diff --git "a/data_multi/gu/2018-51_gu_all_0033.json.gz.jsonl" "b/data_multi/gu/2018-51_gu_all_0033.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2018-51_gu_all_0033.json.gz.jsonl" @@ -0,0 +1,939 @@ +{"url": "http://gujarati.lifeberrys.com/beauty/navratri-garba-beauty-tips-62944.html", "date_download": "2018-12-12T17:55:09Z", "digest": "sha1:EAD6LKIDX6WS2EFLTAT4UTX4KENH5TKZ", "length": 6799, "nlines": 66, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "નવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો\nનવરાત્રીમાં ગુજરાતના પારંપરિક નૃત્ય ગરબામાં જવાની તૈયારીઓ કરાઈ રહી છે તો શા માટે ન કેટલીક ગુજરાતી સ્ટાઈલ થઈ જાય. આ નવરાત્રી ગરબાના સમયે છોકરીઓમાં પારંપરિક કપડા જ્વેલરી અને બૉડી કલર પેંટિંગનો ખાસ ક્રેજ છે. આવો જાણીએ આ વખતે ગરબા માટે શું છે ફૈશન ટ્રેડ કલરફુલ ગુજરાતી ચણિયા ચોલી સાથે ઑક્સીડાઈજ અને લેટેસ્ટ પોમપોમ જ્વેલરી પણ ટ્રેડ કરી રહી છે. હવે વિચારી લો કે શું નવું કરવું છે.\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરવા તમે નવરાત્રીના ગરબા ડાંસ માટે મહિલાઓ રાસ રમતા કપલને પીઠ પર પેંટિંગ કરાવી છે.\nજો તમારા ચણીયા જૂના છે તો તમે નવા લુક આપવા માટે તમે તેના પર આભલા વાળી ઓઢણી કે ગોટાવાળી ઓઢણી નાખી નવુ લુક આપી શકો છો.\nગરબા માતે ગોલ્ડ બાર્ડરવાળી ઓઢણી, મોટી નોજ રિંગ, માથા પર ચાંદલા અને માંગ ટીકા આ છે મસ્ત ગુજરાતી સ્ટાઈલ .\n# આ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\n# ગુલાબી અને મુલાયમ હોઠો માટે દૂધ અને કેસર ઉપયોગી છે, જાણો વધારે પદ્ધતિઓ\n5 મેલ્ટ પ્રૂફ ફાઉન્ડેશનો તમને અજમાવવાની જરૂર છે જાણો અહીં...\nઘર પર તે પરફેક્ટ નખ મેળવવા માટે 5 રીતો વિશે...\nગ્લોઇંગ ત્વચા માટે જામફળનું 5 લાભ વિશે જાણો અહીં...\nબ્લેક કોણી અને ઘૂંટણથી હેરાન છો આ ઘર ઉપાય અજમાવો...\n5 એક ફ્રેન્ચ હાથ તથા નખની સાજસંભાળ વિશે જાણો અહીં...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%87%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-12-12T17:56:46Z", "digest": "sha1:KATNTRYGEFJCJNJNIA7HBOKX4PHPL5OJ", "length": 3625, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઇનકાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઇનકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઇન્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AF", "date_download": "2018-12-12T18:03:28Z", "digest": "sha1:D5HWYVAIDL2BPR3KUMHTNCIKK3U6F4JU", "length": 3478, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ધર્મોદય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nધર્મોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધર્મનું કે ધાર્મિક ઉત્થાન-ઉદય; ધાર્મિક જાગૃતિ અને ઉન્નતિ; 'રેફર્મેશન'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/06/blog-post_05.html", "date_download": "2018-12-12T17:49:00Z", "digest": "sha1:COHZVO7V5OCHBLTZ2F46GNY4WQK7EIYT", "length": 41399, "nlines": 84, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૪૩", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્���્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામ નું પુરાણ બનાવ્યું છે.\nભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગ માં અજ્ઞાન રૂપી –અંધકારથી –લોકો\nઆંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે.\nસૂતજી કહે છે કે-\nશુકદેવજી એ –પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.\nગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ.\nશૌનક્જી એ પૂછ્યું કે-વ્યાસજી એ ભાગવતની રચના શા માટે કરી રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો\nશુકદેવજી ની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે.\nશુકદેવજી ના ખુબ વખાણ કર્યા છે. શુકદેવજી ની દેવ-દૃષ્ટિ હતી-દેહ-દૃષ્ટિ ન હતી..\nએક વખત એવું બન્યું કે-એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. ત્યાંથી (નગ્ન અવસ્થામાં) શુકદેવજી પસાર થયા.\nઅપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું અને કાંઇ લજ્જા અનુભવી નહિ.\nથોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. (વ્યાસજી એ તો કપડાં પણ પહેરેલા હતા.) પરંતુ વ્યાસજી ને જોઈ અપ્સરાઓને\nસંકોચ થયો. તેઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજી એ દુરથી આ જોયું. અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું.\nતેઓએ જણાવ્યું-આપ જ્ઞાની છો-આપ વૃદ્ધ છો-પૂજ્ય છો-પિતા જેવા છો-પરંતુ આપના મન માં આ પુરુષ છે અને\nઆ સ્ત્રી છે-એવો ભેદ છે. જયારે શુકદેવજી ના મનમાં તેવો કોઈ ભેદ નથી.\nમન માં શું ભર્યું છે-તે આંખને જોવાથી ખબર પડે છે.\nસંતો ની આંખ-પરમાત્માનાં સ્વરૂપમાં સ્થિર હોય છે. આંખ માં કાળાશ દેખાય તો સમજવું કે-તેના મન માં -કામ છે-\nરતાશ દેખાય તો સમજવું કે તેના મનમાં ક્રોધ છે. પીળાશ દેખાય તો સમજવું-તેના મન માં લોભ છે.\nઅપ્સરાઓ કહે છે-કે-તમારા મન માં કામ છુપાયેલો છે. તમારા પુત્ર ની આંખ મંગલમય છે,\nશુકદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી.પણ બ્રહ્મ દૃષ્ટિ રાખીને ફરે છે. તેમની –અભેદ દૃષ્ટિ સિદ્ધ થઇ છે. તેમને ખબર નથી કે-\nઆ સ્ત્રી છે કે આ પુરુષ છે. તેમને અપ્સરા પણ બ્રહ્મ રૂપ દેખાય છે.\nઆવા શુકદેવજી ની પર નજર પડી તો અપ્સરાઓની બુદ્ધિ સુધરી છે. શુકદેવજી ના દર્શન થયા પછી અપ્સરાઓને પણ\nપોતાના વિલાસી જીવન પ્રત્યે ધૃણા આવી છે. સંત ને જોનારો પણ નિર્વિકાર બને છે.\nઅપ્સરાઓને થયું છે-કે-ધિક્કાર છે અમને-આ મહાપ્રુરુષ ને જુઓ-પ્રભુ-પ્રેમ માં કેવા પાગલ બન્યા છે\nજનક રાજા ના દરબાર માં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા.\nશુકદેવજી બ્રહ્મચારી છે-અને જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે અને ભક્તિમાર્ગ ના આચાર્ય છે. બંને મહા-પુરુષો છે.\nપરંતુ આ-બે- માંથી શ્રેષ્ઠ કોણ \nજનકરાજા સમાધાન કરી શક્યા નહિ. પરીક્ષા વગર તે શી રીતે નક્કી થઇ શકે \nજનક રાજા ની પત્ની-સુનયના એ બીડું ઝડપ્યું-કે- હું બંને ની પરીક્ષા કરીશ.\nસુનયનાએ બંને ને પોતાના મહેલ માં બોલાવ્યા.અને હિંડોળા પર બેસાડ્યા. બાદ માં સુનયના શણગાર સજી ને આવ્યા\nઅને બંને ની વચ્ચે આવીને બેસી ગયા.\nઆથી નારદજી ને સહેજ સંકોચ થયો”.હું બાળ બ્રહ્મચારી- તપસ્વી ને આ સ્ત્રી અડકી જશે-અને મારાં મન માં કદાચ વિકાર\n” તેથી તેઓ સહેજ દૂર ખસ્યા.\nત્યારે શુકદેવજી ને તો અહીં કોણ આવી ને બેઠું –તેનું કોઈ ભાન જ નથી.તેઓ દૂર ખસતા નથી.\nસુનયના રાણી એ નિર્ણય આપ્યો-કે શુકદેવજી શ્રેષ્ઠ છે. એમને સ્ત્રીત્વ-કે પુરુષત્વ નું પણ ભાન નથી.(બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર છે)\nસ્ત્રી-પુરુષનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. ભક્તિ સિદ્ધ થતી નથી. સર્વ માં બ્રહ્મ ભાવ થવો જોઈએ.\nજગત માં બ્રહ્મ-જ્ઞાની ઘણા મળે છે-પણ બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર થઇ હોય-તેવા મળતા નથી.\nએક કમળાના રોગ માં એવી શક્તિ છે-કે-તે જેને થયો હોય તેણે બધું પીળું દેખાય છે.\nતો બ્રહ્મ-દૃષ્ટિ રાખનાર ને આખું જગત બ્રહ્મ-રૂપ દેખાય –એમાં નવાઈ શું \nઆંખ ઉઘાડી હોય અને જેનું મન સ્થિર રહેછે-તેનું જ્ઞાન સાચું છે. આંખ બંધ કર્યા પછી-જેનું મન સ્થિર રહે-તેનું જ્ઞાન કાચું છે.\nશુકદેવજી જેવા –બ્રહ્મ-દૃષ્ટિ રાખનારા મળતા નથી.( બ્રહ્મ-દૃષ્ટિ રાખવી કઠણ છે.) આવા શુકદેવજી જેવા પુરુષ ને\nભાગવત –ભણવાની જરૂર નથી-તો પછી –તે ભાગવત ભણવા ગયા શા માટે \nશુકદેવજી ભિક્ષા વૃત્તિ માટે બહાર નીકળે છે-ત્યારે પણ –ગોદોહન કાળથી (એટલે છ મિનીટ થી )વધારે ક્યાંય થોભતા નથી.\nતેમ છતાં –સાત દિવસ એક આસને બેસી-તેમણે પરીક્ષિત ને આ કથા કહી કેવી રીતે \n“અમે સાંભળ્યું છે કે –પરીક્ષિત-ભગવાન તો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો શા માટે તે અમને કહો “\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-inx-media-case-karti-chidambaram-today-appears-in-cbi-court-gujarati-news-5822152-PHO.html", "date_download": "2018-12-12T17:02:35Z", "digest": "sha1:CCNQ7CPOTVXTLHL4RNNGGSLGTZH63NVN", "length": 13428, "nlines": 142, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Karti Chidambaram appers today before CBI Court today | INX મીડિયા કેસઃ કાર્તિ ચિદમ્બરમને આજે ફરી CBI કોર્ટમાં રજૂ કરાશે", "raw_content": "\nINX મીડિયા કેસઃ કાર્તિ ચિદમ્બરમને આજે ફરી CBI કોર્ટમાં રજૂ કરાશે\nચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાયાં બાદ કાર્તિને દિલ્હી લવાયો હતો. કોર્ટે તેને એક દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યો હતો.\nINX મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટ 6 માર્ચ સુધી CBI રિમાન્ડ પર મોકલ્યો\nનવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં પકડાયેલાં કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધો છે. CBIએ કાર્તિને બીજી વખત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે બુધવારે આપવામાં આવેલી એક દિવસની કસ્ટડી ડોકટરી તપાસને કારણે બેકાર ગઈ છે, જ્યારે કે કાર્તિ સવારે રૂટીન ચેકઅપ સમયે સ્વાસ્થય લઈને કોઈ ફરિયાદ કરી ન હતી. તો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિ ચિદમ્બરમના CAની જામીન અરજી પરનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે, તેઓ 7 માર્ચ સુધી જેલમાં જ રહેશે.\nCBIને કાર્તિએ આપ્યાં ગોળગોળ જવાબ\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે બુધવારે મળેલાં કાર્તિના એક દિવસના રિમાન્ડ કોઈ કામ આવ્યાં ન હતા. રાત્રે મેડિકલ તપાસ પછી ડોકટરે કાર્તિને કાર્ડિએક કેયર યૂનિટમાં દાખલ કરી દીધો. તે અમારા માટે પણ ચોંકાવનારૂ હતું, કેમકે સવારે રૂટીન મેડિકલ ચેકઅપ દરમિયાન કાર્તિએ કોઈપણ જાતની ફરિયાદ કરી ન હતી. તો સીબીઆઈએ જ્યારે કાર્તિની પૂછપરછી કરી તો તેને ગોળગોળ જવાબ આપ્યાં હતા.\n- CBIએ તેમ પણ જણાવ્યું કે તેને કાર્તિની અનેક કંપનીઓ સાથેના લિંક હોવાના પુરાવાઓ મળ્યાં છે. સીબીઆઈની પાસે તે ઇમેઈલ અને ઇન્વોઈસ છે, જેનાથી ખ્યાલ આવે છે કે એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડને તે દરમિયાન જ પૈસા આપવામાં આવ્યાં, જે દરમિયાન INX મીડિયાની મદદ કરવામાં આવી.\nકાર્તિના વકીલે શું કહ્યું\n- કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, \"કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનનો કોઈ જ આધાર નથી. સીબીઆઈએ સમન્સ જ નથી આપ્યાં તો કઈ રીતે ક્લેમ કરી શકે છે કે મારો ક્લાયન્ટ કો-ઓપરેટ નથી કરી રહ્યો. તમામ ડોક્યુમેન્ટ તેમની (CBI) પાસે છે.\"\nકાર્તિના CA 7 માર્ચ સુધી જેલમાં જ રહેશે\n- EDએ કોર્ટમાં કાર્તિના CA એસ. ભાસ્કરનની જામીન અરજીનો વિરોધ કર્યો, જે બાદ કોર્ટે તે અંગે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. હવે તેને 7 માર્ચ સુધી જેલમાં જ રહેવું પડશે.\n- કોર્ટમાં કાર્તિની માતા નલિની ચિદમ્બરમ અને પિતા પી. ચિદમ્બર પણ હાજર છે.\n- સુનાવણી દરમિયાન કાર્તિના CAએ કહ્યું કે, \"હજુ સુધી કોઈ જ પૈસાની લેવડદેવડનો ખ્યાલ નથી આવ્યો. શંકામાં માત્ર 10 લાખ રૂપિયાની જ રકમ છે. જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે મેં કોઈ સમન્સનો જવાબ નથી આપ્યો તે ખોટી વાત છે.\"\nગુરૂવાર સવારથી જ થઈ રહી છે પૂછપરછ\n- CBI ગુરૂવાર સવારથી જ કાર્તિની પૂછપરછ કરી રહી છે. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું.\n- CBIએ સુનાવણી દરમિયાન કાર્તિ અને તેમના CA ભાસ્કરનને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે તમામ પુરાવાઓ તેમની વિરૂદ્ધ અને અમારી પાસે લેવડદેવડનાં કેટલાંક મજબૂત પુરાવાઓ પણ છે. ત્યારે જો જામીન આપવામાં આવી તો કેસ પ્રભાવિત થશે. વકીલ તુષાર મહેતાએ કહ્યું કે આ કોઈ પોલિટિકલ વેન્ડેટ નથી પરંતુ અત્યાર સુધીની CBI તપાસનું પરિણામ છે.\nબુધવારે કાર્તિની થઈ હતી ધરપકડ\nબુધવારે કાર્તિ ચિદમ્બરમ લંડનથી પરતાં ફરતાં જ ચેન્નાઈ એરપોર્ટ પર પકડવામાં આવ્યો હતો. જે બાદ તેને દિલ્હી લાવવામાં આવ્યો. અહીં કોર્ટમાં રજૂ કર્યાં બાદ કોર્ટે તેને એક દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યો હતો. ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના અહેવાલથી જણાવ્યું કે આ ધરપકડ આ કેસમાં આરોપી ઈન્દ્રાણી અને પીટર મુખરજીના 17 ફેબ્રુઆરીએ આપેલાં નિવેદનના આધારે કરવામાં આવી છે. બંનેએ આરોપ લગાવ્યો હતો ��ે તેઓએ વિદેશ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી ક્લિયરન્સના બદલે તત્કાલિન નાણા મંત્રી પી.ચિદમ્બરમના કહેવા પર તેના પુત્ર કાર્તિને 7 લાખ ડોલર (લગભગ 4.57 કરોડ રૂપિયા) આપ્યાં હતા. આ નિવેદને પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી છે.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો\nકાર્તિ ચિદમ્બરમના વકીલ તરીકે અભિષેક મનુ સિંઘવી દલીલ કરી\nઈન્દ્રાણી અને પીટર મુખરજીના 17 ફેબ્રુઆરીએ આપેલાં નિવેદનના આધારે કાર્તિ ચિદમ્બરની બુધવારે ધરપકડ કરી હતી\nધરપકડ બાદ કાર્તિને દિલ્હી લાવવામાં આવ્યો હતો\nકાર્તિ ચિદમ્બરમની ધરપકડનો ચેન્નાઈ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/murgi-ni-jem-inda-aape-chhe/", "date_download": "2018-12-12T17:20:18Z", "digest": "sha1:ZYCKLGPJVRGJK53Y26FBIMKAD7WLJ7RF", "length": 23077, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "મુર્ગીની જેમ ઈંડા આપે છે 14 વર્ષનો આ બાળક, જોઇને ડોક્ટર્સના પણ હલી ગયા દિમાગ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\n30 અને 40 ની ઉંમર માં પણ સિંગલ છે આ 6…\nરણવીર-દીપિકા ના રિસેપ્શન માં કૈટરીના કૈફ પોતાને કંટ્રોલ ન કરી શકી,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જ���ઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ મુર્ગીની જેમ ઈંડા આપે છે 14 વર્ષનો આ બાળક, જોઇને ડોક્ટર્સના પણ...\nમુર્ગીની જેમ ઈંડા આપે છે 14 વર્ષનો આ બાળક, જોઇને ડોક્ટર્સના પણ હલી ગયા દિમાગ….\nઅત્યાર સુધીમાં આપી ચુક્યો છે 20 ઈંડા.\nઈંડા નું નામ સાંભળતા જ દિમાગમાં મુર્ગી દોડવા લાગે છે. ઈંડાથી બનેલી તમામ ચીજો વિશે વિચારતા જ મો માં પાણી આવવા લાગે છે. તેના સિવાય અમુક ઇંડાઓ એવા પણ હોય છે જે ખાસ ઇન્સાનો દ્વારા મહાનુભાવોને મળતા હોય છે. અરે અમે પરીક્ષા માં આવતા અંડાઓની વાત કરીએ છીએ. જે માસ્તર આપણને આપ્યા કરતા હતા. જો કે આ એક મજાકની વાત હતી. પણ આજે અમે તે ઈંડાઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય કેમ કે અ ઇંડાઓ કોઈ મુર્ગી નહિ પણ એક ઇન્સાન આપે છે. હાલ માં જ એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં ઇન્ડોનેશિયાના એક છોકરાનો દાવો છે કે તે મુર્ગી ની જેમ ઈંડા આપે છે, સાથે જ અત્યાર સુધીમાં 20 ઇંડાઓ આપી ચુક્યો છે.\nઆ 14 વર્ષીય છોકરાનો દાવો કર્યા બાદ ડોકટર્સ પણ તેની રીસર્ચમા લાગી ચુક્યા છે. આવો તો જાણીએ પૂરો મામલો.\nઇન્ડોનેશિયા નાં સુલાવેસીનો મામલો:\nઆ સવાલ નો જવાબ તો આજ સુધી મળી નથી શક્યો કે પહેલા મુર્ગી આવી કે ઈંડા. પણ ઇન્ડોનેશિયાનાં સુલાવેસી રાજ્યના ગોઆનો એક બાળક ઇંડાઓ આપે છે.\n2. બે વર્ષથી આપી રહ્યો છે ઈંડા:\nઈંડા દેનારા આ બાળકનું નામ અકમલ છે અને તેની ઉમર 14 વર્ષ છે. તેના પિતાનું કહેવું છે કે અકમલ છેલ્લા 2 વર્ષથી ઇંડાઓ આપી રહ્યો છે.\n3. ડોકટર્સ થયા હૈરાન:\nજો કે ડોકટર્સ પણ અકમલ અને તેના પિતાના આ દાવાને ગણકાર્યો નહિ અને વિશ્વાસ પણ ન કર્યો. પણ જ્યારે તેઓએ ખુદ પોતાની આંખે જોયું ત્યારે તેઓને વિશ્વાસ નહિ આવ્યો.\n4. સોનોગ્રાફી માં જોવા મળ્યા ઈંડા:\nઅકમલની વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે માટે જ્યારે ડોકટરોએ અકમલના પેટની સોનોગ્રાફી કરી તો તેમાં સાફ જોવામાં આવ્યું કે અકમલના પેટમાં વાસ્તવમાં ઇંડાઓ છે.\nત્યાના સ્થાનીય હોસ્પિટલમાં ડોકટર્સના અમુક દલે ઇંડાઓનું પરીક્ષણ કર્યું. તેઓએ જોયું કે આ ઇંડાઓ મુર્ગીનાં છે અને તેને જાણી જોઈને અકમલની અંદર નાખવામાં આવ્યા હતા.\n6. હોસ્પિટલ નું છે આવું કહેવું:\nઇન્ડોનેશિયાની સ્થાનીય મીડિયાના હોસ્પિટલની પ્રવક્તાના હવાલે લખ્યું, ‘અમે સંદેહ છે કે ઈંડાને જાણી જોઈને છોકરાએ અંદર નાખ્યા હતા.\n7. સાલમાં 20 ઇંડાઓ:\nજ્યારે અકમલના પિતા સાથે વાત કરવામાં આવે તો તેઓએ કહ્યું, ‘બે વર્ષમાં તેમણે 18 અને આજે 2, તેવી રીતે અત્યાર સુધીમાં તે 20 ઇંડાઓ આપી ચુક્યો છે’.\n8. ક્યારેક પીળું તો ક્યારેક સફેદ:\nતેમણે આગળ કહ્યું કે, ‘જ્યારે મેં પહેલું ઈંડુ ફોડ્યું હતું, ત્યારે તે અંદરથી પૂરી રીતે પીળું હતું જ્યારે એક મહિના બાદ જ્યારે તેણે બીજું ઈંડુ આપ્યું તો તેને ફોડવા પર અંદરથી પૂરું સફેદ હતું.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઅંતિમ સંસ્કાર પહેલાની જુઓ આ 15 દુલ્ભ તસ્વીરો, એક હતી શ્રી દેવી…\nNext articleપ્રિયા પ્રકાશે બોલીવુડની ચાંદની માટે આ ગીત ગાઈને આપી શ્રધાંજલિ…જુવો વિડીયો અને બીજું શું કહ્યું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમર��� શું આવું જ અનુભવાતું હશે \nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nસલમાન અને ઐશ્વર્યા ની ફિલ્મ ને લઇને શું બોલી ગયો અભિષેક...\nવઘારેલી બ્રેડ વીથ મેયોનીઝ ની રેસીપી, જુઓ રેસિપી ને ગમે તો...\nલંડનમાં ખોરાકી હફ્તા પર જીવી રહ્યા છે વિજય માલ્યા, દરેક મહિને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Ek-He-Ishwar.aspx", "date_download": "2018-12-12T17:45:12Z", "digest": "sha1:HYIN2ZE7WGT6OL6TSCG7DWFKVCKH7ZM3", "length": 5706, "nlines": 132, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nએક હૈ ઇશ્વર, ॐ સભી કા\nઅવિનાશી હૈ ધામ હરિ કા |\nરામ વહી હૈ, રહીમ વહી હૈ\nજીસસ હૈ વો, બુદ્ધ વહી હૈ\nહૈ વો મહાવીર, નાનક ભી વો,\nભવસાગર કા તારક ભી વો\nમૂલ વહી હૈ, સબ ધર્મો કા\nઅવિનાશી હૈ ધામ હરિ કા\nમંદિર, મસ્જિદ ઔર ગુરૂદ્વારા,\nગુંજે હૈ સબ મેં, એક ॐકારા\nશ્લોક હો કલમા, યા ગુરૂબાની,\nॐ કી મહિમા સબને બખાની\nશબ્દ પ્રથમ હૈ, ॐ હી જગ કા\nઅવિનાશી હૈ ધામ હરિ કા\nॐ નમઃ કા મંત્ર હૈ પાવન,\nધન્ય બના દે, પલ મેં યે જીવન\nયહ કલિકાલ, ન સાધન દૂજા\nॐ હી ભક્તિ ॐ હી પૂજા\nદર્પન હૈ વો, પ્રભુ કી છબી કા\nઅવિનાશી હૈ ધામ હરિ કા\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/birthday-special-sonam-kapoor-then-and-now-story-118060900001_1.html", "date_download": "2018-12-12T15:59:05Z", "digest": "sha1:NC5AS4O5I56SMLH4YF5V2XAEJXICIOP7", "length": 11236, "nlines": 208, "source_domain": "gujarati.webdunia.com", "title": "B'Day SPL: ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી દેખાતી હતી Fashionista સોનમ કપૂર | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nB'Day SPL: ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી દેખાતી હતી Fashionista સોનમ કપૂર\nબોલીવુડની ફેશન આઈકૉન દ્વારા પોતાની ઓળખ બનાવી ચુકેલ સોનમ કપૂરનો આજે જન્મદિવસ છે. સોનમે પોતાના કેરિયરની શરૂઆત 2007માં આવેલી ફિલ્મ સાંવરિયા દ્વારા કરી હતી. પણ શુ તમે જાણો છો કે બોલીવુડની આ ફેશન ક્વીન ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ અલગ દેખાતી હતી. સમાચારનુ માનીએ તો પહેલા તેનુ વજન લગભગ 90 કિલો જેટલુ હતુ. પણ સાંવરિયા માટે તેણે 35 કિલો વજન ઓછુ કર્યુ હતુ. આજે તેના જન્મદિવસના વિશેષ અવસર પર જુઓ સોનમની પહેલાની તસ્વીરો\nહજુ થોડા દિવસ પહેલા સોનમે પોતાનો બર્થડે પ્લન શેયર કર્યો હતો. સોનમને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે એ આ વર્ષે કેવી રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની છે તો સોનમે કહ્યુ હતુ કે, હુ મારા પતિ અને મારા ખાસ મિત્ર બધા મળીને લંડનમાં મારો બર્થડે સેલિબ્રેટ કરીશુ. કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ મારા બર્થડે પર હાજર રહેશે. આ એક નાનકડો અને પ્રાઈવેટ ગેટ ટૂ ગેધર રહેશે. અત્યાર સુધી મેં અનેક ગ્રૈંડ પાર્ટીઝ કરી લીધી છે.\nપણ આ વખતે હુ મારો બર્થડે થોડો શાંતિથી ઉજવવાની છુ.\nસોનમની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ વીરે દી વેડિંગ રજુ થઈ છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી લીધી છે.\nVeere Di Weddingની રેકોર્ડ કમાણીએ ઉડાવ્યા હોશ, સોનમની 'ગર્લ ગેંગ' એ મચાવી ધમાલ\nપિયક્કડ અને સેક્સુઅલી એક્ટિવ છે \"વીરે દી વેડિંગ\" ની છોકરીઓ\nશા માટે મલ્લિકા શેરાવત પાંજરામાં કેદ થઈ \nકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર અને માહિરા ખાનનો પ્રેમ\nઆ પણ વાંચો :\nબોલીવુડ ગુજરાતી સમાચાર. અભિનેત્રી. અભિનેતા. ફિલ્મ ઉદ્યોગ. Bollywood Gossip. Bollywood Gujarati News\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/tantra-mantra-totka/this-gem-will-bring-wealth-to-your-home-117112400020_1.html", "date_download": "2018-12-12T16:27:23Z", "digest": "sha1:WRBIOPTQXZDNKDWCTNCDS3FP3XV2BEVV", "length": 9991, "nlines": 210, "source_domain": "gujarati.webdunia.com", "title": "સુલેમાની હકીક - ઘરમા બરકત લાવે છે આ રત્ન.. | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ��યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nસુલેમાની હકીક - ઘરમા બરકત લાવે છે આ રત્ન..\nસુલેમાની હકીકને ચમત્કારી રત્ન કહેવામાં આવે\nછે. આ રત્ન એક એવો રત્ન છે જે ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુના દોષને દૂર કરે છે. આ ઉપરાંત તમને ખરાબ નજરથી પણ બચાવે છે.\nએ જ તમારા વ્યવસાય અને નોકરીમાં આવી રહેલ અડચનો પણ દૂર થાય છે.\nજો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી તો પણ તમે સુલેમાની હકીકનો રત્ન પહેરી શકો છો. તેનાથી તમારા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને બરકત થવા માંડશે.\nકેવી રીતે ધારણ કરશો\nતમે શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં ધારણ કરી શકો છો. તેને તમે ગોમૂત્રથી ધોઈને પહેરવો જોઈએ. જો તમે ચાંદીની આંગળીમાં ધારણ કરવા માંગતા હોય તો સીધા મતલબ જમણા હાથમાં પહેરો.. આ ઉપરાંત તમે તેને ચાંદીના લોકેટ સાથે ગળામાં પણ ધારણ કરી શકો છો.\nશનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા\nશનિ અમાવસ્યા - આ ઉપાય કરશો તો તમને શ્રીમંત બનતા કોઈ નહી રોકી શકે..\nShani amavasya .. આ ઉપાય કરવાથી મળશે શનિ કૃપા\nશનિ અમાવસ્યા... શનિદોષ મુક્તિ માટે કરો આ ઉપાય\nShani Amavasya - શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ\nઆ પણ વાંચો :\nરાહુ અને કેતુના દોષ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123836", "date_download": "2018-12-12T17:14:30Z", "digest": "sha1:W5ZGW7ZLV67BMPRDOFRB66IRMHLWPGA7", "length": 16000, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "'સ્વદેશી' કંપનીઓમાં જોડાઇ રહ્યા છે મલ્ટીનેશનલ કંપનીઓના CEO", "raw_content": "\n'સ્વદેશી' કંપનીઓમાં જોડાઇ રહ્યા છે મલ્ટીનેશનલ કંપનીઓના CEO\nભારત પાછા ફરવાના અથવા ભારતીય કંપનીઓમાં કામ કરવાના અનેક કારણો\nમુંબઈ તા. ૧૦ : પાછલા મહિને સંગીતા પેંડુરકરે પેન્ટાલૂન્સ ઈન્ડિયામાં ચીફ એકિઝકયૂટિવ્સનું પદ સંભાળ્યું. તેમણે કહ્યું કે, મને મારા કરિયરમાં નવા અને મોટા પડકારોનો સામનો કરવાની જરૂર લાગી. પેંડુરકર પહેલા કેલોગ્સ ઈન્ડિયાના MD હતા.\nકોર્પોરેટ વર્લ્ડમાં પોતાની બીજી ઈનિંગ માટે સ્વદેશી કંપનીઓને મહત્વ આપનારા હાઈ પ્રોફાઈલ એકિઝકયુટિવ્સના લિસ્ટમાં પેંડુરકર નવું નામ છે. આ પહેલા ડી શિવકુમાર, બનમલી આગરાવાલા અને પુનીત ચટવાલે મલ્ટીનેશનલ કંપનીઓનું મોટું પેકેજ છોડીને સ્વદેશી કંપનીઓ જોઈન કરી હતી. નિષ્ણાંતોનું કહેવુ��� છે કે, ત્રિમાસિક ગાળાના પરિણામ અને નાના ફંકશનલ રોલ્સ ટોપ એકિઝકયુટિવ્સનું MNC છોડવાનું મુખ્ય કારણ છે.\nભારત પાછા ફરવાના અથવા ભારતીય કંપનીઓમાં કામ કરવાના અનેક કારણો છે. રિટાયરમેન્ટની લાંબી ઉંમર(૬૨થી ૬૫), વધારે સેલરી, કવોલિટી લાઈફ અને પેરેન્ટ્સની સેવા કરવાની તક, આ અમુક મુખ્ય કારણ છે. શિવકુમાર પેપ્સિકો છોડીને આદિત્ય બિરલા ગ્રુપના હેડ બન્યા. ચટવાલે તાજ ચેન ચલાવતા ઈન્ડિયન હોટલ્સ જોઈન કર્યું. આગરાવાલા ટાટા સન્સના ડિફેન્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડિપાર્ટમેન્ટમાં જોડાયા.\nભારતમાં MG મોટર્સનું MD પદ સંભાળનારા રાજીવ ચાબા જણાવે છે કે, હું ભારતમાં જ વસવા અને રિટાયર થવા માંગુ છુ. રાજીવ પાસે અમેરિકામાં રહેવાની અને મોટી લોજિસ્ટિકસ કંપનીમાં કામ કરવાની તક હતી, પરંતુ તેમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું.\nમોન્ડેલ્જના ડિરેકટર ભારત પુરી પણ સ્વદેશી કંપની પીડીલાઈટ સાથે જોડાઈ ગયા છે. પુરીએ જણાવે છે કે, મારું મન પહેલાથી ભારતમાં જ હતું અને અમે આશ્વસ્ત હતા કે અમે ભારત પાછા આવીશું. કોઈ ભારતીય કંપની ચલાવવાની તક અને તેને વર્લ્ડ કલાસ કંપની બનાવાવનો મોકો મારા નિર્ણયનું મુખ્ય ફેકટર હતું.(૨૧.૩૦)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nરાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST\nકલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST\nમૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nયુપીઃ ચોરી કરવા ન મળતા ૧૦ લાખ સ્ટુડન્ટ્સે બોર્ડની પરીક્ષા જ ન આપી access_time 3:44 pm IST\n'બિગ બી'એ કરાવ્યું રૂટિન ચેકઅપ, ફેલાઇ હતી અફવા access_time 11:28 am IST\nકરવેરા અને રોકાણના દ્રષ્ટિકણથી બજેટનું વિશ્લેષણઃ access_time 4:07 pm IST\nરાજકોટવાસીઓ ચિંતા ન કરે, પાણી કાપ નહિ જ આવે : રૂપાણીનું વચન access_time 4:11 pm IST\nસ્વચ્છતા સર્વેક્ષણ માટે 'મેકઅપ'નો દેખાડો access_time 2:58 pm IST\nકોડીનારના રાણાજ ગામે દિપડી પાંજરે પુરાઇ access_time 11:59 am IST\nજામનગરમાં ટ્રેન નીચે બાળકી અને સ્ત્રીના મોત access_time 12:44 pm IST\nભવનાથમાં શિવરાત્રી મેળાનો બીજો દિવસ access_time 11:47 am IST\nઅમદાવાદ : પારો ફરી વધી ૧૨ : ઠંડીમાં થયેલો ઘટાડો access_time 8:12 pm IST\nનવસારીના ભુલાફળિયામાં ચપ્પુના ઘા જીકી નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો access_time 6:35 pm IST\nઅમદાવાદમાં કાર હડફેટે સાયકલ સવાર વિદ્યાર્થી બસ સાથે અથડાતા મોત access_time 5:44 pm IST\nપ્યોન્ગયોન્ગ ઓલમ્પિક પર સાઇબર હુમલાના સંકેત access_time 6:23 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nલિબિયા મસ્જિદ પર વિસ્ફોટમાં 2ના મોત: 55 ઘાયલ access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 9:40 pm IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારત��ય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/lokpriya/priyanka-chopra-118061000001_1.html", "date_download": "2018-12-12T16:16:52Z", "digest": "sha1:W2CVSCPECNX7NOAKXR7755MWD3YL47UL", "length": 11434, "nlines": 216, "source_domain": "gujarati.webdunia.com", "title": "ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના એક ડાયલોગ પર મચ્યો હંગામો અને સોશલ મીડિયા પર ટીકા કરવામાં આવી રહી છે. | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના એક ડાયલોગ પર મચ્યો હંગામો અને સોશલ મીડિયા પર ટીકા કરવામાં આવી રહી છે.\nફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા વાટાઘાટમાં સંવાદ પર આવી ગઇ છે અને તેની સોશિયલ મીડિયાની ટીકા કરવામાં આવી રહી છે.\nપ્રથમ તમને ખબર છે કે એ ડાયલોગ શું છે -\n'તે પાકિસ્તાની નથી અને તેના ગળામાં રુદ્રાક્ષની માળા છે. આ માળા કોઈ પણ પાકિસ્તાની મુસ્લિમના ગળામાં ન હોઈ શકે. આ એક ભારતીય રાષ્ટ્રવાદી છે જે પાકિસ્તાનને ફસાવી રહ્યું છે. '\nઆ ડાયલૉગ પ્રિયંકાએ અમેરિકન ટીવી શો 'ક્વોન્ટિકો' માં બોલ્યું છે. ત્રીજા સીજનનો એ પાંચમી એપિસોડ છે. આ ક્લિપ વાયરલ બની હતી અને પ્રિયંકા લોકોના લક્ષ્યમાં આવી છે.\nઆ શોમાં પ્રિયંકાએ એફબીઆઇ એજન્ટની ભૂમિકા ભજવી હતી. તેમની ટીમ કેટલાક લોકોને પકડે છે તેઓને શંકા છે કે તેઓ પાકિસ્તાની છે. પછી રુદ્રાક્ષની માળા ગળામાં જોવા મળે છે અને પ્રિયંકાના આ સંવાદ સંભળાવે છે.\nપ્રિયંકાએ એમ કહીને ટીકા કરી રહી છે કે તેણે આંતરરાષ્ટ્રીય શોમાં દેશનો અપમાન કર્યો છે. તે પણ કેટલાક પૈસા ખાતર.\nફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે કોઈ પણ સાચી ભારતીય આવા શોમાં ભાગ લેવાનો ઇન્કાર કરશે.પ્રિયંકા ગુસ્સે થઈ ગઈ છે અને તેણે હમણાં કોઈ પ્રતિસાદ આપ્યો નથી.\nપ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ હૉટ પિકચર\nગુજરાતીમાં શરૂ થઈ પ્રિયંકા ચોપડાની વેંટિલેટર, જેકી શ્રોફનું થશે ડેબ્યૂ\n\"ભારત\" માં સલમાનની હીરોઈન ફાઈનલ\nપ્રિયંકા ચોપડા લીજા હેડન અને આ એક્ટ્રેસ હતી નીરવ મોદીની કલાયંટસ\nભાવ વધી ગયા છે પ્રિયંકા ચોપડાના\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-040503-1138145-NOR.html", "date_download": "2018-12-12T17:33:00Z", "digest": "sha1:CBUDFI4PUMX45Y6XB3Z5ZLDYK4RY55YD", "length": 5085, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સારવાર | અગ્રસેન ભવન ખાતે કોઇપણ પ્રકારના દુ:ખાવા માટે કેમ્પ | સારવાર | અગ્રસેન ભવન ખાતે કોઇપણ પ્રકારના દુ:ખાવા માટે કેમ્પ", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tસારવાર | અગ્રસેન ભવન ખાતે કોઇપણ પ્રકારના દુ:ખાવા માટે કેમ્પ\nસારવાર | અગ્રસેન ભવન ખાતે કોઇપણ પ્રકારના દુ:ખાવા માટે કેમ્પ\nગાંધીધામ | એન.આર. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેમા ઉપચાર કેંદ્ર ખાતે હાડવૈદ નાનજીભાઈ ડુંગરખીયા દ્વારા વિવિધ પ્રકારની...\nગાંધીધામ | એન.આર. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેમા ઉપચાર કેંદ્ર ખાતે હાડવૈદ નાનજીભાઈ ડુંગરખીયા દ્વારા વિવિધ પ્રકારની સમસ્યાઓ કમરનો દુખાવો, સાઈટીકા, ઘુંટણ, પેટની તકલીફ જવી સહિતની સમસ્યાઓ માટે દર્દીઓને સોમથી શની સવારે 10થી 1:30ના લાભ લેવા જણાવાયુ છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) ��રો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-044502-1178146-NOR.html", "date_download": "2018-12-12T17:33:05Z", "digest": "sha1:ZZSNKQWLWLTMOJGEVJFPKLZ5JCXD6QMX", "length": 7198, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી | ગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી\nગાંધીધામ બસ સ્ટેશન સામે ટ્રક અને ટ્રેઇલર ટકરાયાં, જાનહાની ટળી\nગાંધીધામના એન્ટ્રી પોઈન્ટ પર બ્રીજના નિર્માણ બાદ કંડલા જવા માંગતા ભારે વાહનો શહેરમાં આવ્યા વીના બારોબાર પસાર થઈ...\nગાંધીધામના એન્ટ્રી પોઈન્ટ પર બ્રીજના નિર્માણ બાદ કંડલા જવા માંગતા ભારે વાહનો શહેરમાં આવ્યા વીના બારોબાર પસાર થઈ જતા સંકુલના ટ્રાફીકને ખલેલ પડતો અટક્યો હોવા છતા બ્રીજ આસપાસ વધતા અકસ્માત અને ટ્રાફીકની ઘટનાઓથી ચીંતાની રેખાઓ સ્થાનીકોમાં પ્રસરી છે. ગત સપ્તાહેજ ત્રણ અલગ અલગ કિસ્સાઓમાં સામાન્ય અકસ્માત બાદ ટ્રાફીક જામની ઘટના બની હતી.\nગાંધીધામ બસ સ્ટેશન સામેના બ્રીજ ઉપર ટ્રક અને ટ્રેઇલર ઓવરટેક કરવા જતાં ટકરાઇ ગયા હતા જો કે સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઇ જાન હાની કે મોટી ઇજાઓ થઇ ન હતી માત્ર બન્ને ગાડીઓને થોડું નુકશાન ગયું હતુ઼.આ અકસ્માત થવાને કારણે થોડીવાર ટ્રાફિક અવરોધાયો હતો જોકે ખહુ નુકશાન પણ ન હોતાં બન્ને ગાડીઓ હટી જતાં ટ્રાફિક ફરી રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો.જોકે, આ અકસ્માતની પોલીસમાં કોઇ નોંધ કરાવાઇ ન હતી.\nડ્રાઈવરોની ચેકિંગ ક્યારે કરશે તંત્ર\nઆરટીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા લગાતાર ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોની ચેકિંગ હાથ ધરાય તો બહારના રાજ્યોથી પોતાની સાથે લાવતા નશીલા દ્રવ્યો મોટી સંખ્યામાં મળી આવે તેવી સંભાવના હોવાનું જાણકાર વર્તુળોનું માનવુ છે ત્યારે આ દિશામાં તંત્ર સંક્રિય થઈને ક્યારે કાર્યવાહિ કરે છે તે જોવુ રહ્યુ.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિં��� » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%97%E0%AA%A0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%81%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%80%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2018-12-12T17:29:36Z", "digest": "sha1:WFQ4EZLQY75FILBG2AZSSPQ6TUT3S62E", "length": 7131, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "ત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો\nત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો\nત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ\nગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો\nવિસનગરમાં એક બુક સ્ટોલમાં બે બહેનો બુક્સ ખરીદવા માટે ગઈ હતી. જેમાં એક યુવતીએ પાછળ ભરાવેલ બેગમાંથી ત્રણ યુવાન ગઠીયાઓએ મોબાઈલ સેરવી લેતા, યુવાનોની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ બનાવની યુવતી દ્વારા વિસનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.\nપ્રાપ્ત વિગતો મુજબ વડનગર તાલુકાના બામણવા ગામના પૂનમબેન દશરથભાઈ પટેલ અને ધાર્મિકાબેન દશરથભાઈ પટેલ બન્ને બહેનો ત્રાંસવાડ બી.એડ્‌.કોલેજમાં અભ્યાસ કરે છે. જેઓ એક અઠવાડીયા અગાઉ માયાબજારમાં આવેલ એક બુક સ્ટોલમાં બુક્સ ખરીદવા ગઈ હતી. જેમાંથી એક યુવતીએ પાછળ ભરાયેલ કોલેજ બેગમાં મોબાઈલ મુક્યો હતો. યુવતીઓ બુક સ્ટોલમાં બુક્સ જોતી હતી. ત્યારે વારાફરથી ત્રણ યુવકો યુવતીઓની પાછળ આવીને ઉભા થઈ ગયા હતા. પાછળથી કોઈ દેખે નહી તે રીતે યુવકો ગોઠવાયા બાદ એક યુવકે આ યુવતીઓને ખ્યાલ ન આવે તે રીતે પુરી સફળતાપૂર્વક પાછળ ભરાયેલ બેગની ચેન ખોલી અંદર મુકેલ મોબાઈલ સેરવી લીધો હતો. જેનો યુવતીઓને સેજ પણ ખ્યાલ આવ્યો નહોતો. બુક્સ ખરીદયા બાદ યુવતીઓ ત્રણ દરવાજા ટાવર પાસે આવી બેગમાં જોતા મોબાઈલ જણાયો નહોતો. યુવતીઓને ખ્યાલ આવી ગયો હતો કે બુક સ્ટોલ આગળથીજ મોબાઈલ ચોરાયો હતો. જેમણે બુક સ્ટોલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ત્રણ ગઠીયાઓએ મોબાઈલ ચોર્યો હતો. યુવતીઓ દ્વારા વિસનગર પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ કરતી અરજી આપવામાં આવી છે. ત્યારે વિસનગર પોલીસ શુ કરે છે તે જોવાનુ રહ્યુ.\nમહત્વની બાબત છેકે ચોરી, લુંટફાટ હત્યાના ગુનાઓ કરનાર ગુનેગારો સુધી આસાનીથી પહોચી શકાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા છે. જ્યારે આવા બનાવોમાં સીસીટીવી ફૂટેજ આપવા છતા પોલીસ ફરિયાદ લેતી નથી કે ગુનેગારો સુધી સુધી પહોચી શકતી નથી.\nમધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે\nવિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/27/2018/4968/", "date_download": "2018-12-12T16:30:45Z", "digest": "sha1:DA4QKSTZ6STSVIYWTW7USCLXFXFTEUB4", "length": 8739, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "ન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ\nન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ\nન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિવિધ પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ આપવામાં આવશેે. ન્યુ યોર્કમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા બફેલો અને એરી કાઉન્ટી પબ્લિક લાઇબ્રેરીને ભારત વિશેનાં હજારો પુસ્તકો ભેટમાં આપવામાં આવશે. આ માટે સ્થાનિક ભારતીય-અમેરિકન સ્વયંસેવકો કલેક્શન તૈયાર કરવા માટે મદદ કરી રહ્યા છે. તસવીરમાં (પાછલી હરોળમાં ડાબેથી) ગીતાંજલિ વિજ, મૌરીન મેકલાફલીન, ભૂષણ પુરાડુપાડ્યે, સુજિત અચુથાન, સ્વયંસેવકો દીપક શાસ્ત્રી, આકૃતિ શાસ્ત્રી. આગલી હરોળમાં બેઠેલા ડાબેથી એન્ટોન્ટ સાગાય, જેનિફર ચાઇલ્ડ્સ, સીબુ નાયર નજરે પડે છે.\nન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિવિધ પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ આપવામાં આવશેે. ન્યુ યોર્કમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા બફેલો અને એરી કાઉન્ટી પબ્લિક લાઇબ્રેરીને ભારત વિ��ેનાં હજારો પુસ્તકો ભેટમાં આપવામાં આવશે. 12મી મેએ આ અંગે જાહેરાત કરાશે. આ માટે સ્થાનિક ભારતીય-અમેરિકન સ્વયંસેવકો કલેક્શન તૈયાર કરવા માટે મદદ કરી રહ્યા છે. ‘ધ ઇન્ડિયા કલેક્શન’માં 1500 પુસ્તકો છે, જે ભારતની વિવિધ ભાષાઓ, જેવી કે તમિળ, કન્નડ, મલયાલમ, પંજાબી, તેલુગુ, મરાઠી, ઉર્દૂ, હિન્દી ભાષાઓમાં છે તેમ લાઇબ્રેરીએ 23મીએ જાહેરાત કરી હતી. આ પુસ્તકોમાં મોહનદાસ કરમચંદ ગાંધી, આત્મકથાઓ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સમાવેશ થાય છે. ઇન્ડિયા એસોસિયેશન ઓફ બફેલોના સ્થાનિક સભ્યો પુસ્તકની પસંદગી અને ભાષાંતર માટે મદદ કરી રહ્યા છે. ઇન્ડિયા એસોસિયેશન ઓફ બફેલોના પ્રેસિડન્ટ અને કાઉન્સિલ ફોર હેરિટેજ એન્ડ આર્ટ્સ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર-ડિરેક્ટર સીબુ નાયરે આ બુક પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરી હતી.\nપુસ્તકોના આ કલેકશનને એમહર્સ્ટ પબ્લિક લાઇબ્રેરી (ઓડુબોન), ક્લેરન્સ પબ્લિક લાઇબ્રેરી, ડાઉનડાઉન સેન્ટ્રલ લાઇબ્રેરી, બફેલોમાં માણી શકાશે.\nPrevious articleવોશિંગ્ટન ડીસીમાં ‘આપી’ દ્વારા વાર્ષિક લેજિસ્લેટિવ ડેનું આયોજન\nNext articleન્યુ જર્સીમાં ડાન્સ વર્કશોપનું આયોજન કરતો ધર્મેશ યેલાન્ડે\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nચીનના વિદેશપ્રધાને આપ્યું નવું સૂત્રઃ ચીની ડ્રેગન અને ભારતનો હાથી એકબીજા...\nદેવું કરો અને ઘી પીઓ\nકોલકાતામાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપ યોજશે જંગી રેલી- ઠેર ઠેર લાગ્યા...\nમાલદીવે ઈન્ડિયાનું સંયુકત નેવી એક્સસાઈઝ માટેનું આમંત્રણ નકારી કાઢ્યું\n2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ તૈયારી કરી રહ્યો...\nમુંબઈ મહાનગરપાલિકાએ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને નોટિસ પાઠવી …\nઇન્દિરા ગાંધીના વિશ્વાસુ આર. કે. ધવનનું નિધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/07/24/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE/", "date_download": "2018-12-12T16:16:06Z", "digest": "sha1:2SHDCQJ5GPKMEM6O2QGAWMAQWIWFIBE3", "length": 12728, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં\nએક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં\nએક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી\nમાર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં\nવિસનગર માર્કેટયાર્ડ દ્વારા એસ.કે.કોલેજની ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ છે. એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી તેવી ખેડૂતોની અરજીના કારણે રૂા.૫૧ લાખનુ દાન વિવાદોમાં સપડાયુ છે. અરજી કરનાર ખેડૂતોની લાગણી છેકે માર્કેટયાર્ડમાં ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં દલા તલવાડી જેવો વહિવટ ચાલી રહ્યો છે.\nવિસનગર માર્કેટયાર્ડમાં અત્યારે ચેરમેન તેમજ ધારાસભ્ય સ્પષ્ટ બહુમતી ધરાવે છે. પરંતુ બહુમતીની સત્તાના મદમાં લેવાયેલા નિર્ણયો ઘણી વખત સાપે છછુંદર ગળ્યા જેવા સાબીત થાય છે. માર્કેટયાર્ડમાં પ્રકાશભાઈ પટેલ ડીરેક્ટર છે. જેઓ માર્કેટયાર્ડની ચુુંટણીમાં પૂર્વ ચેરમેન પ્રહેલાદભાઈ ગોસાની પેનલને હરાવવા ધારાસભ્યની પડખે રહ્યા હતા. પ્રકાશભાઈ પટેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ છે. નૂતન કેળવણી મંડળના ચેરમેન છે. ત્યારે માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલે પ્રકાશભાઈ પટેલને ચુંટણીમાં કરેલી મદદની ભેટ સ્વરૂપ પ્રકાશભાઈ પટેલની સંસ્થામાં આકાર લઈ રહેલ ફીઝીયોથેરાપી કોલેજ માટે રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ હતુ. માર્કેટયાર્ડ અત્યારે પગભર થઈ રહ્યુ છે, એવુ આર્થિક સક્ષમ નથી ત્યારે આવા સંજોગોમાં રૂા.૫૧ લાખના દાનની જાહેરાત કેટલાક ડીરેક્ટરોની નારાજગી વચ્ચે કરી હોવાનુ ચર્ચાય છે. માર્કેટયાર્ડ સાથે સંકળાયેલ કેટલાકની નારાજગી છેકે માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલના એકહથ્થુ શાસનમાં અત્યારે દલા તલવાડી જેવો વહિવટ થઈ રહ્યો છે. માર્કેટયાર્ડમાં પ્રકાશભાઈ પટેલ ડીરેક્ટર છે. ચેરમેન પછી માર્કેટયાર્ડની સત્તામાં બીજા નંબરનો હોદ્દો ધરાવે છે ત્યારે પોતાની સત્તાવાળી એક સંસ્થામાંથી મોટી આવક ધરાવતી બીજી સંસ્થામાં દાનરૂપે માર્કેટયાર્ડના રૂપિયા લઈ જવામાં આવી રહ્યા છે.\nએસ.કે.યુનિવર્સિટીની ફીઝીયોથેરાપી કોલેજ માટે માર્કેટયાર્ડના ચેરમેન અને ડીરેક્ટરોએ ઠરાવ કરી નિયામકની મંજુરીની શરતે દાન જાહેર કરતા તાલુકાના કેટલાક જાગૃત ખેડૂતોએ ખેત ઉત્પાદન અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક ગાંધીનગરને અરજી કરી છેકે, નિયામકની મંજુરીની શરતે માર્કેટયાર્ડ દ્વારા રૂા.૫૧ લાખ દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોના પરસેવાની કમાણી ખાનગી સંસ્થાને ડોનેશન રૂપે ન જાય તેમજ ખેડૂતોના પૈસા ખેડૂતોના ઉધ્ધાર માટે વપરાય તેવી લાગણી તાલુકાના ખેડૂત ભાઈઓની છે. ખેડૂતોએ અરજીમાં જણાવ્યુ છેકે માર્કેટયાર્ડના ડીરેક્ટર પ્રકાશભાઈ પટેલ એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન છે. જેથી એક સંસ્થા બીજી સંસ્થાને દાન આપી શકે નહી. માર્કેટયાર્ડના નાણાં તાલુકાના ખેડૂતોના વિકાસ માટે વપરાય તે જોવાની જવાબદારી નિયામકની છે. વિસનગરના સહકારી ક્ષેત્રનો શીરસ્તો છેકે બન્ને સંસ્થામાં કોઈ એક આગેવાન હોય અને એક સંસ્થા આવક કરતી હોય ત્યારે બીજી સંસ્થામાં નાણાં લઈ જવા, આવા નિર્ણયોના કારણેજ અગાઉ સંસ્થાઓ પડી ભાગી છે. જે માર્ગે માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જઈ રહ્યા છે. અરજી કરતા ખેડૂતોએ જણાવ્યુ હતુ કે એસ.કે.યુનિવર્સિટી તેમજ નૂતન કેળવણી મંડળ આવક કરતી સંસ્થાએ સંસ્થાની કોલેજો દ્વારા ઉંચી ફી ઉઘરાવી મોટી આવક કરવામાં આવી રહી છે. માર્કેટયાર્ડને દાન કરવુ હોય તો, તાલુકામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી ઘણી સરકારી શાળાઓ તથા સેવાભાવી સંસ્થાઓ છે. રાજકીય લાભમાં માર્કેટયાર્ડના નાણાં વેડફી શકાય નહી.\nજોકે આ બાબતે માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, નિયામકશ્રીની મંજુરીની શરતે ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં માર્કેટયાર્ડના તમામ ડીરેક્ટરોની સર્વ સંમતી છે. પહેલા રૂા.૧૧ લાખ દાન આપવાનો ન��ર્ણય કરાયો હતો. પરંતુ ડીરેક્ટરોની લાગણીથી રૂા.૫૧ લાખ દાનની રકમ નક્કી કરાઈ હતી. દાન જાહેર હિત માટે આપવામાં આવ્યુ છે. જેમાં કોઈ એક સમાજના નહી પરંતુ દરેક સમાજના બાળકો અભ્યાસ કરવાના છે. કોઈ એક સંસ્થા બીજી સંસ્થાને મદદ કરે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહી.\nભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી\nપાટીદાર સમાજની માતબર સંસ્થાઓ સમાજના જરૂરીયાતમંદ માટે મેડીકલ ફંડ કેમ ભેગુ કરી શકતી નથી પાટીદાર યુવાનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદની અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/important-milestone-in-arjuns-cricketing-life-sachin-tendulkar/", "date_download": "2018-12-12T16:12:45Z", "digest": "sha1:IYKSSAT3DBKXAJMFPUKVMIV53V67RFQM", "length": 8077, "nlines": 63, "source_domain": "sandesh.com", "title": "અંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું? - Sandesh", "raw_content": "\nઅંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું\nઅંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું\nશ્રીલંકાના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઇ, તો દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માટે એક ખાસ પ્રસંગ બની ગયો છે. અર્જુનને પહેલી વખત ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. જુનિયર તેંડુલકરની આ પસંદગી બાદ ભારતીય ટીમના ખેલાડીઓની યાદીમાં હવે એક વખત ફરીથી ‘તેંડુલકર’ ઉપનામ સામેલ થશે. અર્જુનની આ પહેલી મોટી સફળતા બાદ અર્જુનના પિતા તેંડુલકરે કહ્યું કે આ તેના (અર્જુન) જીવનનો ખાસ પડાવ છે.\nજુનિય તેંડુલકરની પસંદગી બાદ તેના પિતા સચિન તેંડુલકરે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમને ખુશી છે કે અર્જુનને અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. તેની ક્રિકેટર કેરિયરમાં આ એક અગત્યનો પડાવ છે. અંજલી (તેંડુલકર) અને હું હંમેશા અર્જુનની પસંદને સપોર્ટ કરીએ છીએ અને તેની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ.\nઆપને જણાવી દઇએ કે 18 વર્ષનો અર્જુન ડાબા હાથનો ઝડપી બોલર છે અને નીચલા મધ્યક્રમમાં ઉપયોગ બેટ્સમેન પણ છે. તેની લંબાઇ છ ફૂટ એક ઇંચ છે. બેંગલુરૂમાં ગુરૂવારના રોજ ભારત અંડર-19 બે ટીમો જાહેર કરાઇ. તેનું નેતૃત્વ અનુજ રાવત અને આર્યન જુયાલ કરશે. આ પસંદગી બેઠક દિલચસ્પ બની ગઇ કારણ કે આશિષ કપૂર, જ્ઞાનેંદ્ર પાંડે અને રાકેશ પારિખની ત્રણ સભ્ય પસંદગી સમિતિએ જુનિયર તેંડુલકરને લાંબા ફોર્મેટ માટે પસંદ ક��્યો.\nઅર્જુનના કુચ બેહાર ટ્રોફી (રાષ્ટ્રીય અંડર-19)ની પાંચ મેચોમાં 18 વિકેટ છે અને એ સત્રમાં વિકેટ મેળવનાર બોલર્સની યાદીમાં 43મા નંબર પર છે. તેણે મધ્યપ્રદેશની વિરૂદ્ધ પાંચ વિકેટ (95 રન આપી પાંચ વિકેટ) લીધી હતી. દિલચસ્પ છે કે હિમાચલ પ્રદેશના આયુષ જામવાલ (50 વિકેટ)ને કોઇપણ ટીમમાં જગ્યા મળી નથી કારણ કે તેની ઉંમર વધુ થઇ ગઇ છે.\nબીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ અને કોચ રાહુલ દ્રવિડના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે જે ખેલાડી આ વર્ષે 19 વર્ષની ઉંમરને પાર કરશે તેને ટીમમાં પસંદ કરાશે નહીં. ભલે પછી તે સારું પ્રદર્શન જ કેમ કરતા હોય. રાહુલના મતે આ ખેલાડીઓને રણજી ટ્રોફી મેચ રમવું જોઇએ. આથી ઘણા છોકરાઓ અર્જુનથી આગળ હતા તે ડિસ્ક્વોલિફાઇડ થઇ ગયા.\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Omkar-Dhun.aspx", "date_download": "2018-12-12T17:42:55Z", "digest": "sha1:YVR4KY5GHQBRXNBKHBB7OOXHPQKRLCKJ", "length": 5461, "nlines": 120, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર | ॐકાર | મહિમા હૈ ઇસકી અપાર |\nઆધિ-વ્યાધિ ઔર ઉપાધિ, દૂર કરે સબ વિકાર |\nॐ જો રટે, સબ દુઃખ મિટે, સુખ કા હૈ જો આધાર |\nસુર નર માને, વેદ બખાને, સબ કરે જય જયકાર |\nજીવનદાતા-મોક્ષ પ્રદાતા, મૃત્યુ સે કર દે પાર |\nॐ ધ્વનિ સે, સૃષ્ટિ બની હૈ, કણ-કણ કરે પુકાર |\nજ્ઞાન કી જ્યોતિ, ॐ સે હોતી, મિટ જાયે અંધકાર |\nનાદ હૈ વહી, બ્રહ્મ કા સહી, પાવે ના કોઇ પાર |\nॐ જો રટે, ભ્રમણા મિટે, માયા કી હોવે હાર |\nમન સે ન હારો, પ્રણવ પુકારો, ભવ સે વો દેગા તાર |\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%89/", "date_download": "2018-12-12T16:52:46Z", "digest": "sha1:26MS2M76ROHWKLQ73ZZUH7FTNEHCYJ3J", "length": 9582, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે\nવડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે\nવડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં\nવિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે\nદલિતો ઉપર અત્યાચારના બનાવોના કારણે દલિત સમાજના વ્યક્તિઓ આત્મહત્યાકરવા મજબુર બની રહ્યા છે. વડનગર બાદ પાટણમાં ન્યાય મેળવવા દલિત સમાજના કાર્યકરે શરીર ઉપર કેરોસીન છાંટી અગનપીછોડી ઓઢતા આ બનાવથી સમગ્ર દલિત સમાજમાં દુઃખની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવને વખોડવા વિસનગરમાં એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા જણાવાયુ છે.\nગુજરાતમાં દલિત સમાજ ઉપર સમયાંત્તરે અત્યાચાર થઈ રહ્યા છે. રાજ્યમાં દલિત સમાજની સંખ્યા મોટી છે. પરંતુ દલિતોનુ શોષણ અને અન્યાય થતો રોકવામાં સરકાર સદ્‌ત્તર નિષ્ફળ નીવડી છે. જેના કારણે સમગ્ર દલિત સમાજ ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. પાટણ જીલ્લાના દદુખા ગામના સામાજીક કાર્યકર ભાનુભાઈ વણકરે સરકાર પાસેથી ન્યાય નહી મળતા દુઃખી થઈ પાટણ કલેક્ટર કચેરી ખાતે સરકારી અધિકારીઓ તથા અસંખ્ય પોલીસની હાજરીમાં શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યુ છે. આત્મવિલોપનની ચીમકી આપવા છતાં સરકારી તંત્રએ દલીત સમાજની અવગણના કરતા આ બનાવ બનવા પામ્યો છે. જે સમગ્ર દલિત સમાજ માટે દુઃખદ ઘટના છે. તાજેતરમાં વડાપ્રધાનના માદરે વતનમાં આવો બનાવ બન્યો હતો. જેમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકને શાળાના શિક્ષકો ત્રાસ આપતા સંચાલક મહેશભાઈ ચૌહાણે આત્મહત્યા કરી હતી. જેની ફરિયાદ થઈ છે પરંતુ આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. દલિતો ઉપરના વધતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અને દલિતોને ન્યાય મળે તે માટે કુંભકર્ણની નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા માટે વિસનગર તાલુકા દલિત સમાજની એક મીટીંગ તા.૧૬-૨-૨૦૧૮ના રોજ બપોરે ૪-૦૦ કલાકે આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે મળી હતી. જેમાં ઉપસ્થિત શહેર અને તાલુકાના દલિત સમાજના આગેવાનોએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રના બહેરા કાને દલિતો ઉપર થતા અત્યાચારનો અવાજ પહોચાડવા તાલુકા દલિત સમાજ દ્વારા તા.૨૨-૨-૨૦૧૮ ને ગુરુવારના રોજ વિસનગરમાં એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. સવારે ૯-૦૦ કલાકે આઈ.ટી.આઈ.ચાર રસ્તાથી રેલી નીકળશે. તાલુકા સેવા સદને પહોચી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે. જે રેલીમાં ઉના કાંડની રેલી કરતા પણ મોટી સંખ્યામાં હાજર રહેવા વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા સમાજના સૌ કાર્યકરો આગેવાનોને જણાવ્યુ છે.\nદલિતો ઉપરના અત્યાચારને વખોડવા માટે વિસનગરમાં તા.૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા એમ.એન.કોલેજ સામે ર્ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તથા અન્ય સમાજના લોકોએ પણ ધરણા ઉપર બેસી વડનગર અને પાટણના બનાવને વખોડ્યો હતો.\nપ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ\nતંત્રી સ્થાનેથી…છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/khud-na-private-jet-ma/", "date_download": "2018-12-12T17:10:41Z", "digest": "sha1:E7S6CDBMUJTJVSMWM363QDSMKA3DYLZH", "length": 20872, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "ખુદના પ્રાઇવેટ જેટમાં મોજ મસ્તી કરે છે બૉલીવુડની આ 3 ફેમસ અભિનેત્રીઓ, જુઓ તસ્વીરો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલા પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે ���ૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nબોલિવુડના આ 5 કપલ કરવા જઈ રહ્યા છે લગ્ન, એમાંય 3…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome ફિલ્મી જગત ખુદના પ્રાઇવેટ જેટમાં મોજ મસ્તી કરે છે બૉલીવુડની આ 3 ફેમસ અભિનેત્રીઓ,...\nખુદના પ્રાઇવેટ જેટમાં મોજ મસ્તી કરે છે બૉલીવુડની આ 3 ફેમસ અભિનેત્રીઓ, જુઓ તસ્વીરો…\nઆજના સમયમાં બોલીવુંડ એક્ટ્રેસેસ ને માત્ર હિન્દુસ્તાન જ નહીં પણ પુરા વિશ્વભરમાં જાણવામાં આવે છે અને તેની સુંદરતા અને સ્ટાઇલ ના કરોડો લોકો દીવાના છે. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છ��� અને પોતના પ્લેનમાં ખુબ જ મસ્તી કરતી નજરમાં આવે છે.\n1. સની લિઓની: પોતાની સુંદરતા અને ડાન્સથી બોલીવુડમાં દરેકના દિલો પર રાજ કરનારી સની આજે બોલીવુડનો એક જાણીતો ચેહરો બની ગઈ છે. આજે સની બૉલીવુડની સૌથી સફળ એક્ટ્રેસ માં ગણવામાં આવે છે અને તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છે. 2. પ્રિયંકા ચોપરા: બોલીવુડમાં દરેકને પોતાના દીવાના બનાવ્યા પછી હવે હોલીવુડમાં પણ પોતાનો રંગ વિખેરી રહેલી દેસી ગર્લ પ્રિયંકા ની પાસે પણ ખુદનું પ્રાઇવેટ પ્લેન છે. પ્રિયંકા આજે ખુબ મોટી અને કામિયાબ એક્ટ્રેસ માનવામાં આવે છે અને સાથે જ તે સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ માં ગણવામાં આવે છે. 3. શિલ્પા શેટ્ટી: બોલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જે આજે એક શાનદાર એક્ટ્રેસ છે અને તેના પતિ રાજ કુન્દ્રા જે એક મોટા બિઝનેસ મેન છે. શિલ્પા શેટ્ટી એ બોલીવુડમાં ઘણી એવી હિટ ફિલ્મો કરી છે અને એક સફળ અભિનેત્રી બની છે. આજે શિલ્પા પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. શિલ્પા પોતાના પ્રાઇવેટ જેટનો ઉપીયોગ રજાઓ પર જાવા માટે કરે છે.\nબોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleલિવિંગ રૂમથી બાલ્કની સુધી કઈંક આવું દેખાય છે ઋત્વિકનું ઘર, જુઓ તેના ઘરની આલીશાન તસવીરો\nNext articleઆ ગામ અટલ બિહારી બાજપેયીને હતું અતિ પ્રિય, આજે છે આ ગામ ભારતનું બેસ્ટ પર્યટક સ્થળ… જુવો Photos\nબોલિવુડના આ 5 કપલ કરવા જઈ રહ્યા છે લગ્ન, એમાંય 3 જા નંબરના કપલને જોઈને તો તમે પણ વિશ્વાસ નહી કરો ….\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર કી કિંમત’, મળ્યો આ જોરદાર જવાબ….\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ મોટું રહસ્ય, જેને જાણીને અનુષ્કા બોલી,’ઓહ માઈ ગોડ’….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……���ીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ 5 રાશિ ની છોકરીઓ ને મળે છે ધનવાન પતિ જે...\nગોવા જતા પહેલા આ 5 ભૂતિયા સ્થળો વિશે જાણકારી મેળવી લો...\n13 જુલાઇ સૂર્ય ગ્રહણ સમય અને પ્રભાવ.. કઈ રાશિ ઉપર થશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Omkar-Mahatta.aspx", "date_download": "2018-12-12T17:40:47Z", "digest": "sha1:2H7GWHRW33OYURK3XCNJJDQKIJCSRRNI", "length": 29223, "nlines": 180, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n..:: ॐકારની મહત્તા ::..\nઆદિ માનવથી લઇ અર્વાચીન માનવી સુધીની દીર્ધયાત્રા દરમિયાન મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે – આનંદની પ્રાપ્તિ અને ઇશ્વરની પ્રાપ્તિ.\nગુફાઓમાં રહેનારો માણસ આજે ચંદ્ર પર ડગલાં માંડી આવ્યો છે. બ્રહ્માંડનાં ગ્રહો-નક્ષત્રો વચ્ચે વિહરવા લાગ્યો છે. પરંતુ અગણિત સુખ-સુવિધાઓની આળોટવા છતાંયે માનવીનાં અંતઃકરણમાં ક્યાંકને ક્યાંક અપૂર્ણતા છુપાઇને બેઠી છે. એ અપૂર્ણતાને પૂર્ણ કરી શકે છે માત્ર અને માત્ર આનંદ, સુખ નહીં કારણ કે સુખનો વિપર્યાય છે દુઃખ, હર્ષનો વિરુદ્ધાર્થી શબ્દ છે શોક, પરંતુ આનંદનો કોઇ વિપર્યાય અસ્તિત્વમાન નથી. કારણ કે, આનંદનો મૂળ સ્ત્રોત છે પ્રણવ બ્રહ્મ પરમાત્મા પ્રણવ એટલે જે કાલે હતું, આજે છે અને કાલે પણ રહેવાનું એ અવિનાશી તત્વ. હકીકતમાં પરમાત્મા એ કેવળ આનંદ અને આનંદ જ છે અને ॐકાર એ તેમના પર્યાય સમાન છે. તાત્પર્ય, આનંદ મેળવવા માટે પરમાત્માની – પરબ્રહ્મની પ્રાપ્તિ જ એકમાત્ર ઉપાય છે – અન્ય કોઇ નહીં... હવે એ પ્રણવ બ્રહ્મ પરમાત્માને જે રસ્તે મેળવી શકાય એ રસ્તો છે – અધ્યાત્મ.... આત્માનાં અધ્યાય દ્ધારા જ પરમાત્મા મેળવી શકાય છે.... પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકાય છે.\nપ્રત્યેક તાળા માટે એક અલગ ચાવી હોય છે, પરંતુ એક ચાવી એવી પણ હોય છે જેનાં દ્ધારા પ્રત્યેક તાળું આસાનીથી ખુલી જાય છે. જેને કહેવાય છે. – ‘માસ્ટર કી.’\nઅપૌરૂષેય કહેવાતા વેદોમાં આવી જ એક ‘માસ્ટર કી’ મનુષ્યને આપી દેવામાં આવી છે, જેનાથી આ સૂષ્ટિ, બ્રહ્માંડ, પરમાત્મા જેવા ગૂઢાતીત ગૂઢ રહસ્યોનાં તાળા આસાનાથી ખોલી શકાય છે, અને એ માસ્ટર કી છે – ‘ॐ’\nસંપૂર્ણ જગત ॐકાર મય છે.\nॐકાર મંત્ર પરબ્રહ્મરૂપ છે. તેથી તેની જ ઉપાસના કરવી જોઇએ.\nॐકાર એ પરબ્રહ્મનો નામનિર્દેશ છે.\nॐકાર એ અક્ષર બ્રહ્મ છે.\nશ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,\nહે કૌતેય, જળમાં રસ હું છું, ચંદ્ર અને સુર્યમાં પ્રકાશ હું છું. બધા વેદોમાં ॐકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું....\nઆ જગતનો પિતા તેમજ માતા, પિતામહ અને ધારણપોષણ કરનાર તથા જાણવા યોગ્ય પવિત્ર ॐકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.\nઆમ, પ્રણવમંત્ર ॐ એ નાદબ્રહ્મનો વાચક છે. ॐ એ સર્વ મંત્રોનું બીજ છે. વેદોમાં સારરૂપી ઉપનીષદ કહે છે.\nતમે ॐકાર રૂપી પોતાનાં આત્માનું ધ્યાન કરો. એનાથી તમારું કલ્યાણ થશે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી તમે સ્વયં જ્યોતિર્મય આનંદપૂર્ણ બ્રહ્મસ્વરૂપ બની જશો. અર્થાત્ ॐકાર દ્ધારા પરમાત્માને તમે પ્રાપ્ત કરી શકશો....\nઆમ, વેદકાળથી લઇને અત્યારનાં અર્વાચીન કાળ સુધી ॐકાર નું મહત્વ અને તેની ઉપાસનાથી થતી પરમાત્માની પ્રાપ્તિ વિશે સર્વ કોઇ એકમત છે. ॐકાર એ કોઇ એક ધર્મ કે એક સંપ્રદાય સુધી સીમિત નથી, અને હોય પણ કેવી રીતે. કારણ કે ॐકાર તો સૃષ્ટિનો પ્રારંભ નાદ છે. એટલે તેને આવા કોઇ બંધન ક્યારેય નડે પણ નહીં. ॐકાર એ જ બીજ છે જેના પ્રચંડ નાદરૂપી વિસ્ફોટથી જેને સાયન્સ “બિગ બેંગ” કહે છે. – સમગ્ર સૃષ્ટિનું નિર્માણ પરમાત્માએ કર્યું છે. એટલે જ, વિશ્વનાં દરેક ધર્મ – દરેક સંપ્રદાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ॐકાર અસ્તિત્વમાન છે. સનાતન ધર્મનાં ધર્મગ્રંથોમાં તો ॐકાર પ્રચૂર માત્રમાં છવાયેલો છે.\nજૈન સંપ્રદાય જેને સતત સ્મરવા યોગ્ય માને છે, એ પંચપરમેષ્ડીનાં પ્રથમ અક્ષરોનું સંયોજન થવાથી ઓહમ્ (ॐ) એવો એકાક્ષરી મંત્ર નિર્માણ થયો છે.\nॐકાર પંચપરમેષ્ઠી સ્વરૂપ છે. કારણ કે, એ અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પંચપરમેષ્ઠીનાં પ્રથમ અક્ષરોથી નિષ્પન્ન થયેલો છે. જૈન સંપ્રદાયનાં પ્રસિદ્ધ મંત્ર નવકારમંત્રમાં પણ પ્રારંભ ‘ॐ’ થી જ કરવામાં આવે છે.\nॐ નમોઅરિહંતાણં.... આદિ ....\nવિશેષમાં જૈન સંપ્રદાય કહે છે,\nહે ॐકાર, તું પ્રણવ છે, તું પરબ્રહ્મ છે. તું લોકનાથ છે અને તું જ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામનાઓ પૂરી કરનાર છે અને મોક્ષ સુખને આપનાર છે, એવા તને મારા વારંવાર નમસ્કાર હો.... આમ, જૈન સંપ્રદાયે પણ ‘ॐ’ નો એક મહાન મંત્ર તરીકે સ્વીકાર કરેલો છે, અને તેની ઉપાસના કરવામાં પરમહિત સમાયેલું છે એમ માને છે.\nશીખોનાં પવિત્ર ગ્રંથ ગ્રંથસાહેબમાં ઇશ્વરનાં 37 અલગ અલગ નામો, 15025 વાર લખાયેલા છે, જેમાં જ 230 વાર લખાયેલ છે. ગુરૂ નાનકજીએ પણ લખ્યું છે કે,\nબૌદ્ધ સંપ્રદાયનો પવિત્ર મંત્ર છે...\nમારા હ્રદયકમળમાં ॐકાર રૂપ મણિ બિરાજે છે.\nખ્રિસ્તી ધર્મના વડા બાઇબલનાં પ્રવચનને અંતે બોલે છે.\nઇસ્લામ ધર્મના ઇમામ (મૌલવી) આયાતોનાં અંતમાં કહે છે,\nઆમીન.... આ પણ ॐકાર નું જ રૂપાંતરિત રૂપ છે.\nઅંગ્રેજી ભાષામાં એક શબ્દ છે, Omni Present એટલે સર્વત્ર વ્યાપક... એમાં પણ ॐ નો જ ધ્વનિ સ્પષ્ટ સાંભળી શકાય છે.\nઆમ, ॐકાર એ અત્ર તત્ર સર્વત્ર ફેલાયો છે. કારણ કે, ॐ એ બ્રહ્મનું નાદ સ્વરૂપ છે.\n..:: ॐકાર સંપ્રદાયની સ્થાપનાનો પવિત્ર હેતુ ::..\nॐકાર મંત્રની મહત્તા આગળ તો સાત સમુદ્રની વિશાળતા અને નભમંડળની વ્યાપકતા પણ વામણી લાગે પરંતુ સંક્ષિપ્તમાં કહીએ તો ॐકારની આટ આટલી મહત્તા હોવા છતાં, પ્રત્યેક ધર્મમાં-પ્રત્યેક સંપ્રદાયમાં તેને વિશિષ્ટ સ્થાન મળ્યું છતાં શા માટે ધર્મ-ધર્મ વચ્ચે, સંપ્રદાય-સંપ્રદાય વચ્ચે લોહિયાળ સંઘર્ષ યુગોથી અવિરતપણે ચાલી રહ્યો છે લૌકિક દુઃખોથી, ચિંતાઓથી ત્રસ્ત થયેલો માનવી અલૌકિક જ્ઞાનની અનુભુતિ કરાવી આપનો દાવો કરનારા વિભિન્ન ધર્મો-વિભિન્ન સંપ્રદાયોનાં શરણે જઇને પણ શા માટે ચિંતામુક્ત, દુઃખરહિત થઇ ॐકાર પરમાત્માનો દિવ્ય સ્પર્શ પામી નથી શકતો \nકારણ કે ॐકારનું મહત્વ અને તેની ઉપાસના થકી થતા અકલ્પ્ય લાભથી સુપેરે પરિચિત હોવા છતાં પ્રત્યેક ધર્મ-પ્રત્યેક સંપ્રદાયે ત્યારબાદ પોતાનો અલગ સિદ્ધાંત-અલગ નિયમો-અલગ મંત્ર પદ્ધતિઓ, વિવિધ સાધના પદ્ધતિઓ વિકસાવી. જેનાં પરિણમે અંદરો અંદર ઇર્ષ્યા, દ્ધેષ, હુંસાતુંસીનો જન્મ થયો. મારો ધર્મ-મારો સંપ્રદાય બીજા કરતાં મોટો,મારો મંત્ર – મારી સાધના પદ્ધતિ અન્ય કરતાં શ્રેષ્ઠ, આવું માનનારો સાધક વેરવૃત્તિ અને નિદાનાં કળણમાં ખૂંપતો ગયો પરિણામે પરમાત્મારૂપી કમળની પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ નિવડ્યો.\nભૂખ શાંત કરવા માટે વાનગીઓનાં વિકલ્પ મળી રહે છે પરંતુ તરસ છિપાવવા માટે ‘પાણી’ સિવાય કોઇ વિકલ્પ નથી.એમ પરમાત્મા પ્રાપ્તિની તૃષા છીપાવવા ॐકાર રૂપી અમૃત જ એકમાત્ર સચોટ અને અંતિમ નો નિરંતર જપ કરતાં રહે છે.\nત્રેતાયુગમાં એક મહાન ઋષિ થઇ ગયા – શ્રી અષ્ટવક્ર મુનિ. વિદેહ કહેવાતા રાજા જનક જેવા પરમજ્ઞાનીને પણ ‘અષ્ટાવક્રગીતા’ દ્ધારા પરબ્રહ્મનું જ્ઞાન આપનાર એ બ્રહ્મર્ષિ અષ્ટાવક્રજીએ આજે કલિયુગમાં જાણે ફરી એકવાર જન્મ લીધો છે.\nઅનેક શારિરીક મર્યાદાઓનું બંધન છતાંયે હિમાલયથી પણ અડગ એવું મન ધરાવનાર, ગુરૂદેવ જૈન આચાર્ય શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજનાં આશીર્વાદ અને ભગવાન શ્રી મહાવીરની અનન્ય કૃપા થકી અકલ્પ્ય લૌકિક અને અલૌકિક સિદ્ધિઓ હાંસિલ કરી આ સર્વ સિદ્ધિઓને જેઓ માત્ર અને માત્ર સમાજનાં કલ્યાણ અર્થે – દુઃખી, પીડિત, ત્રસ્ત મનુષ્યોનાં ત્રિવિધ તાપો દુર કરવા માટે, મુંગા પશુપક્ષીઓની સેવા માટે – જીવદયા હિતાર્થે ઉપયોગમાં લઇ રહ્યાં છે, એવા પ્રખર અને પ્રસિદ્ધ જૈન જ્યોતિષાચાર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ આધુનિક વિશ્વનાં શ્રી અષ્ટાવક્રમુનિ સમાન છે. ગુરૂદેવનાં સાંનિધ્ય અને માર્ગદર્શનમાં આધ્યાત્મિક સાધના પથ પર અગ્રેસર રહી ઉચ્ચત્તમ અવસ્થા પ્રાપ્ત કરતાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇને સાધના દરમિયાન ‘ॐ’ ની સર્વવ્યાપકતાની દિવ્ય અનુભૂતિ થઇ. પ્રણવ મંત્ર માં સમાયેલી અગાધ, અખૂટ અને કલ્પનીય શક્તિઓનો તેમણે પ્રત્યક્ષ અનુભવ કરી અનંત આનંદરૂપી મહાસાગરમાં ડૂબકી લગાવી અલૌકિક બ્રહ્માનંદની પ્રાપ્તિ કરી.\nત્યારબાદ ખૂબ મનોમંથન – આત્મચિંતન કરતાં કરતાં શ્રી પ્રિતેશભાઇને પરમાત્માએ ‘ॐકાર સંપ્રદાય’ નું પ્રાકટ્ય કરવાની અંતઃસ્ફુરણા અને પ્રત્યક્ષ પ્રેરણા આપી.\nધર્મ – સંપ્રદાય – જાતિ કે વર્ણનાં કોઇપણ ભેદભાવ વિના ॐ ની એકજ છત્રછાયા નીચે તમામે તમામ મનુષ્ય એકત્રિત થઇ પ્રણવ મંત્ર ॐકાર ની સાધના – ઉપાસના થકી જીવનમાં પરમ આનંદ એવા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે એ માટે પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ દ્ધારા સન્ 1996માં અષાઢ સુદ બીજનાં પવિત્ર દિવસે ઐતિહાસિક અને ચિરકાલીન એવા ‘ॐકાર સંપ્રદાય’ ની સ્થાપના કરવામાં આવી.\nॐકાર સંપ્રદાયનો અભિવાદન મંત્ર ॐ नमः \nॐકાર સંપ્રદાયનો અભિવાદન મંત��ર प्रणव ब्रह्माय नमो नमः \nॐકાર સંપ્રદાય ચાર મુખ્ય સ્તંભો પર સ્થિત છે.\nॐકાર ત્રિત્રાંશ ક્રિયા યોગ – ॐકાર સંપ્રદાયની વિશિષ્ટ સાધના પદ્ધતિ\nॐકાર આત્મસિદ્ધિ યોગ – પરમાત્માની પ્રાપ્તિના માર્ગ\nॐકાર ની ઉપાસનાથી શું પ્રાપ્ત કરી શકાય છે \nॐ तत् सत्’ ॐ એ સત્ય છે... એજ સત્યની ઉપાસના દ્ધારા અલૌકિક તમામ ઉપલબ્ધિઓ સાધક પ્રાપ્ત કરી શકે છે. ॐકાર સંપ્રદાયની વિશિષ્ટ સાધના પદ્ધતિ “ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ” અંતર્ગત ॐકારની સાધના થકી સાધના થકી સાધકને અષ્ટસિદ્ધિ – નવનિધિ મળે છે.\nઅનાહત નાદ સંભળાય છે. કુંડલીની જાગૃત થતાં સર્વેચ્છાઓ પરિપૂર્ણ થાય છે. ॐકાર ની ઉપાસના કરતાં સાધકને દેવી-દેવીતાઓનો સાક્ષાત્કાર થાય છે, અને પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે તેનું શરીર – તેનું મન યોગ્યતા પ્રાપ્ત કરે છે. તપ, પ્રાણાયામ, ધ્યાન, ચિંતન, મૌનમાં ॐકારથી એકાગ્રતા વધે છે. ધારેલાં પ્રશ્નોના સ્વપ્નોમાં પ્રત્યુત્તર મળે છે.મનુષ્ય શરીરમાં હોવા છતાં દેવત્વ પ્રગટ થાય છે. ॐકાર મંત્ર જપનાર વિધિ સંકેતની ગુપ્ત વાર્તા જાણી શકે છે. ॐકાર મંત્રનાં ઉચ્ચાર માત્રથી પ્રેતાત્મા દૂર ભાગે છે. ॐકાર ત્રિત્રાંશ ક્રિયા યોગ ની સાધના દ્ધારા સાધક જે જે લૌકિક કે પારપાર્થિક સંકલ્પો કહે છે તેમાં અચુક સફળતા મળે છે. નોકરી-ધંધાને લગતી અડચણો, લગ્ન સંબંધી પ્રશ્નો, શૈક્ષણિક સમસ્યાઓ, શારિરીક-માનસિક વિકારો, સામાજિક અને આર્થિક અવરોધો તેમજ વ્યક્તિગત વિકાસને રુંધાતા તમામ પરિબળોનો નાશ કરી ॐ ત્રિત્રાંશ ક્રિયા યોગની સાધના-સાધકને સર્વપ્રકારે સુખી,સમૃદ્ધ અને ખુશાલ બનાવે છે તથા સમાજમાં પ્રતિષ્ઠા અપાવે છે. ચિત્તને નિર્મળ કરી, મનને વાસનારહિત કરી ॐકાર સર્વરૂપે, સર્વથા મંગલ જ મંગલ કરે છે...\nબ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે પછી સંન્યાસાશ્રમ, દરેક આશ્રમમાં જીવનાર મનુષ્યનું સર્વપ્રકારે હિત કરી તેને યોગી સમાન બનાવી દે છે - ॐકાર.\nॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ ની એક જ આધ્યાત્મિક ઇચ્છા છે કે, વિશ્વનો દરેક માનવ ॐકારની વિરાટ છત નીચે આવી, તમામ રાગદ્ધેષ છોડી ॐ ની સાધના-ઉપાસના થકી જીવનનાં ત્રિવિધ તાપોથી મુક્ત થઇ પરમાત્માનાં પરમઆનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી મનુષ્ય જન્મને સાચા અર્થમાં સફળ બનાવે....\nસૃષ્ટિના નિર્માણ કરતા પરમપિતા બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરવાનું શરૂ કર્યુ ત્ય��રે સૌથી પ્રથમ અક્ષર ॐ નો લખ્યો હતો. પરમપિતા બ્રહ્માજીએ ॐ ના નાદથી બ્રહ્માંડની રચનાની શરૂઆત કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/supreme-court-says-caste-decided-birth-can-not-be-changed-by-marriage-037318.html", "date_download": "2018-12-12T16:45:14Z", "digest": "sha1:OJXSBG74ER7SZBATOBC4IH2VWXQFQ2CT", "length": 10547, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાતિ જન્મથી નક્કી થાય છે, લગ્નથી તેને બદલી ના શકાય : સુપ્રીમ કોર્ટ | Supreme Court says Caste decided by birth, can not be changed by marriage. - Gujarati Oneindia", "raw_content": "\n» જાતિ જન્મથી નક્કી થાય છે, લગ્નથી તેને બદલી ના શકાય : સુપ્રીમ કોર્ટ\nજાતિ જન્મથી નક્કી થાય છે, લગ્નથી તેને બદલી ના શકાય : સુપ્રીમ કોર્ટ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકલબુર્ગી હત્યા કેસઃ શું આના તાર અન્ય 3 કાર્યકરોની હત્યા સાથે જોડાયેલા છે\nCBI વિવાદઃ આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો\nએટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતી\nસુપ્રીમ કોર્ટએ એક કેસ પર સુનવણી વખતે કહ્યું કે કોઇ પણ વ્યક્તિની જાતિમાં બદલાવ નથી થઇ શકતો. જન્મથી જ કોઇ પણ વ્યક્તિની જાતિ નક્કી થાય છે. અને તેને લગ્ન પછી બદલી નથી શકાતી. એક મહિલા શિક્ષિકાએ કેન્દ્રીય વિદ્યાલયમાં નિયુક્તિ મામલે સર્વોચ્ચ અદાલતે આ સુનવણી દરમિયાન ટિપ્પણી કરી હતી. આ મહિલાએ એક અનુસૂચિત જાતી એટલે કે એસસી યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી આરક્ષણનો ફાયદો લેતા તેણે 21 વર્ષ પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી હતી. હવે આ મહિલા આ વિદ્યાલયના ઉપ-પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમએમ શાંતનાગૌદારની બેંચે કહ્યું કે ભલે જ મહિલ અત્યારથી બે દશકા પહેલા કામ કર્યા પછી વાઇસ પ્રિન્સિપાલ બની હોય પણ તેમને આરક્ષણનો ફાયદો ના મળી શકે. તેમનું કહેવું છે કે મહિલાનો જન્મ ઉચ્ચ જાતિમાં થયો છે. અને લગ્ન ભલે એસસી જાતિના યુવક સાથે કર્યા હોય પણ આરક્ષણનો ફાયદો તેમને ના મળી શકે. કોર્ટે કહ્યું કે જન્મથી જ જાતિ નક્કી થાય છે. લગ્ન કર્યા પછી તેમાં કોઇ બદલાવ નથી થતો.\nઆ મહિલાનો જન્મ અગ્રવાલ પરિવારમાં થયો હતો જે સામાન્ય વર્ગમાં આવે છે. અને તેના લગ્ન પછી પણ તેને એસસી સર્ટિફિકેટ ના આપી શકાય. બુલંદશહરના જિલ્લા અધિકારીએ 1991માં એસસી જાતિનું પ્રમાણપત્ર જાહેર કર્યુ હતું. મહિલાએ પોતાની એકેડમ��ક યોગ્યતા અને એસસી સર્ટિફિકેટના આધારે 1993માં પંજાબના પઠાણકોટ જિલ્લામાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષિકા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પાછળથી તેણે એમ.એડ પણ કર્યું હતું. જો કે હવે મહિલાની નિયુક્તિના બે દશકા પછી આ મામલે ફરિયાદ થઇ છે કે તેણે આરક્ષણનો ખોટો ઉપયોગ કર્યો છે. અને તપાસ પછી અધિકારીઓએ તેનું સર્ટિફિકેટ રદ્દ કર્યું છે. સાથે જ કેન્દ્રીય વિદ્યાલયથી 2015માં મહિલાને નીકાળી પણ દેવામાં આવી હતી. મહિલાએ કેન્દ્રીય વિદ્યાલયના આ નિર્ણય સામે અલ્લાહબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે પાછળથી મહિલાએ સુપ્રિમ કોર્ટમાં અરજી નાખતા. કોર્ટે સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે.\nsupreme court caste birth marriage teacher સુપ્રીમ કોર્ટ જાતિ જન્મ લગ્ન શિક્ષક કેસ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://tattoosartideas.com/gu/%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%9F%E0%AB%87%E0%AA%9F%E0%AB%82%E0%AA%9D-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2018-12-12T16:42:59Z", "digest": "sha1:QH2JQWPOTW32HCSLXDHKJGTJFGUUVM63", "length": 8445, "nlines": 61, "source_domain": "tattoosartideas.com", "title": "રોઝ ટેટૂ - કૂલ નાના કન્યાઓ માટે ગુલાબ ટેટૂઝ ડિઝાઇન", "raw_content": "\nપુરુષો અને સ્ત્રીઓ માટે કૂલ ટેટૂ ઇંક ડિઝાઇન વિચારો\nકન્યાઓ માટે ગુલાબ ટેટૂઝ\nકન્યાઓ માટે ગુલાબ ટેટૂઝ\nટેટૂઝ કલા વિચારો ટીમ 23 શકે છે, 2017\n1. ગર્લ્સ માટે પાછા ખભા પર મામ્મા શબ્દરચના ટેટૂ વિચારો સાથે સુંદર ગુલાબ\n2. લવલી 3D સ્ત્રીઓ માટે કાંડા પર ટેટૂ ડિઝાઇન વધાર્યું\n3. લેડીઝ માટે કાંડા પર પ્રીટિ રેડે ટેટૂ વિચારો વધ્યા\n4. ઉત્સાહપૂર્વક કન્યાઓ અને સ્ત્રીઓ માટે ખભા પર કલા ટેટૂ વિચારો વધાર્યા\n5. ગર્લ્સ માટે પગની ઘૂંટી પરના ટેટૂ વિચારોને સરળ બનાવ્યા\n6. ખભા પર મહિલાઓ અને છોકરીઓ માટે આકર્ષક લાલ ગુલાબ ટેટૂ વિચારો\n7. લેડિઝ માટે બાજુ પાંસળી પર ભવ્ય ગુલાબ ટેટૂ ડિઝાઇન\n8. કન્યાઓ અને સ્ત્રીઓ માટે પગ પર અદ્ભુત ગુલાબ સ્કેચ ટેટૂ વિચારો\n9. ફેન્ટાસ્ટિક લાલ કન્યાઓ માટે પગની ઘૂંટી પર ટેટૂ ડિઝાઇન વધીને\n10. સ્ત્રીઓ માટે બાજુની પાંસળી પર અદ્ભુત લાલ અને કાળા ગુલાબના ટેટૂના વિચારો\n11. લેડિઝ માટે જાંઘ પર અમેઝિંગ ગુલાબ ટેટૂ વિચ���રો\n12. મોહક મહિલા માટે ખભા પર ટેટૂ વિચારોને વધાર્યા\n13. આકર્ષક 3D કન્યાઓ માટે પગની ઘૂંટી પર ટેટૂ વિચારો વધાર્યો\n14. લેડીઝ માટે સંપૂર્ણ સ્લીવમાં અદભૂત વાદળી અને લાલ ટેટુ વિચારો વધ્યા\n15. સ્ત્રીઓ માટે ખભા પર કલાત્મક લાલ ગુલાબ ટેટૂ વિચારો ફૂંકાતા મન\n16. સ્ત્રીઓ માટે ખભા પર મેજેસ્ટીક 3D રેડ ટેટુ ડિઝાઇન્સનો વિકાસ થયો\n17. મોહક મહિલા માટે પેટ બાજુ પર ટેટૂ વિચારો વધાર્યા\n18. ક્યૂટ વાદળી કન્યાઓ માટે પગની ઘૂંટી પર ટેટૂ વિચારો ગુલાબ\n19. અપીલ લાલ સ્ત્રીઓ માટે પાછા ખભા પર ટેટૂ ડિઝાઇન ગુલાબ\n20. ગર્લ્સ અને સ્ત્રીઓ માટે આકર્ષક ટેટૂ વિચારોને ટેકો આપ્યો\n21. લેડિઝ માટે જાંઘ પર ગુલાબના ટેટૂ વિચારોને ધરપકડ\n22. વુમન માટે બાજુની પાંસળી પર શબ્દોમાં ટેટૂ વિચારો સાથે હેવનલી ભવ્ય લાલ ગુલાબ\n23. લેડીઝ માટે પીઠ પર ટેટુ ડિઝાઇન્સને પાંદડા સાથે ડિવાઇન વધ્યો\n24. વુમન માટે નીચલા પીઠ પર વચગાળાના ટેટૂ વિચારો રોકે છે\n25. કન્યાઓ અને મહિલાઓ માટે પાછળના ખભા પર પતંગિયાના ટેટૂ ડિઝાઇનો સાથે અનિવાર્યપણે સરસ ગુલાબ\nટૅગ્સ:ગુલાબ ટેટૂઝ કન્યાઓ માટે ટેટૂઝ\nટેટૂઝ કલા વિચારો ટીમ\nહેના ટેટૂચંદ્ર ટેટૂઝતીર ટેટૂબહેન ટેટૂઝહોકાયંત્ર ટેટૂકન્યાઓ માટે ટેટૂઝતાજ ટેટૂઝકમળના ફૂલ ટેટૂઆદિવાસી ટેટૂઝગરદન ટેટૂઝહાથી ટેટૂરાશિ સંકેતો ટેટૂઝસૂર્ય ટેટૂઝપક્ષી ટેટૂઝક્રોસ ટેટૂઝટેટૂ વિચારોમહેંદી ડિઝાઇનછાતી ટેટૂઝએન્કર ટેટૂઝસ્લીવ્ઝ ટેટૂઝહાર્ટ ટેટૂઝહીરા ટેટૂવીંછી ટેટૂબટરફ્લાય ટેટૂઝભૌમિતિક ટેટૂઝફેધર ટેટૂશ્રેષ્ઠ મિત્ર ટેટૂઝગુલાબ ટેટૂઝરીપ ટેટૂઝવોટરકલર ટેટૂસંગીત ટેટૂઝદંપતિ ટેટૂઝપ્રેમ ટેટૂઝદેવદૂત ટેટૂઝસુંદર ટેટૂઝઓક્ટોપસ ટેટૂઇગલ ટેટૂઝફૂલ ટેટૂઝકોઈ માછલી ટેટૂપગની ઘૂંટી ટેટૂઝપગ ટેટૂઝહાથ ટેટૂઝપુરુષો માટે ટેટૂઝઅનંત ટેટૂહાથ ટેટૂઝબિલાડી ટેટૂઝપાછળ ટેટૂઝચેરી બ્લોસમ ટેટૂસિંહ ટેટૂઝઆંખ ટેટૂ\nતમારી ભાષા પસંદ કરો\nપુરુષો અને સ્ત્રીઓ માટે કૂલ ટેટૂ ઇંક ડિઝાઇન વિચારો\nકૉપિરાઇટ © 2018 ટેટૂઝ કલા વિચારો\nઅમારા મુલાકાતીઓને ઓનલાઇન જાહેરાતો પ્રદર્શિત કરીને અમારી વેબસાઇટ શક્ય બને છે. કૃપા કરીને તમારા જાહેરાત અવરોધકને અક્ષમ કરીને અમને સહાય કરવાનું વિચારો.\nઆ વેબસાઇટ તમારા અનુભવને સુધારવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. અમે ધારીશું કે તમે આ સાથે બરાબર છો, પરંતુ જો તમે ઈચ્છો તો તમે નાપસંદ કરી શકો છો.સ્વીકારો વધારે વાચો", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-amazing-benefits-of-coriander-seeds-gujarati-news-5791008-PHO.html", "date_download": "2018-12-12T17:01:20Z", "digest": "sha1:KIQMZJRVGA6MMVRHWJKCK2QMIWKTAB3D", "length": 6087, "nlines": 137, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Health Benefits Of Coriander Water | રોજ પીવો આ 1 પ્રવાહી, શરીરને બનશે નિરોગી અને થશે આવા 10 ફાયદા", "raw_content": "\nરોજ પીવો આ 1 પ્રવાહી, શરીરને બનશે નિરોગી અને થશે આવા 10 ફાયદા\nરાતના એક ગ્લાસ નવશેકા પાણીમાં બે ચમચી ધાણાનો પાઉડર નાખીને રાખી દો. સવારે તેને ગળીને પીવો.\nયૂટિલિટી ડેસ્કઃ ધાણાને મોટાભાગે જમવાનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જો તેનું પાણી નિયમિત પીવામાં આવે તો બોડીને કેટલાય પ્રકારના હેલ્થ બેનિફિટ્સ પણ આપે છે. તેમાં રહેલું પોટેશિયમ, વિટામિન C, કેલ્શિયમ અને મેગ્નેશિયમ બોડીને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી દૂર કરે છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે રેગ્યુલર ધાણાનું પાણી પીવાના 10 ફાયદા.\nઆવી રીતે બનાવો ધાણાનું પાણી\nરાતના એક ગ્લાસ નવશેકા પાણીમાં બે ચમચી ધાણાનો પાઉડર નાખીને રાખી દો. સવારે તેને ગળીને પીવો.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ધાણાનું પાણી પીવાના ફાયદા...\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/what-your-kundali-says-about-your-kamvasna-038724.html", "date_download": "2018-12-12T16:12:19Z", "digest": "sha1:2YYKDBVK3XNSSLMFZLBIBDFP3BUEFVN3", "length": 12117, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કુંડળીમાં હોય આવા યોગ, તો કામ-વાસના વધુ હશે | What your kundali says about your kamvasna - Gujarati Oneindia", "raw_content": "\n» કુંડળીમાં હોય આવા યોગ, તો કામ-વાસના વધુ હશે\nકુંડળીમાં હોય આવા યોગ, તો કામ-વાસના વધુ હશે\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકેટલા વર્ષ જીવશો તમે જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય\nસ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nશું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે\nરાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી\nતમારી સ્થૂળ કાયાનો ગ્રહો સાથે શું સંબંધ છે \nનવી દિલ્હીઃ કામ-વાસના મનુષ્યની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આનાથી જ મનુષ્ય પોતાના સમુદાયનું વિસ્તરણ કરતો હોય છે. દરેક વ્યક્તિમાં કામ વાસનાના અલગ-અલગ સ્તર હોય છે. કોઇમાં ઓછું હોય તો કોઇમાં વધુ. સંતુલિત કામ વાસના વાળો વ્યક્તિ સંયમિત જીવન જીવે છે પરંતુ જે વ્યક્તિમાં કામ વાસના અનિયંત્રિત થઇ જાય છે તે દુષ્કર્મીના રૂપે સમાજ માટે ખતરનાક થઇ જાય છે. આવા વ્યક્તિને દંડ આપવા માટે કાયદો છે, પરંતુ કોઇ વ્યક્તિમાં કેટલી કામ વાસના છે તે એની જન્મ કુંડળી જોઇને જાણી શકાય છે.\nજ્યોતિષ મુજબ જાણો કેવા વ્યક્તિમાં હોય છે કેટલી કામ વાસના..\nજો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો હોય તો\nજો લગ્ન અને બારમા ભાવનો સ્વામી એક થઇને કેન્દ્ર કે ત્રિકોણમાં બેસી જાય કે અંદરો અંદર સ્થાન પરિવર્તન કરી રહ્યા હોય તો પર્વત યોગનું નિર્માણ થાય છે, આ યોગ થકી જ્યાં વ્યક્તિ ભાગ્યશાળી, વિદ્યા-પ્રિય, કર્મ શીલ, દાની, યશસ્વી, સંપત્તિનો અધિપતિ હોય છે, બીજી બાજુ અત્યંત કામ અને ક્યારેક પર સ્ત્રી પર નજર બગાડતો પણ હોય શકે છે.\nજો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો છે, તો એવા વ્યક્તિની રૂચિ વિપરીતલિંગી સેક્સના પ્રત્યે વધુ હોય છે. તે દિવસ અને રાત સેક્સ વિશે જ વિચાર્યા કરે છે.\nમંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો\nજો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં અને સપ્તમનો સ્વામી લગ્નમાં હોય તો વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાજ રસ દાખવતો હોય છે.\nસાતમા ભાવમાં મંગળ, બુદ્ધ અને શુક્ર એક સાથે બેઠા હોય અને આના પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો વ્યક્તિ અપ્રાકૃતિક સેક્સનો ટેવાયેલો હોય છે.\nમંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો જાતક સમલૈંગિક હોય છે.\nતુલા રાશિમાં ચંદ્ર અને શુક્રની યુતિ જાતકની કામ વાસનાને કેટલીય ગણી વધારે દે છે.\nસપ્તમ ભાવમાં શુક્રની ઉપસ્થિતિ જાતકને અત્યંત કામુક બનાવી દે છે.\nશુક્ર પર મંગલ/રાહુનો પ્રભાવ હોય તો જાતક કેટલાય લોકો સાથે શારીરિક સંબંધ બાંધે છે.\nગુરુ લગ્ન/ચતુર્થ/સપ્તમ/દશમ સ્થાન પર હોય કે દ્વાદશ ભાવમાં હોય, તો જાતક પોતાની વાસનાની પૂરતી માટે કંઇ પણ કરી શકો છે.\nશનિ લગ્નમાં હોય તો જાતકમાં વાસના વધુ હોય છે. પાંચમા ભાવમાં શનિ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીથી આરકર્ષાય છે, સાતમાં હોવાથી તે વ્યાભિચારી પ્રૃતિ, ચંદ્રની સાથે હોવા પર વેશ્યાગામી, મંગળની સાથે હોવા પર સ્ત્રી પ્રત્યે અને શુક્રની સાથે હોવા પર પુરુષ પ્રત્યે કામુકતા વધુ હોય છે.\nઆવા જાતકોની કામુકતા વધુ હોય છે\nશનિની ચંદ્ર/શુક્ર/મંગળની સાથે યુતિ જાતકોમાં કામ વાસનાને વધારી દે છે.\nચંદ્ર બારમા ભાવમાં મિન રાશિમાં હોય તો જાતક કેટલીય સ્ત્રીઓનો ઉપભોગ કરે છે.\nમંગળની ઉપસ્થિતિ 8/9/12મા ભાવમાં હોય તો જાતક કામુક હોય છે.\nમંગળ સાતમા ભાવમાં હોય અને એના પર કોઇ પ્રભાવ ન હોય તો જાતક નાબાલિક સાથે સંબંધ બાંધે છે.\nમંગળ રાશિમાં શુક્ર કે શુક્રની રાશિમાં મંગળની ઉપસ્થિતિ હોય તો જાતકમાં કામુકતા વધુ હોય છે.\nastrology kundali જ્યોતિષ કુંડળી\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/26/2018/1363/", "date_download": "2018-12-12T17:23:24Z", "digest": "sha1:SHY4HQMBF2XSAZZNU5UFEB4C6W6QTTMJ", "length": 8185, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન | Gujarat Times", "raw_content": "\nHome INDIA દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન\nદાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન\nદાવોસઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં 48મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની બેઠકને સંબોધન કરી તેને ખુલ્લી મૂકી હતી.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે દુનિયા સામે આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ અને રક્ષણવાદ સૌથી મોટા પડકારો છે. દુનિયા આજકાલ આ ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરે છે. જે રીતે આર્કટિક ગ્લેશિયર ઓગળે છે તે પછી ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા આપણે સૌએ શું કરવાનું છે તે નક્કી કરવાનો સમય આવ્યો છે. આ માટે ભારતે માર્ચ, 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. 2025 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય નક��કી કરાયું છે. 1997માં ભારતનું અર્થતંત્ર 400 અબજ ડોલર હતું, જેમાં છ ગણો વધારો થયો છે.\nમોદીએ કહ્યું કે 1997માં પહેલી વાર ભારતના પીએમ દાવોસ આવ્યા હતા ત્યારે કોઈ ઓસામા બિન લાદેનને જાણતું નહોતું., હેરી પોટર નહોતો અને ગૂગલનો પણ જન્મ થયો નહોતો. એ વખતે પક્ષીઓ ટ્વિટ કરતા હતા, તો આજે માનવી ટ્વિટ કરે છે. સમય બદલાઈ ગયો છે ત્યારે ટેક્નિકને જોડવા, તોડવાનું કામ સોશિયલ મિડિયા કરે છે.\nમોદીએ જણાવ્યું હતું કે જો તમારે અઢળક સંપત્તિની સાથે સાથે સુખાકારી જોઈતી હોય તો ભારતમાં આવો. વેલ્થ સાથે વેલનેસ જોઈએ તો ભારત આવો. ફોરમમાં મોદીએ હિન્દીમાં 50 મિનિટ પ્રવચન આપ્યું હતું અને સભ્યો દ્વારા તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.\nનોંધનીય છે કે દાવોસમાં ચાલી રહેલી ડબ્લ્યુઇએફની બેઠકમાં સંબોધન કરનાર નરેન્દ્ર મોદી દેશના સૌપ્રથમ વડા પ્રધાન બન્યા છે\nPrevious articleગુજરાત સહિત ભારતભરમાં ‘પદ્માવત’નો વ્યાપક વિરોધઃ ઠેર ઠેર હિંસક પ્રદર્શન\nNext articleન્યાયતંત્ર પર રાજતંત્રનો ઓછાયોઃ રાજકારણમાં ન્યાયતંત્રનો ઉપયોગ થાય છે\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nયુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયેલા જયદેવસિંહ ઝાલા\nમિલફોર્ડ, કનેક્ટિકટમાં હિન્દુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થપાશે\nપૌરાણિક પિતા પુત્રીને પ્રેમ કરતા, એની ચિંતા કરતા અને જરૂર પડ્યે...\nપાકિસ્તાનને સલાહ આપતા ભારતીય સેના પ્રમુખ જનરલ બિપીન રાવત\nભારતના રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ હટાવવાની માગણી કરતા કોંગ્રેસના સંસદ સભ્ય\nઓહાયોમાં આપીના 36મા અધિવેશનમાં નિક્કી હેલી, નવતેજ સરના ભાગ લેશે\nઆતંકવાદ વિરુધ્ધની લડાઈ એ કોઈ ધર્મ સામેની લડત નથી- જોર્ડનના રાજા...\nબોલીવુડના સોહામણા અને અખૂટ પ્રતિભા ધરાવતા યુવાન અભિનેતા રણબીર કપુર અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-rapar-news-043503-1252136-NOR.html", "date_download": "2018-12-12T16:44:25Z", "digest": "sha1:TXJUBCXKH4JDO36QRDGIOR4K3NUMSX6Q", "length": 8130, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ | 4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tRapar »\t4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ\n4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ\n2001ના વિનાશકારી ભૂકંપ બાદના દોઢ દાયકા પછી પણ કચ્છની ધરતીનું પેટાળ હજુ સુધી શાંત થયું ન હોય તેમ રોજેરોજ સુક્ષ્મ અને...\n2001ના વિનાશકારી ભૂકંપ બાદના દોઢ દાયકા પછી પણ કચ્છની ધરતીનું પેટાળ હજુ સુધી શાંત થયું ન હોય તેમ રોજેરોજ સુક્ષ્મ અને નાના અને કયારેક મધ્યમ કક્ષાના આંચકા જિલ્લામાં અનુભવાયાજ રાખે છે. તેવામાં શનિવારે કચ્છની ધરતી 4.2ની તિવ્રતાના નોંધપાત્ર ગણી શકાય તેવા આંચકાથી ધણધણી ઉઠતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉના હલરા નજીક નોંધાયું હતુ઼ં.\nશનિવારે સાંજે સવા પાંચ વાગ્યે ભચાઉથી ઉતર ઉતર પૂર્વ દિશાએ 15 કિલોમિટર દુર હલરા ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 4.2ની આંકવામાં આવી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી જાણવા મળ્યું હતું. 12 દિવસ બાદ અનુભવાયેલા 4થી ઉપરની તિવ્રતાના આ તગડા કહી શકાય તેવા ઝટકાનો વાગડના અનેક વિસ્તારમાં જોરદાર અનુભવ થયો હતો અને કેટલાક સ્થળે તો ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.\n4.2ના આ આંચકા ઉપરાંત રાપર, દુધઇ,અને ખાવડા પાસે શુક્રવારની રાતથી શનિવારની બપોર સુધી 4 અન્ય હળવા કંપન અનુભવાયા હતા.\nજેની રિકટર સ્કેલ પર તિવ્રતા 1.4,1.5,2.2 અને 2.0ની અંકાઇ હતી. શુક્રવારે દિવસ દરમિયાન 4 જેટલા હળવા કંપન વાગડ ફોલ્ટમાં અનુભવાયા હતા.\nઅઢી માસમાં 4થી ઉપરની તિવ્રતાનું ત્રીજું કંપન\nવર્તમાન વર્ષ 2018ની સાલના અઢી માસના સમયગાળામાં કચ્છમાં 4થી ઉપરની આ ત્રીજું કંપન અનુભવાયું હોવાનું આઇએસઆરના ડેટા સેન્ટરમાંથી જાણવા મળ્યું હતું. આ અગાઉ 25 ફેબ્રુઆરીના ભચાઉ પાસેજ 4.1ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉથી ભુજ સુધીના વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી-રાજકોટ સુધી વર્તાઇ હતી. તો 16 જાન્યુઆરીના રાત્રે ખાવડા પાસે પણ 4.1નું કંપન અનુભવાયું હતુ઼. તો આ સમયગાળામાં 3થી ઉપરના 5થી વધુ કંપન કચ્છમાં નોંધાઇ ચુકયા છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્��ને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aishvarya-ne-america-ma/", "date_download": "2018-12-12T17:05:18Z", "digest": "sha1:E54UNGZMZSL2N3RCE7YPH4VRS6HNCTLG", "length": 20992, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "ઐશ્વર્યાને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’ એનાયત કરાયો....તસવીરો જુવો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો ���ના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ન્યુઝ ઐશ્વર્યાને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’ એનાયત કરાયો….તસવીરો જુવો\nઐશ્વર્યાને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’ એનાયત કરાયો….તસવીરો જુવો\nબૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાઈ બચ્ચન ને વોશિંગટન ડીસી ના હયાત રિજેન્સી માં મેરિલ ટ્રીપ ઍક્સીલેન્સ ના એવોર્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવી હતી. આ ખા��� મૌકા પર તેની દીકરી આરાધ્યા પણ શામિલ રહી હતી. ઐશ્વર્યા ને આ એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેના યોગદાન અને બેસ્ટ એક્ટિંગ સ્કિલ્સ માટે આપવામાં આવ્યો હતો.\nઆ એવોર્ડ ફંક્શન ની અમુક ખાસ મોમેંટ્સ ઐશે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. જણાવી દઈએ કે ફિલ્મો અને ટીવી ની બેહતરીન ફિમેલ એક્ટ્રેસ ને સમ્માનિત કરવા માટે વુમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન(WIFT) ઇન્ડિયા એવોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ્સ ના અંતર્ગર બૉલીવુડ અને હોલીવુડની ફિમેલ બેસ્ટ એક્ટ્રેસ ને પસંદ કરવામાં આવી હતી. આ એવોર્ડ બૉલીવુડ ની વેટરન એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપ ના ઓનરમાં સ્થાપિત થયો છે. WIFT ઇન્ડિયા, WIFT ઇન્ટરનેશનલ ની એક બ્રાન્ચ છે, જે ફિલ્મ, ટીવી, વિડીયો અને અન્ય બીજા મીડિયા માં કામ કરનારી ફિમેલ્સ ને પ્રોત્સાહિત કરે છે. 1998 માં મેરિલ સ્ટ્રીપ ને પણ WIFT ક્રિસ્ટલ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યું હતું. આ ખાસ મૌકા પર ઐશ ની માં પણ તેની સાથે ઉપસ્થિત રહી હતી.\nજણાવી દઈએ કે ઐશ ની ફિલ્મ દેવદાસ માટે વર્ષ 2002 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં સ્પેશિયલ સ્ક્રીનિંગ થઇ હતી. 2004 માં બ્રિટિશ ડાયરેક્ટર ગુરીંદર ચઢ્ઢા ની ફિલ્મ બ્રાઈડ એન્ડ પ્રિજ્યુંડાઇઝ માં પણ તેને સ્પેશિયલ અટેંશન મળ્યું હતું. તેની પહેલા પણ તે જેન ઓસ્ટીન ના નોવેલ સેન્સ એન્ડ સેન્સિબ્લિટી ના તમિલ અડેપ્શ્યમ માં કામ કરી ચુકી છે.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જવા પેહલા જરૂર કરો આ 6 કામ, નહિ તો જીવનભર પછ્તાવું પડશે\nNext articleપોતાની મમ્મી ના પુરા ભક્ત છે બોલીવુડના આ 6 સિતારાઓ, ચોથા નંબર વાળા છે પોતાની મમ્મી ના લાડલા…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ, મહેમાનો માટે બુક કર્યા 92 ચાર્ટર્ડ પ્લેન….\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં કરવા જઈ રહ્યા છે અદ્ભુત કાર્ય…વાંચો અહેવાલ\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં , ને બનાવો એકદમ નવું જેવુ જ ચમકદાર..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફે���બુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nપુરુષોને નિયંત્રણમાં અને દબાવીનેરાખે છે આ 3 રાશિની મહિલાઓ… વાંચો આર્ટિકલ\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,...\nઘર છૂટયાની વેળા ભાગ – 38 (અંતિમ ભાગ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/", "date_download": "2018-12-12T16:25:49Z", "digest": "sha1:O5RD2B7HVHZV35KZB7BBN2WX45FKBNWN", "length": 8055, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "2016 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nસંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી\nસંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં જે શૈક્ષણિક સંસ્થામાં બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવાય છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાળકો પાસે રેલીનુ આયોજન કરાવાય છે. તે સંસ્થા આગળ પાલિકા દ્વારા કચરો ઠલવાતા બાળકોના આરોગ્ય સામે મોટુ જોખમ ઉભુ થયુ છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા પાલિકામાં રજુઆત કરવા છતા…\nશ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી\nશ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુમાંથી પસાર થતી મહેસાણા તારંગા લોકલ ટ્રેન ચાલતી હતી. જેને તારંગા લોકલ ટ્રેન બંધ થતા ડેમુ ટ્રેન શરુ કરવામા આવી હતી. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા પંથકના અગ્રણીઓએ મહેસાણા તારંગા બ્રોડગ્રેજ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા એસોશિએશન બનાવ્યુ હતુ જેમા વર્ષોની લડત…\nગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે\nગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની કમિટીઓની મુદત પૂર્ણ થતા નવી કમિટીઓની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમિટીઓની રચના માટેનો ખાસ સાધારણ સભાનો એજન્ડા પણ નીકળી ગયો છે. જોકે આ વખતે ગઠબંધનના તમામ સભ્યોએ સંકલન સમિતિ નિર્ણય લે તે માન્ય રહેશે તેવી…\nપ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત\nપ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ગેસ સીલીંડર ધરાવતા ગ્રાહકો માટે મોબાઈલથી બુકીંગની એક સારી વ્યવસ્થા છે. પરંતુ અત્યારે બુકીંગ કરાવતી વખતે વડાપ્રધાનની કેશલેસ વ્યવહારની જાહેરાતમાં જાહેરાત સમયનો પલ્સ રેટ ગ્રાહકોના બીલમાં ગણાઈ રહ્યો છે. આ જાહેરાતના પૈસા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ધરાવતા ગ્રાહકોને ચુકવવા પડતા…\nરાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી\nરાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં રેલી સંબોધ્યા પહેલા ઉંઝા ઉમિયા માતાના દર્શન કરતા તેમજ સભામાં પાટીદારો ઉપર થયેલ અત્યાચાર બાબતે બે શબ્દો બોલતા વિસનગરના પાટીદાર મનુભાઈ પટેલ લાછડીએ જણાવ્યુ છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવતા પાટીદારોના મત લેવા પાટીદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/karnataka-assembly-elections-results-bjp-new-strategy-come-to-power-in-karnataka-038997.html", "date_download": "2018-12-12T17:22:57Z", "digest": "sha1:V2KE357BUDPC7P4YP2PRTAFP7MACE4JD", "length": 11395, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "બહુમત વિના કર્ણાટકમાં કેવી રીતે સરકાર બનાવશે ભાજપ, આ છે પ્લાન | karnataka assembly elections results bjp new strategy come to power in karnataka - Gujarati Oneindia", "raw_content": "\n» બહુમત વિના કર્ણાટકમાં કેવી રીતે સરકાર બનાવશે ભાજપ, આ છે પ્લાન\nબહુમત વિના કર્ણાટકમાં કેવી રીતે સરકાર બનાવશે ભાજપ, આ છે પ્લાન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકુમારસ્વામી આજે લેશે સીએમ પદના શપથ, સમારંભમાં મોદી વિરોધીઓનો જમાવડો\nયેદિયુરપ્પા ગયા હવે કુમારસ્વામી બનશે કર્ણાટકના નવા કિંગ, જાણો જેડીએસની ABCD\nડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ\nવિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો\n4 વાગ્યા પહેલાં આવી ત્રીજી ઑડિયો ક્લિપ, યેદુયરપ્પાની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની કથિત વાતચીત જા\nકર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદુરપ્પાએ આપ્યું રાજીનામુ\nકર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદથી જ સરકાર બનાવવા માટે નવા નવા સમીકરણો શોધવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બનાવવાની કોશિશમાં છે તો ભાજપ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે એક નવી રણનીતિ પર કામ કરી રહ્યુ છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપની કોશિશ છે કે કોંગ્રેસ અને જેડીએસના વધુમાં વધુ ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે તો ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવી શકાય.\nફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે\nસૂત્રોની માનીએ તો ભાજપ આ જ રણનીતિ પર કામ કરી રહ્યુ છે કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે અને ગઠબંધન માટે જરૂરી સંખ્યા 112 થી ઓછી સંખ્યા પર લઈ જવામાં આવે.\nભાજપની કોંગ્રેસ-જેડીએસના ઓછામાં ઓછા 4-5 ધારાસભ્યો પર નજર\nજો કે ભાજપને એન્ટી ડિફેક્શન લૉ ને જોતા કોંગ્રેસના એક તૃતીયાંશ એટલે કે 26 ધારાસભ્યોને લલચાવવાના રહેશે અથવા જેડીએસના 12 ધારાસભ્યોને વિશ્વાસમા લેવાના રહેશે. ભાજપ માટે કોંગ્રેસ-જેડીએસના આટલી મોટી સંખ્યામા ધારાસભ્યોને પ્રભાવિત કરવાનું સરળ નહિ રહે માટે ભાજપની કોશિશ રહેશે કે કોંગ્રેસ જેડીએસના ઓછામાં ઓછા 4-5 ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે.\nરેડ્ડીબંધુઓ આ લડાઈમાં પૈસાના દમ પર કોંગ્રેસ-જેડીએસના કેટલાક ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી શકે છે. વળી, કોંગ્રેસ તરફથી માત્ર એક ધારાસભ્ય ડીકે શિવકુમાર જ રેડ્ડી બંધુઓ સામે ટકી શકે તેમ છે અને તેમને અત્યારે ધારાસભ્યોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યુ છે.\nજેડીએસ-કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી\nજેડીએસ પોતાની પૂરી તાકાત પોતાના ધારાસભ્યોને કોઈ પણ લાલચથી બચાવવામાં લગાવી રહી છે. વળી, રામલિંગા રેડ્ડીએ કહ્યુ કે અમને પોતાના ધારાસભ્યો પર પૂરો ભરોસો છે, ભાજપ તેમને લલચાવવાની બહ કોશિશ કરી રહ્યુ છે. ભાજપ લોકતંત્રમાં ભરોસો નથી કરતી. ભાજપને માત્ર સત્તા જોઈએ. બધા લોકો અહીં ખુશ છે. કોઈ નાખુશ નથી.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://jayantibhaikalaria.com/buy-probalance-contacts-online/", "date_download": "2018-12-12T16:25:49Z", "digest": "sha1:PPEUBODGMEWEVKU3MNYZE5CVABOUGA7O", "length": 7383, "nlines": 108, "source_domain": "jayantibhaikalaria.com", "title": "Buy probalance contacts online | જયંતિભાઇ કાલરીયા", "raw_content": "\nમોબાઈલ એપ સબ્સ્ક્રાઇબ કરો | ઇમેઇલ - SMS\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ રાજકોટનો થશે કાયા-કલ્પ\nસમજુ લોકો કરો વિચાર\nરાજકોટ (પશ્ચિમ) ૬૯ વિધાનસભા બેઠકની આગામી તા.૧પ મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચુંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન જયંતિભાઇ કાલરીયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહયા છે. મૂળ રાજકોટ જીલ્લાના... વધુ વાંચો »\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ\nતમારો વિશ્વાસ, અમારો પ્રયાસ,\nગુનાખોરી થઇ છે બેફામ\nઆવ્યો સમય, ખેંચો લગામ\nટ્રાફીકની સમસ્યા કરે બેહાલ\nમળશે ગતી, થશે નિકાલ\nસમજુ લોકો કરો વિચાર\nમતદાનની ટકાવારી ચિંતાનો વિષય કોંગ્રેસ આશાવાદી ભાજપને દહેશત\nસુરક્ષિત, સુવિધા પૂર્ણ અને હરિયાળા રાજકોટના નિર્માણ માટેના સ્વપ્નને સાકાર કરવા રાજકોટ પશ્ચિમની બેઠકના સૌ મતદારોને તા. ૧પ મી ઓકટોબરના રોજ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર બટન દબાવી મતદાન કરવા નમ્ર અપીલ છે.\nજીવન યાત્રા બ્લોગ વિડિયો ફોટો ગેલેરી સમાચાર અને ઘટનાઓ\nકોંગ્રેસ સંદેશ ચૂંટણી ઘોષણાપત્ર ગુજરાત પ્રજા વિકાસ દર્શન પ્રવચન સંપર્ક\n© 2014 કોંગ્રેસ ઉમેદવાર - રાજકોટ પશ્ચિમ, જયંતિભાઇ કાલરીયા.\nવેબસાઇટ ડીઝાઇન અને સંકલ્પના ACE Infoway", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "http://sandesh.com/9-september-2018-petrol-rates-rs-80-50-pe-litre-and-diesel-rates-rs-72-61-per-litre-in-delhi/", "date_download": "2018-12-12T16:12:41Z", "digest": "sha1:MKJXUGGH43I6VM53RAR7C7N7WIDXTNWC", "length": 6524, "nlines": 64, "source_domain": "sandesh.com", "title": "9-september-2018-petrol-rates-rs-80-50-pe-litre-and-diesel-rates-rs-72-61-per-litre-in-delhi", "raw_content": "\nરેકોર્ડ સ્તરે પહોંચ્યાં પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો આજની કિંમત\nરેકોર્ડ સ્તરે પહોંચ્યાં પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો આજની કિંમત\nપેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરી એકવાર વધારો થયો છે. શનિવારે પ્રથમવાર પેટ્રોલની કિંમત 80ને પાર થઈ હતી. તો આજે પેટ્રોલની કિંમત 80.50 પ્રતિ લિટરે પહોંચી છે. તો દિલ્હીમાં ડિઝલનો ભાવ 72.61 પ્રતિ લિટરે પહોંચી છે. મુંબઈમાં રવિવારે પેટ્રોલનો ભાવ 87.89 પ્રતિ લિટર તો ડિઝલનો ભાવ 77.09 પ્રતિ લિટર થયો છે.\nપેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જાણો કેટલાક શહેરોમાં તેની કિંમત\nપેટ્રોલના ભાવમાં 39 પૈસા, ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ 79.40, ડીઝલ 77.69 પ્રતિ લીટર તો ભાવનગરમાં પેટ્રોલ 80.94, ડીઝલ 79.21 પ્રતિ લીટર, જૂનાગઢમાં પેટ્રોલ 80.43, ડીઝલ 78.72 પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ 79.75, ડીઝલ 78.03 પ્રતિ લીટર, અમરેલીમાં પેટ્રોલ 80.36, ડીઝલ 78.65 પ્રતિ લીટર, બોટાદમાં પેટ્રોલ 80.33, ડીઝલ 78.61 પ્રતિ લીટર પહોંચ્યો છે.\nવિશેષજ્ઞોના મતે આવનારા સમયમાં ભારતમાં હજુ પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થશે. સતત ગગડતો રૂપિયો પણ ભાવ વધવાનું મુખ્ય કારણ છે. રૂપિયો ગગડતા ઓઇલ કંપનીઓ સતત કિંમત વધારી રહી છે. કંપનીઓ ડૉલરમાં કિંમત ચુકવતી હોવાથી તેનું માર્જીન પુરુ કરવા કિંમત વધારવી પડે છે.\n10 સપ્ટેમ્બરે કોંગ્રેસે ભારતબંધનું એલાન આપ્યુ છે.\nકોંગ્રેસે ડિઝલ-પેટ્રોલના ભાવના વિરોધમાં 10 સપ્ટેમ્બરે ભારતબંધનું એલાન આપ્યુ છે.પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતા કોંગ્રેસે સરકારને ઘેર્યા છે. કોંગ્રેસને 18 નાની મોટી પાર્ટીઓનું સમર્થન મળ્યુ છે.\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-taluka-panchayat-election-result-037786.html", "date_download": "2018-12-12T17:10:40Z", "digest": "sha1:7UBMSZ334HPMZ3V2P4CQXKJ25GF2BXUL", "length": 9541, "nlines": 126, "source_domain": "gujarati.oneindia.com", "title": "તાલુકા પંચાયત ચૂંટણી પરિણામઃ ભાજપ ખેડામાં તો કોંગ્રેસ બનાસકાંઠામાં વિજયી | Gujarat Taluka Panchayat election result - Gujarati Oneindia", "raw_content": "\n» તાલુકા પંચાયત ચૂંટણી પરિણામઃ ભાજપ ખેડામાં તો કોંગ્રેસ બનાસકાંઠામાં વિજયી\nતાલુકા પંચાયત ચૂંટણી પરિણામઃ ભાજપ ખેડામાં તો કોંગ્રેસ બનાસકાંઠામાં વિજયી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગુજરાત ચૂંટણી પહેલા રાહુલને મળ્યો હોત, તો BJP હાલ વિપક્ષમાં હોત : હાર્દિક પટેલ\nગુજરાતમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન\nમત ગણતરીમાં BJP આગળ આવતાં શેર બજારમાં નોંધાઇ તેજી\nનગરપાલિકામાં 75 માંથી 47 નગરપાલિકા માં bjp ની જીત થઈ છે તો આજે આવી રહેલા પરિણામો મુજબ 5 જિલ્લા પંચાયતમાંથી 3 જિલ્લા પંચાયતમાં જીત મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસને ચાબખા મારતા કહ્યું હતું કે ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં બેઠક નથી મેળવી સકી તેવા કોંગ્રેસના દાવા પોકળ સાબિત થયા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપની સીટો ઓછી આવી છે તેવી કોંગ્રેસની વાતો ખોટી સાબિત થઈ છે.\nતેમણે જણાવ્યું હતું કે 5 જિલ્લા પંચાયત માંથી 3 જીત્યા છીએ પહેલા 2 હતી અને હવે 1 નો વધારો થયો છે તો તાલુકા પંચાયત ભાજપ પાસે પહેલા 10 હતી, આજે જે રિઝલ્ટ આવ્યું તેમાં 19 જીત્યા છીએ અને 9 નો વધારો થયો છે\nખેડાની બેઠકોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી માં કુલ 44 સીટ માંથી 28 માં ભાજપનો વિજય અને 16 માં કો���ગ્રેસનો વિજય થયો છે.\nઅન્ય બેઠકોના પરિણામો જોઇએ તો ગાંધીનગર તાલુકા પંચાયતની 3૬ બેઠકો પૈકી 22 બેઠકોમાંંથી કોંગ્રેસ 12, ભાજપ 8 અને અપક્ષ 2 બેઠક મળી છે તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પંચાય મા 30 બેઠકો માંથી 21 કોગ્રેસ, 8 ભાજપ,1 અપક્ષને મળી છે. તો બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 35,બીજેપી 29 બેઠક મળી છે કોંગ્રેસને મલતી બહુમતી જોતા લાગે છે કે અહીં કોંગ્રેસને સતા મળી શકે છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના વાવમાંથી કોંગ્રેસના જ ગેનીબહેન ઠાકોર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બનાસકાંઠામાં પહેલા ભાજપ પાસે સત્તા હતી.\nજયારે અરવલ્લીના મેઘરજ કુણોલ તા.પંની પેટા ચૂંટણીમાં ભાજપના નરેશ ડામોર ૧૦૯ મતથી વિજયી થયા છે અગાઉના સદસ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી લીધી છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-mentally-sick-lady-begger-was-beaten-badly-in-barmer-rajasthan-gujarati-news-5821692-PHO.html", "date_download": "2018-12-12T16:48:03Z", "digest": "sha1:ALK7YKABTNNPXY34VXVWKHFSKBME6L6C", "length": 8392, "nlines": 124, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mentally sick lady begger was beaten badly in Barmer Rajasthan | મહિલાએ માંગી હતી 2 રોટલી અને બદલામાં મળ્યો માર, વાળ-પકડીને ઘસડી", "raw_content": "\nમહિલાએ માંગી હતી 2 રોટલી અને બદલામાં મળ્યો માર, વાળ-પકડીને ઘસડી\nપેટની આગ બુઝાવવા માટે માનસિક રીતે વિકલાંગ મહિલાને બે રોટલીની માંગ કરવી ભારે પડી ગઇ\nઆ વ્યક્તિએ ન ફક્ત મહિલાના વાળ પકડ્યા પરંતુ તેને ઘસડી અને તેની સાથે મારપીટ પણ કરી.\nજોધપુર: પેટની આગ બુઝાવવા માટે માનસિક રીતે વિકલાંગ મહિલાને બે રોટલીની માંગ કરવી ભારે પડી ગઇ. બાડમેરની જિલ્લા હોસ્પિટલમાં ચાલતી એક ભોજનશાળા પાસે એક મહિલાએ બે રોટલીની માંગ કરી. તેના બદલામાં એક વ્યક્તિએ મહિલાના વાળ પકડીને તેને ઘસડવાની સાથે લાતો મારી અને મારપીટ કરી. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી હોબાળો મચી ગયો છે. મહિલા સાથે મારપીટ કરનાર વ્યક્તિ માનવધર્મ સેવા ટ્રસ્ટનો સંચાલક લાજપતરાય સિંધી છે. પોલીસે તેના વિરુદ્ધ મામલો નોંધી લીધો છે.\n- રાજકીય હોસ્પિટલ પરિસરના એક બિલ્ડીંગમાં વર્ષોથી માનવધર્મ ટ���રસ્ટ સંસ્થા ગરીબોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવે છે.\n- માનસિક રીતે વિકલાંગ એક મહિલાએ રવિવારે ભોજન માંગ્યું તો ખુરશી પર બેઠેલા લાજપતરાય ભડકી ઉઠ્યા. મહિલાના વાળ પકડીને તેને ઘસડીને હોસ્પિટલના મુખ્ય ગેટ સુધી લઇ આવ્યા. આ દરમિયાન કેન્ટીનમાં બેઠેલા એક વ્યક્તિએ આખા મામલાનો વીડિયો ઉતારી લીધો.\n- મહિલાની સાથે અમાનવીય વ્યવહારને લઇને માનવાધિકારમાં પણ લોકોએ ફરિયાદ કરી છે. બીજી બાજુ એસપીની પાસે પહોંચેલા વીડિયો પછી કોટવાલી પોલીસ-સ્ટેશનમાં મામલો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.\n- આ ટ્રસ્ટ પંદર વર્ષથી હોસ્પિટલના પરિસરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ઇલાજ કરાવવા આવતા લોકોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવે છે. લાજપતરાય પોતે ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.\n- વીડિયો વાયરલ થયા પછી બેકફૂટ પર આવેલા લાજપતરાયનું કહેવું છે કે આ મહિલા ઘણા દિવસોથી તેમને સતત હેરાન કરી રહી હતી. ત્યાં આવીને ભોજન લઇને ભાગી જતી હતી. ઘણીવાર સામાન પણ ફેંકી દેતી હતી. ગઇકાલે તે એકવાર ફરી અહીંયા આવી ગઇ. આખરે થાકીને મેં તેને પકડી લીધી. તેનાથી તે જમીન પર પડી ગઇ અને આ દરમિયાન આ ઘટના ઘટી ગઇ.\nઆ રીતે મહિલાને વાળ પકડીને ઘસડવામાં આવી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/05/29/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AB%A7%E0%AB%A8-%E0%AA%AE%E0%AB%81/", "date_download": "2018-12-12T16:21:02Z", "digest": "sha1:VQ2A3C6NNDPA6IFWK6YNNL2TJWLCV6GS", "length": 11114, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિ���નગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ\nપત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ\nપત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે\nચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ\nઅખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પત્રકારોની મીટીંગ કરી પત્રકારોની સુરક્ષા અને હિત માટે ૧૨ મુદ્દાઓની માગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને પત્રકારોની એકતા બતાવવા તથા પત્રકારોના હિતની માગણીઓ પ્રબળ બનાવવા ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોના મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ૨૨ રાજ્યના એબીપીએસએસના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.\nસમાજને સાચી પરિસ્થિતિથી વાકેફ કરતા પત્રકારોની ફરજ ખૂબજ જોખમી છે. ત્યારે આ પત્રકારોના હિત માટે ગુજરાત રાજ્યમાં કોઈ સુરક્ષા કાનૂન કે તેમના લાભાર્થે કોઈ યોજના નથી. અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રચના કરી તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવાડીયા અને ગુજરાતના અધ્યક્ષ કિશોરભાઈ મારૂ દ્વારા છેલ્લા એક વર્ષથી ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ફરી સંગઠન મજબૂત બનાવી પત્રકારોની સુરક્ષા અને હિત માટે માગણીઓ કરવામાં આવી રહી છે. પત્રકારોના અન્ય સંગઠનમાં પત્રકારો પાસે ફી ઉઘરાવાય છે. જ્યારે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પત્રકારો પાસેથી કોઈપણ પ્રકારની ફી ઉઘરાવ્યા વગર પોતાના સ્વખર્ચે નિઃસ્વાર્થ ભાવે પત્રકારોના હિત માટે નીકળતા ગુજરાતના વધુમાં વધુ પત્રકારો આ સંગઠન તરફ આકર્ષાઈ જોડાઈ રહ્યા છે. ગુજરાતના વિવિધ રાજ્યોમાં મીટીંગ કરી સંગઠનની રચના કરાયા બાદ પત્રકારોની એકજ માગણી હતી કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકારોની સુરક્ષા માટે કાનૂન બને અને પત્રકારોના લાભ માટે સરકાર યોજના જાહેર કરે. પત્રકારોની આવી બુલંદ માગણી ઉઠતા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના હોદ્દેદારો પ્ર���મ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને મળીને પત્રકારોના ૧૨ મુદ્દાની માગણીઓનુ આવેદન આપ્યુ હતુ. પરંતુ જરૂર પડે પત્રકારોનો ઉપયોગ કરતી સરકાર પત્રકારોનુ નહી સાંભળતા છેવટે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તા.૨૧-૫-૨૦૧૭ રવિવારના રોજ ચોટીલા આપાગીગાના ઓટલા રાષ્ટ્રીય મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પત્રકારોના હિતની વાત હોય તથા પત્રકારોના લાભાર્થેજ આ સંમેલનની રચના હોઈ ૪૩ ડીગ્રી ધોમધખતા તાપમાં પણ આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવા પત્રકારોએ ઉત્સાહ દાખવ્યો હતો. રાજકીય પક્ષો પોતાની સભાઓમાં સંખ્યા બતાવવા સરકારની એસ.ટી.ઓનો ઉપયોગ કરે છે. ત્યારે પત્રકારો સ્વખર્ચે સંમેલનમાં હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં લગભગ ૨૦૦૦ જેટલા પત્રકારો સંમેલનમાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના પ્રભારી મહેસાણા અંકુશ સાપ્તાહિકના તંત્રી મહેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી. અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત ઉપરાંત્ત દેશના ૨૨ રાજ્યોમાં ફેલાયેલ હોઈ આ સંમેલનમાં વિવિધ રાજ્યોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં હાજર હોદ્દેદારોએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર પત્રકારોની સુરક્ષા અને હિતની વાત નહી સ્વિકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ત્યારે સમગ્ર દેશમાં પત્રકારોની સુરક્ષાનો કાયદો લાગુ કરવા પત્રકારોના હીત માટેની વિવિધ યોજનાઓની માગણી કરવા દિલ્હી જંતર મંતર ખાતે મહાસંમેલન યોજી કેન્દ્ર સરકારની આંખો ખોલવા માટે પણ કાર્યક્રમ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.\nવિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો\nખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A7%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-12-12T18:00:28Z", "digest": "sha1:2LSMWTX4YV25WDFCI56NUBC7EP4UWIRJ", "length": 3609, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ધમધમાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છ���એ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nધમધમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલાક્ષણિક જોશથી કામ ચલાવવું; કશું વેગથી કે ખૂબ કરવું.\nજોશથી (બીડીનો) દમ મારવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147720", "date_download": "2018-12-12T17:17:23Z", "digest": "sha1:CHNRCVG45LUFPMNHBPM67EYK5HEAOGDH", "length": 18824, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "મારો તો કંઇ જ વાંક ન હતો છતાં મને સજા મળી રહી છેઃ ઉત્‍તર ભારતનીયોઅે ગુજરાતમાં તેમની ઉપર થયેલ હૂમલાની આપવિતી વર્ણવી", "raw_content": "\nમારો તો કંઇ જ વાંક ન હતો છતાં મને સજા મળી રહી છેઃ ઉત્‍તર ભારતનીયોઅે ગુજરાતમાં તેમની ઉપર થયેલ હૂમલાની આપવિતી વર્ણવી\nલખનૌઃ યૂપીના રાજધાની લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન સોમવારે અડધી રાત્રે સાબરમતી એક્સપ્રેસ પહોંચી તો મોટાભાગના પ્રવાસીઓ ગાઢ નિદ્રામાં હતા. પરંતુ રાજકુમાર નિષાદની આંખમાં ઉંઘનું એક મટકું પણ નહોતું. અને નીકળે પણ કેમ રાજકુમારને હજુ પણ ગુજરાતમાં પસાર કરેલા તેના છેલ્લા કલાકો હજુ પણ તેની આંખ સામેથી પસાર થતા હતા અને જનરલ કોચમાં નીચે એક ખુણામાં બેઠો બેઠો તે કહેતો હતો કે મારો તો કંઈ જ વાંક નહોતો છતા આજે મન સજા મળી રહી છે.\nલોકો શેરીઓમાં અમને શોધતા હતા\nનિષાદે કહ્યું કે, ‘હું મારી પત્ની અને બે બાળકો સાથે વડોદરામાં રહેતો હતો. એકવાર રાજ્યમાં હુમલા શરુ થયા પછી અમારે ત્યાં પણ શેરીઓમાં લોકોના ટોળા ઘરે ઘરે યુપી-બિહારના લોકોને શોધતા હતા. જેના કારણે તે દિવસે મે મારા બાળકોને સ્કૂલે જવાની ના પાડી. તેટલામાં શનિવારે હું જ્યાં ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં ઇન્ચાર્જે કહ્યું કે, બહારથી આવેલા વર્કર્સે હાલ પોતાના ગામ ચાલ્યું જવું જોઈએ અને સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હું તરત જ ઘરે પરત આવ્યો સામાન બાંધ્યો અને મનમાં ઉચાટ સાથે અમે માંડ સ્ટેશન પહોંચ્યા. રસ્તામાં સતત એક ભય અમને કોરી ખાતો હતો.’\n50000 લોકોએ છોડ્ય��ં ગુજરાત\nતેના બીજા સહપ્રવાસીઓની સ્થિતિ પણ કંઈક આવી જ છે. 14 મહિનાની બાળકી સાથે રેપ બાદ રાજ્યભરમાં ઉત્તર ભારતના રાજ્યો અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા લોકો સામે હિંસક પ્રદર્શન વધી ગયા છે. જેના કારણે લોકો ભયથી બસ, ટ્રક, અને ટ્રેન જે મળે તેમાં ભાગી રહ્યા છે. એક અનુમાન મુજબ અમદાવાદ, વડોદરા, હિમ્મતનગર, મહેસાણા, આણંદ, સાણંદ અને પંચમહાલમાંથી લગભગ 50000 લોકો રાતોરાત ગુજરાત છોડી ભાગી ચૂક્યા છે.\nપોલીસ બચાવવાની જગ્યાએ ભાગવાની સલાહ આપી\nસ્થિતિની ગંભીરતા અંગે જણાવતા 19 વર્ષના સોનૂએ કહ્યું કે, ‘પોલીસ પણ અમને ઘરે ચાલ્યા જવાની સલાહ આપતી હતી. જેમનું કામ અમને સુરક્ષા આપવાનું છે તેઓ જ અમને ભાગી જવાનું કહેતા હતા. તો અન્ય એક યાત્રી બિહારના ખગડિયા જઈ રહ્યો હતો. ઘરે જતા સુરેશ સાહની કહે છે કે મે તો નવેમ્બરમાં છઠ પુજા માટે ઘરે જવાની ટિકિટ બુક કરાવી હતી પરંતુ હવે અત્યારે ઘરે જવાનો જરા પણ ઉત્સાહ નથી. કેમ કે ત્યાં મારા માટે કંઈ જ નથી. કામ પણ નથી અને પગાર પણ નથી. મને જ ખબર નથી કે હવે હું ઘરે જઈને શું કરીશ. અહીં લોકો મારવા આવતા હતા જેથી જે મળ્યું તે ભેગું કરીને પહેલી ટ્રેન પકડી પટના જવા નીકળી ગયો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન���સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nઆમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા access_time 12:00 am IST\nફાઈલો દબાવનારા બાબુઓની ખેર નથી : નહિ મળે પ્રમોશન : મોદી સરકાર તૈયાર કરશે ટ્રેકિંગ સિસ્ટમ access_time 12:00 am IST\nઓડિશામાં તિતલી નામનું તોફાન ધીમે-ધીમે ભયાનક સ્‍વરૂપ ધારણ કરે છેઃ સુરક્ષા અને રાહત અેજન્સીઓ અેલર્ટ access_time 12:00 am IST\nહે માં આકાશેથી ઉતર્યા..રે..ભોળી ભવાની માં: સદી પૂરાણી ગરૂડની ગરબી આજે પણ જીવંત access_time 3:40 pm IST\nપડધરીના ખાખડાબેલાના ખુન કેસના આરોપીની જામીન અરજી નામંજુર access_time 3:48 pm IST\nરાસોત્સવ - ગરબી સહિતના જાહેર સ્થળોએ સ્વાઇન ફલૂ સામે તકેદારીના પગલા લેતુ તંત્ર : આયોજકોને મ્યુ. કમિશ્નરનું માર્ગદર્શન access_time 3:45 pm IST\nહળવદના મિયાણીમાં સીઝ કરાયેલી રેતીની હરરાજીથી ખાણખનીજ વિભાગને ૩પ લાખની આવક access_time 5:58 pm IST\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત access_time 12:01 pm IST\nજાલીનોટ કૌભાંડમાં છાડવાવદરના સપ્લાયર જતીન વાઘેલા સહિત પાંચ શખ્સોના વધુ રિમાન્ડ મંગાયા access_time 11:56 am IST\nઠાસરાના બોગસ ડોકટરના અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા access_time 5:26 pm IST\nગોતા : થીનરના ગોડાઉનમાં ફાટી નિકળેલી ભીષણ આગ access_time 9:34 pm IST\nપાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક: જાહેરમાં અડ્ડો ��નાવતા લોકોને હાલાકી access_time 5:33 pm IST\nકુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા access_time 6:05 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ access_time 9:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nઆલોક નાથ પર હવે લાગ્યો ચોથો આરોપ: જબરદસ્તી રૂમમાં ઘૂસવા કર્યો પ્રયત્ન access_time 1:37 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147722", "date_download": "2018-12-12T17:17:39Z", "digest": "sha1:DYCHRJPPGER5XF4VIVKDWVOKPYTOCFLK", "length": 16807, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "પુનામાં ૪ વર્ષની બાળાની ૬૦ ટકા જેટલી ખામીગ્રસ્‍ત ખોપરીનું સફળ ટ્રાન્સપ્લાન્ટઃ દેશમાં પ્રથમ સર્જરી", "raw_content": "\nપુનામાં ૪ વર્ષની બાળાની ૬૦ ટકા જેટલી ખામીગ્રસ્‍ત ખોપરીનું સફળ ટ્રાન્સપ્લાન્ટઃ દેશમાં પ્રથમ સર્જરી\nપૂના: પૂનાના ડોક્ટર્સે 4 વર્ષની બાળકીની 60 ટકા જેટલી ખામીગ્રસ્ત ખોપરીને થ્રીડાયમેન્શનલ ઈન્ડિવિઝ્યુલાઈઝ્ડ પોલીથિનલ હાડકાં સાથે સફળતાપૂર્વક રિપ્લેસ કરી છે. યુએસની એક ક��પની પર્ફેક્ટ માપ લઈને ખામી હતી તેટલા ભાગનું પોલીથિનલ હાડકું તૈયાર કર્યું. સર્જરી કરનારા ડોક્ટર્સનો દાવો છે કે, ભારતમાં આ પ્રકારની પ્રથમ સફળ ઈમ્પલાન્ટ સર્જરી કરવામાં આવી છે.\nગયા વર્ષે 31મેના દિવસે શિરવાલ નજીક બાળકીનો કાર એક્સિડન્ટ થયો હતો જેમાં તેને ખોપરીમાં ઈજા થઈ હતી. એ વખતે બે મહત્વની સર્જરી કર્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. આ વર્ષે ડોક્ટર્સે ફરીથી તેને દાખલ કરી અને 18મેના રોજ સ્કલ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું. બાળકીની માતાએ કહ્યું કે, “તેણે સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે અને તે તેના ફ્રેન્ડ્સ સાથે રમે પણ છે. હવે તે પહેલાની જેમ જ આનંદી અને ખુશમિજાજી થઈ ગઈ છે.” બાળકીના પિતા બસ ડ્રાઈવર છે અને તેઓ કોથરૂડમાં રહે છે.\nશરૂઆતમાં બાળકીની સારવાર કરનારા ભારતી હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. જીતેન્દ્ર ઓસવાલે કહ્યું કે, “અકસ્માતની અસર ગંભીર હતી. બાળકીને હોસ્પિટલ લઈને આવ્યા ત્યારે તે બેભાન હતી અને તેના માથામાંથી અતિશય લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક વેન્ટીલેટર સપોર્ટ પર મૂકવામાં આવી. CT સ્કેનમાં મગજમાં સોજો દેખાયો સાથે જ ખોપરીના આગળના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. જેના કારણે મગજના ભાગમાં પ્રવાહી સ્ત્રાવ થતો હતો.”\nડૉ. ઓસવાલે કહ્યું કે, “બાળકીની સ્થિતિ 48 કલાક પછી પણ સુધરી નહોતી એટલે ફરીથી CT સ્કેન કરવામાં આવ્યું. જેમાં મેલિગ્નન્ટ સેરિબ્રલ એડીમા (એક એવી અસામાન્ય સ્થિતિ જેમાં મગજમાં થયેલી ઈજા જીવલેણ સાબિત થઈ શકે છે) હોવાનું બહાર આવ્યું. અકસ્માતના આઘાતની સ્થિતિ એટલી ખરાબ હતી કે મગજ મધ્યમાંથી ખસી ગયું. મેડિકલ ભાષામાં આ સ્થિતિને મીડલાઈન શિફ્ટ ઓફ બ્રેન કહે છે.”\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામ��નારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nઅલ્હાબાદમાં આવેલ બંગલામાં બચ્ચન પરિવારને પ્રવેશવા ઉપર પ્રતિબંધ access_time 5:41 pm IST\nજાતીય શોષણ પીડિતા માત્ર આરોપો કરે છે પણ લેખિતમાં ફરીયાદ નહીં: મહિલા આયોગ access_time 8:50 am IST\nકડીયાનગરમાં ગરબાની રમઝટ access_time 3:54 pm IST\nપત્નિ સાથે ઝઘડો થતાં દેવપરાના રાહુલ વાલ્મિકીએ પેડક રોડ પર ઝેર પી લીધું access_time 3:43 pm IST\nરાજકોટના અશ્વિન હિરાણીને વિરાટે બેટ ભેટમાં આપ્યું access_time 3:56 pm IST\nકોડીનાર પંથકની સગીરાનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા access_time 12:21 pm IST\nહળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન access_time 12:24 pm IST\nભર ઉના��ે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ access_time 6:01 pm IST\nઅમદાવાદના ચાંદખેડામાં માલિકના ઘરમાંથી 24 લાખની રોકડ લઇ છુમંતર થયેલ નોકરને પોલીસે રંગે હાથે દબોચ્યો access_time 5:27 pm IST\nપેટલાદના બાંધણીમાં કિશોરીને લગ્નની લાલચ આપી અત્યાચાર ગુજારનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજાની સુનવણી કરી access_time 5:22 pm IST\nદહેગામના સાણોદમાં અગાઉ હત્યાના પ્રયાસમાં બે આરોપીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી access_time 5:33 pm IST\nકુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા access_time 6:05 pm IST\nફરી ભૂકંપના ઝટકાથી હલી ઉઠ્યું ઈંડોનેશિયા access_time 6:01 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/01/2018/5095/", "date_download": "2018-12-12T16:36:53Z", "digest": "sha1:2GN3FE4ETJKVX2IY7IQW4OFF7HW4V4VM", "length": 7472, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "કર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પા કહે છેઃ ભાજપ વિધાનસભાની 150 બેઠકો જીતશે | Gujarat Times", "raw_content": "\nHome INDIA કર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ...\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણી – ભાજપના શક્તિશાળી નેતા અને ભૂતપ���ર્વ મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પા કહે છેઃ ભાજપ વિધાનસભાની 150 બેઠકો જીતશે\nકર્ણાટક ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની મે માં થનારી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. ભાજપ 150થી પણ વધુ બેઠકો મેળવીને જીત હાંસલ કરશે. તેમણે મૈસૂરમાં એક જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે, કેટલાક લોકો એવું માની રહ્યા છે કે, ભાજપ કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવશે. પરંતુ ભાજપ તો પોતાની તાકાત પર જ કર્ણાટકમાં સરકારની રચના કરી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ભાજપના પ્રમુખ અમિત શાહ, અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનથી ભાજપને કર્ણાટકમાં સફળતા મળશે જ, એમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી. યેદીયુરપ્પા ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ઓટલે કર્ણાટકમાં જયાં જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાય છે ત્યાં યેદીયુરપ્પા હાજરી આપે છે. કર્ણાટકમાં ભાજપ જબરદસ્ત ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. 12મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન કરવામાં આવશે અને 15મી મેના દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.\nPrevious articleઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રી કલ્પના ચાવલાની પ્રશંસા કરી \nNext articleઆંધ્રપ્રદેશના એક ગામને સંપૂર્ણ હિંદુ જાહેર કરવામાં આવ્યું છે ..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nજમ્મુ -કાશ્મીરની સરહદ પર કેન્દ્ર સરકાર બંકરોનું નિર્માણ કરશે\nટોરન્ટોમાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડથી વૈશ્વિક પ્રતિભાઓનું સન્માન\nઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખ જાહેર કરી દીધી..\nઆગામી 16 જુલાઈએ વિશ્વની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકાના વડાઓ વચ્ચે...\nમાલદીવ્સમાં આંતરિક કટોકટીઃ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો સરકારે ઇનકાર કર્યો\nસારી બાબતો જાણું છું છતાં કરી શકતો નથી… ખરાબને જાણવા છતાં...\nએર ઈન્ડિયાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની જાણકારી આપવી પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.magiccar168.com/gu/products/commercial-vehicle/", "date_download": "2018-12-12T16:06:57Z", "digest": "sha1:YDHNNZG7OC3ZPDMIZUTPBUB6QTGG534P", "length": 4739, "nlines": 209, "source_domain": "www.magiccar168.com", "title": "કોમર્શિયલ વ્હિકલ ફેક્ટરી - ચાઇના વ્યાપારી વાહન ઉત્પાદકો, સપ્લાયરો", "raw_content": "\nમોટા આઇસ ક્રીમ કાર્ટ\nહેન્ડ પુશ આઇસ ક્રીમ કાર્ટ\nMotocycle આઇસ ક્રીમ કાર્ટ\nનાના આઇસ ક્રીમ કાર્ટ\nબંને સાઇડ ઓપન ટ્રેઇલર\nમોટા આઇસ ક્રીમ કાર્ટ\nહેન્ડ પુશ આઇસ ક્રીમ કાર્ટ\nMotocycle આઇસ ક્રીમ કાર્ટ\nનાના આઇસ ક્રીમ કાર્ટ\nબંને સાઇડ ઓપન ટ્રેઇલર\n12આગળ> >> પૃષ્ઠ 1/2\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://xn--iepazansportli-rubf91em4a.eu/?lg=gu", "date_download": "2018-12-12T17:34:13Z", "digest": "sha1:EI3HRX6DCYHB6GBMCGM7GU44PBDEM3OT", "length": 7114, "nlines": 118, "source_domain": "xn--iepazansportli-rubf91em4a.eu", "title": "Iepazīšanās portāli", "raw_content": "\nઅફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર્કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજર���ાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુનિયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા યુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A1_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-12-12T17:56:50Z", "digest": "sha1:TQ5TZS62ZP3SR76XA7JMZNYAWAU7IQYD", "length": 3384, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભાડે ફેરવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ભાડે ફેરવવું\nભાડે ફેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભાડે-ભાડું રળવા (વાહન) ચલાવવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/hardik-pandya-urvashi-rautela-affair-rumors-038549.html", "date_download": "2018-12-12T17:08:27Z", "digest": "sha1:2MGQUDGNASYXFILB7NKAZ4FYN6BYLVR5", "length": 11453, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "હવે આ અભિનેત્રી પર હાર્દિક પંડ્યાનું દિલ આવ્યું, વાતો શરુ | Hardik pandya urvashi rautela affair rumors - Gujarati Oneindia", "raw_content": "\n» હવે આ અભિનેત્રી પર હાર્દ��ક પંડ્યાનું દિલ આવ્યું, વાતો શરુ\nહવે આ અભિનેત્રી પર હાર્દિક પંડ્યાનું દિલ આવ્યું, વાતો શરુ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nએશિયા કપથી બહાર થયો હાર્દિક, હવે નહિ રમે એકપણ મેચ\nએલી અવરામ અને હાર્દિક પંડ્યાના સંબંધ વિશેની હકીકત બહાર આવી\nB'daySpecial: વડોદરાનો હાર્દિક,આજે છે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર\nમિસ્ટ્રી ગર્લ સાથે ફોટો થયો વાયરલ, પંડ્યાનો જબરો જવાબ\nIndvsAus: હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ, તોડ્યો રેકોર્ડ\nહાર્દિક પંડ્યાની આ સરપ્રાઇઝે, પિતાના ચહેરા પર લાવ્યું સ્મિત\nબોલિવૂડમાં બનતા અને બગાડતા સંબંધો ચાલતા આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ સાથે પોતાના સંબંધો માટે હાર્દિક પંડ્યા ચર્ચામાં હતા. પરંતુ હવે એક ચોંકાવી નાખે તેવી માહિતી સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં હાર્દિક પંડ્યાનું દિલ એક નવી અભિનેત્રી પર આવી ગયું છે. આ અભિનેત્રી હાર્દિક પંડ્યાને એક પાર્ટીમાં મળી અને બંને એકબીજા ની નજીક આવી ગયા.\nખબરો અનુસાર હાર્દિક પંડ્યાનું દિલ ઉર્વશી રૌતેલા પર આવી ગયું છે. એક ફેમસ બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા પહોંચ્યા હતા, ત્યાં ઉર્વશી રૌતેલા પણ આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં તેઓ એક કોમન ફ્રેન્ડ ઘ્વારા મળ્યા. બંને વચ્ચે વાતચીત શરૂ થયી અને લાંબા સમય સુધી ચાલતી રહી. હાર્દિક અને ઉર્વશીની આખો એકબીજા થી હટી રહી ના હતી. જેને પાર્ટીમાં હાજર ઘણા લોકોએ જોયું.\nઆપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પોતાની કથિત ગર્લફ્રેંડ એલી અવરામ સાથે જોવા મળી રહ્યા છે અને બંનેનું અફેર પણ ચર્ચામાં છે. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી નથી. હાલમાં એલી સ્વીડનમાં પોતાના પરિવાર સાથે છે.\nખબર અનુસાર આ પહેલા પણ હાર્દિક પંડ્યાનું નામ શિબાની દાંડેકર અને પરિણીતી ચોપરા સાથે જોડવામાં આવી ચૂક્યું છે. હવે ઉર્વશી રૌતેલા સાથે સંબંધને લઈને તેઓ ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં પોતાની બોલ્ડનેસ ને કારણે ઓળખાય છે. આગળ જુઓ ઉર્વશી રૌતેલા ની કેટલીક હોટ તસવીરો અને તેના વિશે રસપ્રદ બાબતો...\nનાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાનું નામ બનાવનાર ઉર્વશી રૌતેલા ખુબ જ જલ્દી તેના હોટ અવતાર માં જોવા મળી રહી છે.\nહાલમાં રિલીઝ થનાર હેટ સ્ટોરી 4 ફિલ્મમાં ઉર્વશી રૌતેલા એ ઘણા બોલ્ડ સીન આપ્યા છે\nઉર્વશી રૌતેલા ઘણીવાર તેના બો���્ડ અંદાઝમાં દેખાઈ ચુકી છે. પરંતુ હેટ સ્ટોરી 4 ફિલ્મમાં તેના બોલ્ડ અંદાઝે લોકોને ચોંકાવી નાખ્યા હતા.\nઉર્વશી રૌતેલા નો જન્મ 25 ફેબ્રુઆરી 1994 દરમિયાન ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેને ઉત્તરાખંડ થી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.\n15 વર્ષથી જ કમાલ\nઉર્વશી રૌતેલા હંમેશાથી ગ્લેમર બિઝનેસનો હિસ્સો બનવા માંગતી હતી. તેને માત્ર 15 વર્ષ ઉમરથી બ્યુટી પ્રોજેક્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું ચાલુ કરી દીધું.\nતેને વર્ષ 2015 દરમિયાન મિસ દિવાનો ખિતાબ જીત્યો. એટલું જ નહીં પરંતુ તેમને મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારત તરફથી રિપ્રેઝન્ટ કર્યું અને ખિતાબ પણ જીત્યો.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/11-10-2018/23195", "date_download": "2018-12-12T17:17:35Z", "digest": "sha1:BJTV5YBLCJ237EHHOZYVUGA3SJWVMYXP", "length": 14651, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા", "raw_content": "\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા\nનિર્દેશક આનંદ એલ. રાયને આશા છે કે તેની ફિલ્મ ઝીરો બોકસ ઓફિસ પર ૩૫૦ કરોડની કમાણી કરશે. શાહરૂખ ખાનને લઇને આનંદે ઝીરો બનાવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગણાના રોલમાં જોવા મળશે. સાતે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. આ બંને સાથે શાહરૂખ અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં પણ કામ કરી ચુકયો છે. આનંદે કહ્યું હતું કે અમારી આ ફિલ્મ બોકસ ઓફિસ પર ૩૫૦ કરોડનો આંકડો સરળતાથી પસાર કરી લેશે. તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ અને રાંઝણા જેવી સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા આનંદ એલ. રાય કહે છે કે મને આશા છે કે મેં આ ફિલ્મ ખુબ સારી બનાવી છે. અમને ફિલ્મ બનાવતી વખતે ખુબ મજા આવી હતી અને હવે દર્શકોને પણ મજા આવશે. ૨૧ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nજામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nકેન્દ્રિય પ્રધાન એમ.જે. અકબરની રવાનગી નિશ્ચિત access_time 11:45 am IST\nહત્યાના બે કેસમાં રામપાલ સહિત બધા દોષિત : ૧૬ - ૧૭મીએ સજા access_time 3:58 pm IST\nરૂપિયાના અવમુલ્યનની વચ્ચે સોનાની આયાત ૧૪ ટકા ઘટી access_time 12:00 am IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 3:53 pm IST\nરાજકોટના અશ્વિન હિરાણીને વિરાટે બેટ ભેટમાં આપ્યું access_time 3:56 pm IST\nલીમડા ચોકમાં ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ધમાલઃ બીશુ વાળા સહિત ત્રણ સામે ગુનોઃ એકની ધરપકડ access_time 3:42 pm IST\nગોસા બારા કાંઠે સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરાયેલ access_time 11:56 am IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 11:59 am IST\nધ્રોલમાં કરિયાણાના વેપારી ઉપર મરચાની ભુકી છાંટીને છરીનો ઘા મારીને લૂંટ કરનાર ગેંગના ૪ શખ્‍સોને ઝડપી લેતી જામનગર એલસીબી ટીમ access_time 6:25 pm IST\nશક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો access_time 9:52 pm IST\nપાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક: જાહેરમાં અડ્ડો બનાવતા લોકોને હાલાકી access_time 5:33 pm IST\nશહેરી વિસ્તારોમાં નાગરિકની સુખાકારી-સુવિધા સલામતિ વૃધ્ધિ માટે ગૃહ-શહેરી વિકાસ વિભાગ સુદ્રઢ કાર્યસંકલન કેળવે;મુખ્યમંત્રી રૂપાણી access_time 8:47 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nજાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ જીમ કે ડાન્સ\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-09-2018/24072", "date_download": "2018-12-12T17:16:33Z", "digest": "sha1:X6OZAGOAG6I5EOBSYW4SUGRHO2TO7VBF", "length": 16203, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "મહિલા સાથે નાસ્તો કરવાના 'અપરાધ'માં થઇ જેલ!", "raw_content": "\nમહિલા સાથે નાસ્તો કરવાના 'અપરાધ'માં થઇ જેલ\nસાઉદી અરબનો વિચિત્ર કિસ્સો\nદોહા તા. ૧૩ : સાઉદી અરબમાં એક પુરુષને મહિલા સાથે બ્રેકફાસ્ટ કરવાનું મોંઘુ પડી ગયું. ઈજિપ્તના રહેનારા એક વ્યકિતને તે સમયે અરેસ્ટ કરવામાં જયારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર મહિલા સાથે બ્રેકફાસ્ટ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા સાઉદી અરબની હોવાનું માનવામાં આવી રહ્યું છે.\nસાઉદી અરબના કાયદા અનુસાર, કોઈ મહિલા મેકડોનાલ્ડ, સ્ટારબકસ, ઓફિસ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર કોઈ પુરુષ સાથે એકલી ન બેસી શકે. મહિલાઓએ આ જગ્યાએ પુરુષોથી દૂર બેસવાનું હોય છે. તે આવા સ્થળે પોતાના પતિ કે પિતા સાથે પણ બેસી શકતી નથી. તેમને ફકત પોતાના પુત્ર અને ભાઈ સાથે જ બેસવાની પરવાનગી છે.\nસાઉદીના શ્રમ અને વિકાસ મંત્રાલયે તે શખસને અરેસ્ટ કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે, તેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને સમાજમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે. તેની ગિરફતારી બાદ ટ્વીટર પર આ બાબત ટ્રેન્ડ કરી રહી છે. વીડિયોના અંતમાં આ વ્યકિત પોતાના હાથે મહિલાને ખાવાનું ખવડાવે છે જેના પર વધારે બબાલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, માત્ર પુરુષને જ નહીં મહિલાને પણ સજા મળવી જોઈએ.\nજોકે, કેટલાક લોકોએ આનો વિરોધ પણ કર્યો છે. લોકોનું કહેવું છે કે, જો તે વ્યકિતએ મહિલા સાથે બ્રેકફાસ્ટ કર્યો અને થોડી હસી-મજાક કરી લીધી તો તેમાં ખોટું શું છે ઈજિપ્તના લોકો પણ આનો ખૂબ વિરોધ કરી રહ્યા છે.(૨૧.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્��ું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST\nતાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST\nપોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST\nવિજય માલ્યાના ફરાર થવા મુદ્દે જેટલી પર તીવ્ર પ્રહારો access_time 7:26 pm IST\nમજૂરે રૂપિયા ઉધાર લઇને ૨૦૦ની લોટરી ટિકિટ ખરીદી હતી : લાગ્યો ૧.૫ કરોડનો જેકપોટ access_time 11:34 am IST\n૧૫મીથી 'સ્વચ્છતા ઝુંબેશ પાર્ટ-૨'ની શરૂઆત કરશે મોદી access_time 10:19 am IST\nસ્વયં સાથેનું યુદ્ઘ લડવાનું શસ્ત્ર એટલે મિચ્છામિ દુક્કડમઃ પૂ.નમ્રમુનિ મ.સા access_time 4:14 pm IST\nગુરૂજીનગર શાકમાર્કેટ પાસેથી ચોરાઉ મોબાઈલ કરનાર રોહીત ઉર્ફે કાલી પકડાયો access_time 3:43 pm IST\nઆજનો પાણીકાપ રદ્દ : બે કલાક મોડુ વિતરણ access_time 3:53 pm IST\nપાક મરીન દ્વારા ૧૮ માછીમારોના અપહરણ access_time 12:01 pm IST\nધોરાજીની બજારોમાં ''આખલા યુદ્ધ'' તંત્ર તમાશો જુએ છેઃ ઉકેલતું નથી\nકુંકાવાવના અડધા ઘનશ્યામનગરમાં લાઈટ ફોલ્ટ સર્જાતા લોકો પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા access_time 11:51 am IST\nવિશ્વના સૌથી કિંમતી-દુલર્ભ ગણેશજીઃ સાચા હિરામાં સુરતમાં બિરાજમાન છે દુંદાળા દેવ access_time 3:58 pm IST\n૧૪ મહિના બાદ પણ કચરો એકઠો કરવામાં અનેક પ્રશ્નો access_time 8:12 pm IST\nઆણંદમાં જુદા-જુદા બે સ્થળે પોલીસે દરોડા પાડી 10 જુગારીઓની અટકાયત કરી access_time 6:07 pm IST\nએપલે વાર્ષિક ઈવેન્ટમાં ત્રણ નવા આઈફોન અને સ્માર્ટવોચ કરી લોન્ચ access_time 12:50 pm IST\n૪.૫ કરોડ રૂપિયાનો આ બંગલો માત્ર ૯૦૦ રૂપિયામાં વેચાશે access_time 3:46 pm IST\nએર એશિયાની માકેદાર ઓફર: માત્ર 1099માં હવાઈ મુસાફરી access_time 9:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના હન્‍ડ્રેડ મોસ્‍ટ ઇન્‍ફલ્‍યુએન્‍શિઅલ પિપલ ઇન હેલ્‍થકેર'': આરોગ્‍ય ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારા ૧૦૦ પ્રભાળશાળી વ્‍યક્‍તિઓમાં ૪ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું: મોડર્ન હેલ્‍થકેર દ્વારા જાહેર કરાયેલી ૨૦૧૮ની સાલની યાદીમાં સુશ્રી સીમા વર્મા, ડો.સચિન જૈન, ડો.અતુલ ગવાંદે, તથા ડો.તેજલ ગાંધીનો સમાવેશ access_time 10:04 pm IST\nઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે access_time 10:05 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષા કામગીરીમાં શ્રી આકાશસિંઘ ભાટીઆને સ્‍થાનઃ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે access_time 10:03 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કપ્તાનની સંભાળશે રહાણે access_time 5:49 pm IST\nએશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમે જીત્યું ગોલ્ડ access_time 5:48 pm IST\n15મીથી 14મોં એશિયા કપઃ23 વર્ષ બાદ સંયુક્ત અરબ અમીરાત કરશે યજમાની access_time 9:49 pm IST\nછેતરપિંડીના કેસમાં અભિનેત્રી સુરવીન ચાવલાને પોલીસથી મળી મોટી રાહત access_time 10:15 pm IST\nફિલ્મ 'કેસરી'નું પહેલું પોસ્ટર રિલીઝ access_time 5:09 pm IST\nસલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે પધાર્યા ગણેશ access_time 5:06 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/12-05-2018/18875", "date_download": "2018-12-12T17:12:57Z", "digest": "sha1:7K6KR5UQVOQ3WHCPYDLWVEH4O3EU2ISJ", "length": 15550, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "મેં મા��ા જીવનમાં ખૂબ સ્ટ્રગલ કર્યુ", "raw_content": "\nમેં મારા જીવનમાં ખૂબ સ્ટ્રગલ કર્યુ\nપ્રોફેશ્નલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવાનું શીખી ગયોઃ કોહલી\nટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને આ સેલીબ્રીટી કપલની પર્સનલ લાઈફ પર સતત મીડીયાની નજર રહે છે, પણ એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઘણી વાર હું આ બાબતોથી ચિડાઈ જતો હતો પણ હવે મેં પર્સનલ અને પ્રોફેશ્નલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાનું શીખી લીધુ છે. ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું ક્રિકેટ અને પરિવારને સમય આપવાનું શીખી ગયો છું. સેલીબ્રીટી પણ એક નોર્મલ વ્યકિત છે અને તેને પણ સામાન્ય લોકોની જેમ જીવવાનો અધિકાર છે, દરેક વ્યકિતને સ્પેસ આપવાની જરૂર છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો વિરાટ કોહલી જીવનમાં એક ઉંચાઈ પર પહોંચી ગયો છે. એ વિશે બોલતા તેણે કહ્યું હતું કે મને મારા જીવનની સ્ટ્રગલની ખબર છે. જુનિયર ક્રિકેટથી રમીને હું આ પદ સુધી પહોંચ્યો છું. આ બધુ એટલુ સહેલુ નહોતું, પણ મારો એક ગોલ હતો કે મારે દેશ માટે રમવુ છે અને એ હું કરી શકયો છું.(૩૭.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nઅમદાવાદ : ગરીબ આવાસ યોજનામાં ગાયોનું કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવાનો આ બનાવ છે જ્યાં આરોપીઓ ગાયોની તસ્કરી કરીને અહીં લાવતા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચતા હતા. આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. access_time 8:14 pm IST\nIPL 2018 : હાઈસ્કોરિંગ મેચમાં KKRએ પંજાબને 31 રને હરાવ્યું : ત સાથે ત્રીજા સ્થાને પહોંચી KKR : 247 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબના ઓપનર્સે પણ તોફાની શરૂઆત કરતા 5 ઓવરમાં જ 50 રન બનાવી દીધા હતા. જોકે, બાદમાં વધતા જતા રનરેટના દબાણ વચ્ચે પંજાબે સતત વિકેટો ગુમાવી. રાહુલે 66 અને અશ્વિને 45 રન ફટકારી પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ 20 ઓવરના અંતે પંજાબ 8 વિકેટે 214 રન જ બનાવી શકી અને 31 રનથી મેચ ગુમાવી access_time 10:08 pm IST\nઈરાન સાથે પરમાણુ સંધિ ચાલુ રાખવા બ્રિટન પોતાના યુરોપિયન ભાગીદારો સાથે પ્રતિબદ્ધ :બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેં એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ફોનમાં વાતચીત :ડાઉન સ્ટ્રીટના પ્રવક્તાનો હવાલો ટાંકીને શિન્હુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે ફોનમાં વાતચીત દરમિયાન મેં એ કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ સમજૂતી ને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે આ દરમિયાન તેણીએ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવેલ પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો access_time 2:33 pm IST\nકર્ણાટકમાં મતદાન બાદ યુપીમાં રાજકીય સર્જરી access_time 7:54 pm IST\n4G સર્વિસ હોવા છતાં મોબાઇલમાં નેટની સ્‍પીડ ધીમી હોય તો ટૂંક સમયમાં તેમાંથી છૂટકારો મળશે access_time 7:59 pm IST\nર લાખની ખંડણી માટે બાળકનું અપહરણ કરી ચાકુના રર પ્રહાર કરી હત્યા કરીઃ બેવડી ફાંસી access_time 11:37 am IST\nરાજકોટના ૩૫ સહિત ૨૦૦ ઇન્કમટેક્ષ ઓફિસર્સની બદલીઃ તુરંત ચાર્જ લેવા હુકમ access_time 11:55 am IST\nધો.૧૨ સાયન્સમાં પુજીત ટ્રસ્ટના છાત્રો ખીલી ઉઠયા access_time 2:23 pm IST\nઈન્ડિયન લાયર્સ એચીવર્સ દ્વારા કાલે સંગીત સંધ્યા સાથે રાજકોટ ગૌરવ સન્માન કાર્યક્રમ access_time 3:48 pm IST\nવઢવાણમાં સરકારી ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ: ધોળીપાળ વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા ઘાસ બળીને ખાખ access_time 11:00 am IST\nપોરબંદર જિલ્લામાં જળ અભિયાનથી આનંદીત થયેલા બરડાના માલધારીઓ વિજયભાઇના સ્‍વાગત માટે બગવદર પહોંચ્યાઃ માલધારીઓએ વાંસળી વગાડી જળ આરાધનાને આવકારી access_time 5:37 pm IST\nઉપલેટા તાલુકામાં ખેડુતોને ૬ ટકા કપાસનો વિમો ખેડુતોની મજાક છે access_time 11:53 am IST\nબનાસકાંઠાના જૈનમ શાહ હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદઃ ૪ને ૭ વર્ષની સજા access_time 8:33 pm IST\nગોદરેજ ઇન્ટેરિયોના ઓફિસ વેલનેસ પોર્ટફોલીયોના ગુજરાતમાં પ્રવેશ access_time 3:39 pm IST\nલગ્નના માંડવામાં બંને પક્ષો બાખડયા : જાન પાછી ફરી access_time 8:48 pm IST\nનાસા મંગળ ગ્રહ પર હેલીકૉપટર ઉડાવશે access_time 6:35 pm IST\nએન્ડ્રોઇડ ડીવાઇસને નિશાન બનાવતા નવા માલવેરથી સાવધ રહેજો access_time 12:37 pm IST\nસીરિયામાં આ અઠવાડિયે થયેલ હુમલામાં 42ના મોત access_time 6:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘મોરહેડ કેન સ્‍કોલર્સ'' તરીકે ૧૦ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસની પસંદગીઃ મેરીટ મુજબ પસંદ કરાયેલા દેશ વિદેશોના ૭૯ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવ્‍યું access_time 10:21 pm IST\n‘‘વોક ગ્રીન ૨૦૧૮'': યુ.એસ.ના સુગરલેન્‍ડમાં BAPSચેરીટીઝના ઉપક્રમે ૨૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ વૃક્ષોના વાવેતર, તથા જમીન, પાણી, અને પર્યાવરણની જાળવણી માટે સતત ત્રીજા વર્ષે યોજાયેલી વોકથોનમાં ૧૫૦૦ ઉપરાંત પ્રજાજનો જોડાયા access_time 8:56 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી મહાશ્વેતા બેનરજીને ''ઇન્ટરનેશનલ એજયુકેટર એવોર્ડ'': આંતર રાષ્ટ્રિય શિક્ષણે ક્ષેત્રે લાંબા સમયના યોગદાનને ધ્યાને લઇ કરાયેલું બહુમાન access_time 12:52 pm IST\nઈરાનમાં ફૂટબોલ જોવા મહિલાએ બદલ્યો વેશ: દાઢી-મૂછ લગાવી જોઈ મેચ access_time 4:58 pm IST\nયુવરાજે કેન્સરગ્રસ્ત બાળકને ટી-શર્ટ અને કેપ આપી access_time 12:36 pm IST\nપાકિસ્તાનમાં પણ રિલીઝ થશે ફિલ્મ પરમાણુ access_time 4:51 pm IST\nફિલ્મ પાણીપતના સંગીતની જવાબદારી અતુલ-અજયના સિરે access_time 8:27 pm IST\nરાજકુમાર ગુપ્તાની ફિલ્મ કરશે અર્જુન કપૂર access_time 4:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/06/blog-post_26.html", "date_download": "2018-12-12T16:02:39Z", "digest": "sha1:T4IWCRENT6TURJ4DUJXOZHZ2T6CQQ7KD", "length": 41494, "nlines": 81, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૬૪", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nશરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંત કાળ માં જીવ બહુ અકળાય છે.શરીર રોગ નું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે\nવાત-પિત્ત-કફ ના પ્રકોપ થી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.\nઆજ થી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુ ને રોજ પ્રાર્થના કરો.\nશરીર માં શક્તિ છે ત્યારે જ ખુબ ભક્તિ કરો અને પ્રભુ ને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.\nલાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે.\nભીષ્મ પિતા શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવાં ઉભા છો-તેવાજ ઉભા રહેજો. મારી પ્રતીક્ષા કરતાં તમે ઉભા રહો.\nશ્રી કૃષ્ણ વિચારે છે-મને બેસવાનું પણ નહિ કહે \nપુંડરિક ની સેવા યાદ આવે છે. તુકારામે એક વાર-પ્રેમ માં પુંડરિક ને ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા-તેની\nકદર ના કરી. મારા પ્રભુને તેં ઉભા રાખ્યા છે \nશ્રીકૃષ્ણ પૂછે છે કે-મારે ક્યાં સુધી આમ ઉભા રહેવાનું \nભીષ્મ કહે છે-તમારાં દર્શન કરતાં કરતાં –પ્રાણ છોડીને- તમારાં ચરણ માં ના આવું-ત્યાં સુધી ઉભા રહો.\nશ્રીકૃષ્ણ કહે છે-દાદા-આ ધર્મ રાજા ને થાય છે કે-મેં બધાને માર્યા છે.મારે લીધે સર્વનાશ થયો છે. તેમણે શાંતિ મળે તેવો ઉપદેશ આપો.\nભીષ્મ કહે છે-કે-ઉભા રહો-ધર્મ રાજાની શંકા નું સમાધાન હું પછી કરીશ.પણ મારી એક શંકા નું સમાધાન તમે પહેલાં કરો.\nમારા એક પ્રશ્ન નો તમે જવાબ આપો.હું બીજા કોને પૂછવા જઈશ\nપ્રભુ એ કહ્યું-તમે પૂછો-હું જવાબ આપીશ.\nભીષ્મ કહે છે કે-મારું જીવન નિષ્પાપ છે,મારું તન-મન પવિત્ર છે,મારી ઇન્દ્રિયો શુદ્ધ છે.તેમ છતાં મને આવી બાણ-શૈયા પર કેમ સૂવું\n હું નિષ્પાપ છું છતાં આવી સજા મને કેમ કરો છો \nશ્રીકૃષ્ણ કહે છે-દાદાજી આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે.તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ તમે એકવાર\nઆંખથી પાપ જોયું છે. અને આપે પાપ જોયું તેની આ સજા છે.\nભીષ્મ કહે છે કે-તે પાપ મને યાદ આવતું નથી.મેં કયું પાપ જોયું છે \nકૃષ્ણ કહે છે-દાદાજી તમે ભૂલી ગયા હશો,પણ હું ભૂલ્યો નથી.મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો-તમે સભા માં બેઠા હતા-\nદુશાસન દ્રૌપદીને ત્યાં લઇ આવ્યો હતો. દ્રૌપદી એ ન્યાય માગેલો-જુગારમાં પતિ પોતે પોતાને જ હારી જાય પછી એ\nપત્ની ને દાવ માં કેવી રીતે લગાડી શકે ત્યારે તમે કંઇ બોલ્યા નહિ.આવું ભરી સભા માં પાપ થતું તમે નિહાળો,તે તમારા જેવા\nજ્ઞાનીને શોભે નહિ. તમે તે વખતે દ્વિધા માં પડેલા હતા. સભ��માં અન્યાય થતો હતો-તે તમે જોયો છે-તેની આ સજા છે.\nભીષ્મ પિતા એ વિચાર્યું-કૃષ્ણ સાચું કહે છે-તે દિવસે મને કેમ આ ના સમજાયું \nતેમણે શ્રીકૃષ્ણ ને નમન કર્યું છે. પરમાત્મા ની નજર પડી. ભીષ્મ ની વેદના શાંત થઇ છે.\nભીષ્મ પિતા એ પછી-ધર્મરાજાને ઉપદેશ કર્યો છે.સ્ત્રીધર્મ-આપદ ધર્મ-રાજધર્મ-મોક્ષધર્મ-વગેરે સમજાવ્યા છે. મહાભારત ના શાંતિપર્વ માં\nઆ બોધ આપેલો છે. તે પછી પરમ ધર્મ બતાવ્યો.\nભીષ્મ કહે છે-સ્થાવર-જંગમ રૂપ સંસાર ના સ્વામી-બ્રહ્માદિ દેવો ના યે દેવ-દેશ,કાળ અને વસ્તુ થી અપરિછિન્ન-ક્ષર,અક્ષરથી શ્રેષ્ઠ-\nપુરુષોત્તમના-સહસ્ત્ર નામો નું નિરંતર-તત્પર રહી ને-ગુણ સંકીર્તન કરવાથી –પુરુષ સર્વ દુઃખો માંથી મુક્ત બને છે.\nશંકરાચાર્ય ને વિષ્ણુ-સહસ્ત્રનામ નો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું ભાષ્ય તેમણે વિષ્ણુ-સહસ્ત્રનામ પર લખેલું.\nતેમનો છેલ્લો –ગ્રંથ છે-બ્રહ્મસુત્ર પર નું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે.\nસંત તુકારામને પણ વિષ્ણુ સહસ્ત્રનામ બહુ પ્રિય.તેમની પુત્રી ના લગ્ન થયા. જમાઈ ને દાયજા માં શું આપ્યું \nહાથે લખેલી-વિષ્ણુસહસ્ત્રનામ ની પ્રત આપી. અને કહ્યું-આનો નિત્ય પાઠ કરજો. આ હજાર નામ-હજાર શસ્ત્રો\nજેવા છે.તે તમારું રક્ષણ કરશે અને કલ્યાણ કરશે.\nવિષ્ણુસહસ્ત્રનામ નો રોજ બે વખત પાઠ કરો.(અર્થ સમજીને) એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાતે સૂતાં પહેલાં.\nકપાળે લખેલા વિધાતા ના લેખ-ભુંસવાની-કે બદલવાની શક્તિ વિષ્ણુસહસ્ત્રનામ માં છે. ગરીબ માણસ વિષ્ણુયાગ યજ્ઞ તો ક્યાંથી\nપણ જો તે ૧૫ હજાર પાઠ કરે તો એક વિષ્ણુયાગ નું પુણ્ય મળે છે.\nઅતિ દુઃખ માં પણ મનુષ્ય ભોજન છોડતો નથી. ભોજન ની જેમ ભજન પણ છોડ્યા વગર નિયમ રાખી ને –બાર વર્ષ સુધી –\nઆ સત્કર્મ કરો.પછી અનુભવ થશે.\nઉત્તરાયણ નો સમય આવ્યો છે.ભીષ્મ મૌન રાખી-પરમાત્માનું ધ્યાન કરે છે-પરમાત્મા માં તન્મય થયા છે-સ્તુતિ કરે છે.\n“હે,નાથ,આપણા દર્શન હું ખાલી હાથે કેમ કરું હું તમને શી ભેટ અર્પણ કરું હું તમને શી ભેટ અર્પણ કરું મારાં મન-બુદ્ધિ તમારાં ચરણે ધરું છું.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/07/%E0%AA%93%E0%AA%AA%E0%AB%87%E0%AA%95-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AF%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3/", "date_download": "2018-12-12T17:28:53Z", "digest": "sha1:LELLXAWJTXVOMQQM6V6UIEOVCOJX2F4J", "length": 5141, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "ઓપેક દેશોની વિયેનામાં મળનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના વિવિધ મંતવ્યો ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવશે. | ESD | ગુજરાતી", "raw_content": "\nઓપેક દેશોની વિયેનામાં મળનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના વિવિધ મંતવ્યો ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવશે.\nપેટ્રોલિયમનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકની વિયેનામાં મળનારી બેઠક પહેલાં સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે, ખનિજ તેલની કિંમતો પર નિર્ણય લેતા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વિશ્વના નેતાઓના મંતવ્યો ઉપર વિચાર કરવામાં આવશે. વિયેનામાં પત્રકારોને સંબોધતા સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી ખાલીદ અલ ફલીહે જણાવ્યું હતું કે, ઓપેક દેશ ખનિજ તેલની કિંમતોના વિષયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંતવ્યોની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રાહક કેન્દ્રીત વિચારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધતી વૈશ્વિક તેલ કિંમતોથી ભારતીય ગ્રાહકોને સંરક્ષણ આપવા ઉપર ભાર મૂક્યો હતો. આ અગાઉ તેમણે પહેલા યોજાયેલી ત્રણ બેઠકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેલની કિંમતોના વિષય પર ગ્રાહકોનો પક્ષ લીધો હતો.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/11-10-2018/23198", "date_download": "2018-12-12T17:14:15Z", "digest": "sha1:F47NNNLN55BALB7X7YWIWWNX7DLGDO3F", "length": 14130, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક", "raw_content": "\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક\nમુંબઈ :તાજેતરમાં જ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર રિલીઝ થયું છે, જો કે ઘણા લોકોને ટ્રેલર પસંદ નથી આવ્યું. ટ્રેલર બાદ સૌથી વધુ કેટરીના કૈફની મજાક ઉડાવાઈ છે. કેટરીના કૈફ ફિલ્મમાં એક ડાન્સરની ભૂમિકામાં છે\nકમ સે કમ ટ્રેલરમાં કેટરીનાનો સીન જોઈને તો આ જ લાગી રહ્યું છે. તેમનો કોસ્ચ્યુમ જોઈને લાગી રહ્ય��ં છે કે હમણા જ કેટરીના કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કરવા લાગશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાન�� લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nસેંસેક્સમાં સૌથી મોટા ઘટાડા access_time 8:12 pm IST\nચક્રવાતી તોફાન 'તિતલી 'ઓરિસ્સા ત્રાટકવાની તૈયારી :પાંચ જિલ્લાઓને ખાલી કરવા આદેશ access_time 12:00 am IST\nકિશોરે ચાકુના ઘા મારીને મા-બાપ અને બહેનની હત્યા કરી access_time 3:27 pm IST\nકડીયાનગરમાં ગરબાની રમઝટ access_time 3:54 pm IST\nમહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા- કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી- ૨૦૧૮ access_time 3:55 pm IST\nમંદિરના બારણા ઉઘાડો મારી માં.... ગગન કેરે ગોખ આવી નોરતાની રાત.... access_time 3:49 pm IST\nજુનાગઢ કોઇ શખ્સ નશીલા પ્રદાર્થનું સેવન કરીને વાહન ચલાવતા પકડાશે તો ખેર નથીઃ આકરી કાર્યવાહી access_time 12:14 pm IST\nસલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણમાં રાજુ દુબઇ જેલ હવાલે access_time 4:01 pm IST\nમોરબી જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડની તપાસ એસીબી ટીમ પાસેથી પરત લઇ લેવાઇ access_time 6:27 pm IST\nઅમદાવાદમાં હોટલના માલિકના ઘરમાંથી ૨૪ લાખ લઇને નોકર નાસી છૂટ્યો access_time 6:01 pm IST\nઉમરેઠના હમીદપુરામાં 9 વર્ષીય કિશોરીને જાતીય સતામણી કરનાર આણંદના શખ્સને 3 વર્ષની કેદ access_time 5:25 pm IST\nવડોદરામાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા :વેપારીઓમાં ફફડાટ access_time 12:15 am IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/hunger-struck/angoori-basundi-recipe-62945.html", "date_download": "2018-12-12T17:53:18Z", "digest": "sha1:D5GIYGYP3EAWG3SOOFRUHUS4RO74OIJD", "length": 6092, "nlines": 72, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "રેસીપી - અંગૂરી બાસુદી - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nરેસીપી - અંગૂરી બાસુદી\nરેસીપી - અંગૂરી બાસુદી\n½ ટીસ્પૂન એલચીનો ભૂકો\n2 ટેબલસ્પૂન બદામની કતરી\nપનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી અાવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી. ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી.\nએક વાસણમાં દૂધ નાખી, ઉકાળવું. બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું. બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું. પછી તેમાં પનીરની ગોળીઓ, એલચીનો ભૂકો, છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી.\nનોંધ – પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે અાકર્ષક લાગશે.\nરેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરના રોલ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પોષણદાઇ જવનું સૂપ...\nરેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/08/blog-post_14.html", "date_download": "2018-12-12T17:27:57Z", "digest": "sha1:5UEHT3XOYPI3JYYIGWFYQAOC6XO7AWA4", "length": 45437, "nlines": 95, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૮૮", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆ��� (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્��્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nસ્કંધ ત્રીજો-૬ (સર્ગ લીલા)\nઆ બાજુ પ્રભુએ દ્વારિકા નો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસ માં હતા. ઉદ્ધવ ને ભાગવત-ધર્મ ના જ્ઞાન નો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોના ની દ્વારકા સમુદ્ર માં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.\nઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.\nશ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.\nઆ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારા માં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર\nથઇ જઈશ.તું એવી હંમેશા ભાવના રાખજે-કે હું તારી સાથે જ છુ.\nઉદ્ધવજી પ્રાર્થના કરે છે-નાથ, ભાવના –આધાર વગર ના થઇ શકે-મને કોઈ એવો આધાર આપો-જેમાં હું તમારી ભાવના કરુ���.\nકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ તે મારી બહુ સેવા કરી છે.અત્યારે હું તને શું આપું મારી ચરણપાદુકા લઇ જા.\nરામાયણ માં ભરતજી ને અને ભાગવત માં ઉદ્ધવજી ને ચરણપાદુકા –પ્રભુ એ આપી છે.\nઉદ્ધવજી એ ચરણપાદુકા મસ્તક પર ધારણ કરી છે. મસ્તક એ બુદ્ધિપ્રધાન છે.તેમાં પ્રભુ ને પધરાવો તો મનમાં કોઈ વિકાર આવશે નહિ.\nજે એકલો ફરે તે દુઃખી થાય છે,પણ પરમાત્મા ને સાથે રાખી ને ફરે છે-તે સુખી થાય છે. પરમાત્મા ને સાથે રાખો તો બધું શક્ય છે,\nપરમાત્મા વગર બધું અશક્ય છે.\nશુકદેવજી વર્ણન કરે છે-ઉદ્ધવ બદ્રીકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીનાં-વ્રજભૂમિ નાં દર્શન થયાં.\nઉદ્ધવજીએ યમુનાજી માં સ્નાન કર્યું છે.પરમાનંદ થયો છે.\nઉદ્ધવજી વિચારે છે-આ તો માલિક ની લીલાભૂમિ-નાના હતા ત્યારે અહીં રમ્યા છે. અહીં થોડા દિવસ રહીશ.કોઈ સંત મળશે તો\nસત્સંગ કરીશ. કોઈ પ્રભુ નો લાડીલો મળી જાય તો જ બોલવું છે-નહીતર મૌન રાખીશ.\nવૃંદાવન માં ગુપ્ત રીતે અનેક સાધુઓ –રાધાકૃષ્ણ ની લીલાઓનાં દર્શન કરતાં આજ પણ ફરે છે.\nયમુના કિનારે રમણ રેતી માં વિદુરજી બેઠા છે,પંચકેશ વધ્યા છે,બાલકૃષ્ણ ની માનસી સેવામાં તન્મય છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે.\n‘શ્રીકૃષ્ણ શરણં મમ’-આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે.ઉદ્ધવજી ની દૃષ્ટિ પડી અને ઓળખી ગયા. છત્રીસ વર્ષની યાત્રા માં –વિદુરજી ને\nઓળખાનાર એક ઉદ્ધવ –જ નીકળ્યા. ઉદ્ધવ ને આનંદ થયો –અને ત્યાં રમણ રેતી માં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તેજ વખતે –\nવિદુરજી એ આંખો ઉઘાડી છે.કહ્યું-મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી-ઉદ્ધવ ને વંદન કરે છે.\nઉદ્ધવજી એ વિદુરજી ને ઉઠાવી લીધા છે. બે પરમ વૈષ્ણવો નું મિલન થયું છે.\nકોઈ વંદન કરે તે પહેલાં વંદન કરો.વંદન માગે તે વૈષ્ણવ નહિ,સર્વને વંદન કરે તે વૈષ્ણવ.(સકળ લોક માં સહુ ને વંદે)\nસંતો નું મિલન કેવું હોય છે\nચાર મિલે-ચોસઠ ખીલે-વીસ રહે કર જોડ---હરિજન સે હરિજન મિલે –તો બિહસે સાત કરોડ.\n(ચાર=ચાર આંખો, ચોસઠ=ચોસઠ દાંતો, વીસ=હાથ પગ ના આંગળા, સાત કરોડ=સાત કરોડ રુંવાટીઓ, હરિજન=હરિના લાડીલા જન)\nવિદુર અને ઉદ્ધવ નો દિવ્ય સત્સંગ થાય છે. સાયંકાળે –બંને મળ્યા –આખી રાત કૃષ્ણ લીલાઓ નું –ભગવદવાર્તાઓ નું વર્ણન\nકર્યું છે. શ્રીકૃષ્ણ કથા કરતાં –ઉદ્ધવજી -તન્મય થયા છે. આખી રાત લાલાની વાતો કરી છે.\nઉદ્ધવજી ના જીવન માં આવું જ પહેલાં પણ એક વાર બનેલું.\nઉદ્ધવજી જયારે નંદ-યશોદાને આશ્વાસન આપવા ગયેલા,ત્યા���ે નંદ –યશોદાએ આખી રાત લાલા ની વાતો કરી હતી.\nસવાર થયું-એટલે યમુનામાં સ્નાન કરી ઉદ્ધવજી આવ્યા. અને વિદુરજી ને કહે છે-કે-\nમને પ્રભાસ માં પ્રભુએ –ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો અને બદ્રીકાશ્રમ માં જવાની આજ્ઞા આપી છે. તમારાં દર્શન-સત્સંગ થી ઘણો\nઆનંદ થયો છે,પણ મારે બદ્રીકાશ્રમ જવું છે.મને રજા આપો.\nવિદુરજી કહે છે-પ્રભુ એ જે ભાગવતધર્મ નો તમને ઉપદેશ કર્યો-તે સાંભળવાની મને ઈચ્છા છે. હું લાયક તો નથી,પણ પ્રભુએ કૃપા\nકરીને –આ- સાધારણ જીવને એક વખતે અપનાવ્યો હતો. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.\nવિદુરજી નું દૈન્ય જોઈને ઉદ્ધવજી ને આનંદ થયો છે-કહે છે-તમે ભલે એવું બોલો કે હું લાયક નથી, પણ તમે કોણ છો,તે હું જાણું છું.\nવિદુરજી તમે સાધારણ નથી,તમે મહાન છે. વધારે તો શું કહું મને જયારે ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો-ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠેલા\nહતા,બીજા કોઈને ય નહિ પણ તમને ત્રણ વાર પ્રભુ એ યાદ કરેલા. કહેતા હતા-\n“મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો નહિ, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી,તેની મીઠાશ હજુ સુધી ભુલાતી નથી.”\nવિદુરજી- “મારો” શબ્દ મેં પરમાત્મા ના મુખ માંથી નીકળેલો કદી સાંભળ્યો નથી, પણ તમારાં માટે “મારો વિદુર” એવું બોલેલા.\nભગવાન ને બધાં કહે છે-કે-પ્રભુ હું તમારો છે,પણ જ્યાં સુધી ભગવાન કહેતાં નથી-કે-હું તારો છું. ત્યાં સુધી સંબંધ કાચો.\nભગવાન જેને –મારો- કહે તેનો બેડો પાર છે. ઠાકોરજી બહુ પરીક્ષા કરશે-પછી કહેશે –કે તું મારો છે.\nજીવ મંદિરમાં જઈ ભગવાન ને કહેશે –કે-મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું,હું તમારો છું. અને ઘેર આવી ને –બબલીની બા ને કહેશે-કે-\nહું તારો છું,તારા વિના મને ચેન પડતું નથી.\nભગવાન કહે-કે-બેટા તારું સર્વસ્વ શું છે-તે હું જાણું છું.\nભગવાન ને બધા કહે છે-હું તમારો છું,પણ કોઈ એમ કહેતા નથી-કે હું તમારો છું અને બીજા કોઈનો નથી.\nતુલસીદાસ –રામજી સાથે વાતો કરે છે-કહે છે-હું યુવાની માં કામી હતો, મારા જેવા કામી ને “તુલસી મારો છે” એમ કહેતાં –તમને\nશરમ આવે તે સ્વાભાવિક છે,પણ નાથ,હું એવું નથી કહેતો કે હું તમારો છું,તમારો ભક્ત છું. પણ હું તો તમારે આંગણે રહેનારો એક કૂતરો છું.મને તમારાં આંગણ માં રહેવા દેજો, મને અપનાવજો.\n“તુલસી કુત્તા રામકા,મોતિયા મેરા નામ, કાંઠે દોરી પ્રેમકી,જીત ખેંતો ઉત જાય.” મેં તમારો પટ્ટો (કંઠી) ગળામાં રાખી છે.\nવિદુરજી ભાવમય થયા આંખ માં આંસુ આવ્યા છે –ઉદ્ધવ ને કહે છે-મા���ા ભગવાને મને યાદ કરેલો\nઉદ્ધવજી કહે છે-વિદુરજી તમે ભાગ્યશાળી છો,પરમાત્મા એ તમારો સ્વીકાર કર્યો છે. ભગવાને એક વખત નહિ પણ ત્રણ વખત તમને\nયાદ કરેલા, મૈત્રેયજી ને તેમણે કહેલું –કે-મેં વિદુરજી ના ઘરની ભાજી એક વખત ખાધેલી, હું તેના ઋણ માં છું, બધાને મેં આપ્યું છે,\nપણ વિદુરજી ને કાંઇ આપ્યું નહિ, માટે જયારે તમને મારો વિદુર મળે ત્યારે –આ ભાગવતધર્મ નું જ્ઞાન તેને આપજો.\nગંગાકિનારે મૈત્રેયઋષિનો આશ્રમ છે-ત્યાં તમે જાવ.—આમ કહી ઉદ્ધવજીએ બદ્રીકાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.\nભગવાને –પરમધામ જવાના સમયે-મને યાદ કરેલો-એવું જાણીને,અને ઉદ્ધવજી ના ચાલ્યા જવાથી-\nવિદુરજી-પ્રેમથી વિહવળ થઇ રડવા લાગ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/kapoor-family-malshe-adhalak-paisa-jo-rk-studio-sale-thashe-to/", "date_download": "2018-12-12T17:15:33Z", "digest": "sha1:SLN3OSVU3PQ7O7VIOH4L3YRDT4AI2XUD", "length": 22747, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "જો આર.કે સ્ટુડિયો વેચાશે, તો આટલી રકમ મળશે કપૂર ખાનદાનને.. રકમ સાંભળીને જ તમને ચક્કર આવી જશે !!! | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ફિલ્મી જગત જો આર.કે સ્ટુડિયો વેચાશે, તો આટલી રકમ મળશે કપૂર ખાનદાનને.. રકમ સાંભળીને...\nજો આર.કે સ્ટુડિયો વેચાશે, તો આટલી રકમ મળશે કપૂર ખાનદાનને.. રકમ સાંભળીને જ તમને ચક્કર આવી જશે \nઆર. કે સ્ટુડિયોની સ્થાયના ૧૯૪૮માં થઈ હતી.આરકે એટલે રાજકપુર ના નામ થી જ આ સ્ટુડીયો નું નામ રાખવામાં આપવા માં આવ્યું હતું.\nહિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શો મેન રાજકપુર એ આર. કે સ્ટુડીયોનું નિમાણૅ કર્યુ હતું, પરતું હવે જાહેર ખબર થઈ છે કે કપુર ભાઈઓએ આ સ્ટુડીયો વેચવાનો નિણૅય કર્યો છે.હવે તે પણ અંદાજ લાગે છે કે આ વેચાણથી કપુર ભાઈઓ ને ખુબ જ ફાયદો થશે.\nઆ વેચાણની ખબર ત્યારે સામે આવી જ્યારે રૂષી કપુરે આ નિણૅય કર્યો.કપુર પરિવારે પ્રોપટીના જાણકારોની ટીમને આ જવાબદારી સોંપી છે.જે મુંબઈના ચેમ્બુર વિસ્તારમા ફેલાયેલ બે એકર જમીનનો સોદો કરશે. આ સ્ટુડીયો મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં છે.આની બોલી લગાવવાની તૈયારી છે.આ સ્ટુડીયો જ્યાં છે તે જમીનની કિંમત એક વગૅ મિટર ના લગભગ ત્રણ લાખ રૂપિયા છે.આ સ્ટુડીયો ની સુત્ર ના જણાવ્યા મુજબ લગભગ ૪૦૦ કરોડ થી બોલી શરૂ થશે.કપુર ભાઈઓ ને આ પ્રોપટી ની લગભગ ૫૦૦ કરોડ કિંમત મળી શકે છે. ભાઈ બહેન આ રકમ નો બટવારો કરશે.હાલમાં જ કરીના કપુર ખાને એક ફેશન શો માં ભાગ લિધો અને તેમને આરકે સ્ટુડીયો વેચવા પર પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી કે,તો તેમણે કહ્યુ કે આ નિણૅય પરિવારના મોટા વડીલોનો છે.\nકરિનાએ કહ્યું કે આ નિણૅય મારા પાપા,ચિન્ટું અંકલ અને બાકીના તમામ વડીલોએ કર્યો છે,તો તે જ આ વિષય પર ચચાૅ કરશે તે યોગ્ય છે. જેની સાથે તમારે વાત કરવી જોઈએ. હા,હું એ જરૂર કહીશ કે આ જગ્યા અમારી માટે બહુ સન્માનીય છે. આ જગ્યા અમારા માટે ધરથી પણ ખાસ છે,આ જગ્યા અમારા માટે નહી પણ પૂરી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી માટે બહુ મોટી અને ખાસ જગ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીમા આમાં ઘણા ગ્લોરિયસ વર્ષો રહયા છે.આપણ સાચું છે તેનું સન્માન એટલું જ રહેશે,હંમેશાની જેમ.આર. કે સ્ટુડિયોની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી અને આર એટલે રાજકપુર નામ પરથી જ આ સ્ટુડિયો નું નામ રાખ્યું છે. રાજકપુર ના મુત્યુ પછી આ બેનર નિચે ખુબ જ ઓછી ફિલ્મનું નિમાણૅ થયું છે.હાલમાં ફિલ્મો સફળ ના રહી.ખુદ રણબીર કપુરે તે બાબતે જગ્ગા જાસુસના સમયે કહ્યું હતું. તે ખુબ જ ઈમોશનલ જોવા મળ્યો હતો. પરંતુ તેની રિવાઈવની વાતને લઈ તેમને કહ્યું કે આ આસાન વાત નથી,આવું જ ભવિષ્યમા થયું તો તે એવા પ્રોજેકટની સાથે આ સ્ટુડિયોને પણ આગળ આવશે. જેથી આ સ્ટુડીયોનું સન્માન ઔર આગળ વધે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆજે લેખકની કલમે વાંચો પ્રણય ત્રિકોણની અદભૂત લવ સ્ટોરી, આવી સુખદ અંત વાળી સ્ટોરી તમે ભાગ્યે જ વાંચી હશે \nNext articleરીક્ષા ડ્રાઈવરની દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ, માં કરે છે ચાના બગીચામાં કામ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે શપથ પાત્રમાં આખરે કર્યો ખુલાસો…..\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે, જાણીને વિશ્વાસ નહિ આવે…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી પ્રિયંકા, S થી શરૂ થાય છે નામ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ���ુજરાત..\nફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા...\nમૃત્યુ પહેલા, ભીષ્મએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે સ્ત્રીઓ સાથે સંકળાયેલું એવું...\nઅંતિમ સંસ્કાર પહેલાની જુઓ આ 15 દુલ્ભ તસ્વીરો, એક હતી શ્રી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/beds/lima+beds-price-list.html", "date_download": "2018-12-12T16:41:48Z", "digest": "sha1:NMLO5ZNNF2GLKCGWLBXCZ5UCLQYDQIRK", "length": 12544, "nlines": 267, "source_domain": "www.pricedekho.com", "title": "લિમા બેડસ ભાવ India માં 12 Dec 2018 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nલિમા બેડસ India ભાવ\nલિમા બેડસIndia 2018 માં\nલિમા બેડસ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 4 કુલ લિમા બેડસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન લિમા સોલિડ વૂડ કિંગ સીઝે બેડ ઈન નાતુર્ળ ફિનિશ બ્ય વૂડ્સવોર્થ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Shopclues, Naaptol, Snapdeal, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ લિમા બેડસ\nની કિંમત લિમા બેડસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન લિમા શીશમ વૂડ કિંગ સીઝે બેડ ઈન પ્રોવીન્સીઅલ ટીક ફિનિશ બ્ય વૂડ્સવોર્થ Rs. 32,999 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન લિમા સોલિડ વૂડ કિંગ સીઝે બેડ ઈન નાતુર્ળ ફિનિશ બ્ય વૂડ્સવોર્થ Rs.25,299 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n4 % કરવા માટે 15 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nલિમા શીશમ વૂડ કિંગ સીઝે બેડ ઈન પ્રોવીન્��ીઅલ ટીક ફિનિશ બ્ય વૂડ્સવોર્થ\nલિમા સોલિડ વૂડ કિંગ સીઝે બેડ ઈન એસ્પ્રેસ્સઓ વાલનુંત ફિનિશ બ્ય વૂડ્સવોર્થ\nલિમા સોલિડ વૂડ કિંગ સીઝે બેડ ઈન નાતુર્ળ ફિનિશ બ્ય વૂડ્સવોર્થ\nલિમા સોલિડ વૂડ કિંગ સીઝે બેડ ઈન પ્રોવીન્સીઅલ ટીક ફિનિશ બ્ય વૂડ્સવોર્થ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/vastu-tips/vastu-tips-for-negativity-how-to-avoid-negativity-vastu-ke-upa-118061200001_1.html", "date_download": "2018-12-12T17:06:23Z", "digest": "sha1:NQ23YEQF4Z7YEXHWP6HAX2SY7ZBYSUFT", "length": 12255, "nlines": 218, "source_domain": "gujarati.webdunia.com", "title": "Vastu Tips - એક વાડકી પાણીથી દૂર થઈ શકે છે ઘરની નેગેટિવિટી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nVastu Tips - એક વાડકી પાણીથી દૂર થઈ શકે છે ઘરની નેગેટિવિટી\nજો કોઈ વ્યક્તિને ઘરની નકારાત્મકતાને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો જ્યોતિષ અને વાસ્તુમાં બતાવેલ ઉપાય કરવાથી લાભ મળી શકે છે. વેબદુનિયા\nવાસ્તુ શાસ્ત્ર નકારાત્મકતા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.\nવેબદુનિયાના વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ઘરની નેગેટિવિટી દૂર કરવાના ઉપાય..\nપ્રથમ ઉપાય - રોજ સવારે એક વાડકી પાણીને સ્વચ્છ કરી તેમા પાણી ભરો અને તેમા તુલસીના પાન નાખી દો. ત્યારબાદ આ પાણીને ઘરમાં ખૂણે ખૂણે છાંટો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા રહેવુ જોઈએ તુલસીના પાણીથી ઘરની નકારાત્મકતા ખતમ થઈ શકે છે અને વાતાવરણ પવિત્ર થઈ શકે છે. વિષ્ણુ મંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય.વેબદુનિયા\nબીજો ઉપાય - જો ઘરના કોઈ સભ્યને ખરાબ સપના સતાવે છે તો સૂતા પહેલા રૂમમાં ઘી માં કપૂર નાખીને પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી રૂમની નેગેટિવિટી ખતમ થાય છે અને ઉંઘ સારી આવે છે. ખરાબ સપનાનો ભય નથી રહેતો.\nત્રીજો ઉપાય - રાત્રે સૂતી વખતે ઘરના દરેક ખૂણામાં થોડુ આખુ મીઠુ મતલબ મીઠાના ગાંગડા કાંચની વાડકી કે કોઈ અન્ય વાસણમાં ભરીને મુકી દો.\nસવારે ઉઠ્યા પછી મીઠાને એકત્ર કરીને પાણીમાં વહાવી દો. આ ઉપાય રોજ કરવાથી મીઠુ આખા ઘરની નકારાત્મકતા ગ્રહણ કરી લે છે અને સકારાત્મકતા વધારે છે.\nચોથો ઉપાય - રોજ સવાર-સાંજ ઘરમાં પૂજા કરતી વખતે શંખ અને ઘંટી જરૂર વગાડો. શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો.\nઘરમાં શંખનુ પાણી છાંટવાથી નેગેટિવિટી ખતમ થાય છે અને દૈવીય શક્તિઓનો વાસ થાય છે.\nસૂચના - આ આર્ટીકલની સામગ્રી કોપીરાઈટ છે. કોઈપણ અન્ય વેબસાઈટ પર જો કોપી કરેલ જોવામાં આવશે તો વેબદુનિયા તરફથી કોપીરાઈટનો કેસ કરવામાં આવશે.\nવાસ્તુ ટિપ્સ - ઘરમાં છિપાયેલા દોષને આ રીતે કરો દૂર\nઆ એક ઉપાય કરશો તો જલ્દી થશે લગ્ન\nશુ તમારી તિજોરીમાં પૈસો નથી ટકતો, તો અપનાવો આ ટિપ્સ\nસૂતાં સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે તમારા પર ભારે\nવાસ્તુ : ગૃહપ્રવેશમાં કળશનું મહત્વ અને વાસ્તુ પૂજા કેવી હોવી જોઈએ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2", "date_download": "2018-12-12T18:04:10Z", "digest": "sha1:BO4MILP3UK7X4Q6E3CXTEBMLAAML4DUW", "length": 3520, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પેરોલ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપેરોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનાસી નહીં જવાનું કે જે શરત કરે તે પાળવાનું કેદીનું વચન, કે તેને આધારે તેવી શરતે તેને છોડવો તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B2%E0%AA%9F", "date_download": "2018-12-12T18:05:07Z", "digest": "sha1:REKPPMM5HBN4YDH7YOUSF43RZLPL6C5N", "length": 3411, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કાંબલેટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂક��ઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકાંબલેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએક ઊંચી જાતની ઊનનું કપડું; કામલેટ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/12-10-2018/89737", "date_download": "2018-12-12T17:17:08Z", "digest": "sha1:3DMJOI7YB4IHKVQ3US3DBPTRWEUTS4QE", "length": 21512, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "રાજ્યભરમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ", "raw_content": "\nરાજ્યભરમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ\nજનતામાં કોંગ્રેસ પ્રત્યેની તીવ્ર ધિક્કારની લાગણી ઉદ્ભવી છે : પંડ્યાઃ શક્તિસિંહને ફેશ સેવિંગ અને ગુજરાતને બદનામ કરવા દિલ્હી જઇને પ્રેસ કરવાની ફરજ પડી : રાષ્ટ્રપતિ શાસનની માંગ ચોર કોટવાલને દંડે તેવી છે\nઅમદાવાદ,તા.૧૨: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અફવા, અપપ્રચાર, અશાંતિ અને અરાજકતા ફેલાવનારી પાર્ટી એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાના પ્રયાસ કર્યો હતો. હવે બીજા રાજ્યોમાં ચુંટણીઓ છે. કોંગ્રેસે પ્રાંતવાદ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ હિંસા ફેલાય તેવા ભાષણો કર્યાં, કોંગ્રેસના લોકોએ સોશીયલ મિડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી, હિંસાની ઘટનાઓમાં કોંગ્રેસના લોકો જ પકડાયાં એટલે કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ છે. જનતામાં કોંગ્રેસ પ્રત્યે ધિક્કારની લાગણી ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસના બિહારના પ્રભારીશ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અને ગુજરાતને બદનામ કરવા માટે દિલ્હી જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે. દેશની જનતા એ કોંગ્રેસને કેન્દ્ર સરકાર અને ૧૬-૧૭ રાજ્યો માંથી હટાવી દીધી છે એટલે કોંગ્રેસને ભાજપનું નેતૃત્વ આંખના કણાંની જેમ ખૂંચે છે અને વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરીને બદનામ કરે છે. પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની રાષ્ટ્રપતિ શાસન નાંખનારી વાત એ ચોર કોટવાલને દંડે તેવી છે. વારંવાર બિનકોંગ્રેસી સરકારો પર રાષ્ટ્રપતિ શાસન નાંખનારી કોંગ્રસે લોકશાહી વિરૂદ્ધ વિકૃત માનસિકતા પ્રદર્શિત કરી છે. બીજી બાજૂ સત્તા વગર તડફડતી કોંગ્રેસ સમાંતર સરકારની હાસ્યાસ્પદ વાત કરી રહી છે. શક્તિસિંહે દિલ્હીની પત્રકાર પરીષદમાં પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોની વિડીયો, સોશીયલ મિડીયાની પોસ્ટ, ધરપકડ થયેલાં કોંગ્રેસી નેતાઓના નામો આપવાની જરૂર હતી. પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથબંધીની પરાકાષ્ઠા છે અને કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર મતભેદો હોવાથી કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા અને કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો મિડીયામાં વધુ દેખાવાની સ્પર્ધા ભાજપના નેતૃત્વ સામે જોરશોરથી ગાળાગાળી અને જૂઠ્ઠા આક્ષેપો લગાવી રહી છે.જયારે કોંગ્રેસ આ જ્ઞાતિવાદ, કોમવાદ અને હવે પ્રાંતવાદના ષડયંત્રો ખુલ્લા પડી ગયાં છે. ત્યારે આખી કોંગ્રેસ પાર્ટીને વિખેરી નાંખવી જોઈએ તેવી વાત મહાત્મા ગાંધીજીએ કરી હતી. તે સંપૂર્ણ સાચી પૂરવાર થઈ છે. કારણ કે, હવે ગુજરાતની જનતામાં વેરઝેર, અશાંતિ અને જ્ઞાતિવાદ, કોમવાદ અને પ્રાંતવાદના કોંગ્રેસના કારનામાઓ પછી ગુજરાતની જનતા માની રહી છે કે કોંગ્રેસ હવે વિપક્ષને પણ લાયક નથી. પંડયાએ જણાવ્યું હતું કે, એકબાજૂ ભાજપ સરકાર સરદાર પટેલનું માન-સન્માન વધે, વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાનું લોકાર્પણની તૈયારી દ્વારા ગુજરાતનું ગૌરવ વધે તે માટે પ્રયાસો કરી રહી છે. બીજીબાજૂ કોંગ્રેસ ગુજરાત બદનામ થાય તેવા પ્રયાસો કરે છે. એકબાજૂ સરદાર પટેલ પ્રતિમા, અનાવરણ પહેલાં ગુજરાતમાં તારીખ ૨૦ થી એકતા યાત્રા કાઢી રહી છે. ત્યારે કોંગ્રેસ એકતા તોડોનાં કાર્યક્રમો હાથ ધરી રહી છે. ભાજપ સરકાર એકબાજૂ ગાંધીજીના પ્રેમ, અહિંસાના વિચારો સાથે ૧૫૦મી જન્મજયંતિના કાર્યક્રમો હાથ ધરી રહી છે. બીજીબાજૂ કોંગ્રેસ વેરઝેર અને હિંસાત્મક કાર્યક્રમો કરી રહી છે, એટલે ગુજરાતની જનતા સ્પષ્ટ માને છે. કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમો ગુજરાતની જનતા માટે વિઘાતક છે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nછેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST\nસુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના ��્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST\n#MeToo: અકબર પર લાગેલા આરોપો ગંભીર: રાજીનામું આપી તપાસનો સામનો કરે: શિવસેના access_time 12:00 am IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nવૃશ્ચિક રાશીમાં ગુરૂનું આગમનઃ જ્યોતિશશાસ્‍ત્રના કથન મુજબ અનેક અસર થશે access_time 12:00 am IST\nજૈનમ નવરાત્રીમાં આજે રાત્રે ઓસમાણ મીર પોતાના અવાજનો જાદુ પાથરશે access_time 4:54 pm IST\nઅરવિંદભાઇ મણીયારનગરમાં ખેતલીયા આપા ગ્રુપ દ્વારા ૨૫૧ ગરબી મંડળની બાળાઓને ભોજન access_time 3:24 pm IST\nઆશ્રમ શાળા અને છાત્રાલયમાં ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો ખોટાઃ સંચાલક મંડળની સ્પષ્ટતા access_time 4:41 pm IST\nભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓના વિશિષ્ટ ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે પ્રજ્ઞાચક્ષુ ગરબી મંડળ દ્વારા નવરાત્રીનો પ્રારંભ access_time 12:15 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકતા રથયાત્રાના આયોજન માટે બેઠક યોજાઇ access_time 12:09 pm IST\nજસદણ પેટાચૂંટણીમાં કુંવરજીભાઈ જ ભાજપના ઉમેદવારઃ ભરત બોઘરા access_time 12:01 pm IST\nઉત્તર ભારતના પરપ્રાંતિયો ઉપર ગુજરાતમાં ખતરોઃ તહેવાર ઉજવવા નહીં પરંતુ ભયથી જ ભાગી રહ્યાનું તારણ access_time 5:58 pm IST\nરવિવારે અમદાવાદમાં સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલનો પ્રારંભ access_time 11:51 am IST\nશિક્ષકોને સ્ટેમ્પ પર સોગંદનામું કરવાના હુકમથી ભારે આક્રોશ access_time 10:18 pm IST\nવરરાજાએ કેક કાપ્યા બાદ કર્યું કંઈક આવું કે દુલ્હનની આ હાલત થઇ access_time 6:34 pm IST\nઆઇવીએફ હવે પ્રાણીઓમાં પણ સફળ થવા લાગી access_time 6:56 pm IST\nઆ એંકરે 2 વર્ષીય બાળકને પીઠ પર બેસાડી સમાચાર બોલ્યા access_time 6:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્લાનો ટેક્સાસમાં 10 ઓક્ટો થી\" નવરાત્રી ઉત્સવ \" શરુ : 18 ઓક્ટો સુધી રાસ ગરબાની રમઝટ બોલશે : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA નું આયોજન : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 9:22 pm IST\nઅમેરિકામાં બદ્રિકાશ્રમ કેલિફોર્નિયા મુકામે નવરાત્રી ઉત્સવ શરૂ : 19 ઓક્ટો સુધી ઉજ્વાનારા ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે ચંડીપાઠ, તથા દુર્ગા હોમ,અને સાંજે શ્રી લલીથા સહસ્ત્રનામ પૂજા તથા આરતીનું આયોજન : 19 ઓક્ટો ના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે access_time 9:33 pm IST\nયુ.કે.માં આવતીકાલ 13 ઓક્ટો શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : ઇન્ડિયન ક્લ��ર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે કરાયેલું જાજરમાન આયોજન access_time 9:43 pm IST\nયુથ ઓલમ્પિક(હોકી): ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાથી મળી હાર access_time 5:33 pm IST\nનિર્ધારીત કાર્યક્રમ મુજબ ચેન્નાઈમાં રમાશે ત્રીજો ટી-૨૦ access_time 3:39 pm IST\nપતિ શોએબ સાથે રાજસ્થાની થાળીની મજા માનતી જોવા મળી સાનિયા access_time 5:29 pm IST\nમજેદાર કોમેડી ફિલ્મમાં અમિત સાધ જાસૂસના રોલમાં access_time 10:00 am IST\nન્યુયોર્કમાં સેક્સી લુકમાં જોવા મળી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા access_time 5:11 pm IST\nશૂટિંગમાં ઈજાગસ્ત થઇ રાધા.. access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-09-2018/144924", "date_download": "2018-12-12T17:14:18Z", "digest": "sha1:2O7ID2Z7KBDFM27RSTNUFDBWNS7EEBOC", "length": 16897, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ", "raw_content": "\nયુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં દ્વારકાધિશ હવેલી, ૭૧૭, વોશિંગ્‍ટન રોડ, પાર્લિન ન્‍યુજર્સી મુકામે નવનિર્મિત નૂતન હવેલીનું નિર્માણ કરાશે. જેનું ભૂમિપૂજન ૧૯,૨૦ તથા ૨૧ ઓકટો. ૨૦૧૮ દરમિયાન થશે જે પૂજનય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પાયન ઉપસ્‍થિતિમાં કરાશે.\nભક્‍તિનિધિ ઇન્‍કના ઉપક્રમે આયોજીત આ ત્રિદિવસિય ભૂમિપૂજન સમારોહમાં પધારવા સહુ વૈશ્નવોને આમંત્રિત કરાયા છે.\nઉજવણી અંતર્ગત ૧૯ ઓકટો. શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે ડીનરનું આયોજન કરાયુ છે. બાદમાં ઇન્‍ડિયા ગૃપની મ્‍યુઝીક ઇવનીંગ યોજાશે.\n૨૦ ઓકટો. શનિવારે સવારે ૯-૩૦ કલાકે યજ્ઞ બાદ બપોરે ૧૨-૩૦ કલાકે લંચ થશે. બાદમાં બપોરે ૨ વાગ્‍યે કળશ યાત્રા નીકળશે. તથા ૨-૩૦ કલાકે ભૂમિપૂજન થશે. ૪-વા��્‍યે રિફ્રેશમેન્‍ટ બાદ ૪-૩૦ કલાકે વચનામૃતનું આયોજન કરાયું છે. તથા ડીનર બાદ નૂતન હવેલી નિર્માણ અંગે રજુઆત કરાશે.\n૨૧ ઓકટો.રવિવારે સવારે ૯-૩૦ કલાકે મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું છે. તથા બપોરે ૧૨-૧૫ કલાકે મનોરથ બાદ ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.\nવિશેષ માહિતિ તથા મનોરથી બનવા માટે કોન્‍ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nનરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST\nરાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુ���્દો ઉછાળશે access_time 10:58 pm IST\nનવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST\nઉંબર ઉપર આરોપ: ડ્રાઈવરો સાથે દગો રમીને 500 મિલિયન ડોલર કમાણી કરી access_time 9:10 am IST\nમાલ્યા મામલે ભાજપ - કોંગ્રેસ વચ્ચે મહાયુધ્ધ access_time 3:39 pm IST\nજમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ ચેકપોસ્ટ પર આતંકી હુમલો :અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકવાદીઓ ફરાર access_time 9:07 am IST\nપતિ-પત્નિ વચ્ચેના વિવાદમાં સગીર બાળકની પિતાને મુલાકાત આપવા હુકમ access_time 4:18 pm IST\nહસનવાડી મેઇન રોડ ઉપર બિરાજતા ''લાલ બાગ કા રાજા'': વિધ્નહર્તા દેવનું વાજતે-ગાજતેે સ્થાપન access_time 3:51 pm IST\nરામનાથપરાના રિક્ષાચાલક અમિત ભરવાડ પર ૮ શખ્સોનો તલવાર, છરી અને ધારીયાથી હુમલો access_time 4:13 pm IST\nકુમકુમ તિલક કી કરો તૈયારી... આ રહી હે ગણેશજી કી સવારી... access_time 11:33 am IST\nકોટડાપીઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા access_time 12:00 pm IST\nપ્રાચીન ભારતે અદ્દભુત બાબતો સિદ્ધ કરીઃ સંસ્કૃત સત્રનો બીજો'દિ access_time 11:58 am IST\nપેટલાદના પાળજમા યુવતીની બાબતે ઉશ્કેરાયેલ કાકાને ભત્રીજાએ ધોકાવ્યો access_time 6:02 pm IST\nસુરતના માંડવીમાં મૌલવી ઉપર પત્નીએ સૃષ્‍ટિ વિરૂદ્ધના કૃત્યનો આરોપ મુક્યા બાદ હાઇકોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન નામંજૂર access_time 5:02 pm IST\nવડોદરામાં ખંડણીખોર અજ્જુ કાણિયા સહિત ત્રણ શખ્શોનો પોલીસે કાઢ્યો વરઘોડો access_time 1:26 pm IST\nચીનમાં હુમલાખોરે આવું કરતા પાંચ લોકોને ગંભીર ઇજા access_time 6:38 pm IST\n૪.૫ કરોડ રૂપિયાનો આ બંગલો માત્ર ૯૦૦ રૂપિયામાં વેચાશે access_time 3:46 pm IST\nસિલિકોન વેલીને લઈને આવ્યા આ અજૂગતા સમાચાર access_time 6:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે access_time 10:05 pm IST\nયુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ access_time 10:06 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ���ુરક્ષા કામગીરીમાં શ્રી આકાશસિંઘ ભાટીઆને સ્‍થાનઃ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે access_time 10:03 pm IST\nટેસ્ટ શ્રેણીમાં પરાજય છતાં વિરાટનો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દબદબો access_time 12:47 pm IST\nભારત-પાક વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના દિવ્યાંગ ભીમાભાઇ વાઇસ કેપ્ટન access_time 11:40 am IST\nભારતના મનુ અત્રિ અને બી.સુમીથ રેડ્ડીની જોડી જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં access_time 5:57 pm IST\nપોતાની બાયોપિક વિશે ગોવિંદાએ કહી આ ખાસ વાત... access_time 5:06 pm IST\nઅક્ષયકુમારની ફિલ્મ ૨.૦ નું ટ્રીઝર લોન્ચઃ ભારતની સૌથી મોંઘી ફિલ્મ ૨૯મીએ રિલીઝ થશે access_time 4:56 pm IST\nફિલ્મ 'કેસરી'નું પહેલું પોસ્ટર રિલીઝ access_time 5:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/11/28/%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%A3-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2018-12-12T16:21:07Z", "digest": "sha1:6UYN2X2RKB2NBYBIEOSGBDNSNNIMOT2C", "length": 8402, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા\nખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા\nખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા\nખેરાલુના રૂપેણ મુક્તિધામ સેવા ટ્રસ્ટની દર વર્ષે મળતી જનરલ મિટીંગ તા.ર૦-૧૧-ર૦૧૬ ના રોજ સાંજે- ૪ કલાકે મુક્તિધામ હોલ ખાતે મળી હતી. આ મિટીંગમા અભુતપુર્ણ કહી શકાય તેવા પાંચ નિર્ણયો લેતા આખા પંથકમા ચર્ચાનો વિષય બન્યો હતો.\nજનરલ મિટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ખેરાલુ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન કુન્દનબેન ધર્મેન્દ્રકુમાર બારોટ, જતન ચિલ્ડ્રન હોસ્પિટલવાળા ડૉ.નિપુલભાઈના ધર્મપત્ની ડૉ.જયશ્રીબેન નાયક ખેરાલુ નાગરિક બેન્કના મહિલા ડીરેક્ટર તથા ભાજપ અગ્રણી ભગવતીબેન અશોકકુમાર ભાવસાર તેમજ વૃદાંવન ચાર રસ્તે સ્વામિનારાયણ મંદિર બનાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા વિરચંદકાકા મ���દી તેમજ રૂપેણ મુક્તિધામના ટ્રસ્ટી રમેશભાઈ મોદી (પુનાવાળા)ના પ્રતિનિધિ સહિત ટ્રસ્ટીગણ તથા ખેરાલુ શહેરમાંથી પધારેલા મહેમાનોની હાજરીમાં છેલ્લા ત્રણ વર્ષના હિસાબો વંચાણે લઈ બહાલ રાખ્યા હતા. હિસાબોમાં આશરે ૪૦ લાખ જેટલી રકમ હાલ ટ્રસ્ટમા જમા છે તેમ જણાવ્યુ હતુ. આમંત્રિત મહેમાનોનુ શાલ ઓઢાડી તેમજ ફુલછડી દ્વારા સ્વાગત, સન્માન કરવામા આવ્યુ હતુ.\nરૂપેણ મુક્તિધામની વહીવટ પાંખના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ (રૂદ્વાક્ષ પેટ્રોલપંપ વાળા) એ આગામી વર્ષમાં રૂપેણ મુક્તિધામનો વિકાસ કરવા નવિન યોજનાઓની રૂપરેખા કરી હતી. જેમા (૧) રૂપેણ મુક્તિધામએ પવિત્ર રૂપેણ નદીના કાંઠે આવેલુ હોવાથી ખેરાલુ તાલુકાની સૌ જનતા માટે ખુલ્લુ મુકવાથી વાત કરી હતી. ખેરાલુ તાલુકાના સરપંચોની ટુંક સમયમાં મિટીંગનુ આયોજન કરવા ચર્ચા વિચારણા કરી હતી. હાલ રૂપેણ મુક્તિધામ ખાતે એક શબ પાછળ ર૦ મણ લાકડુ વપરાય છે. જે ઓછુ વપરાય તે માટે ઓ.એન.જી.સી.ના અધિકારીઓ કાષ્ટ ચેમ્બર આપવાના છે જેનાથી એક શબ માટે માત્ર ૩ (ત્રણ) મણ લાકડુ વાપરી અગ્નિસંસ્કાર કરાશે. જેનાથી પ્રકૃત્તિને પણ ફાયદો થશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રૂપેણ મુક્તિધામમા ડસ્ટબીન મુકવાનું આયોજન શબને બે-ત્રણ દિવસ રાખવા કોલ્ડ શબ પેટી લાવવા તેમજ ગરમ પાણી ર૪ કલાક મળે તે માટે સોલાર સિસ્ટમ લગાવવાની ચર્ચાઓ કરી હતી. સુતક માટે નવિન બેઠક વ્યવસ્થા બનાવવાનું આયોજન કરવામા આવ્યુ છે. તેમ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ.\nરૂપેણ મુક્તિધામ સેવા યોજનાના પ્રમુખ પોપટભાઈ બ્રહ્મભટ્ટે હીસાબો તેમજ સંસ્થાના વિકાસ માટે પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ. નાથુભાઈ સોનીએ મહેમાનોનો પરિચય આપી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. આભાર વિધી જસુભાઈ બારોટે કરી હતી.\nવારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ\nખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/vhp-members-ahmedabad-threatening-couples-at-riverfront-037640.html", "date_download": "2018-12-12T16:33:21Z", "digest": "sha1:VJY7YYJDSNHQ7VF4PWQXT3DI4AMM74NO", "length": 8745, "nlines": 122, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુવાનોના ફેવરિટ રિવરફ્રન્ટ પર વીએચપીના કાર્યકરો ત્રાટક્યા | VHP members in Ahmedabad threatening couples at riverfront on Valentines day - Gujarati Oneindia", "raw_content": "\n» યુવાનોના ફેવરિટ રિવરફ્રન્ટ પર વીએચપીના કાર્યકરો ત્રાટક્યા\nયુવાનોના ફેવરિટ રિવરફ્રન્ટ પર વીએચપીના કાર્યકરો ત્રાટક્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ\nહાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, ‘125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'\nપ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો\nઆજે સમગ્ર ભારત અને વિશ્વમાં વેલેન્ટાઇન્સ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ યુવાધન આજના દિવસે ઘેલું બન્યુ છે અને આજે યુવાનો પોતાના સમવન સ્પેશ્યલ સાથે તથા મિત્રોના ગ્રુપ સાથે અમદાવાદના પ્રખ્યાત સ્થલ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી આખાય રિવરફ્રન્ટ પર યુવાનોના ઝૂંડ જોવા મળી રહ્યા હતા. જોકે પાશ્ચાત્ય સંસ્કૃતિના આ દિવસનો વિરોધ કરવા રિવરફ્રન્ટ ખાતે વીએચપીના કાર્યકરો પહોંચ્યા હતા અને તેમણે વેલેન્ટાઇન્સ ડે નો વિરોધ કર્યો હતો.\nVHPના કાર્યકર્તાઓએ આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે VHPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રિવરફ્રન્ટની પાળે બેઠેલા પ્રેમી પંખીડાઓને ડંડા બતાવીને ત્યાંથી ભગાડ્યા હતા. વીએચપીના કાર્યકરોએ યુવાનોને રિવરફ્રન્ટ પરથી ઉઠાતતા દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસનો પણ આજે ચાંપતો બંદોબસ્ત હતો.આથી પોલીસે વીએચપીના કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.\nવીએચપીના કાર્યકરોએ વિરોધ કરતા રિવરફ્રન્ટ ખાતે રમૂજી દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલાક યુવાનોએ પોતાની પ્રેમિકાને મૂકીને જ બાઇક દોડાવી દીધી હતી. તો રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.\nahmedabad riverfront valentines day અમદાવાદ રિવરફ્રન્ટ વેલેન્ટાઈન ડે\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/astrology/lunar-eclipse-27-july-2018-the-longest-eclipse-of-21-century-51053.html", "date_download": "2018-12-12T17:55:20Z", "digest": "sha1:6R25NDNB4OY6XKV7II4B5DUK3LLCFULV", "length": 9016, "nlines": 79, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "ગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ\nગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ\n27 જુલાઈની મધ્યરાત્રીએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અગાઉ વાચકોને એ માહિતી તો આપી જ દીધી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કેવાં કામ ન કરવાં જોઈએ જ્યારે આજે તમને જણાવીશું કે ગ્રહણ સમયે કેવાં કામ કરવાથી ફાયદો થાય છે. શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન કેટલાંક એવાં કામ છે જે કરવાથી તમને બહુ લાભ થઈ શકે છે.\nમંત્ર જાપ અને ગુરુ મંત્ર લેવા માટે ગ્રહણ કાળને વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુ મંત્ર લેવો બહુ ફાયદાકારક માનવામાં આવે છે.\nમેડિટેસન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ધ્યાન ધરવાના કાર્યને ઉત્તમ માનવામાં આવ્યું છે.\nદાન કોને અને ક્યારે\nગ્રહણ દરમિયાન આમ તો બહાર નીકળવાની મનાઈ હોય છે પરંતુ આ દરમિયાન ગુરુ, બ્રાહ્મણ અને પુરોહિતોને દાન-દક્ષિણા આપવાનું વિશેષ મહત્વ છે. ગ્રહણ બાદ જરૂરિયાતમંદોને દાન આપવામાં આવે છે.\nશિક્ષણનો પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ સમય:\nજો તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવી માંગો છો તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે શુભ રહેશે. અભ્યાસ સાથે જોડાયેલ નવા કામ શરૂ કરવા જેવા કે પુસ્તક લખવું, સંગીત, નૃત્ય, ચિત્રકળાનો આરંભ કરવા માટે ઉત્તમ સમય છે.\n# છોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\n# પંચમુખી હનુમાનનું મહત્ત્વ\nસ્નાન કરીને કરો શુદ્ઘી:\nઆ સમયે સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.\nવાણી પર સંયમ રાખો:\nગ્રહણ સમયે વાર્તાલાપમાં ખોટો સમય વ્યય ન કરવો જોઈએ. આ સમયે મૌન સાધવું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.\nગ્રહણ સમયે પૂજા-પાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની સખત મનાઈ છે. ધાર્મિક આસ્થા છે કે આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે છે. ઘરના મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકો છો.\n# સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\n# હોળી સ્પેશિયલ- 5 હોળી ઉજવણી કરતી વખતે પાલન કરવા માટે વાસ્તુ ટિપ્સ\nરાશિ ચિહ્નો અનુસાર મિત્રતાના લક્ષણો જાણો અહીં...\nચંદ્રગ્રહણ બાદ રાશિ મુજબ કરો દાન, મળશે અપાર સફળતા...\nતસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ...\nશું તમે જાણો છો જીવ��માં સફળતા અપાવી શકે છે આ...\nસ્ત્રીઓની કુંડળી આ રીતે નક્કી કરે છે જીવનસાથીનુ ભવિષ્ય...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/05/29/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AB%8D/", "date_download": "2018-12-12T16:16:13Z", "digest": "sha1:4RXSSFPVTTBYTK4GAUSHQXXVC6ZHTWBF", "length": 9225, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > સરકારની લાખો રૂપિયા��ી ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા\nસરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા\nસરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો\nકાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા\nવિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી બનાવેલો સીસી રોડ તૂટતા ભાજપ સરકારમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા બહાર દેખાયા છે. ત્યારે સરકાર લાખોના ખર્ચે બનાવેલા રોડમાં નિષ્કાળજી કે ગેરરીતી કરનાર કોન્ટ્રાક્ટરનુ બિલ અટકાવવા કાર્યવાહી કરશે ખરા જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પોતાના ફાયદા માટે કોન્ટ્રાક્ટરનુ બાકી બીલ મંજુર કરાવવા તમામ પ્રયત્નો કરશે તેવુ લોકોમાં ચર્ચાય છે.\nગુજરાતમાં ભાજપના શાસનમાં રોડ, ગટર અને પીવાના પાણીની સુવિધા તો મળશે જ તેવુ વિચારીને લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા હતા. પરંતુ ભાજપ સરકારમાં થયેલા વિકાસ કામોમાં સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા વિકાસકામો બરાબર થતા નથી અને ભાજપના શાસનમાં થતો ભ્રષ્ટાચાર ધીમેધીમે બહાર આવતા લોકોનો સરકાર પ્રત્યે ભારે રોષ પેદા થયો છે. ગત વિધાનસભાની ચુંટણી પહેલા વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે પુરતા પ્રમાણમાં સિમેન્ટ નહી વાપરતા રોડ તૂટી ગયો છે. રોડ ઉપર કપચી દેખાતા આ વિસ્તારના રહીશોને રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી હોવાની શંકા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનુ બિલ અટકાવવા કોઈ કાર્યવાહી કરી નહતી અને રોડનો ભ્રષ્ટાચાર ઢાંકવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ રોડની વચ્ચે ડીવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે ડીવાઈડરની બાજુમાં પડેલ માટીના ઢગલા નહી ઉપાડતા રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી ઉનાળાની ગરમીમાં રોડની આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો રાત્રીના સમયે બહાર બેસી શકતા નથી. વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. હાલમાં લાખોના ખર્ચે બનાવેલ સીસી રોડ અને ડીવાઈડરની કામગીરી જોતા આવનારા ચોમાસાના વરસાદમાં રોડ ઉ���ર મસમોટા ખાડા પડવાની તથા ડીવાઈડરના બ્લોક ઉખડી જવાની પુરેપુરી શક્યતા છે. અને સરકારના લાખો રૂપીયા પાણીમાં જશે. આ વિસ્તારના લોકો ફરીથી ઉબડખાબડ રોડ ઉપર ફરતા નજરે પડશે. ત્યારે ભાજપ સરકારે રોડ ઉપરથી બહાર દેખાતા આબરૂના કાંકરા ઢાંકવા માટે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર તથા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી પડશે. જો સરકાર કોઈ કાર્યવાહી નહી કરે તો આજ પ્રજા ગત વિધાનસભાની ચુંટણીની જેમ આવનારી લોકસભાની ચુંટણીમાં ભાજપને મોટુ નુકશાન પહોચાડે તો કઈ કહેવાય નહી\nઅયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ\nગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી – માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/16/2018/5316/", "date_download": "2018-12-12T17:29:23Z", "digest": "sha1:T3OD24IELWQ7RHY36SD3G7HGU54P3KEZ", "length": 5906, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "બાહુબલી ફિલ્મ પર આફરીન થઈ ગયેલા જાપાનીઓ –રાજમૌલીને આપી પુષ્કળ ભેટ- સોગાદો | Gujarat Times", "raw_content": "\nHome FILM બાહુબલી ફિલ્મ પર આફરીન થઈ ગયેલા જાપાનીઓ –રાજમૌલીને આપી પુષ્કળ ભેટ- સોગાદો\nબાહુબલી ફિલ્મ પર આફરીન થઈ ગયેલા જાપાનીઓ –રાજમૌલીને આપી પુષ્કળ ભેટ- સોગાદો\nભારતમાં બ્લોક બ્લસ્ટર પુરવાર થયેલી ફિલ્મ બાહુબલીએ જાપાનીઓને ઘેલાં કરી દીધા છે. જાપાનમાં આ ફિલ્મે 100 દિવસ પૂરાં કર્યા છે. એની ઉજવણી કરવા નિમિત્તે જાપાનમાં એક પ્રદર્શન યોજાયું હતું. તેમાં ભાગ લેવા માટે ફિલ્મના ડિરેકટર એસએસ રાજમૌલી તેમજ ફિલ્મના નિર્માતા શોબુ જાપાન આવ્યા હતા. આ સમયે પ્રશંસકોએ તેમને ઢગલાબંધ ભેટો આપી હતી. જેમાં જાતજાતની કલાત્મક વસ્તુઓનો સમાવેશ થતો હતો.\nPrevious articleભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ઈન્દોર, ભોપાલ બીજા નંબરે અને ચંડીગઢનો ત્રીજો નંબર\nNext articleઆવતી કાલે ભાજપના નેતા યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યપ્રધાન પદના શપથ લેશે -રાજયપાલ વજુભાઈ વાળાએ આપ્યું આમંત્રણ -15 દિવસો દરમિયાન બહુમતી સાબિત કરવી પડશે……..\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટીમાં ભવ્ય સેટની રચના\nડિસેમ્બરમાં રજૂ થતી ફિલ્મોની ટિકિટબારી પર બોલબાલા ..\nઅમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ...\nઅમેરિકામાં આર્થિક સંકટઃ ખર્ચા સાથે જોડાયેલું બિલ સેનેટમાં અટકયું\nકર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને...\nદેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરો અને ગંદકી …સુપ્રીમ કોર્ટે દિલ્હીના...\nનીરવ મોદીના ભારતભરના સ્ટોર બંધ કરાશે : બધા કર્મચારીઓ બેકાર થઈ...\nઆશા ભોંસલે કહે છેઃ ગીતના શબ્દો વલ્ગર કે દ્વિઅર્થી હોય તો...\nઓએફબીજેપી દ્વારા ડો. વલ્લભ કથીરિયાનું બે એરિયામાં ભવ્ય સન્માન કરાયું\nનેપાળના વડાપ્રધાન કે પી ઓલી કહે છે- અમે ભારત અને ચીન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-raipur-connection-of-blast-parcel-bomb-in-odisha-gujarati-news-5826999-PHO.html", "date_download": "2018-12-12T16:48:19Z", "digest": "sha1:DXRV2WSBTX766M3F2HOYTMCAQA3HATHO", "length": 11749, "nlines": 137, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The conspiracy to kill bride and groom was sent to parcel bomb by courier | મંડપમાં દુલ્હન-વરરાજાને મારવાનો હતો પ્લાન, કુરિયર ગીફ્ટમાં મોકલ્યો'તો બોમ્બ", "raw_content": "\nમંડપમાં દુલ્હન-વરરાજાને મારવાનો હતો પ્લાન, કુરિયર ગીફ્ટમાં મોકલ્યો'તો બોમ્બ\nઓરિસ્સાના બલાંગીર પટનાગઢમાં લગ્નના મંડપમાં પાર્સલ બોમ્બમાં વિસ્ફોટ કરનાર રાયપુરની હોટલમાં રોકાયો હતો\nઘટનામાં વરરાજા શેખરનું મોત\nરાયપુર: ઓરિસ્સાના બલાંગીર પટનાગઢમાં 23 ફેબ્રુઆરીએ લગ્નના મંડપમાં પાર્સલ બોમ્બથી વિસ્પોટ કરનાર રાયપુર હોટલમાં રોકાયો હતો. અહીંથી જ તેણે કુરિયર કંપનીને પાર્સલ કુરિયર કંપનીમાં મોકલ્યું હતું. પાર્સલ બુક કરાવ્યા પછી તે રાયપુર ભાગી ગયો હતો. બેંગલુરુમાં તપાસ દરમિયાન ઓરિસ્સા પોલીસને આ પ્રમાણેના ઈનપુટ મળ્યા છે. ત્યારપછી ઓરિસ્સા પોલીસની ટીમે ફરી રાયપુરમાં કેમ્પ કર્યો હતો. બે દિવસ સુધી ઓરિસ્સા પોલીસે અહીંની હોટલોમાં તપાસ કરી હતી.\nકુરિયર એજન્સીમાં બુક કરાવવામાં આવ્યું અને ત્યાંથી જ ઓરિસ્સા પહોંચ્યું\n- પોલીસનું ફોક્સ રેલવે સ્ટેશન વિસ્તારની આજુબાજુની હોટલો જ છે. વિસ્ફોટ કરનાર પાર્સલ સ્ટેશન વિસ્તારની કુરિયર એજન્સીમાંથી બુક કરાવવામાં આવ્યું હતું અને ત્યાંથી ઓપિસ્સા પહોંચી ગયું હતું. તેથી પોલીસને શંકા હતી કે આરોપી આ વિસ્તારની જ કોઈ હોટલમાં રોકાયો હતો.\n- ઓરિસ્સા પોલીસ રાયપુર ક્રાઈમ બ્રાન્ચની મદદ કરી રહ્યું છે. હોટલોના રજિસ્ટર્ડ ચેક કરવાની સાથે સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ થઈ રહી છે. આ વખતે પોલીસ સીસીટીવી ફૂટેજ જોવામાં કુરિયર કંપનીના માણ���ોને પણ સાથે રાખી રહી છે તેથી આરોપીની ઓળખ થઈ શકે.\n- રજિસ્ટર્ડ લિસ્ટમાં વિસ્ફોટના એક-બે દિવસ પહેલાં અને તે પછી અમુક દિવસો સુધી અહીં રોકાયેલા માણસોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમાંથી પણ જેનું કનેક્શન ઓરિસ્સા સાથે હોય તેમની હિસ્ટ્રી લેવામાં આવી રહી છે. તેમને તપાસના દાયરામાં લઈને બોમ્બકાંડની તપાસ કરવામાં આવી રહી છે.\nબોમ્બ કાંડનું રાયપુર કનેક્શન\n- ઓરિસ્સા બોમ્બકાંડનું રાયપુર કનેક્શન સતત વધી રહ્યું છે. 23 ફેબ્રુઆરીએ બલાંગીરના પટનાગઢમાં લગ્નના મંડપમાં વિસ્ફોટ પછી વરરાજા સૌમ્ય શેખરનું મોત થઈ ગયું છે.\n- ઘટનામાં વરરાજાની દાદી અને અન્ય જાનૈયાઓ પણ વિસ્ફોટના શિકાર થયા હતા. દુલ્હન રીમા સાહુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પાર્સલ બોમ્બ રાયપુરની કુરિયર એજન્સીમાંથી બુક કરાવવામાં આવ્યું હતું.\n- તે લિંક મળ્યા પછી પોલીસ અહીં આવી હતી. પાર્સલ બુકિંગની તપાસ દરમિયાન એક છોકરી વિશે શક થયો છે. તે યુવતી થોડા સમય પહેલાં રાયપુરમાં આવીને રોકાઈ હતી.\n- અંદાજે ચાર દિવસની તપાસ પછી પણ ઓરિસ્સા પોલીસની તપાસ આગળ વધી નહતી . ત્યારપછી પોલીસે બેંગલુરુમાં જ્યાં શેખર નોકરી કરતો હતો ત્યાં પણ તપાસ વધારી હતી.\n- અહીંથી જ આ કાંડમાં રાયપુરનું ત્રીજુ કનેક્શન હોટલ તરીકે મળી આવ્યું છે. પોલીસે સંકેત મળ્યા છે કે, પાર્સલ બુક કરાવનાર બેંગુલુરુથી જ અહીં આવ્યો હતો.\nઆગળની સ્લાઈડમાં વાંચો પોલીસ અન્ય કયા એંગલથી કરી કહી છે તપાસ\nપારિવારિક અને પૈતૃક પ્રોપર્ટી વિવાદના એંગલથી પણ થઈ રહી છે તપાસ\nપારિવારિક અને પૈતૃક પ્રોપર્ટી વિવાદના એંગલથી પણ થઈ રહી છે તપાસ\n- પાર્સલ બોમ્બથી જે રીતે લગ્નના મંડપમાં જ શેખર અને તેની પત્નીને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તેનાથી ઓરિસ્સા પોલીસ પારિવારિક અને પૈતૃક પ્રોપર્ટી વિવાદના એંગલથી પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.\n- પોલીસ તપાસમાં ખબર પડી છે કે, શેખર તેના પિતાનો એકનો એક દીકરો હતો. તેમના પરિવારમાં પણ અમુક દિવસથી વિવાદ ચાલી રહ્યા હતા.\n- તે વિશે પોલીસને ઈનપુટ મળ્યા છે. તે પછી જ તપાસનો એંગલ એ દિશામાં કરવામાં આવ્યો છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો\nબોમ્બ કાંડનું રાયપુર કનેક્શન\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/194", "date_download": "2018-12-12T17:51:06Z", "digest": "sha1:RYK5JEZDI6RKLG4ZQZV3HHFVU44X7GX6", "length": 5142, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે\nપ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nનૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી.\nપ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય આપત્કાળ ગણીને ક્યારેય લેશમાત્ર આજ્ઞાને ગૌણ કરી નથી.\nપ.પૂ.સ્વામીશ્રીને વિદેશ વિચરણ દરમ્યાન 14થી વધુ ઉપવાસ થયા હતા.\nકોઈ મુમુક્ષુએ આ જાણ્યું એટલે કહેવા લાગ્યા, “સ્વામી, આપ તો મહારાજના મુક્ત છો, સત્પુરુષ છો, તો આપને આજ્ઞાઓ પાળવાની હોય આજ્ઞાઓ તો સાધનિકને પાળવાની હોય આજ્ઞાઓ તો સાધનિકને પાળવાની હોય તો આપ શા માટે આવી આજ્ઞાઓ શિરસાટે પાળો છો તો આપ શા માટે આવી આજ્ઞાઓ શિરસાટે પાળો છો \n“દયાળુ,શ્રીજીમહારાજે નિષ્કામી એવા ત્યાગી સંતો માટે નિષ્કામશુદ્ધિમાં જણાવ્યું છે કે,‘નિષ્કામ વ્રતવાળો જે પુરુષ જે તે જો સ્ત્રી ભેળો એક ગાડા (અર્થાત્ વાહન) ઉપર બેસે તો એક ઉપવાસ કરવો.’ મહારાજની આજ્ઞા સિદ્ધ-સાધનિક બધા માટે છે.નિષ્કામ વ્રતને વરેલા દરેક ત્યાગી સંતે આ આજ્ઞા પાળવી એવો મહારાજનો સ્પષ્ટ અભિપ્રાય છે.માટે એ શિરસાટે સમાધાન કર્યા વિના અચૂક પાળવામાં આવશે.રાજી રહેજો…” એમ કહી હરિભક્તને પ.પૂ.સ્વામીશ્રીએ આજ્ઞાપાલન માટેની શીખ આપી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ���ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%97_%E0%AA%86%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-12-12T18:01:35Z", "digest": "sha1:ZDBFTY3Z3T6S4EGPGOBNFCAADGXJC743", "length": 3317, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તંગ આવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી તંગ આવવું\nતંગ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-030003-1149044-NOR.html", "date_download": "2018-12-12T17:10:21Z", "digest": "sha1:MKSK3DVA6UP335CLGBEKTERDX5GMUAMB", "length": 10038, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો | વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો", "raw_content": "\nવધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો\nઉનાળાની જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ સાથે મસલત કરીને જે તે વિસ્તારમાં...\nઉનાળાની જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ સાથે મસલત કરીને જે તે વિસ્તારમાં પાણીની જરૂરીયાત ઉભી થાય ત્યાં અન્ય સ્ત્રોત દ્વારા પણ પાણી મળી રહે તે માટે મથામણ શરૂ કરી દીધી છે. નર્મદાનું પાણી મેળવતી ગાંધીધામ આદીપુરને પુરતો પાણીનો જથ્થો મળતો નથી. અંદાજે 30 એમએલડીની સામે 18 એમએલડી જેટલું જ પાણી આપવામાં આવી રહ્યું છે. વીડી, નાગલપર, સીનુ્ગ્રા પમ્પીંગ સ્ટેશન પરથી વર્ષો જુના અંદાજે 17 જેટલા બોર પરથી પણ આદીપુરની પીવાના પાણીની તરસ છીપાવવા માટે પાલિકાએ આયોજન કર્યુ છે. હવે વધુ 10 બોર બનાવીને આદીપુરમાં પાણીની વધારાની જરૂરીયાતને પહોંચી વળવા માટે પણ આગામી દિવસોમાં તબક્કાવાર આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હોવા��ી વિગત મળી રહી છે.\nઉનાળામાં પાણીની તંગી ઉભી થાય તેવી શક્યતાના પગલે અત્યારથી જ તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવવાની શરૂ કરી દેવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા બેઠક યોજીને આગામી પરીસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા પછી બહાર આવતી વધુ વિગતો મુજબ આદીપુરમાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે વધુ 10 બોર બનાવવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે બોર ક્યાં અને કઇ સાઇડ ઉપર ક્યારે બનાવાશે, કેટલાનો ખર્ચ થશે તે અંગે હાલ કોઇ એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. તંત્રની આ આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિના કારણે ઉનાળાના દિવસોમાં નવા બોરમાંથી લોકોને પાણી મળી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.\nપાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે\nજાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 17 જેટલા જુના બોર બનાવવામાં આવ્યા છે તેમાંથી હાલ પાણી લેવામાં આવી રહ્યું છે. તેમાં પણ પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. તબક્કાવાર પાણીનો પ્રવાહ હજુ પણ ઘટતા સમયસર સમ્પ નહી ભરાય તો પાણી પહોંચાડવું મુશ્કેલ બનશે. આગામી દિવસોમાં તળ પણ વધુ નીચા જવાની શક્યતા છે. હાલ પણ નીચેથી પાણી લેવાની ફરજ પડી રહી છે. જેમ જેમ પાણી લેવાતું જશે તેમ તેમ તળમાં પાણી ઘટી જશે. વળી મીઠુ પાણી પણ અમુક લેવલ સુધી જ મળે છે અને ત્યારબાદ ક્ષારયુક્ત પાણી મળે છે. જે પીવાલાયક નથી.\nમશીનરી ગોઠવવામાં પણ સમય જશે\nસમયસર કામગીરી કરવામાં ન આવતા ઉંઘણશી તંત્રના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા હવે બોર આધારીત પાણી વધુ મેળવવા માટે જે યોજના તૈયાર કરવામાં આવી છે તે તૈયાર કરીને તેનું અમલીકરણ થાય તેમાં પણ ખાસો સમય નીકળી જશે. વળી અદ્યતન મશીનરી પણ નાંખવી પડશે અને તે માટે યુધ્ધસ્તરે કામગીરી કરવામાં નહી આવે તો સમયસર લોકોને પાણી મળી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને લાખો રૂપિયાનો ખર્ચ એળે જશે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (��ીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Kriyayog.aspx", "date_download": "2018-12-12T17:43:54Z", "digest": "sha1:IUVSBKZCNUY2BPXARES55R4N7PJYFWWX", "length": 11702, "nlines": 125, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n..:: ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ ::..\nમંત્રશક્તિ દ્વારા જીવનનાં કષ્ટોમાંથી મુક્તિનો ઉકેલ\nશાસ્ત્રોક્ત શક્તિ અને મંત્રો શક્તિની તેજોમય ઊર્જાનાં સમન્વયથી ઇશ્વરીય શક્તિનાં સાક્ષાત્કાર તેમજ ભૌતિક અને આર્થિક પ્રશ્નો આપની અંદર રહેલી ઊર્જાથી આપ પોતે જ એનો જડમૂળથી ઉકેલ કરી શકો એ માટે ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગની શક્તિ અને સાધના પૂજ્યશ્રી દ્વારા શીખવવામાં આવે છે.\nપૂજ્ય ॐઋષિ પ્રથમવાર મંત્રશક્તિ, ક્રિયાયોગ અને ઇશ્વરીય સાક્ષાત્કારની પ્રક્રિયામાં મનુષ્યને શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી લઇ જઇ રહ્યા છે.\nॐકાર સંપ્રદાયની ત્રિત્રાંશ ક્રિયાયોગ દરમિયાન જ્ઞાનવિધિ સાથે નીચેની ત્રણ પ્રક્રિયા શીખવવામાં આવે છે.\nॐકાર શ્રી શ્રી લક્ષ્મી ક્રિયાયોગ\nॐકાર શ્રી કુંડલીની શક્તિપાત ક્રિયાયોગ\nॐકાર શ્રી સુવર્ણ સિદ્ધિતા ક્રિયાયોગ\n...:: ॐકાર ત્રિશક્તિ ક્રિયાયોગ ::..\nસહજ અને સરળ રીતે મોક્ષનાં માર્ગની દિશા મળે અને ઇશ્વરીય ઊર્જા આપના સુક્ષ્મ શરીર એટલે કે આપના ઓરામાંથી તેજોમય પ્રકાશ આપની આસપાસ એક વલય ઊભું કરે એ માટે ॐકાર ત્રિશક્તિ ક્રિયાયોગ પૂજ્ય ॐઋષિ દ્વારા શાસ્ત્રોક્ત જ્ઞાનવિધિ સાથે શીખવવામાં આવે છે. ઇશ્વરીય સાક્ષાત્કાર અને મોક્ષની દિશામાં આપ સરળતાથી આગળ વધી શકો તેમજ સ્થૂળ અને સુક્ષ્મ શરીરને અલગ કરવાની પ્રક્રિયાની શાસ્ત્રોક્ત વિધિ પૃથ્વી ઉપર સૌપ્રથમવાર શીખવવામાં આવે છે.\n..:: ॐકાર શ્રી શ્રી લક્ષ્મી ક્રિયાયોગ ::..\nઆપના જીવનમાં આપ મંત્રશક્તિનાં માધ્યમથી આપ ગૂઢ વિદ્યા શીખી લક્ષ્મીદેવીનાં અવરોધ અને મુશ્કેલીને આપ આપની પોતાની મદદ અને તકલીફ વગર ઉકેલી શકો તે માટેનો આ ક્રિયાયોગ છે.\n..:: ॐકાર શ્રી કુંડલીની શક્તિપાત ક્રિયાયોગ ::..\nઆ ક્રિયાયોગનાં માધ્યમથી મનુષ્ય���ી અંદર રહેલી આત્મિક અને કુદરતી શક્તિઓની પ્રચંડ ઊર્જા ઉર્ધ્વગમન થાય છે તેમજ મનુષ્ય પોતાની જ શક્તિઓનાં માધ્યમથી બીજા માણસોને એમના પ્રોબ્લેમોમાંથી બહાર કાઢી શકે છે અને એના શરીરમાં અને એના ઓરામાં અખૂટ તાકાત અને ઊર્જા ઉદભવ થાય તે પ્રક્રિયા અને ગુઢવિદ્યા અને ગુઢશક્તિનું જ્ઞાન પણ આ ક્રિયાયોગના માધ્યમથી થાય છે.\n..:: ॐકાર શ્રી સુવર્ણ સિદ્ધિતા ક્રિયાયોગ ::..\nઆ ક્રિયાયોગનાં માધ્યમથી સુવર્ણ અને ધનસર્જન કઇ રીતે થઇ શકે તેમજ મનુષ્ય પોતાના આર્થિક અથવા તો મોટા કાર્યોમાં રૂકાવટ આવતી હોય અને ધનને સ્થિર કરવામાં અવરોધ આવતો હોય તો એ અવરોધ દૂર કઇ રીતે કરવો તેનું જ્ઞાન આ ક્રિયાયોગમાં આપવામાં આવશે. જેનાથી આપ આપના જીવનમાં ધનપ્રાપ્તિનાં અને ધન સ્થિરતાનાં માર્ગની પ્રબળ અનુભૂતિ કરી શકશો અને ધનસર્જન તથા સ્થિરતાનાં કાર્યમાં મજબૂતી આવશે.\nપૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનમાં જ્ઞાનવિધિ સહિત શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી તા.23/6/2013, રવિવારનાં રોજ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતનાં અનન્ય સમન્વયથી લૌકિક અને અલૌકિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની સર્વશ્રેષ્ઠ સાધના પદ્ધતિ તથા અતિશક્તિશાળી પ્રચંડ અને દુર્લભ શક્તિપાત મેળવતા સાધકોની દિવ્ય ઝલક......\nપૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં જ્ઞાનવિધિ સહિત શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી તા.11/5/2014, રવિવારનાં રોજ આલ્ફાવન મોલ, ફાયર એન્ડ ફ્લેમ બેન્કવેટ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે માનવમાંથી મહામાનવ બનવાની તથા સાધકમાંથી સિદ્ધ થવાની ક્રિયા મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતનાં અનન્ય સમન્વય સાથે સાધકોને આપવામાં આવેલ તેની દિવ્ય ઝલક......\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/", "date_download": "2018-12-12T16:45:46Z", "digest": "sha1:35MZC7W2TR7VREGYSJWKVTVHQMBQYS72", "length": 8584, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "2017 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nએક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં\nએક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડ દ્વારા એસ.કે.કોલેજની ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ છે. એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી તેવી ખેડૂતોની અરજીના કારણે રૂા.૫૧ લાખનુ દાન વિવાદોમાં સપડાયુ છે. અરજી કરનાર ખેડૂતોની લાગણી છેકે…\nભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી\nભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રજાને વચનો આપીને દિલ્હીમાં ગાદી મેળવી છે. પરંતુ ભાજપના શાસનમાં વિકાસના નામે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ લોકોમાં ચર્ચાય છે. જેમાં વિસનગરના કાંસા ચાર રસ્તાથી…\nના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ\nના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ (પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં એસ.કે. યુનિવર્સિટીના કેમ્પસમાં જીલ્લા કક્ષાના ૬૮ મા વન મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સાંકળચંદ દાદા ઉપવનમાં વૃક્ષ વાવીને જીલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અનુ.જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, એસ.કે.પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ,…\nઆવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા\nઆવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આપણા મકાનનુ આર.સી.સી.ધાબુ ભરાતુ હોય કે બીજી કોઈ આર.સી.સી.કામ થતુ હોય ત્યારે ધોધમાર વરસાદ આવે તો આર.સી.સી.કામ કરીએ ખરા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આપણા મકાનનુ આર.સી.સી.ધાબુ ભરાતુ હોય કે બીજી કોઈ આર.સી.સી.કામ થતુ હોય ત્યારે ધોધમાર વરસાદ આવે તો આર.સી.સી.કામ કરીએ ખરા વરસાદની અનિશ્ચીતતાના સ��યે કોઈપણ આર.સી.સી.કામ થાય નહી. પરંતુ સૌનુ એ કોઈનુ નહી. વિસનગર પાલિકામાં દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટર વરસાદમાં આર.સી.સી.કામ કરી રહ્યા છે. આ…\nતાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો\nતાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ ઉપર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની છત્રછાયા હોવાથી તે સરપંચો અને કોન્ટ્રાક્ટરો સાથે વારંવાર અસભ્ય વર્તન કરતા હતા. જેમાં ગત…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/01/29/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F/", "date_download": "2018-12-12T16:16:28Z", "digest": "sha1:PUXNQ5RUTWFGVNPVSWQBFSM6MAYWOP2S", "length": 11574, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર\nવિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર\nવિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો\nક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર\nઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સંચાલિત વિસનગરના આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે આવેલ પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં ગત રવિવારે બપોરે રાજપુત સમાજના ઈતિહાસ અને હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરનાર ફિલ્મ પદ્દમાવતનો વિરોધ કરવા મીટીંગ મળી હતી.જેમા ગુ���રાત સહિત ભારતભરમાં પદ્દમાવત ફિલ્મ રીલીઝ ન થાય તે માટે ઉગ્ર લડત આપવા રાજપુત ભાઈઓએ તૈયારી દર્શાવી હતી. આ મીટીંગમાં ક્ષત્રિય ઠાકોર સમાજ, બ્રહ્મ સમાજ, રબારી સમાજ, બારોટ સમાજ, દેવી પુજક સમાજ તથા વી.એચ.પીના આગેવાનોએ પોતાના ટેકો જાહેર કયો હતો.\nપદ્દમાવત ફિલ્મ રીલીઝ કરવાના સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કરણી સેના અને રાજપુત સમાજમાં ભારે રોષ ફેલાતા ઠેર-ઠેર પોતાનો વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેને પગલે વિસનગરમાં આવેલ પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં ગત તા.ર૧-૧ ના રોજ રાજપુત સમાજના ભાઈઓની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા, કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમાર, ભરતસિંહ.પી.પરમાર (કાંસા), અર્જુનસિંહ પરમાર, ગોવિંદસિંહ રાજપૂત, કડા પૂર્વ સરપંચ જશવંતસિંહ રાજપૂત, કિરણસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ ચાવડા (કડા), કરણી સેનાના સંયોજક બળવંતસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ ચાવડા, મનુસિંહ (કરલી), તથા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડ (રંડાલા), કિરણજી ઠાકોર(વિસનગર), દેવેન્દ્રસિંહ ઠાકોર, વી.એચ.પી. આગેવાન વિનોદભાઈ પટેલ (વિનુકાકા),બ્રહ્મ સમાજના આગેવાન નિકુંજભાઈ રાવલ, કેતનભાઈ પંડિત, શૈલેષભાઈ રબારી, અજીતભાઈ બારોટ (ફોટોગ્રાફર), રાજુભાઈ દેવીપુજક સહિત રાજપુત તથા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો હાજર રહ્યા હતા. જેમા તમામ સમાજના આગેવાનો અને કાર્યકરોએ રાજપુત સમાજના ઈતિહાસ અને હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરનાર ફિલ્મ પદ્દમાવતના વિરોધમા પોતાનો ટેકો જાહેર કર્યા હતો. આ મીટીંગમાં રાજપુત સમાજના કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમારે, હિન્દી શાયરી અને રાજપુત સમાજના ઈતિહાસને વાગોળતા જણાવ્યુ હતુકે ભારતદેશમાં હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે ક્ષત્રિયોએ પોતાના બલીદાન આપ્યા છે. આખી પૃથ્વી ઉપર ક્ષત્રિય સમાજ જેવી શક્તિશાળી બીજી કોઈ કોમ નથી. ક્ષત્રિયોને આજે પણ હથિયાર પકડતા અને ચલાવતા આવડે છે. પરંતુ ક્ષત્રિયો હિંસામાં માનતા નથી. આનો સંજયલીલા ભણસાલીએ રૂપિયા કમાવવા ફિલ્મના માધ્યમથી ઈતિહાસ બનાવ્યો છે. પણ ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે. ત્યારે ક્ષત્રિયોના ઈતિહાસ અને હિન્દુ-સંસ્કૃતિની સાથે ચેડા કરનાર સંજય લીલા ભણસાલી ને દરેક સમાજે સબક શિખવાડવો જોઈએ. જયારે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અભિજીતસિંહે બારડે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ક્ષત્રિય સમાજમ���ં રાજકીય વિચારધારા ગમે તે હોય પણ સામાજીક સંગઠન જરૂરી છે. અમને ભાજપ-કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓએ નહી પણ અમારી માતાએ જન્મ આપ્યો છે ત્યારે મા પદ્દમાવતીની અસ્મિતાના ખાતર અમે બધા બલિદાન આપવા તૈયાર છીએે. આ સાથે અભિજીતસિંહ બારડે ફિલ્મ નિર્માતા સંજયલીલા ભણસાલી સામે ભારે રોષ વ્યક્ત કરી તમામ સમાજના લોકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ મીંટીગમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભારતભરનું બંધનુ એલાન સફળ બનાવવા માટે સરકારી મિલ્કતને નુકશાન ન થાય અને પ્રજાને હૈરાનગતિ ન થાય તેવી રીતે પોતાનો વિરોધ દર્શાવવા કાર્યકરોને અપીલ કરી હતી. આ મીંટીંગમા વિસનગર સિને પ્લસ સિનેમાના મેનેજર મહેશભાઈ જોષીએ પોતાના સિનેમાગૃહમા પદ્દમાવતી ફિલ્મ નહી બતાવવાની ખાત્રી આપતા તેમના નિર્ણયને લોકોએ બિરદાવ્યો હતો.\nમુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું\nઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bestappsformobiles.com/microsoft-edge-apk/?lang=gu", "date_download": "2018-12-12T17:45:41Z", "digest": "sha1:4BLRIUB5QK26SPJJWJPHGPCUS3DQT3QG", "length": 10850, "nlines": 138, "source_domain": "bestappsformobiles.com", "title": "Android માટે માઈક્રોસોફ્ટ એજ APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ", "raw_content": "\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nAndroid માટે માઈક્રોસોફ્ટ એજ APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nAndroid માટે માઈક્રોસોફ્ટ એજ APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nમાઈક્રોસોફ્ટ એજ APK ફાઈલ ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ\nમાઈક્રોસોફ્ટ એજ APK ડાઉનલોડ: માઈક્રોસોફ્ટ એજ, હવે Android પર ઉપલબ્ધ, Windows માટે એક સતત બ્રાઉઝિંગ અનુભવને બનાવે 10 તેમના ઉપકરણો સમગ્ર વપરાશકર્તાઓ. સામગ્રી અને પૃષ્ઠભૂમિમાં એકીકૃત ડેટા સમન્વયન, જેથી વપરાશકર્તાઓ સમગ્ર ઉપકરણો પર બ્રાઉઝ કરી શકો છો, એક બીટ અવગણીને વગર.\nAndroid માટે માઈક્રોસોફ્ટ એજ APK ડાઉનલોડ:\nહબ જેવી પરિચિત માઈક્રોસોફ્ટ એજ લક્ષણો વપરાશકર્તાઓ કે જે રીતે ક્લટર બનાવ્યા વેબ આયોજન કરવા માટે પરવાનગી આપે, તેને સરળ બનાવવા શોધવા માટે, જોવા અને તેમની સામગ્રી મેનેજ સફરમાં.\n��ાઈક્રોસોફ્ટ એજ Windows માટે રચાયેલ છે 10 વપરાશકર્તાઓ વેબ બ્રાઉઝ કરવા તેઓ કેવી રીતે કરવાની જરૂર છે, ત્યાં તેઓ, તેમના પ્રવાહ છિન્નભિન્ન વગર.\nપીસી પર ચાલુ રાખો:\nગમે ત્યાં જાઓ અને પસંદ એકીકૃત તમારા મોબાઇલ ઉપકરણ અને પીસી વચ્ચે સામગ્રી ખસેડીને તમે જ્યાંથી છોડ્યું (વિન્ડોઝ જરૂરી 10 ફોલ નિર્માતા માતાનો અપડેટ).\nતમારું મનપસંદ અને વાંચન યાદી તમારા સમગ્ર ઉપકરણો પર સમન્વયિત કરવામાં આવે છે, તેથી કોઇ ઉપકરણ વાંધો, તમારા બ્રાઉઝરમાં હંમેશા તમને વ્યક્તિગત કરેલ છે.\nતમારી મનપસંદ સાથે, વાંચન યાદી, ઇતિહાસ અને પુસ્તકો એક જગ્યાએ તમામ, શોધવા અને તમારી સામગ્રી વ્યવસ્થા સરળ બને છે.\nતેને સરળ તમે શું વાંચી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વેબપેજ પર સામગ્રી પુનઃસંગઠિત.\nસરળતાથી એક બટનને સ્પર્શ અંતે QR કોડ વાંચી. માઈક્રોસોફ્ટ એજ અધિકાર તમારી સ્ક્રીન પર વાંચન અને માહિતી ખેંચવાનો કરશે.\nહવે તમે વેબ શોધવા માટે તમારા અવાજ ઉપયોગ કરી શકો છો. એક પ્રશ્ન પૂછો અથવા પ્રોમ્પ્ટ વાત વધુ કુદરતી વેબ વાપરવા માટે, પરિચિત રીતે.\nતમે InPrivate મોડ સાથે બ્રાઉઝ કરે, ત્યારે, તમારો બ્રાઉઝિંગ ડેટા પણ (તમારા ઇતિહાસમાંથી જેમ, કામચલાઉ ઈન્ટરનેટ ફાઈલો, અને કૂકીઝ) તમારા PC પર સચવાયો નથી એકવાર તમે પૂર્ણ કરી રહ્યાં છો.\nઅમે તમારી પાસેથી સાંભળવા માંગો છો તમે શું વિચારો છો તે અમને જણાવવા માટે એપ્લિકેશન પ્રતિસાદ સબમિટ\nપ્લુટો ટીવી APK Android માટે ડાઉનલોડ કરો\nનિઃશુલ્ક બૂમ બીચ હેક modded apk APK ડાઉનલોડ\nમાર્વેલ APK ડાઉનલોડ રહો જોઇએ\nથી Instagram APK ડાઉનલોડ ડાયરેક્ટ\nઓપેરા બ્રાઉઝર APK ડાઉનલોડ\nxHubs APK મુક્ત ડાઉનલોડ Android માટે\nમાઈક્રોસોફ્ટ OneDrive APK ડાઉનલોડ\nમાઈક્રોસોફ્ટ એજ માઈક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા apk ડાઉનલોડ\nછેલ્લે અપડેટ કર્યું: ઓગસ્ટ 18, 2018\nTwitter પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nFacebook પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nGoogle+ પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nGoogle Play સ્ટોર APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nNetflix APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nROBLOX APK ડાઉનલોડ – Android માટે મફત સાહસિક રમત\nભારે ટ્રાફિક રેસર: સ્પીડી APK ડાઉનલોડ – Android માટે મફત રેસિંગ રમત\nMusical.ly APK ડાઉનલોડ – નિઃશુલ્ક મીડિયા અને Android માટે વિડિઓ એપ્લિકેશન\nવિડિઓ ડાઉનલોડર માટે ફેસબુક APK ડાઉનલોડ – Android માટે મફત સામાજિક એપ્લિકેશન\nAndroid માટે VidMate – APK ડાઉનલોડ – મોબા���લ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nAndroid માટે Gmail APK દ્વારા Inbox | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nYouTube પર જાઓ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nSpeedtest APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nસમાંતર જગ્યા લાઇટ APK ડાઉનલોડ શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nDragalia લોસ્ટ APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nસહુથી વધારે મુલાકાત વાળી\nYouTube પર જાઓ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nSpeedtest APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nસમાંતર જગ્યા લાઇટ APK ડાઉનલોડ શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nDragalia લોસ્ટ APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nઅંતિમ નીન્જા ઝળહળતું APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nબિટ APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nZynga જાતની ગંજીફાની અમેરિકન APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nટેમ્પલ રન 2 APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nબધા હકો અમારી પાસે રાખેલા છે Bestappformobiles.com", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Details/15-09-2018/1019", "date_download": "2018-12-12T17:15:15Z", "digest": "sha1:S6HC36QVEPS4WNCPQTRVEJMWHHKCFOWK", "length": 27577, "nlines": 142, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nથોડા હૈ, થોડે કી જરૂરત હૈ\nએ તો મર્યાદા પુરૂષોતમ છે, બધુજ સહન કરી લે અને ખબરેય ન પડે તેમ સજા પણ કરી લે\nખોરાક, પાણી, ઉંઘ, આરામ, કસરત, મજા કે પીડા, દુઃખ, બિમારી જેવી જીવન સાથે જોડાયેલ બાબતો 'માપમાં'હોય ત્યાંજ સુધીજ શરીર તેને માણી કે સહન કરી શકે છે, વધી જાય એટલે હાથ ઉંચા કરી દે છે. : જે ખાઇએ, જેટલું ખાઇએ તે બધાનુ લોહી બની જતુ નથી, શરીર તો તેને ફાવે ત્યારે, ફાવે તેવું અને ફાવે તેટલું મળે તોજ તેમાંથી પુરતું અને સારૂ લોહી બનાવી શકે છે.\nશરીરને પોતાના પોષણ, વિકાસ, જાળવણી અને રક્ષણ માટે રાત દિવસ હજારો કામ સતત કરવા પડે છે, આ ઉપરાંત આપણે સોપીએ તેવા અવળા-સવળા કામો પણ તેને કરવા પડે છે\nશરીરના અમુક અંગો વિજળી વેગે કામ કરે છે અને અમુક અંગો ગોળકગાયની ધીમી ગતીએ પણ કામ કરે છે. અંગોનું ઉર્જા મેળવવાનું, ચાલ્યે રાખવાનું અને રીપેર થઇ જવાનું કામ આપણી સમજ બહાર છે, છતાં સાચુ છે.\nકોઇ મદદવિના પોતાની મેળે ચાલતા અંગોના કામને 'ફીઝીયોલોજીકલ' કહેવાય છે. અને આપણી ઇચ્છા મુજબ ચાલતા અંગોના કામને 'ફીઝીકલ' કહેવાય છે. અંગોની રચના, જોડણી અને કામ કરવાની રીતો કુદરતે વિશ્વમય પમાડે તેવી અદ્દભૂત બનાવેલ છે વિજળી વેગે, સેકન્ડથી પણ ઓછા સમયમાં કામ કરી લેતા અંગોને કુદરતે તેમના કામ દરમ્યાન ક્ષણીક આરામ મળી જાય તેવી રીતો પણ શીખવાડેલ ��ે. અંગોને તેમના કામના ભારણ મુજબ કામ કરવાના પ્રમાણ અંગેની મર્યાદા પણ શરીરના સ્વાસ્થ્ય સાથે જોડીને આપી દીધેલ છે . આજ કારણોસર એકવાર ભરપેટ ભોજન લઇ લીધા પછી પ-૬ કલાક સુધી ફરી ભૂખ લાગતી નથી.\nઆપણી ઇચ્છા મુજબ ચાલતા અંગો પાસે 'સવળુ' કામ લેવાય ત્યારે શરીરને હાલતું ચાલતુ અને સ્વસ્થ સરળતાથી રાખી શકાય છ.ે પણ જો અંગો પાસે 'અવળુ' કામ કરાવીએ ત્યારે શીરીરની ઉર્જા વેડફાય છે, પ્રતીકાર શકિત ઘટે છે અને શરીરના બીજા કામો પણ ખોરવાય છે\nઆપણા ભોજનમાં મુખ્ય કાર્બોહાઇડ્રેટસ વાળી વાનગીઓ વધુ અને બાકીની પ્રોટીન-ફેટ-મીનરલ્સ વિટામીન્સ વાળી વાનગીઓ જરૂરી પ્રમાણમાં રહી ભોજનને સમતોલ બનાવે તેવી હોય છે. પણ આપણી ગમતી-ભાવતી - ફાવતી વાનગીઓ પાછળ પડવાની આદતો 'ભોજન'નું સંતુલન બગાડી શરીરને ઓછી જરૂરની વાનગીઓ વધુ લેવડાવે છે અને જરૂરી હોય તેવી સાદી-સરળ વાનગીઓ ઓછી લેવાય છે કે રહી જાય છે. આવુ ભોજન ભરપેટ લેવાયા છતા શરીર પુરૂ પોષણ મેળવી શકતું નથી. આવા ભોજનની ભારે ચીજો શરીરની ઉર્જા વધુ વાપરે છે. પણ પોષણ એછું આપે છે. પરીણામે આડા અવળા સમયે લાગતી ખોટી ભુખ જે હાથ આવ્યું તે ખવડાવી દે છે. આવી આદતો શરીરનું પોષણ સંતુલન બગાડી શરીરની ઉર્જા અને શકિત ઘટાડી શરીરમાં થયેલ સામાન્ય બીમારીને પણ લંબાવતી રહે છે.\nશરીર માટે બધા અંગો અગત્યના જ છ.ે પણ અંગના કામના પ્રકાર, કામનું પ્રમાણ કામ કરવાની ઝડપ અને અંગના અસ્તિત્વ સાથેના સીધા/આડકતરા સબંધ તે અંગોેની જીવન માટે અગત્યતા નકકી કરતા હોય છે.\n. જીવન માટે સૌથી અગત્યનું શરીરનું અંગ આપણું શ્વશનતંત્ર છે બન્ને ફેફસા આ અંગના મુખ્ય ભાગો છે. ડાબીજમણી પાંસળીઓની સુરક્ષીત બખોલમાં ઉંધા વૃક્ષની જેમ ફેફસા ગોઠવાયેલા છે. બન્ને ફેફસાને છેવાડે લાખોની સંખ્યામાં સુક્ષ્મ ફગ્ગાઓ લોહીની સુક્ષ્મ નળીઓથી વિટળાયેલા હોય છે.\nનાક વાટે લેવાતી હવા શ્વાસનળી મારફત બે ભાગમાં ફંટાયને બન્ને ફેફસાની છેવાડે આવેલ સક્ષ્મ ફુગાઓ પાસે પહોંચે ત્યારે આસપાસની નળીઓમાં વહેતા લોહીના રકતકણો શ્વાસની હવાના ઓકસીજન અને શરીરમા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોકસાઇડની ઝપડથી અદલ બદલ કરી લે છે.\nલોહીના રકતકણોમાં કુદરતે લાખો હેમોગ્લોબીનના સુક્ષ્મકણો મુકેલ હોય છે જે શરીર માટે ખુબ જરૂરી ઓકસીજન અને શરીરના નુકશાન કારક કાર્બન ડાયોકસાઇની અદલા બદલી એક સેકન્ડથી પણ ઓછા સમયમાં (૦.૩ સેકન્ડ) કરી લે છ.ે\n. જીવન માટે શરીરનું બીજુ અગત્ય���ું અંગ આપણુ હૃદય છે. શરીરના અંગોને પોષકતત્વો, એન્ઝાઇમ્સ અને જરૂરી રસાયણો પહોંચાડવાનું તેમજ શરીરમાં ઉત્પન્ન થતા ટોક્ષીન્સને નિકાલ કરવાના સ્થાન સુધી પહોંચાડવાનું કામ હૃદયનું છે.\nશરીરમાં ફરતા પ-લીટર જેટલા લોહીને પંપીપ કરીને ફોર્સથી આખા શરીરમાં ફરતું રાખવા હૃદયને દિવસમાં લાખો વાર ધબકવું પડે છે.\nફેફસા અને લીવર લોહીમાં જરૂરી પોષકતત્વો ઉમેરીને લોહીનું રાસાયણીક સંતુલીન જાળવી રાખે છે અને કિડની શરીરમાં વપરાયેલા લોહીને ફરી શુધ્ધ કરી આપે છે.\nકુદરતે હૃદયને ખાસ પ્રકારના શકિતશાળી અને મજબુત સ્નાયુંઓ આપેલા છે ઉપર બે, નીચે બે એમ ડાબા જમણા ચાર ખાનામાં હૃદય વહેચાયેલું છે\nડાબાજમણા, ઉપર નીચેના ખાનાઓ, એક પછી એક, તાલબધ્ધ અને સમયસર ફુલાયને લોહીથી ભરાય છે અને સંકોચાયને ફોર્સથી લોહીના જથ્થાને આગળ ધકેલતા રહે છ.ે શરીરની ઇલેકટ્રીકસીટી અને ખાસ કેમીકલ સ્ત્રાવના એકશન રીએકશન વડે હૃદયના ભાગો માત્ર ૦.૩ સેકન્ડ જેટલા ક્ષણીક સમયમાં સંકોચાય જાય છે. અને ૦.પ સેકન્ડમાં ફુલાય જાય છે અને ધબકારા વચ્ચેના ક્ષણીક સમયનો હૃદય આરામ મેળવી લઇને અટકયા વિના જીવનભર, બસ ચાલ્યાજ કરે છ.ે\n. જીવન માટે શરીરનું બીજુ અગત્યનું અંગ આપણું મગજ છે એક મહારાજાની જેમ સારાયે શરીરના તંત્રની ગતીવીધી અને હાલચાલનું નિયમન હૃદય કરે છ.ે શરીરના તમામ અંગોનું સંચાલન કરવાની સંપૂર્ણ જવાબદારી મગજે કરોડ રજજુને સોપેલી છે. સંચાલન માટે શરીર બે ભાગમાં વહેચાયેલું છ.ે ડાબુ અને જમણુ અને બન્ને ભાગો વાયફાયથી જોડાયેલા હોય તેમ ડાબા જમણા ભાગના તમામ અંગો સમન્વય, સહકાર અને ચીવટથી કામ કરતા રહે છે. કરોડ રજજુના ડાબા અને જમણા ભાગે શરીરના તમામ અંગોના અલાયદા ''કન્ટ્રોલ સેન્ટરો'' આવેલા છે જયાંથી અંગોની પોષણ, ઉર્જા, જાળવણી, રીપેરીંગ અને રક્ષણ જેવી બધી બાબતોનું મોનીટરીંગ થાય છે. શરીરના અતી મહત્વના શ્વસનતંત્ર, હૃદય, કિડની જેવા અંગોની જરૂરીયાતો અટકયા વિના મળતી રહે એ માટે તેમને એક કરતા વધુ કંટ્રોલ સેન્ટરો સાથે લુપલાઇનથી જોડેલા છે જેથી અકસ્માત ઇજા જેવા આકસ્મિક બનાવના સમયે તે અંગનું જોડાણ બીજા કંટ્રોલ સેન્ટર સાથે ઓટોમેટીક થઇ જાય છ.ે\nશરીરના બેચાર અંગોની રચના, કામની રીતો, ઝડપ અને અગત્યતા વિશે થોડુ જાણ્યા બાદ, આપણે બાહુબલી જેવા શકિતશાળી અને મર્યાદા પુરૂષોતમ જેવા વિવેકી શરીર સાથેના વ્યહારમાં થોડો સુધારો કરી શરીરના સ્વાસ્થ્ય, હ��લચાલ અને મીજાજ અચુક સુધારી શકીશું.\n(ડો.મારૂએ પ્રાકૃતિક સારવાર, આહાર અને પોષણ, પ્રીવેન્ટીવ એન્ડ પ્રમોટીવ હેલ્થકેર, વ્યાયામ, યોગ, ધ્યાન તેમજ અન્ય સહાયક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો વિશેષ અભ્યાસ કરેલ છે)\nરૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો.મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪ (એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવી જરૂરી છે)\nઅન્ના નેચરલ હાઇજીન એન્ડ\nc/o બકુલ લોઢવીયા ફીઝીયોથેરાપી સેન્ટર\n''સંકલ્પ'' એપેક્ષ કલર લેમ્બની બાજુમાં સરદારનગર મેઇન રોડ, રાજકોટ\nસોમ થી શુક્ર સ.૧૦ થી ૧, સાં. પ થી ૮\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST\nવડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST\nઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST\nસુકન્‍યા યોજનામાં ૩ મોટા બદલાવ, ૧૦૦૦ નહીં હવે ૨૫૦ રૂપિયામાં ખુલશે ખાતુ access_time 12:17 pm IST\nન્‍યુજર્સી ગવનર્સ STEM સ્‍કોલર્સ : યુ.એસ.માં રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ ઓફ ન્‍યુજર્સી દ્વારા ર૦૧૮-૧૯ ની સાલ માટે પસંદ કરાયેલ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ર૬ ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ ૧૦ મા ગ્રેડથી ડોકટરેટ ડીગ્રી સુધીના અભ્‍યાસક્રમ માટે સ્‍કોલરશીપ અપાશે access_time 9:11 pm IST\nબાળકના જન્મ બાદ થયુ કંઈક એવું કે નર્સ સહિત ત્રણ લોકો બેભાન:યુપીમાં બનાવ access_time 8:34 pm IST\nમોરબી રોડ સ્વસ્તિક વિલામાં કોળી કિશોરભાઇનું બેભાન હાલતમાં મોત access_time 12:21 pm IST\nમહાપાલીકાની જમીનમાં દબાણ કરી મકાન બનાવી લેવાના ગુનામાં આરોપીનો છુટકારો access_time 3:47 pm IST\nયાજ્ઞિક રોડ પરથી અજાણ્યા મહિલા બેભાન મળ્યાઃ વાલીવારસની શોધખોળ access_time 12:21 pm IST\nસોરઠમાં જુગાર દરોડાઃ વંથલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનાં પુત્ર સહિત ૭૧ની ધરપકડ access_time 3:52 pm IST\nઆમરણના મેલડી માતાજીના સાનિધ્યમાં લોકમેળાની મોજ માણતા લોકો access_time 12:45 pm IST\nભૂજમાં એસ.ટી. બસ હડફેટે ICICI બેન્કનાં ડેપ્યુટી મેનેજરનું મોત access_time 12:41 pm IST\nબોડકદેવ : બંગલામાંથી ૧૨ લાખની મતાની ચોરી કરાઈ access_time 8:05 pm IST\nસેલર્સ, બાયર્સ માટે ટીટીએફ એક અદ્ભુત મંચ પુરવાર થશે access_time 9:52 pm IST\nખેડા પેરોલ સ્ક્વોડે હલધરવાસ બ્રિજ પાસે વોચ ગોઠવી કારમાં લઇ જવાતા દેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી access_time 5:29 pm IST\nચોમાસામાં મોસમી બિમારીઓથી મેળવો છુટકારો access_time 12:14 pm IST\nસિમ્પલ લુક માટે પહેરો, ફલાવર પ્રિન્ટ સાડી access_time 12:13 pm IST\nઆ દેશના લોકોની આયુષ્ય જાણીને તમે પણ અચંબામાં મુકાઈ જશો access_time 6:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ન્‍યુયોર્ક સેનેટની પ્રાઇમરી ચૂંટણીઓમાં ર ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવારો બિનહરીફ વિજેતાઃ ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી કેવિન થોમસ તથા પ૬મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી જેરેની કુની નવેં. માસમાં વર્તમાન રિપબ્‍લીકન સેનેટરો સામ��� ટકકર લેશે access_time 9:12 pm IST\nસર્બિઆમાં સ્‍વામી વિવેકાનંદ તથા વૈજ્ઞાનિક નિકોલા ટેસ્‍લાની ટપાલ ટિકિટનું લોંચીંગઃ યુરોપના પ્રવાસે ગયેલા ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ તથા સર્બિઆના પ્રેસિડન્‍ટની ઉપસ્‍થિતિ access_time 9:13 pm IST\nન્‍યુજર્સી ગવનર્સ STEM સ્‍કોલર્સ : યુ.એસ.માં રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ ઓફ ન્‍યુજર્સી દ્વારા ર૦૧૮-૧૯ ની સાલ માટે પસંદ કરાયેલ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ર૬ ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ ૧૦ મા ગ્રેડથી ડોકટરેટ ડીગ્રી સુધીના અભ્‍યાસક્રમ માટે સ્‍કોલરશીપ અપાશે access_time 9:11 pm IST\nક્રિકેટર હાર્દિક પંડ્યાનો નવો લૂક આવ્યો સામ: થઈ રહ્યો છે ટ્રોલ access_time 8:44 pm IST\nબે વર્ષના અંતરાલ બાદ સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કરશે પુનરાગમન access_time 6:06 pm IST\nજાપાન ઓપનમાં મેડલ જીતવાનું ભારતનું સપનું તૂટ્યું access_time 6:05 pm IST\nમેં ક્યારે પણ વિચાર્યું ન હતું નવાજુદ્દીન આટલો સફળ થશે: હીરાની access_time 5:21 pm IST\nઅભિષેકે જણાવ્યું ક્યાં કર્યું હતું એશ્વર્યાને પ્રપોઝ access_time 5:14 pm IST\nભંસાલીની ફિલ્મમાંથી આલિયા આઉટ, દીપિકા પાદુકોણ ઈન access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/196", "date_download": "2018-12-12T17:49:15Z", "digest": "sha1:OQSZPNOYDR3PCUFZE4C6EKVV6CWK5SEY", "length": 6453, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "સેવાપરાયણ જીવન જોઈ અન્ય સંસ્થાના સંતોને નંદસંતોના દર્શન થયા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસેવાપરાયણ જીવન જોઈ અન્ય સંસ્થાના સંતોને નંદસંતોના દર્શન થયા\nસેવાપરાયણ જીવન જોઈ અન્ય સંસ્થાના સંતોને નંદસંતોના દર્શન થયા\nઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું.\nઆ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે\nત્યારે હરિભક્તોએ કહ્યું,“આ પેલા દેખાય એ અમારા ગુરુવર્ય પ.પૂ.બાપજી.તેઓ અહીં પડેલી કપચી જાતે વીણે, પહોળી થઈ ગયેલી રેતી ઢગલામાં ભેગી કરે, સેન્ટ્રિંગના સળિયા બાંધતાં વેરાઈ ગયેલા તારને ભેગા કરે છે,ખીલીઓ વીણવા જેવી સેવા ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય તે માટે જાતે જ તેઓ કરે છે.મજૂરો ક્યાંય માલનો,પાણીનો કે રેતી-સિમેન્ટનો બગાડ કરે તો તેમને દુ:ખ થાય કે આ ઠાકોરજીની વસ્તુનો બગાડ કરે છે.માટે કોઈ હરિભક્ત કે મજૂરને એક વાર ટોકે અને ન કરે તો તેઓ જાતે જ કરી લે.એટલું જ નહિ,સિમેન્ટની ખાલી થેલીની સિલાઈ કાઢી તેને જાતે ધોઈ તેમાંથી પાથરણાં બના���ડાવે.આ બધું ખૂબ જ મહિમાથી પોતે કરે અને સૌ સંતો-ભક્તો પાસે કરાવે છે.અમારા ગુરુ એટલે સેવાની મૂર્તિ.”\nસંસ્થાના ગુરુપદે હોવા છતાં આવી નાની સેવા કરતા જોઈ તે સંતે ગુરુવર્ય પ.પૂ.બાપજીને પૂછ્યું,“તમે ગુરુ થઈ નાની નાની સેવા કેમ કરો છો \nત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું,“સ્વામી, સાધુ તો માળા,પુસ્તક (વાંચન)અને સેવાથી જ શોભે.સેવા કરવી એ તો સાધુનો ધર્મ છે.આવી તનની સેવા તો સ્વયં શ્રીજીમહારાજ અને મોટા મોટા સંતો પણ કરતા.સેવા વગર તો મોટો સદગુરુ હોય તોય ન શોભે.”\nગુરુવર્ય પ.પૂ.બાપજીની વાત સાંભળી તે સંતોને અહોભાવ થયો.સાથે તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીને વંદી રહ્યા. અને કહ્યું, “દેવસ્વામી,આપની સેવા જોઈ અમને નંદસંતો સાંભર્યા.તેઓની હૂબહૂ કૃતિ આપના જીવનમાં ઝિલાઈ છે. સ્વામી,આવી સેવાથી જ આપની સાધુતા સોળે કળાએ શોભે છે.”\nસેવાને જ જીવનની શોભા ગણી નાની સેવા પણ નિર્માનીપણે કરી સાધુતાને શોભાવનાર ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન...\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/29/2018/3791/", "date_download": "2018-12-12T16:29:58Z", "digest": "sha1:5ZPCOYP5SW3ZTLFE43EN7QQ6N5HWF5YZ", "length": 8240, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "સર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને પત્ર લખી ફરિયાદ કરી… | Gujarat Times", "raw_content": "\nHome INDIA સર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને પત્ર...\nસર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને પત્ર લખી ફરિયાદ કરી…\nસુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે ભારતના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક છ પાનાંનો પત્ર લખ્યો છે.જેમાં તેમણે રજૂ કરેલા મુદા્ઓના નિરાકરણ માટે ફુલ કોર્ટ બોલાવવાની માગણી કરી હતી.\nતેમણે પોતાના પત્રની નકલ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને મોકલી આપી છે. 21માર્ચના લકાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છેકે, અદાલતના કામકાજમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે, તે યોગ્ય નથી. આ અગાઉ પણ ન્યાયાધીશ ચેલમેશ્વરે અન્ય ત્રણ ન્યાયાધીશો સાથે મળીને ગત 12મી જાન્યુઆરીના એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનું કામકાજ યોગ્ય રીતે ચાલતું નથી. ન્યાયાધીશ ચેલમેશ્વરે પત્રમાં પાંચ મુદા્ઓ બાબત અંગૂલી નિર્દેશ કર્યો છે.\n1- કોઈ પણ દેશમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે દોસ્તી હોય એ લોકતંત્ર માટે ઘાતક છે. આ બન્ને સ્તંભો લોકતંત્રની રખેવાળી કરવાની ફરજ બજાવે છે.એટલે આ બન્નેમાં પરસ્પર સરાહના ન કરવી જોઈએ. સરકાર અને ન્યાયતંત્ર માત્ર બંધારણની રુએ સાથીદાર છે.\n.2-કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આપણી જાણ બહાર સરકારી આદેશોનું શીઘ્ર પાલન કરવામાં વધુ તત્પરતા બતાવી રહ્યા છે.\n3-આપણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છીએ. આપણા પર સરકારની ડખલગીરીને વશ થઈને આપણું સ્વાતંત્ર્ય અને ન્યાયતંત્રની પવિત્રતા સરકારના હાથમાં સોંપી દીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.\n4- થોડાક સમયથી આપણો અનુભવ સારો નથી રહ્યો. નિપુણ ન્યાયાધીશોની ઉપેક્ષા કરવામાં આવે છે.\n5- સરકાર ન્યાયતંત્ર સાથે સીધેસીધી વાત કરે અને કોઈ ચુકાદા કે મામલા બાબત આદેશ આપે એ પરિસ્થિતિ ઉચિત ન ગણાય\nPrevious articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે કરશે – ભારતકી બાત, સબ કે સાથ ..\nNext articleછેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nવિશ્વ હિંદુ પરિષદ અને તેમજ બજરંગ દળને સીઆઈએ દ્વારા ધાર્મિક...\nમારૂ ગામઃ વડોદરા વડોદરા, તુઝે સલામ…\nભારતનો બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભવ્ય વિજયઃ 2-0થી આગળ\nકરોડો ગરીબ પરિવારોને રૂપિયા પાંચ લાખનો વિમો આપવાની યોજના – નમો...\nશ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ સંસદ બરખાસ્ત કરી ..\nઅમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ...\nધામિર્ક સંસ્થાઓ, ધામિર્ક સ્થળો અને ધર્માદા સંસ્થાઓની જાળવણી, સફાઈ, સંપત્તિ તેમજ...\nશિકાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હજારો નાગરિકોની હાજરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/08/%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:16:00Z", "digest": "sha1:JJX45T72ZSFWW22DDO3JRFDZOPLVYQ7K", "length": 11791, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "વરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ? વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ\nવરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ\nવરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ\nવિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ\nવિસનગર પાલિકાના કેટલાંક કોન્ટ્રાક્ટર લાખ્ખો રૂપીયાના ખર્ચ થતુ વિકાસનુ કામ ઉપયોગમાં આવે તેવુ નહી પરંતુ ફક્ત બીલો મંજુર કરવા પુરતુ થાય છે. ભક્તોના વાસમાંથી પસાર થતા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવી છે. જે રોડ લેવલથી નીચે નહી પરંતુ રોડના લેવલમા નાખવામાં આવી છે. આડેધડ વિકાસ કામ થાય છેે ત્યારે પાલિકા પ્રમુખ પાલિકા ચીફ ઓફીસર તેમજ આ વોર્ડના સભ્યો કેમ ચુપ છે કોન્ટ્રાક્ટરે એવુ તો શુ બતાવ્યુ છે કે બધા મુંગા થઈને બેસી રહ્યા છે. ભ્રષ્ટાચાર નહી થવા દેવાના જાહેરમાં શપથ લેનાર સભ્યો અત્યારે કેમ આંખે પાટા બાંધીને બેઠા છે.\nવિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર વિર કંન્સ્ટ્રકશન દ્વારા રૂા. ૧૦,પ૯,૦૦૦ના ખર્ચ ભક્તોના વાસ થઈ રામાપીર મંદિર નાળા સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવામાં આવી છે. વરસાદી પાણીની લાઈન રોડ લેવલથી બે કે ત્રણ ફૂટ નીચેના લેવલે નાખવામાં આવે તોજ કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થાય. ત્યારે અહીયા કોન્ટ્રાક્ટરે રોડના લેવલમાં કોઈપણ જાતના ઢાળ વગર પાઈપલાઈન નાખી કામગીરી પુર્ણ કરી છે. પાઈપલાઈનોમાં પાઈપો હલકી ગુણવત્તાની નાંખવામાં આવી છે. આ કામગીરી જોતા કયારેય વરસાદી પાણી આ પાઈપ લાઈનમાંથી નિકળી શકે તેમ નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિર કન્સ્ટ્રકંશનના કોન્ટ્રાકટર કામ કરતા હતા ત્યારે પાલિકાના એન્જીનીયર તેમજ કામગીરી ઉપર દેખરેખ રાખતા સુપર વાઈઝરે શુ ધ્યાન રાખ્યુ નાખેલી પાઈપ લાઈન જોતા જ આ વિકાસની કામગીરી કોઈ કામમાં આવે તેવી નથી તેવુ કહી શકાય પાલિકાના રૂા. ૧૦,પ૯,૦૦૦નો ખર્ચ માથે પડયો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા રૂા. પ,પર,૪૧૮ ના ખર્ચ આશાપુરી સોસાયટીમા વરસાદી પાણીના નિકાલની કેનાલ બનાવવામા આવી છે. તે કેનાલ પણ જમીનથી ૩ ફુટ ઉંચી કેનાલ બનાવી છે. મુખ્ય કેનાલમાં જોઈન્ટ પણ આપવામા આવ્યો નથી. કેનાલમાં પુષ્કળ કચરો અને મોટા પથરા હતા તે સાફ કર્યા વગર કોન્ટ્રાક્ટરે સ્લેબ નાખવાની કામગીરી શરુ કરતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે કેનાલ ઉપર સ્લેબ ભરવાની કામગીરી અટકાવી હતી.\nવિર કન્સ્ટ્રક્શન દ્વારા વિકાસ કામ ઉપયોગમાં આવે તેવુ નહી. પરંતુ બીલો મંજુર કરવા પુરતુ વિકાસ કામ થતુ હોય તેમ જણાય છે. હલકી ગુણવત્તાનો અને આડેધડ બીન અનુભવી વ્યક્તિઓ દ્વારા વિકાસ થાય છે. ત્યારે રર કરોડ અને ર૪ કરોડના વિકાસ કરાવાની ડંફાશો મારતુ પાલિકા તંત્ર તથા સભ્યોએ અત્યારે આંખે પાટા બાંધ્યા હોય તેમ જણાય છે.\nભક્તોના ઠાકોરવાસ થઈ રામાપીર મંદિર તરફના રોડની સાઈડમાં પાઈપ લાઈન નાખવામા આવી છે. તે વિસનગર વોર્ડ નં-૯માં આવે છે. વોર્ડ નં- ૯ ના કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલ અન્ય વિસ્તારની રજુઆતો કરે છે. ત્યારે તેમના વિસ્તારમાં હલકી ગુણવત્તામાં અને આડેધડ થતા કામ બાબતે કેમ ચુપ છે. કોન્ટ્રાક્ટરથી એવા તો કેવા અંજાઈ ગયા છે કે ફુલચંદભાઈ પટેલને આ હલકી ગુણવત્તાની કામગીરી દેખાતી નથી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પણ જેમ તેમ કરી વિકાસનુ કામ કરી ફક્ત બીલો મંજુર કરવા પુરતી આ કામગીરી સામે બોલી શકતા નથી તે નવાઈની વાત છે અને પાલિકાના વિકાસ કામ ઉપર દેખરેખ રાખવાની જેમની પ્રથમ જવાબદારી આવે છે તે ચીફ ઓફીસર સંજયભાઈ પટેલને તો જાણે કોઈ ખબર જ ન હોય તેવું જણાય છે. શકુન્તલાબેન પટેલના પ્રમુખકાળમા રૂા.ર૪ કરોડના વિકાસ કામના ટેન્ડર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરોની કામગીરી જોતા કેટલા કરોડના વિકાસ કામ ઉપયોગી બને છે. અને કોન્ટ્રાક્ટરોની ફક્ત બીલો મંજુર કરવા પુરતી કામગીરીથી કેટલા કરોડ વ્યર્થ જવાના છે તે એક પ્રશ્ન છે. વરસાદી પાણીની લાઈનનું આવુ કામ કરનાર કોન્ટ્રાક્ટરનેે નોટીસ આપી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામા આવે છે કે પછી આવા કામના પણ બીલો મંજુર કરવામાં આવે છે તે જોવાનું ���હ્યુ.\nદ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે\nગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=4974233420562432&ret=%2F", "date_download": "2018-12-12T16:01:54Z", "digest": "sha1:PHNCJMK2WEW4U35SGZR3XASBDEE7QLJ7", "length": 13557, "nlines": 29, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો દીપક સોલિયા ની ગુજરાતી વાર્તા નિષ્ફળતાનું સૌંદર્ય જોવાની કળા પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dipak Soliya's Gujarati content nishfaltanu saundarya on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "સફળતાનાં ઢોલનગારાં વચાળે સમતાનું હળવું મંજીરાંવાદન\nઊગતો સૂરજ રૂપાળો લાગે. ફાઈન. તો પછી આથમતો સૂરજ કેવો લાગે કદરૂપો ના, જરાય નહીં. સૂર્યાસ્તનું પણ આગવું સૌંદર્ય છે. સચિન અને દ્રવિડ રિટાયર થાય અને લતા મંગેશકર ગાવાનું બંધ કરે એની પણ મજા છે. એ હટે તો બીજાને ચાન્સ મળે ને\nસફળતા જેટલી જ મહત્ત્વની છે નિષ્ફળતા. નિષ્ફળતા છે એટલે જ તો સફળતા છે. ક્લાસમાં 49 છોકરાંવને ઓછા માર્ક્સ આવે છે એટલે જ તો 50મું બાળક પહેલે નંબરે આવે છે. સફળતાના પૂજારીઓએ એક વાત ખાસ યાદ રાખવી કે એમની પ્યારી સફળતા મસમોટી નિષ્ફળતાના ટેકે ટકે છે. માટે, નિષ્ફળતાને હૈડ હૈડ ન કરવી.\nઅસલમાં સફળતાનું ઝાઝું મહત્ત્વ નથી. સફળતા તો એક તબક્કો છે. એ તબક્કો આવે અને જાય. એવરેસ્ટ પર પહોંચ્યા પછી ઉતરી જવાનું હોય. ત્યાં વન બેડરૂમ, હોલ, કીચનનો ફ્લેટ બાંધીને રહી ન શકાય. આખેઆખો માણસ જ્યારે જન્મે ત્યારે એ વાત નક્કી હોય છે કે એ મરવાનો જ છે. નામ એનો નાશ. એમ, સફળતા પોતે પણ પોતાની અંદર બીજરૂપે નિષ્ફળતાને લઈને જ જન્મે છે. સફળતા અને નિષ્ફળતા અસલમાં એક જ સળિયાના બે છેડા છે. આપણે એક છેડાને પૂજીએ અને બીજા છેડા સામે થૂથૂ કરીએ એ સારું ન કહેવાય. પૂજન કરવું જ હોય તો આખા સળિયાનું પૂજન કરવું રહ્યું.\nઅથવા બીજો રસ્તો છેઃ પૂજન જ ન કરવું. ન સફળતાને વધાવવી, ન નિષ્ફળતાને વગોવવી. સમદૃષ્ટિ રાખવી. સમતા રાખવી. સમતા એટલે શું સમતા એટલે ટેઈક ઇટ ઇઝી પોલિસી. સમતા એટલે ઉમંગ-હતાશા, ઉલ્લાસ-ઉદાસી, ચઢાવ-ઉતાર, સફળતા-નિષ્ફળતા જેવી બે બાજુ ધરાવતા સિક્કાને શાંતિથી નિરખવાની ક્ષમતા.\nઆ ક્ષમતા કેળવવાનું કામ છે તો અઘરું, પણ કરવા જેવું છે. સમાજમાં ચારે તરફ જ્યારે સફળતાની વાતો થતી હોય, સફળ થવાની ચાવી ચીંધતી ચોપડીઓ ધૂમ વેચાતી હોય, ત્યારે બે ઘડી અટકીને એવું પણ વિ���ારવા જેવું છે કે જેટલું મહત્ત્વ સફળતાનું છે એટલું સમતાનું કેમ નથી અસલમાં સફળતા કરતાં સમતા વધુ મૂલ્યવાન છે. જીવનની ગમે તેવી મહત્ત્વની હાર-જીતને સ્વસ્થતાથી, સમતાથી જોઈ શકીએ એથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે\nમાન્યું કે માણસને જીત ગમે અને હાર ન ગમે. માણસ ચાહે કે ન ચાહે, એ જીતવા માટે ઝઝૂમવાનો જ. જીત માટેની મથામણોનું જ બીજું નામ જીવન છે, પણ એમાં મહત્ત્વ મથામણનું છે, જીતનું નહીં. મથામણ કરતાં પણ જીતને વધુ મહત્ત્વની ગણવાનો અભિગમ સાહજિક હોય તો પણ સેન્સિબલ નથી. રાધર, મૂર્ખામીપૂર્ણ છે. લગભગ બધાં ધર્મગ્રંથો માણસને આ મૂર્ખામીથી બચવાનો સંદેશ આપે છે. ગીતા જ જુઓ. ગીતા શું કહે છે એ જ કે બોસ, ઝઝૂમો, મસ્ત ઝઝૂમો. પણ પછી હાર-જીતનું મારા (ઇશ્વર) પર છોડી દો. માહાત્મ્ય પ્રયત્નનું છે, કર્મનું છે. છોકરાંવ વત્તીઓછી મહેનત તો કરતાં જ હોય છે. પછી એ જો 98.76 ટકા લાવે તો જયજયકાર અને નાપાસ થાય (કે ઇવન 85.24 ટકા લાવે) તો હાહાકાર એ જ કે બોસ, ઝઝૂમો, મસ્ત ઝઝૂમો. પણ પછી હાર-જીતનું મારા (ઇશ્વર) પર છોડી દો. માહાત્મ્ય પ્રયત્નનું છે, કર્મનું છે. છોકરાંવ વત્તીઓછી મહેનત તો કરતાં જ હોય છે. પછી એ જો 98.76 ટકા લાવે તો જયજયકાર અને નાપાસ થાય (કે ઇવન 85.24 ટકા લાવે) તો હાહાકાર ધીસ ઇઝ નોટ ફેર.\nમુદ્દો આ છેઃ હારનો હાહાકાર શા માટે માણસ ક્યારેક હારે તો શું તેનાથી આભ તૂટી પડે છે માણસ ક્યારેક હારે તો શું તેનાથી આભ તૂટી પડે છે ના, જીતવા માટે ઝઝૂમ્યા પછી પણ હારી જવાય તો ઠીક છે, હારી જવાય. માણસ હંમેશાં ન જીતી શકે. તેનું સૌથી નક્કર ઉદાહરણ આપણું શરીર છે. શરીર પ્રત્યેક પળે જીવાણુ-વિષાણુ સામે લડતું રહે છે.પછી છેવટે હારી જાય છે ત્યારે મરી જાય છે. માણસ મરે ત્યાર પછી વહેલામાં વહેલી તકે તેના શરીરનો નિકાલ કરવામાં આવે છે તેનું કારણ એ જ છે કે મૃત શરીરમાં જંતુઓ સામે લડનાર સૈનિકો (શ્વેતકણો) તલવાર મ્યાન કરીને સૂઈ જાય છે, પરિણામે શરીર કોહવાઈ જાય છે, ફૂલી જાય છે.\nતો, શરીર આખી જિદંગી રોગ સામે લડતું જ રહે છે. ક્યારેક નાની-મોટી હારને કારણે માંદું પણ પડે છે, પરંતુ છેવટે જીતે છે. એ જીતે છે એટલે જ જીવે છે. અને એ જે દિવસે સાવ જ હારી જાય ત્યારે દુઃખદ અવસાનની નોંધ છપાય છે. મોત દુઃખદ લાગે તો પણ, શરીરની એ હાર કેટલી સુખદ, મહાન, જરૂરી, રૂપાળી અને અનિવાર્ય છે એનો જવાબ અશ્વત્થામા આપી શકે.\nઅશ્વત્થામાને શાપ છે કે એ ક્યારેય મરશે નહીં. ક્યારેય ન મરવું એ કેટલું ત્રાસદાયક છે એનો થોડ��� અણસાર છ મહિનાથી પૂરેપૂરો પથારીવશ હોય એવો કોઈ વૃદ્ધ પણ આપી શકે.\nફિલ્મ પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન (ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ)ની વાર્તાનો પાયો જ એ છે કે ‘અમરત્વ’નો શાપ ભોગવી રહેલા ચાંચિયાઓ મોતને પામવા કેટલું બધું ઝઝૂમે છે જીવી જીવીને થાકી ગયેલા એ ચાંચિયા છેવટે શ્રાપમુક્ત થાય છે ત્યારે એ યુદ્ધમાં ઘાયલ થાય છે, એમના શરીરમાંથી લોહીના ફુવારા ઊડે છે, એમને પીડા થાય છે... અને ત્યારે એમના ચહેરા પર આનંદ પ્રગટે છે કે હાશ, હવે અમે સામાન્ય માનવીની જેમ પીડા અનુભવીએ છીએ અને ઘાયલ થવાને લીધે મરી પણ શકીએ છીએ. મોતનો આનંદ એમના ચહેરા પર જોવા જેવો છે. ફિલ્મ યાદ રહી જીવી જીવીને થાકી ગયેલા એ ચાંચિયા છેવટે શ્રાપમુક્ત થાય છે ત્યારે એ યુદ્ધમાં ઘાયલ થાય છે, એમના શરીરમાંથી લોહીના ફુવારા ઊડે છે, એમને પીડા થાય છે... અને ત્યારે એમના ચહેરા પર આનંદ પ્રગટે છે કે હાશ, હવે અમે સામાન્ય માનવીની જેમ પીડા અનુભવીએ છીએ અને ઘાયલ થવાને લીધે મરી પણ શકીએ છીએ. મોતનો આનંદ એમના ચહેરા પર જોવા જેવો છે. ફિલ્મ યાદ રહી પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન (ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લ).\nટૂંકમાં, હારનું પણ પોતાનું આગવું સૌંદર્ય છે.\nએનો અર્થ એ નથી કે હાર માટે મથવું. ના, એ શક્ય નથી. માણસ ગમે તેટલું ચાહે તો પણ એ હારવા માટે મથી નહીં શકે. મથામણ તો જીત માટેની જ રહેવાની, પણ મુદ્દો ફક્ત એ છે કે ક્રિકેટની મેચમાં ભારતીય ટીમ હારી જાય કે બારમા ધોરણમાં ઓછા ટકા આવે કે બોસ ઠપકો આપે કે શેરબજારમાં નુકસાની જાય કે પતિ બધાની હાજરીમાં અપમાન કરે કે ઉગ્રવાદીઓ હુમલો કરે ત્યારે ‘હાર’થી એકદમ દુઃખી દુઃખી ન થવું. હારનો સ્વીકાર કરવો અને ફરી જીતવા બેઠાં થવું.\nપેલું જાણીતું વિધાન સરસ છેઃ પડી જવું એ હાર નથી, પડ્યા પછી પડ્યા રહેવું એ હાર છે. બાકી તો ભલભલા ભારાડી પણ ભોંયભેગા થઈ શકે. નેપોલિયન વિશે કહેવાય છે કે એની છેલ્લી હારનું કારણ એટલું જ હતું કે મદદ-કુમક-સહાય પાંચ-સાત મિનિટ મોડી પડી.\nતે મોડી પડે, મોડી પડી શકે, કારણ કે કુદરતનો નિયમ છે કે કોઈ પણ માણસ હંમેશાં ન જ જીતી શકે. માટે જ, સૌથી મહત્ત્વની છે સમતા. હારથી હતાશ ન થવું હોય અને જીતથી ફુલાઈ ન જવું હોય તો સમતા વિના છૂટકો નથી.\nજાતને, જગતને, સફળતાને, નિષ્ફળતાને... બધી જ બાબતોને, આંખમાં આંખ પરોવીને, શાંતિથી, રસથી, ટેસથી જોવા માટે જરૂરી છે સમતા.\nતમે સ્ત્રી હો કે પુરુષ, બે ઘડી પૂરતું માની લો કે તમે એક મૂરતિયા તરીકે ઊભા છો. તમારા હાથમાં વ��માળા છે. તમારી સામે બે કન્યા ઊભી છે. એક છે સફળતા, બીજી છે સમતા. બેય અત્યંત મોહક છે.\nતમે કોને વરમાળા પહેરાવશો\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103661", "date_download": "2018-12-12T17:16:53Z", "digest": "sha1:5M5SOEQMKM2BHK2OYVO6QIGCYSIAXQ6O", "length": 16217, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "રાજપરા-નારણકા ગામના રસ્તાઓ તૂટી ગયા : નવા રોડ બનાવવા કોંગ્રેસની માંગ", "raw_content": "\nરાજપરા-નારણકા ગામના રસ્તાઓ તૂટી ગયા : નવા રોડ બનાવવા કોંગ્રેસની માંગ\nકોઠારીયાથી નારણકા થઇને જતો આ રોડ નવો બનાવવા જીલ્લા પંચાયતમાં રજૂઆત કરતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા\nરાજકોટ, તા. ૧૧ : જીલ્લાના રાજપરા-નારણકાનો તૂટેલો રોડ નવો બનાવવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જીલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરી છે.આ રજૂઆતમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે રાજપરા અને નારણકાના ગ્રામજનો દ્વારા અમોને પત્ર લેખીતમાં મળેલ જેની તપાસ કરતા માલૂમ પડે છે કે કોઠારીયા મેઇન રોડથી નારણકા થઇ રાજપરા થઇ કોટડાસાંગાણી સુધીનો રોડ ચેક કરતા કોઇપણ જગ્યાએ જુઓ તો રોડ તૂટેલો ખાડાવાળો ધૂળવાળો અને રોડ તૂટેલ છે તેની કપચી સિવાય આખા રોડ ઉપર કયાંય ૧૦૦ મીટર ડામર રોડ હોય તેવું દેખાયું નહીં.\nઆથી ડી.ડી.ઓ રાજકોટ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત તેમજ ધારાસભ્યશ્રી રાજકોટ ગ્રામ્યને પત્ર લખી જલ્દીથી આ રોડનું ડામર કામ થાય તેવી ભલામણ કરી છે. (માંગણી છે) અને ડી.ડી.ઓ. ધારાસભ્ય અને પ્રમુખને આ રસ્તા ઉપરથી નિકળવા માટે વિનંતી પણ કરી છે અને જલ્દીથી ડામર કામ ચાલુ કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ ઉઠાવી છે તેમજ આગામી દિવસોમાં આ કામ ચાલુ નહીં થાય તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરવું પડશે. તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારાઇ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે ��રિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\nજામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST\nવૃશ્ચિક રાશીમાં ગુરૂનું આગમનઃ જ્યોતિશશાસ્‍ત્રના કથન મુજબ અનેક અસર થશે access_time 5:58 pm IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nનેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકો માહેના રાઘવ બહલના ઘરે-ઓફિસે દરોડા access_time 3:35 pm IST\nશહેરમાં રોગચાળાનો ફૂફાડોઃ સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૩ કેસ access_time 3:27 pm IST\n૧૭ બગ��ચાઓમાં કુદરતી ખાતરનું નિર્માણ access_time 3:54 pm IST\nપ્રતિક પરમારને વ્યાજ માટે ધમકીઃ'પતિ-પત્નિ ચિટર છે' તેવા લખાણ સાથેનો બંનેનો ફોટો બે ભાઇઓએ વાયરલ કર્યો\nકચ્છમાં સ્વાઇન ફલૂનો આતંક વધુ ૧૦ કેસ સાથે ૧૫ દિ'માં ૮ કેસ access_time 12:20 pm IST\nવાંકાનેરના પંચાસીયા ગામમાં દેવીપૂજક સગર્ભાએ ઝેર પીધું access_time 12:19 pm IST\nવાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથીવખત સુનિલ મહેતાની વરણી access_time 7:57 pm IST\nપ્રાંતવાદનો પલીતો ચાંપીને નિષ્ફળ રૂપાણી સરકારના રાજીનામું લેવાનું આકાઓનું ષડયંત્ર : પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ access_time 12:07 am IST\nઅમદાવાદના ચાંદખેડામાં માલિકના ઘરમાંથી 24 લાખની રોકડ લઇ છુમંતર થયેલ નોકરને પોલીસે રંગે હાથે દબોચ્યો access_time 5:27 pm IST\nઅમદાવાદના છારાનગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ access_time 9:40 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/china-can-learn-from-indias-tax-whistleblowing-rewards/", "date_download": "2018-12-12T16:16:41Z", "digest": "sha1:CSALMQMXOYYE5DAJETUDVYG733URJQTD", "length": 9655, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "નરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું - Sandesh", "raw_content": "\nનરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું\nનરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું\nબેનામી સંપત્તિઓ અને ટેક્ષ ચોરી પર ગાળિયો કસવા માટે મોદી સરકારની રિવાઈઝ્ડ ટેક્ષ ઈન્ફર્મેટ્સ રિવાર્ડ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું છે કે, બેનામી સંપત્તિ અને ટેક્ષ ચોરીની જાણકારી આપવારાઓને ભારત તરફથી મોટી રકમ ઈનામરૂપે આપવાની વ્યવસ્થામાંથી ચીને પણ શિખવું જોઈએ.\nભારતે આ યોજના અંતર્ગત સૂચના આપનારને 50 લાખથી એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.\nચીનના સરકારી હસ્તકના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં ‘ચીન ભારતના ટેક્ષની સૂચના ઈનામની વ્યવસ્થાથી શીખી શકે છે’ ના મથાળા સાથે એક લેખ પ્રકાશીત થયો છે. જેમાં ભારતમાં અપનાવવામાં આવેલી ઈમાન વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, ચીનમાં આ રકમ આટલી નથી. ચીનમાં આ પ્રકારની જાણકારી આપનારને 1 લાખ યુઆન (લગભગ 10 લાખ 44 હજાર છે) છે. ચીનમાં લોકોને તેમના સાચા નામથી સૂચના આપવાની છુટ છે, જ્યારે ભારતમાં જાણકારી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાની વ્યવસ્થા છે.\nલેખમાં ભારતની મોદી સરકારના ભારોભાર વખાણ કરવામાં આવ્યાં છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પાસેથી શીખ ખેલા ચીને ઈનામની રકમ વધારવી જોઈએ. તેવી જ રીતે જાણકારી આપનારની સૂચના અને તેની અંગત સુરક્ષાની વ્યવથા પણ કરવાની જરૂર છે. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટેક્ષ ચોરીના સંદર્ભમાં માત્ર ગુપ્ત સૂચનાઓ પર જ વિશ્વાસ કરવો યોગ્ય બાબત નથી. આ હંમેશા બીજો વિકલ્પ હોઈ શકે છે. ગ્લોબલ ટાઈમ્સના લેખ પ્રમાણે ટેક્ષ વ્યવસ્થાને પ્રભાવશાળી બનાવવા અને આવકના તફાવતને ઓછો કરવા માટે ટેક્ષ રિફોર્મની સાથો સાથ વધુમાં વધુ ટેક્નિકનો ઉપયોગ કરવાની જરૂર છે.\nભારતમાં બેનામી સંપત્તિઓ પર ગાળિયો કસવા માટે નાણાં મંત્રાલયે એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. જેને અંતર્ગત જો કોઈ વ્યક્તિ બેનામી પ્રોહિબિશન યૂનિટ્સમાં જોઈન્ટ કે એડિશનલ કમિશ્નર સમક્ષ આવી કોઈ સંપત્તિની જાણકારી આપે તો તેને ઈનામ આપ���ામાં આવે છે. નાણાં મંત્રાલયના આદેશ પ્રમાણે આવી સંપત્તિનીએ જાણકારી ઈન્કમ ટેક્ષ વિભાગના ઈન્વેસ્ટિગેશન ડારરેક્ટોરેટને આપવાની રહેશે. આમ કરવા પર સંબંધિત વ્યક્તિને વિભાગ તરફથી 5 કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે.\nબેનામી ટ્રાંજેક્શન ઈન્ફર્મેશન રિવાર્ડ સ્કિમ, 2018 અંતર્ગત સૂચના આપનારને આ રકમ આપવામાં આવશે. તાજેતરમાં જ સરકારે 1988ના બેનામી સંપત્તિ એક્ટમાં સંશોધન કરીને બેનામી ટ્રાંજેક્શન એક્ટ, 2016 પસાર કર્યો છે. મંત્રાલયની આ સ્કીમનો લાભ વિદેશી નાગરિક પણ ઉઠાવી શકે છે. આ પ્રકારની જાણકારી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\n7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-ME-HDLN-iran-passenger-plane-crashes-near-samirom-gujarati-news-5814914-PHO.html", "date_download": "2018-12-12T16:47:43Z", "digest": "sha1:MX2LWXDP7GBZL6UDD565X43Y4Y36SLVI", "length": 8637, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Several helicopters have been deployed to search the crash site near Padena mountain | સાઉથ ઇરાનમાં કોમર્શિયલ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત, 66 લોકોનાં મોત", "raw_content": "\nસાઉથ ઇરાનમાં કોમર્શિયલ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત, 66 લોકોનાં મોત\nદુર્ઘટના રાજધાની તેહરાનથી નજીક 620 કિલોમીટર સાઉથ માઉન્ટેન ટાઉન ઓફ સેમિરોમમાં થઇ\nપ્લેન ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ સાઉથ ઇરાનના પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાનમાં એક વિમાન દુર્ઘટનામાં અંદાજિત 66 લોકોનાં મોતના સમાચાર છે. અસેમન એરલાઇન્સનું આ પ્લેન ઇરાનના તેહરાથી યાસુજ જઇ રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ સાઉથ ઇરાનના પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, ઘટના પહેલાં એવું લાગી રહ્યું હતું, જાણે પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી રહ્યું છે.\nએરલાઇન્સે કરી ક્રેશની પુષ્ટી\n- એરલાઇન્સ સ્પોક્સપર્સને એક ટીવી ચેનલને આપેલા નિવેદનમાં તમામ 66 લોકોનાં મોતની પુષ્ટી કરી છે.\nખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી\n- ન્યૂઝ એજન્સી અનુસાર, પ્લેન ઇરાનના સેમીરોમ વિસ્તારના પહાડોમાં ક્રેશ થયું. તેમાં 60 પેસેન્જર્સ સહિત 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.\n- ઇરાનની નેશનલ ઇમરજન્સી સર્વિસના સ્પોક્સપર્સન મોજતબા ખાલેદીએ જણાવ્યું કે, ઘટનાસ્થળ માટે રેસ્ક્યૂ હેલિકોપ્ટર રવાના કરી દીધું છે. પહાડી ક્ષેત્ર અને ખરાબ વાતાવરણના કારણે અહીં એમ્બ્યુલન્સ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે.\nઅસેમન એરલાઇન્સનું હતું પ્લેન\n- અસેમન એરલાઇન્સનું પ્લેન ATR-72 ઓછા અંતરવાળું બે એન્જિનનું નાનું પ્લેન છે. તેમાં એક સમયે 70 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. રવિવારે તે તેહરાનથી યાસુજ (અંદાજિત 620 કિલોમીટર) જઇ રહ્યું હતું.\n- ઉલ્લેખનીય છે કે, અસેમન એરલાઇન્સ ઇરાનની ત્રીજી મોટી કોમર્શિયલ એરોપ્લેન કંપની છે.\n- ઇન્ટરનેશન પ્રતિબંધોના કારણે ઇરાનના કોમર્શિયલ પેસેન્જર પ્લેન ખૂબ જ જૂના થઇ ગયા છે. જેના કારણે છેલ્લાં બે ત્રણ વર્ષોમાં પ્લેન ક્રેશની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે ક્રેશ થનારું ATR-72 પણ 20 વર્ષ જૂનું હતું.\n- જો કે, 2015માં અમેરિકાની સાથે ન્યૂક્લિયર ડીલ સાઇન કર્યા બાદ ઇરાન નવા પેસેન્જર પ્લેન્સ માટે એરબસ અને બોઇંગ સાથે સોદો કરી ચૂક્યું છે.\nરવિવારે ક્રેશ થનારું ATR-72 પણ 20 વર્ષ જૂનું હતું. (ફાઇલ)\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છ��� કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/kharab-kismat-hammesha-radavine-nahi/", "date_download": "2018-12-12T16:13:20Z", "digest": "sha1:EKF36MXYJYDJ2BAWG4IUK3CSDZUTLO53", "length": 21416, "nlines": 238, "source_domain": "gujjurocks.in", "title": "ખરાબ કિસ્મત હંમેશા રડાવીને નહીં, પણ હંસાવીને પણ જાય છે, જુઓ 28 તસ્વીરો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણ�� શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ ખરાબ કિસ્મત હંમેશા રડાવીને નહીં, પણ હંસાવીને પણ જાય છે, જુઓ 28...\nખરાબ કિસ્મત હંમેશા રડાવીને નહીં, પણ હંસાવીને પણ જાય છે, જુઓ 28 તસ્વીરો….\nકહેવાય છે ને કે જયારે કિસ્મત ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા વ્યક્તિ ને પણ કૂતરો કરડી જાય છે. ખરાબ કિસ્મત, ખરાબ નિયત અને ખરાબ આત્મા ક્યારેય પણ કોઈનો પીછો નથી છોડતી. ઘણીવાર તમારો દિવસ એટલો ખરાબ હોય છે કે તમે જે કામમાં પરફેક્ટ હોવ છો, તે કામને કરવામાં તમારે ઘણા ચણા ચાવવા પડતા હોય છે.\nઆજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને વિશ્વાસ આવી જાશે કે આ લોકોને દિવસ કેટલો ખરાબ રીતે વીત્યો હશે.\n1. લો, આની સાથે થઇ ગયું આવું કાંડ: 2. આજે પ્રિન્ટિંગ કાગળ પર નહીં, જમીન પર થઈ છે.\n3. માટે દરેક જગ્યાએ ફોનને ઘુસાડવો ન જોઈએ. 4. આજે સ્ટોક થોડો વધુ થઇ ગયો છે:\n5. ભાઈ પાછળ પણ જોઈ લો એક વાર:\n6. આ વ્યક્તિ આજે પણ ફેંકેલી ચીજ નથી ઉઠાવતા:\n7. આજે તો આ બાળકની વાટ લાગવાની છે:\n8. નવરત્ન તેલ લગાવો અને થઇ જાવ શરૂ:\n9. ના સિમરન ના, પાછું વળીને ના જોઇશ:\n10. જુઓ આ સૂઝ ની કિસ્મત:\n11. જરા FedEx વાળી ગાડી ને જોઈ લો:\n12. હવે દરવાજો ખોલીને બતાવો: 13. આપણા દેશમાં ગાડીઓ ચાલે છે ઓછી પણ તરે છે વધુ:\n14. પોલીસની ગાડી છે ભાઈ, રોપ તો રેવાનો જ. 15. હવે તો આ ગાડી સુપરમૈન જ ચલાવી શકશે:\n16. ઉમ્મીદ રાખો, કયારેક તો આ બરફ જરૂર પીગળી જાશે:\n17. અહીં સુધી લઇ ગયા સાફ કરતા કરતા: 18. હવે પહેલા પોતાની સફાઈ કરો, ઘરની તો થતી રહેશે: 19. વીમાન ની તો લેન્ડિંગ જોઈ જ છે, કારની લેન્ડિંગ પહેલી વાર જોઈ છે:\n20. હવે શું કરવું, જાનવરને કઈ કહી પણ ન શકાય: 21. આ એલીવેટર લોકો માટે છે:\n22. હવે આ ક્યારેય લિફ્ટ માંથી જવાનું નામ નહિ લે: 23. બધું જ લઇ ગયા માત્ર ફ્રેમ છોડી ગયા: 24. હાર નથી માની રહ્યો બિચારો:\n25. શર્ત લગાવતા પહેલા વિચારવું તો જોઈતું હતું:\n26. ઘણા લોકોને દગો આપી ચુકી હશે આ મશીન:\n27. છોકરીઓની ડ્રેસ પણ કોઈ પહેલી થી કમ નથી:\n28. આ રહ્યું દુનિયાના સૌથી બદનસીબ આદમીનું કોમ્યુટર:\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆપણે 20 રૂપિયા કિલો બટેટામાં કરતા હોઈએ છીએ ભાવ-તાલ, અહીં 7 કરોડમાં વહેંચાયું માત્ર એક બટેટું….\nNext articleટીવી ની ‘સોનપરી’ તો તમને યાદ જ હશે, જાણો કેટલી બદલાઈ ગઈ છે, ઓળખવી છે મૂશ્કેલ….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nનવરાત્રીમાં કરો આ ગુપ્ત 4 કામ, થશે મનની ઈચ્છા પૂરી ને...\nઆવી થઇ ગઇ છે ‘શક્તિમાન’ સિરીયલના એક્ટરોની હાલત\nઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો રેસિપી: આજે જ બનાવો ઝટપટ બની જતો ફરાળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/mithun-son-mahaakshay-marriage-118060700019_1.html", "date_download": "2018-12-12T17:44:08Z", "digest": "sha1:GBH7UK25QN7D3KU3DH2HMFIMRTSHNJON", "length": 10127, "nlines": 231, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગ્લેમરસ છે મિથુન ની થનારી વહુ, જાણો કોણ છે | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nગ્લેમરસ છે મિથુન ની થનારી વહુ, જાણો કોણ છે\nફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાક્ષય 'મિમોહ' ચક્રવર્તી 7 જુલાઈએ લગ્ન કરશે. તેમની થનારી ���ત્ની ફિલ્મ જગ્તથી જ છે. એવું કહેવામાં આવે છે કે બન્ને વચ્ચે પાછલા ત્રણ વર્ષથી અફેયર ચાલી રહ્યું છે, જો કે તેને અરેંજ મેરેજ જણાવી રહ્યા છે. આ વર્ષે મુંબઈમાં મિમોહના ઘરે સગાઈ થઈ હતી.\nમિમોહ 2008 માં ફિલ્મ \"જિમ્મી\" સાથે તેની કારકિર્દી શરૂ કરી હતી, જે અસફળ રહી હતી. તે પછી તેણે કેટલીક ફિલ્મો મળી, પણ સફળતા દૂરથી રહ્યા. છેલ્લી વખત 2015 માં રિલીઝ થયેલી 'ઇશ્કેદારિયાં'માં તેને જોવાયા હતા.\nડબ્બૂ અંકલનો ડાંસ, અમેરિકામાં પણ થયો ફેમસ- જાણો કોણ છે ડબ્બૂ અંકલ(See Video)\nસૌંદર્યની બાબતમાં શ્રીદેવીની દીકરીને પાછળ છોડે છે, મિથુન ચક્રવર્તીની પુત્રી, જુઓ ફોટા\nશુ આજે તમારો જન્મદિવસ છે તો જાણો તમારા વિશે (18.01.2018 )\nમાથા પર લગાડો આ તિલક , કરી લો કોઈને પણ વશમાં\nMithun નો એ Kiss સીન ક્યારેય ભૂલી નહોતી શ્રીદેવી\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/camera-lenses/top-10-black-rapid+camera-lenses-price-list.html", "date_download": "2018-12-12T16:48:12Z", "digest": "sha1:LRG2IJOQJ6BSVD7PZ3WG3G4EVTZYRDYI", "length": 12576, "nlines": 310, "source_domain": "www.pricedekho.com", "title": "India ટોપ 10 બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nTop 10 બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ India ભાવ\nટોપ 10 બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ\nટોપ 10 બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ તરીકે India માં 12 Dec 2018. આ યાદી તાજેતરની ઓનલાઇન વલણો અને અમારી વિગતવાર સંશોધન મુજબ સંકલિત કરવામાં આવે છે. આ ઉત્પાદનો મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે શ્રેષ્ઠ ભાવ શેર કરો. ટોપ 10 ઉત્પાદન યાદી એક મહાન માર્ગ India બજારમાં લોકપ્રિય ઉત્પાદનો ખબર છે. ની ટોચની ટ્રેન્ડિંગ કરો બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ India માં બ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 50 ��મ લેન્સ કેપ Rs. 649 પર રાખવામાં આવી છે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 1 %\nરસ 5000 એન્ડ બેલૉ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10બ્લેક રેપિડ કેમેરા લેન્સેસ\nતાજેતરનાબ્લેક રેપિડ કેમેરા લેન્સેસ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 85 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 70 200 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 50 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 24 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ કેનન 24 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ કેનન 70 200 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ કેનન 85 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ કેનન 24 70 મમ લેન્સ કેપ\nબ્લેક રેપિડ લેનસિબલિંગ નિકોન 105 મમ લેન્સ કેપ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/08/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B7%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B0/", "date_download": "2018-12-12T16:16:02Z", "digest": "sha1:4O2462XK47AEXJDKAWJ6E6JK3A3AMI4K", "length": 11011, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "દ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > દ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે\nદ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે\nદ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હો���ાની ચર્ચા\nવિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે\nવિસનગર તાલુકાના ૩૦ ગામમાં ૫૬ વિકાસના કામ સરપંચોની નિષ્ક્રીયતાના કારણે ખોરંભે પડ્યા છે. સરપંચોની વ્હાલા દવાલાની નિતિના કારણે તેમજ કોઈ મળતર ન હોય તેવા લગભગ રૂા.૯૫ લાખના કામ થતા નહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જોકે વિકાસ કામમાં નિષ્ક્રીયતા દાખવતા સરપંચોને તાલુકા પંચાયત દ્વારા નોટીસો આપી હોવાનુ પણ જાણવા મળ્યુ છે. સરપંચો વિકાસ કામ પ્રત્યે ઉદાસીનતા રાખશે તો હોદ્દા ઉપરથી દુર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવુ તાલુકા પંચાયત તંત્ર દ્વારા જાણવા મળ્યુ છે.\nગામડામાં રહેતા લોકો ગામડામાં સુવિધાઓ વધે, ગામડાનો વિકાસ થાય, ગામમાં રહેતા લોકોની સુખાકારી વધે તેવા આશયથી ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચોને ચુંટી ગ્રામ પંચાયતની જવાબદારી સોપે છે. ત્યારે હોદ્દા ઉપર આવી ગયા બાદ પોતે આજીવન સરપંચ રહેવાના હોય તેમ સત્તાના મદમાં આવી વહિવટ કરતા હોવાના કારણે છેવટે આવા સરપંચોને ગ્રામજનોની નારાજગીનો ભોગ બનવુ પડે છે. વિસનગર તાલુકાના લગભગ ૩૦ ગામ એવા છેકે જ્યાં વિવિધ ગ્રાન્ટના રૂા.૯૫,૦૬,૫૫૪ વપરાયા વગર પડી રહ્યા છે. કંઈ ગ્રાન્ટના કેટલા રૂપિયા પડી રહ્યા છે તે જોઈએ તો, વર્ષ ૧૬-૧૭-૧૮ ના આયોજનના રૂા.૩૦,૭૧,૨૦૦, ખાસ અંગભૂતના રૂા.૫,૯૦,૭૫૪, ૫ ટકા, રૂા.૯,૦૦,૦૦૦, વર્ષ ૧૫-૧૬,૧૬-૧૭ અને ૧૭-૧૮ એમ.પી.ફંડના રૂા.૨૧,૯૯,૮૦૦, વર્ષ ૧૫-૧૬ થી ૧૭-૧૮ એટીવીટીના રૂા.૭,૪૪,૦૦૦, વર્ષ ૧૬-૧૭, ૧૭-૧૮ ધારાસભ્ય ફંડના રૂા.૧૮,૦૦,૫૦૦/- તથા રાષ્ટ્રીય પર્વ વર્ષે ૧૬-૧૭ ના રૂા.૨,૦૦,૦૦૦ એમ કુલ રૂા.૯૫,૦૬,૫૫૪/- સરપંચોની નિષ્ક્રીયતાના કારણે વપરાયા વગરના પડી રહ્યા છે.\nવિકાસ કામો પ્રત્યે સરપંચોની નિષ્ક્રીયતા અને ઉદાસીનતાના કારણે વરંડા, સ્મશાનગૃહ, ગટરલાઈન, પુર સંરક્ષણ દિવાલ, મુતરડીઓ, સ્મશાનના શેડ, વરસાદી પાણીના નિકાલની લાઈન, પીવાના પાણીની લાઈન, સી.સી.રોડ, બાળકોને જમવા માટે ભોજન શેડ, પીકઅપ સ્ટેન્ડ, ગરનાળુ વિગેરે વિકાસના કામો થઈ શકતા નથી. કયા કારણોસર આ ગ્રાન્ટ વાપરવામાં અને વિકાસ કામમાં સરપંચો ઉદાસીનતા સેવે છે તે બાબતે જાણવા મળ્યા પ્રમાણે સરપંચો સારૂ મળતર મળે તેવા કામ પ્રથમ કરે છે અને મળતર ન હોય તેવા કામ કરવામાં નિષ્ક્રીયતા દાખવે છે. કેટલાક કામ જુના સરપંચે મંજુર કર્યા હોય અને નવા સરપંચ આવતા રાજકીય દ્વેષભાવ કે જુથવાદના કારણે થતા નથી. તો કેટલાક ટેકનીકલ ��ારણોને લઈ વિકાસ કામ પડી રહ્યા છે. તાલુકાના કયા ગામમાં કેટલા કામ બાકી છે તે જોઈએ તો, વાલમ-૧, ઉમતા-૧૨, સાતુસણા-૧, બાસણા-૩, મગરોડા-૧, જેતલવાસણા-૧, વિષ્ણુપુરા(ખ)-૧, દઢિયાળ-૨, કુવાસણા-૧, કામલપુર(ખ)-૧, ગુંજાળા-૩, ગણપતપુરા-૧, ગોઠવા-૩, રામપુરા(લા)-૨, રામપુરા-૩, રામપુરા(કાં)-૧, ભાન્ડુ-૧, કમાણા-૨, કાંસા એન.એ.-૧, જેતલવાસણા-૨, પુદગામ-૧, બેચરપુરા-૧, બાકરપુર-૧, વડુ-૧, દેણપ-૧, કંસારાકુઈ-૧, ગુંજા-૨, સેવાલીયા-૧, ચીત્રોડામોટા-૧ તથા રાલીસણા-૧ આમ કુલ ૩૦ ગામના ૫૬ વિકાસ કામ સરપંચોની નિષ્ક્રીયતા ગણો, ઉદાસીનતા ગણો કે અણઆવડત ગણો પણ આ વિકાસ કામ થતા નથી.\nભૂતકાળમાં વિકાસ કામો પ્રત્યે નિષ્ક્રીય રહેનાર સરપંચોને જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાના દાખલા છે. આ વિકાસ કામ નહી કરતા કેટલાક સરપંચોને ટીડીઓએ નોટીસ આપી વિકાસ કામ સત્વરે પુર્ણ કરવા જણાવ્યુ છે. વિકાસ કામમાં ઉદાસીનતા સેવે તેના વિરુધ્ધ ૫૭(૧) મુજબ કાર્યવાહી કરવા પણ જીલ્લા વિકાસ અધિકારીમાં દરખાસ્ત કરવાનું વિચારવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.\nવિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ\nવરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103667", "date_download": "2018-12-12T17:12:40Z", "digest": "sha1:GGOC24XW366C6P7XWEYVM4PKSJ3AVZ3P", "length": 15343, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "યાજ્ઞિક રોડ પર મિતાલીબેનના ટુવ્હીલરની ડેકી તોડી ચોરી", "raw_content": "\nયાજ્ઞિક રોડ પર મિતાલીબેનના ટુવ્હીલરની ડેકી તોડી ચોરી\nતસ્કર મોબાઇલ ફોન, ડોકયુમેન્ટ, રોકડ ચોરી ગયો\nરાજકોટ તા. ૧૧: સરદારનગર એસ્ટ્રોન ચોક-૧૭માં રહેતાં મિતાલીબેન દિપકભાઇ મિસ્ત્રી (ઉ.૨૧)નું જ્યુપીટર ટુવ્હીલર ૨૫/૯ના રોજ જીજે૩જેએમ-૯૪૧૭ યાજ્ઞિક રોડ પર તનિષ્ક શો રૂમના પાર્કિંગમાં રાખ્યું હોઇ તેની ડેકી ખોલી કોઇ અંદરથી મોબાઇલ ફોન, ઓરિજીનલ ડોકયુમેન્ટ તથા રોકડા રૂ. ૪ હજાર ચોરી જતાં પ્ર.નગરમાં ફરિયાદ કરતાં હેડકોન્સ. મોહસીન ખાને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ં\nનાના મવા સર્કલ પાસેથી વિપુલભાઇનું બાઇક છૂ\nમવડી રોડ પર જીથરીયા હનુમાનજી મંદિર પાછળ શકિતનગર-૪માં રહેતાં વિપુલભાઇ રવજીભાઇ વૈષ્ણવ (ઉ.૩૫)નું નંબર વગરનું બાઇક રૂ. ૪૦ હજારનું કોઇ નાના મવા સર્કલ પાસે રોયલ મેળા નજીકથી ચોરી જતાં તાલુકાના એએસઆઇ એ. એમ. જાડેજાએ ગુનો નો��ધ્યો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nઅમેરીકાના ધનકુબેરોમાં સ્થાન મેળવતા ૪ ભારતીય અમેરિકનઃ ર.૩ બિલીયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગવાલ ૩પ૪ મા ક્રમેઃ ર.ર બિલીયન ડોલરના માલિકો શ્રી વિનોદ ખોસલા, શ્રી નિરજ શાહ, તથા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ ૩૬૮ માં ક્રમે : ફોર્બ્સ મેગેઝીન દ્વારા ૩ ઓકટો. ર૦૧૮ ના રોજ જાહેર કરાયેલી યાદી access_time 9:15 pm IST\nઆમીરખાનનું મોટું પગલું-આરોપીઓ સાથે કામ નહી કરે access_time 11:46 am IST\nસ્પેનના મેજોર્કા આઈલેન્ડમાં પૂરપ્રકોપ : ૧૪ મોત : ૨૦ લોકો ગૂમ access_time 11:48 am IST\nયાજ્ઞિક રોડ પર મિતાલીબેનના ટુવ્હીલરની ડેકી તોડી ચોરી access_time 3:42 pm IST\nલીમડા ચોકમાં ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ધમાલઃ બીશુ વાળા સહિત ત્રણ સામે ગુનોઃ એકની ધરપકડ access_time 3:42 pm IST\nઆજી રીવર ફ્રન્ટનું સ્વ. મનોહરસિંહજી જાડેજા નામકરણ કરવા દરખાસ્ત access_time 3:54 pm IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 11:59 am IST\nભર ઉનાળે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ access_time 6:01 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ access_time 12:00 pm IST\nઅમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા access_time 5:27 pm IST\nપરપ્રતિયોને મળવા રેલવે સ્ટેશને પહોંચ્યા કલેકટર અને લીસ કમિશનર અશોક ગેહલોટ :અફવાઓ પર સંકજો access_time 12:01 am IST\nસુરતના વરાછામાં પોલીસની ઓળખ આપી પરપ્રાંતીયોને લુંટનાર 6 ઈસમો પોલીસના સકંજામાં access_time 5:30 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્���િય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\nહિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ms-story-sahuthi-motu-e-sachu-dan/", "date_download": "2018-12-12T16:58:33Z", "digest": "sha1:4KXBADH2BM62YJTNVFCO4VGINWG3O3S4", "length": 54048, "nlines": 253, "source_domain": "gujjurocks.in", "title": "જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જશે માત્ર વાંચવાથી જ, એવી અદભૂત વાર્તા લખાઈ છે લેખકની કલમે !! | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલા પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વ��ંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome લેખકની કલમે મુકેશ સોજીત્રા જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જશે માત્ર વાંચવાથી જ, એવી અદભૂત વાર્તા લખાઈ છે...\nજીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જશે માત્ર વાંચવાથી જ, એવી અદભૂત વાર્તા લખાઈ છે લેખકની કલમે \n“સહુથી મોટું અને સાચું દાન”\nગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે પરશોતમ નથુનો સહુથી મોટો છોકરો વિવેક અમેરિકાથી આ દિવાળી વખતે આવવાનો છે. આમેય ગામમાં અમેરિકાનું ખુબ જ માન હતું. ગામને મન અમેરિકા એટલે જાણે સ્વર્ગ જ જોઈ લ્યો.. ગામ હતું એક તો ડુંગરાળ વિસ્તારમાં. નિશાળે માસ્તર સિવાય ગામમાંથી કોઈ એ વખતે જાતું નહિ. એવામાં પરશોતમ ભાઈએ એના મોટા દીકરાને ગામમાં સાત સુધી ભણાવ્યો.અને પછી આઠમા ધોરણ થી એને વલ્લભ વિદ્યા નગર માં મૂકી દીધો તે છેક બારમાં સુધી એ વિદ્યાનગર ભણ્યો. અને બારમાં ધોરણનું પરિણામ માં વિવેકનો ફોટો છાપામાં આવ્યો એટલો એ હોંશિયાર હતો.પછી પાંચ વરસ સુધી એ છોકરો ડોકટરનું ભણ્યો સુરતમાં અને પછી બે વરસ પછી એ સીધો અમરિકા જતો રહ્યો.\nસુરતની એક છોકરી સાથે એણે અમેરિકામાં જ લગ્ન કરી લીધા હતા. એ અમેરિકા ગયો એ ગયો.. તે હવે પંદર વરસે છેક છ મહિના માટે પોતાના ગામમાં આવી રહ્યો હતો. આખું ગામ હિલોળે ચડ્યું હતું..\nવિવેકની સારથના જેટલા હતા એ બધાય એના છોકરાને કહેતા કે ડોકટર વિવેક અને હું સાથે ભણતા એ મારો પાકો ભાઈ બંધ હતો. ભણવામાં ખુબ જ હોંશિયાર એણે ધ્યાન રાખ્યું ભણવામાં અને અમે ધ્યાન રાખ્યું રમવામાં.. એ અમેરિકા જતો રહ્યો..ત્યાં એને બે મોટી હોસ્પિટલ છે એની નીચે વીસ તો અમેરિકાના ધોળિયા ડોકટર નોકરી કરે છે.. બાર બાદશાહી છે એને.. કેલીફોર્નીયામાં એક બંગલો છે..એક મોટું મકાન લોન્સ એન્જલસમાં છે..અમેરિકામાં જેટલા મોટા શહેર છે ત્યાં ત્યાં વિવેકનું મકાન છે બાર બાદશાહી છે એને.. કેલીફોર્નીયામાં એક બંગલો છે..એક મોટું મકાન લોન્સ એન્જલસમાં છે..અમેરિકામાં જેટલા મોટા શહેર છે ત્યાં ત્યાં વિવેકનું મકાન છે ગામ અત્યારે વિવેકના બે મોઢે વખાણ કરતુ હતું કારણ કે એ અમેરિકામાંથી કમાઈ ને આવતો હતો અને હવે છ મહિના માટે વતનમાં રહીને ગામમાં પૈસા વાપરવાનો હતો..\nઆજ ગામ હતું અને આજ ભાભલા હતા જે દસ વરસ પહેલા વિવેકની વાટતા હતા એ પણ બે મોઢે વાત જાણે એમ હતી ક�� વિવેકના નાના ભાઈ બહેનના લગ્ન હતા. અને વિવેક આવી શક્યો નહોતો. વિવેકે ફોન પર એના પિતાજીને કહ્યું હતું કે. “બાપુજી મારે કે સ્મિતાને નીકળાય એમ નથી.અહી હોસ્પીટલનું બાંધકામ ચાલે છે.પંદર દિવસ અમે નીકળીએ અહીંથી તો બધું પડી ભાંગે એમ છે. એના કરતા તમે ત્યાં ભાઈ બહેનના લગ્ન પતાવી દ્યો. હું અને સ્મિતા આવીએ ત્યાં અને જે ટિકિટ ભાડું થાય એટલામાં તો તમારે ખર્ચ નીકળી જાય” ફોન પર વિવેકે પોતાના ભાઈ અને બહેનને શુભેચ્છા પાઠવી દીધી અને વીસ હજાર ડોલર મોકલી દીધા હતા. એ વીસ હજાર ડોલરના એ સમયના ભાવ મુજબ અગિયાર લાખ થયા હતા. લગ્નનો ખરચ કાઢતા પણ પરશોતમ નથુને પૈસા વધ્યા હતા. પરશોતમ નથુના દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ગામે ઉભા ગળે ખાધું અને તોય ભાભલાઓ વાત ચગાવતા.\n“ઘરે પ્રસંગ હોય તો માણસ શોભે સગું વ્હાલું શોભે.. કઈ પૈસા શોભે.. માની લઈએ કે વિવેકે અગિયાર લાખ મોકલ્યા એના કરતા એ આવી ગયો હોત ઘડી બે ઘડી તો નયા અમેરિકામાં શું ભડાકો થઇ જવાનો હતો” કરમશી આતા બોલ્યા તો ટપુ દા એ ટાપશી પુરાવી.\n“તારી વાત સાચી હો કરમશી એટલે જ ભોથીયા ના છોકરાને મેં નિશાળે થી ઉઠાડી લીધા ન કરે નારાયણ ને એ છોકરા ભણી ગણીને અમેરિકા વહ્યા જાય અને પછી આહી કુટુંબના લગ્નમાં નો આવે તો કેવું ભૂંડું લાગે” જેવી ટપુ દા વાત કરી એટલે જેઠા બાપા બોલ્યા. “ટપુ તું એ ગપ ગોળા રહેવા જ દેજે તારા ભોથીયા ના છોકરા ને આખું ગામ ઓળખે એ અવેડાના ડાટા કાઢે એવા છે એ ગમે એટલું ભણે પણ દામનગર નો વટી શકે એટલે આ ભવમાં તું અને તારું ખાનદાન અમેરિકાનું તો નાહી જ નાખશો. બાપ ગોતરમાં તે ભાવનગર નથી જોયું ને અમેરિકાનો દીકરો થાશ” જેઠા બાપા બોલે એટલે બધા મૂંગા મંતર થઇ જાય\nપણ જ્યારથી પરશોતમ ઉપર ફોન આવ્યો વિવેકનો અને કીધું કે બાપા દિવાળી ઉપર ફેમેલી સાથે આવું છું અને છ મહિના રોકાઈશ હવે ઘણું કમાઈ લીધું છે.ગામના વિકાસ માટે સાથે મળીને કામ કરવા છે ત્યારથી ગામનો સુર બદલાઈ ગયો હતો.. વિવેકનો ફોન સરપંચ પર પણ આવ્યો હતો.. નિશાળના આચાર્ય પર આવ્યો હતો કે નિશાળમાં કેટલા છોકરા છે.. જે કાઈ ઘટતું હોય એની યાદી કરી વાળજો. હું બધું જ બનાવી દઈશ બસ ત્યારથી ગામ આખું ચકરાવે ચડ્યું હતું અને નોરતા પછી તો બસ ગામમાં અમેરિકાની વાત જ થતી હતી..\nદિવાળી આડે પાંચ દિવસ હતા અને વિવેક એમી પત્ની શ્વેતા સાથે અમેરિકાથી પધાર્યો સાથે એક આઠ વરસનો છોકરો અને છ વરસની છોકરી હતી. ગામના પાદરેથી જ વિવેકનું સ્વાગત ���યું. વિવેકની પત્ની શ્વેતા સાડીમાં સજ્જ હતી અને સાસુ સસરાને પગે લાગીને ગામની મોટી સ્ત્રીઓને પણ પગે લાગી. વિવેક પણ બધાને પગે પડ્યો. વાજતે ગાજતે વરસો પછી વિવેકે માતૃભુમી પર પગ મુક્યો હતો. બસ પછી તો ચાર જ દિવસમાં વિવેક આખા ગામમાં ઘૂમી વળ્યો. પ્રાથમિક શાળામાં બધા જ બાળકોને જોઈતી વસ્તુ લાવી આપી.ગામના બધે જ ઘરે વિવેક એની પત્ની શ્વેતા સાથે જઈ આવ્યો. બધા જ માટે એ ભેટ સોગાદો લાવ્યો હતો.. \nબેસતા વરસે પરશોતમભાઈનું ફળિયું ટૂંકું પડ્યું હતું.. ગામ આખાના વડીલો પરશોતમ ભાઈને ત્યાં ભેગા થયા હતા.. આજ વિવેક ગામ વિકાસની જાહેરાત કરવાનો હતો.. બધા મનમાં ખુશ હતા કે હવે ગામના ભાગ્ય ખુલી ગયા છે.. બધાને નાસ્તામાં કાજુકતરી આપવામાં આવી.. અમુકે તો પેલી વાર કાજુ કતરી જોઈ..અમુક ભાભા તો આકાર જોઇને જ ગોટે ચડ્યા.આને વળી લેમ ખવાતું હશે ગામ આખાના વડીલો પરશોતમ ભાઈને ત્યાં ભેગા થયા હતા.. આજ વિવેક ગામ વિકાસની જાહેરાત કરવાનો હતો.. બધા મનમાં ખુશ હતા કે હવે ગામના ભાગ્ય ખુલી ગયા છે.. બધાને નાસ્તામાં કાજુકતરી આપવામાં આવી.. અમુકે તો પેલી વાર કાજુ કતરી જોઈ..અમુક ભાભા તો આકાર જોઇને જ ગોટે ચડ્યા.આને વળી લેમ ખવાતું હશે છે તો ચાર ખૂણાનું ચોકઠું જ પણ આ ત્રિકોણુયુ કેમ હશે છે તો ચાર ખૂણાનું ચોકઠું જ પણ આ ત્રિકોણુયુ કેમ હશે બીજા એ કાજુ કતરી ખાધી પછી જ ભાભલા એ ખાધી. વિવેકે ઉભા થઈને કહ્યું.\nગામના સન્માનનીય આગેવાનો માતાઓ અને ભાઈઓ “મેં આ પાંચેક દિવસમાં બધો તાગ કાઢી લીધો છે. નિશાળમાં ત્રણ રૂમ મારા તરફથી બનાવી દેવામાં આવશે.. પાંચ હજાર પુસ્તકો આવશે એ નિશાળમાં રાખવામાં આવશે..બાળકો પણ વાંચશે અને જો કોઈ ગામના મોટેરાઓને વાંચવાના હોય તો પણ મળશે.. આંગણ વાડી માટે પણ સારું મકાન બનાવી દઈશ.. આંગણ વાડી પાસે અસંખ્ય ઉકરડા છે અસંખ્ય મચ્છરો છે . આજે બેસતું વરસ છે આજે આપણે આ સ્નેહમિલન પૂરું થાય પછી સાગમટે અહીંથી પાવડા તગારા લઈને જાવાનું છે અને આંગણ વાડી આજુબાજુ જે ગંદકી છે એ સફાઈ કરવાની છે.. એ ગંદકી તો બે મજૂર કરીએ તો પણ સાફ થઇ જાય પણ એવું નથી કરવું.આપણા ગામડામાં રીવાજ છે કે બેસતા વરસને દિવસે તમે જે કામ કરો એ આખું વરસ કરતા રહો એટલે મને થયું કે ચાલો બેસતા વરસના દિવસે આપણે ગામની ગંદકી સાફ કરીએ એટલે આખું વરસ ગામ ચોખ્ખું ચણાક રહે “મેં આ પાંચેક દિવસમાં બધો તાગ કાઢી લીધો છે. નિશાળમાં ત્રણ રૂમ મારા તરફથી બનાવી દેવામાં આવશે.. પાંચ હજાર પુસ્���કો આવશે એ નિશાળમાં રાખવામાં આવશે..બાળકો પણ વાંચશે અને જો કોઈ ગામના મોટેરાઓને વાંચવાના હોય તો પણ મળશે.. આંગણ વાડી માટે પણ સારું મકાન બનાવી દઈશ.. આંગણ વાડી પાસે અસંખ્ય ઉકરડા છે અસંખ્ય મચ્છરો છે . આજે બેસતું વરસ છે આજે આપણે આ સ્નેહમિલન પૂરું થાય પછી સાગમટે અહીંથી પાવડા તગારા લઈને જાવાનું છે અને આંગણ વાડી આજુબાજુ જે ગંદકી છે એ સફાઈ કરવાની છે.. એ ગંદકી તો બે મજૂર કરીએ તો પણ સાફ થઇ જાય પણ એવું નથી કરવું.આપણા ગામડામાં રીવાજ છે કે બેસતા વરસને દિવસે તમે જે કામ કરો એ આખું વરસ કરતા રહો એટલે મને થયું કે ચાલો બેસતા વરસના દિવસે આપણે ગામની ગંદકી સાફ કરીએ એટલે આખું વરસ ગામ ચોખ્ખું ચણાક રહે બરાબર ને\nઅમુકે હા પાડી અમુક બોલ્યા નહિ..અમુકને તો આ જરાય ના ગમ્યું પણ જાય ક્યાં જાહેરમાં કોઈ બોલી જ ના શક્યા. વિવેકે આગળ ચલાવ્યું.\n“ગામમાં એક જાહેર વાડી બનાવવાની છે એ વાડીનો તમામ ખર્ચ હું ભોગવવાનો છું.ગામની કોઈ પણ જ્ઞાતિનો પ્રસંગ હોય એ વાડીમાં રાખી શકાશે.. વાડીના નિભાવ ખર્ચ માટે મામૂલી ફી રાખવામાં આવશે. બોલો આ સિવાય બીજું કોઈ કામ હોય તો કહો.\n“આપણા માતાજીનો મઢ પડું પડું થઇ રહ્યો છે એ નવો બનાવવો પડે એમ છે” એક યુવાન બોલ્યો.\n“એમાં હું પૈસા નહિ આપું.. એ આપણા કુટુંબના સભ્યો અને મારા બાપા બધા ભેગા થઈને જે ફાળો કરો એમાંથી કરી નાખજો, હવે બીજું કાઈ”\n“આજુ બાજુના દરેક ગામમાં સમૂહ લગ્ન થાય છે..આ વખતે આ શિયાળામાં આપણા ગામમાંથી લગભગ ચાલીશેક દીકરા દીકરીઓ પરણવાના છે તો સમૂહ લગ્ન ગોઠવાય એમ છે એ જો કરવા હોય તો”ગામનો એક યુવાન બોલ્યો. “વિચાર સારો છે પણ સમૂહ લગ્નમાં પણ દેખાદેખી વધી ગઈ છે..એમાં પણ ખોટા ખર્ચા થાય છે.સમૂહ લગ્ન કરવા હોય તો હું એમાં ૨૫ લાખ આપીશ.. જમણવાર નહિ થાય..નાસ્તો જ કરવાનો રહેશે એ દિવસે.. પછી ઘરે કોઈ જમણવાર નહિ ગોઠવી શકે… કન્યાને તમામ વસ્તુઓ જે જરૂરી હશે એ આપણે આપીશું..આ સમૂહ લગ્ન કોઈ જ્ઞાતિ પૂરતા સીમિત નહિ હોય..ગામની તમામ જ્ઞાતિઓ સામેલ થઇ શકશે.. કોઈને એમ થાય કે અમારે પણ આમાં કૈંક દેવું છે તો પણ છૂટ છે ના દેવું હોય તો પણ છૂટ છે.. હું બધું ભોગવી લઈશ પણ કોઈને એમ ના થવું જોઈએ કે અમારી પાસે કાઈ લીધું નહિ”\nઆ વિચાર પણ ગમી ગયો અને નક્કી થયું કે સમૂહ લગ્ન માટે કોઈની પાસે માંગવા જવું નહિ જેને આપવું હોય એ શાળાના શિક્ષકો પાસે આપી જાય .શિક્ષકો પાસે એનો હિસાબ રહેશે ગામના કોઈ પાસે નહિ એટલે ખોટો વાદ વિવાદ ના થા���. અને સમૂહ લગ્નમાં નિયમો નક્કી થયા. સમૂહ લગ્નમાં કોને કોને બોલાવવા એ પ્રશ્ન આવી પડ્યો. ત્યાં પણ વિવેકે સોઈ ઝાટકીને કઈ દીધું.\n“કોને બોલાવવા એ પ્રશ્ન જ નથી.. ગામના તમામ લોકો હશે..તમામ એટલે તમામ.. સ્ટેજ બનાવવાનું જ નહિ અથવા નાનકડું બનાવવાનું ત્યાં ફક્ત બે જ લોકો ઉભા રહી શકે એ પણ સુચના આપવા માટે.. બીજું કોઈ પણ વ્યક્તિને બહારથી બોલાવવાની જ નથી.. એનું શું કામ છે ભાઈ આગેવાન તો બિલકુલ નહિ… રાજકારણી , ધારાસભ્ય , સંસદ સભ્ય, કે કોઈ જીલ્લા તાલુકાના સભ્યો ને પણ નહીં એને ઘણા બધા બીજા કામ હોય એટલે આપણે એનો પણ સમય નહિ બગાડીએ આગેવાન તો બિલકુલ નહિ… રાજકારણી , ધારાસભ્ય , સંસદ સભ્ય, કે કોઈ જીલ્લા તાલુકાના સભ્યો ને પણ નહીં એને ઘણા બધા બીજા કામ હોય એટલે આપણે એનો પણ સમય નહિ બગાડીએ આપણે અને આપણા ગામના યુવાનો પૂરતા છીએ આપણે અને આપણા ગામના યુવાનો પૂરતા છીએ બોલો આમાં બીજા કોઈને પ્રશ્ન હોય તો કયો બોલો આમાં બીજા કોઈને પ્રશ્ન હોય તો કયો\n“રામ મઢી વાળા બાપુ અને ખારા વાળા બ્રહ્મચારી બાપુ ને બોલાવીશું એ સારું એવું બોલે છે અને આશીર્વાદ પણ સારા આપે છે” એક ભાભા બોલ્યા.\n“ના એમનું લગ્ન જીવનમાં શું કામ એ લોકો એ તો સંસાર જ ત્યાગી દીધો છે પછી શા માટે આ દુન્યવી અને નકામાં સંસારજીવનમાં પાછા બોલાવવા.. એ લોકો એ તો સંસાર જ ત્યાગી દીધો છે પછી શા માટે આ દુન્યવી અને નકામાં સંસારજીવનમાં પાછા બોલાવવા.. એવું પાપ કર્મ આપણાથી ના થઇ શકે એવું પાપ કર્મ આપણાથી ના થઇ શકે અને રહી વાત આશીર્વાદની તો બધા પોત પોતાના માં બાપને પગે લાગી લ્યો એમાં બધું જ આવી ગયું ને. અને રહી વાત આશીર્વાદની તો બધા પોત પોતાના માં બાપને પગે લાગી લ્યો એમાં બધું જ આવી ગયું ને. જેનો વિષય જ નથી આ લગ્ન વિધિ અને સંસાર જીવન એવા લોકો ને બોલાવીને શું કરીશું જેનો વિષય જ નથી આ લગ્ન વિધિ અને સંસાર જીવન એવા લોકો ને બોલાવીને શું કરીશું એ લોકો પોતાની ભક્તિમાં ભલે લીન રહે બાકી આપણે આહી એમને બોલાવવા નથી ભાઈ એ લોકો પોતાની ભક્તિમાં ભલે લીન રહે બાકી આપણે આહી એમને બોલાવવા નથી ભાઈ તમે સમજો બધા હું તમને એક વાત કહું કે મોઈ દાંડિયા માં પારંગત હોય એને તમે ક્રિકેટની રમતમાં ઉતારો તો શું થાય તમે સમજો બધા હું તમને એક વાત કહું કે મોઈ દાંડિયા માં પારંગત હોય એને તમે ક્રિકેટની રમતમાં ઉતારો તો શું થાય એ રમી શકે એમ જે લોકો પહેલેથી જ બ્રહ્મચર્ય પાલન કરે છે.. બ્રહમ જ્ઞાન માટે મથે ���ે એને એના રસ્તે જવા દો.. અહી બોલાવીને આપણે ખોટો એમનો કીમતી સમય બરબાદ નથી કરવો” થોડો ગણગણાટ થયો પછી શાંતિ થઇ ગઈ\nઅને દેવ દિવાળી ગયા પછી સમૂહ લગ્નનું આયોજન બહુ ઝડપથી ચાલ્યું. સાદી કંકોતરીઓ છાપવા માં આવી તેમાં ફક્ત જેમના લગ્ન થવાના હતા એવા દીકરા દીકરીઓના નામ હતા..વાર તારીખ અને સમય..નિમંત્રક માં સમસ્ત ગામ સમાજ એવું જ લખેલું હતું. બધાને નવાઈ લાગી અને આનંદ પણ થયો.. સમૂહ લગ્નમાં પણ ખુબ સાદાઈ પૂર્વક નું આયોજન કરવામાં આવી રહ્યું હતું.\nશાળાના શિક્ષકો પાસે હવે ગામના લોકો ઉભરાવા લાગ્યા. બધાને દાન દેવાની ઈચ્છા થઇ આવી. એક શુભ પ્રસંગમાં ભાગીદાર થવા સહુ તત્પર હતા.. ગામનું એક પણ ખોરડું દાન દીધા વગરનું નો હતું. અરે ગામની ક્યાં વાત જે ભાગિયા હતા વાડીમાં એ પણ અમુક યથા શક્તિ ફાળો લખાવી ગયા. વળી ફાળો હતો માસ્તરો પાસે એટલે લેખે જ વપરાવાનો હતો એની સહુને હૈયા સુધી ધરપત હતી.\nરામ મઢી વાળા બાપુ અને ખારા વાળા બ્રહ્મચારી બાપુને જરાય ના ગમ્યું.ગામમાં આવડો મોટો કાર્યક્રમ હોય અને બનેને આમંત્રણ ના હોય એ થોડું કઠયું પણ ખરું.. બ્રહ્મચારી બાપુએ કીધું પણ ખરું કે\n“આયોજક ક ધનોત પનોત નીકલ જાયેગા.. સંસારમે ઉસે કહી ભી સુખ નહિ મિલેગા” પણ પછી જાણ્યું આયોજક ભારતમાં રહેવાનો નથી એ તો છ મહિના પુરતો જ ભારત આવ્યો છે પાછો અમેરિકા ચાલ્યો જવાનો છે એટલે બાપુએ ફેરવી તોળ્યું.\n“ અમેરિકા અસુરો કા દેશ હૈ.. ભારત સુરા શુરા ઔર સેવાભાવી કા દેશ હૈ.. ભારત સે ઉલટા વહા હૈ.. યહાં દિન હૈ તો વહા રાત હૈ.. વહા સંપતિ હૈ યહા હમારે જેસા સાધુ હૈ.. વહા વિકૃતિ હૈ યહા સંસ્કૃતિ હૈ..દોનોકે બીચમે બેચારી પ્રકૃતિ ખડી હૈ વો આયોજક વહા રહકર અસુર બન ગયા હૈ,, હાલાંકી અસુરકા કોઈ બિગાડ નહિ શકતા.. ઇસીલિયે વો પાવર મે હૈ.. અમેરિકા સબકો ડરાતા હૈ ઇનકા કારણ વહા અસુર રહતે હૈ …મુજે માલુમ થા કી યહ કારનામાં કોઈ નાસ્તિક હી કર સકતા હૈ” બાપુનો બાટલો ફાટ્યો હતો એટલે આડા અવળું રાપલવા મંડ્યા હતા.. પણ સમુહલગ્નના દિવસે બાપુને જમવાનું પહોંચી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું એટલે બાપુ વળી ટાઢા પડી ગયા અને બોલ્યા.\n“મેં યહાંસે આશીર્વાદ દે દુંગા..અગર મુજે આમંત્રણ દિયા હોતા તો ભી મેં વહા નહિ આતા જહા અસુર કા વાસ હોતા હૈ વહા હમ કતઈ નહિ જાતે.” સમૂહ લગ્નનો દિવસ આવી ગયો.ગામલોકોની મહેનત રંગ લાવી હતી. સાવ સાદાઈ થી તમામ લગ્ન વિધિ બે વાગ્યા સુધીમાં પતી ગઈ હતી.. ના ભાષણ બાજી..ના ખોટ�� ધૂમ ધડાકા.. ના માખણ ના પંપ લગાવવા પડ્યા કે ના પામર જીવોને કોઈ પરમ આત્મા નું પ્રવચન સાંભળવું પડ્યું.. ના કોઈ હાર કે સ્વાગત વિધિ સહુ ભારતીય બેઠકમાં બિરાજમાન હતા. બસ એક વ્યક્તિ એનાઉન્સમેન્ટ કરી રહી હતી. બધું જ પૂરું થયું ત્યારે વિવેક ઉભો થયો અને માઈક હાથમાં લીધું.\n“ઘણો બધો સમય વીતી ગયો છે.. કન્યાઓને વિદાય આપવાનો સમય આવી પહોંચ્યો છે. એ પહેલા હું આજના ખર્ચ અંગેનો હિસાબ આપી દઉં.. આખા ગામમાંથી ફાળો આવ્યો છે. સહુની શક્તિ અને શ્રદ્ધા મુજબ વગર માંગ્યે સહુએ આપ્યું છે. આ પરમાત્મા ની કૃપા કહેવાય બાકી મને સાંભરે છે કે હું જયારે નાનો હતો અને ભણતો હતો ત્યારે કોઈ માંગણ આ ગામમાં એક જ વાર આવે પછી બીજી વાર કોઈ દિવસ ના આવે. પણ આ ભગવાનની કૃપા કહેવાય અને એમની કૃપા જ સાચી છે..મને હજુ એક દોહો યાદ આવે છે જે શાળામાં એક સાહેબ કહેતા હતા..\n“મથ્યા કરે માનવી તો વીઘો માંડ પવાય , પણ જો કૃપા થાય પરમાત્માની તો નવ ખંડ લીલો થાય”\nઆપ સહુના દિલમાં પરમાત્મા વસ્યા છે એટલે તમામ ખર્ચ બાદ કરતા મેં આપેલા ૨૫ લાખ રૂપિયા એમને એમ જ પડ્યા રહે છે.. હવે એ પૈસા બેંકમાં મુકવામાં આવશે.. અહીંથી જે નવ દંપતી પરણીને જાય છે એનું પહેલું સંતાન જો દીકરી હશે તો એ પૈસાના વ્યાજમાંથી એ દીકરીના ભણતરનો તમામ ખર્ચ ભોગવવામાં આવશે.. ભવિષ્યમાં પૈસા કદાચ ખૂટે તો હું નાંખીશ એના માટે ફાળો નહિ કરવો પડે” વિવેકે ભાષણ પૂરું કર્યું અને તાળીઓનો ગડગડાટ થયો. સરપંચ ઉભા થઈને પહેલી વાર માઈક હાથમાં લીધું અને બોલ્યાં.\n“તમને બધાને નવાઈ લાગી હશે ને કે હું કોઈ દિવસ ક્યાય માઈકમાં બોલતો નથી પણ આજ મારે બોલવું છે.. આજ મને કહેવા દયો.. આજ મારે કહેવું છે… વિવેક ભાઈનો આભાર.. ખુબ ખુબ આભાર.. વિવેકભાઈ ની ક્ષમા માંગુ છું અને એક નિયમ તોડું છું ફક્ત એક જ વાર.. અહી આપણે નિયમ કર્યો હતો ને કે કોઈનું સન્માન નહિ કે કોઈની વાહ વાહ નહિ પણ આજે હું આ ગામના સરપંચ તરીકે હું વિવેક ભાઈ નું શાલ ઓઢાડીને સન્માન કરવા માંગું છું..એણે ગામને નિશાળને આ સમૂહ લગ્નમાં ઘણું આપ્યું છે..હું વિનતી કરું એમને કે મારું સન્માન સ્વીકારે અને હું એનાથી વડીલ છું એટલે મારું આટલું માન તો રાખશે જ” સહુ ફરીથી તાળીઓ વગાડવા લાગ્યા. વિવેક થોડી આનાકાની કરી પણ લાગ્યું કે સરપંચ હવે માનશે જ નહીં એટલે એણે માઈક હાથમાં લીધું અને કહ્યું.\n“ સન્માન કરવું જ હોય તો હું એક વ્યક્તિને ઉભી કરું છું એનું સન્માન કરો એટલે એમાં બ��ું જ આવી ગયું” સહુ સહમત થયા અને વિવેકે પોતાની વાત રજુ કરી.\n“ બેનોની છેલ્લી લાઈનમાં બેઠેલા શાંતુ માં ને અહી લાવો.. શાંતુ માં નું મારે સન્માન કરવું છે” સહુ નવાઈ પામી ગયા.. શાંતુ માં ને પણ કઈ સમજણ ના પડી. પણ છેવટે એને સ્ટેજ પર લાવવામાં આવ્યા. સરપંચે એમને શાલ ઓઢાડી અને હાથમાં એક પુષ્પનો ગુચ્છો આપ્યો અને શાંતુમાને માનપૂર્વક આગળ બેસાડયા. વિવેકે આગળ ચલાવ્યું. “ ખરેખર આ ગામમાં સન્માન ને પાત્ર જો કોઈ હોય તો આ શાંતુ માં છે…. ઘણા સમય પહેલા એમના પતિ અવસાન પામ્યા.. છ દીકરીઓ શાંતુ માં એ ઉછેરી…. દીકરો તો માડીને છે નહિ.. એ વખતે પણ એ નિશાળ પાસે બેસતા અને વસ્તુ વહેંચતા આજે પણ એ નિશાળ પાસે બેસે છે.. બાકીના સમયમાં થોડી જમીન છે એ ખેડી ખાય છે.. કાચું મકાન વરસોથી છે.. પોતે જાત મહેનતથી રળીને છ દીકરીઓ પરણાવી..અને એની ખુમારી તો જુઓ પંડ્ય પર સારો સાડલો જીવનભર નથી પહેર્યો પણ આ સમૂહ લગ્નમાં એણે પાંચ હજાર રૂપિયા લખાવ્યા છે.. કાલ રાતે હું ગામના ફાળાની યાદી વાંચતો હતો અને મને નવાઈ લાગી.. કે આ શાંતુમાં ને દીકરી પ્રત્યે કેટલી લાગણી.. કાલ રાતે હું ગામના ફાળાની યાદી વાંચતો હતો અને મને નવાઈ લાગી.. કે આ શાંતુમાં ને દીકરી પ્રત્યે કેટલી લાગણી.. આ યુગમાં ભણેલા લોકોના ઘરમાં દીકરીઓ ભાગ્યેજ જોવા મળે છે.. આપણા ઘરમાં એક દીકરી પણ નથી પોસાતી… અહી બેઠેલા માં છે કોઈ એવા કે જેમને પહેલા ખોળાનો દીકરો હોય અને ત્રીજા ખોળે દીકરી જન્મી હોય આ યુગમાં ભણેલા લોકોના ઘરમાં દીકરીઓ ભાગ્યેજ જોવા મળે છે.. આપણા ઘરમાં એક દીકરી પણ નથી પોસાતી… અહી બેઠેલા માં છે કોઈ એવા કે જેમને પહેલા ખોળાનો દીકરો હોય અને ત્રીજા ખોળે દીકરી જન્મી હોય કોઈ નથીને અને આ અભણ શાંતુ માં છ છ દીકરીઓને ઉછેરીને મોટી કરવી અને પરણાવવી.. એ કોઈ જેવી તેવી વાત નથી.. બે દિવસ પહેલા હું એમના ઘરે ગયેલ. આમ તો ગામમાં હું બધાના ઘરે ગયો પણ કોઈની ચા પીધી નથી પણ શાંતુમાંની ચા પીધી. આજે પણ એ સખત મહેનત કરે છે પૈસા બચાવે છે અને પોતાની જરૂરિયાત વાળી દીકરીને મોકલે છે..કોઈ ફરિયાદ નથી એના જીવનમાં કે એણે કદી કોઈની પાસે માંગ્યું નથી. બધી દીકરીઓને સાત સુધી ભણાવી છે..\nઅને એવી કેળવણી આપી કે એક પણ દીકરીની ફરિયાદ ક્યારેય આવી નથી… બસ એમનું જે આ પાંચ હજારનું દાન છે ને એ સહુથી મોટું અને શ્રેષ્ઠ દાન છે. અમારા તો લાખો રૂપિયાના દાન હોય પણ એ પૈસા સો ટકા પરસેવાના ના હોય..ઘણુય કાળું ધોળું અને આડા અવળું ક��્યું હોય.. પરસેવાના પૈસાનું દાન હમેશા ઓછું હોય પણ એમની તાકાત જબરદસ્ત હોય છે.. આજનો જે કાર્યક્રમ જે સારો ગયો અને તમારા મોઢા પર જે ખુશી છે એનું એક જ કારણ છે કે તમારા પરસેવાના પૈસા આમાં વપરાયા છે બસ એમનું જે આ પાંચ હજારનું દાન છે ને એ સહુથી મોટું અને શ્રેષ્ઠ દાન છે. અમારા તો લાખો રૂપિયાના દાન હોય પણ એ પૈસા સો ટકા પરસેવાના ના હોય..ઘણુય કાળું ધોળું અને આડા અવળું કર્યું હોય.. પરસેવાના પૈસાનું દાન હમેશા ઓછું હોય પણ એમની તાકાત જબરદસ્ત હોય છે.. આજનો જે કાર્યક્રમ જે સારો ગયો અને તમારા મોઢા પર જે ખુશી છે એનું એક જ કારણ છે કે તમારા પરસેવાના પૈસા આમાં વપરાયા છે બસ આટલું કહીને હું વિરમું છું”” બસ આટલું કહીને હું વિરમું છું””\nપરસેવાના પૈસાથી તમે જયારે કોઈને મદદ કરો છો ત્યારે તમારી એ મદદની સુગંધ ચોમેર ફેલાતી હોય છે આત્માને એક અજબ આનંદની અનુભૂતિ થતી હોય છે\nલેખક :- મુકેશ સોજીત્રા શિક્ષક\n૪૨, ‘હાશ’ શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજીવનમાં સફળ થવું હોય તો લાડ, ત્રાડ ને વળને ભૂલી જવાનું, શિક્ષક દિન નિમિતે બાળકોનાં ઘડતરમાં વધારો કરતી સુંદર વાર્તા વાંચો અને શેર કરો.\nNext articleમોંઘી કાર્સ ની છુટ્ટી કરવા માટે આવી રહી છે ટાટા ની આ 4 સસ્તી ગાડી , જુઓ તસ્વીરો ક્લિક કરીને\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nદીકરીઓના છુટા-છેડા થવા પાછળનું છે આ કારણ – દરેક માં-બાપ, પતિ-પત્નીએ...\nમુંબઈ થી દુબઇ ની વચ્ચે સમુદ્ર ની અંદર ચાલશે હાઈસ્પીડ ટ્રેન,...\nદીપવીર કે નીક્યાંકા, જાણો ક્યાં કપલ ની કુલ સંપત્તિ છે સૌથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/sacha-samay-par-lidhela-50-pics/", "date_download": "2018-12-12T17:26:48Z", "digest": "sha1:RTOBKEC4RMSBZKCXTRIIJSFQ2MKJZPLC", "length": 23534, "nlines": 258, "source_domain": "gujjurocks.in", "title": "સાચા સમય ઉપર સાચા ક્લિક નું પરિણામ છે આ 50 ફોટોસ, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્���ળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવા��િયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ સાચા સમય ઉપર સાચા ક્લિક નું પરિણામ છે આ 50 ફોટોસ, તમે...\nસાચા સમય ઉપર સાચા ક્લિક નું પરિણામ છે આ 50 ફોટોસ, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ\nઘણી વખત આપણે કોઈ ફોટો ને જોઈ ને વિચારીએ છીએ કે ‘wow’ ફોટોગ્રાફર એ કેટલી સારી ફોટો ક્લિક કરી છે , અમે માનીએ છીએ કે ફોટોગ્રાફર એક સારી ફોટો માટે ઘણી મહેનત કરે છે.પણ એની સાથે જ ફોટો ની પણ પરફેક્ટ ટાઇમિંગ પણ હોય છે , એટલે તો જ ઘણી વખત કૈંડિડ ફોટો પણ ખૂબ સારી આવે છે. સારા ફોટો માટે સાચી જગ્યા અને સાચો સમય હોવો પણ ખૂબ જરૂરી છે. અમે તમારા માટે એવા જ 50 ખુબસુરત ફોટો લઈ ને આવે છે. જેની ટાઇમિંગ એ એમને ખાસ અને ફની બનાવી દીધા છે.\n1. સાચા સમય ઉપર સાચી ફોટો આને કહેવાય છે. સિંગડા ની વચ્ચે થી દેખાતો સૂરજ એક અલગ જ લુક આપે છે.\n2. છોકરી ની આઈલૈશેજ ની પાસે ની આછી બરફ કોઈ ચમકતા તારા જેવું લાગે છે.\n3. કુતરા ના આવા દાંત જોઈ ને તો કોઈ પણ ડરી જશે.\n4.અરે , આ Mickey Mouse ના કાન ક્યાં થી આવ્યા \n5. ઇન્દ્રધનુષ ઉપર પડતી વીજળી. આ અદ્દભૂત નજારો છે.\n6. છોકરા ની ટી શર્ટ ઉપર સેમ જેવું જ ડોગી બનેલ છે જેવું બહાર દેખાય છે. 7. આ વાળ નહીં, વૃક્ષ છે.\n8. આ બે અલગ અલગ ફોટોસ નથી, પરંતુ એક જ ફોટો છે.\n9. લગભગ તમે આ દર્દ નો અંદાજો નહીં લગાવી શકો.\n10. છોકરી ની પાસે બેઠેલ આ છોકરો , બિલકુલ એના લેપટોપ ઉપર બનેલ છોકરા જેવો દેખાય છે.\n11. ઉગતા સૂરજ ની કિરણો આ રેલવે ટ્રેક ઉપર એવી રીતે પડે છે , જેમ કે સૂરજ થી થઈ ને જ કોઈ રસ્તો આવી રહ્યો હોય.\n15. આ ફોટો માં ખિસકોલી , કાર થી મોટી લાગે છે.\n17. આ રસ્તો તો ખબર નહીં ક્યાં પહોંચાડશે.\n18 આ ડબલ ફેસ નું શું રાજ છે \n19. આટલી ઝાકળ ને કારણે આ સ્ટેડિયમ , સ્પેસશીપ જેવું લાગે છે.\n20. અરે , આ કપલ ની પાછળ તો સાક્ષાત Jesus ઉભા છે.\n22. Halloween ની વખતે લાગે છે ભૂત એ છોકરી ને પડતા ફોટો પાડી લીધો હશે.\n23. અહીંયા ખુરશી ઉપર છોકરી નહીં છોકરો બેઠો છે. થોડું ધ્યાન થી જુઓ.\n24. Champagne ના ઢાંકણા ની ખૂબ જોર થી લાગી હશે.\n25. મોટા અને બાળકો ની વચ્ચે ની Snow Fight વખતે બાળક નો થયો આવો હાલ.\n26. પક્ષી ની મિડ ઝૂમ ફોટો.\n27. આ ફોટો તમને કન્ફ્યુઝ કરી દેશે.\n28. અરે , આમની આંખો ને શું થયું..\n29. દુલ્હા-દુલહન ની Kiss ના સમય એ થોડું આકાશ નો નજરો પણ જોઈ લો.\n30. ગાડી પાસે લાગેલ આ ઘાસ , ટાયર લાગે છે.\n31. આ છોકરી ક્યાં જોગિંગ કરવા જઈ રહી છે.\n32. મેલ બોક્સ નો પડછાયો Arrow બનાવે છે.\n સ્કાઇ ડાઇવિંગ કરતી વખતે ચાવી પણ હવા માં ઉડવા લાગી.\n34. છોકરા ના હાથ ને આ શું થયું \n35. છત ઉપર આવી રીતે લાગેલ બ્લુ એન્જલસ.\n36. આગ પછી નીકળતો ધુમાડો. 37. ફોન નું વોલપેપર બિલકુલ આ ટ્રક ની પાછળ ના કવર થી મળે છે..\n39. આ બંને ગાડીઓ કોઈ કોમ્પિટિશન કરે છે લગભગ.\n40. બંને બારીઓ માં અલગ અલગ મોસમ નજત આવે છે. એક માં પાનખર તો બીજા માં વીંટર લાગે છે.\n41. એના થી બોટલ ખુલશે ક્યાં થી\n42. ન્યુઝ અને Twitter નો અનોખો તાલમેલ.\n43. આ કોઈ પક્ષી નહીં , આ છોકરા નો શર્ટ છે.\n44. વાળ ને આ શું થઈ ગયું છે \n45. જ્યારે વીજળી Arrow બની ને રસ્તો દેખાડવા લાગી. 46. આ ડોગી ના પગ ક્યાં છે \n47. આ પેંગવીન અહીંયા કોણે છોડ્યું 49. અરે , મજાક મજાક ના અંકલ એ છોકરી ને પાડી દીધી.\n50. ફોટો પાડતા કોઈએ સિગરેટ ફેંકી અને એ આ ફોટો માં આવી રીતે આવી ગઈ.\nતો તમે પણ તૈયાર થઈ જાઓ તમારો કેમેરો લઈ ને , શું ખબર થોડી મહેનત કરી ને તમે આવી રીત ની ફોટોસ ક્લિક કરી શકો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article32 કિમી ચાલીને કામ પર પહોંચ્યો આ વ્યક્તિ, તો બોસે પ્રભાવિત થઈને કરી કાર ગિફ્ટ, જાણો સમગ્ર મામલો..\nNext article21 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાન��� એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમેકડોનાલ્ડ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ હવે ઘરે જ બનાવો – નોંધી લો...\nશ્લોકા મેહતા અને ઈશા અંબાણીનો નણંદ-ભાભી સિવાય પણ છે એક ખાસ...\nસવારે ખાલીપેટ ખાવ માત્ર 5 બદામ, થશે આ 10 ફાયદાઓ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/", "date_download": "2018-12-12T16:40:56Z", "digest": "sha1:CW6ZGEXMIDQAD5QS7SDGHIYUB64HR77X", "length": 7692, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "October 2018 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન\nમાંગણી સંતોષવાનું આશ્વાસન આપી રેલ્વે તંત્રએ છેતર્યા ITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર આઈ.ટી.આઈ. પાસેના ૧૮ નંબરના રેલ્વે ફાટક પાસે પાકુ નાળુ બનાવવા વર્ષોની માંગણી છે. અગાઉ રેલ્વે તંત્રએ નાળા માટે એસ્ટીમેટ બનાવી પૈસા ભરવા પાલીકાને પત્ર પણ આપ્યો હતો. ત્યારે અત્યારે બ્રોડગેજ લાઈનની કામગીરી માં પાકુ નાળુ બનાવવાની…\nપાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે\nવિસનગર ઉમા બાવન સમાજની વાડીમાં મીટીંગ મળી પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકસભાની ચુંટણીમાં નજીક આવતાજ વિવિધ વિકાસ મંચ દ્વારા સંગઠનો બનાવવાના પ્રયત્નો શરૂ થયા છે. માજીમંત્રી કીરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં વિસનગર તાલુકામાં પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચની મીટીંગો શરૂ થઈ છે. આ વિકાસ મંચ થકી કોંગ્રેસનુ સંગઠન વધુ મજબુત બનાવવા વધુમાં…\nવિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-���લેક્ટરનો હુકમ માન્ય\nહિરો હોન્ડા શો રૂમ પાસેના પાઈપલાઈન વિવાદમાં વળતર ચુકવવુ પડે અને સભ્યો ગેરલાયક ઠરે તેવા સંજોગ વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો રૂમ પાસેના સીસી રોડના ટેન્ડરમાં ફેરફાર કરી પૂર્વ મંજુરી કે ટેન્ડર વગર પાઈપલાઈનનુ કામ કરવામાં આવ્યુ છે. જે કામની મંજુરીનો ઠરાવ કરવામાં આવતા વિરોધપક્ષના…\nહિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ\nહિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે સવારે વહેલા સુર્યોદય થાય ત્યારે જે તિથી હોય તે તિથી આખો દિવસ ગણવાની થાય છે. નોમના દિવસે બપોરે દશેરા હોવાથી લોકોએ ફાફડા જલેબી ખાઈ લીધા પરંતુ રાવણ દહન દશેરાના દિવસેજ થાય છે જેથી બિજા દિવસે સવારે દશમ હોવાથી સાંજે…\nમાંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ\nમાંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અત્યારે વિસનગરમા સટ્ટાના રવાડે ચડેલા યુવાનોને દેવુ થતા છેવટે આત્મહત્યા કરવા મજબુર બનવુ પડે છે જયારે દારૂ, ગુટખા, તમાકુનુ વ્યસન ધરાવતા લોકોને મૃત્યુને આવકારવું પડે છે. વિસનગરમાં માંડવી ચોક મનારામાં આત્મહત્યા અને વ્યસનમુક્તી ઉપર પ્રદર્શન યોજાયુ હતુ.જે પ્રદર્શન જોવા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103668", "date_download": "2018-12-12T17:17:11Z", "digest": "sha1:2P3QX6L5GWNWXZF5YIUWQONFKXADQMIF", "length": 14751, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "બહેનપણીને સળગાવી મારવાના ગુનામાં જેલમાં રહેલી સપના ગામિત સાબુ ખાઇ ગઇ", "raw_content": "\nબહેનપણીને સળગાવી મારવાના ગુનામાં જેલમાં રહેલી સપના ગામિત સાબુ ખાઇ ગઇ\nપાંચ મહિનાથી કાચા કેદી તરીકે છેઃ બીજી મહિલા કેદી સાથે ઝઘડો થતાં પગલું ભર્યુ\nરાજકોટ તા. ૧૧: પરમ દિવસે રાજકોટ જેલમાં હત્યા-લૂંટના ગુનાની કાચા કામની કેદી શબાનાએ બિમારીની વધુ ટીકડી પી લેતાં સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હવે ગત સાંજે બેરેક નં. ૨માં હત્યાના ગુનાની કાચા કામના કેદી તરીકે રખાયેલી સપના હરિભાઇ ગામીત (રાજગોર બ્રાહ્મણ) (ઉ.૨૨)એ સાબુ ખાઇ લેતાં સારવાર માટે દાખલ કરવી પડી છે.\nપાંચ મહિના સપના ગામિત પર ઘંટેશ્વર કવાર્ટરમાં તેની બહેનપણી તેજલ કોળીને સળગાવી મારવાનો ગુનો નોંધાયો હતો. ત્યારથી તેણી રાજકોટ જેલમાં છે. સપનાએ કહ્યું હતું કે સાંજે બેરેક-૨માં હતી ત્યારે બીજા મહિલા કેદી સાથે ચડભડ થતાં પોતાને માઠુ લાગી જતાં સાબુ ખાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બ���ાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nમ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે access_time 11:47 am IST\nશેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયો access_time 8:11 pm IST\nસ્મરણના દરિયામાં ધૂબાકો : તખ્તસિંહજી પરમારને શતાયુ વંદના access_time 11:54 am IST\nકડીયાનગરમાં ગરબાની રમઝટ access_time 3:54 pm IST\nજીવનનગરમાં અંધબાળાઓના રાસ ગરબાથી પ્રારંભ access_time 3:28 pm IST\nમાળીયા મિંયાણા વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએથી બે વૃદ્ધાની લાશ મળી access_time 6:02 pm IST\nવાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથીવખત સુનિલ મહેતાની વરણી access_time 7:57 pm IST\nપત્નીની હત્યા કેસમાં પતિ સહિત તમામને શંકાનો લાભ આપી છોડી મુકતી જામનગરની સેસન્સ કોર્ટ access_time 10:28 am IST\nશહેરી વિસ્તારોમાં નાગરિકની સુખાકારી-સુવિધા સલામતિ વૃધ્ધિ માટે ગૃહ-શહેરી વિકાસ વિભાગ સુદ્રઢ કાર્યસંકલન કેળવે;મુખ્યમંત્રી રૂપાણી access_time 8:47 pm IST\nવડોદરામાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા :વેપારીઓમાં ફફડાટ access_time 12:15 am IST\nવિદ્યાનગર પોલીસ મથકની નજીક તસ્કરોએ સાત બંધ મકાનમાંથી લાખોની મતાની ઉઠાંતરી કરી access_time 5:22 pm IST\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ access_time 9:22 am IST\nજાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ જીમ કે ડાન્સ\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍ત���ત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mother-six-children-acid-attacked-on-lover-muzaffarnagar-038923.html", "date_download": "2018-12-12T16:58:53Z", "digest": "sha1:I2YEHFF75WHELGCPRZX4FKRIB7EVJVCC", "length": 10440, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "લગ્ન નહીં કર્યા તો 6 બાળકોની માતાએ પ્રેમી પર એસિડ ફેંક્યું | Mother six children acid attacked on lover muzaffarnagar - Gujarati Oneindia", "raw_content": "\n» લગ્ન નહીં કર્યા તો 6 બાળકોની માતાએ પ્રેમી પર એસિડ ફેંક્યું\nલગ્ન નહીં કર્યા તો 6 બાળકોની માતાએ પ્રેમી પર એસિડ ફેંક્યું\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતંગીથી પરેશાન હતી એસિડ અટેક પીડિતા, અક્ષયે મોકલી મદદ\nકર્ણાટક સ્થાનિક ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારની જીતના જશ્નમાં થયો એસિડ અટેક\nમહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા\nમાલિકની પત્ની સાથે ભાગ્યો ડ્રાઈવર, આંખોમાં એસિડ નાખી બનાવ્યો આંધળો\nજ્યારે એસિડ એટેક સર્વાઇવર રિતુ સૈનીએ કર્યું કેટ વોક..\nભચાઉ:વાત કરવાની ના પાડતા, મહિલા પર થયો એસિડ અટેક\nએક તરફ પ્રેમમાં વિફળ થઈને યુવકો ઘ્વારા યુવતીઓ પર એસિડ ફેંકવાના કિસ્સા તમે ઘણા સાંભળ્યા હશે. પરંતુ યુપીના મુજ્જફરનગર માં 6 બાળકોની માતાએ પ્રેમી યુવક પર એસિડ ઘ્વારા હુમલો કર્યો. મહિલાએ યુવક સાથે લગ્ન કરવા માટેની ઈચ્છા જાહેર કરી જયારે યુવકે તેના ના પાડી ત્યારે મહિલાએ એસિડ ઘ્વારા તેના પર હુમલો કરી દીધો. જેનાથી યુવક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે.\nઆ ઘટના જનપથ મુજ્જફરનગર નવી મંડી ચોકી વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે. જ્યાં શનિવારે મોડી રાત્રે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા યુવક દિલશાદ પર મહરાજ નામની મહિલાએ એસિડ ઘ્વારા હુમલો કર્યો. એસિડ હુમલાથી દિલશાદ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ દિલશાદ ને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.\nબંને એક જ કંપનીમાં કામ કરતા હતા\nનવી મંડી કોતવાલી પોલીસે ઘાયલ દિલશાદ ના ભાઈ મંશાદ ઘ્વારા જણાવ્યા અનુસાર એસિડ એટેક ઘ્વારા 326 -3 કેસ નોંધી લીધો છે અને મહિલાની ધરપકડમાં જોડાઈ ચુકી છે. એસપી ક્રાઇમ આરબી ચોરાસીયા ઘ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે શનિવારે મોડી રાત્રે મંશાદ નામના વ્યક્તિ ઘ્વારા ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી. મંશાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહરાજ નામની મહિલાએ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા સમયે તેના ભાઈ દિલશાદ પર એસિડ ફેંક્યું.\nગંભીર હાલતમાં તેને જિલ્લા ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમને મેરઠ રીફર કરી દેવામાં આવ્યો છે. આરોપી મહિલા ફરાર થઇ ચુકી છે. ઘાયલ દિલશાદ ના ભાઈ મંશાદ ઘ્વારા જણાવ્યા અનુસાર એસિડ એટેક ઘ્વારા 326 -3 કેસ નોંધી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ દિલશાદ અને આરોપી મહિલા વચ્ચે દોસ્તી જેવો સંબંધ રહ્યો છે. આરોપી મહિલા દિલશાદ સાથે રહેવા માંગતી હતી. પરંતુ જયારે દિલશાદ ઘ્વારા તેને ના પાડવામાં આવી. ત્યારે તેને આખી ઘટનાને અંઝામ આપ્યો. પોલીસ આખી ઘટના અંગે તપાસ કરી રહી છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/puja-of-sury-with-mahuva-diya-118060100028_1.html", "date_download": "2018-12-12T16:28:25Z", "digest": "sha1:2LJPLC3JUGCL3OXOSOATCRI45O46R2HO", "length": 11902, "nlines": 220, "source_domain": "gujarati.webdunia.com", "title": "સૂર્યદેવને લગાવો મહુવાના તેલનો દીવો, સૂતેલુ નસીબ જાગી જશે | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nસૂર્યદેવને લગાવો મહુવાના તેલનો દીવો, સૂતેલુ નસીબ જાગી જશે\nજો ઘણી કોશિશ કરવા છતા પણ તમે કોઈ કામમાં સફળ નથી થઈ રહ્યા તો તેનુ કારણ તમારુ દુર્ભાગ્ય પણ હોઈ શકે છે. જો તમારુ નસીબ ખરાબ છે તો સહેલાઈથી મળનારી સફળતા માટે પણ ઘણા પ્રયાસ કરવા પડે છે પણ પછી પણ સક્સેસ મળવી ચોક્કસ નથી હોતી.\nજ્યોતિષ મુજબ સૂર્યદેવ સાથે સંબંધિત કેટલાક ઉપાય કરવાથી કોઈનો પણ ખરાબ સમય દૂર થઈ શકે છે.\nઆવો જ એક ઉપાય છે.\nસૂર્યદેવની સામે 4 જુદા જુદા પ્રકારના તેલના દીવા પ્રગટાવવા અને 1 મંત્ર બોલવો. આ ઉપાયથીતમારુ દુર્ભાગ્ય દૂર થવા ઉપરાંત ધન લાભ અને સૌભાગ્ય પણ મળી શકે છે. આ ઉપાય આ પ્રકારના છે.\n1. સૂર્યદેવને મહુવાના તેલનો દીવો લગાવશો તો દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે\n2. સૂર્યદેવને ઘીનો દીવો લગાવવાથી બીમારીઓનો નાશ થાય છે\n3. સૂર્યદેવને તલનો દીવો લગાવવામાં આવે તો બધા પ્રકારની સમસ્યાઓનુ સમાધાન થઈ શકે છે\n4. સૂર્યદેવને સરસવના તેલનો દીવો લગાવવાથી શત્રુ પરાજીત થાય છે.\n5. દીવો લગાવ્યા પછી નીચે લખેલ સૂર્ય મંત્ર બોલો\nપૂજા વિધિ - દીવો લગાવતા પહેલા સવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવની પ્રતિમા કે ચિત્રની પૂજા કરો. સૂર્યદેવને લાલ ફૂલ અને ગોળનો ભોગ અર્પિત કરો. મંત્ર જાપ પછી સૂર્યદેવની આરતી કરી પૂજા કરો.\nસૂર્યદેવની પુત્રીથી થયું હતું હનુમાનનો લગ્ન, શું છે રહસ્ય જાણો\nકયા વારે કયુ દાન કરવાથી લાભ થાય છે \nછઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ\nVIDEO -સૂર્યદેવ ને ફક્ત પાણી ક્યારેય ન ચઢાવશો, તેમા જરૂર નાખી દો આ બે વસ્તુઓ.. ખુલી જશે ધનના દ્વાર\nશુક્રવારના ઉપાય- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે\nઆ પણ વાંચો :\nસૂતેલુ નસીબ જાગી જશે\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeenews.india.com/gujarati", "date_download": "2018-12-12T17:22:28Z", "digest": "sha1:KMCRDGP3KAEVKRG5B26M6LUR3O2QMQKY", "length": 14195, "nlines": 150, "source_domain": "zeenews.india.com", "title": "Zee News Gujarati- Latest News Gujarati, Breaking News in Gujarati, Live Gujarati News Headlines India, World", "raw_content": "\nરિઝર્વ બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું: શક્તિકાંત દાસ\nMP : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી લેશે CMના નામનો અંતિમ નિર્ણય\nરાજસ્થાનમાં CMના નામ પર સર્વસંમતિ સધાઈ નહીં, બેઠક ફરી શરૂઃ સૂત્ર\nશિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ\nઈશા અંબાણીને સાસરીયા તરફથી મળી 452 કરોડની ગિફ્ટ\nહોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેટ સર્જયો, આર્જેન્ટીનાને હરાવી સેમિફાઇનલમાં બનાવી જગ્યા\nGoogleમાં 2018માં સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી કોણ, નામ જાણીને ચોંકી જશો\nપત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટને રદ્દ કરતી સરકાર\nIsha Ambani Wedding : પ્રણવ મુખર્જી, બચ્ચન પરિવાર, પ્રિયંકા નિક સહિતના મહેમાનોનું આગમન\nમનિક��� બત્રા 'બ્રેકથ્રૂ સ્ટાર' પુરસ્કાર મેળવનારી પ્રથમ ભારતીય બની\nકેનેડામાં ખાલિસ્તાની ચળવળ હજુ પણ ચાલુ છેઃ ટ્રૂડો સરકારનો રિપોર્ટ\nઆ આત્મવિશ્વાસની નહીં પણ ભાજપના અભિમાનની હાર છે: રેશમા પટેલ\nસ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનશે રેલવે સ્ટેશન, પીએમ અને રાષ્ટ્રપતિ નાખશે પાયો\nગટરના પાણીમાંથી ઉત્પન્ન થતા ગેસમાંથી વીજળી બનાવી આ નગરપાલિકાએ કરી કરોડોની બચત\nડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજરી\nગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી કાશ્મીરથી ઝડપાયો\nશા માટે આ યુવક ઘરમાં રાખતો 4 રિવોલ્વર સહિતના હથિયાર, કારણ જાણી ચોંકી જશો\nગાંધીનગર: યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં લાગી આગ, ધૂમાડાના ઉડ્યા ગોટા\nલાંચ કેસમાં એસીબીની મોટી કાર્યવાહી, ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ\nVIDEO સમાજની સૌથી વિકટ સમસ્યા એ યુવાઓની બેરોજગારી-અલ્પેશ કથીરિયા\nપત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટને રદ્દ કરતી સરકાર\nGoogleમાં 2018માં સૌથી વધુ સર્ચ થનારી પર્સનાલિટી કોણ, નામ જાણીને ચોંકી જશો\nMP : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી લેશે CMના નામનો અંતિમ નિર્ણય\nરાજસ્થાનમાં CMના નામ પર સર્વસંમતિ સધાઈ નહીં, બેઠક ફરી શરૂઃ સૂત્ર\nIsha Ambani Wedding : મુકેશ અંબાણીના બંને પુત્રોએ ઘોડા પર કરી એન્ટ્રી\nકેનેડામાં ખાલિસ્તાની ચળવળ હજુ પણ ચાલુ છેઃ ટ્રૂડો સરકારનો રિપોર્ટ\nVIDEO : અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોની 7 કલાકથી વધુ Spacewalk\nગુગલમાં 'Idiot' સર્ચ કરો તો શાં માટે દેખાય છે ટ્રમ્પનો ફોટો\nઅંતરીક્ષમાં વૈજ્ઞાનિકોની 6 કલાક સુધી સ્કાયવોક, અંતરિક્ષયાનમાં આવી હતી ખરાબી\nઆ ગાયને જોઈને બધા દંગ રહી જાય છે, ગણતરીના કલાકોમાં બની ગઈ લોકપ્રિય\nBIG NEWS: જનતાને મળી મોટી રાહત, 10.76 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ\nબંપર બઢત સાથે શેર બજાર થયું બંધ, સેન્સેક્સ 629 પોઈન્ટ મજબૂત\nરિઝર્વ બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું: શક્તિકાંત દાસ\nબાળકોની ટ્યૂશન ફી બચાવશે તમારા 3 લાખ રૂપિયા, જાણો કેવી રીતે\n5 વર્ષમાં ભારતીય અમીરોની સંપત્તિ 87% વધી જશે, જાણો અત્યારે કેટલી છે સંપત્તિ\nરિલીઝ પહેલાં જ આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં થઇ સામેલ, બનાવ્યો નવો રેકોર્ડ\nરિલીઝ થયું ZEROનું 'હુસ્ન પરચમ' ગીત, અલગ અંદાજમાં જોવી મળી કેટરીના કેફ\nસારા અલી ખાને બુરખો પહેરીને જોઈ કેદારનાથ મિત્રો સાથે કરી ખુબ મસ્તી\nબોલિવૂડ ટોપ 5: કપિલના ફેન્���ને પડશે જલસો, ફેસબુક લાઈવથી સામેલ થઈ શકશે લગ્નમાં, સાજિદને મોટો આંચકો\nએક વર્ષ પછી સામે આવ્યો અનુષ્કા અને વિરાટનો લગ્નનો VIDEO, સુપર રોમેન્ટિક છે અંદાજ\nમનિકા બત્રા 'બ્રેકથ્રૂ સ્ટાર' પુરસ્કાર મેળવનારી પ્રથમ ભારતીય બની\nભારતીય ટીમમાં પસંદગીની પાત્રતા માટે ધોનીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએઃ અમરનાથ\nહોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેટ સર્જયો, આર્જેન્ટીનાને હરાવી સેમિફાઇનલમાં બનાવી જગ્યા\nIndia vs Australia: ભારતીય કેપ્ટનોમાં શિખર પર પહોંચવાની નજીક છે કોહલી\nIPL-2019: આ વખતે 346 ખેલાડીઓની થશે હરાજી, યુવરાજ-શમીની બેઝ પ્રાઇઝ 1 કરોડ\nIsha Ambani Wedding : પ્રણવ મુખર્જી, બચ્ચન પરિવાર, પ્રિયંકા નિક સહિતના મહેમાનોનું આગમન\nએન્ટીલિયાની અત્યંત ભવ્ય સજાવટ, તસવીરોમાં જુઓ ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ\nબોલિવૂડ ટોપ 5: કપિલના ફેન્સને પડશે જલસો, ફેસબુક લાઈવથી સામેલ થઈ શકશે લગ્નમાં, સાજિદને મોટો આંચકો\nપ્રિયંકા અને નિક પહોંચ્યા હનીમૂન પર, ઇન્સ્ટાગ્રામને કારણે પકડાયું સિક્રેટ\nવિરાટ કોહલીએ એનિવર્સરીના દિવસે પોસ્ટ કરી સુપરક્યુટ તસવીરો\nકાશ્મીર અને હિમાચલમાં પડ્યો જબરદસ્ત બરફ, જુઓ તસવીરો\nઆ સુંદર મહિલા પોલીસ અધિકારીના હાથે પકડાઇને જેલમાં જવા પણ લોકો તૈયાર\nIsha Ambani Wedding: ઈશા અંબાણી સંગીત સેરેમનીમાં જેણે ડાંસ કર્યો, તે પોતે છે 25 અરબની માલકણ\nભારતીય સૈનિકો પણ આ મંદિરની દૈવી શક્તિને માને છે, જ્યાં ઝીંકાયા હતા પાકિસ્તાનના 450 બોમ્બ\nXiaomi એ ઘટાડી આ નવા સ્માર્ટફોનની કિંમત, જાણો હવે કેટલામાં મળશે\nતમેપણ વાંચી શકો છો WhatsApp માં ડિલેટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રિક\nGoogleએ વાયરસ ફેલાવનારા 22 એપ્સને કરી પ્લેસ્ટોરથી દૂર, તમે પણ કરો ડિલીટ\nફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે\nશું તમે મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સાંભળ્યો છે\nરાજ્યમાં બે દિવસ શીતલહેરની આગાહી\nજસદણ પેટાચૂંટણીઃ શું છે ખેડૂતોનો મત, જાણો\nજાણો રાજ્યના મહત્વના સમાચાર એક લીટીમાં\nરાજકોટમાં લાંચ લેતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ\nRBI ગવર્નર શક્તિકાંતની નિમણુંક પર વિવાદ જુઓ વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/tops/latest-short+tops-price-list.html", "date_download": "2018-12-12T16:58:28Z", "digest": "sha1:ORT5JG55FEIEVBQCZNTSMU7SR3KUF7OU", "length": 16886, "nlines": 437, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી શોર્ટ ટોપ્સ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગ��જેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nLatest શોર્ટ ટોપ્સ India ભાવ\nતાજેતરના શોર્ટ ટોપ્સ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 12 Dec 2018 શોર્ટ ટોપ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 1128 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક ચેરીમોયા કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ SKUPDfiFDu 377 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી શોર્ટ ટોપ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. ટોપ્સ સંપૂર્ણ યાદી � ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n0 % કરવા માટે 91 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nચેરીમોયા કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nકાલી વુમન S સાટીન પ્રિન્ટેડ રેગ્યુલર ફિટ ટોપ\nડ્રેસિસબેરી કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nકેશન કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nબેડઝલે કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nહ્ર્ક્સ કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nબાર્બી કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nરૈનડ્રોપ્સ કાસુઅલ શોર્ટ સ્લીવે ફ્લોરલ પ્રિન્ટ વુમન S ટોપ\nરચીએ કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nથઈ વાંકે કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nટોમ & જેરી કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nએ પુલસે કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nવેરો મોડા કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nપેહોપલે કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nટોક્યો તાલકીએસ કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nઇન્ડિયા ઈંક કાસુઅલ શોર્ટ સ્લીવે સ્ટ્રીપેડ વુમન S ટોપ\nએલન સોલી કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nપેહોપલે કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nએબરય કાસુઅલ શોર્ટ સ્લીવે ફ્લોરલ પ્રિન્ટ વુમન S ટોપ\nકાલી કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nહાર્પ કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nતેનન કાસુઅલ શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nડ્રેસિસબેરી કાસુઅલ શોર્ટ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nતિમૂળસ કાસુઅલ શોર્ટ સ્લીવે બલૂન સ્લીવે સોલિડ વુમન S ટોપ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sadhvi-pragya-says-rape-accused-asaram-is-innocent-038603.html", "date_download": "2018-12-12T16:32:43Z", "digest": "sha1:DKP76HAWQXKNIE2CRIHBWQTL7XEJNZG6", "length": 10687, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "સગીરા પર બળાત્કારના આરોપી આસારામને સાધ્વી પ્રજ્ઞાએ ગણાવ્યા નિર્દોષ | sadhvi pragya says rape accused asaram is innocent - Gujarati Oneindia", "raw_content": "\n» સગીરા પર બળાત્કારના આરોપી આસારામને સાધ્વી પ્રજ્ઞાએ ગણાવ્યા નિર્દોષ\nસગીરા પર બળાત્કારના આરોપી આસારામને સાધ્વી પ્રજ્ઞાએ ગણાવ્યા નિર્દોષ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમાલેગાંવ બ્લાસ્ટઃ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આરોપ નક્કી\nકોંગ્રેસના ષડયંત્રનો શિકાર બની છું હું : સાધ્વી પ્રજ્ઞા\nમાલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળ્યા જામીન\nસાધ્વી પ્રજ્ઞા ઠાકુરની બાયોગ્રાફી: બિન્દાસ જીવનથી લઇ સાધ્વી સુધી\nલંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ\nરેપ કેસ આરોપીની સંપત્તિ વેચીને પીડિતાને પૈસા આપવામાં આવશે\nસગીરા પર બળાત્કારના આરોપી રાજસ્થાનની જોધપુર જેલમાં કેદ આસારામને સાધ્વી પ્રજ્ઞાએ નિર્દોષ ગણાવ્યા છે. માલેગાંવ વિસ્ફોટ કેસમાં ગંભીર આરોપોનો સામનો કરી રહેલા સાધ્વી પ્રજ્ઞા હાલ જામીન પર છે. સાધ્વી પ્રજ્ઞાએ નિવેદન આપ્યું કે આસારામે કોઈ બળાત્કાર નથી કર્યો, તે નિર્દોષ છે એટલું જ નહીં સાધ્વી પ્રજ્ઞાએ આસારામની મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી. સુરતમાં સાધ્વી પ્રજ્ઞાએ આ નિવેદન આપ્યું. સુરતમાં જ કેટલાક હિન્દુ સંગઠનોએ સાધ્વીનું જોરદાર સ્વાગત પણ કર્યું.\nચુકાદા પહેલા સાધ્વીનો ચુકાદો\nસગીરા સાથે બળાત્કારના આરોપી આસારામ મામલે કોર��ટ બુધવારો પોતાનો ચુકાદો આપશે. પરંતુ આ પહેલા સાધ્વીએ આસારામ નિર્દોષ હોવાનો દાવો કર્યો. સાધ્વી પ્રજ્ઞાએ નિવેદન આપ્યું કે કોર્ટનો નિર્ણય તો કાલે આવશે, જજ શું નિર્ણય આપશે તે તો જાણો જ છો, પરંતુ મારી ઈચ્છા છે કે ભગવાન આસારામને નિર્દોષ જાહેર કરે, કારણ કે તેમણે કોઈ પાપ નથી કર્યું.\n7 એપ્રિલે પૂરી થઈ ચૂકી છે સુનાવણી\nસગીરા સાથે બળાત્કાર મામલે આસારામ હાલ જોધપુરની જેલમાં કેદ છે. આ કેસની સુનાવણી 7 એપ્રિલે પૂરી થઈ ચૂકી છે. જોધપુરની વિશેષ અદાલતની 25 એપ્રિલે આ કેસનો ચુકાદો આપશે. 2013માં દિલ્હી અને જોધપુર પોલીસે આસારામ સામે સગીરા પર બળાત્કારનો કેસ નોંધ્યો હતો. 31 ઓગસ્ટ, 2013ના રોજ આસારામની ધરપકડ કરાઈ હતી. જોધપુરની પીડીતાએ આરોપ લગાવ્યો હતો કે આસારામના જોધપુર આશ્રમમાં જ તેના પર બળાત્કાર કરાયો હતો. યુવતી પર ખરાબ આત્માની પકડ હોવાની વાત કરી આસારામે તેને ઈલાજ માટે જોધપુર આશ્રમમાં રાખી હતી.\n2008ના વિસ્ફોટ કેસના આરોપી છે સાધ્વી\nસપ્ટેમ્બર, 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 101 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ કેસમાં સાધ્વી સામે કેટલાક ગંભીર કેસ નોંધાયેલા છે. હાલ તે જામીન પર છે. તેમનો પાસપોર્ટ એનઆઈએએ જપ્ત કર્યો છે, સાધ્વી દેશ છોડી શકે તેમ નથી.ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાએ દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે, કોંગ્રેસે ષડયંત્ર કરી તેમને ફસાવ્યા છે\nsadhvi pragya court case rape victim આસારામ સાધ્વી પ્રજ્ઞા કોર્ટ કેસ બળાત્કાર પીડિતા asaram\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://sandesh.com/rapar-boy-killed-his-sister-in-law-after-than-call-his-father/", "date_download": "2018-12-12T16:12:58Z", "digest": "sha1:UIDAZ6CKQ5D5H36NUQ66PKTVQWVT3F2R", "length": 7660, "nlines": 64, "source_domain": "sandesh.com", "title": "રાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’ - Sandesh", "raw_content": "\nરાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’\nરાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’\nરાપર તાલુકાના નંદાસરમાં આડા સંબંધમાં નાના ભાઈનું કાસળ કઢાવી નાખ્યાનો વહેમ રાખીને સોમવારે બપોરનાં અરસામાં જેઠે વહુના ગાળામાં છરીના ઉપરા છાપરી પ્રહારો કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો.\nરાપર પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સોમવારે બપોરે એક વાગ્યાના અરસામાં આ ચકચારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તાલુકાના નંદાસર ગામે ગત 20-9નાં મધ્યરાત્રિનાં ગોડજી જામાજી સમા પોતાના ઘરનાં આંગણામાં સૂતા હતા ત્યારે આડા સંબંધમાં આરોપી રાજુજી પથુજી સમાએ તેના ઘરે ધારિયાના પ્રહારો કરીને યુવાનની હત્યા કરી નાખી હતી.\nનંદાસરમાં યુવાનની ઘાતકી હત્યાના બનાવની હજી તો શાહી પણ સુકાઈ નથી ત્યાં વળી, હાલાજી જામાજી સમાે તેના ભાઈની પત્ની રિઝવાના ગોડજી સમાના આડા સંબંધના કારણે ગોડજીનું કાસળ કાઢી નાખ્યું હોવાનો વહેમ રાખીને આ બનાવને અંજામ આપ્યો હતો.\nજેમાં આજે રીઝવાના ઘેર એકલી હતી ત્યારે આરોપી જેઠ હાલાજી તેણીના ઘરમાં ઘૂસી છરી વડે ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા અને ગળું કાપી નાખી રીઝવાનાની હત્યા નીપજાવી નાખી હતી.\nહત્યાના હિચકારા બનાવ બાદ ઘટનાની જાણ થતાં રાપર પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ મૃતકના પિતા રાજમલજી વેલજી સમાની ફરિયાદ પરથી આરોપી હાલાજી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. જે અંગે પીએસઆઈએ જણાવ્યું હતું કે, આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે.\nમેં બદલો લઈ લીધો છે…\nરાપરના નંદાસરમાં યુવાનની હત્યા બાદ યુવાનના ભાઈએ વહીની હત્યા નીપજાવી નાખતાં સનસનાટી મચી ગઈ હતી. ત્યારે આરોપી હાલાજીએ મહિલાને મોતને ઘાટ ઉતારી નાખ્યા બાદ પિતાને ફોન કર્યો હતો અને મેં બદલો લઈ લીધો છે. તેવું કહ્યું હતું.\nબે બાળકો નોધારા બન્યા\nભાઈની હત્યાના થોડા દિવસ બાદ તેની પત્નીની હત્યાની ઘટનાની પિતા અને માતાની છત્ર છાયા ગુમાવનાર બે સંતાનો અનાથ બની ગયા છે.\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nVideo: શુક્રવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/2-gujarati-actors-will-debut-in-bollywood-with-film-mitron/", "date_download": "2018-12-12T16:24:35Z", "digest": "sha1:74EE2PYAVTSXP2CLIDP7QX6EAXB7NJBV", "length": 9373, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "2 Gujarati Actors Will Debut in Bollywood with Film Mitron", "raw_content": "\n‘મિત્રો’ ફિલ્મમાં જોવા મળશે આ બે ગુજરાતી એક્ટર્સ, શેર કર્યા સેટ પરનાં તેમનાં અનુભવ\n‘મિત્રો’ ફિલ્મમાં જોવા મળશે આ બે ગુજરાતી એક્ટર્સ, શેર કર્યા સેટ પરનાં તેમનાં અનુભવ\n14 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહેલી ફિલ્મ ‘મિત્રો’ની ટીમે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ફિલ્મ વિશે ઘણી રસપ્રદ વાતો ‘મિત્રો’ ફિલ્મનાં કલાકારોએ જણાવી હતી. આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ અને નાટક જગતનાં ઉમદા એક્ટર પ્રતીક ગાંધીએ જણાવ્યું કે, “આ ફિલ્મમાં અન્ય હિન્દી ફિલ્મો કરતા ફ્રેશ અને પારંપરિક ગુજરાતી હટીને કંઇક અલગ બતાવવામાં આવ્યું છે.” ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા પ્રતીક ગાંધી કહે છે કે, “મારું પાત્ર એ પ્રકારનું છે કે તે આપણા ત્યાંનાં (ગુજરાતનાં) યુવાનોને, બકાઓને પસંદ પડશે. મારા કેરેક્ટરમાં અમદાવાદનો મિજાજ છે.”\nફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા બોલીવુડનાં જાણીતા એક્ટર જેકી ભગનાનીને ગુજરાતી ભોજન અને નાસ્તોનો ટેસ્ટ જાણે દાઢે વળગ્યો હોય તેમ તેમણે કહ્યું કે, “અહીં (અમદાવાદ) આવીને મે ખમણ અને ઢોકળાની મજા માણી હતી. ડાયટ પર હોવા છતા પણ ગુજરાતી થાળીની પણ લજ્જત માણી હતી.” ફિલ્મ વિશે વાત કરતા જેકી જણાવે છે કે, “ફિલ્મમાં એવી મસ્તી છે કે યંગસ્ટર્સને મજા પડી જશે. મિત્રો ફિલ્મથી અમારી વચ્ચે (સાથી કલાકારો સાથે) સારી દોસ્તી બની ગઈ છે.”\nપ્રતીક ગાંધીની સાથે આ ફિલ્મમાં એક અન્ય ગુજરાતી કલાકાર શિવમ પારેખ પણ જોવા મળશે. શિવમે આ ફિલ્મમાં કામ મળવાનો અને કામનો અનુભવ કહેતા કહ્યું કે, “3 વર્ષ પહેલા મુંબઈમાં એક કાસ્ટિંગ ડિરેક્��રને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતુ. જ્યારે મિત્રો ફિલ્મનું કાસ્ટિંગ હતુ ત્યારે તેમના આસિસ્ટન્ટે મારો કોન્ટેક્ટ કર્યો અને મને આ ફિલ્મ મળી.” નિતિન કક્કર અને જેકી ભગનાની સાથે કામ કરવાના અનુભવ વિશે શિવમ પારેખ અને પ્રતિક ગાંધી કહે છે કે, “બોલીવુડમાં અમારી આ પહેલી ફિલ્મ છે, પરંતુ પહેલા દિવસથી ટીમ સાથે સારુ બોન્ડિંગ થઇ ગયું હતુ. ફિલ્મમાં બહું જ મસ્તી કરી છે જે તમે ફિલ્મ જોશો તો ખબર પડશે.”\nઆ પણ વાંચો: 14 સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજરાતી છાંટવાળી ફિલ્મ ‘મિત્રો’, અમદાવાદમાં થયું છે શૂટિંગ\nતો ફિલ્મની અભિનેત્રી ક્રિતિકા કામરા જણાવે છે કે, “ફિલ્મની શરૂઆતમાં અમે એકબીજાને ઓળખતા નહતા, પરંતુ જેમ જેમ શૂટિંગ શરૂ થયું અને અમારા કેરેક્ટર્સની દોસ્તી વધી તેમ તેમ અમારી વચ્ચે પણ મિત્રતા થઈ.” ઉલ્લેખનીય છે કે ‘મિત્રો’ ફિલ્મમાં ગુજરાતી છાંટ જોવા મળશે. આ ફિલ્મ 14 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે. ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતીક ગાંધી અને શિવમ પારેખ છે.\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/modi-to-release-video-message/", "date_download": "2018-12-12T16:12:53Z", "digest": "sha1:KCSNGPUXBYTZ36A5PB7UILE26YBCNFGL", "length": 7378, "nlines": 61, "source_domain": "sandesh.com", "title": "દિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ - Sandesh", "raw_content": "\nદિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ\nદિવાળીએ જવાનોને પણ યાદ કરો, મોદીનો વીડિયો સંદેશ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વીડિયોમાં જોવા મળશે. વીડિયોમાં દેશના વડાપ્રધાન મોદી દિવાળી પ્રસંગે સૈનિકો પ્રત્યે માન-સન્માન વ્યક્ત કરવા વિશે સંદેશા આપતાં દેખાશે. આ માટે છેલ્લાં બે-અઢી વર્ષથી વડાપ્રધાનને અનુરોધ કરાતો હતો. આ વીડિયો સંદેશા પરથી સ્પષ્ટ થાય છે કે દેશના જવાનો માટે વડાપ્રધાન મોદીના હદયમાં વિશેષ સ્થાન છે.\nવડાપ્રધાન વીડિયોમાં દિવાળી નિમિત્તે દેશના વિવિધ ભાગોમાં તૈનાત શસ્ત્ર દળોને યાદ કરવા અને તેમને એક પત્ર પાઠવવાનો દેશવાસીઓને અનુરોધ કરે છે. આપણા શસ્ત્ર દળો સાથે આપણી ખુશીઓની વહેંચણી માટે આ એક તક છે અને તેમને આપણા આનંદ-ઉલ્લાસમાં સહભાગી બનાવી શકીશું.\nદેશભરમાં શસ્ત્ર દળો પ્રત્યે અત્યંત સન્માન અને પ્રશંસાની લાગણી પ્રવર્તે છે. ફક્ત ત્રણ મિનિટનો આ વીડિયો બધાને શસ્ત્ર દળો પ્રત્યે આભાર તથા ગર્વથી છલકાવી દેશે. આમાં એક યુવાન પણ છે જે શસ્ત્ર દળોનું સન્માન કરે છે અને એક મા છે જે દિવાળી પ્રસંગે પોતાનો દિકરો ઘરે પરત આવે તેની પ્રતીક્ષા કરે છે.\nઆ વીડિયો ફેસબુક, ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર ભારે વાયરલ થવાની શક્યતા છે. આ વીડિયો ટીવી (ડીડી નેટવર્ક), રેડિયો (આકાશવાણી), ડિજિટલ ( માય ગોવ અને સોશિયલ મીડિયા) (નરેન્દ્ર મોદી મોબાઈલ એપ) પર જોવા મળશે. દેશવાસીઓ આકાશવાણી અને નરેન્દ્ર મોદી એપ પર જવાનો માટે સંદેશા મોકલી શકશે. આ માટે નરેન્દ્ર મોદી એપ પર ખાસ મોડ્યુલનો પણ આરંભ કરાયો છે. આ મોડ્યુલ પર શસ્ત્ર દળોને ખાસ ગ્રીટિંગ્સ અથવા હસ્તલિખિત સંદેશો મોકલી શકાશે.\nદેશવાસીઓની શસ્ત્ર દળો પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો ખાસ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવશે. આકાશવાણી આ માટે વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરી લોકોની લાગણીઓ જવાનો સુધી પહોંચાડશે. સમગ્ર દેશવાસીઓને આ અભિયાન સાથે સાંકળી લેવાની તેમજ શસ્ત્ર દળો સાથે લોગોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.\n��ેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%A1%E0%AA%A4%E0%AA%97%E0%AA%A1", "date_download": "2018-12-12T18:02:54Z", "digest": "sha1:7JQ5GW4V7WGBKVSX6DQGEQV6H4DSNP7B", "length": 3364, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હડતગડ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહડતગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજ્યાંત્યાંથી હડે હડે થવું તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/vrat-upvas-nu-mahatv/", "date_download": "2018-12-12T16:48:48Z", "digest": "sha1:2EUWHLZCCDDQKRDFF32UVCR7E4L6JSNG", "length": 25449, "nlines": 234, "source_domain": "gujjurocks.in", "title": "વ્રત અને ��પવાસ કેવીરીતે કરવા જોઈએ અને કેમ કરવા જોઈએ એ તમે વિચાર્યું છે કોઈ દિવસ? વાંચો અને જાણો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીન��� લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ વ્રત અને ઉપવાસ કેવીરીતે કરવા જોઈએ અને કેમ કરવા જોઈએ એ તમે...\nવ્રત અને ઉપવાસ કેવીરીતે કરવા જોઈએ અને કેમ કરવા જોઈએ એ તમે વિચાર્યું છે કોઈ દિવસ\nભોજન વગર રહેવું થોડા સમય માટે માનસિક રીતે અને શારીરિક રીતે તપ કરવું એ જ ઉપવાસ કહેવાય છે. આ ઉપવાસ થોડીક કલાક માટે અથવા આખા દિવસ નો હોય શકે છે. નવરાત્રિ ના દિવસો માં ભક્તો પૂરા નવ દિવસ માટે ઉપવાસ રાખે છે. આ ઉપવાસો માં એક ઉપવાસ છે જેમાં કઈ પણ ખાઈ નથી શકાતું કે નથી કઈ પી શકાતું. જેને નિર્જળ ઉપવાસ કહે છે.\nઆ ઉપવાસ રહેવાની પરંપરા યુગો યુગો થી ચાલી આવે છે. આપણાં ઋષી મુનિઓ પોતાની તપસ્યા કરતી વખતે ઘણા દિવસો થી લઈ ને વર્ષો સુધી ઉપવાસ કરતાં આવ્યા છે. આથી આપણાં ��ાર્મિક હિન્દુ ગ્રંથો માં ઉપવાસ રહેવા અને તેને કઈ રીતે છોડવા તેના વિસ્તૃત નિયમો નો ઉલ્લેખ કર્યો છે. આમ ઉપવાસ રાખવા થી શારીરિક અને માનસિક રોગ દૂર થઈ જાય છે અને આધ્યાત્મિક સુખ ની પ્રાપ્તિ થાય છે.\nઉપવાસ કરવા થી શરીર ની અનેક રોગો સામે રક્ષા થાય છે. ચિકિત્સા માં પણ ઉપવાસ કરવો શરીર ની તન્દુરસ્તી માટે ફાયફાકારક બતાવ્યુ છે.\nઉપવાસ કઈ રીતે શરૂ કરવો\nપહેલા એક કે બે દિવસ માટે ઓછું ખાવું જોઈએ, આ પછી માત્ર ફળ નો આહાર લેવો જોઈએ, આમ ફળ ખાધા પછી ફળ ના રસ નું સેવન કરવું જોઈએ અને આ પછી પૂર્ણ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ માં આરામ વધુ કરવો જોઈએ. આરામ ની આ ક્લાક દરમિયાન ખુલ્લી અને સાફ હવા અથવા ધૂપ માં રહેવું જોઈએ, જે વ્યક્તિ ઉપવાસ કરી રહ્યો હોય તેની ઉપવાસ માં પૂરી શ્રધ્ધા હોવી જોઈએ. આ ઉપરાંત તેણે ઉપવાસ કરતાં પહેલા વ્રત ની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.\nઉપવાસ કઈ રીતે છોડવો\nજ્યારે ઉપવાસ નો સમય પૂરો થઈ જાય છે ત્યારે પ્રાકૃતિક રૂપે તેને આપ મેળે જ ખબર પડી જાય છે કે હવે આપણે ઉપવાસ છોડી દેવો જોઈએ. જીભ જ્યારે સાફ દેખાવા લાગે, શ્વાસ માં સુગંધ આવવા લાગે, શરીર માં તાજગી મહેસુસ થાય, અને ભૂખ જાતે જ લાગવા લાગે ત્યારે આપણે ઉપવાસ છોડી દેવો જોઈએ. ઉપવાસ જ્યારે પૂરી રીતે પૂરો થઈ જાય ત્યારે પહેલા આપણે રસ નું સેવન કરવું જોઈએ. ત્યાર બાદ ફળ નું સેવન કરવું જોઈએ. આ ફળ નો આહાર લીધા પછી મીઠા વગર નું સૂપ પીવું જોઈએ. અને આ પછી બીજા દિવસે બાફેલી શાકભાજી અને ફળ ને એકસાથે ખાવા જોઈએ. આ પછી ઓછા મીઠા વાળું ભોજન લેવું જોઈએ. આમ એટલું કર્યા પછી સાધારણ ભોજન કરવું જોઈએ.\nઉપવાસ કરવા ના ફાયદાઓ\nઉપવાસ કરવા થી શ્વસન ક્રિયા સારી રીતે થવા લાગે છે. આના થી ફેફસાઓ ની બધી જ રૂકાવટ ખત્મ થઈ જાય છે. અને શ્વાસ નું કોઈપણ જાત ના અવરોધ વગર આવવું અને જાવું શરૂ થઈ જાય છે.\nઉપવાસ કરવા થી હ્રદય ને લગતી બીમારીઓ માં પણ આરામ મળે છે. આથી વ્રત ઉપવાસ કરવું હ્રદય માટે ખૂબ સારું માનવા માં આવે છે. જેના થી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.\nઆ વ્રત ઉપવાસ દરમિયાન શરીર ની બધી ઇન્દ્રિય ખૂબ જ તેજ અને સારી રીતે કામ કરવા લાગે છે. આથી મન માં અજીબ શાંતિ, સુકુન નો અનુભવ થાય છે. આ સાથે આપણી સહનશક્તિ પણ વધે છે.\nપેટ ના આંતરડા અને મૂત્રાશય માં જામેલી ગંદકી ના કારણે આવેલી રૂકાવટ પણ ઓછી થઈ જાય છે. પેટ ના આંતરડા ની સફાઈ થઈ જાય છે. આ ઉપરાંત ઉપવાસ કરવા થી લોહી માં પણ શુધ્ધતા આવે છે.\nઉપવાસ કરવા ��ી યાદશક્તિ તેજ થઈ જાય છે. સ્મરણ શક્તિ અને આઈ ક્યૂ લેવલ પણ વધી જાય છે.\nઆમ ઉપવાસ કરવા થી દરેક પળે એક નવી જ તાજગી નો અનુભવ થયા કરે છે. કારણ કે શરીર નું ઉત્સર્જન તંત્ર અને પાચન તંત્ર અશુધ્ધિઓ ને હટાવી ખૂબ સારી રીતે કાર્ય કરવા નું શરૂ કરી દે છે.\nઉપવાસ કરનાર વ્યક્તિ ના શરીર ને શક્તિ પહેલા સંગ્રહાયેલ ક્રમશઃ કાર્બો હાઈડ્રેટ, વાસા અને પ્રોટીન માથી મળી રહે છે.\nઉપવાસ દરમિયાન શરીર ની ફેટ બર્નિગ પ્રોસેસ તેજ થઈ જાય છે, જેનાથી ચરબી ખૂબ જ ઝડપ થી ગળવા લાગે છે.\nઉપવાસ કરવાથી રોગ પ્રતિકારક કોશિકાઓ ના નિર્માણ માં મદદ મળે છે. વિશેષજ્ઞો એ એવું માને છે કે વ્રત ઉપવાસ કરવાથી કેન્સર ના દર્દી ને ઘણી રાહત મળે છે. ખાસ કરી ને તે લોકો જેઓ કીમિયોથેરેપી લે છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા કરતા પણ સારા મળ્યા પાર્ટનર, તસવીરો જુવો\nNext articleજીમમાં જાવ કે કસરત કરો તો તે દરમિયાન કરો આ 7 માંથી કોઈપણ એક જ્યુસનું સેવન થશે અઢળક ફાયદો…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને તમારી પણ આત્મા કંપી જશે……\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nચીની દુલહન ખુદ બસ ચલાવીને પહોંચી લગ્નના મંડપમાં, દુલ્હો ખુશ પણ...\nઘરમાં પૈસાની તંગી દૂર કરવાનાં સરળ ઉપાય, થશે મા લક્ષ્મીની કૃપા...\nOMG: કરીના કપૂર પણ આપવાની છે ગુડ ન્યુઝ…વાંચો વધુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/03/page/2/", "date_download": "2018-12-12T17:04:30Z", "digest": "sha1:LME4VEM2X6QI52JXF2XC2JORLPEO7MW5", "length": 8192, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "March 2018 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nજીલ્લા વાણિજ્ય વિભાગની હેરાનગતિથી વેપારીની તબિયત લથડતા રોષ\nજીલ્લા વાણિજ્ય વિભાગની હેરાનગતિથી વેપારીની તબિયત લથડતા રોષ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના સોના કામ્પલેક્ષમાં આવેલ ચીનુભાઈ મીઠાઈવાળાની દુકાનમાં ગત શનિવારે મહેસાણા જીલ્લા વાણિજ્યની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતાં નાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી બાજુ આ તપાસ દરમ્યાન રાત્રે વેપારીની અચાનક તબિયત લથડતા તેમને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ બાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…\nપ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપનની ધમકી તંત્રને દોડતું કરે છે\nપ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપનની ધમકી તંત્રને દોડતું કરે છે ભારત દેશમાં સોલંકી યુગ, મોગલ યુગ જેવા અનેક યુગો આવી ગયા. પ્રવર્તમાન સંજોગોમાં આત્મવિલોપન યુગ આવ્યો છે. સોલંકી યુગમાં રાજપૂત રાજાઓનું વર્ચસ્વ હતું તે રાજાઓ ધારે તે કરી સમગ્ર દેશ ઉપર તેમની એકચક્રી આણ હતી. ત્યારબાદ આવ્યો મોગલ યુગ મોગલ રાજાઓએ રાજપૂત રાજાઓને મારી હટાવી તેમનું વર્ચસ્વ…\nવિકાસ કામનું બિલ પૂરેપૂરુ કાઢવા માટે કોન્ટ્રાક્ટનુ કામ કરનાર વિસનગર ભાજપના હોદ્દેદારની તાલુકા પંચાયતના કર્મચારીને ધમકી\nવિકાસ કામનું બિલ પૂરેપૂરુ કાઢવા માટે કોન્ટ્રાક્ટનુ કામ કરનાર વિસનગર ભાજપના હોદ્દેદારની તાલુકા પંચાયતના કર્મચારીને ધમકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારની ગ્રાન્ટમાંથી વિસનગર તાલુકાના ગામડાઓમાં વિકાસકામો કરનાર ભાજપના યુવા મોરચાના તાલુકાના હોદ્દેદારે વિકાસકામનું ઝડપી અને પૂરેપૂરુ બીલ કઢાવવા માટે તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ને ધમકી આપતા આ મુદ્દો તાલુકામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતની તાલુકા પંચાયતના…\nભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિ ઉઘાડી પડી છે ધરોઈનુ પાણી બાષ્પીભવન થશે પણ ખેડૂતોને અપાશે નહી\nભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિ ઉઘાડી પડી છે ધરોઈનુ પાણી બાષ્પીભવન થશે પણ ખેડૂતોને અપાશે નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ધરોઈ ડેમમાં અત્યારે પાણીનો પુરતો જથ્થો છે. ઉનાળુ ખેતી માટે ખેડૂતોને સીંચાઈ માટે પાણી આપી શકાય તેવી વ્યવસ્થા છે. તેમ છતા ઉનાળુ ખેતી માટે પાણી નહી આપવાનો નિર્ણય એ ખેડૂતો માટે કુઠારા ઘાત સમાન છે. પાણી…\nવિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વક્તવ્ય આપ્યુ – નાણાંમંત્રી નીતિનભાઈએ સર્વેનો સમાવેશ કરતુ બજેટ રજુ કર્યુ\nવિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વક્તવ્ય આપ્યુ નાણાંમંત્રી નીતિનભાઈએ સર્વેનો સમાવેશ કરતુ બજેટ રજુ કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાનસભાના બજેટ સત્રમાં બોલતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે સર્વેનો સમાવેશ કરતુ રૂા.૧,૮૩,૬૬૬ કરોડનુ બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવામાં આવ્યુ છે. બજેટ સત્રમાં પાણી પુરવઠા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/24-09-2018/146002", "date_download": "2018-12-12T17:17:43Z", "digest": "sha1:DIRUR3NZUMSZBCOSWDPKQ7UXHUJBI5W3", "length": 17803, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "વિક્ટોરીયા મહેલ, આગ્રાનો મહેલ, લેપાક્ષી મંદિર જેવા પ્રસિદ્ધ સ્‍મારકો સાથે જોડાયેલ વાતોથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત", "raw_content": "\nવિક્ટોરીયા મહેલ, આગ્રાનો મહેલ, લેપાક્ષી મંદિર જેવા પ્રસિદ્ધ સ્‍મારકો સાથે જોડાયેલ વાતોથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત\nવિક્ટોરિયા મહેલ, આગ્રાનો કિલ્લો, લેપાક્ષી મંદિર જેવા દેશના કેટલાક પ્રસિદ્ધ સ્મારકોના નામ તો તમે સાંભળ્યા જ હશે પરંતુ તેના જોડાયેલ એવી બાબતો ખબર છે જે જાણીને આધુનિક વિજ્ઞાન પણ આજે હજુ આશ્ચર્ય અનુભવી રહ્યું છે.\nલેપાક્ષી મંદિરમાં આવેલ સ્તમ્ભ જમીનથી અદ્ધર હવામાં તરે છે. આ મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે તેના સ્તમ્ભ નીચે જમીનને અડતા નથી ખૂબ વજનદાર આ સ્તમ્ભ સદીઓથી આ જ રીતે હવામાં તરતા રહે છે.\nઆ કિલ્લામાં આજે પણ એવા ગુપ્ત સ્થાનો છે જ્યાં મુગલ અને તેમની પહેલાના રાજાઓએ ખજાનો છુપાવ્યો છે. જોકે આ ખજાનાને હજુ સુધી કોઈ શોધી શક્યુ નથી.\nપાછલા 50-100 નહીં પણ પૂરા 400 વર્ષથી આ મહેલને શાપિત માનવામાં આવે છે. અહીં રાજ પરિવારનું માનવું છે કે આ મહેલ કોઈ શ્રાપથી ગ્રસિત છે માટે જ અહીં રહેવાથી રાજ પરિવારમાં કોઈ પુત્ર સંતાન તરીકે જન્મ લેતો નથી.\nવિક્ટોરિયા મેમોરિયલ બનાવીને બ્રિટિશર્સ એવું સાબિત કરવા માગતા હતા કે તેઓ શાહજહાંના તાજમહેલ કરતા પણ સુંદર સ્મારક બનાવી શકે છે. જોકે ઘણા પ્રયાસ પછી પણ વિક્ટોરિયા મહેલ તાજમહેલ જેવો સુંદર બની શક્યો નહીં. પરંતુ આજે પણ આ બિલ્ડિંગ ખૂબ ભવ્ય છે.\nફતેહપુર સિકરી એવું વિચારની બનાવવામાં આવ્યો હતો કે અહીં દિલ્હી સુલ્તાનની રાણીઓ આરામથી કોઈપણ જાતની પાબંદી વગર રહી શકશે. પરંતુ આ સુંદર જગ્યાની વિડંબણા તો એ જ રહી કે તેને ધીમે ધીમે અનેક કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો.\nગોળ ગુંબજ ભારતના કર્ણાટકમાં બીજાપુર શહેરમાં આવેલ છે. આ એક માત્ર એવો મકબરો છે જેની દિવાલો મજબૂત નહીં પણ પોલી છે. તેમ છતા પોલી દીવાલ પર હજારો કિલોનો ગુંબજ ઉભો છે.\nબુલંદ દરવાજામાં એક ગુપ્ત સુરંગ છે જે છેટ લાલ કિલ્લામાં જઈને ખુલે છે જ્યારે તેનો બીજો એક છેડો દૂર કોઈ સુરક્ષિત ઘરમાં ખુલે છે.\nહૈદરાબાદના ચાર મિનારની સુરંગોમાં નિઝામનો ખજાનો છુપાયેલ હોવાનું અનેકવાર કહેવામાં આવ્યું છે. જોકે હજુ સુધી પુરાતત્વવિદોને આવો કોઈ ખજાનો નથી મળ્યો.\nઆ મહેલમાં જમીન ઈંડાની સફેદી, ગોળ અને છાસથી બનેલી છે. સમગ્ર દુનિયામાં આ પ્રકારની લાદી હોય તેવું એક માત્ર સ્થળ છે. જોકે તેમ છતા અત્યાર સુધી અહીં કોઈ પ્રકારનો સડો જોવા મળતો નથી જે સામાન્ય ફુડ આઇટમમાં જોવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પત��� અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nહિંમતનગરના રુપાલ ગામના અડપોદરા રોડ પર વરસાદી પાણી ભરાયા :અડપોદરા ઝાલા બાવજીના મેળામા જતા વાહનો અટકાયા:લોકો ટ્રાફિકમા ફસાયા access_time 1:04 am IST\nરાજકોટ-આટકોટ હાઇવે પર લુખ્ખાઓનો આતંક : વીરનગર નજીક આવારા તત્વોનો આંતક આવ્યો સામે: એસટી બસના કાચ ફોડી આવારા તત્વો ફરાર: બાઈકમાં સવાર હતા લુખ્ખાઓ : બસ ક્રોસિંગ જેવી નજીવી બાબતે ફોડાયાં કાચ:જસદણથી રાજકોટ આવતી હતી બસ access_time 12:27 am IST\nઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ:અત્યાર સુધીમાં 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન:અંબાજી મદિંરમાં છ દિવસમાં 3.4 કરોડનું દાન: ભક્તોએ સોના-ચાંદી સહિતની વસ્તુઓ કરી અર્પણ access_time 1:03 pm IST\nદેશને ૧૦૦મું અને સિક્કીમને મળ્યું પહેલું એરપોર્ટ : PM મોદીએ કર્યું ઉદ્ઘાટન access_time 3:53 pm IST\nઅયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો access_time 7:33 pm IST\nઉત્તર ભારતમાં ભારે વરસાદ :પૂરની સ્થિતિ :11 લોકોના મોત :પંજાબમાં રેડ એલર્ટ access_time 12:51 am IST\n૮ ઓકટો.થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થનગનાટ યુવક મહોત્સવ access_time 3:50 pm IST\n'લાલબહાદુર ટાઉનશીપ કા રાજા'નું સોસાયટીમાં જ વિસર્જન access_time 3:54 pm IST\nસસ્તા અનાજની દૂકાનોમાંથી સત્વરે કેરોસીન-અનાજ મળે તેવી કાર્યવાહી કરોઃ BPL ની નવી યાદી બનાવો access_time 3:45 pm IST\nગોંડલ શહેર તાલુકા સમસ્ત બ્રર્હ્મસમાજ દ્વારા નવા વર્ષના હોદેદારોની નિમણુંક access_time 11:57 am IST\nરવિવારે નરેન્દ્રભાઇની અંજારમાં જાહેરસભાઃ મુન્દ્રા સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ access_time 11:29 am IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં વિસર્જન યાત્રા સાથે ગણેશ મહોત્સવનો વિરામ access_time 11:58 am IST\nહિંમતનગર અને ભીલોડામાં અનરાધાર ૬ ઇંચ વરસાદ access_time 3:35 pm IST\nનોકરીઓમાં અનામત કોંગ્રેસે આપી: કોંગ્રેસે બંધારણ મુજબ અનામત આપવાની વાત કરી :કોંગી નેતા મધુસુદન મિસ્ત્રી access_time 6:07 pm IST\nડો. ચંદ્રકાન્ત મહેતાના ૧૦ પુસ્તકોનું રાજ્યપાલના હસ્તે વિમોચનઃ 'ઘોષ પ્રતિઘોષ' અકિલા પરિવારના ડો. અનિલ દશાણીને અર્પણ access_time 11:40 am IST\nઅગસ્તા ડીલને લઈને અદાલતનો મહત્વનો ચુકાદો access_time 7:03 pm IST\nટ્રેડીશ્નલ ડ્રેસમાં પણ સુંદર લુક આપે છે રફફલ સ્ટાઇલ access_time 9:46 am IST\nતમારા નખ ખોલે છે સ્વાસ્થ્યના રાઝ access_time 9:48 am IST\nએન. આર. આઈ. સમાચાર\n''હેલ્થ મીટસ ટેકનોલોજી સમિટ'': યુ.એસ.માં મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે ICCના ઉપક્રમે ૨૯ સપ્ટેં.ના રોજ કરાયેલું આયોજનઃ હઠીલા દર્દોને મટાડવા દવાઓના ઉપયોગ વિષે માર્ગદર્શન અપાશે access_time 10:10 pm IST\nયુ.એસ.માં 'અક્ષયપાત્ર'બે એરીયાના લાભાર્થે ૨૮ સપ્ટેં.ના રોજ મ્યુઝીકલ ઇવનિંગઃ બલિઁગેમ કેલિફોર્નિયા મુકામે યોજાનારા ગાલા પ્રોગ્રામમાં મુખ્ય વકતા તરીકે શ્રી સુધીશ નાયર હાજરી આપશે access_time 10:12 pm IST\nઅમેરિકાના વુડબ્રિજ ન્યુજર્સીમાં ''ગણેશ ઉત્સવ'' ઉજવાયોઃ પાંચ દિવસિય ઉત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થી તથા દૈનંદિન આરતીમાં હજારો ભાવિકો જોડાયાઃ ૧૪ ફુટ ઊંચી ગણપતિની મૂર્તિ સમક્ષ ૧૨૦૦ પાઉન્ડનો મોદક ધરાવાયો access_time 10:14 pm IST\nડેનિસ વિલાસ છે હાલના સમયનો સૌથી વધારે ક્રિકેટ રમનાર ખેલાડી access_time 6:33 pm IST\nપાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજયઃ કાલે ભારત-અફઘાન ટકરાશે access_time 3:40 pm IST\nકોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ મળતા ખેલરત્ન: 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશ પડતા મુકાયા access_time 11:52 pm IST\n'ઇશ્કબાજ' સિરીયલે સુરભી ચંદનાને આપી છે નવી ઓળખ access_time 9:50 am IST\nઇરફાનખાન અભિનીત બાંગ્લાદેશી ફિલ્મ ‘દૂબ- નો બેડ ઑફ રૉઝિસ’ને ઓસ્કારમાં એન્ટ્રી access_time 8:24 pm IST\nબોલ્ડ અંદાજમાં પતિ સાથે જોવા મળી સોનમ કપૂર access_time 4:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/gautam-gambhir-will-play-free-cost-delhi-know-why-038638.html", "date_download": "2018-12-12T17:10:59Z", "digest": "sha1:YNGDUT3R6ZNTYXPNWOWPLBHZWZV7VU2K", "length": 9992, "nlines": 130, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ | Gautam gambhir will play free of cost for delhi know why - Gujarati Oneindia", "raw_content": "\n» દિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ\nદિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે\nવિજય હજારે ટ્રોફીઃ મુંબઈએ ત્રીજી વાર જમાવ્યો ખિતાબ પર કબ્જો\nબીજેપીમાં જોડાઈને નવી ઇંનિંગની શરૂઆત કરી શકે છે ગંભીર\nદિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે કેપ્ટન તરીકે રમી રહેલા ગૌતમ ગંભીર બુધવારે દિલ્હી ટીમના કેપ્ટન પદથી હટી ચુક્યા છે. ત્યારપછી શ્રેયસ ઐયરને દિલ્હી ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. હવે ગૌતમ ગંભીર ઘ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ આગળની બધી જ મેચો મફતમાં રમશે.\nઆપને જણાવી દઈએ કે દિલ્હીએ ગૌતમ ગંભીરને 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કદાચ પહેલીવાર આવું બની રહ્યું છે કે કોઈ ટીમના કેપ્ટન ઘ્વારા પોતાના ખરાબ પ્રદર્શનને કારણે વેતન નથી લેવાનો નિર્ણય કર્યો હોય. કોલકાતા નાઈટ રાઇડર્સમાં સાત વર્ષ રમી ચૂકેલા ગૌતમ ગંભીરને દિલ્હી ટીમ કેપ્ટન તરીકે 5 મેચોમાં 17 એવરેજ થી ફક્ત 85 રન બનાવ્યા છે.\nપોઇન્ટ ટેબલમાં દિલ્હી સૌથી નીચે\nઆપણે જણાવી દઈએ કે દિલ્હી ડેરડેવિલ્સ આ સીઝનમાં કુલ 6 મેચ રમ્યા છે, જેમાંથી તેઓ ફક્ત 1 મેચ જીતી શક્યા છે. જેના કારણે દિલ્હી ટીમ પોઇન્ટ ટેબલમાં નીચે ચાલી ગયી છે. દિલ્હીની ટીમને ગેમમાં પાછા આવવા માટે ખુબ જ મહેનત કરવી પડશે. ગંભીરે પ્રેસ મિટિંગમાં જણાવ્યું કે તેઓ ટીમમાં પોતાનું યોગદાન આપી શકતા ના હતા. 36 વર્ષના ગંભીર જણાવ્યું કે તેમને પોતાની પત્ની સાથે પણ વાતચીત કરી અને કહ્યું કે આ મારો પોતાની નિર્ણય છે. મારી ઉપર કાપ્તાની છોડવા માટે કોઈ જ દબાવ નથી.\nકેપ્ટન તરીકે બે વખત કોલકાતા ને ચેમ્પિયન બનાવ્યું\nગૌતમ ગંભીરે આ વર્ષે દિલ્હીનું કેપ્ટન પદ સંભાળ્યું છે. આપણે જણાવી દઈએ કે કોલકાતાના કેપ્ટન તરીકે તેમને વર્ષ 2012 અને 2014 દરમિયાન કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ કોલકાતા તરફથી બેટિંગ કરતા તેમને શાનદાર ઇંનિંગ પણ રહી હતી. કોલકાતા તરફથી રમેલી 122 મેચોમાં ગંભીરે 3345 રન બનાવ્યા છે. જયારે તેમને દિલ્હીનું કેપ્ટન પદ સંભાળ્યું ત્યારે તેમને ભરોષો અપાવ્યો હતો કે કોલકાતાની જેમ તેઓ દિલ્હીને પણ ચેમ્પિયન બનાવશે.\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\ngautam gambhir delhi daredevils kolkata knight riders ગૌતમ ગંભીર દિલ્હી ડેરડેવિલ્સ કોલકાતા નાઈટ રાઇડર્સ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle", "date_download": "2018-12-12T17:55:23Z", "digest": "sha1:BNJEOIJRGLDHVSUS73P3DFIN2IO24EJX", "length": 2898, "nlines": 51, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "ENGLISH", "raw_content": "\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો...\nઆ ફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો...\nફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો કંઈક...\nમિત્રતા દિવસ ઉજવણી કરો એક મહાન હાથબનાવટ મિત્રતા...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nજાણો અહીં આ 5 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ તમારે ભારતમાં...\nજાણો અહીં આ 5 કારણો અને એક વાર...\nFriendship Day 2018 : ભારતમાં મિત્રતા દિવસની ઉજવણી...\nFriendship Day 2018 : મિત્રતા દિનની ઉજવણી કરો...\nજાણો અહીં કારગીલ વિજય દિવસ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/become-a-successful-reiki-therapist/", "date_download": "2018-12-12T17:39:49Z", "digest": "sha1:CXYMSXK6QOZNDGKEMAZWUR6F5ZIBI47A", "length": 15183, "nlines": 91, "source_domain": "sandesh.com", "title": "સફળ રેકી ચિકિત્સક બનો - Sandesh", "raw_content": "\nસફળ રેકી ચિકિત્સક બનો\nસફળ રેકી ચિકિત્સક બનો\nરેકીનાં પ્રથમ ભાગમાં તમે રેકીનો સંપૂર્ણ ઈતિહાસ તો જાણી લીધો, હવે જોવાનું એ છે કે તમે રેકીના ડોકટર કેવી રીતે બની શકો છો રેકીનો જન્મ માનવ મગજ અને હૃદયમાંથી પ્રારંભ થાય છે. આ કોઈ જાદુ નથી, પરંતુ તમારી પોતાની આત્મિક શક્તિનું તેજ છે જે બીજાનાં શરીરમાં પ્રવેશીને તેના દરેક કષ્ટો દૂર કરી દે છે. વગર કોઈ દવાઓ તથા વગર ધનથી જ ઉપચાર કરવો તે સામાન્ય માણસને સ્વપ્ન સમાન લાગે છે, પરંતુ ક્યારેક-ક્યારેક આવા સપના પણ સત્ય થઈ જાય છે.\nઆધ્યાત્મિક શક્તિ અને માનસિક સર્જરી\nમાનવ શરીરની અંદર નકામી ઊર્જા ઉત્પન્ન થવાથી જ ખાસી બીમારીઓ જન્મ લે છે. આ અતિ પ્રભાવશા���ી પ્રક્રિયા સ્વયં વ્યક્તિની અથવા અન્ય લોકોની અંદર ચારેય તરફની નકારાત્મક, માનસિક ઊર્જાને ગ્રહણ કરવાની શક્તિ હાથોને આપવા માટે અને તેને પ્રકાશની તરફ ઉપર મોકલવા માટે રેકી ઊર્જાનો ઉપયોગ કરે છે. સકારાત્મક પરિણામ તે જ સમયે નજરમાં આવવા લાગે છે.\nરેકી ઉપચાર વિધિ એટલી સરળ અને સાધારણ પણ નથી. રેકી ઉપચાર અંતર્ગત સુસંગતતા (સ્પર્શ) પ્રક્રિયાનું ચલણ એક એવું દ્વાર ખોલે છે, તેનામાંથી ગાદ્ય શક્તિવાળી ઊર્જા નીકળે છે. જેની શક્તિમાંથી રેકી ડોકટર પોતાનું કામ ખૂબ જ આસાનીથી કરી શકે છે. રેકી ડોકટરોને ઊર્જા જ્ઞાાન શિક્ષા ત્રીજી કક્ષા (Third Degree Course) માં આપવામાં આવે છે. રેકી પ્રથમ અને બીજી કક્ષા (First & Second Degree Course) નું જ્ઞાાન આ અગાઉ મેળવ્યું છે, તેમાં કોઈ સંદેહ નથી કે વિશ્વની વધતી જનસંખ્યાની સાથે-સાથે નિરંતર બીમારીઓ પણ વધી રહી છે, આવામાં રેકીનાં ડોકટરોની પણ વધારે જરૂરિયાત પડશે, પરંતુ આ વાત પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ કે દરેક માણસ તો રેકી માસ્ટર (ડોકટર) નથી બની શક્તો. તેના માટે રેકી યુનિવર્સિટી તરફથી કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે આ મુજબ છે.\nરેકીના દરેક સાધકનું મન શુદ્ધ હોવું જોઈએ.\nમનમાં એ પ્રણ હોવું જોઈએ કે હું સદા જનમાનસની ભલાઈની વાત જ વિચારીશ.\nદરેક માણસનાં મનની ભાવનાઓનું પૂરંુ સન્માન કરવું.\nઆપણા કરતાં વધારે જ્ઞાાનીની વાતને સમજીને તેને ગ્રહણ કરીને બીજાની ભલાઈ માટે પ્રયોગમાં લાવવી.\nદરેક વ્યક્તિની હાર્દિક ઈચ્છાને સમજવી તથા તેને પૂરી કરવાનો પ્રયાસ કરવો.\nપોતાના સુખનો ત્યાગ કરીને બીજાના દુઃખો દૂર કરવા.\nકોઈ મુશ્કેલ સમસ્યાઓને સામે જોઈને ગભરાવવું નહીં, પરંતુ પોતાની જાતમાં એ આત્મ-વિશ્વાસ ઉત્પન્ન કરવો કે હું તેને કરી શકું છું.\nનફરતનો જવાબ નફરત નહીં પ્રેમ છે.\nરેકી પ્રશિક્ષાર્થીએ આ જ નિયમોનું પાલન કરવાનું છે.\nદરેક વિદ્યાર્થીનું ધ્યાન તેના મનની તરફ લગાવીને શિક્ષાને સામે રાખવી.\nવિદ્યાર્થીની અંદર પ્રેમભાવ ઉત્પન્ન કરવો, તેને સૌથી પહેલાં એ બતાવવાનું કે ‘રેકી’નું કામ માનવતાને જોડવાનું છે, તોડવાનું નહીં.\nવિદ્યાર્થીના મનમાં હંમેશાં મહાત્મા બુદ્ધ અને શિક્ષાનો ભાવ જાગૃત રાખવો અને તેને એ બતાતા રહેવું કે તેમની જેમ જ માનવતાની સેવા કરો.\nરેકી નફરતનું જ નહીં પણ પ્રેમનું નામ છે. જો તમે કોઈને ધિક્કારો છો તથા તેને હીનભાવનાથી જુઓ છો તો તમે રેકી શિક્ષા નહીં આપી શકો.\nરેકીને પ્રેમની દોરી સમજો. આ દોરીનાં માધ્યમથી સ્વયં પોતાનો તથા સમસ્ત પ્રાણીયોનો ઉપચાર કરવાના લક્ષ્ય પ્રત્યે દરેક રેકી ડોકટરો તથા શિક્ષકોની વચ્ચે પ્રેમ બનાવી રાખવો રેકી સેવા માનવામાં આવે છે.\nશિક્ષક પોતાની જાતને ચરિત્ર નિર્માતા સમજીને સ્વયંને પણ યૂસુઈનાં બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે.\n‘રે’ શબ્દનો અર્થ છે, સાર્વભૌમિક તથા આ પરિભાષા સૌથી વધારે માન્યતા પ્રાપ્ત છે.\n‘રે’ના વિશે તકાતાએ એ પણ કહ્યું છે કે આ અર્થ ખૂબ જ સામાન્ય પણ છે. કાંજી ચિત્રાક્ષરમાં અર્થના અનેક સ્તર છે, જ્યારે આ સત્ય છે કે રેકીનો અર્થ (સાર્વભૌમિક) નિકાળી શકો છો, જેનો પૂરો ભાવાર્થ છે કે- આ દરેક જગ્યા વિદ્યમાન છે, પરંતુ તેમ છતાં પણ આ અર્થ આપણી રેકીની સમજણમાં કંઈ નથી છોડતો. ‘રે’ અક્ષરની ઊંડાઈમાં જઈને આપણને તકાતાએ જે વિસ્તારમાં બતાવ્યું છે તેનો અર્થ છે.\n‘પરલૌકિક જ્ઞાાન’, આધ્યાત્મિક શક્તિનું જાગૃત થવું, આજ જ્ઞાાન છે જે આપણને પ્રભુ તથા ઉચ્ચતર ‘સ્વ’માંથી મળે છે. આ પ્રાકૃતિક શક્તિ છે, જે દરેક પ્રાણીને સંપૂર્ણ રીતે સમજે છે. આ જ એક એવી શક્તિ છે જે માનવ જાતિના દુઃખો અને ચિંતાઓને ઓળખી શકે છે. તે દરેકને દૂર કેવી રીતે કરવી છે, આ કામ પણ તે જ શક્તિનું છે.\n‘કી’ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં ‘પ્રાણ’ છે. પ્રાણ જીવનરૂપી શક્તિનું જ નામ છે. તે વગર શરીરની ઊર્જા અશક્ય છે, જે આ ધરતી પર રહેવાવાળા પ્રાણીઓને જીવનદાન આપે છે અને જ્યાં સુધી કોઈપણ પ્રાણી જીવિત રહે છે ત્યાં સુધી આ શક્તિ તેની સાથે રહે છે અને જેવો જ પ્રાણીના જીવનનો અંત આવી જાય છે એટલે કે તેનું મૃત્યુનું થઈ જાય છે તો આ જીવનરૂપી શક્તિ તેનો સાથ છોડી દે છે.\nજે લોકોની આ જીવનરૂપી શક્તિ નબળી છે અથવા કોઈ સમયે ઓછી થઈ જાય છે તો તે પ્રાણીનું શરીર રોગી થઈ જાય છે. તેને કોઈને કોઈ રોગ ઘેરી લે છે. જે પ્રાણીની આ ઊર્જા શક્તિ તેજથી સંપૂર્ણ હોય, શક્તિશાળી હોય તો તે પ્રાણી ક્યારેય પણ રોગી નથી થઈ શક્તો. આપણે શું કરીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, શું કરવા માંગીએ છીએ આ દરેક કામો માટે જીવનરૂપી શક્તિ વિશેષ કામ કરે છે. આ શરીરની અંદર આપણી ઈચ્છાઓ અનુસાર માર્ગદર્શકનું કામ કરે છે.\nઆ જ છે તે પ્રકાશનું કિરણ, આ જ છે તે આધ્યાત્મિક પ્રકાશ, આ જ છે આપણા જીવનની ઊર્જા, જેના પર ધરતીના પ્રાણીઓનું જીવન ટકેલું છે.\nચીની ભાષાનાં શબ્દ ‘ચી’ નો એ જ અર્થ નીકળે છે જે જાપાની ભાષાનાં શબ્દ ‘કી’ નો છે. ચીની લોકો ‘ચી’ શબ્દને વધાર��� મહત્ત્વ આપે છે.\nVideo: …જ્યારે અંબાણી બ્રધર્સ સહિત આખા પરિવારે ‘GUJJU’ ગીત પર કર્યો હટકે ડાન્સ\nઅમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ, જાળમાં ફસાય ગઇ આ કિંમતી માછલીઓ\nજ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી\nતો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’\nનીતા અંબાણીએ શ્રીનાથજી આગળ મંત્રમુગ્ધ થઇ કર્યું મધુરાષ્ટકમ, Video જોતા જ રહી જશો\nPhotos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે\nPhotos: તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ\nહનીમૂન પર છે પ્રિયંકા-નિક ઓમાનના સમુદ્રની રેતી પર લખ્યું કે……\nPhotos: વિરાટ-અનુષ્કાની આજે પ્રથમ marriage anniversary, ચારે તરફથી મળી રહી છે શુભેચ્છાઓ\nPhotos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો\nપોલીસ કમિશનરનો નવતર પ્રયાસ, જુઓ Video\nઅંબાણીની પાર્ટીમાં દેશી અંદાજમાં નાચ્યાં દીપિકા-રણવીર, Video\nસુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગજાનન ગણપતિનાં અનોખા ધામના કરો દર્શન, video\nરાજા વિરસેનના પુત્ર નળ અને રાજા વિદભગની પુત્રી દમયંતિની અનોખી પ્રેમકથા, Video\nVideo: અંગારકી વિનાયક ચોથ તમામ જાતકો માટે કેવી રહેશે, જાણો એક ક્લિક પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://xspamer.ru/docs/SubjectEditor.aspx?lang=gu", "date_download": "2018-12-12T17:27:15Z", "digest": "sha1:HEJQBSYAWL427NQGQEP5OTJP2LXSZVRS", "length": 4540, "nlines": 61, "source_domain": "xspamer.ru", "title": "થીમ સંપાદક - મદદ માટે કામ કરે છે સાથે XMailer 3.0", "raw_content": "\nમાંથી ઉમેદવારી દૂર કરી રહ્યા ન્યૂઝલેટર\nઆ થીમ સંપાદક બનાવવા માટે વપરાય છે અને ફેરફાર યાદી વિષયો છે.\nનવી યાદી બનાવો - નવી યાદી અને કાઢી જૂના\nસેવ - બચાવે વર્તમાન યાદી માં એક અલગ ફાઇલ\nલોડ - લોડ યાદી માંથી એક અલગ ફાઇલ\nપેદા લખાણ પરથી પત્ર પેઢી પાસેથી દરખાસ્તો લખાણ પત્ર\nઆ પેઢી કી પેદા કી શબ્દ પરથી generirovanie લખાણ. વધુ વાંચો અહીં\nનવ નિયમો સફળ વિતરણ.\nકેવી રીતે વેચાણ પત્ર લખવા માટે જાહેરાત\nકેવી રીતે સતત વિચાર કરવા માટે ઈનબોક્સ\nકિંમત લાયસન્સ XMailer III\nનવ નિયમો સફળ વિતરણ\nકેવી રીતે વેચાણ પત્ર લખવા માટે જાહેરાત\nપ્રતિસાદ અને સૂચનો માટે XSpamer", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/social-media-par-khub-j/", "date_download": "2018-12-12T17:02:32Z", "digest": "sha1:R54DKIKHZ5FF4RBMB5K6LRK4ZB5M7UEA", "length": 19755, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો...��સી હસીને ઊંધા વળી જશો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nજેવો પાયલટ બન્યો કે આ દીકરાએ પોતાના ગામના 22 વૃદ્ધોને પોતાના…\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nસીતાફળની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે વાંચો સીતાફળ ખાવાથી થશે…\nફક્ત એક ઉપાય અને 10 જ મીનીટમાં શરીરની ગંદકી બહાર નીકળી…\nકાંટાવાળો આ છોડ છે તમારા શરીરના દરેક રોગનો ઈલાજ, તમે ક્યારેય…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nદૂધ અને મધ સાથે લેવાથી પાચનશક્તિ વિકસે છે અને હાડકા પણ…\nલીવર સ્વચ્છ તો સ્વાસ્થ્ય સુરક્ષિત, આજે જ જાણી લો લીવરને સાફ…\n99 % લોકોને નથી ખબર….પલાળેલા સીંગદાણા ખાવો અને મેળવો તેના 12…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nબીટથી ફક્ત લોહી જ બને છે એવું ��થી ડાયાબિટીસ અને પ્રેગનેન્સી…\n39 પત્નીઓ અને 94 બાળકો સાથેનો આ વિશાળ પરિવાર ભારતનો છે,…\nઈશા અંબાણી પ્રિ-વેડિંગ સેલિબ્રેશન – ઐશ્વર્યા અને અભિષેકે કર્યો આ ગીત…\nસવાલ જવાબ રાઉન્ડ: અંબાણીએ કરણ જોહરના પ્રશ્નોનોના આપ્યા સ્માર્ટ જવાબ ,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nમગની દાળનો શીરો રેસિપી …મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો આંગળા ચાટતા…\nમહેમાનોને તમારા હાથે બનાવેલ મોહનથાળ ખવડાવો, સીધી અને સરળ રીત, ટેસ્ટ…\nHome અજબ ગજબ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો…હસી...\nસોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો…હસી હસીને ઊંધા વળી જશો\nઆજે અમે તમારા માટે જુગાડની એવી તસ્વીરો લઇને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસી ને બઠ્ઠા થઇ જાશો. એવામાં આવા જુગાડુ લોકો તો આપણા દેશમાં જ ભર્યા પડ્યા છે.\n1.સમ્માન અને જુગાડ નું પરફેક્ટ કોમ્બિનેશન છે આ ટોયલેટ: 2. હવે જો ચાર્જિંગ પોઇન્ટ નીચે કોઈ ટેબલ ના હોય તો પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી:\n3. વોશિંગ મશીનનો પાઇપ ના હોય કે પછી તે નળમાં ફિટ ન આવી રહ્યો હોય તો ચા ની કીટલી તમારી આ સમસ્યા ને દૂર કરી દેશે.\n4. સાઇકલ ની સીટ પર બેસવાની તકલીફ આવી રહી છે, તો આ જુગાડ અપનાવો. આખરે આ આરામ નો મામ���ો છે.\n5. પૈસા ની બચત કરાવનાઓ આનાથી સારો રસ્તો ના હોઈ શકે:\n6. કમાલ છે આ તો, આવું કરવા પર તો સિનેમા હોલ જેવી ફીલિંગ આવતી હશે નઈ:\n7. તમને શું લાગે છે, આ જુગાડ કરનારો કંજૂસ છે કે પછી સ્માર્ટ\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજાણવા જેવું: ભારત ના આ રેલ ટ્રૈક પર આજે પણ છે અંગ્રેજ સરકારની હુકુમત, ભારત સરકારે આજે પણ ચૂકવે છે મોટી રકમ……\nNext articleદારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ, જોઈને આજે થી જ દારૂ પીવાનું બંધ કરી દેશો….બધી જ માહિતી વાંચો\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nનવરાત્રિમાં માતાજીના અલગ-અલગ સ્વરૂપનું મહત્વ.. માતાજીના દરેક સ્વરૂપ ને પ્રસન્ન કેવી...\nકોઈનો હસબંડ છે બુઝુર્ગ તો કોઈની વાઈફ છે લાંબી, જાણો આવી...\nવિકૃતિ – અન્-ટોલ્ડ લવ સ્ટૉરી પાર્ટ – 1 માં વાંચો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/ssa/about_department/about_us-guj.htm", "date_download": "2018-12-12T16:37:55Z", "digest": "sha1:BHTO7WLTOP3H6YARER5WVURWC7LVEYMT", "length": 10984, "nlines": 95, "source_domain": "gujarat-education.gov.in", "title": "સર્વ શિક્ષા અભિયાન - ખાતા વિષે | અમારા વિશે", "raw_content": "\nગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ\nશિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:\nવ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ - રાજય કચેરી\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કચેરી\nખાસ (સ્પેશિયલ) તાલીમ કાર્યક્રમ\nવિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકો (CWSN) માટે સંકલિત શિક્ષણ\nકોમ્યુનિટી અને મોબિલાઇઝેશન - SMC\nગુણવત્તા / શિક્ષક તાલીમ\nએમઆઇએસ (મેનેજમેંન્ટ ઇંન્ફોર્મેશન સિસ્ટમ)\nસર્વ શિક્ષા અભિયાન - સિવિલ વર્ક\nકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય\nકોમ્પ્યુટર એઈડેડ લર્નિંગ પ્રોગ્રામ\nપ્રજ્ઞા અભિગમ:- એટલે “પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન” (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ)\nબાલા (શાળામકાન શીખવા તરીકે)\nશિક્ષણની માહિતી મેળવવાનો અધિકાર\nએસએમસી/ સ્પેશીયલ તાલીમ મોડ્યુલ\nશાળા વ્યવસ્થાપન સમિતિ બાંધકામ પ્રવૃત્તિની માર્ગદર્શિકા\nઆઈ.ઈ.ડી પ્રવૃત્તિ કેલેન્ડર ૨૦૧૭-૧૮\nખાસ (સ્પેશિયલ) તાલીમ કાર્યક્રમ કેલેન્ડર\nવ્યવસ્થાપક માળખુ - રાજય કચેરી\nવ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કચેરી\nશિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:\nગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ\nગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.\nગુજર��ત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ.\nતેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.\nસર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૩૩ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો અમલ થાય છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.વઘુમાં, ગુજરાત સરકારની નાણાકીય સહાય દ્વારા ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓં માટે રહેણાંક સવલતો સાથે ૪૩ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) અને માધ્યમિક શાળાઓની કન્યાઓ માટે રહેણાંક સવલતો સાથે ૫૯ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) બનાવવામાં આવેલ છે\nગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.\nખાતા વિષે | પરીયોજનાઓ | મોડ્યુલ | માહિતી | ઇ- નાગરિક | ફોટોગેલેરી | સમાચાર અને વિશેષતા\nશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી| પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન મિશન| ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 2646209 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :17/5/2017\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/gujarat-narendra-modi-rally-somnath-rahul-gandhi-bjp-117112900002_1.html", "date_download": "2018-12-12T16:56:06Z", "digest": "sha1:V3G2F7BICU5CO2LSHK3GLFZJAP3O45RO", "length": 14109, "nlines": 242, "source_domain": "gujarati.webdunia.com", "title": "Gujarat Election 2017 - ગુજરાતના રણમાં આજે મોદી V/S રાહુલ, સોમનાથમાં થશે આમનો-સામનો | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2017\nGujarat Election 2017 - ગુજરાતના રણમાં આજે મોદી V/S રાહુલ, સોમનાથમાં થશે આમનો-સામનો\nગુજરાતમાં આજે મેગા રેલીયોનો મેગા શો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સૌથી કાંટાનો મુકાબલો થશે. આ મુકાબલામાં એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. પીએમ મોદી આજે ચાર રેલીયોને સંબોધિત કરશે. તો રાહુલ સોમનાથ મંદિરમાં માથુ ટેકી પોતાની બે દિવસીય યાત્રાની શરૂઆત કરશે.\nવિશેષ વાત એ છે કે બપોરે લગભગ 1 વાગ્યે જ્યારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરમાં માથુ ટેકી રહ્યા હશે તો લગભગ એ સમયે પીએમ મોદી સોમનાથથી થોડે દૂર ગામમાં રેલીને સંબોધિત કરશે..\nબુધવારે પીએમની ચાર રેલીયો છે. પીએમ મોરબી.. પ્રાચી, પાલિટાના, નવસારીમાં રેલીયોને સંબોધિત કરશે. દરેક રેલીના સ્થાનને આ રીતે નક્કી કરવામાં આવ્યુ છે જેનાથી દરેક રેલીના હેઠળ 4-5 વિધાનસભા ક્ષેત્ર આવે.\nપીએમ મોદીની રેલીનો કાર્યક્રમ\nમોરબી - સવારે 9 વાગ્યે\nપ્રાચી - સવારે લગભગ 11 વાગ્યે\nપાલિટાના - બપોરે 1.30 વાગ્યે\nનવસારી - બપોરે 3.30 વાગે\nબપોરે 1 વાગ્યે - સોમનાથ મંદિરના દર્શન\n1.30 વાગ્યે સોમનાથ મંદિરની બહાર સભા\n3 વાગ્યે જૂનાગઢના ભેસનમાં કૉલેજ ગ્રાઉંડમાં સભા\n4.30 વાગ્યે - અમરેલીના વાયમ મંદિર ગ્રાઉંડમાં સભા\n7 વાગ્યે - અમરેલીમાં ફોરવર્ડ શાળા સર્કલમાં જનસભા\nમોદીએ કર્યો હતો જોરદાર હુમલો\nઆ અગાઉ સોમવારે પીએમ મોદીએ ચાર રેલીઓ કરી હતી. પીએમ મોદીએ પોતાની રેલીમાં કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે ગુજરાતની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે. કોંગ્રેસે ક્યારેય ગુજરાતને ધ્યાનમાં ન લીધુ. આ સરદાર પટેલના જમાનાથી થઈ રહ્યુ છે. પીએમે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીને નોટબંધીનો એક વર્ષ પૂરા થતા તેનો વિરોધ કર્યો. હુ ગુજરાતનો પુત્ર છુ જે દેશને લૂંટશે તેને બિલકુલ નહી છોડુ. જીએસટીની બેઠકમાં કોંગ્રેસે સાથ આપ્યો. પણ બહાર આવીને વિરોધનુ નાટક કરી રહી છે.\nઉલ્લેખનીય છે કે રાજ્યમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ બે ચરણોમાં મતદાન થશે અને 18 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. કોંગ્રેસ ભાજપાને સત્તામાંથી બહાર કરવાના પ્રયાસોમાં લાગી છે. જેમની છેલ્લા બે થી વધુ દસકાથી સરકાર છે.\nGujarat election 2017-હાર્દિક-ક્રાંગ્રેસની રાજનીતી- પોતાની માને ડાકણ કોણ કહે(Video)\nગુજરાત ચુંટણી : પ્રચારની બદલાતી પધ્ધતિને લીધે ફિલ્મી અભિનેતાઓની માંગ ઘટી\nસુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ શોલેના ગબ્બરસિંગ અને કાલિયાની વેશભૂષા કરી, પોલીસે અટકાયત કરી\nહવે ગુજરાતમાં મોદી કે રાહુલનો વેવ કામ નહીં કરે, મતદાતાઓ નહીં પણ અપક્ષ ઉમેદવારો અસરકારક સાબિત થશે\nશું ગુજરાતમાં કોંગ્રેસ વેચાઈ ગઈ ટોચના જુના કોંગ્રેસી નેતાઓને ટિકીટ ના મળી\nઆ પણ વાંચો :\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2017\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ring-finger-daba-hath-ni/", "date_download": "2018-12-12T16:28:56Z", "digest": "sha1:OZDBYTY7G2G6OHIEQHLFADBTFOJVW5RC", "length": 22235, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "રિંગ ફિંગર- ડાબા હાથ ની ત્રીજી આંગળી માં જ શા માટે પહેરાવવામાં આવે છે સગાઈની વીંટી?....વાંચો રહસ્ય | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનુ��…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ધાર્મિક રિંગ ફિંગર- ડાબા હાથ ની ત્રીજી આંગળી માં જ શા માટે પહેરાવવામાં...\nરિંગ ફિંગર- ડાબા હાથ ની ત્રીજી આંગળી માં જ શા માટે પહેરાવવામાં આવે છે સગાઈની વીંટી\nલગ્ન માત્ર બે વ્યક્તિ જ નહિ પણ બે પરિવાર નું મિલન હોય છે જ્યા બે અલગ અલગ સંસ્કૃતિઓ ને એક પવિત્ર બંધનમાં બાંધવામાં આવે છે. વિવાહ એક એવો રિશ્તો છે જેમાં બે દિલની સાથે સાથે બે આત્માઓનું પણ મિલન થાય છે. જો કે લગ્ન દરેક દેશમાં અલગ અલગ તરિકાથી મનાવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં વિહાનના રીતિ રિવાજોની સાથે સાથે એક અન્ય પણ રિવાજ છે અને તે છે સગાઈનો, જેમાં વર-વધુ એકબીજાને રિંગ ફિંગર એટલે કે ત્રીજી આંગળી માં વીંટી પહેરાવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્નની વીંટી માત્ર અનામિકા આંગળી માં જ શા માટે પહેરાવવામાં આવે છે અને આવું માત્ર ભારતીય લગ્નમાં જ નહીં પણ વિદેશોમાં પણ લગ્નના રિવાજમાં વીંટી અનામિકા આંગળી માં જ પહેરવામાં આવે છે.\nઆ આંગળી ને રિંગ ફિંગર પણ કહેવામાં આવે છે. આવો તો જાણીએ આખરે શું ખાસિયત છે કે આ આંગળીને જ વીંટી પહેરાવવા માટે પસંદ કરવામાં આવે છે.\n1. અમેરિકી રિવાજ: અમેરિકા માં એવું કઈ ખાસ સ્પષ્ટ જણાવામાં નથી આવ્યું કે આ રિવાજ માટે આ આંગળી ને શા માટે પસંદ કરવામાં આવ છે પણ તે તર્ક જરૂર આપવામાં આવ્યું છે કે આ આંગળી એટલે કે રિંગ ફિંગર અન્ય આંગળીઓ થી વધુ સુરક્ષિત રહે છે.\n2. હિન્દૂ સંસ્કુતિ: જ્યોતિષ ના અનુસાર દરેક આંગળીના વ્યક્તિ ના ભાગ ને લઈને પોતાનું મહત્વ હોય છે અને અનામિકા આંગળી સંબંધો ના ભવિષ્યને પ્રભાવિત કરે છે. જેને લીધે રિંગ આજ આંગળી માં પહેરાવવા માં આવે છે.\n3. ચાઈનીઝ રિવાજ: ચીનની સંસ્કુતિ માં માનવામાં આવે છે કે અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગર જીવન સાથી થી સંબંધો ને કંટ્રોલ કરે છે અને તેના પર વીંટી પહેરાવવાથી સંબંધ હંમેશા પકડમાં રહે છે અને મજબૂત બને છે.\n4. રોમન રિવાજ: રોમન સંસ્કુતિ ના અનુસાર શરીરમાં એક અમોરીસ નસ હોય છે જે દિલ થી સીધી જ ડાબા હાથની ત્રીજી આંગળી સાથે જોડાયેલી હોય છે. આ જોડાવને લીધે તેને પ્રેમ સંબંધો ને નિર્ધારિત કરનારી નસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે રિંગ ફિંગર માં વીંટી પહેરવાથી પોતાના જીવન સાથી ની સાથે સૌથી ખાસ રિશ્તો બને છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleરેલ ના જુના ડબ્બા નું શું કરવામાં આવે છે વિચાર્યું છે ક્યારેય કોઈને નહિ કહ્યુ હોય રેલવે નુ આ રહસ્ય….\nNext articleજુઓ ડબલ મજા આપશે આ 10 કન્ફ્યુઝિંગ તસ્વીરો….5 વાર જોશો તો પણ નહિ સમજાય\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું સામ્રાજ્ય , જાણો દિલચસ્પ વાતો …\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો હર્યો ભર્યો …\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે, તો હોય છે આ અજ્ઞાત શક્તિનો ખાસ સંકેત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nવેજીટેબલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું આ એકદમ સરળ વેજ મંચુરિયનની રેસીપી...\nઉપરથી દૂનિયાંને જોવાનું સુંદર સપનું જોઈ રહ્યા છો\nઆ 20 તસ્વીરોને જોઇને તમે પણ માની જાશો કે દરેક કૈમેરામૈનની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/the-possibility-of-renaming-the-coach-once-again-to-anil-kumble/", "date_download": "2018-12-12T16:22:25Z", "digest": "sha1:74DX2W3S5FYIJNTLTHICXP35ZI7OJMAE", "length": 7268, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે 'આ' દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી - Sandesh", "raw_content": "\nભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે ‘આ’ દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી\nભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે ‘આ’ દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વાપસી\nટીમ ઈન્ડિયાના કોચપદેથી રાજીનામું આપનાર ક્રિકેટર અનિલ કુંબલે ફરીથી કોચ પદે નિયુક્ત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈપીએલની ટીમ દિલ્હી ડેરડેવિલ અનિલ કુંબલેને કોચ તરીકે પસંદ કરી શકે છે. ડેરડેવિલના સહ-માલિક અને જીએમઆર ગ્રૂપના ચેરમેન કિરણકુમાર ગાંધીએ આ અંગ સંકેત આપ્યા હતા.\nકિરણકુમારે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેન્ટર તરીકે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે સાથે વાતચીત કરવામાં આવી રહી છે. જોકે, હજું કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. કુંબલેએ ૧૯૯૦થી ૧૩૨ ટેસ્ટમેચ અને ૨૭૧ વન ડે મેચ રમ્યા છે. વર્ષ ૨૦૦૫માં કુંબલેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.\nસતત ૧૮ વર્ષ સુધી ક્રિકેટમાં સક્રિય રહ્યા બાદ કુંબલેએ ૨૦૦૮માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વર્ષ ૨૦૧૨માં કુંબલેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. વર્ષ ૨૦૧૬માં એક વર્ષ માટે કુંબલેને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ કુંબલેએ કોચપદેથી રાજીનામું આપવું પડયું હતું.\nડેરડેવિલ ટીમના મુખ્ય અધિકારી હેમંત દુઆએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ ૨૦૧૩થી તેઓ મુખ્ય અધિકારી તરીકે કાર્યભાર સંભાળતા હતા. ભારતીય સિનિયર ક્રિકેટર આશિષ નેહરા રોયલ ચેલેન્જર બેંગ્લોરની કોચ ટીમ સાથે જોડાઈ ગયા છે. હાલમાં તે ટીમના બોલિંગ કોચ છે અને સલાહકાર ગેરી કસ્ટર્નની સાથે કોચિંગ ટીમના સભ્ય રહેશે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\n7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શક��� છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6", "date_download": "2018-12-12T18:04:46Z", "digest": "sha1:S4ROXB4Q6OF76YIHB3AH6DTLVSRNLVPA", "length": 5804, "nlines": 123, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશ ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(શ, ષ, સ, હ) ચાર ઊષ્માક્ષરોમાંનો પ્રથમ.\nશું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવસ્તુવાચક પ્રશ્નાર્થ સર્વનામ. ઉદા૰ શું કહો છો શું ખાધું\nબેપરવાઈ કે તુચ્છકાર બતાવવા પ્રશ્નાર્થમાં વપરાય છે. ઉદા૰ એ મારું શું ધોળવાનો હતો તારાથી શું થાય તેમ છે તારાથી શું થાય તેમ છે\nશું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n[શી વિ૰; સ્ત્રી૰, શો વિ૰; પું૰] કયું, કઈ જાતનું એ અર્થમાં સવાલ પૂછતાં વપરાય છે. ઉદા૰ તે શો પદાર્થ છે\nઆશ્ચર્યસૂચક. ઉદા૰ શો રોફ\nપ્રશ્નાર્થસૂચક. ઉદા૰ 'શો વિચાર છે', શી વાત છે', શી વાત છે\nકેટલાક પ્રયોગોમાં 'કંઈ' 'શુંય' જેવો અર્થ થાય છે. જેમ ��ે, શુંનું શું થઈ ગયું.\nબંને અથવા બધા સરખા એવો ભાવ બતાવવા બે 'શું' વપરાય છે. ઉદા૰ શું મોટા, શું નાના.\nસરખું; જેવું (નામને છેડે). ઉદા૰ તોબરાશું મોં.\nશું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપ્રશ્નવાચક. ઉદા૰ 'તમે આવવાના છો શું\nપદ્યમાં વપરાતો સાથે; સહિત. ઉદા૰ 'રામનામશું તાળી લાગી'.\nશે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nશા માટે; ક્યાં, જેમ કે, શે ગયા'તા શે કારણે\nસ૰ 'શુ'નું વિભક્તિ રૂપ બને તેમાં તેનો આદેશ\nશેં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nશે કે શા કારણે; શાથી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/11-10-2018/23201", "date_download": "2018-12-12T17:18:23Z", "digest": "sha1:A2BKH6ZP5JXO53MAQCXZNE7E7TTOIV6X", "length": 13926, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "કયા ખૂબ લગતી હો", "raw_content": "\nકયા ખૂબ લગતી હો\nપ્રિયંકા ચોપડાએ ન્યુયોર્કમાં ટિફની સેલિબ્રેશનમાં પાથર્યા પોતાની સુંદરતાના ઓજસ.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્ર��ૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nકાગળ બનાવાનો સફળ પ્રયોગઃ જયપુરમાં પ્લાન્ટ શરૂ access_time 3:45 pm IST\n''તક ધિના ધિન'': અમેરિકામાં '' વેસ્ટ જયોર્જીયા ઇન્ડિયન એશોશિએશન (WGIA)''ના ઉપક્રમે ૨૬ તથા ૨૭ ઓકટો.ના રોજ નવરાત્રિ ૨૦૧૮ ઉત્સવ ઉજવાશેઃ વિશ્વ વિખ્યાત કલાકાર તિરથ રાઠોડનું ગૃપ ખેલૈયાઓને ગરબે ધૂમાવશેઃ બેસ્ટ ડ્રેસ તથા બેસ્ટ ગરબા સ્પર્ધા યોજાશે access_time 9:19 pm IST\nગુજરાતમાંથી કથિત પલાયન થતા પરપ્રાંતીયોના વાયરલ વિડીઓનું જાણો સત્ય :શેર કરાતી પોસ્ટની સત્ય હકીકત ખુલી access_time 12:00 am IST\nપ્રતિક પરમારને વ્યાજ માટે ધમકીઃ'પતિ-પત્નિ ચિટર છે' તેવા લખાણ સાથેનો બંનેનો ફોટો બે ભાઇઓએ વાયરલ કર્યો\nમોરબી રોડની ૪ર કરોડની જમીનનો પ્લાન રદ કરવા મ્યુનિ. સામે દાવો access_time 3:55 pm IST\nઆરબીઆઈના ડિરેકટરપદે સહકારી ક્ષેત્રના પ્રોફેશ્નલ, ગોલ્ડ મેડાલીસ્ટ જર્નાલીસ્ટ સતીશજી મરાઠેની નિમણુંક access_time 11:53 am IST\nભાણવડ ગાંધી જયંતિ અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન access_time 12:01 pm IST\nજુનાગઢ કોઇ શખ્સ નશીલા પ્રદાર્થનું સેવન કરીને વાહન ચલાવતા પકડાશે તો ખેર નથીઃ આકરી કાર્યવાહી access_time 12:14 pm IST\nજાલીનોટ કૌભાંડમાં છાડવાવદરના સપ્લાયર જતીન વાઘેલા સહિત પાંચ શખ્સોના વધુ રિમાન્ડ મંગાયા access_time 11:56 am IST\nવડોદરાના ફતેપુરામાં ટ્રક ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા લોકો વિફર્યા:ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો access_time 9:41 pm IST\nઅમદાવાદના સીજીરોડ પર વેપારીએ પૈસા આપવાની ના કહેતા પથ્થરમારો કરાયો access_time 5:28 pm IST\nશહેરી વિસ્તારોમાં નાગરિકની સુખાકારી-સુવિધા સલામતિ વૃધ્ધિ માટે ગૃહ-શહેરી વિકાસ વિભાગ સુદ્રઢ કાર્યસંકલન કેળવે;મુખ્યમંત્રી રૂપાણી access_time 8:47 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nકાબુલમાં સેનાએ આઇએસઆઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા access_time 5:57 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/11-10-2018/23202", "date_download": "2018-12-12T17:14:47Z", "digest": "sha1:HQNYN5JLNDOYGZTZA7MB2YEQEVQPWJFJ", "length": 18112, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું", "raw_content": "\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું\nહરિદ્વારઃ ભારતની યાત્રા માટે આવેલા હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વાર સ્થિત હરકી પૈડી પહોંચી ગયા. સનાતન હિન્દુ પરંપરા અને અધ્યાત્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા સ્મિથે ખાસ ગંગા પૂજન અને તર્પણ કર્યું. આગળની તસવીરોમાં જુઓ હોલિવૂટથી હરકી પૈડી પહોંચેલા સ્મિથે કેવી રીતે પૂજન કર્યું….\nશ્રાદ્ધ પક્ષની પિતૃ અમાસ પર હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથને ભારતીય અધ્યાત્મ દર્શન, સનાતન હિન્દુ પરંપરાનું આકર્ષણ હરિદ્વાર સ્થિત હરકી પૈડી સુધી ખેંચી લાવ્યું.\nસ્મિથે હરકી પૈડી પર વિશેષ ગંગા પૂજન અને કનખલના મહામૃત્યુંજન મંદિરમાં રૂદ્રાભિષેક કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે કામના કરી.\nહરિદ્વારમાં તેમણે જ્યોતિષાચાર્ય પાસેથી પોતાની જન્મકુંડળી બનાવડાવી અને તેમને જ્યોતિષથી લઈને ભારતીય અધ્યાત્મ અને સનાતન હિન્દુ પરંપરા પર પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરીને પ્રશ્નો પૂછ્યા.\nજ્યોતિષાચાર્યએ જણાવ્યું કે સ્મિથ અધ્યાત્મ ઉપરાંત ભારતીય ધર્મ દર્શનમાં ગંગા અને હરિદ્વારની ઉપયોગિતા અને મહત્વ વિશે પણ જાણવા ઈચ્છતા હતા. તેમણે પોતાના જીવનના કેટલાક ગ્રહદોષ વિશેષ કરીને શનિદોષનો ઉપાય-નિવારણ કરાવ્યું.\nસ્મિથએ કનખલના હરિદ્વાર આશ્રમ પહોંચીને ભગવાન મહામૃત્યુંજયના રૂદ્રાભિષેક કરાવ્યો. આ બાદ ત્યાં રહીને હર કી પૌડી પર વિશ્વ પ્રસિદ્ધ સંધ્યાકાલીન ગંગાા આરતીમાં પણ શામેલ થયા. જ્યાં તેમણે ખાસ ગંગા પૂજન, આરતી અને ગંગા અભિષેક કરાવ્યો.\nહોલિવૂડ સુપર સ્ટાર વિલ સ્મિથે પોતાની ટીમ સાથે ભારતીય ધર્મ-આધ્યાત્મ દર્શનની જાણકરી એકઠી કરી સાથે સાથે વિભિન્ન કર્મકાંડ, વિધિ-વિધાન અને પૂજન-આરતીનું શૂટિંગ કર્યું. તેમણે જાતે ગંગા આરતી અને હરકી પૌડી પર થનારી સંધ્યા આરતીને પણ શૂટ કરાવી.\nપવિત્ર હિન્દુ તીર્થ પહોંચેલા વિલ સ્મિથે શ્રાદ્ઘ અને અન્ય કર્મકાંડ વિશે વિસ્તારથી જાણકાીર લીધી. સુપરસ્ટારે ‘ભગવદ્ ગીતા’ પણ વાંચી છે અને તેને પોતાના જીવન માટે ઉપયોગી માને છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પ���િ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\nજમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nઅમેરીકાના ધનકુબેરોમાં સ્થાન મેળવતા ૪ ભારતીય અમેરિકનઃ ર.૩ બિલીયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગવાલ ૩પ૪ મા ક્રમેઃ ર.ર બિલીયન ડોલરના માલિકો શ્રી વિનોદ ખોસલા, શ્રી નિરજ શાહ, તથા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ ૩૬૮ માં ક્રમે : ફોર્બ્સ મેગેઝીન દ્વારા ૩ ઓકટો. ર૦૧૮ ના રોજ જાહેર કરાયેલી યાદી access_time 9:15 pm IST\nપાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો access_time 1:39 pm IST\nઓડિશામાં તિતલી નામનું તોફાન ધીમે-ધીમે ભયાનક સ્‍વરૂપ ધારણ કરે છેઃ ��ુરક્ષા અને રાહત અેજન્સીઓ અેલર્ટ access_time 12:00 am IST\nઆરબીઆઈના ડિરેકટરપદે સહકારી ક્ષેત્રના પ્રોફેશ્નલ, ગોલ્ડ મેડાલીસ્ટ જર્નાલીસ્ટ સતીશજી મરાઠેની નિમણુંક access_time 11:53 am IST\nરૂ.૧૦ લાખનો ચેકરિટર્ન તથા ઇમીટેશનના વેપારી સામે કોર્ટમાં થયેલ ફરીયાદ access_time 3:38 pm IST\nશાસ્ત્રીનગરમાં પાણીનું સમ્પ કનેકશન બંધ કરાવ્યા બાદ પણ ૬૫ હજારનું બીલ ફટકાર્યુ \nજૂનાગઢમાં પીધેલાની ખેર નથી :તહેવારોમાં ડંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ access_time 10:34 pm IST\nહળવદના મિયાણીમાં સીઝ કરાયેલી રેતીની હરરાજીથી ખાણખનીજ વિભાગને ૩પ લાખની આવક access_time 5:58 pm IST\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત access_time 12:01 pm IST\nઅમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા access_time 5:27 pm IST\nકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ access_time 8:43 pm IST\nસુરતમાં સાડીના વેપારી સાથે 17.66 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:31 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/26/2018/1345/", "date_download": "2018-12-12T17:18:01Z", "digest": "sha1:PZOIQM6G7WT7HN7YOA4J6HK6K6UL3WNJ", "length": 8016, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "ઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે\nઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nવોર્ટન, ન્યુ જર્સીઃ ઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે. લગભગ 200 વેચાણકર્તાઓ અને એક લાખ ચીજવસ્તુઓ પોતાની વેબસાઇટ પર ધરાવતી ઓનલાઇન ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ઝિફિટીડોટકોમ સાઉથ એશિયન ઇન્ડિયન બ્રાન્ડ્સ અને રિટેઇલરોને મોટા પાયે વિચારવા-વૈશ્વિક સ્તરે વૃદ્ધિ પામવા સહાયરૂપ થાય છે.\nજ્યારે ક્રોસ-બોર્ડર ઈ-કોમર્સમાં સતત વૃદ્ધિની વાત આવે ત્યારે કેટલાક વેપારીઓ તકો વિશે માહિતગાર હોતા નથી. રિટેઇલરો આંતરરાષ્ટ્રીય ઉપભોક્તાઓને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટેના પડકારોનો સામનો કરવો પડતો હોય છે. વિવિધ જૂથના માર્કેટપ્લેસ ઉપભોક્તાઓ ઉચ્ચ લક્ષ્યાંકિત સમુદાયને લક્ષ્ય બનાવી શકતા નથી.\nઝિફિટીએ યોગ્ય ટેક્નોલોજી, બ્રાન્ડિંગ, પ્લેટફોર્મ વિકસાવ્યું છે જે આ સમસ્યાઓને ઉકેલેછે અને ભારતથી અમેરિકામાં ક્રોસબોર્ડર સેલને અસરકારક રીતે સહાયરૂપ થાય છે.\nપરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ઝિફિટી તમામ ભારતીય ચીજવસ્તુઓ-માલસામાન ભારતની બહાર, ખાસ કરીને અમરિકામાં વેચાણ માટે ખૂબ જ મોટું માર્કેટપ્લેસ છે. હું ઝિફિટીનો પાર્ટનર બન્યો છું, કારણ કે હું માનું છું કે ઝિફિટી ડોટકોમ નોર્થ અમેરિકામાં વસતા તમામ સાઉથ એશિયન ભારતીયોને મોટી સેવા પૂરી પાડશે\nPrevious articleઆદાનપ્રદાન સત્ર સાથે 25 વર્ષની ઉજવણી કરતું ‘સમર’ લેગસી રિક્રુટમેન્ટ ગ્રુપ\nNext articleએડિસન ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં એડિસન હોટેલ બેન્ક્વેટ એન્ડ કોન્ફરન્સ સેન્ટરમાં 20મી જાન્યુઆરીએ આયોજિત ભવ્ય સમારંભમાં શાંતિગ્રામ કેરાલા આયુર્વેદ કંપની, યુએસએના દસમા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nફેસબુકના સર્જક માર્ક જુકરબર્ગને એક દિવસમાં થયેલું 395 અબજ રૂપિયાનું નુકસાન\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવતનું સ્ફોટક નિવેદન- સરકારે જલ્દીથી...\nપદ્મપુરાણ કહે છે, પુત્રરહિત મનુષ્યનું ઘર સૂનું હોય છે\nપ્રજાની નિઃશુલ્ક સેવામાં ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ-હોસ્પિટલ સમર્પિત\nધર્મા પ્રોડકશનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ સિંબા માં કોણ બનશે...\nન્યુ યોર્કમાં ગાંધી જયંતિની ઉજવણી\nદર્દીઓની સારવાર માટે પ્રતિબદ્ધ વડોદરાની વિખ્યાત બાલાજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ\nદુનિયાભરમાં વસતા મૂળ ધર્મજના વતનીઓ માટે ગ્લોબલ ઓનલાઇન લિન્કનું લોકાર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/sapna-choudhary-turns-dance-teacher-video-on-teri-aakhya-ka-yo-kajal-song-viral/", "date_download": "2018-12-12T17:39:23Z", "digest": "sha1:QQMDYKJFU4UEQJI6APOVWH54EKC4FCBO", "length": 6455, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "હરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video - Sandesh", "raw_content": "\nહરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video\nહરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video\nહરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચોધરી હવે ડાન્સ ટીચર બની ગઈ છે. તેમણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ સુપરહિટ સોન્ગ ‘તેરી આંખ્યા ક યુપ કાજલ’ પર ડાન્સ સ્ટેપ્સ કરતા શીખવાડી રહી છે.\nસપનાના આ વિડીયોને 1 દિવસમાં 1,80,062 વ્યૂઝ મળ્યા છે. આમતો ફેન્સે સપનાને ઘણી વાર ‘તેરી આંખ્યા ક યો કાજલ’ સોન્ગ પર નાચતા જોયા જ છે. પરંતુ સપનાના શાનદાર ડાન્સ મૂવ્સ ફેન્સ ક્યારેય પણ મિસ નહીં કરી શકે. બિગ બોસમાં આવ્યા પછી તેની ફેન ફોલોઈંગમાં ખૂબ વધારો થયો છે.\nસપના ચૌધરી શુક્રવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પહોંચી હતી. સપનાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું- “મને સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ખૂબ પસંદ છે. હું પ્રિયંકા અને રાહુલ ગાંધીને મળવા આવી હત પરંતુ મળી શકી નથી. હું આવનારા સમયમાં તેમને જરૂર મળીશ.”\nજ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ સાથે જોડાવવા ઈચ્છો છો તો તેમણે કહ્યું- “હું રાજનીતિમાં નથી આવવા માંગતી.” ���વા સમાચાર આવી રહ્યા છે કે આવનારા સમયમાં સપના પાર્ટી માટે પ્રચાર કરશે.\nસ્મૃતિ ઈરાનીએ સહેલીનાં પતિ સાથે કરી લીધા હતા લગ્ન, ફૉટો કર્યો શેર\nPhotos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%A5%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2018-12-12T18:04:48Z", "digest": "sha1:3WBHT33GDGE23UERKN4ZECS62LUZLV2H", "length": 3428, "nlines": 81, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘડોલાડવો થવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઘડોલાડવો થવો\nઘડોલાડવો થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજ��� તે નિકાલ આવવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/MahaYagna.aspx", "date_download": "2018-12-12T17:41:36Z", "digest": "sha1:NKEZSOAXUSFS7HOLYNKTZNH2D4VIOBUQ", "length": 8483, "nlines": 118, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nમંત્રયુગપરિવર્તક પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની પ્રત્યક્ષ નિશ્રા અને મંત્રશક્તિનાં તેજોમય ઉચ્ચારણ મધ્યે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી થયેલ મહાયજ્ઞ\n..:: ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ ::..\nપંચદેવોનો એકસાથે પૃથ્વી પર સૌપ્રથમવાર યોજાયેલ મહાયજ્ઞ\nॐ શ્રી ઘંટાકર્ણ મહાવીર\nॐ શ્રી નાકોડા ભૈરવજી\nઆ શક્તિશાળી પંચદેવોનાં તેજોમય દાર્શનિક સ્વરૂપ અને આહવાન દ્વારા ભૌતિક અને સાંસારિક કાર્યમાં દિવ્ય અને ચમત્કારિક પરિણામો આપનાર પૃથ્વી પર સૌપ્રથમવાર એકસાથે યોજાયેલ ॐકાર પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nપાવન શુભ નિશ્રા :\tયજ્ઞઆચાર્ય મંત્રયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇ\nપાવન શુભ દિવસ\t:\tતા.21/10/2014, મંગળવાર\nઆજના કળિયુગમાં મનુષ્ય ત્રિવિધ તાપોથી પીડિત છે. આજની દુનિયાનો કોઇપણ મનુષ્યજીવ એવો નહીં હોય કે જેના મનમાં અથવા જીવનમાં પીડા ના હોય. તકલીફનાં પ્રકાર ભલે અલગ અલગ હોય પરંતુ દુઃખ તો મનુષ્ય ભોગવે જ છે તો શું કરે\tછે મનુષ્ય એ દુઃખમાંથી બહાર નીકળવા મનુષ્ય એ દુઃખમાંથી બહાર નીકળવા સદગુરૂનાં શરણમાં તેમજ દેવીદેવતાઓનાં ચરણકમળનાં દર્શન કરી પીડા દૂર કરવા માટે પોતાની વિનંતી લઇને જાય છે. મનુષ્યજીવો આવા દુન્યવી ત્રિવિધ તાપોમાંથી મુક્તિ મેળવી શકે એ માટે પૃથ્વી પર સૌપ્રથમવાર પંચદેવોનો એકસાથે યોજાનાર ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ મંત્ર યુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની પાવનનિશ્રામાં ધનત્રયોદશી (ધનતેરસ)નાં પવિત્રદિવસે તા.21-10-2014, મંગળવારનાં રોજ યોજાયેલ. આ ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞમાં ॐ શ્રી ધનકુબેરદેવ, ॐ શ્રી ઘંટાકર્ણ મહાવીર, ॐ શ્રી નાકોડા ભૈરવજી, ॐ શ્રી ક્��ેત્રપાળવીર અને ॐ શ્રી માણિભદ્રવીર આ પાંચ શક્તિશાળી દેવોનો મહાયજ્ઞ કરવામાં આવેલ. આ પાવન અવસરમાં 160 ભાગ્યવાન કુટુંબોએ સહપરિવાર મહાયજ્ઞમાં બેસવાનો લાભ લીધેલ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/09/blog-post_21.html", "date_download": "2018-12-12T16:37:56Z", "digest": "sha1:L3GMDHRNR5Z5E4IBVMOOXTOUB5556NU3", "length": 42391, "nlines": 85, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૨૭", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાન��દ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વ���દાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nબે માતા ઓ ના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષ નો ધ્રુવ વન માં જાય છે.\nજરા વિચાર કરો-પાંચ વર્ષ ના બાળકના મન ની શી સ્થિતિ હશે \nધ્રુવ વિચાર કરતા જાય છે-વન માં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને \nપણ ના-ના- હું એકલો નથી, મા એ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.\nઆજ કાલ કેટલાંક ઘર છોડે છે-પણ ઘરમાં ઝગડો થાય એટલે ઘર છોડે છે. બાવા બને છે. આવા બાવાના બે-ય- બગડે છે.\nઝગડો કરી-ઘર છોડીને સંત(ગુરુ) ખોળે છે...તેને સંત ક્યાંથી મળે સર્વ ને વંદન કરી-સર્વ માં સદભાવ રાખી ઘર છોડે-તેને સંત મળે.\nઆ બાજુ વૈકુંઠ લોક માં નારાયણ ને ખબર પડી છે. “એક પતિવ્રતા નારીએ –મારા આધારે –પાંચ વર્ષના બાળક ને વન માં\nમોકલ્યો છે. મારા માં કેટલો વિશ્વાસ છે બાળક મને મળવા આતુર છે. તેનો હું વાળ વાંકો નહિ થવા દઉં.”\nપરમાત્મા ની આતુરતા થાય તો –પરમાત્મા સામે ચડી ને સંત (ગુરુ) ને મોકલે છે.(તેમને ખોળવા પડતા નથી)\nપ્રભુ એ નારદજી ને પ્રેરણા કરી છે. બાળક લાયક હોય તો તમે તેને ઉપદેશ કરજો.\nનારદજી ધ્રુવ ના રસ્તા પર પ્રગટ થયા છે. એક હાથમાં માળા,એક હાથમાં તંબુરો અને મુખમાંથી –નારાયણ ,નારાયણ.\nધ્રુવ નારદજી ને ઓળખી શકતા નથી, પણ વેષ પરથી લાગ્યું-કે કોઈ સંત –મહાત્મા લાગે છે. માતા એ સારા સંસ્કાર આપેલા –કે-\nકોઈ સંત-સાધુ મળે તો સાષ્ટાંગ પ્રણામ કરવા. ધ્રુવજી, નારદજી ને સાષ્ટાંગ પ્રણામ કરે છે.\n(પ્રકૃતિ અષ્ટધા (આઠ અંગ વળી) છે. તે આઠે પ્રકૃતિસ્વરૂપ પરમાત્મા છે. તે પરમાત્મા માં મળી જવાની ઈચ્છા –બતાવવા-\nઆઠે અંગ સહિત સાષ્ટાંગ પ્રણામ કરવાનાં હોય છે. સાષ્ટા��ગ પ્રણામ થી આત્મનિવેદન થાય છે.)\nઅધિકારી શિષ્ય ને સદગુરુ રસ્તામાં જ મળે છે. તત્વ થી જોઈએ તો સદગુરુ અને ઈશ્વર એક જ છે.\nતેથી-પરમાત્મા જેમ વ્યાપક છે-તેમ સદગુરુ પણ વ્યાપક છે. સર્વવ્યાપક ને શોધવાની જરૂર પડતી નથી. પણ ઓળખવાની જરૂર છે.\nધ્રુવ નો વિનય જોતો નારદજી ને આનંદ થયો છે,હૃદય પીગળ્યું છે, ધ્રુવ ને ગોદ માં લઇ માથે હાથ મુક્યો.\nધ્રુવ વિચારે છે-મા ના આશીર્વાદ થી જાણે રસ્તામાં મને બીજી મા મળી ગઈ.\nનારદજી પૂછે છે કે –બેટા તું ક્યાં જાય છે \nધ્રુવજી કહે છે-હું વન માં ભગવાન ના દર્શન કરવા જાઉં છું. મારી મા એ કહ્યું છે-કે મારા સાચા પિતા નારાયણ છે-હું મારા સાચા પિતા\nનારાયણ ની ગોદ માં બેસવા જાઉં છું. પરમાત્મા માટે મેં ઘર છોડ્યું છે.\nધ્રુવ ની વાત સાંભળી નારદજી ડોલી ગયા છે-ગદગદ થઇ ગયા છે. પણ પછી થયું-કે બોલે છે તો બહુ સારું પણ ખરેખર પરમાત્માના\nદર્શન માટે કેટલો આતુર છે તે મારે ચકાસવું પડશે. (સદગુરુ શિષ્ય ની પરીક્ષા કરી -પછી ઉપદેશ આપે છે)\nનારદજી કહે છે-બેટા, તું હજી બાળક છે, આ તારી રમવાની ઉંમર છે, અત્યારથી જપ કરવાની કંઈ જરૂર નથી. તું મોટો થઇ દરેક\nપ્રકારનાં સુખ ભોગવી –વૃદ્ધાવસ્થા માં વન માં જજે. તું માને છે કે ભગવાન તને ગોદ માં લેશે-પણ મોટા મોટા ઋષિઓ –વનમાં\nહજારો વર્ષ તપશ્ચર્યા કરે છે –તેમ છતાં તેઓને પરમાત્માના દર્શન થતાં નથી. તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે \nમાટે તું ઘેર જા, ચાલ ,હું તારી સાથે આવું છું, તારા પિતાની ગોદ માં હું તને બેસાડીશ –અડધું રાજ્ય અપાવીશ.\nધ્રુવજી નો નિશ્ચય મક્કમ હતો-કહે છે- મારે હવે ઘેર જવું નથી, જે ઘરમાં મારું માન નથી-તે ઘરમાં મારે રહેવું નથી. મારે પિતાની\nગાદી પર બેસવું નથી. ઉચ્છિષ્ટ (આપેલી) સંપત્તિ ની ઈચ્છા કરવી નથી. મેં નિશ્ચય કર્યો છે-આ જન્મ માં જ મારે નારાયણ નાં દર્શન\nકરવા છે. મારે મારા સાચા પિતા નારાયણ ની ગોદ માં જ બેસવું છે. ગુરુજી, મને ઉપાય બતાવો.\nપાંચ વર્ષ નો બાળક, ઘરમાં જરા અપમાન થયું ,તો પરમપિતા ની શોધ માં અડગ નિશ્ચય કરીને નીકળ્યો છે.\nઆજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે છે-છોકરાઓ રોજ અપમાન કરે છે-તે સહી ને ઘરમાં બેસી રહે છે.વૃદ્ધાવસ્થામાં પણ\nઘર છોડતા નથી, અરે ઘર ના છોડે તો પણ કાંઇ નહિ –પરમાત્મા પામવાનો નિશ્ચય પણ કરી શકતા નથી.\nજમીન માં થાંભલો ઉભો કરવાનો હોય તો-જમીન માં થાંભલો ખોડીને- પછી તેને હલાવી ને જુએ છે-\nતેને-હલાવે છે તે થાંભલાને ઉખેડવા માટે નહિ પણ –થાંભલો કેટલો મજબૂત દટાયો છે-તે જોવા –તેને હલાવીને જુએ છે.\nનારદજી એ ધ્રુવ ની પરીક્ષા કરી. ધ્રુવ નો દૃઢ નિશ્ચય અને પરમાત્મા મેળવવાની આતુરતા જોઈ-કહે છે-આજ્ઞા કરે છે-કે-\nપાસે જ મધુવન છે-તે મધુવન માં તું જા.\nવૃંદાવનમાં આ મધુવન છે. વ્રજ ચોર્યાસી ની યાત્રા માટે નીકળીએ –પછી પહેલો મુકામ ત્યાં મધુવન માં થાય છે.\nભાગવત માં ચાર પાંચ જગ્યાઓ એવી બતાવી છે-કે જ્યાં ઠાકોરજી અખંડ વિરાજે છે.\nમધુવન માં ભગવાન અખંડ વિરાજે છે.\nનારદજી કહે છે-મધુવન માં યમુના કિનારે તું જપ કર. યમુનાજી ને શરણે જા.(યમુનાજી સંયોગિકા “શક્તિ” છે)\nયમુના મહારાણી-કૃપાદેવી નો અવતાર છે. તારો બ્રહ્મસંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. તે તારા માટે સિફારસ કરશે.\n(શક્તિ energy મળે-શક્તિ ની કૃપા પ્રથમ મળે-તે પછી તેના વતી જ બ્રહ્મસંબંધ થઇ શકે-પ્રભુ મળી શકે)\nવ્રુંદાવન એ પ્રેમભૂમિ-દિવ્યભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી,મન જલ્દી શુદ્ધ થાય છે, જીવ ઈશ્વરનું મિલન જલ્દી થાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://panchmahal.gujarat.gov.in/binkheti-sarkari-land-only-sarkari-officers", "date_download": "2018-12-12T17:56:55Z", "digest": "sha1:6CDBGKHSJF2ZJ3A6PWVHWYK7PLOQL7SV", "length": 7539, "nlines": 327, "source_domain": "panchmahal.gujarat.gov.in", "title": "બિનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી જમીનની માંગણી (ફક્ત સરકારી કર્મચારીઓ માટે) | Revenue | Jan Seva Kendra form | Collectorate - District Panchmahal", "raw_content": "\nબિનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી જમીનની માંગણી (ફક્ત સરકારી કર્મચારીઓ માટે)\nબીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી\n(ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ)\nહું કઈ રીતે બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે\nસરકારી પડતર જમીનની માંગણી (ફક્ત સરકારી\nકર્મચારીઓ માટે જ) કરી શકું\nજિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૧૦ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.\nબજાર કિંમત ભરવા અંગેની સંમતિને બાંહેધરી પત્ર રુ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.\nખાતાના વડાનો નોકરી સંબંધનો દાખલો.\nજમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.\nમાંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ના ઉતારાની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.\nગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો\nમુળ પગાર અંગેના પુરાવા અરજી જે માસમાં કરેલ હોય તે માસના\nજો પત્ની/પતિ સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનો દાખલો, અરજી કર્યા તારીખનો પગારનો પુરાવો, મુળવતન અંગેનો પુરાવો.\nસરકારી કર્મચારી પોતે/પત્ની/આશ્રિતના નામે મિલકત ધરાવતા હોય તો તેના પુરાવા.\nઅરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/", "date_download": "2018-12-12T17:49:03Z", "digest": "sha1:LZLIR634CLBPDRAZDYYKJJXWTCRTYVCF", "length": 8970, "nlines": 105, "source_domain": "anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\nઅનાદિમુક્ત શા માટે થવાનું \nઅનાદિમુક્ત કેવી રીતે થવાય \nમૂર્તિનું સુખ એટલે શું અને તે સુખ કેવું છે\n“સત્પુરુષ મારું હૃદય છે, સત્પુરુષ મારો કંઠ છે, સત્પુરુષ મારાં નેત્ર છે. સત્પુરુષનો થોડો દ્રોહ થાય તોપણ મને કરોડો ધણો ડર લાગે છે. મારો અપરાધ કોઈ કોટિ વાર કરે તોપણ હું દુખાતો નથી, પરંતુ સત્પુરુષનો અલ્પ અપરાધ કરે તેના પર કરોડો ઘણો દુખાઈ જાઉં છું. હું તેને કદી માફ ન કરું. સત્પુરુષ માફ કરે તો ભલે. સત્પુરુષ માફ કરે તો જ તે અપરાધનું પાપ ટળે છે.”\n- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૫, તરંગ-૧૩\n“મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે.”\n- સારંગપુરનું ૧૮મું વચનામૃત\n“આ સંતનું ચિંતવન પ્રીતિપૂર્વક કરવું. જે તેનું ચિંતવન કરે છે તેને ચારેય દુઃખ ટળી જાય છે. જન્મમરણ, જમપુરી, ચોરાશી તેને માથે રહેતી નથી.”\n- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૫, તરંગ-૧૩\n“સત્પુરુષ ચિંતામણિ સમાન હોય છે. તેની સમીપે જઈને મનુષ્ય, જેવું ચિંતવે તેવું તેને મળે છે. એ ચિંતામણિ એવી છે જે બધાનું ભલું ઇચ્છે છે. સત્પુરુષ કદી કોઈને દુ:ખી કરતા નથી.”\n- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૨, તરંગ-૫૦\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\n‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા... Read More\nતા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે... Read More\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\n“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે..... હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે... Read More\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n“ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપત���ં કહ્યું હતું. ... Read More\nપૂ. સંતોને રસોઈ બનાવવાની બાબતમાં કરકસરના પાઠ શીખવ્યા.\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ... Read More\nનાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી..\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા. વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રી અમૃતભાઈ રોજ સાંજે... Read More\nઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩\nસત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧\nમોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧\nઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮\nસદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી\nસદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી\nસદ્દ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી\nસદ્દ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી\nસદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી\nસદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામી\nઆ દિવ્યગાથા મારા ગુરુબાપજીની\nખાવું, પીવું, બેસવું, સુવું, ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/07/2018/5998/", "date_download": "2018-12-12T17:43:32Z", "digest": "sha1:RBWEF4IABDM2EGNOP6EVH2AFDPD2H7P2", "length": 10308, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી નેતા આદરણીય પ્રણવ મુખરજીની હાજરી- | Gujarat Times", "raw_content": "\nHome INDIA નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી નેતા...\nનાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી નેતા આદરણીય પ્રણવ મુખરજીની હાજરી-\nપ્રણવદાનું મનનીય વકતવ્યઃ હું આ કાર્યક્રમમાં ભારતની વાત કરવા આવ્યો છું. હું દેશભકિતની વાત કરવા આવ્યો છું…અનેક કોંગ્રસી નેતાઓના વિરોધ અને નકાર છતાં આદરણીય પ્રણવ મુખરજીએ નાગપુરના સંઘ મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપીને ઉપસ્થિત સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, હું તમારી સમક્ષ ભારતની અને દેશભકિતની વાત કરવા માટે આવ્યો છું. દેશ પ્રત્યેની નિષ્ઠા એ જ દેશભક્તિ છે. ભારતના દ્વાર સહુ માટે ખુ���્લા છે. યુરોપ તેમજ દુનિયાના અન્ય દેશોની રચના પહેલાં ભારત એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. ભારત એક વૈવિધ્યતાસભર દેશ છે અને વિવિધતા જ ભારતની શક્તિ છે. અસહિષ્ણુતાને કારણે આપણી રાષ્ટ્રીય છાપ ઝાંખી થતી રહી છે. જો આપણે નફરત અને ભેદભાવવાળું વર્તન કરીશું તો એ આપણી ઓળખ માટે જોખમકારક સાબિત થશે. ધર્મના આધાર પર રાષ્ટ્રની પરિભાષા નક્કી કરવામાં આવે એ ખોટું છે. વસુધૈવકુટુંબકમ્ એ ભારત દેશનો મંત્ર છે.\nતેમણે વધુમાં કહ્યું હતું કે, આપણી સભ્યતા- સંસ્કૃતિ 500 વરસ પુરાની છે. જેને કોઈ પણ વિદેશી આક્રમણકારો અને શાસકો નષ્ટ કરી શક્યા નથી. અનેક વિદેશી લોકોએ ભારત પર સદીઓ સુધી શાસન કર્યુ હતું. પછી મુસ્લિમ આક્રમણખોરોએ ભારત પર શાસન કર્યું. ત્યારબાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું. 12મી સદીમાં ભારતમાં 600 વરસો સુધી મુસ્લિમ શાસકોનું રાજ રહ્યું. આ બધા વિદેશીઓના પ્રહારો અને આક્રમણો થવા છતાં, વિદેશી શાસકોએ શાસન કર્યું હોવા છતા ભારતની સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શક્યું નથી. આપણી ભારતીય સંસ્કૃતિ અખંડ રહી.છે. હંમેશા રહી છે.\nસાચો રાષ્ટ્રવાદ કોઈ ભાષા, રંગ , ધર્મ કે જાતિ વગેરેથી પ્રભાવિત થતો નથી. વિવિધ વિચારધારા ને વિવિધતા સભર વિશાલ જનસમુદાય જ ભારતની સંસ્કૃતિનો સાચો પરિચય છે. એમાં જ ભારતનો આત્મા વસે છે. આટલું બધું વૈવિધ્ય હોવા છતાં ભારતીયતા એ જ આપણી ઓળખ છે. પરસ્પર સંવાદ અને વાતચીત દ્વારા જ વિવિધ વિચારધારા ધરાવનારા સમુદાયની સમસ્યાઓનું નિરાકરણ થવાની સંભાવના છે. આપણને લોકશાહી ભેટ તરીકે નથી મળી. બાળ ગંગાધર ટિળકે સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે- એ નારો આપ્યો હતો.\nસંધના પ્રમુખ માોહન ભાગવતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિજીએ સમય કાઢીને કાર્યક્રમમાં હાજરી આપી તે માટે તેમનો આભાર માન્યો હતો. મોહન ભાગવતે કહ્યું હતું કે, સંઘ માટે કોઈ પારકું નથી. સંધ આખા સમાજને એકત્રિત કરવા માગે છે. ભારતની ભૂમિ પર જન્મ લેનારી દરેક વ્યક્તિ આપણી સ્વજન છે, એમાં કોઈ શંકા નથી. દેશમાં રહેલી વિવિધતા જ એની સુંદરતા અને સમૃધ્ધિની નિશાની છે.\nPrevious articleસિંગાપોરમાં 12જૂને મળશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન –તેમની સુરક્ષાની જવાબદારી માટે ખાસ નેપાળના ગુરખા સૈનિકો બોલાવવામાં આવશે\nNext articleમુંબઈ મહાનગરમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂ��ટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપૃથ્વી પર પ્રલય થાય તો\nઅંધારેલું આભ કાચી અફવા જેવું છે…\nવિદેશપ્રધાન સુષમા સ્વરાજની ઘોષણા : હવે હું આગામી લોકસભાની ચૂંટણી નહિ...\nન્યુ યોર્ક કેમ્પેન માટે 5,50,000 ડોલર મેળવતા સૂરજ પટેલ\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બીફ, બર્ગર ખાવાની તબીબોએ મનાઈ કરી…\nભ્રષ્ટાચાર, કૌભાંડ, બળાત્કાર… આ બધું શું થઈ રહ્યું છે\nબોલીવુડે સાઉથની હોરર સ્ટાઇલનો ઉપયોગ કર્યો નથીઃ તાપસી પન્નુ\nરણવીર સિંહના અભિનયની પ્રશંસા કરે છે અભિનેત્રી દીપિકા પદુકોણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/healthy-living/simple-home-remedies-for-acidity-40932.html", "date_download": "2018-12-12T17:53:32Z", "digest": "sha1:NVIAYA3ZIS37NKP25HIEHEHKHMGLQBRG", "length": 9323, "nlines": 66, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "દૈનિક એસિડિટીથી અનુભવો છો મુશ્કેલી જાણો આ ઉપાય મળશે આરામ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nદૈનિક એસિડિટીથી અનુભવો છો મુશ્કેલી જાણો આ ઉપાય મળશે આરામ\nદૈનિક એસિડિટીથી અનુભવો છો મુશ્કેલી જાણો આ ઉપાય મળશે આરામ\nજો એસિડિટીને રાષ્ટ્રીય રોગ જાહેર કરવામાં આવે તો તે આશ્ચર્યજનક નથી, કારણ કે આ એસિડિટી સમસ્યા દરેક ત્રીજા વ્યક્તિને છે. આને કારણે, લોકોને છાતીમાં દુખાવો, પેટમાં બાળી નાખવું વગેરે જેવા અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. માર્ગ દ્વારા, આ સમસ્યા ખૂબ સરળ લાગે છે, પરંતુ તેને થોડું લેવું એક મોટી ભૂલ હોઈ શકે છે. કારણ કે તે ઘણા મુખ્ય રોગોની જરૂર છે તેથી, યોગ્ય આહાર અને વ્યવસ્થિત જીવનશૈલીના મૂળની સારવાર કરવી જરૂરી છે. જો તમે એસિડિટી થઈ જાવ, તો તમે આ ઉકેલોને અમારા દ્વારા કહેવામાં આવે છે. તુરંત જ તમને રાહત મળશે. તેથી એસિડિટી સારવાર માટેનો ઉપાય જાણો.\n* સેરેલ એસિડિટીએ અસરકારક છે: એસિડિટી સમસ્યા ઊભી થાય તે પછી સેલરી માટે હોમ ઉપાય અત્યંત અસરકારક સાબિત થાય છે. આ માટે, પાણીના બે કપમાં ઓટના બે ચમચી ઉકાળવા. જ્યારે આ પાણી અડધું હોય, ગેસ બંધ કરો અને પછી ઠંડક પછી, તેને ફિલ્ટર કરો અને તેને પીવા. જો તમે ઈચ્છો તો તમે તેમાં મીઠું ઉમેરી શકો છો.\n* આમલા ખાવું એસિડિટી દૂર કરો: જો તમે આવતી દિવસમાં એસિડિટીની સમસ્યાથી તમને તકલીફ થાય, તો તમારે આલ્લાનો વપરાશ કરવો જોઈએ. જો તમે ઈચ્છતા હો કે તમે ઘરે અમલા કેન્ડી બનાવી શકો છો અથવા તમે બજારમાંથી તૈયાર બનાવાયેલી અમલા કેન્ડી લાવીને તેને વપરાશ કરી શકો છો.\n* તુલસીનો છોડ પાંદડામાંથી રાહત મેળવો: હિંદુ ધર્મમાં તુલસીના મહત્વને કહેવામાં આવ્યું છે કે તેને આયુર્વેદમાં જડીબુટ્ટીઓની રાણી કહેવામાં આવે છે. તુલસી એક એવી દવા છે જે તમને માત્ર શરદી અને શરદી જેવા રોગોથી જ રક્ષણ આપે છે પણ તે એસિડિટીએ રાહતમાં પણ અસરકારક છે.\n* જીરું અને કાળા મીઠાના ઉકેલ: પેટનો દુખાવો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓની સારવારમાં જીરું ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. એસિડ મેળવ્યા પછી, જીરું ચટાવું, પછી તે અંગુછો અને કાળા મીઠું ખાવું. આમ કરવાથી એસિડિટીથી ઝડપી રાહત મળે છે.\n* હળદરને દહીં સાથે મિક્સ કરો: મહત્વાકાંક્ષા, હળદરને દહીંમાં મિશ્રણ કરવું ખોરાક માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, જો તમને પેટની ખેંચાણ, કબજિયાત અને પેટની ખેંચ જેવી સમસ્યાઓ હોય, તો પછી દાળમાં હળદરનું મિશ્રણ તમારા માટે ફાયદાકારક છે.\nવરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો અહીં આ...\nજાણો અહીં મશરૂમ્સ ખાવાના 5 આરોગ્ય લાભો વિશે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો વિશે જાણો...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે તમારા ભોજન...\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે સક્ષમ નથી...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ���ંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/04/09/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2018-12-12T16:15:56Z", "digest": "sha1:SJV33MCAZIREZAIGLAWMTMZN5MB5CV5W", "length": 9448, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી\nવિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી\nવિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી\nશૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી\nવિસનગર પાલિકા તંત્ર દ્વારા શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવવાની કામગીરી હાથ ધરવામા આવતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમા સવાળા દરવાજા વિસ્તારમાં એક બાજુ બાલ ક્રીડાગણ બનાવવાનો ઠરાવ કરાયો તેની પાસે મુતરડી બનાવવાની કામગીરી થતા પાલિકાની આ વિકાસ કામગીરી હાંસી પાત્ર બની રહી છે.\nવિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામ કરવામા આવી રહ્યા છે. પરંતુ કેટલાક વિકાસ કામ એવા થઈ રહ્યા છે કે જેનો વિરોધ થઈ રહ્યો છે. સાથે આ વિકાસ કામ હાંસી પાત્ર પણ બની રહ્યા છે. સવાળા દરવાજા વિસ્તારમાં આદર્શ હાઈસ્કુલ સામેના સાંકળચંદ કાકાની પ્રતિમા મુકવામા આવી છે. તે સર્કલના વરંડાને અડીને હરિહર સેવા મંડળ સામે પાલિકા દ્વારા મુતરડી બનાવવા ખોદકામ કરવામા આવ્યુ છે. મહત્વની બાબતો એ છે કે એક બાજુ પાલિકા દ્વારા સર્કલમા સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડ��ગણ બનાવવા ઠરાવ કરાય છે. જયારે બીજી બાજુ મુતરડી બનાવવામાં આવી રહી છે. એવી જ રીતે ભક્તોના ઠાકોરવાસમા આંગણવાડી કેન્દ્ર પ અને ર૪ ચાલે છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રના કંમ્પાઉન્ડમાં સાર્વજનિક મુતરડી બનાવવા માટે ખોદકામ કરવામા આવ્યુ છે.\nશૈક્ષણિક સંસ્થા આદર્શ હાઈસ્કુલ સામે અને આંગણવાડી કેન્દ્રમાં મુતરડી બનાવવા ખોદકામ કરવામા આવતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેરની મોટાભાગની મુતરડીનો ઉપયોગ દેશી દારૂ પીવા અને ઈંગ્લીંશ દારૂની ખાલી બોટલો મુકવા માટે થાય છે. આવી મુતરડીઓનો ઉપયોગ નશાકારક વ્યક્તિઓ દ્વારા વધારે થાય છે. ત્યારે શૈક્ષણિક સંસ્થા પાસે આવી મુતરડીઓ બને તો બાળકો ઉપર કેવી અસર થાય. આદર્શ હાઈસ્કુલ પાસે દેવીપુજકોના કાચા મકાનો પાસે મુતરડી બનાવી શકાય તેટલી જગ્યા છે. જયાં મુતરડી નહી બનાવી સર્કલ પાસે મુતરડી બનાવવી કેટલુ વ્યાજબી કહેવાય. ભક્તોનાવાસમાં આગણવાડી કેન્દ્રમા સાર્વજનીક મુતરડી બનાવવાથી બાળકો ઉપર કેટલી ખરાબ અસર પડશે તેનો વિચાર પાલિકા દ્વારા કેમ કરાતો નથી\nઆ બાબતે પાલિકા સભ્ય રસીલાબેન પટેલના પતિ પૂર્વ પાલિકા સભ્ય ડૉ.કાન્તીભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે વિકાસમંચ દ્વારા આડેઘડ ઠરાવો કરાય છે. પરંતુ ઠરાવ કરાયા બાદ તેનુ ધ્યાન રાખવામા આવતુ નથી. તા.ર૯-૧-ર૦૧૮ની જનરલમાં કામનં ૭૭માં આદર્શ સામેના સર્કલમાં સિનિયર સિટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણ બનાવવા ઠરાવ કરાયો છે. જે ઠરાવનો અમલ કરાયો નથી અને બીજીબાજુ મુતરડી બનાવવા માટે મનઘડત નિર્ણય કરાય છે. સર્કલમાં સાંકળચંદ કાકાની પ્રતિમા આવેલી છે. ત્યારે તેનુ પણ પાલિકા દ્વારા ધ્યાન રાખવામા આવ્યુ નથી. અહી મુતરડી બનશે તો તેની ખરાબ અસર આદર્શ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ ઉપર પણ પડશે. પાલિકાએ મુતરડીનુ કામ અટકાવી અન્ય જગ્યાએ મુતરડી બનાવવા વિચાર કરવો જોઈએ.\nસ્ટેટ ડીઝાસ્ટર વિભાગની મદદથી વિસનગર ફતેહ દરવાજાના ભયગ્રસ્ત મકાનો ઉતારવામાં આવ્યા\nસુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5768/", "date_download": "2018-12-12T16:51:42Z", "digest": "sha1:LMF4NW6RUHVUUSFYXPJSVKET7FNPDEVK", "length": 5710, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન\nહેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન\n(ફોટોઃ વીરેન્દ્ર રામી, મહેસાણા)\nપાટણમાં હેમચંદ્રાચાય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના 32મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા જાણીતી સંગીતસમ્રાટ બેલડી મહેશ-નરેશ કનોડિયા ફેઇમ મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તસવીરમાં નરેશ કનોડિયા, ધારાસભ્ય હિતુ કનોડિયા, યુનિવર્સિટીના કુલપતિ સહિત અગ્રણીઓ નજરે પડે છે.\nPrevious articleઅમદાવાદમાં બિલ્ડરે પત્ની અને બે પુત્રીની ગોળી મારી હત્યા કરી\nNext articleબિનવસાહતી વિદ્યાર્થીઓ-એકસચેન્જ વિઝિટર્સની ગેરકાયદે હાજરી વિશેની નીતિમાં યુએસસીઆઇએસ પરિવર્તન લાવે છે\n(ફોટોઃ વીરેન્દ્ર રામી, મહેસાણા)\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nસતપંથી સંત નથ્થુરામબાપા અને પાવનધામ આશ્રમ વડાલીકંપા\nગુજરાત સરકારનું 2018-19નું બજેટ રજૂ થયું\nબે ભારતીય મહિલા ઇજનેરોને કલ્પના ચાવલા સ્કોલરશિપ મળશે\nસરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન\nફરી પાછા લોકપાલ તેમજ ભ્રષ્ટાચારના મુદાંને માટે અણ્ણા હઝારે 2 ઓકટોબરથી...\nસ્વસ્તિકઃ ભાગ્ય, સમૃદ્ધિ અને પવિત્રતાનું આંતરરાષ્ટ્રીય પ્રતીક\nગુજરાતી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન\nઅમેરિકા જવાની ઈચ્છા ધરાવતા વિઝાના અરજદારોએ પોતાની કેટલીક અનિવાર્ય અંગત માહિતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-44093789", "date_download": "2018-12-12T18:12:27Z", "digest": "sha1:NXBLJ7C6IHZR2FHAI5IZXTPK7PLYSLKG", "length": 11250, "nlines": 139, "source_domain": "www.bbc.com", "title": "ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ માત્ર ત્રણ સવાલોમાં સમજો - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ માત્ર ત્રણ સવાલોમાં સમજો\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nસીરિયા સ્થિત ઈરાનનાં ઠેકાણાઓ પર ઇઝારાયલે કરેલા બૉમ્બમારા બાદ એવી આશંકાઓ સેવાઈ રહી છે કે ગમે ત્યારે આ બે જૂના દુશ્મનો વચ્ચે પરિસ્થિતિ બગડી શકે છે.\nઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પણ થઈ રહ્યું છે તેના પેટાળમાં એક જૂનો ઇતિહાસ દટાયેલો પડ્યો છે.\nઆવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું બીબીસીએ પોતાના વાચકોને ત્રણ સવાલથી આ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.\nશું ઇઝરાયલ અને ઈરાન દુશ્મન છે\nવર્ષ 1979માં ઈરાનની ક્રાંતિએ કટ્ટરપંથીઓને સત્તામાં આવવાની તક આપી અને ત્યારથી જ ઈરાની નેતાઓ ઇઝરાયલને નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે.\nઈરાન, ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી અને વર્ષોથી તેઓ એવું રટણ કરી રહ્યું છે કે ઇઝરાયલે મુસ્લિમોની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે.\nબીજી તરફ, ઇઝરાયલ પણ ઈરાનને એક જોખમ તરીકે જુએ છે. તેઓ હંમેશાથી એવું જ કહી રહ્યું છે કે ઈરાન પાસે પરમાણું હથિયાર ના હોવાં જોઈએ.\nમધ્ય-પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવથી ઇઝરાયલી નેતાઓની ચિંતા વધી રહી છે.\nઇઝરાયલ-ઈરાન વિવાદથી સીરિયાને શું\nવર્ષ 2011થી સીરિયામાં યુદ્ધની સ્થિતિ છે અને ઇઝરાયલ પણ વ્યાકુળતાથી આ બધું જોઈ રહ્યું છે.\nસીરિયામાં બશર અલ-અસદની સરકાર અને તેમનો વિરોધ કરી રહેલા વિદ્રોહી લડાકુઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઇઝરાયલે અંતર બનાવી રાખ્યું છે.\nપરંતુ ઈરાન, સીરિયામાં બશર અલ-અસદની સરકારનું સમર્થન કરે છે. તેઓ વિદ્રોહીઓ સાથેની સરકારની લડાઈમાં બશર અલ-અસદની મદદ કરી રહ્યું છે.\nઈરાને ત્યાં તેમના હજારો લડાકુ અને સૈનિકો તથા સલાહકારો મોકલ્યા છે.\nતમે આ વાંચ્યું કે નહીં\nકચ્છથી અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું ‘સુપરપાવર’\nકાશ્મીરમાં ઇઝરાયલ ભારતને રસ્તો બતાવે છે\nઇઝરાયલને એ વાતની પણ ચિંતા છે કે ઈરાન ચુપચાપ રીતે લેબનોનમાં વિદ્રોહીઓને હથિયાર આપી રહ્યું છે.\nઇઝરાયલનો પાડોશી દેશ લેબનોન છે અને લેબનોન તેનાથી ખતરો અનુભવે છે.\nઇઝરાયલ વારંવાર એવું કહી રહ્યું છે કે તેઓ સીરિયામાં ઈરાનને સૈનિક અડ્ડો બનાવવા નહીં દે, કારણ કે આ અડ્ડાનો ઉપયોગ તેની વિરુદ્ધ થઈ શકે છે.\nએટલા માટે સીરિયામાં જેમ-જેમ ઈરાનની હાજરી વધી રહી છે, તેમ-તેમ ઈરાનનાં ઠેકાણાઓ પર ઇઝરાયલના હુમલાઓ પણ વધી રહ્યાં છે.\nશું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ક્યારેય યુદ્ધ થયું છે\nના, બંને દેશ વચ્ચે ક્યારેય યુદ્ધ નથી થયું. પરંતુ, ઈરાન લાંબા સમયથી એવા સમૂહોનું સમર્થન કરતું આવ્યું છે જેઓ ઇઝરાયલને નિશાન બનાવે છે.\nજેમ કે, હિઝબુલ્લા અને પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ.\nજો બંને દેશો વચ્ચે ક્યારેય પણ યુદ્ધ થયું, તો બંને પક્ષો માટે આ મોટી બર્બાદીનું કારણ સાબિત થશે.\nઈરાનની ડુંગળી ટીબી માટે લાભદાયી\nશિયા-સુન્ની મુસલમાનો વચ્ચે કેમ વિવાદ વધ્યો\nઈરાન પાસે લાંબા અંતર સુધી હુમલો કરી શકતી મિસાઈલોનો સંગ્રહ છે અને ઇઝરાયલની સરહદો પર તેમના હથિયારધારી સહયોગીઓ પણ.\nઇઝરાયલ પાસે પણ એક બળવાન સેના છે અને માનવામાં આવે છે કે તેમની પાસે પરમાણુ હથિયાર પણ છે. ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રનું પણ જબરદસ્ત સમર્થન હાંસલ છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nઇઝરાયલ : ભારત પાસે વિશ્વ સત્તા બનવાની ક્ષમતા પુરવાર કરવાની તક\nપેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ, ભારત માટે 'ધર્મ સંકટ'\nઇઝરાયલ અને ગુજરાત પાસે એકબીજા માટે શું છે\nઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધનાં એંધાણ\nકચ્છ કરતાં અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું ‘સુપરપાવર’\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4145/", "date_download": "2018-12-12T17:17:25Z", "digest": "sha1:CPUR35TREKSN4FT2Y6LG2LGNVLUP5U4W", "length": 18337, "nlines": 88, "source_domain": "gujarattimesusa.com", "title": "પંજાબ-હરિયાણાની સાંસ્કૃતિક વિરાસત ‘બૈસાખી’ પર્વ | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK પંજાબ-હરિયાણાની સાંસ્કૃતિક વિરાસત ‘બૈસાખી’ પર્વ\nપંજાબ-હરિયાણાની સાંસ્કૃતિક વિરાસત ‘બૈસાખી’ પર્વ\nડો. રમણભાઈ પી. પટેલ\nભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મમાં લોકપર્વોનું અનેરું આકર્ષણ અને મહત્ત્વ રહ્યું છે. ભારત બિન-સાંપ્રદાયિક દેશ હોવાથી પ્રત્યેક રાજ્યની વિવિધ ધર્મ-જ્ઞાતિ-જાતિ ધરાવતી પ્રજા વર્ષભર આવતાં પર્વોને ���ોતપોતાની રીતે આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઊજવે છે. અલબત્ત, વિભિન્ન સમાજવ્યવસ્થા, રહેણી-કરણી, કૃષિ, ધર્મ, પ્રકૃતિ સાથે સંકળાયેલાં આ લોકપર્વો પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ, દંતકથા, સામાજિક સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સંદર્ભો છુપાયેલા છે.\nગુજરાતમાં હોળી-ધુળેટી અને દિવાળી મુખ્ય તહેવારો મનાય છે તેમ ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબ-હરિયાણામાં હિન્દુ ધર્મનો વિશેષતઃ શીખ સમુદાયનો મુખ્ય તહેવાર ‘બૈસાખી’ યા ‘વૈશાખી’ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. વૈશાખ માસના આરંભે અર્થાત્ 13 યા 14 એપ્રિલની આસપાસ આ પર્વ ઊજવાતું હોવાથી તેને હિન્દીમાં ‘બૈસાખી’ અને ગુજરાતીમાં ‘વૈશાખી’ નામથી ઓળખાય છે. સમસ્ત ભારતનાં વિવિધ રાજ્યોમાં આ પર્વ પ્રાદેશિક સંસ્કૃતિ અને સંદર્ભ અનુસાર વિવિધ નામથી ઊજવાય છે, જેમ કે કેરળમાં વિશુ, ઉત્તરાખંડમાં બિખોરી, આસામમાં બોહાગબિહૂ, ઓરિસ્સામાં મહાવિષુવ સંક્રાન્તિ, બંગાળમાં પાહેલા બેશાખ, તામિલનાડુમાં પુથંડુ, બિહારમાં જુર્શીતલ નામથી આ પર્વ ઊજવાય છે. અમેરિકા, કેનેડા, યુકે મલેશિયા, પાકિસ્તાન, પૂર્વ આફ્રિકા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં પણ જ્યાં શીખ સમુદાયની વસતિ છે ત્યાં આ પર્વની ઉજવણી થાય છે.\nકૃષિ અને કૃષિકાર સાથે સંકળાયેલો આ તહેવાર હોવાથી કૃષિપ્રધાન પંજાબ-હરિયાણા પ્રદેશમાં વૈશાખ માસના આરંભે ઘઉં, તલ, શેરડીની ફસલ તૈયાર થતી હોવાથી ખેડૂતો આ દિવસે કાપણીની શરૂઆત કરી આનંદ-ઉલ્લાસ મનાવે છે. ઘરની સાફ-સફાઈ, આંગણામાં રંગોળી, ભાંગડા અને ગિધા નૃત્યથી આનંદની અભિવ્યક્તિ, કુસ્તી સ્પર્ધા, બેલગાડી દોડ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓથી ખેડૂત પરિવાર આનંદથી નાચી ઊઠે છે. ઘરમાં હલવા-પૂરી, ખીર, મકાઈ રોટી, મીઠાઈ વગેરેની નવનવીન વાનગીઓ બને છે. નદીકિનારે લોકમેળા યોજાય છે. આમ, વૈશાખી પર્વ ખેડૂત પરિવાર માટે કૃષિનો ફસલ પાક્યાના ઉલ્લાસનો ઉત્સવ બની રહે છે.\nશીખ સમાજ માટે આધ્યાત્મિક તહેવાર તરીકે આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગોવિંદ સિંહે 1699માં આ વૈશાખી દિવસે ગુરુદ્વારા આનંદપુર સાહિબમાં ખાલસા પંથની સ્થાપના કરી હતી. ખાલસા એટલે શુદ્ધ, પાવન, પવિત્ર. ગુરુ ગોવિંદ સિંહે તત્કાલીન મુસ્લિમ શાસકોના અત્યાચાર અને જુલમોમાંથી તેમ જ જાતિ-ધર્મના ભેદભાવમાંથી પ્રજાને, શીખ સમાજને મુક્ત કરી આ દિવસે નીતિ-ધર્મનો ઉપદેશ પ્રબોધ્યો. માનસિક ગુલામી દૂર કરી સિંહ જેવા સ્વમા��ી અને સશક્ત બનાવ્યા.\nઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો 13મી એપ્રિલ, 1919ના રોજ હજારો લોકો રોલેટ એક્ટના વિરોધમાં પંજાબ – અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા ત્યારે અંગ્રેજ શાસક જનરલ ડાયરે નિર્દોષ પ્રજા પર આડેધડ ગોળીઓ ચલાવી હજારો લોકોની હત્યા કરેલી. આઝાદીના આંદોલન માટેની આ ચિનગારીનો દિવસ હતો, તેથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની યાદમાં આ ‘વૈશાખી’ પર્વ ઐતિહાસિક રીતે યાદગાર બની ગયું. ઉપરાંત, ભૌગોલિક દષ્ટિએ જોઈએ તો આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાં, વૈશાખી પરંપરાગત રૂપે, શીખ નવા વર્ષનો આરંભ થાય છે. વ્યાપારી અને ધંધારોજગારવાળા લોકો આ દિવસથી વ્યવસાયના હિસાબનો આરંભ કરે છે.\nધાર્મિક દષ્ટિએ ‘વૈશાખી પર્વ’નું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ પવિત્ર ગણાતો હોવાથી શીખ સમાજ નદી-સરોવરમાં સ્નાન કરવાનું અને પુણ્યદાન કરવાનું મંગલકારી માને છે. શીખ લોકો ગુરુદ્વારા જઈને આસ્થા અને ભક્તિભાવપૂર્વક ગુરુગ્રંથનો પાઠ કરે છે. કીર્તન-આરાધના કરે છે. ધાર્મિક જુલૂસ (ધર્મયાત્રા) કાઢી ગુરુ સાહિબ પ્રત્યે પોતાની શ્રદ્ધાભક્તિ વ્યક્ત કરે છે. હજારો વર્ષ પૂર્વે ગંગાદેવીનું આ દિવસે ધરતી પર અવતરણ થયું હોવાથી આ દિવસે ગંગાસ્નાનનો વિશેષ મહિમા છે.\nવૈશાખી પર્વ સંદર્ભે બે દંતકથાઓ પણ પ્રચલિત છે. 1699માં શીખોના ગુરુ ગોવિંદ સિંહે આનંદપુર સાહિબ મેદાનમાં આ દિવસે શીખ સમુદાયને એકઠો કરેલો. ત્યારે ગુરુએ શિષ્યોની પરીક્ષા લેવાની ઇચ્છાથી તલવાર કાઢી, શિરચ્છેદની માગણી મૂકી. વિવિધ જાતિ-જ્ઞાતિના પાંચ શિષ્યોએ પોતાનું મસ્તક ગુરુને અર્પણ કરવાની તૈયારી બતાવતાં તેમને વારાફરતી એક ખંડમાં લઈ ગયા. થોડી વારમાં બહાર રક્તધારા વહેવા લાગી. બધાને એમ લાગ્યું કે પાંચેય શિષ્યોનો શિરચ્છેદ થઈ જવાથી આ રક્તધારા છૂટી હશે, પરંતુ ચમત્કાર થયો. થોડી વારમાં ગુરુ અને પાંચેય શિષ્યો બહાર આવ્યા. ગુરુએ પાંચેય શિષ્યોને, પરીક્ષામાં સફળ થતાં, અમૃતનું રસપાન કરાવી, કિરપાણ, પાઘડી, કચ્છ (પહેરવેશ) કડું, દાઢી ધારણ કરવાની આજ્ઞા કરી શિષ્યો બનાવ્યા. આમ શીખોને ‘રાય’માંથી ‘સિંહ’ નામ ધારણ કરાવી શીખ સમાજને આત્મસન્માન સાથે ગૌરવ અપાવ્યું. આ ઘટનાની યાદમાં ‘વૈશાખી’ પર્વ શીખ સંપ્રદાયના સંદર્ભમાં ઊજવાય છે.\nબીજી એક દંતકથા મુજબ, મહાભારતના પાંડવો વનવાસ દરમિયાન પંજાબના કટરાજ તાલ પહોંચ્યા ત્યારે તેમને તરસ લાગતાં યુધિષ્ઠિરને છોડીને ચારેય ભાઈઓ સરોવર ���િનારે પાણી માટે પહોંચેલા ત્યારે યક્ષે મનાઈ કરવા છતાં તેમણે જલપાન કરતાં મૃત્યુ પામેલા ત્યારે યુધિષ્ઠિર ચિંતામાં સરોવર કિનારે પહોંચ્યા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને જણાવ્યું કે તમારા મૃત્યુ પામેલા ચારેય ભાઈઓમાંથી તમે કહો તેને હું જીવિત કરી શકીશ. ત્યારે યુધિષ્ઠિરને સૌતેલા ભાઈ સહદેવને જીવિત કરવાનું કહેતાં યક્ષે તેનું કારણ પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહેલું કે માતા કુંતીના બે પુત્રો જીવિત રહે એના કરતાં કુંતા અને માદ્રી બન્નેનો એક-એક દીકરો જીવિત રહે એમાં મને ન્યાય લાગે છે. યુધિષ્ઠિરના આ ઉત્તરથી પ્રસન્ન થઈ યક્ષે ચારેય ભાઈઓને આ દિવસે જીવિત કરેલા. આ ઘટનાની યાદમાં વૈશાખી પર્વ નદી-સરોવર કિનારે ભરાતા મેળામાં ગુરુ ગોવિંદ સિંહના પાંચ શિષ્યો ખુલ્લા પગે નદીકિનારે સૌથી આગળ ચાલે છે અને એ રીતે મેળાનો આરંભ થાય છે.\nસમગ્ર રીતે જોઈએ તો, ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક પર્વની જેમ વૈશાખી પર્વની પણ એક આગવી ઓળખ છે. પંજાબ-હરિયાણા પ્રદેશની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાને ઉજાગર કરતો આ તહેવાર સમગ્ર પંજાબ-હરિયાણા પ્રજાની વિરાસત છે. યંગ સંસ્કૃતિ અને બદલતી જતી જીવનશૈલીને કારણે આ વિરાસત આજે વીસરાતી જાય છે. પર્વના અસલ આનંદ અને અસલ ભાવના, આજના ભૌતિક ધમાલિયા જીવનમાં વીસરાતાં જાય છે. આમ છતાં કૃષિજીવન અને સમાજ તથા ધર્મજીવન સાથે સંકળાયેલું વૈશાખી પર્વ આજે પણ ઊજવાતું રહ્યું છે એ એક મોટું આશ્વાસન છે. આજના સંદર્ભમાં વીસરાતી જતી આ વિરાસત ટકી રહે, સચવાઈ રહે તો જ ભારતીય સંસ્કૃતિ રક્ષિત રહેશે.\nલેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.\nPrevious articleઆઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર ઉત્તર આપે છે..\nNext articleનવાબો અને બુલબુલોની દુનિયા…\nડો. રમણભાઈ પી. પટેલ\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nમોટા ભાગના સ્મૃતિકારોએ સ્ત્રીધન પર કન્યાઓનો જ અધિકાર દર્શાવ્યો છે\nસદગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ લવાયો – બુધવારે થશે અગ્નિ-...\nપૌરાણિક પુત્રી પિતાની સામે પડી શકતી હતી…\nકરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મમાં ભૂમિકા ભજવશે\nખરું નરક તો નેગેટિવ થિંકિંગ જ પેદા કરે છે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ -યાત્રા – વડાપ્રધાન મોદીએ જનકપુરમાં જાનકી મંદિરમાં...\nગુ���લના કર્મચારીઓ નોકરીમાંથી રાજીનામું આપી રહ્યા છે…\nઆતંકવાદ વિરુધ્ધની લડાઈ એ કોઈ ધર્મ સામેની લડત નથી- જોર્ડનના રાજા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%8F/", "date_download": "2018-12-12T16:21:55Z", "digest": "sha1:CITQI7J5AJ4JMXVA34SJBHOHT4XVP2ID", "length": 9202, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "મધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > મધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે\nમધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના લગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે\nમધ્યમવર્ગને પોષાય તેવી એસ.ટી.ની ટૂંકા રૂટ માટે યોજના\nલગ્ન પ્રસંગો માટે બસ રાહતદરે મળશે\nલગ્ન પ્રસંગમાં નજીકના રૂટમાં ખાનગી લક્ઝરી બસ સેવા મોંઘી પડે છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા લગ્ન પ્રસંગે નજીકના રૂટ માટેના રાહતદર રાખવાની યોજના બનાવી છે. જેનાથી મધ્યમ વર્ગને બસનુ ભાડુ સસ્તુ પડશે.\nપહેલા લગ્નપ્રસંગે જાન લઈ જવા માટે મોટા ભાગે એસ.ટી.બસનોજ ઉપયોગ થતો હતો. પરંતુ ટુંકા રૂટમાં એસ.ટી.ના ભાડા મોંઘા પડતા અને બીજી બાજુ ખાનગી લક્ઝરી બસો દ્વારા ટુંકા રૂટમાં ઉચ્ચક ભાડા લેવામાં આવતા જાન લઈ જવા માટે લક્ઝરી બસનો ઉપયોગ વધ્યો હતો. આવી કારમી મોંઘવારીમાં લગ્નપ્રસંગે જાન જોડવા રાહતદરે બસ મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા નજીવાદરે એસ.ટી. બસ ભાડે આપવાની યોજના બનાવી છે. જેમાં લોકોને લગ્ન પ્રસંગો માટે ખાનગી બસ વાહનના વિકલ્પરૂપે એસ.ટી.નિગમની બસ વધુ સસ્તા ભાડામાં અને સરળતાથી ઉપલબ્ધ બનશે. એસ.ટી.નિગમ દ્વારા રાહતદરે મીડી(નાની) બસનુ શું ભાડુ રાખવામાં આવ્યુ છે તે જોઈએ તો, (૧) જતા આવતા ૪૦ કી.મી. થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૭૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૧૨૦��� ભાડુ રાખવામાં આવ્યુ છે. (૨) જતા આવતા ૮૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે રૂા.૧૨૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૨૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. (૩) જતા આવતા ૧૨૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે આવે તો રૂા.૧૫૦૦ જ્યારે મુકવા અને લેવા માટે આવે તો રૂા.૩૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. મીડી(નાની) બસમાં ૨૦ કીમીથી ઉપર અને ૪૦ કીમીથી અંદર એટલે કે ૨૧ થી ૩૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૨૫ જ્યારે ૪૧ થી ૫૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૧૫ ભાડુ રાખવામાં આવ્યુ છે.\nસુપર એક્સપ્રેસ બસમાં રાહત દરનું શુ ભાડુ રાખવામાં આવ્યુ છે તે જોઈએ તો, (૧) જતા આવતા ૪૦ કીમી થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૧૦૦૦ અને મુકવા તથા લેવા માટે આવે તો રૂા.૨૦૦૦ (૨) જતા આવતા ૮૦ કીમી થતા હોય તો જાન ફક્ત મુકવા માટે આવે તો રૂા.૨૦૦૦ તથા મુકવા અને લેવા માટે આવે તો રૂા.૪૦૦૦ તેમજ (૩) જતા આવતા ૧૨૦ કીમી થતા હોય તો જાન મુકવા માટે આવે તો રૂા.૩૦૦૦ તેમજ મુકવા તથા લેવા માટે આવે તો રૂા.૬૦૦૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. જ્યારે વધારાના ૨૧ થી ૩૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૫૦ તેમજ ૪૧ થી ૫૯ કીમી સુધી કીમી દીઠ રૂા.૫૦ ભાડુ રાખવામાં આવ્યુ છે. આ યોજનામાં બસ ભાડે લઈ ગયા બાદ તેને રોકવામાં આવે તો કલાક દીઠ ભાડાનો અલગથી ચાર્જ ભરવાનો થશે. આ અગાઉ નજીકના રૂટ માટે મીનીમમ ભાડુ રૂા.૪૫૦૦ હતું. જે મોઘુ પડતુ હતુ. ત્યારે નજીકના રૂટ માટે એસ.ટી.ની આ રાહતદરની યોજના લગ્નપ્રસંગે ફાયદાકારક રહેશે. લગ્ન પ્રસંગમાં બસના બુકીંગ માટે વિસનગર ડેપોમાં ટે.નં.૨૩૦૧૦૧ ઉપર જુનીયર આસી. મહેશભાઈ ચૌધરીનો સંપર્ક કરી શકાશે.\nવિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી નોટોના બંડલ બતાવી દાગીના પડાવતી ઠગ ટોળકી પકડાઈ\nત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103672", "date_download": "2018-12-12T17:31:47Z", "digest": "sha1:ZSF3V6YGAI574AOXNH4Q55B22F3W7D2X", "length": 16872, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "રસુલપરામાં કાજલ ગોહેલ પર દારૂડિયો પતિ તલવારથી તૂટી પડ્યોઃ ત્રણ ઘા કર્યા", "raw_content": "\nરસુલપરામાં કાજલ ગોહેલ પર દારૂડિયો પતિ તલવારથી તૂટી પડ્યોઃ ત્રણ ઘા કર્યા\nનશાખોર પતિએ ઝઘડો કરતાં કડીયા કુંભાર પરિણીતા નજીકમાં પિયરે ગઇ ત્યાં ત્યાં પાછળ જઇ હુમલો કર્યોઃ લોકોએ પકડી લીધો\nરાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરા-૧ ઝમઝમ ચોકમાં રહેતી કાજલબેન નરેશ ગોહેલ (ઉ.૨૫) નામની કડીયા કુંભાર પરિણીતાને પતિ નરેશ ગોરધનભાઇ ગોહેલે ગાળો દઇ તલવારથી ઇજા કરતાં ફરિાયદ થઇ છે.\nતાલુકા પોલીસે કાજલબેનની ફરિયાદ પરથી તેના પતિ સામે ગુનો નોંધ્યો છે. કાજલબેનના કહેવા મુજબ તેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે દિકરી છે અને પતિ મવડી ચોકડી પાસે મજૂરી કરે છે. ગત સાંજે સાડા છએક વાગ્યે તેણી ઘરે હતી ત્યારે બહેન અલ્પા પણ બેસવા આવી હતી. આ વખતે પતિ દારૂ ઘરે આવ્યો હતો. તેને પીવાની ના પાડતાં ઝઘડો કરી ગાળો દેવા માંડ્યો હતો. બહેન અલ્પા વચ્ચે પડતાં તેને પણ ગાળો દીધી હતી. બાદમાં પતિએ દારૂ તો પીવાશે જ જો તારે પિયરે જવું હોય તો જતી રહે તેમ કહેતાં પોતે દિકરીને લઇ નજીકમાં જ પિયર હોઇ ત્યાં જતી રહી હતી. એ પછી પતિ પાછળ આવ્યો હતો અને તલવારથી હુમલો કરી પીઠ પાછળ એક ઘા કરી દીધો હતો. પોતે રાડારાડી કરી ભાગવા માંડતા પતિ પાછળ દોડ્યો હતો અને આંતરી લઇ ફરીથી તલવારનો ઘા કર્યો હતો. એ વખતે હાથ આડો રાખી દેતાં હાથમાં ઇજા થઇ હતી. ત્રીજો ઘા માથામાં કાન ઉપર લાગી ગયો હતો.\nદેકારો થતાં લોકો ભેગા થઇ જતાં પતિ નરેશને પકડી લીધો હતો. તાલુકા પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ વિશેષ તપાસ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nવિદેશોમાં વસતા ભારતીયો વતનમાં મોકલાતા નાણાંનો પ્રવાહ વધારી રૃપિયાનું અવમૂલ્યન થતું બચાવેઃ ડોલર સામે ઘટી રહેલી રૃપિયાની કિંમતના કારણે વિદેશી હુંડિયામણની ખાધ પૂરવા NRI સમુહનો સહકાર માંગવામાં આવે તેવા એંધાણ access_time 9:17 pm IST\nબાંગ્લા : ૨૦૦૪ના હુમલા સંદર્ભે ૧૯ને ફાંસીની સજા access_time 12:00 am IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nપડવેથી પહેલું માનું નોરતું રે લો... access_time 3:51 pm IST\nરૂ.૧૦ લાખનો ચેકરિટર્ન તથા ઇમીટેશનના વેપારી સામે કોર્ટમાં થયેલ ફરીયાદ access_time 3:38 pm IST\nબે બનાવમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં મુન્ના અને મેહુલને માર પડ્યો access_time 3:42 pm IST\nપ્રભાસપાટણમાં ધર્મભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''નેશનલ સાયન્સ ડ્રામા'' કાર્યક્રમ સંપન્ન access_time 10:29 am IST\nગોંડલના લુણીવાવમાં કારે ઠોકર મારતા ૭ વર્ષની રાધી બામનીયાનું મોત access_time 12:12 pm IST\nઆટકોટમાં જાહેરમાં જાુગાર રમતા પાંચ શખ્સો પકડાયા access_time 12:12 pm IST\nઅમદાવાદના છારા���ગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ access_time 9:40 pm IST\nઅમદાવાદમાં મીઠાઈ-ફરસાણ પર આરોગ્યની ટીમના દરોડા: 21 એકમોની ચકાસણી કરી નોટિસ ફટકારાઇ access_time 5:28 pm IST\nસુરતના વરાછામાં પોલીસની ઓળખ આપી પરપ્રાંતીયોને લુંટનાર 6 ઈસમો પોલીસના સકંજામાં access_time 5:30 pm IST\nબરાબર શ્વાસ લઇ શકાય એ માટે ભાઇએ જાતે જ ખોપડીમાં ખોસ્યંુ ૮ ઇંચનું ચાકુ access_time 4:03 pm IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ access_time 9:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nઅભિનેત્રી પ્રિટી ઝિન્‍ટાઅે પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરૂદ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધો access_time 5:53 pm IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-what-is-euthanasia-aruna-shanbaug-case-gujarati-news-5826815-PHO.html", "date_download": "2018-12-12T16:59:34Z", "digest": "sha1:DR2WKMZE5QDFD22VH63EEHO3BL5D3STB", "length": 10371, "nlines": 134, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Supreme Court allowed euthanasia with the Shukras on Friday | શું છે ઈચ્છામૃત્યુ? જેની 42 વર્ષ સુધી કોમામાં રહેલા અરુણાને નહતી મળી મંજૂરી", "raw_content": "\n જેની 42 વર્ષ સુધી કોમામાં રહેલા અરુણાને નહતી મળી મંજૂરી\nસુપ્રીમ કોર્ટે શુક્રવારે શરતો સાથે ઈચ્છા મ��ત્યુને મંજૂરી આપી છે\nઅરુણા શાનબાગ 42 વર્ષ રહ્યા હતા કોમામાં\nનવી દિલ્હીઃ 82 વર્ષ સુધી કોમામાં રહેલી અરૂણા શાનબાગનું 18 મે 2015ના રોજ મોત થયું હતું. અરુણા 1973માં મુંબઈના કેઈએમ હોસ્પિટલમાં દુષ્કર્મની શિકાર થઈ હતી. તેમને ઈચ્છા કે દયા મૃત્યુ આપવાની માંગ કરતી જર્નાલિસ્ટ પિંકી વીરાનીની પિટીશન સુપ્રીમ કોર્ટે 8 માર્ચ 2011ના રોજ ઠુકરાવી દીધી હતી.\nકોણ હતા અરૂણા શાનબાગ\n- મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ) હોસ્પિટલમાં દવાઓની કૂતરાઓ પર એક્સપરિમેન્ટ કરવાના ડિપાર્ટમેન્ટ હતું. જેમાં નર્સ કૂતરાંઓને દવા આપતી હતી. તે પૈકી જ એક હતા અરૂણા શાનબાગ. 27 નવેમ્બર 1973ના રોજ અરૂણાએ ડ્યૂટી પૂરી કરી અને ઘર જતાં પહેલા કપડા બદલવા માટે બેઝમેન્ટમાં ગઈ. વોર્ડ બોય સોહનલાલ પહેલાથી ત્યાં છૂપાઈને બેઠો હતો. તેણે અરૂણાના ગળામાં કૂતરા બાંધવાની ચેન લપેટીને દબાવવા લાગ્યો. છૂટવા માટે અરૂણાએ ખૂબ તાકાત લગાવી. પરંતુ ગળાની નસો દબાવવાથી બેહોશ થઈ ગઈ. અરૂણા કોમામાં ચાલી ગઈ અને ક્યારેય ઠીક થઈ શકી નહીં.\nસુપ્રીમ કોર્ટે કેમ નકારી હતી અરજી\n- 8 માર્ચ 2011ના રોજ અરુણાને દયા મૃત્યુ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. તે સંપૂર્ણ રીતે કોમમાં નહતી અને દવા અને ભોજન લઈ રહી હતી. ડોક્ટર્સની રિપોર્ટના આધાર પર અરુણાને ઈચ્છામૃત્યુ આપવાની મંજૂરી નહતી મળી.\n- સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અરજી કરનાર પિંકી વીરાનીને આ કેસ સાથે કોઈ લેવા નથી. કેમકે અરુણાની સારવાર કેઈએમ હોસ્પિટલ કરી રહી છે.\n- કોર્ટે કહ્યું હતું કે, અરુણાના માતા-પિતા નથી. અરુણાના સંબંધીઓ તેની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી પરંતુ કેઈએમ હોસ્પિટલ ઘણાં વર્ષોથી દિવસ-રાત અરુણાની ખૂબ સારી રીતે સેવા કરી રહ્યું છે. તેથી અરુણા વિશે નિર્ણય લેવાનો હક કેઈએમ હોસ્પિટલને છે.\n- બેન્ચે એવું પણ કહ્યું હતું કે, જો આપણે કોઈ દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમપરથી હટાવી દેવાની મંજૂરી સંબંધીઓ કે તેમના મિત્રોને આપીશું તો તેમાં હંમેશા જોખમ રહેશે. કારણકે મિલકતની લાલચમાં તેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે.\nકેટલા પ્રકારના હોય છે ઈચ્છામૃત્યુ\nનિષ્ક્રિય ઈચ્છામૃત્યુ શું છે\n- જો કોઈ દર્દી લાંબા સમયથી કોમમાં છે અને તેના પરિવારની મંજૂરીથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમમાંથી હટાવવા તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે તેમને મંજૂરી આપી છે.\nસક્રિય ઈચ્છામૃત્યુ શું છે\n- તેમાં દ���્દીને ઝેર અથવા પેઈન કિલર ઈન્જેક્શનનો ઓવરડોઝ આપીને મોત આપવામાં આવે છે. તેને ભારત સહિત અન્ય દેશોમાં ગુનો ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપી નથી.\n- Physician-assisted suicideમાં દર્દી પોતેજ ઝેરીલી દવાઓ ખાઈ લે છે. જર્મની જેવા અમુક દેશોમાં આની મંજૂરી આપવામાં આવી છે.\n62 વર્ષની ઉંમરે 2015માં અરુણાનું થયું હતુ નિધન\nસુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ કેસમાં ઈચ્છા કે દયા મૃત્યુની અરજી ફગાવી દીધી હતી\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5899/", "date_download": "2018-12-12T16:36:49Z", "digest": "sha1:JXSXBHR7UMG5I5NCQPJRGX7BQKBSQ2NX", "length": 8988, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી\nઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી\n(માહિતી અને ફોટોસૌજન્યઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )\nલોસ એન્જલસઃ તાજેતરમાં ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટજ ના સભ્યો મધરર્સ ડે ની ઉજવણી માટે પાયોનિયર બુલોવર્ડમાં આવેલા સનાતન ધર્મ ટેમ્પલના હોલમાં ભેગા થયા હતા. કાર્યક્રમની શરૂઆત ‘જયભારતના’ ફૂડથી થઈ હતી. ત્યાર બાદ સૌ હોલમાં ગોઠવાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વાઇસ પ્રેસિડન્ટ જગદીશ પુરોહિતે સૌને આવકાર આપ્યો હતો. ત્યાર બાદ પ્રેસિડન્ટ જિતેન પટેલે કાર્યક્રમની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કલાકારો ડો. ધીરેન બુચ, જલ્પા બુચ, જૂહી બુચ અને રોહન બુચ સદાબહાર ફિલ્મી ગીતો પીરસવાનાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં ડો ધીરેન બુચે ‘ઝીણા ઝીણા ઝીનારે ઉડા ગુલાલ માઈ તારી ચૂંનરિયા લહેરાય’ ગાઈને સૌનાં મન જીતી લીધાં. ત્યાર બાદ એક પછી એક જૂની ફિલ્મોનાં સદાબહાર ગીતો રજૂ કરીને હાજર સૌની વાહ વાહ મેળવી લીધી હતી.\nએમની સાથે યુગલ ગીતમાં તેમને જલ્પા બુચ અને જૂહી બુચે સુંદર સહયોગ આપ્યો હતો તેમ જ રોહન બુચે સેક્સોફોન ઉપર એક સુંદર ગીત રજૂ કર્યું હતું. અને તેથી ઉત્સાહમાં આવેલાં બહેનો તથા ભાઈઓ ઊભાં થઈને ડાન્સમાં પણ જોડાયાં હતાં. આ કાર્યક્રમમાં 75 વર્ષથી ઉપરનાં માતાઓનું ફૂલગુચ્છથી બહુમાન કરવામાં આવેલું તેમ જ એક 99 વર્ષનાં વૃદ્ધાને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોશી (ભૂતપૂર્વ રેડિયો કલાકાર), જાણીતા ઉદ્યોગપતિ સુરુ માણેક, ગણપત યુનિવર્સિટીના ગણપતભાઈ પટેલ તથા રામજીભાઈ પટેલ, ઉકાભાઈ સોલંકી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અનુસંધાનમાં નડિયાદ પાસેના ‘પીજ’ ગામના સુરેશ પટેલે તેમની માતાએ એમને લખેલ પત્રોમાંથી એક હ્રદયસ્પર્શી પત્ર રજૂ કરેલો, જે સાંભળીને સૌ ગદ્ગદ થઈ ગયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રેસિડન્ટ જિતેન પટેલ, વાઇસ પ્રેસિડન્ટ જગદીશ પુરોહિત, સેક્રેટરી રસિક પટેલ, વાઇસ સેક્રેટરી મીતા રાંદેરીયા, અશોક કડકિયા, ચીમનભાઈ અડિયેલ, નગિનભાઈ ટેલર, ડો. ગુણવંત મહેતા, અનિલ દેસાઈ, વિલાસ જાધવ, પંકજ ચોકસી વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.\nPrevious articleકેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી કરાઈ\nNext articleઅમેરિકામાં એચ-4 વિઝાધારકોના કામ કરવાના અધિકાર ચાલુ રાખવા અંગે રજૂઆત\n(માહિતી અને ફોટોસૌજન્યઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\n‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી\nઈટાલીમાં આજે 14 નવેમ્બરે રણવીરસિંહ અને દીપિકા પદુકોણનાં કોંકણી વિધિથી લગ્ન...\nમુશ્કેલીઓમાં માણસની આંતરિક શક્તિઓ પુરબહારમાં ખીલી ઊઠે છે\nગુજરાત બોમ્બવિસ્ફોટના આરોપી અને આતંકવાદી કુરૈશીની દિલ્હીથી ધરપકડ\nરિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના હોદા્ પરથી આપેલું રાજીનામું –...\nઇન્દિરા ગાંધીના વિશ્વાસુ આર. કે. ધવનનું નિધન\nસરખેજના રોજામાં તમને તમારી બેસ્ટ ક્લિક મળી જશે\nફલોરલ પાર્ક-બેલેરોસ ઇન્ડીયન મર્ચન્ટ્સ એસોસિયેશનની ઇન્ડીયા ડે પરેડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PAK-HDLN-pakistan-army-chief-general-qamar-javed-bajwa-visit-loc-gujarati-news-5797446-PHO.html", "date_download": "2018-12-12T17:20:08Z", "digest": "sha1:GHAJXDOJRBMYY4SGWS6CTWAI4E6SAX4K", "length": 9900, "nlines": 129, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "PAK Army Chief Bajwa Warned, Indian Aggression Will Get A Befitting Response | ફાયરિંગ દરમિયાન LoC પહોંચ્યા PAK આર્મી ચીફ, ભારતને આપ્યો પડકાર", "raw_content": "\nફાયરિંગ દરમિયાન LoC પહોંચ્યા PAK આર્મી ચીફ, ભારતને આપ્યો પડકાર\nબાજવા સોમવારે સાંજે LoC પહોંચ્યા, ખુટીરા અને રત્તા આર્યન સેક્ટરની મુલાકાત લીધી હતી\nપાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત કરી\nઈસ્લામાબાદ/નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન કમાન્ડરની સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, ભારતની દરેક હરકતનો પાકિસ્તાન દ્વારા કડક જવાબ આપવામાં આવશે. બાજવાએ ફાયરિંગમાં ઘાયલ થયેલા સામાન્ય નાગરિકો અને સૌનિકો સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, LoC અને ઈન્ટરનેશલ બોર્ડર પર ગયા ગુરુવારથી ફાયરિંગ થઈ રહ્યું છે. ભારતમાં તેના કારણે 12 સામાન્ય લોકો અને સૈનિકોએ જીવ ગુમાવવા પડ્યા છે.\nસ્થાનિકો પર ફાયરિંગનો આરોપ\n- બાજવાએ સોમવારે સાંજે એલઓસીની મુલાકાત કરી હતી. અહીં તેમણે ખુરીટા અને રત્તા આર્યન સેક્ટરની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે લોકલ કમાન્ડર્સ પણ હતા. આ જ કમાન્ડર્સ દ્વારા બાજવાને ફાયરિંગ મામલે વિગતે માહિતી આપવામાં આવી હતી.\n- પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને ભારત પર સીઝફાયર વાયોલન્સનો આરોપ લગાવ્યો છે. તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે પાકિસ્તાનના રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. તેના કારણે ઘણાં સામાન્ય લોકોના જીવ ગયા છે.\n- ત્યારપછી બાજવાએ કહ્યું કે, અમે 2013ના સીઝફાયર એગ્રીમેન્ટનું પાલન કરવા ઈચ્છીએ છીએ. ભારત ફાયરિંગ કરી રહ્યું છે અને હવે તેની દરેક હરકતનો પાકિસ્તાન દ્વારા કડક જવાબ આપવામાં આવશે.\n- પોસ્ટની મુલાકાત પછી બાજવા સિયાલકોટની કમ્બાઈન્ડ મિલેટ્રી હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગોળીબારમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી.\nસોમવારે પણ થયું ફાયરિંગ\n- પાકિસ્તાને રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં એક વાર ફરી લાઈન ઓફ કંટ્રોલ અને ઈન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કર્યું છે. તે પહેલાં શનિવારે રાતથી રવિવા��ે મોડી સાંજ સુધી કોઈ ફાયરિંગ નહતું થયું. બીએસએફએ જણાવ્યું, રવિવારે રાતથી થઈ રહેલી ફાયરિંગમાં કોઈ નુકસાન નથી થયું. બોર્ડરથી નજીક ફાયરિંગના કારણે જે વિસ્તાર પ્રભાવિત થયા છે ત્યાંથી અંદાજે 40,000 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ફાયરિંગમાં કુલ 12 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.\nસ્કૂલો આજે પણ બંધ\n- બોર્ડર પર ચાલી રહેલા તણાવના કારણે જમ્મુ જિલ્લામાં સોમવારે પણ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી.\n- ફાયરિંગના કારણે અંદાજે 40,000 લોકોને તેમનું ઘર છોડવુ પડ્યું છે અને તેમને સેફ સેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો\nગોળીબારમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/how-your-wealth-will-be-in-2018-037299.html", "date_download": "2018-12-12T16:11:38Z", "digest": "sha1:2NC4YZYNC73K2L2EBXHWKDCOU4BSF73A", "length": 14383, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ રાશિઓને 2018માં થશે ધનલાભ, જાણો કોને લાગશે લોટરી? | how your wealth will be in 2018 - Gujarati Oneindia", "raw_content": "\n» આ રાશિઓને 2018માં થશે ધનલાભ, જાણો કોને લાગશે લોટરી\nઆ રાશિઓને 2018માં થશે ધનલાભ, જાણો કોને લાગશે લોટરી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકેટલા વર્ષ જીવશો તમે જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય\nસ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nશું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે\nરાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી\nતમારી સ્થૂળ કાયાનો ગ્રહો સાથે શું સંબંધ છે \nવ્યક્તિના જીવન દરમિયાન બધુ જ સમાન રહેતુ નથી પછી તે પૈસા હોય કે સમય, સમયની સાથે બધુ જ બદલાતુ રહે છે. તમે માનો કે ન માનો પણ ���મારી જીત અને હાર તમારા ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે. આજે અમે તમને રાશિ પ્રમાણે જણાવીશું કે આ વર્ષે આર્થિક રીતે તમે કેટલા મજબૂત રહેશો અને આ વર્ષ આર્થિક રીતે કેવું રહેશે.\nઆ વર્ષે તમે નાણાકીય સ્થિતિ સુધારવા ઘણી મહેનત કરશો. આ વર્ષે તમે બચત પર ધ્યાન આપશો તો આગળ ચાલી રોકાણ વિશે વિચારી શકશો. આ વર્ષે મેષ રાશિના જાતકો મર્યાદિત ખર્ચા કરશે અને પોતાનું બેંક બેલેન્સ નીચે પડવા દેશે નહિં.\nઆ વર્ષે તમે લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે બચત કરશો. જેથી આ વર્ષે તમારા રોકાણની શક્યતા વધુ જણાઈ રહી છે. તમને શેયર કરવામાં ખુશી મળે છે, જેથી તમે પ્રિયજનોને મોંઘી ભેટો પણ આપશો. આવર્ષે તમે ખર્ચાની સાથે બમણી મદદ પણ કરશો.\nમિથુન રાશિના જાતકો હંમેશા પોતાના ભુતકાળને ભૂલી આગળ વધી જાય છે. આ રાશિના જાતકો પાસે ક્યારેક હદથી વધુ પૈસા રહેવાની શક્યતા છે તો ક્યારેક ક્યારેક તેઓ ખૂબ જ ખર્ચા પણ કરશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે તમે આવક પર ખૂબ જ ધ્યાન આપશો. પોતાની આવક વધારવા સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકો છો.\nતમે પૈસા બાબતે ખૂબ જ ચતુર છો. આ રાશિના જાતકો જમાખોરની શ્રેણીમાં આવે છે, તેમને ત્યાં સુધી સુરક્ષિત હોવાની લાગણી નથી થતી જ્યાં સુધી તેમને ન લાગે કે તેમના ખાતામાં અઢળક પૈસા છે. તેઓ જરૂરિયાતની વસ્તુમાં જ ખર્ચ કરે છે.\nઆ રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તેમને લાગે છે કે આ લોકો જીવનમાં તમામ સારી વસ્તુના હકદાર છે. તેઓ હંમેશા જરૂરિયાત કરતા વધુ ખર્ચા કરે છે. જ્યારે નાણાકીય કૌશલ્યની વાત આવે ત્યારે હંમેશા પોતાની ક્ષમતા અને જ્યોતિષ પ્રભાવને કારણે તેઓ અલગ જ ઊભા જોવા મળે છે.\nઆ રાશિના લોકો બચત અને રોકાણને લઈ ખુબ જ સર્તક હોય છે. તેઓ જાણે છે કે મુશ્કેલી કે જરૂરિયાત ક્યારેય જણાવીને આવતી નથી. જેથી તેઓ હંમેશા મુશ્કેલી માટે પોતાની બચત તૈયાર રાખે છે. તેઓ તોલ-મોલમાં પાક્કા હોય છે. રિયલ એસ્ટેટ પર તેઓ સારી પક્કડ ધરાવે છે. મિલકતને લઈ તેમની માટે આખુ વર્ષ સારુ જવાનું છે.\nઆ રાશિના જાતકો એક માપદંડને આધારે પોતાનું બેલેન્સ જાળવીને ચાલે છે. પછી ભલે તે ખર્ચાની વાત હોય કે બચત કરવાની. તેઓ મહેનતુ હોય છે અને પોતાની મહેનતનું ફળ તેમને જરૂર ચાખવા મળે છે. જો કે આ વર્ષે સામાજીક કાર્યોને કારણે તેમના ખર્ચા વધશે.\nઆ રાશિના જાતકોના મગજમાં હંમેશા પૈસા જ ફરતા રહે છે. આ રાશિના જાતકો બચત કરે કે નહિં પણ તેમને ખૂબ સારી રીતે ખબ�� હોય છે કે કઈ રીતે 1 રૂપિયાના 100 રૂપિયા બનાવવા. આ વર્ષે તેઓ પોતાના વિશ્લેષણ અને નાણાકીય મુશ્કેલીઓ વિશે પૂર્વાનુમાન કરી ભારે દેવાથી બચી શકે છે.\nઆ રાશિના જાતકોએ પૈસાને લઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષે પૈસાને કેવી રીતે અને ક્યા ખર્ચવા તે જાણવાની જરૂર છે. આ રાશિના લોકો ખૂબ જ જનૂની હોય છે, તેમને જે જોઈએ તે મેળવીને જ રહે છે. આ લોકો જાણે છે કે પૈસાનું રોકાણ ક્યાં અને કયા સમયે કરીશું તો વધુ નફો થશે.\nમકર રાશિના લોકો ખરીદીમાં વિશ્વાસ રાખતા નથી. તેમને લક્ઝુરિયસ જીવન જીવવું પસંદ છે. જેથી આ વર્ષે તેઓ મોંઘુ ફર્નિચર કે ડ્રેસ ખરીદશે. તેમને તેમની જવાબદારીઓ ખૂબ સારી રીતે ખબર હોય છે જેથી તેઓ આ વર્ષે દાન-પુણ્ય પણ તેટલું જ કરશે.\nઆ રાશિના જાતકોને આ વર્ષે પૈસા કમાવવાના સાધારણ વિકલ્પો કારગર સાબિત થશે નહિં. આ વર્ષે તેઓ ઉચ્ચ ગુણવત્તાની ચીજો પર ખર્ચા કરશે. તેમનું ધ્યાન બચતમાં ઓછું રહેશે. કુંભ રાશિના જાતકો જાણે છે કે કેવી રીતે પોતાના જનુનને કરિયરમાં લગાવવું. ઘણી વાર તેમને કારણે બીજાઓને પણ ફાયદો થતો હોય છે.\nઆ રાશિના જાતકોના લોકોના બે પક્ષ હોય છે, એક જેમને પૈસાની જરાય ચિંતા હોતી નથી અને બીજા લોકો જે પૈસા બનાવવામાં જ વ્યસ્ત રહે છે. જો તેઓ એકવાર નિર્ણય કરી લે કે તેમને જરૂર નફો કરવો જ છે તો પછી પોતાના લક્ષ્યને મેળવવા માટે તેઓ કંઈ પણ કરે છે. ઘરની જરૂરિયાતો પર ધ્યાન આપજો.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%98%E0%AA%A8", "date_download": "2018-12-12T18:01:06Z", "digest": "sha1:E7J5HR3PYNGKDBBRRFKIIZXYELXE7I47", "length": 3355, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જઘન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે ત��� શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sex-life/essence-of-intercourse-for-indian-women-115070800003_1.html", "date_download": "2018-12-12T17:47:53Z", "digest": "sha1:PKFNN33Z27LNHGAUSESKJLPUFKL4HG4T", "length": 12684, "nlines": 223, "source_domain": "gujarati.webdunia.com", "title": "સ્ત્રીઓ કેવા પુરૂષો સાથે સેક્સ કરવુ પસંદ કરે છે ? | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nસ્ત્રીઓ કેવા પુરૂષો સાથે સેક્સ કરવુ પસંદ કરે છે \nપુરૂષોની જેમ સ્ત્રીઓ પાસે પણ સેક્સ કરવાના અનેક કારણ હોય છે. પણ મહિલાઓ માટે સારા સેક્સ સંબંધોની પરિભાષા પુરૂષો કરતા થોડી જુદી છે. મનોવૈજ્ઞાનિક સિંડી મેસ્ટન અને ડેવિડ બુસે પોતાની પુસ્તક why women have sex માં તેના વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. મનોવૈજ્ઞાનિકો મુજબ મહિલાઓ ફક્ત પ્રેમમાં જ સેક્સ નથી કરતી પણ તેની પાછળ 237 જુદા જુદા કારણો હોય છે.\nજો તમે એવુ માનો છો કે સ્ત્રીઓ સેક્સ મામલે વધુ ખુલ્લાપણુ નથી રાખતી તો તમે ખોટા હોઈ શકો છો. લગભગ એક હજાર સ્ત્રીઓ પર કરવામાં આવેલ એક શોધ મુજબ સ્ત્રીઓ સેક્સ ફક્ત પ્રેમ માટે જ નહી પણ પુરૂષોનો સારો સાથ મેળવવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે, ઘરમાં પોતાનો હક જમાવવા માટે અને માથાનો દુ:ખાવો જેવી સમસ્યાના નિદાન માટે પણ સેક્સ કરવુ પસંદ કરે છે. એટલુ જ નહી મનોવૈજ્ઞાનિકોએ પોતાના પુસ્તકમાં કહ્યુ છે કે સ્ત્રીઓ અનેકવાર સારા એવા ફિટ અને ચાર્મિંગ પુરૂષોને છોડીને માથાથી ટકલા અને મોટા પેટવાળા લોકોને પણ પોતાના જીવનસાથી તરીકે પંસદ કરી લે છે.\nજેનુ કારણ તેમની કમાણી, ઘરને સહારો આપવાની ક્ષમતા અને વિશ્વાસ થાય છે. શોધ મુજબ મહિલાઓ પોતાના સાથીની પસંદગી ડાર્વિનની થિયરી 'સર્વાઈવલ ઈઝ ધ ફિટેસ્ટ' ના આધાર પર કરે છે. આ ચોંકાવનારો હોઈ શકે છે. પણ અભ્યાસ મુજબ મહિલાઓનું માપદંડ પણ જુદુ જુદુ હોય છે. જે ઘણુ લાભકારી પણ છે.\nમનોવૈજ્ઞાનિકોએ મહિલાઓની વિવિધતાપૂર્ણ વિચારનો હવાલો આપતા લખ્યુ છે કે જો બધી મહિલાઓ લાંબા કદના પુરૂષોને જ પસંદ કરશે તો પછી નાના કદવાળા લોકો માટે સ્થાન જ નહી બચે. મહિલાઓ માટે પ્રેમની વાત કરવામાં આવે તો તે સુરક્ષાની સાથે જ બાળકોને પ્રેમ આપનારા અને આત્મવિશ્વાસી લોકોને પસંદ કરે છે. સ્ત્રીઓ પ્રેમનો ઉપયોગ પ્રેમ બતાડવા, પ્રેમ મેળવવા ઉપરાંત તેને કાયમ રાખવા માટે પણ કરે છે.\nજાણો મહિલાઓના સેક્સ સીક્રેટ્સ\nસેકસ પછી તરત જ શા માટે સૂઈ જાય છે પુરૂષ\nગુજરાતી જોક્સ - ફોન કાપ્યો \nલગ્નની પ્રથમ રાતને સ્પેશ્યલ બનાવવા માટે કરો આ 7 કામ\nસવારને બનાવો રોમાંટિક પાર્ટનરને ઉંઘમાંથી આ રીતે જગાડો\nઆ પણ વાંચો :\nસ્ત્રીઓ કરે છે સેક્સ\nકેમ સ્ત્રીઓ કરે છે સેક્સ\nસ્ત્રીઓને કેવા પુરૂષો ગમે\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/11-10-2018/24677", "date_download": "2018-12-12T17:16:45Z", "digest": "sha1:7KR2TGNTZBNDL76A4ZZTKF45DF7BRCXZ", "length": 15157, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "સૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ", "raw_content": "\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ\nમોટા ભાગની છોકરીઓને સૌંદર્ય સંબંધી કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે. તેઓ તે સમસ્યાના સમાધાન માટે બજારમાં મળતી અનેક કેમિકલયુકત પ્રોડકટનો ઉપયોગ કરે છે. છતા પણ જોઈએ તેવુ પરિણામ પ્રાપ્ત થતુ નથી. તો જાણો સૌંદર્યની અનેક સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ.\n. લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.\n. જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.\n. ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.\n. કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.\n. તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્���મુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\n''ન્યુ ઇનોવેટર એવોર્ડ'': અમેરિકાના ''નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (NIH)''દ્વારા ઘોષિત કરાયેલો એવોર્ડઃ બાયો મેડિકલ સાયન્સ ક્ષેત્રે પસંદ કરાયેલા ૫૮ વૈજ્ઞાનિકોમાં ૬ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થાન મેળવ્યું access_time 9:13 pm IST\nકાર ખરીદ નારાઓએ હવે બમણી રકમ વીમા પ્રિમીયમ પેટે ચૂકવવી પડશે access_time 3:45 pm IST\nએર ઇન્ડિયા માટે પેકેજની ટૂંકમાં જ જાહેરાત થઇ શકે access_time 12:00 am IST\nપડધરીના ખાખડાબેલાના ખુન કેસના આરોપીની જામીન અરજી નામંજુર access_time 3:48 pm IST\n૧૭ બગીચાઓમાં કુદરતી ખાતરનું નિર્માણ access_time 3:54 pm IST\nશહેરની ૬ ટોપ મોસ્ટ હોટલોમાંથી ૭પ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ access_time 3:28 pm IST\nધ્રોલમાં કરિયાણાના વેપારી ઉપર મરચાની ભુકી છાંટીને છરીનો ઘા મારીને લૂંટ કરનાર ગેંગના ૪ શખ્‍સોને ઝડપી લેતી જામનગર એલસીબી ટીમ access_time 6:25 pm IST\nહળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન access_time 12:24 pm IST\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત access_time 12:01 pm IST\nપ્રાંતવાદનો પલીતો ચાંપીને નિષ્ફળ રૂપાણી સરકારના રાજીનામું લેવાનું આકાઓનું ષડયંત્ર : પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ access_time 12:07 am IST\nપરપ્રતિયોને મળવા રેલવે સ્ટેશને પહોંચ્યા કલેકટર અને લીસ કમિશનર અશોક ગેહલોટ :અફવાઓ પર સંકજો access_time 12:01 am IST\nઅમદાવાદના વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું: છ યુવકોની ધરપકડ:લેપટોપ,મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત access_time 12:26 am IST\nઆવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય access_time 6:03 pm IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103677", "date_download": "2018-12-12T17:19:20Z", "digest": "sha1:UTS77LGJIWR6NXVW5AQINZZIMAVVYC3Q", "length": 17686, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "જામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર", "raw_content": "\nજામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર\nરાજકોટ તા. ૧૧: જામજોધપુર તાલુકાના ગોપ ગામના રે.સ.નં.૩૬૬/પૈકી ૬ ની ખેતીની જમીન અંગે કરાર પાલનનો દાવો કોર્ટે મંજુર કર્યો હતો.\nરાજકોટના રહીશ જગદીશભાઇ કરશનભાઇ આંબલીયા રાજકોટ મુકામે રહે છે. અને ખેતી તથા વેપાર કરેછે. જગદીશભાઇ ખેતીની જમીન ખરીદ કરવી હોય તેમજ આ કામના પ્રતિવાદી સગર નાથાભાઇ રામશીભાઇને પોતાની માલીકીની ખેતીની જમીન ગુજરાત રાજયના જામનગર જીલ્લાના સબ ડીસ્ટ્રીકટ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રે.સ.નં.૩૬૬/પૈકી ૬ જેના હેકટર આરે.ચો.મી.ર-ર-૩પ તથા પોત ખરાબો ૦-૭-૦૯ મળી કુલ જમીન હેકટર ર-૦૯-૪૪ ચો.મી.આ વાળી ખેતીની જમીન વેચાણ કરવ હોય તેથી નાથાભાઇ તથા જગદીશભાઇ વચ્ચે જમીન વેચાણ અંગેનો સોદો થયેલ અને સમજુતી મુજબ સાટાખત કરવાનું નકકી થયેલ અને બાદમાં સાટાખત થયેલ હતું.\nત્યાર બાદ સાટાખતની શરત મુજબ મુદત પુરી થતા જગદીશભાઇએ નાથાભાઇ રામશીભાઇ સગરે જાણ કરેલ કે બાકીની રકમ ચુકવવી હુ તૈયાર છુ મને તમો દસ્તાવેજ કરી આપો સગર નાથભાઇ રામશીભાઇ દાનત બગડતા તેઓએ રજીસ્ટર દસ્તાવેજ કરવાની કોઇ કાર્યવાહી કરવા અંગે પ્રત્યુતર ન આપતા જગદીશભાઇએખંભાળીયાના પ્રીન્સીપાલ સીવીલ જજની કોર્ટમાં પાલન અંગેનો દાવો દાખલ કરેલ.\nઅદાલતે વાદીના દાવો અંશત મંજુર કરેલ અને એવો હુકમ કરવામાં આવેલ કે આ કામના પ્રતિવાદી સગર નાથાભાઇ રામશીભાઇએ આ કામના વાદી જગદીશભાઇ કરશનભાઇ આંબલીયાને રકમ રૂ. રપ,૦૦,૦૦૦ અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા ૬% વ્યાજ સાથે ચુકવી આપવા તેવો હુકમ લાલપુર કોર્ટના જજ દ્વારા કરવામાં આવેલ છે.\nઆ કામમાં વાદી જગદીશભાઇ કરશનભાઇ આંબલીયા વતી રાજકોટના એડવોકેટ રાકેશ ટી.કોઠીયા, નમીતા આર. કોઠીયા તથા નિશાંત ગૌસ્વામી રોકાયેલા હતા.(૬.૨૦)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nએર ઇન્ડિયા માટે પેકેજની ટૂંકમાં જ જાહેરાત થઇ શકે access_time 12:00 am IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમ���ાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nરાજપરા-નારણકા ગામના રસ્તાઓ તૂટી ગયા : નવા રોડ બનાવવા કોંગ્રેસની માંગ access_time 3:37 pm IST\nરઘુવંશી બીટ્સમાં પ્રથમ નોરતે જ હૈયુ દળાઈ તેટલી માનવ મેદની access_time 3:53 pm IST\nસુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો access_time 3:31 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓ ગેલમાં access_time 12:13 pm IST\nભર ઉનાળે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ access_time 6:01 pm IST\nધોરાજીમાં આરએસએસનું પથ સંચલન access_time 12:15 pm IST\nપેપર લીકના મામલે મોટા માથાને બચાવી લેવાયા છે access_time 10:00 pm IST\nજંબુસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત access_time 12:14 am IST\nઅમદાવાદ :GSTના આસિસ્ટન્ટ કમિશ્નરની પત્ની સાથે ધરપકડ ;નશાની હાલતમાં પોલીસ સાથે ઝપાઝપી કરી access_time 10:56 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nકુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા access_time 6:05 pm IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nભાર�� - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-43722295", "date_download": "2018-12-12T17:48:18Z", "digest": "sha1:3IJ7WXPEBNKQRXHGWAXOWTWYFTIHZT7J", "length": 16904, "nlines": 156, "source_domain": "www.bbc.com", "title": "'35 વર્ષ બાદ ખબર પડી કે જેને હું પિતા કહું છું તે મારા પિતા જ નથી!' - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\n'35 વર્ષ બાદ ખબર પડી કે જેને હું પિતા કહું છું તે મારા પિતા જ નથી\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nકોઈ વ્યક્તિને પોતાના સાચા પિતા અંગે જાણ ન હોય તે શક્ય છે જો કોઈ એમ કહે કે તેમને જન્મના 35 વર્ષ બાદ પોતાના સાચા પિતા અંગે જાણ થઈ તો વાત માનવામાં આવે ખરી\nહા પરંતુ આ વાત સાચી છે, એક મહિલાને તેના સાચા પિતા કોણ છે તે 35 વર્ષ બાદ જાણવા મળ્યું છે.\nવાત છે અમેરિકાની એક મહિલાની, જેનું નામ છે કેલી રોલેટ. તેમનો દાવો છે કે ડૉક્ટરે તેમના માતાને ગર્ભ ધારણ કરાવવા માટે 'પોતાના સ્પર્મ'નો ઉપયોગ કર્યો હતો.\nહાલ કેલીએ તેમના માતાપિતાના ડૉક્ટર પર કેસ દાખલ કર્યો છે.\nતમે આ વાંચ્યું કે નહીં\nઆ સ્ત્રીને ખબર ના પડી અને જનમ્યું બાળક\nબ્રિટનમાં સેક્સના બદલમાં ભાડે અપાય છે મકાન\nકેલી રોલેટે પોતાના ડીએનએના નમૂના એનસેસ્ટ્રી ડૉટ કૉમ નામની એક વેબસાઇટને મોકલ્યા હતા.\nતેમને આશ્ચર્ય થયું કે તેમના ડીએનએના નમૂના તેમના પિતાના નમૂના સાથે મેચ થયા નહીં.\n36 વર્ષની કેલીને પહેલાં તો લાગ્યું કે ગડબડ તેમના ડીએનએ ટેસ્ટમાં છે, પરંતુ બાદમાં તેમને જાણ થઈ કે તેમના ડીએનએ એ ડૉક્ટર સાથે મેચ થયાં છે જેમણે તેમનો જન્મ કરાવ્યો હતો.\nકેલીના માતા-પિતાએ ગર્ભધારણ માટે ઇડાહોનાં ફર્ટિલિટી ડૉક્ટરની મદદ લીધી હતી.\nકેલીએ પોતાના કેસમાં સેવા નિવૃત પ્રસૂતિ સ્ત્રી રોગ નિષ્ણાત ગેરાલ્ડ મૉર્ટ���મર પર છેતરપીંડી, સારવારમાં લાપરવાહી, ગેરકાયદે કામ કરવું, માનસિક રીતે પરેશાન કરવું અને બે પક્ષો વચ્ચે થયેલી સમજૂતિનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.\nસવાલ એ છે કે ખબર કઈ રીતે પડી\nકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર ડૉક્ટરે ત્રણ મહિના સુધી પોતાનું સ્પર્મ તેમના માતાના શરીરમાં નાખ્યું હતું.\nકેલીના માતા એશબી અને પિતા ફાઉલરનું કહેવું છે કે જો તેમને જાણ હોત કે ડૉક્ટર તેમના સ્પર્મનો ઉપયોગ કરવાના છે તો તેઓ આ માટે ક્યારેય રાજી ના થાત.\nદસ્તાવેજો અનુસાર ડૉક્ટર મૉર્ટિમરે જ બાળકનો જન્મ કરાવ્યો હતો અને જન્મના કેટલાક દિવસો સુધી તેની સારસંભાળ કરી હતી.\nસેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી\n'સેક્સની ચર્ચા ભારતની સંસદ શા માટે ક્યારેય નથી કરતી\nજ્યારે એશબી અને ફાઉલરે તેમને જણાવ્યું કે હવે તેઓ વૉશિંગ્ટન જઈ રહ્યાં છે તો ડૉક્ટર રડી પડ્યા હતા.\nકેલીએ તેમના આરોપોમાં કહ્યું છે કે તેમને આ મામલે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી કે તેમના માતાને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી હતી.\nકેલીએ જ્યારે ડીએનએ રિપોર્ટ મામલે તેમના માતા સાથે વાત કરી ત્યારે તેમને ગર્ભધારણ કરતી વખતે મુશ્કેલીની ખબર પડી હતી.\nકેલીના માતાપિતા, સૈલી એશબી અને હાવર્ડ ફાઉલનાં લગ્ન 1980ના દાયકામાં થયાં હતાં. તે સમયે તેઓ વોયમિંગ સરહદની પાસે ઇડાહો ફૉલ્સની નજીક રહેતાં હતાં. હાલમાં બંનેના છૂટાછેડા થઈ ગયા છે.\nડૉક્ટરે આવું કેમ કર્યું\nકેલીના પિતાનાં સ્પર્મ કાઉન્ટ ઓછાં હતાં અને તેમના માતા ગર્ભાશયની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં.\nઆ કારણે બંનેએ કૃત્રિમ રીતે ગર્ભધારણ કરાવવાનો નિર્ણય કર્યો હતો.\nજેમાં મેડિકલ પ્રક્રિયાની રીતે હાવર્ડ ફાઉલર અને એક સ્પર્મ ડોનરના સ્પર્મ દ્વારા એશબીને ગર્ભધારણ કરાવવાનો હતો.\nએશબી અને ફાઉલરે ડૉક્ટર ગેરાલ્ડ મૉર્ટિમરને કહ્યું હતું કે ડોનર એક એવો કૉલેજનો વિદ્યાર્થી હોવો જોઈએ જે 6 ફૂટનો હોય અને જેમની આંખો ભૂરી હોય અને વાળ બ્રાઉન કલરના હોય.\nગયા વર્ષે કેલીએ પોતાના માતા સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે લાગે છે કે એનસેસ્ટ્રી ડૉટ કૉમને મોકલવામાં આવેલો તેમનો ડીએનએ ટેસ્ટ ખોટો છે.\nતેમના માતાને આ જાણીને ઝાટકો લાગ્યો કે માતાપિતાની સૂચીમાં જે નામ સામેલ છે તેમાં એક ત્રીજું નામ પણ સામેલ છે.\nએશબીએ તેમના પૂર્વ પતિ સાથે વાત કરી અને બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાનો શક જાહેર નહીં કરે.\nઆરોપ છે કે \"ડૉક્ટર મૉર્ટિમરને જાણ હતી કે કેલી તેમની પુત્રી છે, પરંતુ તેમણે ક્યારેય આ વાત કેલીના માતાપિતાને બતાવી નહીં.\"\n\"તેમણે છેતરપીંડી કરી અને જાણી જોઈને આ વાત છુપાવી હતી કે તેમણે ગર્ભધારણની પ્રક્રિયામાં પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો છે.\"\nબર્થ સર્ટિફિકેટ જોતાં ઘટસ્ફોટ થયો\nદસ્તાવેજો પ્રમાણે, \"એશબી અને ફાઉલરે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને એ વિચારીને હેરાન થતાં રહ્યાં કે આ જાણકારી સામે આવવાથી તેમની પુત્રીને કેટલું દુ:ખ થશે.\"\nબાદમાં કેલીએ પોતાનું જન્મપ્રમાણપત્ર જોયું જેમાં ડૉક્ટર મૉર્ટિમરનું નામ અને હસ્તાક્ષર હતા.\nતે આ વાતથી ડરી ગઈ અને તેમણે વાત કરવા માટે પોતાના માતાપિતાનો સંપર્ક કર્યો.\nશું છીંક રોકવાથી જીવ જઈ શકે છે\nસાવધાન.. તમે કિસ લો છો કે બેક્ટિરિયા\nકેલીના વકીલે સ્થાનિક મીડિયામાં એક નિવેદન જારી કરીને કહ્યું કે પરિવારે આ વાત જાહેર કરવાનું નક્કી કર્યું છે.\nતેમનું કહેવું છે, \"તેઓ પોતાની કહાણી સાર્વજનિક રીતે જણાવશે જેથી ભરોસો તોડનાર દોષીતોની જિમ્મેદારીઓ નક્કી કરી શકાય.\"\n\"પરિવારને એ વાતનો અંદાજ છે કે આ મામલામાં લોકોને જાણવાની ઇચ્છા હશે. પરંતુ તેમનું કહેવું છે કે તેમની પ્રાઇવસીનું સમ્માન કરવામાં આવે. આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવા માટે લોકો તેમનો સાથ આપે.\"\nએનસેસ્ટ્રી ડૉટ કૉમ વેબસાઇટના પ્રવક્તાએ વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું, \"ડીએનએ ટેસ્ટિંગ દ્વારા લોકો પોતાના પરિવાર અને વંશ અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.\"\n\"અમે આ મામલામાં સાચી જાણકારી આપવા માટે પૂરા પ્રયત્નો કરીએ છીએ. પરંતુ એવું આ મામલામાં થયું કે લોકોને ક્યારેક અજ્ઞાન સંબંધો વિશે જાણકારી મળી જાય છે.\"\nગયા વર્ષે એક બીજો મામલો પણ સામે આવ્યો હતો, જેમાં ઇન્ડિયાનાના એક ફર્ટિલિટી ડૉક્ટર પર આરોપ હતો કે તેમણે પોતાના દર્દીઓને ગર્ભધારણ કરાવવા માટે પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો હતો.\nકોર્ટના રેકોર્ડથી જાણ થઈ કે કરાવવામાં આવેલા પેટર્નિટી ટેસ્ટ્સમાં જાણકારી મળી કે તે પોતાના પાસે સારવાર માટે આવનારી મહિલાઓમાંથી ઓછામાં ઓછાં બે બાળકોના પિતા હતા.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nફોટોગ્રાફરે વિવિધ દેશોમાં ફરી પ્રસૂતિ વખતે મહિલાઓની તસવીરો લીધી\nસાવધાન...શું આપ જાણો છો કે કિસ લો છો કે બેક્ટિરિયા\nશું છીંક રોકવાથી જીવ જઈ ���કે છે\nલોકો એકબીજાને કિસ શા માટે કરે છે કિસની શરૂઆત ક્યાં થઈ હતી\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-vipul-ambani-is-a-cfo-of-nirav-modi-company-arrested-gujarati-news-5819254-PHO.html", "date_download": "2018-12-12T17:27:04Z", "digest": "sha1:GBNAPXTOZIG6MWYXOOPJYLMIU4GTJRNW", "length": 9371, "nlines": 140, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ambani is arrested in PNB fraude case, he is CFO of Nirav Modi company | PNB ફ્રોડ કેસમાં અરેસ્ટ થયા છે આ અંબાણી, નીરવ મોદી કંપનીમાં હતા ઓફિસર", "raw_content": "\nPNB ફ્રોડ કેસમાં અરેસ્ટ થયા છે આ અંબાણી, નીરવ મોદી કંપનીમાં હતા ઓફિસર\nતાજેતરમાં જ કોર્પોરેટની દુનિયાના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં મુકેશ અંબાણીના પિતરાઈ બાઈ વિપુલ અંબાણી પણ છે\nવિપુલ અંબાણી તેમની પત્ની સાથે (ફાઈલ ફોટો)\nનવી દિલ્હી: તાજેતરમાં જ કોર્પોરેટ દુનિયાના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વિપુલ અંબાણીનું નામ પણ છે. માનવામાં આવે છે કે, તેમની ધરપકડનું કારણ નીરવ મોદી સાથે જોડાયેલુ છે. નોંધનીય છે કે વિપુલ અંબાણીનો સંબંધ ગુજરાત સાથે પણ છે.\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીથી કારકિર્દીની શરૂઆત\n- વિપુલ અંબાણીની ઉંમર 45 વર્ષની છે. તેઓએ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી અને એમબીએ મેસાચુસેટ્સથી કરી છે. મૂળે, હીરાચંદ ગોવર્ધનદાસ અંબાણીના ત્રણ દીકરા હતા. રમણીકલાલ, ધીરુભાઈ અને સૌથી નાના નટુભાઈ.\n- ધીરુભાઈના દીકરાઓને સૌ ઓળખે છે. રમણીકલાલના દીકરા વિમલના નામે રિલાયન્સની કાપડ વિમલ બ્રાન્ડ નામથી આવે છે. વિપુલના સૌથી નાના નટુભાઈના દીકરા છે.\n- નટુભાઈ એ જ શખ્સ છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ફાયનાન્સનું કામ સંભાળે છે. વિપુલે પોતાના કારકિર્દીની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી જ કરી હતી.\n- તેઓએ જ પોલિપ્રોપીલિન પ્રોજેકટ માટે ટેક્નો ઇકોનોમિક કોમ્પ્યુટરાઇઝ્ડ મોડલ તૈયાર કર્યા હતા, જે ઘણા સસ્તા હતા. વિપુલના નાના ભાઈ નીરજે પણ પોતાની કારકિર્દીન��� શરૂઆત રિલાયન્સથી જ કરી છે.\nકેવી રીતે છે નીરવ મોદી સાથે કનેક્શન\n- નીરવ મોદીના નાના ભાઈના લગ્ન ઈશિતા સાલગાંવકર સાથે થયા છે. ઈશિતા ગોવાના ઉદ્યોગપતિ દત્તરાજ અને દીપ્તિ સાગલાંવકરની જીકરી છે. દીપ્તિ, મુકેશ અને અનિલ અંબાણીની સગી બહેન છે.\n- આ જ રીતે મુકેશ અને અનિલના કઝિન વિપુલ અને તેમની ભાણી ઈશિતાના કારણે આ પરિવાર નીરવ મોદી સાથે જોડાયેલું છે.\n- વિપુલનું કહેવું છે કે, તેઓ ત્રણ-ચાર વર્ષ પહેલા જ નીરવ મોદી સાથે જોડાયા છે. ડિસેમ્બર 2016માં ઈશિતાના લગ્ન નીરવના ભાઈ નીશલ સાથે થયા છે.\n- પીએનબી કાંડના મામલે નીશલનું નામ પણ સીબીઆઈ રિપોર્ટમાં છે. વિપુલની પત્નીનું નામ પ્રીતિ છે.\n- ન્યૂયોર્કેમાં ઘણી હરાજીમાં પતિ-પત્ની સાથે જોવા મળ્યા છે.\n- નીરવ મોદી માટે ડાયમંડનું ટ્રેડિંગ કરતી કંપની ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ ના સીએફઓ વિપુલ જ છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો\nનીરવ મોદી સાથે સંકળાયેલા હતા નીરવ મોદી (ફાઈલ ફોટો)\nવિપુલ અંબાણીનો સંબંધ ગુજરાત સાથે પણ છે\nવિપુલ અંબાણીની ઉંમર 45 વર્ષની છે\nપીએનબી ફ્રોડ કેસમાં વીપુલ અંબાણીની થઈ છે ધરપકડ\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/204", "date_download": "2018-12-12T17:49:47Z", "digest": "sha1:PHHVEIWX5VOQRAP7YWMPAFMIUKVJMRAW", "length": 4479, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "સુરતના અરદેસર કોટવાળે શ્રીહરિને દાસાનુદાસ થવાની પ્રાર્થના કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસુરતના અરદેસર કોટવાળે શ્રીહરિને દાસાનુદાસ થવાની પ્રાર્થના કરી.\nસુરતના અરદેસર કોટવાળે શ્રીહરિને દાસાનુદાસ થવાની પ્રાર્થના કરી.\nભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.\nઅરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન���ડિયા કંપનીના કોટવાળ (અમલદાર) હતા. મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ તેમને પૂછીને કાર્ય કરતા. તેવી તેમની પાસે બુદ્ધિ, ચાતુર્યતા, આપસૂઝ અને વ્યવહારકુશળતા હતી. તેમ છતાંય, શ્રીહરિનાં દર્શન કરવા આવતાં ત્યારે ચરણોમાં ઝૂકી નિરંતર પ્રાર્થના કરતા.\nએક વખત શ્રીહરિનો ઉતારો તેમના ભવને હતો. મહારાજ જ્યારે ગઢપુર ભણી પધાર્યા ત્યારે અરદેસર કોટવાળે મહારાજને દીન-આધીન પ્રાર્થના કરી કે,\n હું સત્સંગમાં સદા દાસાનુદાસ થઈને રહી શકું એવી દયા કરજો.”\nશ્રીહરિ તેમની આવી પ્રાર્થના સાંભળી અંતરથી ખૂબ રાજી થયા અને રાજીપો વરસાવતા પોતે ધારણ કરેલી પ્રસાદીની પાઘ તેમના મસ્તક પર મૂકી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/malo-kaliyug-mi-draupadi-ne/", "date_download": "2018-12-12T16:09:09Z", "digest": "sha1:XMQ2KDCB2PLRDTE5UM2A4ZYM4237PVJH", "length": 23334, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "મળો કળિયુગ ની દ્રૌપદી ને, જેણે સગા પાંચ ભાઈઓ સાથે રચાવ્યા લગ્ન, આખરે શા માટે..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્ય���ં…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો ત���ારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ મળો કળિયુગ ની દ્રૌપદી ને, જેણે સગા પાંચ ભાઈઓ સાથે રચાવ્યા લગ્ન,...\nમળો કળિયુગ ની દ્રૌપદી ને, જેણે સગા પાંચ ભાઈઓ સાથે રચાવ્યા લગ્ન, આખરે શા માટે…..\nતમે બધા એ સતયુગ ની દ્રૌપદી વિશે તો જરૂર સાંભળ્યું હશે. મહાભારત દરમિયાન દ્રૌપદી એ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા. પણ તેના પછી આ પાંચે ભાઈઓની કિસ્મત એવી બદલી કે તેઓ જુગાર માં હારી ગયા. જો કે આતો હતી પહેલાની જૂની વાત, પણ આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવીશું જેને લોકો આજના સમયમાં દ્રૌપદી ના નામથી જાણે છે.કેમ કે પાંડવો ની પત્નીની જેમ આ યુવતીએ પણ એક જ પરિવારના પાંચ દીકરાઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન માત્ર પરંપરા જ નથી પણ તેને દુનિયાભર ના દરેક ધર્મો અને સભ્યતાઓ માં સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. જેની સાથે જોડાઈને પતિ-પત્ની જીવન ભર એક-બીજાના સુખ દુઃખ ના ભાગી બની જાય છે. જ્યા એક તરફ ભારતમમાં મહિલાઓ માટે એક કરતા વધારે લગ્ન કાનૂની અપરાધ માનવામાં આવે છે, જ્યા બીજી તફર આ ઉત્તર ભારતની રહેનારી મહિલાએ આ કાનૂન ને તોડી ને 5 લગ્ન કર્યા છે. આપણા દેશમાં ઘણા સદીઓ થી અલગ-અલગ રીતિ-રિવાજ અને પરંપરાઓ ચાલતી આવી રહી છે. એવામાં અમુક રિવાજો એટલા વિચિત્ર છે કે તમે ક્યારેય તેને સપનામાં પણ ન વિચાર્યું હોય. ભારતમાં હંમેશા મહિલાઓને પુરુષો કરતા નીચી સમજવામાં આવી છે. સાથે જ મહિલાઓના ચરિત્ર ને સાચા સાબિત કરવા માટે તેની પાસે ઘણા એવા ભયાનક કામો પણ કરવામાં આવતા હોય છે. કળિયુગની આ દ્રૌપદી નું નામ રજ્જો છે. 21 વર્ષની આ રજ્જો દેહરાદૂનના કોઈ એક ગામમાં રહે છે.\nહિમાલય, દેહરાદૂન અને તિબ્બત ના અમુક ગામમાં મહિલાઓ માટે વિચિત્ર એવી પરંપરાઓ વર્ષો થી ચાલી રહી છે. આ પરંપરા અનુસાર દરેક યુવતીને પોતાના પતિની સાથે-સાથે તેના ભાઈઓ સાથે પણ લગ્ન કરવા માટે મજબુર કરવામાં આવે છે. ભણેલી-ગણેલી યુવા પેઢી પણ આ પરંપરા ને નાબૂદ કરવામાં નાકામિયાબ સાબિત થઇ રહી છે. આ ક્ષેત્ર માં મહિલાઓની સંખ્યા ખુબ જ ઓછી છે માટે તેઓને એક કરતા વધુ યુવકો સાથે લગ્ન કરવા માટે મજબુર કરવામાં આવે છે. આ પરંપરા ને ફ્રેટરનલ ની પોલિન્ડરી પણ કહેવામાં આવે છે. અહીંના લોકો ભલે ગમે તેટલા ગરીબ કેમ ન હોય પણ તેઓ પોતાના લગ્ન ધામધૂમ થી કરે છે.\nઅને જે 18 મહિનાના એક બાળકની માં છે પણ આશ્ચર્ય ની વાત એ છે કે તેના વાસ્તવિક પિતા વિશે કોઈ જ નથી જાણતા. આ પાંચે ભાઈઓ રજ્જો ની સાથે ખુબ જ ખુશ છે અને રજ્જો તે બધાની સાથે એક સરખો સમય વિતાવે છે. અને આ ભાઈઓ માં પણ એકબીજાને લઈને કોઈ જ ઈર્ષા નથી અને દરેક રજ્જો ને એકસરખો પ્રેમ કરે છે.\nરજ્જો ની માતા ના પણ ત્રણ પતિ હતા માટે તે આ પરંપરા ને પોતાના બાળપણ થી જ જાણતી હતી. રજ્જો ના કહેવા અનુસાર તે પાંચ પતિઓ સાથે લગ્ન કરીને ખુબ જ ખુશ છે. તે પોતાના પૂર્વજો ની આ પરંપરા થી ખુબ જ પ્રભાવિત થઇ છે અને તેને લગ્ન કરવામાં કોઈ જ આપત્તિ કે સમસ્યા ન આવી.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ છે ધરતી ની 5 સૌથી ખતરનાક જગ્યા, જ્યાં ઇન્સાનોને જવાની છે મનાઈ, જાણો આખરે એવું તે શું છે રહસ્ય….\nNext articleઆ ખેડૂતે ખેતરમાં લગાવ્યું સની લિયોનીનુ બિકીની વાળું હોટ ફોટો – જાણો કેમ\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્��ભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nદત્તક – નિહાલ ચાલતો ચાલતો વુધ્ધાશ્રમ માં પપ્પાની રૂમના દરવાજે પહોંચી...\nOMG: લગ્ન બાદ પણ આ 15 બોલીવુડ સ્ટાર્સનું રહ્યું હતું અફેયર,...\nડાન્સર સપના એ એવી જગ્યાએ બનાવ્યું ટેટુ, કે 10 Photos થયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pedicure-kits/expensive-unbranded+pedicure-kits-price-list.html", "date_download": "2018-12-12T16:37:14Z", "digest": "sha1:JVMSA5GN7WL4Q5ZOVU6SO24IAHYW66X3", "length": 12744, "nlines": 292, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા અનબ્રાંડેડ પેડીકરે કીટ્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ India ભાવ\nExpensive અનબ્રાંડેડ પેડીકરે કીટ્સIndia 2018 માં\n12 Dec 2018 ના રોજ કે Rs. 2,000 સુધી લઇને India માં ખરીદો મોંઘા પેડીકરે કીટ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો અનબ્રાંડેડ પેડીકરે & કીટ India માં વલકસી પેડી ગ્લોવ ફુટ કરે કીટ 295 G Rs. 550 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ < / strong>\n1 અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 1,200. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન ઑલૉ મણિ પેડી કરે કીટ પર ઉપલબ્ધ Rs. 2,000 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 53 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ\nઑલૉ મણિ પેડી કરે કીટ\nબારે એસ્સેન્ટીઅલ્સ પેડી એન્ડ મણીકારે એસ્સેન્ટીઅલ્સ\nસેલી હેન્સન પેડીકરે ઈન A મિનિટે\nબારે એસ્સેન્ટીઅલ્સ ફુતકારે કીટ\nસ્મીલડ્રાઈવે 11 ઈન ૧ માણીકરે પેડીકરે કીટ સેટ કિસ્સો\nતુન્તુરી એક્સરસાઈસે હેન્ડ ગ્રીપ\nવલકસી પેડી ગ્લોવ ફુટ કરે કીટ 295 G\nવળી સૂથીંગ & રિલક્ષિન્ગ પેડીકરે માણીકરે સ્પા કીટ\nથઈ નાચ S કો ફુટ ફિલે\nકિલોએ વેદ કોકું ફુટ & હીલ રિપેર બુત્તેર વિથ કલોવે ઓઇલ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs", "date_download": "2018-12-12T17:51:00Z", "digest": "sha1:DENLYJZIJU5UMGNZZL47RIJMLSZRDPM2", "length": 15703, "nlines": 165, "source_domain": "anadimukta.org", "title": "All Prasangs | anadimukta.org", "raw_content": "\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\n‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા...Read more »\nતા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે...Read more »\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\n“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે..... હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\n“ભગત, ક્યાંથી આવો છો ” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ” “હા, મહારાજ, દયાળુ, મે��� આપનો મહિમા શીવલાલ...Read more »\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n“ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું. ...Read more »\nપૂ. સંતોને રસોઈ બનાવવાની બાબતમાં કરકસરના પાઠ શીખવ્યા.\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ...Read more »\nશ્રીહરિએ માનસીપૂજામાં દર્શન આપી આત્મીયતા રાખવાની વાત કરી.\nહિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા. ...Read more »\nનવદીક્ષિત પાર્ષદમુક્તોને ઠાકોરજીનું મુખ્યપણું રખાવ્યું.\nSMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ...Read more »\nશ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા...\nએક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું, “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »\nનાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી..\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા. વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રી અમૃતભાઈ રોજ સાંજે...Read more »\n“સંતો, તમે મારી હાજરીમાં લો તો હું લઉં...”\nતા.૩-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ વાસણા ખાતે સાંજે ૪ વાગ્યે પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે સંતરાનું જ્યૂસ તથા લીંબુનું પાણી બનાવ્યું હતું. સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજી...Read more »\nપ.પૂ.સ્વામીશ્રી સાથે અપ્રતિમ પ્રીતિનો નાતો.\nગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે,‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.’એ સંકલ્પને સાકાર કરવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે પધાર્યા હતા. વિદેશ વિચરણ પૂર્ણ કરી...Read more »\nશ્રીહરિએ વલુબા પરત્વે માતૃવાત્સલ્યતા દર્શાવી...\n“નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.” “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.” શ્રીહરિ બોલ્યા. સુરાબાપુ�� કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »\nઢોકળાં પહેલાં પૂ.સંતોને પીરસ્યા પછી પ.પૂ.સ્વામીશ્રીએ ગ્રહણ કર્યા.\nતા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ...Read more »\nશ્રીહરિએ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી.\nવિષય: પંચવર્તમાન પાળવા-પળાવવાના આગ્રહી\nશ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું, “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો \nસ્વાગત પહેલાં હરિકૃષ્ણ મહારાજનું કરવું.\nવ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે. તેથી જ વ્હાલા...Read more »\nમોટાપુરુષને જીવનની દરેક બાબતમાં પહેલા રાખવા.\nવિષય: પ.પૂ. બાપજીનું પ્રધાનપણું\nગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ...Read more »\nચોરી કરીને દાન કરવું નહિ.\nએક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીના અવરભાવના જતનની પ્રેરણા આપી.\nવિષય: એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી\nતા.૧૬-૧૧-૨૦૧૭ના રોજ ઘનશ્યામનગર ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા. પ્રાતઃસભા પૂર્ણ થતાં પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુમહિમા જણાવતાં કહ્યું કે,“મુક્તો, આ ઘનશ્યામનગર મંદિરમાં પ.પૂ.બાપજી વર્ષો સુધી દર્શન-સેવા-સમાગમનો લાભ આપવા...Read more »\nપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો. “ઊર્વિલ છે આ...” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/205", "date_download": "2018-12-12T17:48:48Z", "digest": "sha1:CHCVKMGQGEREDI5EUBCECBM3LPJ6ED6J", "length": 3569, "nlines": 69, "source_domain": "anadimukta.org", "title": "બાપજીએ હરિભક્તોની પાસે લઘુ કરવા માટે અનુમતિ માંગી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsબાપજીએ હરિભક્તોની પાસે લઘુ કરવા માટે અનુમતિ માંગી.\nબાપજીએ હરિભક્તોની પાસે લઘુ કરવા માટે અનુમતિ માંગી.\n“સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.\n“જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું.\n“મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.”\nસૌ સભાજનો બે હાથ જોડી વંદી રહ્યા.\n“મુક્તો, મહારાજ લાભ આપશે પણ અમારે તકલીફ છે માટે અમને લઘુ કરવા જવા દેશો…\n“બાપજી, આપે અનુમતિ ન લેવાની હોય...”\n“તમે સૌ શ્રીજીમહારાજના મુક્તો છો... માટે અમને જ્યારે જવું પડે ત્યારે જવા દેજો.”\nઆમ જણાવી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ લાભ આપવાનો શરૂ કર્યો…\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/05/2018/4071/", "date_download": "2018-12-12T16:32:44Z", "digest": "sha1:TATQNFLDRM3TTC5PYOGU6BD5ZROSJ7KO", "length": 6819, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "કોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને વિક્રમ સર્જ્યો ! | Gujarat Times", "raw_content": "\nHome INDIA કોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને વિક્રમ...\nકોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને વિક્રમ સર્જ્યો \nકોમનવેલ્થ રમતોત્સવનો શુભારંભ ભારતીય રમતવીરો માટે શુકનવંતો નીવડ્યો છે. વેઈટ લિફટિંગની સ્પર્ધામાં 48 કિલોની કેટેગરીમાં મીરાંબાઈ ચાનુએ 80 કિલોગ્રમ વજન ઊપાડીને વિક્રમ સર્જ્યો હતો. પુરુષોની સ્પર્ધામાં ગુરૂરાજાએ 56 કિલોની કેટેગરીમાં 138 કિલોગ્રામ વજન ઊપાડીને સિલ્વર ચંદ્રક હાંસલ કર્યો હતો. મીરાબાીએ ગોલ્ડમેડલ મેળવ્યો હતો. કોમનવેલ્થ રમતોત્સવ-2018નો આ પહેલો ગોલ્ડમેડલ છે.ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોલ્ટશહેરમાં 21મી કકોમનવેલ્થ ગેમ્સનો ઉત્સાહ -ઉમંગ અને ગીત -સંગીત સાથે આરંભ કરવામાં આવ્યે હતેો. આ રમતોત્સવમાં કુલ 71 દેશોના આશરે 4500થી વધુ ખેલવીરો ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના સભ્ય દેશો અને ખેલાડીઓ પોતાના રાષ્ટ્રધ્વજને ફરકાવતા સ્ટેડિયમમાં પઘાર્યા હતા. રિયો ઓલમ્પિકમાં રજત ચંદ્રક મેળવનાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ હાથમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજ સાથે ભારતનું નેતૃત્વ કર્યું હતું\nPrevious articleજમ્મુ -કાશ્મીરની સરહદ પર કેન્દ્ર સરકાર બંકરોનું નિર્માણ કરશે\nNext articleઅદભૂત અને અનન્ય ડાન્સર તેમજ ગજબની કોમિક સેન્સ ધરાવતા અદાકાર ગોવિંદાની ફિલ્મ આવી રહી છે-\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહનું નિવેદનઃ જમ્મુ – કાશ્મીરમાં કયારેય કશું નહિ બદલાય.\nસુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનો ખરીદવાને મામલે મહત્વની સુનાવણી ચાલી રહી છે...\nધુળેટીઃ રંગો પહેરીને પતંગિયું થવાનો દિવસ\nભારતીય બાળકોનું આલબમ ‘ફાલુઝ બાઝાર’ દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિની સંગીતમય યાત્રા\nપ્રિયંકા ચોપરા પછી રાધિકા આપ્ટે પણ હોલીવુડની ફિલ્મમાં\nબ્રહ્માંડનાં અનેક રહસ્યોની સમજ આપનારા મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નિધન\n૧૫૦૦થી વધારે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સત્રના આરંભમાં વિવિધ સ્ટેશનરીનું વિતરણ\nઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયનો પ્રથમ લુક રિલિઝ કરવામાં આવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jethimadh-powder-use-health-benefit/", "date_download": "2018-12-12T16:25:30Z", "digest": "sha1:HGTPXXIEO7KORPTSUGXC34H7UQSRYWE6", "length": 22522, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "કેટલાય રોગોનો ઈલાજ છૂપાયો છે જેઠીમધના લાકડામાં, જાણો એને ખાવાની સાચી રીત ...ચમત્કારિક ફાયદાઓ વાંચો આર્ટિકલમાં | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ��ાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome સ્વાસ્થ્ય કેટલાય રોગોનો ઈલાજ છૂપાયો છે જેઠીમધના લાકડામાં, જાણો એને ખાવાની સાચી રીત...\nકેટલાય રોગોનો ઈલાજ છૂપાયો છે જેઠીમધના લાકડામાં, જાણો એને ખાવાની સાચી રીત …ચમત્કારિક ફાયદાઓ વાંચો આર્ટિકલમાં\nસ્વાદમાં મીઠું જેઠીમધમાં કેલ્શિયમ, ગ્લિસરાઇઝ એસિડ, એન્ટિ ઓક્સિડંટ, એંટીબાયોટિક, પ્રોટીન, અને કાર્બોહાઇટ્રેડ જેવા ગુણોથી ભરપૂર છે. આનો ઉપયોગ આંખોના રોગો, મોઢાને લગતા રોગો, કંઠને લગતા રોગો, પેટના રોગો, શ્વાસ ચડવો, હૃદય રોગ, તેમજ ઘાવ વગેરે માટે શિયાળામાં ખાસ પ્રયોગ કરવામાં આવે છે. તેમજ આ વાત કફ, વાયુ અને પિત એમ ત્રિદોષને શાંત કરવા માટેનો આ રામબાણ ઈલાજ છે\nપતંજલી આયુર્વેદ હરિદ્વારના આચાર્ય બાલાકૃષ્ણના કહેવા અનુસાર, જ્ઠીમધના પાઉડર વાળા પાણીથી આંખો ધોવાથી આંખના રોગમાં રાહત થાય છે. જેઠીમધના ચૂર્ણમાં વરિયાળીનું ચૂર્ણ અથવા પાઉડરને બરાબર માત્રામાં એક એક ચમચી સવારે અને સાંજે ખાવાથી આંખોમાં થતી બળતરા મટે છે. તેમજ આંખોનું તેજ વધે છે. જેઠીમધને પાણીમાં પીસીને કે લસોટીને એમાં રૂ બોળીને પછી આંખો પર બાંધવાથી આંખોમાં નમી આવે છે ને આંખને લગતી તકલીફમાં રાહત થાય છે. એ ઉપરાંત એમને જણાવ્યુ કે, જેઠીમધ કાન અને નાકનાં રોગો માટે ખૂબ જ ગુણકારી ને અસરકારક છે. જેઠીમધ અને દ્રાક્ષામાં ઉકાળેલ દૂધના ટીપાને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત થાય છે. 3 – 3 ગ્રામ જેઠીમધ અને 3-3 ગ્રામ જેઠીમધ અને શુંડીમાં છ નાની નાની એલચી તેમજ એમાં 25 ગ્રામ સાકર ઉમેરીને એનું કાવો બનાવીને એના નાકમાં 1- 2 ટીપાં નકવાથી નાકના રોગોનું શમન થાય છે.\nમોઢામાં પડેલ ચાંદાને દૂર કરવા માટે જેઠીમધના લાકડાના ટૂકડાને મોઢામાં રાખીને ચૂસવાથી મોઢાના ચાંદા મટે છે. જેઠીમધનેના લાકડાને ચૂસવાથી ઉધરસ અને ગાળાના રોગો પણ મટે છે. સૂકી ખાંસીમાં કફ ઉત્તપન્ન કરવા માટે 1 ચમચી માત્રમાં માધાની સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી કફ બને છે. તેમજ 20, 25 ઉકાળો બનાવી સવાર સાંજ પીવાથી શ્વાસનળી એકદમ સાફ થઈ જાય છે. તેમજ જેઠીમધ ચૂસવાથી આવતી હીંચકી બંધ થઈ જાય છે.\nઆચાર્ય બાલાકૃષ્ણએ જણાવ્યુ કે, જેઠીમધ હૃદયરોગમાં પણ લાભ દાયક છે. 3-5 ગ્રામમાં કૂટકી ચૂર્ણને મેળવીને એમાં 15-20 ગ્રામમાં સાકરનું પાણી ભેળવીને રોજ નિતમિત રૂપથી તેનું સેવન કરવાથી હૃદય રોગમાં રાહત અનુભવાય છે. જેઠીમધનો કાવો બનાવીને 10 થી 15 મિલીમાં પીવાથી પેટનો દુખાવો પણ મટે છે.\nત્વચાના રોગો માટે પણ જેઠીમધ લાભદાયક છે. સ્કીન પર કે ખીલ પર જેઠીમધનો લેપ લગાવવાથી ખીલ જલ્દી જ પાકી જાય છે અને ફૂટી જાય છે. જેઠીમધ અને તલને પીસીને ઘાવ પર લગાવવાથી ઘાવમાં જલ્દી રાહત થાય છે.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબાજરાની રોટલી કે રોટલો ખાવાથી થતાં ફાયદાઓ વાંચીને તમે ચૌકી જશો, કાલથી જ ખાવાનું શરૂ કરી દેશો \nNext articleરોજ કરો આ Yummy વેજીટેબલ સૂપનું સેવન, માત્ર 7 દિવસમાં જ પેટની ચરબીને કરો ગાયબ …વાંચો\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને તમારી પણ આત્મા કંપી જશે……\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click ��રો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nબોસ આ છે કેનેડા, લોટ લઇ જતા અને રોટલી બનાવતા આ...\nશ્રી દેવી ના મૌતની ખબર સાંભળતા જ બેસુધ થયા બોની કપૂર,...\nપતિના અકસ્માત બાદ બસની સ્ટીયરીંગ ઉઠાવીને, બનાવ્યું દીકરીઓનું ભવિષ્ય…કેટલી લાઇક આપશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/206", "date_download": "2018-12-12T17:47:55Z", "digest": "sha1:MCTOOAUYOP34V5ZHMJPJEJEMDJGVFXG3", "length": 4033, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.બાપજીએ સ્વાસ્થ્યની અવગણના કરી લાભ આપ્યો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.બાપજીએ સ્વાસ્થ્યની અવગણના કરી લાભ આપ્યો.\nપ.પૂ.બાપજીએ સ્વાસ્થ્યની અવગણના કરી લાભ આપ્યો.\n“મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...”\n“બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા.\n“અરે તકલીફ તો રહેવાની પણ તમે બધા મુક્તો સમયનું સેટિંગ કરી,વ્યવહાર-ધંધા ગૌણ કરી લાભ લેવા આવ્યા છો... અમે આટલા બધા મુમુક્ષુ ઘરાક જોઈએ તો અમારાથી સ્વામિનારાયણ પધરાવવાનો ધંધો કર્યા વગર કેમ રહેવાય \n“બાપજી,રાજી રહેજો,સંતો કહેતા હતા કે ડૉક્ટરે આપને 15 મિનિટથી વધારે બોલવાની ના કહી છે તો આપ અમારે કારણે તકલીફ ન લેશો.”એક હરિભક્ત દીનભાવે પ્રાર્થના કરતા બોલ્યા.\n“શું કરું મહારાજની ઇચ્છા...” એમ કહી બાપજીએ અમૃતવાણીનો લાભ આપવાનું શરૂ કર્યું.\nસંતો-પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કરી પણ લાભ આપવાનો ચાલુ જ રાખ્યો.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhachau-news-044002-1156353-NOR.html", "date_download": "2018-12-12T16:47:46Z", "digest": "sha1:RHSNWI3CNZFWGJBYEQOXSKTOVNI7ZU7Y", "length": 5962, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા | આદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tBhachu »\tઆદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા\nઆદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા\nઆદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ કુટીયા મધ્યે કાછેલા ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા યોજવામાં આવેલા 27માં...\nઆદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ કુટીયા મધ્યે કાછેલા ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા યોજવામાં આવેલા 27માં સમુહલગ્નમાં 17 નવ યુગલો પ્રભુતામાં પડલા પાડયા હતા.\nસમુહલગ્નમાં લગ્ન બંધને બંધાતા યુગલોમાં ભચાઉ, ગાંધીધામ, આદિપુર તેમજ અન્ય ગામોમાંથી યુગલો જોડાયા હતા. ગઢવી સમાજના પુજય આઇ જાલુમાંએ નવ યુગલોને આર્શીવચન આપ્યા હતા તો પ્રભુતામાં પગલા માંડનાર કન્યાઓને સમાજના શ્રેષ્ઠીઓ કન્યાદાન આપીને આર્શીવાદ મેળવ્યા હતા. સમુહ લગ્નમાં દાતા પરીવારનો સહયોગ સાંપડયો હતો. સમુહલગ્ન સમિતિના ટ્રસ્ટી જીગરભા દેવસુર, પ્રદીપભા આંબા અને ભગવાનજીભા આલગા સાથે સમુહલગ્ન સમિતિના કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/207", "date_download": "2018-12-12T17:51:13Z", "digest": "sha1:4AAFIURJBNUHOWKOZDDY6XZ3TYU2USJN", "length": 4173, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "“હરિભક્તને ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન કરવા શીખ આપી.” | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs“હરિભક્તને ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન કરવા શીખ આપી.”\n“હરિભક્તને ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન કરવા શીખ આપી.”\n“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”\n“જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”\n“સ્વ���મી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા માટે ફોન કર્યો છે. ગાડી લઉં \n“ઘરમાં કેટલી ગાડી છે અને કેટલા મુક્તો છે \n“દયાળુ, બે મુક્તો છે અને બે ગાડી છે.”\n“તો ત્રીજી કોના માટે લેવાની છે \n“સ્વામી, એક ગાડી જૂની થઈ ગઈ છે તે વેચીને નવી લેવાની છે.”\n“સ્વામી, બે વર્ષ થયાં.”\n“ભલા ભગત, અમારા સંતો ૮-૧૦ વર્ષ જૂની ગાડી વાપરે છે, અમારી ગાડીને છ વર્ષ થયાં. કેટલું વિચરણ હોય છે તોય હું વાપરું છું. સંતો ૧ વર્ષથી બદલવા કહે છે તોપણ બદલતો નથી અને તમે બે વર્ષમાં જૂની થઈ ગઈ કહો છો. દયાળુ, આ પૈસા આપના નથી, મહારાજના છે; માટે તેનો દુર્વ્યય ન કરાય.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/208", "date_download": "2018-12-12T17:50:17Z", "digest": "sha1:S7LKBL4TVEBYCZPQULLON4QQZV7NIQZW", "length": 4984, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "“સમર્પિત મુક્તોને કરકસરનો ગુણ શીખવ્યો.” | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs“સમર્પિત મુક્તોને કરકસરનો ગુણ શીખવ્યો.”\n“સમર્પિત મુક્તોને કરકસરનો ગુણ શીખવ્યો.”\n“સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને ઠાકોરજી સુધી પહોંચાડવા આપણા સૌમાં કરકસરનો ગુણ અતિ દૃઢ જોઈએ.”\nસર્વે STKના મુક્તો પ.પૂ. સ્વામીશ્રીના અભિપ્રાયો અને રુચિને એકાગ્રચિત્તે સાંભળતાં સાંભળતાં મહત્ત્વના મુદ્દા નોંધી રહ્યા હતા. તેવામાં પ.પૂ.સ્વામીશ્રીની દૃષ્ટિ આગળ બેઠેલા એક સમર્પિત મુક્તની નોટ પર પડી, તેઓ સભાલેખન કરતા હતા.\nસ્વાભાવિક રીતે લેખનકાર્ય જે રીત પ્રમાણે કરતા હોઈએ તેમ હાંસિયો છોડી લખતા હતા.ત્યારે પ.પૂ.સ્વામીશ્રી તેમને ઉદ્દેશીને કરકસરનો દિવ્ય ગુણ સ્વજીવનમાં ચરિતાર્થ કરાવવા બોલ્યા,\n“આ સેવકે મારા જીવનકાળ દરમ્યાન નોટના પાનાનો હાંસિયો પણ લખ્યા વગરનો ખાલી નહિ રાખ્યો હોય, શા માટે તો કરકસર કરવા,એટલી જગ્યા પણ ખાલી છોડી હરિભક્તોની સેવાનો દુર્વ્યય કરવાનો ને તો કરકસર કરવા,એટલી જગ્યા પણ ખાલી છોડી હરિભક્તોની સેવાનો દુર્વ્યય કરવાનો ને માટે દરેક જગ્યાએ બચાવ કરતા શીખો. જરૂરિયાતો ને વપરાશ ઘટાડતા શીખો.”\nજેઓ એક હ��ંસિયો પણ લખ્યા વગર કોરો ન છોડતા હોય તો તેમના જીવનમાં બીજી બાબતોમાં કેવી કરકસર જોવા મળતી હશે તેનો દિવ્ય અનુભવ તો નિકટના સંત-હરિભક્તને જ થાય.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%B0%E0%AA%AA%E0%AB%80", "date_download": "2018-12-12T17:58:28Z", "digest": "sha1:IPBLR4FKTLYJPQPGNPHXLGGSKM4TZY7R", "length": 3539, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખરપી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખરપી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખૂરપી; ખરપડી; ખરપવાનું ઓજાર.\nખૂરપી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/209", "date_download": "2018-12-12T17:49:19Z", "digest": "sha1:AHHNVNYT6CAM6V3DDND4DBBPOD64HKUP", "length": 4331, "nlines": 72, "source_domain": "anadimukta.org", "title": "મંદિર દર્શન ને કથાવાર્તાના લાભથી અમે સ્વસ્થ થશું એમ કહ્યું... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsમંદિર દર્શન ને કથાવાર્તાના લાભથી અમે સ્વસ્થ થશું એમ કહ્યું...\nમંદિર દર્શન ને કથાવાર્તાના લાભથી અમે સ્વસ્થ થશું એમ કહ્યું...\nવિષય: કથાવાર્તા શ્રવણનો આગ્રહ\nજ્ઞાનસત્ર -11માં દર્શન વિભાગમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને દર્શન આપતા હતા.\n“અશ્વિનભાઈ, અહીં અમારી પાસે આવો.”\n“આ માસમાં હવે સુરત લાભ આપવા પધારવું જ છે...”\n“ના, બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું નથી. અવરભાવમાં બોલાતું નથી અને બી.પી. પણ વધઘટ રહે છે તો આપ આરામ કરો. અમે બધા આપનો લાભ લેવા આવીશું...”\n“અરે, તમે કોઈ આવતા નથી... પણ અમારે તો આવવું જ છે. ભલે તકલીફ પડે પણ આ માસમાં તો આવવું જ છે...”\n“ના બાપજી, અમે બધા બે-ત્રણ લક્ઝરી ભરીને આપનો લાભ લેવા આવીશું...”\n“110 % આવશો ને \n“હા બાપજી અમે આવીશું. અમે હવે આપને આ અંગે ફરિયાદ નહિ આવવા દઈએ...”\n“ભલે, પણ તમે બધા નિયમિત મંદિરે એક વાર જજો અને સંતોનો જોગ-સમાગમ કરજો તો અમે સ્વસ્થ થઈ જઈશું...”\nઅશ્વિનભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો આગ્રહ જોઈ ભીંજાઈ ગયા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://bestappsformobiles.com/2018/07/21/?lang=gu", "date_download": "2018-12-12T17:52:55Z", "digest": "sha1:BSRW5POYDMLMWO2U3P4DLO2G2UHDCGFT", "length": 5947, "nlines": 87, "source_domain": "bestappsformobiles.com", "title": "જુલાઈ 21, 2018 -", "raw_content": "\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nગૂગલ ક્લિપ્સ APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nગૂગલ ક્લિપ્સ APK ફાઇલ Google ક્લિપ્સ ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ APK ડાઉનલોડ કરો Google ક્લિપ્સ એપ્લિકેશન તમે યોગ્ય તમારા સેલ્યુલર મશીન બહાર વ્યવસ્થા અને ડિજિટલ કૅમેરા નિયંત્રિત તમારા Google ક્લિપ્સ મદદ કરે છે. એપ્લિકેશન સાથે, તમે જ તે જોવા માટે તમારા ડિજિટલ કૅમેરા માટે સમર્થ હશો અને…\nકરીને Gmail APK Inbox ડાઉનલોડ કરો | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nGmail APK કરીને Gmail APK ફાઈલ ઇનબૉક્સ દ્વારા Inbox ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ કરો તમારી ઇલેક્ટ્રોનિક મેલ ઇનબૉક્સ રહેવા અને ઉચ્ચતર કામ કરવા તમે સક્ષમ કર્તવ્ય, જોકે વૈકલ્પિક કારણ કે તે સામાન્ય રીતે જરૂરી સામગ્રી છુપાવી દે છે અને વધારાની તણાવ કરતાં થવાય બનાવે. ઇનબૉક્સ, દ્વારા બાંધવામાં…\nલાઈવ ચેનલો APK ડાઉનલોડ | મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nડાઉનલોડ લાઈવ ચેનલો APK ફાઈલ લાઈવ ચેનલો APK ડાઉનલોડ લાઈવ ચેનલો એપ્લિકેશનના નવીનતમ સંસ્કરણ લાઇવ ટીવી જોવાનું છે. તમારા મનપસંદ માહિતી જુઓ, રમતો પ્રવૃત્તિઓ, ફિલ્મો અને ટીવી વૈવિધ્યસભર ચેનલ સ્ત્રોત સામ્યતા બિલ્ટ-ઇન ટ્યુનર થી છતી, IP આધારિત ટ્યુનર્સ, અને વધારાની અને તેમને તરત જ માં રજૂ તમારી…\nYouTube પર જાઓ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nSpeedtest APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nસમાંતર જગ્યા લાઇટ APK ડાઉનલોડ શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nDragalia લ���સ્ટ APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nસહુથી વધારે મુલાકાત વાળી\nYouTube પર જાઓ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nSpeedtest APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nસમાંતર જગ્યા લાઇટ APK ડાઉનલોડ શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nDragalia લોસ્ટ APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ…\n« જૂન ઑગસ્ટ »\nઅંતિમ નીન્જા ઝળહળતું APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nબિટ APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nZynga જાતની ગંજીફાની અમેરિકન APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nટેમ્પલ રન 2 APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nબધા હકો અમારી પાસે રાખેલા છે Bestappformobiles.com", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/09/2018/1957/", "date_download": "2018-12-12T17:50:20Z", "digest": "sha1:B72MRXHEAL7ISLFMLX6JF57LXSLVI4CI", "length": 14946, "nlines": 90, "source_domain": "gujarattimesusa.com", "title": "ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કમાં આઇટીવીનો કાર્યક્રમ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કમાં આઇટીવીનો કાર્યક્રમ\nઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કમાં આઇટીવીનો કાર્યક્રમ\n(અહેવાલઃ નરેશ ટી. શાહ, ફોટોગ્રાફઃ જતીન ધારિયા)\nન્યુ યોર્કઃ ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે 28મી જાન્યુઆરીએ આઇ ટીવીનો રસપ્રદ કાર્યક્રમ હિલ સાઇડ ઉપર આવેલા હનુમાન મંદિરમાં યોજાયો હતો.\nપ્રમુખ મુકુંદભાઈ મહેતાએ આવકાર આપતાં જણાવ્યું કે અત્યાર સુધી આપણે મેડિકલ, સ્વાસ્થ્ય, કાયદાની માહિતી, કોમ્પ્યુટર વગેરે વિષયો પર ચર્ચાવિચારણા કરી કાર્યક્રમો કર્યા, પરંતુ આ કાર્યક્રમનો વિષય તદ્દન નવો છે, જેમાં જૂની પેઢી (સિનિયર) અને નવી પેઢી (જુનિયર) વચ્ચે જે અંતર છે તેને ઓછું કરી એક સેતુ બનાવી બન્ને પેઢી વચ્ચે સુંદર વિચારવિનિમય કઈ રીતે થઈ શકે.\nઆ કાર્યક્રમ આઇટીવીના પ્રોગ્રામ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસે બનાવ્યો હતો. તેમનો વિષય હતો ‘જનરેશન ગેપ અને ટેક્નોલોજી’ અને બીજો વિષય ‘આદરભાવ કોને આપવો. ઉંમરને કે જ્ઞાનને’ બે વિભાગમાં વહેંચાયેલા આ બન્ને કાર્યક્રમના પ્રથમ ભાગમાં જૂની પેઢીમાંથી ડો. હેમાંશુ પંડ્યા અને મુકુંદભાઈ મહેતા તેમ જ નવી પેઢીમાંથી નીલ ઝવેરી (ફાઇનાન્સ) અને રજની રઘુનાથ (ઓફિસ મેનેજર)ની પસંદગી કરી. મધ્યાંતર બાદ બીજા વિભાગમાં જૂની પેઢીમાંથી ડો. નીલેશ સોની અને ગોપી ઉદ્દેશી તેમ જ નવી પેઢીમાંથી શમીક શાહ અને સપના વ્યાસની પસંદગી કરી.\nચર્ચા દરમિયાન અશોકભાઈએ આગ્રહપૂર્વક કહ્યું કે બન્ને પેઢી એકબીજાને સમજી શકે તે માટે એક સુંદર સેતુ બાંધવાની જરૂર છે, જેથી બન્ને પેઢી વચ્ચે અત્યારે જે અંતર છે તે ઓછું થઈ શકે અને બન્ને પેઢી એકબીજાની નજીક આવી શકે. ઇન્ડો અમેરિકન સેન્ટરને આ વિચાર સાથે સહમત થઈ સહકાર આપવા બદલ અશોકભાઈએ સૌનાં વખાણ કર્યાં. પ્રમુખે પણ ખાતરી આપી કે આ કાર્યક્રમ જોયા બાદ આવા કાર્યક્રમો વારંવાર થાય તેવી સૌની ઇચ્છા અને આગ્રહ થશે.\nબે કલાકના આઇટીવીના રેકોર્ડિંગ કાર્યક્રમ વખતે અશોકભાઈએ બન્ને ટીમને વિષયને લગતા ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર સવાલો પૂછ્યા અને બન્ને પેઢી વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરી શકાય તે માટે તેઓના વિચાર જાણ્યા. પેઢીના અંતરમાં અદ્યતન ટેક્નોલોજી, જેવી કે આઇફોન, ઇ-મેઇલ, ટેક્સિંગ, ફેસબુક, સામાજિક મિડિયા વગેરે કેવી રીતે ભાગ ભજવે છે તેની ચર્ચા કરી.\nચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે નવી પેઢી આ અદ્યતન ટેક્નોલોજીને બહુ સારી રીતે તરત જ સમજી શકે છે અને દૈનિક જીવનમાં તેનો ઉપયોગ પણ વધુ ને વધુ કરે છે. જ્યારે જૂની પેઢી માટે આ થોડું મુશ્કેલ છે. તેઓ આ ટેક્નોલોજી નવી પેઢીના જેટલી તરત સમજી શકતા નથી અને તેનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં જ કરે છે. આના કારણે બે પેઢી વચ્ચે અંતર વધવાની શક્યતા પણ રહેલી છે. હવે પ્રશ્ન એ છે કે આ ટેક્નોલોજી બન્ને પેઢી વચ્ચે અંતર વધારશે કે ઘટાડશે જો જૂની પેઢી થોડી સરળતા રાખે, શાંતિથી નવી પેઢીના વિચારોને સમજે, વિચારે અને સ્વીકારવાની તૈયારી રાખી નવી પેઢી સાથે હળીમળીને રહે તો આ અંતર ચોક્કસપણે ઘટી શકે તેમ છે.\nતેમ છતાં નવી પેઢીએ જ્ઞાનની વિશાળતા, સમજણ અને વડીલો પ્રત્યેનો આદર સત્કારભાવ રાખવાનું પણ જરૂરી છે. ભારતીય રીત-રિવાજોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. નવી પેઢી અદ્યતન ટેક્નોલોજીથી એક કરતાં વધુ કામ એકસાથે કરી શકે છે. જ્યારે જૂની પેઢી માટે એ તેટલું શક્ય નથી. ત્યાર બાદ બન્ને ટીમે નવી પેઢી અને જૂની પેઢીએ કુટુંબની રહેણીકરણી, કુટુંબના પ્રસંગો, કુટુંબનું બંધારણ, ભારતીય અને અમેરિકન સંસ્કૃતિની વિષમતા તેમ જ અદ્યતન ટેક્નોલોજીની અસર વગેરે વિષયો પર પોતાના અનુભવ અને વિચારો મુક્તપણે રજૂ કર્યા.\nઅશોકભાઈની સરળતા અને મધુર શૈલીમાં વાત કરવાને કારણે વિષયને લગતા સુંદર પ્રશ્નો પૂછવાના કારણે બન્ને ટીમ અને પ્રેક્ષકોને સારી રીતે જકડી રાખ્યા હતા. સૌએ શાંતિપૂર્વક કાર્યક્રમને માણ્યો. અશોકભાઈએ સૌનો આભાર માન્યો અને આઇટીવીની પ્રોડક્શન ટીમને રવિવારના દિવસે આટલું સુંદર કામ કરી સહકાર આપવા બદલ તેમને પણ બિરદાવ્યા હતા. જ્યારે આઇટીવી પર આ કાર્યક્રમની રજૂઆત થશે ત્યારે આ કાર્યક્રમ સર્વે કુટુંબ અને સમાજને નવી પેઢી અને જૂની પેઢીને સાંકળનારો બનશે તેમ જ આ ચર્ચા-વિચારણા પણ સૌને ગમશે અને ઉપયોગી નીવડશે.\nઅશોકભાઈનાં ધર્મપત્ની શીલાબહેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક સહકાર આપ્યો હતો. પ્રમુખ અશોકભાઈએ શીલાબહેનનો પણ આભાર વ્યક્ત કર્યો. નજીકના ભવિષ્યમાં આ કાર્યક્રમની રજૂઆત આઇટીવીમાં કરવામાં આવશે, જે અંગેની માહિતી અશોકભાઈ આપશે.\nઆઇટીવીની ટીમને ટેક્નિકલ બાબતમાં મદદ કરવા માટે પ્રમુખે એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર જતીન ધારિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ આગામી વેલેન્ટાઇન્સ ડેના પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી.\nઅંતમાં સુંદર ભોજનને ન્યાય આપી સૌ આનંદ વિભોર સાથે વિખરાયા.\nPrevious articleપાની રે પાની તેરા રંગ કૈસા – દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં કપરું જળ- સંકટ\nNext articleગાયત્રી ચેતના સેન્ટરમાં વાસંતિક હર્ષોલ્લાસ સાથે વસંતપંચમીનું પર્વ ઊજવાયું\n(અહેવાલઃ નરેશ ટી. શાહ, ફોટોગ્રાફઃ જતીન ધારિયા)\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\n3.4 બિલિયન ડોલરમાં સિન્ટેલ કંપની વેચતા ભરત દેસાઈ, નીરજા શેઠી\nઅમેરિકા અને કેનેડા દ્વારા રશિયાના ડિપ્લોમેટ્સને હટાવવાની કાર્યવાહીનો રશિયાનું વહીવટીતંત્ર જડબાતોડ...\nશિકાગોમાં દ્વિતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2018નું ભવ્ય આયોજન\nસંજુની ભૂમિકા ભજવીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે રણવીર કપૂર\nયશરાજ ફિલ્મે અક્ષયકુમાર, રણબીર કપુર અને રણવીર સિંહ સાથે ફિલ્મ બનાવવાની...\nલોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય\nમાર્ચ 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-1\nખુશી કપુર અને આર્યન ખાનને બોલીવુડમાં લોન્ચ કરશે કરણ જોહર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/omg-11-varsh-ni-balaki-ni/", "date_download": "2018-12-12T17:03:14Z", "digest": "sha1:23QXNGKPLQB6JFXDPQ6QSE2R6TOLWJFN", "length": 20981, "nlines": 217, "source_domain": "gujjurocks.in", "title": "OMG! 11 વર્ષ��ી બાળકીની આંખ માંથી નીકળું આવું કે ડોક્ટર્સ પણ રહી ગયા હૈરાન... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅ��ેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\n 11 વર્ષની બાળકીની આંખ માંથી નીકળું આવું કે ડોક્ટર્સ પણ રહી...\n 11 વર્ષની બાળકીની આંખ માંથી નીકળું આવું કે ડોક્ટર્સ પણ રહી ગયા હૈરાન…\nબેંગલુરૂ, કર્નાટકની 11 વર્ષની બાળકીની આંખો માંથી મરેલી કીડીઓ નીકળી રહી છે. આ અજીબ બીમારી થી માત્ર બાળકી નાં પરિવારજનો જ નહિ પણ ડોક્ટર્સ પણ પરેશાનીમાં મુકાઈ ગયા છે કે આખરે આ બાળકીની આંખોમાં કીડીઓ કેવી રીતે પહોંચે છે અને પછી કેમ મરેલી કીડીઓ આંખની બહાર નીકળે છે. ડોકટરી ઈલાજથી તો કઈ ન થઇ શક્યું તો માં-બાપ હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે.\n10 દિવસોથી આંખથી નીકળી રહી છે કીડીઓ:\nમામલો કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લાનો છે, જ્યાં 11 વર્ષની અશ્વિની એક અજીબ બીમારી થી પીડાઈ રહી છે. આગળના 10 દિવસોથી અશ્વિનીની ડાબી આંખમાંથી મરેલી કીડીઓ બહાર નીકળી રહી છે. બાળકી તેને લીધે ખુબ જ પીડા સહન કરી રહી છે સાથે જ તેના માતા-પિતા પણ પોતાની બાળકીની આવી હાલત જોઇને ખુબ જ પરેશાન છે.\nઅત્યાર સુધીમાં નીકળી ચુકી છે 60 કીડીઓ:\nઅત્યાર સુધીમાં અશ્વિનીની આંખોમાંથી 60 કીડીઓ નીકળી ચુકી છે. જેને લીધે તેને ખુબ જ દર્દ થાય છે. તેની આંખમાંથી લગાતાર પાણી નીકળી રહ્યું છે. કીડીઓને લીધે આંખમાં જલન થાય છે, પણ કોઈપણ કાઈ કરી નથી શકતા. ડોક્ટર્સ પણ તેનાથી હેરાન છે કે આખરે અવું તે કઈ રીતે બની શકે. ડોકટરોએ ઘણી એવી દવાઓ, આઈ ડ્રોપ્સ પણ આપ્યા પણ કઈ જ ફર્ક નાં પડ્યો.\nઆંખ માંથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન:\nજ્યારે ડોકટરી ઈલાજ થી કોઈ રાહત ન મળવા પર ઘરના લોકો બાળકીને જ્યોતિષ પાસે લઇ ગયા. જ્યોતિષે જણાવ્યું કે અશ્વિની નાગદોષ થી પીડિત છે, જેને લીધે તેને આવું થઇ રહ્યું છે. કીડીઓ અશ્વિનીનાં કાન માંથી ઘુંસી જાય છે અને પછી તેની ડાબી આંખ માંથી બહાર નીકળે છે. જણાવી દઈએ કે અમુક સમય પેહલા જ અમેરિકાના ઓરેગન માં એક મહિલાની આંખો માંથી 14 જીવિત કીડાઓ નીકળ્યા હતા. મહિલા થેલજીયા ગ્લોસા નામની સંક્રમણની શિકાર હતી.\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleકેમ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફ્લેટની ડીલ કરી કેન્સલ, મકાનનું ભાડું જાણીને ચોંકી જશો\nNext articleયૌન શોષણ બાદ અભિનેત્રીના બીજા બયાને મચાવી સનસની, ભારતીય પુરુષોને જણાવ્યા ‘ડરપોક’ અને કહ્યું કે ….. વાંચો શું છે મામલો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ...\nજ્યારે આગળ ભણવા માટે એને હોસ્ટેલ માં જવા નું થયું. એ...\nફક્ત 60 રૂપિયામાં ઘરે લઈ જાવ AC, TV અને બીજું ઘણું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/11/2018/5190/", "date_download": "2018-12-12T17:13:23Z", "digest": "sha1:6Z63IGMSOJVYSYPC77GE4ZJFI272AK5V", "length": 15166, "nlines": 88, "source_domain": "gujarattimesusa.com", "title": "ચરોતરના સમાજપરિવેશના સર્જકઃ કનુ સુણાવકર | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ચરોતરના સમાજપરિવેશના સર્જકઃ કનુ સુણાવકર\nચરોતરના સમાજપરિવેશના સર્જકઃ કનુ સુણાવકર\nડો. રમણભાઈ પી. પટેલ\nગુજરાતી સાહિત્યને પોતાના સર્જનકર્મથી રળિયાત કરનાર ચરોતરના પ્રાચીન, અર્વાચીન કાળના અનેક સર્જકોનું સાહિત્યપ્રદાન વિશેષ ધ્યાનપાત્ર તેમ નોંધપાત્ર રહ્યું છે. એમાં કેટલાક લઘુદીવડાઓએ પણ યથાશક્તિ, મતિ, દષ્ટિ થકી, પોતાની સર્જનશગને પ્રજ્વલિત રાખી, સંકોરી ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઉજાસ દાખવી, સાહિત્યની તેજસ્વિતા તથા સમૃદ્ધિમાં ઉમેરણ કર્યું છે.\nચરોતરના અનેક લઘુદીવડાઓની દીપમાળાનો એક લઘુદીવડો છેઃ કનુ સુણાવકર. ચરોતરના સુણાવ ગામના પિતા ડાહ્યાભાઈ અને માતા ડાહીબહેનના સંસ્કારી પરિવારમાં જન્મ 15 ઓગસ્ટ, 1937ના રોજ થયો હતો. સંસ્કારી પરિવારમાં ઉછેર પામેલા કનુભાઈ ડાહ્યાભાઈ પટેલ વિદ્યા અને સાહિત્યજગતમાં કનુ સુણાવકરથી જાણીતા થયા. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ સુણાવ, પેટલાદમાં પ્રાપ્ત કર્યું, કોલેજ શિક્ષણ વલ્લભ વિદ્યાનગરમાંથી મેળવ્યું. કવિ, અધ્યાપક પ્રો. જશભાઈ કા. પટેલ અને વિવેચક અધ્યાપક પ્રો. જશવંત શેખડીવાળા જેવા ગુરુજનોના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવી બીએ અને એમએમાં ગુજરાતી વિષય સાથે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સર્વાધિક ગુણાંક સાથે વિદ્યાકીય તેજસ્વિતા દાખવી.\nસુણાવકરે અભ્યાસકાળ દરમિયાન વાર્તાલેખનનો આરંભ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા ‘કાવડિયાની કિંમત’ ‘ચાંદની’ માસિકમાં પ્રગટ થયેલી. ત્યાર બાદ અધ્યાપનકાળના વ્યવસાય દરમિયાન તેઓ ‘ચાંદની’, ‘નવચેતન’, ‘નિરીક્ષક’, ‘કંકાવટી’, ‘તાદર્થ્ય’માં વાર્તા-લઘુકથા લખતા રહ્યા, જેને સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જશવંત શેખડીવાળા, રતિલાલ ‘અનિલ’, મફત ઓઝા, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, જયંત વ્યાસ વગેરે સાહિત્યકાર, વિવેચકો તરફથી આવકાર સાંપડેલો.\nવિદ્યાકીય-વહીવટી ક્ષેત્રના વ્યવસાય માટે પીલવાઈ, ધંધૂકા, સંતરામપુરને દીર્ઘકાળ સુધી કર્મભૂમિ બનાવી અધ્યાપક, આચાર્ય તરીકે ખ્યાતિ મેળવનાર સુણાવકર નિવૃત્ત ભૂમિ આણંદમાં સતત કાર્યવ્યસ્ત, પ્રવૃત્તિશીલ નિજાનંદ અલગારી જન બની રહ્યા, ઓશો વિચારધારામાં જીવનની ઉત્તરાવસ્થા પસાર કરનાર, 82 વર્ષના આ શ્વેતકેશી પિતર જેવા આચાર્ય કનુ સુણાવકરનું વ્યક્તિત્વ ભાતીગળ છે. તીક્ષ્ણ વિચાર-સ્મરણશક્તિ ધરાવનાર તેજસ્વી વિદ્યાર્થી, અભ્યાસનિષ્ઠ અધ્યાપક, કુશાગ્ર વહીવટકર્તા, વ્યંજનાગર્ભ વાણી, વ્યવહારથી સૌને સ્પર્શી જનાર સંબંધના માણસ, ઓશોના અભ્યાસે તથા શ્રદ્ધાએ ચિંતક-વિચારક તરીકે તેમનું વ્યક્તિત્વ ધ્યાનપાત્ર છે, પરંતુ આ બધામાં સાહિત્યસર્જન ક્ષેત્રે શક્તિવિશેષ દાખવવાનું તેમનું સર્જક તરીકેનું વ્યક્તિત્વ વિશેષ રૂપે ધ્યાન ખેંચનારું બની રહે છે.\nઓછું, પણ ઉત્તમ લખનાર સુણાવકરે કવિતા, વાર્તા, વિવેચન, લઘુકથા, નિબંધ જેવાં સ્વરૂપોમાં છૂટક, ત્રુટક સર્જન કર્યું છે. ફલસ્વરૂપે ‘અકસ્માતકાળ (વાર્તાસંગ્રહ) ‘પથ પર’ (અનુવાદ), તૃતીય વાચને (વિવેચન) અને છેલ્લે ડો. રમણભાઈ પી. પટેલ સંપાદિત ‘કનુ સુણાવકરની વાર્તાઓ’ જેવાં સાહિત્ય-પ્રકાશનો સાંપડ્યા છે.\nબૌદ્ધિકજનોની વૃત્તિ-પ્રવૃત્તિનો ઉપહાસ કરતી ‘એજ્યુકોટેડ’ નામની નવલકથા પણ તેઓ હાલ લખી રહ્યા હતા. તેમનાં આ બધાં પ્રકાશનોમાં સંખ્યા અને સત્ત્વની દષ્ટિએ વાર્તાસમૃદ્ધિ વિશેષ ધ્યાન ખેંચે છે.\nલગભગ 200 જેટલી વાર્તાઓનું સર્જન કરનાર સુણાવકરનું વાર્તાસાહિત્ય વિવિધ સામયિકોમાં વેરવિખેર અને પ્રચ્છન્નરૂપી હતું, પરંતુ 1996માં ‘અકસ્માતકાળ’ વાર્તાસંગ્રહમાં તેમની કેટલીક પસંદગીની વાર્તાઓ ગ્રંથસ્થ થતાં વાચકો અને વિવેચકોનું એ પ્રત્યે વિશેષ ધ્યાન ગયું. પરિણામે વાર્તાઓ વાચકો-વિવેચકો દ્વારા હર્ષભેર પોંખાઈ અને એમાં રહેલા વાર્તાવિશેષ વિશે સામયિકોમાં નોંધ લેવાઈ. એ રીતે સુણાવકર ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર તરીકે સ્થાપિત થયા, ખ્યાત થયા.\nઆ સર્જકનો જન્મ, ઉછેર, વસવાટ ચરોતરનો ગ્રામપ્રદેશ વિશેષ રૂપે હોવાથી ચરોતર પ્રદેશનાં રહેણીકરણી, રીતરિવાજ, વટવ્યવહાર, માનસ, બોલી વગેરે પરિવેશનો પ્રત્યક્ષ અનુભવ આ સર્જકને છે. પરિણામે ચરોતરની પરિવેશની વાર્તાવસ્તુ, ચરોતરી બોલીની ચારુતા, વક્રતા, રૂક્ષતા, સુભગ લય-લહેકો, ઉક્તિઓ ઉચ્ચારણો રંગછટાઓનો તેમાં સમુચિત વિનિયોગ થતાં આ વાર્તાઓમાં અનુભૂતિની સચ્ચાઈ તથા વાસ્તવિકતાની જીવંત કલામય રૂપની પ્રતીતિ થાય છે. એમાં આવતાં વર્ણનચિત્રો વાર્તાનાં ઘટના-પાત્ર-મનોભાવ-વાતાવરણને જીવંત અને ચિત્રાત્મક રૂપનિર્માણ કરવામાં ઉપકારક નીવડ્યાં છે.\nસમગ્ર રીતે જોઈએ તો, વસ્તુ-પાત્રનિરૂપણ-પરિવેશ-બોલી સંદર્ભે પેટલીકર અને જોસેફ મેકવાનની વાર્તાઓ સાથે તો સૂક્ષ્મ મનોઘટના, કલ્પન, પ્રતીકપ્રધાન રીતે ચૈતસિક મનની ગતિવિધિ સંદર્ભે સુરેશ જોષી, દિગીશ મહેતાની વાર્તાઓ સાથે સુણાવકરની વાર્તાઓ અનુસંધાન સાધે છે. ટૂંકમાં જીવન-જગતમાં બનતી સામાન્ય વાસ્તવિક યા કાલ્પનિક ઘટનાઓ માનવમનમાં કેવા, કેવાં ભાવસંવેદનો જગાવે છે તેનું વાસ્તવદર્શી છતાં કલાત્મક સચોટ નિરૂપણ સુણાવકરની વાર્તાઓમાં થયું છે. ચરોતરના પરિવેશને, વાર્તાના માધ્યમ થકી સાહિત્યમાં પ્રત્યક્ષ કરનાર કનુ સુણાવકરનું અણધાર્યું નિધન થયું છે. તે દુઃખદ ઘટનાથી ચરોતર અને ગુજરાતનું વિદ્યા સાહિત્યજગત શોકની લાગણી અનુભવતાં સદ્ગતને હૃદયભાવથી શોકાંજલિ, સ્મરણાંજલિ અર્પે છે. અસ્તુ.\nલેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.\nPrevious articleમીનળદેવી વાવ – વીરપુર\nNext articleપૌરાણિક કન્યાઓ ગણિતશાસ્ત્રમાં નિપુણ હતી\nડો. રમણભાઈ પી. પટેલ\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nગુજરાત નગરપાલિકાની ચૂંટણીઃ ભાજપને 47, કોંગ્રેસને 16 પાલિકામાં સત્તા\nઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના શાસકો 65 વરસો બાદ સૌપ્રથમવાર એકમેકને...\nનાગાજી બાવાની વાવ – ધ્રાંગધ્રા\nઅરુણાચલ પ્રદેશમાં મોદીના પ્રવાસ સામે ચીને વિરોધ નોંધાવ્યો\nગાઝામાં વિસ્ફોટની ઘટના- પેલેસ્ટાઈનના વડાપ્રધાન હમદલ્લા બચી ગયા\nસાઉથ આફ્રિકાના ધરખમ બેટ્સમેન ���બી ડી વિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ\nફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/patni-ne-paisa-na-hafta-aapva/", "date_download": "2018-12-12T16:35:19Z", "digest": "sha1:FI4GI474ZT4GOA6KOO3LABG6FZ3ZZMQ6", "length": 21028, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "પત્નીને ખોરાકી ના પૈસા આપવા કોથળામાં આટલા હજારનું ચિલ્લર લઈને પહોંચ્યો આ વ્યક્તિ કોર્ટ, જજ પણ દંગ રહી ગયા લોકો....વાંચો આગળ શું થયું? | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો ��ના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ પત્નીને ખોરાકી ના પૈસા આપવા કોથળામાં આટલા હજારનું ચિલ્લર લઈને પહોંચ્યો આ...\nપત્નીને ખોરાકી ના પૈસા આપવા કોથળામાં આટલા હજારનું ચિલ્લર લઈને પહોંચ્યો આ વ્યક્તિ કોર્ટ, જજ પણ દંગ રહી ગયા લોકો….વાંચો આગળ શું થયું\nગુજરાત માં એક વ્યક્તિ એ ખોરાકી હાંફતાંમાં પત્નીને પહેલી વાર 26 ��જાર રૂપિયા આપ્યા પછી હવે બીજી વાર 80 હજાર રૂપિયા ના સિક્કા થમાવી દીધા. આ મામલો નડિયાદ ની એક ફેમિલી કોર્ટનો છે. પતિ-પત્ની ના વિવાદના મામલામાં કોર્ટ વ્યક્તિ ને 1.06 લાખ રૂપિયાનો ખોરાકી ફહતો ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેના પછી ગુરુવાર ના રોજ તે એક કોથળામાં ભરીને આ રકમ કોર્ટ લઈને પહોંચ્યો હતો. કોથળાનું મોં ખોલતા જ એટલા બધા સિક્કા જોઈને જજ થી લઈને વકીલ સુધીના દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. જજના પૂછવા પર કે આ સિક્કા કેટલા છે તેના પર વ્યક્તિ એ જવાબ આપ્યો કે કુલ 80,000 રૂપિયાના આ સિક્કા છે. વકીલોએ તેને બે ભાગમાં ગણ્યા:\nઆ સિક્કાઓમાં એક, બે ,પાંચ અને 10 રૂપિયાના સિક્કા હતા. વકીલોએ તેને બે ભાગમાં કરીને ગણ્યા હતા. જેમાં 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. નડિયાદની પાસે ચલાલી ગામમાં રહેનારા જયેશ તલપદા નું કહેવું છે કે તે શાકભાજી વહેંચવાનું કામ કરે છે. તેની પાસે વધુ ચિલ્લર જ આવતા રહે છે. આટલા સિક્કાની નોટો માં બદલાવા માટે કોઈ આસાની થી તૈયાર ન હતા, માટે આ સિક્કા દ્વારા જ તે હફતાની રકમ ચૂકવી રહ્યો છે. આના સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો. તેની પહેલા પણ કોર્ટના આદેશ પર જયેશે પોતાની પત્નીને હફ્તા માટે 26,000 રૂપિયાના ચિલ્લર આપ્યા હતા. જેને તેની પત્ની એ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પછી કોર્ટ ના હસ્તક્ષેપ પછી તેને સિક્કા લેવા પડ્યા હતા.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleશું તમારો ફોન વાત કરતી વખતે કપાઈ જાય છે તો તમને ટેલિકોમ કંપની આપશે 5 લાખ રૂપિયા – વાંચો વિગત\nNext articleઅજબ ગજબ.. ભારતમાં હનીમૂન માટે આવ્યા વિદેશી કપલ, આ કારણે આખી ટ્રેન પોતાના નામે બુક કરાવી દીધી આ કપલે, જાણો કેમ….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nવાત્સવ માં કેવી દેખાય છે માધવી ભીડે તસવીરો જોઈને બબીતા જી...\nતુલસીનું પાન સુકાવાથી કે કાળું પડવાથી ભગવાન તરફથી મળે છે આ...\nદીકરી જન્મતા જ શરૂ કરી દો 1500 રૂપિયા મહિના ના નિવેશ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/10-02-2018/91617", "date_download": "2018-12-12T17:20:46Z", "digest": "sha1:O6R5LVFCWMHTGFSFCJ3OGHHFS5OH5QNV", "length": 20496, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી", "raw_content": "\nગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી\nવકીલોની વિવિધ સમસ્યાઓને પરિણામ બક્ષી બનાવવા કટી બધ્ધ\nરાજકોટ : બાર કાઉન્સીલમાં એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી તે પ્રસંગે તેમની સાથે એડવોકેટ અશ્વિન ભટ્ટ, મનોહરસિંહ જાડેજા, ધવલ મહેતા વિગેરે દર્શાય છે.\nરાજકોટ તા. ૧૦ :.. ગુજરાત બાર કાઉન્સીલની આગામી તા. ર૮ માર્ચે યોજાનાર ચૂંટણીમાં રાજકોટના યુવા એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.\nગુજરાત બાર કાઉન્સીલની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાઇ છે. ગુજરાતમાં લગભગ ૮૦ હજારથી વધુ વકીલો સાથે જોડાયેલી ગુજરાત બાર કાઉન્સીલમાં આ વર્ષ રાજકોટના જાણીતા અને સૌ વકીલોના માનીતા એવા સિધ્ધરાજસિંહ જાડેજાએ રાજકોટથી પ્રથમ ઉમેદવારી નોંધાવી છે.\nબાર કાઉન્સીલની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં અગાઉ રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપભાઇ પટેલ સમગ્ર ગુજર���તમાંથી પ્રથમ ક્રમાંકે ચૂંટાઇ આવ્યા હતાં. આ વર્ષે પણ દિલીપભાઇ પટેલ તેમજ એડવોકેટ જીજ્ઞેશભાઇ જોષી પણ ચૂંટણી લડવા ઉત્સુક છે. એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજાએ રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને ૧૯૯૮ ની સાલમાં શરૂ કરેલ અને સને ર૦૦૧ ની સાલમાં લબ્ધ પ્રતિષ્ઠીત રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે નાની ઉમરે જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ અને સને ર૦૦૩ ની સાલમાં જૂનીયર બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલ હતો તેમજ સને ર૦૦૮ ની સાલમાં ઇન્ડીયન એસોસીએશન ઓફ લોયર્સ ના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકે નિમણુક પામી વકીલોના પ્રશ્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છે.\nતેમજ સને ર૦૦૯ ની સાલમાં ક્રિમીનલ બાર એસોસીએશન, રાજકોટ ના સેક્રેટરી તરીકે નિમણુક થયેલ અને ફોજદારી પ્રેકટીશ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી સત્યરે નિર્ણય લઇ નિકાલ કરેલ હતો.\nસને ર૦૧૦ માં રાજકોટ બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્નોનો નિકાલ લાવેલ અને સને ર૦૧૩ ની સાલમાં રાજકોટ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઇ આવેલ અને સતત કોર્ટ પ્રીમાઇસીસમાં ૧૧ થી ૬ હાજર રહી તેમજ વેલ્ફેર ફંડ અંગેની ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલશ્રીઓના પ્રશ્નોને વાચા આપી નિષ્ઠાપૂર્વક, ઇમાનદારીથી કામગીરી કરેલ હતી તથા રાજકોટમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આયોજીત થયેલ તમામ લીગલ સેમીનારમાં ઉત્કૃષ્ઠ અને પ્રસંનીય કામગીરી કરેલ હતી.\nઆવનાર સમયની જરૂરીયાતો જોતા ગુજરાતના જુદા જુદા તાલુકા, જીલ્લાના બાર એસોસીએશનની સામાજીક, શૈક્ષણીક, આર્થિક અને આરોગ્યલક્ષી વિવિધ સમસ્યાઓને પરિણામલક્ષી બનાવવા અને આપનો અવાજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પહોંચાડવા તેઓએ ઉમેદવારી નોંધાવી છે.\nગુજરાત બાર કાઉન્સીલમાં શ્રી જાડેજાએ તેમના વકીલ મિત્રોની હાજરી ઉમેદવારી નોંધાવી હતી.\nઆ સમયે એડવોકેટ અશ્વિન ભટ્ટ, મનોહરસિંહ જાડેજા, ધવલ મહેતા વિગેરે વકીલો હાજર રહ્યા હતાં. (પ-ર૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST\nફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST\nમહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST\nશેરથાના ગુજરાતીએ જર્મનીમાં કરી ગુજરાતી સમાજની સ્થાપના access_time 12:07 pm IST\nજજ લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણી :વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિને સોંપ્યું આવેદન access_time 9:08 am IST\n‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ access_time 11:45 pm IST\nશિવરાત્રીએ નિકળનાર શિવરથ-યાત્રામાં ઉમટી પડવા હાકલ access_time 2:59 pm IST\nરાજકોટમાં ૧પ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ access_time 2:56 pm IST\nસ્વચ્છતા સર્વેક્ષણમાં તંત્રની આબરૂના ચિંથરા ઉડયાઃ લીંબડા ચોકમાં ગંદી નદી વહી access_time 2:58 pm IST\nવઢવાણમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય access_time 2:09 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ઘટી access_time 11:44 am IST\nજામનગર હાઇ-વે ઉપર પોલીસની ઓળખ આપતીે વાહન ચાલકોને લૂંટતી ગેંગના ૩ ઝડપાયા access_time 3:59 pm IST\nઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ access_time 11:23 pm IST\nબોપલ અકસ્માત સર્જનાર મહિલા કારચાલકની ધરપકડ access_time 9:19 am IST\nનડિયાદ બાદ તસ્કરોએ ખેડા માતર રોડ પર દેવાધિ બ્લોસમને નિશાન બનાયું : પાંચ ફલેટોનાં તાળા તોડી ચાર અજાણ્યા તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી ફરાર access_time 12:20 am IST\nજાપાનની રાજધાની ટોક્યોમાં સ્કૂલ યુનિફોર્મની કિંમતમાં વધારો access_time 6:23 pm IST\nબાળકને હવામાં ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી મગજમાં ઇજા થઇ શકે છે access_time 2:07 pm IST\nવ્હીલચેર લઈને દરરોજ ૨૪ કિલોમીટર ચાલે છે access_time 2:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્‍ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ access_time 11:47 pm IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\n૧૦૦મી વનડે મેચ ��મતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\n૨૭ વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે 'બાદશાહ' અમિતાભ બચ્ચન અને 'ચોકલેટી' રિશી કપૂર : '૧૦૨ નોટ આઉટ' ફિલ્મમાં બન્ને કઈક અનોખા અંદાઝમાં મળશે જોવા : ફિલ્મનું ટીઝર રિલીઝ થયું : જોવો ટીઝરનો વિડીયો... access_time 3:39 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/06/page/2/", "date_download": "2018-12-12T16:15:22Z", "digest": "sha1:LMIU7YTJHVUXHUCVBYZSKBFTUVWHPXHL", "length": 8519, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "June 2017 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nમામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો\nમામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં ગત બુધવારે મામલતદારે આર.એમ.દંતાણીના અધ્યક્ષ સ્થાને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા તાલુકા પંચાયતના આસી.ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી જગદીશભાઈ મેવાડા, ડેપો મેનેજર પી.આર.પ્રજાપતિ મ.ભો.પો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, આશાબેન ચૌધરી, પાલિકા કર્મચારી જયંતિભાઈ મકવાણા, સબરજીસ્ટ્રારશ્રી સહિત સંબધકર્તા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા….\nપૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી\nપૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા પાસે એક અકસ્માતમાં યુવાનનુ મૃત્યુ થયુ હતુ. તેનુ સિવિલમાં પી.એમ.કરાવ્યુ. મૃતક યુવાન ગામડાનો હોવાથી મૃતદેહ લઈ જવા પાલિકાની એમ્બ્યુલન્સ સેવા માગતા ઈન્કાર કરાયો ��તો. પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલને આ અનુભવ થતા તેમણે દુઃખ…\nકેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે\nકેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પ્રીમોન્સુન પ્લાનની કામગીરીમાં વિસનગર પાલિકા દ્વારા કેનાલોની સફાઈ તો કરવામાં આવી છે પરંતુ કેનાલમાંથી નીકળેલ માટી કેનાલ પાસેથી નહી ઉઠાવવામાં આવતા પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જવાની પુરેપુરી શક્યતા છે. પાલિકાએ કેનાલ પાસેથી માટી અને કચરો ઉઠાવી તેનો અન્ય સ્થળે નિકાલ કરવો જોઈએ. વિસનગર…\nઆંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ\nઆંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર આંજણા, ચૌધરી સમાજની વિસરાતી સંસ્કૃતિ નવી પેઢીને યાદ કરાવવા અને સંસ્કૃતિનુ રખોપુ કરવા એમ.પી.ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ વિદ્યાલયમાં સમાજની બહેનો અને યુવતીઓની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિસનગર ઝોનમાં દઢિયાળ ગામની બોરેશ્વર ગૃપની બહેનોએ રાસ ગરબા હરિફાઈમાં પ્રથમ નંબર મેળવ્યો…\nટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન\nટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારી કચેરીમાં જે અધિકારી પાસે પોતાની આગવી વહીવટી સુઝ અને બહોળો અનુભવ હોય તે અધિકારી ગમે તેવા વિવાદનો સંતોષકારક ઉકેલ લાવી શકે છે. વિસનગર તાલુકા પંચાયતના બિનભ્રષ્ટાચારી અધિકારી વિજયભાઈ ચૌધરીએ પોતાની વહીવટી સુઝ અને બહોળા અનુભવથી રંગાકુઈના માજી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/04/page/10/", "date_download": "2018-12-12T16:15:05Z", "digest": "sha1:K2WRXLKLYMIBTONMWBSRAI3EDCJNS5HN", "length": 7953, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "April 2018 – Page 10 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેત�� નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nસાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત – ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા\nસાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા • રામ રથયાત્રા સાથે રામરક્ષક દળે ૩૦ ફૂટ ઉંચો અને ૧૦ ફૂટ પહોળો ભગવાન રામનો ફોટો મુકતા લાકો આશ્ચર્યચકીત • રામ રક્ષક દળના યુવકોએ તલવારબાજીના દાવ ખેલ્યા • શહીદવિર સુરેશભાઈ બારોટની ખાંભીએ રામરક્ષક દળે પુજા કરી • આવતા વર્ષે યાત્રાનો રૂટ…\nવડનગરના જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખ્યો – વડનગર વિશ્વનુ આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ\nવડનગરના જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખ્યો વડનગર વિશ્વનુ આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર પાલિકાની ચુંટણીમાં ૨૮ માંથી ૨૭ સીટ ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે. ત્યારે ગામના એક જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખને પત્ર લખી વિનંતી કરી છેકે, તક મળી છે તો વડનગર વિશ્વના નકશા ઉપર આદર્શ ગામ કહેવાય તેવો પ્રયત્ન કરીએ….\nકૃષિ સંશોધન કેન્દ્રની જગ્યા અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચા\nકૃષિ સંશોધન કેન્દ્રની જગ્યા અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સુંશી રોડ ઉપર કૃષિ બીયારણ સંશોધન કેન્દ્રનુ ફાર્મ આવેલ છે. જ્યા ખેત વિભાગ અને માર્કેટયાર્ડની દુર્લક્ષતાના કારણે આ ફાર્મ અન્ય વિભાગને ફળવાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ખેડૂત લક્ષી કાર્યક્રમો કરવા તેમજ કૃષિ સંશોધન કરવા માટે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન તેમજ ધારાસભ્ય કૃષિ સંશોધન…\nએસીબીએ તત્કાલીન ચીફ ઓફીસર, પ્રમુખ, એન્જીનીયર અને શૌચાલય બનાવતી સંસ્થાઓ વિરુધ્ધ ફરિયાદ કરી – ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ રૂા.૨.૭૫ કરોડના શૌચાલય કૌભાંડમાં ભાગીદાર\nએસીબીએ તત્કાલીન ચીફ ઓફીસર, પ્રમુખ, એન્જીનીયર અને શૌચાલય બનાવતી સંસ્થાઓ વિરુધ્ધ ફરિયાદ કરી ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ રૂા.૨.૭૫ કરોડના શૌચાલય કૌભાંડમાં ભાગીદાર શૌચાલયના કોન્ટ્રાક્ટર માટે જાણીતા ખેરાલુના ભાજપ અગ્રણી ભીખાભાઈ ચાચરીયા પણ શૌચાલય કૌભાંડના ભાગીદાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિજાપુર પાલિકાના ચીફ ઓફીસર અને વિસનગર પાલિકાના તત્કાલીન ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલનો સેવાકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જેઓ…\nતંત્રી સ્થાનેથી… દેશ���ાં વધી રહેલી ગુનાખોરીમાં ન્યાયતંત્ર જ લોકોને બચાવી શકે છે\nતંત્રી સ્થાનેથી… દેશમાં વધી રહેલી ગુનાખોરીમાં ન્યાયતંત્ર જ લોકોને બચાવી શકે છે ભારત દેશમાં ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. ગુનેગારો બેખોફ, બેફામ થઈ રહ્યા છે. પોલીસ તંત્ર નબળુ પડ્યુ છે ત્યારે ફક્ત ન્યાયતંત્ર એવું છેકે જે ગુનેગારોને મહાત કરી લોકોનો ભય ઓછો કરી શકે છે. ભારત દેશમાં માનવ અધિકાર પંચની પોલીસ ખાતાની દખલગીરીને લઈ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/dream-job-cancun-com-is-hiring-cancun-experience-officer-to-stay-in-luxury-hotels/", "date_download": "2018-12-12T17:19:45Z", "digest": "sha1:DRC2EWGA6RJRCUSLLHMPAWKYXPMHO54U", "length": 5844, "nlines": 67, "source_domain": "sandesh.com", "title": "આ બીચ પર 6 મહિના રહેવાના 40 લાખ રૂપિયા મળશે, બોલો જવું છે? - Sandesh", "raw_content": "\nઆ બીચ પર 6 મહિના રહેવાના 40 લાખ રૂપિયા મળશે, બોલો જવું છે\nઆ બીચ પર 6 મહિના રહેવાના 40 લાખ રૂપિયા મળશે, બોલો જવું છે\nમેક્સિકોના કૈનકનમાં એક એવી નોકરી નીકળી છે, જે કોઈ પણ શખ્સની ડ્રીમ જોબ હોઈ શકે છે. મેક્સિકોના કેનકન બીચ પર એક વેબસાઈટ તમને 6 મહિના સમય કાઢવા માટે લગભગ 40 લાખ રૂપિયાના જોબ ઓફર કરી રહી છે. જી હા, આ વેબસાઈટનો મુખ્ય હેતુ મેક્સિકોના આ ટુરિસ્ટ સ્પોટનો પ્રચાર કરવાનો છે. અહીંના રેસ્ટોરન્ટ્સ, હોટલ તેમજ બીચ વિશે તમારા અનુભવ શેર કરવાનો રહેશે.\nઆ માટે તમને કોઈ અનુભવ અથવા ક્વોલિફિકેશનની જરૂરત નથી. તમારી પાસે પાસપોર્ટ અને તમારી ઉંમરથી 18થી ઉપર હોવી જોઈએ. અહી તમે કેવી રીતે એપ્લાય કરી શકશો.\nઅહી તમારે શું કરવાનું રહેશે\n– અહી તમારે 6 મહિના રહીને તમારા કામના બદલે તમારા તમામ ખર્ચા આપવામાં આવશે.\n– પ્રતિ માસ 10,000 ડોલર તમે કમાવી શકશો.\n– બસ તમારે અહીંના રેસ્ટોરન્ટ્સ, હોટલનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરવાનો રહેશે.\n– કેનકન સોશિયલ મીડિયા પોસ્ટ, બ્લોગ તેમજ વીડિયો શેર કરવાનો રહેશે.\n– Cancun.com આ જોબ ઓફર લઈને આવી છે.\n– કેન્ડિડેટ અહી માર્ચ 2018થી ઓગસ્ટ 2018 સુધી રહી શકશે.\n– તમે 17 ડિસેમ્બર 2017 સુધી તમે એક વીડિયો શેર કરી શકો છો, જેમાં તમને જણાવવાનું છે કે, તમે આ જોબ માટે પરફેક્ટ છો કે નહિ.\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યુ�� “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/5-things-to-do-in-kochi-during-summer-kerala-038629.html", "date_download": "2018-12-12T16:56:11Z", "digest": "sha1:7BRA5BEUBEQXDST3FFFTXE3ZUPNWHTVH", "length": 15076, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગરમીમાં કોચીમાં માણો ખાસ ચીજોનો આનંદ | 5 things to do in kochi during summer in kerala - Gujarati Oneindia", "raw_content": "\n» ગરમીમાં કોચીમાં માણો ખાસ ચીજોનો આનંદ\nગરમીમાં કોચીમાં માણો ખાસ ચીજોનો આનંદ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nનિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nસબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી\nસબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ\nસબરીમાલા મંદિર વિવાદ પર કેરળ ભાજપ અધ્યક્ષનો સનસનીખેજ ઓડિયો આવ્યો સામે\nસબરીમાલામાં વિરોધ પ્રદર્શન યથાવત, વૃદ્ધ મહિલા અને કેમેરાપર્સન ઘાયલ\nકેરળ સ્થિત કોચી, જેને કોચીન પણ કહે છે, આ શહેર રાજ્યનું દરિયાકિનારે આવેલું સૌથી સુંદર શહેર છે. આ શહેર લક્ષદ્વીપના દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ આવેલું છે. કોચી પહેલા એર્નાકુલમ તરીકે પણ ઓળખાતું હતું, જેનો અર્થ થાય છે 'શહેરની મુખ્ય જમીન, મુખ્ય વિસ્તાર’. કોચીની ગણતરી દક્ષિણ ભારતના એ ખાસ શહેરોમાં થાય છે, જે પ્રવાસીઓ પહેલી પસંદગી છે. પોતાની કુદરતી સુંદરતા અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ આ શહેર દરેક પ્રકારના પર્યટકોનું સ્વાગત કરે છે.\nક્યારેક સમુદ્ર�� વેપારીઓનું મુખ્ય કેન્દ્ર રહેલું કોચી આજે પોતાની મનમોહક સમુદ્રી આબોહવા માટે જાણીતું છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં કોચી પ્રવાસીઓની પહેલી પસંદ બને છે. આ જે આ ખાસ લેખમાં જાણો ગરમીમાં તમે કોચીમાં શેનો શેનો આનંદ ઉઠાવી શક્શો.\nઆ ઉનાળામાં તમે કોચીમાં આવીને સ્કૂબા ડાઈવિંગનો શોખ પૂરો કરી શકો છો. કોચી પોતાના રોમાંચક અનુભવો સાથે સાહસિક એડવેન્ચર શોખીન પ્રવાસીઓનું સ્વાગત કરે છે. અહીં 8 મીટર પહોળા સમુદ્ર વાતાવરણમાં તમે 2 કલાક આરામથી વીતાવી શકો છો. તમે અહીં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે સાડા ચારની વચ્ચે કોઈ પણ બે કલાક સ્કૂબા ડાઈવિંગનો આનંદ માણી શકો છો. અહીં ચાલતા ડાઈવિંગ સેશનના અંતમાં તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.\nજો કે અહીં ડાઈવિંગ સેશન દરમિયાન નશો કરવો પ્રતિબંધિત છે, તમારું ડાઈવિંગ સેશન અહીં અનુભવી ઈન્સ્ટ્રક્ટરની દેખરેખમાં થાય છે.\nવિંડ સર્ફિંગનો રોમાંચક અનુભવ\nસ્કૂબા ડાઈવિંગ સિવાય તમે કોચીમાં વિંડ સર્ફિંગ, સેલિંગ અને પાવર બોટિંગનો રોમાંચ પણ મેળવી શકો છો. કોચીના કિનારા પર તમે અનેક પ્રકારના વૉટર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવી શકો છો. અહીં દરેક પ્રકારની વૉટર સ્પોર્ટ્સની સુવિધા છે. અનુભવી ઈન્સ્ટ્રક્ટરની દેખરેખમાં અહીં દરેક ઉંમરના પ્રવાસી વૉટર એડવેન્ચરનો શોખ પુરો કરી શકે છે\nતમે અહીં મિત્રો સાથે કે પરિવાર સાથે પણ આવી શકો છો. અહીં દરિયાના મોજા વિન્ડ સર્ફિંગ માટે આદર્શ મનાય છે. આ ઉપરાંત અહીં વૉટર સ્કી અને જેટ પણ ભાડે મળે છે. આ ઉનાળામાં તમે કોચી આવવાનું આયોજન કરી શકો છો.\nવૉટર એડવેન્ચર ઉપરાંત જો તમે ઈચ્છો તો જંગલ સફારીનો પણ આનંદ ઉઠાવી શકો છો. એરાવિકુલમ નેશનલ પાર્ક શહેરના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. અહીં 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલતું નીલકુરિંજી ફૂલ મુખ્ય આકર્ષણ છે.\nજો તમારુ નસીબ સાથ આપે તો તમે એ ફૂલ જોઈ શકો છો. આ ઉપરાતં દુર્લભ પહાડી બકરી માટે પણ આ પાર્ક જાણીતું છે. એરાવિકુલ પાર્કમાં ટ્રેકિંગ દરમિયાન તમે આ દુર્લભ પહાડી બકરીને જોઈ શકો છો.\nજો કે આ પાર્ક ફેબ્રુઆરીથી માર્ચ સુધી બંધ રહે છે. પરંતુ હાલ એપ્રિલ ચાલી રહ્યો છે, તો તમે આ પાર્કની મુલાકાતનો આનંદ લઈ શકો છો. એરાવિકુલમ નેશનલ પાર્કમાં વનસ્પતિઓની સાથે સાથે જીવ જંતુઓને પણ સુરક્ષિત આશ્રય મળે છે.\nકોચીની મુલાકાત દરમિયાન તમે થ્રિશુર જિલ્લામાં સ્થિત અથિરાપલ્લી ધોધનો નજારો પણ માણી શકો છો. આ ધોધની ઉંચાઈ લગભગ 80 ફૂટ છે, એટલે જ તેને ભારતનો નાયગ્રા ધોધ પણ કહે છે. કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આ ધોધ માત્ર 55 કિલોમીટર જ દૂર છે. આમ તો અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનો છે, પરંતુ તમે એપ્રિલમાં પણ આ વિશાળ ધોધના અદભૂત દ્રશ્યનો આનંદ ઉઠાવી શકો છો.\nઆ ધોધ અરબ સાગર તરફ વજાંચલ વનમાં થઈને વહે છે. થ્રિસુર જિલ્લા પ્રવાસન પ્રચાર પરિષદ દ્વારા અહીં દૈનિક જંગલ સફારીનું પણ આયોજન થાય છે, તમે ઈચ્છો તો આ જંગલ સફારીમાં આસપાસના કુદરી વાતાવરણનો આનંદ લઈ શકો છો.\nજો તમે જંગલ અને વૉટર એડવેન્ચર બાદ કોચીની અલગ યાદ ઈચ્છતા હો, તો કેરળ કથકલી કેન્દ્ર બેસ્ટ છે. કથકલી કેરળનું પરંપરાગત નૃત્ય છે. કેરળ કથકલી કેન્દ્ર સાંતાક્રૂઝ કૈથેડ્રલ બેસિલિકા પાસે આવેલું છે. આ કેન્દ્રમાં ફક્ત કથકલી જ નહીં પરંતુ અન્ય સાંસ્કૃતિક નૃત્ય-સંગીતનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત તમે અહીં માર્શલ આર્ટ જેવી કળાનો પણ ડેમો જોઈ શકો છો.\nઅહીં રોજ સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી ત્રણ શાનદાર કાર્યક્રમ યોજાય છે. જો તમે કેરળની કળા અને સંસ્કૃતિને સમજવા ઈચ્છતા હોય, તો અહીંની મુલાકાત તો બનતી હૈ.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/submit", "date_download": "2018-12-12T17:49:22Z", "digest": "sha1:LY24QS7Z4ODQ3IHFSS6HRETQJWIJGHY5", "length": 3476, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "Submit Prasang | anadimukta.org", "raw_content": "\nSection ગુરુવર્ય પ.પૂ.બાપજી પ.પૂ.સ્વામીશ્રી શ્રીજી મહારાજ\nPrasang With પ.પૂ.બાપજી સાથે પ,પૂ,સ્વામીશ્રી સાથે પૂ.સંતો સાથે હરિભક્તો સાથે કિશોરો-યુવકો સાથે બાળકો સાથે સ્વયંકૃત સાધકમુકતો સાથે\nYour SMVS Zone અમદાવાદ પંચમહાલ બરોડા સૌરાષ્ટ્ર-૧ સૌરાષ્ટ્ર-૨ મહેસાણા સાબરકાંઠા\nYour SMVS Center ઈસનપુર વાસણા ઘનશ્યામનગર ઘાટલોડિયા ગોતા નરોડા સાણંદ બાવળા સેટેલાઇટ ગાંધીનગર ગોધર ગોધરા ઝાલોદ હાલોલ સંતરામપુર માલપુર વિરપુર વડોદરા સુરત ચરોતર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર રામપરા વિરમગામ વનપરડી ઉના ભાવનગર મહેસાણા કડી કલોલ વિજાપુર પુંધરા પાટણ હિંમતનગર બાયડ\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વ���રા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-bharat-no-jugad/", "date_download": "2018-12-12T16:01:01Z", "digest": "sha1:KATEOTJMA3S3LWPQJSXUDMJCLQWPTL6Y", "length": 20052, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "આ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી....જુવો ફોટોસ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી….જુવો...\nઆ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી….જુવો ફોટોસ\nઆ તસ્વીર રાજસ્થાનના પાલી જિલ્લા માં મંડલી ગામના ખેતરની છે. ખેતરમાં ઉભેલા રાઈના પાક પર કીટનાશક નો છંટકાવ કરવા માટે ખેડૂત ભીખારામેં ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. તેના માટે તેમણે પોતાના સ્તર પર પાણીની બે બોટલો માં કીટનાશક દવા ભરીને નાના-નાના કાણા કરીને આવશ્યક જુગાડ તૈયાર કર્યો છે. તેનું કહેવું છે કે તેના એક પરિચિત ની પાસે ડ્રોન કેમેરો ઉપલબ્ધ હતો. તેના જ આઈડિયાથી આ પ્રયોગ એક વાર કરીને જોયો. હવે રાઈના પાકમાં તેમણે આ માધ્યમથી કીટનાશક દવાનો છંટકાવ કર્યો છે. ભીખારામ નું કહેવું છે કે મોટા ખેતરોમાં ઉભેલા પાકની દેખરેખ માટે પણ આ આઈડીયો ખુબ જ મદદગાર સાબિત થઇ શકે છે. ખેતીમાં ખેડૂતો ને મદદગાર ઉપકરણ બનેલા ડ્રોનના છે ત્રણ ફાયદા:\n1. ખેતરોમાં ઉભેલા પાકમાં રોગ કે અન્ય કોઈ ખામીની ફોટો લઈને તેને કૃષિ વિશેષજ્ઞો ને મોકલીને જરૂરી ઉપચાર હાથોહાથ મળી શકે છે.\n2. ટપક સિંચાઈ પદ્દધતિ થી કીટનાશક દવાઓ છાંટીને પાકની સુરક્ષા કરી શકાય છે.\n3. ડ્રોનનો અવાજ અને તેના દ્વારા આવતી હવા થી ચકલીઓ કે અન્ય પક્ષીઓ થી પાકને બચાવી શકાય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ થઇ જાશો…\nNext articleબૉલીવુડ સેલીબ્રીટીસ ની આ 15 Classic તસ્વીરો તમે જોઈ ના જોઈ હોય તો જોઈ લો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nએક કાચબો કેવી રીતે બદલી શકે છે તમારું ભાગ્ય, જાણો આ...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી...\nનવરાત્રી ના દિવસો માં કરો આ 5 કામ, તમારી દરેક મનોકામનાઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A5%E0%AA%B0%E0%AB%80", "date_download": "2018-12-12T17:57:20Z", "digest": "sha1:M2VTEKPRS6CDB6U4FQMHXAHRDGJWKCSD", "length": 3387, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભોંપાથરી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભોંપાથરી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6361084623585280&ret=%2F", "date_download": "2018-12-12T16:14:02Z", "digest": "sha1:A76KEX7S5CLZSJ7JT5MX46Y2AE72IPJ7", "length": 17740, "nlines": 35, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો મનન પટેલ ની ગુજરાતી વાર્તા વ્હાલા વિદ્યાર્થીજીવન પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read manan patel's Gujarati content vhala vidyarthijivan on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nસૌપ્રથમ તો તને માફી માંગું છું કે તું મને અતિ અતિવ્હાલું છે તેમ છતાં મેં તને માત્ર ‘વ્હાલો’ કહીને જ સંબોધ્યો પરંતુ હું પણ શું કરું સ્કુલ સમયથી તો મને પત્રમાં ખાલી ‘વ્હાલો’ અને ‘પ્રિય’ જ લખતાં શીખવાડ્યું છે.શું ત્યાં ‘અતિ વ્હાલું’ કોઈ હશે જ નહિ હવે થોડા સમય પછી તું મારી પાસે નહિ ��ોય કારણ કે ૧ મહિનો જ બાકી રહ્યો છે આ જીવનને... પછી મારા આ ‘વિદ્યાર્થી-કાલાંશ’માં પૂર્ણ વિરામ મુકાશે ત્યારે તારી આ ઢળતી સંધ્યા એ તારી અંદર,ખુબ જ અંદર મેં ગુજારેલી કેટલીકમને ગમેલી,ના ગમેલી,જજુમેલી,ખીલી ઉઠેલી,કરમાયેલી,ફરી ખીલી ઉઠેલી અને સુગંધિત એવી પળોને વાગોળવી છે.\nતું જાણે જ છે ને કે મારો જન્મ થયેલો ઇડરના એક અંતરિયાળ ગામ મુડેટીમાં... પેલા ઊંચા ઊંચા પહાડો અને નાની નાની નદીઓ અને ઝરણાઓનાં ગામ મુડેટીમાં... લેકિન કિન્તુ પરંતુ એવા સુંદર તથા કુદરતી વાતાવરણમાં વધુ શ્વાસ લેવાનું લખાયેલું નહિ હોય અને હું આવ્યો ગુર્જરનગરી ગાંધીનગરમાં... છે ને ૧૨૦૦ રૂપિયા જેટલી રિશ્વત આપીને મને સેંટ ઝેવિયર્સ સ્કુલમાં મુકેલો... ત્યારે પણ શિક્ષણમાં વ્યાપાર તો હતો જ... અને એ પછી શરૂઆત થયેલી આપણી ‘અટરંગી યારી’ની... તું મારું શરીર હતું અને તારા થકી હું મારા મન વડે મારા આખા વિશ્વને નિહાળતો,માણતો...\nતને યાદ છે ૩જા ધોરણમાં એક દિવસ સ્કુલમાં એક મિત્ર જોડે મસ્તી કરતાં મને માથામાં વાઘેલું અને લોહી પણ નીકળેલું અને પછી ત્યાં આજીવન નાનકડી ‘ગજની’ સ્ટાઈલવાળી ટાલ પડી ગયેલી પરંતુ કહેવાય છે ને કે “जो होता हे अच्छे के लिए ही होता हे” આ ખુબ જ ચવાઈ ગયેલો ડાઈલોગ ૧૦૦% સાચો છે. મોટી થતી ઉંમર સાથે પોતાની પાસે એવી તો બાળપણની યાદો હોવી જોઈએ જે આજીવન તમારી સાથે રહે. મરીઝ સાહેબએ કહ્યું છે ને કે ...\n“જગતમાં લાખ ઘટના બને છે ભલે બને,\nએમાંથી એક-બેનું મનન હોવું જોઈએ”\nએ પણ બાળપણનાં શું દિવસો હતાં જયારે સાંજ પણ પડતી... હવે તો દિવસ પછી સીધી રાતમાં જ જીન્દગી વહી જાય છે...\nતને ખબર છે જયારે મને કોઈ મોટા વડીલે પાંચ-છ લોકોની વચ્ચે પૂછેલું કે “તારે મોટા થઈને શું બનવું છે” ત્યારે મેં આત્મવિશ્વાસ સાથે જવાબ આપેલો “ક્રિકેટર...” અને પછી પેલા માણસે મારા પર હસી કાઢેલું અને કીધેલું “ભાઈ, આપણાથી ત્યાં સુધી ના પહોચી શકાય” એનું અટ્ટહાસ્ય તો મારા મનમાં એવું ભરાયેલું કે પછીની સ્કુલ ટાઇમની દિવસો અને રાતો ‘ક્રિકેટવિશ્વ’માં પસાર થવા લાગેલી.રાતોમાં ક્રિકેટર બનવાના સપના અને દિવસોમાં તે સાકાર કરવા માટેની મહેનત શરુ થયેલી.હું ત્યારે ક્રિકેટના ‘સ્ટેટ સિલેકશન’ સુધી પહોચેલો અને કઈક હાંસિલ કરેલું લાગેલું ત્યારે પેલા માંહ્યલામાંથી જવાબ આવેલો “આ દુનિયામાં કશું જ અશક્ય નથી... બધું જ શક્ય છે જો ઈચ્છો તો... આ અબજોની વસ્તી ધરાવતા ગજબ વિશ્વમાં કો��ની એટલી વિસાત નથી જે આપણા સપના ચુર કરી શકે...અરે આપણે તો આપણા સપનાને ચુર કરનારાઓને ચકનાચૂર કરી શકીએ તેવા બંદાઓ છીએ અને મારી પાસે એ છે જે દુનિયાનાં કોઈ વ્યક્તિ પાસે નથી-મારું સત્ય,મારા સપના,મારું વજૂદ,મારો પ્રેમ...” કંઈક વધારે પડતો જ ઇમોશનલ થઇ ગયો હે ને” ત્યારે મેં આત્મવિશ્વાસ સાથે જવાબ આપેલો “ક્રિકેટર...” અને પછી પેલા માણસે મારા પર હસી કાઢેલું અને કીધેલું “ભાઈ, આપણાથી ત્યાં સુધી ના પહોચી શકાય” એનું અટ્ટહાસ્ય તો મારા મનમાં એવું ભરાયેલું કે પછીની સ્કુલ ટાઇમની દિવસો અને રાતો ‘ક્રિકેટવિશ્વ’માં પસાર થવા લાગેલી.રાતોમાં ક્રિકેટર બનવાના સપના અને દિવસોમાં તે સાકાર કરવા માટેની મહેનત શરુ થયેલી.હું ત્યારે ક્રિકેટના ‘સ્ટેટ સિલેકશન’ સુધી પહોચેલો અને કઈક હાંસિલ કરેલું લાગેલું ત્યારે પેલા માંહ્યલામાંથી જવાબ આવેલો “આ દુનિયામાં કશું જ અશક્ય નથી... બધું જ શક્ય છે જો ઈચ્છો તો... આ અબજોની વસ્તી ધરાવતા ગજબ વિશ્વમાં કોઈની એટલી વિસાત નથી જે આપણા સપના ચુર કરી શકે...અરે આપણે તો આપણા સપનાને ચુર કરનારાઓને ચકનાચૂર કરી શકીએ તેવા બંદાઓ છીએ અને મારી પાસે એ છે જે દુનિયાનાં કોઈ વ્યક્તિ પાસે નથી-મારું સત્ય,મારા સપના,મારું વજૂદ,મારો પ્રેમ...” કંઈક વધારે પડતો જ ઇમોશનલ થઇ ગયો હે ને ચલ હવે સમયના આ કાલખંડને થોડો ફાસ્ટ ફોરવર્ડ કરું.\nપેલી છોકરી યાદ છે અરે પેલી જ જે મારી યાદ છે... લાંબા અને કાળા કેશવાળી,મધુર સ્વરધારીણી,લાંબી-પતલી છોકરી જેની સાથે મને પ્રેમ થયેલો.પ્રેમ અરે પેલી જ જે મારી યાદ છે... લાંબા અને કાળા કેશવાળી,મધુર સ્વરધારીણી,લાંબી-પતલી છોકરી જેની સાથે મને પ્રેમ થયેલો.પ્રેમ હા પ્રેમ... અને એ પણ છઠ્ઠા ધોરણમાં... કદાચ એ જ સાચો પ્રેમ હશે જે શરીર સાથે નહિ પરંતુ મન સાથે થયો હશે.લગભગ મારી ઉંમર ૧૧-૧૨ વર્ષ હશે હે ને હા પ્રેમ... અને એ પણ છઠ્ઠા ધોરણમાં... કદાચ એ જ સાચો પ્રેમ હશે જે શરીર સાથે નહિ પરંતુ મન સાથે થયો હશે.લગભગ મારી ઉંમર ૧૧-૧૨ વર્ષ હશે હે ને પેલા ટેસ્ટોસ્ટેરોનની તો હજુ વાર હતી એટલે એ માત્ર અને માત્ર આકર્ષણ તો નહિ જ હોય. એ જ છોકરી જેની આગળ બીજું બધું ઝાંખું પડી જતું અને માત્ર એ જ તેજસ્વી રહેતી હરહંમેશ.એ જ છોકરી જેને સ્કુલમાં જતા પહેલા રસ્તામાં આવતા મંદિરને જોઇને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું કે “આજે એ સ્કુલમાં આવી હોય અને એણે સારી રીતે જોઈ શકું”. એ જ છોકરી જેની આંખોની કીકીઓની રમત જોતો,એના લાંબા વાળ પર ફરતા એના હાથની આંગળીઓ જોતો,એના પેન પકડવાની અને લખવાની અદા જોતો,એ જ છોકરી જેણી આગળ હું સારા બનવાનો સફળ પ્રયત્ન કરતો તેમ જ દરેક જગ્યાએ સારા દેખાવાનો લોભ રાખતો ત્યારે પણ મરીઝ સાહેબની જ ગઝલનાં શબ્દો મગજ અને દિલોદિમાગ પર પકડ જમાવતાં કે,\n“મેં એથી સારા થવાની કોશીષ કિધી જરા, મને એ જોઈ રહ્યા, મને એ વહેમરહ્યો.”\nહા,મને યાદ છે કે મારો આ જન્મ તો સહુને જ પ્રેમ કરવા થયેલો છે તેમ છતાં પેલી છોકરી\nવચમા વધારે ગમી ગઈ એમાં મારો શું વાંક તને તો એમ જ લાગ્યા કરતુ હશે હે ને “મને ક્યારેય મારો વાંક દેખાતો જ નથી.” કિન્તુ પેલી છોકરી હતી પણ એવી જેના માટે આવાં હજારો વાંક સહર્ષ સ્વીકારી લેવાની ઈચ્છા થાય.એ છોકરીને આકર્ષિત કરવા તો કેટકેટલી મહેનત કરેલી,જહેમત કરેલી તેમ છતાં ક્યારેય થાક નો’તો લાગતો.અમારા ક્લાસમાં હું નાટક કરતો,એકપાત્ર અભિનવ ભજવતો,સ્ટેન્ડ-અપ કોમેડી કરતો એણે રીઝવવા માટે. અરે એણે રીઝવવા તો મારા અક્ષર પણ સુધારેલા... શિક્ષક સાથે આખો ક્લાસ મારા અક્ષરોના વખાણ કરતો સિવાય પેલી છોકરી ત્યારે કઈક આવી ફીલિંગ આવતી... જોઈતી હોય ‘ડેરીમિલ્ક સિલ્ક’ અને મળે ‘ઈકલર્સ’.\nદુનિયાનો એવો કોઈ જ દસ્તુર નથી કે તમે જેને ચાહતા હોય એ પણ તમને ચાહે જ અને આવું જ મારી સાથે થયેલું.મને એ લડકી ગમતી એ મારું સત્ય હતું અને એને કોઈ બીજું એ એનું સત્ય હતું તથા સાથે સાથે હવે ‘हम जुदा हो गए,रास्ते खो गए’નું દર્દ પણ શરુ થયું કારણ કે હવે સ્કુલ બદલાઈ ચુકી હતી બંનેની.જેને જોવા હું દરરોજ સ્કુલે જતો એના વગર જ હવે જિંદગી પસાર થવાની હતી અનેમારા ‘પ્રેમની વસંત’ હવે પૂરી થયેલી તથા એ વસંત પછીની ગરમીનો અવસર શરુ થયેલો.પ્રેમની તડપ,અધીરાઈ,ગમગીની,એકલતા ગરમ હવાની જેમ ફૂંકાવા લાગેલા અને ત્યારે એણે ભૂલાવવા માટે ઘણા નિષ્ફળ પ્રયત્નો કરેલાં પણ કઈક આ શાયરી જેમ થતું “શું કરું ફરિયાદ,ફરિયાદમાં ફરી યાદ છે... ફરી ફરી આવે તમારી યાદ,એ જ મારી ફરિયાદ છે” સાથે સાથે જાવેદ અખ્તરની લખેલીલાઈન યાદ આવે કે “फिर वो शक्ल पिगली तो हर शय में ढल गई जैसे , अजीब बात हुई उसे भुलाने में...” ક્યારેક આપણી પ્રિય વ્યક્તિ આસપાસ નથી હોતી ત્યારે દુનિયા કેવી ખાલીખમ લાગે છે આજે કદાચ ક્યાંક એ મળી જાય તો કહેવું છે એણે કે “મારા રાતના સપનાઓના રણમાં તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે,તે મજાની ખાતર,હું ધોળા ફૂલ,રૂપેરી ચાંદ અને કોયલનો સુર ત્રણેય જતાં કરું.” અ���્યારે જયારે ઉનાળાની રાતોમાં ખુલ્લા આકાશને ઓઢીને ઊંઘ્યો હોઉં છું ત્યારે ઘણી વખત રાત્રિ ગંભીર બની જાય છે, અને ચળકતા તારા એણે વધારે ગંભીર બનાવે છે,ત્યારે એક જ અણઉકેલ્યો સવાલ હૈયામાં આવે છે: “આ બધું કોને કર્યું અને શા માટે આજે કદાચ ક્યાંક એ મળી જાય તો કહેવું છે એણે કે “મારા રાતના સપનાઓના રણમાં તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે,તે મજાની ખાતર,હું ધોળા ફૂલ,રૂપેરી ચાંદ અને કોયલનો સુર ત્રણેય જતાં કરું.” અત્યારે જયારે ઉનાળાની રાતોમાં ખુલ્લા આકાશને ઓઢીને ઊંઘ્યો હોઉં છું ત્યારે ઘણી વખત રાત્રિ ગંભીર બની જાય છે, અને ચળકતા તારા એણે વધારે ગંભીર બનાવે છે,ત્યારે એક જ અણઉકેલ્યો સવાલ હૈયામાં આવે છે: “આ બધું કોને કર્યું અને શા માટે” એ છોકરી માટે મરીઝને યાદ કરી સમયને ફરી ફાસ્ટ ફોરવર્ડ કરવો છે...\n“લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો”\nસ્કુલ સમય વીતી ગયો અને શરુ થઇ કોલેજ લાઈફ,જવાનીની રેલગાડી સમયના પાટા પર એક્સપ્રેસની સ્પીડમાં દોડી રહી હતી ત્યારે ઝવેરચંદ મેઘાણીની આ બે લાઈન તને કીધા વગર રહી શકતો નથી.\n“ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ,\nઅણદીથેલી ભોમપર યૌવન માંડે આંખ.”\nસ્કુલનાં સમયની શરમની બેડીઓ તોડી કોલેજ લાઇફમાં બધા જ અનુભવો કર્યા.ફેસ્ટીવલોનું સંચાલન કર્યું,અમદાવાદની સડકો ઉપર ‘ઈ-વેસ્ટ’ની જાગૃતિ માટે બેધડક નાટકો કર્યા,દોસ્તની ગર્લફ્રેન્ડને લાઈન પણ મારેલી,ઘણી બધી બુક્સો વાંચી અને પચાવી,એકલતામાં ક્યારેક ભૂતકાળને યાદો કરી રોયેલો પણ ખરો અને દોસ્તોની વચ્ચે જઈને રોયેલી વાતોને હસી પણ કાઢેલી.થરથરતા પગે સ્ટેજ પર જઈને ભાષણ પણ આપેલું.આ ‘યાદોની બારાત’ને જેટલી યાદ કરો એટલી ઓછી પડે એમ છે.\nહે મદમસ્ત વિદ્યાર્થીજીવન,તારી સાથે વિતાવેલી હર એક પળ,હર એક ક્ષણ આજીવન જજુમતા સુધી યાદ રહેશે.તારી સાથે રહીને જીવાયેલી જિંદગી માટે તારો ખુબ ખુબ ધન્યવાદ.તારા માટે એક પંક્તિ સાથે વગોડેલી વાતોને પૂર્ણવિરામ આપું છું.\n“બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,\nઆંખો કરું છું બંધ, બહેલી જવાય છે.”\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/08/09/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:40:27Z", "digest": "sha1:EUSNH6KF6NTIVUXISE2R56SBNDODTMAY", "length": 9853, "nlines": 78, "source_domain": "pracharweekly.com", "title": "તારો પતિ મારો નહી થાય તો તારો પણ નહી થાય – યુવતીએ પ્રેમીની પત્નીને બળજબરીથી ઝેરી ગોળીઓ ગળાવી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > તારો પતિ મારો નહી થાય તો તારો પણ નહી થાય – યુવતીએ પ્રેમીની પત્નીને બળજબરીથી ઝેરી ગોળીઓ ગળાવી\nતારો પતિ મારો નહી થાય તો તારો પણ નહી થાય – યુવતીએ પ્રેમીની પત્નીને બળજબરીથી ઝેરી ગોળીઓ ગળાવી\nવિસનગરમાં એક ગેસ એજન્સીના સંચાલકને તેની ઓફીસમાં ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ પતિ-પત્ની ઔર વોહના કિસ્સામાં પ્રેમીકા યુવતીએ તેના પ્રેમીને પામવા પ્રેમીની પત્નીને બળજબરીથી ઝેરી ગોળીઓ ગળાવતા એ બનાવને લઈ ભારે ચકચાર જાગી છે. ઘરસંસાર બગાડનાર પ્રેમીકા વિરુધ્ધ પત્નીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મારી નાખવાના પ્રયત્નનો ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરી છે.\nપ્રાપ્ત વિગતો મુજબ વિજાપુર મીઠાપુર રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા અને મુળ લાડોલ ગામના વતની કનુભાઈ પટેલે વિસનગરમાં સોના કોમ્પલેક્ષમાં હરસિધ્ધ ગેસ એજન્સી શરૂ કરી હતી. જેમાં બે વર્ષ પહેલા સાતેક માણસોને નોકરી રાખ્યા હતા. ઓફીસમાં ભરતી કરેલ સ્ટાફમાં આઈ.ટી.આઈ.પાછળ વૈશાલીનગર સોસાયટીમાં રહેતી જીનલબેન ઉર્ફે જમનાબેન મણીલાલ પ્રજાપતિને પણ નોકરી રાખી હતી. ઓફીસમાં કામ કરતી આ યુવતી સાથે ગેસ એજન્સીના સંચાલક કનુભાઈ પટેલને પ્રેમ સબંધ થયો હતો. કનુભાઈ પટેલ તેમની પત્ની મયુરીબેન પટેલ સાથે આ પ્રેમ સબંધના કારણે બોલવાનુ પણ બંધ કર્યુ હતુ. ઘણી વખતતો કનુભાઈ પટેલ આ પ્રેમસબંધના કારણે પોતાના ઘરે પણ આવતા નહતા.\n૧૩ વર્ષની દિકરી અને ૬ વર્ષના દિકરા સાથેનો હર્યોભર્યો પરિવાર વિખરાઈ ન જાય તે માટે મયુરીબેન પટેલના પરિવારના અને જીનલબેન પ્રજાપતિના પરિવારના લોકો ભેગા થઈ જીનલ પ્રજાપતિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જે સમજાવટથી કોઈ ફરક પડ્યો નહોતો. રથયાત્રા બાદતો કનુભાઈ પટેલે પોતાના ઘરે વિજાપુર જવાનુ બંધ કરી દીધુ હ���ુ. પતિના પ્રેમ સબધંથી કંટાળેલા મયુરીબેન પટેલ તેમના જેઠાણી સુશીલાબેન હર્ષદભાઈ પટેલ અને મામાજી કિરણભાઈ ચુનીલાલ બેચરદાસ પટેલ સાથે જીનલ પ્રજાપતિના ઘરે વૈશાલીનગરમાં આવ્યા હતા. આ સમયે જીનલ પ્રજાપતિ, તેની મમ્મી અને પપ્પા ઘરે હાજર હતા. મયુરીબેન પટેલ અને જીનલ પ્રજાપતિ એક રૂમમાં ચર્ચા કરતા હતા. જ્યારે મયુરીબેન પટેલ સાથે આવેલા તેમના જેઠાણી અને મામાજી બીજા રૂમમાં બેઠા હતા. મયુરીબેન પટેલ અને જીનલ પ્રજાપતિ એક રૂમમાં ચર્ચા કરતા હતા. ત્યારે જીનલ પ્રજાપતિ કહેવા લાગેલ કે કનુ મારો નહી થાય તો તારો પણ નહી થાય, તુ અમારી વચ્ચે કાંટારૂપ છે. તું મરી જાય તો અમે બન્ને જોડે રહી શકીએ તેમ કહી જીનલ પ્રજાપતિએ એક ડબ્બીમાંથી ગોળીઓ કાઢી મયુરીબેન પટેલનુ મોં પકડી બળજબરીથી ગોળીઓ તેણીના મોંમાં નાખી દીધી હતી અને મોં દબાવી દીધુ હતુ.જેના કારણે મયુરીબેન પટેલના મોઢામાં ગોળીઓ ઉતરી ગઈ હતી. ગોળીઓ અંદર ઉતરતાજ મયુરીબેન પટેલને ચક્કર શરૂ થઈ ગયા હતા. એટલામાં મયુરીબેનના જેઠાણી અને મામાજી આવી ગયા હતા. સમય જતા મયુરીબેન બેભાન થતા તેમને તાત્કાલીક ઉત્કર્ષ આઈ.સી.યુ.માં સારવાર્થે દાખલ કરાયા હતા. સારવારમાં મયુરીબેન પટેલને જાણવા મળેલ કે જીનલ પ્રજાપતિએ બળજબરીથી જે ગોળીઓ ગળાવી હતી તે સેલ્ફોેસની ગોળીઓ હતી. પ્રેમીકાએ તેના પ્રેમીને પામવા વચ્ચે કાંટારૂપ બનનાર પત્નીને પતાવી દેવા આ પ્રયત્ન કરતા મયુરીબેન પટેલ હેબતાઈ ગયા હતા. જેમણે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે જીનલ પ્રજાપતિ વિરુધ્ધ મારી નાખવાના પ્રયત્નની આઈપીસીની કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી તેની તાત્કાલીક ધરપકડ કરી હતી.\nરૂપલભાઈ પટેલની કારના કાચ ફોડી સળગાવવાનો પ્રયત્ન\nવીજ કંપનીના અધિકારીઓએ આગોતરી જાણ કર્યા વગર – કાંસા એન.એ.માં વીજ પુરવઠો બંધ કરતા રોષ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-leader-alleges-evm-only-registering-votes-to-bjp-at-this-bengaluru-booth-038911.html", "date_download": "2018-12-12T17:23:18Z", "digest": "sha1:4UXRFKIO3AVLE7CL3YPCE5C5ROKQIEGO", "length": 9390, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસનો આરોપ: ઈવીએમનું કોઈ પણ બટન દબાવો વોટ જઈ રહ્યો છે ભાજપને | congress leader alleges evm only registering votes to bjp at this bengaluru booth - Gujarati Oneindia", "raw_content": "\n» કોંગ્રેસનો આરોપ: ઈવીએમનું કોઈ પણ બટન દબાવો વોટ જઈ રહ્યો છે ભાજપને\nકોંગ્રેસનો આરોપ: ઈવીએમનું કોઈ પણ બટન દબાવો વોટ જઈ રહ્યો છે ભાજપને\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર��ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ\nતેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણો\nFinal Results બાદ જોઈએ મધ્ય પ્રદેશમાં કેટલા સફળ રહ્યા Exit Polls\nકર્ણાટકમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 222 સીટો માટે ચૂંટણી સંપન્ન થઈ જશે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર મશીનો ખરાબ છે. વળી, કેટલીક જગ્યાએ ઈવીએમમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. કર્ણાટક કોંગ્રેસના પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે બેંગલુરુમાં ઘણા પોલિંગ બુથ પર ઈવીએમ ટેમ્પરિંગ થઈ રહી છે. મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ કમળને જ મળી રહ્યો છે.\nશનિવારે બપોરે પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે તેમના માતાપિતાના એપાર્ટમેન્ટની સામેવાળા આરએમવી સેકન્ડ સ્ટેજ બેંગલુરુમાં 5 બોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. આમાં બીજી પોલિંગ બુથમાં ઈવીએમ મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે. નારાજ મતદાતા વોટ આપ્યા વગર જ પાછા આવી ગયા. બીજા ટ્વિટમાં કલપ્પાએ કહ્યુ કે અમને રાજ્યભરમાં રામાનગર ચમારપેટ અને હેબલલમાંથી ત્રણ ફરિયાદો મળી છે જ્યાં ઈવીએમ હેક કે ખરાબ થવાની વાત કહેવામાં આવી છે. અમે આ ફરિયાદોને ચૂંટણી આયોગ સામે લઈ જઈશુ.\nચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ પત્ની ચેનમ્મા સાથે હાસન જિલ્લાના પદુવલાહિપ્પેમાં પોતાનો વોટ આપ્યો. રાજ્ય ચૂંટણી આઈકન ક્રિકેટર રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, ફિલ્મ અભિનેતાઓ રમેશ અરવિંદ, રવિચંદ્રન અને મૈસૂર શાહી પરિવારના સભ્યોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/astrology/according-to-scriptures-you-should-never-doubt-these-people-42148.html", "date_download": "2018-12-12T17:54:31Z", "digest": "sha1:62C7EBI62IKBADRGWIOMGRAVQCKH5H4U", "length": 11775, "nlines": 79, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ તેમના કામ પર શંકા કરવી જોઈએ નહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nશાસ્ત્રો અનુસાર ક્યારેય પણ તેમના કામ પર શંકા કરવી જોઈએ નહીં\nશાસ્ત્રો અનુસાર ક્યારેય પણ તેમના કામ પર શંકા કરવી જોઈએ નહીં\nમનુષ્યનું મન ચંચળ છે, ક્ષણ અને ક્ષણમાં તેનો અભિવ્યક્તિ ચાલુ રહે છે. કોઈપણ બે લોકો વચ્ચેનો સંબંધ એકસરખા રહે છે. પરંતુ માણસના ચંચળ મનને લીધે, કેટલીકવાર તે તેના સંબંધો વચ્ચે દખલ કરે છે અને તેના કાર્યોની આસપાસ લોકોને શંકા કરવાનું શરૂ કરે છે. આ સંબંધોને જાળવી રાખવા માટે, શાસ્ત્રોમાં કેટલાક નામો છે જેને ક્યારેય પ્રશ્ન થવો જોઈએ નહીં. કારણ કે તેમના કામ પરના શંકા નકારાત્મક પરિણામો આપે છે. તો ચાલો આપણે જાણીએ કે શાસ્ત્રોના આધારે કામ પર શંકા ન થવી જોઈએ.\nજેઓ દેવતાઓ અને દેવીઓમાં માનતા નથી, તેઓ તેમના વિચારને આધારે પરિણામ મેળવે છે. આજે આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ જો આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો ચોક્કસ શુભ પરિણામો મળશે. તેથી, હંમેશા ભગવાન પ્રત્યે સકારાત્મક વિચાર રાખો.\nલોકોના અભિપ્રાયને લીધે અથવા અન્ય કોઈ કારણસર ઘણાં વખત આપણા વિચારો કેટલાક ડોકટરો અથવા ડોકટરો સાથે નકારાત્મક બની જાય છે. એવી રીતે, અમે તે ડૉક્ટર પાસેથી કોઈ પણ સારવાર મેળવી શકીશું, પરંતુ તેના પર કોઈ અસર થતી નથી. જો આપણે આપણા રોગથી છુટકારો મેળવવો હોય તો તમારા ડૉક્ટર પર પ્રતિજ્ઞા આપો.\n# છોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\n# હોળી સ્પેશિયલ- 5 હોળી ઉજવણી કરતી વખતે પાલન કરવા માટે વાસ્તુ ટિપ્સ\nજે વ્યક્તિ પોતાના સ્વામી અથવા તેના શિક્ષણ પર ભરોસો ન કરે, તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો ગુરુ અને તેમની ઉપદેશો સંપૂર્ણ ભક્તિ અને ભરોસાથી અનુસરવામાં આવે તો, દરેક સફળતા જીવનમાં મળી શકે છે. જો ગુરુ દ્વારા આપવામાં આવેલ ઉપદેશો વિશ્વસનીય નથી, તો આપણે આપણા વિચારની જેમ ભોગવવું પડશે.\nતીર્થયાત્રામાં પોતાને ભગવાનનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. યાત્રાળુ કેન્દ્રોમાં લગભગ દરેક જગ્યાએ ભક્તોની ભીડ છે, જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા કિસ્સાઓમાં, ક્યારેક માનવ આત્મા યાત્રાળુઓ માટે નકારાત્મક બની જાય છે. આવા લાગણી સાથે, યાત્રાધામની યાત્રા માણસને ઉપલબ્ધ નથી.\n* પંડિત અથવા જાણકાર\nગ્રંથોમાં વિદ્વાનો અને શાણા લોકોનું મહાન મહત્વ છે. જે વ્યક્તિ બ્રાહ્મણો અથવા પંડિતોમાં માનતા નથી અથવા તેમના માટે સારી ભાવના નથી, તે ક્યારેય તેમની દાન પ્રવૃત્તિઓનું વળતર મેળવે નહીં. તેથી, મનુષ્યોએ શ્રેષ્ઠ અને લાયક વિદ્વાનોની ગુણવત્તામાં ક્યારેય માનવું જોઈએ નહીં.\nમંત્રોને દેવોની નજીક જવાનો સરળ માર્ગ માનવામાં આવે છે. જેઓ દરરોજ શાંત મન અને પવિત્ર લાગણીઓ સાથે ભગવાનના મંત્રોનો મંત્ર કરે છે, તેમની તમામ સમસ્યાઓનો ઉકેલ ચોક્કસ બને છે. જે લોકો મનમાં અવિશ્વાસની ભાવના અથવા લોકોના મનમાં અવિશ્વાસની ભાવનાથી તેમને ઉચ્ચાર કરે છે, તેમને હકારાત્મક પરિણામો મળતા નથી. તેથી, મંત્રોના ધ્યેય હંમેશા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે થવું જોઈએ.\nગ્રહોની શરતો જોતાં, વ્યક્તિની જન્માક્ષર અને સમસ્યાઓનો ઉકેલ આપનાર વ્યક્તિને જ્યોતિષી કહેવામાં આવે છે. ઘણા લોકો તેમની પાસે જાય છે, ભલે તે કોઈ બીજા કે જ્યોતિષીમાં માનતા ન હોય. આવા રીતે, માણસ કેટલું લઈ શકે છે તે ભલે ગમે તે હોય, પણ તેનો ઉકેલ હલ થયો નથી. તે મનુષ્યની જેમ કામ કરે છે, તે આના જેવું કાર્ય કરે છે.\n# પંચમુખી હનુમાનનું મહત્ત્વ\n# સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\nરાશિ ચિહ્નો અનુસાર મિત્રતાના લક્ષણો જાણો અહીં...\nચંદ્રગ્રહણ બાદ રાશિ મુજબ કરો દાન, મળશે અપાર સફળતા...\nગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ...\nતસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ...\nશું તમે જાણો છો જીવનમાં સફળતા અપાવી શકે છે આ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા ��ાટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bouring-life-ma-hasy-no-tadako/", "date_download": "2018-12-12T16:31:06Z", "digest": "sha1:KUHCKVNMAHCCNNJR3AHHH5NBOL5YMDON", "length": 20432, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "બોરિંગ લાઈફમાં હાસ્ય નો તડકો લગાવા માંગો છો, તો જુઓ આ 15 મજેદાર તસ્વીરો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવા���ા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ બોરિંગ લાઈફમાં હાસ્ય નો તડકો લગાવા માંગો છો, તો જુઓ આ 15...\nબોરિંગ લાઈફમાં હાસ્ય નો તડકો લગાવા માંગો છો, તો જુઓ આ 15 મજેદાર તસ્વીરો….\nઆજના જીવનમાં કોઈને હસાવવા સૌથી મુશ્કિલ કામ છે. વ્યક્તિ દિવસ ભરના કામોમાં એટલો ખોવાયેલો રહે છે કે ખુદ પોતાના માટે સમય કાઢવાનું જ ભૂલી જતા હોય છ���. કોઈકે સાચું જ કહ્યું છે ‘laughter is the best medicine’. હસવાની અસર કોઈ દવા થી કમ નથી. જે લોકો પરેશાન કે પછી બીમાર રહેતા હોય છે તેવા લોકો માટે હસવું એક સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે. ઘણી વાર વ્યક્તિ ઉતાવળમાં એવા કામ કરી બેસતા હોય છે જે પછી એક હસવાનો તરીકો બની જાતા હોય છે.\nઆજ અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમને હસવાનું મન ચોક્કસ થાશે.\n1. આ એક ફુગ્ગો જ છે, તમે તેને બીજું કઈ ન સમજતા. 2. સુપર કિક, ખતમ જીન્સ:\n3. હવે આ શું કરવાની કોશિશ કરી રહ્યા છે:\n4. હવે સમજાયું કે સુનામી આવવાનું કારણ આ હતું. 5. હવે આ તસ્વીર વિશે શું કહીયે, સમજદાર લોકોને ઈશારો જ પૂરતો છે.\n6. જો આ છોકરીઓની તસ્વીર તમને સમજાણી હોય તો અમને પણ જરા સમજાવી દો.\n7. આને વધુ શોપિંગ કરવાની સાઈડ ઇફેક્ટ કહી શકીયે છીએ. 8. આવી રીતે કોણ શોપિંગ કરવા જાતું હશે ભાઈ:\n9. સુંદરતા મેળવવા માટેનો પ્રાકૃતિક તરીકો. 10. ભાઈ દરવાજો બન્ધ કરી લો.\n11.આ ખુશી માં પી રહ્યા છે દુઃખ માં કઈ સમજાતું નથી.\n12. આને કહેવાય વાટ લાગી જવી:\n13.સાચું કહેજો, તમારું ધ્યાન પહેલા ક્યાં હતું:\n14. ટોઈલેટ માં સેલ્ફી કોણ લેતું હશે ભાઈ:\n15. આ ફીટની કેટેગરી માં આવે છે કે પછી ફૈટ ની\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ 9 મજેદાર તસ્વીરોને જોઈને તમે હસી-હસી ને ઊંધા વળી જાશો….\nNext articleશું તમે જાણો છો કે ભારતમાં સમોસા કઈ રીતે આવ્યા, જાણો તેની પાછળ ની રોચક કહાની…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગ��ા ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nડૉ.હાથીના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા માતા-પિતા, અંતિમ દર્શન માટે આવી...\n18 વર્ષ પછી કેમેરાની સામે આવી કાંટા ગર્લ, એ પણ પહેલા...\nસોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલા આ ફોટોસ ને નથી જોયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/the-woman-gave-false-information-about-being-pregnant-later-stolen-child-038698.html", "date_download": "2018-12-12T16:27:58Z", "digest": "sha1:SQGCQCY3MBMOHGJBGD4ZQLSTULFPVS7M", "length": 11437, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહિલાએ પ્રેગનન્ટ હોવાની ખોટી માહિતી આપી અને બાદમાં ચોરી કરાયેલા બાળકને લઇને પોતાના ઘરે પહોંચી | The woman gave false information about being pregnant and later brought the stolen child. - Gujarati Oneindia", "raw_content": "\n» મહિલાએ પ્રેગનન્ટ હોવાની ખોટી માહિતી આપી અને બાદમાં ચોરી કરાયેલા બાળકને લઇને પોતાના ઘરે પહોંચી\nમહિલાએ પ્રેગનન્ટ હોવાની ખોટી માહિતી આપી અને બાદમાં ચોરી કરાયેલા બાળકને લઇને પોતાના ઘરે પહોંચી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ\nહાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, ‘125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'\nપ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો\nઅમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી ગત શુક્રવારે સાંજના સમયે એક મહિલા 13 દિવસના બાળકને લઇને નાસી ગયાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.જે અંગે શાહીબાગ પોલીસે માત્ર બે દિવસમાં આ અપહરણનો ભેદ ઉકેલીને અપહરણ કરનાર મહિલા અને તેના પિતરાઇ ભાઇને પાટણના બાલીસણા ગામથી ઝડપી લીધા હતા અને બાળકને સહી સલાતમ રીતે મેળવીને તેના માતા પિતાને પરત સોંપ્યું હ��ું.\nઆ અંગેની પ્રાથમિક પુછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે 48 વર્ષની આરોપી મહિલાને બાળક ન થતા તેણે સારવાર કરાવી હતી પણ કોઇ નક્કર પરિણામ ન મળ્યું નહોતુ જો કે તેણે તેના પતિ ને ખોટું કહ્યું કે તે ગર્ભવતી છે. પછી તેણે ગમે તેમ કરીને આઠ મહિના પસાર કરી લીધા પણ બાદમાં તેણે કોઇ પણ રીતે નવજાત બાળકને મેળવવાનુ નક્કી કર્યુ અને તેણે અંબાજીના દાંતા પાસે રહેતા એક પરિવારને ટાર્ગેટ કરીને તેમના 13 દિવસના બાળકની ચોરી કરી હતી.\nઆ બનાવની વિગતો એવી છે કે દાંતા પાસે આવેલા એક ગામમાં રહેતા મનોજ ખાખરિયા અને તેની પત્ની સપના પ્રેગનન્ટ હતી ત્યારે ગત મહિને તે મહેસાણાના ઉંઝામાં તેમના એક સગાની ખબર પુછવા માટે હોસ્પિટલમાં ગયા હતા અને ઉંઝાથી પાલનપુર એસ ટી બસમાં પરત આવી રહ્યા હતા ત્યારે બસમાં તેમની મુલાકાત સવિતાબેન પટેલ નામની મહિલા સાથે થઇ હતી. સવિતાબેને તેમને જણાવ્યુ હતુ કે તે સામાજીક કાર્યકર છે અને ગર્ભવતી મહિલાઓને સરકાર આર્થિક મદદ કરે છે. જ્યારે બાળકનો જન્મ થયા બાદ આ પ્રોસેસ થતી હોય છે. બાદમાં તેણે પોતાનો મોબાઇલ નંબર આપીને મનોજનો મોબાઇલ નંબર પણ લીધો હતો. ત્યારબાદ તે સતત સંપર્કમાં રહેતી હતી.\nઆ દરમિયાન 15મી એપ્રિલના રોજ બાળકનો જન્મ થયો અને ગત 26મી એપ્રિલે સવિતા મનોજના ઘરે પહોંચી હતી અને જણાવ્યું હતું કે 27મી તારીખે અમદાવાદ સિવિલમાંથી રૂપિયા 15 હજાર લેવા જવાનું છે અને 27મી તારીખે તે મનોજ, તેની પત્ની સપના અને 13 દિવસના બાળક રવિ સાથે અમદાવાદ સિવિલ આવ્યા હતા. જ્યાં કેટલાક ફોર્મ ભરાવવાનુ નાટક કરીને મનોજને એકાઉન્ટ વિભાગ પાસે ઉભા રહેવાનુ કહીને સપના અને રવિને મેડીકલ તપાસ કરવાના બહાને અન્ય વિભાગમાં લઇ ગયા બાદ ત્યાંથી સિતફપૂર્વક રવિને લઇને ત્યાંથી નાસી ગઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા સવિતા પટેલ રવિ સાથે પાટણના બાલીસણા ગામથી ઝડપી લીધી હતી. જો કે ત્યારે સવિતાના પતિએ જણાવ્યું હતુ કે આ બાળક સવિતાનું છે અને તે ગર્ભવતી હતી. જો કે પોલીસે સમગ્ર વાત અંગે જાણ કરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/beauty/5-food-that-keep-acne-away-29580.html", "date_download": "2018-12-12T17:54:45Z", "digest": "sha1:BU62TTP2EVFXN3AJDHUE6B6MNIIOYYAH", "length": 9597, "nlines": 74, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "આ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\nશક્તિશાળી જીવાણુનાશક ખોરાકને વિશેષ રીતે અંદરથી ખીલનો ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે. ખીલ બેક્ટેરિયાને કારણે થાય છે. જેમ કે પ્રોપાયોની બેક્ટેરિયમ એસન્સ. જીવાણુનાશક પદાર્થો શરીરની અંદરથી આ બેક્ટેરિયાને લલચાવે છે, જે ખીલને તમારી ચામડી બહાર કાઢવાથી અટકાવે છે.\n# ગુલાબી અને મુલાયમ હોઠો માટે દૂધ અને કેસર ઉપયોગી છે, જાણો વધારે પદ્ધતિઓ\n# મુલ્તાનની માટીના આ 5 લાભો તમને આશ્ચર્ય કરી દેશે\n# એપલ સીડર વિનેગાર\nએપલ સીડર સરકો એક અન્ય પ્રોબોટિક ખોરાક છે. જુઓ કાચા અનગળ સફરજન સીડર સરકો કારણ કે આ એ પ્રકાર છે. કે જે ખીલ સામે ઉપયોગી છે. તે શુદ્ધિ અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે જે હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુઓનું શરીર દૂર કરે છે.\n# આ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\nકાચા મધ ખીલ માટે અન્ય એક મજબૂત એન્ટીબેક્ટેરિયલ ખોરાક છે. તે એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ છે અને શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો છે જે ખીલની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તમે લસણ અને મધનું મિશ્રણ પણ બનાવી શકો છો અને દરરોજ ખીલ લડવા માટે ટિફીન લો છો. આ મિશ્રણને 10 લસણની કડીને સુધારીને અને કચા મધના ½ કપમાં ભરીને બનાવો. આ મિશ્રણને ઠંડી સૂકી જગ્યાએ સંગ્રહ કરો અને તેને 3-5 દિવસ પછી ઉપયોગ કરો.\nતમારા શરીરમાં ખીલને કારણે જીવાણુઓને રોકવા દરરોજ પ્રોબાયોટિક દહીંનો ઉપયોગ કરો. પ્રોબાયોટિક દહીંનો અર્થ એ છે કે તેમાં જીવંત સંસ્કૃતિઓ અથવા સારા બેક્ટેરિયા છે. સાદો ગ્રીક દહીં એક ઉત્તમ ઉદાહરણ છે. તે સોડામાં ઉમેરો અને એક સ્વાદિષ્ટ પરંતુ શક્તિશાળી ખીલ-લડાઈ ખોરાક\nતમે જાણો છો કે તેઓ કેવી રીતે ગરમ લીંબુ પાણી પીવાનું કહે છે, સવારે સવારમાં શરીરની સફાઈ કરવાની પદ્ધતિ સારી છે જોકે, તે પણ ખીલ છુટકારો મેળવવામાં મદદ કરે છે જોકે, તે પણ ખીલ છુટકારો મેળવવામાં મદદ કરે છે લીંબુ શરીરને માત્ર સ્વચ્છ કરે છે પણ બેક્ટેરિયાને લડવા માટે મદદ કરે છે. આ કારણ છે કે તેમાં ક્યુમારિન અને ટેટ્રેઝાઈન નામના બે સંયોજનો છે, જે કેટલાક ચેપી રોગોને હારવામાં મદદ કરે છે.\nઆદુ ગરમ મસાલા છે કે જે અમે ખોરાકમાં આહારના આંચકો, આદુ બિઅર અને આદુ ચા જેવા ખવડાવવાથી પ્રેમ કરીએ છીએ. તીવ્ર બળતરા વિરોધી ગુણધર્મો હોવાનું દર્શાવવામાં આવ્યું છે જે ખીલની બળતરા ઘટાડે છે. શું વધુ એ છે કે તે એન્ટીબેક્ટેરિયલ ખોરાક પણ છે આદુમાં કમ્પાઉન્ડ ગ્રિંજરોલ એક છે જે ચેપ સામે મદદ કરવા માટે દર્શાવવામાં આવ્યું છે.\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો...\n5 મેલ્ટ પ્રૂફ ફાઉન્ડેશનો તમને અજમાવવાની જરૂર છે જાણો અહીં...\nઘર પર તે પરફેક્ટ નખ મેળવવા માટે 5 રીતો વિશે...\nગ્લોઇંગ ત્વચા માટે જામફળનું 5 લાભ વિશે જાણો અહીં...\nબ્લેક કોણી અને ઘૂંટણથી હેરાન છો આ ઘર ઉપાય અજમાવો...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-anokha-10-theater/", "date_download": "2018-12-12T17:09:09Z", "digest": "sha1:CAPISQ3DQVDWA3UOW42UEVWBDNMHGCDJ", "length": 23872, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "અ છે અનોખા 10 થીએટર, જ્યાં તમે ગર્લ ફ્રેન્ડની સાથે આવી રીતે લઇ શકો છો ફિલ્મની મજા, જાણો ક્યા આવેલા છે આ થીએટર... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્���ેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કાર��…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ અ છે અનોખા 10 થીએટર, જ્યાં તમે ગર્લ ફ્રેન્ડની સાથે આવી રીતે...\nઅ છે અનોખા 10 થીએટર, જ્યાં તમે ગર્લ ફ્રેન્ડની સાથે આવી રીતે લઇ શકો છો ફિલ્મની મજા, જાણો ક્યા આવેલા છે આ થીએટર…\nઆવો માહોલ તમને ખુબ જ રોમાંચિત કરી દેશે.\n” તમારી ગર્લફ્રેન્ડ જ્યારે પણ તમને આ વાત કહેતી હશે ત્યારે તમે બાજુના કોઈ મલ્ટીપ્લેક્સ માં જતા હશો. આ મલ્ટીપ્લેક્સ કેવા હોય છે થોડી આરામદાયક ખુરશી, બ્લૈક ઈન્ટીરીયર અને મોટી એવી સ્ક્રીન હોય છે. હવે જેઓને પ્રાઈવેસી જોતી હોય તેઓ ગોલ્ડ ક્લાસમાં ચાલ્યા જતા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે દુનિયાભરમાં એવા પણ સિનેમાહોલ છે, જ્યાં ફિલ્મ ન લાગેલી હોય તો પણ ત્યાં ફરવા જવા માટેની ઈચ્છા થઇ જાય.તેને જોઇને તમને કોઈ પુલ પાર્ટીની ફીલિંગ આવશે, તો ક્યારેક કોઈ મહેલમાં હોવાનો અહેસાસ થાશે. આજે અમે તમને આવાજ અદ્દભુત સિનેમાહોલની સૈર કરાવવા જઈ રહ્યા છીએ.\n1. Olympia music hall: આ દુનિયામાં આળસુ લોકોની કમી તો છે જ નય. તમે ઘરે પણ આવી રીતે પલંગ પર લેટીને ફિલ્મો જોતા હશો. ફ્રાંસનાં આ હોલથી આરામદાયક તો દુનિયામાં બીજું કશું જ નહિ હોય.\n2. Cinema city: જો તમને રંગોથી લગાવ હોય તો તમારે જેરુસલેમ નું આ સિનેમાહોલ ખુબ જ પસંદ આવશે. જો તમે અહી તમારા પાર્ટનરની સાથે જાવ છો તો તે તમારામાં એક અલગ જ રોમાંચ ભરી દેશે.\n3. Hot Tub cinema: રૂખા સુકામાં તો દરેક વખતે ફિલ્મો જોતા હશો. લંડન ના આ હોટ ટબ સિનેમામાં જઈને તમને એક નવો જ અનુભવ મળશે. બાકી તો તમે સમજી જ શકો છો કે આવી રીતે એક જ ટબમાં પાર્ટનર સાથે ફિલ્મ જોવાની કઈક અલગ જ મજા છે.\n4. L’Odyssee de pi: જો કે ફ્રાંસની રાજધાની પેરીસ માં ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ ની સ્ક્રીનીંગ માટે આ પ્રકારનું ઇવેન્ટ આયોજીય કરવામાં આવ્યું હતું. આ દૌરાન સ્વીમીંગ પુલમાં લોકોને બોટ પર બેસાડીને ફિલ્મ બતાવવામાં આવે છે.\n5. Sci Fi Dine in Theatre Disney’s Hollywood studios: જો તમને ડીજ્રી ની કે પછી એનીમેટેડ ફિલ્મ જોવાના સમયે લાગતું હોય કે કાશ આપણે પણ આવી જગ્યા પર જઈ શકતા હોત, તો તમારે આ સ્ટુડીયોમાં જરૂર જવું જોઈએ, આ નાની એવી પ્યારી કારમાં બેસવાની અલગ જ મજા આવશે.\n6. Dokufest: ખુલ્લા નેચરમાં મજા લેવા માગો છો તો કોસોવોના Prizren શહેરમાં થતા ઇન્ટરનેશનલ ડોક્યુંમેન્ટરી એંડ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ તમને ખુબ જ પસંદ આવશે. અહી તમને ખુબ જ રોમેન્ટિક જેવી ફીલિંગ આવશે.\n7. Makedox kurshumli An In Skopje, Macedonia: કોઈ કિલ્લામાં ફિલ્મ જોવાનો આનંદ તમને ન મળ્યો હોય તો Macedonia ના ક્રિએટીવ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફેસ્ટીવલ માં જરૂર જાવું જોઈએ. જો કે આવી જગ્યાઓ પર હોરર ફિલ્મો જોવી પણ ખુબ જ મજેદાર લાગશે.\n8. open air cinema: ચાંદની રાતમાં સમુદ્રની પાસે બેસીને ફિલ્મ જોવું કેટલો સુંદર અહેસાસ બની શકે છે, એ તો તસ્વીર જોઇને સમજમાં આવી રહ્યું છે. પણ જો તમારે પણ અ માહોલને મહેસુસ કરવું હોય તો તેના માટે સિડની જવું પડશે.\n9. Sala Montjuic: જો તમને એ.સી. થી વધુ ખુલ્લી હવામાં રહેવું પસંદ છે તો તમારે બર્સીલોનાના ઓપન એયર ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો જરૂર બનવું જોઈએ. આવી રીતે લીલા ઘાસ પર બેસીને ફિલ્મ જોવું ખુબ જ મજેદાર હોય છે.\n10. Forte Mare: ખુલ્લી હવાની સાથે સમુદ્ર પણ મળી જાય તો કોઈ જન્નત થી કમ નથી. તેમાં પણ આવળી મોટી સ્ક્રીન પે ફિલ્મ જોવું તો સોને પે સુહાગા જેવી વાત છે.\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ ��ેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજેલથી બહાર નીકળ્યા બાદ સલમાન 2 દિવસમાં કરી ચુક્યા છે આ 5 કામ, શું તમને ખબર છે\nNext articleહાલ પાણીમાં ડૂબી ચુક્યા છે ઈતિહાસમાં શામિલ આ 9 શહેરો, આવી છે કઈંક કહાની.. આર્ટિકલ વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n“આપણું આરોગ્ય આપણા હાથમાં” – તમારા હાથના નખ જ આપી...\nકુછ કુછ હોતા હૈ ની ‘અંજલિ’ યાદ છે\nઅત્યંત ગુણકારી અને હરડેના ચમત્કારિક ફાયદા વાંચો અને શેર કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/train-na-safr-ma-hamsafar/", "date_download": "2018-12-12T15:59:32Z", "digest": "sha1:UYCM3HMASJ6K2EWG34KAWXZ3MWFRLO4Q", "length": 25479, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "ટ્રેઈન ના સફરમાં હમસફર બન્યા યુપી ના આ કપલ, તમે પહેલા નહિ જોય��� હોય આવા અનોખા લગ્ન....વાંચો આર્ટીકલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ ટ્રેઈન ના સફરમાં હમસફર બન્યા યુપી ના આ કપલ, તમે પહેલા નહિ...\nટ્રેઈન ના સફરમાં હમસફર બન્યા યુપી ના આ કપલ, તમે પહેલા નહિ જોયા હોય આવા અનોખા લગ્ન….વાંચો આર્ટીકલ\nશ્રી શ્રી રવિ શંકરે કરાવ્યા લગ્ન.\nસ્કુલમાં એડમીશન, કોલેજમાં એડમીશન, પહેલી નોકરી અને લગ્ન આ બધું એવા પડાવ પર હોય છે જે કોઈપણ ઇન્સાંના જીવનમાં ખુબ જ ખાસ હોય છે. આ મૌકો બાદ તેમનું જીવન એક નવો જ મોડ લેતું હોય છે. જ્યારે ઇન્સાંના લગ્ન થઇ જાય છે બાદ તે એક માંથી બે બની જાતા હોય છે. માટે લગ્નના અવસરને સૌથી સુંદર બનાવાનું સપનું લગ્ન કરવા જઈ રહ્યો વ્યક્તિ જ નથી જોતો પણ તેના પરિવારના સભ્યો પણ આ અવસરની આતુરતાથી વાટ જોતા હોય છે. આ જ કારણ છે કે લોકો ડેસ્ટીનેશન વેડિંગ માં લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે.વેડ���ંગ પ્લાનરને બોલાવતા હોય છે અને કઈક ખાસ થીમ વાળા લગ્ન કરાવામાં આવે છે. જો કે આપણે અત્યાર સુધીમાં ઘણા પ્રકારના લગ્ન થતા જોયા છે અને સાંભળ્યા પણ છે. પણ આજે અમે તમને જે પ્રકારના લગ્ન વિશે કહેવા જઈ રહ્યા છીએ તે સૌથી દમદાર અને અલગ છે કેમ કે આ લગ્ન કોઈ આલીશાન રીતે કે કોઈ 5 સ્ટાર હોટેલમાં નહી પણ ટ્રેઈનમાં થયા હતા.\nતેને સંપન્ન કરાવામાં આવ્યું છે આર્ટ ઓફ લીવીંગ ના સંસ્થાપક ‘શ્રીશ્રી રવિશંકર જી’ એ. આવો તો જાણીએ આ અનોખા લગ્ન વિશે.\nએક અનોખી યાત્રા: હાલ તો હવે કદાચ દહેજ જેવી પ્રથા વીતેલા જમાનાની વાત થઇ ગઈ છે, છતાં પણ તે આજે આપણા સમાજમાં મોજુદ છે. તેનાથી સમાજને મુક્તિ અપાવા માટે શ્રી શ્રી રવિશંકર ‘ओम अनुग्रह यात्रा’ કરી રહ્યા છે, જેમાં તે લોકોને દહેજ ન લેવાનો સંકલ્પ અપાવી રહ્યા છે.\n2. આમાં થયા લગ્ન:\nશ્રી શ્રી રવિશંકરની અનુગ્રહ યાત્રા દૌરાન 28 ફેબ્રુઆરી 2018 ના રોજ ગોરખપુર અને લખનઉના રસ્તા માં સચિન કુમાર અને યુવતી જ્યોત્સના પટેલે સાત ફેરા લીધા છે. આ ભારતના પહેલા એવા લગ્ન છે જે ટ્રેઈનમાં થયા છે. જેને લીધે સચિન અને જ્યોત્સ્નાનો ઈતિહાંસ રચાઈ ગયો.\n3. બંને છે રવિશંકરના શિષ્ય:\n‘ભહોડદી’ ના ન્યુ પીએચસી માં ફાર્માસિસ્ટનું કામ કરી રહેલા સચિન સિંહ અને તેની સાથે સાત ફેરા લેનારી જ્યોત્સ્ના સિંહ પટેલ સેન્ટ્રલ જીએસટી માં ટેક્સ અસીસ્ટેન્ટનું કામ કરી રહી છે. બંને ઘણા વર્ષોથી રવિ શંકરના શિષ્ય છે.\n4. 18 એપ્રિલે થવાના હતા લગ્ન:\nસચિન અને જ્યોત્સનાના લગ્ન 18 માર્ચના રોજ અક્ષય તૃતીયા ના દિવસે થવાના હતા પણ તેની કિસ્મતમાં કઇક બીજું જ હતું. સચિન પોતાના ગુરુની મોજુદગીમાં લગ્ન કરવા માંગતા હતા, જેને તેણે તેના ગુરુને ટ્રેઈન માં જ સંપન્ન કરાવી નાખ્યા.\n5. યાત્રીઓ બન્યા બારાતી:\nસફરમાં હમસફર બનનારા આ કપલના લગ્નમાં ટ્રેઈનમાં સફર કરી રહેલા યાત્રીઓ બારાતી બની ગયા હતા. શ્રી શ્રી રવિશંકરે તેને પિતાની જેમ આશીર્વાદ આપ્યા. પછી ઢોલ-નગારા, સિતાર ની ધૂન ની સાથે ધામધૂમથી લગ્નની ખુશીઓ મનાવી હતી.\n6. ફૂલો થી સજાવામાં આવ્યો હતો ડબ્બો:\nલગ્ન માટે ટ્રેઈનના ડબ્બાને ફૂલોથી એક લગ્ન મંડપની જેમ સજાવામાં અવાયું હતું. તસ્વીરો જોઇને જાણી શકાય છે કે ટ્રેઈન કેટલી શાનદાર લાગતી હશે.\n7. ઇલાહાબાદના રહેવાસી છે સચિન:\nસચિન મૂળરૂપથી કૌશાંબી ના સીરાથું તહસીલ ના ઉદિહન ખુર્દ ગામના રહેવાસી છે પણ હવે તે ઇલાહાબાદમાં રહે છે. તેના પિતા નરેન્દ્ર પાલ સિંહ ભ્ર્વારી સ્થિત કોર્પોરેટીવ બૈંક નો સોસાઈટી ના સચિવ છે. અને દુલ્હન જ્યોત્સ્ના અને તેનો પરિવાર ફતેહપુરના રહેવાસી છે. સચિન અને જ્યોત્સ્ના નાં અનુસાર તેમના લગ્ન 18 એપ્રિલે ફરી એકવાર પુરા રીત-રિવાજોની સાથે થશે.\n8. જ્યોત્સનાએ જતાવી ખુશી:\nજ્યોત્સનાએ લગ્નની ખુશી જતાવતાં કહ્યું કે, ‘ગુરુજી થી અમને જે સ્નેહ અને આશીર્વાદ મળ્યા, તે અમારા જીવનનો એક ખાસ પલ છે. તે સૌભાગ્યની વાત છે કે ગુરુજીએ અમારું ગઠબંધન કરાવીને આશીર્વાદ આપ્યા’.\n9. કેએસટીડીસી એ પણ શરુ કરી હતી સ્પેશીયલ સેવા:\n2017 માં કર્ણાટક રાજ્ય પર્યટન વિકાસ નિગમ દ્વારા જનતા માટે ટ્રેઈન યાત્રાના દૌરાન લગ્ન કરવા માટે એક વિશેષ સેવા શરુ કરી હતી. પણ હજી સુધી આ વિશેષ સેવાના ચાલતા કોઈએ લગ્ન કર્યા ન હતા.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજે મર્દ સુતા પહેલા દૂધ પીવે છે, તેના શરીર પર થાય છે આ 8 ચમત્કાર અસરો….\nNext articleશું પીરીયડ્સના સમયે મહિલા ગંદી અને અશુદ્ધ છે 9 હકીકતો …આ લેખ વાંચ્યા પછી તમારી વિચારધારા બદલાઈ જશે – Don’t miss\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nફોનને ખોટી પદ્ધતિથી કરી રહ્યા છો ચાર્જ તો જાણો ચાર્જ કરવાનો...\nગુજરાતી ખાટી મીઠી તુવેર દાળ બનાવો હવે ઘરે પરફેક્ટ રેસીપી જોઇને...\nઆ છે દુનિયાનું સૌથી મોટું મંદિર, જેને બનાવવા ભારતથી મોકલાવવામાં આવ્યા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103680", "date_download": "2018-12-12T17:16:05Z", "digest": "sha1:RPVHIHWDTQNLUJLIZIOATSC34IGS575J", "length": 18099, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "કનૈયાનંદ રાસોત્સવમાં પહેલા દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલી ઉઠ્યા", "raw_content": "\nકનૈયાનંદ રાસોત્સવમાં પહેલા દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલી ઉઠ્યા\nસરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવના પ્રથમ દિવસે જ બાળ ખેલૈયાઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા.ટાગોર રોડ ઉપર નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્સવમાં ૪૦ જેટલા બોયઝ અને ગર્લ્સને ઈનામો આપવામાં આવ્યા હતા.\nઆ રાસોત્સવમાં તા.૧૧ને ગુરુવારે બીજા નોરતે શ્રી ઉદયભાઈ કાનગડ(સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, રા.મ્યુ. કોર્પોરેશન), શ્રી કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર ભાજપપ્રમુખ), શ્રી પી.આર. જાની (પ્રાંત અધિકારી (રાજકોટ-૧)), શ્રી મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન-૨), ડો.અમીતભાઈ હપાણી (કન્વીર, ડોકટર સેલ ભાજપ), વિજયભાઈકારિયા (લોહાણા અખિલ ગુજરાત સાંસ્કૃતિક ચેરમેન), જીમ્મીભાઈ અડવાણી (પ્રમુખ, શિવસેના સૌરાષ્ટ્ર), અપૂર્વભાઈ મણીયાર (સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા શિશુ મંદિર, ટ્રસ્ટી), શ્રી લલિતભાઈ વડેરિયા (કન્વીનર, નાગરિક બેંક, રૈયા બ્રાન્ચ), તખુભા રાઠોડ (સામાજિક આગેવાન)વગેરેનો સમાવેશ થાય છે.\nજયારે કાલે શુક્રવારે શ્રી ડો. રાહુલ ગુપ્તા (કલેકટર શ્રી, રાજકોટ જિલ્લા), અરવિંદભાઈ રૈયાણી (ધારાસભ્યશ્રી, રાજકોટ), હરેશભાઈ વોરા (સમસ્ત જૈન સોશ્યલ ગ્રુપ, પ્રેસિડેન્ટ), મુકેશભાઈ દોશી (સેવાભાવી આગેવાન (ઢોલરા વૃધ્ધાશ્રમ)), નીતિનભાઈ ખુંટ (અગ્રણી ઉદ્યોગપતિ), હરિભાઈ પટેલ (ક્રિષ્ના વોટરપાર્ક), મનહરભાઈમજેઠિયા (સેવાભાવિ અગ્રણી), જગદીશભાઈ કોંગ્રેસ અગ્રણી) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.\nઆ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે,\nમીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી રહ્યા છે. ૪૦,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ હમામ સાઉન્ડવાળાડી.જે. હાથી (લાઈનર) સંભાળી રહ્યા છે. ઉપરાંત મેલોડી કલર્સ (મનસુરભાઈ ત્રિવેદી) ગ્રુપ દ્વારા મ્યુઝીક રજૂ કરી રહ્યા છે અને જેનો સાથ ગાયક કલાકારો આપી રહ્યા છે. જેમાં રહિમ શેખ, ગીતા ગઢવી, અલ્પેશ રાઠોડ સહિતના કલાકારો પોતાના કંઠનો જાદુ રેલાવી રહ્યા છે.\nઆ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. હેમાંગભાઈવસાવડા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, નિતીનભાઈ ગોંડલિયા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેના હિરાણી, પ્રતિમાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, વિપુલાબેન હિરાણી તથા અન્ય કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હ��શકારો access_time 9:55 pm IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nહવે વ્હોટ્સએપ પર હેકિંગનો મંડરાતો ખતરો :કરોડો લોકોનો ડેટા જોખમમાં :વીડિયો કૉલથી થઈ શકે હેક access_time 8:50 am IST\nકુદરતી હોનારતોમાં ભારતે ૫૯ ખર્વ ગુમાવ્યા : રિપોર્ટ access_time 8:14 pm IST\n''ન્યુ ઇનોવેટર એવોર્ડ'': અમેરિકાના ''નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (NIH)''દ્વારા ઘોષિત કરાયેલો એવોર્ડઃ બાયો મેડિકલ સાયન્સ ક્ષેત્રે પસંદ કરાયેલા ૫૮ વૈજ્ઞાનિકોમાં ૬ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થાન મેળવ્યું access_time 9:13 pm IST\nચાંદો ઉગ્યો ચોકમાં... પ્રથમ રઢીયાળી રાતે રઘુવંશી રાસોત્સવની જમાવટ access_time 3:52 pm IST\nશ્રીનાથજી સોસાયટીમાં લતાવાસીઓ દ્વારા નવરાત્રી મહાપર્વની ભાવભીની ઉજવણી access_time 3:55 pm IST\nવોર્ડ નં.૧૧ ના પંચશીલ સોસાયટીમાંથી ૧૧ ગેરકાયદે નળ કનેકશન કપાત access_time 3:31 pm IST\nજુનાગઢ કોઇ શખ્સ નશીલા પ્રદાર્થનું સેવન કરીને વાહન ચલાવતા પકડાશે તો ખેર નથીઃ આકરી કાર્યવાહી access_time 12:14 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાની કંપનીની મુલાકાત લેતા અધિકારીઓ access_time 12:02 pm IST\nવેરાવળના કાજલી ગામે બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કરતા જવાબદાર અધિકારીઓ access_time 10:29 am IST\nડોકટરે મહિલાની નાભી અંદર ઉતારી દેતા રૂપિયા ૨ લાખ આપવા પડયા access_time 10:35 am IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય પૂર્ણ: 6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ access_time 2:00 pm IST\nપરપ્રાંતીયોના સહકારથી પોલીસ ર૦૦૦ પરપ્રાંતીયોને પરત અમદાવાદ લાવી access_time 3:36 pm IST\nઆ વસ્તુથી કરો દિવસની શરૂઆત.. access_time 9:21 am IST\nવર્ષ 2022 સુધીમાં ભારતીયોની સંપત્તિમાં થશે વધારો access_time 6:02 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીન�� પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\nહિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/05-06-2018/97294", "date_download": "2018-12-12T17:13:52Z", "digest": "sha1:AITVI5GQRIDGHZJD7BDZPSNH45UFIQ2H", "length": 16689, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "કાલાવડ રોડ પરના વોટર ફિલ્ટર પ્લાન્ટના સંચાલક પર ચાર ભરવાડ શખ્સો તૂટી પડ્યા", "raw_content": "\nકાલાવડ રોડ પરના વોટર ફિલ્ટર પ્લાન્ટના સંચાલક પર ચાર ભરવાડ શખ્સો તૂટી પડ્યા\nઅશોકભાઇ જોષીએ પોતાના લેણા નીકળતાં પાણીના હિસાબના પૈસા સંજય ભરવાડ પાસે માંગતા બીજા ત્રણ જણા સાથે આવી લાકડી-પાઇપથી હુમલો કર્યો\nરાજકોટ તા. ૫: કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ધરાવતાં બ્રાહ્મણ યુવાને પાણીના હિસાબના પૈસા રિક્ષા ચાલક ભરવાડ શખ્સ પાસે માંગતા તેણે ઉશ્કેરાઇ જઇ બીજા ત્રણ શખ્સો સાથે મળી બ્રાહ્મણ યુવાનને લાકડી-પાઇપથી માર મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.\nપોલીસે સત્ય સાઇ માર્ગ પર પરિમલ સ્કૂલ પાછળ જય પાર્કમાં આશીર્વાદ નામના મકાનમાં રહેતાં અને મટુકી રેસ્ટોરન્ટ પાછળ ગણેશ વોટર પ્લાન્ટ નામે ધંધો કરતાં અશોકભાઇ જયંતિભાઇ જોષી (ઉ.૩૬)ની ફરિયાદ પરથી સંજય ભરવાડ, લક્ષમણ ભરવા��, ટીનો ભરવાડ અને સંજય ભરવાડના ભાઇ સામે ગુનો નોંધ્યો છે.\nઅશોકભાઇના કહેવા મુજબ ચારેક મહિના પહેલા તેના પ્લાન્ટ પરથી સંજય ભરવાડ રિક્ષામાં પાણી લઇ જતો હતો ગ્રાહકોને પહોંચાડી કમિશન ઉપર કામ કરતો હતો. પણ ગ્રાહકો તરફથી ફરિયાદ આવતાં તેને આ કામ માંથી છુટો કરી દીધો હતો. તેની પાસેથી પાણીના હિસાબના રૂ. ૧૫ હજાર લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેને ગમ્યું નહોતું.\nગઇકાલે પોતે ગ્રાહક રાજભાઇ પાસે પાણીના ખાલી જગ અને હિસાબના રૂપિયા લેવા જતાં તેણે આ રકમ તેણે સંજય ભરવાડને આપી દીધી છે તેમ કહેલ અને સંજયને પણ આ બાબતે ફોન કર્યો હતો. એ પછી સંજયએ પોતાને ફોન કરી તું કેમ ત્યાં હિસાબ લેવા ગયો, હું આવુ જ છું તારા પ્લાન્ટ ઉપર ત્યાં જ રહેજે તેવી ધમકી આપી હતી. બાદમાં સંજય, તેનો ભાઇ સહિતના ચાર શખ્સો પાઇપ સાથે આવ્યા હતાં અને હુલો કરી ગાળો દઇ માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં.\nબનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ એસ. એન. ગામેતીએ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવા તજવીજ આદરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ���્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST\nસાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST\nઅમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST\nછોકરીઓની છેડતી કરી તો લાગશે ૩૦૦૦ વોલ્ટનો કરંટ access_time 4:09 pm IST\nRLD નેતા અજીતસિંહ દ્વારા ઈફ્તાર પાર્ટી :માયાવતી અને અખિલેશ યાદવને નિમંત્રણ access_time 1:05 am IST\nશેરડીના ખેડૂતોને મોટી રાહત;ચુકવણી માટે 8 હજાર કરોડનું ફંડ ફાળવાયું : 30 લાખ ટન શેરડીનો બફર સ્ટોક બનાવાશે access_time 12:00 am IST\n'કલ્પના'ને કલાનું રૂપ... કેનવાસ ઉપર કૌશલ્ય કંડારાયું access_time 3:43 pm IST\nયોગેશ્વર પાર્કમાં રી-કાર્પેટ પેવર કામ access_time 3:55 pm IST\nખેડૂતોને ભારોભાર અન્યાય થાય છેઃ અનાજ-કઠોળ-શાકભાજીના પોષણક્ષમ ભાવો આપોઃ કલેકટરને આવેદન access_time 3:34 pm IST\nરાજુલાના કાડીયાળી ગામ પાસે બે બાઈક વચ્ચે ટક્કરઃ બે યુવકોના મોત access_time 4:50 pm IST\nગોંડલ પાસે અકસ્માતમાં જામવાડીના અરવિંદભાઈ રાઠવા(કોળી)નું મોત access_time 11:22 am IST\nમોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો access_time 11:26 am IST\nસુરતમાં બેન્ક બહાર લૂંટ કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા access_time 10:07 pm IST\nઅમદાવાદમાં રામકૃષ્ણ મઠ કેન્દ્રનો પ્રારંભ access_time 4:10 pm IST\nદિનેશ બાંભણિયાએ પોલીસમાં અરજી કર્યા બાદ હવે વરુણ પટેલની પણ હાર્દિક સામે માનહાનિ��ો દાવો કરવા ચીમકી access_time 9:25 am IST\nરિક્ષા પર કાર લાદીને વેચવા નીકળવાનું મોંઘું પડી ગયું access_time 3:46 pm IST\nજાણો દુનિયાના અનોખા કેફે વિષે…. access_time 6:52 pm IST\nપેરાગ્લાઇડર આકાશમાંથી વૃક્ષ પર પડ્યો અને ડાળી ખભાની આરપાર નીકળી ગઇ access_time 3:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકેનેડામાં યોજાયો ‘‘ગ્‍લોબલ ગુજરાતી એવોર્ડ'' સમારંભઃપાંચ દેશોના ૧૦ સુપ્રતિષ્‍ઠિત ગુજરાતીઓનું બહુમાન કરાયું access_time 9:38 pm IST\n‘‘વિશાલ ભગવતી જાગરણ'': અમેરિકાના કેલિફોર્નિયામાં મા દુર્ગા પરિવાર, તથા એવરગ્રીન કલ્‍ચરલ એશોશિએશન દ્વારા ૮ જુન શુક્રવારે કરાયેલું આયોજન access_time 9:37 pm IST\nઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાનમાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે access_time 11:58 am IST\nટેસ્ટ સિરીઝ ડ્રો છતાં રૂટ પરેશાન access_time 12:38 pm IST\nવર્લ્ડ કપ ફૂટબોલની જર્મનીની ટીમ જાહેર access_time 5:09 pm IST\nબેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે access_time 12:39 pm IST\nએક વિદેશી યુવક સાથે પ્રિયંકાના અફેર વિશે હું કલ્પી પણ ન શકું: મધુ ચોપડા access_time 12:50 pm IST\nકલર્સના 'ડાન્સ દિવાને' શોમાં પ્રથમ દિવસે માધુરીની અદા access_time 10:04 am IST\nજ્હાન્વી, સારા કરતાં આગળ છે દિશાની ચક્રવર્તિ access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantibhaikalaria.com/news-list/", "date_download": "2018-12-12T16:24:42Z", "digest": "sha1:ONSZCTSUZNY3V5XZKQYDVREP4G76R6PJ", "length": 44176, "nlines": 812, "source_domain": "jayantibhaikalaria.com", "title": "સમાચાર અને ઘટનાઓ | જયંતિભાઇ કાલરીયા", "raw_content": "\nમોબાઈલ એપ સબ્સ્ક્રાઇબ કરો | ઇમેઇલ - SMS\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ રાજકોટનો થશે કાયા-કલ્પ\nસમજુ લોકો કરો વિચાર\nરાજકોટ (પશ્ચિમ) ૬૯ વિધાનસભા બેઠકની આગામી તા.૧પ મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચુંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન જયંતિભાઇ કાલરીયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહયા છે. મૂળ રાજકોટ જીલ્લાના... વધુ વાંચો »\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ\nતમારો વિશ્વાસ, અમારો પ્રયાસ,\nગુનાખોરી થઇ છે બેફામ\nઆવ્યો સમય, ખેંચો લગામ\nટ્રાફીકની સમસ્યા કરે બેહાલ\nમળશે ગતી, થશે નિકાલ\nસમજુ લોકો કરો વિચાર\nમતદાનની ટકાવારી ચિંતાનો વિષય કોંગ્રેસ આશાવાદી ભાજપને દહેશત\nવોર્ડ નં.1 માં ભાજપ તરફી બોગસ મતદાર પકડાયા બાદ હોબાળો\nબૂથ અજેન્ટો માન્ય રહેવાનું રીટર્નીંગ ઓફીસરે લેખિતમાં આપ્ય��ં છે : ઇન્દ્રનીલ\nઆત્મવિલોપનકાંડમાં ભાજપ નેતાઓના નામ હોવા છતા કેમ છાવર્યા હતા \nકોંગ્રેસની ઐતિહાસિક જીત થશે : કાલરિયા, ગુંડાગીરી સામે લોકોએ મતદાન કર્યું : ઇન્દ્રનીલ\nસલામત રાજકોટ, ગુંડાગીરીમુક્ત રાજકોટનો નારો, કડવા-લેઉવા પટેલો નવો ઇતિહાસ સર્જશે \nરાજકોટ પશ્ચિમની બેઠક ઉપર શાંતિપૂર્ણ મતદાન\n50 ટકા જેટલા મતદાનથી ભાજપને ફાયદો કે કોંગ્રેસને \nઆજે રાજકોટમાં રસાકસીનો સંગ્રામ\nસિંધી સમાજ કોંગ્રેસનો પંજો મજબુત કરશે: વિશાળ સંમેલન મળ્યું\nજયંતીભાઈ કાલરિયા પર આશીર્વાદ વરસ્યા : ધર્મસ્થળોએ માથું ટેકવ્યું\nહવે નવા ગુંડાઓ ઉભા થવા નહિ દેવાય: ભાજપે હવે બેશર્મીની હદ વટાવી દીધી\nવિધાનસભામાં-69 માં વસતા ક્ષત્રીય સમાજનું વિશાળ સ્નેહમિલન : કોંગ્રેસને દિલથી ટેકો\n25 વર્ષથી માલધારી સમાજને 'હથેળી ચાંદ' દેખાડે છે: હવે કોંગ્રેસની પડખે\nનાગરિકો- આમ પ્રજાની સમૃદ્ધિ-વિકાસ કોંગ્રેસને જ આભારી\nકુખ્યાત જયપાલસિંહ - બલીની ગેંગ સાથે પોલીસની મહત્વની બ્રાંચના ચોક્કસ સ્ટાફની સીધી સંડોવણી\nનખશિખ પ્રમાણિક - સ્વચ્છ પ્રતિભાવાળા કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ કાલરિયાને વિજયી બનાવવા વકીલોની અપીલ\nમહાપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં આવતીકાલે રજા : કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા આપવા જાહેરનામું\nશહેર કોંગ્રેસે માઈનોરીટી સેલ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજને કોંગ્રેસના જયંતીભાઈ કાલરીયાને પ્રચંડ બહુમતીથી ચુંટી કાઢવા હાકલ\nજમીન કૌભાંડિયા જયપાલસિંહ જાડેજાની ઓફીસ પર પોલીસના દરોડા\nકોંગ્રેસના કાલરીયાને ચુંટી કાઢવા માલધારીયોની એકી અવાજે હાકલ\nજયપાલસિંહના રિમાન્ડ મંજુર થતા આજે તેને સાથે રાખી કાંગશીયાળી, પંડ્યા હાઉસ તથા અન્ય સ્થળો પર તપાસ\nકોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ કાલરીયાએ ધાર્મિક સ્થળો - સંકુલની મુલાકાત લીધી\nશ્રેષ્ઠ- સાચા લોકસેવકને વિજયી બનાવી રાજકોટને રંગીલું બનાવીએ\nરેફ્યુજી કોલોનીમાં સિંધી સમાજનું કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા વિશાળ સંમેલન\nવિષ્ણુ વિહાર સોસાયટીમાં કોંગ્રેસના સમર્થનમાં વિશાળ ક્ષત્રીય સંમેલન\nજયપાલસિંહ રૂડામાં એસ.ટી. ના નિવૃત ડેપો મેનેજરનું અઢી કરોડનું મકાન પણ પચાવી પાડવાનો ખેલ નાખ્યો'તો\n25 વર્ષ જુના બનાવને ચગાવી હાલની ગુંડાગીરી ભૂલાવવા ભાજપનો પ્રયાસ\nગુંડારાજ બંધ કરાવવા કોંગ્રેસને મત આપો : ઇન્દ્રવિજયસિંહ\nભાજપે વાલ્મીકી સમાજને છેતર્યો: ટીમાણિયા\nવિજયભાઈ ના પરાજય નું કાઉન્ટ ડાઉન શરુ: પ્રદીપ ત્રિવેદી\nભ્રષ્ટાચારી ભાજપને ભગાડવા ગાયત્રીબાની હાકલ\nજયંતિભાઇ કાલરીયાએ શહેરના ધાર્મિક સ્થાળોની મુલાકાત લીધી: આશીર્વાદ મેળવ્યા\nભાજપે સૌરાષ્ટ્રને નાપાણિયું કર્યું, ગુંડાઓ ને પાણીદાર બનાવ્યા: ઇન્દ્રનીલ\nપટેલો સાથે મને ક્ષત્રિયો નો પણ સંપૂણ ટેકો: જયંતિભાઈ\nજયંતિભાઈને જીતાડવા વાલ્મીકી સમાજ માં ભારે ઉત્સાહ\nગુંડાગીરી સામે મેં નીડરતા થી લડાઈ ચાલુ કરી છે, મને બદનામ કરવાના પ્રયત્નો: ઇન્દ્રનીલ\nબલી-જયપાલકાંડ : રાજકીય માથા ને પોલીસબાબુઓનો પણ ચડશે બલી\nરાજકોટ ગુંડાગીરીની હવાલે, હત્યાના આરોપીઓ ભાજપમાં સક્રિય : મોઢવાડિયા\nભૂમાફિયા જયપાલ સાથે રાજકારણી અને પોલીસની સંડોવણી ખુલી\nનામચીન જયપાલ સાથે પોલીસ, રાજકીયમાથાઓ સંપર્કમાં હતા\nરીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર જીતું ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા : કાલરીયા ના ટેકામાં ચૂંટણી જંગમાંથી ખસી ગયા\nવાલ્મીકી સમાજ કોંગ્રેસની પડખે છે અને રહેશે\nરઘુવંશી સમાજ પરીવર્તન સર્જશે: કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈને સમર્થન\nસંસ્કારનગરી પર ગુંડાગીરીનો ઓછાયો બ્રહમસમાજ દુર કરશે\nબક્ષીપંચ સમાજને કોંગ્રેસી તરફી જંગી મતદાન કરવા બાવળીયા, ડાંગર, ચૌહાણની હાકલ\nકોંગ્રેસનું વિરાટ પાટીદાર સંમેલન : ભાજપની 'ભાગલાવાદી' નીતિ - વાઘજીભાઈ બોડા\nભાજપ જ જ્ઞાતિવાદ ભડકાવે છે ;રૂપાલા, સંઘાણી, પટેલના નીવેદનો 'વાદ' નથી નો શું છે\nજયંતિભાઇ કાલરીયા પોરબંદરમાં પક્ષ માટે પ્રચાર કરતા હતા : જયપાલ જાડેજાને ભાજપે કેમ સાચવ્યો હતો ...\nઆર.પી.આઈ.ના ઉમેદવાર કોંગ્રેસમાં ભળ્યા\nકાયદાનો ભંગ: ભાજપના હોદેદારો અપક્ષના ચુંટણી એજન્ટ\nકોંગ્રેસના પેટા કાર્યાલયો પણ ધમધમે છે\nરઘુવંશી સમાજ દ્વારા કોંગ્રેસના સમર્થનમાં સંમેલન\nબ્રહ્મ સમાજનું જબ્‍બર સંમેલન : કોંગીને સમર્થન\n'આરપીઆઈ' ના ઉમેદવાર જીતુભાઈ સાથે આખું રાજકોટ યુનિટ કોંગ્રસમાં\nવિજયભાઈને સી.એમ. બનાવવાનાં અભરખા જાગ્યા એટલે વજુભાઈને દુર મોકલી પ્રજા માટે ચુંટણી ઝીંકી\nબક્ષીપંચ જ્ઞાતિઓ માટે કોંગ્રેસ શરુ કરેલી યોજના ભાજપ સરકારે બંધ કરી: કુવરજીભાઈ બાવળિયા\nસિંધી સમાજનો કોંગ્રેસને કોલ: વિશાળ સંમેલન\n૬II કરોડની છેતરપીંડીના મામલે જયપાલસિંહને ૧૪ દિ' રિમાન્‍ડ પર લેવા કોર્ટમાં દલિલોનો દોર\nગુંડાઓને પોસતો ભાજપ ક્યાં મોઢે કોંગ્રેસને ભાંડવા નીકળી પડ્યો છે \nખુબ ઉપેક્ષા સહન કરી, હવે હું ઘર ઝાલીને બેસી ગયો: રાજ્ભાનો વલોપાત\nપેટાચુંટણી ભૂકંપ સર્જી ભાજપને આપશે પછડાટ: વી. વી. રબારી\nકોંગ્રેસના જયંતીભાઈ કાલરિયા તરફી મતદાન કરવા બક્ષીપંચ સમાજને હાકલ કરતા કુવરજીભાઈ બાવળિયા, દિનેશભાઈ ડાંગર, ભલાભાઈ ચૌહાણ\nજ્ઞાતિવાદના રાજકારણ મુદે ભાજપના દેખાડવાના અને ચાવવાના જુદા-જુદા દાંત : કુવરજીભાઈ બાવળિયા\nભાજપના મધ્યસથ કાર્યાલયમાંથી ગુંડા ઝડપાય તેનાથી વધુ મોટો પુરાવો ગુંડાગીરીને ભાજપના સમર્થનનો શું હોય શકે\nજયપાલે બલી ડાંગર સાથે અનેક કિંમતી જમીનો પર કબજો જમાંવ્યાનો ઘટસફોટ\nકોંગ્રેસના કાલરીયાને જીતાડવા વાલ્મીકી સમાજમાં જબરદસ્ત ઉત્સાહ\nકોંગ્રેસના જયંતીભાઈના સમર્થનમાં બ્રમ્હ વિચાર મંથન 'બ્રમ્હ - એકેય ચિંતન'\nકોંગ્રેસના જયંતીભાઈના સમર્થનમાં રઘુવંશી સમાજનું પ્રચંડ સંમેલન\nવિજયભાઈ રૂપાણીના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં રઘુવંશીઓ ઉમટી પડ્યા\nરાજકોટવાસીઓને બે જ પ્રશ્નો સતાવે છે, પાણી અને રૂપાણી: કોંગી આગેવાનો\nદલિતોનો ઉધ્ધાર માત્ર કોંગ્રેસ જ કરશે: RIP ના ઉમેદવારનો જયંતીભાઈ કાલરિયાને ટેકો\nભાજપ કાર્યાલયનું સંચાલન ભૂ- માફિયાઓના હાથમાં\nપટેલ વેપારી પાસેથી પડાવી લીધેલી र 24 લાખની કાર કબ્જે\nબલી, જયપાલના ફાર્મહાઉસને મૂળ માલિકોએ ખેદાન-મેદાન કરી નાખ્યું\nભાજપના મધ્યસ્થ કાર્યાલયેથી નામચીન ભાગેડુ આરોપી ઝબ્બે\nરાજકોટમાં કોંગ્રેસના કાર્યાલયને સળગાવાતા રાજકીય ગરમાવો\nગાંધીગ્રામ માં કોંગ્રેસ કાર્યાલયમાં આગચંપાઈ\nઉદઘાટનની પૂર્વ રાત્રીએ જ રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલયને આગચંપી\nભાજપનો ચૂંટણી ખર્ચ રૂ. ૧૨.૪૬ લાખ અને કોંગ્રેસનો રૂ. ૩.૩૫ લાખ\nબલી ડાંગરના ભાગીદાર ભાજપ અગ્રણીની ધરપકડ: સી.પી.એ બતાવ્યો આકરો મિજાજ\nમોચીનગરમાં કોંગ્રસ માઈનોરીટી સેલ દ્વારા જોરદાર જાહેરસભા\nપાટીદારો સમરસતામાં માને છે : જ્ઞાતિઓમાં વેરજેર ફેલાવવાની પ્રવૃત્તિ બંધ કરો\nગુંડાગીરી મુદે લોકો હવે ભાજપ ને ધિક્કારે છે\nગાંધીગ્રામમાં કોંગ્રેસ કાર્યાલય સળગાવી દેવાયું : ભાજપ પર શંકા\nપ્રજા પાણીને 'ભુ' નથી કહેતી, મુખ્યપ્રધાન ખોટા વચનો ન આપે: કુંવરજી બાવળિયા - ઇન્દ્રનીલ રાજ્યગુરુ\nવિજયભાઈએ સેવાનો નહિ, વ્યવસાયનો ઝભો પહેર્યો છે, ખરા સેવક જયંતીભાઈ : કોંગી નેતાઓની તડાફડી\nમવાલીઓના આંતકથી પ્રજા ભયભીત: ગુંડાઓ ભાજપની પેદાશ - જયંતીભાઈ કાલરીયા\nતમે તમારા નામે મત માંગી શકો ���ેમ નથી : રાજ્યગુરુ -બાવળિયાનો વિજયભાઈને ટોણો\nહવે જો બીજી વખત ભાજપ હિંસાનો આશરો લેશે તો હું આમરણાંત ઉપવાસ કરીશ: જયંતીભાઈ કાલરીયા\nગાંધીગ્રામમાં કોંગ્રેસ કાર્યાલય સળગાવવા પ્રશ્ને ફરિયાદ નોંધાઈ\nપાટીદારો સમરસતામાં માને છે : રાજાશાહીમાં કરેલી પ્રવૃત્તિ લોક્શાહીમાં સફળ નહિ થાય: લલકાર\nશહેરમાં ગુંડાગીરી બંધ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપવાસ આંદોલન: જયંતીભાઈ કાલરીયા\nગાંધીગ્રામમાં કોંગ્રેસના ચુંટણી કાર્યાલયને આગ ચાંપી દેવતા ભારે તનાવ\nમોચીનગરમાં કોંગ્રસ લઘુમતી સેલની જબ્બર સભા : લોકોમાં અદમ્ય ઉત્સાહ\nવિજય રૂપાણી 6 વર્ષે સાંસદ રહ્યા પણ પાણી પ્રશ્ને કઈ જ ન કર્યું\nકોંગ્રેસ આવી ગુંડાગીરીથી ડરી નથી અને ડરશે નહિ : ઇન્દ્રનીલ રાજ્યગુરુ લાલઘુમ\nવિજય રૂપાણીના ઇશારે ચાલતી ગુંડાગીરી બંધ નહિ થાય...\nગાંધીગ્રામમાં મધરાતે કોંગ્રેસ કાર્યાલયનો મંડપ સળગાવાયો\nરૂપાણીને પાણી દેખાડો: જોષી-જીવરાજાની\nભાજપે દલિત સમાજ સાથે અન્યાય હંમેસા અન્યાય કર્યો છે : કોંગ્રેસ દ્વારા ઘરે-ઘરે પત્રિકાઓનું વિતરણ\nઅમદાવાદની તુલનાએ રાજકોટનો અલ્પ વિકાસ\nરાજકોટ પશ્ચિમ બેઠકનું પરિણામ ગુજરાતના રાજકારમાં ટર્નીંગ પોઈન્ટ સમુ રહેશે : મોઢવાડિયા\nવિજય રૂપાણીને ફૂલહાર થતાંની સાથે જ કડવા પાટીદારોનો સામુહિક સભા ત્યાગ\nવોર્ડ નં.10માં આગેવાન અમિત ઘોડાસરા-મિતુલ દોંગાની આગેવાનીમાં પ્રચાર સભા: કોંગ્રેસને જીતાડવાનો કોલ\nભાજપની ગુજરાત-કેન્દ્રની કામગીરીથી લોકોમાં ભારોભાર નીરાશા પ્રજા મતપેટીથી રોષ ઠાલવશે: અર્જુન મોઢવાડિયા\nગુંડાગીરી અને પાણીનો પ્રશ્ન ગંભીર હોવાનું મુખ્યમંત્રીએ સ્વીકાર્યું : ઇન્દ્રનીલનો પડકાર\nવિજય રૂપાણી ગુંડાગીરી - માફીયગીરીના આર્કિટેક્ટ છે. સીદ્ધાર્ત પટેલનો પ્રહાર\nરૂપાણી ગમે કે ગમે કાલરીયા મતદાતાઓ કી 'બંસી' પુકારે 'અચ્છા' નામ...\nભાજપે રાજપૂત નેતાની કારકિર્દી રાતોરાત ધૂળધાણી કરી\nરાજકોટમાં સુરક્ષાનો પ્રશ્ન છે, ધીરજ રાખજો .. બધું સારું થઇ જશે : મુખ્યમંત્રી\nગુંડાગીરી સામે ન્યાય માગવા નીકળેલા ટોળાએ જ કાયદો-પ્રજાને લીધા બાનમાં\nપાટીદાર મતદારોને રીઝવવા ખૂદ મુખ્યમંત્રીની કવાયત\nલાશને રોડ પર મૂકી બિહારીઓનો ચક્કાજામ\nવોર્ડ નં. ૧ થી ૪ અને ૯ થી ૧૩ના વિસ્તારમાં મતદાનના દિવસે રજા\nગુંડાગીરી વિશે વિજયભાઈના મોઢે કેમ તાળા લોકો ભેગા કરવા ટીવી કલાકારો ઉતારવા પડ્યા\nભાવન���ર રોંડ પર શ્રમિકોનું ટોળું ચકકાજામ ફરી તોફાને ચડતા લાઠીચાર્જ\nગુંડાગીરીની હદ છતા પોલીસ ફરિયાદ જ લેતી નથી: ઇન્દ્રનીલ રાજ્યગુરુ\nરાજકોટને ભાજપે ગુંડાગીરીનું કેન્દ્રબિંદુ બનાવી દીધું છે: મોઢવાડિયા\nપ્રજા સહનશીલ છે છતા 'અજાણ' નથી: ભાજપનો હિસાબ લેશે : જીતું ભટ્ટનો ધ્રુજારો\nવિજય રૂપાણી સામે કોંગ્રેસ નહિ, રાજકોટની પ્રજા લડી રહી છે\nઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને પ્રવીણ સોરાણીએ મૃતકના સ્વજનોને સાંત્વના પાઠવી: ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી\nરૈયારોડ પર કોંગ્રેસની જંગી જાહેરસભા: ભાજપને જાકારો નિશ્ચિત\nભાજપની સભામાં ટી.વી. કલાકારોને જોઈ-સાંભળી શ્રોતાઓ નીકળી ગયા: નેતાઓને કોઈએ ન સાંભળ્યા\nભાજપના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું એપી સેન્ટર રાજકોટ છે: અર્જુન મોઢવાડિયા\nરાજકોટ માં કોંગ્રેસ જીતશે અને પરિણામ ગુજરાતના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ બની રહેશે:અર્જુન મોઢવાડિયા\nવિકાસની ગુલબાંગો ફેંકતા ભાજપના ચૂંટણી વ્યવસ્થાતંત્રમા માથાભારે શખસો શા માટે\nભાજપના દેખાડા અને દંભને પ્રજા પારખી ગઈ છે, પરચો બતાવશે : કાલરિયા\nધરના સપના દેખાડીને ભાજપ 'ધર' જ તોડાવે છે\nકોંગ્રેસમાં ક્ષત્રીયોને ભરપુર મહત્‍વ, ભાજપ વિકાસ રૂંધે છે\n૬૯ રાજકોટમાં બપોરે ૩ સુધીમાં ૫૦ ટકાથી વધૂ પોલીસ કર્મીનું મતદાન\nરાજકોટ વિધાનસભા પેટા ચુંટણી દિવસે રજા\nવાર્ડ નં.4 માં કોંગ્રેસના જયંતીભાઈ તરફી જબરો જુવાળ: મહિલાઓ મેદાનમાં\nવિકાસની ગુલબાંગો ફેંકતા ભાજપના ચૂંટણી વ્યવસ્થા તંત્રમા માથાભારે શખસો શા માટે\nગરીબોને ધરના સ્વપ્ના દેખાડી પછી તોડી નખાય છે: જયંતીભાઇ કાલરીયા\nપેટા ચૂંટણીમાં 1.89 લાખ મતદાર સ્લીપ નુ વિતરણ\nતંત્રનો દુર ઉપયોગ કરી ભાજપ પાણી પ્રશ્ને પ્રજાને ગુમરાહ કરે છે: ગાયત્રીબા\nકોંગ્રેસમાં ક્ષત્રીયોને ભરપુર મહત્વ, ભાજપ વિકાસ રૂંધે છે\nવાર્ડ ન.10 માં કોંગ્રેસને પ્રચંડ સમર્થન\nગુંડો કા સાથ, અપના વિકાસ : ભાજપનો ચહેરો ચિતાર કોંગ્રેસનાં આગેવાનો\nભાજપની ઓથે વકરેલા વ્યાજખોરોના આતંકથી વેપારીઓ-પ્રજા હેરાન: જયંતિભાઇ કાલરીયા\nરાજકોટમાં કોંગેસ તરફી અંડરકરંટ: ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ\nકોંગ્રેસે રઘુવંશી સમાજને 4 વખત ટીકીટ આપી, ભાજપે ક્યારેય નહિ\nજ્ઞાતિ-જાતિ જોઇને નહિ, કોંગીના જયંતીભાઈની સ્વચ્છ પ્રતિભા જોઇને લોકો મત આપશે: રાઘવજી-કગથરા\nક્ષત્રિય સમાજ એક બની સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને વિજેતા બનાવે: શં���રસિંહ વાઘેલા\nગમે તે પક્ષ પાસેથી પૈસા લેજો, મત ભાજપને આપજો : ગડકરી\nરાજકોટ બેઠક માટે ભાજપના મોવડીઓ ચિંતિત: કોંગ્રેસ ઉમેદવાર પર મુસ્તાક\nપટેલ પરિવારને હિઝરત કરવી પડે તેનાથી મોટો ગુંડાગીરીનો પુરાવો કયો\nડેમો ભરેલા છે છતા પાણીકાપ શા માટે ભાજપના શાસકો વાસ્‍તવિકતા બતાવે\nભાજપના રાજમાં કોર્પોરેશન અને યુનિવર્સિટીમાં ભ્રષ્‍ટાચારે તથા રાજકોટમાં ગુંડાગીરીએ માઝા મૂકી\nભાજપ સત્તા પ્રાપ્તિ માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છેઃ જશવંતસિંહ ભટ્ટી\nલુખ્ખાઓનો ત્રાસ અને પોલીસ નિષ્ક્રીય : રાજકોટના પટેલ પરિવારની ભારે હૈયે હિજરત\nરાજકોટને ગુંડાગીરીના હવાલે સોંપવું હોય તો ભાજપને મત દેજો: શંકરસિંહ\nજયંતિભાઇ કાલરીયાએ પ્રચારમાં र 52765 ખર્ચ્યા\nઅમીન માર્ગ પર કોંગ્રેસ ની ટનાટન જાહેરસાભા, હકડેઠઠ મેદની\nરાજકોટમાં કોંગ્રેસ જીતશે અને ગાંધીનગર ધ્રુજશે : શંકરસિંહ - સિદ્ધાર્થ પટેલ\nસચિવાલય વૃદ્ધાશ્રમ નથી તો મુખ્યમંત્રી કઈ વ્યાખ્યામાં આવે છે\nસિટી બસો લગાવાયેલી ભાજપ ઉમેદવારની જાહેરાતો હટાવતું તંત્ર\nવોર્ડ નં.2 માં ભાજપ પર લોકો કાળઝાળ\nકોંગી અગ્રણીઓ હળવી પળોમાં\nભાજપના અડવાણીજી, આનંદીબેન વગેરે ચૂંટાયેલા નેતાઓ ઉંમરમાં મારાથી પણ મોટા છે, તે તમામ આદરણીયઃ કાલરિયા\nરાજકોટના પરિણામથી ગુજરાતના રાજકારણમાં ‘યુ' ટર્ન આવશેઃ શંકરસિંહ\nજયંતિભાઇ કાલરીયાને જીતાડવા શ્રમિક કામદારોને ઇન્ટુક અગ્રણીની અપીલ\nજયંતિભાઇ કાલરીયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોનો સત્કાર\nકોંગ્રેસના જયંતિભાઇ કાલરીયા ના ભવ્ય વિજયના ઍંધાણ: પ્રચંડ લૉક સમર્થન\nગંડાગીરી મુક્ત રાજકોટના નિર્માણ માટે કોંગ્રેસને વિજયી બનવવા શંકરસિંહ- સિધ્ધાર્થ પટેલની હાકલ\nવોર્ડ નં.9માં કોંગ્રેસનું સુનામી; ભાજપનો 'રાવણ' જેવો ચહેરો ઉઘાડો\nભાજપના પાયાના કાર્યકરોને કદ પ્રમાણે વેતરનાર વિજય રૂપાણીને કર્મનુ ફળ મળશે\nબે દાયકા પછી વિજય રૂપાણીને પ્રજાનુ દિલ યાદ આવ્યુ \nકૉંગ્રેસની સુનામી: મહિલાઓએ જયંતિભાઇનો કર્યો જયજયકાર\nગાંધીજી અને સ્વ.ઢેબરભાઈનું રાજકોટ હવે ભાજપના પાપે લુખ્ખાઓના હવાલે\nગાંધીજી-ઢેબરભાઈ નુ રાજકોટ ભાજપ પાપે માફીયાનગરી બની ગયુ છે: જયંતિભાઇ કાલરીયા\nકોંગ્રસના કાર્યાલય નું વોર્ડ નં. 1માં ઉદઘાટન: લોકો ઉમટ્યા\nભાજપ પ્રજાને વિસરી ગયો છે: વોર્ડ નં. 2માં જયંતિભાઇ કાલરીયાની પદયાત્રા\nકોંગ્રેસ સહિયારા પ્રયાસોથી શહેરને સ્માર્ટ સિટી બનાવશે: જયંતિભાઇ કાલરીયા કોલ\nચૂંટણી ખર્ચના અંતિમ હિસાબો રજૂ ન કરનાર અપક્ષ ઉમેદવાર નુ ફોર્મ રદ\nસૌરાષ્ટ્રના 13 વ્યક્તિ ચૂંટણી લડવા 3 વર્ષ માટે ગેરલાભ\nકોંગ્રેસના જયંતિભાઇ કાલરીયાની રૅલી-પદયાત્રા: ઠેર-ઠેર પ્રચંડ પ્રતિસાદ\n'વ્યસન મુકત... શોષણ મુક્ત ગુજરાત' ના નારા સાથે તા. 2 ઓક્ટોબરના કોંગ્રેસના દેખાવ\nપેટા ચુંટણી માં ભરાયેલા ફોર્મ ની આજે ચકાસણી\nબિલ્ડર જયંતીભાઈ કાલરિયાએ કોંગ્રેસ તરફથી ઉમેદવારીપત્ર ભર્યું\nકાલે જયંતિભાઇ કાલરીયાના મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્દઘાટન\nકોંગ્રેસી ઉમેદવાર પાસે રૃ.૧૬.૯૨ કરોડની સંપત્તિઃ ૪.૪૩ કરોડનું દેણું\nમતદાનની ટકાવારી ચિંતાનો વિષય કોંગ્રેસ આશાવાદી ભાજપને દહેશત\nસુરક્ષિત, સુવિધા પૂર્ણ અને હરિયાળા રાજકોટના નિર્માણ માટેના સ્વપ્નને સાકાર કરવા રાજકોટ પશ્ચિમની બેઠકના સૌ મતદારોને તા. ૧પ મી ઓકટોબરના રોજ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર બટન દબાવી મતદાન કરવા નમ્ર અપીલ છે.\nજીવન યાત્રા બ્લોગ વિડિયો ફોટો ગેલેરી સમાચાર અને ઘટનાઓ\nકોંગ્રેસ સંદેશ ચૂંટણી ઘોષણાપત્ર ગુજરાત પ્રજા વિકાસ દર્શન પ્રવચન સંપર્ક\n© 2014 કોંગ્રેસ ઉમેદવાર - રાજકોટ પશ્ચિમ, જયંતિભાઇ કાલરીયા.\nવેબસાઇટ ડીઝાઇન અને સંકલ્પના ACE Infoway", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/69-republic-day-parade-gujarat-state-tableau-represented-g-037427.html", "date_download": "2018-12-12T17:07:32Z", "digest": "sha1:TP2NP77L2XYXKBBXMSKKYJOK5UOEJVT4", "length": 9350, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "69માં ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી છવાઇ | 69 Republic day parade : Gujarat State tableau represented Gandhiji them - Gujarati Oneindia", "raw_content": "\n» 69માં ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી છવાઇ\n69માં ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી છવાઇ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકાસગંજ હિંસા: ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપી સલીમની ધરપકડ\nગણતંત્ર દિનના સમારંભમાં રાહુલને 4થી નહીં 6ઠ્ઠી હરોળમાં સ્થાન\nવાયુસેનાના પહેલા અશોક ચક્રથી સન્માનિત કમાન્ડો, 31 વર્ષે શહીદ\nદિલ્હી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દબદબાપૂર્વક 69માં ગણતંત્ર દિવસની ઉજવણી ઉજવવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓને રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 69માં ગણતંત્ર દિવસની ઉજવણી પર 10 એશિયાઇ દેશાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના મુખ્ય અતિથિ બન્યા હતા. અને આ અનોખો ��વસર પર તેમની સમક્ષ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં આ વખતે ગાંધીજીને બે પ્રતિમાઓ અલગ અલગ ઝાંખીઓમાં આ પરેડમાં જોવા મળી હતી. એક આકાશવાણીની ઝાંખી અને બીજી ગુજરાતની ઝાંખી પર ગાંધીજીની પ્રતિમા જોવા મળી હતી. નોંધનીય છે કે આ વખતના 69માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગુજરાતની ઝાંખી મહાત્મા ગાંધીબાપુ અને સાબરમતી આશ્રમના થીમ પર બનાવવામાં આવી હતી. અને ગાંધીજી તથા સાબરમતી આશ્રમ દ્વારા ગાંધી વિચારોને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા.\nઉલ્લેખનીય છે કે ગત દિવસો ગાંધીજીના અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમનું મહત્વ અનોખી રીતે વધ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે જાપાન, ચીન અને ઇઝરાયેલના વડાપ્રધાને ગુજરાતના મુખ્ય અતિથિ બન્યા હતા. અને આ ત્રણેય મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. વધુમાં હાલમાં અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં વિદેશી પર્યટકો સમતે સ્થાનિક પર્યટકોની સંખ્યા પણ વધી છે. જે ફરી એક વાર ગુજરાતમાં ગાંધી વિચારધારાને આગળ વધારવા માટે મદદરૂપ બની છે. ત્યારે આ જ વાતને કદાચ ગણતંત્ર પરેડની ઝાંખીમાં પણ રજૂ કરવામાં આવી હોય તેમ લાગે છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103682", "date_download": "2018-12-12T17:17:04Z", "digest": "sha1:SQOAEVGXXY6K5IHD5IKQO27BBUQK35Z5", "length": 15813, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "પ્રોહિબીશનના ગુનામાં ધરપકડ સંદર્ભે આરોપીના આગોતરા મંજુર", "raw_content": "\nપ્રોહિબીશનના ગુનામાં ધરપકડ સંદર્ભે આરોપીના આગોતરા મંજુર\nરાજકોટ તા.૧: અરજદાર/આરોપીને ભકિતનગર પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુનામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો રાજકોટ સેશન્સ કોર્ટે હુકમ કરેલ હતો.\nઆ ગુન્હા અંગેની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ સતાભાઇ ગમારાએ ગઇ તા.૪-૮-૨૦૧૮ના રોજ ભકિતનગર પો.સ્ટે.માં આ કામના આરોપી ફારૂકભાઇ મજીદભાઇ સાંજી વિરૂધ્ધ પ્રોહી.ના ગુનાની ફરીયાદ આપેલ હતી.\nઆરોપીએ આ ગુનામાં સંડોવાયેલ ન હોવા છતાં તે���ની પોલીસે આ ગુનામાં ધરપકડ કરે તેવી દહેશત હોય જેથી તેઓએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.\nઉપરોકત આરોપી/અરજદાર તરફે રજુ થયેલ દલીલો ગ્રાહય રાખી અરજદાર/આરોપી ફારૂકભાઇ મજીદભાઇ સાંજીને એડી.સેશન્સ જજ પી.કે.સતિષકુમારે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. ત્યારબાદ આ કામમાં તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપીની રીમાંડ અરજી લોઅર કોર્ટમાં કરવામાં આવેલ હતી. જે અરજી પણ લોઅર કોર્ટેના મંજુર કરવામાં આવેલ હતી.\nઆ કામમાં ઉપરોકત અરજદાર/આરોપી વતી રાજકોટના એડવોકેટ એ.એન.જનાણી કિશનભાઇ વાલ્વા તથા જીતેન્દ્રસિંહ પરમાર રોકાયેલા હતા.(૩.૪૮)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મ���િલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nપંજાબમાં લુધિયાણા પોલીસે ભાઇની હત્યાના આરોપમાં યુવતીની ધરપકડ કરી access_time 12:00 am IST\nચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસ થઇ કંગાળ: ફંડના અભાવે અભાવે તમામ નેતાઓને ખોટા ખર્ચાઓ અટકાવવા આદેશ access_time 12:50 am IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nસુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો access_time 3:31 pm IST\n૧૭ બગીચાઓમાં કુદરતી ખાતરનું નિર્માણ access_time 3:54 pm IST\nસરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં નવરાત્રીની ઉજવણી access_time 3:39 pm IST\n13મીએ મોરબીમાં કુતુલ બાવા અહેમદશા પીરનો ઉર્ષ મુબારક :રાત્રે શરીફનો કાર્યક્રમ access_time 7:53 pm IST\nજસદણ તાલુકા પાસ સમિતિ દ્વારા શહિદોના લાભાર્થે અર્વાચીન રાસોત્સવનો પ્રારંભ access_time 10:28 am IST\nચેરપર્સન પદ્માબેન શાસ્ત્રીની નાદુરસ્ત તબિયતના કારણે વાઈસ ચેરમેન મીનાબેન ચગના હસ્તે અમદાવાદમાં સન્માન access_time 12:15 pm IST\nઅમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા access_time 5:27 pm IST\nભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ access_time 9:59 pm IST\nગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-ર૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ત્રિદિવસીય સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ માર્ગદર્શન આપશે : આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે: વિજયભાઇ રૂપાણી access_time 3:42 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nઆ વસ્તુથી કરો દિવસની શરૂઆત.. access_time 9:21 am IST\n23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી access_time 6:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલ�� નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nહિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/11-10-2018/24684", "date_download": "2018-12-12T17:17:01Z", "digest": "sha1:UKGZJDG5ZTZZVAQHONN2UBTYHGWSGUCW", "length": 14854, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "આ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ", "raw_content": "\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ\nનવી દિલ્હી:સામાન્ય રીતે દરેક વ્યક્તિનો કોઈકને કોઈક પોતાનો શોખ હોય છે આજે આપણે એક એવી જ વ્યક્તિ વિષે જાણવા જઈ રહ્યા છીએ જેને અન્ડરવેર કલેક્શનને લઈને ખુબજ વધારે જુનુન છે આ સાંભળીને કદાચ કોઈને અજુગતું લાગે પરંતુ સિડનીની 27 વર્ષીય એલી હેટફુલને પોતાના આ અનોખા શોખને લઈને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેને જણાવ્યું છે કે ઘનનિવાર તે પોતાના મોંઘદાર કપડાં અને વિચિત્ર અન્ડરવેરને કારણે કામની જગ્યા પર ખુબજ મુશ્કેલી વેઠે છે પોતાના આ અનોખા કલેક્શનને લઈને તે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ લોકપ્રિય બની ગઈ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nશેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયો access_time 8:11 pm IST\nરૂપિયાના અવમુલ્યનની વચ્ચે સોનાની આયાત ૧૪ ટકા ઘટી access_time 12:00 am IST\nઆમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા access_time 12:00 am IST\nશ્રીનાથજી સોસાયટીમાં લતાવાસીઓ દ્વારા નવરાત્રી મહાપર્વની ભાવભીની ઉજવણી access_time 3:55 pm IST\nબહેનપણીને સળગાવી મારવાના ગુનામાં જેલમાં રહેલી સપના ગામિત સાબુ ખાઇ ગઇ access_time 3:42 pm IST\nચેકરિટર્ન કેસમાં આરોપીને થયેલ સજામાં વધારો કરવાની અપીલ નામંજુર access_time 3:52 pm IST\nવાંકાનેરના પંચાસીયા ગામમાં દેવીપૂજક સગર્ભાએ ઝેર પીધું access_time 12:19 pm IST\nવેરાવળના કાજલી ગામે બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કરતા જવાબદાર અધિકારીઓ access_time 10:29 am IST\nગોંડલના લુણીવાવમાં કારે ઠોકર મારતા ૭ વર્ષની રાધી બામનીયાનું મોત access_time 12:12 pm IST\nગુજરાતના હુમલાના બિહારમાં ઘેરા પડઘા:પટનામાં સવર્ણ સેના અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી access_time 1:05 am IST\nસુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર access_time 9:20 pm IST\nઅમદાવાદના સીજીરોડ પર વેપારીએ પૈસા આપવાની ના કહેતા પથ્થરમારો કરાયો access_time 5:28 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nઆ વસ્તુથી કરો દિવસની શરૂઆત.. access_time 9:21 am IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકે�� એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\nઆલોક નાથ પર હવે લાગ્યો ચોથો આરોપ: જબરદસ્તી રૂમમાં ઘૂસવા કર્યો પ્રયત્ન access_time 1:37 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103683", "date_download": "2018-12-12T17:14:05Z", "digest": "sha1:VTYIGNVS7FCBD4NVYO6DUOWE4KOCRNNA", "length": 14474, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "પડવેથી પહેલું માનું નોરતું રે લો...", "raw_content": "\nપડવેથી પહેલું માનું નોરતું રે લો...\nરાજકોટઃ ધોળકિયા સ્કૂલ્સના નેજા હેઠળ શ્રી કૃષ્ણકાંતભાઈ, જીતુભાઈના માર્ગદર્શન હેઠળ પ્રાચીન નવરાત્રી મહોત્સવ સતત છ વર્ષથી ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. પહેલા નોરતાથી જ ''મા''ની આરાધનાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂ.સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં ૩૫૦થી વધુ કલાકારો દ્વારા શકિતની આરાધનાનું દર્શન થઈ રહ્યું છે. ત્યારે પહેલા નોરતાની શરૂઆતમાં હે જગજગની હે જગદંબા..., રાધાજીનું ઝાંઝરિયું..., ગળધરેથી માડી નિસર્યા...., મોગલ છેડતા તારો નાગ... મારે મહિસાગરને આરે ઢોર વાગે છે... વિ.રાસ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની ���નિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનાવવામાં સુશ્રી નિક્કી હેલીનું મહત્વનું યોગદાનઃ યુ.એન.ના અમેરિકાના રાજદૂત તરીકે રાજીનામુ આપનાર ભારતીય અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી નજીકના ભવિષ્યમાં અન્ય ઉચ્ચ હોદા ઉપર જોવા મળશેઃ યુ.એસ.ના અગ્રણી ભારતીય અમેરિક ગૃપના પ્રતિનિધિઓનો આશાવાદ access_time 9:16 pm IST\nરાફેલ ડીલ માટે રિલાયન્સ સાથે સોદાની શરત હતી access_time 10:46 am IST\nરાહુલે રાફેલ ડીલ મુદ્દે પીએમ મોદીને પ્રથમવાર 'ભ્રષ્ટ' કહ્યા access_time 3:58 pm IST\n૧૭ બગીચાઓમાં કુદરતી ખાતરનું નિર્માણ access_time 3:54 pm IST\nમોગલ આવે.. વિદીતા શુકલના સ્વર : શિવત્વનું મ્યુઝીક access_time 3:49 pm IST\nગોપી રાસોત્સવનો માતાજીની આરાધના સાથે ધમાકેદાર પ્રારંભ access_time 3:53 pm IST\nભાવનગરના વડોદરિયા પાર્ક નજીક બે જૂથ વચ્ચે ધીંગાણું : તલવારો અને હથિયારો સાથે મારામારી :લોકોમાં નાસભાગ access_time 10:55 pm IST\n13મીએ મોરબીમાં કુતુલ બાવા અહેમદશા પીરનો ઉર્ષ મુબારક :રાત્રે શરીફનો કાર્યક્રમ access_time 7:53 pm IST\nકોડીનાર પંથકની સગીરાનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા access_time 12:21 pm IST\nબેંકોની ૪૬૮ કરોડની લોન ભરપાઇ ન કરી શકનાર સુરતના સંઘવી ગ્રુપની મુશ્કેલી વધીઃ ૨૭ મિલ્કત જપ્ત કરાશે access_time 5:52 pm IST\nGST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપાઈ ગયા access_time 8:39 pm IST\nસ્વાઈન ફ્લુના વધુ ૫૭ કેસ સપાટીએ : દહેશત અકબંધ access_time 10:02 pm IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nઆવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય access_time 6:03 pm IST\nકુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા access_time 6:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/11-10-2018/24685", "date_download": "2018-12-12T17:14:08Z", "digest": "sha1:EUWTFNDXZTICQLLM7VI7VAFDU6GMRUWR", "length": 14976, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "કાબુલમાં સેનાએ આઇએસઆઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા", "raw_content": "\nકાબુલમાં સેનાએ આઇએસઆઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા\nનવી દિલ્હી: અફઘાનિસ્તાનની ખુફિયા સેનાના વિશેષ દસ્તની કારણે પૂર્વી નગરહર વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલ અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાકના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાનિસ્તાન ટાઈમ્સ દ્વ��રા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નગરહાર ગવર્નર અતાઉલ્લાહ ખોગયાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા નિદેશાલયના વિશેષ પ્રભાવના કારણે આ અભિયાન હેઠળ 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ ન�� ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nકાગળ બનાવાનો સફળ પ્રયોગઃ જયપુરમાં પ્લાન્ટ શરૂ access_time 3:45 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nનેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકો માહેના રાઘવ બહલના ઘરે-ઓફિસે દરોડા access_time 3:35 pm IST\nમોરબી રોડની ૪ર કરોડની જમીનનો પ્લાન રદ કરવા મ્યુનિ. સામે દાવો access_time 3:55 pm IST\nમૌન ભાષામાં માં જગદંબાની આરાધના કરતા વિરાણી બહેરા -મૂંગા શાળાના દિવ્યાંગ બાળકો access_time 3:44 pm IST\nહે માં આકાશેથી ઉતર્યા..રે..ભોળી ભવાની માં: સદી પૂરાણી ગરૂડની ગરબી આજે પણ જીવંત access_time 3:40 pm IST\nગોસાબારા આરડીએકસ લેન્ડીંગ સ્થળે સર્ચ ઓપરેશનમાં કશુ મળ્યુ નહીઃ સોનું ચાંદી હથિયારો જમીનમાં છુપાવ્યાની બાતમીને આધારે દિલ્હી પોલીસની હાજરીમાં દરિયાકાંઠે ખોદકામ કરેલ access_time 7:45 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ access_time 12:00 pm IST\nપત્નીની હત્યા કેસમાં પતિ સહિત તમામને શંકાનો લાભ આપી છોડી મુકતી જામનગરની સેસન્સ કોર્ટ access_time 10:28 am IST\nઅમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા access_time 5:27 pm IST\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પોતાના વતન માણસામાં માતાજીના દર્શન કરી આરતી ઉતારી access_time 11:37 pm IST\nનવરાત્રી દરમ્યાન SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આઠ સત્શાસ્ત્રોનું અનુષ્ઠાન - નીકળેલ ભવ્ય શોભાયાત્રા access_time 2:48 pm IST\n23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી access_time 6:04 pm IST\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ access_time 9:22 am IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍���ુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/25-02-2018/14292", "date_download": "2018-12-12T17:16:01Z", "digest": "sha1:2NA2L5VTIID7467JBFBNU7H6I6QZ22V2", "length": 17702, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર સ્‍વ.શ્રીનિવાસ કુચીભોટલાની પ્રથમ પૂણ્‍યતિથિ રર ફેબ્રુ.એ કોમ્‍યુનીટીમાં ફેલાયેલુ ઉદાસીનું મોજુઃ આગામી ૯ માર્ચના રોજ સ્‍વ.કુચીભોટલાની ૩૩મી જન્‍મજંતિએ ‘મેમોરીઅલ પિસ વોક' યોજાશે", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર સ્‍વ.શ્રીનિવાસ કુચીભોટલાની પ્રથમ પૂણ્‍યતિથિ રર ફેબ્રુ.એ કોમ્‍યુનીટીમાં ફેલાયેલુ ઉદાસીનું મોજુઃ આગામી ૯ માર્ચના રોજ સ્‍વ.કુચીભોટલાની ૩૩મી જન્‍મજંતિએ ‘મેમોરીઅલ પિસ વોક' યોજાશે\nકન્‍સાસઃ અમેરિકાના કન્‍સાસમાં રર ફેબ્રુ. ૨૦૧૭ના રોજ હેટ ક્રાઇમનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચી ભોટલાના અવસાનને ૧ વર્ષ પુરૂ થયુ છે. આ તકે તમામ કોમ્‍યુનીટી મેમ્‍બર્સમાં ઉદાસીનું મોજુ ફરી વળ્‍યુ છે. તેની હત્‍યાનો આરોપી હજુ સુધી કાયદાકીય લડત આપી રહ્યો હોવાથી ચૂકાદો આવવાનો બાકી છે.\nઉલ્લેખનીય છે કે સ્‍વ.કુચીભોટલા ઉપર નિવૃત આર્મીમેનએ ગોળીબાર કરી વતનમાં પાછા જતા રહેવાનું કહ્યુ હતુ. આ સમયે તેની સાથે રહેલા સહકર્મચારી આલોક માદાસાનીને પણ ઇજા થઇ હતી. તેમજ કુચીભોટલાનો જાન બચાવવા વચ્‍ચે પડેલા ઇઆન ગ્રિલોટ નામક અમેરિકન યુવાનને પણ ગંભીર ઇજા થઇ હતી.\nકન્‍સાસમાં વસતા કોમ્‍યુનીટી મેમ્‍બર્સએ આગામી ૯ માર્ચના રોજ સ્‍વ.કુચીભોટલાની ૩૩મી જન્‍મ જયંતિએ મેમોરીઅલ પિસ વોકનું આયોજન કર્યુ છે તથા ૧૨ માર્ચના રોજ ઇન્‍ડિયન અમેરિકન એપ્રિસીએશન ડે ઉજવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nકેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે શાળાના બાળકોને રાહત આપતા જણાવ્યુ છે કે, ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષથી એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે અત્યારે શાળાઓનો અભ્યાસક્રમ બીએ અને બીકોમ કરતા પણ વધુ છે. જેના કારણે વિદ્યાર્થીઓ પર દબાણ સર્જાય છે. જેથી અમે આ અભ્યાસક્રમમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરીશું, જેથી વિદ્યાર્થીઓને પોતાના સર્વાંગી વિકાસ માટે સમય મળી રહે. access_time 10:47 am IST\nગોવાના મુખ્યમંત્રી મનોહર પર્ર���કરને ફરી એકવાર ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડિહાઈડ્રેશન અને બ્લડ પ્રેશરની ફરિયાદને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ગુરુવારે જ મુંબઈથી સારવાર લઈને ગોવા ગયા હતા. access_time 1:15 am IST\nસાઉથ આફ્રિકા સાથેની ત્રીજી ટી 20 મેચ પછી આઈસીસી ભારતીય ક્રિકેટ ટીમનું સન્માન કરશે. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગાદા સોંપશે. આઈસીસીની કટ ઑફ ડેટ 3 એપ્રિલ 2018 સુધી ભારતની ટેસ્ટ રેંકિંગને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. access_time 2:02 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ સુરત પહોંચ્યા :એરપોર્ટ પર ભવ્ય સ્વાગત :મોદીનો કાફલો પીપલોદના સ્ટેડિયમ જવા રવાના :રસ્તામાં બંને બાજુ સુરતીઓ ઉમટી પડ્યા access_time 9:02 pm IST\nઈડીએ લાલુ યાદવની પુત્રી મીસા ભારતીનુ ફોર્મહાઉસ સિઝ કર્યું: મની લોન્ડ્રીગ કેસ મામલે કાર્યવાહી access_time 6:50 pm IST\nભીલાઈમાં ભિખારીઓનું ગબજનાક કૌશલ્ય :કેટલાક બે માળના મકાનના માલીક : સારું બેન્ક બેલેન્સ - ખિસ્સામાં મોંઘા મોબાઈલ access_time 11:44 pm IST\nકસ્તુરબા હરિજનવાસમાં આરતી વાલ્મિકીને તું વાંજણી છો, કંઇ લાવી નથી કહી ત્રાસઃ પતિ સહિત ૧૨ જણા સામે ગુનો access_time 11:45 am IST\nકુવાડવા રોડ મેંગો માર્કેટ પાસેથી વૃધ્ધની લાશ મળી access_time 11:45 am IST\nશહેરમાં ગેરકાયદે બાંધકામોની ભરમારઃ મેયર - કમિશ્નરને ધોધમાર ફરિયાદો access_time 10:28 am IST\nવાડી વિસ્તારમાં પોસ્ટમેન આવતા ના હોવાની પોસ્ટઓફિસમાં રાવ access_time 10:00 pm IST\nકચ્છના નખત્રાણાના કલ્યાણપરમાં અવાવરું કુવામાં પડી જતા આધેડનું મોત access_time 8:49 pm IST\nજોડીયાના બાલંભા ગામને વતનપ્રિય અેન.આર.આઇ લોકોઅે બાલંભાને સ્‍માર્ટ વિલેઝ બજાવવાનો નિર્ણય access_time 5:56 pm IST\nઅેકતરફી પ્રેમ મોંઘા પડ્યોઃ યુવકનું અપહરણ કરી માર મારતા યુવતિ સામે ગુનો નોંધાયોઃ યુવક સામે પણ છેડતીની ફરિયાદઃ અમદાવાદનો કિસ્સો access_time 5:01 pm IST\nગુજરાતના ખ્યાતનામ લોકગાયક હેમંત ચૌહાણનું ઉજૈનનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માન access_time 11:57 pm IST\nસાબરકાંઠા જિલ્લામાં ઘઉંના ઉભા પાકને મોટાપાયે નુકશાન :પાક નીચે પડી ગયો access_time 6:08 pm IST\nસીરીયામાં ૩૦ દિવસ સંઘર્ષ વિરામના નિર્ણયને યુએન સુરક્ષા પરિષદની મંજુરી access_time 2:47 pm IST\nકાવાસાકી ઇન્ડીયાએ રૂ.૧૫.૩ લાખની કિંમતની બાઇક લોંચ કરી access_time 11:58 am IST\nસીરિયાના ઘોઉટામાં પાંચ દિવસમાં 1146 હુમલા :500થી વધુના મોત :2116 લોકો ઘાયલ access_time 7:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nગન લાયસન્‍સ માટેની ઉપર ૧૮ થી વધારી ૨૧ની કરવા માટે ટ્રમ્‍પ સહમતઃ ફલોરિડાની સ્‍કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના બાદ લોકોના ઉહાપોહના પડઘા access_time 9:35 pm IST\nયુ.એસ.માં કનેકટીકટ ગવર્નર તરીકેની ઉમેદવારી પાછી ખેંચતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મુદિતા ભાર્ગવઃ હવે સ્‍ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્‍યતા access_time 9:35 pm IST\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરામસ ન્યૂજર્સીમાં આવતીકાલ 25 ફેબ્રુ.ના રોજ હોળી રંગોત્સવ: સાથોસાથ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંજ ઉજવાતા શાકોત્સવનો પ્રસાદ માણવાનો લ્હાવો access_time 10:44 am IST\nએશિયન કુસ્તી અને કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશીપમાંથી સુશીલ ખસી ગયો : પ્રવીણ રાણાની પસંદગી - સિલેક્શન ટ્રાયલમાં બંને કુસ્તીબાજોના સમર્થકો ટકરાયા હતા : ફ્રિ સ્ટાઈલ કુસ્તીના ૭૪ કિગ્રા વર્ગના મુકાબલામાં સુશીલે પ્રવીણને હરાવ્યો તે પછી બંનેના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી access_time 1:09 pm IST\nયજમાન સાઉથ આફ્રિકા સામેની સિરીઝની અંતિમ અને પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમે 54 રને પરાજય આપી 3-1થી શ્રેણી જીતી ઇતિહાસ રચી દીધો access_time 1:11 pm IST\nક્રિકેટ રસીકોને ઝકડી રાખવા માટે સ્‍પષ્‍ટ ટી.-ર૦ પર ભાર મુકવો જ પડશે : ભુતપૂર્વ કેપ્‍ટન ગાંગુલીનો મત access_time 1:10 pm IST\nકામ માટે ડેસ્પ્રેટ લોકો સમજૂતીઓ કરતા અચકાતા નથી : રવિના access_time 11:47 am IST\nરિલીઝ થયેલ ફિલ્મ 'Sonu Ke Titu Ki Sweety' એ બોક્સ ઓફિસ પર કમાલ કરી: ૬.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી access_time 1:14 pm IST\nઇરફાન ખાનની ફિલ્મ 'બ્લેમેલ'નું ગીત હેપ્પી-હેપ્પી બહાર પડયું access_time 1:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-this-chow-chow-dog-specially-import-in-china-gujarati-news-5815121-PHO.html", "date_download": "2018-12-12T16:46:11Z", "digest": "sha1:DZW47L72MN3XSIVUCOLQENF5I5T3OH4V", "length": 7386, "nlines": 129, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "This Chow Chow Dog Specially Import in China | ચીનથી બાય પ્લેન મંગાવામાં આવ્યું 3 લાખનો ‘ચાઈનીઝ ચાઉચાઉ’ ડૉગ", "raw_content": "\nચીનથી બાય પ્લેન મંગાવામાં આવ્યું 3 લાખનો ‘ચાઈનીઝ ચાઉચાઉ’ ડૉગ\nશહેરના ડૉગ લવર કુલદિપ પટેલ પાસે અમદાવાદનું એક માત્ર ચાઉચાઉ ચાઈનીઝ બ્રિડનું ડૉગ છે\nઅમદાવાદ: 30 જેટલી ડૉગની અલગ અલગ બ્રિડ સાથે 250 જેટલા દેશ-વિદેશના ડૉગનો ગઈકાલે શહેરના સોલા ભાગવતમાં ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ‘ચેમ્પિયનશિપ ડૉગ શૉ’નું આયોજન કરવામાં આવ્યું છે. ડૉગ શોમાં એકસાથે 30 ડોબરમેન, 5 ગ્રેટ ડેન, 15 બુલડૉગ, 20 જર્મન સેફર્ડ અને 10 તિબેટિયન મસ્ટીફ, અફધાન હાઉ��્ડ જેવા ફેમસ ફોરેન બ્રિડના ડૉગ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા. ખાસ કરીને ચાઈનીઝ ડૉગ ‘ચાઉ ચાઉ’જેની કિમંત જ 3 લાખ રૂપિયા છે અને એસસીમાં રહેવા ટેવાયેલું છે તેણે લોકો માટે કૂતુહુલતા સાથે અનોખું આકર્ષણ જમાવ્યું હતુ.\n‘બપોરે 1થી4 ફરજીયાત ACમાં રાખવું પડે છે’\nચાઈનીઝની પ્રોડક્ટ નહીં પણ ઈન્ડિયામાં ચાઈનીઝ ડૉગ પણ ઓન ડિમાન્ડ છે. ચાઈનીઝ ડૉગ શહેરના ડૉગ લવર માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. ગ્રુમિંગ ડૉગ કહેવાતી આ બ્રિડની શરૂઆત જ 3 લાખથી થાય છે. ઈન્ડિયામાં આ ડૉગ મળવું મુશ્કેલ હોવાથી ડૉગ લવર ચાઈનાથી ચાઉચાઉ ડૉગને મંગાવે છે. શહેરના ડૉગ લવર કુલદિપ પટેલ પાસે અમદાવાદનું એક માત્ર ચાઉચાઉ ચાઈનીઝ બ્રિડનું ડૉગ છે. તેઓએ બાય પ્લેન ચાઈનાથી આ ડૉગ મંગાવ્યુ છે, આ ડૉગ તેમને 2 લાખ 85 હજારમાં પડ્યું છે. ડૉગની કેર વિશે વાત કરતા કુલદિપે કહ્યું કે, ‘આ ડૉગ ઠંડા વાતાવરણમાં રહેતું હોવાથી તેને બપોરે 1 થી 4 ફરજીયાત એસ.સીમાં રાખવું પડે છે.’\nવધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.....\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-arati-sangrah/vaibhav-laxmi-aarti-113020100004_1.html", "date_download": "2018-12-12T16:46:28Z", "digest": "sha1:PXWPKNKD2S6BKE4G7HQEMVXBBTNJRRS6", "length": 10226, "nlines": 226, "source_domain": "gujarati.webdunia.com", "title": "Vaibhava Laxmi Aarti | શ્રી વૈભવ લક્ષ્મીજીની આરતી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nશ્રી વૈભવ લક્ષ્મીજીની આરતી\nજય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા\nતુમકું નીશદીન સેવત (૨) હર વિષ્ણુ ધાતા જય.\nબ્રહ્માણી રૂદ્રાણી કમલા; તું હી છે જગ માતા (૨)\nસૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષી ગુણ ગાતા જય.\nદુર્ગા રૂપ નીરંજન સુખ સંપત્તિ દાતા (૨)\nજો કોઇ તુમકુ ધ્ય��વત (૨) અષ્ટ સિધ્ધિ ધન પાતા જય.\nતુહી છે પાતાલ બસંતી તુહી શુભ દાતા (૨)\nકર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનીધી હે ત્રાતા જય.\nજીસ ધર થોરી બાસે જાહિમેં, ગુણ ગાતા (૨)\nકર ન શકે સો કરલે (૨) ધન નહિ ધરતા જય.\nતુમ બીન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા\nખાનપાન કા વૈભવ, તુમ બીન કુળ દાતા. જય.\nશુભ ગુણ સુંદર સુક્તા ક્ષીરનિધિ જાતા (૨)\nરત્ન ચતુર્દશ તો તુમ બીન કોઇ નર પાતા જય.\nઆરતી લક્ષ્મીજીકી જો કોઇ નર ગાતા (૨)\nઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા જય.\nભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)\nરામપ્રતાપ મૈયાકી શુભ દ્રષ્ટિ ચાહતા જય.\nદરેક કામ કરતા પહેલા આ વસ્તુ ખાશો તો મળશે સફળતા\nપુત્ર પ્રાપ્તિના સહેલા ઉપાય\nChanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ\nહાથમાં ખંજવાળ આવે તો પૈસા મળશે એ હકીકત છે કે ભ્રમ \nજીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ\nઆ પણ વાંચો :\nવૈભવ લક્ષ્મી વ્રત કથા\nલક્ષ્મીની કૃપા મેળવવા માટે\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%86%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A6", "date_download": "2018-12-12T17:59:29Z", "digest": "sha1:ALKS2RN5HLZIZJ2OPM62KYTHAXIRFLF7", "length": 3522, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "આપાતબિંદુ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઆપાતબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆપાતકિરણ જે બિંદુએ સપાટી પર પડે તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://panchmahal.gujarat.gov.in/solvant-parvana", "date_download": "2018-12-12T17:31:56Z", "digest": "sha1:L2DCFFFCMJBUTSMWLHRIFINT4OHT4CGS", "length": 8884, "nlines": 326, "source_domain": "panchmahal.gujarat.gov.in", "title": "સોલ્વંટ પરવાના આપવા બાબત | Magistirial | Jan Seva Kendra form | Collectorate - District Panchmahal", "raw_content": "\nસોલ્વંટ પરવાના આપવા બાબત\nસોલ્વંટ પરવાના આપવા બાબત\nહું કઈ રીતે સોલ્વં�� પરવાના મેળવી શકું\nનિકાલની સમય મર્યાદાકુલ ૪૫ દિવસ.\nનાણાંકીય સદ્ધરતાનો બેંકનો દાખલો\nચારિત્ર્ય સંબંધે પોલીસ સ્ટેશનનો દાખલો\nપી.બી.એમ એક્ટ હેઠળ કે કોઈ ગેરરીતી આચરવા સબબ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ કે તે આદેશ હેઠળ બહાર પડાયેલ રાજ્ય સરકારના કોઈ પણ નિયંત્રણ આદેશ હેઠળ આપની કે આપના એકમ વિદ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ તે હેતુ માટે પરવાનો મેળવવાનો હોય તે સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં નહિ આવે તે મતલબનું સોગંદનામું\nધંધા / ગોડાઉનના સ્થળની માલિકીની પુરાવા રજી. દસ્તાવેજ/આકારણી બીલ/એલોટમેન્ટ લેટર અથવા જગ્યા ભાડે રાખેલ હોય તે ભાડા કરારની પ્રમાણિત નકલ અને ભાડે આપનારની માલિકીના પુરાવા.\nજમીનની અધિકૃતતાને લગતા પુરાવા ગામના નમુના નં.-૬, ગામના નમુના નં. ૭/૧૨, ઔદ્યોગિક/વાણિજ્ય હેતુ માટેનો બીનખેતી હુકમ.\nભાગીદારી પેઢી હોય તો ભાગીદારી દસ્તાવેજની નકલ અથવા અરજદાર કંપની હોય તો રેજીસ્ટ્રર ઓફ કંપનીના પ્રમાણપત્રની નકલ.\nસોલ્વંટ સંગ્રહ માટેનો સ્ટોરેજ / એક્સપ્લોઝીવ પરવાનો\nરાજ્ય વેચાણવેરા નિયમો હેઠળના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ.\nકેન્દ્રીય વેચાણવેરા નિયમો હેઠળના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની નકલ.\nગુમાસ્તાધારા હેઠળ સંસ્થાકીય નોંધણીનું પ્રમાણપત્ર\nકારખાનાના મુખ્ય નિરીક્ષકશ્રીનું નોંધણી પ્રમાણપત્ર\nમાસિક ટર્ન ઓવરના છેલ્લા ત્રણ માસના ઉતારાની નકલ\nસોલ્વંટનું ઉત્પાદન કરવાનું હોય તો જે પ્રકારના સોલ્વંટનું ઉત્પાદન કરવાનું હોય તેનું નામ અને લાક્ષણિકતાઓ દર્શાવતું ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનુ પ્રમાણપત્ર\nઅરજદારશ્રી / સંસ્થા / કંપનીના નામે અગાઉ સોલ્વંટનો પરવાનો હોય તો તે પરવાનાની નકલ\nપ્રદુષણ સંદર્ભે જી.પી.સી.બી. ની એન.ઓ.સી.ની નકલ\nવાર્ષિક વહીવટી અહેવાલની નકલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103685", "date_download": "2018-12-12T17:15:23Z", "digest": "sha1:2FF37ZT5SSXZKIKRCPQ4KIOKIYXHXRER", "length": 19177, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "સહિયર કલબના જાજરમાન રાસોત્સવનો મંગલ પ્રારંભ", "raw_content": "\nસહિયર કલબના જાજરમાન રાસોત્સવનો મંગલ પ્રારંભ\nરાજકોટ : શકિતની ભકિતનો તહેવાર આશો નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં મોખરાનું સ્થાન ધરાવતું સહિયર કલબ ધમાકેદાર પ્રારંભ કરી ચુકયું છે.\nસહિયર કલબના પટાંગણમાં માતાજીના મ���દિરે વિધીવત રીતે માતાજીના મંદિરે માંની સ્થાપના કરી બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સહિયરના પ્રથમ રાસોત્સવમાં ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તથા શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી કેશાબેન ભંડેરીના હસ્તે રીબીન કાપી સહિયર કલબના રાસોત્સવને ઉદ્દઘાટીત કરાયો હતો.\nપ્રથમ નોરતે પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, ધૈર્ય પાંડેય, તેમજ તમામ આયોજકો હાજર રહેલ.\nપ્રથમ નોરતાની શરૂઆત સંગીત ગ્રુપ જીલ એન્ટરટેન્મેન્ટ સાથે તેજસ શિશાંગીયાા તથા ચાર્મી રાઠોડે આદ્યશકિત માંની આરતી ગાઇ હતી ત્યારબાદ પ્રથમ દોરની ધુરા સંભાળતા લોકલાડીલા ગાયક રાહુલ મહેતાએ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. બીજા દોરમાં જમાવટ કરતા સાજી દરબાર એ ભેંરવીથી શરૂઆત કરી ખેલૈયાઓને રાસે રમવા મજબુર કર્યા હતા. કોઇપણ વિરામ વગર ખોડીદાસ વાઘેેલાની રીધમ ટીમે, કીબોર્ડ પ્લેયર દિપક વાઢેર, ઓર્ગન, ઢોલના સથવારે ટીટોડાનો પ્રારંભ કરતા રાહુલ મહેતાના સુરના સથવારે આયોજકો પણ રાસે રમ્યા હતા. ૧૧ ઓકટોબર મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના જન્મદિવસે સહિયર કલબે તેજસ શિશાંગીયાના બચ્ચન સ્પેશિયલ ગીતો દ્વારા બચ્ચનબાબુને હેપી બર્થ ડે કહયું ત્યારબાદ માતૃવંદના કરી વંદેમાતરમ ગીતથી રાસોત્સવને ગમતીલો વિરામ અપાયો. હતો. પ્રથમ નોરતે વિજેતા પુરૂષ :(૧) અજય પરમાર, (ર) જયદિપ પરમાર, (૩) પ્રેમ જાદવ, (૪) હિરેન ડોડીયા, સ્ત્રીઃ (૧) ક્રિષ્ના કાચા, (ર) ક્રિના ભલસોડ, (૩) વિશ્વા સવસાણી, (૪) અંકુરબા ઝાલા, વેલડ્રેસ પુરૂષઃ સાગર સાવલીયા, સ્ત્રીઃ ચાર્મી પ્રજાપતિ-ઉર્વશી ભાટ્ટી, જુનિયર કીડઝ વિજેતા (૧) હર્ષ કેરડીયા, (ર) સાગર સૈયદ, (૧) માહી સાવલીયા, (ર) ઇશા સતપરીયા, વેલડ્રેસ : વિષ્નુ દતાણી, ધેયા રાણીપરા વિજેતા જાહેર થયા હતા.વિજેતાઓને સહિયર કલબના મહેમાનો સર્વશ્રી પંકજભાઇ ફીચડીયા (સોની હરીલાલ જવેલર્સ) જયદીપભાઇ રેણુકા (ગ્લોબલ) દિવ્યરાજસિંહ જાડેજા, જગદીશભાઇ દેસાઇ, એડવોકેટ દિલીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ ધાખડા, મહેશભાઇ ધામેચા, મેઘરાજસિંહ જાડેજા, પુનિત ભાઇ, દિવ્યરાજ સિંહજાડેજા દિવ્યેશ વાઘેલા, ભરતભાઇ વ્યાસ, રવિ ખેરપા, જતિન બગડાઇ તથા નિલેશભાઇ વાળાના હસ્તે ઇનામો અપાયા હતા.(૧.૨૧)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nજામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે ન��શાને લીધા હતા access_time 1:20 am IST\nનેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકો માહેના રાઘવ બહલના ઘરે-ઓફિસે દરોડા access_time 3:35 pm IST\n''ન્યુ ઇનોવેટર એવોર્ડ'': અમેરિકાના ''નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (NIH)''દ્વારા ઘોષિત કરાયેલો એવોર્ડઃ બાયો મેડિકલ સાયન્સ ક્ષેત્રે પસંદ કરાયેલા ૫૮ વૈજ્ઞાનિકોમાં ૬ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થાન મેળવ્યું access_time 9:13 pm IST\nઅમેરિકાનું સદીના સૌથી શક્તિશાળી ચક્રવાત માઈકલ ફ્લોરિડા પર ત્રાટક્યુ 250 કિમીના ઝડપેફુંકાયો પવન access_time 1:23 pm IST\nરૂ.૧૦ લાખનો ચેકરિટર્ન તથા ઇમીટેશનના વેપારી સામે કોર્ટમાં થયેલ ફરીયાદ access_time 3:38 pm IST\nઆંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મહેશ છાયાને નોમીનેશન access_time 3:56 pm IST\nસહિયર કલબના જાજરમાન રાસોત્સવનો મંગલ પ્રારંભ access_time 3:52 pm IST\nપાકિસ્તાન જેલમાં ૪૧૮ માછીમારો અને કરોડોની બોટો કબજામાં : બોટો કયારે છૂટશે\nભાણવડ ગાંધી જયંતિ અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન access_time 12:01 pm IST\nકચ્છમાં સ્વાઇન ફલૂનો આતંક વધુ ૧૦ કેસ સાથે ૧૫ દિ'માં ૮ કેસ access_time 12:20 pm IST\nપરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ થયા access_time 8:39 pm IST\nપેપર લીકના મામલે મોટા માથાને બચાવી લેવાયા છે access_time 10:00 pm IST\nનવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભાઇ રૂપાણી access_time 11:50 am IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિ��� ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mahindratractor.com/gujrati/tractor-mechanisation-solutions/tractor/mahindra-555-powerplus", "date_download": "2018-12-12T17:42:54Z", "digest": "sha1:WTQZ6FDLTWEMMPNREIYUY6QJW24YMCN4", "length": 17064, "nlines": 277, "source_domain": "www.mahindratractor.com", "title": "મહિન્દ્રા 555 પાવર પ્લસ| મહિન્દ્રા 555 ટ્રૅક્ટર | મહિન્દ્રા 555 di પાવર+ | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ", "raw_content": "\nટ્રૅક્ટર્સ ઓજારો ટ્રૅક્ટર્સ સરખામણી કરો ટ્રેક્ટર- ભાવ ઍસેસરીઝ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે\nમહિન્દ્રા જિવો 225 DI\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\n21 થી 30 એચપી સુધી\nમહિન્દ્રા જિવો 245 DI 4WD\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\n31 થી 40 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\n41 થી 50 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nઅર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે\nપુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ\nપુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ\nરાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર\nવૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર\nસીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ\nટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટ���\nમહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર\nએરિયા અને પોસ્ટ ઑફિસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:\nમાન્ય મોબાઇલ નંબર દાખલ કરો\nપ્રકારનો મોબાઇલ ફોન માલિકીની ફીચર ફોન સ્માર્ટફોન\nમોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન હા ના\nનીચે \"ડેમો માટે વિનંતિ\" બટન પર ક્લિક કરીને, મારું ટ્રૅક્ટર ખરીદવામાં મને સહાય કરવા માટે, હું મહિન્દ્રા અથવા તેના સહભાગીઓ પાસેથી, મારા \"મોબાઇલ\" પર સ્પષ્ટપણે કૉલની વિનંતિ કરું છું.\nઅમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો\nઝડપી કાપણી અને સુવિધા સાથે રીપરમાં કાર્યકુશળ સંચાલન સિહત L1 સ્પીડ 2.3* કેએમપીએચ\nભારે ઉપકરણો સાથે કામ કરે છે\n9 ફૂટ રોટાવૅટર*, 15 ટાઇન કલ્ટિવૅટર*, 16 ડિસ્ક હૅરો*, 3 એમબી હળ*, 13 ફૂટ કમ્બાઇન*\nઉત્કૃષ્ટ ઈંધણ કાર્યક્ષમ એન્જિન\nખેતર અને માલસામાનની હેરફેરના કામકાજમાં દર કલાકના ધોરણે ડિઝલ બચાવો\nઆગળના ટાયરોમાં 918* ભારે માલસામાનની હેરફેરની સ્થિતિમાં શ્રેષ્ઠ સ્થિરતા પૂરી પાડે છે.\nઅવિરતપણે ઘાસ કાપણી ક્ષમતા\nઘાસની ત્વરિત અને કાર્યકુશળ કાપણી માટે, ફૉરવર્ડ અને રિવર્સ પીટીઓ રોટાવૅશન\nઉત્તમ અને ઝડપી લિફ્ટિંગ\nડબલ એક્ટિંગ ડિસ્ટ્રિબ્યુટર સાથે અધિકતમ તેલ પ્રવાહ, લૅસર લેવલર, ટિપિંગ ટ્રૉલી, રિવર્સિબલ એમબી હળ માટે ઉપયુક્ત\nએન્જિન રૅટેડ આરપીએમ 2100\nટ્રાન્સમિશન ટાઇપ ફુલ લૉન્સ્ટન્ટ મેશ\nગિયર્સની સંખ્યા 8 + 2\nબ્રેક ટાઇપ ઑઇલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ\nમુખ્ય ક્લચ ટાઇપ રિવર્સ સીઆરપીટીઓ સહિત 540 પીટીઓ આરપીએમ\nડ્યૂઅલ ક્લચ (280 મિમી)\nલિફ્ટ ક્ષમતા હિચ ખાતે, કિગ્રા 1650\nસ્ટીયરિંગ ટાઇપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ\nબળતણની ટાંકી ક્ષમતા, લીટર 69\nવ્હીલ બૅઝ, મિમી 2120\nટાયર સાઇઝ, ફ્રન્ટ / રિયર 7.5 x 16, 14.9 x 28\nડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.\n© 2014 સર્વાધિકાર સુરક્ષિત.\nટ્રૅક્ટર્સ ઓજારો પ્રગતિગાથાઓ કૃષિમાહિતી ડીલર ખોજ ��ાઇટમૅપ ટ્રેક્ટર-ભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00184.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/211", "date_download": "2018-12-12T17:49:56Z", "digest": "sha1:72UDVGGKFJ76NSOZU53GVOIZCH3WIZFR", "length": 4878, "nlines": 72, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.બાપજીએ પ.પૂ.સ્વામીશ્રીની આંતરમુખી જીવનની પરીક્ષા કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.બાપજીએ પ.પૂ.સ્વામીશ્રીની આંતરમુખી જીવનની પરીક્ષા કરી.\nપ.પૂ.બાપજીએ પ.પૂ.સ્વામીશ્રીની આંતરમુખી જીવનની પરીક્ષા કરી.\nઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.\nફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા આકાશમાં ઊંચે ચઢવા લાગ્યું. 30-35,000 ફૂટ ઊંચાઈ પર ચઢતાં વિમાન આકાશમાં વાદળોની ઊંચે ગયું તેથી નીચે રૂના ઢગલા જાણે ખડક્યા હોય તેવું દેખાતું હતું.\n“સ્વામી, જો તો ખરા નીચે રૂના ઢગલા જેવાં વાદળ લાગે છે. કેવાં ધોળાં ધોળાં છે \nગુરુવર્ય પ.પૂ. બાપજીની સીટ બારીની બાજુમાં હતી. બારી બહાર જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.\n“બાપજી બહુ સરસ રૂના ઢગલા જેવા લાગે છે.”\n“સ્વામી, જો તો ખરા નીચે...”\n“હા બાપજી, આપ કહો છો તેમ જ છે...”\n“રૂના ઢગલા છે પણ જોતા તો નથી.”\n“બાપજી, આપને મન વાદળાં તો શું પણ અનંતકોટિ બ્રહ્માંડની કોઈ વસ્તુ વિસાતમાં નથી; પણ આપ મારી કસોટી કરો છો.”\nગુરુવર્ય પ.પૂ.બાપજી આ સાંભળી પ.પૂ.સ્વામીશ્રી પર ખૂબ રાજી થઈ ગયા અને બોલ્યા,\n“તમે પૂરેપૂરા પાસ થયા. સમગ્ર સંતો-હરિભક્તોના સમાજને આવા આંતરમુખી જીવનના પાઠ ભણાવજો. મૂર્તિ સિવાય બધેથી પાછા વાળજો.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/11-10-2018/24687", "date_download": "2018-12-12T17:15:58Z", "digest": "sha1:7JHAASOQ53I774ZYRCWFR62X26HDFL45", "length": 13818, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી", "raw_content": "\n23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી\nનવી દિલ્હી: પંજાબના પૂર્વ મહારાજ રણજિત સિંહ માટે બનાવવામાં આવળે સોનાના તાર અને રેશમથી મઢાવવામાં આવેલ ધનુષ અને તરકશ ભારતીય ખજાનાની એ વસ્તુઓમાં સામેલ થઇ ગયું છે જેને આ ���હિનાના અંતમાં નીલામી કરવા માટે રજૂ કરવામાં આવશે ખુબજ સુંદર તરકશમાં બનાવવામાં આવેલ આ ધનુષ વિષે કહેવામાં આવે છે કે તેને સીખ યોદ્ધા મહારાણા રણજીત સિંહ માટે રસ્મિ અવસર પર પહેરવા માટે બનાવવામાં આવ્યું છે.તેને પંજાબના શેરના રૂપથી પણ ઓળખવામાં આવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભ��જપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nપાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો access_time 1:39 pm IST\nઆમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા access_time 12:00 am IST\nકેરોસીન - LPG સિલીન્ડરની સબસીડીનો ભાર સરકાર ONGC - IOLની કેડે લદાશે access_time 11:47 am IST\nપડવેથી પહેલું માનું નોરતું રે લો... access_time 3:51 pm IST\nશાસ્ત્રીનગરમાં પાણીનું સમ્પ કનેકશન બંધ કરાવ્યા બાદ પણ ૬૫ હજારનું બીલ ફટકાર્યુ \nત્રિકોણબાગ પાસે એસટી બસના ચાલકને બૂલેટના ચાલકે બે લાફા મારી દીધા access_time 3:41 pm IST\nસગીરાને ભગાડી જનાર પાલીતાણા પંથકનો આરોપી ૧૮ વર્ષે ઝડપાયો access_time 12:18 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાની કંપનીની મુલાકાત લેતા અધિકારીઓ access_time 12:02 pm IST\nસલાયાના 15 કરોડના હેરોઇન પ્રકરણના સૂત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઇને જેલ હવાલે કરાયો access_time 8:50 pm IST\nકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ access_time 8:43 pm IST\nસુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર access_time 9:20 pm IST\nબેંકોની ૪૬૮ કરોડની લોન ભરપાઇ ન કરી શકનાર સુરતના સંઘવી ગ્રુપની મુશ્કેલી વધીઃ ૨૭ મિલ્કત જપ્ત કરાશે access_time 5:52 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nખરાબ બેટિંગ ફોર્મન��� કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nઅભિનેત્રી પ્રિટી ઝિન્‍ટાઅે પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરૂદ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધો access_time 5:53 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/212", "date_download": "2018-12-12T17:48:51Z", "digest": "sha1:N5P3F5LL4GHTTXD2VOC5VGPSXKIMJDAM", "length": 4166, "nlines": 70, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવકોને સાદગીના પાઠ શીખવવા પ્રકરણ પ્રારંભ્યું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવકોને સાદગીના પાઠ શીખવવા પ્રકરણ પ્રારંભ્યું.\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવકોને સાદગીના પાઠ શીખવવા પ્રકરણ પ્રારંભ્યું.\n“સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને ” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.\n“હા બાપજી...” સેવક સંત બોલ્યા.\n“સ્વામી, એને સમજાવો આવો વેશ ન રખાય...”\n“હા બાપજી... આપ ના બોલશો અમે કહીએ છીએ...”\n“સ્વામી, એને કહો આટલી મોટી દાઢી ને આટલા મોટા વાળ આપણાથી ન રખાય. મહારાજ રાજી ન થાય. એને કહો એ આજે ને આજે કઢાવી નાખે...”\n“હા બાપજી કહીએ છીએ...”\n“હા બાપજી, અત્યારે કઢાવી નાખું છું... આપ રાજી રહેજો, ભૂલ થઈ ગઈ...”\nએ યુવક ગયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જોડે રહેલા સેવક સંતોને નિકટ બોલાવી કહ્યું :\n“આજથી મહારાજને રાજી કરવા આ પ્રકરણ ચલાવો. બધા મુક્તો મહારાજનું ગમતું સાદું જીવન જીવે પણ આ દાઢી-વાળની ફેશન-બેશન ન રાખે એમ સત્સંગ સમાજમાં આજ્ઞા કરાવડાવો...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/13/2018/3274/", "date_download": "2018-12-12T16:30:00Z", "digest": "sha1:YNX5LQ67TG7QJKKKFNFKYGQIKKLH5FKD", "length": 5744, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "આધાર કાર્ડ લિંક કરવાની મુદત સુપ્રીમ કોર્ટે વધારી | Gujarat Times", "raw_content": "\nHome INDIA આધાર કાર્ડ લિંક કરવાની મુદત સુપ્રીમ કોર્ટે વધારી\nઆધાર કાર્ડ લિંક કરવાની મુદત સુપ્રીમ કોર્ટે વધારી\nવ્યક્તિન��� મોબાઈલ નંબર , બેન્ક એકાઉન્ટ, ઈન્કમ ટેકસ તેમજ પાન કાર્ડ સાથે આધાર કાર્ડમાં રજૂ થયેલી વિગતો લિન્ક કરવા બાબત કેન્દ્ર સરકાર દ્વારા 31માર્ચ, 2018ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આધાર કાર્ડની કાયદેસરતા અંગે જયાં સુધી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કોઈ અંતિમ નિર્ણય ના લે ત્યાં સુધી સરકાર આધાર – કાર્ડને લિંક કરવા માટે કોઈના પર જબરદસ્તી કરી શકશે નહિ. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળ રચવામાં આવેલી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, હજી આ અંગે કશો નિર્ણય લેવામાં ના આવ્યો હોવાથી સરકાર આ બાબત માટે કોઈને કશું દબાણ કરી શકે નહિ.\nPrevious articleસુરક્ષા બજેટમાં ઘટાડો કરવામાં આવતાં ચિંતા વ્યકત કરતા વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ. જનરલ શરત ચંદ્ર\nNext articleગાઝામાં વિસ્ફોટની ઘટના- પેલેસ્ટાઈનના વડાપ્રધાન હમદલ્લા બચી ગયા\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nઆમ આદમીપાર્ટીના નેતા કુમાર વિશ્વાસ કહે છેઃ હું ભારતના રાજકારણમાં સૌથી...\nગુજરાત સહિત ભારતભરમાં ‘પદ્માવત’નો વ્યાપક વિરોધઃ ઠેર ઠેર હિંસક પ્રદર્શન\nમોદી સરકારે સર્વોચ્ચ અદાલતના કોલેજિયમની ભલામણનો સ્વીકાર કર્યો…\nમુંબઈ જળબંબાકાર -સતત 4 દિવસથી અનરાધાર વરસતા મેઘરાજ ..આખું શહેર અસ્તવ્યસ્ત...\nરામ- મંદિરનાં નિર્માણ અંગે હાલમાં ભાજપ સરકાર કોઈ વટહુકમ લાવવા માગતી...\nલોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8A%E0%AA%AA%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2018-12-12T18:04:04Z", "digest": "sha1:VJW3BOTQA77V6VAFAJGPRFT7GMAXJFYN", "length": 3343, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઊપજાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઊપજાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-10-2018/103687", "date_download": "2018-12-12T17:16:14Z", "digest": "sha1:A53M5B7P2TA5LMLRS7GFC77C74FZCCYF", "length": 22113, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "રઘુવંશી બીટ્સમાં પ્રથમ નોરતે જ હૈયુ દળાઈ તેટલી માનવ મેદની", "raw_content": "\nરઘુવંશી બીટ્સમાં પ્રથમ નોરતે જ હૈયુ દળાઈ તેટલી માનવ મેદની\nસાધુ વાસવાણી રોડ ઉપરના મેદાનમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી : ઓ રે છોગાળા તારા... સહિતના ગીતો ઉપર ખેલૈયાઓ ખીલ્યા : યુવાશ્રેષ્ઠી હરેશભાઈ લાખાણીને શ્રદ્ધાંજલી અર્પણ\nરાજકોટ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન પરીવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અવનવી રોશનીથી રાત્રીના દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવ્યું. સમગ્ર ગ્રાઉન્ડને મીલ્ટ્રી બાઉન્સર તથા સીસીટીવી કેમેરા થી સંપૂર્ણ સજ્જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે.\nરઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ માં પ્રથમ નોરતે માનવંતા મહેમાનોમાં અકિલા પરીવારે ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી તથા જીતુભાઈ મજેઠીયા, મીનાબેન મજેઠીયા, ભરતભાઈ બુધ્ધદેવ, કુંદનબેન બુધ્ધદેવ, ડો.નીરજ ખંધેડીયા, ડો. સમીર કતીરીયા, હિતેશભાઈ કોટેચા, જલ્પાબેન કોટેચા, રસીકભાઈ ચોટાઈ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા. પ્રથમ નોરતે ગ્રુપ-એ માં પ્રિન્સ તરીકે બલદેવ સાહીલ, ખીમાણી નીલ, નથવાણી કવન તથા પ્રિન્સેસ તરીકે સવજીયાણી યશ્વી, ચંદારાણા મૌલી, બલદેવ રીતીકા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ કોટક નિખીલ, ઠકકર ચીરાગ તથા પ્રિન્સેસમાં ઠકકર જીલમીલ, કટારીયા વિશ્વા તથા ગ્રુપ -બી માં પ્રિન્સ તરીકે ચિંતન રાયઠઠ્ઠા, હાર્ર્દિક સેજપાલ, ધ્રુવ કુંડલીયા તથા પ્રિન્સેસ તરીકે વીર ઠકકર, ઠકકર આરતી, ઠકકર પ્રિયાંશી વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં મિત કારીયા, દિપ ખખ્ખર, રૂત્વા સેજપાલ, ખખ્ખર અદિતી તથા સી-ગ્રુપમાં પ્રિન્સ તરીકે ઈન્દુબેન ગણાત્રા, માનસીબેન ખાખર, નિલેશભાઈ ગણાત્રા વિજેતા બન્યાં હતાં. તથા વેલ કિડસ, વયજુથના ઉત્કૃષ્ટ રમતા ��ેલૈયાઓને ઇનામ, વેલ આરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર, શાફી સ્પધો, સાડી સ્પર્ધા વગેરે ૨૭ પ્રકારના ઈનામો, અંતીમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ તથા ગેઝેબો તથા સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યા.\nદુહા- છંદ ની રમઝટ જામી ગ્રાઉન્ડ માં હજારો પૈલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા પાર્કીંગ વ્યવસ્થા ૩૦૦ થી વધુ કાર્યકરોએ દેખરેખ રાખી. જે.બી.એલ.ની ૧ લાખ ની સાઉન્ડ સીસ્ટમ ના સથવારે રધુવંશી ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા. માલવભાઈ વસાણીના નેતૃત્વમાં ખ્યાતનામ ઓરકે હરીઓમ પંચોલી ઝમવા મજબુર સીંગર ટીમ જીગનેશ સોની, શ્યામ મહેતા, ભમી મહેતા, એન્કર તરીકે હર્ષલ માંકડ (હયાન) રહેશે તથા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ટીમના હરીઓમ પંચોલી (રીધમ એરેન્જ૨), વિધેય સાગઠીયા ((ફોરપીસ પ્લેયર), શીવમ ભટ્ટ (ફોરપીસ પ્લેયર), હર્ષ મંડોરા (બાસ પ્લેયર), ગુંજન પંડયા (ઓકટોપેડ પ્લેયર), કપીલ ટીમાણીયા (ઢોલ પ્લેયર), દર્શન ખાંદલ (કી-બોર્ડ પ્લેયર)પર પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે દ્યુમવા મજબુર કર્યા તથા ભવાની સીકયુરીટી અભીમન્યસિંહ ગ્રાઉન્ડ પર સીકયુરીટી પુરી પાડી હતી.\nસમગ્ર આયોજનને સફળ બનાવવા રઘુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્દેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઇ નાગરેચા, અમીત કોટક, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે. પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.\nવિશેષ વિગતો માટે મો. ૯૩૨૭૭૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧ ૬૭, મોઃ ૭૮૭૮૧૨૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪૫૬ પર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસ��ે તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nજમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nઅમેર���કાનું સદીના સૌથી શક્તિશાળી ચક્રવાત માઈકલ ફ્લોરિડા પર ત્રાટક્યુ 250 કિમીના ઝડપેફુંકાયો પવન access_time 1:23 pm IST\nઆઇઅેઅેસ-આઇપીઅેસ પાસ થવા માટે હંમેશા પ્‍લાન અને સ્‍ટ્રેટજી બનાવીને તૈયારી કરવાથી સફળતા મળશે access_time 12:00 am IST\nકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ : પાઠવી નવરાત્રિની શુભકામનાઓ access_time 5:22 pm IST\nસુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો access_time 3:31 pm IST\nસ્મરણના દરિયામાં ધૂબાકો : તખ્તસિંહજી પરમારને શતાયુ વંદના access_time 11:54 am IST\nમંદિરના બારણા ઉઘાડો મારી માં.... ગગન કેરે ગોખ આવી નોરતાની રાત.... access_time 3:49 pm IST\nગોંડલના લુણીવાવમાં કારે ઠોકર મારતા ૭ વર્ષની રાધી બામનીયાનું મોત access_time 12:12 pm IST\nમોરબી જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડની તપાસ એસીબી ટીમ પાસેથી પરત લઇ લેવાઇ access_time 6:27 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ access_time 12:00 pm IST\nપરપ્રાંતીયોના સહકારથી પોલીસ ર૦૦૦ પરપ્રાંતીયોને પરત અમદાવાદ લાવી access_time 3:36 pm IST\nGMDC ગ્રાઉન્ડમાં નેતા, અભિનેતા અને વિદેશીઓએ બૂટ પહેરીને કરી માતાજીની આરતી તસ્વીર વાયરલ access_time 1:38 pm IST\nપરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ થયા access_time 8:39 pm IST\nવર્ષ 2022 સુધીમાં ભારતીયોની સંપત્તિમાં થશે વધારો access_time 6:02 pm IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સ���ર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/213", "date_download": "2018-12-12T17:48:05Z", "digest": "sha1:SSKFMIAIUHKU5FZ2PHCNQU4MDEKARUJG", "length": 4529, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "જેમને ઊંચે બેસવું હોય તેમને પહેલાં નીચા પગથિયે બેસવું પડે. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsજેમને ઊંચે બેસવું હોય તેમને પહેલાં નીચા પગથિયે બેસવું પડે.\nજેમને ઊંચે બેસવું હોય તેમને પહેલાં નીચા પગથિયે બેસવું પડે.\nએક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા.\nએક દિવસ શ્રીજીમહારાજ મંગળા આરતી પછી મંદિરનાં પગથિયાં ઊતરતા હતા. પગથિયાં ઊતરતાં ઊતરતાં છેલ્લા પગથિયે બિરાજી ગયા. છેલ્લે પગથિયે બિરાજી સંતો-હરિભક્તોની ચરણરજ લઈ મસ્તક ઉપર ચડાવવા લાગ્યા.\nસંતો-હરિભક્તોએ શ્રીજીમહારાજની આશ્ચર્યકારી ચેષ્ટા જોઈ પૂછ્યું,\n“હે મહારાજ, આપ આ શું કરો છો ને આ છેલ્લાં પગથિયે શા માટે બિરાજ્યા ને આ છેલ્લાં પગથિયે શા માટે બિરાજ્યા આપનાથી અહીં ન બેસાય.”\nત્યારે શ્રીજીમહારાજે સ્વવર્તન દ્વારા સૌને ઉપદેશ કરતાં કહ્યું, “હે સંતો, હે હરિભક્તો, જેમને ઊંચે પગથિયે ચડવું હોય કહેતાં મોટા થવું હોય તેમને પહેલાં નીચેના પગથિયે બેસવું પડે. અને સૌની નીચી ટેલ કરવી પડે. માટે સૌના દાસ થઈએ તો મોટ્યપ પમાય આ સિદ્ધાંત વાત છે.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/milind-soman-ankita-konwar-finally-got-married-pictures-went-viral-038550.html", "date_download": "2018-12-12T16:58:36Z", "digest": "sha1:WLA22LN6KT3WUAXNAQM67CT2JUMTP4KU", "length": 11239, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "મિલિંદ અને અંકિતના લગ્���ની તસવીરો થયી વાયરલ | Milind Soman and Ankita konwar finally got married pictures went viral - Gujarati Oneindia", "raw_content": "\n» મિલિંદ અને અંકિતના લગ્નની તસવીરો થયી વાયરલ\nમિલિંદ અને અંકિતના લગ્નની તસવીરો થયી વાયરલ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n52 વર્ષના એક્ટરને છોડીને જતી રહી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, પૈસા મળ્યા તો આપી દીધો દગો\nઈશા-આનંદના આજે લગ્ન, દુલ્હનની જેમ સજ્યુ એંટિલિયા, 10 કરોડ ડૉલરનો ખર્ચ\nબુર્જ ખલિફા પર ફરીથી લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, દુબઈથી આવ્યુ આમંત્રણ\nહવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર\nViral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી\nછેલ્લા ઘણા સમયથી બ્રેકઅપ અને પેચઅપ અફવાહો પછી આખરે મિલિંદ સોમણ અને અંકિતા કંવર આખરે લગ્ન કરી રહ્યા છે. બંનેના લગ્નની રસમ પણ શરૂ થઇ ચુકી છે. હાલમાં બંનેના લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં લગ્નની રસમ દરમિયાન દુલ્હા અને દુલ્હન એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે બંનેનો ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.\nઆપણે જણાવી દઈએ કે મિલિંદ સોમણ અને અંકિતા કંવર પોતાના સંબંધ અને ઉંમરને કારણે પહેલા જ ચર્ચામાં આવી ચુક્યા હતા. મિલિંદ સોમણ ની ઉમર 52 વર્ષ છે અને તેઓ 27 વર્ષની અંકિતા સાથે લગ્ન કરી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરમાં 25 વર્ષનું અંતર છે. બંને સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરતા જોવા મળી રહ્યા છે. લગ્નના થોડા દિવસો પહેલા જ બંનેના બ્રેકઅપ વિશે ખબરો આવી હતી. પરંતુ પછી આ ખબર ખોટી સાબિત થયી અને હવે બંને લગ્ન કરી રહ્યા છે.\nબંને અલીબાગ દરિયા કિનારે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. વાયરલ ફોટામાં જ્યાં મિલિંદ ધોતી અને કુર્તામાં દેખાઈ રહ્યા છે તો અંકિતા પણ પીળા કલરની ડ્રેસમાં શાનદાર લાગે છે. આગળ જુઓ બંનેના લગ્નની વાયરલ થઇ રહેલી તસવીરો અને તેમના વિશે કેટલીક રસપર્દ વાતો....\nબંને લગ્નની રસમ દરમિયાન કંઈક આવા અંદાઝમાં જોવા મળ્યા.\nમિલિંદ સોમણ પોતાના લગ્નની રસમ માટે કંઈક આ રીતે તૈયાર થયા.\nદુલ્હન અંકિતા કંવર પણ લગ્નની રસમ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી હતી.\nઆ તસ્વીરમાં દુલ્હન અંકિતા પોતાની મહેંદી કંઈક આવા અંદાઝમાં બતાવી રહી છે.\nમિલિંદ સોમણ અને અંકિતા કંવર ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ અલીબાગમાં ડેસ્ટિનેશન લગ્ન કરી રહ્યા છે. જ્યાં મહેમાન પણ પહોંચી ચુક્યા છે.\nલગ્નની રસમો પહેલા કંઈક આવી તૈયારીઓ જોવા મળી હતી.\nથોડા દિવસો પહેલા બંનેના બ્રેકઅપ વિશે ખબર આવી હતી. પાછળથી તે ખોટી સાબિત થયી.\nઆ ફોટોમાં મિલિંદ સોમણ અને તેની ગર્લફ્રેંડ અંકિતા ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.\n25 વર્ષ નાની અંકિતા\nઆપણે જણાવી દઈએ કે અંકિતા કંવર અને મિલિંદ સોમણ વચ્ચે 25 વર્ષ જેટલું અંતર છે. અંકિતાની ઉંમર માત્ર 27 વર્ષ છે જયારે મિલિંદ 52 વર્ષના થઇ ચુક્યા છે.\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147750", "date_download": "2018-12-12T17:31:43Z", "digest": "sha1:VMT7UJSGHS64QG5H6CWWSEV5QNNSCEKM", "length": 17054, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "''કોમ્યુનીટી સેવા'': અમેરિકાના સમૃધ્ધ ગણાતા સિલિકોન વેલ્લી વિસ્તારમાં વસતા ૭૫૦૦ જેટલા ઘર વિહોણાં લોકોને ભોજન પુરૃ પાડતી સંસ્થાઃ ૨૨ સપ્ટેં.ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ કોમ્યુનીટી એકટીવિસ્ટ શ્રી મહેશ નિહાલાનીને સેવાના ફાઉન્ડર શ્રી નાથ ગણેશના હસ્તે ''ટ્રિ ઓફ લાઇફ''એવોર્ડ આપી બહુમાન કરાયું", "raw_content": "\n''કોમ્યુનીટી સેવા'': અમેરિકાના સમૃધ્ધ ગણાતા સિલિકોન વેલ્લી વિસ્તારમાં વસતા ૭૫૦૦ જેટલા ઘર વિહોણાં લોકોને ભોજન પુરૃ પાડતી સંસ્થાઃ ૨૨ સપ્ટેં.ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ કોમ્યુનીટી એકટીવિસ્ટ શ્રી મહેશ નિહાલાનીને સેવાના ફાઉન્ડર શ્રી નાથ ગણેશના હસ્તે ''ટ્રિ ઓફ લાઇફ''એવોર્ડ આપી બહુમાન કરાયું\nસિલિકોન વેલ્લીઃ ''કોમ્યુનીટી સેવા''યુ.એસ.ના સાન જોસ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારોને ભોજન પુરૃ પાડવાની સેવા કરતી સંસ્થા કોમ્યુનીટી સેવાનો સૌપ્રથમ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ ૨૨ સપ્ટેં.ના રોજ મિલપિટાસ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયો. જેમાં ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું.\nકોમ્યુનીટી સેવાના ફાઉન્ડર શ્રી નાથન ગણેશન ઘરવિહોણા લોકોને છેલ્લા પાંચ વર્ષથી પિઝા, સેન્ડવીર, સહિતની ભોજન સામગ્રી પુરી પાડતા હતા. જેમાં અન્ય વોલન્ટીઅર્સનો સાથ મળતા પ્રવૃતિના વિસ્તા�� માટે આ ફંડરેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો હતો. જે દરમિયાન ઇન્ડિયન અમેરિકન એકટીવિસ્ટ શ્રી મહેશ નિહાલાનીને ''ટ્રિ ઓફ લાઇફ'' એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.\nઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બહાર પડાયેલા અહેવાલ મુજબ સાન ફ્રાન્સિસ્કોના સમૃધ્ધ ગણાતા સિલીકોન વેલ્લી વિસ્તારમાં ૭૫૦૦ જેટલા ઘર વિહોણા લોકો વસે છે. જેઓને વીક એન્ડમાં કોમ્યુનીટી સેવાના વોલન્ટીઅર્સ ભોજૂન પુરૃ પાડવાની સેવા કરે છે જે માટે તેમને સમાજના લોકોનો સહયોગ મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાં���ાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nમધ્યપ્રદેશમાં બુરાડી જેવો કાંડ સર્જાયો : કુવામાં પાંચ ભાઈ-બહેનની લાશ મળી access_time 5:15 pm IST\nઆમીરખાનનું મોટું પગલું-આરોપીઓ સાથે કામ નહી કરે access_time 11:46 am IST\nશેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયો access_time 8:11 pm IST\nકનૈયાનંદ રાસોત્સવમાં પહેલા દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલી ઉઠ્યા access_time 3:50 pm IST\nઆજી રીવર ફ્રન્ટનું સ્વ. મનોહરસિંહજી જાડેજા નામકરણ કરવા દરખાસ્ત access_time 3:54 pm IST\nઆંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મહેશ છાયાને નોમીનેશન access_time 3:56 pm IST\nજુનાગઢમાં ૭પ૦૦ દિવંગત આત્માઓના અસ્થિફુલોનું હરિધ્વારમાં વિસર્જન કરાયું access_time 12:14 pm IST\nભર ઉનાળે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ access_time 6:01 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પર્વનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ access_time 12:00 pm IST\nવડોદરાના ફતેપુરામાં ટ્રક ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા લોકો વિફર્યા:ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો access_time 9:41 pm IST\nસરકાર તા. ૧૬મીથી અઢી માસ સુધી ટેકાના ભાવે ડાંગર, બાજરી, મકાઈ ખરીદશે access_time 11:51 am IST\nપેપર લીકના મામલે મોટા માથાને બચાવી લેવાયા છે access_time 10:00 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nવર્ષ 2022 સુધીમાં ભારતીયોની સંપત્તિમાં થશે વધારો access_time 6:02 pm IST\nકાબુલમાં સેનાએ આઇએસઆઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા access_time 5:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિ��ન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઅભિનેત્રી પ્રિટી ઝિન્‍ટાઅે પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરૂદ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધો access_time 5:53 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/22-06-2018/90115", "date_download": "2018-12-12T17:11:19Z", "digest": "sha1:FTUQN36EPMOWSK3IOJ73DK3SFBUHYGQP", "length": 13579, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ભાવનગરમાં બેકરીનાં વેપારી પાસે વસ્તુની ઉઘરાણી કરીને ર શખ્સોનો હૂમલો", "raw_content": "\nભાવનગરમાં બેકરીનાં વેપારી પાસે વસ્તુની ઉઘરાણી કરીને ર શખ્સોનો હૂમલો\nભાવનગર તા. ર૧ :.. ભાવનગરમાં બેકરી ધરાવતાં સિંધી વેપારીને બેકરીનાં માલની ઉઘરાણી કરી હૂમલો કરી ઇજા પહોંચાડી બે શખ્સોએ ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.\nશહેરનાં સરદારનગર વિસ્તારમાં માતંગી મંદિર નજીક રહેતા અને સિંધુનગરમાં સદ્ગુરૂ બેકરી ધરાવતાં કમલેશભાઇ સુરેશભાઇ રાજાઇ ઉ.૪ર એ સિંધુનગરમાં રહેતાં અને ચિત્રામાં બેકરી ધરાવતાં મીલન સીંધી અને પરેશ સિંધી વિરૂધ્ધ એવા મતલની પોલીસ ફરીયાદ નોંધાવી છે કે બન્ને એ અગાઉ પોતે ઓર્ડર ન આપ્યો હોવા છતાં બેકરી આઇટમોનાો માલ મોકલી જેના રૂપિયા ૧૦૬૦૦૦ ની ઉઘરાણી માટે ગાળો આપી, મારમારી, પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતાં. આ અંગે બી. ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પ�� આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nકાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST\nમેહુલીયાએ બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં કરી હાઉકલી : ભારે પવન સાથે પડ્યો વરસાદ : ગરમીથી લોકોને મળી રાહત access_time 5:39 pm IST\nસાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST\nશ્રીનગરમાં સર્વપક્ષીય બેઠકમાં વિવિધ પાસા પર વિસ્તૃત ચર્ચા access_time 9:12 pm IST\nઆન્તરરાષ્ટિય યોગ દિવસે નિયમ કરો : નો યોગ - નો બ્રેકફાસ્ટ access_time 4:06 pm IST\nજૂનનાં પ્રથમ ૩ સપ્તાહમાં ૯ ટકા વરસાદી ઘટ access_time 11:15 am IST\nકાશ્મીર તથા દેશની એકતા - અખંડિતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ આપેલું બલિદાન નરેન્દ્રભાઈ એળે નહીં જવાદે access_time 4:13 pm IST\nરામનાથપરામાં ચાર મકાનમાંથી ધોળે દિવસે ચોરીઃ તસ્કર નવાગામનો શાહુદ શેખ પકડાયો access_time 12:46 pm IST\nરૈયાધાર પીપીપી આવાસ યોજનાના બાંધકામમાં લોલંલોલઃ રજૂઆત access_time 4:13 pm IST\nભાવનગરમાં હત્યા કરનારા આરોપીઓની જાહેરમાં સરભરા access_time 11:24 am IST\nક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો ગોંડલનો રોનક જાની ઝડપાયો access_time 4:31 pm IST\nધોરાજીમાં કાગળ ઉપર ખેત તલાવડી બનાવી ઉચાપત કરવાના ગુનામાં સરકારી બાબુની જામીન અરજી રદ્દ access_time 4:30 pm IST\nઅમદાવાદની હેરિટેઝ ઇમારતો કાયમી રોશનીથી ઝળહળશે access_time 12:48 am IST\nસાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, ઇડર અને વડાલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ડાંગ, તાપી,અને બનાસકાંઠામાં હળવો વરસાદ access_time 11:51 pm IST\nવડોદરામાં ૭ કરોડમાં જાદુઇ લાકડી વેચવા માટે નીકળેલી ગેંગને અેસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી access_time 5:20 pm IST\nસરગવાના બીજથી પણ પાણીને શુધ્ધ કરી શકાશે : સંશોધન access_time 10:13 am IST\nશરીરના આઉટફીટના આધારે કપડાની પસંદગી કરો access_time 10:11 am IST\n400 વર્ષ જુના આ ટેબલની કિંમત જાણીને ઉડી જશે તમારા પણ હોશ access_time 6:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''દેવ સ્નાન પૂજા'' : યુ.એસ.માં યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' પૂર્વેની ધાર્મિક વિધિ : ૨૭ જુનના રોજ ભગવાન જગન્નાથ,બલભદ્રજી તથા સુભદ્રાદેવીને ૧૦૮ નદીઓના પવિત્ર જલથી સ્નાન કરાવી પૂજા કરાશે access_time 12:43 pm IST\nઅમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા તૈયાર થઇ રહેલા એન્ટી ઇમીગ્રન્ટ તથા એન્ટી ફેમિલી બીલ વિરૂધ્ધ આક્રોશ : SAALT ના ઉપક્રમે વિરોધ વ્યકત કરવા ૧૩ જુનના રોજ યોજાયેલ રેલીમાં કોંગ્રેસ મેમ્બર્સ સહિત અનેક અગ્રણીઓ જોડાયા access_time 1:05 pm IST\nદૈનંદિન જીવનમાં યોગાને સ્‍થાન આપી શારિરીક તંદુરસ્‍તી તથા માનસિક સ્‍વસ્‍થતા મેળવો : અમેરિકામાં પતંજલિ યોગપીઠ તથા આર્યસમાજ ગ્રેટર હયુસ્‍ટનના ઉપક્રમે દર શનિ-રવિ વિનામૂલ્‍યે યોગા ક્‍લાસનું આયોજન access_time 9:32 pm IST\nડુક્કરે કરી જર્મનીની જીતની ભવિષ્યવાણી access_time 12:50 pm IST\nબોલ કેરિયર ભારતના ૧૦ વર્ષના રિષી તનેજાને મળી જવાબદારી access_time 5:13 pm IST\nટ્રેઈનીંગમાં કરી નેમારે વાપસી access_time 12:53 pm IST\nટીવી સીરીયલ દેવો કે દેવ મહાદેવના અભિનેતા મોહિત રૈના ફિલ્મ ઉરીથી કરશે બોલિવુડમાં ડેબ્યુ\nગેંગસ્ટર પર આધારિત ફિલ્મમાં કામ કરશે સોનમ કપૂર access_time 4:44 pm IST\nતબિયત ખરાબ થતા આઈફા એવોર્ડમાં પર્ફોમ નહીં કરે અર્જુન કપૂર access_time 4:41 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/214", "date_download": "2018-12-12T17:51:27Z", "digest": "sha1:ATGSDAKBHRQLUQB2FJY6T7EXXIUHNL43", "length": 3893, "nlines": 65, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને મરજીમાં રહેવાનું મહત્ત્વ સમજાવ્યું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને મરજીમાં રહેવાનું મહત્ત્વ સમજાવ્યું.\nગુરુવર્ય પ.��ૂ. બાપજીએ સેવક સંતને મરજીમાં રહેવાનું મહત્ત્વ સમજાવ્યું.\n“બાપજી, મરજી એટલે શું ” સેવક સંતે પૂછ્યું.\n“મોટાપુરુષની નાનામાં નાની રુચિ મુજબ રહેવું તે...”\n” હાથ જોડી દીનભાવે સેવક સંતે પૂછ્યું.\n“એમનું ઝીણામાં ઝીણું ગમતું આપણું થઈ જાય, અને એની બહાર લેશમાત્ર ન વર્તાય તે... મોટાનો જીવસત્તાએ સ્વીકાર હોય... એ જે રુચિ જણાવે તે મુજબ આપણું જીવન થઈ જાય તે... આ અંગે એમને ફરી ક્યારેય રોકવા-ટોકવા ન પડે... મોટા એની કોરે નિશ્ચિંત થઈ જાય તે... તો મોટા ખૂબ ખીલે... તે અનંતને ફદલમાં મૂર્તિ આપી દે...”\nસેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીની મરજી અંગેની વ્યાખ્યા સાંભળી વિસ્ફારિત થઈ ગયા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-funny-photos-thi-banavo/", "date_download": "2018-12-12T16:14:07Z", "digest": "sha1:RGV3XJQS67HPARJZAM3SFXUXNU6VIUJZ", "length": 18323, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "Funny ફોટોસ જોઈને હસી હસીને ઊંધા વળી જશો ક્લિક કરીને જુવો Photos | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિય���માં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ Funny ફોટોસ જોઈને હસી હસીને ઊંધા વળી જશો ક્લિક કરીને જુવો Photos\nFunny ફોટોસ જોઈને હસી હસીને ઊંધા વળી જશો ક્લિક કરીને જુવો Photos\n1. एक से बढ़कर एक… આ ફની ફોટોમાં છુપાયેલો છે ફનનો ખજાનો..\n2. બીજું કહો: ચોરી હોવાના ડરથી.\n3. કમાલ કરી દીધું. લગ્ન માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મગાવ્યો હતો.\n4. પિતાજીનો જુગાડ. બાળકી માટે જુલો બનાવી નાખ્યો.\n5. આ શું. આને તો આળશ કહેવાય.\n6. ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસ પ્રભાવથી ઘઉં સૂકવવાનો પ્રભાવ.\n7. તારો ભાઈ ચલાવશે. તમે પાછળ બેસો ગાડી તારો ભાઈ ચલાવશે.\n8. પ્યાર કા અંજામ. પ્રેમમાં ફસાયેલો સિવિલ એન્જીનીયર.\n9.ઇનસ્ટાગ્રામની કહાની. ઇનસ્ટાગ્રામ પર શું-શું થાય છે.\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article‘બાગી-2’ ની સફળતા બાદ રેસ્તરા માં મોંઘુ પર્સ ટાંગીને પહોંચી દિશા પટાની, કિંમત જાણીને રહી જાશો દંગ….\nNext articleIPL મૈચ દરમિયાન સુહાના ખાનનાં આ સ્ટાઈલીશ જુતાઓ પર ટીકી બધાની નજર, કિંમત જાણીને રહી જાશો દંગ….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્ર��ની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nશ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા – વાંચવા જેવી છે …\nજાણો શા માટે નરેન્દ્ર મોદી BMW કારમાં ફરે છે અને ‘મેડ...\nસ્કુલ લૈબમાં રોમાંસ કરી રહેલી પ્રિયા પ્રકાશનો વિડીયો વાઈરલ, 3 મહિના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/215", "date_download": "2018-12-12T17:50:20Z", "digest": "sha1:4SHUGC2QMYHQLQXMBCALHFBK5PJJYQMK", "length": 5410, "nlines": 76, "source_domain": "anadimukta.org", "title": "બિનજરૂરી બાબતો ન જાણવા-જણાવવા હરિભક્તને ભલામણ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsબિનજરૂરી બાબતો ન જાણવા-જણાવવા હરિભક્તને ભલામણ.\nબિનજરૂરી બાબતો ન જાણવા-જણાવવા હરિભક્તને ભલામણ.\n“દયાળુ, આ શું છે \n“સ્વામી, આ એક સંપ્રદાયના ધર્મગુરુ વિષેની માહિતી છે.”\n“તો, મારે શું કરવાનું \n“સ્વામી, આપની જાણ માટે. એ ધર્મગુરુ હોવા છતાંય તેઓએ કેવા અઘટીત કાર્યો કર્યા છે તે સમાજમાં ખુલ્લાં પડ્યાં તેના કરતૂત બતાવવા માટે આ કાગળ લાવ્યો છું.”\n“દયાળુ, તમે વાંચ્યા છે \nઆટલું બોલતાં બોલતાં તો પ.પૂ. સ્વામીશ્રીએ તે બધા જ કાગળ ફાડી નાખ્યા.\nપેલા હરિભક્ત તો આશ્ચર્ય સાથે બોલવા લાગ્યા,\n“સ્વામી, તમે આ શું કરો છો કેમ ફાડી નાખ્યા \nપ.પૂ. સ્વામીશ્રી તે કાગળના નાના નાના ટુકડા કરતા બોલ્યા,\n“જેની સાથે આપણે કોઈ લેવા-દેવા નથી તેમની જરૂર વગરની વાતો જાણવાની આપણે શી જરૂર મહેરબાની કરીને આવું મને ન આપશો.”\n“પણ સ્વામી, આપણે સંસ્થા લઈને બેઠા છીએ તો આવી વાતો જાણવી ન પડે \n“અરે દયાળુ, સંસ્થાનો વિકાસ આવી બાબતો જાણવાથી નથી થતો. આપણે જેટલું મહારાજની મૂર્તિમાં જોડાઈશું એટલો સ્વવિકાસ અને સંસ્થાનો વિકાસ બહુ થશે.”\n“સ્વામી, રાજી રહેજો... પણ...”\n“સંસ્થા લઈને બેઠા પણ તેમાં આવી નકારાત્મક વાતો જાણવાની કોઈ જરૂર નથી. આવી નકારાત્મક વાતો જાણવામાં આપણો સમય બગડે છે અને સાથે સાથે વિચારો પણ બગડે છે જે ભગવાનમાં જોડાવામાં વિઘ્નરૂપ છે, માટે આપને પણ વિનંતી કરું છું કે, આવી બાબતો જાણવામાં જિજ્ઞાસાવૃત્તિ ન રાખતા અને પૂ. સંતોને પણ આવું વાંચવા ક્યારેય ન આપતા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/216", "date_download": "2018-12-12T17:49:29Z", "digest": "sha1:Q3U5MZMWESLMUGZMAV6AI762WX2DIMYP", "length": 3876, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "બાળકે દર્શાવેલ ભૂલને પણ સહજતાથી સ્વીકારી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsબાળકે દર્શાવેલ ભૂલને પણ સહજતાથી સ્વીકારી.\nબાળકે દર્શાવેલ ભૂલને પણ સહજતાથી સ્વીકારી.\n“સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do and die એટલે કે કરેંગે યા મરેંગે.”\n“દયાળુ…”સભામાં આગળ બેઠેલ એક બાળમુક્ત હાથ ઊંચો કરી મનમાં બોલ્યો.\n“શું કહેવું છે મહારાજ…\n“સ્વામી, સ્વામી તમે હમણાં બોલ્યાને do and die પણ એવું ન આવે do or die એવું આવે.”\nબાળમુક્તએ જણાવેલ સુધારાને કોઈ જ પ્રકારનો સંકોચ કે સંદેહ રાખ્યા વિના પ.પૂ. સ્વામીશ્રીએ ચાલુ સભામાં સહજભાવે કાન પકડી કહ્યું. “હા મહારાજ, બોલવામાં ભૂલ રહી ગઈ ખરી Thank you very much, આજે તમે મારી ભૂલ સુધારી હવે પછી આ ભૂલ ક્યારેય નહિ થાય.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-12-12T18:01:12Z", "digest": "sha1:ZZQ4L4WNWAXYOAUZ2XOYNWKN3VZ3H26M", "length": 3565, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ત્રિરાશી માંડવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે ���મારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ત્રિરાશી માંડવી\nત્રિરાશી માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદાખલા કે હિસાબને ત્રણ પદોમાં ગોઠવી ત્રિરાશીની રીતે ગણવો; ત્રિરાશીની રીતે ગણતરી કરવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/217", "date_download": "2018-12-12T17:48:32Z", "digest": "sha1:GCSN2IFBGAM6QXTYM2YIP2Z46MNRIAGK", "length": 4127, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતની મૂંઝવણ દૂર કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતની મૂંઝવણ દૂર કરી.\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતની મૂંઝવણ દૂર કરી.\n“બાપજી, એક વાત પૂછવી હતી.” સેવામાં રહેલ સંતે પૂછ્યું.\n“પૂછો, જે પૂછવું હોય તે પૂછો... મહારાજ ઉત્તર કરશે.”\n“બાપજી, અમારે આપની તથા સ્વામીશ્રીની રુચિ અને આગ્રહ તેમાં કોને પ્રધાનતા આપવી \n“બંનેની રુચિમાં રહેવાનું... બંનેની રુચિને પ્રધાનતા આપવી.”\n“બાપજી, પણ બંનેની રુચિમાં એકસાથે કેવી રીતે રહેવાય \n“અરે ગાંડા રહેવાય જ ને કારણ કે બે જુદા છે જ નહીં. એક જ છે... અવરભાવમાં એવું જણાય... પણ પરભાવમાં એવું કાંઈ ન હોય. બંનેનો અભિપ્રાય તો અંતે એક જ હોય માટે બંનેને રાજી કરવા... વળી, રુચિમાં રહેવાનો ઇશક હોય તો રહેવાય જ... રસ્તો નીકળે જ... માટે હવે કાંઈ પૂછવું છે...\n“ના, બાપજી મારી મૂંઝવણ દૂર થઈ... કારણ કે બે એક જ છે... એટલે બે રુચિ છે જ નહિ એક જ રુચિ છે માટે રુચિમાં રહેવાય જ...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%96_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2018-12-12T18:02:23Z", "digest": "sha1:U2ANUCVTZNKYING2A4K6QXF6LWHNRHCE", "length": 3340, "nlines": 79, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મોખ સાધવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી મોખ સાધવો\nમોખ સાધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://panchmahal.gujarat.gov.in/land-binkheti-permission", "date_download": "2018-12-12T17:18:45Z", "digest": "sha1:2GYCUCLFKEOS4I23C73C6FNWBNUHJEZ7", "length": 9114, "nlines": 330, "source_domain": "panchmahal.gujarat.gov.in", "title": "જમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ | Revenue | Jan Seva Kendra form | Collectorate - District Panchmahal", "raw_content": "\nજમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ\nજમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ\nહું કઈ રીતે જમીનની બીનખેતી ઉપયોગ કરવાની\nનગરપાલિકા વિસ્તાર (૧) વેજલપુર (૨) ધોળકા\n(૩) વિરમગામ (૪) બારેજા, પરિશિષ્ટ-૧/૧૮ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.\nનિયત નમુના મુજબનું સોગંદનામું.\nબાંધકામ કરેલ હોય તો તે બદલ દંડ ભરવા અંગે સંમતિપત્રક.\nસ્થળસ્થિતિ અંગેના ૪ ફોટોગ્રાફ તારીખ સાથેના અલગ અલગ ખૂણાથી લીધેલા.\nબિનખેતીના ઉપયોગ માટે લેવાની જમીનનો ગામ ન.નં. - ૮/અ.\nગામ નમુના નં.-૬ ની ઉત્તરોતર નોંધોની નકલ.\nગામ નમુના નં. ૭/૧૨ ની નકલો.\nપ્રિમિયમપાત્ર જમીન હોય તો, પ્રિમિયમ ભરાયાના આધાર તથા થયેલ હુકમની નકલ.\nબોજો હોય તો તે કમી થયાનો આધાર.\nટી.પી. અંતર્ગત ક્ષેત્રફળ ફાળવ્યા અંગે \"એફ\" ફોર્મ -/ નગર રચના અધિકારીનો પત્ર.\nગુડા/ઔડા મ્યુનિસિપલએ આપેલ વિકાસ પરવાનગી/રજાચિઠ્ઠીની પ્રમાણિત નકલ.\nજે હેતુ માટે ઉપયોગ કરવા માંગે છે તે હેતુ માટે ગુડા / મ્યુનિસિપલ પ્લાન મંજુર કરેલ હોય તો તે પ્લાનની નકલ.\nશરતભંગ બદલ કોઈ કાર્યવાહી થયેલ છે\nકોર્ટ લીટીગેશન / અપીલ / રીવીઝનલ સંપાદન ચાલુ હોય તો તેના આધાર / હુકમ.\nમાંગણીવાળી જમીન રેલ્વે નજીકથી પસાર થતી હોય તો જમીનથી આશરે ૩૦ મીટર / ૧૦૦ ફુટની અંદર આવેલ હોય તો રેલ્વે સત્તાનું \"ના વાંધા પ્રમાણપત્ર\".\nપ��ટ્રોલપંપ, ફ્લોર મીલ, સિનેમા-થિયેટર વગેરે જેવા કામો માટે લાયસન્સ.\nઈન્ડીયન એક્ષપ્લોઝીવ એક્ટ અન્વયે મેગેઝીન, હાયર વર્કસ, દારૂખાના વિ. ના બાંધકામ માટે જિલ્લા મેજીસ્ટ્રેટનું અધિકારીશ્રીએ આપેલ \"ના વાંધા પ્રમાણપત્ર\".\nસવાલવાળી જમીન એરોડ્રામની હદથી નિયત ત્રિજ્યામાં આવતી હોય તો અરજી સાથે સિવિલ એવીએશન ખાતાના અધિકારીનું \"ના વાંધા પ્રમાણપત્ર\"ની નકલ.\nઔદ્યોગિક હેતુ માટે મંજુરી માંગેલ હોય તો ઉદ્યોગ અધિકારીશ્રીના \"ના વાંધા પ્રમાણપત્ર\" ની નકલ.\nજે જમીન બિનખેતી કરવાની હોય તેની માપની ફી ભર્યાના ચલણની નકલ સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ રજુ કરવાની રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/219", "date_download": "2018-12-12T17:50:51Z", "digest": "sha1:KTK3VAYWG4X6D2KTPJ6HPSN5HBYO6FVV", "length": 3252, "nlines": 64, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ખોટું ન બોલવા ઉપદેશ આપ્યો... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ.બાપજીએ ખોટું ન બોલવા ઉપદેશ આપ્યો...\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ ખોટું ન બોલવા ઉપદેશ આપ્યો...\nતા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ સ્વામિનરાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.\n“આ અમે વાત કરીએ છીએ તે બે ભાઈની છે. જેમાં એક ભાઈનું નામ છગનભાઈ પણ બીજા ભાઈનું નામ યાદ આવતું નથી.”\nગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર વિચારી રહ્યા. એટલામાં કોઈક હરિભક્ત બોલ્યા, “બાપજી, બીજા ભાઈનું નામ મગનભાઈ હશે... કહી દો ને.”\n“અમને ખોટું બોલતા નહિ ફાવે...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://sandesh.com/worlds-smallest-4g-samrtphone/", "date_download": "2018-12-12T16:36:16Z", "digest": "sha1:ELASTGAPAZ3WEW4J3VJBJUGN6UHJ2CML", "length": 6484, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી - Sandesh", "raw_content": "\nવિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી\nવિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ, પાણીની અંદર પણ થઈ શકે છે ફોટોગ્રાફી\nસ્માર્ટફોનની દુનિયામાં દિવસેને દિવસે ક્રાંતિ જોવા મળી રહી છે, ત્યારે અમેરિકાની એક કંપનીએ વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન લૉંચ કર્યો છે. જેમાં ફિંગરપ્રિ���્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આ કંપનીનું નામ UNIHEARTZ છે અને સ્માર્ટફોનનું નામ UNIHEARTS ATOM છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો આ ફોન પાણીના અંદર પણ ફોટોગ્રાફી થઈ શકે છે, કેમકે આ ફોન વોટર, ડસ્ટ અને શોકપ્રુફ છે. તેના માટે તેને IP68 રેટિંગ મળી છે. જ્યારે આ ફોનની કિંમતની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની કિંમત $219 એટલેકે 14,766 રૂપિયા અને ઓક્ટોબરથી તેનુ વેચાણ શરૂ થશે.\nઆ ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.1 પર કામ કરે છે અને તેમાં 16MP નો રિયર અને 8MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G, USB ટાઈપ-સી, NFC, FM રેડિયો, 3.5MM નો હેડફોન જેક, બ્લૂટૂથ 4.1, WI-FI, GPS અને OTGનો સપોર્ટ છે.\nઆ ફોનમાં 2.45 ઈંચની ડિસ્પ્લે અને રિઝોલ્યુશન 432X240 પિક્સલ છે. આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 4GB રેમ અને સાથે 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોનમાં 2000mAh ની બેટરી અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.\n સ્માર્ટફોનના ઉપયોગથી થઇ શકે છે આ ગંભીર બીમારી\nનોચ ડિસ્પ્લે સાથે લોન્ચ થશે Nokiaનો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત\nપાણીમાં પડી ગયેલો ફોન ક્યારેય નહીં બગડે, ફોલો કરો આ ટિપ્સ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/06/04/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2018-12-12T16:19:47Z", "digest": "sha1:WXQS3HDPB2TUOEKUB23R6P46ZWRWNDOQ", "length": 9277, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન\nપ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન\nપ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ\nપાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન\nવિસનગર હિરો હોન્ડા શો રૂમ પાસે સીસી રોડની જગ્યાએ વરસાદી પાણીની લાઈન નાખવાના વિવાદમાં પાલિકા પ્રમુખ અને સભ્યો ફસાતા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ફસાવવાનુ એક ષડયંત્ર રચાયુ છે. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને પાલિકાનો વહિવટ સમજમાં આવે તે પહેલા અઠવાડીયામાં બીલનો ચેક લખાયો હતો. પાઈપલાઈનનુ કામ થયુ છે અને બીલ મંજુર થયુ છે. જેમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયો નથી.\nવિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો રૂમ પાસે નેળીયામાં સીસી રોડ બનાવવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે એક સભ્યની રજુઆતથી વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવામાં આવી હતી. ટેન્ડરમાં ફેરફાર કરી કામ થતા આ વિવાદમાં પ્રમુખ સહિતના ૧૭ સભ્યો ફસાયા છે. જે વિવાદમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, મેં તા.૨૩-૪-૨૦૧૭ ના રોજ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે પહેલા પાઈપલાઈનનુ કામ થઈ ગયુ હતુ અને માટી કામ ચાલતુ હતુ. જે રનીંગ કામગીરી ચાલતી હતી. પ્રમુખનો હોદ્દો સંભાળ્યો એ પહેલા બીલ મંજુરી માટે તા.૨૦-૪-૧૭ ના રોજ એમ.બી. લખાઈ હતી. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો એ દિવસે તા.૨૩-૪-૧૭ ના રોજ બીલ રજુ થયુ હતું અને પ્રમુખના હોદ્દા ઉપર બેસી પાલિકાનો વહિવટ સમજીએ ત્યાં સુધીમાં અઠવાડીયામાં તા.૩૦-૪-૧૭ ના રોજ રજુ થયેલ બીલના પેમેન્ટ માટે ચેક લખાયો હતો. મારા પ્રમુખકાળમાં ફક્ત માટીકામ થયું હતુ. તે પહેલા પાઈપલાઈન નાખવાની તમામ કામગીરી થઈ ચુકી હતી.\nપાઈપલાઈન નાખવાનો વિવાદ ઉભો કરવા પાછળ પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે વિસનગર પાલિકામાં જ્યારથી કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધન સત્તા સંભાળી રહ્યુ છે ત્યારથી ગઠબંધનના સભ્યો કોઈ વિવાદમાં ફસાય તેનુ ષડયંત્ર રચાઈ રહ્યુ હતુ. ગઠબંધનના સભ્યો વિવાદમાં ફસાયા એ એક ષડયંત્રનો ભાગ છે. સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનનુ કામ શરૂ થયુ ત્યારે આ કામગીરીનો કોઈએ વિરોધ કર્યો નહોતો. કામ શરૂ થયુ તે વખતેજ વિરોધ કરવામાં આવ્યા હોત તો કામગીરી અટકાવી શકાઈ હોત. પરંતુ સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનની કામગીરી થવા દીધી અને કોન્ટ્રાક્ટર ચેક અપાયો ત્યારબાદ વિવાદ ઉભો કરવામાં આવ્યો. તે ઉપરથી કહી શકાય કે આ વિવાદ સભ્યોને ફસાવવા માટે ષડયંત્ર સીવાય બીજુ કંઈક નથી. સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનનુ કામ થયુ છે. તેમાં કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતી થઈ નથી.\nઅર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા\nતંત્રી સ્થાનેથી… પ્લાસ્ટીક પ્રદુષણ માનવ જીવન માટે અણુબોમ્બ કરતા પણ ખતરનાક – નાના વેપારીઓ પાસેથી પ્લાસ્ટીક થેલીઓ જપ્ત કરવાને બદલે પ્લાસ્ટીક ફેક્ટરીઓજ સીલ કરવી જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-nda-may-be-breck-down-befor-2019-lok-sabha-election-gujarati-news-5826822-NOR.html", "date_download": "2018-12-12T16:57:53Z", "digest": "sha1:DCLBPPAOINVEED3H4WNJ33W23DKID242", "length": 7907, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Discontent of allies may burn BJP in 2019 Lok Sabha election | મોદી સાથેના ઉદ્ધવ-ચંદ્રબાબુની બગડતી કેમેસ્ટ્રીથી ખોરવાશે NDAનું ગણિત", "raw_content": "\nમોદી સાથેના ઉદ્ધવ-ચંદ્રબાબુની બગડતી કેમેસ્ટ્રીથી ખોરવાશે NDAનું ગણિત\nશિવેસના અને TDPએ ભાજપ સાથે છેડો ફાડતાં શિવસેનાના 18 અને TDPના 16 સાંસદોનો ઘટાડો NDAમાંથી થયો છે.\nનેશનલ ડેસ્કઃ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર અડગ આંધ્રના CM ચંદ્રબાબુ નાયડૂ સાથે વડાપ્રધાન ગુરૂવારે વાત કરી હતી. પરંતુ આ વાતચીતનું પણ કોઈજ પરિણામ નથી આવ્યું. ��ુરૂવારે સાંજે જ TDPના બે મંત્રીઓએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી રાજીનામું આપ્યું હતું. જેનાથી ધારણા લગાવવામાં આવી રહી છે કે ચંદ્રબાબુ નાયડૂ સાથે વડાપ્રધાનની વાતચીત પછી પણ કોઈ રસ્તો નથી નીકળ્યો. જો કે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ NDAમાં બની રહેશે. પરંતુ તેનો સીધો સંકેત એ જ છે કે NDAમાં ભાજપની પોતાના સાથી પક્ષોથી નારાજગી ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે, ચંદ્રબાબુ નાયડૂ અને હવે આ નામમાં નીતીશ કુમાર, મહેબૂબા મુફ્તી કે પ્રકાશસિંહ બાદલનું નામ પણ જોડાય શકે છે. ત્યારે મોદી સાથેની ઉદ્ધવ-ચંદ્રબાબુની બગડતી કેમેસ્ટ્રીથી NDAનું ગણિત ખોરવાયું છે. પરિણામે 2019માં ફરી સત્તા હાંસલ કરવાની વાત ભાજપ અને મોદી-શાહની જોડી માટે કપરી સાબિત થઈ શકે છે.\n2014થી 2018માં સુધી વિખરાયાં સૌ એક એક કરતાં\n- વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપ એકલા હાથે બહુમત માટે જરૂરી 272 સીટથી 10 બેઠક વધુ હાંસલ કરી હતી.\n- જ્યારે NDAમાં સામેલ બે ડઝનથી પણ વધુ પક્ષોએ કુલ મળીને 54 લોકસભા સીટ જીતી હતી. એટલે ભાજપની 282 સીટમાં સાથી પક્ષોની 54 સીટ જોડાવવાથી 335નો આંકડો બન્યો હતો.\n- પરંતુ લોકસભાના ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યાં આંકડાની આ રમતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.\n- શિવેસના અને TDPએ ભાજપ સાથે છેડો ફાડતાં શિવસેનાના 18 અને TDPના 16 સાંસદોનો ઘટાડો NDAમાંથી થયો છે.\n- ત્યારે અચ્છે દિનની વાત કરી સત્તા પર આવેલા ભાજપના સારા દિવસો પૂરાં થવા જઈ રહ્યાં છે.\nઆગળ વાંચો 2019 પહેલાં શું મુશ્કેલી પડી શકે છે\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-07-2018/90867", "date_download": "2018-12-12T17:11:27Z", "digest": "sha1:KPF77WNPZ2EXJEAPUXJIBEV44RBBJ6KA", "length": 12870, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "જામજોધપુરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દે આવેદન", "raw_content": "\nજામજોધપુરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દે આવેદન\nજામજોધપુરઃ અહીયા મધ્યાહન ભોજન યોજના યુનિયન-તાલુકા દ્વારા માનદ્ વેતન વધારવા, જરૂરી પુરવઠો ઉપલબ્ધ કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદાર શ્રી કલાસવાને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય નિવેડો લેવામાં નહિ આવે તો ૧૦ દિવસ પછી નાછૂટકે મધ્યાહન કેન્દ્રોને તાળા મારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.. તસ્વીરમાં રજૂઆત કરતા તાલુકા મધ્યાહન ભોજન યોજના યુનિયનના પ્રમુખ પરબતભાઇ નંદાણીયા, અને સંચાલકો, રસોયા, મદદનીશ દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ અશોક ઠકરાર, જામજોધપુર) (૨૮.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nઅમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં નર્સનો આપઘાત: બાથરૂમમાં ઝેરી ઈન્જેકશન લઈ આપઘાત કર્યો:બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાની આશંકા access_time 11:23 pm IST\nગોરખપુર : શાળાની યુવતીઓના શૌચાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ: મહારાજગંજ પોલીસે શાળા પ્રાધાનાચાર્ય સહિત ચાર લોકોની ધરપકડ કરી :પોલીસ દ્વારા પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ access_time 1:03 am IST\nદુબઈમાં સાંજે 4-30 થી 7 વાગ્યા દરમિયાન કેટલાક સ્થળોએ ધૂળની ડમરી ઉડી હતી અને વરસાદ વરસ્યો હતો access_time 10:24 pm IST\nતિરુપતિ બાલાજી મંદિર ખાસ વિધિ માટે પાંચ દિવસ રહેશે બંધ:દર બાર વર્ષે થાય છે વિધિ access_time 11:29 pm IST\nબિનઅનામત વર્ગ માટે લાભનો પટારો ખૂલે એટલી જ વાર access_time 3:46 pm IST\nઅયોધ્યા કેસની સુનાવણી ૧૩ જુલાઈ સુધી મોકૂફ કરી દેવાઈ access_time 10:39 pm IST\nજે.જી. માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભઃ રવિવાર સુધી ચાલશે access_time 3:51 pm IST\nવ્યસનમુકિતના પ્રણેતા ડો. એમ. કે. ત્રાંબડીયાની પૂણ્યતિથિએ સોમવારે ભકિત સંધ્યા access_time 3:36 pm IST\nGPSC પાસ કરી રાજકોટની એકતા અજાગીયા કલાસ વન અધિકારી બની access_time 3:51 pm IST\nભાવનગરમાં દેવસ્થાનો હટાવવા સામે રોષ-વિરોધ access_time 11:39 am IST\nભાવનગરમાં પત્નિ સાથે ઝઘડા બાદ દેવીદાસભાઇ વાઘેલાનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત access_time 11:51 am IST\nવેરાવળ પંથકમાં વાવણી access_time 11:37 am IST\nકપડવંજના રતનપુરામાં ફરિયાદની રીસ રાખી વિધવાને લાકડીથી માર મારતા પોલીસ ફરિયાદ access_time 5:16 pm IST\nકોંગ્રેસી નેતા, પરિજનો સામે દહેજ ઉત્પીડન ફરિયાદ થઇ access_time 8:14 pm IST\nછોટાઉદેપુરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયોઃ બે બોટ સાથે ૨૨ લાખના મુદ્દામાલ સાથે અેક શખ્સની ધરપકડ access_time 6:22 pm IST\nતાલિબાને ફરી અફઘાન સરકારની શાંતિ વાર્તાનો પ્રસ્તાવ નકાર્યો access_time 6:39 pm IST\nએક ભૂલના કારણે સાડા ત્રણ મિલિયન ડોલરનો ચૂનો લાગ્યો access_time 6:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''ગ્રીન વોકથોન ૨૦૧૮'': BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેલિફોર્નિયાના ચીનો હીલ્સ ખાતે કરાયેલા આયોજનમાં ૮૦૦ જેટલા લોકો સહભાગી બન્યાઃ ચેરીટી માટે પાંચ માઇલનું વોકીંગ કર્યુ access_time 10:05 pm IST\nઅમેરિકાના વિસ્કોસિનમાં ૧૫ ઓગ.નો દિવસ ''ઇન્ડિયા ડે'' તરીકે ઉજવાશે : ગવર્નરની ઘોષણાં access_time 12:38 pm IST\n''અમેરિકન હેલ્થ કાઉન્સીલ ફીઝીશીઅન્શ બોર્ડ''માં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.પ્રીતિ રાણાઃ access_time 9:21 am IST\nફિફા વર્લ્ડકપ 2018 : આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો access_time 12:30 pm IST\nત્રિકોણીય ટી-20 સિરીઝ: પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 45 રનથી આપી માત access_time 5:00 pm IST\nસુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટિની ભલામણો હળવી કરવાના સંકેતઃ BCCI મળશે રાહત access_time 12:08 pm IST\nપતિ જીન ગુડઈનફએ ગિફ્ટ આપી ‘અમેરિકન બિકીની': પ્રિતી ઝિન્ટાએ પહેરીને શૅરકર્યો ફોટો access_time 12:32 am IST\nઅૈશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂર અને રાજકુમાર રાવને ચમકાવતી ફન્ને ખાન ફિલ્મનું ટ્રેલર રિલીઝઃ ફિલ્મમાં પિતા અને પુત્રીની વાર્તા access_time 6:13 pm IST\nઅમિતાભ સાથે ફિલ્મ માટે અક્ષય કુમારને ના પાડવી પડી access_time 9:36 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Pramukh-Kirtan.aspx", "date_download": "2018-12-12T17:43:51Z", "digest": "sha1:DLV5ZF3JQAFE7LLSM24UA65CSJJMPNGE", "length": 5576, "nlines": 125, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐ હૈ જગ કા આધાર\nॐ સે હોતા ઉદ્ધાર |\nॐ જપે જબ શિવ શંભો\nતુ ભી જપ લે ॐકાર.... ॐકાર.... ॐકાર |\nનાદબ્રહ્મ કા રૂપ હૈ, પરબ્રહ્મ કા સ્વરૂપ હૈ\nॐ કી શીતલ છાંવ મેં આ જા, જીવન ઝૂલસતી હૈ\nॐ શબ્દ કે ભીતર હૈ, શક્તિ કા અદભૂત ભંડાર,\nॐ જપે જબ શિવ શંભો,\nતુ ભી જપ લે ॐકાર.... ॐકાર..... ॐકાર\nભવસાગર મેં મનુષ્ય ડૂબે, લાખ જતન કરકે વો હારે\nॐકાર કી નૈયા મેં જો, બૈઠા વો પહુંચા હૈ કિનારે\nપ્રણવબ્રહ્મ કી ઉપાસના, ખોલ દે મુક્તિ કે દ્વાર\nॐ જપે જબ શિવ શંભો,\nતુ ભી જપ લે ॐકાર.... ॐકાર..... ॐકાર\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%B7", "date_download": "2018-12-12T17:56:41Z", "digest": "sha1:JCQNXARS7ETM33HXKGAGE3D4236WUSJ3", "length": 3564, "nlines": 88, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પરીષ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપરીષ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપુરીષ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમ���રા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/04/page/2/", "date_download": "2018-12-12T17:31:08Z", "digest": "sha1:DZRDEFCSTU25DW2VWYNHKOWIZCPNYSVV", "length": 7133, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "April 2016 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nવિસનગર પોસ્ટની સેવા ઉપર શક કરતી RTI\nવિસનગર પોસ્ટની સેવા ઉપર શક કરતી RTI (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારની કચેરીઓ દ્વારા ખાનગી પત્ર વ્યવહાર માટે પોસ્ટ ઓફીસની સેવા ઉપરજ વિશ્વાસ રાખવામાં આવે છે. પરંતુ વિસનગરની એક વ્યક્તિ દ્વારા વિસનગર પોસ્ટ ઓફીસમાં જે આર.ટી.આઈ.કરવામાં આવી છે તે વિસનગર પોસ્ટ ઓફીસની સેવા ઉપર શંકા ઉપજાવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ વિસનગરમાં એક મકાન માલિકને છેલ્લા કેટલાક…\nવિસનગરમાં જેલભરો આંદોલન દિવસે પોલીસ સ્ટાફજ નહોતો\nપાટીદાર અનામત આંદોલનમાં અતી સંવેદનશીલ વિસનગરમાં જેલભરો આંદોલન દિવસે પોલીસ સ્ટાફજ નહોતો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલનના અતી સંવેદનશીલ વિસ્તારો પૈકીનું એક વિસનગર શહેર છે. ત્યારે નવાઈની બાબત છેકે મહેસાણા જેલભરો આંદોલનના દિવસે વિસનગરમાં પોલીસ સ્ટાફજ નહોતો. અનામત આંદોલનનો સુખદ અંત ન આવે ત્યાં સુધી વિસનગરમાં પુરતો પોલીસ સ્ટાફ ઉપરાંત્ત એસ.આર.પી.જવાનો…\nવિસનગરમાં શ્રમજીવી ઓફીસ બંધ રહેતા કામદારોને ધક્કા\nયુવીન કાર્ડની યોજના અટવાઈ છે ત્યારે વિસનગરમાં શ્રમજીવી ઓફીસ બંધ રહેતા કામદારોને ધક્કા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં હિરા બજારમાં આવેલ શ્રમજીવી ઓફીસમાં લેબર ઓફીસર હાજર નહી રહેતા કામદારો ધક્કા ખાઈ રહ્યા છે. યુવીન કાર્ડની યોજના ખોરંભે પડી છે. યોજના બંધ હાલતમાં છે પરંતુ લેબર ઓફીસર પાસેથી માહિતી નહી મળતા કામદારો યુવીન કાર્ડ માટે…\nવિસનગરમાં બંધના એલાનના દિવસે પોલીસ દમન\nવિસનગરમાં બંધના એલાનના દિવસે પોલીસ દમન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જેલભરો આંદોલનમાં પોલીસ દમન વિરોધમાં એસપીજી દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જે દિવસે વિસનગરમ���ં પોલીસે આખલીપરૂ અને પ્રભુનગર સોસાયટીમાં બાઈક એક્ટીવા ઉપર ધોકા મારી મહિલાઓને ગાળો ભાંડી દમન ગુજારતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે. મહેસાણા જેલભરો આંદોલન બાદ એસપીજી દ્વારા…\nતારંગા-મહેસાણા કલાકના ૨૦ કીમીની ઝડપે દોડશે\nપી.એમ.ના માદરે વતનની ‘એન્ટી બુલેટ ટ્રેન’ તારંગા-મહેસાણા કલાકના ૨૦ કીમીની ઝડપે દોડશે એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર દોઢ-બે કલાકમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા બુલેટ ટ્રેનોની વાતો કરે છે તેની સામે ૫૫ કીમીનુ અંતર કાપવા માટે ત્રણ કલાકનો સમય પસાર કરી મહેસાણાથી તારંગા “સુપર લોકલ એન્ટી બુલેટ ટ્રેન” ચાલુ કરવામાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/10/blog-post_1373.html", "date_download": "2018-12-12T16:02:10Z", "digest": "sha1:FB4BNTCSPKJCRC44XYDNGG7I7RCIYAE6", "length": 42157, "nlines": 86, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૬૪", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું ��રીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nપ્રહલાદ ની જેમ –જે-ભગવાન ની ગોદ માં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.\nપરમાત્મા ને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરે ની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાન ની બહુ જરૂર નથી.\nઅનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુ નું ભજન કરવામાં વિઘ્ન રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.\nહિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.\nએટલે જ -વિષ્ણુસહસ્ત્રનામ માં –પણ ભગવાન ને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.\nપ્રહલાદ એ સત્વગુણ છે- હિરણ્યકશિપુ એ તમોગુણ છે.\nસત્વગુણ અને તમોગુણ એ બન્ને નું આ યુદ્ધ છે, જેમાં ભગવાન સત્વગુણ નો પક્ષ કરે છે.\nશુદ્ધ સત્વગુણ આગળ તમોગુણ નાશ પામે છે. અતિશય સત્વગુણ વધે તો-ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે.\nપ્રહલાદ નું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃસિંહ સ્વામી પ્રગટ થયા છે.\nઈશ્વર સર્વવ્યાપક છે એ જાણે છે બધા...પણ અનુભવે છે....કોઈક જ.\nઈશ્વર ની સર્વ વ્યાપકતા નો (ઈશ્વર સર્વ માં રહેલા છે-તેનો) અનુભવ થઇ જાય તો ઘર જ વૈકુંઠ બની જાય.\nતેના ઘરમાં ઝઘડો થાય નહિ-કે તેના હાથે કોઈ પાપ થાય નહિ.\nદૂધ માં માખણ દેખાતું નથી –પણ-દૂધ ના અણું પરમાણું માં માખણ રહેલું છે.\nતેવી જ રીતે જગત માં પરમાત્મા દેખાતા નથી. પણ પ્રત્યેક સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થ માં ઈશ્વર પરમાણુ રૂપે રહેલા છે.\nઆ સમજાય તો જીવન માં દિવ્યતા આવે છે. “માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ...છેલ્લે ...પરસ્પરદેવો ભવ “ એમ આવે છે.\nપરસ્પર માં ઈશ્વર જોતાં –જયારે મનુષ્યો –એકબીજાને મળે છે-ત્યારે રામ-રામ કહે છે.\nએટલે કે તમારા માં રામ છે અને મારા માં પણ રામ છે. એક રામ બીજા રામ ને વંદન કરે છે.\nઈશ્વર સર્વ માં છે –એમ જાણી વ્યવહાર કરવો જોઈએ.એમ માની ને વ્યવહાર થાય તો-વ્યવહાર જ ભક્તિ બને છે.\nપણ -મનુષ્ય એક બાજુ ભક્તિ કરે અને બીજી બાજુ પાપ કરે-દંભ-કપટ કરે-તેથી ભક્તિ માં આનંદ આવતો નથી.\nવ્યવહાર ની શુદ્ધિ “ઈશ્વર સર્વ માં છે” એનો અનુભવ કર્યા વગર થતી નથી. “હું જે કરું છું તે માલિક જુએ છે” એમ વિચારવાનું છે.\nવ્યવહાર છોડવાની જરૂર નથી. વિરકત મનુષ્યો જ વહેવાર છોડી શકે છે--\nઆપણા જેવા સાધારણ માણસો-વ્યવહાર છોડે તે સારું પણ નથી-પરંતુ જે વ્યવહાર પ્રાપ્ત થયો છે-તેમાં વિવેક ની જરૂર છે.\nધંધો (વ્યવહાર) છોડવાથી જ ભક્તિ થાય એવું નથી. શરીર ને જેમ થાક લાગે છે-તેમ મન ને પણ થાક લાગે છે.\nસેવા-સ્મરણ કર્યા પછી મન થાકી જાય-એટલે બીજી કોઈ પ્રવૃત્તિ શોધે છે.(એટલે હતા ત્યાં ને ત્યાં જ)\nધંધો (વ્યવહાર) કરવો એ પાપ નથી-પણ ધંધા માં ધંધો કરતાં ઈશ્વર ને ભૂલી જવું તે પાપ છે.\nસાધન-ભક્તિ માં ઘણા સંતો શરૂઆત માં ધંધો કરતા હતા. નામદેવ-દરજી નું કામ કરતા હતા,ગોરાકુંભાર-માટીનું કામ કરતા હતા.\nકબીર ચાદર વણવાનું કામ કરતા હતા. ધંધો કરતાં ઈશ્વર ને જો ના ભુલાય તો ધંધો (વ્યવહાર) જ ભક્તિ બની જાય છે.\nઠાકોરજી ના દર્શન કરતાં જો દુકાન દેખાય તો –દુકાન નું કાર્ય કરતાં –ભગવાન કેમ ના દેખાય \nકોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય.\nસેના ભગત હજામત કરવાનું કાર્ય કરતા. એક દિવસ તેમણે વિચાર આવ્યો-કે-\n“હું લોકોના માથાનો મેલ કાઢું છું-પણ મારી બુદ્ધિ ની મલિનતા (મેલ) કાઢી નહિ “\nઆવા ઘણા મહાપુરુષો ને તેમના ધંધા માંથી જ્ઞાન મળ્યું છે. મહાભારત માં એવા ઘણા દાખલા છે-કે-\nમહાન જ્ઞાની પુરુષો પણ વૈશ્ય ને ઘેર સત્સંગ કરવા જતા.\nજાજલીઋષિ અને તુલાધાર વૈશ્ય નું એક દૃષ્ટાંત છે.\nજાજલીઋષિ મહાન જ્ઞાની હતા.તેમને પોતાના જ���ઞાન નું અભિમાન થયું. હું સર્વ થી શ્રેષ્ઠ છું.\nએક વખત એમને આકાશવાણી સંભળાણી કે-મહારાજ તમે અભિમાન ન કરો. તમારા કરતાં જનકપુર નો તુલાધાર વૈશ્ય મહાજ્ઞાની છે.\nતમે ત્યાં જઈ તેનો સત્સંગ કરો. જાજલીઋષિ જનકપુર ગયા.તુલાધાર દુકાન માં કામ કરતા હતા. જાજલીઋષિ ને જોઈ ને પૂછ્યું-\nબે મહિના પહેલાં ગંગા કિનારે બેઠા હતા અને આકાશવાણી સાંભળીને તમે આવ્યા છો જાજલીઋષિ ને આશ્ચર્ય થયું-કે એણે\nઆકાશવાણી ની વાત કેવી રીતે જાણી ઋષિએ તુલાધારને પૂછ્યું-આવું જ્ઞાન તમને કોને આપ્યું ઋષિએ તુલાધારને પૂછ્યું-આવું જ્ઞાન તમને કોને આપ્યું તમારા ગુરુ કોણ છે \nતુલાધારે કહ્યું-કે બધા મારા ગુરુ છે,માતા-પિતા,બ્રાહ્મણ –આ બધા મારા ગુરુ છે.પણ વધારે જ્ઞાન મને મારા ધંધા માંથી મળ્યું છે.\nઆ ધંધો પણ મારો ખાસ ગુરુ છે. હું મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું.કોઈને ઓછું આપતો નથી અને મહેનત પ્રમાણે નફો લઉં છું.\nમારી બુદ્ધિ અને મન ને મેં સરળ રાખ્યા છે.દંભ –કપટ કરતો નથી. પરમાત્માને ભૂલતો નથી.\nમનુષ્ય શરીર થી પાપ કરે તે સમાજ જોઈ શકે છે. પણ મનથી પાપ કરે છે-તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે.\nનૃસિંહ ભગવાન બહારથી આવ્યા નથી પણ સ્તંભ માંથી પ્રગટ થયા છે. જીવ માત્ર માં પ્રભુને જોતા જોતા જડ માં પણ ઈશ્વરને જુઓ.\nલૌકિક દૃષ્ટિ એ પૃથ્વી જડ લાગે છે. પણ નજર આગળ જે જે વસ્તુઓ દેખાય છે-તે પૃથ્વી ની પેદાશ છે.\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/05/2018/1736/", "date_download": "2018-12-12T16:29:08Z", "digest": "sha1:XUP5M2ICAPNHJUJT3VOU2ZM7GUYPPVIA", "length": 7853, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "નડિયાદમાં સંતરામ મહારાજના 187મા સમાધિ મહોત્સવ નિમિત્તે સાકરવર્ષા | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT નડિયાદમાં સંતરામ મહારાજના 187મા સમાધિ મહોત્સવ નિમિત્તે સાકરવર્ષા\nનડિયાદમાં સંતરામ મહારાજના 187મા સમાધિ મહોત્સવ નિમિત્તે સાકરવર્ષા\nયોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 187મો સમાધિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્ય સાકરવર્ષા અને આરતીનો લહાવો માણ્યો હતો. (ફોટોઃ અકબર મોમિન)\nનડિયાદઃ નડિયાદ સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 187મો સમાધિ મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં દિવ્ય સાકરવર્ષા તથા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજ�� રૂપાણીએ સંતરામ મહારાજની સમાધિનાં દર્શન કર્યાં હતાં. સાકરવર્ષાનો પ્રસાદ ઝીલી દિવ્ય આરતીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય મહોત્સવ પ્રસંગે શહેરમાં ત્રણ દિવસનો લોકમેળો યોજાયો હતો.\nઢળતી સંધ્યાએ મંદિર પરિસરમાં સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે છ કલાકે મહંત રામદાસજી મહારાજ સહિત શાખા મંદિરોના મહંતો અને સંતો સમાધિસ્થાનની સામે ઊભા કરાયેલા શ્વેત પ્લેટફોર્મ પર આવ્યા હતા. આ સમયે મંદિરની અગાસી અને પરિસરમાંથી ‘જય મહારાજ’ના ગગનભેદી નારાથી મંદિર ગુંજી ઊઠ્યું હતું. મહંત રામદાસજી મહારાજે દિવ્ય આરતી ઉતારી હતી. આરતી પછી ત્રણ વખત ઓમકાર કરવામાં આવ્યા હતા. સતત જય મહારાજના નારા સાથે રામદાસજી મહારાજે દિવ્ય સાકરવર્ષા કરી હતી.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સંતરામ સેવા પરંપરાના આદ્યસ્થાપક વિશ્વવંદનીય યોગીરાજ સંતરામ મહારાજના સમાધિસ્થળે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા.\nPrevious articleમહેસાણામાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઊજવાયો\nNext articleપેટલાદસ્થિત તારાલક્ષ્મી બાળ પુસ્તકાલયના હીરક જયંતી મહોત્સવની ઉજવણી\nજાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ\nચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\nગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી\nવડતાલમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધ્યાનીસ્વામીનું સ્મૃતિપારાયણ\nઅમિતજીની તબિયત સારી છે- જયા બચ્ચનનું નિવેદન\nતામિલનાડુના રાજકારણમાં વધુ એક દિગ્ગજ ફિલ્મસ્ટારે એન્ટ્રી કરી છે.\nબ્રિજવોટરમાં બાલાજી મંદિરમાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા હેલ્થ...\nહેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન\nગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે અમિત ચાવડાની વરણી\nન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી\nપરદુઃખભંજનનો બીજો શબ્દ પર્યાય એટલે રમેશ અમીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/08/2018/2999/", "date_download": "2018-12-12T17:06:14Z", "digest": "sha1:LO56XKT6VZOELY7DJ3KDRUPKKKAINJVE", "length": 5980, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "શ્રી શ્રી રવિશંકર અને ગીતકાર જાવેદ અખ્તર – આમને- સામને | Gujarat Times", "raw_content": "\nHome INDIA શ્રી શ્રી રવિશંકર અને ગીતકાર ��ાવેદ અખ્તર – આમને- સામને\nશ્રી શ્રી રવિશંકર અને ગીતકાર જાવેદ અખ્તર – આમને- સામને\nતાજેતરમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાના મામલે શ્રીશ્રી રવિશંકરે એવું નિવેદન કર્યું હતું કે, જો અયોદ્યામાં રામમંદિરનું નિર્માણ કરવના બાબત વિલંબ કરવામાં આવશે તો ભારતમાં પણ સિરિયા જેવી પરિસ્થિતિ ઊભી થશે. આધ્યાત્મિક ગુરુ રવિશંકરજીના આ નિવેદન અંગે જાણીતા ફિલ્મ લેખક અને સંગીતકાર જાવેદ અખ્તરે ઉગ્ર પ્રતિભાવ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શ્રીશ્રી રવિશંકરે આવું અધટિત નિવેદન કરવાની જરૂર નહોતી. આ નિવેદન કરીને તેમમે સુપ્રીમ કોર્ટ, સરકાર અને ભારતના નાગરિકોનું અપમાન કર્યું છે. શ્રીશ્રી રવિશંકરે ઉપરોકત નિવેદન એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ડિબેટ- ચર્ચામાં ભાગ લેતા સમયે કર્યું હતું. જો કે તેમણે કરેલા આ પ્રકારના નિવેદનની સોશ્યલ મિડિયા અને ટીવી મિડિયા પર ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.\nPrevious articleફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં સામેલ છે આઠ ભારતીય મહિલાઓ.\nNext articleનારાજ ચંદ્રાબાબુ નાયડૂના બે પ્રધાનોએ આપ્યું રાજીનામું\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nદ્વિતીય ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન અને શ્રીમદ ભાગવત સપ્તાહ\nઓસ્કાર એવોર્ડ સમારંભમાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રધ્ધાંજલિ\nટિકિટબારી પર વીક એન્ડમાં 32 કરોડ રૂાની કમાણી કરીને આગળ ધપતી...\nનરોડા પાટિયા હત્યાકાંડઃ માયા કોડનાની નિર્દોષ, બાબુ બજરંગીને 21 વર્ષની સજા\nતળાવ વચ્ચે વાવ કંકાવટી ગામની માત્રી વાવ\nન્યુ જર્સીસ્થિત નવ વર્ષની આશિતા જોશી રોલર સ્કેટિંગ ચેમ્પિયન\nભારતીય સ્થાપત્યકલાને ઉજાગર કરતી ઈડરની ઘાટી (ઘંટી) વાવ\nબન્ટી ઓર બબલીની સિકવલ આવી રહી છે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2011/02/01.htm", "date_download": "2018-12-12T16:45:03Z", "digest": "sha1:QZIMGZOI4A35FNWJFQMZIC2WBAGDRK2V", "length": 21214, "nlines": 20, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "\nબે મહિનાના લાંબા વિરામ બાદ પુનઃ ગુજરાતની ધરા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પદરજથી પાવન થઈ હતી. તા. ૪-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રી મુંબઈથી હવાઈજહાજ દ્વારા વડોદરા પધાર્યા. વડોદરાવાસી હરિ-ભક્તો સ્વામીશ્રીને સત્કારવા ઊમટ્યા હતા. બપોરના બરાબર ૧૨-૧૦ વાગે સ્વામીશ્રીનું અહીં આગમન થયું. હવાઈમથકના અધિકારીઓ અને અટલાદરા મંદિરના સંતોએ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હવાઈમથક પર ઉપસ્થિત ભક્તમેદનીને દર્શનદાન આપી સ્વામીશ્રી અટલાદરાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. મંદિરના પ્રાંગણમાં પ્રાણપ્યારા ગુરુહરિના સ્વાગત માટે સેંકડો હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. જાણે કોઈ ઉત્સવનો માહોલ હોય તેવું વાતાવરણ ખડું થયું હતું સૌ કોઈનું હૈયું સ્વામીશ્રીના આગમનને વધાવવા માટે અનેરા ઉત્સાહથી થનગની રહ્યું હતું. 'રેલે રેલે શરણાઈના સૂર...' ગીતના તાલે બાળકોએ સ્વાગત નૃત્ય કરી સ્વામીશ્રીના આગમનને હર્ષભેર ïવધાવ્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અહીં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.\nતા. ૫-૨-૨૦૧૧થી જ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન અને સત્સંગનો લાભ પ્રાપ્ત થયો હતો. મંદિરની સામે આવેલા પરિસરમાં જ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. અહીં ગોલ્ફકાર્ટમાં બિરાજીને પ્રાતઃપૂજામાં પધારતા સ્વામીશ્રીનાં દર્શન વિશેષ સ્મૃતિદાયક બન્યાં હતાં. તા. ૭-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ વીસનગર, કરજણ, વસો અને કપડવંજના મંદિરમાં પુનઃપ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તથા હાંડોદ અને બારડોલી છાત્રાલયના મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં સ્વામીશ્રીએ અટલાદરામાં વસંતપંચમી અને અટલાદરાના બી.એ.પી.એસ. છાત્રાલયના વાર્ષિકોત્સવ પ્રસંગે આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી પ્રસ્તુત છે.\nસ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંત-પંચમીનો સવિશેષ મહિમા છે. આ પરમ પવિત્ર દિન એટલે શિક્ષાપત્રી, સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન.\nતા. ૮-૨-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં આ મહાપુરુષોની સ્મૃતિ સાથે વસંતપંચમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવનો લાભ લેવા વહેલી સવારથી જ ઠેર ઠેરથી અહીં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું.\nસ્વામીશ્રી પ્રાતઃપૂજા પૂર્વે જ્યારે ઠાકોરજીનાં ���ર્શને પધાર્યા ત્યારે મંદિરના ચોકમાં શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્તોનો વેષ ધારણ કરીને યુવકો ઊભા હતા. આ સૌ યુવકો પર અમીદૃષ્ટિ કરી, આશીર્વાદ પાઠવી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. ટાવરવાળા ચોકમાં મહિલામંડળે ભક્તિભાવપૂર્વક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યની સ્મૃતિ કરાવતી સુંદર રંગોળી તૈયાર કરી હતી. સ્વામીશ્રીએ આ રંગોળી પર દૃષ્ટિ કરી વિશેષ પ્રસન્નતા દર્શાવી.\nઆજે પ્રાતઃપૂજામાં સંતોએ નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજના મહિમાનાં પદોનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી. વળી, આજના દિવસે ઘણા હરિભક્તોએ વિશેષ વ્રત, તપ, નિયમો ધારણ કર્યાં હતાં.\nસંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં ઉત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં જાણે પૂર્ણપણે વસંત ખીલી હોય એવો નજારો જોઈ શકાતો હતો. પરિસરના પ્રવેશદ્વારથી સભામંડપ સુધીનો ગમનપથ જાણે કે શાસ્ત્રીજી મહારાજના પ્રાદુર્ભાવના પગલે સોળે કળાએ ખીલ્યો હતો. ગમન-પથની બંને બાજુએ રંગબેરંગી પુષ્પોની પાંખડીઓ અને પર્ણોની વિવિધ રંગોળી શોભી રહી હતી. આ રંગોળીની વચ્ચે હરોળબદ્ધ રીતે દીપ ગોઠવવામાં આવ્યા હતા. અને ગમનપથની આજુ-બાજુનાં વૃક્ષો ઉપર ફૂલનાં ઝુલણિયાં ઝૂલી રહ્યાં હતાં. વળી, પથની બંને બાજુએ કલાત્મક રીતે કોપર ઇફેક્ટ દર્શાવતાં આર્ટિસ્ટિક વૃક્ષો ફૂલના શણગારથી શોભી રહ્યાં હતાં અને સભામંડપ સુધી લઈ જતો માર્ગ સંપૂર્ણ રીતે પુષ્પની પાંખડીઓથી આવૃત્ત હતો.\nસભામંચ પર પણ અત્ર-તત્ર-સર્વત્ર રંગબેરંગી પુષ્પોની અદ્‌ભુત પ્રાકૃતિક શોભા રચવામાં આવી હતી. રંગબેરંગી પુષ્પોની આ પ્રાકૃતિક શોભા સ્વામીશ્રીના આગમનથી વિશેષ જીવંત બની ઊઠી હતી. સ્વામીશ્રી મંચની મધ્યમાં ગોઠવાયેલા ઉપમંચ પર બિરાજ્યા. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં લીલા રંગની અર્ધ-ચક્રાકાર કમાન શોભી રહી હતી. જાણે કે સ્વામીશ્રી ઉદ્યાનમાં બિરાજ્યા હોય એવું લાગતું હતું મંચની પાર્શ્વભૂમાં હજારી અને ગુલદાવદી વગેરે પુષ્પોનાં તોરણો શોભી રહ્યાં હતાં. સ્વામીશ્રીના આસનની ડાબી બાજુએ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સૌને દર્શનદાન આપી રહી હતી.\n'જય જય યજ્ઞપુરુષ સુખકારી'ના કેન્દ્રવર્તી વિચાર સાથે સભામાં વિવિધ કાર્યક્રમો રજૂ થઈ રહ્યા હતા.\nસૌપ્રથમ પ્રમુખસ્વામીનગર સત્સંગ મંડળે 'જય જય યજ્ઞપુરુષ સુખકાર���' સ્કિટ રજૂ કરી શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રસંગોની પ્રભાવક પ્રસ્તુતિ કરી.\nત્યારબાદ વિવેકસાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ ગાયા. વડોદરા બાળમંડળના કાર્યકરોએ 'હરિભક્તોના હમદર્દ શાસ્ત્રીજી મહારાજ' વિષયક સ્કિટ રજૂ કરી.\nડૉક્ટર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સરદારનગર સત્સંગ મંડળે હીરામુખીના સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ કરી. મહંત સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વડોદરા બાળ-કિશોર મંડળે 'આજ આનંદના સિંધુ છલકે' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. નૃત્ય બાદ 'જય જય યજ્ઞપુરુષ સુખકારી' વિષયક વીડિયો શૉ રજૂ થયો.\nસભાના અંતમાં સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર અવતર્યા એ આપણા માટે મોટા ભાગ્યની વાત છે. બાળપણમાં મંદિરે જાય, સંતોની કથાવાર્તા સાંભળે, રેતીમાંથી મંદિરો કરી તેમાં ઠાકોરજી પધરાવી આરતી કરે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન બધે જ પ્રવર્તે એ સંકલ્પ એમના જીવનમાં પહેલેથી જ હતો. વિહારીલાલજી મહારાજે દીક્ષા આપી અને યજ્ઞપુરુષદાસ નામ આપ્યું. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વડતાલ સંસ્થામાં બહુ સારી રીતે, સાધુતા રાખીને કાર્ય કર્યું.\nઅક્ષરપુરુષોત્તમનાં મંદિરો થાય, નિષ્ઠા થાય, પ્રચાર થાય એ માટે જ એમનો જન્મ હતો. વડતાલમાં રહીને પણ તેઓ આ વાત કરતા. પણ ઉપાધિ થઈ, એમનો નાશ કરવા માટે પણ ઘણા પ્રયત્નો થયા, પણ સ્વામી તો નીડર. એમને તો કોઈના પ્રત્યે રાગ-દ્વેષ નહીં. પણ ઉપાધિમાં દેહ ન રહે, માટે અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાવાળા હરિભક્તોએ સ્વામીને વડતાલમાંથી નીકળી જવાની વાત કરી. શાસ્ત્રીજી મહારાજની ઇચ્છા નહોતી પરંતુ કૃષ્ણજી અદાએ કહ્યું તેથી વડતાલ છોડ્યું અને પોતાના ધ્યેય પ્રમાણે કામ કર્યું. સ્વામી પાંચ સંતોને લઈને નીકળ્યા. ગામોગામ ફરે, ભિક્ષા માગે, કથાવાર્તા કરે, પણ મનમાં કોઈ ઉદાસીનતા નહીં. આ દુઃખ પડે છે, આવી ઉપાધિ થાય છે તો આ કામ મૂકી દઈએ એવો લેશમાત્ર વિચાર નહીં. મહારાજની ઇચ્છા હશે તો થશે એ જીવમાં નક્કી હતું તો ગામોગામ એમણે ઉપાધિ સહન કરી.\nશાસ્ત્રીજી મહારાજ એકદમ અજાતશત્રુ હતા. એમને કોઈની સાથે શત્રુતા નહીં કોઈ મારે-ઝૂડે, સુખ-દુઃખ આ બધાંમાં એમને સમભાવ. એમના જીવમાં કોઈનું અહ��ત થાય, ખરાબ થાય, ખોટું થાય એવો સંકલ્પ જ નહીં. એમને તો એક જ વાત દૃઢ હતી કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તે અને એ માટે એમણે અનેક ઉપાધિઓ સહન કરીને પણ અક્ષર-પુðરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તાવ્યું. એમને એક જ ધ્યેય, એક જ વિચાર હતો કે અક્ષરપુરુષોત્તમનાં મંદિરો થાય, સત્સંગ થાય. પોતાને મનાવું-પૂજાવું છે એવી કોઈ જ મહત્તા એમને હતી નહીં. સાધુતા રાખીને અને એક માત્ર ભગવાનનો જ આધાર રાખીને એમણે કાર્ય કર્યું છે. એટલે રાગદ્વેષથી આ સંસ્થા ઊભી કરી હોય કે પોતાના દુરાગ્રહથી સંસ્થા ઊભી કરી હોય કે પોતાને મનાવું-પૂજાવું છે એટલા માટે આ સંસ્થા ઊભી કરી હોય - એવું રંચમાત્ર એમનામાં ન હતું. એવો જરા પણ વિચાર એમને ન હતો. બધાએ આ જોયું છે. તેઓ કોઈ દિવસ કોઈના માટે ખરાબ બોલ્યા નથી. કેવળ એક - મહારાજની જ ઇચ્છા, મહારાજ કર્તા છે, મહારાજ કરશે એ સારું જ કરશે, એમ જ ઉચ્ચારતા. મહારાજની ઇચ્છા નહીં હોય તો નહીં થાય, પણ આપણે રાગદ્વેષ કરીને, કોઈનો અભાવ-અવગુણ લેવો નથી એમ બધાને સમજાવતા. ભગવાનનું ભજન કરવામાં જ સુખ ને શાંતિ છે અને ભગવાન જ કામ કરવાના છે, એવો દૃઢ આશરો, નિર્ધાર ને નિષ્ઠા એમને હતી અને એ પ્રમાણે જ કાર્ય કર્યું છે. ક્યારેય પણ કોઈ દિવસ કોઈ માટે ખોટો વિચાર કે સંકલ્પ કર્યો નથી.\nશાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે તેથી આજે આખી દુનિયામાં સત્સંગ વધ્યો છે. યોગીજી મહારાજે પણ આ જ કાર્ય કર્યું છે. 'દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ, રચીશ તેના રંગમાં' કોઈ બોલી જાય, કહી જાય તો પણ એમને દાસભાવ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પોતાના જીવનમાં આ રીતે વર્ત્યા છે ને આપણને પણ એ રીતે વર્તવાનું શીખવ્યું છે. આ સત્સંગનો વિકાસ થયો છે એ કેવળ એમના પ્રતાપથી, એમના સંકલ્પથી થયું છે. હવે આપણને આ સેવા મળી છે, તો આપણે પણ મહારાજ-સ્વામી રાજી થાય એવી રીતે સેવા કરી લેવી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય અને ભગવાન બધાને તને-મને-ધને સર્વ પ્રકારે સુખી રાખે ને મહારાજની ભક્તિ થાય એવું દરેકને બળ મળે એ જ પ્રાર્થના.'\nઆશીર્વાદની સમાપ્તિ બાદ સમૂહ આરતી થઈ. રાત્રિના અંધકારમાં પ્રજ્વલિત હજારો દીપકો વચ્ચે ઠાકોરજીની આરતી ઉતારતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિ સૌના હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ. ઉત્સવસભાની પૂર્ણાહુતિ બાદ સૌ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3408/", "date_download": "2018-12-12T17:23:27Z", "digest": "sha1:TUKSVIW5D4F4L26DFF4CR7DKNSVM4FS5", "length": 7720, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "અપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં ‘શક્તિ’નું આયોજન | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY અપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં ‘શક્તિ’નું આયોજન\nઅપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં ‘શક્તિ’નું આયોજન\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત સંગઠન અપલિફ્ટ હ્યુમનિટી દ્વારા ન્યુ યોર્ક સિટીમાં 14મી એપ્રિલે ‘શક્તિ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાની સ્થાપના સન 2010માં થઈ હતી. આ સંસ્થાનો હેતુ ભારતમાં અનાથો અને નિરારશ્રત બાળકોને શિક્ષણ થકી પગભર કરવાનો છે. આ સંસ્થાનું ધ્યેય બાળકોને સફળ જીવન પ્રદાન કરવાનું છે.\nમેનહટનમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત એક હજાર બાળકોને શિક્ષિત કરવાની સફળતાની ઉજવણી કરવા માટે યોજાઈ રહ્યો છે. આ ઇવેન્ટનું સહઆયોજન ઝી ટીવી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત મેનહટનની ડિસ્ટિલ્ડ લાઉન્જમાં વ્યંજનો, ખાણીપીણી, મનોરંજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અપલિફ્ટ હ્યુમનિટીની સ્થાપના અનીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તે વખતે તેમની વય 16 વર્ષ હતી. તેમણે હવે ભારતભરમાં ચાર નવાં સ્થળો ગુજરાત, હૈદરાબાદ, મુંબઈ અને હવે નવી દિલ્હીમાં પોતાની સંસ્થાનાં કેન્દ્રો લોન્ચ કર્યાં છે.\nછેલ્લાં આઠ વર્ષમાં અપલિફટ હ્યુમનિટીએ અઢી લાખ કલાકો દ્વારા સ્વયંસેવી કાર્યનું પ્રદાન આપ્યું છે અને ભારતમાં 500 અમેરિકનોને સ્વયંસેવક તરીકે બોલાવ્યા છે. આ સંસ્થાના ત્રણ ચાવીરૂપ કાર્યક્રમો છે, જેમાં સમર પ્રોગ્રામ, એકેડેમિક પ્રોગ્રામ અને હેલ્થ-વેલનેસ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.\nPrevious articleકેન્સરના અભ્યાસ માટે ગ્રાન્ટ મેળવતા ભારતીય-અમેરિકી સંશોધક\nNext articleન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nકસૌટી જિંદગીકી ટ��વી સિરિયલ ફરી આવી રહી છે\nબોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાઃ એક સાંગીતિક તવારીખ\nઅમદાવાદમાં સંતો-મહંતોની હાજરીમાં ડો. પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદતના ઉપવાસ પર\nકોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટરોનો દબદબોઃ ભારત 12 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને\nડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટઃ ઓગસ્ટ, 2018નું વિઝા બુલેટિન\nસત્ય અને સત્ત્વના ઉપાસક વાસુદેવ મહેતા’ વિશે અમદાવાદમાં વ્યાખ્યાનમાળા\nભાજપે પીડીપીને ટેકો પાછો ખેંચ્યોઃ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન\nઅમદાવાદમાં સંતો-મહંતોની હાજરીમાં ડો. પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદતના ઉપવાસ પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/03/27/%E0%AA%AF%E0%AB%81%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%80/", "date_download": "2018-12-12T16:15:09Z", "digest": "sha1:WXTHOTY4LBD5HLDP2HC7NQSHDGOZ7NXR", "length": 9739, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો\nયુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો\nયુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો\nઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી નાથ સંપ્રદાયના ગોરક્ષપીઠના પીઠાધિશ્વર યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં ઉભરી આવ્યા છે. વિસનગર પંથકના લોકોને એ વાતની ખબર નહી હોય કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો હતો. જેઓ વિસનગર રામાપીર મંદિરના મહંત સ્વ.ગુલાબનાથજી મહારાજના ગુરૂભાઈ હતા. જેઓ વર્ષમાં બે-ત્રણ વખત વિસનગર આવતા હતા. યોગી આદિત્યનાથને ગુજરાત સાથે જોડતી કડી હોય તો તે છે માત્ર વિસનગર.\nભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશના પ્રાદેશીક પક્ષોને મ્હાત કરી ભગવો લહેરાવ્યા બાદ નાથ સંપ્રદાયના ગોરક્ષપીઠના પીઠાધીશ્વર સાંસદ યોગી આદિત્યનાથને યુ.પી.ના મુખ્યમંત્રી બનાવતા આજ સમગ્રદેશમાં યોગી આદિત્યનાથનુ નામ ગુંજતુ થયુ છે. પરંતુ વિસનગરમાં કડા દરવાજા રામાપીર મંદિર માટે યોગી આદિત્યનાથ નામ એ અજાણ્યુ નથી. રામાપીર મંદિરના નાથ સંપ્રદાયના સ્વ.ગુલાબનાથજી મહારાજ અને યુપીના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથ એ બન્ને ગુરૂભાઈ હતા. યોગી આદિત્યનાથ તેમના મોટા ગુરૂભાઈ ગુલાબનાથજીને મળવા વર્ષમાં બે ત્રણ વખત વિસનગર આવતા હતા. મહંત અવૈદ્યનાથજીના કારણે મહંત ગુલાબનાથજી અને યોગી આદિત્યનાથજી એકબીજાના નજીકમાં આવ્યા હતા. ગુલાબનાથજી અને યોગી આદિત્યનાથજી વચ્ચે ઉંમરમાં મોટો ફરક હતો. પરંતુ એતો સમગ્ર વિસનગર પંથક જાણે છેકે જે લોકો ગુલાબનાથજીના સંપર્કમાં આવ્યા તે ક્યારેય ગુલાબનાથજીને ભુલી શક્યા નથી. તેમનુ જ્ઞાન અને આવકાર આપતો સ્વભાવથી ગુરૂભક્તો ગુલાબનાથજીથી કાયમ આકર્ષિત રહેતા. આજ રીતે યોગી આદિત્યનાથનુ પણ તેમના મોટા ગુરૂ ભાઈ ગુલાબનાથજી સાથે આકર્ષણ રહેતુ અને વર્ષમાં બે થી ત્રણ વખત મળવા વિસનગર આવતા હતા.\nરામાપીર મંદિરના પ્રમુખ શંકરનાથજીના જણાવ્યા પ્રમાણે ધાર્મિક કામમાં ગુલાબનાથજી અને આદિત્યનાથજી બન્ને સાથે જતા હતા. વારંવાર મળવાના કારણે સબંધ વધ્યો હતો. એકબીજા વગર રહી શકતા નહોતા. તા.૫-૧૨-૨૦૧૬ ને સોમવારના રોજ મહંત ગુલાબનાથજીની ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો ત્યારે યોગી આદિત્યનાથ તાત્કાલીક ઉત્તર પ્રદેશથી વિસનગર આવ્યા હતા. ગુલાબનાથજી મહારાજને ભંડારવાની તેમની અંતીમવિધિની તમામ જવાબદારી યોગી આદિત્યનાથે સંભાળી હતી. મોટા ગુરૂભાઈ ગુલાબનાથજી મહારાજના અવસાનથી યોગી આદિત્યનાથજી એટલા દુઃખી થયા હતા કે તેમણે ત્રણ દિવસ સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો. યોગી આદિત્યનાથજીને ભંડારવાની સમાધી આપવાની તમામ જવાબદારી ઉપાડી હતી.\nવર્ષ-૨૦૧૪ માં લોકસભાની ચુંટણી આવતી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ષ ૨૦૧૩ માં પી.એમ.ના ઉમેદવાર જાહેર કર્યા હતા. જે અગાઉ બે વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૧ માં સમગ્ર દેશના સંત સમાજની બેઠક મળી હતી. જેમાં સંત સમાજે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે સ્વિકાર્યા હતા. સંત સમાજની આ બેઠકમાં નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન જાહેર કરવાના મહત્વના નિર્ણય પાછળ યોગી આદિત્યનાથ અને ગુલાબનાથજી મહારાજની મહત્વની ભૂમિકા હતી.\nશહેરના વિકાસને ત્રણ મહિનાનો ધક્કો મારી – ખેરાલુ પાલિકાએ ૧.ર૬ કરોડનુ ટેન્ડર ��હાર પાડયુ\nચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/tamil-actress-nivetha-pethuraj-sexually-harassed-at-the-age-of-five-appeal-for-parents/", "date_download": "2018-12-12T16:57:49Z", "digest": "sha1:IPJKUN6PHPZVSTOOPRVSNKM4ANDKPGWS", "length": 7792, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "આ અભિનેત્રીએ કહ્યું, \"મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ\" - Sandesh", "raw_content": "\nઆ અભિનેત્રીએ કહ્યું, “મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ”\nઆ અભિનેત્રીએ કહ્યું, “મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ”\nકઠુઆ અને ઉન્નાવ રેપ કેસને લઇને દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજે ખુલાસો કર્યો છે કે તેણે બાળપણમાં યૌન ઉત્પીડનનો સામનો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો દ્વારા તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેની સાથે આ ઘટના ઘટી હતી.\nતેણે વિડીયોમાં કહ્યું, “મને ખબર છે કે આ વિડીયો જોનારા ઘણા મહિલા અને પુરૂષ એવા હશે જેઓ જાતિય શોષણનો ભોગ બન્યા હશે, સાથે હું પણ. 5 વર્ષની ઉંમરે મારી સાથે આ બધું થયું હતું. હું કેવી રીતે મારા પેરેન્ટ્સ પાસે જઇને તેમને આ વિશે કહેતી ત્યારે મને એ પણ ખબર નહોતી કે આનો મતલબ શું થાય.” અભિનેત્રીએ એ પણ કહ્યું કે પોતાના બાળકોને ગૂડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવો. આ વિશે વાચચીત કરતા ખચકાઓ નહી. તે કહે છે કે, “મોટાભાગનાં કેસમાં અજાણ્યા લોકો નહીં, પરંતુ સંબંધીઓ, દોસ્તો અથવા પડોસીઓ આ અપરાધ કરે છે. મારી દરેક પેરેન્ટ્સને વિનંતી છે કે તેઓ આ વિશે વધારે જવાબદારી ઉઠાવે. મને ખબર છે કે આ અજીબ લાગશે, પરંતુ પોતાના બાળકો સાથે બેસો. બાળકો 2 વર્ષનાં થઇ જાય ત્યારથી જ તેમને ગૂડ ટચ અને બેડ ટચ વિશે કહો.”\nઅભિનેત્રીએ કહ્યું, “આપણને નથી ખબર બાળકો સાથે સ્કૂલ, ટ્યુશન અને પડોશમાં શું થાય છે. આ કારણે બાળકો સાથે નાની ઉંમરથી જ વાત કરવાનું શરૂ કરવું જોઇએ.” અભિનેત્રીએ કહ્યું કે, મને ઘરની બહાર જતા પણ હવે ડર લાગે છે. તેણે છોકરીઓની સુરક્ષા માટે સમાજને પણ ભાગેદાર બનવા કહ્યું છે. તેણે કહ્યું કે, “પુરૂષો 8-10 લોકોનું ગ્રુપ બનાવે અને દિવસ-રાત રસ્તા પર નજર રાખે. આમ કરવાથી આવી ઘટનાઓ બનતા રોકો શકાશે.”\nસ્મૃતિ ઈરાનીએ સહેલીનાં પતિ સાથે કરી લીધા હતા લગ્ન, ��ૉટો કર્યો શેર\nPhotos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/18/2018/5616/", "date_download": "2018-12-12T17:40:47Z", "digest": "sha1:YIBYGQTOQ35YYZ4ROEWORCDJZZO2GRYB", "length": 11511, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "ઉત્તરાખંડમાં હોસ્પિટલના નિર્માણ માટે દેવાંગભાઈ ઇપ્કોવાળાનું એક કરોડનું દાન | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ઉત્તરાખંડમાં હોસ્પિટલના નિર્માણ માટે દેવાંગભાઈ ઇપ્કોવાળાનું એક કરોડનું દાન\nઉત્તરાખંડમાં હોસ્પિટલના નિર્માણ માટે દેવાંગભાઈ ઇપ્કોવાળાનું એક કરોડનું દાન\nડાબે) ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં નૈનિતાલના પહાડી વિસ્તારમાં કનરા-ડોલ ગામે આવેલા ધ્યાનપીઠ આશ્રમમાં ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’ની સ્થાપના કરવામાં આવશે. તસવીરમાં નડિયાદના ઉદ્યોગપતિ દાનવીર દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), સંત કલ્યાણદાસજી મહારાજ, સંતરામ મંદિરના સંત સત્યદાસજી મહારાજ સહિત અગ્રણીઓ નજરે પડે છે. (જમણે) તપોભૂમિ-દેવભૂમિમાં નિર્માણ પામી રહેલા ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’ તસવ��રમાં નજરે પડે છે. (ફોટોઃ અકબર મોમિન)\nનડિયાદઃ જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને ચરિતાર્થ કરતા નડિયાદસ્થિત દાતા અને ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ દ્વારા સંચાલિત પટેલ શારદાબહેન ઇન્દુભાઈ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ સખાવતની ગંગા વહેવડાવી રહ્યું છે. દેવાંગભાઈ પટેલની દીર્ઘદષ્ટિ અને વ્યવહાર-કુશળતાએ સેવાકાર્યોને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. કંઈકેટલીયે સંસ્થાઓ, જેને ઇન્દુકાકા ઇપ્કોવાળા તરફથી સખાવત પ્રાપ્ત થઈ હતી તે બધાની સાથે સાથે નવી અસંખ્ય સંસ્થાઓ, વ્યક્તિઓને તેમણે તેમની ઉદારતા અને સહાયતાના સાક્ષી બનાવ્યા છે. આવા તો કંઈકેટલાય સેવાપ્રકલ્પો ઇપ્કોવાળા ટ્રસ્ટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે, એટલું જ નહિ, આ બધી સંસ્થાઓ પગભર બને તેની પણ સંપૂર્ણ કાળજી લીધી, જેને કારણે બધી જ સંસ્થાઓ આજે તેમના ક્ષેત્રમાં અગ્રિમ બની છે. આવી જ એક સંસ્થા ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં નૈનિતાલના કનરા-ડોલ નામના ગામમાં સ્થપાયેલો ધ્યાન આશ્રમ છે. આશ્રમમાં આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) દ્વારા રૂ. એક કરોડના માતબર દાનની જાહેરાત કરાઈ છે. આ દાનની મદદથી ‘ઇન્દુકાકા ઇપ્કોવાળા ચિકિત્સાલય’નું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.\nનૈનિતાલથી ઉપરના ભાગે આવેલા કનરા-ડોલ નામના ગામમાં ભારતના જાણીતા સંત કલ્યાણદાસજી મહારાજે ધ્યાનપીઠ આશ્રમની શરૂઆત કરી છે. જ્યાં યંત્રની સ્થાપના સમયે પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની કથાનું આયોજન થયું હતું, જેમાં કલ્યાણદાસજી મહારાજ સાથે અમરકંટક આશ્રમથી વર્ષો પહેલા જોડાયેલા ઇન્દુકાકા ઇપ્કોવાળાનો પરિવાર વૈશાખી પૂર્ણિમા પ્રસંગે દર્શન માટે ત્યાં પહોંચ્યો હતો. આ આશ્રમમાં જ તેમણે એક આધુનિક હોસ્પિટલના નિર્માણની ઘોષણા કરી હતી.\nકનરા-ડોલ આસપાસની બે કિલોમીટરની રેડિયસ પર્વતમાળામાં એક પણ દવાખાનું ઉપલબ્ધ નથી, જેથી પ્રેરાઈને પહાડી વિસ્તારમાં છૂટક વસ્તી ધરાવતા લોકોને માટે રૂ. એક કરોડના ખર્ચે ‘ઇન્દુકાકા ઈપ્કોવાળા ચિકિત્સાલય’ની જાહેરાત કથામાં જ્યારે મોરારીબાપુએ કરી ત્યારે હજારોની જનમેદનીએ શ્રી સંતરામ મહારાજના જયજયકારથી તેને વધાવી લીધી હતી. આ હોસ્પિટલની સેવા પાછળનો ઉદ્દેશ્ય જણાવતાં દેવાંગભાઈ પટેલે (ઇપ્કોવાળા) કહ્યું કે, જ્યાં આપણું કોઈ નથી અને જ્યાં આપણો કોઈ સ્વાર્થ નથી એવા વિસ્તારમાં દરિદ્ર અને દરદીઓમાં જ નારાયણનાં દર્શન કરવાની પ્રેરણા અમારા પરિવારને નારાયણ-દાસજી મહારાજે આપેલી છે. કનરા-ડોલ એવો ઉપેક્ષિત પહાડી વિસ્તાર છે, જ્યાં માણસને પોતાના અંગત સાધન વડે પહોંચતાં દસ કલાક થઈ જાય, તો દરદીની દશા કફોડી થાય. આથી અમે અહીં કલ્યાણદાસજી મહારાજની પ્રેરણાથી હોસ્પિટલ નિર્માણની શરૂઆત કરી છે\nPrevious articleસત્તા જ સર્વસ્વ’ના આહલેક સાથે કર્ણાટક ભાજપની ઝોળીમાં\nNext articleઅમેરિકાની થિંક ટેન્કનો અહેવાલ- ભારત હવે વધુ સમય ત્રાસવાદી હુમલો સહન નહિ કરે.. ભારત- પાક વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાની શક્યતા …\nજાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ\nચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\nગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી\nઆલિયા ભટ્ટ સાથે ડેટિંગની વાત આખરે સ્વીકારતો રણબીર કપૂર\nભ્રષ્ટાચાર, કૌભાંડ, બળાત્કાર… આ બધું શું થઈ રહ્યું છે\nસોનિયા ગાંધી અને મેનકા ગાંધી- બન્ને ગાંધી પરિવાર ફરી એક બની...\nબ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો સમય આવે છે\nકર્ણાટકમાં કુમારસ્વામીએ વિશ્વાસનો મત જીતી લીધો\nડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટઃ ઓગસ્ટ, 2018નું વિઝા બુલેટિન\nશ્રાવણ માસ દરમિયાન 40 દેશના શિવભક્તોએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાંઃ એક...\nઆમરણાંત અનશન પર બેઠેલા સમાજસેવક અન્ના હજારેની તબિયત બગડી..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/faradi-dahi-vada-sabudana-khir/", "date_download": "2018-12-12T16:20:02Z", "digest": "sha1:XO723PYHZ7XSQAK3FOIG6MNMYGYISHSN", "length": 25626, "nlines": 255, "source_domain": "gujjurocks.in", "title": "ફરાળી દહીં વડા અને સાબુદાણાની ખીર - શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી અને ફટાફટ બની જતી વાનગીઓ. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંક���- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome રેસીપી ફરાળી દહીં વડા અને સાબુદાણાની ખીર – શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો આ...\nફરાળી દહીં વડા અને સાબુદાણાની ખીર – શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી અને ફટાફટ બની જતી વાનગીઓ.\nફરાળી દહીં વડા અને સાબુદાણા ની ખીર\nતમે જાણો જ છો કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ શરૂ છે. ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ વ્રત, એકટાણા, તહેવાર વગેરે કરતાં હોય છે. આ સમયે આખો માસ કઈક નવીન વાનગી બનાવી આપણે ફરાળ કરીએ છીએ. તો આજે અમે તમને એક સાથે બે વાનગી શીખવાડીશું. એક તીખી તો બીજી સ્વીટ વાનગી છે. ચાલો તો ફટાફટ નોંધી લો આ બંને વાનગી ની રીત.\nફરાળી દહીં વડા બનાવવા માટે ની સામગ્રી\nબટેટા – 400 ગ્રામ (4 થી 5 બટેટા)\nશિંગોડા નો લોટ – 50 ગ્રામ (1/4 કપ)\nમીઠું – અડધી ચમચી (સ્વાદ અનુસાર)\nમરી – ½ નાની ચમચી\nમોટી એલચી – 2 (ફોલી ને તેને પીસી લો)\nખાંડેલુ જીરું – 1 નાની ચમચી\nકોથમીર – 1 નાની ચમચી\nદહીં – 400 ગ્રામ (2 કપ)\nઘી અથવા તેલ – વડા તળવા માટે\nફરાળી દહીં વડા બનાવવા માટે ની રીત\nસૌપ્રથમ બટેટા લઈ તેને ધોઈ નાખો પછી તેને બાફી લો, બફાય જાય પછી તેને ઠંડા થવા દો અને પછી તેની છાલ કાઢી લો.\nબટેટા ને હવે ખૂબ જ ઝીણા સમારી લો અથવા તેને પીસી નાખો. પછી તેમાં શિંગોડા નો લોટ, સ્વાદ અનુસાર મીઠું, મરી, એલચી અને કોથમીર નાખી, તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લો, આમ આ મિશ્રણ ને મસળી મસળી ને લોટ ની જેમ બાંધી લો.\nહવે દહીં ને જેરી લો. ત્યાર બાદ જેરેલા દહીં ની અંદર સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.\nહવે એક જાડુ વાસણ લઈ તેમાં ઘી અથવા તેલ ગરમ કરવા માટે મૂકી દો.\nહવે મિશ્રણ માથી થોડું મિશ્રણ લઈ તેને ગોળ-ગોળ ચપટો આકાર આપી મોટા બનાવી તૈયાર કરી લો. જો મિશ્રણ વધારે પડતું ઢીલું છે અને હાથ માં ચોંટી જાય છે તો એક પલાળેલો સાફ રૂમાલ લઈ તેને એક વાટકા ની ઉપર રાખી દો. હવે રૂમાલ ને પાછળ થી પકડી રાખો. બટેટા ના છૂંદા માથી થોડું મિશ્રણ લઈ તેને ગોળ બનાવો. પલાળેલા રૂમાલ પર રાખી પાણી ની મદદ થી દાળ ના વડા જેમ બનાવવા માં આવે છે તેમ ચપટા આકાર ના વડા બનાવી લો.\nહવે તેલ પણ ગરમ થઈ ગયું હશે તો તેમાં આ વડા ને નાખો. એક વખત માં 4 થી 5 વડા બનાવી ને તળી શકાય છે. આમ વડા ને બધી બાજુ ફેરવી ફેરવી ને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો.\nઆમ તળાય ગયા પછી આ વડા ને તેલ માથી કાઢી દહીં માં ડુબાડી દો. આમ તમારા ફરાળી દહીં વડા તૈયાર છે. હવે ફરાળી દહીં વડા ને એક પ્લેટ માં કાઢી લો, પછી તેના પર કોથમીર અને પીસેલા જીરા નો પાઉડર નાખી તેને સજાવી લો. આમ સ્વાદિષ્ટ ફરાળી દહીં વડા પોતાના વ્રત સમયે જમતી વખતે પીરસો અને ખાવો.\nઆમ વડા તમે દહીં નાખ્યા વગર પણ ખાઈ શકો છો. તે પણ સ્વાદિષ્ટ લાગે છે. આથી જેટલા દહીં વડા દહીં માં ખાવા હોય એટલા જ દહીં માં પલાળો. બાકી ના વડા ને એમ જ રહેવા દો.\nસલાહ – સાબુદાણા ના દહીં વડા ની અંદર તમે ઈચ્છો તો તેમાં લીલા મરચાં, આદું, કિશમિશ, કાજુ, બદામ, દાડમ વગેરે પણ નાખી તેનો સ્વાદ વધારી શકો છો.\nસાબુદાણા ની ખીર બનાવવા માટે ની સામગ્રી\nસાબુદાણા – 1 કપ\nદૂધ – 2 કપ\nખાંડ – 1 કપ\nએલચી નો પાઉડર – 1 ચમચી\nકેસર – 1 ચપટી\nસાબુદાણા ની ખીર બનાવવા માટે ની રીત\nમોટા સાબુદાણા ને ઓછા માં ઓછી છ કલાક પહેલા પલાળી દો અને તેને 6 ક્લાક માટે પાણી માં પલાળી રાખો.\nહવે જ્યારે ખીર બનાવવી હોય ત્યારે એક વાસણ માં દૂધ કાઢી તેને ઉકળવા માટે ગેસ પર મૂકી દો. ગેસ નો તાપ ફાસ્ટ રાખવો.\nજ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસ ને ધીમો કરી દો અને દૂધ ને જાડું થવા દો.\nહવે તેમાં ખાંડ ભેળવી 10 મિનિટ સુધી ઉકળવા દો, ખાંડ ઓગળી જાય પછી તેના સાબુદાણા નાખી મિક્સ કરી દો.\nસાબુદાણા નાખ્યા બાદ દૂધ ને ધીમા તાપે થોડી વાર માટે ચડવા દો, પછી તેમાં કેસર નાખો થોડી વાર ઉકળવા દો, પછી તેમાં બદામ, એલચી નો પાઉડર, કાજુ, કિશમિશ અને પિસ્તા નાખી બધા ને સારી રીતે મિક્સ કરી દો.\nઆમ તૈયાર છે તમારી એક તીખી અને ચટપટી વાનગી અને બીજી સ્વીટ ફરાળી વાનગી, જેને તમે એકસાથે બનાવી બંને નો સ્વાદ માણી શકો છો.\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆજથી લઈને 17 સપ્ટેમ્બર સુધી સૂર્યનું સ્થાન રહેશે સિંહ રાશિમાં, વાંચો 12 રાશિમાં કોને થશે ફાયદો અને કોને થશે નુકશાન\nNext articleજન્માષ્ટમીના ઉપવાસના દિવસે બનાવો આ નવીન રેસેપી – ફરાળી ભેળ ઉપવાસ નહિ હોય એ પણ ખાવા માટે લલચાઈ જશે.\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ ની રેસીપી વાંચો\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે) ચટાકેદાર મસ્ત સેવ ટમેટાનું શાક…આંગળા ચાટતા રહી જશે બધા\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nફક્ત એક એલચી ઓછો કરી શકે છે તમારા મોટાપા ને ,...\n‘જુગાડ’ ની બાબતમાં આ લોકો નો તો કોઈ જવાબ નથી, જોઈને...\n૧૨ ઓગસ્ટ ૨૦૧૮ – રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/do-not-make-fuss-over-one-or-two-rape-incidents-union-minister-santosh-gangwar-on-kathua-rape-case-038552.html", "date_download": "2018-12-12T16:43:24Z", "digest": "sha1:A6MVOGOX22WXIB7VEERZW72O5LQJGGMJ", "length": 9237, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિવાદિત નિવેદન: રેપ નહીં રોકી શકાય, વાતને વધારો નહીં | Do not make fuss over one or two rape incidents union minister santosh gangwar on kathua rape case - Gujarati Oneindia", "raw_content": "\n» વિવાદિત નિવેદન: રેપ નહીં રોકી શકાય, વાતને વધારો નહીં\nવિવાદિત નિવેદન: રેપ નહીં રોકી શકાય, વાતને વધારો નહીં\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nબાળકીઓ પર રેપના 20 હજાર કેસ સામે આટલા જ જજ, 10 મહિનામા કેવી રીતે કેસ ઉકેલાશે\nકઠુઆ રેપના આરોપીએ હત્યાના કારણનો કર્યો સનસનીખેજ ખુલાસો\nકઠુઆ રેપ કેસઃ નરાધમ બળાત્કારીઓએ પીડિતા સાથે આચરી હતી બર્બરતા\nકઠુઆ અને ઉન્નાવ રેપ કેસ પછી આખો દેશ ગુસ્સામાં છે, ત્યાં જ મોદી સરકારના મંત્રીએ આ ગંભીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રેપ કેસ પર જણાવ્યું કે આટલા મોટા દેશમાં રેપની એક બે ઘટના થઇ જાય છે. આ વાતને લાંબી ખેંચવી જોઈએ નહીં. સંતોષ ગંગવારે આ વાત શનિવારે બરેલીમાં કહી હતી.\nકેન્દ્રીય મંત્રીને બાળકો અને મહિલાઓ સાથે થઇ રહેલી બળાત્કાર ઘટના વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ ક્યારેક ક્યારેક તેને રોકી શકાતી નથી. સરકાર દરેક જગ્યા પર સક્રિય છે. કાર્યવાહી કરી રહી છે. આટલા મોટા દેશમાં એક બે ઘટના બની જાય છે. આ વાતને વધારે ખેંચવી જોઈએ નહીં. કેન્દ્રીય મંત્રી ઘ્વારા આ નિવેદન ત્યારે આવ્યું જયારે થોડા કલાક પહેલા જ કેન્દ્ર સરકાર ઘ્વારા 12 વર્ષ કરતા નાની બાળકીના બળાત્કાર કરવા પર ફાંસી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.\nકેન્દ્ર સરકાર ઘ્વારા ખુબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો\nઆપણે જણાવી દઈએ કે શનિવારે કેન્દ્ર સરકારે ખુબ જ અગત્યનો નિર્ણય લીધો હતો. તેમને \"પાકસો એક્ટ\" માં બદલાવ કર્યો. જેમાં 12 વર્ષ સુધીની બાળકી સાથે રેપ કરવાના દોષીઓને મૌતની સજા આપવામાં આવશે. સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગયી છે. જેના હઠળ હવે જો કોઈ છોકરી સાથે રેપ થાય છે ત્યારે દોષીઓને 7 થી 10 વર્ષની સજા થાય. એટલું જ નહીં પરંતુ જરૂરત અને પરિસ્થિતિ જોઈને તેને ઉમરકેદ માં પણ બદલવામાં આવી શકે છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો ���ું વાત થઈ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80", "date_download": "2018-12-12T18:00:36Z", "digest": "sha1:XFLKBCGPDONH2V6J47A2WY4L3N3CRSHS", "length": 3298, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વનવાસી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવનવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/daru-pidha-pachhi-tart-j/", "date_download": "2018-12-12T16:13:00Z", "digest": "sha1:I4LKIFT3YA5JYC5H3DVOO3BG3X6H3ONX", "length": 22498, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "દારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ, જોઈને આજે થી જ દારૂ પીવાનું બંધ કરી દેશો....બધી જ માહિતી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પ��રુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\n105 વર્ષ ની ઉંમરે એવું કામ શરૂ કર્યું કે અહીં દુનિયા…\nઈશા અંબાણી ના લગ્ન માટે શણગારાઈ ગયું છે અંબાણી હાઉસ ‘એન્ટેલિયા’,…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nતો આટલા માટે શ્વેતા બચ્ચન ન બની શકી અભિનેત્રી….જાણો અંદર ની…\nબોલિવુડના આ 5 કપલ કરવા જઈ રહ્યા છે લગ્ન, એમાંય 3…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમ���રું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome જાણવા જેવું/ટીપ્સ દારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ,...\nદારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ, જોઈને આજે થી જ દારૂ પીવાનું બંધ કરી દેશો….બધી જ માહિતી વાંચો\nઆજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક ડોકટર કહી રહયા છે કે દારૂ પીવાથી કેવી રીતે સ્વસ્થ લીવર ખરાબ થઇ જાય છે. એક અમેરિકન ટીવી શો માં એક સ્વસ્થ વ્યક્તિ નું હેલ્દી લીવર ને દેખાડવામાં આવ્યું અને એક એવા શરાબી વ્યક્તિના લીવરને દેખાડવામાં આવ્યું જેની મૃત્યુ દારૂ પીવાને લીધે થઇ ગઈ હતી. વીડિયોમાં એક તરફ ચીકણું અને લાલ-ભૂરા રંગનું હેલ્દી લીવર તો બીજી તરફ કાળા ધબ્બા પડી ગયેલું રફ લીવર નજરમાં આવી રહ્યું છે જે એક દારૂ ના લીધે ખરાબ થઇ ગયું છે.\nદારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ:\nજેમાં બતાવામાં આવ્યું છે કે વધુ માત્રા માં દારૂ પીવાથી કિરોસીસ નામની બીમારી થઇ જાય છે. જેનાથી કોઈનું પણ લીવર ખરાબ થઇ જાય છે અને તેની મૃત્યુ પણ થઇ જાય છે. ડોકટરે જણાવ્યું કે લીવર ખરાબ થઇ જાવા પર દર્દી લોહીની ઉલ્ટી કરવા લાગે છે અને જેને લીધે શરીરના અમુક હિસ્સાઓ પણ કામ કરવાનું બંધ કરી દે છે અને તે જ તેની મૃત્યુ નું કારણ બને છે. સિરોસિસ નામની આ બીમારીથી લીવરને ખુબ જ ગંભીર રીતે નુકસાન પહોંચે છે. જેના લીધે લીવર નોર્મલ કામ કરવાનું બંધ કરી દે છે, લીવર ના કામોમાં કિહાર્મોન્સ, દવાઓ, ટોક્સિન જેવા પ્રોસેસિંગ , પ્રોટીન જેવા જરૂરી તત્વો નું ઉત્પાદન કરવું શામિલ હોય છે અને લીવર ડેમેજ થવા પર સાધારણ રીતે તે આવા કામ નથી કરી શકતું. જ્યારે તમે પહેલી વાર દારૂ પીઓ છો ત્યારે તમારા મનને તો સારું લાગશે જ પણ તેના બે પૈગ સીધું જ લીવરને અસર કરે છે. પછી ધીમે-ધીમે દારૂ��ી આદત પડવા લાગે છે અને ધીમે ધીમે લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેનાથી વ્યક્તિ ની મૃત્યુ થઇ જાય છે.\nલીવર ખરાબ થવાના મુખ્ય લક્ષણ: 1. મોં માંથી દુર્ગંધ આવવાનો અર્થ એ છે કે તમારા લીવરે હવે યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે.\n2. થાક ભરેલી આંખો અને ડાર્ક સર્કલ લીવર ખરાબ હોવાનો એક અન્ય સંકેત હોય છે જેનાથી સ્કિન ક્ષતિગ્રસ્તો થવા લાગે છે અને તેના પર થકાન જોવા લાગે છે.\n3. ત્વચા પર સફેદ ધબ્બા પડી જાવા કે ત્વચાનો રંગ ઉડી ગયો છે તો સમજી જાવ કે તમારું લીવર હવે કામ કરવા માટે સક્ષમ નથી.\n4. જો તમારું યુરિન ઘેરા રંગનું બની ગયું છે કે પછી મળ માં પણ ઘેરા રંગની શંકા થાવા લાગે તો તેનો અર્થ એ છે કે લીવરમાં કઈક ગડબડ આવી ગઈ છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો…હસી હસીને ઊંધા વળી જશો\nNext articleજન્મતા વેત જ માં ને લપેટી ગઈ બાળકી, જોઈને તમે પણ ભાવુક થઇ જાશો….\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ જીવિત છે…..રસપ્રદ લેખ વાંચો\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણો ….\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું બ્લાઉઝ , કિંમત જાણી અને કહેશો કે સાસુ હોય તો આવી.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ���્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nપાર્ટીમાં પતિ સાથે કઈક આવા અંદાજમાં પહોંચી ઐશ્વર્યા, રણબીર સહીત આ...\nવરિયાળીમાં છુપાયેલો છે તંદુરસ્તીનો ખજાનો, 99% લોકોને ખબર નહિ હોય આ...\nપત્નીનું મૃત્યુ પછી નીરવ ફોટા સામે જોતો રહ્યો અને યાદોમાં ખોવાઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A4%E0%AA%B0", "date_download": "2018-12-12T18:03:12Z", "digest": "sha1:ITEYLSW3BHAUUINBRLMWFGLQGALFISAW", "length": 3447, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચેતાતંત્ર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચેતાતંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમગજ, કરોડરજ્જુ અને ચેતાઓથી બનેલું તંત્ર; જ્ઞાનતંત્ર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/prize-money-for-fifa-football-world-cup-80-times-more-thann-cricket-world-cup-sports/", "date_download": "2018-12-12T16:48:38Z", "digest": "sha1:4M5MCAA4JV2XWKGLUZVRKRPIWL2SGR4B", "length": 7049, "nlines": 68, "source_domain": "sandesh.com", "title": "ફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ - Sandesh", "raw_content": "\nફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ\nફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ\nરૂસમાં આવતા આઠવાડિયાથી ફૂટબૉલનો મહાકુંભ ફિફા વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે. ફૂટબૉલ વર્લ્ડ કપ જીતનાર ટીમને 18 કેરેટ સોનાથી ચમકતી સોનાની ટ્રોફી જ નહી પરંતુ તેની સાથે સાથે કરોડો રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવશે.\nરૂસમાં 14 જૂનથી લઇને 15 જુલાઇ સુધી 32 ટીમો ફૂટબૉલનાં મહાસંગ્રામમાં ટકરાશે. આ વર્ષે ફિફા વર્લ્ડ કપમાં વિજેતા માટે ઇનામ રાશિ 79 કરોડ દસ લાખ ડૉલર એટલે કે 53 અબજ રૂપિયાથી પણ વધારે છે, જે 2014માં બ્રાઝિલમાં થયેલા વર્લ્ડ કપ કરતા 40 ટકા વધારે છે. ���્રિકેટનાં વર્લ્ડ કપ સાથે જો આની તુલના કરવામાં આવે તો ફૂટબૉલ વર્લ્ડ કપની રાશિ કરતા 80 ગણી ઓછી છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં થયેલા 2015નાં વર્લ્ડકપમાં ICCએ કુલ ઇનામી રાશિ 1 કરોડ 2 લાખ 25 હજાર ડૉલર એટલે કે લગભગ 68 કરોડ 54 લાખ રૂપિયા રાખી હતી. જેમાં વિજેતાનાં 39 લાખ 75 હજાર ડૉલર અને ઉપવિજેતાને 17 લાખ 50 હજાર ડૉલર મળ્યા હતા. ગ્રુપ સ્ટેજમાંથી બાહર થનાર ટીમને 10 હજાર ડૉલર આપવામાં આવ્યા હતા. આંકાડાની રીતે બંને વર્લ્ડ કપની તુલના કરવી યોગ્ય નથી.\nફિફાનાં આંકડાનાં આધારે વર્લ્ડ કપ ફૂટબૉલની પુરસ્કાર રાશિમાં 40 કરોડ ડૉલર ટીમોને તેમના પ્રદર્શનને આધારે અને 39 કરોડ 10 લાખ ડૉલર ખેલાડીઓની ક્લબોને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપવામાં આવશે. મૉસ્કોનાં લુજનિકી સ્ટેડિયમ પર 15 જુલાઇનાં જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 80 લાખ ડૉલર એટલે કે 255 કરોડ રૂરિયા મળશે જે ગયા ફિફા વર્લ્ડ કપ કરતા 30 ગણી વધુ છે.\nભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય\nફિફા ચીફે પીએમ મોદીને આપી સ્પેશિયલ ગિફ્ટ\nNews @ 12 PM: નિરવ-માલ્યા પર ગાળિયો કસવા મોદીએ રજૂ કર્યું 9 એજન્ડાનું સૂત્ર સહિતના સમાચાર\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-12-12T18:04:18Z", "digest": "sha1:T277J6BXNPUP72RTEU6MJOTOENK5B3SZ", "length": 3634, "nlines": 86, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભંડાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભંડાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધનધાન્ય વગેરે ભરી રાખવાની જગા.\nવહાણના તૂતકની નીચેનો ભાગ.\nદુકાન જેમ કે, ખાદીભંડાર, સ્વદેશી ભંડાર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%95", "date_download": "2018-12-12T17:57:11Z", "digest": "sha1:AXXEI52VDKZRRR4VO7ADZIRMCZWHC54U", "length": 3330, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભોજક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભોજક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2018-12-12T18:02:24Z", "digest": "sha1:NBMMYZD5AFALYEMB26XWNRTCV5NO7BG4", "length": 3539, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સર્વાત્મભાવ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસર્વાત્મભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપોતે [+આત્મા] બધાનો આત્મા છે અથવા એક જ આત્મા બધામાં છે તેવો ભાવ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-mathura-nidhivan-myth-and-facts-gujarati-news-5822482-NOR.html", "date_download": "2018-12-12T16:47:29Z", "digest": "sha1:ME43HCUNJBAXXAAPVLGI4DGV2E5TJIIH", "length": 6520, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Myth and Facts about Nidhivan of Mathura | આ જંગલમાં મોડી રાત્રે આવે છે શ્રીકૃષ્ણ, જેને જોઈ લીલા તે થયો અંધ કે પાગલ", "raw_content": "\nઆ જંગલમાં મોડી રાત્રે આવે છે શ્રીકૃષ્ણ, જેને જોઈ લીલા તે થયો અંધ કે પાગલ\nહોળીના તહેવાર પર વૃંદાવન-મથુરા કૃષ્ણમયી થઈ જાય છે. અહીંનું નિધિવન શ્રી કૃષ્ણની રાસલીલા માટે પ્રખ્યાત છે.\nનિધિવન શ્રી કૃષ્ણની રાસલીલા માટે પ્રખ્યાત છે\nવૃંદાવનઃ હોળીના તહેવાર પર વૃંદાવન-મથુરા કૃષ્ણમયી થઈ જાય છે. અહીંનું નિધિવન શ્રી કૃષ્ણની રાસલીલા માટે પ્રખ્યાત છે. કહેવામાં આવે છે કે સાંજે 7 વાગ્યા પછી અહીં કોઈ જ નથી રોકાતું, કેમકે શ્રીહરી પોતે રાધા અને ગોપીઓની સાથે રાસ રમવા આવે છે. એક માન્યતા મુજબ તેઓને રાસ કરતાં જોનારા અંધ થઈ જાય છે. Bhaskar.comએ નિધિવનની આસપાસ રહેતાં લોકો સાથે વાત કરી, આ માન્યતાની પાછળ છુપાયેલાં સત્યને જાણવાનો પ્રયાસ કર્યો છે.\nMyth- નિધિવનમાં કૃષ્ણ રાસ રમવા આવે છે. અહીં રોકાઈને રાસલીલા જોતા અંધ થઈ જવાય છે કે, માનસિક સંતુલન ખરાબ થઈ જાય છે. આ જગ્યાએ વાંદરા, ચકલી સહિત કોઈપણ પશુ પંખી પણ નથી રહેતાં.\nFact- બાંકે બિહારી મંદિરના રિટાયર્ડ ભંડારી હીરાલાલે જણાવ્યું કે 10 વર્ષ પહેલાં એક વ્યક્તિ અંદર રહી ગયો હતો. સવારે તે દેખાયો અને તેને પકડી લીધો, તેને કંઈજ થયું ન હતું.\nઆ પણ વાંચો, મહાદેવના દાઝે છે પગ... એટલે જ ગામમાં નથી કરાતું હોલિકા દહન\nઆગળની સ્લાઈડમાં જોવા માટે ક્લિક કરો\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલે��્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/29/2018/3794/", "date_download": "2018-12-12T16:30:35Z", "digest": "sha1:DT37YNDAQUNXIE63QAXFUC2C4T4EA3YO", "length": 5901, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "છેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર.. | Gujarat Times", "raw_content": "\nHome INDIA છેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર..\nછેલ્લા 4 મહિનાથી ગુમ છે યુવાન પ્રતિભાશીલ કોમેડિયન સિધ્ધાર્થ સાગર..\nકોમેડી સર્કસ, લાફટર કે ફટકે વગેરે બહુ લોકપ્રિય થયેલી કોમેડી ટીવી સિરિયલોમાં પોતાની અભિનયક્ષમતા પુરવાર કરનારા સેલ્ફી મૌસી અને નસીર જેવા નામથી લોકોમાં જાણીતા કલાકાર સિધ્ધાર્થ સાગર છેલ્લા 4 મહિનાથી લાપતા હોવાની માહિતી મળી હતી. એમના સહકલાકારો અને મિત્રોને પણ એમની કશી ભાળ મળતી નથી. પોતાની માતા સાથે રહેતા આ કલાકારને એમની માતા ખુદ હેરાન કરતી હતી અને એમના પર માનસિક અને શારીરિક અત્યાચાર કરતી હતી એવું કહેવાય છે. આ હાસ્ય કલાકાર લાપતા હોવાના સમાચાર એમની નિકટની એક મિત્ર સોમી સક્સેનાએ સોશ્યલ મિડિયા દ્વારા આપ્યા હતા.\nPrevious articleસર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને પત્ર લખી ફરિયાદ કરી…\nNext articleચારુતર વિદ્યામંડળને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા તત્પર ચેરમેન ભીખુભાઈ પટેલ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપ્રજાની નિઃશુલ્ક સેવામાં ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ-હોસ્પિટલ સમર્પિત\nઅમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ-પ્રિન્સ હેરીનાં લગ્નમાં પ્રિયંકા ચોપરાનો શાહી અંદાજ\nવિરુદ્ધ આહાર લેવાથી થતું નુકસાન\nજોયાલુકાસ દ્વારા અદ્ભુત ઓફર સાથે સમર કલેક્શનનું લોન્ચિંગ\nસુરતના હરમીત દેસાઈ અને તેમની ટીમે ટેબલ ટેનિસની મેચમાં ગોલ્ડમેડલ જીતી...\nપાકિસ્તાનને અપાતી સહાય પર કાપ મૂકતું ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર , …ત્રાસવાદી...\nયશરાજ ફિલ્મે અક્ષયકુમાર, રણબીર કપુર અને રણવીર સિંહ સાથે ફિલ્મ બનાવવાની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%93%E0%AA%9B_%E0%AA%AE%E0%AA%95%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-12-12T18:04:45Z", "digest": "sha1:TWJKA45BISIJJ2EAIJCAQ4AT3EU74EIW", "length": 3333, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઓછ મૂકવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઓછ મૂકવી\nઓછ મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકસર કે મણા રાખવી; બાકી છોડવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/23/2018/3675/", "date_download": "2018-12-12T17:13:19Z", "digest": "sha1:7AF7EYSACTA2T6MVV3GXFWBWNFRF4L6X", "length": 13994, "nlines": 90, "source_domain": "gujarattimesusa.com", "title": "સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાની માતાજી | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાની માતાજી\nસમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાની માતાજી\nસૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવોએ વસવાટ કરેલો તેના ઐતિહાસિક પુરાવાઓ હસ્તગત થયા છે. અતિ જર્જરિત હાલતમાં પ્રતિમાઓ મળી આવી છે, જે કલાત્મક લાગે છે. વર્ષોથી ખવાતી જતી પ્રતિમામાં આબેહૂબ પાંડવો, દ્રૌપદી, શ્રીકૃષ્ણ છે. કુલ સાત પ્રતિમાઓ હારબંધ નિહાળવા મળે છે. આ પ્રતિમાઓની સાથે મળી આવેલી સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાનીનો પણ સમાવેશ થાય છે. અલૌકિક મૂર્તિવાળા મંદિર અને સુંદરી ભવાનીના ઇતિહાસ પર દષ્ટિગોચર કરીએ.\nસમુદ્રમાં વસવાટ કરતી અનેક દેવીઓ છે, પણ સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી ઉપર વસવાટ કરતાં હોય તેવાં સમુદ્રનાં માતાજી એટલે સુંદરી ભવાની. તેમનું મંદિર જે હળવદથી 40 ��િલોમીટર દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે, સારાયે દેશનું બેનમૂન ઐતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે. આ માતાજીના નામથી ગામનું નામ જ ‘સુંદરી ભવાની’ છે.\nમહાભારતકાળ પૂર્વેના આ મંદિર સાથે કણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે અહીં અનેકાનેક પથ્થરો પણ બ્રહ્મશિલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી પૂજાય છે અહીં અનેકાનેક પથ્થરો પણ બ્રહ્મશિલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી પૂજાય છે પ્રાચીન કાળમાં મહાન ઋષિ-મુનિઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ-અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું. અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું પ્રાચીન કાળમાં મહાન ઋષિ-મુનિઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ-અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું. અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું સતયુગમાં કણ્વમુનિ અહીં તપ કરતા હતા, જેથી આ સ્થાનની રક્ષા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતાં મા ભવાની (માતા સામુદ્રી) પ્રસન્ન થયાં અને સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર થઈને અહીં પધાર્યા હતા.\nએક કથા મુજબ ઋષિ વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાનો ઉછેર આ કણ્વાશ્રમમાં થયો હતો અને જેના નામ ઉપરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે તે જ મહાપરાક્રમી ભરતનો જન્મ આ જ સ્થળે રાજા દુષ્યંત અને શકુંતલાના મેળાપથી થયેલો. આજે પણ આ કથાની યાદી રૂપે શ્રી કણ્વેશ્વર મહાદેવનું નાનકડું મંદિરની નજીકમાં જ આવેલું છે.\nસુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિનાં કુળદેવી છે, પણ વિક્રમ સંવત 1987માં માતા સામુદ્રીના મંદિરનો જીર્ણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વૈદ્યે કરાવ્યો હતો. 1930માં શ્રી શંકર ભૂમાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું તે સમયે 1930 અને 1938માં મહારાજા ઘનશ્યામસિંહે 15,122 ગજ જમીન 1008 રૂપિયામાં આપી હતી. આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.\nશ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર આરસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે. સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયનરમ્ય લાગે છે. માથે લાલચટક ચૂંદડી, ચાંદીનો મુગટ, ઉપરના ભાગે ચાંદીનાં છતર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથડી શોભે છે.\nઆ પ્રદેશ ખૂબ જ પ્રાચીન હોવાથી આજે પણ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, યુધિષ્ઠિર સહિત પાંચ પાંડવો અને દ્રૌપદી તથા શ્રીકૃષ્ણની મૂર્તિઓ આજે જર્જરીત હાલતમાં છે, છતાં પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ સાતેય મૂર્તિઓ આજે દુર્લભ છે., તેની ઉપર સમય-કાળની થપાટો લાગ્યે જ જાય છે છતાં ઐતિહાસિક વિરાસતસમી સુંદરી ભવાનીનું અનેરું આકર્ષણ છે. પુરાતત્ત્વ ખાતું ખાસ આ મંદિરના અવશેષો પર પૂરતું ધ્યાન આપ છે અને તેની જાળવણી માટે અથાગ મહેનત કરે છે. મંદિરની બહારના ભાગે આવેલી જમીનના પેટાળમાં અનેક મૂર્તિઓ દટાયેલી હોવાનું હોવાનું પુરાતત્ત્વવિદોનું માનવું છે કારણ આ જગ્યાએ હાલમાં તૂટેલી મૂર્તિઓ – સ્તંભોની નિશાનીઓ જોવા મળે છે.\nમંદિરની બાજુમાં જગતહિત આશ્રમ આવેલો છે. રોજ અસંખ્ય યાત્રાળુ આ મંદિરનાં દર્શનાર્થે આવે છે, તેથી જગતહિત આશ્રમ દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આશ્રમની સામેના ભાગે વિશાળ બગીચો છે.\nસુંદરી ભવાની માતાજી મંદિરથી થોડે દૂર દ્રૌપદીની કલાત્મક ચોરી આવેલી છે, જ્યાં તેમનાં લગ્ન થયાં હતાં. આથી પાંડવો-દ્રૌપદી-શ્રીકૃષ્ણનો સંગમ પાંચાળની પાવન ભૂમિ પર થયો હશે તેની સાક્ષીરૂપ મૂર્તિઓ – ચોરી અને અન્ય મૂર્તિઓ મળી આવી છે.\nપ્રવાસનની દષ્ટિએ શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની આસપાસ વિહરવા માટે ઉત્તમ સ્થળ છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંદિરે જવા માટે સુરેન્દ્રનગર – મોરબીથી જઈ શકાય છે.\nસુંદરી ભવાની મંદિરની નજીક બીજાં અનેક જોવાલાયક સ્થળો છે, જેમાં ઓલિયા ભગતની સમાતો, ગૌતમ મુનિના ગરમ પાણીના કુંડ, ખાપરા કોડિયાનાં ભોંયરાં, ડાંગેશ્વર મહાદેવ, સૂરજ દેવળ, સોનગઢનો કિલ્લો, અનસૂયા આશ્રમ, નાથગુફા, દ્રૌપદી વડ તેમ જ વિશ્વવિખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર – મહાદેવ)નું અતિ કલાત્મક મંદિરનો સમાવેશ થાય છે. આમ ઝાલાવાડની પાવનભૂમિ પાંચાળમાં આવેલા શ્રી સુંદરી ભવાની માતાજીનાં અલૌકિક દર્શને એક વાર જરૂરથી આવશો અને કુદરતી નજારો મન ભરીને માણજો..\nલેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.\nNext articleઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nપાની રે પાની તેરા રંગ કૈસા – દક્ષિણ આફ્રિકાના શહેર...\nરાની મુખરજીની ચાર વર્ષ પછી કમબેક ફિલ્મ ‘હિચકી’\nસુગંધ નહિ પણ ���ુર્ગંધ આવે છે એવાં ફૂલો\nદિલ્હી પોલીસે આરોપનામું ઘડયા બાદ અદાલતે શશી થરૂરને 7 જુલાઈના અદાલતમાં...\nબહુજન હિતાય, બહુજન સુખાય’ એ સંતરામ મંદિરનો એકમાત્ર ઉદ્દેશ છે\nગુજરાતની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી માનસી વખારિયાનું નિધન\nકોંગ્રેસે રાહુલ ગાંધીને ગઠબંધનને લગતા નિર્ણયો લેવાની સત્તા આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Ham-To-Ek.aspx", "date_download": "2018-12-12T17:42:46Z", "digest": "sha1:T7XVCLSGF4W7MHTCQQZ3TGEM3BY6PJ3Q", "length": 5399, "nlines": 122, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી ॐ હી ગાવે\nહમ તો એક ॐ હી ॐ હી ગાવે,\nસારે મંત્રો મેં સર્વોત્તમ, દૂસરો ક્યોં ગાવે |\nહમ તો એક ॐ હી ॐ હી ગાવે |\nહરિ ॐ તત્સત્ હો ગયા, ॐ નમઃ શિવાય |\nસભી મંત્ર કા સાર એક, ॐ હી મેં સમાયા |\nઅંતર મેં જો ॐ રટે, પરમાનંદ પાવે,\nહમ તો એક ॐ હી ॐ હી ગાવે |\nॐ નમઃ કા મંત્ર હી, નિસદિન હમ તો ગાવે |\nદુનિયાભર કી ખુશિયોં કે, દ્વાર ખુલ જાવે,\nસદગુરૂ જો કૃપા કરે, મોક્ષ મિલ જાવે |\nહમ તો એક ॐ હી ॐ હી ગાવે |\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/11-10-2018/24695", "date_download": "2018-12-12T17:12:44Z", "digest": "sha1:PKOBTU5N2INV3G6YCCSMH3UU5OHOBE3P", "length": 16904, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી", "raw_content": "\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી\nદર વર્ષે આશરે 4500 લોકો આત્મહત્યા :ખુબ જ ચિંતાજનક આંકડો:થેરેસા મેનું નિવેદન\nલંડન : બ્રિટન આત્મહત્યા અટકાવવા માટે પહેલીવાર એક મંત્રીની નિયુક્તિ કરાઈ છે આ પગલું વિશ્વ માનસિક સ્વાસ્થય દિવસ પર ઉઠાવવામાં આવ્યું છે.બ્રિટનમાં દર વર્ષે આશરે 4500 લોકો અકાળે જીવન લીલા સમાપ્ત કરે છે. બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે, સ્વાસ્થય મંત્રી જેકી ડોયલ પ્રાઇસને આ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેના કારણે આત્મહત્યાનાં કિસ્સાઓ અટકાવવામાં મદદ મળશે.\nથેરેસા મેએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ પગલાથી તે ધબ્બા��ે અટકાવી શકાશે, જેના કારણે ઘણા લોકો ચુપ રહીને પીડા સહેવા માજે મજબુર બને છે. આપણે આત્મહત્યા રૂપે ત્રાસદાયક પગલાને અટકાવી શકીશું. આપણે આપણા બાળકને માનસિક રીતે પુરતું વાતાવરણ પ્રદાન કરી શકીએ છીએ.\nઆ પ્રકારની પહેલ કરનારા બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. તેમણે કહ્યું કે, જો આપણે પોતાના માનસિક સ્વાસ્થય તરફ ધ્યાન નથી આપી રહ્યા તો આપણે પોતાનાં સ્વાસ્થય પર પણ ધ્યાન નથી આપી રહ્યા. આપણે માનસિક અને શારીરિક સ્વાસ્થય, બંન્ને પર જ ધ્યાન આપવાની જરૂર છે. ન માત્ર આપણે પોતાની સ્વાસ્થય પ્રણાલીઓમાં સ્વાસ્થય પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ કક્ષાઓમાં, કાર્યસ્થળોમાં અને સમુદાયોમાં પણ સ્વાસ્થય પર ધ્યાન આપવું જરૂરી છે.\nનવો વિભાગ માનસિક સ્વાસ્થય, વિષમતાઓ અને આત્મહત્યાને અટકાવવાનું કામ કરશે. આ વિભાગ આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય પ્રયાસોની આગેવાની કરશે. પોતાની નવી ભુમિકામાં જૈકી આત્મહત્યાનો દર ઘટાડવા તથા મદદ માંગવા મુદ્દે લોકોનાં મનમાં રહેલી ડરને દુર કરશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હ���ઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nમ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે access_time 11:47 am IST\nકોંગ્રેસનો મંત્ર ભાગલા પાડો અને રાજ કરો, ભાજપનો મંત્ર 'સબકા સાથ સબકા વિકાસ : વડાપ્રધાન મોદી access_time 12:00 am IST\nઅંતે આમ્રપાલી ગ્રુપના ત્રણ ડિરેક્ટરો સામે નોટિસ જારી access_time 8:14 pm IST\nરેલ્વેના ZRUCCના સભ્યપદે પાર્થ ગણાત્રાની વરણીઃ રજુઆત કરશે access_time 3:31 pm IST\nજીવનનગરમાં અંધબાળાઓના રાસ ગરબાથી પ્રારંભ access_time 3:28 pm IST\nપ્રોહિબીશનના ગુનામાં ધરપકડ સંદર્ભે આરોપીના આગોતરા મંજુર access_time 3:51 pm IST\nમાતાના મઢે જતા બે શ્રધ્ધાળુઓના હિટ એન્ડ રનમાં મોત access_time 12:19 pm IST\nગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૫ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો access_time 3:41 pm IST\nસલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણના સુત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઇ જેલ હવાલે access_time 12:13 pm IST\nગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા તરીકે ગાયત્રીબા વાઘેલાની વરણી access_time 4:45 pm IST\nનવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભાઇ રૂપાણી access_time 11:50 am IST\nઅલ્પેશના ઉશ્કેરણીજનક નિવેદનથી સ્થિતિ વણસી access_time 9:12 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/220", "date_download": "2018-12-12T17:48:11Z", "digest": "sha1:5F7Z4ZTGGXD5FEZGWTE6VFCXZA3TBMBS", "length": 3052, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "‘ઘનશ્યામ’ નામ રાખવાનો હેતુ જણાવ્યો... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs‘ઘનશ્યામ’ નામ રાખવાનો હેતુ જણાવ્યો...\n‘ઘનશ્યામ’ નામ રાખવાનો હેતુ જણાવ્યો...\nવિષય: આત્યંતિક કલ્યાણના કોલ\nતા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.\n“બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ \n“બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો છો \n“કોઈ આ નામ લે તોય એનું પૂરું થઈ જાય એ હેતુથી આ નામ રાખીએ છીએ.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/15/2018/2097/", "date_download": "2018-12-12T17:33:31Z", "digest": "sha1:M5LGMHYL32MQR22SVQKLG3UUSVTMI2PB", "length": 15932, "nlines": 95, "source_domain": "gujarattimesusa.com", "title": "ફલોરિડાની હાઈસ્કૂલમાં બેફામ ગોળીબારની ભયાનક ઘટનાઃ 17 જણનાં કરપીણ મોત | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS ફલોરિડાની હાઈસ્કૂલમાં બેફામ ગોળીબારની ભયાનક ઘટનાઃ 17 જણનાં કરપીણ મોત\nફલોરિડાની હાઈસ્કૂલમાં બેફામ ગોળીબારની ભયાનક ઘટનાઃ 17 જણનાં કરપીણ મોત\nબુધવારે 14 ફેબ્રુઆરીના બપોરના આશરે 2-30 કલાકના સુમારે ફલોરિડામાં પાર્કલેન્ડ સ્થિત હાઈસ્કૂલમાં એક 19 વરસના તરુણે પોતાની રાયફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કરીને આશરે 17 જણાના મોત નીપજાવ્યાં હતાં. આ કરપીણ – હિંસક અવિચારી કૃત્યમાં આશરે 12થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ થયાં હતા. જેમાં એક ભારતીય- અમેરિકન વિદ્યાર્થી પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. રાયફલધારી 19 વર્ષીય તરુણ કે જેણે આ ગોળીબારનું કૃત્ય આચર્યું હતું, તેનું નામ નિકોલસ ક્રુઝ છે અને તે આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.\nપાર્લેન્ડની મેજોરીસ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાં આ કરપીણ ગોળીબારની ઘટના બની હતી. નિકોલસ ક્રુઝ આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અને શિસ્તભંગના પગલાં તરીકે તેની શાળામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.\nઆ શાળામાં મોટી સંખ્યામાં ભારતીય- અમેરિકત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મિડિયામાં રજૂ થયેલા અહેવાલ મુજબ, આ તરુણ આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો.ગોળીબારની ઘટના અગાઉ તેણે ડિસ્ટર્બિગ મટીરીયલ્સ સોશ્યલ મિડિયા પર પણ પ્રકાશિત કર્યું હતું. ઘટના સર્જાયા બાદ યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં કાઉન્ટીના શેરિફ સ્કોટ ઈઝરાયલે પત્રકારોને જણાવ્યું હતું કે, – નિકોલસ ક્રુઝ હત્યારો છે. તે પોલીસની કસ્ટડીમાં છે. અમે તેની વેબસાઈટ અને સોશ્યલ મિડિયાની સાઈટને અટકાવી દીધી છે. તપાસકર્તાઓ દ્વારા રજૂ કરાયેલી માહિતી પ્રમાણે, ગોળીબાર કરતાં પહેલાં નિકોલસ ક્રુઝે ફાયર એલાર્મ ઓન કર્યું હતું. જેથી કલાસરૂમમાં રહેલા વિદ્યાર્તીઓની આવન-જાવન અને દોડધામને કારણે વધુ સંખ્યામાં લોકોનાં મોત થયાં હતા.\nમૃત્યુ પામેલી વ્યકિતઓમાં 12 વ્યક્તિઓ શાળાના બિલ્ડીંગની અંદર હતી, એક વ્યક્તિ શાળાની બહાર રસ્તા પર દોડી આવી હતી. બે જણાં ગંભીરપણે ઘાયલ થવાથી તેમના હોસ્પિટલમાં જ મોત થયાં હતાં.\nએક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, શાળાના બાળકો ખૂબ જ ભયભીત હતાં. તેઓ આઘાતની લાગણી અનુભવી રહ્યાં હતા. સાવ દિગ્મૂઢ અવસ્થામાં હતાં.\nજેમના પુત્રનો મિત્ર (ભારતીય- અમેરિકન વિદ્યાર્થી ) આ ગોળીબારમાં ઘવાયો છે તે શ્રી શેખર રેડ્ડીએ કહ્યું હતુંકે, આજનો બુધવારનો આ દિવસ સમગ્રદેશ અને સમાજ માટે ગમગીનીભર્યો અને દુખજનક છે. ગોળીબારનો ભોગ બનેલાં તમામ માટે ભારતીય- અમેરિકન સમાજ પ્રાર્થના કરી રહ્યો છે.\nમળતી માહિતી અનુસાર, નિકોલસ ક્રુઝને ગયા વરસે જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણૈે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના નવા બોયપ્રેન્ડ સાથે ઝગડો કર્યો હતો.\nડેમોક્રેટીક પાર્ટીના નેતા નેન્સી પેલોસ્કીએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ હિંસક ઘટનામાં અનેક પરિવારોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. આવી કરુણાન્તિકાને અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેવાની તેમજ એઅંગે ગંભીરતાથી વિચારવાની કોંગ્રેસના સભ્યોની નૈતિક ફરજ છે.\nફલોરિડાની હાઈસ્કૂલમાં બનેલી આ કમનસીબ ઘટના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુખ અને અફસોસની લાગણી વ્યક્ત કરી હતી.\nવ્હાઈટ હાઉસ ખાતે આપેલા પોતાના વકતવ્યમાં તેમણે કહ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર શાળામાં બાળકોની સલામતી વધુ સઘન અને ચોક્કસ કરવા માટે જરૂરી પગલાં લેશે. તે પાર્કલેન્ડ ખાતે જઈને ત્યાંના પરિવારોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વ્હાઈટહાઉસ ખાતે તેમણે આપેલા (ટેલિવિઝન પ્રસારિત) વકતવ્યમાં કહ્યું હતું કે, અમેરિકાના તમામ બાળકો, તમે તમારી જાતને એકલી- અટૂલી ના સમજતા. જરા પણ ભયભીત થશો નહિ. તમારી સલામતી માટે અમે તમારી સાથે જ છીએ. તમે કશી દ્વિધા કે મૂંઝવણનો અનુભવ કરશો નહિ . તમારી કાળજી લેનારા, તમને ચાહનારા લોકો સતત તમારી સાથે જ છે. તમારા રક્ષણ – સલામતી માટે અમે કંઈ પણ કરવા સજ્જ છીએ.\nપ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની શાળાઓમાં સુરક્ષા અને સલામતીનો સઘન બંદોબસ્ત કરવા માટેના પગલાં ભરવા માટે તેઓ રાજ્યના ગવર્નરો અને એટર્ની જનરલ સાથે આ મહિનાના અંતે મળનારી બેઠકમાં ચર્ચા- વિચારણા કરશે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, જીવનનું ગૌરવ જળવાય એવી સંસ્કૃતિ અને જીવન-રીતિની રચના કરવા માટે આપણે સહુ સાથે મળીને કાર્ય કરીશું.\nબાળકોને નિર્ભય અને સ્વસ્�� રહેવાની શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, – અમે તમને સહાય કરવા હમેશા તમારી સાથે છીએ. તમારું દુખ અને ગ્લાનિ ઓછી કરવા માટે અમે ઉપલબ્ધ છીએ.\n– – – – બે વરસ અગાઉ પેન્સિલવેનિયાની સ્કૂલમાં બનેલી બાળકો પરના સામૂહિક ગોળીબારની નિંદનીય ઘટના બાદ આવી ઘટના ફરી બની તે અતિ ચિંતાજનક છે. જગતના સંપન્ન અને સમૃધ્ધ રાષ્ટ્રમાં શાળામાં ભણતા બાળકોના જીવનની સલામતી માટે ભયજનક પરિસ્થિતિ સતત માથે ઝળુંબતી હોય ત્યારે જગત આખાના ક્ષેમ-કુશળની ચિંતા કરનારા અમેરિકાના સરકારી વહીવટીતંત્ર પાસે આનું કોઈ નિરાકરણ, કોઈ ઉત્તર છે ખરો૟ અમેરિકાની તમામ પ્રજા , સમાજશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો આનો કોઈ ઈલાજ શોધી શકશે ખરાં\nસમગ્ર વિશ્વના માનવ સમાજ માટે આ અતિ દુખદ અને ચિંતા જગાડતી ગંભીર ઘટના છે. આવી દુખભરી ઘટનાના પ્રસંગે ગુજરાત ટાઈમ્સ ઊંડા દુખની લાગણી અનુભવી રહ્યું છે. ઘટનાનો ભોગ બનનારા દરેક માટે સહાનુભૂતિ અને ખેદ વ્યક્ત કરીને પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએઃ– —સબકો સન્મતિ દે ભગવાન….\nPrevious articleસુપરસ્ટાર આમિરખાન કેવી રીતે ઉજવે છે વેલેન્ટાઈન ડે\nNext articleનીરવ મોદી અને મેહુલ ચોકસીના ધંધાકીય સ્થળો પર આવકવેરાના દરોડા-5100 કરોડનું હીરા- ઝવેરાત અને સોનું જપ્ત કર્યું\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nદ.આફ્રિકાની ધરતી પર ભારતની ક્રિકેટ ટીમ પ્રથમવાર વન-ડેની સિરિઝ જીતી ગઈ\nજેવા સાથે તેવા – મોદી સરકારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો...\nફેસબુક પર તમારી પોસ્ટને મળતી કોમેન્ટ્સ પર તમને કેવું ફીલ થાય...\nસ્વચ્છતા બાબતે પ્રજાને જાગૃત કરવા અમદાવાદના ગાંધી આશ્રમમાં ટોઇલેટ કાફે\nઅદભૂત અને અનન્ય ડાન્સર તેમજ ગજબની કોમિક સેન્સ ધરાવતા અદાકાર ગોવિંદાની...\nઅપરાધ સાથે સંકળાયેલા કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનો ઈન્કાર કરતી દેશની...\nતામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કળગમ – ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/05/29/%E0%AA%85%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5/", "date_download": "2018-12-12T17:11:42Z", "digest": "sha1:LIGGTWLSP4U7IG3C5N5YAL2IRPWGSJX6", "length": 12418, "nlines": 92, "source_domain": "pracharweekly.com", "title": "અયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > અયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ\nઅયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ\nઅયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી\nસાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ\n• ઝગડાનું મુળ કારણ ચૌધરી અને ઈત્તરકોમનું વૈમનસ્ય\n• સોમવારે રાત્રે સાગથળા ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ હતી\n• સોમવારે રાત્રે આખુ ગામ બંધ બારણામાં પુરાઈ રહ્યુ\n• પોલીસે આખી રાત ગામમાં કોમ્બીંગ કર્યુંર્\n• સાગથળામાં ધિંગાણામાં ઈજાગ્રસ્તોની પોલીસે ફરીયાદ ન લીધી\n• પત્થરમારામાં ઈન્ચાર્જ ડી.એસ.પી. દુધાત સાથે એક કોન્સ્ટેબલને પણ ઈજા\n• ચૌધરી બારોટ અને ઠાકોર સમાજના ૧૧ લોકો ઈજાગ્રસ્ત\n• ટોળાને વિખેરવા ચાર ટીયરગેસ છોડાયા\n• જેના ઘરે હુમલો થયો તે સરપંચને પોલીસે આરોપી બનાવી દીધો\nખેરાલુ તાલુકાના સાગથળા ગામમાં દોઢવર્ષ પહેલા રામજીમંદિર બાબતે વિવાદ થયો હતો.રામજીમંદિર ટ્રસ્ટ બાબતે ચૌધરી સમાજ સામે આખુ ગામ એક થયુ. ત્યારબાદ સરપંચની ચુંટણી આવી સરપંચ પતિ સિતારામ ચૌધરીએ દુધ ડેરી પાસેના રહેણાંકના પ્લોટ ચૌધરી સમાજને ફાળવી આપવાના વચનથી ચુંટાયા. જે પ્લોટ ફાળવે તે પુર્વે ભ્રષ્ટાચારની ફરીયાદમાં ફસાતા સરપંચ સસ્પેન્ડ કરાયા.ઉપસરપંચ ભીખાભાઈ પટેલને સરપંચનો ચાર્જ સોંપાયો. ફરીથી ડેરીવાળા પ્લોટના ઠરાવ બાબતે વિવાદ થયો. ભીખાભાઈ પટેલના ઘરે ચૌધરી સમાજે હોબાળો કરી હુમલો કર્યો છેવટે ચૌધરી સમાજે બારોટ સમાજ ઉપર હુમલો કરતા ઠાકોર સમાજ વ્હારે આવ્યો અને ધિંગાણું થયુ. જેમા ઈન્ચાર્જ ડી.એસ.પી.દુધાત સહીત કોન્સ્ટેબલને ઈજા થઈ.\nબનાવની વિગત જોઈએ તો સાગથળામાં રામજીમંદિર આવેલુ છે જેના પ૦ વર્ષ પૂર્વે ચાર-પાંચ ટ્રસ્ટી હતા. કાળક્રમે ટ્રસ્ટીઓનુ મૃત્યુ થતા ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ બન્યા જેમાં મોટાભાગના ટ્રસ્ટીઓ ચૌધરી સમાજના બનાવી દીધા. ગામમાં કોઈને ખબર ન પડે તે રીતે નિમણુંકો ટ્રસ્ટમાં થઈ ગઈ. મંદિર વિકાસ માટે ગ્રાન્ટ પણ મળી ગઈ. મંદિરના જીર્ણ રૂમો ઉતારી મંદિરનું સમારકામ શરૂ કર્યું. ગ્રામજનોએ તપાસ કરતા જાણવા મળ્યુ કે ટ્રસ્ટમાં મોટાભાગના ટ્રસ્ટીઓ ચૌધરી સમાજના જ છે. કોઈ ઈત્તરકોમના વ્યક્તિને ટ્રસ્ટી બનાવ્યો નથી.ચેરીટી કમિશ્નરમાં ટ્રસ્ટને ચેલેન્જ કરાઈ. આ બનાવથી ચૌધરી અને ઈત્તર સમાજ વચ્ચે વૈમનસ્ય વધ્યુ. ત્યારબાદ સરપંચની ચુંટણી આવી. સરપંચપદે ચૌધરી મહિલા ચુંટાઈ તેના પતિ ઉપર ભ્રષ્ટાચારની ફરીયાદ કરાઈ જેથી મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા.\nમહિલા સરપંચ સસ્પેન્ડ થતા ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલને ચાર્જ સોંપાયો. ડેરી પાસેના રહેણાંક પ્લોટ માટે ચૌધરી સમાજે ઠરાવ કરવા માંગણી કરી.ગ્રામ પંચાયતની મિટીંગમાં ભારે હોબાળો થયો. રહેણાંક પ્લોટ બાબતે સરપંચ ભીખાભાઈ પટેલે ટી.ડી.ઓ.ની સલાહ લીધી. ટી.ડી.ઓ.એ ઠરાવ ન કરવા જણાવ્યુ. ત્યારબાદ સરપંચે ડી.ડી.ઓ.ની સલાહ લીધી. ડી.ડી.ઓ.એ પણ ઠરાવ ન કરવા જણાવ્યું.\nરહેઠાણના પ્લોટો બાબતે ચૌધરી સમાજ સરપંચ ને મળવા સાગથળા કંપામાં ગયા. જયાં પ્લોટ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા ચૌધરી સમાજના લોકોએ સરપંચના ઘરની બહાર ઘોડીયામાં સુતેલી બાળકીને બહાર મુકી દઈ ઘોડીયાને તોડી તેના ધોકા બનાવી હુમલો કર્યો હતો. કેટલાક ઠાકોર આગેવાનો વચ્ચે પડતા એક ઠાકોરને ઈજા થઈ. જેનુ લોહી સરપંચના ઘરમાં જોવા મળતુ હતુ. આ બાબતે સરપંચે જણાવ્યુ હતુ કે ૪ર વર્ષ પહેલા ચૌધરી સમાજે હરાજીમાં પ્લોટ લીધા હતા. હવે બાંધકામની મંજુરી માટે ૧ર પ્લોટ ધારકોએ મંજુરી માંગતા ટી.ડી.ઓ.અને ડી.ડી.ઓના કહેવાથી મંજુર અપાઈ નહોતી કારણ કે તે પ્લોટ રદ થઈ ગયા છે.\nચૌધરી સમાજના ઉશ્કેરાયેલા લોકોએ સરપંચના ઘરે હુમલો કરી સીધા બારોટ સમાજના આગેવાન દિનેશભાઈ બારોટના ઘરે બ્રાહ્મણવાસમાં પહોચ્યા. જ્યાં જમવા બેસેલા દિનેશભાઈના પરિવાર ઉપર ચૌધરી સમાજના લોકોએ હુમલો કર્યો. આ બાબતની જાણ ઠાકોર સમાજને થતા ઠાકોર સમાજ બારોટ સમાજને બચાવવા જાહેરમાં આવ્યો. આ બનાવની જાણ પોલીસને થતા ગણત્રીના સમયમાં પોલીસ સાગથળા પહોચી ગઈ. ઈન્ચાર્જ એસ.પી. પણ બનાવ પછી તુરતજ સાગથળા પહોચ્યાં. પરિસ્થિતિ બેકાબુ જણાતા. ખેરાલુ, વડનગર, વસઈ અને મહેસાણાના ર૦૦ ઉપરાંત કોન્સ્ટેબલો સાગથળા પહોચ્યાં બન્ને બાજુના ટોળાને દુર કરવા ��મજાવવા ગયેલા જ્યાં તેમને માથામાં ધોકો મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયા પત્થરમારામાં નિલેશસિંહ જીતુજી પરમાર પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ. જેથી પોલીસે ટોળાને વિખેરવા ચાર ટીયરગેસના સેલ છોડયા.\nઅધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ\nસરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/221", "date_download": "2018-12-12T17:51:34Z", "digest": "sha1:SFXSHHJGBJUMDMFOPNULOUNOLLMJW3EA", "length": 2925, "nlines": 65, "source_domain": "anadimukta.org", "title": "મહારાજનું કર્તાપણું... | Prasang | anadimukta.org", "raw_content": "\nતા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા.\n“ગઈ સભામાં શું ચાલ્યું હતું \n“બાપજી, ‘રે સગપણ હરિવરનું સાચું’ કીર્તન વિવરણ આવ્યું હતું. એમાં આપે બહુ જ સારો લાભ આપ્યો હતો.”\n“એ લાભ તો મહારાજે આપ્યો હતો.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/phone-service-center-lai-jav-pahela/", "date_download": "2018-12-12T16:52:56Z", "digest": "sha1:SISSKJWZMW5TMOT7XQ2TVJ3TCJF2NTJY", "length": 21760, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "ફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જવા પેહલા જરૂર કરો આ 6 કામ, નહિ તો જીવનભર પછ્તાવું પડશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ���મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ ��ીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ ફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જવા પેહલા જરૂર કરો આ 6...\nફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જવા પેહલા જરૂર કરો આ 6 કામ, નહિ તો જીવનભર પછ્તાવું પડશે\nસર્વિસ સેન્ટર પર ફોન આપવા પેહલા આ 6 વાતો નું ધ્યાન રાખવું ,જેના થી તમારા ડેટા અને ફોન બંને સુરક્ષિત રહે છે.\nઆજે અમે તમને એ 6 વાતો વિસે જણાવવા જઈ રહ્યા છીએ જેને સર્વિસ સેન્ટર પર આપ્યા પેહલા ધ્યાન રાખવું જરૂરી છે. જો કે ઉતાવળ માં કોઈ વખત કોઈક યુઝર્સ આવી ભૂલો કરી દે છે.જેના પછી પસ્તાવું પડે છે. એવા માં યુઝર્સ ના પર્સનલ ફોન ના ડેટા લીક થઈ જાય છે. આવો જાણીએ કઈ છે એ 6 વાતો.\nફક્ત ઓથોરાઈઝડ સેન્ટર પર જવું.\nજો તમારા ફોન માં ખરાબી હોય અને ફોન વોરંટી પિરિયડ માં હોય તો એને ફક્ત ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટર માં બતાવવો. એના સિવાય તમારા ફોન ની વોરંટી પિરિયડ પૂરી થઈ જાય ત્યારે પણ એને સર્વિસ સેન્ટર માં જ બતાવવો. કોઈ લોકલ સર્વિસ સેન્ટર પર ન તો તમને ફોન ની વોરંટી મળશે ઉપર થી ફોન માં નકલી પાર્ટ્સ લગાવવા નો ખતરો રહે છે.\nફોન ને સર્વિસ સેન્ટર પર દેતા પેહલા એમાં પડેલ બધા ડેટા નું બેકઅપ બનાવી લો. કોઈ વખત યુઝર્સ એના ડેટા નું બેકઅપ લેતા ભૂલી જાય છે તો એના ફોન માં પડેલ બધા ડેટા ડીલીટ થઈ જાય છે.\nડીલીટ કરો પર્સનલ ડેટા.\nસર્વિસ સેન્ટર પર લઈ જતા પહેલા એમાં પડેલ ડેટા નું બેકઅપ બનાવી ને પછી ફોન માંથી ડીલીટ કરી દો. તમે પર્સનલ ડેટા ડીલીટ કરતા ભૂલી જશો તો એનો ખોટો ઉપયોગ થઈ શકે છે.\nન ભૂલો સિમ અને મેમરી કાર્ડ કાઢવાનું.\nફોન ને સર્વિસ સેન્ટર પર આપવા પેહલા ફોન માંથી મેમરી કાર્ડ અને સિમ કાર્ડ કાઢવા નું ન ભૂલતા. એ બંને કાર્ડ નો ખોટો ઉપયોગ પરેશનીઓ માં પાડી શકે છે.\nફોન ને સર્વિસ સેન્ટર પર લઈ જતા પહેલા એક લિસ્ટ બનાવી લો. એ લિસ્ટ માં દરેક પરેશાનીઓ વિસે લાખો જે તમારા સ્માર્ટફોન માં આવતી હોય. ઘણી વખત એવું થાય છે કે ઘણા યુઝર્સ ત્યાં જઈ ને જરૂરી વાતો કેહવા નું ભૂલી જાય છે . એવા માં પરેશનીઓ બની રહે છે. કે પછી પાછું સર્વિસ સેન્ટર પર જવા નો વારો આવે છે.\nકારણ શું છે એ જાણો\nફોન માં કોઈ ખરાબી આવે તો એ શા માટે આવી એના વિસે જરૂર થી પૂછો. જો કોઈ ભૂલ ને કારણે આવી હોય તો એનું કારણ જાણવું જરૂરી છે નહીં તો તમારો ફોન કરી પાછો ખરાબ થઈ શકે છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઅફસોસ  તારક મહેતા શોમાં આ 7 વસ્તુઓ ક્યારેય જોવા નહીં મળે…\nNext articleઐશ્વર્યાને અમેરિકામાં ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’ એનાયત કરાયો….તસવીરો જુવો\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની સગવડતા પણ પડશે અહીંયા ફિકી …\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન, વાંચો કઈ રીતે\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું છે, વાંચો બુકીંગ વિશેની માહિતી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n20 રૂપિયામાં ખરીદો શર્ટસ અને ટોપ્સ, આ છે ભારતની 5 સૌથી...\n8 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના...\nસવારમાં ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા જાણો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pedicure-kits/branded+pedicure-kits-price-list.html", "date_download": "2018-12-12T16:42:27Z", "digest": "sha1:XUY27YCNJRH2JRSTBYT34HPZUZEFYDM5", "length": 13365, "nlines": 294, "source_domain": "www.pricedekho.com", "title": "બ્રાન્ડેડ પેડીકરે કીટ્સ ભાવ India માં 12 Dec 2018 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nબ્રાન્ડેડ પેડીકરે કીટ્સ India ભાવ\nબ્રાન્ડેડ પેડીકરે કીટ્સIndia 2018 માં\nબ્રાન્ડેડ પેડીકરે કીટ્સ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 12 કુલ બ્રાન્ડેડ પેડીકરે કીટ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન વલકસી પેડી ગ્લોવ ફુટ કરે કીટ 295 G છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Homeshop18, Snapdeal, Naaptol, Indiatimes જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ બ્રાન્ડેડ પેડીકરે કીટ્સ\nની કિંમત બ્રાન્ડેડ પેડીકરે કીટ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન ઑલૉ મણિ પેડી કરે કીટ Rs. 2,000 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન કિલોએ વેદ કોકું ફુટ & હીલ રિપેર બુત્તેર વિથ કલોવે ઓઇલ Rs.114 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 53 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10બ્રાન્ડેડ પેડીકરે કીટ્સ\nઑલૉ મણિ પેડી કરે કીટ\nસ્મીલડ્રાઈવે 11 ઈન ૧ માણીકરે પેડીકરે કીટ સેટ કિસ્સો\nસેલી હેન્સન પેડીકરે ઈન A મિનિટે\nતુન્તુરી એક્સરસાઈસે હેન્ડ ગ્રીપ\nથઈ નાચ S કો ફુટ ફિલે\nબારે એસ્સેન્ટીઅલ્સ ફુતકારે કીટ\nકિલોએ વેદ કોકું ફુટ & હીલ રિપેર બુત્તેર વિથ કલોવે ઓઇલ\nવલકસી પેડી ગ્લોવ ફુટ કરે કીટ 295 G\nબારે એસ્સેન્ટીઅલ્સ પેડી એન્ડ મણીકારે એસ્સેન્ટીઅલ્સ\nવળી સૂથીંગ & રિલક્ષિન્ગ પેડીકરે માણીકરે સ્પા કીટ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/222", "date_download": "2018-12-12T17:50:23Z", "digest": "sha1:5J3RION2G2OGVYZGPZZA2QAJWYGIVZ76", "length": 4777, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિનો પર્વતભાઈ ઉપર રાજીપો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિનો પર્વતભાઈ ઉપર રાજીપો.\nશ્રીહરિનો પર્વતભાઈ ઉપર રાજીપો.\nવિષય: હરિભક્તો ઉપર રાજીપો\nએક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં.\nશ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા જતા નહિ ને દિવસ દરમ્યાન ભગવાનમય રહેતા.\nઆ વાતને સાત દિવસ થયા ત્યારે અંતર્યામી શ્રીહરિએ મયારામ ભટ્ટને બોલાવી પૂછ્યું, “ભટ્ટજી, તમો સાત દિવસથી અહીં આવ્યા છો તો આ પર્વતભાઈ તમારી જોડે જમાડવા આવે છે ને \n“ના દયાળુ, અમારી સાથે નથી આવતા.”\n“ના, અહીં કે સંતોના રસોડે તો ઠાકોરજી જમાડવા નથી આવતા.”\n“તો તમે કેસરબાઈને પૂછો કે પર્વતભાઈ ક્યાં જમે છે \nત્યારે પર્વતભાઈનાં ઘરનાને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો કે, “અહીં આવતા નથી, મહારાજની ભેળા પ્રસાદી લેતા હશે.”\nપછી તો સૌના સાંભળતા શ્રીહરિએ સભામધ્યે પર્વતભાઈને પૂછ્યું કે,\n“તમો ક્યાં જમો છો \n“મહારાજ, તમારી દિવ્ય મૂર્તિનું સુખ મૂકી અન્નજળ કોને ભાવે આપનાં દિવ્ય દર્શનથી એવી તૃપ્તિ થઈ ગઈ છે કે અન્નજળ પણ યાદ આવતા નથી. દેહની કોઈ ક્રિયા કે કોઈ પદાર્થ પણ સાંભરતા નથી. બસ, અખંડ આપની મૂર્તિમાં જોડાયેલા રહેવામાં બહુ સુખ આવે છે.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ���ગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5930/", "date_download": "2018-12-12T16:29:51Z", "digest": "sha1:FUJZ75BUI4RO64WC35JUR4FN7PFATFXV", "length": 7465, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "બિઝનેસ ઓનર ઓફ ધ યર 2018 તરીકે અશ્વિન પટેલની પસંદગી | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY બિઝનેસ ઓનર ઓફ ધ યર 2018 તરીકે અશ્વિન પટેલની પસંદગી\nબિઝનેસ ઓનર ઓફ ધ યર 2018 તરીકે અશ્વિન પટેલની પસંદગી\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nસેન્ટ લુઇસઃ એશિયન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (એએસીસી) સેન્ટ લુઇસ દ્વારા આઠમી મેએ એએસીસી કનેક્શન્સ ડિનરમાં એએસીસી 2018 બિઝનેસ ઓનર ઓફ ધ યર તરીકે સીમા એન્ટરપ્રાઇઝીઝના માલિક ભારતીય-અમેરિકન અશ્વિન પટેલના નામની પસંદગી કરવામાં આવી હતી.\nઅશ્વિન પટેલ પત્ની રક્ષા સાથે 1978માં અમેરિકા આવ્યા હતા અને તેમણે સીમા એન્ટરપ્રાઇઝીઝ અને સીમા વર્લ્ડ ટ્રાવેલની સ્થાપના કરી હતી. તેઓ હિન્દુ ટેમ્પલ ઓફ સેન્ટ લુઇસની સ્થાપના અને મહાત્મા ગાંધી કલ્ચરલ સેન્ટરની સ્થાપનામાં પણ સંકળાયેલા છે, જે ભારતીય-અમેરિકન સમુદાયનું કેન્દ્રબિંદુ ગણાય છે.\nતેમણે વિવિધ સંસ્થાઓ અને કાઉન્સિલોમાં અગ્રણી ભૂમિકા ભજવી સેવા આપી છે, જેમાં ઇન્ડિયા એસોસિયેેશન ઓફ સેન્ટ લુઇસ, મહાત્મા ગાંધી સેન્ટર, મિડવેસ્ટ ફોગાના, ગુજરાતી સમાજ ઓફ સેન્ટ લુઇસનો સમાવેશ થાય છે. તેમણે સેન્ટ લુઇસમાં સાઉથ એશિયન ફિલ્મો, નાટકો, કોન્સર્ટ લાવવામાં પણ સાંસ્કૃતિક રાજદૂત તરીકેની ભૂમિકા અદા કરી છે.\nઆ એવોર્ડ અશ્વિન પટેલને એએસીસીના ફાઉન્ડિંગ બોર્ડ સભ્યોમાંના એક પ્રદીપ રાજેન્દ્રનના હસ્તે એનાયત થયો હતો. આ કાર્યક્રમમાં 500થી વધુ વિવિધ ઉદ્યોગો અને નોનપ્રોફિટ સંસ્થાઓના વ્યાવસાયિકો હાજર રહ્યા હતા.\nPrevious articleપ્રતિભાશીલ આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં ભૂમિકા ભજવશે\nNext articleત્રીજી જૂને ગોપિયો સેન્ટ્રલ ન્યુ જર્સીનો ગાલા અને એવોર્ડ્સ બેન્ક્વેટ\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરી���ે વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nસુપરસ્ટાર આમિરખાન કેવી રીતે ઉજવે છે વેલેન્ટાઈન ડે\nગ્રેટ બેન્ક રોબરી…: પ્રજાને બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ નથી\nબેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ જરદારીના પ્રચાર- કાફલા પર કરવામાં આવેલો હિંસક...\nયુએસએ ક્રિકેટ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓની યાદીમાં ભારતીય-અમેરિકનોની બહુમતી\nદેશની સર્વોચ્ચ અદાલત ( સુપ્રીમ કોર્ટ) હવે આમ આદમી માટે ખોલી...\nમન્ટોનું ટિઝર જારી કરાયું\nકંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ કવીન ઓફ ઝાંસી’નો અત્યારથી ઉગ્ર...\nકર્ણાટકમાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ 2018-19નું બજેટ પેશ કર્યુ. ખેડૂતોનું દેવું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/06/26/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%97%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF/", "date_download": "2018-12-12T17:27:17Z", "digest": "sha1:UBBW4Y7UKUAMVXQ7A3YF6C6HFX7ETNKX", "length": 6085, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ\nપાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ\nપાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ\nવિસનગર કડા દરવાજા દેપલ તળાવમાં ઝાડી જાખરાના કારણે ભારે ગંદકી ફેલાઈ હતી. ત્યારે આ વિસ્તારના જાગૃત પાલિકા સભ્ય મગનજી ઠાકોરના પ્રયત્નોથી પાલિકા દ્વારા તળાવની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારના લોકો મગનજી ઠાકોરની કામગીરીની સરાહના કરી રહ્યા છે.\nવિસનગરમાં કડા દરવાજા જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવ અગાઉ પાણીથી ભરાયેલુ રહેતુ હતુ. તળાવની સ્વચ્છતાના કારણે તળાવ કિનારે દશામાની મૂર્તિ પધરાવવા મેળો જામતો હતો. શ્રાવણ માસના સોમવાર અને સાતમ-આઠમનો મેળો હોય ત્યારે લોકો તળાવની પાસે બેસી નાસ્તા કરી મેળાની મજા માણતા હતા. પરંતુ તળાવની દેખરેખના અભાવે તળાવમાં ઝાડી જાખરા ઉગી જતા અત્યારે તળાવમાં ભારે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. શ���ેરના દેળીયા અને પીંડારીયા તળાવના રીનોવેશન માટે સ્વચ્છતા માટે લાખ્ખો રૂપિયા ખર્ચાયા છે ત્યારે નવાઈની બાબત છેકે દેપલ તળાવ રીનોવેશન માટે અત્યાર સુધી એકપણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તળાવ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો છે. આ વિસ્તારના પાલિકા સભ્ય તથા પૂર્વ ઉપપ્રમુખ મગનજી ઠાકોરે દેપલ તળાવની સફાઈ માટે પાલિકામાં અસરકારક રજુઆત કરી હતી. ત્યારે જાગૃત પાલિકા સભ્યની રજુઆત પગલે પાલિકા દ્વારા તળાવની અંદર અને આસપાસ ઉગેલ બાવળોની ઝાડી જાખરાની સફાઈ હાથ ધરવામાં આવી છે. પાલિકા સભ્યની આ કામગીરીથી આ વિસ્તારના રહિસોમાં આનંદની લાગણી ફેલાઈ છે.\nપાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ\nચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/producer-demanded-sexual-fever-to-radhika-apte/", "date_download": "2018-12-12T17:22:08Z", "digest": "sha1:6QNHHIJZO2R5NATG645KMRPCYUDVW5U7", "length": 7656, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "Producer Demanded Sexual Fever to Radhika Apte", "raw_content": "\nરાધિકા આપ્ટે પાસે પ્રોડ્યુસરે કરી હતી ‘ગંદી’ માંગણી, ફોન કરી પુછ્યું હતુ, “શું તમે હીરો સાથે…..”\nરાધિકા આપ્ટે પાસે પ્રોડ્યુસરે કરી હતી ‘ગંદી’ માંગણી, ફોન કરી પુછ્યું હતુ, “શું તમે હીરો સાથે…..”\nરાધિકા આપ્ટે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાધિકા નેટફ્લિક્સ પર એક પછી એક એમ ત્રણ સીરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’માં જોવા મળી છે. તો નેટફ્લિક્સે પણ રાધિકા આપ્ટેની મજાક કરતા કહ્યું હતુ કે, ‘રાધિકા આપ્ટે બધે જ છે.’ આ વર્ષની શરૂઆતમાં જ રાધિકા આપ્ટે અક્ષય કુમાર સાથે ‘પેડમેન’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે રાધિકાની આગામી ફિલ્મ ‘અંધાધુન’ છે.\nરાધિકા આપ્ટેનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નાં રોજ તમિલનાડુનાં વેલ્લોરમાં થયો હતો. અર્થશાસ્ત્ર અને ગણિતમાં ગ્રેજ્યુએટ રાધિકાને બાળપણથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ હતો. તેણે 8 વર્ષ સુધી રોહિણી ભાટે પાસેથી કથક શીખ્યું હતુ. રાધિકા એવી અભિનેત્રી છે જે દરેક મુદ્દા પર બેધડક વાત કરે છે. ગ્લેમરની દુનિયા બાહરથી કંઇ અને અંદરથી કંઇક અલગ છે. ઘણી અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે. રાધિકા આપ્ટે પાસે પણ ફિલ્મમાં રોલ માટે સેક્સ્યુઅલી ફેવરની માંગણી કરવામાં આવી હતી.\nએક ઇન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું કે, ‘હું કાસ્ટિંગ કાઉચની ઘણી બધી ઘટનાઓ વિશે જાણું છું. ઘણા લોકોને આનો સામનો પણ કરવો પડે છે. એકવાર એક સાઉથનાં એક્ટરે મને મારા રૂમમાં ફોન કર્યો હતો અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હું તેને બોલી તો તે મારી સાથે ઝગડો કરવા લાગ્યો હતો.”\nઆ ઉપરાંત રાધિકા આપ્ટેએ જણાવ્યું કે, “એકવાર એક પ્રોડ્યુસરનો મારા પર ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે અમે એક બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છીએ અને તમે ફિલ્મનાં હીરો સાથે મીટિંગ કરી લો, પરંતુ તમે તેની સાથે સુઈ તો જશોને. પ્રોડ્યુસરની વાત સાંભળીને મે તેને ના કહી દીધી હતી.”\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nલગ્નમાં પ્રિયંકાની ઘૂંઘટો તાણેલી તસવીર સહિતની અદ્ભુત Clicks આવી સામે\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AB%80%E0%AA%9F%E0%AA%AD%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF", "date_download": "2018-12-12T18:01:46Z", "digest": "sha1:G4UWKZ5O4UK5H47K6FJZCG6SKYJ7UKWY", "length": 3763, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કીટભ્રમરીન્યાય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅ��ારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકીટભ્રમરીન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકિંવદંતી પ્રમાણે, ભમરીના ડંખના ભયથી કીડો તેનું સ્મરણ કર્યા કરીને ભમરી થઈ જાય છે, તે ન્યાય; જે વસ્તુનું વધારે ચિંતન થાય તે વસ્તુના ગુણ આપણામાં આવે જ એ ન્યાય.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/223", "date_download": "2018-12-12T17:49:35Z", "digest": "sha1:WTYJSGDUUZVIKGJP7UJUGBNDNBNE72B7", "length": 5581, "nlines": 74, "source_domain": "anadimukta.org", "title": "નામું લખવા જેવી નાની આજ્ઞામાં વર્તવા પણ હરિભક્તને સાવધાન કર્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsનામું લખવા જેવી નાની આજ્ઞામાં વર્તવા પણ હરિભક્તને સાવધાન કર્યા.\nનામું લખવા જેવી નાની આજ્ઞામાં વર્તવા પણ હરિભક્તને સાવધાન કર્યા.\n“ધંધો બરાબર ચાલે છે ને કાંઈ તકલીફ તો નથી ને…”\n“હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે.”\n“સારું, મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમિત નામું લખવાની ટેવ રાખજો અને મહારાજને કર્તા કરજો.”\nઆટલું કહી પ.પૂ. સ્વામીશ્રીએ ત્યાંથી વિદાય લીધી.\nઆ હરિભક્ત સ્વામિનારાયણ ધામ પર પ.પૂ. સ્વામીશ્રીના આસને આવી નાના બાળકની માફક પોક મૂકી રડવા લાગ્યા :\n“સ્વામી, મને બચાવી લો, હું લૂંટાઈ ગયો, ભિખારી થઈ ગયો, દેવાદાર થઈ ગયો, ડૂબી ગયો, રોડ પર આવી ગયો.”\n માંડીને વાત તો કરો.”\n“સ્વામી, ધંધામાં બહુ મોટી ખોટ ગઈ, ફૅક્ટરી, ઘર વેચાતા પણ દેવું ભરપાઈ થાય તેમ નથી.”\n“ભાઈ, બે-ત્રણ મહિના પહેલાં તો સરસ ચાલતું હતું તે શું થયું \n“સ્વામી, મેં લોનથી ધંધો ચાલુ કર્યો હતો, વકરાને આવક માની ખર્ચ બેફામ કરતો પણ નામું રાખતો નહોતો અને આપની આજ્ઞા પછી પણ નામું લખવા તરફ દુર્લક્ષ સેવતા આ હાલત થઈ, લેણદારો આવવા લાગ્યા, ક્યાંયથી હિસાબ મળતો નથી.”\nપ.પૂ. સ્વામીશ્રી થોડા આકરા શબ્દોમાં ટકોર કરતા છતા પ્રેમથી સમજા��તા કહ્યું,\n“જેટલું મહારાજ અને મોટાપુરુષની આજ્ઞા-અનુવૃત્તિમાં વર્તાશે તેટલું જ સુખ છે નહિ તો દુઃખ જ આવવાનું છતાં, ‘જાગ્યા ત્યારથી સવાર...’ પણ હવે અમારી આજ્ઞા મોટા અક્ષરે લખી રાખજો... એને હૈયામાં ધારજો પણ નામું ખાસ લખજો... મહારાજ ભેળા ભળશે..”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/10-th-september-horoscope/", "date_download": "2018-12-12T16:23:20Z", "digest": "sha1:WFNLORCSQOWCOTN4THILXZVNLAJVBQP2", "length": 38176, "nlines": 262, "source_domain": "gujjurocks.in", "title": "10 સપ્ટેમ્બર 2018, રાશિફળ - બધી રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખાસ વાંચો .. ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહ���વામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચ���ં બનાવો…\nHome જ્યોતિષ 10 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, તુલા રાશિના જાતકો...\n10 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખાસ વાંચો .. …\n1. મેષ – અ,લ,ઈ (Aries): વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.\nશુભ અંક : ૬\nશુભ રંગ : ગુલાબી\n2.વૃષભ – બ,વ,ઉ (Taurus): જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો.\nશુભ અંક : ૫\nશુભ રંગ : આસમાની\n3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : પીળો\n4. કર્ક – ડ,હ (Cancer): આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.\nશુભ અંક : ૭\nશુભ રંગ : નારંગી\n5. સિંહ – મ,ટ (Lio):આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સા��નો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.\nશુભ અંક : ૫\nશુભ રંગ : જાંબલી\n6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : પીળો\n7. તુલા – ર,ત (Libra):આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.\nશુભ અંક : ૬\nશુભ રંગ : નારંગી\n8. વૃષિક – ન,ય(Scorpio):જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો.\nશુભ ��ંક : ૭\nશુભ રંગ : ગ્રે\n9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.\nશુભ અંક : ૪\nશુભ રંગ : લાલ\n10. મકર – જ, ખ (Capricorn): ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળશે. જયારે જયારે પૈસા તમારી પાસે આવે છે તો તમે તેને વધારાના અને ફાલતું કામમાં વ્યર્થ કરો છો આજે તમારે પૈસા ખર્ચ કરવા માટે વિચારવાનું છે. જો બચત કરવા માંગો છો પણ પૈસા ટકતા નથી તો મંદિરમાં ભગવાનના ફોટો પાછળ લાલ કપડામાં થોડા ચોખા બાંધીને મૂકી દેજો. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જે મિત્રો સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : લીલો\n11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.\nશુભ અંક : ૨\nશુભ રંગ : લાલ\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્���ોને.\nશુભ અંક : ૯\nશુભ રંગ : આસમાની\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\n૧. આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.\n૨. આ વર્ષે જેટલી કમાણી થશે તે પૈસાને સારા કામ માટે લગાવજો જો તમે કોઈ સટ્ટાકીય પ્રવૃતિમાં પૈસા રોકશો તો તમને વધુ નુકશાન થશે. આ વર્ષે કોઈપણ લલચાવનારી સ્કીમમાં પૈસા રોકતા પહેલા તે વિષયના જાણકાર અને ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખજો.\n૩. પૈસા કમાવા માટે આ વર્ષ સારું સાબિત થશે લાંબી મુસાફરી તમને સારો ફાયદો અપાવશે. હા મુસાફરી દરમિયાન તમને થોડો થાક મહેસુસ થશે તો નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આ વર્ષે નવું સાધન લેવાના યોગ છે તો મહેનત કરો અને આગળ વધો.\n૪. આ વર્ષમાં દિવાળીના સમયમાં પરિવારજનોને નાની નાની સરપ્રાઈઝ આપવાનું રાખજો. જો કોઈપણ સાથે મતભેદ કે મનભેદ થયો હોય તો સામે ચાલીને માફી માંગી લેવી.\n૫. હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.\n૬. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.\n૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ ��મારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.\nજયારે તમે કોઈનું ખોટું કરશો તો તમારે તમારી સાથે થવાનું છે એ ખોટું સહન કરવું પડશે.\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆંખના નંબર બહુ વધી ગયા છે તો નિયમિત કરો આમાંથી કોઈપણ 1 ઉપાય ફાયદો તમે જાતે જ અનુભવી શકશો\nNext articleમહિલાઓ માં આવશે જયારે આ બદલાવ ત્યારે થાશે કળિયુગ નો અંત, જાણો કઈ રીતે થાશે દુનિયાનો અંત…..\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nડૉ.હાથી પછી હવે આ એક્ટ્રેસ નું થયું નિધન, શોક માં ડૂબી...\nવરસાદની મોસમમાં બનાવીને પીઓ ટેસ્ટી-ટેસ્ટી Paneer Momo Soup.. જલસો પડી જશે\n31 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજ���ો દિવસ..વાંચો તમારો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/hanuman-vrat-katha-118060400018_1.html", "date_download": "2018-12-12T17:04:56Z", "digest": "sha1:6CQAKKK43RX3FVHP5WU25RH4NMTSBB6S", "length": 9630, "nlines": 230, "source_domain": "gujarati.webdunia.com", "title": "મંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nમંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા\nઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા.\nસોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો\nકેવી રીતે અને કેવું ભણશે ગુજરાત ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં છપાયું શ્રીરામે સીતા માતાનું અપહરણ કર્યું હતું\nગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી\nગુજરાતી વાર્તા- રેક્સી નો જનમદિવસ\nમંગળવાર વિશેષ : આ રીતે સુંદરકાંડ પાઠ કરનારાઓ ક્યારેય કંગાલ થતા નથી\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/congress-president-rahul-gandhi-tweets-on-dharna-politics-of-delhi/", "date_download": "2018-12-12T17:15:38Z", "digest": "sha1:NHLVX7MAIUEKVI55EOFVFERVBAJVHFAX", "length": 9561, "nlines": 80, "source_domain": "sandesh.com", "title": "રાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા - Sandesh", "raw_content": "\nરાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા\nરાહુલ ગાંધીએ આખરે 8 દિવસ બાદ મૌન તોડ્યું, એક જ કાંકરે ચાર પક્ષી માર્યા\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું છે અને દિલ્હીમાં ચાલી રહેલી ‘ધરણા પોલિટિક્સ’ પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી ભાજપ, વડાપ્રધા નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલી રહેલા ડ્રામામાં જનતા પિસાઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.\nદિલ્હીમાં આઈએએસ અધિકારીઓની કથિત હડતાળ પુરી કરવ અને ડૉર સ્ટેપ યોજનાઓને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે એલજી ઓફિસમાં ધરણા દીધા હતાં. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નિવાસસ્થાનનો પણ ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાક્રમ છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યો છે. કેજરીવાલના જવાબમાં ભાજપે પાણીના પ્રશ્ને દિલ્હીના મુખ્યમંત્રી નિવાસ પર ધરણા કર્યાં હતાં.\n8 દિવસ બાદ રાહુલ ગાંધીએ મૌન તોડ્યું\nછેલ્લા 8 દિવસથી રાજધાની દિલ્હીમાં રાજ્ય સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડૂ અને કેરળના મુખ્યમંત્રી કેજરીવાલનું સમર્થન કરી ચુક્યા છે. આ ઉપરાંત એનડીએના ઘટકદળ શિવસેનાએ પણ કેજરીવાલનું સમર્થન કર્યું છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મામલે સદંતર મૌન હતા. આખરે તેમણે ચુપ્પી તોડતા રાહુલ ગાંધીએ આ મામલી ટ્વિટ કર્યું છે.\nશું છે રાહુલ ગાંધીનું ટ્વિટ\nરાહુલ ગાંધીએ ટ્વિટ મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારને એકસાથે નિશાને લીધા હતાં. ટ્વીટની મહત્વપૂર્ણ બાબત એ રહી કે, તેમણે પોતાની વાત રજુ પણ કરી દીધી અને કોઈનો પક્ષ પણ લેતા ન દેખાયા. તેમણે ભાજપ અને આપથી સમાન અંતર જાળવવાનો પ્રયાસ પણ કર્યો.\nરાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી એલજી ઓફિસમાં ધરણા પર છે, જ્યારે ભાજપ સીએમ નિવાસસ્થાને ધરણા ધરી રહી છે. દિલ્હીના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. વડાપ્રધાને સમગ્ર મામલે આંખો મીચી દીધી છે. દિલ્હીમાં ડ્રામાથી જનતા પરેશાન છે.\nએક જ કાંકરે ચાર પક્ષી\nઆમ રાહુલ ગાંધીએ તેમના એક જ ટ્વિટ દ્વારા ચાર નિશાન તાક્યાં હતાં. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજુ ભાજપ, ત્રીજા કેજરીવાલ અને ચોથા દિલ્હીના IAS અધિકારીઓ.\nપશ્ચિમ બંગાળમાં અમિત શાહની રથયાત્રા પર HCનો પ્રતિબંધ, ડિવિજન બેંચની પાસે જશે BJP\n2019ની લોકસભાની ચૂંટણીમાં BJP બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રીને ઉતારશે મેદાનમાં\nસોમનાથની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે ભુમિપૂજન\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, ���હ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-rapar-news-053003-1195087-NOR.html", "date_download": "2018-12-12T16:45:28Z", "digest": "sha1:WSMDL4ZGEMHSJA4GXBHIVTTXNCD55SLI", "length": 5582, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું | 9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું", "raw_content": "\n9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું\nભુજ: રવિવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રને ધ્રુજાવી મુકનારા 4.1ની તિવ્રતાના આંચકા પછી વાગડ ફોલ્ટની સખડડખડ ઉલ્લેખનિય...\nભુજ: રવિવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રને ધ્રુજાવી મુકનારા 4.1ની તિવ્રતાના આંચકા પછી વાગડ ફોલ્ટની સખડડખડ ઉલ્લેખનિય રીતે વધી ગઇ છે. રવિવારે 4.1ની તિવ્રતાના કંપન પછી 2 દિવસના સમયગાળામાં વાગડ ફોલ્ઠ 9 જેટલા હળવા કંપનથી ધ્રુજયો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી જાણવા મળ્યું છે. આઇઅેસઆરના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રીના 9.38ના રાપર નજીક 2.8તો 9.50 વાગ્યે ભચાઉ પાસે 1.8 જયારે બપોરે પોણા ત્રણ વાગ્યે ભચાઉ પાસેજ 2.2નું કંપન અનુભવાયું હતું. ઉલ્લેખનિય છે કે સોમવારે પણ ભચાઉ, રાપર અને દુધઇ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 6 હળવા કંપન અનુભવાયા જેની તિવ્રતા 1.6થી 2.5ની વચ્ચે આંકવામાં આવી હતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ���સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-woman-killed-his-husband-with-help-of-boyfriend-in-gorakhpur-gujarati-news-5821605-PHO.html", "date_download": "2018-12-12T16:46:44Z", "digest": "sha1:G3X4PEN55HDAB6RIV3FQS7U2XDGGYE3Q", "length": 9667, "nlines": 144, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Woman Stopped Boyfriend To Kill Son After Husband Murder In Gorakhpur | પતિ પછી બાળકને પણ મારી નાખવા માગતો હતો BF: માએ કહ્યું- રહેવા દે એ તારો જ છે", "raw_content": "\nપતિ પછી બાળકને પણ મારી નાખવા માગતો હતો BF: માએ કહ્યું- રહેવા દે એ તારો જ છે\nઘટના સમયે મૃતકના માતા-પિતા અને કાકા-કાકી તે જ ઘરમાં હતા\nગોરખપુર: તાજેતરમાં જ ભદોહીમાં એક એચઆઈવી ઈન્ફેક્ટેડ મહિલાએ તેના પતિની હત્યા કરી દીધી છે. મહિલાનું કહેવું હતું કે, પતિ તેની મિલકત છીનવી લેવા માગતો હતો. ક્યારેક પૈસા તો ક્યારે પ્રેમના કારણે લોકો આવા મોટા ક્રાઈમ કરી દેતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ગોરખપુરમાં આ પ્રમાણેની ઘણી ઘટના જોવા મળી છે. સુષ્મા નામની મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી હતી. હાલ તે મહિલા જેલના સળીયા પાછળ છે. આજે ભાસ્કર.કોમ આ ક્રાઈમનો રિકોલ તેમના રિડર્સને જણાવી રહ્યા છે.\nલાશ ફેંકીને ભાગી ગયા હતા બાઈક સવાર\n- 22 એપ્રિલ 2017ના રોજ રાતના સમયે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ જોઈને બાઈક સવાર એક લાશ ફેંકીને ભાગી ગયા હતા. પોલીસે પાંચ કિલોમીટર સુધી તેનો પીછો કરીને તેમને પકડી પાડ્યા હતા.\n- લાશની ઓળખ વિશનપુરવામાં રહેતા 35 વર્ષના વિવેક પ્રતાપ સિંહ તરીકે કરવામાં આવી હતી. અંદાજે 12 કલાક પછી કેંન્ટના તાત્કાલીક સીઓ રહેલા અભય કુમારે આ ઘટાનો ખુલાસો કર્યો હતો. વિવકેની હત્યા તેની પત્ની સુષ્મા અને તેના પ્રેમી કામેશ્વરે સાથે મળીને કરી હતી.\n- વિવેક તેના છ વર્ષના બાળકને પણ મારવા ઈચ્છતો હતો પરંતુ ત્યારે સુષ્માએ તેને કહ્યું હતું કે, એ તારુ જ લોહી છે. એને રહેવા દે. તે આ સાંભળીને ખૂબ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો કારણકે સુષ્માએ આ પહેલાં આ વિશે કદી ચર્ચા પણ નહતી કરી.\nમર્ડર વખતે બાજુના જ રૂમમાં ઉંઘતા હતા કાકા-કાકી\n- વિવેક તેની પત્ની સુષ્મા અને દીકરા સાથે મકાનના ફર્સ્ટ ફ્લોર પર રહેતો હતા. ઘટના સમયે તેમની બાજુના જ રૂમમાં તેમના કાકા-કાકી સુતા હતા. મૃતકના પિતા દેવેન્દ્ર પણ તેમન��� પત્ની અને અન્ય પરિવારજનો સાથે ઉંઘી રહ્યા હતા.\n- નોંધનીય છે કે, વિવકે એક ન્યૂઝ પેપરના ડિસ્ટ્રીબ્યૂશનમાં કામ કરતો હતો. તે રોજ સવારે 3-4 દરમિયાન ફિલ્ડમાં નીકળી જતો હતો. સાંજે વહેલો પાછો આવતો હતો અને રાતે 10 વાગે સુઈ જતો હતો.\nદાદા-દાદી સાથે રહ્યો છે દીકરો\n- મૃતક વિવેકના પિતાનું કહેવું છે કે, પોલીસે તપાસમાં ઢીલ કરી હોવાથી એક આરોપી મુકેશને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ચાર્જશીટની કોપી મળ્યા પછી અમે ફરી એપ્લિકેશન કરીશું. પોલીસે વિવેકના દીકરા આરુષની પણ નિવેદન લીધું હતું. હાલ આરુષ દાદા-દાદી પાસે રહે છે.\nઆગળ જાણો શું થયું તું એ રાત્રે જ્યારે પત્નીએ દીકરાની સામે કરી હતી પતિની હત્યા\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00219.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/225", "date_download": "2018-12-12T17:47:48Z", "digest": "sha1:JPM7PNZCXQQ3OWZKSOA4H5QMOSXVGTIA", "length": 3967, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "પૂ.સંતોના નામ પરથી દાસત્વભાવ સમજાવ્યો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપૂ.સંતોના નામ પરથી દાસત્વભાવ સમજાવ્યો.\nપૂ.સંતોના નામ પરથી દાસત્વભાવ સમજાવ્યો.\nતા. ૧૫/૩/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.\n અરે આજે બધા નવા ભણેલા સંતો અને ખાં એ ખાં સંતો છે. સર્વોપરી સ્વામી, સાક્ષાત્ સ્વામી અને તેજોમય સ્વામી...”\n“બાપજી, આ રહ્યા પૂ. સનાતન સ્વામી...”\n“સ્વામી, સનાતન તો એક જ છે. આપણે એમ સમજવું કે સનાતન સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ.”\n“હા બાપજી... રાજી રહેજો...”\n“સ્વામી, સર્વોપરી નહિ પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ; સાક્ષાત્ નહિ પણ સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ... તેજોમય નહિ પણ તેજોમય સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ. વિશેષણો બધાં મહારાજનાં છે પણ આપણે નિરંતર દા��� છીએ... સમજ્યા \nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ahi-nibhavama-aave-chhe/", "date_download": "2018-12-12T16:00:50Z", "digest": "sha1:EUK7KW6QIDF5RSHPYIXLJ54J2XWL5WYZ", "length": 21374, "nlines": 215, "source_domain": "gujjurocks.in", "title": "અહી નીભાવામાં આવે છે આવી અજીબ રસ્મ, લગ્ન પહેલા દુલ્હાનો કરવામાં આવે છે આવો ભયાનક હાલ..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nજેવો પાયલટ બન્યો કે આ દીકરાએ પોતાના ગામના 22 વૃદ્ધોને પોતાના…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nસીતાફળની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે વાંચો સીતાફળ ખાવાથી થશે…\nફક્ત એક ઉપાય અને 10 જ મીનીટમાં શરીરની ગંદકી બહાર નીકળી…\nકાંટાવાળો આ છોડ છે તમારા શરીરના દરેક રોગનો ઈલાજ, તમે ક્યારેય…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર ���ાં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nદૂધ અને મધ સાથે લેવાથી પાચનશક્તિ વિકસે છે અને હાડકા પણ…\nલીવર સ્વચ્છ તો સ્વાસ્થ્ય સુરક્ષિત, આજે જ જાણી લો લીવરને સાફ…\n99 % લોકોને નથી ખબર….પલાળેલા સીંગદાણા ખાવો અને મેળવો તેના 12…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nબીટથી ફક્ત લોહી જ બને છે એવું નથી ડાયાબિટીસ અને પ્રેગનેન્સી…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nમગની દાળનો શીરો રેસિપી …મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો આંગળા ચાટતા…\nમહેમાનોને તમારા હાથે બનાવેલ મોહનથાળ ખવડાવો, સીધી અને સરળ રીત, ટેસ્ટ…\nHome અજબ ગજબ અહી નીભાવામાં આવે છે આવી અજીબ રસ્મ, લગ્ન પહેલા દુલ્હાનો કરવામાં આવે...\nઅહી નીભાવામાં આવે છે આવી અજીબ રસ્મ, લગ્ન પહેલા દુલ્હાનો કરવામાં આવે છે આવો ભયાનક હાલ…..\nસોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે વિડીયોમાં એક હટ્ટી-કટ્ટી મહિલા હાથમાં ડંડો લઈને ઉભેલી છે, જ્યારે એક વ્યક્તિ તેની પાસે મોજુદ છે. પછી કઈક એવું થાય છે કે અચાનક મહિલા યુવકને ખુબ જ ખરાબ રીતે ડંડાથી મારવા લાગે છે. તાજ્જુકની વાત એ છે કે તે વ્યક્તિ એકવાર પણ આ મહિલાનો વિરોધ નથીકરી રહ્યો અને જુકીને માર ખાઈ રહ્યો છે. એવું નથી કે આ વ્યક્તિને કોઈ પીડા નથી થઇ રહી. જ્યારે દર્દ અસહનીય બની જાય છે ત્યારે તે વચ્ચે-વચ્ચે ઉભો થઈ જાય છે અને પોતાના શરીરને રગડવા લાગે છે અને ફરીથી માર ખાવા લાગે છે.\nતમે વિચારી રહ્યા હશો કે બની શકે કે આ વ્યક્તિ કોઈ જુર્મની સજા ભોગવી રહ્યો હોય, પણ તેવું નથી. કેમ કે આ એક પરંપરા છે. આ લગ્ન સાથે જોડાયેલો એક અનોખો રીવાજ છે. જો કે રીવાજો અલગ-અલગ દેશોમાં પોત પોતાના તરીકાથી અપનાવવામાં આવતી હોય છે પણ આવી અનોખતી રસમ વિશે તો કદાચ જ તમે સાંભળ્યું હશે.\nસાઉથ અમેરિકાના પેરુમાં રસ્મને મનાવાના ચાલતા આ દિવસે દુલ્હાની પીટાઈ કરવામાં આવે છે. લોકો ખુબ મજા લઈને તેને નિભાવે છે. માનવામાં આવે છે કે તેનાથી પતી આવનારા સમયમાં પત્નીની દરેક પરેશાનીઓ સહી શકે છે. વિડીયો શેઈર કરનારાએ જણાવ્યું કે આ ખતરનાક વિડીઓ તે જ રીવાજ નો છે, જેમાં યુવક પોતાની થનારી સાસુનો માર ખાઈ રહ્યો છે.\nપૂરો મામલો જાણ્યાં બાદ તમને હસવું આવી રહ્યું હશે. પણ જરા વિચારો જો તમે પણ તે દેશમાં જન્મ્યા હોત તો તમારો શું હાલ થાત. છોકરાઓ ખાસકરીને પોતાને ભાગ્યવાન સમજો કે તેઓ ભારતમા જન્મ્યા છે.\nજણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધીમાં 10,191 વાર શેઈર કરવામાં આવી ચુક્યો છે.\nલેખન સંકલન: ગોપી વ્યાસ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article‘બજરંગી ભાઈજાન’ ની મુન્ની હર્ષાલી મલ્હોત્રાએ પોતાના ઘર પર કરી નવરાત્રી ની પૂજા, ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ સુંદર તસ્વીરો….\nNext articleમુકેશ અંબાણીને ક્યારે અને કેવી રીતે આવ્યો JIO નો આઈડીયા, તેની પાછળની કહાની સાંભળીને દંગ રહી જાશો…..\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nજિસ્મ ફરોશી કરતા પકડાઈ બોલીવુડની આ 2 અભિનેત્રીઓ, નામ જાણીને નહિ...\nકરોડપતિ બનાવી દેશે વરસાદનું પાણી, વરસાદ શરૂ થતા જ કરો આ...\nજયારે કરીનાએ દીકરા તૈમુરને કિસ કરવાની કોશીશ કરી તો, તૈમુરે ફેરવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8A%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80_%E0%AA%9C%E0%AA%B5", "date_download": "2018-12-12T18:01:36Z", "digest": "sha1:KEA6S7JAXGETCBKRQ6P7TQVBFSBA2KXB", "length": 3488, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઊતરી જવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઊતરી જવું\nઊતરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસડી કે ���ગડી જવું.\nબરોબર ઊતરવું ('જવું' ક્રિ૰ સાથે આવતાં આ સામાન્ય અર્થ છે.).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-narendra-modi-will-visit-diu-and-daman-037792.html", "date_download": "2018-12-12T17:28:08Z", "digest": "sha1:HTSVRJDNIGVYVF3DFNT6XPJ2R7JQBI6M", "length": 8511, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "વડાપ્રધાન મોદી કરશે દિવ અને દમણની મુલાકાત | PM Narendra Modi will visit Diu and Daman - Gujarati Oneindia", "raw_content": "\n» વડાપ્રધાન મોદી કરશે દિવ અને દમણની મુલાકાત\nવડાપ્રધાન મોદી કરશે દિવ અને દમણની મુલાકાત\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા\nએમપી, રાજસ્થાન, છત્તીસગઢના પરિણામથી સામે આવ્યુ મોદી ફેક્ટરનું સત્ય\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસો દરમિયાન બે રાજ્યો ગુજરાત અને તામિલનાડુ; તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દિવ તથા પુડુચેરીની મુલાકાત લેશે. વડાપ્રધાન શનિવારે દમણ પહોંચશે.તેઓ ત્યા વિવિધ વિકાસલક્ષી યોજનાઓની શરૂઆત કરાવશે, લાભાર્થીઓને વિવિધ યોજનાઓનાં પ્રમાણપત્રનું વિતરણ કરશે. તેઓ ત્યાં એક જાહેર સભાને સંબોધન પણ કરશે. તે પછી વડાપ્રધાન તમિળનાડુ જવા રવાના થશે. ચેન્નઈ ખાતે તેઓ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના - અમ્મા ટુ વ્હીલર સ્કીમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.\nરવિવારે પ્રધાનમંત્રી પુડુચેરીની મુલાકાત કરશે. ત્યાં તેઓ અરવિંદ આશ્રમમાં, અરવિંદને પુષ્પાંજલિ અર્પણ કરશે અને શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્રનાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.નરેન્દ્ર મોદી ઓરોવિલેની પણ મુલાકાત લેશે. તેઓ ઓરોવિલે ગોલ્ડન જ્યુબિલી ઉજવણીનાં અવસર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. આ અવસરે તેઓ પ્રસંગોચિત સંબોધન કરશે. સાથે જ પ્રધાનમંત્રી પુડુચેરીમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. રવિવારે સાંજે પ્રધાનમંત્રી ગુજરાતનાં સુરતમાં \"રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન\" ને લીલીઝંડી દેખાડશે. નરેન્દ્ર મોદી આગામી બે દિવસો દરમિયાન બે રાજ્યો ગુજરાત અને તામિલનાડુ; તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દિવ તથા પુડુચેરીની મુલાકાત લેશે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/226", "date_download": "2018-12-12T17:50:57Z", "digest": "sha1:Y3MOYEZUG3VWFSZDRKBSBXB7NVXDMC6A", "length": 4785, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ ભગુજીને સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવ્યું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ ભગુજીને સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવ્યું.\nશ્રીહરિએ ભગુજીને સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવ્યું.\nએક સમામાં જેતલપુરમાં શ્રીહરિ સંતો-ભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં મધ્યાહ્ન ભોજન લેવા પધારતા હતા.\nભાદરવા મહિનો સૂર્યનો તાપ અતિશે તપતો હતો.તાપને લીધે શ્રીજીમહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ મહારાજના મસ્તક ઉપર છત્ર ધર્યું હતું. મહાપ્રભુએ બે-ત્રણ વખત હસ્તથી છત્ર દૂર કર્યું પણ છતાંય, ભગુજીએ જોરથી તે છત્રને પકડી રાખ્યું.\nમહારાજ થોડુંક આગળ ચાલ્યા અને ઊભા રહી ગયા. છત્રનો હાથો જોરથી પકડ્યો તેથી ભગુજીના હાથમાંથી છત્ર છૂટી ગયું. મહારાજે છત્રને જોરથી જ નીચે પછાડ્યું તેથી બધા સળિયા છૂટા થઈ ગયા.\nમહાપ્રભુના મુખ પર સહેજે રાજીપાના ભાવ દેખાવાને બદલે નારાજગીનાં દર્શન થતાં હતાં અને વક્ર દૃષ્ટિ કરીને ભગુજીને ઠપકો આપતાં કહ્યું,\n“આ બધા સંતો-હરિભક્તો તાપમાં ચાલે છે અને તમે અમારા મસ્તકે શીદને છત્ર ધરો છો \nમહારાજ જ્યારે ભગુજીને ઠપકો આપતા હતા ત્યારે સાથે ચાલનારા સંતો-હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા.\nઆવી રીતે શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સંતો-હરિભક્તોનો મહિમા સમજતા અને સમજાવતા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5175430291128320&ret=%2F", "date_download": "2018-12-12T16:01:57Z", "digest": "sha1:QCICIFWUZJWR72DNIQETWMGBGVJR2K7I", "length": 12176, "nlines": 19, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો દીપક સોલિયા ની ગુજરાતી વાર્તા સેક્સ પછીની પળોમાં સિંહ શું કરે? પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dipak Soliya's Gujarati content sex pachhi ni palo on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "ઝંખનાઓના જંગલમાં એક લટાર\nહાલમાં અમદાવાદથી ખાનગી બસમાં ભાવનગર આવી રહ્યો હતો. બસ ઉપડી ત્યારે ટીવી બંધ હોવાથી બસમાં શાંતિ હતી. પાછળની હરોળમાં બેઠેલા ચાર યુવાનિયાની વાતો મને સ્પષ્ટ સંભળાતી હતી. દીપિકા-કેટરિના વગેરેને અંદરોઅંદર અન્યની 'ભાભી' ગણાવીને તેઓ રાજી થતા હતા. એમની વાતો તો છેવટ સુધી ચાલી, પણ વચ્ચે ટીવી ચાલુ થવાથી તેમની વાત થોડી ઘટી અને સંભળાતી બંધ થઈ. ભાવનગર આવતાં ફરી ટીવી બંધ થયું અને તેમની વાતો ફરી સંભળાતી થઈ. ચારમાંના એક જણે બારીમાંથી કોઈ કાર ડીલરનો સ્ટોર જોયો. પછી કાર વિશે પણ એ જ રીતે વાત ચાલી જાણે ભાવિ પત્ની વિશે કહેવાઈ રહ્યું હોય. એ છોકરાઓ જગતની અતિ મોંઘી કારના માલિક બનવા ઉત્સુક હતા. એક કહે, 'આપડી તો બોસ, રોલ્સ રોય્સ જ.' બીજો વળી કહે, 'લાલ ફેરારી એટલે તમારી ભાભી, ઓકે' ત્રીજો એક પણ ફેરારીના આશિક હતો. એ કહે, 'ચાલ જોઈએ, ફેરારી તારી ભાભી બને છે કે મારી' ત્રીજો એક પણ ફેરારીના આશિક હતો. એ કહે, 'ચાલ જોઈએ, ફેરારી તારી ભાભી બને છે કે મારી\nગાડીને લાડી જેટલી લાડલી ગણતા એ જુવાનિયાઓ મધ્યમવર્ગીય હતા. તેઓ ફેરારીના માલિક બને એવી શક્યતાઓ ઓછામાં ઓછી હોવા છતાં જે ઉત્સાહથી તેઓ ફેરારીના સપનાં જોતાં હતાં એ જોવા-સાંભળવાનું ગમ્યું.\nઆખી વાતમાં સૌંદર્ય છે, ઝંખનાઓનું, ઉંમરનું, હોર્મોન્સનું. આ ઉંમરે ઘટમાં ઘોડા થનગને જ. ન થનગને તો પ્રોબ્લેમ. સૌથી મોંઘી કાર ખરીદવી, દુનિયા બદલી નાખવી, સુપરસ્ટાર બનવું, સૌથી મોહક યુવતીને પરણવું, સૌથી ઝડપી વાહન ચલાવવાનો વિશ્વવિક્રમ તોડવો, લાખ રૂપિયાના પગારની નોકરી મેળવવી... આવી મોટી મોટી ઇચ્છાઓ જોશીલા જુવાનિયાઓના મનમાં જાગે એમાં કશું ખોટું નથી. છોકરીઓને પણ આવું બધું થાય. છોકરીઓના મનમાં પણ રણબીરો-રણવીરો હોવાના અને પોતે થોડી પણ રૂપાળી હોય તો વધુમાં વધુ રૂપાળી દેખાય એવા સેલ્ફી પાડી પાડીને ફેસબુક પર મૂકવાની એમને ઇચ્છા થવાની. હર્મન હેસની નવલકથા 'સિદ્ધાર્થ'માં એક જગ્યાએ લખ્યું છેઃ 'એક માતા પોતાના બાળકને પાગલની જેમ ચાહે, એકના એક દીકરા પ્રત્યે કોઈ ઘેલો પિતા મૂરખની જેમ ગૌરવ અનુભવે, કોઈ કોડભરી યુવતી ઘરેણાં માટે, પુરુષોની પ્રશંસા માટે છટપટે... આ બધી આવેગપૂર્ણ વૃત્તિઓ અને ઇચ્છાઓ સીધીસાદી અને મૂર્ખામીભરી હોવા છતાં એ અત્યંત શક્તિશાળી અને જીવંત હતી, એ ક્ષુલ્લક નહોતી...'\nઆવેગપૂર્ણ ઇચ્છાઓમાં ધસમસતી ગંગા જેવું સૌંદર્ય હોય છે. ગંગા અને ઇચ્છા બેયનાં મૂળ સમજવાં જેવાં છે. ગંગા છે ગંગોત્રીને લીધે. ગંગોત્રી છે પર્વતોની હિમવર્ષાની લીધે. હિમ છે વાદળને લીધે. વાદળ સાગરને લીધે, સાગર પૃથ્વીને લીધે, પૃથ્વી સૂર્યને લીધે, સૂર્ય અવકાશગંગાને લીધે અને અવકાશગંગા બ્રહ્માંડને લીધે છે. એમ, ઇચ્છા મનને લીધે છે, મનના વિચારો શરીરને લીધે છે અને શરીરની ગતિવિધિ જીવને લીધે છે. પાયામાં છે જીવ. જીવ છે, તો શરીર છે, તો મન છે, તો વિચાર છે, તો ઇચ્છા છે. આ સમગ્રતા, આ અસલીયત આપણે સામાન્ય રીતે જોઈ નથી શકતા. એનું એક મહત્ત્વનું કારણ છે 'નકલી હું', જેનો મૂળ અભિગમ એવો છે કે 'બસ, જે કંઈ છે તે હું જ છું. તું બીજી બધી માથાકૂટમાં પડ નહીં.'\nઆ 'નકલી હું' આપણી નૈસર્ગિક-સાહજિક-સરળ ઇચ્છાઓને પણ તોડીમરોડીને આપણી વાટ લગાડે છે. બાકી, ઇચ્છા તો પ્રાણીઓને પણ જાગે. યુવાન સિંહ પણ સારી સિંહણને ઝંખે, પરંતુ સિંહમાં 'નકલી હું' શૂન્યવત્ હોય છે, જ્યારે માણસમાં 'નકલી હું' કેન્દ્રસ્થાને હોય છે. પ્રાણીની ઇચ્છા આહાર-નિદ્રા-ભય-મૈથુન જેવી પ્રાથમિક જરૂરિયાતને લગતી હોય છે, જ્યારે માનવીની ઝંખનાઓ અંહકારની પેચીદી ગતિવિધિ બની રહે છે. જેમ કે, એક પુરુષ જ્યારે સૌથી રૂપાળી પત્ની ઝંખે છે ત્યારે એ ઝંખના ફક્ત એક સાદી, સાહજિક મનો-શારીરિક ઘટના બની રહેવાને બદલે એમાં અહંકાર ભળે છેઃ 'બીજાઓથી સારી પત્ની જોઈએ, લોકો જોઈને જલી જાય એવી પત્ની જોઈએ,મારો વટ પડી જાય એવી પત્ની જોઈએ...' આખી વાતમાં પત્નીના રૂપ કરતાં પોતાનો અહંકાર કેન્દ્રમાં આવી જાય છે.\n'નકલી હું'ને પોતાનો તાપ ટકાવી રાખવા માટે, તાપણું જલતું રાખવા માટે સતત નવી નવી ઇચ્છાઓનાં લાકડાંની (બળતણની) જરૂર પડે. સિંહની જાતીય જરૂરિયાત પૂરી થાય એટલે એ શાંત થશે, થોડી વાર પડયો રહેશે. પણ માણસ એવી રીતે નહીં વર્તે. હજુ તો સમાગમ પૂરો થયાને અડધી મિનિટ પણ ન થઈ હોય ત્યાં માણસને એનો 'નકલી હું' યાદ કરાવશે કે 'જો તો, ફેસબુક પર મૂકેલા પેલા ફોટાને કેટલી લાઈક્સ મળી' ટૂંકમાં, ઇચ્છાઓની દોડધામ અટકવી ન જોઈએ. એક ઇચ્છા પૂરી થાય કે તરત બીજી જાગે. એક પ્યાસ છિપાય કે તરત નવી પ્યાસ ભડકે. માણસ જિંદગીભર પ્યાસ-ટુ-પ્યાસ-ટુ-પ્યાસ દોડતો રહેવો જોઈએ, જેથી એ ઝંપીને બેસે નહીં અને 'નકલી હું'ની અસલિયત જોવા નવરો ન પડે.\nઇચ્છાપૂર્તિની કવાયત રમણ મહર્ષિએ કંઈક આવી રીતે સમજાવેલીઃ આપણી અંદર કોઈ એક વસ્તુની તીવ્ર ઇચ્છા જાગે ત્યારે આપણું ઘણુંખરું ધ્યાન એ ઇચ્છામાં પરોવાયેલું રહે છે. આપણે બીજું કશુંક કરતાં હોઈએ તો પણ મનનો એક હિસ્સો તો પેલી ઇચ્છામાં જ પરોવાયેલો રહે છે. એક અવિરત બેચેની આપણને સતાવતી રહે છે. મને એ ચીજ ક્યારે મળશે... ક્યારે મળશે... પછી એક તબક્કે એ ઇચ્છા પૂરી થાય, પેલી ચીજ મળી જાય, ત્યારે થોડી વાર બહુ સારું લાગે છે. એ જે સારું લાગે છે એનું મૂળ વસ્તુમાં નથી. વસ્તુ આપણને કશું નથી આપતી, પણ વસ્તુ મેળવવાનો વલવલાટ શાંત થવાથી આપણને સારું લાગે છે કે હાશ, અકળામણથી છૂટયો વાત સમજાઈ વસ્તુ મેળવવાથી જે ખુશી આપણને મળે છે એ ખુશી વસ્તુમાંથી નથી મળતી, પરંતુ વસ્તુની ઝંખનામાંથી, મનની પ્યાસમાંથી મળતી મુક્તિની એ ખુશી હોય છે. વાત સાચી કે ખોટી\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/history-about-world-lion-day-53705.html", "date_download": "2018-12-12T17:54:23Z", "digest": "sha1:3GR67QDZXOCM2V6EENLBZJTYOXDJKNO2", "length": 9858, "nlines": 72, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "જાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે\nવિશ્વ સિંહ ડે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ આવે છે. વિશ્વ સિંહ ડેનો જાજરમાન શિકારી અંગે જાગૃતિ લાવવાનો ધ્યેય છે, જે ફક્ત જંગલના રાજા તરીકે ઓળખાય છે. સિંહો પેન્થેરા જીનસની મોટી બિલાડીઓ પૈકી એક છે અને ફેલિડે પરિવારના સભ્ય છે. જંગલી પ્રદર્શનમાં લાયન ખૂબ સમાન વર્તન કરે છે, ખાસ કરીને જ્યારે નાની સ્ત્રીઓ અથવા નાના પ્રાણીઓ ગૌરવમાં વધુ પ્રભાવશાળી સિંહની સાથે જોડાય છે. સિંહ વાઘ પછી બીજી સૌથી મોટી જીવંત બિલાડી છે. વાઇલ્ડ લાયન્સ હાલમાં ભારત અને સબ-સહારા આફ્રિકામાં અસ્તિત્વ ધરાવે છે.\nવિશ્વ સિંહનું નિર્માણ બીગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મોટા બિલાડીઓને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અધિકૃત અભયારણ્ય છે. તેઓ 10 ઑગસ્ટ પસંદ કરે છે, કારણ કે તે વિશ્વભરમાંથી એક સાથે આવવા માટે એક આદર્શ દિવસ છે, કારણ કે શકિતશાળી સિંહને શક્ય તેટલી વધુ રીતે શ્રદ્ધાંજલિ આપવા. તેમ છતાં, આપણા બધા માટે આનંદ અને ઉત્સુક પ્રસંગે, તેની સ્થાપના ગંભીર બાબત પર આધારિત છે: સિંહોની સંખ્યા નાટ્યાત્મક રીતે બિંદુથી ઘટી ગઈ છે જ્યાં પ્રજાતિઓ ભયંકર યાદીમાં મૂકવા માંગે છે. જેમ કે તેના મોટા પિતરાઇ ભાઇ વાઘ આથી સિંહોના પ્રાણીઓનું જોખમ ઉભું કરવા વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ ડે એક સંપૂર્ણ દિવસ છ��.\n# લાયન્સ વિશેની હકીકતો\n- વિશ્વ સિંહ ડે ઉજવણી માટે સરળ તથ્યો નીચે યાદી થયેલ છે.\n- સિંહ મોટાભાગના જૂથોમાં રહે છે, જેને વરુના જેવા ગૌરવ કહેવાય છે\n- નર સિંહ 500 પાઉન્ડ કરતા વધારે વજન ધરાવે છે અને લંબાઈથી આઠ ફીટ સુધી વધે છે.\n- ભલે સિંહને \"જંગલનો રાજા\" કહેવામાં આવે છે, તેમ છતાં તેઓ માત્ર ઘાસનાં મેદાનો અને મેદાનોમાં જ રહે છે - જંગલ નથી.\n- સ્ત્રી સિંહ અને તેમની બહેનો સમગ્ર જીવન માટે એક સાથે જીવી રહ્યા છે. તેમના માદા બચ્ચાઓ પણ ઉગાડ્યા પછી પણ ગૌરવમાં રહે છે, પરંતુ પરિપક્વતા સુધી પહોંચે તે પછી પુરુષ બચ્ચાઓ પોતાના પર હકદાર હોવા જોઈએ.\n- માદા સિંહોમાં ભવ્ય કુહાડીઓ હોય છે જે તેમને મોટા અને વધુ ધમકાવીને દેખાશે. સ્ત્રી સિંહો ફુલર, ગાઢ વાળ તરફ આકર્ષાય છે.\n- નર સિંહની ગર્જના, પાંચ માઇલ દૂરથી સાંભળી શકાય છે, અને તેમની કિકિયારી કોઈપણ મોટી બિલાડીની જાતિના સૌથી મોટા ગર્જના છે. તેમનાં ગર્જનાથી તેમને અન્ય સિંહો શોધવા તેમજ તેમના પ્રદેશનું પ્રચાર કરવાનું મદદ મળશે.\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nઆ ફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો કંઈક અલગ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય ���ળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/mahisagar-police-arrested-bunty-babli-15-crore-fraud-037652.html", "date_download": "2018-12-12T17:10:33Z", "digest": "sha1:BIT4JYWTGNQPBSDFDFMVJFI6PTZS6PHV", "length": 9534, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "૧૫ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી બબલી ની ધરપકડ કરતી મહીસાગર પોલીસ | mahisagar police arrested bunty and babli for 15 crore fraud - Gujarati Oneindia", "raw_content": "\n» ૧૫ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી બબલી ની ધરપકડ કરતી મહીસાગર પોલીસ\n૧૫ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી બબલી ની ધરપકડ કરતી મહીસાગર પોલીસ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nરિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા\nરાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ\nચોરોએ ચોંકાવનારી યોજના બનાવી, માલિકના પણ હોશ ઉડી ગયા\nમહીસાગર પોલીસ આરોપી કેતન ડામોર અને તેની પત્ની લક્ષ્મીબેન ડામોર એસ.એન.સી કંપની ના નામે ખેડૂતો અને વેપારીઓને છેતરતા આ ઠંગની ધરપકડ રાજકોટ થી કરી હતી. ખેડૂતો અને વ્યાપારીઓને અનાજ ના ડબલ ભાવ આપવાની લાલચ આપી અનાજ ખરીદી કરી ત્યારબાદ ખેડૂતો અને વ્યાપારીઓ ને પૈસા પરત નાં કરતા મહીસાગર ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી અને આરોપી ને ઝડપી પાડ્યા હતા આરોપી ને તપાસ કરતા ૧૫ કરોડ ની છેતરપીંડી ની વાત બહાર આવી છે. પરંતુ આંકડો વધી શકે છે.\nઆ બંટી બબલી ગુજરાત ના અનેક જિલ્લાઓમાં ઓફીસ બનાવી કરતા હતા છેતરપીંડી જેમાં લુણાવાડા, પંચમહાલ, બરોડા, મહુવા, સુરત, કવાંટ, છોટાઉદેપુર વગેરે સ્થળોથી ઉઘરાવતા હતા. અનાજ હાલમાં પોલીસે રાજકોટ થી પોતાની ઓળખ છુપાવી છેલ્લા ૩ વર્ષ થી આ બંટી બબલી નાસતા ફરતા હતા તેઓની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી છે જેમાં વધુ આંકડો સામે આવી શકે છે\nહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ સપોર્ટ તથા ખાનગી બાતમી આધારે છેલ્લા ૪ મહિના થી વોચ રાખી હતી અને ત્યારબાદ આજરોજ બંને બંટી બબલી આરોપીઓને રાજકોટ કોઠારિયા રોડ થી ઝડપી પાડેલ છે આરોપીઓની વાત કરીએ તો આરોપી કેતન ડામોર તથા લક્ષ્મીબેન કેતનભાઈ ડામોર બંને મૂળ રહે.\nવજેલાવ તાલુકો.ગરબાડા જી. દાહોદ ના છે અને કેતનભાઈ ડામોર ૨૦૦૮ ની સાલમાં લાઈફકેર પ્રાઇવેટ લીમીટેડ કંપની સુરત ખાતે રિલાયન્સ ઇન્સ્યોરેન્સ પોલીસી વેચવાના એજેંટ તરીકે કામ કરતા હતા ત્યાર પછી પોતાની કંપની નામે એસ.એન.સી ૨૦૧૦ માં વડોદરા ખાતે ખોલી પોતે સી.ઈ.ઓ તથા પત્ની ને એમ.ડી બનાવી તેમની નીચે ડાયરેક્ટર તથા ગ્રાહકો બનાવી કંપનીની રચના કરી જેમાં ઇન્સ્યોરેન્સ તથા આધુનિક એગ્રીકલ્ચર લેન્ડ ડેવલોપર ,ડેરી ફાર્મના પ્રોજેક્ટ ઉપર કામ કરી કંપનીનો વિકાસ કરવાની લોકોને જાહેરાત કરી હતી\npolice rajkot પોલીસ રાજકોટ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-rapar-news-041002-1145361-NOR.html", "date_download": "2018-12-12T16:46:05Z", "digest": "sha1:5SSK2KNRAM7JLLNS4NO3UHBWITL6IGQ4", "length": 7118, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "રાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો | રાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tRapar »\tરાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો\nરાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો\nવાગડના રાજકિય માહોલમાં ભારે ઉત્કંઠા જગાવનાર રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં...\nવાગડના રાજકિય માહોલમાં ભારે ઉત્કંઠા જગાવનાર રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ આજે સોમવારે સવારથી મતગણતરીનો ધમધમાટ આરંભાશે. ત્યારે બન્ને પાલિકામાં સતાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તે અંગેનો ફેંસલો આવી જતાં ઉત્કંઠાનો અંત\nરાપરમાં 7 વોર્ડની 28 પૈકી 12 બેઠક બીનહરીફ થયા બાદ શનિવારે 5 વોર્ડની 16 બેઠક માટે 61.25 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતુ઼. અહી મતદાનના દિવસે ઘટેલી ઘટનાના પગલે મતગણતરીના સ્થળે કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. ભાજપ અને ��ોંગ્રેસ દ્વારા કરાતા જીતના દાવામાં કોણ સાચું ઠરશે તેના રહસ્યનો પડદો આજે ઉંચકાઇ જશે.\nતો ભચાઉમાં 28 બેઠક માટે 63 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયા બાદ ઇવીએમમાં કેદ થયેલું ભાવિ ભાજપની તરફેણમાં આવશે કે કોંગ્રેસની તેની ઉત્કંઠાનો અંત આજે મતગણતરી બાદ આવી જશે. બન્ને પાલિકા માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી આરંભાશે. બપોરે 12 વાગ્યા સુધી તમામ પરિણામ આવી જવાની સંભાવના ચુંટણી શાખાના સુત્રોએ વ્યકત કરી છે.\nચૂંટણીના પરિણામોને લઇ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સંતોકબેન આરેઠિયાની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00225.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/types-of-kitchen-fire-and-their-safety-measures-49128.html", "date_download": "2018-12-12T17:55:05Z", "digest": "sha1:HYQ3E6MFP5VLNSHWTUHBLTEWE3F32YX6", "length": 12149, "nlines": 90, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો અહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો અહીં\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો અહીં\nદર વર્ષે મહિલાઓને પૂરતા પ્રમાણમાં રસોડાના આગમાંથી અકસ્માતો પીડાય છે. ઘર બનાવનારાઓને રસોડામાં આગ સાથે કેવી રીતે કામ કરવું તે વિશે વધુ જાણકાર નથી. રસોડામાં આગ બર્નર લીક, રસોઈ દુર્ઘટના અને વગેરે જેવા ઘણાં કારણોને લીધે થાય છે. રસોડામાં આગ ધીરજ અને મન રમતો સાથે વ્યવહાર કરવાની જરૂર છે. તમે ઝડપથી તેની સાથે વ્યવહાર કરવા માટે અગ્નિશામક સંપર્ક કરી શકો છો અને જો તમારી પાસે નથી, તો આ યુક્તિઓ અજમાવી જુઓ.\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n1. જ્યારે પાન કેચર ફાયર\nજયારે રાંધતી વખતે પૅન અગ્નિ હોય ત્યારે મહેનતની આગ પર પાણી રેડતા નથી. તમ��� મીટ ઉપર ઉપયોગ કરી શકો છો, પછી આગને ઢાંકવા માટે પેડ પર ઢાંકણ મૂકો. ઉપરથી ઢાંકણને છોડી દેવાનો વિરોધ કરતી વખતે જ્વાળાઓ પર ઢાંકણને સ્લાઇડ કરવાનો પ્રયાસ કરો.\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n2. જ્યારે ઓવન કેચ આગ\nતરત જ પકાવવાની નાની ભઠ્ઠી દરવાજો બંધ કરો અને તેને બંધ કરો. જો અગ્નિ બહાર ન જાય તો આગ વિભાગને ફોન કરો. તમે ફરીથી તેનો ઉપયોગ કરો તે પહેલાં નિરીક્ષણ અને સમારકામ કરેલ પકાવવાની નાની ભઠ્ઠી છે.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n3. જ્યારે માઇક્રોવેવ કેચ આગ\nમાઇક્રોવેવ બારણું બંધ કરો અને તેને બંધ રાખો. માઇક્રોવેવ બંધ કરો અને તેને અનપ્લગ કરો જો તમે આમ સુરક્ષિત રીતે કરી શકો છો. તેને બંધ કરો અને તેને ફરીથી વાપરશો નહીં જ્યાં સુધી તમે કોઈ ટેકનિશિયન દ્વારા સાધનની તપાસ ન કરી શકો.\n4. જ્યારે વિદ્યુત પેનલ આગ લાગે છે\nઉપકરણો સાથે તમારા વિદ્યુત આઉટલેટ્સ ઓવરલોડિંગ ન કરીને ઇલેક્ટ્રિક આગ અટકાવો. જો આગ શરૂ થાય, તો અગ્નિશામકતાનો ઉપયોગ કરો; પાણી સાથે તે ક્યારેય ડૂબવું હંમેશા વિદ્યુત આગ માટે ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવો. જો તમે પહેલેથી જ અગ્નિશામક સાથે મૂકી દીધું હોય.\n5. સામાન્ય ફાયર નિયંત્રણ ટીપ\nબિસ્કિટિંગ સોડા પણ કોઈપણ રસોડામાં એક મહત્વનો ઘટક છે, અને માત્ર ખાવાનો કૂકીઝ માટે નહીં. જો ઇલેક્ટ્રિક સ્ટેવૉપૉપ પર આગ ફાટી નીકળે અથવા જો તમારી પાસે મહેનતની આગને મારવા માટે કાંઈ ઉપલબ્ધ ન હોય તો બિસ્કિટનો સોડાનો બૉક્સ મેળવો. અને જ્વાળાઓ પર ઉદારતાપૂર્વક રેડવું. બિસ્કિટિંગ સોડા નાની અગ્નિશામક બનવા માટે મદદ કરશે, પરંતુ તમને તેના કેટલાંક બોક્સની જરૂર પડી શકે છે. આગને બહાર કાઢવા માટે લોટનો ક્યારેય ઉપયોગ કરશો નહીં, કારણ કે તે જ્વાળાઓ વધુ ખરાબ કરી શકે છે.\n6. જ્યારે સિલિન્ડર કેચ ફાયર\nએલપીજીમાં ગેસનો સમાવેશ થાય છે, જે દબાણ હેઠળ અત્યંત જ્વલનશીલ છે. જો તમને કોઈ ગેસ લીક લાગે તો તમારે જોઈએ.\n- જ્યારે ગેસ લીકની શંકા છે, ત્યારે બધી જ જ્વાળાઓ, ધૂપ લાકડીઓ, વગેરેનો નિકાલ કરવો.\nએલપીજી રેગ્યુલેટર બંધ કરો અને સિલિન્ડર પર સલામતી કેપ મૂકો.\nપ્રકાશ મેચો નહીં (અથવા હળવા).\n- કોઈપણ વીજ સ્વિચ અથવા ઉપકરણોને ચાલુ / બંધ કરશો નહીં.\n- તમારા ગેસને વહેચવા માટે દરવાજા અને બારીઓ ખોલો.\n- બહારથી મુખ્ય વિદ્યુત પુરવઠો અલગ કરો.\n- તમારા ગેસ સપ્લાયર અથવા ફાયર ડિપાર્ટમેન્ટને કૉલ કરો.\nઅને જ્યારે સિલીંડર આગ લગાવે છે, ત્યારે તમારે જોઈએ.\n- સિલિન્ડરથી ઓછામાં ઓછા 200 મીટર વિસ્તારમાં વિસ્તારને બહાર કાઢો.\nઆગ અકસ્માત વિશે નેબર્સમાં સલાહ.\n- ફાયર એસ્કેપ માટે ઇમર્જન્સી નંબર પર કૉલ કરો.\n- સિલિન્ડર્સ જે આગમાં સીધી રીતે સંકળાયેલા નથી અને ગરમ થઈ નથી તે ઝડપથી એક સલામત સ્થળે ખસેડવામાં આવશે.\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00226.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/06/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-3/", "date_download": "2018-12-12T17:17:40Z", "digest": "sha1:5UQUFKVUEGH7JZOKB2XME32SC6KW3KMF", "length": 4689, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "રાજસ્થાન અને તેલંગણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે. | ESD | ગુજરાતી", "raw_content": "\nરાજસ્થાન અને તેલંગણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે.\nરાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે. વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બંને રાજ્યોમાં વિવિધ સ્થળે જાહેરસભાઓને સંબોધી હતી. ચૂંટણી પંચે મતદાન સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તેલંગણામાં બે કરોડ ૮૦ લાખ મતદાતાઓ ૩૨ હજાર ૮૦૦થી વધુ મતદાન મથકો ઉપર રાજ્યની ૧૧૯ વિધાનસભા બેઠકો માટે મતદાન કરશે. રાજસ્થાનમાં બે હજાર ૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૮૯ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આવતીકાલે ૨૦૦ પૈકીની ૧૯૯ બેઠકો માટે મતદાન થશે. અલવર જિલ્લાની રામગઢ બેઠક ઉપર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનું મૃત્યુ થતાં ચૂંટણી રદ કરવામાં આવી છે. બંને રાજ્યોમાં મતગણતરી છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશની મતગણતરી સાથે આગામી મંગળવારે યોજાશે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/11/page/2/", "date_download": "2018-12-12T16:25:40Z", "digest": "sha1:ZFCOKNOK3SCXDNLAEZ34X5USTA4UCZOG", "length": 8082, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "November 2016 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nવળતરના વિવાદનો ઉકેલ લાવી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ચિમના સરોવરમાંથી સિંચાઈનુ પાણી છોડાવ્યુ\nવળતરના વિવાદનો ઉકેલ લાવી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ચિમના સરોવરમાંથી સિંચાઈનુ પાણી છોડાવ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈનું નામ સાથે ખરેખર હિંદુ નિયમ પ્રમાણે બાપનુ કે પતિનુ નામ જોડાય પરંતુ પાણીવાળી બાઈના હુલામણા નામથી ઓળખાતા રમીલાબેન દેસાઈએ ચિમનાબાઈ સરોવર તેમજ વરસંગ તળાવને ઉંડુ કરાવવા પોતાનુ રાજકારણ ખોયુ અંતે ચિમનાબાઈ સરોવરના મુદ્દે અનેક વિવાદો ઉભા…\nફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત\nફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટીડીઓ વિજયભાઈ ચૌધરી, નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલ, કસ્બા તલાટી પંકજભાઈ મોદી, વિસનગર માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલ, પાલિકા કર્મચારી જયંતીભાઈ મકવાણા, સહીત સબંધકર્તા કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા….\nખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો\nખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરની પાણીયાવાસની વાડી ખાતે તા.૨૨-૧૧-૨૦૧૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ખેરાલુ તાલુકા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં પાણીયાવાસની વાડીની જગ્યા નાની પડતા આવનાર કાર્યકરો બહારની લોબીમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. ખેરાલુ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો તથા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, પાલિકા સદસ્યો, સહકારી આગેવાનો…\nઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો\nઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રૂપેણ નદીના કાંઠે વસેલ ઐતિહાસિક ગામ એટલે વિસનગર તાલુકાનુ સૌથી મોટુ ગામ ઉમતા. આ ગામની અંદર હિંદુ મુસ્લિમ કોમની જુદી જુદી જ્ઞાતિઓ એકમેક સાથે મળીને સંપીને રહે છે અને એક બીજાના ધાર્મિક તહેવારો પ્રસંગોને એક સાથે મળી ઉજવે છે. જે આ ગામની એક આગવી વિશેષતા છે. હમણાં…\nવિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ\nવિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલો વડનગરમાં યોજાયેલ તાનારીરીના કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર નહી રહેતા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે સસ્પેન્ડ કરી ખુલાસો રજુ કરવા જણાવ્યુ હતુ. એક જમાદાર રજા ઉપર હોવા છતાં તેને પણ નોટીસ આપવામાં આપતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/car-accident-on-vadodara-ahmedabad-expreesway-one-die/", "date_download": "2018-12-12T17:30:12Z", "digest": "sha1:XVO2XBKKEHIIW754U2N3HLVFY6UYE6N2", "length": 5851, "nlines": 60, "source_domain": "sandesh.com", "title": "સુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત - Sandesh", "raw_content": "\nસુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત\nસુરતથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને વડોદરા એક્સપ્રેસ વે નડ્યો અકસ્માત, એકનું મોત\nવડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર નડિયાદના ચકલાસી નજીક ગતરોજ મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. આ મામલે ચકલાસી પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.\nટ્રકની પાછળ કાર અથડાતા સર્જાયો અકસ્માત\nવડોદરા – અમદાવાદ એક્સપ્રેસવે ઉપર ચકલાસી પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ ગાડી નં. જીજે૦૫ આર.એ. ૫૭૧૭ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે હંકારી આગળ જતી ટ્રકની પાછળ પોતાની ગાડી અથડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં ગાડીના ચાલક અમરતભાઈ હીરાલાલ ગેહલોત (ઉં.વ.૪૦) રહે.સુરતનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે ગાડીમાં બેસેલ અન્ય પાંચ જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી.\nઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલાયા\nતમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અને અમરતભાઈના મૃતદેહને પી.એમ. માટે મોકલી અપાયો હતો. આ મામલે ચકલાસી પોલીસે પોખરાજ હીરાલાલ નગાજી (ગેહલોત) (રહે.સુરત)ની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને ��તિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/kids-furniture/cheap-kids-furniture-price-list.html", "date_download": "2018-12-12T16:49:17Z", "digest": "sha1:LRT7DY4UYIJK7ABRIMJXMZ4OID4IOTBR", "length": 14310, "nlines": 365, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં કિડ્સ ફૂરનીચ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap કિડ્સ ફૂરનીચ India ભાવ\nખરીદો સસ્તા કિડ્સ ફૂરનીચ India માં Rs.200 પર પ્રારંભ કરવા કે 12 Dec 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 2,619 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો કિડ ફૂરનીચ India માં આવે છે.\nમાટે ભાવ રેંજ કિડ્સ ફૂરનીચ < / strong>\n21 કિડ્સ ફૂરનીચ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 1,948. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન નુબિયા મિલ્ક પાવડર ડિસ્પેન્સર પર ઉપલબ્ધ Rs.200 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n0 % કરવા માટે 51 %\n���્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 કિડ્સ ફૂરનીચ\nનુબિયા મિલ્ક પાવડર ડિસ્પેન્સર\nમુન્સકીન બોટ્ટલે & નિપ્પલ બ્રશ\nસકીલલોકું કોબબ્લર S બેન્ચ\nસ્વયં કિડ્સ રેગ્યુલર એપ્રોન\nસકીલલોકું ટકે ઉપરાંત પુઝલે કામેલ\nસૂંબાબય ચાર સબ ચ૦૩ બ્લુ\nએલેક્સ ક્રાફ્ટી ફેશન શૉ\nએલેક્સ કલર & કડડલે પોની\nએલેક્સ કલર A યુમ્બ્રેલા\nબજાજ બેબી એકટીવીટી વોલ્કર\nવિવિધ ઇન્ફન્ટ ક્વિલ્ટ કબ ગ્રીન મેડોઝ ૧૧૪ક્સ૮૮ સીમ્સ ગ્રીન\nવિવિધ ઇન્ફન્ટ ક્વિલ્ટ કબ ડોલ્ફિન ૧૧૪ક્સ૮૮ સીમ્સ યેલ્લોઉં\nથઈ બેબી કંફાય ફીડિંગ સીત્તીન્ગ પીલલૉ ક્યુશન\nબજાજ રાઉન્ડ બેબી વોલ્કર\nબજાજ અદજુસ્ટેબલે બેબી વોલ્કર\nસ્પ્લેશ 2 કિડ્સ કૉલેકશન\nબજાજ અડવેંચ ત્રીસીસીલે દિલુક્સ\nસૂંબાબય સ્ટુડન્ટ ડેસ્ક ઝાડ 07\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00227.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/surya-ne-jal-chadavavana-fayda/", "date_download": "2018-12-12T17:28:44Z", "digest": "sha1:OGJQDGHITUMURZWEYENCXSXSUI5QHMQQ", "length": 25415, "nlines": 227, "source_domain": "gujjurocks.in", "title": "સૂર્ય ને જળ ચડાવવાનાં ફાયદાઓ જાણો ...હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો શું કહે છે ? વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલા પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશ��…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome ધાર્મિક સૂર્ય ને જળ ચડાવવાનાં ફાયદાઓ જાણો …હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને...\nસૂર્ય ને જળ ચડાવવાનાં ફાયદાઓ જાણો …હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો શું કહે છે \nસૂર્ય ને જળ કેમ ચઢાવાય છે આપણાં માતા-પિતા અને દાદા-દાદી આપણ ને નાનપણ થી શીખવાડે છે કે સવારે વહેલા ઉઠો અને સૂર્ય ને જળ અર્પણ કરો. આવા સમાજ માં જ્યાં સંસ્કારો, વિશ્વાસ અને માન્યતાઓ માં માનવા માં આવે છે ત્યાં એ પણ જાણવું જરૂરી છે કે સૂર્ય ને જળ ચઢાવવું શું ખરેખર લાભપ્રદ છે કે આ ખોટી માન્યતા છે.\nહિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો નું ખૂબ જ મહત્વ હોય છે અને આ ગ્રંથ આપણું સાચું માર્ગદર્શન કરે છે. આ ગ્રંથો નું નિર્માણ એ માટે જ કરવા માં આવ્યું છે કેમ કે આપણ ને આપણાં કર્તવ્ય નું જ્ઞાન રહે. આપણાં શાસ્ત્રો માં લખેલું છે કે સવારે સ્નાન કરી ને સૂર્ય ને જળ અર્પણ કરવા થી આપણાં શરીર ની સાથે સાથે આપણાં મન ને પણ શાંતિ મળે છે.\nકહેવા માં આવે છે કે સૂર્ય બધા ગ્રહો ના સ્વામી છે અને જો આપણે સૂર્ય ને નિયમિત રૂપે જળ ચઢાવીએ છીએ તો સૂર્ય ની કૃપા આપણાં પર રહે છે અને જીવન માં સુખ શાંતિ નો વાસ થાય છે. આ ઉપરાંત એ પણ કહેવા માં આવે છે કે સૂર્ય ને જળ ચઢાવવા થી શરીર પણ અનેક રોગો થી મુક્ત થાય છે.\nઆપણે શાસ્ત્રો નું અનુસરણ કરી ને સૂર્ય ને જળ ચઢાવીએ છીએ પરંતુ તમને શું સૂર્ય ને જળ ચઢાવવા પાછળ નું વૈજ્ઞાનિક કારણ ખબર છે છેવટે સૂર્ય ને જળ ચઢાવાય છે અને તેના થી આપણાં શરીર અને જીવન પણ શું પ્પ્રભાવ પડે છે છેવટે સૂર્ય ને જળ ચઢાવાય છે અને તેના થી આપણાં શરીર અને જીવન પણ શું પ્પ્રભાવ પડે છે તો આજે અમે તમને જણાવીશું સૂર્ય ને જળ ચઢાવવા પાછળ નું વૈજ્ઞાનિક કારણ\nવૈજ્ઞાનિક દ્રષ્ટિ એ જોવા માં આવે તો સૂર્ય એક તારો છે, જે એક અગ્નિ નો ગોળો છે. સૂર્ય ના પ્રકાશ થી જ ધરતી પર દિવસ ની શરૂઆત થાય છે. સૂર્ય માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ જીવ જંતુઓ અને વૃક્ષો ના જીવિત રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. સૂર્ય આપણી પૃથ્વી થી લગભગ 15 કરોડ કિલો મીટર દૂર છે અને તેનો પ્રકાશ ધરતી પર લગભગ 8 મિનિટ અને 19 સેકન્ડ માં પહોચે છે.\nસૂર્ય ને જળ અર્પણ કરવા થી આપણાં શરીર પર તેનો સીધો પ્રભાવ પડે છે, સવારે ઊગતા સૂર્ય ને જળ ચઢાવવા થી આપણાં શરીર ના સ્વાસ્થય પર ખૂબ જ લાભકારી પ્રભાવ પડે છે. જ્યારે સવાર સવાર ની તાજી હવા અને કિરણ શરીર ની ચામડી પર પડે છે તો આપણી સ્કીન ચમકી ઊઠે છે. અને ચહેરા નું તેજ પણ વધે છે.\nઅનેક શોધકર્તાઓ એ કળશ થી સૂર્ય ને ચઢાવાતા જળ પાછળ નું કારણ આપ્યું છે. જ્યારે આપણે ઉપર થી સૂર્ય ને જળ અર્પિત કરીએ છીએ ત્યારે કળશ માથી પાણી ની ધીમી ધાર નીચે પડે છે ત્યારે સૂર્ય ની તેજ કિરણો ને કારણે આપણે સૂર્ય સામે જોઈ શકતા નથી. આ માટે આપણાં પૂર્વજ સવારે સૂર્ય ઉદય થાય ત્યારે મોટા કિનારા વાળું વાસણ નો ઉપયોગ કરી જળ અર્પિત કરતાં.\nજ્યારે તેઓ સૂર્ય ને જળ ચઢાવે ત્યારે નીચે પડતા પાણી માં આંખ ની સામે સૂર્ય નો પડછાયો દેખાઈ છે, જેના દ્રારા આપણાં પૂર્વજ અને સાધુ સંત સૂર્ય ના દર્શન કરી લેતા હતા. આમ સૂર્ય ની કિરણો વહેતા પાણી માં ફિલ્ટર થઈ ને આવે છે, જે આપણી આંખ માટે ખૂબ જ સારું છે. આ સાથે શરીર અને આત્મા માં પણ નવી ઉર્જા નો સંચાર થાય છે.\nઆ ઉપરાંત જ્યારે સૂર્ય ને જળ ચઢાવીએ છીએ ત્યારે પાણી ની ધાર ની વચ્ચે થી સૂર્ય ની કિરણો આવે છે, જે આપણી આંખ ની રોશની વધારે છે. આ સાથે પાણી ની વચ્ચે થી થઈ સૂર્ય ની કિરણો થી જે રંગ નીકળે છે તે પણ શરીર માટે ખૂબ જ લાભકારી છે. આ ઉપરાંત સૂર્ય ની રોશની માથી શરીર ને વિટામિન ડી મળે છે, જે શરીર ના હાડકાઓ ને મજબૂત બનાવે છે.\nસૂર્ય ની કિરણો જ્યારે આપણાં શરીર પર પડે છે ત્યારે તે ઘણા હાનિકારક તત્વો ને નષ્ટ કરી દે છે. આ સાથે જે આપણી નકારાત્મક ઉર્જા ને પણ દૂર કરી દે છે. આ બધા કારણો થી જ કહેવામા આવે છે કે આપણી દિનચર્યા માં રોજ સવારે સૂર્ય ને જળ અર્પણ કરવું જોઈએ, જે માત્ર આપણાં શરીર માટે લાભકારી છે પરંતુ જ્યોતિષ ની દ્રષ્ટિ એ પણ સૂર્ય ની કૃપા બની રહે છે. જેના થી જીવન માં સુખ અને શાંતિ નો વાસ થાય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આ��ણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleલવિંગના આ 9 આશ્ચર્ય પમાડતા ફાયદાઓ ….એક વાર વાંચશો તો કઈંક નવું જાણવા મળશે\nNext articleલીલા મરચાંથી થતાં 15 ફાયદાઓ જાણો, ને કાલથી જ શરૂ કરી દો મરચાં ખાવાના …….\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો થશે વરસાદ …\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ લેખ\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને વંચાવજો તમારા મિત્રોને \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nસફેદ દાઢીની સમસ્યાથી પરેશાન છો અજમાવો આ ઘરગથ્થું ઉપચાર… થશે જબરદસ્ત...\nયાદ રાખજો હું હાઉસ વાઇફ નહીં હાઉસ મેકર છું…બસ એક જ...\nવીતેલા જમાનાની આ વિચિત્ર તસ્વીરોને જોઈને ખુદ બૉલીવુડ કિરદારો પણ હસી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/2018-01-13/121777", "date_download": "2018-12-12T17:15:38Z", "digest": "sha1:T3OADUOCUVBL3DPZ6UQFB7HU44IT6YFI", "length": 18962, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "પ્રાંસલામાં શોર્ટ સરકિટથી આગ લાગી છેઃ તપાસ ચાલુઃ કલેકટર", "raw_content": "\nપ્રાંસલામાં શોર્ટ સરકિટથી આગ લાગી છેઃ તપાસ ચાલુઃ કલેકટર\nમૃત્યુ પામનારાના પોસ્ટ મોર્ટમ સ્થળ ઉપર જ કરવા કલેકટરનો આદેશઃ સીવીલ હોસ્પીટલની ટીમો ઘટના સ્થળેઃ કલેકટર-એડી.કલેકટરનો આખી રાત મુકામઃ ૧૦૮ની ૧પ ગાડી બોલાવાઇઃ સ્થળ ઉપર રહેલા આર્મી-નેવીના જવાનોથી રાહત કાર્ય શરૂ કરાવાયું: મૃત્યુ પામનારમાં એક રાજકોટના એક સાયલા અને મોરબીની મહીલાઃ ગુજરાત-સૌરાષ્ટ્ર તથા બહારના રાજયોમાંથી આવનાર તમામ માટે કપડા-પૈસા-બસની વ્યવસ્થા કરાવતા કલેકટર... શીબીરનું સમાપન કરી દેવાયું. હાલ પોલીસ ઇન્કવાયરી ચાલશે ધોરાજી પ્રાંતને પણ તપાસ કરી રીપોર્ટ આપવા કલેકટરની તાકીદ....\nરાજકોટ તા. ૧૩ :.. ઉપલેટા નજીકના પ્રાંસલામાં પૂ. ધર્મબંધુજી દ્વારા દર વર્ષે યોજાતી રાષ્ટ્ર કથા શીબીરમાં આશ્રમમાં ગઇકાલે મોડી રાત્રે ભયાનક આગ લાગતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે, આ ઘટનામાં રાજકોટ-મોરબી-સાયલાની એક એક એમ કુલ ત્રણ યુવતીના કરૂણ મોત થયાનું કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું.\nઘટનાની જાણ થતા કલેકટર ડો. વિક્રાંત પાંડે, એડીશ્નલ કલેકટરશ્રી હર્ષદ વોરા, એસ. પી. અંતરિપ સુદ પ્રાંસલા દોડી ગયા હતા, કલેકટરે આખી રાત ઘટના સ્થળે મુકામ કર્યો હતો, આજે સવારે તેઓ પરત રાજકોટ આવ્યા છે, અને ખર્ચ ઓર્બ્ઝવર દ્વારા ઉમેદવારોના હિસાબોની તપાસણીમાં હાજર રહયા બાદ તેઓ પરત પ્રાંસલા જશે.\nકલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આગ શોર્ટ સરકીટ લાગી હોવાનું તારણ નીકળ્યું છે, આમ છતાં તપાસ ચાલુ છે, એટલે ફાઇનલ હવે જાણી શકાશે.\nકલેકટરે ઉમેર્યુ હતું કે મૃત્યુ પામનારના પોસ્ટ મોર્ટમ સ્થળ ઉપર જ કરવા મે મંજૂરી આપી દીધી છે, ઘટના સ્થળે જ પીએમ થશે, સીવીલ હોસ્પીટલ-રાજકોટની ટીમો પહોંચી ગઇ છે, બપોર સુધીમાં રીપોર્ટ આવી જશે.\nકલેકટરે ઉમેર્યુ હતું કે ૧પ ને ઇજા થઇ છે તેમને સામાન્ય ઇજા છે, બહુ ચિંતાની બાબત નથી, તમામને સારવાર અપાઇ ગઇ છે. તેમણે જણાવેલ કે શીબીરનું સમાપન કરી લેવાયું છે, સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજય બહારથી આવનાર તમામ શીબીરાર્થીઓ માટે બસ-કપડા-પૈસાની મદદ કરી પરત મોકલી દેવાયા છે, સંખ્યાબંધના કપડા ૪પ થી ૪૭ જેટલા ટેન્ટો સળગી જવાને કારણે બળી ગયા છે, તે તમામને મદદ કરી દેવાઇ છે.\nરાહત કાર્ય અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે ઘટનાની જાણ થતા તુર્ત જ ૧૦૮ ની ૧પ ગાડી આવી ગઇ હતી અને શીબીરમાં આવનાર આર્મી-નેવીના જવાનોની મદદથી તુર્ત જ રાહત કાર્ય શરૂ કરી દેવાયું હતું, જેના પરીણામે જાનહાની અટકાવી શકાય છે.\nકલેકટરે ઉમેર્યુ હતું કે વીન્ટર સીઝનને કારણે પ૦૦થી વધુ શીબીરાર્થીઓને ધાબળાની પણ વ્યવસ્થા કરી દેવાઇ ��ે, ડોકટરોની ટીમ ખડેપગે છે. હાલ પોલીસ ઇન્કવાયરી ચાલશે, અને ધોરાજી પ્રાંતને પણ ઇન્કવેશ ભરી તપાસ કરી રીપોર્ટ આપવા આદેશો કર્યા છે. આખી રાત ધોરાજી-ઉપલેટા મામલતદાર - ડીવાયએસપીની ટીમ ખડેપગે રહી હતી.\nમૃત્યુ પામનાર - ઇજા પામનારને વળતર અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, હાલ તેની પ્રોસીઝર ચાલુ કરાઇ છે, સરકારમાંથી સીધી સુચના આવ્યે કાર્યવાહી કરાશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nમધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST\nજમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પ���ઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST\nગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST\nપ્રાંસલા શિબિરની દુર્ઘટના ખૂબજ દુઃખદ, તમામ શિબિરાર્થીઓને એક દિવસ વહેલા ઘરે મોકલી દેવાયાઃ પૂ. ધર્મબંધુજી સ્વામી access_time 3:48 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nકાર્તિ ચિદમ્બરમ્ના ઘરે ઇડીના દરોડાઃ ૧.૬ કરોડ જપ્ત access_time 3:52 pm IST\nમોહસીનની હત્યા કરી ભાગી છૂટેલી ટોળકીને દબોચવા ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ અમદાવાદ-મોરબી તરફ રવાના access_time 12:03 pm IST\nરિયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના પ્રમુખ તરીકે દિપકભાઇ ઉનડકટની વરણી access_time 2:16 pm IST\nસ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી access_time 4:12 pm IST\nકાલે મકરસંક્રાંતિઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાં પતંગોની રંગોળી સર્જાશે access_time 12:03 pm IST\nદેરડીકુંભાજીનું ધો.૧૦નું પરીક્ષા કેન્દ્ર બંધઃ ધારાસભ્યની રજુઆત access_time 12:05 pm IST\nમોટી પાનેલી ગામના તેજસ્વી છાત્રોના તા.૨૦ના સન્માન સમારોહ access_time 12:07 pm IST\nઆવાસ યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ શરુ :કમિટીના વડોદરામાં ધામા access_time 12:01 pm IST\nરખિયાલમાંથી ૯ ટન ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો access_time 4:05 pm IST\nઅમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા access_time 12:56 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nસ્વીડનના ઝૂએ ૬ વર્ષમાં ૯ સિંહબાળને મારી નાખ્યા access_time 2:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ��પર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/28-05-2018/14/0", "date_download": "2018-12-12T17:17:19Z", "digest": "sha1:WHKGR5HAKRHJ43SKWCXQWCAKLM5WCGLO", "length": 18100, "nlines": 138, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ – ૯/૧૦ ગુરૂવાર\nઆદ્યશકિત મા... દુષ્ટ રાક્ષસોનો જેમણે વિનાશ કર્યો: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા access_time 9:33 am IST\nતા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૮ બુધવાર\nશિવની શકિત સકલ બ્રહ્માન્ડમાં જયોતિ સ્વરૂપ: સિદ્ધિદાતા હરસિદ્ધિ માતા... access_time 9:38 am IST\nતા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૭ મંગળવાર\nશકિત રૂપેણ સંસ્થિતાઃ શકિતદેવીનો સંગ્રામ: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા access_time 10:11 am IST\nતા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૬ સોમવાર\nઆદ્યશકિતના ત્રણ સ્વરૂપો: માતા-કાલી, માતા-લક્ષ્મી, માતા-સરસ્વતી access_time 9:58 am IST\nતા. ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૫ શનિવાર\nસર્વ વ્યાપક શકિત... માં જગદંબા.. માતા જીવનમાં સુંદરતા પ્રગટાવે છે: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા access_time 9:27 am IST\nતા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૪ શુક્રવાર\nમહામાયા એ વિન્ધ્યપાસીની પર્વત પર નિવાસ કર્યો...: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા access_time 9:52 am IST\nતા. ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૩ ગુરૂવાર\nયા દેવી શકિત રૂપેણ સંસ્થિતા શકિત રૂપેણ સંસ્થિતાઃ: હે માં દુર્ગા સોૈનું રક્ષણ કરજે...\nતા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૧ બુધવાર\nનવરાત્રીનું સાતત્ય જાળવીએ: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા access_time 9:23 am IST\nતા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૧ ગુરૂવાર\nચૈતન્ય શકિત સ્વરૂપ ભોળાનાથ મહાદેવ: access_time 9:33 am IST\nતા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૬ શનિવાર\nસ્��િર અને દ્રઢ રહીને શિવાભિમુખ રહીએ: વિચાર અને વાણીમાં એકરૂપતા access_time 9:22 am IST\nતા. ૩૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૫ શુક્રવાર\nઅને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગયા...\nતા. ૩૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૪ ગુરૂવાર\nભગવાન શ્રી કૃષ્ણએ ગાયોનું રક્ષણ કર્યુ....\nતા. ૨૯ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૩ બુધવાર\nભોળાનાથે ભકતને કહ્યું, તારૂ ચિત્ત શુધ્ધ થયું છે: તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે access_time 9:46 am IST\nતા. ૨૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૨ મંગળવાર\nકલ્યાણકારી વ્યકિતત્વ એ જ સાચી શિવોપાસના: ભોળાનાથ મહાદેવની પૂજા ઉત્તમ... access_time 9:03 am IST\nતા. ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૧ સોમવાર\nઆધ્યાત્મિક જીવનમાં વિકાસ પામશો તો ઝળકી ઉઠશો: access_time 9:34 am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nકર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક ���િવેદન, કહ્યું કે \"7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ\" access_time 4:35 pm IST\nપાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST\nકર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST\nનહેરૂજીને પૂણ્‍યતિથીએ સુંદર ટ્‍વીટ કરાયું access_time 10:25 am IST\nઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યની તબિયત લથડી :દિલ્હીની એમ્સમાં દાખલ access_time 10:54 am IST\nપેટ્રોલના ભાવમાં રાહત આપવાના મુડમાં નથી મોદી સરકાર \nલોહાણા મહાજન રાજકોટની આવી પડેલી ચૂંટણીને તંદુરસ્ત સમાજનું લક્ષણ ગણાવતા હોદેદારો access_time 4:17 pm IST\nશીવાજીનગરમાં માતાએ ઠપકો આપતા કૌસર પઠાણનો ગળાફાંસો ખાઇ આપઘાત access_time 3:58 pm IST\nધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવું કૃત્યઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો access_time 3:52 pm IST\nવાવાઝોડાએ ખંભાળીયા પંથકના ૪ માછીમારનો ભોગ લીધોઃ ૧૩ ખલાસી સાથે વહાણ ગુમ access_time 4:11 pm IST\nમોટી ભુજપુર ખાતે ૩૧ મેના 'પર્યજન્ય યજ્ઞ'સાથે સુજલામ-સુફલામ અભિયાનની કરાશે ભવ્ય ઉજવણી access_time 10:46 am IST\nગ્રીન-નેટ હાઉસની મોટી સફળતાઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ access_time 10:43 am IST\nઅરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટા access_time 9:43 pm IST\nબલી ચડાવવાના ઇરાદે મહારાષ્ટ્રમાંથી બે બાળાનું અપહરણ: સુરતના કોઠવામાં લવાઈ:વોન્ટેડ આરોપીને બબનની ધરપકડ access_time 4:31 pm IST\nવડોદરામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર પુત્રએ તળાવમાં પડતું મૂક્યું access_time 5:05 pm IST\nભારે કરી ;બ્રિટનમાં ટ્રેન રસ્તો ભૂલી ગઈ :ખોટા વળાંકને કારણે નિર્ધારિત સ્ટેશનેથી ૧૭૦ માઇલ દૂર જતી રહી \nબાળકીને ડેકેયરમાં છોડવાનું નોર્થ કેરોલિનામાં માતાને ભારે પડ્યું access_time 6:59 pm IST\nકેંસરને માત આપવાની તૈયારી કરી રહ્યું છે ચીન access_time 6:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઝીણા ઝીણા ઝીણારે ઊડા ગુલાલ, માઇ તારી ચૂંનરિયા લહેરાઇ'': યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન સિનીયર હેરીટેજ (IASH)ના ઉપક્રમે ભાવભેર ઉજવાઇ ગયેલો ‘‘મધર્સ ડે'' access_time 12:40 am IST\n‘‘વેશ્નવો આનં���ો'': અમેરિકાના ન્‍યુજર્સીમાં VYOના ઉપક્રમે ઉજવાનારા ઉત્‍સવોની ઝાંખી સ્‍વરૂપે ૩૦મે બુધવારના રોજ સંગીત સંધ્‍યાનું આયોજનઃ પુ.ગોસ્‍વામી ૧૦૮ શ્રી વૃજકુમારજી મહોધ્‍યશ્રીની પ્રેરણાથી ઉજવાનારા ઉત્‍સવો અંતર્ગત ૨૯ જુનથી ૬ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ'': ૬ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન દ્વિતીય ઇન્‍ટરનેશનલ વૈશ્નવ અધિવેશન access_time 12:35 am IST\n‘‘ગુજરાતનો ટહુકો'': યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન તથા કલાકુંજના ઉપક્રમે ઉજવાઇ ગયેલો ‘‘ગુજરાત ડે'': ગરવી ગુજરાત વીડિયો નિદર્શન, ગીત,સંગીત,નૃત્‍ય,નાટક,મોનો એકટીંગ,રાસ-ગરબા, તથા હાસ્‍યપ્રધાન સ્‍ક્રીપ્‍ટ સહિતની ભરમારઃ ૯૦૦ જેટલા ગુજરાતીઓ ખુશખુશાલ access_time 1:00 am IST\nઆર્ચરી વર્લ્ડકપમાં ભારતે મેળ્યો સિલ્વર મેડલ access_time 4:57 pm IST\nધમાકેદાર પર્ફોર્મન્સ access_time 3:52 pm IST\nભારત-ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચેની ટેસ્ટ મેચ ફિક્સિંગ પ્રકરણમાં બીસીસીઆઇ આઇસીસીને તપાસમાં સહયોગ આપશે access_time 6:47 pm IST\nસોશયલ મીડિયાની કવિન બની આલિયા ભટ્ટ access_time 4:54 pm IST\nશક્તિમાન અને ક્રિશને ભૂલી જશો:દીપિકા હવે પહેલી લેડી સુપર હીરો ફિલ્મમાં નજરે આવશે.\nઆંખોના કામણથી ઇન્ટરનેટ સેન્સેશન મચાવનારી પ્રિયાએ તસ્વીર શેર કરી પોતાને જોબલૅસ ગણાવી access_time 7:50 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-07-2018/90976", "date_download": "2018-12-12T17:15:42Z", "digest": "sha1:WCIYOAU6U32HDOBPZAKI7MD5Z7VT3UKZ", "length": 12676, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "ઉનાના સૈયદ રાજપરાની પ્રા ,શાળામાંથી બાળક ઉપાડી ગયાની અફવા :વાલીઓનો હોબાળો", "raw_content": "\nઉનાના સૈયદ રાજપરાની પ્રા ,શાળામાંથી બાળક ઉપાડી ગયાની અફવા :વાલીઓનો હોબાળો\nઊનાના સૈયદ રાજપરા ગામની પ્રાથમિક શાળામાથી કોઈ બાળક ઉપાડી ગયાની અફવા ફેલાતા વાલીઓ સ્કૂલે જઈ હોબાળો કર્યો હતો.સૈયદ રાજપરા ગામની પ્રાથમિક શાળામા 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.કોઈ શખ્સે શાળાના શિક્ષણ કાર્યને રોકવા તેમજ શિક્ષકોને બદનામ કરવા અફવા ફેલાવી હતી.નંવાબંદર મરીન પોલીસ રાજપરા પહોંચી હતી.જો કે વાલીઓ પોતાના બાળકોને લઈ ઘરે પરત ફર્યા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ���વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nનર્મદાના સાગબારા પંથકમાં ભારે વરસાદને કારણે ભોર આંબલી ગામ પાણીમાં ડૂબ્યું : નદીમાં પુર ને કારણે ગામમાં પાણી ફરી વળ્યા : ખેત મજૂરો સહિત અન્ય ગામમાં ગયેલ લોકો ફસાયા : નદીમાં સુરક્ષા દીવાલ ન હોવાને કારણે ઘરોમાં ઘુસી ગયા પાણી access_time 7:19 pm IST\nમુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST\nગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST\nજમ્‍મુ-કાશ્‍મીરઃ બુરહાન વાનીની વરસી પૂર્વે બંધ દરમ્‍યાન સેના-પથ્‍થરબાજો વચ્‍ચે સંઘર્ષઃ ત્રણના મોતઃ ૧૩ થી વધુને ઇજાઃ ટેન્‍શન access_time 4:52 pm IST\nમુંબઈ : ધોધમાર વરસાદથી જનજીવન ઠપ : ૩ મોત થયા access_time 9:42 pm IST\nH-1 B વીઝા દ્વારા અમેરિકા આવતા કુશળ કર્મચારીઓનો ૧૨ ટકા હિસ્‍સો જ ભારતીય કંપનીઓમાં જાય છેઃ ભારતીય કંપનીઓ H-1 B વીઝા ધારકોની મોટી ભરતી કરતી હોવાની છાપ સત્‍યથી વેગળીઃ NASSCOM ચેરમેન તથા પ્રેસિડન્‍ટની સ્‍પષ્‍ટતા access_time 9:45 pm IST\nહાઉસીંગ બોર્ડ સોસાયટીના ચબુતરામાં ચણ નાખવાની મનાઇ નથીઃ જીવદયા પ્રેમીઓનો વિજય access_time 4:23 pm IST\nસગીરા ઉપરના બળાત્કાર કેસમાં બાવાજી યુવાનને ૧૦ વર્ષની સજા access_time 3:44 pm IST\nવૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં વૈષ્ણવો શાસ્ત્રીય ગાયન-વાદનથી રસતરબોળ access_time 3:39 pm IST\nલાંભવેલની સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી જતા ગુનો દાખલ access_time 4:46 pm IST\nઉપલેટામાં ગઢવી દંપતિનો આપઘાત access_time 1:42 pm IST\nમાંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાં 8 થી 10 કિલો ગ્રામનો કાચબો જાળમાં ફસાયો access_time 10:18 pm IST\nબુલેટ ટ્રેન માટે પ્રથમ ટેન્ડર પ્રસિદ્ધ :નવસારી જિલ્લામાં બ્રિજ બનાવવા ટેન્ડર બહાર પડાયું access_time 11:41 pm IST\nપ્રસિદ્ધ સાહિત્યકાર-ચિત્રકાર અને નર્મદાયાત્રી અમૃતલાલ વેગડનું મધ્યપ્રદેશના જબલપુરમાં અવસાન access_time 6:34 pm IST\nમહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 15 મહિલા સફાઈકર્મીને છુટા કરતા મામલો ગરમાયો access_time 9:23 pm IST\n૪૮ સ્‍કાયડાઇવર્સે આકાશમાં રચી PEACE access_time 4:14 pm IST\nએલ્યુમીનિયમ ફોઈલના આ ફાયદા વિશે જાણો છો\nસીરિયાના પૂર્વી હિસ્સામાં કારમાં બોંબ ધમાકામાં ઓછામાં ઓછા 18ના મોત access_time 5:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન શ્રી અમૂલ થાપર સુપ્રિમ કોર્ટના જજની રેસમાંથી બહારઃ આખરી ૩ જજની યાદીમાં નામ નહીં access_time 8:57 pm IST\nબાંગ્‍લાદેશનો એક ઈનિંગ્‍સ અને ૨૧૯ રને થયો પરાજય access_time 4:19 pm IST\nવિજેન્‍દરની કોમનવેલ્‍થ ટાઈટલ ફાઈટ સ્‍થગિત access_time 4:19 pm IST\nકેપ્ટન કૂલ તરીકે ઓળખતા ધોનીનો આજે 37મોં જન્મદિવસ access_time 2:11 pm IST\nછત્રપતિ શિવાજીની પ્રતિમા સાથેનો ફોટો શેયર કરવો રિતેશ દેશમુખને પડ્યો ભારે: માગવી પડી માફી access_time 5:01 pm IST\nટૂંક સમયમાં આવશે 'બાહુબલી'ની પ્રિકવલ : શિવગામીની હશે સંપૂર્ણ કહાની\nકપિલ દેવની બાયોપિક હવે રજૂ થશે 2020માં access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00228.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/need-to-stop-distortions-of-the-word-hindu-vice-president-venkaiah-naidu/", "date_download": "2018-12-12T16:13:13Z", "digest": "sha1:H5FGXKTDR2Z3GTUKRWCU7KXWX43RR43X", "length": 8161, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "Need To Stop Distortions Of The Word 'Hindu:' Vice President Venkaiah Naidu", "raw_content": "\nહિન્દુ શબ્દને અછૂત બનાવામાં જ લાગ્યા છે કેટલાંક લોકો: વેંકૈયા નાયડુ\nહિન્દુ શબ્દને અછૂત બનાવામાં જ લાગ્યા છે કેટલાંક લોકો: વેંકૈયા નાયડુ\nઅમેરિકાના શિકાગોમાં આયોજીત વિશ્વ હિન્દુ કૉંગ્રેસને સંબોધિત કરતાં સમયે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવારના રોજ કહ્યું કે કેટલાંક લો���ો હિન્દુ શબ્દને ‘અછૂત’ અને ‘અસહનીય’ બનાવાની કોશિષ કરી રહ્યાં છે. તેમણે હિન્દુ ધર્મના સાચા મૂલ્યોના સંરક્ષણની જરૂરિયાત પર જોર આપ્યું જેથી કરીને આવા વિચારો અને પ્રકૃતિને બદલી શકાય જે ‘ખોટી સૂચનાઓ’ પર આધારિત છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર 1893ના રોજ આપવામાં આવેલા ચર્ચિત ભાષણને 125 વર્ષ પૂરા થવા પર વિશ્વ હિન્દુ કૉંગ્રેસનું આયોજન કરાયું છે.\nબીજી વિશ્વ હિન્દુ કૉંગ્રેસને સંબોધિત કરતાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે અને તમામ ધર્મોને સાચા માને છે. હિન્દુ ધર્મની અગત્યની બાબતોને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે ‘શેર કરવું’ અને ‘ધ્યાન રાખવું’ હિન્દુ દર્શનના મૂળ તત્વ છે.\nનાયડુએ અફસોસ વ્યકત કર્યો કે (હિન્દુ ધર્મ અંગે) ઘણી ખોટી માહિતીઓ ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાંક લોકો હિન્દુ શબ્દને અછૂત અને અસહનીય બનાવાની કોશિષ કરી રહ્યાં છે. તે દ્રષ્ટિથી વ્યક્તિને વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઇ પ્રસ્તુત કરવા જોઇએ જેથી કરીને દુનિયાની સામે સૌથી પ્રામાણિક પરિપ્રેક્ષ્ય રજૂ થઇ શકે.\nઆની પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ શુક્રવારના રોજ વિશ્વ હિન્દુ કૉંગ્રેસને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું હતું કે હિન્દુ કોઇનો વિરોધ કરવા માટે જીવતા નથી, પરંતુ કેટલાંક લોકો એવા પણ હોઇ શકે કે જે હિન્દુઓનો વિરોધ કરે છે. સંઘ પ્રમુખે હિન્દુ સમુદાયને એકજૂથ થઇ માનવ કલ્યાણ માટે કામ કરવાની પણ અપીલ કરી હતી. પરંતુ તેમના વિશ્વ હિન્દુ કૉંગ્રેસમાં આપવામાં આવેલા એક નિવેદનને લઇ દેશમાં ઘણા વિવાદ પણ થયા હતા.\nરામમંદિર પર સંતોની મોટી જાહેરાત, ‘ડિસેમ્બરથી શરૂ થશે મંદિરનું કામ, રોક્યા તો…\nરામ મંદિર પર RSSનું મોટું નિવેદન, કહ્યું- ‘જરૂર પડશે તો 1992 જેવું ફરીથી આંદોલન કરીશું’\nભારતને ધમકી આપનારને બમણી તાકાતથી જવાબ અપાશે : PM\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસ���થે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/satsang/2010/2202.htm", "date_download": "2018-12-12T16:01:19Z", "digest": "sha1:BNTTFAK6XJURC6RCRFLS2APOF7QGY74W", "length": 6534, "nlines": 10, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Satsang - Lokonu jivan parivartan karine temno viniyog karvanu kaushalya", "raw_content": "લોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nસંસ્થાના કાર્યને અનુરૂપ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને એકત્રિત કરીને સંસ્થાનું સંચાલન અને તેનો વિકાસ કરવો એ સાધારણ બાબત નથી. પરંતુ જીવનના અધમ છેડા પર જઈને જીવન-મૂલ્યોથી વિમુખ થયેલા લોકોનાં જીવન-પરિવર્તન કરી, તેમને સંસ્થાના રચનાત્મક કાર્યમાં જોડવા એ તો અતિ અસાધારણ સામર્થ્ય છે. શાસ્ત્રીજી મહારાજ એવા વિરલ સામર્થ્યના ધારક હતા.\nબોચાસણ ગામના હીરામુખી બધી વાતે પૂરા હતા. વ્યસન-દૂષણ અને તમામ દોષોથી ભરપૂર, બેફામ વર્તનાર. કોઈ એમની વિરુદ્ધ ફરિયાદ પણ ન નોંધાવી શકે આ હીરામુખીએ ગામમાં સંતો પધાર્યા, તેથી સંતોની રસોઈની આર્થિક સેવા કરી. બધા સંતો જમ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ ન જમ્યા. હીરામુખીએ વિનંતી કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું : 'તમારાં એકેય વર્તમાન ચોખ્ખાં નથી. ધર્મભ્રષ્ટનું અન્ન અમે ન ખાઈ શકીએ આ હીરામુખીએ ગામમાં સંતો પધાર્યા, તેથી સંતોની રસોઈની આર્થિક સેવા કરી. બધા સંતો જમ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ ન જમ્યા. હીરામુખીએ વિનંતી કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું : 'તમારાં એકેય વર્તમાન ચોખ્ખાં નથી. ધર્મભ્રષ્ટનું અન્ન અમે ન ખાઈ શકીએ તમે વર્તમાન ધરાવી સત્સંગી થાઓ તો અમે જમીએ તમે વર્તમાન ધરાવી સત્સંગી થાઓ તો અમે જમીએ\nશાસ્ત્રીજી મહારાજની સાધુતા અને આંખોના તેજથી મુખીનું અંતર વલોવાઈ ગયું તરત આંખોમાં પ્રાયશ્ચિત્તનાં આંસુ સાથે કંઠી પહેરવા તૈયાર થયા તરત આંખોમાં પ્રાયશ્ચિત્તનાં આંસુ સાથે કંઠી પહેરવા તૈયાર થયા શાસ્ત્રીજી મહારાજે પણ તેમને કંઠી પહેરાવી અને કહ્યું : 'અત્યાર સુધીનાં બધાં પાપ ભગવાને માફ કર્યાં હવે, નવાં પાપ કરશો નહિ શાસ્ત્રીજી મહારાજે પણ તેમને કંઠી પહેરાવી અને કહ્યું : 'અત્યાર સુધીનાં બધાં પાપ ભગવાને માફ કર્યાં હવે, નવાં પાપ કરશો નહિ\nઆ હીરામુખીએ ગોરધનદાસ કોઠારીને ખાતરી આપી હતી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં સહકાર આપીશ અને એ અનુસાર શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં છેવટ સુધી તેઓનો સહકાર શિરસાટે હતો\nવ્યક્તિના આચરણ, માન્યતાઓ અને વિચારધારાઓનું ધરમૂળથી પરિવર્તન કરી તેને પોતાના સિદ્ધાંતના પ્રવર્તનના કાર્યમાં પણ જોડી શકવાનું અજોડ સામર્થ્ય શાસ્ત્રીજી મહારાજમાં હતું. આવું એક ઉદાહરણ છે — પ્રૉ. જેઠાલાલ સ્વામિનારાયણ. ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, આઝાદીની ચળવળના પ્રખર લડવૈયા, અને પ્રખર બુદ્ધિવાદી તેઓ પોતાનો અનુભવ વર્ણવતાં પત્રમાં લખે છે કે —\n'અત્યારના પાશ્ચાત્ય કેળવણીના યુગમાં નાસ્તિક બની ગયેલા મારા જેવાઓને પણ શાસ્ત્રીજી મારફત શ્રીજી-મહારાજના માહાત્મ્યનો પ્રત્યક્ષ પરિચય થયો છે અને નાસ્તિકોમાંથી આસ્તિક બનાવવાનું અઘરું કામ શાસ્ત્રીજી જેવા મહાસંત જ કરી શકે છે. ત્યારબાદ શાસ્ત્રીજીની આજ્ઞાનુસાર મેં 'અક્ષર-પુરુષોત્તમ ચરિત' નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચવા માંડ્યો છે. તે ગ્રંથના ૬,૦૦૦ શ્લોકો રચાયા છે. મારો મુખ્ય અભ્યાસ ગણિતશાસ્ત્રનો હોવા છતાં, મારી પાસે પ્રેરણા કરી પોતાનાં દિવ્ય ચરિત્રોનું ગાન ગીર્વાણ ભાષામાં કરાવી રહ્યા છે. આ ચમત્કાર જેવો તેવો નથી.'\nઆવા તો ગુલઝારીલાલ નંદા, ચંપકભાઈ બેંકર, હર્ષદભાઈ દવે જેવા કંઈક બુદ્ધિમંતો તથા નાના ગામડાની અભણ વ્યક્તિઓનું માનસ-પરિવર્તન કરી, એ સૌને શાસ્ત્રીજી મહારાજે સંસ્થા વિકાસના કાર્યમાં જોડ્યા હતા. અનેકનું જીવન-પરિવર્તન કરનાર શાસ્ત્રીજી મહારાજ માટે 'વિરલ' નહિ પરંતુ 'દિવ્ય' વિશેષણ વાપરવું ઘટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00229.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80", "date_download": "2018-12-12T17:57:13Z", "digest": "sha1:LGCOIRRZ62LAJ67RGFOIBRUIPNXFDJ7B", "length": 3464, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉજવણી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉજવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00230.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/places-to-visit-in-ranchi-49135.html", "date_download": "2018-12-12T17:55:18Z", "digest": "sha1:MWE7S3PI2LNSGNJMQR6VONHERNJCT7TN", "length": 8254, "nlines": 75, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "રાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં\nઝારખંડની રાજધાની શહેર, રાંચી ઝારખંડમાં એક પ્રિય પ્રવાસી સ્થળ છે અને તેને શહેરના ધોધ તરીકે ઓળખવામાં આવે છે. રાંચીના પ્રવાસી આકર્ષણોમાં મુટાનો મગર મગજ સંવર્ધન કેન્દ્ર, માચલી ઘર, આદિજાતિ સંગ્રહાલય, શહીદ ચોક, સીતા ધોધ અને રાતુ પેલેસનો સમાવેશ થાય છે.\nરાંચીમાં જગન્નાથ મંદિર મુખ્ય શહેરથી 10 કિમી દૂર આવેલું છે અને પુરીના જગન્નાથ મંદિરની એક જ સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલ છે. મંદિર નાના ટેકરી પર આવેલું છે અને રાંચીમાં આવવું જોઈએ.\nહંડ્રુ ધોધ ઝારખંડ રાજ્યમાં સૌથી ઊંચું પાણી ધરાવે છે અને રાંચીની આસપાસ સૌથી સુંદર સ્થળ છે. ધ ફોલ્સ પ્રિય પિકનીક સ્પોટ છે અને ત્યાં એક પૂલ આધાર પર સ્નાન સ્થળ તરીકે સેવા આપે છે.\nદાસમ ફૉલ્સ તિમારા ગામની નજીક આવેલ કાંચી નદીની એક કુદરતી ઝરણા છે. દાસમ ફૉલ્સ રાંચીમાં સૌથી વધુ લોકપ્રિય ધોધ છે અને ઝારખંડની જગ્યાઓ પણ જોઇશે.\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nનક્ષત્ર વાન શહેરમાં શ્રેષ્ઠ પ્રવાસીઓનું પાર્ક છે, જે ઝારખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પાર્ક જન્મના અનન્ય ખ્યાલ સાથે બનાવવામાં આ��ે છે અને રાશિચક્ર એક વૃક્ષ સાથે સંકળાયેલ છે.\nરૉક ગાર્ડન રાંચીમાં ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય આકર્ષણ છે, જે શહેરથી આશરે 4 કિ.મી.ના અંતરે સ્થિત છે. કાંડા ડેમ અને તળાવ સાથે ગોંડા હિલ્સ અને રોક ગાર્ડન રાંચીના વિવિધ પ્રવાસન સ્થળો છે.\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00231.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://panchmahal.gujarat.gov.in/permission-festival-booking-rules-form-50", "date_download": "2018-12-12T16:02:48Z", "digest": "sha1:T2JWRMPELFPM2DRAQZ5ZQMLS7F743RN7", "length": 8590, "nlines": 326, "source_domain": "panchmahal.gujarat.gov.in", "title": "જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે | Magistirial | Jan Seva Kendra form | Collectorate - District Panchmahal", "raw_content": "\nજાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે\nજાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે\nહું કઈ રીતે જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો\nઅન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સની મંજુરી મેળવી શકું\nજિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ – ૧/પ૦ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૩૫ દિવસ.\nજે જગ્યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે જગ્યાના માલિકનું સંમતિ પત્ર.\nપરફોર્મન્સ કરનાર આર્ટીસ્ટોના સંમતિ પત્ર.\nકાર્યક્રમમાં હાજર રહેવા ધારેલ વ્યકિતઓની સંખ્યા.\nસ્થાનિક પોલીસ પાસે બંધોબસ્તની માંગણી કરેલ હોય તેની વિગત.\nવિજળી જોડાણ અંગે સરકાર માન્ય કોન્ટ્રાકટરનું પ્રમાણપત્ર\nખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્બારા કાર્યક્રમ સ્ટ્રકચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઈ.શ્રી નું\nસંબંધિત મામલતદારશ્રીનું પરફોર્મન્સ લાયસન્સ તથા માઈક વગાડવા અંગેની મંજૂરી.\nકાર્યક્રમના સ્થળે એકત્ર થનાર પ્રેક્ષકોની સલામતી માટે સીકયુરીટી ગાર્ડ, મહિલા\nવાહનોના પાર્કિંગ તથા સલામતી માટે રાખેલ વ્યવસ્થાની વિગત તથા પાર્કિંગ માટે કોઈ અલાયદા ચાર્જ રાખેલ હોય તો તેની વિગત.\nકાર્યક્રમના સમયપાલન અંગે બાંહેધરી.\nફાયર સેફટી અંગે કરેલ જોગવાઈની વિગત.\nનગર પાલિકાનો ટેક્ષ ભરપાઈ કર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.\nજમીન સરકારી માલિકીની હોય તો તેના મંજુરી પત્ર અને ભાડા ભર્યાની પહોંચની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.\nનાટક સંબંધે સંગીત નાટય અકાદમીનું યોગ્યતા પ્રમાણપત્ર.\nખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્બારા કાર્યક્રમ સ્ટ્રકચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઈ.શ્રી નું N.O.C\nઅરજી પર નિયત કોર્ટ ફી સ્ટેમ્પ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00232.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B8%E0%AA%A4", "date_download": "2018-12-12T18:02:31Z", "digest": "sha1:SHERZNIE5ZP5GSECPAOTZJ62ZURTWMVS", "length": 3658, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સસ્તું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસસ્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલાક્ષણિક ભાર કે વક્કર કે માલ વિનાનું.\nસુસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/supports/branded+supports-price-list.html", "date_download": "2018-12-12T16:27:03Z", "digest": "sha1:A6MQBX6LLHQPGPVLO3MSZYWQTUPO7AON", "length": 15830, "nlines": 386, "source_domain": "www.pricedekho.com", "title": "બ્રાન્ડેડ સુપપોર્ટ્સ ભાવ India માં 12 Dec 2018 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nબ્રાન્ડેડ સુપપોર્ટ્સ India ભાવ\nબ્રાન્ડેડ સુપપોર્ટ્સIndia 2018 માં\nબ્રાન્ડેડ સુપપોર્ટ્સ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 22 કુલ બ્રાન્ડેડ સુપપોર્ટ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન લપ સિલિકોન ઇન્સોલેસ w માટટરસાલ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Snapdeal, Shopclues, Homeshop18, Ebay, Naaptol જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ બ્રાન્ડેડ સુપપોર્ટ્સ\nની કિંમત બ્રાન્ડેડ સુપપોર્ટ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન લપ સિલિકોન ઇન્સોલેસ w માટટરસાલ Rs. 1,935 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન તયનોર ઇન્સોલે ગેલ માસે પૈર Rs.162 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n1 % કરવા માટે 26 %\nબેકજોય ઓર્થોટિક્સ લલક ઉસ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nતયનોર તુમ્મી ત્રિમમેર એબ્ડોમીનલ બેલ્ટ 8\nલપ સિલિકોન ઇન્સોલેસ w માટટરસાલ\nલપ નેઓપરેને ટેનિસ ગોલ્ફ એલબો વરાપ\nતયનોર વરિષ્ટ ફોરેરોમ સ્પ્લિન્ટ રિઘટ લેફ્ટ\nતયનોર કની ઈંમોબીલીઝેર 22\nતયનોર પાઉચ રમ સિલિંગ\nશ્રમ લંબો સાક્રાલ બેલ્ટ દિલુક્સ\nતયનોર તૈલોર્સ બ્રાંચે સ્પળશ્યલ સીઝે\nતયનોર હોય કની સપોર્ટ નેઓપરેને લેફ્ટ વરસ રિઘટ વળગુસ\nતયનોર સર્વાઇકલ ઓરથોસીસ પ્લાસ્ટઝોળે\nલપ ૧૦૦% કોટ્ટોન એલબો સપોર્ટ\nતયનોર મેટટરસાલ પેડ સિલીકોન પૈર\nતયનોર તયનોર પેલ્વિક ટ્રકશન કીટ\nતયનોર મેડીઅલ આર્ચ ઓરથોસીસ ઇન્સોલે પૈર ફોર અદ્લટ્સ\nતયનોર F ડ્રોપ સ્પ્લિન્ટ રિઘટ લેફ્ટ\nલપ સાકરો નેઓપરેને લુમ્બર સપોર્ટ\nતયનોર ઇન્સોલે ગેલ માસે પૈર\nશ્રમ સ્ક્રોટલ કાર્ડિનલ સુપપૉર્ટર વરીએછીએ ટીપે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00234.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/laving-khavana-9-fayda/", "date_download": "2018-12-12T16:48:05Z", "digest": "sha1:J7OKRKTL2EL4ALN7QFW2MMRHBCUIPM3P", "length": 25456, "nlines": 236, "source_domain": "gujjurocks.in", "title": "લવિંગના આ 9 આશ્ચર્ય પમાડતા ફાયદાઓ ....એક વાર વાંચશો તો કઈંક નવું જાણવા મળશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્��થી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબા��ી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome સ્વાસ્થ્ય લવિંગના આ 9 આશ્ચર્ય પમાડતા ફાયદાઓ ….એક વાર વાંચશો તો કઈંક નવું...\nલવિંગના આ 9 આશ્ચર્ય પમાડતા ફાયદાઓ ….એક વાર વાંચશો તો કઈંક નવું જાણવા મળશે\nલવિંગ માત્ર રસોઈ માં સ્વાદ અને સુગંધ જ નથી વધારતા પરંતુ તે તંદુરસ્તી માટે પણ ખૂબ જ ગુણકારી છે, તેમાં રહેલ એન્ટિ-ઓક્સિડેંટ અને એન્ટિ-બેકટિરિયલ તત્વ તમને તંદુરસ્ત રાખવા માં ખૂબ જ ફાયદો આપે છે.\nલવિંગ નો ઉપયોગ ખાસ કરી ને ભારતીય રસોઈ માં ભરપૂર માત્રા માં કરવા માં આવે છે, લવિંગ હાડકાં ને મજબૂત બનાવવા ની સાથે સાથે તમારા માથા માં રહેલ ડેંડ્રફ ને વાળ માથી કાઢી વાળ ને કંડિશનિંગ કરે છે. અહી અમે તમને લવિંગ ના આવા 9 ચમત્કારી ફાયદાઓ વિશે જણાવીશું અને સાથે એ વાત ની પણ જાણકારી આપીશું કે લવિંગ ને જો ડાઈટ માં સમાવિષ્ટ કરવું જોઈએ.\nનાક ની બળતરા માં રાહત આપવા માં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. જો લવિંગ ને પોતાની ડાઈટ માં લાંબા સમય સુધી સમાવિષ્ટ કરવા માં આવે તો તે સાઈનસ થી ઘણા પ્રમાણ માં છૂટકારો આપી શકે છે. તમે શેકેલા લવિંગ ને સૂંઘી ને પણ તેનો ફાયદો લઈ શકો છો. ગરમ પાણી માં દરરોજ ત્રણ-ચાર ચમચી લવિંગ નું તેલ ભેળવી ને પીવા થી ઇન્ફેકશન થતું નથી અને શ્વાસ લેવી પણ સરળ થઈ જાય છે.\n2. મોર્નિગ સિકનેસ લવિંગ એન્ટિ-સેપ્ટિક છે. તે અપચા ને બરાબર કરવા ની સાથે તમને ઉલ્ટી અને ઊબકા થી પણ રાહત આપે છે. લવિંગ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ગુણકારી છે. પ્રેગ્નેન્સી ની શરૂઆત ના મહિના માં મહિલાઓ ને સવાર ના સમય માં ઉલ્ટી ની ફરિયાદ રહેતી હોય છે. આવા સમયે તેને લવિંગ સૂંઘવા ની સલાહ આપવા માં આવે છે.\n3. ખીલને દૂર કરે\nલવિંગ ના તેલ માં એન્ટિ-માઈક્રોબિયલ પ્રોપર્ટીજ હોય છે. આ કારણ થી તે ખીલ અને ચહેરા પર ના દાગ ને દૂર કરવા માં ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત લવિંગ ચહેરા ને દાગ ને ફેલાતા રોકવા માં પણ મદદ કરે છે. લવિંગ માં શરીર ની સફાઈ કરવા માટે ના તત્વ પણ પ્રાપ્ત થાય છે, જે દાગ અને ખીલ ની બળતરા માં રાહત આપવા માં મદદ કરે છે. આ માટે તમે ઈચ્છો તો લવિંગ નું ફેસ પેક પણ બનાવી શકો છો. અથવા પોતાની ક્રીમ માં ભેળવી ને પણ લવિંગ નો ઉપયોગ કરી શકો છો.\nલવિંગ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી ઇન્ફેકશન અને શરદી- તાવ થી તમારી રક્ષા કરે છે. તે એન્ટિ-ઓક્સિડેંટ ના ગુણો થીભરપૂર છે, જે તમારી સ્કીન અને મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે.\nલવિંગ ગૈસ્ટ્રીક રસ માં સુધારો લાવી ને પાચન પ્રક્રિયા માં સુધારો લાવે છે. આ ઉપરાંત લવિંગ પેટ ની ઘણી તકલીફો માં પણ ફાયદો કરે છે જેવી કે ગેસ, બળતરા, અપચો અને ઉલ્ટી.\n6. દાંતના દર્દમાં રાહત\nવધારે પડતું જોવા મળે છે કે ટૂથપેસ્ટ માં લવિંગ એક પ્રમુખ ઈગ્રીડેંટ હોય છે. એવું એટલા માટે હોય છે કારણ કે દાંત ના દુખાવા માં તે રાહત આપે છે. લવિંગ ની અંદર થોડા સમય માટે દર્દ ને દબાવવા ની શક્તિ હોય છે. જો તમારા દાંત માં દુખાવો થતો હોય તો રૂ માં થોડું લવિંગ નું તેલ લગાવો અને જે જ્ગ્યા પર દુખાવો થતો હોય ત્યાં મૂકો. જેના થી તરત જ રાહત મળશે.\n7. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે\nઆયુર્વેદ માં ડાયાબિટીસ ના ઈલાજ માટે લવિંગ ના ઉપયોગ વિશે કહેવામા આવ્યું છે. લવિંગ બ્લડ શુગર ના લેવલ ને કંટ્રોલ કરી ડાયાબિટીસ ના રોગી ને તંદુરસ્ત રાખવા માં ઘણી મદદ કરે છે.\n8. સાંધાનો દુખાવો ઓછો કરે\nલવિંગ માં એન્ટિ-ઇફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણ હોવા ને કારણે લવિંગ નું તેલ સોજા ને ઓછું કરે છે, આ ઉપરાંત તે સાંધા નો દુખાવો, માસપેશીઓ નો દુખાવો, ઢીચણ નો દુખાવો ઓછો કરવા માં ખૂબ જ પ્રભાવી છે.\n9. માથાનો દુખાવો ઓછો કરે\nતમને કોઈ પણ પ્રકાર નો માથાનો દુખાવો હોય જેમ કે તમને ભલે ને માઈગ્રેન હોય, શરદી ના લીધે માથું દુખતું હોય, કે તનાવ ને કારણે દુખાવો હોય ત્યારે લવિંગ નું તેલ તેના થી છૂટકારો મેળવવા માટે ખૂબ મદદ કરે છે. કારણ કે લવિંગ માં દર્દ થી રાહત મેળવવા માટે તેમાં એન્ટિ-ઇફ્લેમેટરી ગુણ રહેલો છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણ���ં ગુજ્જુરોક્સ પેજ .\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબનાવો સ્વાદિષ્ટ સાંભર સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….. મહેમાન પણ પૂછવા લાગશે શું છે સિક્રેટ \nNext articleસૂર્ય ને જળ ચડાવવાનાં ફાયદાઓ જાણો …હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો શું કહે છે \nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને તમારી પણ આત્મા કંપી જશે……\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nરોજ રાત્રે સુતા પેહલા મોજા ની અંદર રાખો ડુંગળી Onion ની...\nમોમોસ હોય છે સૌથી ઘટિયા ફૂડ, આ લેખ માં આપેલી માહિતી...\nઆ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/indian-roads-get-faster-as-the-govt-pushes-up-speed-limit/", "date_download": "2018-12-12T16:29:03Z", "digest": "sha1:FM6DGDU4DKKQ7KTRPTGIGWSX4VXKQS4P", "length": 7458, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "સરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન - Sandesh", "raw_content": "\nસરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન\nસરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન\nભારતમાં રસ્તા પર વાહનોની ઝડપ મર્યાદામાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ અત્યાર સુધી કલાકે 100 કિલોમીટરની સ્પીડ લિમિટમાં વધારો કરી હવે નવી સ્પીડ લિમિટ પ્રતિ કલાકે 120 કિલોમીટરની કરી છે.\nજો કે આ ઝડપ વધારો એક્સ્પ્રેસ- વે પર વ્યક્તિગત ફોર વ્હિલર માટે રહેશે, જ્યારે ટેક્સી કે કેબ માટે મહત્તમ ઝડપ મર્યાદા પ્રતિ કલાકે 80 કિલોમીટરથી વધારીને પ્રતિ કલાકે 100 કિલોમીટરની કરાઈ છે.\nરાષ્ટ્રીય હાઇ- વે પર પણ ઝડપની મર્યાદા વધારાઈ છે અને તે કાર માટે પ્રતિ કલાકે 100 કિલોમીટરની કરાઈ છે, જ્યારે ટેક્સી- કેબ માટે તે પ્રતિ કલા-કે 90 કિલોમીટરની કરાઈ છે.\nપ્રતિ કલાકે 20 કિલોમીટર જેટલો ઝડપમાં વધારો કરવા સાથે ટુ વ્હિલર અને વ્યવસાયિક વાહનો હવે હાઇ- વે ઉપર પ્રતિ કલાકે મહત્તમ 80 કિલોમીટરની ઝડપે હંકારી શકાશે.\nશહેરના રસ્તાઓ ઉપર પર્સનલ કારો અને ટેક્સીઓ માટે પણ પ્રતિ કલાકે 70 કિલોમીટરની કરાઈ છે, જ્યારે ટુ વ્હિલર માટે ઝડપ પ્રતિ કલાકે 40 કિલોમીટરથી વધારીને 60 કિલોમીટર કરાઈ છે.\nઆ લિમિટ એક્સ્પ્રેસ- વે અને નેશનલ હાઇવે પર પણ કેટલાંક અંતર માટે જ એ મહત્ત્વનું છે કે ઉપરોક્ત જણાવેલી ઝડપ મર્યાદા ફક્ત એક્સ્પ્રેસ- વે અને નેશનલ હાઇ-વે પર અમુક ચોક્કસ અંતર સુધી જ લાગુ કરાશે અને ઓછી ઝડપના ઝોન તેમજ કેટલાંક માર્ગો પર ઝડપની લઘુતમ મર્યાદા જાળવવાની રહેશે.\nઉપરાંત કોઈ પણ ગામ કે નાના નગરોમાંથી પસાર થતા માર્ગો ઉપર આ સ્પીડ લિમિટ માન્ય નથી. કેમકે એ ઝડપ મર્યાદા રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત કરાયેલી હોય છે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\nસરકારી, અર્ધ સરકારી તેમજ નિવૃત સરકારી કર્મચારીઓનો પગારમાં થશે વધારો\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડન��� ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00235.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/asia-cup-2018-harbhajan-singh-tweeted-different-rules-different-people/", "date_download": "2018-12-12T16:13:11Z", "digest": "sha1:WE7MW3XISYPHLGSRBAR3RAP7CMDNPZ6H", "length": 7145, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ હરભજને ગુસ્સો આવી રીતે ઠાલવ્યો - Sandesh", "raw_content": "\nએશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ હરભજને ગુસ્સો આવી રીતે ઠાલવ્યો\nએશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ હરભજને ગુસ્સો આવી રીતે ઠાલવ્યો\nએશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત 15 સપ્ટેમ્બરથી દુબઇમાં થઇ રહી છે. પ્રથમ મુકાબલો બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે યોજાશે. 19 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો થશે. એશિયા કપ માટે ભારતીય ટીમની ઘોષણા થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ત્યાં જ ટીમની ઘોષણાના ચાર દિવસો બાદ ક્રિકેટર હરભજન સિંહે બીસીસીઆઇના પસંદગીકારો પર ડબલ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. હરભજને એક બેટ્સમેનને સતત નજરઅંદાજ કરવામાં આવતા સવાલ ઉભા કર્યા છે. ભજ્જીએ પૂછ્યુ કે શું અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ કેમ નિયમ છે\nહરભજને એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ ટ્વીટ કર્યુ કે,’ટીમમાં (એશિયા કપ) મયંક અગ્રવાલ ક્યાં છે આટલા રન બનાવ્યા બાદ પણ તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. મને લાગે છે કે અલગ-અલગ લોકો માટે અલગ અલગ નિયમ છે.\nએશિયા કપ માટે ભારતીય ટીમ આ પ્રકારે છે\nરોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયુડૂ, મનિષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ\nઆ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ\nભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય\nગૌતમ ગંભીર: એવો ક્રિકેટર જે ‘અજેય’ કેપ્ટન રહ્યો અને જેને બનાવી રાખ્યો બ્રેડમેન-કાલિસ જેવો રેકોર્ડ\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bootleggers-police-firing-valsad-038518.html", "date_download": "2018-12-12T17:28:56Z", "digest": "sha1:6RS5R6XGI42Q5E3JZ6O64TMCNHORMS3N", "length": 9784, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "વલસાડમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ગાડી ચઢાવતા ફાયરિંગ | bootleggers and police firing in Valsad - Gujarati Oneindia", "raw_content": "\n» વલસાડમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ગાડી ચઢાવતા ફાયરિંગ\nવલસાડમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ગાડી ચઢાવતા ફાયરિંગ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીએ ગુજરાતની બહેનોને આપી રક્ષા બંધનની ભેટ\nઘર આંગણે પધાર્યા પીએમ મોદી, કરશે આટલાં કામ\nદક્ષિણ ગુજરાતની પ્રખ્યાત આફુસ કેરીનું ઉત્પાદન આ વર્ષે ઘટે તેવી વકી\nગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ ગણાય છએ પરંતુ અહીં ખુલ્લે આમ દારૂ વેચાવો તે નવી બાબત નથી અને બુટલેગરોને હવે પોલીસનો પણ ડર ન રહ્યો હોય તેમ બુટલેગરો બેફઆમ બન્યા છે અને પોલીસ પર પણ હુમલો કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બની હતી જેમાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર પોલીસ પર ચઢાવી દેવાનો પ્રય્તન કર્યો હતો.\nઘટના એવી હતી કે વલસાડ-ધરમપુર હાઇવે ઉપર દારૂ ભરેલી સફેદ કાર આવી રહી છે. એવી બાતમી વલસાડ પોલીસને મળી હતી. જેથી આજે બુધવારે વલસાડ પોલીસે હાઇવે ઉપર બાતમીના આધારે નાકાબંધી કરી હતી. આ દરમિયાન દારૂ ભરેલી કાર બુટલેગરોએ પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કરાતા પોલીસે ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ફાયરીંગ કરાતા કાર ચાલક સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ બુટલેગરો કાર મૂકીને નાસી જવામાં સફળ રહ્યા હતા.\nઆજે સવારે બુધવારે વલસાડ પોલીસને બાતમી મળી હતી. કે મુંબઇ થી એક સફેદ કલરની ગાડી જેનો નંબર જીજે-5- સીબી- 6267માં દારૂ ભરીને સુરત લઇ જવાય રહ્યો છે. જે અંગે વલસાડ પોલીસ ધરમપુર પોલીસને નાકાબંધી કરી ગાડી રોકવા માટે જણાવ્યું હતું. ધરમપુર પોલીસે આ કાર હાઇવે ઉપરથી આવી રહી છે. જે જોતા તેણે ઇશારો કરીને કાર ઉભી રાખવા જણાવ્યું હતું. પરતું બુટલેગરે આ કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં કારને હાકી લીધી હતી. બાદમાં ધરમપુર પોલીસે કારનો પીછો કરીને નાકાંબધી કરવા પ્રયાસ કર્યો હતો. પરતું બુટલેગરે કાર પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.\nજેથી ધરમપુર પોલીસે કારને અટકાવા માટે કારના ટાયર ઉપર પોતાની સરકારી ગનમાથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. પરતું ટાયરને બદલે કારના બોનેટ ઉપર લાગતા કારના ચાલક બુટલેગર પોતાની કાર ઉપરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઇને એક ઇલેકટ્રીકના થાંભલા સાથે અકસ્માત સર્જાયો હતો. અને કાર મૂકીને બૂટલેગર ખેતરોમાં નાસી ગયા હતા. પોલીસે 69 હજારનો દારૂ અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00236.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-9-majedar-tasviro-ne/", "date_download": "2018-12-12T16:32:47Z", "digest": "sha1:KPXZFSR7XJWDTQZOYMLP54XYLHM34HES", "length": 20274, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "આ 9 મજ���દાર તસ્વીરોને જોઈને તમે હસી-હસી ને ઊંધા વળી જાશો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટર���ે ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ 9 મજેદાર તસ્વીરોને જોઈને તમે હસી-હસી ને ઊંધા વળી જાશો….\nઆ 9 મજેદાર તસ્વીરોને જોઈને તમે હસી-હસી ને ઊંધા વળી જાશો….\nઆજે આપણે ચારે તરફ ખબરો થી ઘેરાયેલા છીએ. જેનું કારણ સોશિયલ મીડિયા નું વધતું જતું ચલણ છે. સોશિયલ મીડિયા ને લીધે ગમે ત્યાં જે પણ ઘટના બને છે છે કે તરત જ વાઇરલ થઇ જાય છે. અને એમાં પણ જો કોઈ કાંઈ અલગ કરવાની કોશિશ કરે તો એ પણ દુનિયાની સામે આવી જ જાતું હોય છે. એવી દરેક રોજ અવનવી તસવીરો અને ખબરો આપણી સામે આવતી હોય છે. આજે અમે તમારા માટે એવી જ અમુક તસવીરો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પેટ પકડી ને હસવા લાગશો. 1. હવે તમે આ કપલ ને શું કહશો શું વાસ્તવમાં એ કહેવત સાચી છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે.\n2. જી-મેઈલ તો સાંભળ્યું જ છે, પણ જી-મેઈલ નો સાબુ પ��ેલી વાર જોયો છે. 3. આ મેડમ જેવી દરેક શેરડી ના રસ વાળી દરેક દુકાન પર મળે તો લોકો દારૂ છોડીને શેરડી નો રસ પીવાનું શરૂ કરી દે. 4. લોકો ખુદને ફેમસ કરવા માટે કેવી-કેવી મુરખામી કરી બેસતા હોય છે, આ ભાઈ પણ તેમાંના એક છે. 5. હવે તમે આ છોકરીઓ ને જોઈને શું કહેશો, ખતરો કે ખિલાડી લાગી રહ્યા છે. 6. આ ભાઈ ને જોઈને એવું લાગે છે કે તે કઈક તુફાની કરવા ના ઈરાદા થી નીકળ્યા હતા. 7. એક આદર્શ વિદ્યાર્થી પોતાના ટીચરની ખુબ જ ઈજ્જત કરતા હોય છે, હવે આને જ લઇ લો.\n8. આ તસ્વીરને જોઈને એવું લાગે છે કે સરકારી નોકરી ના ખુબ જ ફાયદા છે, ઈચ્છા થાય ત્યારે ઊંઘી જાઓ.\n9. આ છોકરો જે રીતે દૂધ પી રહ્યો છે તેને જોઈને લાગે છે કે તે મોટો થઇ ને પહેલવાન બનશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમહિલાના પેટ માંથી એવું નીકળ્યું કે જોઈને ડોક્ટર પણ ડરી ગયા – વાંચો પૂરો મામલો\nNext articleબોરિંગ લાઈફમાં હાસ્ય નો તડકો લગાવા માંગો છો, તો જુઓ આ 15 મજેદાર તસ્વીરો….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઅમીરીનાં મામલામાં દુબઈનો નથી જવાબ, ઠાઠ બાઠ માં છે બધાનો બાપ,...\nશતાવરી ચૂર્ણના ફાયદાઓ જાણી આશ્ચર્ય થશે.\nમેંગો કુલ્ફી બનાવો આ રીતે – ગરમીની સિઝનમાં રહો મસ્ત ઠંડા.....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/siddaramiah-says-i-am-the-frontrunner-for-karnataka-cm-s-post-038628.html", "date_download": "2018-12-12T17:13:26Z", "digest": "sha1:UXJDX7OPMAEXM2KF26AUQRAEXGYOT7KE", "length": 10913, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું | Siddaramiah says i am the frontrunner for karnataka cm post - Gujarati Oneindia", "raw_content": "\n» સિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું\nસિદ્દારમૈયા એ કહ્યું, સીએમ ની રેસમાં હું સૌથી આગળ છું\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકર્ણાટકમાં પોર્ટફોલિયો પર સંમતિ, જેડીએસને નાણા તો કોંગ્રેસને ગૃહ મંત્રાલય\nફ્લોર ટેસ્ટમાં પાસ સીએમ કુમારસ્વામી, મળ્યા 117 મત\nહું ભાજપ સાથે હાથ મિલાવત તો મારો પરિવાર મને છોડી દેતઃ કુમારસ્વામી\n6 વાર ધારાસભ્ય બનેલા રમેશ કુમાર ત્રીજી વાર ચૂંટાયા વિધાનસભા સ્પીકર\nફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટમાં જ રહેશે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો\nફ્લોર ટેસ્ટ પહેલા કુમારસ્વામીના 5 વર્ષના કાર્યકાળ પર ઉઠ્યા સવાલ\nકોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા 24 એપ્રિલે જણાવવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીની કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં જીતવાની ખુબ જ સારી સંભાવના છે અને હાઈકમાન આગળના મુખ્યમંત્રી પર નિર્ણય કરશે. તેમના આ નિવેદન પછી એવી ધારણા કરવામાં આવી કે સિદ્દારમૈયા સીએમ પદની રેસમાં કોંગ્રેસની પહેલી પસંદ નથી. ખડગે ઘ્વારા આપવામાં આવેલા નિવેદનના એક દિવસ પછી તરત જ સિદ્દારમૈયા એ જાતે જણાવ્યું કે તેઓ કર્ણાટકમાં મુખ્યમંત્રી રેસમાં સૌથી આગળ છે. કર્ણાટકમાં કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું કે પાર્ટી તેમના નેતૃત્વમાં ઈલેક્શન લડી રહી છે, એટલા માટે તેઓ જાતે જ રેસમાં સૌથી આગળ છે.\nપીએમ મોદી સૌથી મોટો પડકાર\nન્યુઝ એજેન્સી એએનઆઈ ઇન્ટરવ્યૂમાં સિદ્દારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના છેલ્લા 5 વર્ષના સારા કામને કારણે કોંગ્રેસ કર્ણાટકમાં ઈલેક્શન જ���તી જશે. તેમને જણાવ્યું કે રાજ્યના લોકો તેમના પ્રદર્શન થી ખુશ છે. સિદ્દારમૈયાએ બીજેપી અને પીએમ મોદીને સૌથી મોટો પડકાર ગણાવ્યો. તેમને કહ્યું કે ભાજપા એક સાંપ્રદાયિક પાર્ટી છે અને અમે આવી સાંપ્રદાયિક તાકાતોને હરાવીને જ દમ લઈશુ.\nભાજપા રાજ્યમાં ખરાબ માહોલ બનાવી રહી છે\nસિદ્દારમૈયા એ અમિત શાહની રણનીતિ પર બોલતા કહ્યું કે અમિત શાહની રણનીતિ સારી નથી. તેઓ અત્યારસુધી કોઈને કોઈ રીતે જીતતા આવ્યા છે, પરંતુ કર્ણાટક માટે તેમની પાસે કોઈ ખાસ રણનીતિ નથી. તેમને કહ્યું કે ભાજપા રાજ્યમાં ખરાબ માહોલ બનાવી રહી છે અને શાંતિ ભંગ કરી રહી છે. તેમને આવો જ માહોલ પાડોશી રાજ્ય કેરળમાં બનાવ્યો હતો.\nરાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા નહીં\nસિદ્દારમૈયા એ એચડી દેવેગૌડા નેતૃત્વવાળી જનતા દળ સેક્યુલર પાર્ટી પર નિશાનો લગાવતા કહ્યું કે તેઓ ધર્મનિરપેક્ષતા તરફ પ્રતિબદ્ધ નથી. તેઓ ગઠબંધન સરકારમાં બીજેપી સાથે પહેલાથી જ છે. સિદ્દારમૈયા એ જણાવ્યું કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા નહીં બને. બે જગ્યાથી ઈલેક્શન લડવાના મુદ્દા પર સિદ્દારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાની પાર્ટી અને સમર્થકોની ભાવનાનું સમ્માન કરે છે, એટલા માટે બે જગ્યાથી લડી રહ્યા છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-tension-bad-effect-on-body-gujarati-news-5800212-PHO.html", "date_download": "2018-12-12T17:03:22Z", "digest": "sha1:QTOGMMSTPIBU2ZTDHM7MV6WBGELX77BL", "length": 5843, "nlines": 129, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "tension bad effect on body | સતત ટેન્શનમાં રહેવું સ્વાસ્થ્ય માટે નથી સારું, થાય છે આવી ખરાબ અસરો", "raw_content": "\nસતત ટેન્શનમાં રહેવું સ્વાસ્થ્ય માટે નથી સારું, થાય છે આવી ખરાબ અસરો\nઆવી નાની-નાની વાતો હોય છે જેના કારણે ઉદ્ભવેલા ટેન્શનની આપણા સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર પડે છે\nયુટિલિટી ડેસ્કઃ તણાવ અને ટેન્શનથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ જન્મ લે છે, જેની આપણને ખબર નથી હોતી, પરંતુ હાલની જીવનશૈલી એ પ્રકારની છેકે કોઇને કોઇ રીતે આપણે ટેન્શનમાં આવી જતા હોઇ છીએ. આવી નાની-નાની વાતો હોય છે જેના કારણે ઉદ્ભવેલા ટેન્શનની આપણા સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર પડે છે. આજ વાતને ધ્યાનમાં રાખી��ે આજે અમે જણાવી રહ્યાં છીએ કે વારંવાર નાની-નાની વાતોનું ટેન્શન લેવાથી તેની આપણા શરીર પર કેવી અસર પડે છે, તો ચાલો એ અંગે જાણીએ.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ટેન્શનની બોડી પર થતી નેગેટિવ અસરો વિશે...\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00237.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/09/26/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81-%E0%AA%95%E0%AA%A8%E0%AB%87%E0%AA%95/", "date_download": "2018-12-12T17:04:33Z", "digest": "sha1:EOT5ZNDNIQKIUKF565OUUE64M2DNJ4EL", "length": 5602, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ\nપાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ\nપાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ\nવિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. આગળ તહેવારો આવતા હોવાથી ગંદકી થતી રોકવા પાણીનો વ્યય કરનારના કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.\nવિસનગરમાં ખજુરી મહોલ્લો, સાંકડીશેરી, મેલણીયાવાસ, ભાટવાડો, ફતેહ દરવાજા, સલાટવાડો, ગુંદીખાડ જેવા કેટલાક વિસ્તારો એવા છેકે જ્યા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણીનો વ્યવ થવાના કારણે બારેમાસ ગંદકી ફેલાયેલી રહે છે. જેમાં પાણીનો પણ પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. આગામી સમયમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ગંદકી થતી અટકે, સ્વચ્છતા જળવાય તે માટે વોટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી દ્વારા પાણીનો બગાડ કરી ગંદકી કરનારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છેકે તા.૨૭-૯-૨૦૧૬ ને મંગળવારથી પાણીના સમયે ચેકીંગ કરવામાં આવશે જ્યાં પાણીનો વ્યય થતો જણાશે ત્યા કોઈપણની શેહશરમ વગર કનેક્શન કાપવામાં આવશે જેની શહેરના તમામ લોકોએ નોંધ લેવી. પાણીનો બગાડ થતો હોવાની કોઈ રજુઆત કે ફરીયાદ આવશે તો તેની પણ નોંધ લેવામાં આવશે.\nઅરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો\nલગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00238.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/5-places-near-chennai-to-spend-your-weekend-42144.html", "date_download": "2018-12-12T17:54:42Z", "digest": "sha1:TSKUJF66P4VJJLJI67USRFNIIDHXOEGX", "length": 11386, "nlines": 75, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "ચેન્નાઇ નજીક આ 5 સ્થળોએ તમારું વિકેન્ડ સ્પેન્ડકરવા માટે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nચેન્નાઇ નજીક આ 5 સ્થળોએ તમારું વિકેન્ડ સ્પેન્ડકરવા માટે\nચેન્નાઇ નજીક આ 5 સ્થળોએ તમારું વિકેન્ડ સ્પેન્ડકરવા માટે\nકોઈપણ અન્ય દરિયાઇ શહેરની જેમ, આગમન સમયે, ચેન્નાઇ તમને તેના તમામ ગૌરવની ભવ્યતા સાથે શુભેચ્છા આપે છે. અગાઉ મદ્રાસ તરીકે જાણીતા, ચેન્નઈ વિવિધ સંસ્કૃતિઓનું ગલનટગું પોટ છે જે ભૂતકાળની યાદ અપાવે છે અને આધુનિકતાવાદને ખુલ્લા હથિયારો સાથે જોડે છે. જોકે, ચેન્નઈનો પ્રવાસન સ્થળોનો તેનો સારો હિસ્સો છે, જેઓ સ્થાનિક લોકો છે, મેટ્રોપોલિટન શહેરમાંથી ઉનાળાના સમયની છટકી કેટલાક રાહતની જરૂર છે. તેથી અહીં ચેન્નાઇથી ટોચ 5 સપ્તાહના ગેટવેઝની સૂચિ છે.\nફ્રેન્ચએ દેશ છોડી દીધો હતો પરંતુ આ પ્રક્રિયામાં તેમણે શું આપ્યું હતું તે પોંડિચેરીના અનોખું શહેર હતું. લોકપ્રિયતાને \"પોન્ડી\" તરીકે ઓળખવામાં આવે છે, પોંડિચેરીને બે હિસ્સામાં વિભાજીત કરવામાં આવે છે, ફ્રેન્ચ નિવાસ, વિન્ટેજ શૈલીની વસાહતી ઇમારતો પ્રદર્શિત કરે છે, જે મોટે ભાગે સફેદ અને રાઈના અને તમિલ ક્વાર્ટરમાં રંગાયેલી છે, જે ગજરો અને મગરાના ફૂલોની પરંપરાગત વાતાવરણને રજૂ કરે છે, વિસ્તૃત છે નાગડા શૈલી મંદિરો અને તે નાના અને વધુ વસ્તીવાળા રસ્તા છે.\nયેરકાડ અર્થ \"લેક ફોરેસ્ટ\" એ પૂર્વી ઘાટમાં સ્થિત એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. જ્યારે યેરકાડની કલ્પના થાય છે, ત્યારે જે બધા મનમાં આવે છે તે લીલો રંગનો પર્વ છે, જેના પર છુપાવેલ કુદરતી ખજાના શોધવા માટે અસંખ્ય ટ્રેક્સ લઈ શકાય છે. કુદરતી ખજાનાની વાત, યેરકાડ તળાવ, કીલીયુર ફોલ્સ અને લેડીની સીટ સાથેના એક નોંધપાત્ર પ્રવાસન સ્થળ છે, જે ઘણા દૃષ્ટિકોણો પૈકી એક છે જે આસપાસના અસંસ્કારી ટેકરીઓના વિહંગમ દ્રશ્યો પૂરા પાડે છે.\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\nતેના અન્ય પર્વતીય ભાગ (યેરકાડ) ની જેમ, તમે જુઓ છો તે બધા હરિયાળી છે. આંખો જોઈ શકે ત્યાં સુધી લીલા ઝાકળ-ચુંબનની ટેકરીઓ બધી રીતે આગળ વધી રહી છે. કૂરગ ભારતના સૌથી લોકપ્રિય પહાડી મથકો પૈકીનું એક છે અને તે કદાચ તેના શાંત વાતાવરણને લીધે છે, સાહસના એક તત્વ સાથે ભેળવી દેવામાં આવે છે - લીલુંછમડાનું ક્યારેય નહીં અંતમાં ટેકરીઓ પર ટ્રેકિંગ વાંચો\nથેક્કડી તમિલનાડુ-કેરળ બોર્ડર પર સ્થિત છે, કોફી અને કુદરતી મસાલા માટે સ્વર્ગ ગણવામાં આવે છે. તેક્કડી પણ ચેલ્લર કોવિલની નિકટતા માટે જાણીતું છે, જેમાં ઘણા સુંદર નળ અને કેસ્કેડ છે. થેક્કડી જોકે પેરિયાર નેશનલ પાર્કનું સ્થાન તરીકે વધુ લોકપ્રિય છે. વન્યજીવન અભયારણ્યને 1978 માં વાઘ રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.\nરામેશ્વરમ ભારતના પવિત્ર સ્થળો પૈકીની એક ગણવામાં આવે છે અને તે ચાર ધામ યાત્રા (બદ્રીનાથ, પુરી, દ્વારકા, રામેશ્વરમ) નો એક ભાગ છે. દંતકથા કહે છે કે રામેશ્વરમ એ સંયોગનો એક બિંદુ હતો જ્યાં ભગવાન રામે સીતાને બચાવવા માટે શ્રીલંકામાં એક પુલ બનાવ્યું હતું. આધુનિક સમયમાં, રામેશ્વરમ ભારતના સૌથી મોટા મંદિર કોરિડોર ધરાવતી રામાનથસ્વામી મંદિર માટે જાણીતા છે.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટ�� પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bhagvan-na-hatho-ma-rakhyo/", "date_download": "2018-12-12T17:21:43Z", "digest": "sha1:PE6XRTRXQTV5ET2FOKZBIC7I7MH7KR4U", "length": 21448, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "'ભગવાન' ના હાથો માં રાખ્યો છે આ પુલ, તસ્વીરો માં જુઓ દુનિયાનો આ અદ્દભુત બ્રિજ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિ���ુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી ર��જ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome સ્ટોરી OMG ‘ભગવાન’ ના હાથો માં રાખ્યો છે આ પુલ, તસ્વીરો માં જુઓ દુનિયાનો...\n‘ભગવાન’ ના હાથો માં રાખ્યો છે આ પુલ, તસ્વીરો માં જુઓ દુનિયાનો આ અદ્દભુત બ્રિજ….\nજો તમે ક્યાંક દેશની બહાર ફરવા જાવા માગો છો તો વિયેતનામ ચોક્કસ જાજો. જો કે આ દેશ પોતાની પ્રાકૃતિક સૌંદર્ય માટે હંમેશા થી જ પર્યટકો ની ફેવરિટ જગ્યાઓમાનું એક રહ્યું છે. પણ હવે વિયેતનામ માં એક અનોખી એવી ચીજ છે જે પર્યટકો ને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જે એક એવો બ્રિજ છે જે પોતાની એક અનોખી બનાવટ માટે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે. સમુદ્ર તળની નજીક 1,400 મીટર ઉપર અને 150 મીટર લાંબો, પહાડ અને જંગલો ને જોડતો આ બ્રિજની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. માનવ નિર્મિત આ બ્રિજ પોતાની ખાસ શૈલી અને વિલક્ષણતા ના ચાલતા દરેક માટે જિજ્ઞાસા અને કૌતૂહલતા નું કેન્દ્ર બની ગયો છે. આ સમયે પર્યટકો ની વિઝીટ લિસ્ટ માં આ બ્રીજનું નામ સૌથી ઉપર આવે છે.\nવિયેતનામ ના આ ફેમસ પુલ નું નામ ‘ગોલ્ડન બ્રિજ’ છે. સ્થાનીય લોકોની વચ્ચે આ ‘કાઉ વાંગ બ્રિજ’ ના નામથી જાણવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે પૂરો બ્રિજ માત્ર બે હાથો પર જ ટકેલો છે. તેને જોવું એકદમ રોમાંચક લાગે છે. આ બ્રિજ વિયેતનામ ની વાસ્તુકલા અને શિલ્પકલા નો એક અનોખો નમૂનો છે.\nવિયેતનામ નો આ બ્રિજ ‘ડા નાંગ્સ બાના હિલ્સ’ ના ઉપર નિર્મિત છે. તેની ખૂબી એ છે કે આટલી ઊંચાઈ પર નિર્મિત હોવા છતાં પણ તે માત્ર બે હાથોના સહારે જ ટકેલો છે. સમુદ્ર તળ થી 1400 મીટરની ઊંચાઈ પર સ્થિત આ પુલ નો નજારો હેરાન કરનારો છે. તમને એવો આભાસ થાશે કે તમે સીધા સ્વર્ગ થી પસાર થઇ રહયા છો અને આ બંને હાથ ભગવાનના છે. ગોલ્ડન બ્રિજની સુંદરતા વધારવા માટે તેની બંને બાજુએ ‘લોબેલીયા ક્રાઈસેંથેમમ’ જાતિના ફૂલ લગાવામાં આવ્યા છે. રંગ-બેરંગી ફૂલોથી તેનું આકર્ષણ અનેક ગણું વધી ગયું છે. સામાન્ય લોકો માટે આ બ્રિજ જૂન મહિનાથી ખોલી નાખવામાં આવ્યો હતો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article1100 વર્ષ પછી માં લક્ષ્મી માતા થશે આ 4 રાશિઓ પર મહેરબાન, હવે નહીં રહે પૈસા ની અછત, થઇ જાશો માલામાલ…\nNext articleઆ 5 મંદિરો ની પાસે છે કરોડો ની સંપત્તિ….ક્યાં મંદિર પાસે છે કેટલા કરોડ \nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી ૧૯૮૦ના દશકાની ‘રામાયણ’ સિરીયલને કોણ ભુલી શકે છે ૧૯૮૦ના દશકાની ‘રામાયણ’ સિરીયલને કોણ ભુલી શકે છે\nપ્રિયંકા નો પતિ છે અમેરિકા નો સૌથી ધનવાન વ્યક્તિ, કમાણી મા અંબાણી ને પણ પાછળ છોડી દે છે….\nઆ અભિનેત્રીએ મુગલ ઘરમાં કર્યા હતા લગ્ન અને 4 દિવસ માં જ પતિ એ વાળ પકડી ઘસેડીને ઘર માંથી કાઢી મૂકી,બ્રેસ્ટમાં દુખાવો હતો છતાંય...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમળો ઓર્થોપેડિક હનુમાન જી ને, અહીંયા શ્રધાળુઓના તૂટેલા હાડકા ચમત્કારિક રીતે...\nજાપાન દેશની અજબ ગજબ વાતો જાણીને ચોંકી જાશો…\nઆદુ, મીઠું સહીત આ 15 ઘરેલુ ચીજોથી આવી રીતે દૂર કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00239.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/05/2018/428/", "date_download": "2018-12-12T16:29:20Z", "digest": "sha1:FFDHHFBSXV24T7Z5RWPFHE5WZ2K24AVG", "length": 3355, "nlines": 74, "source_domain": "gujarattimesusa.com", "title": "ઇ-પેપર | Gujarat Times", "raw_content": "\nPrevious articleડાંગ હેવન ઓફ ગુજરાત\nNext articleભારતીય કૉન્સ્યુલટ ન્યૂ યોર્કમાં 16મીએ એફઆઈએ દ્રારા પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી કરવામાં અાવી.\nહોકીના દંતકથાસમાન ખેલાડી સંદીપ સિંહ પર આધારિત ‘સૂરમા’\nમહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આ સમાચાર આપ્યા છે. તેમણે...\nઆંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદનાં પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને એવોર્ડથી સન્માનિત...\nઅભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી બોલીવુડમાં પુનરાગમન કરશે\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વજન ઘટાડી રહ્યા છે…હાલમાં તે માંસ કે...\nથાઇલેન્ડની ગુફાનું રેસ્ક્યુ ઓપરેશનઃ તમામ 13 સહીસલામત\nઅમેરિકાની ચેતવણી- નાના દેશોને ધમકી આપવાનું ચીન બંધ કરે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/23/2018/2577/", "date_download": "2018-12-12T16:43:35Z", "digest": "sha1:ZLR55EBMX4FENEN56B3GFU3WD4FTUANH", "length": 5780, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "બેન્ક કર્મચારીઓના યુનિયનની માંગણીઃ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે… | Gujarat Times", "raw_content": "\nHome INDIA બેન્ક કર્મચારીઓના યુનિયનની માંગણીઃ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે…\nબેન્ક કર્મચારીઓના યુનિયનની માંગણીઃ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે…\nપીએનબી ગોટાળાનું પ્રકરણ વિશ્વભરમાં ગાજી રહ્યું છે. કોઈ સીધેસીધી જવાબદારી સ્વીકારતું નથી. આ કૌભાંડ માટેસૌથી વધુ જવાબદારી ભારતની રિઝર્વ બેન્કના વહીવટીતંત્રની હોવાનું કહીને ભારતના અગ્રણી બેન્ક કર્મચારી યુનિયને રિઝર્વ બેન્કના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલના રાજનામાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ભારતના અર્થતંત્રને અસરકારકતાથી ચલાવવાની તેમજ અન્ય બન્કોના કાર્યો પર ચાંપતી નજર રાખવાનું અને આચાર સંહિતા ઘડવાનું કામ કરતી રિઝર્વ બેન્કે આ અંગે પોતાનો પક્ષ રજૂ કરવો જ રહ્યો.\nPrevious articleવિવાદોમાં ઘેરાયેલા નીરવ મોદીનો ન્યુ યોર્કના મેડિસન એવન્યુનો સ્ટોર ઝળહળે છે\nNext articleફલોરીડામાં શૂટઆઉટથી ���િશાળ ભારતીય-અમેરિકી સમુદાય આઘાતમાં ગરકાવ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nભારતના પાંચ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 30 લોકોનાં મોત, અનેક...\nતારક મેહતા કા ઉલટા ચશ્મા ફેઇમ ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવતા...\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ...\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા...\nઆગામી 16 જુલાઈએ વિશ્વની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકાના વડાઓ વચ્ચે...\nભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ઈન્દોર, ભોપાલ બીજા નંબરે અને ચંડીગઢનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/tops/latest-u-neck+tops-price-list.html", "date_download": "2018-12-12T17:12:06Z", "digest": "sha1:F4Q6EN75Q6ATAURAWDUIIXDKOPK3W3CK", "length": 13236, "nlines": 322, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી U નેક ટોપ્સ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nતાજેતરના U નેક ટોપ્સ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 12 Dec 2018 U નેક ટોપ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 13 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક ણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સ્ટ્રીપેડ વુમન S ટોપ SKUPDeRz1F 379 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી U નેક ટોપ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. ટોપ્સ સંપૂર્ણ યાદી � ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n0 % કરવા માટે 80 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10U નેક ટોપ્સ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સોલિડ વુમન S ટોપ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સ્ટ્રીપેડ વુમન S ટોપ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સોલિડ વુમન S ટોપ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સ્ટ્રીપેડ વુમન S ટોપ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સ્ટ્રીપેડ વુમન S ટોપ\nણઉંબરાવે કાસુઅલ સ્લીવેલ્સસ સોલિડ વુમન S ટોપ\nપ્રેટ્ટીપતાકા પાર્ટી સ્લીવેલ્સસ વોવેન વુમન S ટોપ\nબિસ્તાનગો કાસુઅલ ફુલ સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nકૂર્તિઝ પાર્ટી 3 4 સ્લીવે એનિમલ પ્રિન્ટ વુમન S ટોપ\n૨૨ન્ડ સ્ટ્રીટ કાસુઅલ 3 4 સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\nફિનેસસે કાસુઅલ પાર્ટી લોગએ વેર શોર્ટ સ્લીવે સોલિડ વુમન S ટોપ\nએક કાસુઅલ સ્લીવેલ્સસ ફ્લોરલ પ્રિન્ટ વુમન S ટોપ\nL એલગેંતાએ કાસુઅલ શોર્ટ સ્લીવે એમ્બ્રોઈડરેડ વુમન S ટોપ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-beauty-tips/manushi-chhillar-117112100011_1.html", "date_download": "2018-12-12T17:43:07Z", "digest": "sha1:KUWAY2UYC2CE2ZQS46ZRF2KYAMPTIPUL", "length": 8233, "nlines": 201, "source_domain": "gujarati.webdunia.com", "title": "જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ(ViDeo) | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nજાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ(ViDeo)\nભારતની Manushi છિલ્લરનો આ શાનદાર જવાબ થી બની મિસ વર્લ્ડ 2017\nહેપી બર્થ ડે પ્રિયંકા ચોપડા\nVIRAL થઈ રહી છે એશ્વર્યાના સુસાઈડના સમાચારની અફવા\nNeem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/08/2018/6114/", "date_download": "2018-12-12T16:28:55Z", "digest": "sha1:LNNZ27OMLKSBFOH5UQ5UHLG6QYHHKRTW", "length": 11357, "nlines": 89, "source_domain": "gujarattimesusa.com", "title": "વિવિધ રાજયોમાં વરસાદ, વાવાઝોડું અને ગરમીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ | Gujarat Times", "raw_content": "\nHome INDIA વિવિધ રાજયોમાં વરસાદ, વાવાઝોડું અને ગરમીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ\nવિવિધ રાજયોમાં વરસાદ, ��ાવાઝોડું અને ગરમીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ\nમુંબઈમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. મુંબઈમાં ગુરુવારે સવારે પડેલા ભારે વરસાદથી સેન્ટ્રલ મુંબઈ, એલ્ફિનસ્ટન રોડ, પરેલ, દાદર, હિન્દમાતા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ બંધ થઈ ગયા પછી ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાન ટાઇમ્સ)\nનવી દિલ્હીઃ દેશભરનાં વિવિધ રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને ગરમી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે આવેલા વાવાઝોડામાં 27 નાગરિકોનાં મોત થયાં છે. દિલ્હી-એનસીઆર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળતાં તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશમાં વધુ એક ધૂળની આંધી આવતાં 17 નાગરિકોનાં મોત થયાં હતાં. મોટા ભાગનાં મોત વૃક્ષો અને મકાનો ધરાશાયી થવાના કારણે થયાં હતાં.\nબીજી બાજુ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન મોરાદાબાદમાં થયું છે. મોરાદાબાદમાં સાત, મુઝફફરનગરમાં બે અને મેરઠમાં બે નાગરિકોનાં મોત થયાં છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 24 કલાકમાં રાહત આપવાનો આદેશ આપ્યો છે.\nઉત્તરાખંડમાં માંડલમાં ચાર નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં નાદિયા અને પશ્ચિમ મિદનાપોર જિલ્લામાં બે-બે નાગરિકોનાં મોત થયાં છે.\nઉલ્લેખનીય છે કે મે માસમાં ઉત્તર પ્રદેશમાં ત્રણ વાર વાવાઝોડું આવ્યું હતું. ત્રીજી મેએ વાવાઝોડામાં 80નાં મોત થયાં હતાં. નવમી મેએ આવેલા વાવાઝોડામાં 18નાં મોત થયાં હતાં અને 13મી મેએ આવેલા વાવાઝોડામાં 13નાં મોત થયાં હતાં.\nરાજસ્થાનમાં આગઝરતી ગરમી વચ્ચે જયપુર અને ઉદેપુરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.\nમુંબઈમા સુસવાટાભર્યા પવન સાથે આવેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. એક મહિલા સહિત ચારનાં મોત થયાં હતાં. તોફાની પવનના કારણે હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં.\nરાજસ્થાનમાં બિકારનેરમાં સૌથી વધુ 47.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી ચુરુમાં 47, બાડમેરમાં 46.8, શ્રીગંગાનગરમાં 45.6, કોટામાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. દિલ્હીમાં વંટોળના કારણે તાપમાન ઘટીને 38.3 ડિગ્રી નોંધાયું હતું. પંજાબ-હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદના કારણે તાપમાન ઘટી ગયું હતું.\nરાજસ્થાનમાં પ્રચંડ ગરમી વચ્ચે બુધવારે ફૂંકાયેલી આંધી��ાં ત્રણનાં મોત થયાં હતાં. ઉત્તર પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડતાં બે-બે નાગરિકોનાં મોત થયાં હતાં. હવામાન વિભાગે 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં આ સપ્તાહના અંતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.\nદરમિયાન ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારામાં ગામડાંઓમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે. સુરત અને નવસારીમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, જ્યારે અમરેલી અને સાવરકુંડલામાં મેઘરાજાની અચાનક એન્ટ્રી થઇ હતી.\nPrevious articleપંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન\nNext articleભાજપના પ્રમુખ અમિત શાહ બુધવારે ભાજપના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈમાં માતોશ્રી ગયા હતા\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nયુવાન અને પ્રતિભાશાળી અભિનેતા વરુણ ધવન કહે છે- હું સુપરસ્ટાર નથી,...\nબોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી\nસુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ નામદાર દીપક મિશ્રા સામે મહા- અભિયોગ (...\nઅબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ\nઉત્તરપ્રદેશની સરકારે પતંજલિના રૂા. 6000 કરોડના મેગા ફુડ પાર્કને મંજૂરી આપી\nવિકલાંગોને મદદરૂપ થતી એપ યુનાઇટેડ નેશન્સમાં દર્શાવતા આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈ\nચીનના વિદેશપ્રધાને આપ્યું નવું સૂત્રઃ ચીની ડ્રેગન અને ભારતનો હાથી એકબીજા...\nપેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/5500-rupee-monthly-income-by-investing-in-this-post-office-schme/", "date_download": "2018-12-12T16:54:28Z", "digest": "sha1:76NB4FMH23TSU2IIV6EWVNEJLJTBTQJR", "length": 22398, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "માત્ર 1500 માં આ એકાઉન્ટ ખુલશે, 5500 રૂ તમે આવક દર મહિને હશે - જાણો કઈ રીતે? | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો ���ણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nરાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\n4 Photos: ઈશા અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા લાગી ચાંદનો ટુકડો, તો પ્રિયંકા…\n12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\n19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌ��ી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome જાણવા જેવું/ટીપ્સ માત્ર 1500 માં આ એકાઉન્ટ ખુલશે, 5500 રૂ તમે આવક દર મહિને...\nમાત્ર 1500 માં આ એકાઉન્ટ ખુલશે, 5500 રૂ તમે આવક દર મહિને હશે – જાણો કઈ રીતે\nજો તમે નોકરી શોધમાં છો અને નોકરી સિવાયના દર મહિને 5 થી 6 હજાર રૂપિયાથી આવક કમાવવા માંગો છો, તો તમારી ઈચ્છા હવે પૂરી કરશે પોસ્ટ ઓફિસ.\nજો કે, તમારે આ યોજનામાં થોડી વધુ રકમનું રોકાણ કરવું પડશે અને આ યોજના અંતર્ગત તમને 5500 રૂપિયાની ઓછામાં ઓછી ઇન્કમ મળવાની ગેરંટી મળશે. આ ખાસ પોસ્ટ ઓફિસનું નામ ‘પોસ્ટ ઓફિસ માસિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ’ છે. અમે અમારા થકી આ વિશેષ માહિતી તમને માહિતી આપી રહ્યાં છીએ\nજાણો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના – એમઆઇએસ એ શું છે\nપોસ્ટ ઓફિસ માસિક આવક ખાતું યોજના એવા રોકાણકારો માટે છે કે જેઓ એકસાથે રકમનું રોકાણ કરીને માસિક ધોરણે વ્યાજ મેળવવા માંગતા હોય. આ યોજ��ા નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ ઉપયોગી છે.\nઆ ખાતામાં પાકતી મુદત પાંચ વર્ષ છે. આમાં, ખાતાધારકને દર મહિને તેના થાપણ પર વ્યાજ મળે છે.\nઆ એકાઉન્ટ તમે માત્ર 1500 રૂપિયાથી ખોલી શકાય છે.\nહાલમાં, આ યોજનામાં 7.3 ટકાના દરે વ્યાજ ઉપલબ્ધ છે. આ સ્કીમમાં આખા વર્ષનું વ્યાજ 12 મહિનામાં વહેંચાયેલું છે, જે તમને માસિક બેઝ પર મળે છે.\nપોસ્ટ ઓફિસની માસિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં દેશનો કોઈ પણ નાગરિક ખાતું ખોલી શકે છે. તમે તમારા બાળકના નામથી પણ એકાઉન્ટ ખોલી શકો છો. જો બાળક 10 વર્ષથી ઓછી ઉંમરના હોય તો એકાઉન્ટ તેના માતાપિતા કે કાનૂની સહાયકની તરફથી ખાતું ખોલાવી શકાય છે.. તે જ સમયે, બાળક 10 વર્ષની વય પછી પણ તેના સંચાલન કરવાનો અધિકાર મેળવી શકે છે.\nઆ એકાઉન્ટને સિંગલ અથવા સંયુક્ત રીતે પણ ખોલી શકાય છે, જેમાં બંનેની અલગ ક્રેડિટ મર્યાદા છે. સિંગલમાં મહત્તમ રોકાણ 4.5 લાખ છે, તમે સંયુક્ત ખાતામાં 9 લાખ સુધીની મર્યાદામાં રકમ જમા કરી શકો છો.\n5500 માસિક આવક કેવી રીતે મેળવી શકશો \nજો તમે આ ખાતામાં રૂ .9 લાખનું એકસાથે રોકાણ કરો છો, તો આ ડિપોઝિટ પરનું વાર્ષિક વ્યાજ રૂ .65,700 હશે. આ અર્થમાં, તમને દર મહિને રૂ. 5500 (રૂ. 5475) ની આવક મળશે. પાકતી મુદત પછી 9 લાખ રૂપિયાની સાથે તમને મળેલ બોનસની રકમ પણ પ્લસ કરીને આપવામાં આવશે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજો જીવનમાં ખાલી પ્રેમ ને વિશ્વાસ મળે તો વ્યક્તિ બધુ જ કરી શકે છે, વાંચો આ અદભૂત ને જીવનમાં ઉતારવા જેવી લાગણીસભર વાર્તા ….\nNext articleબસ કરો આ કામ, તમે માત્ર 30 જ વર્ષમાં બની જશો કરોડપતિ અમીર બનવું પસંદ છે અમીર બનવું પસંદ છે\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે છે, પોતાની ગાડીનાં નંબર પ્લેટના પણ ચૂકવે છે આટલા ડોલર….\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ જીવિત છે…..રસપ્રદ લેખ વાંચો\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણો ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે, પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને...\nમનનો સત્યાગ���રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nજલ્દી જ તમે પણ ખાવાનું શરૂ કરી દેશો કાળી રોટલી, જાણો...\n“મારી ડાયરીનાં પાનાં” જયારે જયારે કંઈક લખતી સતત પ્રયત્ન કરતી કે...\nનવેમ્બર મહિનામાં મહાલક્ષ્મી રહેશે આ રાશિઓ પર મહેરબાન, આ રાશિઓની ખુલશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/kevo-number-rakhvo-rashi-pramane/", "date_download": "2018-12-12T17:09:13Z", "digest": "sha1:ZLFDQRR5JWS3ARLZHOIZUXZHU7OIX5II", "length": 24056, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "તમારી રાશિ પ્રમાણે તમારે કેવો મોબાઈલ નંબર રાખવો જોઈએ, જાણો તમારો અત્યારનો નંબર લકી છે કે અનલકી...વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિય���, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ તમારી રાશિ પ્રમાણે તમારે કેવો મોબાઈલ નંબર રાખવો જોઈએ, જાણો તમારો અત્યારનો...\nતમારી રાશિ પ્રમાણે તમારે કેવો મોબાઈલ નંબર રાખવો જોઈએ, જાણો તમારો અત્યારનો નંબર લકી છે કે અનલકી…વાંચો\nઆજે ઘણી વાર તમે જોયું હશે કે અમુક ગાડી નંબર, મોબાઈલ નંબર અરે મકાન નંબર પણ લોકો પોતાની પસંદનો લેવા માટે વધારાના પૈસા આપવા માટે પણ તૈયાર થઇ જાય છે. તો કેમ લોકો આવું કરતા હોય છે એ તમે જાણો છો તો તમને જણાવી દઈએ કે દરેક રાશિના વ્યક્તિઓ માટે અમુક નંબર લકી હોય છે એ નંબર રાખવાથી તેમના બગડતા કામ બની જાય છે અને તેમને ઘણા લાભ થતા હોય છે. તો જો તમે પણ જાણીલો કે તમારો મોબાઈલ નંબર તમારી માટે કેટલો લકી છે અને કઈ રાશિના જાતકે કેવો નંબર પસંદ કરવો જોઈએ.\nતમારા મોબાઈલ નંબરમાં છુપાયેલું છે તમારા કિસ્મતનું રહસ્ય.\nતમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે કિસ્મતથી વધુ કોઈને ક્યારેય કશું મળતું નથી. પણ આપણે કિસ્મતના ભરોસે બેસી થોડું રહેવાય છે. આપણે આપણી કિસ્મત જાતે બનાવવાની છે તેની માટે તમારે થોડી મહેનત કરવાની છે અને થોડા બીજા પ્રયત્ન કરવાના રહેશે. ઘણીવાર અમુક લોકોને ખબર જ નથી હોતી કે તેમની માટે કઈ વસ્તુ લકી છે અને કઈ અનલકી. એટલે જાણે અજાણે ઘણીવાર ભૂલ કરી બેસે છે. આજે અમે તમને જણાવીશું હંમેશા તમારી સાથે રહેતો એટલે કે તમારો મોબાઈલ નંબર તમારી માટે લકી છે કે નહિ.\nમેષ : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૭ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૭ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nવૃષભ : આ રાશિના જાતકો માટે નંબર ૫ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૫ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nમિથુન : આ રાશિના જાતકો માટે નંબર ૬ અને ૯ બહુ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૬ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ���રહ રાખવો.\nકર્ક : આ રાશિના જાતકો માટે નંબર ૮ અને ૯ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૮ અથવા ૯ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nસિંહ : આ રાશિના જાતકો માટે નંબર ૨ અને ૪ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૨ અથવા ૪ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nકન્યા : આ રાશિના જાતકો માટે નંબર ૫ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૫ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nતુલા : આ રાશિના જાતકો માટે નંબર ૭ અને ૧ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૭ અથવા ૧ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nવૃષિક : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૫ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૫ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nધન : આ રાશિના જાતકો માટે નંબર ૯ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૯ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nમકર : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૯ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૯ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nકુંભ : આ રાશિના જાતકો માટે નંબર ૨ અને ૭ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૨ અથવા ૭ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.\nમીન : આ રાશિના જાતકો માટે નંબર ૬ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો ૬ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખજો.\nદરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleશાહી બરફી રેસિપી  આનો સ્વાદ કોઈ પણ બજારમાં ની રેડીમેટ સ્વીટ ને પણ ટક્કર આપે તેવો છે, વાંચો સ્ટેપ બાય સ્ટેપ\n ભાગ – ૧ સ્કુલની એ ટોપર છોકરી વર્ષો પછી કેમ ચલાવી રહી છે ભજીયાની દુકાન, સમજવા જેવી વાર્તા.\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેક��ે આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n16 મે,૨૦૧૮ નું રાશિફળ.. જાણો આજે આપનો દિવસ કેવો રહેશે..\nલગ્ન પહેલા દુલ્હને રાખી આવી માંગ, સાંભળીને હેરાન જ રહી ગયા...\nદહીપૂરી, ચટણી પૂરી, રગડા પેટીસમાં ઉપયોગી બેસન સેવ બનાવો સ્ટેપ બાય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/06/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%86%E0%AA%B0-%E0%AA%86%E0%AA%82%E0%AA%AC/", "date_download": "2018-12-12T17:21:03Z", "digest": "sha1:QC3YKCFIGDWUTVEBJPXDNP36N5T4ZKUM", "length": 5435, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "ભારત રત્ન ડાક્ટર બી.આર.આંબેડકરના ૬૩માં મહાનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે. | ESD | ગુજરાતી", "raw_content": "\nભારત રત્ન ડાક્ટર બી.આર.આંબેડકરના ૬૩માં મહાનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે.\nભારત રત્ન ડાક્ટર બી.આર.આંબેડકરના ૬૩માં મહાનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદભવન પરીસરમાં ડાp.બાબાસાહેબની મૂર્તિ પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય નેતાઓ ભારતીય સંવિધાનના નિર્માતા ડાp.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પશે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડાp.થાવરચંદ ગેહલોત સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે, કૃષ્ણપાલ ગુર્જર, વિજય સાંપતા અને અન્ય નેતાઓ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સ્વાયત્ત સંગઠન આંબેડકર ફાઉન્ડેશન પણ આ અવસરે એક કાર્યક્રમનું આયોજન કરશે. ગઈકાલે મુંબઈમાં બિનસાંપ્રદાયિકતા પર યોજાયેલા એક ચિત્ર પ્રદર્શનનું ચૈત્યભૂમિ ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ડાp.આંબેડકરના નિર્વાણ દિવસે દેશના ખૂણે-ખૂણેથી લોકો આ સ્થળની મુલાકાતે આવે છે. ૩૦ જાણીતા ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન અહીં યોજાયું છે. પ્રમોદ રામતેકે, પ્રકાશ ભીસે, દીલીપ બાધે, ફારૂક નદફ અને અન્ય જાણીતા ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%A0", "date_download": "2018-12-12T17:58:40Z", "digest": "sha1:ROH2IQKENKR74QEQT3LXLG54267MZ3EU", "length": 4520, "nlines": 118, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એઠ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએંઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએઠું જમતાં વધેલું; ઉચ્છિષ્ટ.\nખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું.\nએંઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએઠું કે તેવું થાય એવું અન્ન.\nએઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું.\nએઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએઠું કે તેવું થાય એવું અન્ન.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-46336783", "date_download": "2018-12-12T16:37:01Z", "digest": "sha1:RICN5GYN5KLNXLMFVENRAMKZDEIOTTH4", "length": 25941, "nlines": 223, "source_domain": "www.bbc.com", "title": "26/11 મુંબઈ હુમલો : કેવી રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\n26/11 મુંબઈ હુમલો : કેવી રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર\nજહાન્વી મુળે બીબીસી સંવાદદાતા\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફોટો લાઈન ડી'સૂઝાની તસવીર મુંબઈ હુમલાની આઇકનિક તસવીર બની હતી.\nવર્ષ 2008માં મુંબઈમાં ચરમપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.\nઆ હુમલામાં 60 કલાક સુધી અથડામણ ચાલી હતી. હુમલાની એક તસવીર ખૂબ જ જાણીતી થઈ હતી.\nહાથમાં રાઇફલ પકડેલી કસાબની એ તસવીર મુંબઈના ફોટોગ્રાફર સૅબેસ્ટીયન ડી'સૂઝાએ ક્લિક કરી હતી.\nકસાબની આ તસવીર ઉપરાંત ડી'સૂઝા ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન ક્લિક કરેલી એક તસવીર માટે પણ જાણીતા થયા છે.\nઆજે મુંબઈ હુમલાને 10 વર્ષ થઈ રહ્યાં છે ત્યારે, સૅબેસ્ટીયનને કેવી રીતે મળી હતી કસાબની એ તસવીર એ જાણવું રસપ્રદ રહેશે.\nફોટો લાઈન મુંબઈ હુમલાની અને ગુજરાતના રમખાણોની ચર્ચિત તસવીર ક્લિક કરનાર સૅબેસ્ટીયન ડી'સૂઝા\nમુંબઈ હુમલાનો દિવસ યાદ કરતા સૅબેસ્ટીયન ડી' સૂઝા કંઈક આવો જવાબ આપ્યો હતો કે એ દિવસ 'કંટાળાજનક' હતો.\nઆ હુમલાના એક દાયકા બાદ 66 વર્ષના ડી'સૂઝા નિવૃત થઈ ગયા છે અને હાલમાં તેઓ ગોવામાં રહે છે, જ્યાંથી તેમણે ફોન પર વાતચીત કરી હતી.\nત્યારે ડી'સૂઝા 'મુંબઈ મિરર'માં ફોટો ઍડિટર હતા. 26 નવેમ્બર 2008ની એ સાંજે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા.\nજે સ્ટેશન પર હુમલો થયો ત્યાંથી ડી'સૂઝાની ઑફિસ ખાસ દૂર નહોતી. જોકે, તેમને એ બાબતની જાણ નહોતી કે શહેર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.\nપહેલાં લિયોપૉલ્ડ કૅફે પર ગોળીબારના સમાચાર મળ્યા. ત્યારબાદ સમાચાર આવ્યા કે વૈભવી 'હોટલ તાજ મહલ પૅલેસ'માં પણ ગોળીબાર થયો છે.\nએ દિવસ યાદ કરતા ડી'સૂઝા કહે છે, \"ખૂબ જ કંટાળાજનક દિવસ હતો. અમે ઑફિસમાં જ હતા. એ દિવસે કોઈ પાસે સારા ફોટોગ્રાફ્સ નહોતા.\"\n\"લોકો અંદરો અંદર જ વાતચીત કરી રહ્યા હતા. અચાનક જ હુમલાન�� ન્યૂઝ વહેતા થયા અને લોકો પોતાની બૅગ લઈને દોડ્યા.\"\nગોળીબાર તરીકે વહેતો થયેલા એ સમાચારે બાદમાં મુંબઈને 60 કલાક સુધી ધમરોળ્યું હતું.\nશહેરના મુખ્ય રેલવે સ્ટેશન, બે વૈભવી હોટલ, યહૂદીઓના સાંસ્કૃતિક કેન્દ્ર પર કરાયેલા એ ચરમપંથીઓના હુમલામાં 175 લોકોના જીવનો ભોગ લેવાયો.\nઆ હુમલામાં નવ હુમલાખોરો પણ માર્યા ગયા.\nહુમલાનો એક માત્ર જીવિત હુમલાખોર અજમલ કસાબ અને તેના સાથીએ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં 52 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\nતમે આ વાંચ્યું કે નહીં\nવિધાનસભા ચૂંટણી પરિણામ LIVE: શરૂઆતી વલણોમાં કોણ આગળ\nરાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE : કૉંગ્રેસ 100ને પાર, બનાવશે સરકાર\nએક પત્રકારની સ્ટોરીથી ખૂલ્યું હતું સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન\nફોટો લાઈન વર્ષ 2010માં કસાબને સજાની માગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનની તસવીર\nસમાચાર સાંભળીને ઘટના સ્થળ પર પહોંચેલા ડી' સૂઝાએ સ્ટેશન પર પહોંચીને જે જોયું તે ખૂબ જ ચોંકાવનારું હતું.\nરણમેદાનોથી જોજનો દૂર આવેલા અને કહેવાતા સુરક્ષિત શહેરમાં તેમણે ક્યારેય આવું જોયું નહોતું.\nડી'સૂઝાએ કહ્યું, \"મારા માટે આ નવું હતું. મેં ક્યારેય ઉગ્રવાદી હુમલો જોયો નહોતો.\"\n\"મારી આદત રહી છે કે કંઈ પણ અજુગતું લાગે તો હું ચોક્કસપણે તેની તસવીરો મેળવવાનો પ્રયાસ કરું.\"\nડી' સૂઝા એ ક્ષણને યાદ કરે છે જ્યારે તેમણે કસાબ અને તેના સાથી ઈસ્માઈલને જોયો હતો.\nડી' સૂઝાએ કહ્યું, \"તેઓ સામાન્ય ટ્રેન અને લોકલ ટ્રેનના પ્લૅટફૉર્મની વચ્ચે ઊભા હતા.\"\n\"તમે એમને પહેલી નજરે ઓળખી ન શકો. તેઓ ખભે બૅગ લટાકાવેલા પ્રવાસીઓ જેવા લાગતા હતા.\"\n\"તેઓ ગોળી ના ચલાવે તો એક ઉગ્રવાદી તરીકેની તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી.\"\n\"અચનાક તેમણે ગોળીબાર શરૂ કર્યો અને એક માણસનું મૃત્યુ થયું.\"\nત્યારબાદ છુપાતા છુપાતા ડી'સૂઝાએ તેની તસવીરો ક્લિક કરી હતી.\nડી' સૂઝાએ વધુમાં જણાવ્યું, \"મેં તેમના પરથી મારું ધ્યાન બિલકુલ હટાવ્યું નહોતું.\"\n\"એ લોકો શું કરી રહ્યાં છે, હું તે જોવા માગતો હતો.\"\n\"એવું નહોતું કે હું ફોટોગ્રાફર છું એટલે મારે આ તસવીરો મેળવવી જરૂરી હતી.\"\n\"પરંતુ હું એ જાણવા માગતો હતો કે આ લોકો કોણ છે શું તેઓ ખરેખર ઉગ્રવાદીઓ છે કે કેમ શું તેઓ ખરેખર ઉગ્રવાદીઓ છે કે કેમ શા માટે તેઓ લોકોને મારી રહ્યા છે શા માટે તેઓ લોકોને મારી રહ્યા છે\n\"હું આ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો.\"\nએ ભારતીય મહિલા જે રસોઈના કારણે ન્યૂ યૉર્કમાં ફેમસ થઈ ગયાં\nપ્રત્યાર્પણ અરજી મંજૂર છતાં વિજય માલ્યાના પાસે છે આ વિકલ્પ\nએ બંદૂકધારીઓ જ્યાં સુધી સ્ટેશનની બહાર ન નીકળ્યા ત્યાં સુધી ડી'સૂઝાએ તેમનો પીછો કર્યો.\nઅંતે ટી-શર્ટ પહેરેલા, અને હાથમાં બંદૂક લઈને ઊભેલા કસાબની સ્પષ્ટ તસવીર મેળવવામાં ડી'સૂઝા સફળ થયા.\nકોર્ટમાં જ્યારે આ કેસ ચાલ્યો ત્યારે આ તસવીર હુમલાના પુરાવા તરીકે રજૂ થઈ હતી.\nઆ તસવીરના મહત્ત્વને ધ્યાનમાં રાખતાં 'વર્લ્ડ પ્રેસ ફોટો કૉન્ટેસ્ટ'માં વર્ષ 2009માં આ તસવીરને વિશેષ સન્માન અપાયું હતું.\nહવે ફરીથી વાત હુમલાની. 27મી નવેમ્બર 2008ની સવારે પણ મુંબઈ પરનો હુમલો અટક્યો નહોતો.\nબંદૂકધારીઓએ શહેરની 'હોટલ તાજ' અને 'ઓબેરોય હોટલ' તેમજ 'નરીમાન હાઉસ'માં કેટલાક લોકોને બંધક બનાવી રાખ્યા હતા.\nકસાબની એ તસવીર 'મુંબઈ મિરર'ના પ્રથમ પાને છપાઈ હતી.\nત્યારથી લઈને આજ સુધી આ તસવીરે મુંબઈવાસીઓના માનસ પર ઊંડી છાપ છોડી છે.\nઆ તસવીરે આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હોવા છતાં હુમલાના 10 વર્ષ બાદ પણ ડી'સૂઝા ચર્ચાઓથી દૂર રહ્યા છે. દસ વર્ષ બાદ પણ તેમનું મંતવ્ય બદલાયું નથી.\nતેમણે કહ્યું, \"મેં કંઇક અલગ કર્યું છે હોય એવું હું આજે પણ માનતો નથી.\"\n\"આ વાત ખૂબ જ સામાન્ય હતી. એક ઘટના મારી સામે થઈ અને મેં તેને રૅકર્ડ કરી.\"\n\"હું તેના માટે કોઈ વિશેષ ગર્વ અનુભવતો નથી. લોકો જે કહે તે, મેં તો ફક્ત મારું કામ કર્યું હતું.\"\nગુપ્તાંગને કેમ ગોરું બનાવડાવે છે પુરુષો\nગુજરાતી લેડી બૉડી બિલ્ડર જેણે બિકીની પહેરવાની વાત છુપાવી\nફોટો લાઈન મુંબઈમાં બે ફાઇવસ્ટાર હોટેલ, નરિમાન હાઉસ, સીએસટી સ્ટેશન અને યહૂદી સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો\nડી' સૂઝા એ ઘટનાને ભૂલી જવા માગે છે. તેમણે વધુમાં કહ્યું, \"મેં જે કામ કર્યું તેનો મને કોઈ ગર્વ નથી.\"\n\"મેં એક હુમલાખોરની તસવીર ક્લિક કરી હતી. જો મારી કોઈ અન્ય તસવીરને આટલી લોકપ્રિયતા મળી હોત તો મારી લાગણી જુદી જ હોત.\"\nજે વિશેષ અદાલતમાં કસાબનો કેસ ચાલ્યો હતો ત્યાં ડી'સૂઝાની જુબાની પણ લેવાઈ હતી.\nડી'સૂઝાને કસાબ સાથેની કોર્ટરૂમની બીજી મુલાકાત પણ બરાબર યાદ છે.\nતેમણે એ મુલાકાતને યાદ કરતા જણાવ્યું, \"મેં કસાબને કોર્ટરૂમમાં જોયો હતો.\"\n\"એ વખતે તે સાવ અલગ જણાતો હતો. મારા મતે હુમલા વખતે તેને ખરેખર ખબર નહોતી તે શું કરી રહ્યો છે.\"\n\"મને લાગે છે કે એ લોકોને રૉબોટની જેમ તૈયાર કરાયા હતા. બાકી, કોઈને મારવાનું કામ ત��ે કે હું ન કરી શકીએ.\"\nકોર્ટે કસાબને વર્ષ 2010માં મુંબઈ હુમલાનો દોષી કરાર ઠેરવતા મૃત્યુદંડની સજા સંભળાવી હતી.\nકોર્ટના ચુકાદા બાદ વર્ષ 2012માં 21મી નવેમ્બરે પુણેની યેરવડા જેલમાં કસાબને ફાંસીની સજા અપાઈ હતી.\nઓશોના મૃત્યુના દિવસે શું થયું હતું\nભારતમાં લોકો કેમ હોય છે સરકારી નોકરીના દિવાના\nફોટો લાઈન મુંબઈમાં ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે 60 કલાક અથડામણ ચાલી હતી\nજ્યારે મુંબઈના સ્ટેશન પર કસાબ અને તેના સાથી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યારે અને કસાબની ફાંસીના છ વર્ષ બાદ ડી' સૂઝા એક ક્ષણ માટે પણ ભયભીત થયા નહોતા.\nજ્યારે તેમને પૂછ્યું કે ક્યારેય આ બાબતનો ડર લાગ્યો હતો કે નહીં ડી'સૂઝાએ જણાવ્યું હતું કે ક્યારેય તેઓ ડર્યા નહોતા.\n\"હું ક્યારેય ગભરાયો નહોતો. તમારી સામે આવી સ્થિતિ આવે તો તમે શું કરો\n\"ભાગો કે દોડો, કારણ કે માણસ તરીકે સૌ કોઈ પોતાની જાતને બચાવવા દોડે તે સ્વાભાવિક છે. ઘણા પત્રકારો હતા જે ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.\"\nશું ડી'સૂઝાના પરિવારને જાણ હતી કે તેઓ આ પ્રકારની ઘટનાના સાક્ષી હતા\nઆ સવાલના જવાબમાં તેઓ હસતાં-હસતાં કહે છે, \"મને જીવિત જોઈને તેઓ ખુશ હતા.\"\n\"મારાં પત્ની આખી રાત ચિંતામાં હતા. મારો ફોન બંધ હતો. જ્યારે હું તસવીર લઈ રહ્યો હતો, ત્યારે ખૂબ જ શાંતિ હતી. આ સ્થિતિમાં મારે ફોન બંધ રાખવો જરૂરી હતો.\"\n\"આ નિડરતા મારી અંદર વર્ષોના અનુભવથી આવી છે.\"\n\"મેં અનેકવાર ધમાલો અને તોફાનોની વચ્ચે કામ કર્યું હતું. તેના અનુભવથી મારી અંદર આ નિડરતા આવી છે.\"\nતેઓ ઉમેરે છે, \"મારું પ્રથમ ઍસાઇન્મૅન્ટ તોફાનોનું જ હતું. મને નાગરીપાડા મોકલવામાં આવ્યો હતો.\"\n\"મેં પોલીસ પર છૂરાબાજી થતી જોઈ હતી. તે દિવસથી આ પ્રકારની ધમાલો વચ્ચે કામ કરવાની મને આદત પડી ગઈ હતી.\"\nનોટબંધીમાં નિર્દોષ અને ગરીબ લોકોને શા માટે ફસાવવામાં આવ્યા\nઓશોના મૃત્યુના દિવસે શું થયું હતું\nફોટો લાઈન ડી'સૂઝાએ ક્લિક કરેલી આ તસવીર ગોધરાકાંડના તોફાનોની આઇકનિક તસવીર બની હતી\nવર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે ડી'સૂઝા એએફપી ન્યૂઝ એજન્સી માટે કામ કરતા હતા.\nતેમણે ગુજરાતના રમખાણો વખતે એક તસવીર ક્લિક કરી હતી તે જ તસવીર ગુજરાત રમખાણોની આઇકૉનીક તસવીર બની ગઈ હતી.\nએ તસવીર વિશે ડી'સૂઝાએ જણાવ્યું, \"મેં 300 એમએમ લૅન્સથી એ તસવીર ક્લિક કરી હતી.\"\n\"હું એ વ્યક્તિથી ઘણો દૂર હતો.એ વિશાળ ટોળું બેકાબૂ ��ન્યું હતું. તેઓ કોઈ જગ્યાએ હુમલો કરવા જવાની તૈયારીમાં હતા.\"\n\"મેં ત્યારે એ તસવીર ક્લિક કરી હતી. જોકે, લોકોએ મારા પર આક્ષેપ કર્યો હતો કે મેં એ વ્યક્તિને ઊભો રાખીને તસવીર ક્લિક કરાવી છે.\"\n\"હું પત્રકાર પરિષદમાં પણ કોઈની અગાઉથી નક્કી કરેલી તસવીરો ક્લિક કરતો નહોતો.\"\nયોગ્ય સમયે યોગ્ય સ્થળે પર પહોંચવું આજના સમયમાં પણ પત્રકારો માટે મહત્ત્વપૂર્ણ છે, એમ ડી' સૂઝા જણાવે છે.\nઆજના સમયમાં સામાન્ય માણસ પાસે પણ મોબાઇલ ફોન છે તેથી તસવીર લેવું સરળ બન્યું છે.\nયુવા ફોટોગ્રાફરને સલાહ આપતા ડી'સૂઝાએ વધુમાં કહ્યું, \"તમારે સતત નજર રાખવી પડે. ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળ કરવી નહીં. ઉતાવળમાં કદાચ તમે કંઈક ચૂકી જશો.\"\n\"તમારા નિર્ણાયક તમે જ છો. રાહ જોવી અને સ્થિતિને સમજીને કામ કરવું. પાગલોની જેમ દોડાદોડી કરવાથી સારી તસવીર નહીં મળે.\"\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nબીબીસી વિશેષ : શું ખુદને પાકિસ્તાન માટે બોજારૂપ ગણે છે હાફિઝ સઈદ\nબાલ ઠાકરેના રાજકીય પક્ષનું નામ શિવસેના કેવી રીતે પડ્યું\n'હું ભારતીય છું, મને પાકિસ્તાની કહીને પોલીસવાળાઓએ કેમ માર્યો\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5862/", "date_download": "2018-12-12T16:56:27Z", "digest": "sha1:CDAQHEMVDEEDLICNMCPHNZXFTKW4MUAX", "length": 23074, "nlines": 94, "source_domain": "gujarattimesusa.com", "title": "ક્રાંતિકારી અને સર્જનાત્મક આર્કિટેક્ચરના રચયિતાઃ બાલકૃષ્ણ દોશી | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ક્રાંતિકારી અને સર્જનાત્મક આર્કિટેક્ચરના રચયિતાઃ બાલકૃષ્ણ દોશી\nક્રાંતિકારી અને સર્જનાત્મક આર્કિટેક્ચરના રચયિતાઃ બાલકૃષ્ણ દોશી\nબાલકૃષ્ણ દોશીને મળેલો પ્રીટસ્કર પુરસ્કાર આપણને તેમના વૈશ્વિક પ્રદાન ઉપર નજર નાખવાની તક આપે છે. બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનો જન્મ 1927માં પશ્ચિમ ભારતના પુણેમાં થયો હતો. દોશીએ એમનું આર્કિટેક્ચરનું શિક્ષણ જે. જે. કોલેજ, મુંબઈમાં શરૂ કર્યું. જે. જે. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ લંડન ગયા. યોગાનુયોગ પેરિસના મહાન સ્થપતિ લ કર્બુઝિયરની ઓફિસમાં એમને કામ કરવાનો મોકો મળ્યો. આ તબક્કો એમના જીવનમાં ખૂબ મહત્ત્વનો પુરવાર થવાનો હતો. આ અનુભવે સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિની રેખાકૃતિ બનાવી, જે બાલકૃષ્ણ દોશી વિકસાવતા રહ્યા. 1950ના શરૂઆતના દસકામાં તેઓ લ કર્બુઝિયરના કામની દેખરેખ રાખવા માટે અમદાવાદ આવ્યા અને સાથે સાથે એમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો.\nબાલકૃષ્ણ દોશીના એમના દરેક કાર્યની ઝાંખી આપવી શક્ય નથી. આપણે એમના અમુક પ્રોજેક્ટ વિશે જોઈએ. બાલકૃષ્ણ દોશીના કામને બે પ્રકારના નમૂનારૂપ વર્ગમાં વહેંચી શકાય, સંસ્થાઓ અને ઘર. ઔપચારિક રીતે, દોશીની તાલીમ અને એમના અનુભવે એમને એક મોડર્નિસ્ટ ફંક્શનાલિસ્ટ, ટેક્નિક તરફ ધ્યાન આપનાર તરીકે સ્થાન અપાવ્યું. આ મોડર્નિસ્ટ દષ્ટિબિન્દુ આધુનિક સમાજના વિશ્વવ્યાપક વહેણ ઉપર પણ આધારિત હતું, જ્યાં તર્કસંગત ઉપાયોનું સ્થાન, સાંસ્કૃતિક પરંપરા અને સ્થાનિક પરિસ્થિતિઓથી ઉપર હતું.\nઆની સાથે સાથે પારંપરિક મકાન બનાવવાની રીત, લક્ષણ અથવા ભાષાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા, એથી એ બન્ને વિરોધાભાસી વિચારધારાઓને બદલે એમણે એક જુદો જ માર્ગ શોધ્યો. બાલકૃષ્ણ દોશીએ સ્થાનિક આબોહવા, જીવનપદ્ધતિઓ અને અલગ અલગ મટીરિયલ સાથે કામ કરવાની કલાઓનો પોતાના કામમાં ખૂબ કાળજીપૂર્વક સમાવેશ કર્યો છે. આની સાથે સાથે એમણે આર્કિટેક્ચરના મૂળભૂત સિદ્ધાંતો ઉપરની પોતાની આવડત વડે એક એવું આર્કિટેક્ચર બનાવ્યું, જે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની સાથે સાથે વૈશ્વિક મોડર્નિસ્ટ ચર્ચામાં મહત્ત્વનું પ્રદાન કરી શકે.\nઆ નવી પદ્ધતિનું ઉદાહરણ આપણને એમનાં કામોમાં જોવા મળે છે. અમદાવાદમાં આવેલી શ્રેયસ શાળા (1961), સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)નું કેમ્પસ (1968) અને બેંગાલુરુમાં આવેલા ભારતીય પ્રબંધ સંસ્થાન (1983) આ એમના અભિગમનાં આદર્શ ઉદાહરણો છે. ઇતિહાસ કે સમકાલીનતાના રૂઢિચુસ્તવાદના બોજા હેઠળ આવ્યા વિના એક નવીનતાભર્યું આર્કિટેક્ચર કરવા તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થયું. આર્કિટેક્ચરની કલાનાં મૂળભૂત ઘટકતત્ત્વો, જેમ કે તેજ અને છાયા, અંદર અને બહારની જગ્યાની સૂક્ષ્મતા, સપ્રમાણતા અને લયબદ્ધતા, મટીરિયલનો રસપૂર્ણ આનંદ – આ બધું એમનાં દરેક કામોમાં આગવી રીતે પ્રગટ થયાં.\nઆવું હોવા છતાં એમનું આર્કિટેક્ચર માત્ર એમની કલાનાં મૂળભૂત તત્ત્વો ઉપરના પ્રભુત્વ ઉપર આધારિત નથી. તેઓ સાંસ્કૃતિક સંસ્થાઓની મૂળ વિભાવનાની નવી વ્યાખ્યા કરે છે. શિક્ષણ મેળવવાની જગ્યા અક્કડ વાતાવરણ ઉપર ભાર મૂકતી નથી. જૂના સમયમાં જેમ વિચારાતું કે શિક્ષણની સંસ્થા એક જ્ઞાનની આપ-લે કરવાનું સ્થાન છે. એક ચૌરાહો છે, જ્યાં અનાયાસે ભેટો થાય છે અને ચર્ચાઓ થાય છે. ત્યાંથી જતા-આવતા લોકો ત્યાં કંઈક આપીને પણ જાય છે અને ત્યાંથી કંઈક લઈ પણ જાય છે. સંસ્થાના માળખા અને મૂર્ત સ્વરૂપને એમણે નવી રીતે જોયું છે અને અભિવ્યક્ત કર્યું છે. આ રીતે જોતાં એમનું આર્કિટેક્ચર ખાલી ‘મહાન’ બનીને રહેવા કરતાં, ખરેખર ક્રાંતિકારી અને સર્જનાત્મક બની રહે છે.\nએમના કામનો બીજો મહત્ત્વનો પ્રકાર તે ઘર અથવા રહેઠાણ છે. તેઓ ઘરના અનુભવને એક નવી અભિવ્યક્તિ આપવાનો પ્રયાસ કરે છે. શહેરી જીવન વધુ આધુનિક બનવાની સાથે, સમાજ વધુ ને વધુ વ્યક્તિપ્રધાન બની રહ્યો હતો. બાલકૃષ્ણ દોશીએ આ પ્રશ્નની કાળજીપૂર્વક તપાસ કરી. કૌટુંબિક હૂંફ સાચવવાની સાથે સાથે વ્યક્તિગત જગ્યાને કેવી રીતે મહત્ત્વ આપવું આ ઘરમાં વ્યક્તિ એકાંતની પળો કેવી રીતે માણી શકે આ ઘરમાં વ્યક્તિ એકાંતની પળો કેવી રીતે માણી શકે તેઓ ઘરને સુરક્ષિત અને હૂંફભર્યું બનાવવા તરફ ધ્યાન આપે છે. વ્યક્તિપ્રધાન પ્રવૃત્તિઓ અને કૌટુંબિક પ્રવૃત્તિઓ માટેની જગ્યા ચુસ્ત રીતે અલગ અલગ કરવાને બદલે, એકબીજામાં સતત વહેતી રહે છે. આકાશ અને વૃક્ષોથી આચ્છાદિત બાહ્યજગત ઘરની જગ્યાઓની અક્કડતાને ઢીલી કરે છે. તેઓ પોતાના અને પોતાની દીકરીઓના ઘરની ડિઝાઇનમાં આ વિચારોને વિકસાવે છે, દરેક કુટુંબની આગવી રહેણીકરણી ઉપર ભાર મૂકે છે. આ રીતે એમનું આર્કિટેક્ચર માત્ર ભૌતિક સ્વરૂપ ન રહેતાં કૌટુંબિક સંસ્થાની ઊંડી સમજણ વ્યક્ત કરે છે.\nઅહીં પણ આર્કિટેક્ચરનાં ઘટકતત્ત્વોને (મટીરિયલ, પ્રકાશ, રંગ, સ્પેસની જટિલ ગોઠવણ) ખૂબ સુંદર રીતે વાપરવામાં આવ્યાં છે. આર્કિટેક્ચરનાં આ પાસાંઓનું સુંદર સંમિશ્રણ દરેક ઘરને આગવું અને રસપ્રદ બનાવે છે.\nએમના હાઉસિંગ પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામાજિક અભિવ્યક્તિ વચ્ચેનું ખેંચાણ એવી જગ્યાઓને બનાવે છે, જે હળવામળવાની જગ્યાઓની સાથે સાથે અંગત જગ્યાઓને આગવી ઓળખ આપે. વિવિધ હાઉસિંગ અને અર્બન ડિઝાઇનની મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં, ખાસ કરીને અરણ્ય હાઉસિંગમાં તો તેઓ કલ્પનાસભર અને નવીનતાભર્યો અભિગમ દર્શાવે છે.\nબાલકૃષ્ણ દોશી મૂર્ત આર્કિટેક્ચર અને અમૂર્ત આર્કિટેક્ચર – બન્ને સંસ્થાઓ ઘડવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. મલિક વિચારધારાની પહેલ કરનાર એમના મત પ્રમાણે, માણસનો પૃથ્વી સાથેનો સંબંધ, માણસના બીજા માણસો સાથેના રાજકીય, સામાજિક અને વાણિજ્યિક સંબંધો જેવા મૂળભૂત પ્રશ્નો ઊઠવાનો સમય આવી ચૂક્યો હતો. એમણે માત્ર આ પ્રશ્નો ન પૂછ્યા, એમણે ખંતપૂર્વક નવી સંસ્થાઓ બનાવવાની માગ કરી. એમના મત પ્રમાણે, નવા વૈશ્વિક બંધારણની સાથે સાથે નવા પડકારો, જોખમો અને તક આવે છે. આમ સમાજમાં આગવી સંસ્થાઓનો ઉદય જ આનો યોગ્ય પ્રતિભાવ આપી શકે.\nઆમ બાલકૃષ્ણ દોશીએ શિક્ષણના ક્ષેત્રમાં, નવા પ્રકારની સંસ્થા બનાવવાની દિશા ચીંધતી, સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપના કરી. આગળ 40 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે, પારંપરિક બીબાંઓને તોડતી સંસ્થાઓના તેઓ ભાગ બન્યા. જે શિક્ષણ, સંશોધન અને ચર્ચાવિચારણાનાં અદ્ભુત કેન્દ્રો બન્યાં. આર્કિટેક્ચરમાં પ્રાથમિક રસ જરૂર હતો, પણ બીજા વિષયોમાં પણ એ રસ દાખવતા. તેઓ માને છે કે જ્ઞાન અલગ અલગ વિષયોમાં વહેંચાયેલું નથી, પણ બધા વિષયો એકબીજાના પૂરક છે, જેના ફળસ્વરૂપે એમણે સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ઓફ બિલિ્ંડગ સાયન્સ, સ્કૂલ ઓફ ઇન્ટીરિયર ડિઝાઇન, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, હરવીટ્ઝ આર્ટ ગેલરી અને હુસેન-દોશી ગુફા (અમદાવાદની ગુફા) જેવી સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરી, આ રીતે સેન્ટર ફોર એન્યવાર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)ની રચના થઈ.\nબાલકૃષ્ણ દોશીનું કામ હંમેશાં વિવિધતાપૂર્ણ રહ્યું છે અને એમની કામ કરવાની ઢબ કોઈ ચોક્કસ નામથી ઓળખાવવી મુશ્કેલ છે. શું એ પરંપરાના હિમયતી છે શું એ નવો ચીલો પાડનાર સર્જક છે શું એ નવો ચીલો પાડનાર સર્જક છે શું એમનું કામ અનુભવગત અને સુરસિક છે શું એમનું કામ અનુભવગત અને સુરસિક છે કે પછી બૌદ્ધિક અભિગમથી કંડારેલું છે કે પછી બૌદ્ધિક અભિગમથી કંડારેલું છે ખરેખર આ પ્રશ્નોના ઉત્તર આપવા મુશ્કેલ છે.\nઆ રીતે જોતાં એમનાં કામોમાં એક ક્લાસિસીસ્ટ તરીકેનાં લક્ષણ જોઈ શકાય છે. આર્કિટેક્ચરના યોગ્ય પ્રકારોનું વ્યવસ્થિત છતાં અનોખું વિવરણ, લયબદ્ધ અને પ્રમાણસર ગોઠવણી, ભૂમિતિ અને સમપ્રમાણ���ાના સિદ્ધાંતોનો ચીવટપૂર્વક પ્રયોગ, સાદા અને જૂજ સંખ્યામાં મટીરિયલનો અસરકારક ઉપયોગ એ બધાં ક્લાસિકલ આર્કિટેક્ચરનાં ઓજારો છે. આ અભિગમમાં તાતિ્ત્વક અને અમૂર્ત સિદ્ધાંતો પ્રાધાન્ય ઘટકો છે. અલબત્ત, એમના કામમાં આ બધું સરળ રીતે સમાઈ જાય છે અને એનો ભાર છતો થતો નથી. આમ છતાં એમના કોઈ પણ કામનો પ્રત્યક્ષ અનુભવ એક જુદો જ ચિતાર ઊભો કરે છે. સરળ અને રમતિયાળ ભાવ, અટપટા અને જટિલ સંજોગોની મજા, છૂટાછવાયા અને અજુગતા ભાગોનું સંમિશ્રણ કરવાનું સાહસ, અવગણી ન શકાય એવા સંજોગોને કારણે મૂળ વિચારને મઠારવાનું કૌશલ્ય દ્વારા રસ અને ભાવનું પ્રાધાન્ય – આ બધું એમનાં કામોમાં અનુભવાય છે અને તેને ખૂબ પરિપક્વ બનાવે છે.\nઆર્કિટેક્ચર શરીરના હલનચલનની સાથે અનુભવાય છે, તેથી પ્રત્યક્ષ અનુભવ, બાલકૃષ્ણ દોશી માટે અમૂર્ત અને તાતિ્ત્વક સિદ્ધાંતો જેટલો જ મહત્ત્વનો છે. ભલે એમનું સર્જન ભૂમિતિ અને સમપ્રમાણતાના સિદ્ધાંતો પર અવલંબિત હોવા છતાં આ સર્જન દર્શક અને મકાન અરસપરસના સિદ્ધાંતો પર આધારિત છે. આ સંબંધ નજરના વેધ અને હલનચલનની રીત દ્વારા અનુભવાય છે. હવે એ બૌદ્ધિક અવલોકનને બદલે દૈહિક અનુભવ બની જાય છે.\nબાલકૃષ્ણ દોશીના કામનાં 60 વર્ષો દરમિયાન એક સારી જિંદગી, આદર્શ સમાજ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધો વિશેના સવાલોની ખૂબ ઝીણવટભરી તપાસ અને ચર્ચા-વિચારણા થઈ. બાલકૃષ્ણ દોશીએ આ વિષયોમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેમની સર્જનાત્મક દષ્ટિએ આર્કિટેક્ચરની દુનિયા પર અને સામાજિક ક્ષેત્ર ઉપર ખૂબ ગાઢ અસર પાડી છે. (ગુજરાત વિશ્વકોશના સામયિક ‘વિશ્વવિહાર’માંથી સાભાર)\nલેખક જાણીતા આર્કિટેક્ટ છે.\nPrevious articleસંજય દત્તની ફિલ્મ ‘તોરબાઝ’થી અભિનયમાં ઝંપલાવતી ગાયિકા લીઝા મલિક\nNext article“જ્યોતિષ રાશિ ભવિષ્ય”\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nસુરતના જમણથી કાશીના મરણ સુધી\nરજોધર્મ – કેટલીક જાણવાલાયક વાતો\nઅમેરિકાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કયા વિઝાની જરૂર પડશે\nપુત્રીનું સપનું સાકાર કરવા આતુર પિતાની કહાની ફન્ને ખાન\nચિંતાઃ સંવિધાનની કે સત્તાની\nસંધના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા...\nશ્રીલંકાની સંસદમાં નવા વડાપ્રધાન મહિન્દ્રા ��ાજપક્ષે અને વિવાદિત રીતે નિયુકત કરાયેલા...\nશ્રીદેવીની પુત્રી જાહ્ન્વીની પ્રથમ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/07/24/%E0%AA%86%E0%AA%B5%E0%AB%81-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2018-12-12T17:05:17Z", "digest": "sha1:XFWGD4MGJN2QN6BMD4P3STI54EB5LNOQ", "length": 8909, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા? – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા\nઆવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા\nઆવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય\nકેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા\nઆપણા મકાનનુ આર.સી.સી.ધાબુ ભરાતુ હોય કે બીજી કોઈ આર.સી.સી.કામ થતુ હોય ત્યારે ધોધમાર વરસાદ આવે તો આર.સી.સી.કામ કરીએ ખરા વરસાદની અનિશ્ચીતતાના સમયે કોઈપણ આર.સી.સી.કામ થાય નહી. પરંતુ સૌનુ એ કોઈનુ નહી. વિસનગર પાલિકામાં દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટર વરસાદમાં આર.સી.સી.કામ કરી રહ્યા છે. આ કેનાલની મજબુતી કેટલી રહેશે તે પ્રશ્ન છે.\nવિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યોએ ચુંટણીના સમયે જાહેરમાં શપથ લીધા હતા ભ્રષ્ટાચાર કરીશુ નહી અને થવા દઈશુ નહી. ગઠબંધનના શાસનમાં પડેલ ટેન્ડરના વિકાસ કામ અત્યારે ચાલી રહ્યા છે. એમ.એન.કોલેજ રોડ ઉપર સવાલા દરવાજા નાળામાં હિરા બજારથી નાળા સુધી પાકી કેનાલનુ કામ ચાલી રહ્યુ છે. કેનાલનુ તળીયુ અને બન્ને સાઈડની આર.સી.સી.દિવાલ બનાવવામાં આવી રહી છે. ટેન્ડરનો વર્કઓર્ડર આપવામાં આવ્યો ત્યારે ગત શીયાળામાં કેનાલનુ કામ થઈ શકતુ હતુ. પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ સભ્યના દબાણમાં આવી બીજા વિકાસ કાર્યો કર્યા. જ્યારે આખો ઉનાળો પતી ગયા બાદ ચોમાસાની શરૂઆત થવાની હતી તે સમયે સવાલા દરવાજા કેનાલનુ કામ શરૂ કર્યુ. પટેલવાડી પાછળ સુધી કેનાલ બનાવી ત્યારબાદ વરસાદ શરૂ થયો. ચોમાસામાં આર.સી.સી.કામ કરવુ શક્ય નથી. ત્યારે નવાઈની વાત છેકે અત્યારે વરસાદની હેલી છે તેવા સમયે કોન્ટ્રાક્ટર દ્વારા ખીલાસરી પાથરી સીમેન્ટ, કપચી અને રેતનો માલ પાથરવામાં આવી રહ્યો છે. અત્યારે કેનાલના તળીયાનુ કામ ચાલી રહ્યુ છે. માલ નાખ્યા પછી તેને સુકાવવા માટે ૨૪ કલાક જરૂરી છે. ત્યારે એક બાજુ માલ નાખે છે ત્યારે બીજી બાજુ વરસાદ ચાલુ હોય છે. વર્ષો પછી વારંવારની રજુઆતો બાદ લાખ્ખો રૂપિયાના ખર્ચે કાચી કેનાલ પાકી બની રહી છે ત્યારે ચાલુ વરસાદમાં આર.સી.સી.ની કામગીરીની ગુણવત્તા કેટલી રહેશે.\nનોંધપાત્ર બાબત છેકે અત્યારે બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલ છે. પરંતુ ટેન્ડરમાં તથા બાંધકામ વિભાગની અન્ય બાબતોમાં તેમની અવગણના કરવામાં આવતા ચેરમેનની જવાબદારીમાંથી નિષ્ક્રીય થઈ ગયા છે. પ્રમુખ શકુન્તલાબેન પટેલ કે ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ વિકાસ કામના સ્થળે જોવા પણ મળતા નથી. જેથી કોન્ટ્રાક્ટર આડેધડ કામ કરી રહ્યા છે. ગઠબંધનના સભ્યોએ ભ્રષ્ટાચાર થવા દઈશુ નહી તેવા શપથ લીધા હતા તેનુ શું ચુંટણી ટાણે મીટીંગો ગજવતી સંકલન સમિતિના સભ્યો પણ પાલિકામાં સત્તા આવ્યા બાદ ખોવાઈ ગયા છે. જોકે પાલિકામાં સંકલન સમિતિના સભ્યોનું કંઈ ઉપજતુ પણ નથી કે કોઈ ગણકારતુ પણ નથી. દેખરેખ વગર આવા જ વિકાસ કાર્યો થતા રહેશે તો પાલિકાના કરોડો રૂપિયાનો ખર્ચ એળે જશે જેની જવાબદારી ગઠબંધનના સભ્યો અને સંકલન સમિતિની રહેશે.\nતાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો\nના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/238", "date_download": "2018-12-12T17:50:45Z", "digest": "sha1:JBGDEYRDCP3MDPH6XWM4TYPSZNMZNFVC", "length": 4706, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.\nશ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.\nએક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.\nશ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી સંતોને જમાડી ફરીથી પોઢ્યા. શ્રીહરિને પોઢેલા જોઈ સદ્. મુક્તાનંદ સ્વામી અને સદ્. ચૈતન્યાનંદ સ્વામી મહારાજની ચરણસેવા કરવા લાગ્યા.\nશ્રીહરિ સવાર સુધી પોઢી રહેલા ત્યાં સુધી બંને સંતોએ ચરણસેવા કરી. મહારાજ સવારે જાગ્યા ત્યારે સદ્. મુકતાનંદ સ્વામીને ચરણસેવા કરતા જોઈ દિલગીર થઈ કહે,\n“સ્વામી, તમે તો અમારા ગુરુના સ્થાને છો ને અમારી ચરણસેવા કરો તે ઠીક ન કહેવાય.”\nઆટલું કહી સ્વયં સર્વોપરી ભગવાન હોવા છતાં અવરભાવના વિવેકસાગર સમા શ્રીહરિ ઢોલિયેથી ઊતરીને સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા.\nઆ જોઈ સ્વામી બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મહારાજે કહ્યું,\n“સ્વામી, આપ દિલગીર ન થાઓ, અપરાધ તો અમારાથી થયો છે.” એમ કહીને મહારાજ સદ્. મુક્તાનંદ સ્વામી પર બહુ રાજી થયા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/now-private-employees-will-get-the-pf-detail-directly-from-epfo-038631.html", "date_download": "2018-12-12T16:19:30Z", "digest": "sha1:DWK4GAZTPR7TYEGRW4W25IDV7SQFDPOK", "length": 8436, "nlines": 122, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રાઈવેટ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફમાં હવે નહિ થઈ શકે ગડબડ | now private employees will get the pf detail directly from epfo - Gujarati Oneindia", "raw_content": "\n» પ્રાઈવેટ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફમાં હવે નહિ થઈ શકે ગડબડ\nપ્રાઈવેટ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફમાં હવે નહિ થઈ શકે ગડબડ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીનું મિશન 2019, આ પગલાંથી પ્રાઈવેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ\nસેમસંગમાં કામ કરતા 240 કર્મચારીઓને કેન્સર થયું, કંપની આપશે 1 કરોડનું વળતર\nદિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ, પગાર વધશે\nપ્રાઈવેટ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ માટે ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને મોટુ પગલુ લીધુ છે. હવે જો તમારા પીએફ ખાતામાં તમારી કંપની પૈસા જમા નથી કરાવતી તો તેની જાણકારી તમને સીધેસીધી મળી જશે. આ માટે ઈપીએફઓએ નવી વ્યવસ્થા કરી છે, જે અનુસાર જો તમારો પીએફ સમયસર જમા નથી થયો તો તમને આની જાણકારી મળશે. આ વ્યવસ્થા બાદ કર્મચારીઓને ઘણી સરળતા રહેશે.\nહાલના સમયમાં ઈપીએફઓ માત્ર એવા જ કર્ચારીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેઓ રજિસ્ટર્ડ ખાતાધારકો છે. ઈપીએફઓએ નિવેદન જારી ��રીને કહ્યું છે કે જે સભ્યોના ખાતામાં ફંડ જમા નહોતુ થતુ તેમને આની સૂચના નહોતી મળી શકતી, માટે અમે આ સિસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે આ પગલુ લીધુ છે. આ સિસ્ટમના પગલે કર્મચારીઓને સીધી જ એ વાતની જાણકારી મળશે કે તેમના ખાતામાં પીએફનું ફંડ જમા કરવામાં આવા છે કે નહિ.\nઈપીએફઓ તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે કે બધા સભ્યોને તેમના ખાતામાં જમા થતા પીએફ ફંડની જાણકારી ઓનલાઈન, ઈ પાસબુક અને ઉમંગ મોબાઈલ એપ ઉપરાંત મિસ કોલ સેવા દ્વારા પણ ઉપલબ્ધ કરાવામાં આવશે. વળી ઈપીએફઓ દરેક ઉંમરના નવા સભ્યોની પણ જાણકારી પ્રકાશિત કરશે. આ જાણકારી કંપની તરફથી ઉપલબ્ધ કરાવાયેલી જાણકારી પર આધારિત હશે જેને ઓનલાઈન જોઈ શકાશે. ઈપીએફઓના 5 કરોડથી વધુ સભ્યો છે.\nemployee epfo pf કર્મચારી ઈપીએફઓ પીએફ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/juna-jeansmanthi-banavo-14-alag-alag-vastuo/", "date_download": "2018-12-12T17:14:50Z", "digest": "sha1:6L2DQTW3XGGEJA7TQHIA6SM6THJXCDRN", "length": 25886, "nlines": 235, "source_domain": "gujjurocks.in", "title": "જૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન ઉપયોગી 14 વસ્તુઓ.... ટિપ્સ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિ��� કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nરાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\n19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌથી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો…\nજૂનાગઢની 77 વર્ષના દાદીએ સર્જ્યો વિક્રમ, ચીનમાં જઈને જીતી આવી 2…\n105 વર્ષ ની ઉંમરે એવું કામ શરૂ કર્યું કે અહીં દુનિયા…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome જાણવા જેવું/ટીપ્સ જૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન...\nજૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન ઉપયોગી 14 વસ્તુઓ…. ટિપ્સ વાંચો\nજીન્સ જૂનું થઈ ગયું છે અને એને ફેંકી દેવાની તૈયારી કરી રહ્યા છો તો એને ફેંકશો નહી. એ બિનઉપયોગી જીન્સમાંથી જ બનાવો ઉપયોગી વસ્તુઓ. એ પણ એ કે બે નહી પૂરી ચૌદ. એ પણ ઘરે બેઠા બેઠા જ. ને તમારી હાથે જ. નથી એક રૂપિયાનો ખર્ચ કરવાનો કે નથી એ વસ્તુઓ બનાવવા માટે બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની. તો ચાલો જૂની જીન્સ હાથમાં લો ને તમારે શું બનાવવું આ ચૌદ વસ્તુમાંથી જેનો તમે રોજ ને વધારે ઉપયોગ કરી શકો એ બનાવો . આ ટિપ્સ ખાસ તમારા માટે જ છે એટ્લે આજે જ ટ્રાય કરો.\nતમારી પાસે જેટલા પણ જૂના ને ઘસાઈ ગયેલા જીન્સ હીય એ બધાને ભેગા કરીને એના પાયચાને બ્લેડ કે કાતરની મદદથી ખોલી નાખો. ત્યારબાદ બધા જ ખોલેલાં પાયચાને એકબીજા સાથે જોઇન્ટ કરી સિલાઈ કરી લેવાની છે. હવે કુશનની માપ સાઇઝ મુજબ એને ચારે બાજુથી એકબીજા સાથે સીવી લેવાનું છે. તો તૈયાર છે તમારું એકદમ નવું કુશન કવર.\nશું તમને ખબર છે કે તમે તમારી જૂની જીન્સમાંથી પાર્ટીવેર ડ્રેસ કે પછી બેબી ડ્રેસ બનાવી શકો છો. એ પણ આકર્ષક. જી હા, બિલકુલ બનાવી શકો છો. એમાંથી તમારા માટે ની-લેન્થ ડ્રેસ, વેસ્ટ કોટ, બ્લાઉઝ, અને નાની બેબી માટે જીન્સનું સ્કર્ટ પણ બનાવી શકો છો. તો બનાવો અને પૈસા બચાવો .\nતમે માર્કેટમાંથી કેટલીય જીન્સ બેગ અને પર્શ તો ખરીદ્યા જ હશે. પરંતુ હવે ખોટો ખર્ચ ન કરો. આ વખતે તમે જાતે જ તમારા જીન્સમાંથી તમારા માટે તમારા મનગમતી ડિઝાઇનની બેગ તમે જાતે જ બનાવો. બેગના હેન્ડલ પણ તમે જીન્સમાંથી જ બનવી શકો છો. અથવા જૂની બેગમ��ંથી પણ ઉપયોગ લઈ શકો છો.\nતમને તમારા બેડરૂમ માટે એકદમ અલગ ને જો બધાથી હતકાર બેડ કવર જોઈએ તો તમે તમારા જ જૂના જીન્સમાંથી બનાવી શકો છો. જો અલગ અલગ કલરના બધા જીન્સ મળી જાય તો તો એકદમ હટકે જ લાગશે. બધા જ જીનસને કાપીને પછી ભેગા કરીને બનાવો સરસ બેડ કવર બનશે.\nચપ્પલને ડેકોરેટ કરો :\nતમારી પાસે તો ઘણી બધી ફ્લિપ ફ્લોપ, ચપ્પલ અને કેનવાસ તો હશે જ. તો તમે જૂના જીન્સના કપડામાંથી તમારા જૂના ચપ્પલને નવો લૂક આપી શકો છો. જીન્સની પાતળી પટ્ટી કાપીને એમાં ફ્લિપ ફ્લોપ લગાવીને એને કેનવાસ ઉપર એક્સપરિમેંટ કરીને ચપ્પલની પટ્ટી પર ડેકોરેટ કરો એટ્લે તમારા જૂના ચપ્પલ ને બનાવો નવા.\nતમારા ઘરમાં એવો ઘણો સમાન હશે જેના પર તમે એક્સપરિમેંટ કરવા જ ઇચ્છતા હશો. જેમકે પેન સ્ટેન્ડ, ડોર મેટ , ફ્લોર કુશન, ગાદી વાળું આસન, ખુરશીનું કવર, અને ઓર્ગેનાઇઝ. બસ આટલું જ કાફી છે. તો લો તમારું જૂનું જીન્સ અને બનાવો નવી નવી હોમ ડેકોરેટની વસ્તુઓ. બસ તમારે જે બનાવવું હોય એ શેપમાં કાપો ને કરો સ્ટીચ. તૈયાર છે તમારી મનગમતી વસ્તુઓ.\nજૂનું જીન્સ પહેરી પહેરીને બોર થઈ ગયા છો એક ને એક પેટર્ન ને સ્ટાઈલ નથી ગમતા. તો નવું લાવીને ખોટો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. આજે બનાવો તમારા જૂના જ જીન્સમાથી નવું એસકેઆરટી. તો સૌ પ્રથમ તો જૂના જીન્સને બને પાયચામાંથી સિલાઈ ખોલી નાખો ને પછી અને વચ્ચે ફ્લેયર માટે થોડો ભાગ ખોલેલો જ રાખવો ને અંદરની બધી સાઇડથી સ્ટીચ લઈ લેવી. ફ્લેયર માટે તમે કોઈ બીજા કલરનું કપડું પણ ઉપયોગ કરી શકો છો. .\nકુશન કવર બનાવો :\nજૂના ને નકામા જીન્સમાંથી ખૂબ ઉપયોગી એવી બોટલ બેગ પણ બનાવી શકો છો.\nઅરે વાહ આ બીન બેગને જોઈને કોઈ નહી કહે કે એ જૂના જીન્સમાથી બનેલી છે. જૂના જીન્સમાથી તમે લડીયા પણ બનાવી શકો છો. જેટલું સુંદર બેગ પેક લાગે છે નહી આ પાઉચ તો ખૂબ ઉપયોગી થશે આવી રીતે અલગ અલગ હોમ ડેકોરની વસ્તુઓ પણ બનાવી શકો છો .\nજોયું ને કેટલી બધી ઉપયોગી વસ્તુઓ બની શકે છે એ પણ માત્ર એક જૂના જીન્સમાથી. તો હવે ફેંકી ન દેતા જીન્સ .\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબાઈક દેશે 90 KMPL પ��� માઈલેજ, આજે જ કરાવો આ નાનો એવો બદલાવ…ખાસ માહિતી વાંચો\nNext articleતુલસીની સામે બોલો આ ગુપ્ત ચમત્કારી મંત્ર, થશે એવો ચમત્કાર કે જાગી જશે કિસ્મત તમારી…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે છે, પોતાની ગાડીનાં નંબર પ્લેટના પણ ચૂકવે છે આટલા ડોલર….\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ જીવિત છે…..રસપ્રદ લેખ વાંચો\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણો ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ વાવ્યા ચ્હે એવા એક વિક્રમસિંહની વાત ….વાંચો મુકેશ સોજીત્રાની કલમે\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nતો આટલા માટે શ્વેતા બચ્ચન ન બની શકી અભિનેત્રી….જાણો અંદર ની...\nશું તમે જાણો છો મુકેશ અંબાણી ના ઘર ના કાર્યકરો કેટલો...\nછોકરાને પસંદ આવી રેડ લાઈટ એરિયાની છોકરી, કર્યા લગ્ન, અને પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5288607785418752&ret=%2F", "date_download": "2018-12-12T16:29:12Z", "digest": "sha1:H7IHGHWOXYDYUK5QECVPL2SIWJRQWFJI", "length": 12244, "nlines": 26, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો હાર્દિક જી રાવલ ની ગુજરાતી વાર્તા રાહ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Hardik Raval's Gujarati content raah on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "એનું નૃત્ય પૂરું થતાં જ આખો હોલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજતો હતો. વિદ્યાર્થીઓ 'વન્સ મોર' ની બુમો પાડતા હતા. એ હજી પણ નર્વસ હતી. એની આંખો સામે બેઠેલા વિશાળ પ્રેક્ષક ગણ માં મને શોધી રહી હતી. કોલેજ ના પહેલા જ વરસ માં અને પહેલા જ મહિના માં એણે એક ફંકશન માં સ્ટેજ પર કથ્થક નૃત્ય કર્યું હતું, પારંગત હતી તે તેમાં.\nકોલેજ માં મારા સિવાય એની કોઈ સાથે વાતચીત થતી ના હતી, તે સ્વભાવે શરમાળ પણ એટલે જ તો એ નૃત્ય કર્યા પછી એની આંખો મને શોધી રહી હતી.\nઅમે બન્ને આજુબાજુ માં રહેતા. અમારા બન્ને ના ઘર ના સબંધો પણ સારા હતા. અમારું અવારનવાર એકબીજા ના ઘરે કામ થી જવાનું થતું, પણ અમે ઘરે વાત ન કરતા, જાણે એકબીજા ને ઓળખતા પણ ના હોય તેમ વર્તતા. તેનું એક માત્ર કારણ એ હતું કે અમે રહેતા એ શહેર જ વિશાળ હતું, ત્યાં રહેનાર લોકો ની માનસિકતા બહુ જ ટૂંકી /સંકુચિત હતી. તેથી કોલેજમાં જ અમે વાતો કરતાં. કોલેજ કાળ દરમિયાન અમે બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલા અને ક્યારે આ મિત્રતા પ્રેમ માં પરિણમી એનો અમને ખ્યાલ પણ ન હતો. અમારી બે અલગ દુનિયા હતી જાણે ઘરે અલગ અને કોલેજ માં અલગ.\nખુબજ મસ્તી મજાક, પ્રેમભરી વાતો કરી હતી , પ્રેમ ભરી યાદો કેળવી હતી. જોત જોતામાં કોલેજકાળ ના આ સુંદર ત્રણ વરસ પણ વીતી ગયા. કહેવાય છે ને કે સારો સમય હંમેશા ટકતો નથી તેવી જ રીતે અમારો પણ આ સારો સમય પસાર થઈ ગયો હતો.\nએકદિવસ સમાચાર મળ્યા કે એના પિતા ની બદલી થઈ બીજા રાજ્ય માં, આ સાંભળતા જ અમારા બન્ને પર આભ તૂટી પડેલું જેમતેમ કરી ને એકવાર મળવા નું થયું - ઘર થી દુર, તેણે કહેલું 'રાહ જોજે મારી, હું પાછી આવીશ'. અને તે લોકો જતા રહેલા.\nમેં મારા ઘરમાં થતી મારી લગ્ન ની વાતો ફગાવી અને એની રાહ જોવા નું યોગ્ય માન્યું. સમય પસાર થયો, એક વરસ..... બે વરસ..\n.ત્રણ વરસ.... તે ના આવી પાછી. હું રાહ જોતો રહ્યો, ના તે આવી કે ના તેની કોઈ ખબર. બીજું કોઈ સંપર્ક નું સાધન પણ ન હતું એ સમયે રાહ જોવા માં અને રાહ જોવામાં બે બીજાં વરસ વીત્યા. હું હવે હાર માની ચુક્યો હતો. નોકરી ચાલું કરેલી, ડબલ શિફ્ટ કરતો, સિગારેટ-શરાબ ની આદત પણ લાગેલી મને રાહ જોવા માં અને રાહ જોવામાં બે બીજાં વરસ વીત્યા. હું હવે હાર માની ચુક્યો હતો. નોકરી ચાલું કરેલી, ડબલ શિફ્ટ કરતો, સિગારેટ-શરાબ ની આદત પણ લાગેલી મને મારા મગજમાં થી તેની યાદ ભુલાવવા માટે પૂરતા પ્રયત્નો કરતો પણ જેટલા હું પ્રયત્નો ભૂલવાના કરતો એટલી જ તે વધારે યાદ આવતી \nએક દિવસ મમ્મી એ કહેલું કે બાજુવાળા પટેલ ભાઈ આવે છે મકાન ની ડીલ કરવા તો તેમનું ફેમિલી પણ આવશે છેલ્લી વખત. મારા હૃદય ને એક અલગ પ્રકારની જ શાંતિ મળી. હું એને મળીશ પુરા પાંચ વરસે. હું ખુશ હતો, એકલો હસતો, એકલો નાચેલો આખો દિવસ. બીજા દિવસે સવાર��� વહેલા ઉઠી ગયેલો, નાહી ધોઈ ને મોંઘુ બોડી સ્પ્રે લગાવેલું, હીરો બની ગયેલો અને ઓફિસે રજા પણ લીધેલી.\nસવારથી જ બારી પાસે બેસી ને બારી માંથી તેના ઘર તરફ જોતો રહ્યો, મારી આતુરતા / ઉત્સાહ વધતો જતો હતો. મારા હૃદય ના ધબકારા તેને જોવા ના વિચાર થી જ વધી ગયેલા. હું બેઠો રહ્યો આખો દિવસ બારી માં, ફરીવાર એકવાર નિરાશા સાંપડી ના તે આવી કે ના તેનો પરિવાર.\n\"મારી રાહ જોજે, હું પાછી આવીશ\" મને આ જ સંભળાયા કર્યું આખો દિવસ. હું હવે હિંમત હારી ગયો. ખાટલા માં જઈ ને સૂઈ ગયેલો.\nમોડી રાત્રે અચાનક તેના ઘરે લાઈટ થયેલી જોયેલી અને તેના ઘર ની બહાર તેમની ગાડી પણ ઉભેલી જોયી, મારી ખુશી નો પાર ન રહ્યો. હું ખુશી ને ખુશી માં સુઈ ના શક્યો, ત્યાંજ બેસીને તેના ઘર તરફ જોઈ રહેલો, સવાર પડવાની રાહ જોતો હતો હું ત્યાં બેસી ને. વહેલી સવારે મારુ ધ્યાન ગયું તેનો પરિવાર ગાડી માં બેસી રહ્યો હતો, મારી આંખો તેને ગોતી રહી હતી પણ તેના ચહેરા ની ઝલક ના દેખાણી, ખાલી પાછળ થી તેને જોઈ શક્યો. ત્યાં તો ગાડી ઉપડી, હું ઘરની બહાર નીકળીને ગાડી પાછળ દોડ્યો. થોડું દોડતા પડી ગયો ખૂબ જ ગંદી રીતે ઢીંચણ છોલાનુ, લોહી નીકળ્યું, છતાંપણ ફરી ઉભો થઈ ને દોડ્યો. ગાડી સુધી પહોંચી તેને મળવું લક્ષ્ય હતું મારુ, તેણે પણ સાઈડ ગ્લાસ માંથી મને જોઈ લીધેલો પાછળ દોડતા, તેણે હાથ બહાર કાઢીને ચોરી થી એક કાગળ બારી ની બહાર ફેંક્યો અને ત્યાંજ ગાડી હાઇવે સાઈડ વળી અને ધીમે ધીમે મને ગાડી દેખાતી બંધ થઈ.\nમેં તે કાગળ ઉપાડ્યો અને વાંચવાનું શરૂ કર્યુ.\n\" મને ખબર જ હતી કે તું હજી પણ મારી રાહ જોતો હોઈશ અને તે લગ્ન નહીં કર્યા હોય, પરંતુ મને માફ કરજે, ગયા વરસે ભાઈએ પપ્પાની ઈચ્છા વિરુદ્ધ બીજી જ્ઞાતી માં લગ્ન કર્યાં અને આના કારણે પપ્પાને હાર્ટ એટેક આવેલો. અને ત્યારબાદ ના અનુક મહિના પછી તેમણે મારુ સગપણ પણ મારી જ્ઞાતી માં કરી દીધું છે. હું તેમને તકલીફ આપી તેમની તબિયત ને અસર પહોંચે એવું કાંઈ પણ કરવા નથી માંગતી, હું અહીંયા પરાણે આવેલી, મારે નહોતું આવવું, હું જૂની યાદો ભૂલવા માંગુ છું અને પપ્પાની ઈચ્છા મુજબ નવું જીવન જીવવા માંગુ છું, એટલેજ સ્તો મમ્મીને બધી વાત કરી ને પપ્પાને આવી રીતે રાત્રે આવીને તરત નીકળી જવા માટે મનાવ્યાં....તને પણ હું એટલું જ કહીશ કે ભૂલી જજે મને અને કોઈ સારી છોકરી શોધી પરણી જજે\"\nઆટલું વાંચતા જ હું ત્યાં રોડ વચ્ચે જ બેસી ગયો, પગ માંથી હજુપણ લોહી વહી રહ્યું હતું, દુઃખી રહ્યું હતું ખુબજ પણ તેના કરતા પણ વધારે દર્દ હૃદય માં થઇ રહ્યો હતો. જાણે જિંદગી એ બધું છીનવી લીધું મારી પાસેથી હવે ઉભું થઈ ને ક્યાં જવું, શા માટે જવું કાંઈપણ સૂઝતું જ નહતું, બસ આ સમયે આંખો સમક્ષ એક દ્રશ્ય આવતું જેમાં અમારા બન્ને નાં લગ્ન થઈ રહ્યાં છે અને અમારાં પરિવારજનો આ લગ્ન થી ખૂબ ખુશ છે અને અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે.\nઅને મગજ હૃદય ને જાણે સમજાવી રહ્યુ હોય કે ઘણીવખત 'રાહ જોવાથી' ગુમાવવાનો વારો આવે છે એવું લાગી રહ્યુ છે.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/12-year-old-surat-boy-bhavya-shah-become-jain-monk-038519.html", "date_download": "2018-12-12T17:09:50Z", "digest": "sha1:EI4LWM4UD67IT5GBQAFE6747SRAYWDWY", "length": 10319, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા | 12-year-old Surat Boy Bhavya Shah to become Jain monk - Gujarati Oneindia", "raw_content": "\n» સુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા\nસુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઆગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો\n600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી\nદેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા\nસુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે આજે સંસારનો ત્યાગ કરી ધર્મ માર્ગે નીકળી પડ્યો છે. ત્યારે તેના દીક્ષા ગ્રહણ સમારોહમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ દીક્ષા ગ્રહણ કરતા સમયે એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ભવ્ય શાહ દીક્ષા લેતા પહેલા સ્ટેજ પર નૃત્ય કરતો જોવા મળ્યો હતો. તેના નૃત્ય કરતા સમયે ઓડિયન્સમાં ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.\nભવ્યના દીક્ષા મહોત્સવમાં મંગળવારે પહેલા દિવસે નિશ્રાદાતા ગુણરત્નસૂરીજી, દીક્ષા માર્ગદર્શક રશ્મિરત્નસૂરીજી સહિતના 300થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોનું સામૈયું અઠવાલાઈન્સ લાલ બંગ્લા દેરાસરથી શરૂ થયું હતું. આ દરમિયાન 108 મહિલાઓએ માથા પર કળશ ધારણ કર્યું હતું. રાત્રિએ ફ્લેશ બેક જર્ની બાદ બુધવારે બાહુબલી થીમ પર ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. બાહુબલીની થીમ પર વરઘોડો નીકળ્યો હતો. જેમાં હજ��રો લોકો જોડાયા હતા. અને આજે જ્ઞાતવન ખંડની થીમ પર ભવ્યએ દીક્ષા લીધીને સંસાર છોડ્યો હતો.\nસુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા દીપેશભાઈનો હીરાનો વેપાર ધરાવે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. થોડા સમય પહેલા તેની દીકરી પ્રિયાંશીએ દિક્ષા લીધી હતી. જ્યારે આજે તેમના 12 વર્ષનો દીકરો ભવ્ય શાહ દીક્ષા લીધી હતી. ભવ્યએ આચાર્ય રશ્મિરત્ન સૂરીની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી. ભવ્ય શાહના દીક્ષા ગ્રહણ સમારોહ માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. ભવ્યના પરિવારજનો માટે આ પળ આનંદની પળ બની રહી હતી. દીક્ષા ગ્રહણ કરતા પહેલા ભવ્યની જે પણ ઈચ્છાઓ હતી, તે પૂરી કરવામાં આવી હતી. સ્ટેજ પર ભવ્ય નૃત્ય કરતો જોવા મળ્યો હતો. આમ, ઉત્સાહ ઉમંગ સાથે આ વિધિ પૂરાઈ કરાઈ હતી.\nઆ પહેલા લક્ઝુરિયસ ફેરારી કારમાં દિક્ષાના મૂહુર્ત માટે તેની શોભાયાત્રા નીકળી હતી. માતાપિતાએ પણ ભારે લાડકોડથી દીકરાને સંસારનો ત્યાગ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભવ્ય શાહ ધોરણ-7માં ભણતો હતો.નોંધનીય છેકે અગાઉ ભવ્યની બહેને પણ દીક્ષા લઇને સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો ને હવે બહેનના પગલે ભવ્યએ પણ દીક્ષા લીધી છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/rasta-par-na-namuna-o/", "date_download": "2018-12-12T16:30:26Z", "digest": "sha1:DGJ7LI5TLEOE7TPIQUDZQ6H2LK7ZNPXM", "length": 20821, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "રસ્તા પરના નમૂનાઓ તો તમે આપણા દેશમાં જરૂર જોયા હશે, હવે જુઓ વિદેશના રસ્તા પરના ગજબના નમૂનાઓ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ રસ્તા પરના નમૂનાઓ તો તમે આપણા દેશમાં જરૂર જોયા હશે, હવે જુઓ...\nરસ્તા પરના નમૂનાઓ તો તમે આપણા દેશમાં જરૂર જોયા હશે, હવે જુઓ વિદેશના રસ્તા પરના ગજબના નમૂનાઓ….\nતમે રસ્તાઓ પર અમુક એવા નમૂનાઓને ચોક્કસ જોયા હશે જેને જોઈને ઘણીવાર હસવું આવી જાતું હોય છે. આવા નમૂનાઓની મુરખામી ને લીધે ઘણીવાર અકસ્માત પણ સરજાતા હોય છે. જો કે આવા અનમૂનાઓ ભારતમાં જ નહિ પણ વિદેશોના રસ્તાઓ પર પણ જોવા મળે છે, આજે અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસીને બઠ્ઠા થઇ જાશો.\n1. જો આ ભાઈ પડી જાશે તો બાઈક ની સાથે સાથે તેને પણ દાખલ કરવા પડશે. 2. આ ભાઈને એક ફોન ઓછો પડતો હતો, એટલે દુકાન જ લગાવી લીધી. 3. આ ભાઈએ તો ખુબ સારો જુગાડ લગાવ્યો છે, પણ આમાં કાર કેવી રીતે ચલાવવી એ તો તેને જ આવડે છે. 4. તમે બાઈકની ઉપર કાર ચઢી જાતા તો જોયું હશે પણ કારની ઉપર બાઈક ચઢતા પહેલી વાર જ જોયું હશે. 5. વાહ અકલમંદી તો આ ભાઈને જ આવડે છે. 6. ડ્રાઇવ કરતા કરતા બુક કઈ રીતે વાંચવી તે આ મેડમ પાસેથી શીખવાની જરૂર છે. 7. આ જોઈ લો. જુગાડ ની સાથે સાથે અકસ્માત ને પણ આમંત્રણ આપી રહ્યા છે, રસ્તાની સાથે સાથે હવાઈ યાત્રા ની પણ મજા લઇ રહ્યા છે. 8. છોકરાઓ કોઈપણ દેશના કેમ ન હોય, આવી મુરખામી તો કરવી જ પડે. 9. આ ઈંટો લઇ જનારા ભાઈને અન્ય વાહનોની ચિંતા નથી લાગતી.\n10. આ ભાઈ શું કરવાની કોશિશ કરી રહ્યા છે. 11. મહિલાઓ માટે મેકઅપ જરૂરી છે પણ તેના માટે યોગ્ય જગ્યા ને પસંદ કરવી પણ એટલી જ જરૂરી છે, ક્યાંક મેકઅપ કરતા કરતા હોસ્પિટલ ના જાવું પડે. 12. આ ભાઈને આટલો બધો તડકો લાગે છે તો બહાર જ શા માટે નીકડા, ખબર નહિ કેવી રીતે ગાડી ચલાવી શકે છે. Author: GujjuRocks Team\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમાર્કેટમાં બ્રેડનો રાફળો ફાટી નીકળો છે પણ તમને ખબર છે બ્રેડના નુકશાન હોંશ ઉડી જશે – વાંચો આર્ટિકલ….\nNext articleક્યારેય ના છોડો સવારનો હેલ્દી નાશ્તો, સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદેમંદ….વાંચો ફાયદાઓ તમને પણ કામ લાગશે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nરણવીર ની પહેલા રણબીર કપૂર સાથે અફેર હતું દીપિકાનું, રંગે હાથ...\n વધુ સમય ટોઈલેટ સીટ પર બેસવાથી થાય છે આવા ખતરનાક...\nઆમળા ખાવા ના 19 ચમત્કારિક ફાયદાઓ – અમૃતફળ તરીકે ઓળખાય છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wysluxury.com/dmca/?lang=gu", "date_download": "2018-12-12T16:46:39Z", "digest": "sha1:3MZWZRR5C5TG4S3TWE2F2GWWK2QTFCXV", "length": 8154, "nlines": 57, "source_domain": "www.wysluxury.com", "title": "DMCA", "raw_content": "કારોબારી વ્યવસાય અથવા મને નજીક વ્યક્તિગત ખાલી લેગ વિમાન ઉડ્ડયન ઉદ્ધરણ\nખાલી લેગ જેટ ચાર્ટર\nજેટ કંપની અમારા જોડાઓ\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nએક ખાનગી ચાર્ટર જેટ બુક\nલીયર 55 વેચાણ માટે ખાનગી જેટ\nગ્રાન્ટ Cardone ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ વિ ખરીદો એરક્રાફ્ટ પ્લેન ઉડ્ડયન\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nગલ્ફસ્ટ્રીમ G550 ખાનગી જેટ આંતરિક વિગતો\nગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ G650, G450, G280 અને G150 (ખાનગી જેટ)\n747 800 ખાનગી જેટ ચાર્ટર\nએક્ઝિક્યુટિવ ખાનગી જેટ ચાર્ટર\nવોરન બફેટ ખાનગી જેટ વિમાન\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nમિડ માપ ખાનગી જેટ ચાર્ટર\nઅરકાનસાસ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS લક્ઝરી સનદ વિમાન ઉડાન બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS વિમાન ચાર્ટર ભાડે આપતી સેવા ચાર્ટર ખાનગી જેટ ટક્સન ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન ખાનગી વિમાન ભાડે રાખવાના વ્યોમિંગ ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન કોર્પોરેટ જેટ ચાર્ટર્સ મેમ્ફિસ કૂતરો માત્ર એરલાઈન ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત ગલ્ફસ્ટ્રીમ 5 વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ G550 ગલ્ફસ્ટ્રીમ G550 અંદરની ગલ્ફસ્ટ્રીમ V ખાલી પગ જેટ સનદ વ્યક્તિગત જેટ સનદ ટક્સન પાલતુ જેટ કિંમત ખાનગી જેટ પર પાલતુ ખાનગી વિમાન ચાર્ટર્સ મેમ્ફિસ ખાનગી વિમાન ચાર્ટર ટક્સન ખાનગી વિમાન ભાડા મેમ્ફિસ ખાનગી વિમાન ભાડા ટક્સન ખાનગી જેટ સનદ અરકાનસાસ ખાનગી જેટ સનદ કંપની ડેલવેર ખાનગી જેટ સનદ કંપની સાન ડિએગો ખાનગી જેટ સનદ કંપની વ્યોમિંગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ ડેલવેર ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સાન ડિએગો ખાનગી જેટ સનદ ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ સનદ પાલતુ મૈત્રીપૂર્ણ ખાનગી જેટ સનદ કિંમત ડેલવેર ખાનગી જેટ સનદ કિંમત ફ્લોરિડા ખાનગી જેટ સનદ ભાવો સાન ડિએગો ખાનગી જેટ સનદ કિંમત ટેનેસી ખાનગી જેટ સનદ દર ફ્લોરિડા ખાનગી જેટ સનદ દર ટેનેસી ખાનગી જેટ સનદ સેવા ડેલવેર ખાનગી જેટ સનદ સેવા સાન ડિએગો ભાડું વ્યોમિંગ માટે ખાનગી જેટ ખાનગી વિમાન ચાર્ટર વિસ્કોન્સિન ભાડું મેમ્ફિસ માટે ખાનગી વિમ��ન ખાનગી જેટ વ્યોમિંગ ભાડે વિસ્કોન્સિન ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત\nકૉપિરાઇટ © 2018 https://www.wysluxury.com- આ વેબસાઇટ પર જાણકારી માત્ર સામાન્ય માહિતી હેતુઓ માટે છે. બધા સ્થાનો વ્યક્તિગત માલિકી અને સંચાલન કરવામાં આવે છે. - સામાન્ય જવાબદારી અને કામદાર વળતર. તમારા વિસ્તાર માં તમારા સ્થાનિક વ્યાવસાયિક પ્રતિનિધિત્વ સેવા સાથે સંપર્કમાં વિચાર ****WysLuxury.com નથી સીધી કે આડકતરી છે \"એર કેરિયર\" અને માલિક અથવા કોઈ પણ એરક્રાફ્ટ કામ કરતું નથી.\nવેચાણ માટે ખાનગી જેટ\nએક મિત્રને આ મોકલો\nતમારા ઇમેઇલ પ્રાપ્તિકર્તા ઇમેઇલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97", "date_download": "2018-12-12T17:58:11Z", "digest": "sha1:GURYNHRFUQIOUGJVVZMSNBIAMCHDLXBG", "length": 3443, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રૅશનિંગ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરૅશનિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજરૂરની વસ્તુઓની (સરકારે) નિયત ફાળવણી કરવી તે; માપબંધી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-10-tasviro-joi-ne/", "date_download": "2018-12-12T17:08:24Z", "digest": "sha1:QSM7ZCCSTGSNHBJYTQUPIJYTUGJWFOH2", "length": 19473, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "આ 10 તસ્વીરોને જોઇને તમે પણ કહેશો કે ઊંઘ સમય અને સ્થાનની પરવાહ નથી કરતી.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્ર�� ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ 10 તસ્વીરોને જોઇને તમે પણ કહેશો કે ઊંઘ સમય અને સ્થાનની...\nઆ 10 તસ્વીરોને જોઇને તમે પણ કહેશો કે ઊંઘ સમય અને સ્થાનની પરવાહ નથી કરતી….\nદુનિયામાં લોકોને જાત-જાતની આદતો હોય છે. કોઈને પુસ્તકો વાંચવાની, તો કોઈને ચા પીવાની, તો કોઈને નખ ચાવવાની. તેઓ આદતથી મજબુર હોય છે. સાથે જ આ આદત જરૂરત બની જાતી હોય છે. અમે અહી વાત કરી રહ્યા છીએ સુઈ રહેલા લોકોની, જે તેઓ પોતાની આ આદતોના ચાલતા ગમે ત્યાં, ગમે તે રીતે સુઈ જાતા હોય છે. ઊંઘ હર કોઈ માટે જરૂરી હોય છે તે તો તમને ખબર જ છે. તમે ખુદ જ જોઇલો આ તસ્વીરો.\n1. ઊંઘ સમય અને સ્થાનની પરવાહ નથી કરતી. 2. આને કહેવાય ચિંતા વગરની ઊંઘ. પોતાની બાજુમાં બેસેલા અન્યને પણ તકિયો સમજીને સુઈ જાતા હોય છે.\n3. ઓફિસમાં પણ સુવાથી બાજ નથી આવતા આવા લોકો.\n5. આ સાહેબ બુકો પર જ સુઈ ગયા.\n6. લોકો હવે પુસ્તકોની જગ્યાએ લેપટોપનો સહારો લેવા લાગ્યા છે.\n7. અભ્યાસ નાં નામ પર બાળકોને ઊંઘ આવી જાતી હોય છે.\n8. ટ્રેઈનમાં સુવું એક અલગ જ મજા હોય છે.\n9. અમુક લોકોની આદત હોય છે કે ઉભા ઉભા જ સુવાની.\n10. ઊંઘની આદત આદમીને જુગાડું બનાવી દે છે. લેખન સંકલન: રીના ઠક્કર\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ ��ેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleદુલ્હનના સાસરે પહોંચતા જ થવા લાગી ઉલ્ટીઓ, દુલ્હાએ કરાવી જાંચ, કારણ જાણતા સરકી ગઈ પગ નીચે થી જમીન….\nNext articleપલાળેલા ચણાનું સેવન કરવાથી થાય છે અધધધ ફાયદા….જાણો છો તમે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nશનિ અમાવસ્યાના દિવસે કુંડળીમાં રહેલ પિતૃદોષ નિવારણ કેવી રીતે કરવું…\nઅભિષેક ને બેરોજગાર કહીને હસ્યા લોકો, એશ્વર્યા પણ ભડકી – અભિષેકએ...\nરસ્તા પર ફ્રૂટ ની લારી લગાવનારો વ્યક્તિ મિનિટોમાં જ બની ગયો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%A1%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-12-12T17:56:38Z", "digest": "sha1:THNDZPAN5KGVGYXZJB24FYQ63CD4ITKW", "length": 3317, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખડબાદાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખડબાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-life-inside-the-coffin-size-house-in-hong-kong-gujarati-news-5797079-PHO.html", "date_download": "2018-12-12T17:10:35Z", "digest": "sha1:LGIX7GOPSYSJFW2P7S2VCI47QHE4AHEZ", "length": 5979, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "life inside the coffin size house in Hong Kong | અહીં લોકોની LIFE છે 'નર્ક' જેવી, જાનવરોની જેમ પિંજરા જેવા ઘરમાં રહેવા મજબૂર", "raw_content": "\nઅહીં લોકોની LIFE છે 'નર્ક' જેવી, જાનવરોની જેમ પિંજરા જેવા ઘરમાં રહેવા મજબૂર\nહોંગકોંગમાં કોફીનની સાઈઝના 6 ફુટ લાંબા અને અઢીથી ત્રણ ફુટ પહોળા ઘર અને કયુબિકલ્સ ભાડે લેવા પણ મોંઘા છે\nઇન્ટરનેશનલ ડેસ્ક: હોંગકોંગને દુનિયાના સૌથી અમીર શહેરોમાંથી એક ગણવામાં આવે છે, જ્યાં પ્રતિ વ્યક્તિ આવક 56,701 ડોલર (38 લાખ રૂપિયા) છે. આમ છતાં અહીં રહેતા લોકોની હાલત જાનવરોથી પણ ખરાબ છે. લાખોની સંખ્યામાં લોકો મેટલ વાયરના બનેલા નાના-નાના પીંજારા જેવા ઘરોમાં રહેવા માટે મજબૂર છે. ત્યાં જ કેટલાક રહેઠાણો કયુબિકલ હોમ્સ જેવા પણ છે. કોફીન જેટલી સાઈઝના ઘરનું ભાડું પણ અહીં મોંઘુ હોય છે.\nઆગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ અહીં કેવી સ્થિતિમાં રહે છે લોકો તેની તસવીરો...\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/05/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%93/", "date_download": "2018-12-12T17:22:31Z", "digest": "sha1:MHIFZNSPHGYIMHC2ICTTZ7LCL6AE3EHG", "length": 4307, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "સારી બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવા માટે એરિયન પાંચ રોકેટ દ્વારા જીસેટ-૧૧ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડાયો. પ્રધાનમંંત્રીએ ઇસરોને અભિનંદન આપ્યા. | ESD | ગુજરાતી", "raw_content": "\nસારી બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવા માટે એરિયન પાંચ રોકેટ દ્વારા જીસેટ-૧૧ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડાયો. પ્રધાનમંંત્રીએ ઇસરોને અભિનંદન આપ્યા.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી ભારે સૌથી મોટા અને સૌથી શÂક્તશાળી ઉપગ્રહ જીસેટ -૧૧ના સફળતાપૂર્વ પ્રક્ષેપણને માટે ઇસરોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્‌વીટ સંદેશાંમાં શ્રી મોદીએ કહ્યું કે, અતિ આધુનિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની બહુ મોટી સિદ્ધિ છે. જેનાથી દૂર દૂરના વિસ્તારોને જાડાતા કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે, ભારતને વિજ્ઞાનીઓ માટે ગર્વ છે. જેમણે ઉચ્ચકક્ષાના ધોરણો, સિદ્ધિઓ અને સફળતાને જાળવી રાખીને નવી શોધોને જાળવી રાખી છે. તેમણે ઉમેર્યું કે, આ નોંધપાત્ર કામથી દરેક ભારતીયને પ્રેરણા મળે છે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/51-varsh-pahela-je-mrut-vykti/", "date_download": "2018-12-12T17:22:48Z", "digest": "sha1:DV3P2BEP5DKORZWI6KGQU7U6SIM5UAHX", "length": 25020, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "51 વર્ષ પહેલા જે મૃત વ્યક્તિ ને બરફ માં જમાવીને રાખ્યો હતો, હવે તેને જીવિત કરવાનું છે અમેરિકા, વૈજ્ઞાનિકો એ જણાવી જીવિત કરવાની ટેક્નિક.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશ��� બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દ��કરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ન્યુઝ 51 વર્ષ પહેલા જે મૃત વ્યક્તિ ને બરફ માં જમાવીને રાખ્યો હતો,...\n51 વર્ષ પહેલા જે મૃત વ્યક્તિ ને બરફ માં જમાવીને રાખ્યો હતો, હવે તેને જીવિત કરવાનું છે અમેરિકા, વૈજ્ઞાનિકો એ જણાવી જીવિત કરવાની ટેક્નિક….\nઅમેરિકા ની વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ જલ્દી જ દુનિયામાં સૌથી પહેલા જમાવીને રાખેલા એક મૃત વ્યક્તિ ને ફિરથી જીવિત કરી શકે છે. એમરિકાના મિશિગન ના ક્રાયોનિક્સ ઇન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ ડેનિસ કોવાલ્સ્કી એ આ વિચિત્ર બાબતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 1967 મી પહેલી વાર કોઈ એક વ્યક્તિ ના મૃત્યુ પછી તેને બરફ માં જમાવીને રાખવામાં આવ્યું હતું, એ જ ઉમ્મીદ માં કે ભવિષ્ય માં તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે. આ વ્યક્તિ નૂ નામ ‘જેમ્સ બેડફોર્ડ’ હતું. વાત 1965 ની છે. મૃત્યુ પછી ના જીવન પર રિસર્ચ કરનારી સંસ્થા ‘लाइफ एक्सटेंशन सोसायटी’ એ ઓફર આપી કે તે કોઈપણ એક વ્યક્તિના મૃત્યુ પછી તેઓને સાંભળીને રાખી શકે છે. સોસાયટી દ્વારા બતાવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ ના શરીર ને જમાવીને રાખવામાં આવશે, જેના પછી તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે. તેના માટે જેમ્સ બેડફોર્ડ નામના અમેરિકા ના એક પ્રોફેસર જે કિડની કેન્સર થી પીડિત હતા અને તે સમયમાં તેનો ઈલાજ સ��ભવ ન હતો. માટે તેમણે પોતાની પુરી સંપત્તિ સોસાયટી ને દાન કરીને પોતાનું શરીર જમાવાની ઈચ્છા જાહેર કરી હતી. તેના પછી 1967 માં તેની મૃત્યુ પછી તેને ક્રાયોપ્રિઝર્વેશન ના દ્વારા જમાવીને રાખવામાં આવ્યા હતા, જે આજે 51 વર્ષ પછી પણ મોજુદ છે. ટેસ્ટ માં આવ્યું સામે, મગજ રહે છે જીવિત:\nઘણા એવા વૈજ્ઞાનિકો નું માનવું છે કે કોઈપણ ને એકદમ ઠંડા માહોલમાં જમાવી દીધા પછી તેને ફરીથી જીવિત કરી શકવાની સંભાવના છે. આવો પ્રયોગ સસલા પર પણ કરવામાં આવ્યો હતો. એક સસલા ને મગજના ક્રાયોનિક્સ ટેક્નિકથી ખુબ જ ઠંડી જગ્યા પર રાખવામાં આવ્યો હતો. તેનું મગજ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત હતું. જો કે વૈજ્ઞાનિકો માને છે કે કોઈ મૃત સસલું અને મૃત વ્યક્તિ ના મગજને ફરીથી જીવંત કરવામાં ઘણો એવો ફરક છે.\nપણ ખુબ જ જલ્દી આવું થઇ શકશે: જો કે, ડેનિસ નું માનવું છે કે તેઓ આ ટેક્નિક ની નજીક પહોંચી ચુક્યા છે. આગળના દસ વર્ષોમાં ક્રાયોપ્રીઝર્વેશન કે કોઈને ખુબ જ ઠંડા માહોલમાં રાખીને ફરીથી તેમાં જીવ નાખવો, એક સામાન્ય બાબત બની જાશે.\nજો જીવિત થયા મુર્દા: ડેનિસે જણાવ્યું કે વૈજ્ઞાનિકો આ વાત પર પણ સ્ટડી કરી રહ્યા છે કે ક્રાયોપ્રિઝર્વેશન દ્વારા જીવિત થયેલા લોકો કઈ પ્રકરના હશે. તે એ વાત પર નિર્ભર કરશે કે તે જામ કરી દેનારાઓને કેટલા સમય પછી જીવિત કરે. અમુક લોકો કહે છે કે તેમાં ત્રીસ થી ચાલીસ વર્ષ લાગશે. બની શકે છે કે આટલા સમય પછી તે વ્યક્તિના જીવિત થવા પર તેના પૌત્ર-પૌત્રી તેના સ્વાગત માટે ઉભેલા હોય.\nપણ જો ફરીથી જીવિત થવામાં સો વર્ષ કે તેનાથી વધુ સમય લાગે તો તેના પરિવાના લોકો તેને ભૂલી ચુક્યા હશે. આ સિવાય આવા દૌર માં જીવિત થનારા લોકોને અન્ય ચુનૌતીઓનો સામનો પણ કરવો પડી શકે છે.\nઘણા વજ્ઞાનિકો એ ગણ્યું પાગલપન: વૈજ્ઞાનિકો નું એક વર્ગ આ ટેક્નિકનું સમર્થન કરે છે તો અમુક તેને પૈસા ની બરબાદી, મુરખામી અને ગાંડાપણું જણાવે છે. અમુક નું માનવું છે કે મૃત્યુ ને ચુનૌતી આપવી અને મુર્દા માં ફરીથી જીવ પૂરવો અસંભવ છે. ફરીથી જીવિત થયેલા મગજનો મતલબ છે કે મૃત્યુ ને હરાવી નાખવી. મૃત્યુ કોઈપણ સજીવ નો એક ખાસ હિસ્સો છે. તેનો વિનાશ, નવા પ્રકારના સવાલો ઉભા કરી શકે છે. એક વૈજ્ઞાનિકે કહ્યું કે, “आप प्रकृति को चुनौती देने को सोच रहे हैं, तो आप पागल हैं “\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પ���ંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleરિપોર્ટ નો દાવો-ભારતથી 4,000 કિલોમીટર દૂર આવશે પ્રલય, પાણીમાં સમાઈ જાશે પૂરું શહેર…\nNext articleમાં લક્ષ્મી નુ વાહન ઘુવડ આવી રીતે બનાવે છે માલામાલ….વાંચો ઘુવડ સાથે જોડાયેલી પ્રચલિત માન્યતાઓ\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં કરવા જઈ રહ્યા છે અદ્ભુત કાર્ય…વાંચો અહેવાલ\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં , ને બનાવો એકદમ નવું જેવુ જ ચમકદાર..\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nવડોદરાનો યુવાન : મનન શાહ 30 Under 30 – માત્ર 21ની...\nઅંબાણીની Grand પાર્ટીમાં દીકરી સાથે પહોંચી રૂપસુંદરી ઐશ્વર્યા, શાહરૂખ-કૈટરીના પણ થયા...\n23, ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/gharma-vaprata-ajma-fayda/", "date_download": "2018-12-12T16:00:44Z", "digest": "sha1:MQR52U5BSKQ4TOPM2UPXZWUATGM4TKTI", "length": 21874, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "ઘરમાં વપરાતા અજમાના આટલા બધા ફાયદા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય...8 ફાયદા વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વા��્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome સ્વાસ્થ્ય ઘરમાં વપરાતા અજમાના આટલા બધા ફાયદા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય…8 ફાયદા...\nઘરમાં વપરાતા અજમાના આટલા બધા ફાયદા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય…8 ફાયદા વાંચો\nસામાન્ય રૂપે દરેકના ઘરમાં મસાલા રૂપે અજમો વાપરતા હોય છે. પરંતુ તમે નથી જાણતા કે અજમાના આટલા બધા ફાયદા છે. અજમો સૌ પ્રકાર અન્ન સરળતાથી પચવામાં મદદ રૂપ થાય છે . અજમો આશરે એકથી બે ફૂટ ઊંચા છોડ માં થાય છે એનો ઔષધમાં ઉપયોગ થાય છે.\nઅજમો સહેજ સ્વાદમાં તીખો કડવો રુચિ ઉત્પન્ન કરનાર ,ફેફસાની સંકોચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક આપના શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધનાશક ચાંદા મટાડનાર, કફ વાયુના રોગો મટાડનાર ,ગર્ભાશયને ઉત્તેજિત કરનાર કૃમિનાશક છે. એ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર ,આહાર પચાવનાર ,પિત કરનાર માટે હિતકારક ,મૈથુન શક્તિ વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, મસા પાઈલ્સ ,કફના રોગો ,ઉદરશૂળ ,આફરો, સ્નાયુ ખેંચાવા ,કરમિયા ,શુક્ર દોષ ના રોગો , ઉદર ના રોગો ,બરોળના રોગો અને રદય ના રોગોનો નાશ કરે છે.\nઅજમો મૂત્રપિંડને ઉર્જા આપનાર અને શક્તિવર્ધક છે.\n21.8 ટકા ક્ષારતેમજ તેમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ ,પોટેશિયમ , સોડિયમ ,નિકોટિનિક એસિડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્વ મળી આવે છે.\n1) શીળસ મા અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.\n2) અજમાનો અડધી ચમચી ચૂર્ણ તેમાં અડધી ચપટી સંચળ પાણી સાથે રોજ સવારે અને રાતે લેવાથી ઉપરની તકલીફ દૂર થાય છે.\n3) જમ્યા પછી અજમાને ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.\n4) જુની કબજિયાતને લીધે મળવાથી દુર્ગંધ હોય જુની વાછૂટ પણ દુર્ગંધ મારતી હોય. તેમજ કફ શ્વાસ કે તાપમાન દુર્ગંધ દૂર કરવા માટે અડધી ચમચી અજમો રોજ રાતે મુખવાસની જેમ ચાવીને ખાવો. તેમજ અજમામાં થોડું સંચળ નાખીને ખાવાથી પણ સારું પરિણામ મળશે.\n5) અડધી ચમચી અજમો નાખી તેની ઉપર નવશેકું ગરમ પાણી પીવાથી શરદી-કફ ના રોગો અરુચિ, અપચો ,ગેસ ઉદરશૂળ વગેરે મટે છે.\n6) બહુમુત્રતા ની તકલીફ હોય તો અડધી ચમચી અજમો અને એક ચમચી કાળા તલ સાથે ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.\n7) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખૂબ ચાવીને ખાવાથી શરીરની આંતરિક ગરમી મટે છે.\n8) શ્વાસ રોગમાં અને કફ ના જૂના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમહિલાઓએ આ 8 કામ ન કરવું જોઈએ, જો કરશે તો ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નહીં થાય.\nNext articleઅવિશ્વાસ પ્રસ્તાવમાં રાહુલગાંધી એ કહ્યું“હા હું પપ્પુછું”.. સંસદમાં પહેલી વખત આવા દ્રશ્યો મળ્યા..\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને તમારી પણ આત્મા કંપી જશે……\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n૪ ઓગસ્ટ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો...\nઆવુ ભયાનક અને ખતરનાક આક્સિડેંટ તમે ક્યારેય નહી જોયુ .\nજો તમે આ તેલ ના છોડયુ તો હાર્ટએટેક માટે તૈયાર રહો,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-09-2018/87316", "date_download": "2018-12-12T17:12:17Z", "digest": "sha1:2YOZZ3MK2JVN5GHCDXQDFXA45YAYFHMP", "length": 15582, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "પેટલાદના પાળજમા યુવતીની બાબતે ઉશ્કેરાયેલ કાકાને ભત્રીજાએ ધોકાવ્યો", "raw_content": "\nપેટલાદના પાળજમા યુવતીની બાબતે ઉશ્કેરાયેલ કાકાને ભત્રીજાએ ધોકાવ્યો\nપેટલાદ;તાલુકાના પાળજ ગામે ગામની છોકરી લાવવા બાબતેની વાતો કરવાને લઈને ઉશ્કેરાયેલા ભત્રીજા અને બીજા બે જણાએ કાકા સાથે ઝઘડો કરીને માર મારતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.\nમળતી વિગતો અનુસાર ફરિયાદી મફતભાઈ શનાભાઈ પરમાર આજે સવારે અગિયાર વાગ્યે ઘરે હાજર હતા ત્યારે ભત્રીજો સુનીલ ઉદેસિંગ પરમાર આવી ચઢ્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને તુ એમ કેમ કહે છે કે, હુ ગામની છોકરી લાવેલ છે તેમ જણાવીને પોતાની પાસેની લાકડીથી બરડા તથા શરીરે માર માર્યો હતો. સુનીલનું ઉપરાણું લઈને વીરસિંગ શનાભાઈ પરમાર તથા નિર્મલભાઈ ઉદેસિંગ પરમાર આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્�� દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nનવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST\nજેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST\nજૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST\nકાલે નરેન્દ્રભાઇ ઇન્દોરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબની ધર્મવાણી સાંભળશે access_time 11:47 am IST\nવિજય માલ્યાના મામલે જેટલીના રાજીનામાની ���ાહુલ દ્વારા માંગણી access_time 7:27 pm IST\nપાઇલોટ સહિત તમામ મહિલા કર્મચારીઓ સાથેની એર ઇન્‍ડિયાની સેવાઓથી અમેરિકન મહિલા વૈજ્ઞાનિક પ્રભાવિતઃ ન્‍યુયોર્કથી ન્‍યુદિલ્‍હી સુધીના સરળ અને કોઇપણ જાતની તકલીફ વગરના ઉડાન, તથા શ્રેષ્‍ઠ સેવાઓ સાથે સમયસર લેન્‍ડીંગ બદલ મહિલા કર્મચારીઓને બિરદાવ્‍યા access_time 10:17 pm IST\nસ્વાઇન ફલૂનો પહેલો 'શિકાર': ભાલકા તિર્થની સગર્ભાનું રાજકોટ સિવિલમાં મોતઃ આજે ૩ દર્દી દાખલ-બે પોઝિટીવ access_time 11:43 am IST\n'તારામાં ખામી હોવાથી દીકરીને જન્મ આપ્યો છે' કહી સોહમનગરમાં મીરા જાદવને સાસરીયાનો ત્રાસ access_time 4:17 pm IST\nપ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે રાજકોટ હવે વૈશ્વિક સ્તરે વિજેતા બનવાની રેસમાં : વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઇટલ મેળવ્યું access_time 4:15 pm IST\nભાવનગરના ધારાસભ્ય વાઘાણીના જન્મ દિવસની ઉજવણી access_time 11:56 am IST\nવિસાવદરના કાલસારીના સંદિપ સાવલીયા 'કૌન બનેગા કરોડપતિ'માં ૨૫ લાખ જીત્યો access_time 3:53 pm IST\nજામકંડોરણામાં રાજકોટના રીતુલના બેંક ખાતામાંથી ગઠીયાએ ૧.ર૮ લાખ ઉપાડી લીધા access_time 4:16 pm IST\nપૂર્વ પ્રેમિકાની આત્મા હેરાન કરતી હતી : ચિઠ્ઠીમાં ખુલાસો access_time 7:17 pm IST\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી 19 મીથી અમદાવાદમાં IIM-A માં લેશે ક્લાસીસ access_time 9:15 am IST\nભારતી આશ્રમ ખાતે PSIનો નોટો ઉડાવતો વિડિયો વાયરલ access_time 8:11 pm IST\nએર એશિયાની માકેદાર ઓફર: માત્ર 1099માં હવાઈ મુસાફરી access_time 9:59 pm IST\n૮ પૌત્ર-પૌત્રી અને મોટો પરિવાર ધરાવતા આ દાદી આપશે ૪ બાળકોને જન્મ access_time 3:46 pm IST\nચીનમાં હુમલાખોરે આવું કરતા પાંચ લોકોને ગંભીર ઇજા access_time 6:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ access_time 10:06 pm IST\n‘‘ગણપતિ બાપા મોરીયા'': અમેરિકાના સાન્‍તા કલારા કાઉન્‍ટી,સાન જોસ કેલિફોર્નિયામાં ૧૫ તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ ‘‘ગણેશ ઉત્‍સવ'' ઉજવાશેઃ ડીજે દાંડીયા, મ્‍યુઝીક, તથા ફટાકડાની આતશબાજી સાથે વિધ્‍ન હર્તાના દર્શન અને આરતીનો લહાવો access_time 10:04 pm IST\nઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇ��ના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે access_time 10:05 pm IST\nઅમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ access_time 12:41 pm IST\nસચિનનો પરિવાર લાલબાગ ચા રાજાના શરણે access_time 3:48 pm IST\n15મીથી 14મોં એશિયા કપઃ23 વર્ષ બાદ સંયુક્ત અરબ અમીરાત કરશે યજમાની access_time 9:49 pm IST\nગુડ્ડન… તુમસે ના હો પાયેગા સેટ પર નિશાનસિંહે કો-સ્ટારને છીંકી દીધો તમાચો access_time 5:08 pm IST\nયે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' ફેમ કાર્તિકની બહેનની થઇ સગાઇ: તસ્વીર થઇ વાઇરલ access_time 5:07 pm IST\nટીવી સ્ટાર શ્રધ્ધાના ડાન્સએ ચાહકોને કર્યા આકર્ષિત access_time 10:17 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/01/23/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:55:22Z", "digest": "sha1:DVXF5SW3IZ4YPKZB62Z72MQP7P653CNU", "length": 7174, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી\nમહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી\nમહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા\nપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી\nઆનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને મહિલાઓ માટે વિવિધ લાભદાયી યોજનાઓ અમલમાં મુકીને દરેક જગ્યાએ મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવાની જાહેરાતો કરી હતી. પરંતુ આનંદીબેને તેમના ગામમાંજ યોજાયેલા એક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં પુરુષની સમખામણીમાં મહિલાઓને નીચે સ્થાન આપતા આનંદીબેનની મહિલા સશક્તિકરણની વાતો જાહેરમાં પોકળ સાબિત થઈ હતી.\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના ગતિશીલ ગુજરાતમાં મહિલાઓ માટે અનેક લાભદાયી યોજનાઓ અમલમાં મુકી હતી. રાજ્ય��ી મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવા માટે ૫૦ ટકા મહિલા અનામત જાહેર કરી હતી. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે રાજ્યમાં ઠેર-ઠેર મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કર્યા હતા. ત્યારે આનંદીબેન પટેલે ગત તા.૧૭-૧ ના રોજ તેમના વતનમાં યોજાયેલા સાર્વજનિક પુસ્તકાલયના મકાનના લોકાર્પણના કાર્યક્રમની બેઠક વ્યવસ્થામાં પુરુષો માટે ખુરશીઓ મુકવામાં આવી હતી. જ્યારે મહિલાઓને નીચે જમીન ઉપર બેસાડવામાં આવ્યા હતા. આ સમયે ગામના તથા બહારગામથી આમંત્રિત કરાયેલ મહેમાનોમાં આનંદીબેન પટેલની મહિલા સશક્તિકરણની વાતોનો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે આનંદીબેન પટેલે આજદીન સુધી ભલે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પુરુષ સમકક્ષ ગણવાની વાતો કરી હોય, પરંતુ આજે તેમનાજ વતનમાં તેમની ખોટી વાતોનો ફુગ્ગો ફુટી ગયો છે. જોકે આ કાર્યક્રમમાં રાજ્ય મહિલા આયોગના ડિરેક્ટર વર્ષાબેન પટેલ માટે પણ બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ પણ આખા કાર્યક્રમમાં ઉભા રહ્યા હતા. ત્યારે બીજી મહિલાઓની તો ક્યાં વાતજ રહી\nકડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી\nવિસનગર પાલિકાની જનરલમાં લેવાયેલો નિર્ણય એક દિવસ પાણી કાપ-ગામતળમાં ડોર ટુ ડોર બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/05/page/2/", "date_download": "2018-12-12T17:12:36Z", "digest": "sha1:FR4CBXOTFTYNHUY6EGWBH55AQAXMMPU3", "length": 8744, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "May 2018 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nવિસનગરમાં સરકારના ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફક્ત તાયફો – વડુના ખેડુત પ્રશ્નના નિવારણ માટે ૧૦ વર્ષથી ધક્કા ખાય છે\nવિસનગરમાં સરકારના ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફક્ત તાયફો વડુના ખેડુત પ્રશ્નના નિવારણ માટે ૧૦ વર્ષથી ધક્કા ખાય છે (પ્ર.ન્યુ. સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર એ.એન.સોલંકીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીડીઓ વિજયભાઈ ચૌધરી, સબ રજીસ્ટ્રાર એ.ડી.ચૌહાણ, સીટી સર્વે ઓફીસર ગોહિલ, પુરવઠા ક્લાર્ક જયાબેન રબારી, સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૦…\nપાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ લાલચમાં ફસાયા વગર થયેલ કામગીરીમાં ખોદકામ કરવાની હઠ પકડતા – પાલિકા કોન્ટ્રાક્ટરનુ બે ટન સળીયા ચોરીનુ કૌભાંડ પકડાયુ\nપાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલ લાલચમાં ફસાયા વગર થયેલ કામગીરીમાં ખોદકામ કરવાની હઠ પકડતા પાલિકા કોન્ટ્રાક્ટરનુ બે ટન સળીયા ચોરીનુ કૌભાંડ પકડાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોની કામગીરી ઉપર કોઈ દેખરેખ નહી હોવાથી તેમજ કોન્ટ્રાક્ટરો લાલચથી આંજી દેતા તેમને જાણે છુટ અપાઈ હોય તેમ આડેધડ કામ કરી રહ્યા છે. જેમાં પાલિકાની ગ્રાન્ટ અને સ્વભંડોળ નાણાંનો ભારે…\nકલેકટરશ્રી મહેસાણાને સદર અર્પણ પ્રિમોન્સુન મિટીંગનો ફિયાસ્કો – ખેરાલુ મામલતદારે અધિકારીઓને તતડાવ્યા પછી દોડતા થયા\nકલેકટરશ્રી મહેસાણાને સદર અર્પણ પ્રિમોન્સુન મિટીંગનો ફિયાસ્કો ખેરાલુ મામલતદારે અધિકારીઓને તતડાવ્યા પછી દોડતા થયા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ ખાતે કલેકટરશ્રીની સુચનાથી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી માટે રપ-પ-ર૦૧૭ના રોજ મિટીંગ મળી હતી. જેમા પ્રચાર સાપ્તાહિકે સ્પષ્ટ લખ્યુ હતુ કે તમામ અધિકારીઓ પૈકી મોટા ભાગના અધિકારીઓ કારકુન કક્ષાના લોકોને મોકલશે અને બેદરકારી દાખવશે પરંતુ આ મિટીંગમાં તો…\nતંત્રી સ્થાનેથી… પૂર આવે ત્યારે જંગલી પ્રાણીઓ એકસંપ થઈ ઝાડ ઉપર ચડી જાય છે તેમ – કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં ૧૨ રાજ્યના પ્રાદેશિક પક્ષો મળ્યા\nતંત્રી સ્થાનેથી પૂર આવે ત્યારે જંગલી પ્રાણીઓ એકસંપ થઈ ઝાડ ઉપર ચડી જાય છે તેમ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં ૧૨ રાજ્યના પ્રાદેશિક પક્ષો મળ્યા જંગલમાં ચોમાસામાં ભારે વરસાદમાં પૂરતી સ્થિતિ સર્જાય, આખુ જંગલ પાણી પાણી થઈ જાય ત્યારે એકજ ઝાડ ઉપર સાપ, વીંછી, નોળીયો, ચીત્તો, વરુ, રીંછ આવા ખુંખાર પ્રાણીઓ ચડી જાય છે. જંગલમાં સામે મળે…\nવિસનગર પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખનો મહત્વનો નિર્ણય – સળીયા ચોરી કરનાર કોન્ટ્રાક્ટરના તમામ કામ સ્થગીત\nવિસનગર પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખનો મહત્વનો નિર્ણય સળીયા ચોરી કરનાર કોન્ટ્રાક્ટરના તમામ કામ સ્થગીત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર જમાઈપરા પાછળની પાકી કેનાલ બનાવવામાં સળીયા ચોરી કરતા ઝડપાતા આ કોન્ટ્રાક્ટરના તમામ કેનાલના કામ સ્થગીત કરવા પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ કોન્ટ્રાક્ટરના ટેન્ડરમાં રૂા.૩.૨૨ કરોડના ખર્ચે આઠ કેનાલના કામ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aavi-desigen-banavanar/", "date_download": "2018-12-12T16:32:22Z", "digest": "sha1:XE4GUJNCUIFMAMZD6HMOROJAXD755THP", "length": 19842, "nlines": 232, "source_domain": "gujjurocks.in", "title": "આવી ડિઝાઇન બનાવનાર 15 નમૂનાઓને સલામ છે બોસ - જોઈને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આવી ડિઝાઇન બનાવનાર 15 નમૂનાઓને સલામ છે બોસ – જોઈને તમે પણ...\nઆવી ડિઝાઇન બનાવનાર 15 નમૂનાઓને સલામ છે બોસ – જોઈને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો\nદુનિયામાં સમજ્યા વિચાર્યા વગર કામ કરનારાઓની બિલકુલ પણ કમી નથી. પ���ી આવા કામોનું જે પરિણામ સામે આવે છે તેને જોઈને હસી શકાય છે કે પછી માથાને પટકી શકાય છે. એવા જ અમુક હોનહાર લોકો દ્વારા કરવામાં આવેલા આ કામ ને જુઓ, તમે પણ વિચાર કરવા મજબુર બની જશો કે તેને શા માટે બનાવામાં આવું હશે\n1. આને ચોક્કસ આ કામ માટેના પુરા પૈસા નહીં આપ્યા હોય. 2. આ સડક બનાવી જ શા માટે\n3. દરવાજો પણ બનાવ્યો હોત, ત્યારે જ તો exit થઈ શકાશે.\n4. તો પછી આને બનાવાનો ફાયદો શું થયો\n5. હવે નીકળીને બતાવો:\n6. જ્યા સીડી બનાવાની હતી ત્યાં જ ઢાળ બનાવી નાખ્યો.\n7. કંઈપણ બનાવતા પહેલા માપદંડ જેવી પણ કોઈક ચીજ હોય છે:\n8. સેન્ટર માં લખ્યું હોત તો કઈક સારું દેખાત:\n9. આ વચ્ચે વળી બનવાની શું જરૂર હતી:\n10. આ શુ કોઈ ગુપ્ત રૂમનો દરવાજો છે.\n11.લો, કરી નાખ્યો દરવાજો હંમેશા માટે બંધ:\n12. રસ્તો તો એમ પણ ખુલ્લો જ છે તો આ ફાટક લગાવાનું શું કારણ છે\n13. ખુબ જ સરસ…ઇનામ ના લાયક કામ કર્યું છે.\n14. આ સીડીઓ આખરે ક્યાં જાય છે:\n15. આ જુઓ બિચારાનો હાથ ભિખારી ની જેમ બનાવી દીધો.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleપૈસા આપીને અહીં ખરીદી શકો છો તમારી મનપસંદ દુલ્હન, લાગે છે અહીં દુલ્હનોની બજાર, જાણો વિગતે….\nNext articleશરીરના આ 8 અંગોના ફરકવાનો અર્થ છે કે કંઈક મોટો લાભ થવાનો છે…વાંચો માહિતી\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમાતૃત્વ: અને બીજુ એક મારુ અમુલ્ય સપનુ મા બનવાનું હતું. લગ્ન...\nએલર્જીના આસાન અને આરોગ્યલક્ષી ઉપચારો વાંચો\nચમત્કારી શિવાલય, રોશની પડતા જ બદલવા લાગે છે રંગ, જાણો વિગતે….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ahi-vruksh-par-uge-chhe-paisa/", "date_download": "2018-12-12T16:54:25Z", "digest": "sha1:OTZM2HJZQZ5SQQNGMWWY256RPYRZIZCS", "length": 23659, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "અહીં વૃક્ષ પર ઉગે છે પૈસા, દરેક ઈચ્છાઓ થાય છે પુરી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમય વૃક્ષ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું��\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nરાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\n4 Photos: ઈશા અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા લાગી ચાંદનો ટુકડો, તો પ્રિયંકા…\n12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\n19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌથી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome અજબ ગજબ અહીં વૃક્ષ પર ઉગે છે પૈસા, દરેક ઈચ્છાઓ થાય છે પુરી, જાણો...\nઅહીં વૃક્ષ પર ઉગે છે પૈસા, દરેક ઈચ્છાઓ થાય છે પુરી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમય વૃક્ષ…\nતમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘પૈસા જાડ પર નથી ઉગતા’. પણ એક વૃક્ષ એવું પણ છે, જે આ વાતને પુરી રીતે ખોટી સાબિત કરે છે કેમ કે આ વૃક્ષને જોઈને તમે પણ હેરાની થી એ વાત કહેવા પર મજબુર બની જશો કે પૈસા તો જાડ પર ઉગે છે. લગભગ 1700 વર્ષ જુના આ વૃક્ષ પર હજારોની સંખ્યામાં સિક્કા લાગેલા છે. જે માત્ર પૈસા ઉત્પન કરવા માટે જ નહિ પણ મનની ઈચ્છાઓ પુરી કરવા માટે પણ ખુબ પ્રસિદ્ધ છે. આવો તો જાણીએ આ રહસ્યમય વૃક્ષ વિશે.\n1. દુનિયાભરના ટુરિસ્ટ આવે છે અહીં: અમે જે વૃક્ષની વાત કરી રહ્યા છીએ તે બ્રિટેનના પીક ડીસ્ટ્રીકટ માં આવેલું છે. આ વૃક્ષને લઈને દુનિયાભરમાં ખુબ જ માન્યતાઓ છે, આ વૃક્ષ પર માત્ર બ્રિટેન ના જ નહિ પણ દુનિયાભરની કરેંસી ના સિક્કાઓ જડાયેલા છે. ગુડલક અને અન્ય વિશ માટે દુનિયાભરથી લોકો અહીં આવે છે અને આ વૃક્ષ માં સિક્કાઓ દાંટી દે છે.\n2. ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે આ જગ્યા: વૃક્ષ પર ઈચ્છાઓ પુરી કરવાની ચાહતથી અહીં લગાવામાં આવેલા સિક્કાઓ સદીઓ પહેલાના છે, કેમ કે તેના પર તારીખ સદીઓ પહેલાની છે. આ વૃક્ષને લીધે આ ક્ષેત્ર ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે. આ વૃક્ષ જોવામાં ખજાનાના ઢગલા સમાન લાગે છે. આ વૃક્ષ પર એવી કોઈ જ જગ્યા નથી બચી જ્યાં સિક્કાઓ લાગેલા ન હોય.\n3. વૃક્ષ ને લઈને ઘણી એવી માન્યતાઓ: સિક્કા વાળા આ જાડને લઈને ઘણી એવી માન્યતાઓ છે, જેના ચાલતા તેના પર સિક્કા લગાવામાં આવે છે. અમુક લોકોનું માનવું છે કે વૃક્ષ પર જે કોઇ સિક્કા લગાવે છે, તેની દરેક મનોકામનાઓ પુરી થઇ જાય છે અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.\n4. વૃક્ષ પર શક્તિ નો વાસ માને છે લોકો: અમુક લોકોનું માનવું છે કે આ જાડ પર શક્તિનો વાસ રહેલો છે, તેની આસપાસ આવવાથી સકારાત્મક માહોલ બની જાય છે. તમે કેટલા પણ દુઃખી કેમ ન હોવ, એક ઉમ્મીદ તો ચોક્કસ નજરમાં આવશે. માન્યતા છે કે બીમાર વ્યક્તિ જો જાડ પર સિક્કો દાંટી દે છે તો તે જલ્દી જ સારો બની જાય છે.\n5. દરેક દેશના મળી જાશે અહીં સિક્કા: માન્યતા અનુસાર અહીં દરેક વર્ષે લોકો ક્રિસમસ પર પ્રાર્થના કરવા માટે આવે છે અને મીઠાઈઓ અને ભેંટ પણ મૂકીને જાય છે. આ વૃક્ષને ઘણીવાર ઈચ્છા વૃક્ષના સ્વરૂપે પણ ઉપીયોગમાં લેવામાં આવે છે. તમને આ વૃક્ષ પર દરેક દેશ અને દરેક સદી ના સિક્કા મળી જાશે.\n6. પ્રેમી યુગલો માટે ખુબ જ ફેમસ છે આ વૃક્ષ: પ્રેમી યુગલોની વચ્ચે આ વૃક્ષ ખુબ જ ફેમસ છે, અહીં પર સુખ-સમૃદ્ધિ ની કામના કરનારા લોકોની સાથે-સાથે પ્રેમી યુગલો પણ ખુબ જ આવે છે. પ્રેમી યુગલો પોતાના રિશ્તામાં મીઠાશ બની રહે તેના માટે સિક્કા લગાવે છે અને સાથે જ ગિફ્ટ્સ પણ મૂકીને જાય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleચટપટી ચકરી બનાવવા ની રેસિપી: ઘરે મહેમાન કે નાસ્તામાં ખાવા માટેની બેસ્ટ આઈટમ, નોંધી લો\nNext articleબૉલીવુડ ની આ 5 ભાઈ-બહેનની જોડીઓ જે બન્યા એકબીજાના પ્રેમી…વાંચો આર્ટિકલ\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી ને લોટપોટ થઇ જાશો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે, પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સ��રા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆજે રાતે શુક્રનું થશે રાશિ પરિવર્તન, એક મહિના સુધી આ રાશિઓમાં...\nઆલિયા, કરિના કપુરની ન્યૂટ્રિશન એક્સપર્ટ ઋજૂતા દિવાકરે સુરતીઓને ન્યુટ્રિશન-ફિટનેસ ટીપ્સ આપી….\nરામાયણ ના સમયના આ 20 પુરાવા જે આજે પણ છે હાજર,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/09/26/%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8/", "date_download": "2018-12-12T16:16:42Z", "digest": "sha1:JDYGD2XWJDTV6JUALTJQGVR3H7GNRAUB", "length": 6495, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો\nઅરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો\nઅરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા\nજીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો\nસરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા અને વહીવટી પ્રક્રિયાની જાણકારી માટે જીલ્લા કલેકટર કચેરી દ્વારા ટોલ.ફ્રી નંબર-૧૮૦૦ર૩૩રર૬પ જાહેર કરવામા આવ્યો છે. જેના આધારે અરજદારો પોતાની ફરીયાદ અને જરૂરી માહિતી મેળવી શકશે. આ ટ્રોલ ફ્રી નંબર ટુંક સમયમા શરુ થઈ ગયો છે તેવુ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયુ છે.\nદ્બઆજે સરકારી કચેરીઓમાં કેટલાય અરજદારો રોજે રોજ ધક્કા ખાતા નજરે પડતા હોય છે. જેમા કેટલાંક અરજદારો તો કચેરીમા થતી વહીવટી કામગીરીની જાણક���રીના અભાવે ધક્કા ખાય છે. છેવટે આવા અરજદારો પોતાનુ કામ ઝડપી પતાવવા માટે વચેટીયાનો આશરો લેતા હોય છે.જેના કારણે અરજદારને આર્થિક બોજો સહન કરવાનો વારો આવે છે. ત્યારે સરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા અને કચેરીમા થતી વહીવટી કામગીરીની જાણકારી મેળવવા માટે જીલ્લા કલેકટર આલોકકુમાર પાન્ડેએ ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ર૩૩રર૬પ જાહેર કર્યો છે. આ નંબર ઉપરથી દરેક અરજદાર કોઈપણ સરકારી અરજી કેવી રીતે કરવી, રેશનકાર્ડ અને અલગ અલગ પ્રકારના આવકના દાખલા કેવી રીતે મેળવવા, કઈ સરકારી યોજના માટે શુ કરવુ, તથા કોઈ સરકારી કર્મચારી દ્વારા કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેની જાણ કરી શકશે. આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાંં આવ્યો છે તેવુ જીલ્લા કલેકટર કચેરી દ્વારા જણાવવામા આવ્યુ છે.\nરોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ\nપાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/01/29/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%81%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B/", "date_download": "2018-12-12T16:38:50Z", "digest": "sha1:JKP7BSE4PNJDGKWXU5CDJMW6OFNUTNYH", "length": 7969, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે \nગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે \nગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે \nગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આગામી તા.૧-ર-ર૦૧૮થી આદેશ કરવામા આવ્યો છે કે જે ખેડુત ભાઈઓને રાસાયણીક ખાતર ખરીદવુ હશે તો તેણે આધારકાર્ડ અને અંગુઠો આપવો પડશે. તો શું ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે તેવુ એક અખબારી યાદીમાં મુકેશભાઈ દેસાઈ જણાવે છે.\nતઘલખી કાયદાનો વિરોધ કરવા માટે ખેરાલુ, સતલાસણા અને વડનગરના ખેડુતો આ નિર્ણયનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. ત્રણે તાલુકાના ખેડુતો આ ���િર્ણયનું પાલન નહી કરે, ખેડુતો આ ઝંઝટમાં પડવા માંગતો નથી. ખેડુતોની માંગણી છેકે આ કાળો કાયદો રદ કરવામા આવે. નહી તો ૧-ર-ર૦૧૮ ના રોજથી ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના ખેડુતો ચક્કાજામ કરશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે. સરકારને આ રીતે ખેડુતોને પરેશાન કરવાનો કોઈ અધિકાર નથી. વર્તમાન ભાજપ સરકાર નવા નવા નિયમો બનાવીને ખેડુતોને પરેશાન કરવાનું બંધ કરે તેવુ આ વિસ્તારના ખેડુત આગેવાન મુકેશભાઈ દેસાઈ સખ્ત શબ્દોમાં જણાવે છે. આ બાબતે ટુંક સમયમાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના ખેડુતોની મિટીંગ બોલાવવામાં આવશે અને આગામી કાર્યક્રમ ઘડવામા આવશે. આ આયોજનમાં સતલાસણા તાલુકાના જયંતિભાઈ પટેલ, જિતેન્દ્રસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઠાકોર, હિતેશભાઈ ચૌધરી, મોંઘીબેન ચૌધરી, કેદારસિંહ ચૌહાણ, સમરસિંહ પરમાર, ખેરાલુ તાલુકાના જયમીયતખાન પઠાણ, પહાડજી રાણા, ગોવિંદભાઈ રાવત, જીતુભાઈ ચૌધરી, નટુભા ડભાડ, ઈબ્રાહિમખાન તુંવર, ડી.કે.ચૌધરી, દેવજીભાઈ ચૌધરી, અભેરાજભાઈ ચૌધરી સાથે આંદોલન કરવામા આવશે.\nમુકેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે ખાતર પરનો જી.એસ.ટી. ખેડુતોના વપરાશની વિવિધ ચિજવસ્તુઓ જેવી કે ટપક સિંચાઈ, ટ્રેકટર તેના પાર્ટસ, ખેડુતોના ઓજારો ઉપર જી.એસ.ટી. લાગુ કર્યા છે તે રદ કરવામા આવે તેવી પણ માંગણી ખેડુતો કરશે. ખેડુતોને રાયડો, દિવેલા, મગફળી, ઘઉં, વરીયાળી, કપાસ જેવી ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો આપવામા આવે તેવી માંગણી કરવામાં આવશે. ખેડુત આંદોલનમાં ભાગ લેવા માટે મુકેશભાઈ દેસાઈનો મો.નં.૯૪ર૭૯ ૮૮૮૪પ ઉપર સંપર્ક કરવો. અને છેલ્લે મળતી માહિતી મુજબ દુધ શિત કેન્દ્ર પાસે ૧-ર-ર૦૧૮ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ચક્કાજામનો ખેડુતો કાર્યક્રમ કરવાના છે.\nઅમદાવાદ-ગાંધીનગરથી આવતા વાહનચાલકો ભુલા પડે છે ત્યારે કડા રોડ ઉપર દિશા સુચક બોર્ડ કેમ નહી\nમુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%A1%E0%AA%95%E0%AA%A6%E0%AA%A1%E0%AA%95%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B", "date_download": "2018-12-12T17:59:47Z", "digest": "sha1:Z3DEEK773H3RAQMWH7IS2SCY4VM6QABP", "length": 3423, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અડૂકદડૂકિયો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમા���ી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅડૂકદડૂકિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબંને પક્ષમાં હોય-અસ્થિર હોય તેવો માણસ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=4893955314417664&ret=%2F", "date_download": "2018-12-12T17:13:06Z", "digest": "sha1:MWTFUNOQOBOZMBLG3KBRII3TGIEBUIXU", "length": 13934, "nlines": 19, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો દીપક સોલિયા ની ગુજરાતી વાર્તા જૂનો પ્રેમ, નવી ફ્રેમ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dipak Soliya's Gujarati content juno prem navi frame on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "જૂનાં પ્રેમી-પ્રેમિકા સાથે પનારો પાડવાની કળા\nતેર વર્ષ પહેલાં મુંબઈના વિખ્યાત ઓલિવ પબમાં એક રાતે સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચે ઝઘડો થઈ ગયેલો. ઝપાઝપીમાં રણબીરનું શર્ટ ફાટેલું. એ વખતે રણબીર ફિલ્મસ્ટાર નહોતો. તેની ઓળખ ફક્ત નીતૂ-રિશીના દીકરા તરીકેની જ હતી. તો, નશો ઉતર્યા બાદ બીજા દિવસે સલમાન પહોંચ્યો રણબીરના ઘરે. સાથે પપ્પા સલીમ ખાનને પણ એ લઈ ગયેલો (શક્ય છે કે ઘટનાની જાણ થયા પછી પપ્પા સલીમ દીકરા સલમાનને ‘કાન પકડીને’ રિશીને ત્યાં લઈ ગયા હોય). પછી તો સલમાને રણબીરની માફી માગી અને એક મસ્ત શર્ટ ભેટમાં આપ્યું. રણબીરે શર્ટ સ્વીકારી લીધું. વાત ત્યાં પૂરી થઈ, પણ ખેલ ત્યાં પૂરો ન થયો. એ ઘટનાના તેર વર્ષ બાદ ફિલ્મ 'તમાશા'ના પ્રચાર માટે હાલમાં એવું નક્કી થયું કે સલમાનસંચાલિત શો 'બિગ બોસ'માં રણબીર-દીપિકા સાથે જશે. પણ રણબીરે સલમાનવાળા શોમાં જવાની ના પાડી દીધી. આ ઇનકારનું કારણ પેલા ફાટેલા શર્ટ કરતાં કેટરીના હોવાની શક્યતા વધારે છે. સૌ જાણે છે કે કેટરીના અગાઉ સલમાનની ખાસ ફ્રેન્ડ હતી અને હવે રણબીરની ગર્લફ્રેન્ડ છે. પોતાની નવી પ્રેમિકા કેટરીનાના 'એક્સ' (જૂના પ્રેમી) સલમાનને મળવાનું રણબીરે ટાળ્યું.\nનવા સાથીના જૂના સાથી સાથે પનારો પાડવાના આવા કિસ્સા માત્ર ફિલ્મજગતમાં જ નહીં, આખા સંસારમાં વધી રહ્યા છે. આમ પણ, છોકરા-છોકરી મોડાં પરણી રહ્યાં હોવાથી આજકાલ લગ્ન પહેલાં બે-ચાર પ્રણયસંબંધો સામાન્ય બની રહ્યા છે. એમ તો લગ્ન પણ બેચાર તૂટે પછી માંડ ગાડું ચાલે કે પછી આખી જિંદગી બ્રિટિશ અભિનેત્રી એલિઝાબેથ ટેલરની જેમ લગ્ન-છૂટાછેડાનો સિલસિલો ચાલતો રહે એવા કિસ્સા પણ જોવા મળી શકે. આવામાં નવા પાર્ટનરના જૂના પાર્ટનર સાથે પનારો પાડવાના પ્રસંગો ઊભા થવાના જ.\nએક વ્યક્તિ આપણી સાથી બને ત્યાર બાદ એ અગાઉ કોની કોની સાથે કેવી રીતે કેટલી સંકળાયેલી હતી એ બધું ગૌણ બની જાય છે. હા, એ વાત સાચી છે કે પુરુષના માલિકીભાવ અને સ્ત્રીના ઇર્ષ્યાભાવને લીધે 'એક્સ' સાથેનું મિલન અકળાવનારું બની શકે. એમ તો 'એક્સ' સાથેની મુલાકાતમાં એવું જોખમ પણ રહે કે ક્યાંક 'એક્સ' સાથેની જૂની આગ ફરી ભડકી ઊઠે તો આવી સ્થિતિમાં ખરેખર તો નવા સાથીને હક છે નવી ભૂલ સુધારીને જૂના સંબંધમાં પાછા ફરવાનો. ખેર, આટલી હદે આગથી ખેલવાની હિંમત ન હોય કે પોતાના પ્રેમ પર ભરોસો ન હોય તો પણ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે 'હાલની વ્યક્તિ કે એક્સ, એ બેમાંથી વધુ સારું કોણ આવી સ્થિતિમાં ખરેખર તો નવા સાથીને હક છે નવી ભૂલ સુધારીને જૂના સંબંધમાં પાછા ફરવાનો. ખેર, આટલી હદે આગથી ખેલવાની હિંમત ન હોય કે પોતાના પ્રેમ પર ભરોસો ન હોય તો પણ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે 'હાલની વ્યક્તિ કે એક્સ, એ બેમાંથી વધુ સારું કોણ' એ સમજવા જેટલી સમજણ તો પ્રત્યેક માનવીમાં હોય જ છે. એટલે જો આપણે સારા હોઈએ તો ભલભલા એક્સ સાથેની મુલાકાત છતાં આપણી વ્યક્તિ ડગવાની નથી અને આપણે સારા ન હોઈએ તો આપણી વ્યક્તિ એક્સને ન મળે તોય ડગમગ્યા કરશે, સતત. મુદ્દો આટલો જ છેઃ આપણે સારા જીવનસાથી છીએ કે નહીં' એ સમજવા જેટલી સમજણ તો પ્રત્યેક માનવીમાં હોય જ છે. એટલે જો આપણે સારા હોઈએ તો ભલભલા એક્સ સાથેની મુલાકાત છતાં આપણી વ્યક્તિ ડગવાની નથી અને આપણે સારા ન હોઈએ તો આપણી વ્યક્તિ એક્સને ન મળે તોય ડગમગ્યા કરશે, સતત. મુદ્દો આટલો જ છેઃ આપણે સારા જીવનસાથી છીએ કે નહીં તમે સારા છો તો ફિકર કી કોઈ બાત નહીં. નથી તો ચેતતા રહેજો. જમાનો 'ખરાબ' છે. સંબંધવિચ્છેદ કે છૂટાછેડા થવામાં હવે જૂના જમાના જેટલી વાર નથી લાગતી.\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'એક્સ' સાથે પનારા પાડવાના કિસ્સા વધુ જોવા મળે છે, કારણ કે આ એક નાનકડી ઇન્ડસ્ટ્રી છે અને અહીં સ્ત્રી-પુરુષની નિકટતાનું પ્રમાણ વધુ હોવાથી સંબંધોનું તથા સંબંધવિચ્છેદનુ�� પ્રમાણ ઊંચું રહે છે. આવામાં, નવા સંબંધ પછી જૂના સંબંધ સાથે પનારો પાડવાની કળામાં હીરો કરતાં હીરોઈનો વધુ કૂલ હોવાનું જોવા મળ્યું છે. જેમ કે, શાહિદ કપૂર અને કરીના કપૂર એક તબક્કે પાક્કા પ્રેમી હતાં. પછી કરીના પરણી સૈફને અને શાહિદ પરણ્યો મીરાંને. ગયા જુલાઈ મહિનામાં શાહિદ-મીરાં પરણ્યાં ત્યારે કરિનાએ (પતિ સૈફ સાથે મળીને) એક સુંદર ગિફ્ટ શાહિદ-મીરાંને આપવાનું સૌજન્ય દાખવેલું. અને કેટરીનાને જુઓ.\nકેટરીનાને બરાબર ખબર છે કે એનો પ્રેમી રણબીર કપૂર અગાઉ દીપિકાના પ્રેમમાં હતો, છતાં કેટરીનાએ રણબીરને એની જૂની પ્રેમિકા દીપિકા સાથે 'તમાશા'માં કામ કરતો રોક્યો નહીં (અથવા એણે રોકવાની કોશિશ કરી હોય તો રણબીરે એને ગણકારી નહીં). એમ તો દીપિકાના નવા પ્રેમી રણવીરે પણ એને જૂના પ્રેમી રણબીર સાથે કામ કરતી રોકી નહીં કે પછી દીપિકા રોકાઈ નહીં (આ દીપિકાને રણબીર-રણવીર જ ગમે ભારે રણપ્રેમી) ખેર, એ બધું જે હોય તે, એક વાત નક્કી છેઃ દુનિયા બહુ નાની છે. છોટી સી યે દુનિયાના પહેચાને રાસ્તેં પર કહીં તો 'એક્સ' મિલેંગે, કભી તો મિલેંગે... જેમ કે, ગયા જ મહિને એક જિમમાં શાહિદ-મીરાં અને સૈફ-કરીના ભટકાઈ ગયાં ત્યારે બન્ને કપલે દસેક મિનિટ સુધી ભદ્ર મનુષ્ય તરીકે શાંતિથી વાતો કરેલી.\nઆર્ટ ઓફ ડીલિંગ વિથ એક્સ ('વો ભૂલી દાસ્તાં' સાથે પનારો પાડવાની કળા) હવે સમાજે શીખવી જ રહી, પુરુષોએ ખાસ. ૪૦ વર્ષ પહેલાં યશ ચોપરાની ફિલ્મ આવેલી, 'કભી કભી'. એમાં અમિતાભ-રાખી (અમિત-પૂજા) કોલેજકાળનાં પ્રેમી હતાં, જે પારિવારિક કારણોસર પરણી ન શક્યાં. પછી અમિતાભ આખી જિંદગી દુઃખી દુઃખી રહ્યો, જ્યારે રાખી તો શશી કપૂર (વિજય ખન્ના)ને પરણીને એક દીકરાની માતા બનીને સરસ રીતે જિંદગી ગાળવા લાગી. વર્ષો પછી જ્યારે અમિતાભ-શશીને મળવાનું થયું અને અમિતાભ-રાખીના જૂના સંબંધ વિશે શશીને જાણ થઈ ત્યારે શશીને વાત ચચરી તો ખરી જ. એ ચચરાટ બદલ શશીએ પોતાની જાતને જ ધીમા સાદે ઠપકો આપ્યો, 'બહોત હી છોટે આદમી નિકલે વિજય ખન્ના (જાતેપોતે).' નજીકમાં ઊભેલા અમિતાભે પૂછયું, 'શું કહ્યું' જવાબમાં શશીસાહેબે કહ્યું: 'યે મર્દ જાત બડી ખુદગર્ઝ હોતી હૈ... ઇતની સી બાત કા અફસાના બના દિયા' જવાબમાં શશીસાહેબે કહ્યું: 'યે મર્દ જાત બડી ખુદગર્ઝ હોતી હૈ... ઇતની સી બાત કા અફસાના બના દિયા (મારી પત્ની તમારી પ્રેમિકા હતી એ વાતને મેં આટલું બધું મહત્ત્વ આપ્યું (મારી પત્ની તમારી પ્રેમિકા હતી એ વાતને મેં આટલું બધું મહત્ત્વ આપ્યું) અરે યાર, વો ઔરત જો આપકે બચ્ચે કી માં બનતી હૈ. બીસ સાલ આપ કે સાથ યૂં ગુઝારતી હૈ જૈસે પાની ખુશ્ક ઔર બંઝર ઝમીં પે બરસતા હૈ. ઔર ફિર મર્દ યે સોચને લગે કે ક્યા ઉસકા કોઈ માઝી થા, અતીત થા... ફલાં આદમી સે વો મિલી થી યા નહીં, ઉસે ચાહા થા યા નહીં. મૈં સમઝતા હૂં ઐસી છોટી ઔર ઘટિયા બાતેં સોચકર મર્દ અપને આપ કો ગિરા દેતા હૈ.'\nઆ બધી વાત પત્ની રાખી (પૂજા) પણ સાંભળે છે. ઘરે આવીને એ રડી પડે છે અને પતિ શશીને કહે છે, 'સચ માનો વિજય, તુમ્હારા યે રૂપ દેખકર તુમ પર બહોત માન હુઆ હૈ.' માન થાય જ, નેચરલી. સાથીનો રોમેન્ટિક ભૂતકાળ હોય તો હોય. તેથી શું થયું ક્યારેક પ્રેમી કે પ્રેમિકાના (પતિ કે પત્નીના) 'એક્સ' સાથે અકસ્માતે ભેટો થઈ જાય ત્યારે શાંતિથી હાય-હેલો કરવા જેટલી ખેલદિલી તો દાખવવી જ રહી. આખિર મેનર્સ-સૌજન્ય ભી કોઈ ચીજ હૈ\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/09-03-2018/83416", "date_download": "2018-12-12T17:21:22Z", "digest": "sha1:27H56M5T6624DVBSBKO5CGNYNZIZ4HRV", "length": 13566, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ઉના તાલુકામાં મહિલા દિને પાંચથી વધુ બાળકીના જન્મઃ ચાંદીના સિકકા અપાયાં", "raw_content": "\nઉના તાલુકામાં મહિલા દિને પાંચથી વધુ બાળકીના જન્મઃ ચાંદીના સિકકા અપાયાં\nઉના તા. ૯: વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં દિકરીનો જન્મ થયેલને ચાંદીનો સીકકો, મમતા કિટ, મીઠાઇ ત્થા ગુલાબનું ફુલ આપી સન્માનીત જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઇ સોલંકીના હસ્તે કરાયાં હતાં.\nઆંતર રાષ્ટ્રીય મહિલા દિવસે સરકારી હોસ્પીટલ ત્થા ખાનગી હોસ્પીટલમાં જે મહિલાઓએ દિકરીનો જન્મ આપ્યો છે. તેને ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઇ બોઘાભાઇ સોલંકી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મયંકભાઇ જોષી દવાખાને રૂબરૂ જઇ જનેતાને ગુલાબનું ફુલ, ચાંદીનો લક્ષ્મીજીનો સિકકો, શુધ્ધ મીઠાઇનું બોક્ષ, ઝભલું, રમકડું ત્થા મમતા કીટ આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી. બપોર સુધીમાં ઉના વિસ્તારમાં પાંચથી વધુ બાળકીનો જન્મ થયાની માહિતી મળી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકત�� કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nનીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST\nINX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST\nયુપીએ સરકાર વખતે દાઉદ ઇબ્રાહિમના સાગરિત ફારૂક ટકલાનો પાસપોર્ટ રિન્યુ થયો ‘તો access_time 8:31 pm IST\nસિંગાપુરમાં બોલ્યા રાહુલ ગાંધી -હવે હું તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશ access_time 11:29 am IST\n''ટેરરિસ્તાન'' બાદ ભારતે પાકિસ્તાનનુ નવું નામ પાડ્યું ...''સ્પેશ્યલ ટેરેરિસ્ટ ઝોન'' access_time 7:27 pm IST\nકુવાડવા રોડ આઇઓસી પ્લાન્ટ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી access_time 11:48 am IST\nરાજકોટના મવડી રોડ પર બસ સ્ટેન્ડ માં આગ:માલવીયાનગર પોલિસ મથક ની બાજુમાં આવેલા બસ સ્ટોપ માં આગ ભભૂકી access_time 9:16 am IST\nબોર્ડની પરીક્ષામાં સફળતા માટે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઃ ઉપાધ્યાય - શાહ - પટેલ access_time 4:07 pm IST\nવંથલી પાસે કારની ઠોકરે બે બળદના મૃત્યુ access_time 1:03 pm IST\n'નન્હીપરી અવતરણ'... ગોંડલમાં ૪ દિકરીઓના જન્મની વધામણી access_time 11:41 am IST\nગુજરાતમાં ટુરીઝમ સર્કિટ ���ાટે કેન્દ્રએ રૂ. ૨૯૨.૯૫ કરોડ મંજૂર કર્યાઃ અત્યાર સુધીમાં રૂ. ૮૩.૫૫ કરોડની ચૂકવણી કરી દેવાઇ access_time 4:29 pm IST\nપ્રજાલક્ષી કામો છેવાડાના બધા માનવી સુધી પહોંચાડવા તૈયાર access_time 10:08 pm IST\nગરમી આ વખતે ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે access_time 12:27 pm IST\nગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં access_time 11:43 am IST\nઅફઘાનિસ્તાનમાં સુરક્ષાબળો પર હુમલામાં 16ના મોત access_time 7:47 pm IST\nઅહીંયા તમે પણ કરી શકો છો ભૂત સાથે વાત access_time 7:49 pm IST\nજુનિયર્સના બજારમાં પણ છવાઈ ફૂલોની રંગત access_time 2:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવા શ્રી કુલકર્ણી માટે માર્ગ મોકળોઃ ૬ માર્ચના રોજ યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા મતો મેળવ્‍યાઃ હવે ૨૨મેના રોજ અન્‍ય ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સાથે ટક્કર access_time 9:51 pm IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\nભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય access_time 10:25 pm IST\nBCCIના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ટીમ ઇન્ડિયાના ધુંવાધાર ક્રિકેટરની સેલેરીમાં 1300 ટકાનો ઉછાળો access_time 11:07 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\n2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર access_time 5:44 pm IST\n'ડોન-3'માં શાહરુખ ખાનની ઓપોઝીટ નજરે પડશે નવી અભિનેત્રી access_time 4:55 pm IST\nરોમાન્ટીક - થ્રિલરમાં ક્રિતી સેનન અને આદિત્યની જોડી access_time 9:52 am IST\nસલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ' access_time 11:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-025503-1159507-NOR.html", "date_download": "2018-12-12T16:59:05Z", "digest": "sha1:NNPRANTZFANBCS2GQZYJOQIMTWAORNZK", "length": 6283, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન | 30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\t30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન\n30 દિવસમાં 200 કાચા કામદારોને પ��કા કરવામાં ન આવે તો આંદોલન\nકંડલા પોર્ટના 200 જેટલા કાચા કામદારોને કે જેઓ 1998થી કામ કરી રહ્યા છે. મસ્ટર રોલ પર કાર્યરત કરારથી સફાઇ કામદાર,...\nકંડલા પોર્ટના 200 જેટલા કાચા કામદારોને કે જેઓ 1998થી કામ કરી રહ્યા છે. મસ્ટર રોલ પર કાર્યરત કરારથી સફાઇ કામદાર, કારપેન્ટર, ડ્રાઇવર, માળી વગેરે કામગીરી કરતાં આ કર્મચારીને પાકા કરવાની દરખાસ્ત પાંચ વર્ષથી કરવામાં આવી છે પરંતુ દીન દયાલ પોર્ટ કાર્યવાહી કરતું નથી. કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા ચેરમેનને પત્ર પાઠવીને 30 દિવસમાં 200 કામદારોને પાકા કરવા માગણીપત્રરૂપી નોટિસ મોકલી આપી છે. કંડલા પોર્ટ કર્મચારી સંઘ ઇન્ટુકના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને એમપીટી એક્ટ 1963ની કલમ 120 અનુસંધાને નોટિસ પાઠવી છે. ઉપરોક્ત નોટિસના અનુસંધાને હવે દીન દયાલ પોર્ટ શું કાર્યવાહી કરે છે તેની ઉપર નજર છે. નોટિસની સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા અસ્થાયી કાર્યરત કર્મચારીઓને નિયમીત પગાર આપવા સહિતની માગણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-know-10-harms-of-drinking-tea-with-empty-stomach-gujarati-news-5797005-PHO.html", "date_download": "2018-12-12T16:47:56Z", "digest": "sha1:M5U2WORNSLKEHUK4XKKKEOX4P7FYT3PW", "length": 5668, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Know 10 harms of Drinking Tea with Empty Stomach | શું તમે રોજ સવારે ખાલી પેટ ચા પીવો છો? તો તમને થશે આ 10 ખરાબ નુકસાન", "raw_content": "\nશું તમે રોજ સવારે ખાલી પેટ ચા પીવો છો તો તમને થશે આ 10 ખરાબ નુકસાન\n10 પ્રોબ્લેમઃ સવારે આ રીતે ચા પીવાથી થશે પેટ ફૂલવાથી લઈ પ્રોસ્ટેટ કેન્સર\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચા સૌથી લોકપ્રિય પીણું છે. પણ શું તમે જાણો છો કે ક્યારેય એકલી ચા ન પીવી જોઈએ. ચા સાથે કંઈક ખાવું જોઈએ. રોજ સવારે મોટાભાગના લોકો ખાલી પેટ ચા પ��વે છે. જેની હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે પણ ખાલી પેટ ચા પીવો છો તો આજથી જ બંધ કરી દેજો અને અહીં જાણો ખાલી પેટ ચા પીવાના ગંભીર નુકસાન.\nઆગળ વાંચો જે લોકો રોજ સવારે ખાલી પેટ ચા પીવે છે તેમને સ્વાસ્થ્ય સંબંધી કઈ સમસ્યાઓ થાય છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/litracy/Default.aspx?id=39&lg=gj", "date_download": "2018-12-12T16:40:39Z", "digest": "sha1:Y6UWJZ7JSC4HMJRH5C7OMYCT2XD6BXRI", "length": 5517, "nlines": 73, "source_domain": "gujarat-education.gov.in", "title": "અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક", "raw_content": "\nસાક્ષરતાં અને નિરંતર શિક્ષણ\nશિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર\nછેલ્લા સમાચાર અને વિશેષતા\nગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ\nનાયબ જિલ્‍લા નિરંતર શિક્ષણની કચેરીના પ્રેરકોના નામ\nનોન સાક્ષર - નાયબ જિલ્‍લા નિરંતર શિક્ષણની કચેરીના પ્રેરકોના\nમાહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ\nઅક્ષરજ્ઞાન વસ્તી વિદ્યાનું એક મહત્વનું લક્ષણ છે. વસ્તી ગણતરીની વ્યાખ્યા્ મુજબ જે સમજીને લખી-વાંચી શકે તેને અક્ષરજ્ઞાની ગણવામાં આવે છે. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે અક્ષરજ્ઞાનની વ્યાજખ્યા ‘લખવા- વાંચવા અને ગણવાની શક્તિ’ તરીકે આપી છે. રાજ્ય મુજબ, ‘જે વ્ય ક્તિ લખી, વાંચી અને ગણતરી કરી શકે તેને અક્ષરજ્ઞાની ગણવામાં આવે છે. તેમ છતાં સાત વર્ષ કે છ વર્ષીય છે. નીચેના બાળકોને, તે/તેણી સમજીને લખી-વાંચી શકે તેમ હોય તો પણ, નિરક્ષર ગણવામાં આવ્યા છે. અક્ષરજ્ઞાનનો દર ગણવામાં આવે ત્યારે ૦-૬ વર્ષની વયજૂથની વસતિને બાકાત રાખવામાં આવે છે.\nગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ\nવિભાગ વિષે | ઇ-નાગરિક | ઉપયોગી કડીઓ | સંપર્ક\nશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞ���ન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી| પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 656901 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ : 11/7/2018 ડિસક્લેમર", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/01/29/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:58:47Z", "digest": "sha1:5DZQCRQWAYGEO54WXZGWDUGVMJW7MJFP", "length": 11418, "nlines": 84, "source_domain": "pracharweekly.com", "title": "મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ\nવિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો\nવિસનગરમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ પામેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૫ તથા ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ મેહસાણા જીલ્લામાં પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર તથા ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના અને ય્ેંત્નર્ઝ્રંજી્‌ ના સહયોગથી રાજયકક્ષાની સ્કૂલ, કોલેજ તથા ઈન્ડસ્ટ્રીજના સમન્વયથી મેગા ઈવેન્ટનું આયોજન કરાયુ હતુ. આ સાયન્સ કાર્નિવલને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, “ગુજરાત સાયન્સ કાર્નિવલ-૨૦૧૮” ના માધ્યમથી સ્કૂલ, કોલ��જ તથા ઈન્ડસ્ટ્રીજને એક જ પ્લૅટફૉર્મ મળશે અને વિધાર્થીઓમાં સાયન્સ ક્ષેત્રે રુચિ વધશે અને સમાજની જરૂરિયાત, અપેક્ષા તથા દેશ-દુનિયાના નવા ઈનોવેશનથી માહિતગાર થશે.\nઆ સાયન્સ કાર્નિવલમાં સાયન્સ સ્કૂલોના ૫૦૦૦ કરતા વધારે વિધાર્થીઓને આમંત્રિત કરાયા હતા. ૧૦૦ કરતા પણ વધારે સ્કૂલોએ ભાગ લીધો હતો. અને ૨૦૦૦૦ કરતાં વધુ લોકોએ ક્રાર્યક્રમને નિહાળ્યો હતો. આ કાર્નિવલમાં ૪૦ સાયન્સ સ્કૂલના વિધાર્થીઓના પ્રોજેકટસ, ૩૦ જેટલાએન્જિનિયરીંગ સ્ટુડન્ટ પ્રોજેકટ, ૨૦ કરતા વધારે ઈન્ડસ્ટ્રીજ ઇનોવાટિવ પ્રોજેકટ, ૧૫ ગવર્મેન્ટ સ્ટોલ, લાઈવ વોલ પેંટિંગ, નુતન હોસ્પિટલ દ્વારા ‘ સર્વ રોગ નિદાન કેમ્પ’ તથા યુનિવર્સિટી કેમ્પસમાં ‘મહા રક્તદાન શીબીર’નું સુંદર આયોજન કરાયુ હતુ. આ કાર્નિવલમાં સ્કૂલોના વિધાર્થીઓ દ્વારા તેમના કૌશલ્યપૂર્ણ પ્રોજેકટ પ્રદર્શિત કર્યા હતા તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝના એન્જિનિયર્સ દ્વારા લેટેસ્ટ સંશોધનો, ટેકનોલોજીના નમૂના, રોબોટિક્સ વગેરે વિધાર્થીઓ તથા જાહેર જનતા માટે રજૂ કરાયા હતા. જેનો સાયન્સના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.\nવધુમાં ક્રાર્યક્રમના ભાગરૂપે વિસનગરમાં જિલ્લા કક્ષાની સૌ પ્રથમવાર એવી “લાઈવ વોલ પેઇન્ટિંગ”નું પણ આયોજન કરાયુ હતુ. જેનો વિધાર્થીઓ તથા જાહેર જનતાને આ લાઈવ ક્રાર્યક્રમ નજારો જોવા મળ્યો હતો. ઈન્ડસ્ટ્રીજ દ્વારા અધતન ટેકનોલોજીવાળા પ્રોજેકટ જેવા કે રોબોટીક્સ, વી. આર. ગ્લાસ, ૪ય્ ટેકનોલોજી, સેટેલાઈટ, મોડેલ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.\nઆ કાર્યક્રમમાં દરેક જિલ્લાની સ્કૂલોના વિધાર્થી તથા શિક્ષક મિત્રોને ક્રાર્યક્રમમાં સમયસર હાજરી આપવા માટે યુનિવર્સિટી દ્વારા ૭૦ થી વધુ બસોની સેવા પૂરી પાડવામાં આવી હતી. ‘સાયન્સ કાર્નિવલ ‘માં પાર્ટીસિપેન્ટ થનાર દરેક વિધાર્થી તથા સ્કૂલોને પ્રોત્સાહિત કરવા ‘એપ્રિસીએશન સર્ટિફિકેટ’ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.\nઆ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ સહીત રાજ્ય સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા શહેર તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.ડી.એમ.પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.જે.આર.પટેલ સહીત સમગ્ર યુનિવર્સિટીની ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાત રાજય એસ.ટી. નિગમ, કલેક્ટર કચેરી, તાલુકા પ્રાંત કચેરી તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સહયોગ મળ્યો હતો.\nઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી\nપરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00264.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/hunger-struck/aloo-and-paneer-roll-recipe-50574.html", "date_download": "2018-12-12T17:54:51Z", "digest": "sha1:K2YIIUQXO2ZMLJXNKN26D3YXWLUJBS46", "length": 9700, "nlines": 104, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "રેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરના રોલ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nરેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરના રોલ\nરેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરના રોલ\nબટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.\n૧/૪ કપ ઘઉંનો લોટ\n૧ ૧/૨ કપ બાફી , છોલી અને ખમણેલા બટાટા\n૧ ૧/૨ કપ ખમણેલું પનીર\n૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\n૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાના પાન\nમિક્સ કરીને સલાડ બનાવવા માટે\n૧/૨ કપ ખમણેલા ગાજર\n૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી\n૧ ટીસ્પૂન ચાટ મસાલો\n૬ ટીસ્પૂન લીલી ચટણી\nઘઉંનો લોટ , વણવા માટે\nતેલ , ચોપડવા અને શેકવા માટે\n- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, પર્યાપ્ત માત્રામાં પાણી મેળવી, મસળીને નરમ કણિક બનાવો.\n- આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, ઘઉંના લોટની મદદથી ગોળાકારમાં વણી લો.\n- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, વણેલી બધી રોટીને અર્ધ-કચરી રાંધી લો અને બાજુ પર રાખો.\n- એક ઊંડા નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, જીરૂ ઉમેરો.\n- જ્યારે જીરૂ તતડવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.\n- હવે તેમાં બટાટા, પનીર, કોથમીર, ફૂદીનો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.\n- તૈયાર થયેલ પૂરણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, હાથની મદદથી લંબચોરસ આકાર આપી, બાજુ પર રાખો.\n- મિક્સ કરીને તૈયાર કરેલા સલાડના ૬ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો.\n- અર્ધ-કચરી રાંધેલી એક રોટીને, સપાટ અને સૂકી જગ્યા પર મૂકો અને તેની પર ૧ ટીસ્પૂન લીલી ચટણી લગાવો.\n- હવે રોટીના એક ખુણા પર પૂરણનો એક ભાગ મૂકી, તેની ઉપર સલાડનો એક ભાગ મૂકો. હવે રોટીને ચુસ્તરીતે વીંટી, એક રોલ બનાવો.\n- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે, બાકીના ૫ રોલ બનાવો.\n- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડું તેલ ચોપડી લો.\n- તેની પર તૈયાર કરેલ રોલ મૂકી, થોડા તેલની મદદથી, રોલ ફરતે બ્રાઉન ટપકાં આવે ત્યાં સુધી શેકી લો.\n- દરેક રોલને આડા બે ભાગમાં કાપીને, ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.\nરેસીપી - અંગૂરી બાસુદી...\nરેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પોષણદાઇ જવનું સૂપ...\nરેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://wintoflash.com/feedback/gu/", "date_download": "2018-12-12T17:44:35Z", "digest": "sha1:2WOUCCFWNHONEDSB4ZCWFXKNDBDCA6VT", "length": 1648, "nlines": 21, "source_domain": "wintoflash.com", "title": " WinToFlash [આ બુટ કરી શકાય તેવી USB સર્જક] સંપર્કો અને આધાર", "raw_content": "\nઅમે હંમેશા તમને મદદ કરવા માટે અહીં છે.\nસાથે સંપર્ક કરવા માટે અમને એક ઈ મેલ મોકલવા માટે support@novicorp.com અથવા પોસ્ટ માટે ફોરમછે.\nઅમે જવાબ સામાન્ય રીતે 72 કલાક છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે પ્રાપ્ત કરી શકો છો પાસેથી જવાબ support@novicorp.com ઉમેરો - આ ઈ-મેલ સરનામું તમારા સફેદ યાદી પહેલાં તમે અમને મેઇલ.\nકિસ્સામાં તમે પ્રાપ્ત થઇ ન હતી તમારા લાયસન્સ ફાઇલ, ગુમાવી લાયસન્સ ફાઇલ અથવા પરવાના પ્રશ્ન - ઇમેઇલ support@novicorp.com અથવા પોસ્ટ માટે ખાસ પરવાના ફોરમ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/18/2018/1028/", "date_download": "2018-12-12T17:11:05Z", "digest": "sha1:HIVPIOHOOWWCKLQ6VZG6NGXP4WIXUHY5", "length": 20238, "nlines": 95, "source_domain": "gujarattimesusa.com", "title": "ગિફટ વાઉચરની વ્યથાકથા | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ગિફટ વાઉચરની વ્યથાકથા\nકેટલાક સમય પહેલાં એક મિત્રને એમની સાહિત્યિક પ્રવૃત્તિમાં મેં થોડી મદદ કરેલી. મેં કરેલી મદદ તો ઘણી સામાન્ય હતી, પણ મિત્રે એના બદલામાં મને અમદાવાદની એક બહુ જાણીતી પુસ્તકોની દુકાનનું ગિફટ વાઉચર ભેટ આપ્યું. હું ઇચ્છું ત્યારે સાડાત્રણસો રૂપિયાની કિંમતનાં પુસ્તકો આ ગિફટ વાઉચર દ્વારા એ દુકાનમાંથી મેળવી શકું – એવી મિત્રની ભાવના હતી.\nપુસ્તકો હું ક્યારેક ખરીદું છું; તેમ છતાં, મને પુસ્તકો ભેટમાં મળે છે ત્યારે વિશેષ આનંદ થાય છે. મિત્રે ગિફટ વાઉચર આપ્યું એટલે ‘આવી કશી જરૂર નથી. મેં કંઈ એવી મોટી મદદ કરી નથી’ વગેરે વગેરે કહેવાનો વિવેક મેં કર્યો. આ વિવેક મેં હૃદયપૂર્વક કર્યો હતો, તેમ છતાં મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે અને મને ગિફટ વાઉચર આપે જ એવો ભાવ પણ ના પાડતી વખતે સમાંતરે હૃદયમાં ચાલતો હતો એટલે ગિફટ વાઉચર લેવાની ના પાડવામાં હું જોઈએ એવું બળ પ્રગટ કરી શક્યો નહોતો. મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે ને મને ગિફટ વાઉચર આપે જ એવા મારા હૃદયભાવને પ્રભુએ પણ અનુમોદન આપ્યું. પરિણામે મિત્ર ગિફટ વાઉચર આપીને જ રહ્યા.\nગિફટ વાઉચર દ્વારા મારે એક-બે પુસ્તકો જ પસંદ કરવાનાં થવાનાં એની મને ખબર હતી, પણ પુસ્તકોના વિશાળ ભંડારમાંથી એક-બે પુસ્તકો પસંદ કરવાનું સહેલુંય નહોતું – મારે માટે તો નહોતું જ. એની પણ મને ખબર હતી. એટલે થોડો નિરાંતનો સમય હશે ત્યારે પુસ્તકો લેવા જઈશ એમ વિચારી ગિફટ વાઉચર ક્યાંક સાચવીને મૂક્યું. કોઈ અગત્યનો કાગળ કે ચીજવસ્તુ સાચવીને એવી રીતે મૂકવી કે જોઈએ ત્યારે ફટ દઈને જડી જાય. આવી સલાહ મને પુસ્તકો દ્વારા, ઘરના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા અનેક વાર આપવામાં આવી છે. આ સલાહનું પાલન કરવાનો મેં યથાશક્તિમતિ પ્રયત્ન કર્યો છે. સાચવીને મૂકેલી ચીજવસ્તુઓ જડી પણ આવે છે, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે અગાઉ નહિ જડેલી કોઈ ચીજ જરૂર મળી આવે છે; જેમ કે, બસના ટાઇમટેબલની ચોપડી શોધતી વખતે બેન્કની પાસબુક મળી આવે એવું બને છે.\nગિફટ વાઉચર મળ્યા પછી, બે-ચાર વાર પુસ્તકો લેવા જવાનો નિરાંતનો સમય મળ્યો, પણ એ વખતે ગિફટ વાઉચર ન મળ્યું – નિરાંતનો પૂરો સમય ગિફટ વાઉચર શોધવામાં ગાળવા છતાં ન મળ્યું, પણ એક દિવસ એકાએક ગિફટ વાઉચર મળી આવ્યું. ઇન્ડિયાની શોધમાં નીકળેલા કોલંબસને અમેરિકા મળી આવ્યું હતું તેમ. એક દિવસ હું ગુંદરની શીશી શોધતો હતો ત્યારે ગિફટ વાઉચર મળી આવ્યું. (અનધિકૃત રીતે અમેરિકામાં ઘૂસી જવાની પ્રથા કોલંબસ જેટલી જૂની છે.) ગિફટ વાઉચર મળી આવ્યું તે દિવસે મારે અનેક કામો હતાં, પણ આજે જો ગિફટ વાઉચર પાછું મૂકી દઈશ તો જોઈએ ત્યારે નહિ જડે એટલે ‘સર્વ ધર્માન પરિત્યજ્ય’ ગિફટ વાઉચર વટાવવા જવાનો મેં નિર્ણય કર્યો. ગિફટ વાઉચર એ જ વખતે મેં પેન્ટના ખિસ્સામાં મૂકી દીધું.\nપરવારી કરી હું ગિફટ વાઉચર વટાવવા નીકળ્યો. પુસ્તકોની આ દુકાન જાહેર રસ્તા પર આવેલા એક શોપિંગ સેન્ટરના ભોંયરામાં છે. આ બુક શોપ વિશે મેં સાંભળ્યું હતું, પણ ભોંયરામાં રહેલો પુસ્તકોનો આ ખજાનો આ પૂર્વે મેં જોયો નહોતો. મારી આ પહેલી મુલાકાત હતી. બાળવાર્તાઓમાં આવા ભોંયરામાં રહેલા ધનના ખજાનાની અનેક વાતો મેં વાંચી હતી. એ વખતે કલ્પનાવિહાર કરી આવો ખજાનો મેળવવા અનેક વાર હું આવા ભોંયરામાં પહોંચી ગયો હતો, પણ આજે પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં સદેહે પહોંચી જવાનો અનોખો રોમાંચ હું અનુભવી રહ્યો હતો. સ્કૂટર પાર્ક કરી, હું પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં ઊતર્યો. પુસ્તકો���ો ખજાનો જોઈ હું છક થઈ ગયો. પુસ્તકો પુસ્તકો અનેકાનેક ઉત્તમ પુસ્તકોમાંથી કયાં એક-બે પુસ્તકો લેવાં તે પ્રશ્ને હું ઠીકઠીક મૂંઝાઈ ગયો. થોડાંક પુસ્તકો ગમ્યાં પણ એની કિંમત ઘણી વધારે હતી. મને ખૂબ ગમી ગયેલું એક પુસ્તક તો હજાર રૂપિયાની કિંમતનું હતું. સાડા ત્રણસોની ઉપરના પૈસા આપું તો એ પુસ્તક પણ ખરીદી શકું એવી જોગવાઈ હતી, પરંતુ એમ કરવા જતાં પુસ્તક મફતમાં મેળવવાનો અનુપમ આનંદ ગુમાવવો પડે, જે માટે હું તૈયાર નહોતો. સાહિત્યમાંથી બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે એવું કહેવાય છે, પણ મફતમાં મળતા સાહિત્યમાંથી તો કદાચ બ્રહ્માનંદથી પણ અધિક આનંદ મળે છે આખરે સાડાત્રણસો રૂપિયાનાં ત્રણ પુસ્તકો મેં પસંદ કર્યાં.\nપુસ્તકો લઈ હું ભોંયરાની બહાર આવ્યો, પણ સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હતું અથવા તો જ્યાં પાર્ક કર્યું હશે એમ હું માનતો હતો ત્યાં સ્કૂટર નહોતું સ્કૂટર છેલ્લી લાઇનમાં મૂક્યું હતું એવું મને ચોક્કસ યાદ હતું, કારણ કે આગળની ત્રણે લાઇનમાં ક્યાંય સ્કૂટર મૂકવાની જગ્યા નહોતી. પણ એકાએક મારા મનમાં શંકા થઈ. હું સ્કૂટર લાવ્યો તો હોઈશ ને સ્કૂટર છેલ્લી લાઇનમાં મૂક્યું હતું એવું મને ચોક્કસ યાદ હતું, કારણ કે આગળની ત્રણે લાઇનમાં ક્યાંય સ્કૂટર મૂકવાની જગ્યા નહોતી. પણ એકાએક મારા મનમાં શંકા થઈ. હું સ્કૂટર લાવ્યો તો હોઈશ ને સ્કૂટરની ચાવી મારી પાસે હતી એટલે આમ તો શંકા કરવાનું કારણ નહોતું, પણ અગાઉ એવું બન્યું હતું કે સ્કૂટરની ચાવી લઈને નીચે ઊતર્યો હોઉં ને પછી રિક્ષા અથવા/અને બસમાં બહાર ગયો હોઉં સ્કૂટરની ચાવી મારી પાસે હતી એટલે આમ તો શંકા કરવાનું કારણ નહોતું, પણ અગાઉ એવું બન્યું હતું કે સ્કૂટરની ચાવી લઈને નીચે ઊતર્યો હોઉં ને પછી રિક્ષા અથવા/અને બસમાં બહાર ગયો હોઉં પણ હું પુસ્તકોની દુકાને આવ્યો હતો ત્યારે એક યુવાને મને આપેલી સલાહ યાદ આવી. એણે કહ્યું હતું, ‘કાકા, આમ બળદગાડીની ઝડપે સ્કૂટર ચલાવવું હોય તો રસ્તાને છેડે ચલાવો.’ પણ આમ આજે જ કહેવાયું હતું કે ગયા અઠવાડિયે પણ હું પુસ્તકોની દુકાને આવ્યો હતો ત્યારે એક યુવાને મને આપેલી સલાહ યાદ આવી. એણે કહ્યું હતું, ‘કાકા, આમ બળદગાડીની ઝડપે સ્કૂટર ચલાવવું હોય તો રસ્તાને છેડે ચલાવો.’ પણ આમ આજે જ કહેવાયું હતું કે ગયા અઠવાડિયે – એવી પણ શંકા થઈ, પણ પછી રસ્તામાંથી રવિવારનું છાપું લીધું હતું તે યાદ આવ્યું. તે દિવસે સોમવાર હતો એટલે રવિવારનું છાપું તો તે જ દિવસે લીધું હોય – અને તો હું સ્કૂટર પર જ આવ્યો હોઉં એવું સિદ્ધ થાય. હું સ્કૂટર પર આવ્યો હતો તે નિર્ણય તો થયો, પણ સ્કૂટર ક્યાં – એવી પણ શંકા થઈ, પણ પછી રસ્તામાંથી રવિવારનું છાપું લીધું હતું તે યાદ આવ્યું. તે દિવસે સોમવાર હતો એટલે રવિવારનું છાપું તો તે જ દિવસે લીધું હોય – અને તો હું સ્કૂટર પર જ આવ્યો હોઉં એવું સિદ્ધ થાય. હું સ્કૂટર પર આવ્યો હતો તે નિર્ણય તો થયો, પણ સ્કૂટર ક્યાં ‘ઉર્વશી ક્યાં’ એવો પ્રશ્ન પુરુરવાને થયો હતો. ‘સીતા ક્યાં’ એવો પ્રશ્ન શ્રીરામને થયો હતો. એમ ‘સ્કૂટર ક્યાં’ એવો પ્રશ્ન શ્રીરામને થયો હતો. એમ ‘સ્કૂટર ક્યાં’ એવો પ્રશ્ન મને થયો. સ્કૂટરવિરહથી વ્યાકુળ થયેલો હું શોપિંગ સેન્ટરના વોચમેન પાસે ગયો ને મારું સ્કૂટર ન હોવાનું નમ્ર નિવેદન કર્યું.\n‘ચોથી લાઈનમાં મૂક્યું હતું\n‘હા.’ મેં કહ્યું, ‘ત્યાં જ જગ્યા હતી.’\n‘તો કદાચ ટ્રાફિકવાળાઓ ટો કરી ગયા હશે.’\n‘શોપિંગ સેન્ટર પાસે મૂક્યું હતું તોય\n‘હા, પહેલી ત્રણ લાઇનમાંથી કોઈ લાઈનમાં સ્કૂટર પાર્ક કર્યું હોય તો જ કાયદેસર ગણાય છે.’ મેં આમતેમ જોયું. ન તો આવી સૂચના શોપિંગ સેન્ટરવાળાએ ક્યાંક મૂકી હતી કે ન તો ટ્રાફિકવાળાએ. વોચમેન બંધુ પણ સહદેવની જેમ મેં પૂછ્યું ત્યારે જ બતાવી રહ્યા હતા આમ પણ આપણે ત્યાં ગુનો ન બને તે માટે શું કરવું તે અંગે ભાગ્યે જ વિચારાતું હોય છે; ગુનો બને પછી શું કરવું એ જ આપણે માટે મુખ્ય બાબત હોય છે.\nરિક્ષા કરીને અપહૃત સ્કૂટરની શોધમાં નીકળ્યો. નેહેરુબ્રિજ પાસે આવાં બંદીવાન સ્કૂટરો રાખવામાં આવે છે તેવી માહિતીને આધારે પહેલાં ત્યાં જવું એમ વિચારી રિક્ષાને ડાબી બાજુ લેવડાવી, તો નેહરુબ્રિજને બદલે નવરંગપુરા ક્રોસિંગ આવ્યું. મેં કહ્યુંઃ ‘મારી ભૂલ થઈ. મારે નેહરુબ્રિજ જવાનું છે.’\n‘એમાં માફી માગવાની જરૂર નથી. આપણે અહીં સુધી તમારે ખર્ચે જ આવ્યા છીએ અને પાછા પણ તમારા ખર્ચે જ જઈશું.’ રિક્ષાવાળાએ કહ્યું. અમે નેહરુબ્રિજ આવ્યા. અનાથની જેમ મારું સ્કૂટર ત્યાં ઊભું હતું. સો રૂપિયાનો દંડ ભર્યો. મેં કરેલા ગુના બદલ કઈ-કઈ કલમો લાગુ પાડવામાં આવી હતી એ મને સમજાવવામાં આવ્યું. સાડાત્રણસોની ભેટકૂપનમાંથી 130 રૂપિયા (100 રૂપિયા દંડના ૆ 30 રૂપિયા રિક્ષાના) કપાઈ ગયા. ખોટી રીતે પાર્ક કરેલા સ્કૂટરને ઉપાડી જવાના ટ્રાફિક પોલીસના ઉત્સાહની હું કદર કરું છું, પરંતુ લોકો સાચી રીતે પાર્ક કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી ���વી જોઈએ એવી વિનંતી કરતો પત્ર આર.ટી.ઓ.ને લખવાનો મેં વિચાર કર્યો, પણ પછી પત્ર લખવાનું રહી ગયું એટલે સાડાત્રણસોમાંથી વધુ પાંચ રૂપિયા કપાતા રહી ગયા\nગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ્’માંથી સાભાર.\nPrevious articleજ્યોતિષ રાશિ ભવિષ્ય\nNext articleવડતાલમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધ્યાનીસ્વામીનું સ્મૃતિપારાયણ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nસ્વામી વિવેકાનંદને યુવાશક્તિ પર અડગ વિશ્વાસ હતો\nઓડિસામાં પેટા ચૂંટણીમાં ક્રોગ્રેસ અને ભાજપનો પરાજયઃ નવીન પટનાયકના જનતાદળનો વિજય\nભારતીય બાળકોનું આલબમ ‘ફાલુઝ બાઝાર’ દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિની સંગીતમય યાત્રા\nઅભિનેત્રી સુસ્મિતા સેન આવતા વરસે લગ્ન કરે એવી સંભાવના છે..\nપીઢ રાજકીય નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર કહે છેઃ હું...\nહું મારાં માતા-પિતા જેવો ટેલેન્ટેડ નથીઃ અભિષેક બચ્ચન\nપ્રતિભાશીલ ક્રિકેટર ક્રુણાલ પંડ્યાને વેસ્ટઈન્ડિઝ સામે થનારી ટી-20 મેચમાં સ્થાન મળે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/05/29/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%B2/", "date_download": "2018-12-12T16:15:34Z", "digest": "sha1:3SR5BJ32DO22CXVSQRB4B4DLKQI42BS4", "length": 9815, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો\nવિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆ�� ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો\nવિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત\nગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો\nવિસનગર પાલિકાને ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનુ પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલની આગેવાનીમાં પાલિકા સભ્યોએ કલેક્ટર અને પાણી પુરવઠા અધિકારીઓને રજુઆત કરી હતી. જેમાં સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છેકે પુરતા પ્રમાણમાં પાણી નહી મળે તો ઉપવાસ ઉપર ઉતરીશુ. આ મુલાકાતમાં વાવ હેડ વર્કસથી ધરોઈની એક્ષપ્રેસ લાઈન માટે પણ રજુઆત કરવામાં આવી હતી.\nધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા વિસનગર પાલિકાને પીવાનુ પાણી આપવામાં આવે છે. જે પાઈપલાઈનો ૧૯૯૯ માં નાખવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧ થી પાઈપલાઈન દ્વારા પાલિકાને પીવાનુ પાણી આપતી યોજના શરૂ થઈ હતી. આ લોખંડની પાઈપોમાંથી ક્લોરીનવાળુ પાણી પસાર થતુ હોવાથી પાઈપો અંદરથી કાટ ખવાતા તેની આવરદા પુર્ણ થઈ ગઈ છે. જર્જરીત પાઈપોના કારણે પુરતા પ્રેશરથી પાણી પહોચતુ કરી શકાતુ નથી. ધરોઈ પાણી પુરવઠા દ્વારા શહેરને પુરતા પ્રમાણમાં પાણી નહી આપવાની ફરિયાદ છેલ્લા ઘણા વર્ષોથી છે. અત્યારે દૈનિક જરૂરીયાત ૧.૨૦ કરોડ લીટરની છે જ્યારે ૬૦ થી ૭૦ લાખ લીટર પાણી આપવામાં આવે છે. ખરા ઉનાળામાં છેલ્લા એક માસથી પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, વૉટર વર્કસ ગોવિંદભાઈ ગાંધી સહીત ૧૪ સભ્યોએ તા.૨૬-૫-૨૦૧૭ ના રોજ કલેક્ટર તથા પાણી પુરવઠા વિભાગના નાયબ અધિક્ષકની મુલાકાત લઈ રજુઆત કરી હતી કે, પાણી પુરવઠા કોન્ટ્રાક્ટર અને ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓની નિષ્ક્રીયતાથી શહેરને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી. આગામી સમયમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવે તો ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમાં ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે.\nઆ મુલાકાતમાં પાલિકા સભ્યોએ એ પણ રજુઆત કરી હતી કે, પાઈપલાઈન જર્જરીત થતા પાણી પુરવઠો રોકવામાં આવે છે. તા.૨૫-૫-૨૦૧૭ ના રોજ પાઈપલાઈન રીપેરીંગના કારણે ભર ઉનાળામાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જેથી એક્ષપ્રેસ લાઈન નાખવામાં આવે તો પુરતા પ્રમાણમાં પાણી મળી શકે. મુલાકાતમાં પાલિકા સભ્યોએ એ પણ જણાવ્યુ હતું કે, પાણી એ જીવન જરૂરીયાતની વસ્તુ છે. સરકાર એક્ષપ્રેસ ��ાઈન માટે રૂા.૨૧૧ કરોડ ફાળવવા તૈયાર હોય તો ધરોઈ પાણી પુરવઠા લાભાન્વીત પાલિકાઓમાં અન્ય વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આપવામાં આવશે તો પણ ચાલશે. જે માટે અન્ય લાભાન્વીત પાલિકાઓમાં પણ ઠરાવ કરી સરકારમાં આપવા તૈયારી બતાવતા વિસનગર પાલિકા સભ્યોની આ રજુઆતથી ધરોઈના અધિકારીઓ પ્રભાવિત થયા હતા. પાલિકા સભ્યોએ એક્ષપ્રેસ લાઈનની રૂા.૨૧૧ કરોડની યોજના બનાવનાર પાણી પુરવઠાના સીધ્ધપુર વિભાગના ડેપ્યુટી એન્જીનીયર વી.ડી.મેવાડા તથા વાવ હેડ વર્કસ ખાતેના ડેપ્યુટી એન્જીનીયર પી.આઈ.પટેલને અભિનંદન આપ્યા હતા.\n૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ\nપત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/sony-cyber-shot-dsc-w710-point-shoot-digital-camera-black-price-prFWU.html", "date_download": "2018-12-12T16:46:01Z", "digest": "sha1:3WHQFNHWHXORD3EHIPB24XGIKAZ3T6U5", "length": 24157, "nlines": 508, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ શૂટ\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસો���ી સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવIndiaમાં યાદી\nકુપન્સ સીઓડી ઈએમઆઈ મફત શિપિંગ સ્ટોકપૈકી બાકાત\nપસંદ ઊંચી કિંમતનીચા ઓછી કિંમતસંમતઊંચી\nઉપરના કોષ્ટકમાં સોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નાભાવ Indian Rupee છે.\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ May 30, 2018પર મેળવી હતી\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેકએમેઝોન, હોમેશોપઃ૧૮, ફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક સૌથી નીચો ભાવ છે 5,299 એમેઝોન, જે 18.35% ફ્લિપકાર્ટ ( 6,490)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 542 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક વિશિષ્ટતાઓ\nલેન્સ ટીપે Sony Lens\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 16.1 MP\nસેન્સર ટીપે CCD Sensor\nસેન્સર સીઝે 1/2.3 Inches\nમેક્ઝીમમ શટર સ્પીડ 1/2000 sec\nમિનિમમ શટર સ્પીડ 2 sec\nઓડિયો વિડિઓ ઇન્ટરફેસ A/V Output (NTSC or PAL)\nસેલ્ફ ટાઈમર 2 sec, 10 sec\nસુપપોર્ટેડ લન્ગુઅગેસ 19 Languages\nરેડ આઈ રેડુંકશન Yes\nસ્ક્રીન સીઝે 2.7 Inches\nઇમાગે ડિસ્પ્લે રેસોલુશન 230400 dots\nવિડિઓ ડિસ્પ્લે રેસોલુશન 1920 x 1080 pixels (Full HD)\nસુપપોર્ટેડ આસ્પેક્ટ રાતીઓ 16:9, 4:3\nઇનબિલ્ટ મેમરી 20 MB\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 7 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 629 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 270 સમીક્ષાઓ )\n( 1658 સમીક્ષાઓ )\n( 1416 સમીક્ષાઓ )\n( 7 સમીક્ષાઓ )\nસોની સાયબર શોટ દસક વ્૭૧૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/government-needs-another-rs-4-3-trillion-meet-fy18-achieve-indirect-tax-target-037374.html", "date_download": "2018-12-12T16:22:58Z", "digest": "sha1:HQFJI5JLE6N3I7IHYLXC6XHVCMXVLFPK", "length": 13154, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "2017-18ની બેજટ જરૂરિયાત પૂર્ણ કરવા 4.3 Trillionની જરૂર | government needs another rs 4 3 trillion meet fy18 achieve indirect tax target - Gujarati Oneindia", "raw_content": "\n» 2017-18ની બેજટ જરૂરિયાત પૂર્ણ કરવા 4.3 Trillionની જરૂર\n2017-18ની બેજટ જરૂરિયાત પૂર્ણ કરવા 4.3 Trillionની જરૂર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પર 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવતું રહેશે\nરાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમ\n“સની લિયોનની ફિલ્મ પહેલા રાષ્ટ્રગાન વગાડવું અપમાનજનક”\n2022 સુધી દેશના તમામ ઘરોમાં હશે વિજળી: પીયૂષ ગોયલ\nGST મુદ્દે કેન્દ્ર, રાજ્યોની સંધિ; સંસદીય સત્રમાં બિલ રજૂ થશે\nજાસૂસી કાંડમાં કેન્દ્રની પીછેહટ, નહીં કરે મામલાની તપાસ\nનાણાંકીય વર્ષ 2017-18 માટે બેજટની જે જરૂરિયાત નક્કી કગરવામાં આવી હતી, તે પૂર્ણ કરવી કઠણ કામ બનતું જાય છે. વિશ્લેષકોનું માનવું છે કે, સરકારે બાકીના ચાર માસ માટે 4.3 ખરબ રૂપિયાની ગોઠવણ કરવી પડશે. આ વખતે બજેટમાં પરોક્ષ કર સંગ્રહનું લક્ષ્ય 9.26 ખરબ રૂપિયા રાખવામાં આવ્યું હતું, પરંતુ અનુમાન અનુસાર 31 માર્ચ સુધીમાં 5 ખરબ રૂપિયા જ મળશે. રાજ્યોએ પણ જીએસટીના કારણે રાજસ્વ સંગ્રહમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ કરી છે. આ કારણે રેલવેમાં આ નાણાં વર્ષમાં જેટલા પૈસા મળવાના હતા, તેનાથી 13 ટકા ઓછા પૈસા મળશે અને આ ઘણી મોટી કપાત ગણાય.\nરેલવેએ જાતે પોતાની નોકરી કરવાની રહેશે\nનવા બજેટમાં 27 ટકા કપાતનું અનુમાન લગાવાઇ રહ્યું છે. રેલમંત્રી ગમે એટલા દાવા કરે કે, તેઓ સરકારની મદદ વિના કામ ચલાવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આની મોટી અસર થશે. આ જ કારણ છે કે, નવયુવકો નોકરીની રાહ જોઇ રહ્યાં છે અને નોકરી આવી નથી રહી. રેલવે સૌથી વધુ નોકરીઓ પૂરી પાડે છે, હવે રેલવેએ જાતે પોતાની નોકરી કરવાની રહેશે. રેલવેએ બજારમાંથી લોન લેવાની રહેશે, પોતાની સંપત્તિ વેચવી પડશે.\nજીએસટી લાગુ થયા બાદ પરોક્ષ કર પર પણ આ જ વાત લાગુ પડે છે. એ દિવસો ગયા જ્યારે વેપારીઓ એક્સાઇઝ ડ્યૂટી અને કસ્ટમ ડ્યૂટીથી છટકી જતા હતા. હવે પરોક્ષ કરોમાં ઘણી સ્થિરતા આવી છે. હવે બજેટ માત્ર એવી વાર્ષિક ઘટના નથી જે અંગે મધ્યમ વર્ગ ચિંતાતુર રહેતો હતો. જીએસટી સંગ્રહમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખતા સરકાર સામે રાજકોષીય સંતુલન સાધવાનો પડકાર ભલે હોય, પરંતુ સામાન્ય બજેટ સરકાર મન મુકીને ખર્ચો કરવાની તૈયારી કરી રહી છે.\nમન મુકીને ખર્ચ કરશે સરકાર\nકેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની ફાળવણીમાં મોટી વૃદ્ધિ થઇ શકે છે અને સામાન્ય બજેટ 2018-19નો આકાર વધીને 23 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે સરકારે 21,46,735 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, આમાં લગભગ 10 ટકાની વૃદ્ધિ થઇ શકે છે અને આગામી નાણાંકીય વર્ષમાં બજેટનો આકાર 23 લાખ કરોડથી વધુ હોવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે, કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ અને સેન્ટ્રલ સેક્ટર સ્કિમની ફાળવણીમાં પણ આશરે 10થી 15 ટકાની વૃદ્ધિ થઇ શકે છે. હાલ આ યોજનાઓ માટે 4.58 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું કે, સામાન્ય બજેટ 2018-19માં આ આંકડો 5 લાખ કરોડ રૂપિયાથી પણ વધી શકે\nમોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ\nસામાન્ય બજેટ 2018-19 મોદી સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હશે, આથી સરકાર લોક કલ્યાણ કાર્યક્રમો પર ખર્ચ કરવામાં સંકોચ નહીં કરે. જે ક્ષેત્રોની ફાળવણીમાં વૃદ્ધિ થઇ શકે છે, તેમાં કૃષિ અને સંલગ્ન વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિકાસ પણ પ્રમુખ છે. આ સિવાય રોજગાર આપતા ક્ષેત્રો અને યોજનાઓના બજેટમાં પણ ખાસ વૃદ્ધિ કરવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે, આ વાત સાચી છે કે, સરકાર સામે રાજકોષીય ખોટને નિયંત્રણમાં રાખવાનો પડકાર રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે જીડીપીની સરખામણીએ રાજકોષીય ખોટનું લક્ષ્ય 3.2 ટકા રાખ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં જો આ આંકડો 3 ટકા પર ન જાય તો પણ 3.2 ટકા પર જ રોકાઇ રહે એવો પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે. આમ છતાં, સરકારના પ્રયત્નો રહેશે કે વર્ષ 2019ની ચૂંટણી પહેલા ખર્ચમાં કોઇ પણ પ્રકારન કંજૂસાઇ ન દેખાય.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/09/05/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96-%E0%AA%B8%E0%AA%B9%E0%AB%80%E0%AA%A4-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2018-12-12T17:38:51Z", "digest": "sha1:52KEPGODJYPUMDY2BDCSABDG4ZPPNFTP", "length": 6964, "nlines": 78, "source_domain": "pracharweekly.com", "title": "પ્રમુખ સહીત સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના ફોગીંગ મશીન શોભાના ગાઠીયા સમાન – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > પ્રમુખ સહીત સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના ફોગીંગ મશીન શોભાના ગાઠીયા સમાન\nપ્રમુખ સહીત સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના ફોગીંગ મશીન શોભાના ગાઠીયા સમાન\nચોમાસાના ભેજવાળા વાતાવરણથી વિસનગરમાં મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. પાલિકા પાસે ફોગીંગ મશીન છે પરંતુ પ્રમુખ તેમજ સ્વચ્છતાના અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાના કારણે દવાનો છંટકાવ કરવાના મશીન શોભાના ગાઠીયા સમાન પડી રહ્યા છે. શહેરના લોકો મચ્છર અને જીવાતનો ત્રાસ સહન કરી રહ્યા છે. પાલિકા દ્વારા પાણી ભરાયેલા વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.\nચોમાસાના કારણે વિસનગર શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ભેજવાળા વાતાવરણના કારણે મચ્છર અને જીણી જીવાતથી લોકો ત્રાસી ગયા છે. શહેર મધ્યેથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે પણ મચ્છરો ફેલાઈ રહ્યા છે. આવા સમયે ગંદકીવાળા વિસ્તારમાં ગેમેક્સીન દવાનો છંટકાવ અને ફોગીંગ મશીનથી શહેરમાં દવાનો છંટકાવ કરવાની ફરજ પાલિકા તંત્ર ચુક્યુ છે. મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે તેનો નાશ કરવા ફોગીંગ મશીનનો ઉપયોગ જરૂરી છે. વિસનગર પાલિકામાં વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાં ફોગીંગ મશીન વસાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન રબારી અને સ્વચ્છતા સમિતિના ચેરમેન જગદીશભાઈ ચૌહાણની નિષ્ક્રીયતાથી ગમે તે કારણોસર ફોગીંગ મશીનનો ઉપયોગ થતો નથી. આ વર્ષે ચોમાસામાં એકજ દિવસ ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અત્યારે દવાનો છંટકાવ કરવાની ખુબજ જરૂરીયાત છે ત્યારે ફોગીંગ મશીનનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. પાલિકા પ્રમુખ સ્વચ્છતા તથા આરોગ્ય સમિતિના ચેરમે�� શહેરમાં વધેલો મચ્છર અને જીવાતનો ઉપદ્રવ અંકુશમાં લેવા કોઈ કાર્યવાહી કરે છેકે નહી તે હવે જોવાનુ રહ્યુ.\nસત્યનારાયણ ભગવાનના મંદિરના જીર્ણોધ્ધારમાં દાનભેટ તથા સહકાર આપવા અપીલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2007/09/06.htm", "date_download": "2018-12-12T16:01:46Z", "digest": "sha1:C72E6AYHILVBYWHXMWWTG2T5FKWZXXRI", "length": 3596, "nlines": 4, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "સાનહોઝે મંદિરનો ઇતિહાસ અને મંદિર-વિશેષતા\n૧૯૭૭ના સ્વામીશ્રીના પ્રથમ આગમન પછી સાનહોઝેમાં સુરેશભાઈ છીપવાડિયા દ્વારા સત્સંગની પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો. પછી અનુક્રમે સ્વામીશ્રીનું વિચરણ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૧, ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૦ અને ૨૦૦૭ સુધીમાં આઠમી વાર થયું. આ વર્ષો દરમ્યાન વડીલ સંતોએ પણ અવારનવાર આવીને સત્સંગની પુષ્ટિ કરી.\n૧૯૮૮થી તો આ વિસ્તારના સત્સંગે રૉકેટની ગતિ સાધી. એ જ અરસામાં કોમ્પ્યુટર ક્ષેત્રનો જબરજસ્ત વિકાસ થતાં ભારતથી પણ અનેક એન્જિનિયરો અહીં આવીને સ્થાયી થયા હોવાથી સત્સંગવિકાસને બમણો વેગ સાંપડ્યો. અને એ રીતે અહીં મંદિરની જરૂરત ઊભી થઈ. અહીંથી નજીકના અંતરે આવેલા મિલપિટાસ શહેરમાં સ્વામીશ્રીએ ૧૯૯૪માં મંદિર કર્યું તેનાથી, સત્સંગ એટલો બધો વધ્યો કે થોડા જ સમયમાં વધુ મોટી જગ્યાની જરૂરત ઊભી થઈ. સ્વામીશ્રીના આશીર્વાદથી ૨૦૦૫માં ૧,૬૦,૦૦૦ ચોરસ ફૂટ બાંધકામ ધરાવતી દશેક એકર જમીન મળી. જેમાં ૯૦,૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલું ૨૭ ફૂટ ઊંચું વેરહાઉસ હતું. તેમાં ૩,૦૦૦ ચોરસ ફૂટમાં મંદિર તેમજ ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ભવ્ય સભામંડપ રચાયો. ૩૫૦૦ ચો.ફૂ.માં અક્ષરપીઠ, શાયોના સ્ટોલ, સંતનિવાસ, પૂજારી નિવાસ વગેરે વ્યવસ્થાનો છે. ૪૦૦૦ ચો.ફૂ.માં પ્રદર્શન, વીસ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને મૅડિકલ રૂમ છે. ૩૦૦૦ ચો.ફૂ.માં રસોડું તેમજ ૪૦૦૦ ચો.ફૂ.ના બાઈઓ અને ભાઈઓ માટેના અલગ અલગ ભોજનખંડ છે. ૫૦૦ ઉપરાંત ગાડીઓના પાર્કિંગની સુવિધા ધરાવતું સંસ્થાનું સૌથી મોટામાં મોટું આ હરિમંદિર સૌના પ્રયત્નથી નિર્માણ પામ્યું છે. આ મંદિરનિર્માણમાં બાળકોથી માંડીને નાના-મોટા તમામે ખૂબ સહકાર આપ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-12-12T18:02:01Z", "digest": "sha1:GIJC4UP6YFWIDGTCLLVEBDKPSPOH2TFY", "length": 3636, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લવડાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nલવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલેવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/camera-lenses/camera-lenses-price-list.html", "date_download": "2018-12-12T16:48:55Z", "digest": "sha1:CRTSLOWVJ2V5Q4LX4KJ47DFSXJD3MQ5T", "length": 19194, "nlines": 467, "source_domain": "www.pricedekho.com", "title": "કેમેરા લેન્સેસ ભાવ India માં | કેમેરા લેન્સેસ પર ભાવ યાદી 12 Dec 2018 | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nકેમેરા લેન્સેસ India ભાવ\nકેમેરા લેન્સેસ India 2018માં ભાવ યાદી\nકેમેરા લેન્સેસ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 988 કુલ કેમેરા લેન્સેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન સોની દત્ત ૫૦મમ F ૧ 8 લેન્સ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Snapdeal, Amazon, Flipkart, Naaptol, Ebay જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ કેમેરા લેન્સેસ\nની કિંમત કેમેરા લેન્સેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન કેનન એફ 200 ૪૦૦મમ F ૪લ ઇસ સમ લેન્સ વિથ ઇન્ટરનલ ૧ ૪ક્સ એક્સટેન્ડર Rs. 7,38,884 પર રાખવામાં આ��ી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન સ્માર્ટ સિગ્નલ્સ યુનિવર્સણ ક્લિપ લેન્સ બ્લેક Rs.177 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 78 %\nરસ 5000 એન્ડ બેલૉ\nરસ 50001 એન્ડ અબોવે\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 કેમેરા લેન્સેસ\nકાર્લ ઝેઇસિસ લેન્સ શળે મેક્રો 2 100 ઝે ઝફા 2 1454 509\nતામરોન અફ 18 200 મમ F 3 5 6 3 ડી ઈઈઈ વસી ફોર સોની નેક્સ\n- લેન્સ ટીપે Telephoto\n- મિનિમમ અપિરચ F/22 - 40\nકેનન સીસી ફિશેયે ૮મમ F 3 8 લેન્સ બ્લેક\n- લેન્સ ટીપે Fisheye\nટોકિન અત X વિદે આંગણે 24 ૭૦મમ F 2 8 લેન્સ બ્લેક\n- લેન્સ ફોરમેટ FX\n- મિનિમમ અપિરચ f/22\nસ્પોટ દેળઝ ફિશેયે 18 ૫૫મમ F ૧ 4 બ્લેક\nસોની સેલ્પ૨૮૧૩૫ગ 28 ૧૩૫મમ F 4 લેન્સ બ્લેક\n- લેન્સ ટીપે Zoom Lens\n- મિનિમમ અપિરચ F/22\nઓલિમ્પસ એટ મઁ૪૫ 18 ૪૫મમ F ૧ 8 લેન્સ બ્લેક\nનિકોન ૧ નીકકોર વિદે આંગણે ૧૦મમ F 2 8 લેન્સ વહીતે\n- મિનિમમ અપિરચ F/11\n- વ્યૂ આંગણે 77\nતામરોન વિદે આંગણે 15 ૩૦મમ F 2 8 લેન્સ બ્લેક\n- લેન્સ ફોરમેટ Nikon\n- મિનિમમ અપિરચ F/22\nસિગ્મા 18 ૨૦૦મમ F 3 5 6 3 ડસી મેક્રો ઓટ્સ હસું લેન્સ ફોર કેનન\n- કોમ્પેટિબલ કૅમેરાસ Canon\n- લેન્સ મેગ્નિફિકેશન 1:3\n- મિનિમમ અપિરચ f22\nપેનાસોનિક H ફ્સ૦૧૪૦૪૨ 14 ૪૨મમ F 3 5 લેન્સ બ્લેક\n- મિનિમમ અપિરચ 22\nકાર ઝેઇસિસ ડિસ્ટગોં ૨૧મમ F 2 8 લેન્સ બ્લેક\n- મિનિમમ અપિરચ 2.80 f_stop\nસોની સેલ્૫૦ફ૧૮ ૫૦મમ F ૧ 8 લેન્સ બ્લેક\nનિકોન 2145 નસીપ અફ S 24 ૧૨૦મમ F 3 5 5 6 લેન્સ બ્લેક\n- લેન્સ ટીપે Zoom\nકાર્લ ઝેઇસિસ ડિસ્ટગોં 1771 847 ૩૫મમ T ૧ 4 લેન્સ બ્લેક\n- મિનિમમ અપિરચ 1.40 f_stop\nહોલગ હલ S ૬૦મમ F 8 લેન્સ બ્લેક\nપેંટેક્સ સમક દ ૩૫મમ F 2 4 લેન્સ બ્લેક\nસમયાંગ 7665 ૮મમ F 3 8 લેન્સ બ્લેક\n- મિનિમમ અપિરચ 3.8\nઓલિમ્પસ મકન પઁ૦૧ મેક્રો કન્વર્ટર સિલ્વર\nઝેઇસિસ તોઉઈત ૧ 8 32 E માઉન્ટ લેન્સ\n- લેન્સ ટીપે Standard\n- મિનિમમ અપિરચ F/22\nલેંસબબય મુંસે વિથ દૌબલે ગ્લાસ ઓપ્ટિક નિકોન F લેન્સ લ્બમઃ૨ન\n- કોમ્પેટિબલ કૅમેરાસ Nikon F cameras\nસોની વારિઓ ટેસ્સર ત* ફે 24 ૭૦મમ ફ૪ ઝા ઓસ્સ લેન્સ બ્લેક 61\n- લેન્સ ટીપે Standard\n- લેન્સ ફોરમેટ Full Frame\n- મિનિમમ અપિરચ F22\nઓલિમ્પસ M ઝૂયિકો ડિજિટલ ૧૭મમ F 2 8 લેન્સ\n- મિનિમમ અપિરચ F/22\n- વ્યૂ આંગણે 65\nસિગ્મા 50 500 મમ ફ૪ 5 6 3 આપો ડગ ઓટ્સ હસું ફોર કેનન ડીગી\n- મિનિમમ અપિરચ 22\n- વ્યૂ આંગણે 46.8 - 5\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/supports/expensive-iso-solid+supports-price-list.html", "date_download": "2018-12-12T16:46:32Z", "digest": "sha1:4ZC3ERXTR4AI6XPOFAPQKTSHZ6HLUMHN", "length": 12605, "nlines": 279, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા ઇસો સોલિડ સુપપોર્ટ્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive ઇસો સોલિડ સુપપોર્ટ્સ India ભાવ\nExpensive ઇસો સોલિડ સુપપોર્ટ્સIndia 2018 માં\n12 Dec 2018 ના રોજ કે Rs. 1,799 સુધી લઇને India માં ખરીદો મોંઘા સુપપોર્ટ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો ઇસો સોલિડ સપોર્ટ India માં ઇસો સોલિડ વેઈટ લિફ્ટિંગ બેલ્ટ ક્સલ Rs. 679 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે ઇસો સોલિડ સુપપોર્ટ્સ < / strong>\n1 ઇસો સોલિડ સુપપોર્ટ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 1,079. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન ઇસો સોલિડ ટ્રિગર પોઇન્ટ ફીણ રોલર યોગા ઓરંગે 12 મમ માટે પર ઉપલબ્ધ Rs. 1,799 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 32 %\nબેકજોય ઓર્થોટિક્સ લલક ઉસ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10ઇસો સોલિડ સુપપોર્ટ્સ\nઇસો સોલિડ ટ્રિગર પોઇન્ટ ફીણ રોલર યોગા ઓરંગે 12 મમ માટે\nઇસો સોલિડ વ���ઈટ લિફ્ટિંગ બેલ્ટ ક્સલ\nઇસો સોલિડ એલબો સપોર્ટ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6633317009981440&ret=%2F", "date_download": "2018-12-12T16:02:11Z", "digest": "sha1:WNSEQ5NSJ3IVLEXUMGZZPTI2BABNX32P", "length": 23922, "nlines": 22, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો દીપક સોલિયા ની ગુજરાતી વાર્તા આપણા સૌનો અસલી ઇતિહાસ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dipak Soliya's Gujarati content aapna sauno asli itihas on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "માણસના મૂળ અને કૂળની પેચીદી વિજ્ઞાનકથા પર એક નજર.\nફક્ત સજાતીય સંબંધ ધરાવનાર સામે જ 'હોમો' કહીને આંગળી ચીંધવા જેવી નથી, કારણ કે આપણે સૌ હોમો છીએ. આજના માનવીનું વૈજ્ઞાનિક નામ છે, હોમો સેપિયન્સ. આ બે શબ્દો કંઈક અંશે જ્ઞાાતિ અને પેટાજ્ઞાાતિ જેવા છે. સમજવા ખાતર એવું કહી શકાય કે પટેલોમાં એક ફાંટો લેઉઆનો પડયો અને જૈનોમાં એક ફાંટો શ્વેતાંબરનો પડયો એમ હોમોમાં એક ફાંટો સેપિયન્સનો પડયો. તો જેમ લેઉઆ છેવટે પટેલ છે અને શ્વેતાંબરો છેવટે જૈન છે એમ આપણે સેપિયન્સ છેવટે હોમો છીએ. અલબત્ત, આ સરખામણીમાં એક મહત્ત્વનો ફરક એ છે કે પટેલોમાં લેઉઆ-કડવા-આંજણા તથા જૈનોમાં શ્વેતાંબર-દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી જેવી અનેક પેટાજ્ઞાાતિઓ આજે હયાત છે, જ્યારે હોમોમાંથી ફંટાયેલી (અને શોધી શકાયેલી) પંદરેક મુખ્ય પ્રજાતિઓમાંથી આજે ફક્ત એકલી સેપિયન્સ જ બચેલી છે. બીજી બધી જ હોમો પ્રજાતિઓ ખતમ થઈ ચૂકી છે. હોમો શબ્દનો અર્થ જ માણસ થાય છે. એટલે કે અન્ય માણસો ખતમ થઈ ગયા, ફક્ત આજનો આધુનિક મનુષ્ય - સેપિયન્સ જ એકલોઅટૂલો ટક્યો છે.\nતો, હાલમાં એવી શોધ જાહેર થઈ કે માણસની જ હોમો જાતિની નાલેદી નામની એક અન્ય પ્રજાતિ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવી છે. તમે કદાચ જાણતાં હશો કે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પાસે ૫૦,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલો એક વિસ્તાર ક્રેડલ ઓફ હ્યુમનકાઇન્ડ (માનવજાતનું પારણું) તરીકે ઓળખાય છે. આધુનિક માનવીના નિકટતમ વડવાઓના અસ્થિ (હોમિનિડ ફોસિલ્સ)ના જેટલા પણ અવશેષો આજ સુધીમાં શોધાયા છે એમાંના ૪૦ ટકા તો એકલા આ જ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અહીંથી હોમો જાતિની વધુ એક પ્રજાતિ નાલેદીના અવશેષો મળી આવ્યાના સમાચારથી ઉત્ક્રાંતિના વિજ્ઞાાનમાં રસ ધરાવનારાઓને તો ગોળનું ગાડું મળી ગયું. આ ખુશી સ્વાભાવિક છે, કારણ કે હોમો જાતિની પ્રજાતિઓ આજના માનવીને ઓળખવા-સમજવામાં સૌથી ઉપયોગી છે. આપણે કોણ છીએ, હોમોની અન્ય પ્રજાતિમાંથી આપણામાં શું ઊતરી આવ્યું છે માણસનું મૂળ વતન કયું હતું માણસનું મૂળ વતન કયું હતું આપણી મૂળ સંસ્કૃતિ અને અસ્મિતા કેવી હતી આપણી મૂળ સંસ્કૃતિ અને અસ્મિતા કેવી હતી એ બધું સમજવામાં નાલેદી પ્રજાતિની શોધ પછી વધુ મદદ મળશે. તો, 'આપણાં નજીકનાં સગાં' હોમો નાલેદી મળી આવ્યા એ અવસરે આવો, આપણે હોમો સેપિયન્સના ઇતિહાસ-ઉત્ક્રાંતિને સહેજ વિગતે સમજીએ.\n# ફક્ત આપણે જ શા માટે ટક્યા હોમો એટલે માણસ, એમ સેપિયન્સ શબ્દનો અર્થ થાય છે સમજદાર. એટલે કે હોમો સેપિયન્સનું ગુજરાતી થાયઃ માણસ સમજદાર. એ તો હકીકત છે કે હોમોની અન્ય તમામ પ્રજાતિઓ કરતાં આપણે સેપિયન્સ એટલા ચતુર, કાબેલ અને જુગાડ કરી જાણનારા હતા કે આપણે ટકી ગયા (અને ભૌગોલિક પરિબળોએ આપણને ખતમ ન કર્યા એ બદલ કુદરતના આપણે આભારી છીએ). જગત પર આજે તો આપણું સેપિયન્સનું રાજ ચાલે છે. હાલની માનવજાતને વિજ્ઞાાન 'આધુનિક માનવ' (મોડર્ન મેન) તરીકે ઓળખે છે. આ આધુનિક શબ્દ પણ સમજવા જેવો છે. વિજ્ઞાાન જેને આધુનિક ગણાવે છે એવા માનવીઓમાં ભલભલા પછાત આદિવાસીઓ પણ આવી જાય. અસલમાં આધુનિક માનવીનું વૈજ્ઞાાનિક નામ ત્રણ શબ્દોનું બનેલું છે. એમાં સેપિયન્સ શબ્દ બે વાર આવેઃ હોમો સેપિયન્સ સેપિયન્સ (માણસ સમજદાર સમજદાર, દોઢ નહીં ડબલ ડાહ્યો માણસ). આમાંનો પહેલો શબ્દ હોમો જીનસ (જાતિ), બીજો શબ્દ સ્પીશીઝ (પ્રજાતિ) અને ત્રીજો શબ્દ સબ-સ્પીશીઝ (પેટા પ્રજાતિ) સૂચવે છે. મતલબ કે હોમો સેપિયન્સમાં પણ પેટાપ્રકાર છે. જેમ ઓસવાલ જૈનોમાં દશા ઓસવાલ જૈન અને વીસા ઓસવાલ જૈન હોય તેમ હોમો સેપિયન્સ (પ્રજાતિ)માં પણ સેપિયન્સ સેપિયન્સ અને સેપિયન્સ ઇદાલ્તુ જેવા પેટા પ્રજાતિના ફાંટા છે. એ સેપિયન્સ ઇદાલ્તુ જેવી પેટા પ્રજાતિ પણ ન ટકી શકી. માણસની એક જ જાતિ-પ્રજાતિ પેટા પ્રજાતિ ટકી, હોમો સેપિયન્સ સેપિયન્સ, આપણે.\n# માણસ આવ્યો ક્યાંથી માણસ આદમ-ઇવમાંથી ઊતરી આવ્યો કે પછી બ્રહ્મા-વિષ્ણુ-મહેશે માણસનું સર્જન કર્યું એવી બધી વાત ધર્મોમાં છે. આ બધામાં વિષ્ણુના અવતારોવાળી વાત વિશેષ રસપ્રદ છે, કારણ કે ભગવાન વિષ્ણુએ જે નવ અવતાર ધારણ કર્યા છે એ સીધેસીધા માણસ તરીકેના નથી. પહેલો અવતાર પાણીનો જીવ છે (મત્સ્ય). બીજો અવતાર પાણીમાં તેમ જ જમીન પર રહેનારો છે (કૂર્મ, કાચબો). ત્રીજો અવતાર જમીન પર રહેતું પ્રાણી છે (વરાહ, ડુક્કર). ચોથો અવતાર અર્ધમાનવ-અર્ધપ્રાણીનો છે (નૃસિંહ, અડધો નર, અડધો સિંહ). પાંચમો અવતાર માણસનો છે, પણ એ ઠીંગણા મનુષ્ય તરીકેનો વામન અવતાર છે (હાલમાં મળી આવેલો હોમો નાલેદી પણ પ્રમાણમાં વામન છે). પછી છઠ્ઠા પરશુરામ અવતારથી ભગવાન વિષ્ણુ પૂર્ણ, 'નોર્મલ' મનુષ્યરૂપે અવતરે છે. આ જે સિક્વન્સ છે, એ પ્રાણીની ઉત્ક્રાંતિની વૈજ્ઞાાનિક થિયરીને મળતી આવે છે.\nઆ પૃથ્વી પર પહેલો જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એનો સ્પષ્ટ જવાબ વિજ્ઞાનને નથી મળ્યો. જીવ, ચેતના અને ચૈતન્યની વાત તો દૂર રહી, પ્રત્યેક જીવન માટે પાયારૂપ એવા જીન્સનો મૂળ એકમ ન્યુક્લિયોટાઈડ પહેલાં અસ્તિત્વમાં આવ્યો કે એવા જ પાયારૂપ પ્રોટીનનો મૂળ એકમ એમિનો એસિડ પહેલાં પૃથ્વી પર રચાયો એ વિશે પણ વિજ્ઞાનીઓની ચર્ચા ચાલી રહી છે. હા, એટલું સ્પષ્ટ છે કે એકકોષી જીવમાંથી બહુકોષી જીવો વિકસતા ગયા અને એમાંથી વનસ્પતિઓ અને પ્રાણીઓ અસ્તિત્વમાં આવતાં ગયાં. આમાંનું પ્રથમ પ્રાણી દરિયામાં અસ્તિત્વમાં આવ્યું. એ જળચરમાંથી પછી ઉભયચર (પાણી અને જમીન બન્ને પર રહી શકનારાં પ્રાણી), ભૂચર (માત્ર જમીન પર જીવનારાં), ખેચર (ઊડી શકનારાં) વગેરે પ્રકારનાં પ્રાણીઓનું વૈવિધ્ય સર્જાયું. સરવાળે, ઉત્ક્રાંતિની યાત્રા દરમિયાન પ્રાણી, વનસ્પતિ, ફંગસ, બેક્ટેરિયા, આલ્ગી વગેરે સજીવોમાં વૈવિધ્ય એટલું વધતું ગયું, એટલું વધતું ગયું કે આજ લગીમાં પૃથ્વી પર કુલ પાંચ અબજ પ્રકારના જીવો જીવી ગયાનો અંદાજ છે. એમાંથી ૯૯ ટકા જીવો લુપ્ત થઈ ચૂક્યા છે. હાલમાં પૃથ્વી પર લગભગ સવા કરોડ પ્રકારના સજીવો જીવી રહ્યાનો અંદાજ છે, પણ એમાંના મોટા ભાગના સજીવો વિશે આપણે કશું નથી જાણતા. હાલમાં હયાત એવા જીવોમાંથી વિજ્ઞાાન સ્પષ્ટપણે જેમની નોંધ લઈ શક્યું છે એવા સજીવોની સંખ્યા ફક્ત બાર લાખ જ છે. એ બાર લાખ જાણી શકાયેલા જીવમાંનો એક જીવ છે, મનુષ્ય. હોમો સેપિયન્સ. માણસ સમજદાર.\n# આપણે વાનરના વંશજ છીએ એક પ્રચલિત છાપ એવી છે કે માણસ વાનરમાંથી, ખાસ તો ચિમ્પાન્ઝીમાંથી ઊતરી આવ્યો. પણ ના, સાવ એવું નથી. એ ખરું કે માણસ અને ચિમ્પાન્ઝી એ બેય હોમિનીની નામની ટ્રાઇબમાંથી ફંટાયા છે, પણ બેયની જાતિ અલગ છે. માણસની જાતિ (જીનસ) હોમો છે, જ્યારે ચિમ્પાન્ઝીની જીનસ પેન છે. દેખાવ���ાં જ જુઓને, માણસ અને ચિમ્પાન્જી કેટલા અલગ છે\nછતાં વિચારવા જેવું એ છે કે ચિમ્પાન્ઝી અને આજના માનવીના ડીએનએ વચ્ચે સમાનતા કેટલી હોઈ શકે દસ-વીસ-ત્રીસ-પચાસ ટકા ના, આધુનિક માણસ અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં સમાનતાનું પ્રમાણ છે ૯૮ ટકા. જેમની જીનસ (જાતિ) જ આપણાથી અલગ છે એ ચિમ્પાન્ઝીનું બંધારણ જો માણસને આટલું બધું મળતું આવતું હોય તો પછી જેમની જીનસ પણ હોમો જ છે એવી પ્રજાતિઓનું બંધારણ આપણાથી કેટલું મળતું હોઈ શકે આનું એક ઉદાહરણ જોઈએ. મૂળ પૂર્વ આફ્રિકાના વતની એવા હોમો સેપિયન્સ જ્યારે ત્યાંથી નીકળીને એ યુરોપ, એશિયા તરફ ફંટાયા ત્યારે એમનો સમાગમ હોમો સેપિયન્સ જેટલા જ જૂના હોમો નિયાન્ડરથલેન્સિસ સાથે થયો (બેયની ઉંમર બે લાખ વર્ષની. એમાંથી આપણે સેપિયન્સ ટક્યા, પણ નિયાન્ડરથલ જૂથના છેલ્લા છેલ્લા લોકો ૪૦,૦૦૦ વર્ષ પહેલાં ખતમ થયા). આ નિયાન્ડરથલ્સ અને સેપિયન્સના ડીએનએ વચ્ચે ૯૯.૮૮ ટકા સમાનતા નોંધાઈ છે. આજના સેપિયન્સમાં, ખાસ તો યુરોપની કેટલીક પ્રજાઓમાં આ નિયાન્ડરથલ્સનું લોહી (ડીએનએ) ૧થી ૪ ટકા નોંધાયું છે. આ ઉપરાંત, હોમો ડેનિસોવા (સાઇબિરિયા) તથા હોમો ફ્લોરેસિયેન્સિસ (ઇન્ડોનેેશિયા) જેવા માણસોનું લોહી પણ આજના માનવીના લોહીમાં ભળેલું છે. તેમ છતાં (અથવા કદાચ એટલે જ) માણસને પ્યોર બ્લડની, શુદ્ધ રક્તની બહુ ચિંતા હોય છે. આપણે ક્યાંક વર્ણસંકર ન બની જઈએ એ ચિંતા વિશ્વભરની પ્રજાઓમાં અને એમના સાહિત્યમાં જોવા મળે છે. ગીતામાં પણ કૃષ્ણે પ્રજા વર્ણસંકર બનવાના જોખમનો ઉલ્લેખ કર્યો છે.\n# ઉત્ક્રાંતિઃ નિસરણી નહીં, જાળું ઉત્ક્રાંતિ માટે વર્ણસંકરતા અને વૈવિધ્ય અનિવાર્ય છે. ઉત્ક્રાંતિનો સાદો નિયમ એ છે કે પ્રગતિ માટે ડીએનએ બદલાવા જોઈએ. ડીએનએ અનેક રીતે બદલાય. મ્યૂટેશન (જિન્સમાં અચાનક આપોઆપ થતો એવો ફેરફાર જે પછીની પેઢીને પણ વારસામાં મળે), પર્યાવરણના પ્રભાવ જેવાં પરિબળો ઉપરાંત નજીકની પ્રજાતિ સાથે લોહીની ભેળસેળનો પણ ડીએનએ પરિવર્તનમાં થોડો ફાળો હોય છે. ડીએનએ સતત બદલાતા રહ્યા એટલે જ તો મામલો આધુનિક માનવી સુધી પહોંચ્યો. બાકી તો જીવનનો ખેલ અમીબા-બેક્ટેરિયા જેવા સાદા એકકોષી જીવ પર જ અટકેલો રહ્યો હોત, પણ એવું ન થયું. એકકોષીમાંથી બહુકોષી જીવોમાંથી પ્રાણીમાંથી સસ્તનોમાંથી ઉત્ક્રાંતિ દ્વારા, ડીએનએનાં પરિવર્તનોને લીધે આજનો માનવી અસ્તિત્વમાં આવી શક્યો છે. આમાં એક વાત ખાસ સમજી લેવા જેવી છે ક�� ઉત્ક્રાંતિ એક જ સીધી લીટીમાં નથી થતી. ઉત્ક્રાંતિમાં ક્રોસ કનેક્શન્સ ઘણાં છે. એ સીધી નિરસણી જેવી ઘટના નથી. ઉત્ક્રાંતિ કંઈક અંશે એક જાળું છે, જેમાં બધું એકમેક સાથે જબરું ગૂંચવાયેલું, સંકળાયેલું છે. માણસ-ઝાડ-અમીબા સાવ જુદાં હોવા છતાં એમના કોષનો અભ્યાસ કરીએ તો એમાં અનેક સમાનતાઓ જોવા મળે.\nખેર, તો આજ સુધી પૃથ્વી પર જન્મેલા ૯૯ ટકા જીવો લુપ્ત થઈ ચૂક્યા છે અને નવોસવો માણસ હજુ ટકેલો છે અને જગત પર છવાયેલો છે, પર પિક્ચર અભી બાકી હૈ. ટકી રહેવાની ક્ષમતા અને લવચિકતા (ફ્લેક્સિબિલિટી)ના મામલે માનવી કરતાં એકકોષી બેક્ટેરિયા અને અમીબા જેવા જીવો ઘણાં આગળ છે. શક્ય છે કે આજથી થોડા હજારો-લાખો વર્ષ પછી અન્ય જીવો ટક્યા હોય અને આપણે હોમો સેપિયન્સ ન પણ ટકી શકીએ. આ થઈ ભવિષ્યની વાત, અને ભૂતકાળની વાત કરવી હોય તો માણસ-વનસ્પતિ વગેરેની સમગ્ર સજીવસૃષ્ટિના મૂળમાં અમીબા-બેક્ટેરિયા જેવા એકકોષી જીવોને આપણા સૌથી વરિષ્ઠ વડવા તરીકે સ્વીકારવાં પડે. આપણા જેવા માણસો તો કંઈક આવ્યા અને ગયા, પરંતુ આ એકકોષી જીવો જીવનના આરંભથી આજ લગી ટક્યા છે (અલબત્ત, એ દરમિયાન એ ખાસ્સા બદલાયા પણ છે).\nમુદ્દો એ છે કે સેંકડો વર્ષ પહેલાં કોણે કોના પર કેવા જુલમો ગુજાર્યા કે કેટલા હજાર વર્ષ પહેલાં કઈ સંસ્કૃતિ કેટલી મહાન હતી એવા બધા ઇતિહાસમાં બહુ રસ પડતો હોય તો પાછળ જવામાં અટકવું શા માટે પાછળ જવું તો પૂરું જવું અને છેક પાછળ નજર કરીએ તો ખ્યાલ આવે કે પૃથ્વી પર જીવનનો ખેલ શરૂ થયાને ચારેક અબજ વર્ષનો ગાળો વીતી ચૂક્યો છે. એમાંથી આપણે હોમો સેપિઅન્સ છેલ્લા ફક્ત બે લાખ વર્ષથી જ આ પૃથ્વી પર છીએ અને આપણે સેપિયન્સ પણ સો ટકા સેપિયન્સ નથી. આપણે અન્ય હોમો પ્રજાતિનું રક્ત પણ ધરાવીએ છીએ તેમજ ચિમ્પાન્ઝી જેવા વાનરો સાથે ૯૮ ટકા જિનેટિકલ (જનીનિક) સામ્ય ધરાવીએ છીએ. આ બધું સમજાય તો કુળ-સંસ્કૃતિ-ધર્મની મહાનતાના વિવાદો બાલિશ લાગી શકે. સરવાળે ઉત્ક્રાંતિ ભલભલા ગૌરવના ફુગ્ગામાં ટાંકણી ભોંકે એવું શાસ્ત્ર છે. એટલે ઝાઝી માથાકૂટ કર્યા વિના ફક્ત એટલું જ અંકે કરીએ કે આપણે મનુષ્યોએ બહુ ખાંડ ખાવા જેવી નથી.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/petrol-diesel-prices-once-again-hiked-diesel-prices-touch-all-time-high-038986.html", "date_download": "2018-12-12T16:12:51Z", "digest": "sha1:DUEDCKN26LG367NSE42BZPZLPWUAWKMC", "length": 10396, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "સતત બીજી વાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, ડિઝલે તોડ્યો રેકોર્ડ | petrol diesel prices once again hiked diesel prices touch all time high - Gujarati Oneindia", "raw_content": "\n» સતત બીજી વાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, ડિઝલે તોડ્યો રેકોર્ડ\nસતત બીજી વાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, ડિઝલે તોડ્યો રેકોર્ડ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n10 ડિસેમ્બરે પણ પેટ્રોલ સસ્તું થયું, ડીઝલની કિંમત પણ ઘટી\nફરીથી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ\n8 ડિસેમ્બરે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત\n7 ડિસેમ્બરે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં, જાણો આજની કિંમત\nપેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો 6 ડિસેમ્બરનો ભાવ\n5 ડિસેમ્બરઃ પેટ્રોલ-ડીઝલની કિંમતો યથાવત, કોઈ વધઘટ નહિં\nપેટ્રોલ અને ડિઝલના ભાવ છેલ્લા ત્રણ દિવસની અંદર સતત બીજી વાર વધી ગયા છે. ફરીથી એક વાર તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ પેટ્રોલ પાંચ વર્ષના પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે ડિઝલ અત્યાર સુઘી પોતાના સૌથી ઉંચા ભાવ પર પહોંચી ગયુ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં 22 પૈસાનો વધારો થયો છે.\n19 દિવસમાં બીજો વધારો\nસતત બીજા દિવસે જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થયો છે તે બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.95 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે. જ્યારે ડિઝલની કિંમત 66.36 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જાણકારોનું કહેવુ છે કે છેલ્લા 19 દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો નહિ કરવાથી તેલ કંપનીઓને ઘણુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ. જેની ભરપાઈ માટે આ વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આવનારા સમયમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતો રહેશે.\nગયા વર્ષે બદલાયા છે નિયમ\nતમને જણાવી દઈએ કે આ પહેલા 14 મે ના રોજ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પટ્રોલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડિઝલના ભાવમાં 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓએ ગયા વર્ષે જૂન મહિનાથી તેલ કિંમતો રોજિંદા સ્તરે નક્કી કરવાનું શરૂ કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં સતત વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલ���ા ભાવમાં વધારો થઈ રહ્યો છે.\nચૂંટણી બાદ બદલાયો ભાવ\nતેલના ભાવો માટે પ્રકારનું વલણ આ પહેલી વાર નથી જોવા મળ્યુ. 2017 માં ગુજરાતમાં થયેલ ચૂંટણીમાં પહેલા તેલ કંપનીઓએ ત્યાં લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં 14 ડિસેમ્બર 2017 ના રોજ વિધાનસભા ચૂંટણી થઈ હતી. ત્યાં પણ વોટિંગ બાદ તેલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ દીધુ હતુ.\ndiesel petrol oil ડિઝલ પેટ્રોલ તેલ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/09-03-2018/17822", "date_download": "2018-12-12T17:23:55Z", "digest": "sha1:KCSWCUZJK47LTZOGSFSDZGGA3B7NNIOE", "length": 12553, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "એશિયન તિરંદાજીમાં ભારતને ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ", "raw_content": "\nએશિયન તિરંદાજીમાં ભારતને ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ\nબેંગકોક : એશિયન તિરંદાજીમાં ભારતે ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ સાથે પોતાના પડકારનો અંત લાવી દીધો હતો. ૨ તીરંદાજો માટેની આ સ્પર્ધામાં પ્રોમીલા દેમેરી બીજો વ્યકિતગત સુવર્ણચંદ્રક જીતી હતી. બીજી તરફ, ત્રીજો ગોલ્ડ મેડલ ભારતના આકાશ, ગોરા હો અને ગૌરવ લામ્બેની ત્રિપુટીએ મોંગોલીયાના હરીફોને હરાવીને જીતી લીધો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nપાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST\nદેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST\nસુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST\nમહારાષ્ટ્રની કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ અનેક કંપનીના ગોડાઉનો ઝપટે ત્રણ સળગી મર્યા access_time 12:50 pm IST\nઇચ્છા મૃત્યુને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી access_time 2:40 pm IST\nકેમ કુંવારા રહી ગયા વાજપેયી, રતન તાતા, સલમાન અને રાહુલ ગાંધી\nઅડધા ભાવે ટ્રેકટરના નામે ઠગાઇ કરનારાઓ માર્ચમાં બીજી સ્કીમ મુકવાની તૈયારીમાં હતાં\nગરીબ મહિલાઓને ભોજન કરાવી મહિલા પોલીસ મથકમાં મહિલા દિનની ઉજવણી access_time 4:21 pm IST\nહમ નહીં સુધરેંગે : પરીક્ષા ન્યાયિક માહોલમાં લેવામાં પરીક્ષા વિભાગ નિષ્ફળઃ વ્યાપક ગેરરીતિની રાવ access_time 4:21 pm IST\nલખતરમાં ગંદકીનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાયો access_time 11:51 am IST\nવંથલી પાસે કારની ઠોકરે બે બળદના મૃત્યુ access_time 1:03 pm IST\nઉનાની અંબાડા પ્રા. શાળાનું ગૌરવ access_time 11:46 am IST\nપાટણમાં હિંગળાચાચર ચોકમાં જાહેરમાં બે આખલા બાખડતાં લોકોમાં અફરાતફરી:વાહન વ્યવહાર ઠપ્પ access_time 9:16 am IST\nદાહોદના જાલીમાં હનુમાનજીની મુર્તિ તોડાતા રોષ access_time 4:24 pm IST\nગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં access_time 11:43 am IST\n૧૪ મહિનાની દીકરીને ૧૩ ફૂટના અજગર સાથે રમાડે છે આ પિતા access_time 11:23 am IST\nઆગની જ્વાળા હંમેશા ઉપર જ કેમ જાય છે\nઅહીંયા તમે પણ કરી શકો છો ભૂત સાથે વાત access_time 7:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય access_time 10:25 pm IST\nયુ.એસ.ના સિટલે આર્ટ મ્‍યુઝીયમના સૌપ્રથમ ચિફ ટેક્‍નોલોજી ઓફિસર બનવાનું શ્રેય શ્રી મનીષ એન્‍જીનીયરના શિરેઃ ટેક્‍નોલોજી ક્ષેત્રના જ્ઞાન તથા બહોળા અનુભવોનો લાભ આપશે access_time 9:50 pm IST\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\nકેપ્ટન વિરાટ કોહલીના ઘરની બાલ્કનીમાંથી આવું દેખાય છે મુંબઈ access_time 11:14 am IST\nISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક access_time 5:37 pm IST\nપરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત access_time 5:36 pm IST\nકપિલ શર્મા નવા શો સાથે 25મી માર્ચે ટીવી પર હસાવવા તૈયાર access_time 4:57 pm IST\nહું તો અકસ્માતે બોલીવુડમાં આવી ગઈ છું: જેકલીન access_time 4:53 pm IST\nસલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ' access_time 11:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/240", "date_download": "2018-12-12T17:51:24Z", "digest": "sha1:P3CFAPKKOYAECHS34QHGMNECJO5OVGLN", "length": 3611, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.સ્વામીશ્રીએ સાચા સુખની ખાણ બતાવી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.સ્વામીશ્રીએ સાચા સુખની ખાણ બતાવી.\nપ.પૂ.સ્વામીશ્રીએ સાચા સુખની ખાણ બતાવી.\nવિષય: મૂર્તિના સુખની સ્થિતિ\nએક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.\nતેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,\n“દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો કેમ કરવું જેમ આપ રાજી હોય તેમ કરું જેમ આપ રાજી હોય તેમ કરું \nપ.પૂ. સ્વામીશ્રી નિરુત્તર રહ્યા. તેમની સામે દિવ્ય દૃષ્ટિ રેલાવતા રહ્યા.\nપેલા હરિભક્તે એનો એ પ્રશ્ન ફરી પૂછ્યો.\nત્યારે પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા જે, “પથ્થરની ખાણમાંથી કેવળ પથ્થર મળે... પણ સાચા સુખની ખાણ તો મૂર્તિ છે... માટે અમે તો મૂર્તિની ખાણ માટે હા પાડીએ...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/top-reasons-why-congress-lost-in-karnataka-elections-2018-038967.html", "date_download": "2018-12-12T16:12:00Z", "digest": "sha1:HTSMN6YVEFQIU6N2KK4YOPGRYHEVC4ZC", "length": 14688, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "કર્ણાટક ચૂંટણીઃ આ 5 ભૂલને કારણે કોંગ્રેસે ભોગવવી પડી હાર | Top Reasons why congress lost in karnataka elections 2018 - Gujarati Oneindia", "raw_content": "\n» કર્ણાટક ચૂંટણીઃ આ 5 ભૂલને કારણે કોંગ્રેસે ભોગવવી પડી હાર\nકર્ણાટક ચૂંટણીઃ આ 5 ભૂલને કારણે કોંગ્રેસે ભોગવવી પડી હાર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણો\nFinal Results બાદ જોઈએ મધ્ય પ્રદેશમાં કેટલા સફળ રહ્યા Exit Polls\n‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ' રાહુલે આપ્યો જવાબ\nકેવી રીતે ફરી એકવાર રાહુલ ગાંધી માટે 11 ડિસેમ્બર સુપર લકી સાબિત થઈ\n3 રાજ્યોની જીતથી રાહુલ ગાંધીના જીવનમાં આવશે આ 4 બદલાવ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nનવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસનો આખરી ગઢ કર્ણાટક પણ તેમના હાથમાંથી છીનવાઈ ગયું છે. વધુ એક ચૂંટણીમાં ફરી પીએમ મોદી અને અમિત શાહની જોડીનો જલવો જોવા મળ્યો. એમની રણનીતિએ કમાલ કરી અને દક્ષિણ ભારતમાં પણ કમળ ખીલી ગયું. ભાજપ એકલું બહુમત હાસિલ કરતી જોવા મળી રહી છે. 2019 લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટક વિધાનસભાને સેમિફાઇનલ માનવામા આવી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદર્શનથી સાફ થઇ ગયું છે કે મોદીની લહેર હજી પણ યથાવત છે. માનવામા આવી રહ્યું છે કે 2019ના સામાન્ય ચૂંટણીમાં આની અસર જરૂર જોવા મળશે. હાલ સૌથી મોટો સવાલ એ પણ છે કે આખરે કર્ણાટકમાં કોંગ્રેસની ભૂલ ક્યાં થઈ, તો જાણો કોંગ્રેસની એ પાંચ મહત્વની ભૂલ...\nઆ વખતે વિધાનસભા ચૂંટણીમાં લિંગાયત ફેક્ટરને મહત્વનું માનવામા આવી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે લિંગાયત સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ રજૂ કરી મોટી ગેમ રમી હતી. એ સમયે એ અંદાજો લગાવવામા આવી રહ્યો હતો કે જો કોંગ્રેસ પાર્ટીનો આ દાવ સફળ રહે અને ભાજપના પારંપરિક વોટ બેંક માનવામા આવતા લિંગાયત વોટર જો કોંગ્રેસ તરફ શિફ્ટ થાય તો કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં વાપસી કરી શકે છે. જો કે અત્યાર સુધીના પરિણામોથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે લિંગાયત વોટર્સ હજુ ભાજપ તરફ જ છે. જેની અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી રહી છે, જ્યાં ભાજપ સૌથી વધુ સીટ મેળવવામાં સફળ રહી. ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો આ દાવ સફળ ન રહ્યો.\nકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેવી રીતે કોંગ્રેસની હાર થઇ પાછળનું મુખ્ય કારણ પાર્ટીની અંદરના પક્ષપાતો પણ રહ્યું. જેવી રીતે સિદ્ધરામૈયાને કોંગ્રેસના નેતૃત્વએ ફ્રી હેન્ડ આપ્યો એનાથી પાર્ટી નેતાઓમાં નારાજગી જોવા મળી રહી હતી. ચૂંટણી દરમિયાન ટિકિટ વહેચણી સમયે પણ સિદ્ધરામૈયાનુ જ ચાલ્યું. એટલું જ નહીં સિદ્ધરામૈયા સરકારના કેટલાય મંત્રીઓના રિપોર્ટ કાર્ડ પણ જનતાની નજરમાં યોગ્ય ન હતા. મંત્રીઓ પર પોતાનું કામ સરખી રીતે ન કરવાના આરોપો લાગી રહ્યા હતા. આ તમામ ફેક્ટરે ચૂંટણીમાં અસર પહોંચાડી અને પરિણામ કોંગ્રેસની વિરુદ્ધ આવ્યું.\nબીએસપી-એનસીપીને સાથે લઈ જેડીએસનું મેદાનમાં આવવું\nજેડીએસની મજબૂત ઉપસ્થિતિ પણ કર્ણાટકમાં કોંગ્રેસની હાર પાછળનું કારણ બન્યું. જેવી રીતે જેડીએસે ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને એનસીપીથી ગઠબંધન કર્યું. ચૂંટણીમાં આની અસર જોવા મળી. જેડીએસે આ વખતે ગત ચૂંટણીથી વધુ સીટ નોંધાવી. આનું નુકસાન ક્યાંકને ક્યાંક કોંગ્રેસે જ ઉઠાવવું પડ્યું. ભાજપે એમની વચ્ચેની લડાઈનો ફાયદો ઉઠાવ્યો.\nકર્ણાટક વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળનું એક ફેક્ટર એન્ટી ઇન્કમબેંસી પણ રહ્યું. સિદ્ધરામૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે પ્રદેશના હિતમાં કેટલાય કામ કર્યાં. ઇન્દિરા કેન્ટીન સહિત કેટલીય મહત્વની યોજનાઓની શરૂઆત કરી. એટલું જ નહીં કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં પણ કેટલાય મહત્વના વાદાઓનો ઉલ્લેખ કર્યો, જો કે પાર્ટીનો આ દાવ નિષ્ફળ રહ્યો. ભાજપે જેવી રીતે ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ સરકારની યોજનાઓ અને ફંડનો રાજ્યમાં યોગ્ય રીતે ઉપયોગ ન કરવાનો આરોપ લગાવ્યા. આ તમામ દાવા ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા.\nકર્ણાટક ચૂંટણીના પરિણામોથી એક વખત ફરી સાબિત થઇ ગયું કે કોંગ્રેસના રણનીતિકારોનું કેમ્પેન લોકો વચ્ચે જગ્યા ન બનાવી શક્યું. ખાસ કરીને રાહુલ ગાંધી અને સિદ્ધરામૈયા જનતાની નસ પકડવામાં નિષ્ફળ રહ્યા. બીજી બાજુ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જે ચૂંટણી રણનીતિ બનાવી અને જે મુદ્દા ઉઠાવીને કોંગ્રેસની સિદ્ધરામૈયા સરકારને ઘેરી, એની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ��� છે. ચૂંટણી નજીક હોય ત્યારે પીએમ મોદીનું પ્રચાર માટે ઉતરવું કોંગ્રેસ માટે હાનિકારક સાબિત થયું.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-arati-sangrah/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%9C%E0%AB%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%87-%E0%AA%B0%E0%AB%87-116071100013_1.html", "date_download": "2018-12-12T16:18:07Z", "digest": "sha1:AHS74OPCZNDSBC7R2UGMRKIIBMF3JEIG", "length": 9286, "nlines": 213, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગુજરાતી ભજન- જેને રામ રાખે રે | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nગુજરાતી ભજન- જેને રામ રાખે રે\nજેને રામ રાખે રે\nજેને રામ રાખે રે, તેને કોણ મારી શકે\nઅવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.\nચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,\nથળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;\nતરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.\nનીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,\nટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;\nઅંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.\nબાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,\nપારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;\nબાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.\nગુજરાતી ભજન - પગ મને ધોવા દ્યો રઘુરાય,\nગુજરાતી ભજન- અમે તો તારાં નાનાં બાળ,\nગુજરાતી ભજન : વૈષ્ણવજન તો તેને રે કહીએ\nશ્રદ્ધા અંધશ્રદ્ધાની આ નાની-નાની પણ કામની વાતો ...\nલગ્નજીવનથી લઈને પૈસા કમાવવાના જોશ માટે અજમાવો આ વાસ્તુ ઉપાય\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%A1%E0%AA%AC_%E0%AA%AC%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2018-12-12T17:57:34Z", "digest": "sha1:AGHKPVTM3CRY2SGFY5VSGU4CNUZMLDKY", "length": 3414, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જડબું બેસાડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી જડબું બેસાડવું\nજડબું બેસાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબનાવટી દાંતનું ચોકઠું બેસાડવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/242", "date_download": "2018-12-12T17:49:26Z", "digest": "sha1:KZRSNITITC5DLHERE3PJGGHYHPWD7WMW", "length": 8659, "nlines": 78, "source_domain": "anadimukta.org", "title": "પ્રવચન કરનારને અન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ્રવચન કરનારને અન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા.\nપ્રવચન કરનારને અન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા.\nઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.\nઅન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી કરી કે, “મારે પાંચ-દસ મિનિટ બધાને એક વાત કરવી છે.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુમતિ મળતાં તેમણે વક્તવ્યનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં મહારાજના મહિમાની વાત કરી. પછી બે મિનિટ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મહિમાની વાત કરી.\nત્યારબાદ તેમણે મોટા મંદિર માટે હીણું બોલવાની શરૂઆત કરી.\nતેમને મનમાં એવો સંકલ્પ હતો કે, ‘ગુરુવર્ય પ.પૂ. બાપજી અનેક વિકટ સંજોગમાં ત્યાંથી પસાર થયા છે તેથી જો એ લોકો માટે હીણું બોલીશ તો બાપજી રાજી થશે.’\nપરંતુ તેમને ક્યાં ખબર હતી કે ગુરુવર્ય પ.પૂ. બાપજી એ કાંઈ સામાન્ય સાધુ ન હતા.\nસદ્. નિષ્કુળાનંદ સ્વામીએ જણાવેલ અજાત શત્રુતાના ગુણનું તેઓ સાક્ષાત્ સ્વરૂપ છે.\n“સાચા સંત સગાં સૌ જનનાં રે, ઉદાર છે અપાર મનના રે;\nજેને શત્રુ મિત્ર સમતોલે રે, સુખે દુ:ખે દિલમાં ન ડોલે રે.”\nકીર્તનની આ પંક્તિનાં જીવંત દર્શન કરાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી સભા વચ્ચે તે હરિભક્ત ઉપર અતિ આકરા થઈ ગયા.\nચાલુ વક્તવ્યને અટકાવતાં કહ્યું, “તમારી વાતને હવે અહીં જ પૂરી કરી દો. તમારે વાત કરવી હોય તો મહારાજના મહિમાની અને મોટપની કરો. આ સંસ્થામાં અમને કોઈનાય માટે રાગ-દ્વેષ નથી. માટે મહેરબાની કરીને અહીંયાં કોઈ સંસ્થાનું હીણું કે ઘસાતું બોલશો નહીં. અન્યનું હીણું બોલવા તમને માઇક નથી આપ્યું. જો આમ હીણું બોલવું હોય તો અત્યારે જ માઇક મૂકી દો.”\nએમ કહી તેમને અન્ય સંસ્થા કે તે સંસ્થાના વડા માટે ઘસાતું બોલતાં અટકાવી દીધા.\nસંપ્રદાયની મોટેરી વ્યક્તિ હોવા છતાં પણ તેમની શરમ કે મહોબત રાખ્યા વિના પોતાના આદર્શમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અકબંધ રહ્યા. પરંતુ કોઈની હલકી કે અભાવની વાતમાં લેશમાત્ર ભેળા ન જ ભળ્યા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી સાધુતા અને રાગ-દ્વેષથી પરનું વ્યક્તિત્વ જોઈ તે હરિભક્ત અંજાઈ ગયા. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની ક્ષમા માગી.\nઅને તેમણે કહ્યું, “બાપજી જેણે આપને કેવળ અપમાન-તિરસ્કાર આપ્યાં; તેમના માટે પણ આપ આટલો આદર રખાવો છો જેણે આપને કેવળ અપમાન-તિરસ્કાર આપ્યાં; તેમના માટે પણ આપ આટલો આદર રખાવો છો આપના જેવા અજાત શત્રુ પુરુષ આ બ્રહ્માંડમાં શોધ્યા જડે તેમ નથી.”\nપછી તે હરિભક્ત પોતાના સ્થાને પાછા બેઠા ત્યારે તેમની બાજુવાળાભાઈ સમક્ષ સહસા બોલી ઊઠ્યા, “ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતજીવનના પ્રારંભથી અદ્યપિ કોઈ સામે ગમે તેવું વર્ત્યા હોય તોપણ તેમના પ્રત્યે આંટી કે પૂર્વાગ્રહ તેઓએ નથી રાખ્યો. ક્યારેય કોઈનું ભૂંડું કે અહિત થાય તેવો સંકલ્પ સુધ્ધાંય ઊઠવા દીધો નથી તો એવું કાર્ય તો કર્યું જ ક્યાંથી હોય ધન્ય છે આવા સદગુરુ સંતને... ધન્ય છે આવા સદગુરુ સંતને...\nગુરુવર્ય પ.પૂ. બાપજી જાહેરમાં તો કોઈના વિષે હીણું બોલવા ન દે કે પોતે પણ ન બોલે પરંતુ એકાંતમાં પણ કદી કોઈને વિષે વાત કરવામાં પણ શત્રુપણું ન આવવા દે કે તેમના અભાવની વાત કરવા દે જ નહીં.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/243", "date_download": "2018-12-12T17:48:28Z", "digest": "sha1:EKNPFTLAFATZEGQDJHM34WGJFC3RHAPN", "length": 6993, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "દિવ્યપુરુષના અવરભાવનું જતન. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsદિવ્યપુરુષના અવરભાવનું જતન.\nવિષય: સર્વે પ્રકારે જતન\n“દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના કરી રહ્યા છે.\nપ્રસંગ એમ છે, તા.10-3-17 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા. એ દિવસે અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત થોડી નાદુરસ્ત હતી. ડૉક્ટરે બોલવાની મનાઈ કરી હતી.\nકથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ કે જેમનો ખોરાક જ કથાવાર્તા છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી ન રહી શક્યા. સંતો તેમજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ પણ પ્રાર્થના કરી છતાંય એ પુરુષે એક જ આગ્રહ રાખ્યો. અંતે સૌને નમવું પડ્યું.\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને પોતાની અમૃતવાણી દ્વારા વચનામૃતના ગૂઢાર્થ રહસ્યોને ઉકેલીને સમજાવી રહ્યા હતા તેમજ પ્રશ્નોત્તરી કરતા હતા. એમાં એક પ્રશ્ન બાપાએ પૂછ્યો.\nબાજુમાં જ પાંચ સંતો બેઠા હતા એટલે બાપાએ કહ્યું, “આ કૉન્ફરન્સને પૂછીએ...”એમ કહી દરેકને વારાફરતી પૂછવાનું શરૂ કર્યું.\nપ્રથમ જે સંત બેઠા હતા તેઓ ઊભા થયા અને વિનમ્રભાવે બોલ્યા, “બાપા,રાજી રહેજો, પરંતુ સેવકને પ્રશ્ન બરોબર સમજાયો નહીં.”\nગુરુવર્ય પ.પૂ.બાપજીની પડખે જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી બિરાજમાન હતા. તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીની થોડા નજીક આવ્યા અને ગુરુવર્ય પ.પૂ.બાપજીને કહ્યું, “બાપજી, એમને પ્રશ્ન બરોબર સમજાયો નહિ એટલે... સેવક આપના વતી એમને સમજાવી દે... આપ રહેવા દો...”\nએ દિવ્યપુરુષની રીતને કોણ સમજી શકે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી યેનકેન પ્રકારે બાપજીને બોલવું ન પડે, એમને તકલીફ ન પડે એ જ તકની રાહ જોઈને બેઠા હતા.\nત્યારબાદ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ફરીથી પેલા સંતને વિસ્તૃત પ્રશ્ન સમજાવ્યો અને હેતુપૂર્વક તેની ચર્ચા લાંબી ચલાવી કે જેથી ગુરુવર્ય પ.પૂ.બાપજીને બોલવું જ ન પડે.\nકેવા છે એ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી... કે જેઓ પોતાના અવરભાવ સામે પણ જોતા નથી, પરમાર્થ જ એમનું એકમાત્ર પ્રયોજન છે અને કેવા છે એ દિવ્યપુરુષ સ્વામીશ્રી... સાચું શિષ્યત્વ સાર્થક કરી ગુરુનું સેવન કરવાની અલૌકિક રીતનાં જેમનામાં દર્શન થાય છે... ધન્ય છે એ અજોડ જોડને...\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/244", "date_download": "2018-12-12T17:51:58Z", "digest": "sha1:5DCV4U7GCMX7NUNULJHYXJQ5SVHT7LXG", "length": 6976, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "પરભાવની અલૌકિક સ્થિતિ | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપરભાવની અલૌકિક સ્થિતિ\nવિષય: પરભાવની અલૌકિક સ્થિતિ\nજેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે જેમનું પ્રાગટ્ય અનંત મુમુક્ષુઓને કાળ, કર્મ, માયાના બંધનથી છોડાવી મૂર્તિના સુખ સુધી બાયપાસ કરાવવા માટે છે એવા વિરલ પુરુષે આજે કંઈક નવીનતમ ચેષ્ટા કરી હતી.\nઆ ચેષ્ટા એટલે બાયપાસ સર્જરીનું ઑપરેશન. આ દિવસ હતો, તા. 29-11-2007ને ગુરુવારનો. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી માટે અમદાવાદની ક્રિષ્ના હૉસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ત્યાંના નિષ્ણાત ડૉ. રાજેશભાઈ દેસાઈને આ દિવ્યપુરુષની અણમોલ સેવાનો લાભ મળ્યો. બપોરે 2:30 થી પ:30 સુધી કલાક ઑપરેશન ચાલ્યું. ઑપરેશન દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજીને ક્લોપોફોર્મ આપી બેભાન કરી દીધા હતા. ઑપરેશન દરમ્યાન ગુરુમહિમાથી અતિશય ભીના એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. સાથે મહાપ્રભુને દિલગીર થઈ પ્રાર્થના પણ કરી રહ્યા હતા. જોડે વ્હાલા પૂ. સંતો પણ પ્રાર્થનામાં સૂર પુરાવતા હતા.\nઆ બાજુ ઑપરેશન પૂરું થયાના સમાચાર મળ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રી નાનું બાળક માની જોડે જઈ બેસી જાય એણ નીચે બિરાજી ગયા. હજુ તો ગુરુવર્ય પ.પૂ. બાપજી ઑપરેશન કર્યા બાદ પ્રથમ જ ભાનમાં આવ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે, “સ્વામી, આજે તો કથા અધૂરી રહી ” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી ” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી ક્યાં કથા ચાલતી હતી ક્યાં કથા ચાલતી હતી ” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, નરોડામાં કથા ચાલતી હતી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, નરોડામાં કથા ચાલતી હતી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા શું લાભ આપ્યો ” ઉત્તરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વંચાતું હતું અને એમાં પ્રકૃતિપુરુષ શબ્દ આવ્યો ત્યારે પ્રશ્ન પૂછ્યો કે પ્રકૃતિપુરુષ એટલે કોણ આનો જવાબ આપતો હતો ત્યાં જાગી ગયો એટલે મારી કથા અધૂરી રહી.” આ પ્રસંગે સહેજે જ દૃશ્યમાન થાય છે કે આ દિવ્યપુરુષને નથી દવાખાનું, નથી મંદિર કે નથી અવરભાવ. એ તો અખંડ પરભાવમાં જ છે. તેથી જ કીર્તનમાં કહ્યું છે કે,\n“પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રીજી દેખાય રે.”\n આ જ આપની અલૌકિક સ્થિતિ \nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/07/30/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5/", "date_download": "2018-12-12T17:12:09Z", "digest": "sha1:TS45D3PQL4VGXZVJME4FBYHKH3AOHI5I", "length": 12658, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી\nભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી\nભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત\nખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી\nખેરાલુ શહેરનો છેલ્લા સાત આઠ વર્ષથી અભુતપૂર્વ વિકાસ બિલ્ડરો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને માત્ર વાહ વાહીમાંજ રસ છે. જ્યાં વિકાસ થાય ત્યાં પાલિકા ગટરલાઈન જેવી મહત્વની જરૂરીયાત પુરી પાડતી નથી. કોમ્પ્લેક્ષોના દુકાનદારો અને સોસાયટીઓના મકાન ધરાવતા લોકો પાલિકાની કિન્નાખોરીથી પરેશાન થઈ ગયા છે. હાલ ખેરાલુ પાલિકામાં પ્રમુખ સહિત ત્રણ ચૌધરી સમાજના સભ્યો પાલિકાનો વહીવટ કરે છે. આ ત્રણ સભ્યોનું મોનીટરીંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોઘજીભાઈ પટેલ કરે છે તેઓ બધુજ જાણતા હોવા છતા શહેરના વિકાસ માટે પાલિકાને મદદરૂપ થવા સુચના આપતા નથી.\nખેરાલુ શહેરનો અભુતપૂર્વ વિકાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે. પરંતુ આ ગ્રાન્ટો શહેરના વિકાસ પામતા વિસ્તારોમાં વાપરવાને બદલે સિમ વિસ્તારોના રોડ બનાવવામાં વપરાઈ જાય છે. જેના કારણે વિકાસ થનાર વિસ્તારો તકલીફમાં મુકાઈ જાય છે. ખેરાલુ શહેરમાં ૨૦ ઉપરાંત જુની અને નવી સોસાયટીઓ બની છે. ગટરલાઈનની સગવડ આપવી હોય તો ખરેખર જે સોસાયટીની આકારણી સૌથી પહેલા થઈ હોય તેને પ્રથમ સગવડ મળવી જોઈએ પરંતુ સૌથી છેલ્લે બનેલી સોસાયટીને બિલ્ડર પાસેથી લાભ મેળવી સૌથી પહેલા ગટરલાઈનની સગવડ આપતા લોકોમાં હોબાળો શરુ થયાનું ચર્ચાય છે. ખેરાલુ શહેરમાં સાંઈમંદિર જતા છેલ્લે આવેલા વૃંદાવન કોમ્પલેક્ષની પાછળ આવેલી પુષ્પચમન સોસાયટી એક વર્ષ પહેલા બની છે. તે સોસાયટીમાં પાલિકાએ ગટરલાઈન નાંખવાનું શરુ કરતા ખેરાલુ શહેરની તમામ સોસાયટીઓ અને કોમ્પ્લેક્ષોવાળામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેરાલુ શહેરના લોકોનો ભારતીય જનતા પાર્ટી માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે. નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચુંટણીઓ આવે ત્યારે રાજ્યના મોટા મોટા નેતાઓ ખેરાલુમાં ગુજરાતની વિકાસ ગાથા બતાવવા ઉતરી પડે છે. ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી તાલુકા કક્ષાના શહેરોનો વિકાસ કરવા ગ્રાન્ટો આપે છે. પરંતુ તાલુકા કક્ષાના શહેરોના ડેવલપમેન્ટ પ્લાન બનાવવા ફરજ પાડતા નથી. જેના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં વાપરવી તેની કોઈ જાણકારી ન હોવાથી પાલિકા સભ્યો પોતાની વોટબેંક મજબુત કરવા માત્ર બે-ચાર ઘર સિમ વિસ્તારમાં હોય ત્યાં ૧૦ થી ૨૫ લાખના રોડ ક્રમશઃ મંજુર કરી રોડો બનાવી ગ્રાન્ટો વેડફી નાંખે છે. વિકાસ કામની ગ્રાન્ટો એવી જગ્યાએ વપરાવવી જોઈએ કે જ્યાં શહેર અને તાલુકાની પ્રજાની સગવડો વધે પરંતુ આડેધડ ગ્રાન્ટો વાપરી કમિશનો લઈ નાણાં ભેગા કરવાનું મસ મોટુ ષડયંત્ર ચાલતુ હોવાનું ચર્ચાય છે. ખેરાલુ શહેરમાં કઈ સોસાયટીઓ અને કોમ્પ્લેક્ષોમાં ગટરલાઈનની સગવડ નથી તે જોઈએ તો, સ્વામિનારાયણ મંદિર સામેનું ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, જલારામ કોમ્પ્લેક્ષ, રાજપુત કોમ્પ્લેક્ષ, યોગેશ્વર કોમ્પ્લેક્ષ, ધરતી કોમ્પ્લેક્ષ, સાંઈમંદિરથી પરત આવતા પહેલુ તીરુપતી બાલાજી કોમ્પ્લેક્ષ, વૃંદાવન કોમ્પ્લેક્ષ, રાધે કોમ્પ્લેક્ષ, ચંદ્રપુષ્પ કોમ્પ્લેક્ષ, રંગોલી આર્કેડ, કલરવ કોમ્પ્લેક્ષ, સ્પાન બજાર, કલરવ કોમ્પ્લેક્ષની સામે એપલ કોમ્પ્લેક્ષ, ગુરુ કોમ્પ્લેક્ષ, અવસર આર્કેડ, પૃથ્વી પ્લાઝા, શીતલ પેટ્રોલપમ્પ પાસે ધરતી એવન્યુ જેવા કોમ્પ્લેક્ષો બન્યા છે. ત્યારે દેવભુમિ રેસીડેન્સી, અલમદીના સોસાયટી, ધરતી બંગ્લોઝ, તીરુપતી સોસાયટી, બાલાજી સોસાયટી, ગણેશનગર સોસાયટી, સામવેદ બંગ્લોઝ, ઋષિવન સોસાયટી, શીવ બંગ્લોઝ, અક્ષરધામ સોસાયટી, પ્રમુખસ્વામી નગર, સ્પાન હોમ ટાઉન જેવી સોસાયટીઓ બની છે. આ તમામ કોમ્પ્લેક્ષો અને સોસાયટીઓનો વેરો ગણીયે તો દરેક કોમ્પ્લેક્ષ અને સોસાયટી દીઠ લાખો રૂપિયા વેરો ભરાય છે. પાલિકા વર્ષે દાહડે લાખોના વેરા ઉઘરાવીને ગટર લાઈનની સગવડ આપતી નથી.\nલોકસભાની ચુંટણીમાં લોકો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપે છે. બાકી ભાજપના પદાધિકારીઓના કારણેતો એક વોટ પણ મળેતેમ નથી. ખેરાલુ શહેરનો વિકાસ કરવા માટે વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી વ્યક્તિગત રસ લઈ ધ્યાન નહી રાખે તો ખેરાલુ શહેરનો વિકાસ વ્યવસ્થીત જોઈએ તે રીતે થશે નહી અને છેવટે ખરાબ તો ભાજપનુજ દેખાવાનુ છે જોઈએ હવે ભરતસિંહ ડાભી પાલિકા સભ્યોના ક્યારે કાન પકડી જરૂરીયાતના વિકાસ કામો કરાવે છે.\nસજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ\nવિકાસમંચ, કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખનો બેજવાબદાર જવાબ સફાઈવેરો સોસાયટીઓ સાફ કરવા માટે નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5876893759307776&ret=%2F", "date_download": "2018-12-12T16:43:32Z", "digest": "sha1:PBLGW6EIXIPYEKCF3P3NSITRRCGTAOBI", "length": 13285, "nlines": 29, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો શિશિર રામાવત ની ગુજરાતી વાર્તા પહેલો હક ભાવનગરનો! પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read shishir ramavat's Gujarati content pahelo haq bhavnagarno on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nરાત્રિના ૧૧ વાગ્યા છે. દિલ્હીમાં બિરલા હાઉસ સ્થિત નિવાસસ્થાનમાં ગાંધીજી પરવારીને પોતાનાં અંતેવાસી મનુબહેન ગાંધીને ફરી એક વાર તાકીદ કરે છે: ‘દરવાજે સમય કરતાં પાંચેક મિનિટ વહેલી ઊભી રહેજે. મુલાકાતીને બરાબર સારી રીતે આવકાર આપજે.’\nમનુબેનને નવાઈનો પાર નથી. એવું તો કોણ મળવા આવવાનું છે ગાંધીજીને મળવા તો વાઈસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, પણ તેમના માટે પણ ગાંધીજી આવી પૂર્વતૈયારી કરતા નથી ગાંધીજીને મળવા તો વાઈસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, પણ તેમના માટે પણ ગાંધીજી આવી પૂર્વતૈયારી કરતા નથી આ આગંતુક છે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. વર્ષો પહેલાં ગાંધીજી ભાવનગરના મહેલમાં આવ્યા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી તેર વ���્ષના તરૂણ હતા. આજે એ ૩૬ વર્ષના યુવાન બની ગયા છે. આટલાં સમયમાં ગંગામાં ઘણાં નીર વહી ગયાં છે. દેશ આઝાદ થઈ ચૂક્યો એ વાતને ય ચાર મહિના થઈ ગયા છે.\nશું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આગમનનું પ્રયોજન અખંડ ભારતમાં ભળવા માટે દેશભરના રજવાડાઓ જ્યારે આનાકાની કરી રહ્યા હતા ત્યારે નોખી માટીના આ રાજવી સામે ચાલીને પોતાની રાજ્યસત્તા અને જાહોજલાલી નિષ્કપટ ભાવથી ગાંધીજીને ચરણે ધરી દેવા આવ્યા હતા. એમણે ગાંધીજીને વિનમ્રભાવે કહ્યું હું રોકડ, મિલકતો વગેરે જવાબદાર રાજતંત્રને સોંપી દઈશ. તમારી સંમતિ હશે એટલી જ ખાનગી મિલકત રાખીશ અને સાલિયાણું પણ તમે નક્કી કરી આપો એટલું જ લઈશ. સૂર્યવંશી ગોહિલકુળના ૭૦૦ વર્ષના શાસનના સંધિકાળે ઈતિહાસે કપરી પરિસ્થિતિ સર્જી નાખી હતી, પણ મહારાજાએ આત્મગૌરવપૂર્વક મૂઠીઉંચેરો નિર્ણય લઈ ગાંધીજી સહિત સૌને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનાં આ પગલાએ દેશની અખંડતા અને એકતાને સાકાર કરવાની પ્રક્રિયાને પ્રચંડ વેગ આપી દીધો.\nઆજનાં પુસ્તકમાં ભાવનગરના આ પ્રજાવત્સલ અને દૂરંદેશી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રસપ્રદ જીવનકથા આલેખાઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ કંઈ રાજવી પર ઠાલા ગુણગાનનો વરસાદ વરસાવી દેતું ફરમાસુ પુસ્તક નથી. આ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું બહુ-પરિમાણી સર્જન છે. અહીં મહારાજાના સમયનો સંપૂર્ણ રાજકીય અને સામાજિક પરિવેશ રસપ્રદ રીતે વાચક સામે ક્રમશ: ઊઘડતો જાય છે.\nMaharaja Bhavsinhjiકૃષ્ણકુમારસિંહજીના પિતા એટલે મહારાજા ભાવસિંહજી (બીજા). સર પ્રભાશંકર પટ્ટણી એમના મિત્ર અને વિચક્ષણ દીવાન. ભાવસિંહજીનાં લગ્ન ૧૯૦૫માં નંદકુંવરબા સાથે થયાં પછી લાંબા સમય સુધી સંતાન ન થયું. તેથી પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવાનું વ્રત લીધેલું. આખરે ૧૯૧૨માં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ત્યારે મહારાજા સ્વયં પ્રભાશંકરને વધામણી આપવા વહેલી પરોઢે એમના ઘર ગયા હતા. કમનસીબે કૃષ્ણકુમારસિંહજીના નસીબમાં માતા-પિતાનું સુખ ઝાઝું લખાયું નહોતું. એ હજુ માંડ સાત વર્ષના થયા ને મસ્તક પરથી મા-બાપ બન્નેની છત્રછાયા જતી રહી. એ પછી કૃષ્ણકુમારસિંહજી તેમજ એમનાથી ય નાનાં એક ભાઈ અને એક બહેન માટે પ્રભાશંકર પટ્ટણી વડીલ સ્વજન બની રહ્યા.\nમહારાજા કૃષ્ણકુમારસિંહજીના બહુઆયામી વ્યક્તિત્વને ઉજાગર કરતાં કેટલાય પ્રસંગો પુસ્તકમાં વર્ણવાયા છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એમને મદ્રાસ પ્રાંતના પહેલા ભારતીય રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. ભાવનગરની જનતાને લાગણીશીલ બનાવી દેવા માટે આ સમાચાર પૂરતા હતા. મહારાજાએ મદ્રાસ જતાં પહેલાંના અંતિમ પ્રવચનમાં હૃદયભીના શબ્દોમાં કહ્યું હતું કે હું ગમે ત્યાં હોઉં, પણ ભાવનગરને ભૂલીશ નહીં. આ જન્મ ભાવનગરની પ્રજા વાસ્તે ભગવાને મને દીધો છે એટલે મારા પર પહેલો હક આપનો છે. જ્યારે આપને મારી જરૂર હશે ત્યારે આ ચાકર તમારી સેવામાં હાજર થઈ જશે.\nદક્ષિણ ભારતીયોને આમેય ઉત્તર ભારતના લોકો માટે થોડો અણગમો. એમાંય આ નવા ગર્વનર તો પાછા રાજવી કુળના વંશજ. ન એમને મદ્રાસીઓને ભાષા આવડે કે ન એમની રહેણીકરણીથી પરિચિત. છતાંય કૃષ્ણકુમારસિંહજી પોતાના વર્તાવ અને વ્યક્તિત્વથી ધીમે ધીમે એમના દિલમાં સ્થાન બનાવી શક્યા.\nકૃષ્ણકુમારસિંહજીના ગર્વનરકાળ દરમિયાન એક અકલ્પ્ય ઘટના બની. બૂરી સંગતમાં પડી ગયેલા એમના નાના ભાઈ નિર્મળકુમારસિંહજી રાજકોટ જિલ્લાના રીબ નામના ગામમાં ધાડ કેસમાં સપડાયા. એમની ધરપકડ થઈ. કૃષ્ણકુમારસિંહજી ધારત તો પોતાની વગનો ઉપયોગ કરીને ભાઈને છોડાવી શકત, પણ કાયદાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો એમના સિધ્ધાંતનિષ્ઠ સ્વભાવની વિરુદ્ધ હતું. ભાઈને પૂરા છ વર્ષનો જેલવાસ થયો. મહારાજા ખૂબ દુખી થયા. એમનો સ્વભાવ ક્રોધી અને ચિડીયો થઈ ગયો. ગર્વનર તરીકેના કાર્યકાળના હજુ તો માંડ સાડાત્રણ વર્ષ થયા હતા છતાં એમણે દોઢ વર્ષ વહેલું રાજીનામું આપી દીધું. એ એટલા બધા ઘવાયા હતા કે નાના ભાઈની સજા પૂરી થઈ ગયો પછી પણ બે વર્ષ સુધી એમને મળ્યા નહીં. ખેર, અન્યોની સમજાવટથી આખરે એ ભાઈને ફ્કત એક જ વખત મુલાકાત આપી. એ પછી મહારાજા ૫૩ વર્ષની વયે દેવ થઈ છેક ત્યારે નિર્મળકુમારસિંહજી પહેલી વાર નીલમબાગ પેલેસમાં પધાર્યા હતા.\nપુસ્તક તૈયાર કરવા પાછળ લેખક ગંભીરસિંહ ગોહિલે લીધેલી જહેમત સ્પષ્ટપણે દેખાય છે. પાને પાને તસવીરો, ચિક્કાર ફૂટનોટ્સ, ટાઈમલાઈમ અને પરિશિષ્ટ રૂપે અપાયેલી કેટલીય સામગ્રીને કારણે પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. રસાળ અને પ્રવાહી શૈલીને કારણે પુસ્તક સહેજે શુષ્ક બનતું નથી. લેખકે લખ્યું છે:\n‘જીવનકથાના લેખકે હકીકતોની છાનબીન કરવાની હોય છે, પણ તેથીય વિશેષ હકીકતોના આંતરસત્ત્વને તેણે સમજવું પડે છે. તેવી સમજ મેળવવા જતાં જીવનકથાના ચરિત્રનાયકના ચિત્તતંત્રને પણ તાગવું પડે છે. આવા પ્રયાસો મેં ક્યાંક ક્યાંક કર્યા છે. તે દષ્ટિએ મહારાજાના વાર્તાલાપો કે મનોમંથનો મેં મૂક્યાં છે. તેમાંના કેટલાક ખરેખરા સંદર્ભો પર આધારિત છે. જ્યાં વાસ્તવિક આધાર નથી ત્યાં પણ સંભવિતતાને ધ્યાનમાં લીધી છે.’\nલેખકના પ્રયાસો સફળતાને પામ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ જીવનકથા એક સંદર્ભગ્રંથ તરીકે પણ ઉપયોગી પૂરવાર થાય એમ છે. 000\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/vichar-manthan", "date_download": "2018-12-12T17:10:26Z", "digest": "sha1:MHZUWW6MD6QEOYAAOUJCIXNZ762II73U", "length": 2673, "nlines": 94, "source_domain": "gu.pratilipi.com", "title": "વિચાર-મંથન « પ્રતિલિપિ ગુજરાતી | Pratilipi Gujarati", "raw_content": "\nકુછ ભી હો સકતા હૈ\n'' માણસને શું જોઈએ છે \nબાહુબલી ૨ (ફિલ્મ રીવ્યુ)\nકેદારસિંહજી મે જાડેજા \"દીન\"\nહું’ અને ‘તું’ ....... હૃદયની એક વાત\nવાળ ખરવાની સમસ્યાથી પરેશાન \n“ખઈકે પાન બનારસવાલા (લોક સંસ્કૃતિ)\nતમારી જાતમાં માનો(આજુ બાજુ ધોકા નહિ મારવાના)\nજાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દૈખી તૈસી\nવૃદ્ધાવસ્થાના પ્રશ્નો અને સકારાત્મક અભિગમ\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/245", "date_download": "2018-12-12T17:50:48Z", "digest": "sha1:MHPEHOMX2AFLISBAEJVENITJV54DDX7F", "length": 6941, "nlines": 64, "source_domain": "anadimukta.org", "title": "સૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ.\nજે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.\nએક દિવસની વાત છે. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધાર્યા હતા.જેમના મુખે અવિરત કથાવાર્તા-રૂપી અમૃત વહેણ હોય એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ્રાતઃસભામાં લાભ આપી સૌ મુક્તોને બળિયા કર્યા. સભામાં ઓતપ્રોત થઈ જવાથી ઘડિયાળ સામે નજર ન રહેતાં થોડું મોડું થઈ ગયું હતું. આથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઉતાવળે ઉતાવળે ઠાકોરજી જમાડ્યા.રોજની જેમ આજે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીને દવા લેવાની હતી. જે પોતે અનંતની દુઆ સમાન છે અને તે અનંતના રોગને દૂર કરવા માટે દવા લે છે; એમાં કોઈ શક નથી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને દવા આપવા માટે દવાના બૉક્ષમાં હાથ નાખ્યો. પરંતુ હાથને કંઈ સ્પર્શતું જ નહોતું; કારણ કે દવા પૂરી થઈ ગઈ હતી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી, “દયાળુ રાજી રહેજો. દવા પૂરી થઈ ગઈ છે.” આ સાંભળી બાપા તે સંતને થોડું વઢ્યા, તેથ�� સેવક સંતને દુઃખ થયું, “અરરર રાજી રહેજો. દવા પૂરી થઈ ગઈ છે.” આ સાંભળી બાપા તે સંતને થોડું વઢ્યા, તેથી સેવક સંતને દુઃખ થયું, “અરરર મારા કારણે બાપાને કષ્ટ પડશે, દુઃખાવો થશે મારા કારણે બાપાને કષ્ટ પડશે, દુઃખાવો થશે \nઆટલી બીના બાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી ગાડીમાં બેસીને પરત પધારવા નીકળ્યા. જોડે સેવક સંત પણ હતા.(ગુરુવર્ય પ.પૂ.બાપજી આગળની સીટ પર હતા અને સેવક સંત પાછળ બેઠા હતા.) એક બાજુ ગાડી હરણફાળ સ્પીડે દોડી રહી છે. બીજી બાજુ આ દિવ્યપુરુષ કંઈક અલગ વિચારોમાં ખોવાયેલા જણાતા હતા. એ પુરુષ વારે વારે પાછળની બાજુએ સેવક સંત સામે અમી ભરેલી દૃષ્ટિ કરતા હોય એ જણાતું. જાણે કંઈક કહેવાની તક શોધતા ન હોય અને થોડા સમયમાં તો એમનું અંતર દ્રવી ઊઠ્યું અને શબ્દો મુખકમળ દ્વારા સરી પડ્યા. એ શબ્દો હતા, “હું તને વઢ્યો તો તું દુઃખાયો તો નથી ને અને થોડા સમયમાં તો એમનું અંતર દ્રવી ઊઠ્યું અને શબ્દો મુખકમળ દ્વારા સરી પડ્યા. એ શબ્દો હતા, “હું તને વઢ્યો તો તું દુઃખાયો તો નથી ને જે હોય તે મને સાચું કહેજે.” આવા કરુણ શબ્દો સાંભળતાં સેવક સંત બે હાથ જોડી કહે છે, “બાપા જે હોય તે મને સાચું કહેજે.” આવા કરુણ શબ્દો સાંભળતાં સેવક સંત બે હાથ જોડી કહે છે, “બાપા આમ કેમ બોલો છો આમ કેમ બોલો છો મારી ભૂલ છે એમાં મને દુઃખ શાનું લાગે મારી ભૂલ છે એમાં મને દુઃખ શાનું લાગે આપ તો કદાચ વગર ભૂલે વઢો તોપણ શું આપ તો કદાચ વગર ભૂલે વઢો તોપણ શું મારી પર સંપૂર્ણ આપનો જ અધિકાર છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તું દુઃખાય તો કામનું શું મારી પર સંપૂર્ણ આપનો જ અધિકાર છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તું દુઃખાય તો કામનું શું ” આવા દાસભાવના શબ્દો બોલતી આ દિવ્યપુરુષની મુખાકૃતિ જોતાં જોતાં સેવક સંતની આંખ અહોહોભાવ સાથે અશ્રુધારા વહાવી રહી હતી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dietn.com/in/SwaminarayanVegetarian/Gujarati/questions/", "date_download": "2018-12-12T16:24:47Z", "digest": "sha1:REPSM6FC25QHK3CY6KBIWDDVPME3UBA4", "length": 2590, "nlines": 52, "source_domain": "dietn.com", "title": "પ્રશ્નો - સ્વામિનારાયણ વેજીટેરીયન ડાયેટ-એન ભારત", "raw_content": "\nસ્વામિનારાયણ વેજીટેરીયન ડાયેટ-એન ભ��રત\nઓનલાઈન મિલ પ્લાન અને કેલરી કેલ્ક્યુલેટર\nબી-12 ખુબ ઓછું છે. મારે દવા અથવા ઇન્જેક્શન કરતા ખોરાકમાંથી કઈ રીતે મળી શકે , મારા રૂટિન ફૂડમાંથી કેવી રીતે મળે અને ભવિષ્યમાં બી-12 ની ઉણપ ન થાય તે માટે શું કરવું \nસ્વામિનારાયણ વેજિટેરિયન ડાયેટ-એન માં ક્યા પ્રકારનાં ખોરાકનો સમાવેશ થતો નથી \nદુધ-શાકાહારી ડાયેટએન મિલ પ્લાન ભારત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147782", "date_download": "2018-12-12T17:13:22Z", "digest": "sha1:6TUGZNXXBZOTLMFCNTKM3HJF2BJJZRDR", "length": 15274, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૩૬ રૂ.", "raw_content": "\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૩૬ રૂ.\nપેટ્રોલમાં ૧૦ પૈસા અને ડિઝલમાં ૨૭ પૈસા વધ્યા\nનવીદિલ્હી, તા.૧૧: તેલની કિંમતોમાં સતત વધારો ચાલુ છે આજે એક વાર ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૦ પૈસાનો વધારો થયો છે. જયારે ડિઝલના ભાવ ૨૭ પૈસા વધ્યા છે. હવે પાટનગરમાં પેટ્રોલની કિંમત ૮૨.૩૬ રૂપિયા અને ડિઝલની કિંમત ૭૪.૬૨ રૂપિયા પ્રતિલિટર થઇ ગયા છે. બીજીબાજુ મુંબઇમાં પણ પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ત્યાં પેટ્રોલની કિંમતોમાં ૯ પૈસા અને ડિઝલની કિંમતોમાં ૨૯ પૈસાનો વધારો થયો છે. હવે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૭.૮૨ રૂપિયા અને ડિઝલની કિમત ૭૨.૨૨ રૂપિયા પ્રતિલિટર થઇ ગઇ છે.\nએકબાજુ જોઇએ તો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં દરરોજ અમુક પૈસાનો વધારો થઇ રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે કેન્દ્રસરકારે જયારથી ઓઇલની કિંમતો ઘટાડી છેે ત્યારથી પેટ્રોલની કિંમતોમાં ઓછો અને ડિઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.\nતે પહેલા ગઇકાલે ફકત ડીઝલના ભાવોમાં જ વધારો જોવા મળ્યો હતો જયારે પેટ્રોલના ભાવ વધ્યા ન હોતા દિલ્હીમાં ડિઝલના ભાવ ૨૪ પૈસા અને મુંબઇમાં ડિઝલના ભાવોમાં ૨૫ પૈસાનો વધારો થયો હતો.(૨૨.૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી ���િન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nજામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસ થઇ કંગાળ: ફંડના અભાવે અભાવે તમામ નેતાઓને ખોટા ખર્ચાઓ અટકાવવા આદેશ access_time 12:50 am IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nરાફેલ ડીલ માટે રિલાયન્સ સાથે સોદાની શરત હતી access_time 10:46 am IST\nકનૈયાનંદ રાસોત્સવમાં પહેલા દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલી ઉઠ્યા access_time 3:50 pm IST\nજામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર access_time 3:49 pm IST\nશકિત સંગ્રહીત કરવાનું બ્રહ્માસ્ત્ર એટલે નવરાત્ર access_time 3:57 pm IST\nમાળીયા મિંયાણા વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએથી બે વૃદ્ધાની લાશ મળી access_time 6:02 pm IST\nભર ઉનાળે પાણીની તંગીઃ મોરબી રવાપર રોડની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ access_time 6:01 pm IST\nસલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણમાં રાજુ દુબઇ જેલ હવાલે access_time 4:01 pm IST\nકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ access_time 8:43 pm IST\nGST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપાઈ ગયા access_time 8:39 pm IST\nઅમદાવાદના વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું: છ યુવકોની ધરપકડ:લેપટોપ,મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત access_time 12:26 am IST\nઆવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય access_time 6:03 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/246", "date_download": "2018-12-12T17:50:05Z", "digest": "sha1:AQGLLE3TN6YLW337UVHCDW2A7GN2FV6G", "length": 5727, "nlines": 74, "source_domain": "anadimukta.org", "title": "ઠાકોરજીનું જતન. | Prasang | anadimukta.org", "raw_content": "\nવિષય: શ્રીજી મહારાજની સેવાનો મહિમા\nતા. 14/3/2017 ને મંગળવારની વાત છે.\nએ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.\nફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી ફતેહપુરા જવા નીકળ્યા.\nઅંતર વધુ કાપવાનું હતું. પ.પૂ. સ્વામીશ્રી તેઓની કાયમી રીત મુજબ ગાડીમાં ક્યારેય પોઢે જ નહીં. સતત કલાકોના કલાકો સુધી પોતાની સેવા કર્યા જ કરે.\nઆજે પણ તેઓ પોતાની સેવામાં વ્યસ્ત હતા. અચાનક તેઓએ પાછળ બેઠેલા સંતને પૂછ્યું,\n“સ્વામી, ઠાકોરજી હજુ જાગે છે \n“હા, દયાળુ.” સંત બોલ્યા.\n“ઠાકોરજીને ગાડીમાં જ પોઢાડી દો, ફતેહપુરા આવતા હજુ સમય લાગશે.”\n‘ભલે... દયાળુ’કહી પેલા સંતે ઠાકોરજીને પોઢાડી દીધા. પરંતુ ગાડીમાં બેઠેલા સૌ વિચારતા રહી ગયા કે, ‘સ્વામીશ્રી આટલા બધા વ્યસ્ત હોવા છતાં ઠાકોરજીની કેટલી પળે પળની ચિંતા રાખે છે \nહજુ થોડી વાર થઈ હશે ત્યાં અચાનક ગાડીમાં ચાલી રહેલું A.C. બંધ થઈ ગયું. ડ્રાઇવરે પ્રયત્ન કર્યો છતાં નિષ્ફળ રહ્યા.\nક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ.પૂ. સ્વામીશ્રીએ સેવક સંતને કહ્યું, “સ્વામી... ઠાકોરજી પોઢેલા છે, ઠાકોરજીને ગરમી લાગશે; માટે પૂ. વિવેકસ્વામીને ફોન કરો અને ઠાકોરજીને તેમની ગાડીમાં લઈ લેવા કહો.”\nપૂ. વિવેકસ્વામીની ગાડી પણ પ.પૂ. સ્વામીશ્રીની સાથે જ હતી એટલે ઠાકોરજીને એમની ગાડીમાં લેવડાવ્યા.\nસેવક સંતને અંતરે થોડો ક્ષોભ થયો કે, પ.પૂ. સ્વામીશ્રીને આ ચિંતા રાખવી પડી પરંતુ તેમને અને ગાડીમાં બેઠેલા સૌને અહોભાવ એક જ વાતનો હતો કે, કેવા એ પુરુષ છે.... ઓહોહો વળી પ.પૂ. સ્વામીશ્રી માટે ઠાકોરજીનું સ્થાન અને મુખ્યપણું કેવું એ કલ્પવું જ અશક્ય હતું.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/07/30/%E0%AA%9D%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE/", "date_download": "2018-12-12T17:24:30Z", "digest": "sha1:FYXEX3EUH23D5TYSRVDMMHA4KBQZTKSQ", "length": 13971, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ… – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…\nઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…\nઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા\nપૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…\nખેરાલુ વિધાનસભાની ચુંટણી વખતે કોંગ્રેસને ધોબી પછાડ મળી, તે પછી ખેરાલુ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા ત્યારે અંદરખાને પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈએ ભાજપને છુપી મદદ કરી હતી. રમીલાબેન દેસાઈ કોંગ્રેસમાં હોવા છતા તેમના ભત્રીજા સુભાષભાઈ દેસાઈને ભાજપની પાલિકાની ટીકીટ અપાવી હતી. છેલ્લા ત્રણ ચાર મહિનાથી રમિલાબેન દેસાઈનું વલણ અચાનક ભાજપ તરફ જુકવા લાગ્યુ હતુ ત્યારે એવુ લાગતુ હતુ કે રમિલાબેન દેસાઈ ભાજપમાં આવી જાય તો કોંગ્રેસ પાલિકા તાલુકા પંચાયત અને જિલ્લામાં નામ શેષ થઈ જાય ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ભાજપ છોડીને ગયેલા તમામ આગેવાનોને એક સુત્રતામાં બાંધવા ઘર વાપસીનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના ખાનગી ટેકાથી શરુ કર્યા હતો. રમીલાબેન દેસાઈ મુળ આર.એસ.એસના. ચુસ્ત વફાદાર હતા. પરંતુ ર૦૦૬-૦૭ મા પ્રવાહી પરિસ્થિતિમા પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો સાથ આપતા કોંગ્રેસમા જોડાયા હતા. તેમનું કોંગ્રેસે ઝંઝાવતી વક્તા તરીકે ભરપુર ઉપયોગ કર્યો પરંતુ ર૦૧૭મા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અલ્પેશજી ઠાકોર સાથે હાથ મિલાવતા ખેરાલુ વિધાનસભાના તમામ કોંગ્રેસી આગેવાનોની નિરાશ કરી રામાજી ઠાકોરને વિધાનસભાના ઉમેદવાર બનાવતા રમીલાબેન દેસાઈ પણ ગુસ્સે થયા હતા છતા તેમણે સમગ્ર વિધાન સભામાં ઠેરઠેર પ્રચાર કર્યો હતો.\nઉપરોક્ત બનાવ પછી રમીલાબેન દેસાઈને એવુ લાગતુ હતુ કે ભારતીય જનતાપાર્ટીમા કયારેય નાના કાર્યકરોની અવગણના થતી નથી હું ખોટી પા��્ટીમાં આવી ગઈ છુ. એક વ્યક્તિ દ્વારા આખી પાર્ટીનું સંચાલન થાય છે. પરિવાર વાદ સિવાય કોંગ્રેસમાં કશુ જ નથી. એક બાજુ નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વમાં ભારતની છબી મજબુત કરે છે. તેની સામે કોંગ્રેસ કારણ વગર વિરોધ કરે છે. રમીલાબેન દેસાઈએ ભલે ભાજપ છોડયુ હતુ પરંતુ તેમણે રપ વર્ષ સુધી હાલના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાખડી બાંધી હતી. જેથી તેમની લાગણી કોંગ્રેસમાં રહીને પણ ભાજપ સાથે જ હતી. તેમના લોહીમાં ભાજપ વણાયેલું હતુ. આવા સમયે જિલ્લા ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની સુચના મળી કે રમીલાબેન દેસાઈનો સંપર્ક કરો અને ઘર વાપસીનો કાર્યક્રમ અંતર્ગત આપણી બહેનને પાછી લાવો. રમીલાબેન દેસાઈને ભાજપમાં લાવવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોઘજીભાઈ દેસાઈ ગત લોકસભાની ચુંટણી વખતે પણ વધુમાં વધુ વખત મિટીંગો કરી હતી જેથી ફરીથી આ વખતે રમીલાબેન દેસાઈને ભાજપમાં લાવવા મોઘજીભાઈ પટેલને સુચના મળી. મોંઘજીભાઈ પટેલે રમીલાબેન દેસાઈ સાથે મિટીંગો કરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો સંદેશો રમીલાબેન દેસાઈ સુધી પહોચાડયો રમીલાબેન દેસાઈ ૧ર-૧૩ વર્ષથી કોંગ્રેસ સાથે રહી કોંગ્રેસની નિતિ રીતીઓથી ખુબજ અકળાયા હતા. છેવટે તેમણે ભાજપ સાથે આવવા મન બનાવી લેતા સોશિયલ મિડીયાની ફેસબુક એકાઉન્ટમાંથી ભાજપ વિરોધી તમામ પોસ્ટો દોઢ મહિના પહેલા ડીલીટ કરી દેવાતા રમીલાબેન દેસાઈ બુધ્ધિજીવી લોકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા. હવે તેઓ કયારે ભાજપમાં આવે છે તેવી રાહ જોવાતી હતી. છેવટે એક પરિવારની પેઢી હોય તે રીતે વર્તન કરતા કોંગ્રેસ પક્ષને તિલાંજલી આપવાનો નિર્ણય કરતા ગત મંગળવારે તા.ર૪-૭-ર૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને ભાજપમાં જોડાવા માટે સંમતિ લેવા ગયા ત્યારબાદ ગાંધિનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કે.સી. પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલ સહિત પ્રદેશ ભાજપના તમામ હોદેદારો સાથે ભાજપનો ખેસ પહેરતા કમલમમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.\nરમીલાબેન દેસાઈને ભાજપમાં લાવતા પહેલા દંડક ભરતસિંહ ડાભીની સેન્સ લેવાઈ હતી ત્યારે તેમણે કોઈપણ સંજોગોમાં રમીલાબેન દેસાઈને મનાવી લેવા વિનંતી કરી હતી. ભરતસિંહ ડાભીએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ ક��� પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સંગઠનના માહિર ખેલાડી છે. ખેરાલુ વિધાનસભા સહિત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના મુખ્ય આગેવાનો પૈકીના એક આગેવાન છે. તેમના ભાજપમાં આવવાથી ખેરાલુ વિધાનસભાનો સાથ મળી અભુતપુર્વ વિકાસ કરીશુ. તેમની સંગઠન શક્તિનો ભારતીય જનતા પાર્ટીને ભરપુર લાભ મળશે. હું તેમને આદર સાથે આવકારુ છુ. કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મહામંત્રી કે.સી.પટેલ, ભીખુભાઈ દલસાણીયા સહીત પ્રદેશની ટીમે ખુબજ આદર સાથે ભાજપનો ખેસ પહેરાવી અવકાર્યો હતો.\nરમીલાબેન દેસાઈના ચાહકો ખેરાલુ વિધાનસભામાં ગામેગામે ગામ છે. અને તમામ લોકોને રમીલાબેન દેસાઈ નામ સાથે ઓળખે છે. તેમની સ્મરણશક્તિ અને બુધ્ધિ શક્તિનો કોંગ્રેસ લાભ ન લઈ શકયુ પણ ભાજપ ભરપુર લાભ મળશે.\nવિસનગર તાલુકા હેલ્થ ઓફીસ ટીમની ફક્ત ૧૦ દિવસની મહેનત તાલુકાના ૫૬,૦૦૦ માંથી ૨૦,૦૦૦ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઈ\nવિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/247", "date_download": "2018-12-12T17:49:12Z", "digest": "sha1:ZBKYARSKEQ5OW4XWPWBGY6FXITCYPSPL", "length": 6350, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "સ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો.\nસ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો.\nએક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.\nવિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન પર બિરાજ્યા. વાતાવરણ અતિ અલૌકિક હતું તો શ્રીહરિની મૂર્તિ પણ અલૌકિક હતી. સૌ સંતો આ અલૌકિક મૂર્તિનું રસપાન કરી રહ્યા હતા. તેમાંય વળી સોનામાં સુગંધ ભળે તેમ સર્વે સંતો વારાફરતી શ્રીજીમહારાજનું પૂજન કરતા હતા.\nશ્રીજીમહારાજ પણ સર્વેનું રાજી થઈ પૂજન સ્વીકારતા હતા. સર્વે સંતોએ પૂજન કરી લીધા પછી સભામાં પોતપોતાનું આસન ગ્રહણ કર્યું. શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારી પાસે ચંદનનો વાટકો મગાવ્યો.\nસંતોને સંબોધતા કહ્યું, “સંતો, તમે અમારી પૂજા કરી; હવે અમે તમારું પૂજન કરીશું.”\nસર્વે સંતોએ હાથ જોડી પ્રાર્થના કરી, “હે દયાળુ તમારે અમારું પૂજન ન કરવાનું હોય, માટે રહેવા દો.”\nછતાંય મહાપ્રભુએ તેઓની પ્રાર્થના અવગણીને સૌને દિવ્યભાવ દૃઢ કરાવવા પ્રથમ સદ્. રામદાસ સ્વામી પછી સદ્. મુક્તાનંદ સ્વામીની તથા મોટેરા સંતોની પૂજન કરી પછી નાનામાં નાના સંતનું પૂજન કર્યું. ત્યારબાદ સર્વે સંતોને સ્વહસ્તે ફૂલના હાર પહેરાવ્યા તો વળી ફૂલના બાજુબંધ પહેરાવ્યા અને મસ્તક પર ફૂલની ટોપી પહેરાવી.\nસર્વે સંતોના આવા નયનરમ્ય દર્શન કરતા શ્રીહરિ હસ્ત જોડી રહ્યા અને બોલ્યા,\n“તમો સર્વે અક્ષરધામના મુક્તો છો અને તમને કેવળ સાધુ સમજે તે સર્વે અજ્ઞાની છે. કારણ, તેમને તમારા દિવ્ય સ્વરૂપનું ભાન નથી.”\nઆટલું કહી શ્રીહરિ સૌને દિવ્યભાવે ભેટ્યા. સંતોના શરીરે ચોપડેલું ચંદન શ્રીહરિના વાધાને લાગવાથી ખૂબ રાજી થયા.\nસ્વયં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમનારાયણ હોવા છતાંય સ્વત: વર્તન દ્વારા દિવ્યભાવની સર્વે સત્સંગ સમાજને અલૌકિક દિવ્ય રીત શીખવી\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/paisa-aapine-ahi-kharidi/", "date_download": "2018-12-12T17:39:11Z", "digest": "sha1:QNUQUFYJHQOBYYJMNJ7JPMQPCYQ5TFZA", "length": 23887, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "પૈસા આપીને અહીં ખરીદી શકો છો તમારી મનપસંદ દુલ્હન, લાગે છે અહીં દુલ્હનોની બજાર, જાણો વિગતે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાન���ં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ પૈસા આપીને અહીં ખરીદી શકો છો તમારી મનપસંદ દુલ્હન, લાગે છે અહીં...\nપૈસા આપીને અહીં ખરીદી શકો છો તમારી મનપસંદ દુલ્હન, લાગે છે અહીં દુલ્હનોની બજાર, જાણો વિગતે….\nલગ્ન દરેક વ્યક્તિ માટે ખુબ જ ખાસ મૌકો માનવામાં આવે છે. આજ કારણ છે કે દરેક વ્યક્તિ એ વિચારે છે કે તેનો આ ખાસ મૌકો વધુ ખાસ બની શકે. તેના માટે તેઓ ઘણા મહિનાઓ પહેલા તૈયારીઓ કરવા લાગતા હોય છે. અમુક લોકો તો પોતાના લગ્નને લઈને ખુબ ઉત્સાહી હોય છે. પોતાના લગ્નને લઈને ઉત્સાહી થનારા વાળા માં છોકરીઓ સૌથી આગળ હોય છે. આજે દુનિયામાં તરક્કી અને ટેકનિકી વિકાસ થઇ રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં યુવતીઓ યુવકોની તુલનામાં બરાબરી માં ઉભી છે, પણ આજે પણ મહિલાઓની સ્થિતિ શું છે, તે કોઈથી છુપાયેલી નથી. અમુક જગ્યાઓ પર મહિલાઓ છે એક વસ્તુ:\nઆજે ભલે અમુક દેશો માં મહિલાઓને અમુક સારા અધિકારો આપવામાં આવ્યા હોય, પણ દુનિયાના અમુક દેશો એવા પણ છે, જ્યા મહિલાઓની આજે પણ બોલી લગાવામાં આવે છે. આવી ચીજો જોયા પછી એવું જ લાગે છે કે જાણે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ. એવું તો પહેલાના સમયમાં હતું, જયારે મહિલાઓ અને પુરુષો ને વહેંચી કે ખરીદવામા આવતા હતા. છતાં આજે પણ અમુક જગ્યાઓ પર એવું જોવામાં આવ્યું છે કે, મહિલાઓ કોઈ વસ્તુ થી વધુ કઈ નથી.\nચાર વર્ષ માં એકવાર સજે છે અહીં દુલ્હનની બજાર: સામાન્ય રીતે આપણે બજાર તે જ સમયમાં જઈએ છીએ, જયારે આપણે કોઈ જરૂરી ચીજ ખરીદવી હોય. પણ શું તમે ક્યારેય એ વાતની કલ્પના કરી છે કે તમને દુલ્હનની જરૂર હોય અને તે પણ તમને બજાર માં મળી જાય. જો તમે બુલ્ગારિયા માં જશો તો ત્યાં આવું કરી શકો છો. તમને જણાવી દઈએ કે અહીં ના સ્તાંરા જાગોર નામની જગ્યા પર દરેક ચાર વર્ષમાં દુલ્હનોનું બજાર શણગારવામાં આવે છે. અહીં આવીને કોઈપણ વ્યક્તિ પોતાની પસંદની યુવતીને ખરીદીને તેને દુલ્હન બનાવી શકે છે.\nઆપવી પડે છે છોકરીના પરિવારના લોકોને રકમ: તમને જણાવી દઈએ કે આ મેળો તે ગરીબ પરિવાર દ્વારા લગાવામાં આવે છે જેની આર્થિક સ્થિતિ સારી નથી હોતી. આ લોકો પોતાની દીકરીના લગ્નનો ખર્ચો નથી ઉઠાવી શકતા. બજારમાં છોકરીઓને દુલ્હનની જેમ સજાવીને લાવવામાં આવે છે. અહીં લગભગ દરેક ઉંમરની મહિલાઓની વહેંચણી કરવામાં આવે છે. અહીં દુલ્હન ખરીદવા માટે છોકરાની સાથે તેના પરિવારના લોકો પણ આવી પહોંચે છે. પહેલા છોકરો પોતાની પસંદની છોકરીનો ચુનાવ કરે છે, અને પછી તેની સાથે વાતચીત કરે છે. છોકરી પસંદ આવ્યા પછી તેને દુલ્હનના રૂપમાં સ્વીકાર કરી લેવામાં આવે છે અને તેના પરિવારના લોકોને અમુક રકમ પણ આપવામાં આવે છે.\nઆ પરંપરા પર નથી કોઈ કાનૂની રોક-ટોક: દુલ્હનની લે-વહેંચ કરવાનું આ ચલણ સદીઓથી ચાલી રહ્યું છે અને તેના પર કોઈ જ કાનૂની રોક-ટોક નથી. તમને જણાવી દઈએ કે દુલ્હનોનું આ બજાર બુલ્ગારિયા ના ઇલાકદઝી સમુદાયના લોકો દ્વારા લગાવામાં આવે છે. આ સમુદાયના લોકો સિવાય કોઈ બહારના વ્યક્તિ દુલ્હનને ખરીદી ન શકે. બજારમાં છોકરીની સાથે તેના પરિવારના લોકો પણ આવે છે. ભારતમાં છોકરા ના પરિવારના લોકો દહેજ લે છે પણ અહીં પરંપરા ઉલટી છે. અહીં છોકરી ના પરિવારના લોકો દહેજ ના રૂપમાં રકમ લે છે, સાથે જ આ બજારમાં છોકરાને પસંદ માં આવેલી યુવતી ને જ તેના પરિવારના લોકોએ વહુ ના રૂપમાં સ્વીકરા કરવી જ પડે છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબૉલીવુડ સેલીબ્રીટીસ ની આ 15 Classic તસ્વીરો તમે જોઈ ના જોઈ હોય તો જોઈ લો\nNext articleઆવી ડિઝાઇન બનાવનાર 15 નમૂનાઓને સલામ છે બોસ – જોઈને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડ��ામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n44 વર્ષની ઉંમરમાં પણ 18 ની દેખાય છે એકદમ ગોર્જીયસ અને...\n100 વર્ષ જુના આ આયુર્વેદિક દોહા માં છુપાયેલા છે ઘણી બીમારીઓ...\nઆ 15 ચીજો તમે સમજતા હશો ફાલ્તું, પણ જાણો આખરે તેના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/videos/page/6/", "date_download": "2018-12-12T16:37:41Z", "digest": "sha1:XUEJ7JZK4NC6LX5VCFMGSTRI3DXMB7TX", "length": 5369, "nlines": 84, "source_domain": "sandesh.com", "title": "Watch latest News in Gujarati, Gujarati News TV Live | Sandesh", "raw_content": "\nદર્શન કરો સુરતના ભાઠેનામાં આવેલ ગણેશ મંદિરના\nજાણીએ મમતાસુરના વધની શાસ્ત્રોક્ત કથા વિશે\nVideo: મંગળવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર\nVideo : ધારાસભ્ય ભાન ભુલ્યાં, PM મોદીના ચાળા પાડ્યાં ને પછી…\nલાલ ચૂડા, સિંદૂર અને લીલી સાડીમાં જોવા મળી પ્રિયંકા, જોધપુરથી દિલ્હી આવવા રવાના\nધોનીની ડાન્સ ટ્રેનર બની તેની દીકરી ઝિવા, જોઇ લો કોણ છે સારું ડાન્સર\n25 લાખ ના આપતાં AAP નેતાએ યુવકના કર્યા આવા હાલ, જુઓ Video\nશ્રી કૃષ્ણે પાર્થને ઉત્પત્તી એકાદશીનો મહિમા સમજાવ્યો જાણો આ કથામાં, video\nvideo, દર્શન કરો ભાવનગરના પીથલપુરના ગોપનાથ મહાદેવના મંદિરના\nvideo, જાણો સદાશીવને રુદ્રાક્ષ શા માટે પ્રિય છે\nVideo : પ્રિયંકા-નિકના લગ્નમાં શાનદાર આતશબાજી, આકાશ રોશનીથી ઝળહળ્યું\nઆજે કરો 1200 વર્ષ પૌરાણિક ઈતિહાસ ધરાવતા માં સિદ્ધામ્બિકાનાં દર્શન\nભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘મે તો પહેલા જ કિધું હતું કે સત્યની જીત થશે’\nપાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી મળી સીટ, જા���ો એક ક્લિક પર\nકોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video\n5 રાજ્યોમાં મતગણતરી: મોદીરાજમાં BJPને સૌથી મોટો ઝાટકો, 3 રાજ્યોમાં ‘Exit’\nપેકેટ ખોલીને આરોગવા બદલ ઝોમેટોએ કર્મચારી સામે લીધું આવું પગલું\nPhotos: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીએ કર્યા લગ્ન, જોઈ લો સુંદર Pics\nPhotos: બુરખો પહેરીને પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ જોવા પહોંચી સારા અલી ખાન\nPhotos: ઈશા-આનંદનાં લગ્ન, દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું ‘એંટીલિયા’, જોઇ લો તસવીરો\nPhotos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે\nPhotos: તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ\nઈશા અંબાણીનાં લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ તો ઠીક, ખુદ હિલેરી ક્લિંટન પણ નાચ્યા….જુઓ વિડીયો\nVideo રાજસ્થાન વિધાનસભા: ઇતિહાસ સાક્ષી છે જો જીતા વો સિકંદર, આ રહ્યા BJPના હારના કારણો\nપાછળથી કૂતરા દોડતા આવતા જ ઊડી ગયા પાકિસ્તાની રિપોર્ટરનાં હોશ, જુઓ મજેદાર વિડીયો\nહવે બીમાર વ્યક્તિને મદદરૂપ થશે આ બાઇક એમ્બ્યુલન્સ, જોઇ લો વિડીયો\nઆખરે ભગવાન વિષ્ણુ સારંગપાણિના નામે કેમ ઓળખાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/23-09-2018/88144", "date_download": "2018-12-12T17:16:21Z", "digest": "sha1:AFM7OV4IYTLE62YGC4GVVZH6V7GP6CH3", "length": 13971, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "પેટ્રોલ-ડીઝલના ભાવ થયા બેકાબૂ : આજે ફરી વધી કિંમતો", "raw_content": "\nપેટ્રોલ-ડીઝલના ભાવ થયા બેકાબૂ : આજે ફરી વધી કિંમતો\nનવી કિંમતો લાગુ થયા બાદ 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં આજે પેટ્રોલ 81.8 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું : ડીઝલ પણ 79.47 રૂપિયાની સપાટી પર\nઅમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાનો સતત વિરોધ થઈ રહ્યો છે છતાં કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં આજે પેટ્રોલ 81.8 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે, જ્યારે 11 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 79.47 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.\nદિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોની વાત કરીએ તો 17 પૈસાના વધારા સાથે પેટ્રોલ 82.61 રૂપિયા જ્યારે 10 પૈસાના વધારા સાથે ડીઝલ 73.97 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે મુંબઈમાં નવા ભાવ લાગુ થયા બાદ પેટ્રોલ 89.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 78.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. સતત થઈ રહેલા ભાવ વધારાના પ��લે સામાન્ય નાગરિકોની પરેશાની વધી રહી છે. મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો, પરંતુ આજે ફરી ભાવ વધ્યા.\nઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને જનતા સતત વિરોધ કરી રહી છે. સરકાર પર આ વાતને લઈને સતત દબાણ વધી રહ્યું છે. જ્યારે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેની વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ થઈ છે. અરજદારે કેન્દ્રને એ રેકોર્ડ રજૂ કરવાના નિર્દેશની માગણી કરી છે જેના આધાર પર ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nમહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શો��ખોળ ચાલુ. access_time 10:17 pm IST\nપોરબંદરમાં શંક્સ્પદ સ્વાઈનફ્લૂનો કેસ નોંધાયો :ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જામનગર રીફર કરતા રસ્તામાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું :ઘેરો શોક છવાયો access_time 9:56 pm IST\nહિંમતનગરના રુપાલ ગામના અડપોદરા રોડ પર વરસાદી પાણી ભરાયા :અડપોદરા ઝાલા બાવજીના મેળામા જતા વાહનો અટકાયા:લોકો ટ્રાફિકમા ફસાયા access_time 1:04 am IST\nરેપની વધતી ઘટનાઓ રોકવા નેપાલ સરકાર પોર્ન સાઇટસ પર પ્રતિબંધ લાદશે access_time 12:52 pm IST\nઆઇએસઆઇએ કાશ્મીરી પોલીસની હત્યા કરાવી હતી : ખુફીયા કોલમા થયો ખુલાસો access_time 1:39 pm IST\nકુંભ મેળામાં વિદેશી શ્રધ્ધાળુઓ માટે કરાશે હેલિકોપ્ટરની સુવિધા:ટેન્ટ સીટી વિકસાવાશે access_time 6:10 pm IST\nઓનલાઇન દવા વેપારના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો, દ્વારા જોરદાર દેખાવો- પ્રદર્શન access_time 11:12 pm IST\nનવા લોકોને ભાજપ સાથે જોડો, બુથ દિઠ ઓછામાં ઓછા રપ સભ્યો ઉમેરો : કારોબારીમાં માર્ગદર્શન access_time 12:09 pm IST\nરાત્રી સફાઇ મશીનરી ખરીદીના ટેન્ડરમાં ગેરરીતિની શંકાઃ ગાયત્રીબા access_time 3:55 pm IST\nમોરારીબાપુએ એસટી બસમાં કરી મુસાફરી :બાપુ કાર થોભાવી બસમાં ચડી ગયા access_time 11:48 pm IST\nકચ્છનાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે અમિત ચાવડા access_time 11:29 am IST\nસહકારી સંસ્થાઓ હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરીઃ રાજનાથસિંઘ access_time 3:59 pm IST\nમહીસાગર નદીમાં ગણેશ વિસર્જન : તંત્ર દ્વારા તકેદારીની વ્યવસ્થા access_time 9:31 pm IST\nપ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે access_time 9:16 pm IST\nઆગામી 24 કલાકમાં ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી :સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા પધરામણી કરશે access_time 12:02 am IST\nડોનાલ્ડ ટ્રમ્પના હાલ સદામ હુસેન જેવા થશે : ઇરાની રાષ્ટ્રપતિ આકરા પાણીએ access_time 12:49 pm IST\nટેરિસાએ કહ્યું બ્રેગ્જિટ મામલે યુરોપીય સંઘ સન્માનપૂર્વક વર્તે access_time 12:51 pm IST\nઇરાનમાં આતંકી હુમલા બાદ સૈન્યની પરેડ પછી ત્રણ દેશના રાજકીય નેતાઓએ કરી ચર્ચા access_time 1:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ત્રીજો T-20 મેચ જીત્યો access_time 6:14 pm IST\nદુનિયાના સૌથી વ્યસ્ત આતંરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી ચોથા નંબરે access_time 6:14 pm IST\nપાણીની જેમ કલાકારે રહેવું જોઈએ: નવાઝુદીન સિદ્દીકી access_time 12:28 pm IST\nસંયુકત રાષ્ટ્રમાં માનવ તસ્કરી પર આધારિત ''લવ સોનિયા'' ફિલ્મ બતાવાશે access_time 12:45 pm IST\nતલ્લાક પછી હું વધારે શાંત છુ : અભિનેત્રી મલાઇકા અરોરા access_time 12:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/248", "date_download": "2018-12-12T17:48:25Z", "digest": "sha1:P62GDOBAC4DJO5KKHM433YLOVZKKBQK5", "length": 4367, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "ખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ.\nખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ.\nતા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા.\nપ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. એ સમયે સ્ટાફના મુક્તોની પ્રાત: સભા ચાલુ હતી.પ્રાત: સભામાં પ.ભ. શ્રી ચતુરભાઈ પટેલ લાભ આપી રહ્યા હતા.\nપ.પૂ.સ્વામીશ્રી તેઓને કથાવાર્તા કરતા જોઈ રાજી થયા પણ તેઓ પાસે વચનામૃત ન હતું.\nપ.પૂ.સ્વામીશ્રીએ ચતુરભાઈને તરત ટકોર કરી,\n“ચતુરબાપા, આપણા ગુરુ કોણ છે આપણે કોના શિષ્ય છીએ, આપણી દરેક કથાવાર્તા, વચનામૃત આધારીત જ હોવી જોઈએ. આપણા ગુરુ પ.પૂ.બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ આપણે કોના શિષ્ય છીએ, આપણી દરેક કથાવાર્તા, વચનામૃત આધારીત જ હોવી જોઈએ. આપણા ગુરુ પ.પૂ.બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ \nપોતે પરભાવનું સ્વરૂપ હોવા છતાં ગુરુના તમામ સિદ્ધાંતો અને રુચિ પ.પૂ. સ્વામીશ્રીએ તો સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરી એવું દર્શાવે પણ હરિભક્ત સમાજને પણ એ માર્ગે આગળ વધારે....\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/swara-bhaskar-will-now-be-seen-in-rasabhari-after-veere-di-wedding-118060800003_1.html", "date_download": "2018-12-12T17:34:14Z", "digest": "sha1:2XP3LXZA5BU5LSJCY5ECSHEFKYCLHBN2", "length": 11001, "nlines": 211, "source_domain": "gujarati.webdunia.com", "title": "'વીરે દી વેડિંગ' પછી હવે 'રસભરી'માં જોવા મળશે સ્વરા ભાસ્કર, જાણો કેવી છે સ્ટોરી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\n'વીરે દી વેડિંગ' પછી હવે 'રસભરી'માં જોવા મળશે સ્વરા ભાસ્કર, જાણો કેવી છે સ્ટોરી\n. ફિલ્મ વીરે દી વેડિંગ પછી બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં જ એક ડિઝિટલ શ્રેણીમાં જોવા મળવાની છે. જેનુ નમ 'રસભરી' છે.\nજે એક શાળાના વિદ્યાર્થી પર આધારિત છે. આ શાળાના વિદ્યાર્થીનું\nસમયની સાથે સાથે પોતાના ઈગ્લિશ શિક્ષક પ્રત્યે આકર્ષણ વધતુ જાય છે.\nન્યૂઝ એજંસી મુજબ અપ્લોઝ એંટરટેનમેંટ આ શો પર કામ કરી રહ્યુ છે. આ મેરઠની પુષ્ઠભૂમિ પર આધારિત રહેશે.\nઅહી 11મી કક્ષાના વિદ્યાર્થી નંદની સ્ટોરી છે. જેને પોતાની ઈગ્લિશ ટીચર શન્નો મેડમ સાથે પ્રેમ થઈ જાય છે અને તેનુ આ આકર્ષણ સમયની સાથે સાથે વધતુ જાય છે. શન્નોના પાત્રમાં સ્વરા જોવા મળશે. તેનુ નિર્દેશન નિખિલ ભટ્ટ કરશે અને તેની પટકથા શાંતનુ શ્રીવાસ્તવ દ્વારા લિખિત છે. તેમા આયુષ્માન સક્સેના નંદના રૂપમાં જોવા મળશે.\nસ્વરાએ પોતાના પાત્ર વિશે કહ્યુ, 'હું હંમેશા એવી ભૂમિકાઓ ભજવુ છુ જે મારી માટે પડકારરૂપ હોય જેના દ્વારા મારી રચનાત્મકતા બહાર આવી શકે અને મને સંતુષ્ટ કરી શકે. રસભરી અદ્દભૂત અનુભવ રહ્યો. શન્નોના પાત્રનો મે આનંદ લીધો.\nVeere Di Weddingની રેકોર્ડ કમાણીએ ઉડાવ્યા હોશ, સોનમની 'ગર્લ ગેંગ' એ મચાવી ધમાલ\nશાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે\nફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન\nગ્લેમરસ છે મિથુન ની થનારી વહુ, જાણો કોણ છે\nરજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/15-09-2018/94824", "date_download": "2018-12-12T17:15:09Z", "digest": "sha1:KTMDDZCKKNG7WOO4WYZ5GZH73GWUQVKB", "length": 14044, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "પોરબંદરમાં ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ કરી નાસી જનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો", "raw_content": "\nપોરબંદરમાં ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ કરી નાસી જનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો\nપોરબંદર, તા. ૧પ : અહીં છાંયા નવાપરા પાસે વૃદ્ધાના કાનમાંથી ૩ તોલાના સોનાના વેંઢલા કિ. ૯૦ હજારની લૂંટ કરી નાસી જનાર જીજ્ઞેશ બોઘા ડાભીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો હતો.\nખોડીયાર સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના રાણીબેન રણમલભાઇ ઓડેદરાને રસ્તામાં રોકીને આરોપી જીજ્ઞેશ બોઘા ડાભીએ ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ ચલાવીને નાસી ગયેલ. આ બનાવની કમલાબાગ પોલીસને તાત્કાલીક જાણ કરતા પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરીને આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડયો હતો. (૮.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ���રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઅમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST\nજમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST\nનરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST\nભારતીય સરહદ પાસે ચીને ડબલ લેન સડક નિર્માણનું કામ પૂર્ણ કરી નાખ્યું: કૈલાશ યાત્રાની 15મી ટૂકડીના અધિકારીનો ખુલાસો access_time 12:36 pm IST\nસ્વદેશી હોવિત્ઝર તોપનું કરાયુ સફળ પરિક્ષણ: 50 કિમીની છે રેન્જ access_time 12:00 am IST\nલો કરલો બાત... આંધ્રમાં ૪૪ ટકા લોકો ઇચ્‍છે છે કે રાહુલ વડાપ્રધાન બને access_time 11:58 am IST\nરૂ. એક લાખનો ચેક પરત કરવા અંગેના કેસમાં access_time 3:33 pm IST\nવિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, સામાજીક સમરસતાના પાઠ શીખવે છેઃ વિજયભાઇ access_time 3:39 pm IST\n'શ્રી ગણેશ' એકતાનું પ્રતિક છે : વિજયભાઈ access_time 3:44 pm IST\nભાવનગરમાં અંડર ગ્રાઉન્ડ પાણીનાં ટાંકામાંથી દારૂની ૧ર૧ પેટી ઝડપાઇ access_time 12:41 pm IST\nજૂનાગઢમાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુંભ : રજીસ્ટ્રેશન કામગીરી access_time 12:41 pm IST\nમીઠાપુરના આરંભડામા હઝરત સૈયદ રૂકનશાહવલી પીરનો ઉર્ષ ઉજવાયો access_time 12:43 pm IST\nસુરતમાં રખડતા પશુઓ મામલે મનપાના અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ access_time 12:36 am IST\nસુરતની કાપડબજારમાં દંપતી સહીત ત્રણ વેપારીએ 1.18 કરોડની છેતરપિંડી આચરી access_time 5:33 pm IST\nનવજાત શિશુને અસરકર્તા પીડીયાટ્રીક કાર્ડીયાક ડીસઓડર્સની શ્રેષ્ઠત્તમ સારવાર માટે ટર્શરી કેર પીડીયાટ્રીકસ કાર્ડીયાક ટ્રીટમેન્ટ ઉચ્ચત્તમ માનદંડો સ્થાપિત કરવાની આવશ્યકતા છે: મુખ્યમંત્રીશ્રી access_time 5:58 pm IST\nસિમ્પલ લુક માટે પહેરો, ફલાવર પ્રિન્ટ સાડી access_time 12:13 pm IST\nચાલુ દિવસો દરમિયાન થયેલી ઉંઘની ઘટ વીક એન્ડમાં સરભર કરી શકાય \nનસકોરાથી બચાવશે આ તકિયો access_time 6:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસર્બિઆમાં સ્‍વામી વિવેકાનંદ તથા વૈજ્ઞાનિક નિકોલા ટેસ્‍લાની ટપાલ ટિકિટનું લોંચીંગઃ યુરોપના પ્રવાસે ગયેલા ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ તથા સર્બિઆના પ્રેસિડન્‍ટની ઉપસ્‍થિતિ access_time 9:13 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્ક સેનેટની પ્રાઇમરી ચૂંટણીઓમાં ર ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવારો બિનહરીફ વિજેતાઃ ૬ ઠ્ઠા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી કેવિન થોમસ તથા પ૬મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી જેરેની કુની નવેં. માસમાં વર્તમાન રિપબ્‍લીકન સેનેટરો સામે ટકકર લેશે access_time 9:12 pm IST\nટુરીઝમ ઇનોવેશન પ્રાઇલોટ પ્રોજેક્‍ટઃ અમેરિકાના સેન્‍ટ લુઇસમાં પ્રવાસીઓને આકર્ષવા રેન્‍કેન ટેક્‍નીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થઇ રહેલો પ્રોજેક્‍ટ access_time 9:13 pm IST\nચંદીગઢના ગોલ્ફર અક્ષય શર્માએ ઇન્ફો ટેક ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો access_time 6:03 pm IST\nઇંગ્લેન્ડના આ ક્રિકેટરને પસંદ નથી ઓસ્ટ્રેલિયન ટીમ access_time 6:03 pm IST\nવર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 200 મીટર દોડની સ્પર્ધામાં ભારતના 102 વર્ષના દાદીએ લગાવી દોડ access_time 6:04 pm IST\nઅભિષેકે જણાવ્યું ક્યાં કર્યું હતું એશ્વર્યાને પ્રપોઝ access_time 5:14 pm IST\nદીપિકા પાદુકોણને મળી ફરી હોલીવુડમાં કામ કરવાની તક access_time 5:21 pm IST\nમારે નંદિતા પાસેથી એક રૂપિયો લેવાનો બાકી છે: નવાજ access_time 5:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/249", "date_download": "2018-12-12T17:51:51Z", "digest": "sha1:276MPOEQUAGDN4CMWRQ7OO3LAR2OGKPN", "length": 7040, "nlines": 85, "source_domain": "anadimukta.org", "title": "વૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsવૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.\nવૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.\nએક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.\nસભામાં મહારાજ સૌને લાભ આપતા હતા. સમયનો ખ્યાલ ન રહેતા રાત્રિના અગિયાર વાગી ગયા. ત્યારે શ્રીહરિએ સૌને ઊઠવાની આજ્ઞા કરી.\nશ્રીહરિનાં દર્શને આવતાં દામોદર ભક્ત ડેલીએ (દરવાજે) એક વૈરાગી સાધુ (સંન્યાસી) મળ્યા. વૈરાગી સાધુએ દામોદર ભક્તને દીનવચને કહ્યું,\n“હું માંદો છું ને મને ભૂખ લાગી છે, માટે જમવાનું કંઈક હોય તો આપો.” દામોદર ભક્તને દયા આવી તેથી વિચાર્યું કે, ‘વૈરાગી સાધુના નામે જીવુબા-લાડુબા જમવાનું નહિ આપે તેથી યુક્તિ કરી.”\nદામોદર ભક્તે જીવુબા તથા લાડુબાના ઓરડે જઈ કહ્યું,\n“મહારાજને જમવું છે, માટે જમવાનું તૈયાર કરો.”\nબંનેએ ઝડપથી બાજરાનો રોટલો અને તાંદળજાની ભાજી તૈયાર કરી આપી અને દામોદર ભક્તને આપ્યાં.\nદામોદર ભક્તે વૈરાગી સાધુને થાળ આપવા જતા મહારાજે જોયા ને પૂછ્યું, “કોણ છે \n“એ તો હું દામોદર છું.”\n“રોટલો છે તે લઈને જઉં છું.”\n“લાવો અમારે જમવો છે.”\nદામોદર ભક્તે મહારાજને રોટલો ને શાક (ભાજી) આપ્યા. મહારાજે કહ્યું,\n આ સમયે આ રોટલો ને ભાજી ક્યાંથી \n એક બીમાર વૈરાગી ડેલીએ આવીને બેઠા છે તે ભૂખ્યા હોવાથી તમારા નામે મેં જીવુબા-લાડુબા પાસે રોટલો બનાવ્યો.”\n“તો તો દામોદર મારાથી ન જમાય, (માત્ર એક ગ્રાસ મુખમાં મૂકી પ્રસાદીનું કરી કહ્યું) લઈ જા આ વૈરાગીને ઝટ જમાડી દે.”\nદામોદર ભક્ત વૈરાગી સાધુને જમાડી આવ્યા.\nમહારાજે કહ્યું, “દામોદર, ચાલ આપણે વૈરાગીને દર્શન આપવાં જઈએ.”\nકરુણામૂર્તિએ વૈરાગી સાધુને રોટલો પણ જમાડ્યો ને દર્શન દેવા પણ પધાર્યા.”\nદર્શન દઈ શ્રીહરિ અક્ષરઓરડીએ પધાર્યા અને રાત્રિ ચાર ઘડી ગયા પછી શ્રીહરિએ ખબર કઢાવી તો વૈરાગીએ દેહ છોડી દીધેલો.\nપછી શ્રીહરિએ દામોદર ભક્તને કહ્યું,\n“સવારે તે સંન્યાસીની દેહક્રિયા કરાવજો.”\nઆટલું કહી મહારાજ પોઢ્યા.\nશ્રીહરિ તે વૈરાગીને અક્ષરધામમાં તેડી ગયા, એવા અલૌકિક દર્શન તે રાત્રિએ દામોદર ભક્તને થયા હતા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/04-01-2018/121201", "date_download": "2018-12-12T17:17:47Z", "digest": "sha1:UJOSA6KJ75G2DMQHDJRWM6U7W5WQRU5E", "length": 16022, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "કાલે બપોરના ૨ વાગે ડો. પ્રવીણભાઈ તોગડીયા ઘિકાંટા કોર્ટમાં હાજર થશે : ગૃહમંત્રીને પણ ખબર નથી કે વોરંટ નીકળ્યું છે? : ખળભળાટ... : તોગડીયા પ્રચંડ રોષમાં", "raw_content": "\nકાલે બપોરના ૨ વાગે ડો. પ્રવીણભાઈ તોગડીયા ઘિકાંટા કોર્ટમાં હાજર થશે : ગૃહમંત્રીને પણ ખબર નથી કે વોરંટ નીકળ્યું છે : ખળભળાટ... : તોગડીયા પ્રચંડ રોષમાં\nઅમદાવાદ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટીય પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઉપર ૨૧ વર્ષ જુના આત્મારામ પટેલનું ધોતિયું ઉતારી લેવાના બનાવ સંદર્ભે કેસમાં તેઓ હાજર નહિ રહેતા કોર્ટે બિન જામીનલાયક વોરન્ટ કાઢ્યું છે.\nમોડી રાત્રે ડો. પ્રવીણભાઈ તોગડીયાએ જણાવેલ કે કાશ્મીરમાં લશ્કર ઉપર પથ્થરમારો કરનાર દેશવિરોધી તત્વો સામેના દેશદ્રોહના કેસો પાછા ખેંચી લેવાય છે અને મારા જેવા દેશપ્રેમી સામે વોરન્ટ નીકળે છે.\nતેમને કહ્યું મેં પાટીદારો ઉપર લાઠીચાર્જ થાય છે તેની તે વખતના મુખ્ય મંત્રીને ખબર નથી હોતી અને અત્યારે મારા ઉપર વોરન્ટ નીકળ્યું તેની હાલના ગૃહ રાજ્ય મંત્રી ને ખબર સુધ્ધાં નથી.. આ શક્ય છે સમજી શકાય કે કોઈના ઈશારે આ થાઈ રહ્યું છે.\nડો. તોગડીયાએ વધુમાં કહેલ કે રામ મંદિર બનાવવા કાયદો બનાવવાનું કહ્યું તે મારો ગુન્હો ખેડૂતો માટે ટેકાના ભાવ માગ્યા એ માટે બધું થઈ રહ્યું છે \nડો. તોગડીયા પ્રચંડ આક્રોશમાં હતા. કાલે તેઓ બપોરના ૨ વાગે અમદાવાદની ઘિકાંટા કોર્ટમાં હાજર થશે.\nભાજપના પૂર્વ ધારાસભ્ય અને ધારાશાસ્ત્રી શ્રી જગરૂપસિંહ રાજપૂત મૂળ ફરિયાદી વતી રોકાયા હતા. તેઓ શંકરસિંહજીની ખૂબ નજીક હોવાનું મનાય છે..\nમોડી રાત્રે શ્રી જગરૂપસિંહે જણાવેલ કે સરકારે તો આ કેસ ���િડ્રો કરેલ પણ મેં ફરિયાદી વતી ઉપલી કોર્ટોમાં જઈને ફરી શરૂ કરાવેલ.\n4 વર્ષથી આ કેસ મળતો ન હતો પરંતુ કોમ્પ્યુટરાઇઝ થવાને લીધે આ વોરંટ નીકળેલ હશે તેમ માનવુ છું.\nહવે જવાબદારો સાથે વાતચીત કરી કોઈ ઉકેલ લાવીશું. સંભવતઃ પ્રકરણ પૂરું થઈ જશે. આજે હવે આત્મારામભાઈ પણ હયાત નથી રહ્યા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nહાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST\nગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST\nબિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂં���ારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST\nઆવી રહી છે નવા રંગરૂપ સાથે ૧૦ રૂપિયાની નોટ access_time 4:38 pm IST\nદેશની અદાલતોમાં અઢી કરોડથી વધુ કેસ પેન્ડીંગ access_time 11:13 am IST\nકાલથી ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો પ્રારંભ access_time 4:53 pm IST\nકોર્પોરેશન કચેરી સામેજ જાહેરમાં શૌચક્રીયાઃ ''સ્વચ્છ એપ''ની ફરિયાદનું પણ સુરસુરિયુ access_time 3:37 pm IST\nલોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું... બધા હયાત છે, છતા ર૦૧૭ ની ચૂંટણીમાં ત્રણના નામો ઉડાડી દિધા access_time 9:45 am IST\nપાકિસ્તાનની જેલમાં માછીમારોની દરરોજ મારકુટ access_time 3:53 pm IST\nગોંડલમાં બાઇક હડફેટે સાયકલ સ્વાર આધેડ ભુરાભાઇ પટેલનુ મોત access_time 11:26 am IST\nમોરબીમાં આયોજીત ભાગવત સપ્તાહમાં રૂ. ૩૫ લાખનું અનુદાન મળ્યું access_time 11:23 am IST\nવડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું access_time 10:27 am IST\nહિંમતનગરના તેજપુર નજીક નવજાત બાળકી ચૂંઠેલી હાલતમાં મળી આવતા ચકચાર access_time 3:52 pm IST\nઠાસરામાં પીવાના દુષિત પાણીની સમસ્યાથી લોકોને હાલાકી access_time 3:55 pm IST\nજાપાનમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 8:04 pm IST\nસીરિયા: રશિયાના હવાઈ હુમલામાં 23 મોતને ભેટ્યા access_time 8:04 pm IST\nગિફટ રેપરમાંથી બન્યા છે ઢીંગલીઓના ડ્રેગ્સ access_time 4:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ access_time 10:14 pm IST\n‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત access_time 8:50 pm IST\nકેપટાઉનમાં દુકાળ : ટીમ ઈન્ડિયાને નાહવા માટે ફકત ૨ મિનિટ જ પાણી મળશે access_time 3:51 pm IST\nઅન્ડર-19ના વર્લ્ડકપમાં બે ભારતીય અનિલ ચૌધરી અને અનિલ ચૌધરીનો અમ્પાયરની યાદીમાં સમાવેશ access_time 10:07 pm IST\nબેટ્સમેનની આ સૂચીમાં સ્થાન મેળવશે વિરાટ કોહલી access_time 5:05 pm IST\nવેબ સિરીઝમાં જોવા મળશે બોલીવૂડની અનેક હસ્તીઓ access_time 1:10 pm IST\nઅભિષેક પછી હવે બીગબી સાથે ફિલ્મ બનશે અનુરાગ access_time 5:39 pm IST\nવરૂણની સાથે ફિલ્મ મળતા બનિતા સંધુ આશાવાદી છે access_time 12:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-44266401", "date_download": "2018-12-12T16:52:18Z", "digest": "sha1:WXFBGHHGHJZHZT6U7XLW3MWXYDCR7S4P", "length": 18184, "nlines": 169, "source_domain": "www.bbc.com", "title": "કોંગ્રેસ : દેશમાં 49 વર્ષ શાસન કરનારી કોંગ્રેસે કેમ લોકો પાસેથી માગવા પડ્યા નાણાં? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nકોંગ્રેસ : દેશમાં 49 વર્ષ શાસન કરનારી કોંગ્રેસે કેમ લોકો પાસેથી માગવા પડ્યા નાણાં\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nકોંગ્રેસે તેના 133 વર્ષના ઇતિહાસમાં સ્વતંત્ર ભારતમાં 49 વર્ષ શાસન કર્યું છે. કોંગ્રેસે તાજેતરમાં જાહેરમાં જનતાને પાર્ટી માટે ફંડ આપવા જાહેરાત કરી હતી.\nકોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. હાલ ભારતની મુખ્ય વિપક્ષ પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત આશ્રર્યજનક છે.\nકોંગ્રેસની સ્થાપના બ્રિટિશ શાસનને પડકારવા માટે 1885માં ઉચ્ચ કક્ષાના બુદ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવી હતી.\nપણ આખરે તે ગ્રામ્ય સ્તરેથી મળેલા સહકાર અને વિપુલ ભંડોળને કારણે એક રાજકીય પક્ષમાં તબદીલ થઈ ગઈ.\nતાજેતરમાં જ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લોકોને નાનું યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી.\nઆ અપીલ અંગે લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. ઘણાએ તેને પસંદ કર્યું અને રિ-ટ્વીટ પણ કર્યું.\nપણ કેટલાક લોકોએ આ મામલે આક્રમક પ્રતિક્રિયા દર્શાવી અને કેટલાકને આશ્ચર્ય પણ થયું.\nલોકોને આશ્ચર્ય થયું કે આટલી જૂની પાર્ટીને કઈ રીતે રોકડની સમસ્યા હોઈ શકે. તેમના માટે આ વાત માનવી કઠિન છે.\nખરેખર શું કોંગ્રેસ સમર્થકો દ્વારા મળતા યોગદાન અંગે એવું દર્શાવવા માગે છે કે તે એક પારદર્શી રાજકીય પક્ષ છે\nઅથવા સાચે જ તે ભંડોળની સમસ્યો સામનો કરી રહી છે\nકોંગ્રેસ પાસે કેટલું ભંડોળ છે\nકોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા દિવ્યા સ્પંદનાને ટાંકીને બ્લુમબર્ગે લખ્ય��ં કે, \"અમારી પાસે નાણાં ભંડોળ નથી.\"\nવળી ચૂંટણી સંબંધિત બાબતો પર નજર રાખતી એક સંસ્થા ઍસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ (એડીઆર) અનુસાર કોંગ્રેસ પાસે વર્ષ 2017માં 33 મિલિયન ડોલર (લગભગ 24.7 મિલિયન યુરો, 223 કરોડ રૂપિયા) આવક હતી.\nઆ નાની રકમ નથી. જોકે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આવક કરતાં તે ઓછી છે. ભાજપ 151 મિલિયન ડોલર આવક સાથે સૌથી ધનવાન રાજકીય પક્ષ છે.\nતમે આ વાંચ્યું કે નહીં\nકોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન ક્યાં સુધી ટકશે\nવિરોધપક્ષો એકઠા થઈને નરેન્દ્ર મોદીનો ગઢ ભેદી શકશે\nપણ કોંગ્રેસ તેમ છતાં દેશની બીજી સૌથી ધનવાન રાજકીય પાર્ટી છે. વર્ષ 2017ની તેની આવકમાં 5.3 અમેરિકી ડોલરનો ઘટાડો નોંધાયો હતો.\nજ્યારે બીજી તરફ ભાજપે વર્ષ 2016માં આવક હતી તેનાથી બે ગણી આવક 2017માં નોંધાવી.\nરાજકીય પક્ષોની આવકમાં ડૉનેશન, પાર્ટીના સભ્યો દ્વારા ચૂકવવામાં આવતી ફી, બચત પરનું વ્યાજ અને અન્ય નાણાકીય યોજનાઓમાંથી મળતા ભંડોળનો સમાવેશ થાય છે.\nરાજકીય પક્ષોએ તેમની આવક જાહેક કરવાની હોય છે પણ તેમના નાણાકીય હિસાબો પારદર્શિતા મામલે સવાલ સર્જે છે.\nવર્ષ 2017ના એડીઆરના અહેવાલ અનુસાર પાર્ટીની 69 ટકા આવક અજાણ્યા સ્રોતમાંથી થઈ હતી.\nએવાં નાણાં જેનો કોઈ રેકૉર્ડ જ નથી. ભારતમાં થતી ચૂંટણીઓમાં નિયમિતપણે ગેરકાનૂની નાણાં અને કાળું નાણું વપરાતું હોવાના આક્ષેપ થતા હોય છે. જે બિનહિસાબી રોકડ તરીકે માનવામાં આવે છે.\nકઈ રીતે પાર્ટીને રોકડની સમસ્યા નડી શકે\nભારતમાં ચૂંટણીઓ ઘણી ખર્ચાળ હોય છે. એક અંદાજ મુજબ 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોએ કુલ 5 બિલિયન અમેરિકી ડોલરનો (લગભગ 338 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો.\nજ્યારે વર્ષ 2012ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 6 બિલિયન એમેરિકી ડોલરનો ખર્ચ ઉમેદવારોએ કર્યો હતો.\nજેનો અર્થ કે પાર્ટી જેટલો લાંબો સમય સુધી સત્તામાંથી દૂર રહે તેટલી જ ભંડોળ વધારવાની તકો ઓછી થતી જાય છે.\nRSS કેમ નથી ઇચ્છતું કોંગ્રેસ મુક્ત ભારત\nકોંગ્રેસે અમિત શાહને તેમના હથિયારથી જ આ રીતે આપી માત\nવિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસની નાણાકીય સ્થિતિ તેના રાજકીય ભાવિ વિશે પણ ચિતાર આપે છે.\nકોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં 20 ટકાથી ઓછા મત મેળવ્યા હતા.\nતેને 543માંથી માત્ર 44 એટલે કે માત્ર 8 ટકા બેઠકો જ મળી હતી. તેમના માટે આ ચૂંટણીનું પરિણામ અત્યાર સુધીનું ખૂબ જ નબળું પરિણામ રહ્યું હતું.\nહાલ કોંગ્રેસ માત્ર ચાર જ રાજ્યોમાં સત્તામાં છે. જેમાં બે મોટાં રાજ્ય કર્ણાટક અને પંજાબ જ્યારે અન્ય બે નાનાં રાજ્ય છે.\nજ્યારે ભાજપ અને તેનું ગઠબંધન કુલ 29માંથી 22 રાજ્યોમાં સત્તામાં છે.\nકોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીમાં આ સમસ્યા અસર કરશે\nકોંગ્રેસની અપીલને એડીઆરના ટ્રસ્ટી વિપુલ મુદગલે એક સારો પબ્લિક સ્ટંટ ગણાવ્યો છે.\nતેમણે કહ્યું કે કોંગ્રેસનું આ સ્માર્ટ પગલું છે. કોંગ્રેસ આવું કરીને દર્શાવવા માગે છે કે તે એક પ્રામાણિક પક્ષ છે અને તે માત્ર લોકો તરફથી ડૉનેશન લઈને કામ કરે છે નહીં કે ઉદ્યોગપતિઓ પાસેથી ડૉનેશન મેળવે છે.\nઅત્રે નોંધવુ રહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ઘણાં કૌભાંડ બહાર આવ્યાં હતાં.\nવિપુલ મુદગલના અનુસાર સૌથી મોટો મુદ્દો એ છે કે રાજકીય પક્ષોને ખરેખર કેટલાં નાણાં મળે છે અથવા તેમની પાસે કેટલાં છે તે જાણવાનો કોઈ રસ્તો નથી.\nહવે કંપનીઓ અને વ્યક્તિઓ પણ ચૂંટણીનાં બૉન્ડ ખરીદી શકે છે. ખરેખર રાજકીય પક્ષોને નાણાં પૂરા પાડવાનો જ આ એક માર્ગ છે.\nઆ બૉન્ડ એક નિશ્ચિતિ રકમનાં હોય છે તેને પંદર દિવસના અંતે કોઈ પણ રાજકીય પક્ષના ખાતામાં જમા કરાવી શકાય છે.\nઆ બૉન્ડ એવી જ પાર્ટીના ખાતામાં જમા કરાવી શકાય છે જેને છેલ્લી ચૂંટણીમાં એક ટકા અથવા તેથી વધુ મત મળ્યા હોય.\nખરેખર આ બૉન્ડ એક પ્રકારનું ડોનેશન જ છે. વળી પાર્ટીએ દાતાનું નામ જાહેર કરવાની પણ જરૂર નથી રહેતી.\nએટલું જ નહીં પણ જે કંપનીએ બૉન્ડ તરીકે ડૉનેશન આપ્યું તે કંપનીએ પણ કઈ પાર્ટીને ડૉનેશન આપ્યું તે જાહેર કરવાની જરૂર નથી રહેતી.\n'પાંડવ' બનેલા રાહુલ ગાંધી મહાભારતમાંથી શું શીખી શકે છે\nરાહુલ: ભાજપ-કોંગ્રેસની લડાઈ કૌરવો-પાંડવો જેવી\nવિપુલ મુદગલના અંદાજ અનુસાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવાર લગભગ 1.4 મિલિયન અમેરિકી ડોલર (લગભગ 94 કરોડ રૂપિયા) ખર્ચ કરે છે. પણ રાજકીય પક્ષ જે આવક જાહેર કરે છે તેના કરતાં ઘણી ઓછી હોય છે.\nતેમણે ઉમેર્યું કે ચૂંટણી એક રાક્ષસ છે જે બધું જ કાળું નાણું ગળી જાય છે.\nચૂંટણી પ્રચાર અને રેલી ભારતમાં ચૂંટણીની જાહેર બાબત છે. તેમાં ચાર્ટડ ફ્લાઇટ્સ અને સોશિયલ મીડિયા અભિયાન માટે વિશેષ નિષ્ણાતને રોકવામાં આવે છે.\nઆથી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી નિશ્ચિતરૂપે રાજકીય પક્ષોના ખિસ્સામાંથો મોટી રકમ ખર્ચાવશે.\nશું કોંગ્રેસ આવી સ્થિતિમાં ટકી શકશે\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ���ોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nકોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન કર્ણાટકમાં ક્યાં સુધી ટકશે\nકોંગ્રેસે અમિત શાહને તેમના હથિયારથી કેવી રીતે હરાવ્યા\nરાહુલ ગાંધીએ પોતાના લગ્ન વિષે શું કહ્યું\nદૃષ્ટિકોણ : સોનિયા ગાંધીના ફોર્મ્યુલાથી વિપક્ષને એકજૂટ કરવા રાહુલ ગાંધીનો પ્રયાસ\nઅમિત શાહ, મોદી ઇચ્છે છે પરંતુ મોહન ભાગવત કેમ નથી ઇચ્છતા કોંગ્રેસ મુક્ત ભારત\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-07-2018/137932", "date_download": "2018-12-12T17:31:21Z", "digest": "sha1:BMRKCFJYPEZTKHNYAMWHZZ3ZEEP6WIYM", "length": 15058, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "કુમારસ્વામીએ ભાજપને પૂછ્યું 'રામ મંદિર માટે એકત્ર થયેલી ઈંટો ક્યાં છે ??", "raw_content": "\nકુમારસ્વામીએ ભાજપને પૂછ્યું 'રામ મંદિર માટે એકત્ર થયેલી ઈંટો ક્યાં છે \nઈંટો કચરાપેટીમાં ફેંકી દીધી અને રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી લીધા: છેલ્લા 26 વર્ષથી આ લોકો રામમંદિર બનાવી રહ્યાં છે\nકર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રામમંદિર મુદ્દે ભાજપને સવાલ પૂછીને નવી વિવાદ છેડ્યો છે કર્ણાટક વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કુમારસ્વામીએ ગૃહમાં કહ્યું કે ભાજપને એ જણાવવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તેને કેટલી ઈંટો એકત્ર કરી છે\nરાજ્યની મુખ્ય વિપક્ષ ભાજપ પર નિશાન સાધતા કુમારસ્વામીએ કહ્યું કે ભાજપએ રામ મંદિર વાત કરીને પદયાત્રા કરી,રામ મઁદિર બનાવવાનો વાયદો કરીને ઈંટો અને પૈસા લીધા પરન્તુ તેઓએ ઈંટો કચરાપેટીમાં ફેંકી દીધી અને રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી લીધા , છેલ્લા 26 વર્ષથી આ લોકો રામમંદિર બનાવી રહ્યાં છે અને હજુ બનતું નજરે પડતું નથી\nમુખ્ય મંત્રી કુમારસ્વામીના નિવેદન પર ભાજપ એમએલસી એ મંજુનાથે વિરોધ કર્યો હતો ભાજપ એમએલસીએ કહ્ય��ં કે મુખ્યમંત્રીનું નિવેદન સંવેદનહીન છે અને તેમાં એ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે જેને ખુબ મહેનત કરીને એકત્ર કરેલ રૂપિયા મંદિર માટે દાન આપ્યા છે\nવિપક્ષી સદસ્યોના હંગામા વચ્ચે કુમારસ્વામીએ પોતાનું નિવેદન પાછું ખેંચતા કહ્યું કે જો મેં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે તો હું મારુ નિવેદન પાછું ખેંચું છું પરંતુ મોટો સવાલ એ છે કે શું ભાજપે રામમંદિરના નમે પૈસા લીધા નથી એકત્ર કરાયેલ પૈસા ક્યાં છે >એકત્ર કરાયેલ પૈસા ક્યાં છે >આજ દિવસ સુધી તેઓએ કોઈને આ મામલે જાણકારી આપી નથી તેઓએ જવાબ આપવો જોઈએ\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nનવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લ���વાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST\nગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST\nઅમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST\nકુમારસ્વામીએ ભાજપને પૂછ્યું 'રામ મંદિર માટે એકત્ર થયેલી ઈંટો ક્યાં છે \nત્રિપલ તલાક વિરૂધ્‍ધ જંગ શરૂ કરનાર શાયરાબાનો ભાજપમાં જોડાશે access_time 10:37 am IST\nનાલાયક હાફિઝ સઇદ ચૂંટણી સભાઓમાં ભારત વિરૂધ્ધ ઓકે છે ઝેર : પરમાણુ હુમલો કરવાની કાગારોળ : મોદીને આપી ધમકી access_time 10:34 am IST\nમહિલા સ્નાનાગાર શોભાનો ગાંઠિયો : કોંગ્રેસ access_time 3:32 pm IST\nધમકીના કેસમાં પકડાયેલ પતિ-પત્નિના જામીન મંજુર access_time 3:34 pm IST\nકલબ યુવી વિમેન્સ વીંગ રાજકોટ દ્વારા વિમેન્સ એમ્પાવરમેન્ટ પર્સનાલીટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન access_time 3:39 pm IST\nવડોદરા નજીક યુવતી પર બળાત્કાર ગુજારનારના જામીન કોર્ટે નામંજૂર કર્યા access_time 4:51 pm IST\nવડોદરામાં પુત્ર-પુત્રવધૂને માર મારનાર માતા-પિતાને કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી access_time 4:51 pm IST\nહર્યા-ભર્યા જંગલ અને તેમાં ફરતા વન્ય પ્રાણીઓ વચ્‍ચે સફર કરવા માટે સાસણ ગીરમાં પાર્ક બનાવાશેઃ ખોટા ખર્ચા કરીને વિદેશ જવાની જરૂર નહીં રહે access_time 6:15 pm IST\nદિવ્યાંગો માટેની નેશનલ ગેમ્સનો ગાંધીનગર ખાતે ઉદઘાટન કરાયો access_time 11:43 pm IST\nદક્ષિણ ગુજરાતમાં અનરાધારઃ સોનગઢમાં ૧૦-વરસાદ access_time 11:54 am IST\nસુરતના લીબાયતમાં મોડીરાત્રે બાઇકમાં આગ ભભૂકી :બાઈક બળીને ખાખ access_time 10:13 pm IST\nભુલથી પણ આ બ્યુટી પ્રોડકટસ કોઈ સાથે શેર ન કરતા access_time 11:27 am IST\nતમે રકતદાન કરવાના ફાયદા વિશે જાણો છો\nજાપાનમાં ભારે વરસાદના કારણે 11ના મોત: 45 લાપતા access_time 5:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન શ્રી અમૂલ થાપર સુપ્રિમ કોર્ટના જજની રેસમાંથી બહારઃ આખરી ૩ જજની યાદીમાં નામ નહીં access_time 8:57 pm IST\nટીમ ઇન્ડિયાના ઝડપી બોલરોના કારણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જીત મળી શકે છે: રાહુલ દ્રવિડ access_time 5:07 pm IST\nમારી બાયો-ફિલ્મ બને તો મારો રોલ પ્રિયંકા ચોપરાને આપવો જોઇએ: મિતાલી રાજ access_time 5:06 pm IST\nવિજેન્‍દરની કોમનવેલ્‍થ ટાઈ��લ ફાઈટ સ્‍થગિત access_time 4:19 pm IST\nઆ સુપરસ્ટારોએ જાહેરમાં પત્નીઓના હાથનો ચાખ્યો છે માર access_time 4:57 pm IST\nસુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહની બહુચર્ચિત ફિલ્મ “ચંદા મામા દૂરકે” છોડી દીધી access_time 2:17 pm IST\nહવે મરાઠી ફિલ્મોમાં જંપલાવ્યું અક્ષય કુમારે access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-10-2018/147878", "date_download": "2018-12-12T17:15:31Z", "digest": "sha1:M2JXPMQQA3HDWCBW5KL7LOMTBTMMMA4G", "length": 15004, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "આગામી ૪૮ કલાક વિશ્વભરના ઇન્ટરનેટ સેવા ઠપ થઇ શકે", "raw_content": "\nઆગામી ૪૮ કલાક વિશ્વભરના ઇન્ટરનેટ સેવા ઠપ થઇ શકે\nમુખ્ય ડોમેન સર્વરના મેન્ટેનન્સની કામગીરીને પગલે સેવા પ્રભાવિત થશે\nનવી દિલ્હી તા. ૧૨ : આગામી ૪૮ કલાક સુધી વિશ્વવભરમાં ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ શકે છે તેમજ ઠપ થવાની શકયતા છે. મુખ્ય ડોમેન સર્વરની જાળવણી માટે રૂટિન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ શકે છે તેમ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ એસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ (ICANN)એ જણાવ્યું હતું.\nમુખ્ય ડોમેન સર્વરના મેન્ટેનન્સની કામગીરીને પગલે વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ નેટવર્ક કનેકશન ફેલ થવાની તેમજ સેવા ઠપ થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ જાળવણી માટે મુખ્ય સર્વર અને તેને સંલગ્ન માળખું બંધ રહેશે પરિણામ સેવા પ્રભાવિત થશે.ઙ્ગ ઙ્ગઙ્ગ\nICANN આ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરશે જેમાં ઈન્ટરનેટ એડ્રેસ બૂક અર્થાત ડોમેન નેમ સિસ્ટમ (DNS)ને સુરક્ષિત રાખતી ક્રિપ્ટોગ્રાફિક કીને બદલવાની કામગીરી કરશે. તાજેતરમાં વધી રહેલા સાયબર હુમલાને પગલે આ જરૂરી બન્યું હતું.આગામી સમયમાં વધુ સુરક્ષિત અને સ્થિર ઈન્ટરનેટ સેવા બદલ ડીએનએસ મેન્ટેનન્સ અનિવાર્ય હોવાનું કમ્યૂનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું.\nજો તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે (ISP) આ માટે પૂર્વ તૈયારી નહીં કરી હોય તો તમારી નેટ સેવા પ્રભાવિત થઈ શકે. આઉટડેટેડ ISPના ઉપયોગ બદલ સેવા પ્રભાવિત થશે. ડીએનએસ મેન્ટેનન્સને પગલે વેબ પેજ એકસેસ કરવામાં મુશ્કેલી પડી શકે છે.વૈશ્વિક સ્તરે નેટવર્ક યુઝ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ �� દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nબ્રેક વિના ૧૬૦ કિમી દોડી ટ્રેન : યાત્રીઓના જીવ તાળવે ચોંટયા access_time 9:50 am IST\nચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસ થઇ કંગાળ: ફંડના અભાવે અભાવે તમામ નેતાઓને ખોટા ખર્ચાઓ અટકાવવા આદેશ access_time 12:00 am IST\n#Metoo: અમદાવાદી યુવતીએ ગીતકાર પિયુષ મિશ્રા પર મુક્યો છેડતીનો આરોપ access_time 1:15 pm IST\nપાંચ વર્ષ પહેલાની સોની વેપારી સાથે પંદર લાખની ઠગાઇમાં પ્રશાંત બંગાળી ઝડપાયો access_time 3:48 pm IST\nરાજકોટની ૧૦ ટી.પી. સ્કીમોને ૧૭ વર્ષથી મંજૂરી નથી અપાતી access_time 3:32 pm IST\nગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે રાજકોટના ગાયત્રીબા વાઘેલાની નિમણ���ંક access_time 11:59 am IST\nજસદણ પેટાચૂંટણીમાં કુંવરજીભાઈ જ ભાજપના ઉમેદવારઃ ભરત બોઘરા access_time 12:01 pm IST\nભાણવડ નજીક કાર નદીમાં ખાબકી access_time 12:12 pm IST\nપોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં નવરાત્રી અનુષ્ઠાનના બીજે દિવસે માતાજીના વિવિધ સ્વરૂપનું પૂજન યોજાયું access_time 10:09 am IST\nબીડી ઇન્ડિયા દ્વારા કેથેટર રીલેટેડ બ્લડસ્ટ્રીમ ઇન્ફેકશન્સ વિશે ઝુંબેશ access_time 3:41 pm IST\nસુરતમા બાળકના જન્મના ત્રણ જ કલાકમાં બનાવ્યો પાસપોર્ટ:વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે નામ access_time 12:37 pm IST\nઅગાઉ સિનિયર સિટીજન પર હુમલો કરી લૂંટ ચલાવનાર શખ્સના જમીન અદાલતે નામંજૂર કર્યા access_time 5:14 pm IST\nમોન્ટેરીમાં અંડર-કંસ્ટ્રક્શન મોલમાં 7ના મોત access_time 6:52 pm IST\n'પીનટ બટર' સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે \nપેરન્ટ્સ લગ્ન કરીને સેટ થવા દબાણ કરતા હોવાથી બહેન જાતે જ પોતાને પરણી ગયાં access_time 3:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ઉજવાઈ રહેલો \" નવરાત્રી મહોત્સવ \": 18 ઓક્ટો સુધી થનારી ઉજવણી અંતર્ગત 17 ઓક્ટો બુધવારે હવન અષ્ટમી : 23 ઓક્ટો મંગળવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે access_time 9:41 pm IST\n'શ્રી દુર્ગા પુજા': યુ.એસ.માં આવતીકાલ ૧૩ ઓકટો. શનિવારના રોજ વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૪ ઓકટો.ના રોજ 'ધ મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર સ્વામી આત્મારૃપાનંદજીનો વાર્તાલાપ access_time 9:37 pm IST\nનવરાત્રિ જાગરણ \" : યુ.એસ.માં રાધા રમણ મંદિર, પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે આવતીકાલ 13 ઓક્ટો,શનિવારે કરાયેલું આયોજન access_time 9:40 pm IST\nએશિયન પેરા ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારતે મારી બાજી..... access_time 5:33 pm IST\nચીન ૨૬ રનમાં જ થયું ઓલઆઉટ access_time 3:39 pm IST\nયુથ ઓલમ્પિક(હોકી): ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાથી મળી હાર access_time 5:33 pm IST\nશૂટિંગમાં ઈજાગસ્ત થઇ રાધા.. access_time 5:12 pm IST\nમૂળ ગુજરાતની હાલ મુંબઇ રહેતી રિચી શાહ વિશ્વમાં ફિટનેસ ટ્રેઇનર તરીકે પ્રખ્યાત access_time 6:16 pm IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/hunger-struck/stuffed-moong-sprouts-dosa-recipe-49014.html", "date_download": "2018-12-12T17:55:02Z", "digest": "sha1:MBRGXDVM722HTMSYEL4X3ZRZUTZMLCUJ", "length": 9661, "nlines": 102, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "રેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nરેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા\nરેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા\nજો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલા દિવસના વધેલા ફણગાવેલા કઠોળ તો વપરાય છે પણ સાથે સાથે મજબૂત બનાવે તેવા શાકભાજી જેવા કે કોબી અને ગાજરની સાથે ચટાકેદાર ચાટ મસાલો પણ વાપરવામાં આવ્યો છે.\n૧ કપ આગલા દિવસના વધેલા ફણગાવેલા મગ\n૪ ટેબલસ્પૂન ચોખાનો લોટ\n૧/૨ કપ બાફી , છોલીને મસળેલા બટેટા\n૨ ટેબલસ્પૂન ખમણેલા ગાજર\n૨ ટેબલસ્પૂન ખમણેલા બીટ\n૨ ટેબલસ્પૂન ખમણેલી કોબી\n૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા\n૧/૪ કપ સમારેલા ટમેટા\n૨ to ૩ કડી પત્તા\n૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\n૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો\n૧ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે\nકોથમીર અને લીલી લસણની ચટણી\n- ફણગાવેલા મગમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.\n- હવે પેસ્ટને એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો જેના થી ગઠ્ઠા ન રહે. હવે મિશ્રણને ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.\n- આ મિશ્રણમાં ૧/૪ કપ પાણી ઉમેરો જેથી રેડી શકાય તેવું ખીરૂ બને.\n- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.\n- જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા, હળદર અને હીંગ ઉમેરી તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.\n- હવે તેમાં બધા શાક, કોથમીર, ચાટ મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.\n- તૈયાર થયેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.\n- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.\n- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ગોળાકાર બનાવો.\n- હવે ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ છાંટી તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.\n- હવે પૂરણનો એક ભાગ ઢોસાના અડધા ભાગ પર પાથરી અને બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો.\n- હવે બાકીના ૩ ઢોસા રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બનાવી લો.\n- કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે તરત જ પીરસો.\nરેસીપી - અંગૂરી બાસુદી...\nરેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને પનીરના રોલ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના સુપ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પોષણદાઇ જવનું સૂપ...\nરેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/gulf-nations-are-first-choice-of-indians/", "date_download": "2018-12-12T17:09:13Z", "digest": "sha1:JREYNCOXSAK53J4YRPAKT6WOBNEIESC4", "length": 5069, "nlines": 59, "source_domain": "sandesh.com", "title": "`રોજી-રોટી' માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો - Sandesh", "raw_content": "\n`રોજી-રોટી’ માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો\n`રોજી-રોટી’ માટે ભારતીયોની પ્રથમ પસંદગી ખાડી દેશો\nવિશ્વમાં સૌથી વધારે ભારતીયો વિદેશોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના જણાવ્યા અનુસાર પ્રત્યેક 20 પ્રવાસીઓમાં એક ભારતીય હોય છે. બીજા શબ્દોમાં 1.7 કરોડ ભારતીય એટલે કે મુંબઈની 2010 જેટલી વસતિ વિદેશમાં રહે છે. અન્ય દેશમાં એક વર્ષ કરતાં વધારે સમય રહેનારને યુએન પ્રવાસી માને છે.\nભારતમાં જન્મેલી વ્યક્તિ ક્યા દેશ પ્રત્યે આકર્ષાય છે આ પ્રશ્નનો જવાબ છે ખાડી દેશો. ખાડીના દેશો હજુ પણ ભારતીય પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. આમાં યુએઈ ટોચ પર છે. ��ોચના પાંચ દેશોમાં ખાડીના ત્રણ દેશોના સમાવેશ થાય છે.\nભારતીય પ્રવાસીઓની પંસદગી બાબતે યુએઈ પ્રથમ, અમેરિકા બીજા, સઉદી અરબ ત્રીજા, પાકિસ્તાન ચોથા અને ઓમાન પાંચમા ક્રમે છે.\n30 વર્ષ અગાઉ આ બાબતે પાકિસ્તાન પ્રથમ ક્રમાંકે હતું. 2010 પછી ભારતીય પ્રવાસીઓમાં ઓમાન પ્રત્યેની લોકપ્રિયતામાં ઝડપી વધારો થયો છે.\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kashmir-race-3-shoot-salman-khan-meets-cm-mehbooba-mufti-picture-here-038604.html", "date_download": "2018-12-12T16:12:35Z", "digest": "sha1:VRAB32BWGJHPNAUGNXDLILBXNNOHFWDE", "length": 9282, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીર પહોંચેલા સલમાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત | kashmir race 3 shoot salman khan meets cm mehbooba mufti picture here - Gujarati Oneindia", "raw_content": "\n» કાશ્મીર પહોંચેલા સલમાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત\nકાશ્મીર પહોંચેલા સલમાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nસલમાન ખાન સાથે ફિલ્મ ભારત મારા માટે ખુબ જ ખાસ છે: દિશા પટાની\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nબિગ બૉસ 12ના ઈતિહાસમાં પહેલીવાર, સલમાને લીધો ચોંકાવનારો ફેસલો\nસલમાન ખાનની ફિલ્મ ‘ભારત'થી ખુલ્યા 4 ખેડૂતોના નસીબ, બન્યા લાખોપતિ\nઅંદરની ��ાત, ઈદ 2019માં ફ્લોપ થવાની તૈયારી કરી રહ્યો છે સલમાન ખાન\nFirst Look: 'ભારત' અને સલમાન-કેટરીનાની શાનદાર જોડી\nકાળિયાર કેસમાં દોષિત ઠરાયા બાદ જામીન પર છૂટેલા અભિનેતા સલમાન ખાન હાલમાં કાશ્મીરમાં છે જ્યાં તેઓ પોતાની આવનારી ફિલ્મ રેસ 3 નું શૂટિંગ કરવા માટે ગયા છે. આ દરમિયાન તેઓ કડક સુરક્ષા વચ્ચે ખુલી જીપમાં ફરતા જોવા મળ્યા. આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ અહીં થવાનું છે. સલમાન ખાન સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો.\nસલમાન ખાને સીએમ મહેબૂબા મુફ્તી સાથે કરી મુલાકાત\nતમને જણાવી દઈએ કે આ પહેલા સલમાન ખાન, શેરા, ફિલ્મના કો-પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ રાજ્યના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાની આવનારી ફિલ્મ અને તેના શૂટિંગ વિશે જાણકારી આપી હતી.\nખુલ્લી જીપમાં સલમાન ખાન\nકાશ્મીર બાદ ફિલ્મનું આખુ યુનિટ સલમાન ખાન સાથે લેહ જશે અને ફિલ્મનો અંતિમ ભાગ ત્યાં જ શૂટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેસ 3 માં સલમાન ખાન ઉપરાંત જેકલિન ફર્નાંડિસ, અનિલ કપૂર, ડેઝી શાહ, બોબી દેઓલ અને સકિબ સલીમ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 જૂન 2018 ઈદના દિવસે રિલીઝ થશે.\nમૂળ રૂપે અબૂધાબીમાં શૂટિંગ\nઆ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાત તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મૂળ તો અબુધાબીમાં ફિલ્માવામાં આવી છે. આ બોલીવુડની પાંચમી ફિલ્મ છે જેને આ શહેરમાં ફિલ્માવામાં આવી હોય. આ ફિલ્મ પહેલા બેબી, બેંગ બેંગ, ઢિશૂમ અને ટાઈગર જિંદા હે આ શહેરમાં જ ફિલ્માવામાં આવી છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/how-to-offer-water-to-sun-god-118060200013_1.html", "date_download": "2018-12-12T16:13:48Z", "digest": "sha1:7IRDYKEEIMGQYDJ25K527PSYJWQBGDUG", "length": 8660, "nlines": 201, "source_domain": "gujarati.webdunia.com", "title": "સૂર્યને જળ આપતી વખતે ધ્યાનમાં રાખો આ નિયમ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nસૂર્યને જળ આપતી વખતે ધ્યાનમાં રાખો આ નિયમ\nજ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે. નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે\nસીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો( Video)\nસીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો\n24 કલાક બ્રા પહેરવાના નુકશાન\nશું તમે જાણો પણ ભોજન પછી પાણી ક્યારે પીવું જોઈએ જાણો તેના 5 નુકશાન\nખાઈ લો કસમ નહી યૂજ કરશો નેલ પૉલિશ, નહી તો થશે આ નુકશાન\nઆ પણ વાંચો :\nધ્યાનમાં રાખો આ નિયમ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2010/09/03.htm", "date_download": "2018-12-12T16:36:22Z", "digest": "sha1:TCCX3HSBIGFRYDB6XK5GW7EVHQOWLWCC", "length": 5974, "nlines": 8, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "\nતા. ૧૯-૯-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં સારંગપુર ખાતે જળઝીલણી એકાદશીના ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાર વર્ષના લાંબા વિરામ બાદ સ્વામીશ્રીના દિવ્ય સાં_નિધ્યમાં આ ઉત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય સારંગપુરને સાંપડ્યું હતું. દૂર-સુદૂરથી હજારો હરિભક્તો આ ઉત્સવ સભાનો લાભ લેવા ઊમટ્યા હતા.\nનિત્યક્રમ મુજબ સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા. આજે સભામંચે ઉત્સવને અનુરૂપ હોડીનો આકાર ધારણ કર્યો હતો. હોડી આકારના મંચની મધ્યમાં જ સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં વિશાળ સમુદ્ર લહેરાઈ રહ્યો હતો. કિનારે નાંગરેલી હોય એ રીતે પૂજાની પાટની આગળની પેનલમાં દરિયાકિનારાની સ્કાયલાઇન શોભી રહી હતી. સ્વામીશ્રીના આસનની બરાબર સામે ઠાકોરજીના જળવિહાર માટે વિશાળ જળકુંડ રચવામાં આવ્યો હતો.\nપ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ પ્રથમ કીર્તન 'મારા કેસર ભીના કાન'નું ગાન કર્યું. કીર્તનની સમાપ્તિ પછી વિશાળ જળકુંડમાં મયૂર આકારની હોડીમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા. ઘનશ્યામચરણ સ્વામી અને સિદ્ધેશ્વર સ્વામીએ ઉત્સવની પ્રથમ આરતી ઉતારી. ત્યારપછી હરિકૃષ્ણ મહારાજનો જળવિહાર શરૂ થયો. સંગીતજ્ઞ સંતોના સુમધુર કંઠે ગવાતા ભગવાન સ્વામિનારાયણની જળલીલાનાં દિવ્ય પદોના ગાન બાદ સંતો-હરિભક્તોએ જળવિહાર કરતા ઠાકોરજીની આરતી ઉતારી કૃતાર્થતાનો અનુભવ કર્યો. સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું.\nએક પછી એક એમ ચાર આરતી પૂર્ણ થઈ. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીનાં કરકમળોમાં હરિકૃષ્ણ મહારાજની નાવની કમાન સોંપવામાં આવી. અક્ષરેશ સ્વામીના કંઠે ગવાતા 'આવ��યો શરણે હું શ્રીજી સંભાળજો રે...' કીર્તનગાનના તાલે સ્વામીશ્રી કુશળ નાવિકની જેમ વિશાળ સરોવરમાં ઠાકોરજીને જળવિહાર કરાવી રહ્યા હતા. ભક્તિભાવપૂર્વક હરિકૃષ્ણ મહારાજને જળવિહાર કરાવી રહેલા સ્વામીશ્રીના દર્શને હજારો હરિભક્તોના હૈયે સદાયને માટે દિવ્યતાનાં આંદોલનો પ્રસરાવી દીધાં.\nઠાકોરજીના જળવિહાર બાદ સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા. આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ જળઝીલણી ઉત્સવની પાંચમી અને અંતિમ આરતી ઉતારી ત્યારે અત્ર-તત્ર-સર્વત્ર મંગલમય વાતાવરણ રચાઈ ગયું. આરતી બાદ વિવિધ મહિલા સત્સંગમંડળમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.\nબરાબર ૯:૩૦ વાગે સ્વામીશ્રીએ સભામાંથી વિદાય લીધી. ત્યારબાદ ઉત્સવમૂર્તિ સહિત હરિકૃષ્ણ મહારાજ નગરયાત્રા રૂપે ગામમાં થઈને નારાયણકુંડ આગળથી પસાર થઈને યજ્ઞપુરુષ સરોવરમાં જળવિહાર માટે પધાર્યા. અહીં ગણેશજીના વિસર્જનની સાથે જ આજના ઉત્સવ પર્વની સમાપ્તિ થઈ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/03/27/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AB%81%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE/", "date_download": "2018-12-12T16:15:01Z", "digest": "sha1:5XIVOZUXLGXDWU2KPWB3RIWXLFOGFRHM", "length": 11059, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો\nકંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો\nકંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી\nઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો\nવિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તાલુકાના ક��કુપુરા(ગોઠવા), ગ્રામ પંચાયતની અલગ રચના થઈ હતી. જેથી ગ્રામજનોની ધારાસભ્ય પ્રત્યે અનહદ લાગણી જન્મી હતી. જેમાં થોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં પ્રથમ ચુંટણીમાંજ કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ગત શુક્રવારે સરપંચ, સભ્યો સહીતના ગ્રામજનોએ ધારાસભ્ય કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની મુલાકાત લઈ ધારાસભ્યના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. આ સમયે ગ્રામજનોએ આવનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પાર્ટી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ટીકીટ આપશે તો પોતાનો સંપુર્ણ ટેકો આપી તેમને વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો.\nભાગવત્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ છેકે દરેક માણસે પોતાના જીવનમાં ફળની આશા રાખ્યા વગર સતકર્મો કરવા જોઈએ. જેનુ ભગવાન ચોક્કસ સારૂ ફળ આપે છે તેવુ માનીને સમજુ માણસો સારા કર્મો કરે છે. જેમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે ફળની આશા રાખ્યા વગર તાલુકાના અન્ય ગામોની જેમ કંકુપુરા ગામનો અદ્‌ભૂત વિકાસ થાય તેવા હેતુથી કંકુપુરા ગ્રામ પંચાયતની અલગ રચના કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જેના કારણે ગ્રામજનોની ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પ્રત્યે કુણી લાગણી પેદા થઈ હતી. ત્યારે કંકુપુરાના ગ્રામજનોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ગામમાં બોલાવી તેમનુ બહુમાન કરી જાહેરમાં આભાર માન્યો હતો. આ સાથે ધારાસભ્યએ આ તાલુકામાં કરેલા વિકાસકામો જોઈને કંકુપુરાના ગ્રામજનો સામુહિક ભાજપમાં જોડાયા હતા આ વાત કોંગ્રેસના આગેવાનોના ધ્યાને આવતા તેમને પાયાવિહોણી ગણાવી હતી.\nઆ સમયે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યએ એવી ધમકી આપી હતી કે ગ્રામજનો ભાજપમાં નહી જોડાય તો કંકુપુરા ગ્રામ પંચાયત અલગ થશે નહી. આવી ધમકી આપીને ગ્રામજનોને ભાજપમાં જોડાવા મજબુર કર્યા છે. જોકે અત્યારે કોંગ્રેસના આક્ષેપો બેબુનિયાદ સાબીત થયા છે. પરંતુ સત્યનો હંમેશા વિજય થાય છે અને સારા કાર્યોનુ ફળ હંમેશા સારૂ મળે છે તેમ થોડા દિવસ પછી યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં કંકુપુરા ગ્રામ પંચાયત પ્રથમ ચુંટણીમાંજ સમરસ થતા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રજી રણછોડજી ઠાકોર, બાબુજી મથુરજી ઠાકોર, દિવાનજી પનાજી ઠાકોર, પ્રહલાદજી સોમાજી ઠાકોર, રમણજી ગંભીરજી ઠાકોર, દશરથજી ઈશ્વરજી ઠાકોર, કરશનજી અમરતજી ઠાકોર, નરેશજી સરદારજી ઠાકોર તથા પ્રવિણજી કેશાજી ઠાકોર સહીત ગ્રામજનોએ ગત શુક્રવારે ધારાસભ્ય કાર્ય��લયમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો તથા ગ્રામજનોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી આવનારી વિધાનસભાની ચુંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ટીકીટ આપશે તો તેમને વિજયી બતાવવાનો સામુહિક સંકલ્પ લીધો હતો. જ્યારે ધારાસભ્યએ તાલુકાના અન્ય ગામની જેમ કંકુપુરા ગામનો વિકાસ કરવા પોતાનો પુરેપુરો સહયોગ આપવાની ખાત્રી આપી કંકુપુરાના ગ્રામજનોને મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાતમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાથે વિસનગર તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, સતીષભાઈ પટેલ(લક્ષ્મીપુરા), એલ.કે.પટેલ, જશુભાઈ ચૌધરી(ગુંજા), પી.કે.પટેલ(વાલમ), અરવિંદજી ઠાકોર(ગોઠવા), અજમલજી ઠાકોર (કોર્પોરેટર), મહેશભાઈ પટેલ(કોષાધ્યક્ષ), નરેશજી ઠાકોર(ગોઠવા) તથા કાન્તિજી ઠાકોર (કંકુપુરા) સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.\nચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ\nવિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/pooja-hegde-finalised-akshay-kumar-film-housefull-4-see-her-bold-pictures-038663.html", "date_download": "2018-12-12T17:07:05Z", "digest": "sha1:WWK5KUACJ2NU7VMC5VAPZQLZQ47SCNE6", "length": 12240, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "અક્ષય કુમારની ફિલ્મમાં આ સુપર હોટ એક્ટ્રેસ કરશે ધમાકો, જુઓ બોલ્ડ તસવીરો | Pooja hegde finalised akshay kumar film housefull 4 see her bold pictures - Gujarati Oneindia", "raw_content": "\n» અક્ષય કુમારની ફિલ્મમાં આ સુપર હોટ એક્ટ્રેસ કરશે ધમાકો, જુઓ બોલ્ડ તસવીરો\nઅક્ષય કુમારની ફિલ્મમાં આ સુપર હોટ એક્ટ્રેસ કરશે ધમાકો, જુઓ બોલ્ડ તસવીરો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઆ એક્ટ્રેસની પહેલી ફિલ્મ હતી ફ્લોપ પણ તસવીરો છે સુપરહીટ, જુઓ હૉટ પિક્સ\nStudentOfTheYear2: ટાઇગરની હોટ ગર્લફ્રેન્ડ દિશા પટાણી પણ OUT\nReview: રિતિક ફેન્સ માટે પરફેક્ટ છે, મોહેં જો દડોની પ્રેમકહાની...\nમારી અને રિતિકની કિસ બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે: પૂજા હેગડે\nજુલાઈમાં થશે મોહેં જો દડો ફિલ્મનો વધુ એક ધમાકો...\n#MohenjodaroTrailer: માત્ર 3 મિનિટમાં જ બહાર આવી આટલી બધી ભૂલો\nટૂંક સમયમાં જ અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4ને લઇને મોટી જાહેરાત થઇ છે. જેની તમામ અફવાઓને ખોટી સાબિત કરતાં પૂજા હેગડે મોસ્ટ અવેટેડ કોમેડી હાઉસફુલ 4નો ભાગ બની ગઇ છે. હાઉસફુલ ફિલ્મોની કાસ્ટીંગને લઇને હંમેશાથી ફેન્સને ઇન્ટરેસ્ટ રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં હાઉસફુલ 4 સાથે કેટલાય સ્ટાર્સનું નામ જોડાઇ ગયું હતું. જો કે, ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓ, કૃતિ સેનન અને પૂજા હેગડે ફાઇનલ થઇ ગયા છે.\nઋતિક રોશન સાથે મોહેંજોદડો બાદ પૂજા હેગડેની આ બીજી બોલીવુડ ફિલ્મ હશે. ઋતિક રોશનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પૂજા હેગડે ગત દિવસોમાં પોતાની બોલ્ડ તસવીરોને લઇને ભારે ચર્ચામાં હતી. તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે અક્ષય કુમારની આગામી ફિલ્મને પૂજાને ફાઇનલ કરી લેવામાં આવી છે.\nજણાવી દઇએ કે પૂજા હેગડે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે પરંતુ તે બૉલીવુડમાં કંઇ ખાસ ઓળખ ન બનાવી શકી. ગત દિવસોમાં ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધી યર 2માં પૂજાને લેવામાં આવી હોવાના અહેવાલ વહેતા થયા હતા. જો કે બાદમાં આ માત્ર અફવા જ નીકળી. આગણ જુઓ અક્ષયની એક્ટ્રેસ બનવા જઇ રહેલી પૂજા હેગડેની બહુ હોટ તસવીરો અને જાણો એમના વિશે કેટલીક ખાસ વાતો.\nઆમ તો પૂજા હેગડે મરાઠી છે અને એનો જન્મ પણ મુંબઇમાં જ થયો છે. પરંતુ તેમ છતાં પૂજા હિંદી, ઇંગ્લિશ ઉપરાંત તેલુગુ અને કન્નડ ભાષા જાણે છે.\n2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ\n2009માં પૂજાને મિસ ઇન્ડિયા ટેલેન્ટેડના ખિતાબથી નવાજવામાં આવી હતી\nમિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ\n2010માં મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ બન્યા બાદ પૂજા મોડલિંગ અને ફિલ્મોની દુનિયામાં આવી ગઇ હતી.\nતમિલ ફિલ્મ અને જાહેરાત\nજે બાદ તેણે 2012માં તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. પૂજા હેગડે કેટલીય જાહેર ખબરોમાં પણ આવી ચૂકી છે. રણબીર કપૂર સાથે સ્કૂટીની એડમાં પણ તે આવી ચૂકી છે.\nજાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો\nસૌથી પહેલા પૂજા હેગડે પર આશુતોષ ગોવારિકરની પત્નીની નજર પડી અને એને તરત જ સ્ક્રીન ટેસ્ટ તથા ઑડિશન માટે બોલાવી લીધી. પોતાની ફિલ્મ માટે આસુતોષ એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને પૂજા હેગડેથી એમની ખોજનો અંત આવ્યો.\nમોહેંજોદરો સમયે પૂજાને સાઉથની ફિલ્મોની પણ ઑફર હતી પણ તેમણે ના પાડી દીધી.\nપૂજા હેગ્ડેએ મણિરત્ન ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી છે. જેની ફિલ્મોને બોલીવુડ સ્ટાર્સ પણ નથી ઠુકરાવતા.\nપૂડા હેગડે એક ટ્રેંડ ક્લાસિકલ ડાન્સર પણ છે. ફિલ્મ મોંહેજોદરોમાં પણ તેમના ડાન્સની ઝલક જ��વા મળી હતી.\nગત દિવસોમાં પૂજા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને સમાચારમાં રહી ચૂકી છે.\nપૂજા હેગડે બહુ હૉટ છે, આ વાત એમની તસવીરો જોતા જ ખ્યાલ આવી જાય છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/if-congress-win-then-they-will-break-33-years-old-record-038952.html", "date_download": "2018-12-12T16:12:25Z", "digest": "sha1:6OFHRRI37JHYXMXR5MOIXQGSHXVXW4HU", "length": 14715, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિદ્ધરામૈયા જીતશે તો કર્ણાટકનો આ 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે | If Congress win then they will break 33 years old record - Gujarati Oneindia", "raw_content": "\n» સિદ્ધરામૈયા જીતશે તો કર્ણાટકનો આ 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે\nસિદ્ધરામૈયા જીતશે તો કર્ણાટકનો આ 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nબંને વિધાનસભા સીટ પર JDS-કોંગ્રેસ ગઠબંધનનો કબ્જો\nLive: કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર મતદાન શરૂ\nકર્ણાટક સ્થાનિક ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારની જીતના જશ્નમાં થયો એસિડ અટેક\nગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કરતા રડવા લાગ્યા સીએમ કુમારસ્વામી\nજયાનગર ઉપચૂંટણી: કોંગ્રેસ ઉમેદવાર સૌમ્ય રેડ્ડીની જીત\nKarnataka Floor Test: ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, બીજેપીએ કર્યું વોકઆઉટ\nકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધરામૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ જાદૂઈ આંકડો મેળવવામાં જો સફળ રહે તો પાર્ટી સત્તામાં વાપસી તો કરશે જ સાથે સાથે રાજનૈતિક ઈતિહાસ પણ નવી રીતથી લખવામાં આવશે. રાજ્યની રાજનીતિમાં છેલ્લા 33 વર્ષથી સત્તાધારી પાર્ટી સતત બીજી વખત વાપસી નથી કરી શકી. એટલું જ નહીં, 2013ને છોડીને કેન્દ્રમાં સત્તારૂઢ દળ ક્યારેય રાજ્યમાં બહુમતી નથી મેળવી શકી. એવામાં સિદ્ધરામૈયા જીતની સાથે સત્તામાં વાપસી કરશે તો છેલ્લા 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે અને તેઓ એક નવો ઈતિહાસ રચશે.\nજણાવી દઈએ કે 1972થી પહેલાં કર્ણાટકને મૈસુર રાજ્યના નામે ઓળખવામા આવતું હતું, પરંતુ પુનઃનામકરણ કરી આનું નામ કર્ણાટક કરી દેવામાં આવ્યું છે. કર્ણાટકના 4 દશકન રાજનૈતિક ઈતિહાસ પર નજર નાખવામા આવે તો 1983માં સતત બીજી વખત જનતા પાર્ટીની સરકાર બની હતી. જે બાદથી જ્યારે પણ વિધાનસભા ચૂંટણી થઈ, સત્તાધારી પા���્ટી સત બીજી વખત સત્તામાં વાપસી નથી કરી શકી. ઇમરજન્સી બાદ 1983માં યોજાયેલ રાજ્યની સાતમી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી અને ભાજપને સત્તા મળી. જનતા પાર્ટીએ 95 સીટ જીતી અને રામકૃષ્ણ હેગડેએ અન્ય નાના દળો સાથે મળીને રાજ્યમાં પહેલી ગેરકોંગ્રેસી સરકાર બનાવી.\nકર્ણાટકમાં એમનો જાદૂ ન ચાલી શક્યો\nમૈસુરનું કર્ણાટક નામ પડ્યા બાદ 1972માં પાંચમી વિધાનસભા ચૂંટણી અને 1978માં યોજાયેલ 6ઠ્ઠી ચૂંટણીમાં જીત મેળવી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. આ એજ સમય હતો, જ્યારે કેન્દ્રની સત્તા પર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારના હાથમાં હતી. તેમ છતાં કર્ણાટકમાં એમનો જાદૂ ન ચાલી શક્યો અને રાજ્યની સત્તા ગુમાવી બેસ્યાં.\nકોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી સત્તામાં વાપસી કરી\n1989માં કર્ણાટકની સાતમી વિધાનસભાની ચૂંટણી થઈ, જનતા પાર્ટીની વિદાય થઈ અને કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી સત્તામાં વાપસી કરી. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ 178 સીટ જીતવાનો રેકોર્ડ પણ બનાવી દીધો હતો, જેને અત્યાર સુધી કોઈપણ પક્ષ તોડી નથી શક્યું. આ બાદ 1994માં વિધાનસભા ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. એચડી દેવગૌડાના નેતૃત્વમાં જનતા દળે 115 સીટ જીતીને સરકાર બનાવી. જ્યારે કેન્દ્રની સત્તા પીવી નરસિમ્હારાવના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીના હાથમાં હતી.\nકોંગ્રેસે 132 સીટ જીતીને રાજ્યમાં ફરી સત્તા મેળવી\nપાંચ વર્ષ બાદ 1999માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સામે જનતાદળની શર્મનાક હાર થઈ. કોંગ્રેસે 132 સીટ જીતીને રાજ્યમાં ફરી સત્તા મેળવી. આ એજ સમય હતો જ્યારે કેન્દ્રની સત્તા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી બીજેપી ગઠબંધન એનડીએ સરકારના હાથમાં હતી.\nકોંગ્રેસને સત્તાથી બહાર થવું પડ્યું\n2006માં યોજાયેલ વિધાનસભામાં કોંગ્રેસને સત્તાથી બહાર થવું પડ્યું. ભાજપ 79 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી અને કોંગ્રેસને માત્ર 65 સીટ જ મળી હતી. કોંગ્રેસે જેડીએસની સાથે મળીને સરકાર બનાવી જે રાજ્યની પહેલી ગઠબંધનની સરકાર બની. બીજી બાજુ કેન્દ્રની સત્તામાં કોંગ્રેસના ગઠબંધનની સરકાર હતી. જે પછી જેડીએસે બીજેપીની સાથે મલીને સરકાર બનાવી અને કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા.\nસીએમની કમાન બીએસ યેદુયરપ્પાને મળી\n2008માં કર્ણાટક યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં જેડીએસની શર્મનાક હારનો સામનો કરવો પડ્યો. ભાજપ 110 સીટ સાથે સત્તા પર આવી અને સીએમની કમાન બીએસ યેદુયરપ્પાને મળી. દક્ષિણ ભારતમાં પહેલી વખત ભાજપની સરકાર બની હતી. 2008માં કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી. તેમ છતાં કોંગ્રેસે માત્ર 80 સીટથી જ સંતોષ માનવો પડ્યો.\nકોંગ્રેસે 122 સીટ સાથે બહુમતી બનાવી\nપાંચ વર્ષ બાદ 2013માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કરારી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે કોંગ્રેસે 122 સીટ સાથે બહુમતી બનાવીને સત્તા પર વિરાજમાન થઇ. 1999 બાદ કોંગ્રેસે કર્ણાટકની સત્તામાં વાપસી કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2018માં કર્ણાટકની રાજનૈતિક પરંપરા તૂટશે કે પછી જૂનો ઈતિહાસ જ વગોવાશે.\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/je-bhikhari-ne-cha-aapva-mate/", "date_download": "2018-12-12T16:29:03Z", "digest": "sha1:SL5L4FLOHTM4RIGUSPLUQNR4ERBWXY6K", "length": 22443, "nlines": 215, "source_domain": "gujjurocks.in", "title": "જે ભિખારી ને ચા આપવા માટે કર્યો ઇનકાર, હકીકત જાણ્યા બાદ પડી ગયો ભિખારીના પગ પર.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ન�� સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ જે ભિખારી ને ચા આપવા માટે કર્યો ઇનકાર, હકીકત જાણ્યા બાદ પડી...\nજે ભિખારી ને ચા આપવા માટે કર્યો ઇનકાર, હકીકત જાણ્યા બાદ પડી ગયો ભિખારીના પગ પર….\nમેલા ઘેલા કપડા, દરેકની સામે હાથ ફેલાવતા, દરિદ્ર અને લાચાર દેખાતા ભિખારીઓને તમેં દરેક રસ્તે જોયા હશે. જેની ગરીબી અને હાલત જોઇને તમને દયા આવી જાશે. ખિસ્સામાં પડેલું ચિલ્લર નીકાળીને તેને આપી દેતા હોઈએ છીએ. કેમ કે તમે તેની આવી હાલત જોઈ નથી શકતા. દેશમાં સરકારી આંકડાની માનીએ તો એક કરોડ જેટલા લોકો આવી જ હાલતમાં જીવવા માટે મજબુર છે. પણ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ગરીબી જોઇને તમારા હોંશ જ ઉડી જાશે. તમે પણ આ દરિદ્રોને જોઇને તમારું મન બદલાવી લેશો, કેમ કે આ વિડીયો તમારો આંખો ખોલી દેશે. ફિલ્મ ફૂકરે તો તેમ જોઈ જ હશે. હીરો જ્યારે કડકીના સમય માંથી પસાર થતો હોય છે, તો તેની મદદ એક ભિખારી લાખોમાં કરે છે. જેના બાદ દર્શક પણ વિચારમાં પડી જાત હોય છે કે શું કોઈ ભિખારી સાચે માં આટલો ધનવાન હોઈ શકે. તો આવો આજે અમે તમને એવી જ ખબર જણાવીએ. જેને વાંચીને તમે વિશ્વાસ નહિ કરી શકો કે વાસ્તવામાં તે માત્ર ફિલ્મનો એક સીન હતો.\nકોઈ ભિખારી ધનવાન નહિ જોયો હોય તમ: દુકાનદારની વાત સાંભળીને ભિખારીને ગુસ્સો આવો ગયો કેમ કે તેણે દુકાનદાર પાસે ચા માગી હતી. જેના માટે તેણે ઇનકાર કરી દીધો. અમુક સમય બાદ ભિખારીએ પોતાના કપડામાં રાખેલા પૈસા બતાવાની શરૂઆત કરી તો લોકોના તો હોંશ જ ઉડી ગયા. ભિખારી હરા ભરા નોટો નીકાળીને લોકોને બતાળવા લાગ્યો. હૈરાની વાત એ હતી કે ભિખારી પાસે નાના-મોટા નોટોની થપ્પીઓ હતી.\nવિડીયો બનાવનારો વ્યક્તિ ચા ની દુકાન પર ઉભેલો છે, બીજો વ્યક્તિ તેને સવાલ-જવાબ કરતા વિડીયો બનાવી રહ્યો છે. ભિખારી વાત વાત પર પોતાના કપડા માંથી નોટોના બંડલો નિકાળવાનું શરુ કરી દે છે. બીખારીના આ હરકત જોઇને દુકાનદાર તેની સામે હાથ જોડી દે છે.\nભિખારી નીકળો બૈંકર: પહેલા તો ભિખારી 100-100 ની નોટોની થપ્પીઓ નીકાળે છે. તેને જોઇને બધાના હોંશ જ ઉડી ગયા. બાદમાં તેણે 20, 50, 100, 2000 સુધીની નોટોની ગડ્ડીઓ પણ તેની પસે હતી, જે તેણે બતાવી. તે દૌરાન ભિખારીએ જ્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો ભારી માત્રામાં સિક્કાઓ નીકળ્યા.\nભિખારીની આવી રઈસી જોઇને ચા વાળો હેરાન થઇ જાય છે. તેની ભિખારી પ્રત્યેની ભાવના બદલાઈ જાય છે. દુકાનદાર તે ઈજ્જતની સાથે પોતાની પાસે બેસાળે છે, અને ચા પીવળાવે છે. આ દૌરાન લોકોએ ભિખારી સાથે હાથ મિલાવતા તેની સાથે સેલ્ફી પણ લેવા લાગ્યા હતા. જો કે આ વિડીયોમાં આ ભિખારીની ઓળખ નથી કરી શકાઈ.\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article18 એપ્રિલ 2018 ના દિવસે અખાત્રીજ – આ દિવસે કાર્ય કરવામાં આવે તો તેનું પુણ્ય અક્ષય મળે છે. જાણો શું કરવાનું રહેશે \nNext articleરોકી શકો તો રોકી લો…આ 10 તસ્વીરો તમને હસવા પર મજબુર કરી દેશે…ક્લિક કરી જુવો ફોટોસ\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજર��તીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઅમુલની સાથે બિઝનેસ કરવાનો શાનદાર મૌકો, મહિનામાં થશે 5 થી 10...\nઆ 5 અક્ષરો ના નામ વાળી છોકરીઓ હોય છે સૌથી સારી...\nજલ્દી જ ભારતમાં પણ ‘Bikini Airline’ ભરશે ઉડાન, સપ્તાહમાં રહેશે તેની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/21-09-2018/145772", "date_download": "2018-12-12T17:13:02Z", "digest": "sha1:DUIIGXP64FXTM2WVIDXSUQEIG3TR5WCD", "length": 13653, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રીએ કહ્યુ સર્જીકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી નહી કરે", "raw_content": "\nપશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રીએ કહ્યુ સર્જીકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી નહી કરે\n:પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થા ચેર્ટજીએ કહ્યુ કે એમના રાજયમાં વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ર૯ સપ્ટે. નો સર્જીકલ સ્ટ્રાઇક દિવસ નહી મનાવે. એમણે આ સંબંધમા કહ્યું કે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગના આદેશને BJP ના એજન્ડાનો ભાગ બતાવ્યો અને સેનાના રાજનિતિકરની કોશિષ માટે BJP નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની આલોચના પણ કરી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબ��ડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nસુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST\nસુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST\nગોવા કોંગ્રેસે કરી વિધાનસભાના સ્પીકર હટાવવાની માંગ :સચિવને સોંપ્યો પાત્ર ;14 ધારાસભ્યોનું સમર્થન : 40 સભ્યોવાળીગોવા વિધાનસભામાં કોંગ્રેસના 16 સભ્યો છે :કોંગ્રેસે સાવંતને હટાવવા માટે સત્ર બોલવવા 14 દિવસની નોટિસ આપી access_time 1:12 am IST\nમિશન ૨૦૧૯ : ધામધૂમથી ઉજવાશે સર્જિકલ સ્‍ટ્રાઇલની બીજી વર્ષગાંઠ access_time 10:27 am IST\nજયલલિતાની બાયોપિક ''ધ આયરન લેડી'' નું પ્રથમ પોષ્ટર રીલીઝ access_time 11:02 pm IST\nસોફ્ટ હિન્દુત્વના માર્ગ ઉપર કોંગ્રેસ યુપીમાં આગળ વધશે access_time 12:00 am IST\n૩૦મી રાજકોટ આવતા નરેન્‍દ્રભાઇ મોદી access_time 4:19 pm IST\nરાજકોટની સફાઇના નામે ખજાનાની સફાઇ access_time 3:10 pm IST\nનાકરાવાડી પાસે બે બાઇક સામ-સામે અથડાતાં શુકલ પીપળીયાના ત્રણ ઘવાયા access_time 2:36 pm IST\nજામજોધપુરમાં નિવૃત તલાટી મંત્રીઓ પાડલીયા-ફળદુને વિદાયમાન અપાયું access_time 12:13 pm IST\nમગફળીકાંડમાં મગન ઝાલાવાડિયા અને ગુજકોટના અધિકારીઓ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં વધુ એક ગુન્હો નોંધાયો access_time 3:35 pm IST\nજસદણ બાયપાસ રોડ ઉપર ટ્રક-બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં બાઇક ચાલકનું મોત access_time 12:37 pm IST\nમાતર તાલુકાની ખાંધલી નહેરમાં અજાણ્યા યુવાનનો પાણીમાં ગરકાવ થતા કમકમાટી ભર્યું મોત access_time 5:07 pm IST\nથરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ : જીવદયા પ્રેમીઓએ બે યુવક- બે યુવતીને પકડી પોલીસ હવાલે કર્યા access_time 12:24 am IST\nદિલીપ ઠાકોરનો વિરોધ કરવાનો મેસેજ વાયરલ access_time 10:01 pm IST\nજેટલેગઃ બચવા માટે વૈજ્ઞાનિક ઉકેલ શું \nપઇનકિલરને બદલે સાકરની ગોળીઓ પણ કયારેક દુખાવામાં રાહત આપી શકે access_time 2:33 pm IST\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરેંસ તૂફાન પીડીતોને મળવા પહોચ્યા access_time 11:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હયુસ્ટનમાં ૧૩ તથા ૧૪ સપ્ટે. ના રોજ '' જયપુર લિટરરી ફેસ્ટીવલ'' યોજાયો : ભારતના શ્રી શશિ થરૂર, સુશ્રી સોનલ માનસિંઘ, સુશ્રી શોભના રાવ, સહિતના સાહિત્યકારોએ હાજરી આપી access_time 9:39 pm IST\nકથક નૃત્ય : અમેરિકામાં કેલિફોર્નિયા નૂપૂર ડાન્સ એકેડેમીના ઉપક્રમે ર૩ સપ્ટે. રવિવારે યોજાનારો કાર્યક્રમઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 9:39 pm IST\nસુભાષચંદ્ર બોઝના અસ્થિ ટોકિયોથી ભારત લાવવા માટે અમે મદદરૂપ થઇશુઃ યુ.કે.ની પાર્લામેન્ટના ભારતીય મૂળના ર૦ સાંસદો વતી શ્રી કૈથ વાઝની ખાત્રી access_time 9:40 pm IST\nઈજાગ્રસ્ત ભારતીય ટીમ પર ભારે ન પડી જાય બાંગ્લાદેશ access_time 9:19 pm IST\nસુશીલ અને યોગેશ્વરના મેન્ટર યશવીર સિંહનું નિધન access_time 5:12 pm IST\nપાકિસ્તાનના કોચે પરાજય માટે બેટ્સમેનોને ગણાવ્યા જવાબદાર access_time 2:42 pm IST\nદિપીકાને લઇ ફિલ્‍મ બનાવવા મેઘનાની તૈયારી access_time 10:34 am IST\n''લવ યાત્રી'' મામલે ગુજરાત હાઇકોર્ટે સલમાનના પ્રોડકશન હાઉસને નોટીસ ફટકારી access_time 11:05 pm IST\nસંજય-આદિત્‍ય અને આલિયાની ‘સડક-૨' આવશે આવતા વર્ષે access_time 10:36 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-hans-powerpack-300-mini-generator-runs-light-fans-and-tv-gujarati-news-5817022-PHO.html", "date_download": "2018-12-12T17:39:23Z", "digest": "sha1:GDYNUY7ZBQT772P6WONYFZJ7LDWIIGUY", "length": 8586, "nlines": 126, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "HANS powerpack 300 mini generator runs light, fans and tv | 12 વર્ષ સુધી વિજળી આપશે આ પાવરબેન્ક, TVથી લઈને પંખા સુધી બધુ જ ચાલશે", "raw_content": "\n12 વર્ષ સુધી વિજળી આપશે આ પાવરબેન્ક, TVથી લઈને પંખા સુધી બધુ જ ચાલશે\nહંસ કંપનીએ આ પોર્ટેબલ પાવરફુલ પાવરબેન્કને બે મોડલમાં લોન્ચ કરી છે\nયુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયાની કંપની હંસ(HANS)એ એક એવી પાવરબેન્ક બનાવી છે, જેનાથી તમે ઘરના લાઈટ, પંખા સહિત ટેલિવિઝનને પણ સરળતાથી ચલાવી શકો છો. આ ડિવાઈસને કંપનીએ ફ્રી ઈલેકટ્રીસિટી જનરેટરનું નામ પણ આપ્યું છે. આ પાવરબેન્કની ખાસ વાત એ છે કે તેને સોલર એનર્જીથી ચાર્જ કરી શકાય છે. બાદમાં તેનાથી 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળીનો વપરાશ કરી શકાય છે.\nમાત્ર 9,900 રૂપિયા છે કિંમત\nહંસ કંપનીએ આ પોર્ટેબલ પાવરફુલ પાવરબેન્કને બે મોડલમાં લોન્ચ કરી છે. જેમાં PowerPack 150 અને PowerPack 300નો સમાવેશ થાય છે. PowerPack 150ની કિંમત માત્ર 9990 રૂપિયા છે, જયારે Powerpack 300ની પ્રાઈસ 12,500 રૂપિયા છે. આ બંને પાવરબેન્કને ઓનલાઈન સરળતાથી ખરીદી શકાય છે. તે પોર્ટેબલ થવાની સાથે જ ઈઝી ટૂ કેરી છે. એટલે કે તમે તેને કોઈ પણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો. એવા કોઈ સ્થળે તમે પાર્ટી કરવા જઈ રહ્યાં છો જયાં વીજળી નથી ત્યાં આ જનરેટર કામ કરશે.\nઆગળની સ્લાઈડ્સ પર જાણો આ પાવરપેકના ફીચર્સ વિશે...\nટીવી, પંખા, લાઈટ તમામ ચાલશે\nઆ પાવરબેન્કની ખાસ વાત એ છે કે ટીવી, પંખા, લાઈટ તમામ સરળતાથી ચાલશે. તેની સાથે જ ફોનને પણ ચાર્જ કરી શકાય છે. આ પાવરબેન્કમાં ઈલેકટ્રિસીટિના આઉટપુટ માટે 2 સોકેટ પણ આપવામાં આવ્યાં છે. જેમાં એક USB પોર્ટ છે, જયારે બીજો મોબાઈલ ચાર્જરનો છે. એટલે કે તેમાં એક ઈલેકટ્રિક બોર્ડ એટેચ કરવાનું રહેશે, બાદમાં કોઈ પણ ડિવાઈસ ચલાવી શકાય છે. આ પાવરબેન્કમાં મલ્ટીલાઈટ પણ આપવામાં આવી છે, જેના ઘણાં બધા લેવલ આપવામાં આવ્યાં છે.\nઆગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો\n1 રૂપિયો પણ નહી લાગે એકસ્ટ્રા\nઆ ડિવાઈસ ખરીદવા માટે માત્ર એક જ વખત પૈસા ખર્ચવા પડે છે. પછીથી તેની પર એકસ્ટ્રા 1 રૂપિયાનો પણ ખર્ચ થતો નથી. તેનું કારણ એ છે કે તેમાં પાવરફુલ સોલર પ્લેટ આપવામાં આવી છે. એટલે કે તેને તડકામાં ચાર્જ કરી શકાય છે. આ સિવાય તેમાં ઈલેકટ્રિસિટી પાવર પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આ ડિવાઈસને ચાર્જ કરવા માટે એક સોલર બ્રિફકેસ પણ બનાવી છે. જેની મદદથી તેને માત્ર 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-leader-shot-murderd-at-home-bhagalpur-bihar-037703.html", "date_download": "2018-12-12T17:02:28Z", "digest": "sha1:LOHRA6LM5OTZ6R2SCLDQMVO7MA2RA6IY", "length": 10438, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઘરમાં સુઈ રહેલા બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી | Bjp leader shot murderd at home bhagalpur bihar - Gujarati Oneindia", "raw_content": "\n» ઘરમાં સુઈ રહેલા બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી\nઘરમાં સુઈ રહેલા બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકલબુર્ગી હત્યા કેસઃ શું આના તાર અન્ય 3 કાર્યકરોની હત્યા સાથે જોડાયેલા છે\nફિલ્મ સ્ટાર આમિર ખાનના બાગમાં ખુંખાર અપરાધીની લાશ મળી\nમહારાષ્ટ્ર: શરાબી પતિની હત્યા કરી પત્નીએ લાશ સળગાવી\nપ્રેમિકાએ બેવફા બૉયફ્રેંડના ટુકડા કરી બિરયાની બનાવી લોકોને ખવડાવી\nમહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા\nદિલ્હી ડબલ મર્ડરઃ ફેશન ડિઝાઈનરની તેના સ્ટાફે કેમ કરી દીધી હત્યા\nરોજબરોજ બિહારમાં અપરાધીઓનું મનોબળ વધી રહ્યું છે. હાલમાં લેટેસ્ટ મામલો બિહારના ભાગલપૂર જિલ્લાનો છે જ્યાં પોતાના પરિવાર સાથે સુઈ રહેલા બીજેપી નેતાની અંધાધુન ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કરીને અપરાધીઓ સરળતાથી ત્યાંથી નાસી ગયા હતા. મામલાની જાણકારી મળતા જ પોલીસ ઘટના જગ્યા પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.\nલાશ જોઈને માતાની ચીસ નીકળી ગયી\nમળતી જાણકારી અનુસાર આખો મામલો ભાગલપુર જિલ્લાનો છે. જ્યાં ઘરમાં સુઈ રહેલા ભાજપ નેતા મનોજ મંડલ ની અપરાધીઓ ઘ્વારા ગોળી મારીને હત્યા કરી છે. ઘટનાને મોડી રાત્રે જ અંજામ આપી દેવામાં આવ્યો હતો.\nલાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી\nપરંતુ હત્યાની જાણ સવારે થયી જયારે તેની માતા તેને ઉઠાડવા માટે પહોંચી. પોતાના દીકરાની લોહીથી ખરડાયેલી લાશ જોઈને માતા જોરજોર થી ચીસો પાડવા લાગી. ત્યારપછી આજુબાજુના લોકો પણ આવી ગયા. ત્યારપછી તેની જાણકારી પોલીસને આપવામાં આવી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.\nજનરેટર ના કારણે ગોળીનો અવાઝ આવ્યો નહીં\nમળતી માહિતી અનુસાર મનોજ મંડલ રાત્રે જમવાનું જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા. બાજુમાં જનરેટર ચાલવાને કારણે ગોળીના અવાઝ વિશે ખબર પડી નહીં. મનોજ મંડલના ઘરે આવેલા ભાજપા કાર્યકર્તાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક સાફ છબી ધરાવતા નેતા હતા અને લગભગ 2 મહિના પહેલા જ તેમને એસએસટી મોરચાના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમનો કોઈની પાસે કોઈ જ ઝગડો હતો નહીં.\nપૂછપરછ માં જોડાઈ પોલીસ\nઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે મોડી રા���્રે ઘટનાને અંઝામ આપવામાં આવી છે. જેમાં ભાજપા નેતાને બે ગોળી મારવામાં આવી છે. એક ગાડી કાનપટીથી સટાક મારવામાં આવી છે જયારે બીજી ગોળી છાતીમાં મારવામાં આવી છે જેનાથી તેમની ત્યાં જ મૌત થઇ ગયી. જલ્દી આરોપીને પકડી લેવામાં આવશે તેવું પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે.\nmurder bihar police હત્યા બિહાર પોલીસ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/shahid-bhagatsingh-20-vichar/", "date_download": "2018-12-12T16:30:21Z", "digest": "sha1:PLFW54ONFRYJ54IENZ27NRBPACFGOB36", "length": 25784, "nlines": 241, "source_domain": "gujjurocks.in", "title": "શહીદ ભગતસિંહની આ 20 વાતો તમને તમારા સંઘર્ષના સમયમાં સાથ આપશે, વાંચો અને યાદ કરો એ વીર શહીદ અમર જવાનને. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમ��રી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગા��્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ શહીદ ભગતસિંહની આ 20 વાતો તમને તમારા સંઘર્ષના સમયમાં સાથ આપશે, વાંચો...\nશહીદ ભગતસિંહની આ 20 વાતો તમને તમારા સંઘર્ષના સમયમાં સાથ આપશે, વાંચો અને યાદ કરો એ વીર શહીદ અમર જવાનને.\nશહીદ ભગતસિંહ ના 20 ક્રાંતિકારી વિચાર\nભારત ને આઝાદી અપાવવા માટે દેશ ના ઘણા વીર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવા અનેક વીર જવાનો માં એક છે શહીદ ભગતસિંહ. જે આજે પણ દરેક ભારતીયો ના હ્રદય માં જીવિત છે. ભગતસિંહ નો જન્મ 27 સપ્ટેમ્બર 1907 માં બાવલી, જીલ્લો લાયલપુર પંજાબ માં થયો હતો. તેમના પિતા નું નામ સરદાર કિશનસિંહ, અને માતા નું નામ વિદ્યાવતી હતું. તેમણે આઝાદી માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. શહીદ ભગતસિંહ એ અંગ્રેજો ની વિરુધ્ધ જે મોરચો કરેલો હતો એ એટલો તીવ્ર હતો કે તેમને 23 માર્ચ 1931 માં ફાંસી આપવા માં આવી. પોતાની આખી જિંદગી દેશ ના નામે કરી દીધી. તેમના વિચારો કેટલા મહાન હતા. ચાલો તો આજે જાણીએ દેશભક્ત શહીદ ભગતસિંહ ના વિચારો.\nહું એક માનવ છું અને જે કઈ પણ માનવતા ને પ્રભાવિત કરે છે તેની સાથે મારે મતલબ છે.\nમારો એક જ ધર્મ છે દેશ ની સેવા કરવી.\nકાનુન ની પવિત્રતા ત્યાં સુધી જ બની રહે છે જ્યાં સુધી તેમાં લોકો ની ઈચ્છાઓ ની અભિવ્યક્તિ થાય છે.\nકાનુન વ્યક્તિઓ ની ઈચ્છાઓ ને નાશ કરીને, તે વિચારો ને મારી નથી શકતા.\nકોઈપણ કિંમત પર બળ નો ઉપયોગ ના કરવો એ કાલ્પનિક આદર્શ છે. નવું આંદોલન જે આપણે શરૂ કર્યું છે, જેના પ્રારંભ ની ચેતવણી આપેલી છે તે ગુરૂ ગોવિંદસિંહ, શિવાજી, કમાલ પાશા, રજા ખાન, વોશિગ્ટન અને ગૈરી બાલ્દી, લેનિન ના આદર્શો થી પ્રેરિત છે.\nક્રાંતિ માનવ જાતિ નો એક અપરિહાર્ય અધિકાર છે. સ્વતંત્રતા બધા માટે ક્યારેય પૂરી ન થનાર એવો અધિકાર છે. શ્રમ સમાજ નો વાસ્તવિક નિર્વાહક છે.\nમાણસ ત્યારે જ કઈક કરી શકે છે જ્યારે તે પોતાના કામ ન ઔચિત્ય લઈ ને સુનિશ્ચિત હોય છે, જેમ કે અમે વિધાનસભા માં બમ ફેકવા માટે હતા.\nઅહિંસા ને આત્મબળ ના સિધ્ધાંત નું સમર્થન પ્રાપ્ત છે, જેમાં જીત ની આશા માં કષ્ટ સહન કરવું પડે છે, પણ ત્યારે શું થાય જ્યારે આ પ્રયાસ પોતાનું લક્ષ્ય મેળવવા માં નિષ્ફળ જાય. ત્યારે આપણે આત્મબળ ને શારીરિક બળ સાથે જોડાવાની જરૂર પડે છે.\nજિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે, જ્યારે બીજા ના ખંભા પર માત્ર મૃત્યુ પછી જ શરીર ઉપાડાય છે.\nહું એ વાત પર ભાર આપું છું, કે હું ��હત્વાકાંક્ષા, આશા અને જીવન માટે મને આકર્ષણ છે પણ જ્યારે જરૂર જણાય ત્યારે હું આ બધુ ત્યાગી પણ શકું છું. અને એ જ સાચું બલિદાન છે.\nઅત્યાચાર એ માટે નથી વધતો કે અત્યાચારી લોકો વધી ગયા છે પણ અત્યાચાર એટલા માટે વધી ગયો છે કારણ કે તેને સહન કરવાવાળા લોકો વધી ગયા છે.\nસામાન્ય રૂપે લોકો વસ્તુઓ જેવી છે તેવી જ સ્વીકારી લે છે અને તેમાં પરિવર્તન ના વિચાર માત્ર થી કાપવા લાગે છે. આપણે આ જ નિષ્ક્રિયતા ની ભાવના ને ક્રાંતિકારી ભાવના માં બદલવા ની જરૂર છે.\nજરૂરી નથી કે ક્રાંતિ માં માત્ર સંઘર્ષ જ હોય, આ માર્ગ બમ અને પિસ્તોલ નો પંથ નથી.\nજો બહેરાઓ ને સાંભળવા હોય તો પોતાનો અવાજ મોટો કરવો પડે છે. જ્યારે અમે બમ ફેકયો ત્યારે અમારો ધ્યેય કોઈ ને પણ મારવા નો ન હતો. માત્ર અંગ્રેજી શાસન પર બમ ફેકયો હતો. અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ અને તેને આઝાદ કરવો જોઈએ.\nકોઈ એ પણ ક્રાંતિ શબ્દ ની વ્યાખ્યા નો કોઈ શાબ્દિક અર્થ ના કરવો જોઈએ. જે લોકો આ શબ્દ નો ઉપયોગ કે દુરુપયોગ કરે છે, તે તેના ફાયદા પ્રમાણે તેનો અલગ-અલગ અર્થ અને અભિપ્રાય આપે છે.\nરાખ નો દરેક કણ મારી ગરમી થી ગતિમાન છે, હું એક એવો પાગલ છું જે જેલ માં પણ આઝાદ છે.\nનિષ્ઠુર આલોચના અને સ્વતંત્ર વિચાર આ ક્રાંતિકારી વિચાર ના બે અહમ લક્ષણ છે.\nજે વ્યક્તિ વિકાસ માટે ઊભો છે તેણે દરેક રૂઢિવાદી વસ્તુ ની આલોચના કરવી પડશે, તેમાં અવિશ્વાસ કરવો પડશે અને તેણે ચેતવણી આપવી પડશે.\nપ્રેમી, પાગલ અને કવિ એક જ વસ્તુ થી બનેલા હોય છે.\nમારી કલમ મારી ભાવનાઓ ની એટલી કદર કરે છે કે હું જ્યારે પણ ઈશ્ક લખવા ઈચ્છું છું ત્યારે હંમેશા ઇંકલાબ જ લખાય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleચુરમાના લાડુ તો ખાધા જ હશે પણ શું તમે આ પંજાબી સ્ટાઈલના લાડુ ખાધા છે આજે જ ટ્રાય કરો.\nNext articleએક નાનકડી ઈલાયચી આપશે આ 18 તકલીફોને ટક્કર, વાંચો કેવી રીતે કરશો ઉપયોગ\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની સગવડતા પણ પડશે અહીંયા ફિકી …\nસફળતા સ્ટોરી : 5 મી ફેલ થી લઈને અબજોપતિ સુધીની સફર, ધર્મપાલ આવી રીતે બન્યો મસાલાનો બાદશા��….. \nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન, વાંચો કઈ રીતે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઘરમાં પ્રવેશ કરતા પહેલા માતા લક્ષ્મી આપે છે આ 5 સંકેત,...\nસમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો, ખૂબ જરૂરી વાતો...\nકોઈ ને પણ હિન્દૂ બનાવી દે છે આ પુસ્તકો. મુસ્લિમો ને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A3%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95", "date_download": "2018-12-12T18:00:15Z", "digest": "sha1:RS5JDCIRGAHT7J5HNOEV2SOYADQ2ILT2", "length": 3353, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વિષ્ણુલોક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવિષ્ણુલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ranbir-kapoor-s-comment-saroj-khan-casting-couch-controversy-038614.html", "date_download": "2018-12-12T16:12:06Z", "digest": "sha1:AUJSUZK3GHVPJM4IRVL7WD2UL7XSJP6N", "length": 11640, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાસ્ટીંગ કાઉચ પર કંઈક આવું બોલી ગયા રણબીર કપૂર | Ranbir Kapoor comment to Saroj Khan casting couch controversy - Gujarati Oneindia", "raw_content": "\n» કાસ્ટીંગ કાઉચ પર કંઈક આવું બોલી ગયા રણબીર કપૂર\nકાસ્ટીંગ કાઉચ પર કંઈક આવું બોલી ગયા રણબીર કપૂર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nPics: રણબીર કપૂર અને આલિયા સાથે સારા લાગે છે પરંતુ મારી સલાહ એ છે કે...\nરણબીરની બહેને મોટી બ્રાંડની ડિઝાઈન કરી કૉપી, બાદમાં માંગી માફી\n‘મેન્સ ટોયલેટ' થી લઈ ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ\nકરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ\nબલ્ગેરિયામાં 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ\nપ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી, બોલિવુડનું સૌથી ક્યુટ કપલ, 10 Pics\nહાલમાં કાસ્ટીંગ કાઉચ જેવો ગંભીર મામલો લોકોની સામે આવી રહ્યો છે. એક તરફ ફિલ્મી અભિનેત્રી ઘ્વારા કરવામાં આવેલા ખુલાસા ફિલ્મી દુનિયા પાછળની કાળી તસ્વીર બતાવી રહ્યા છે. પરંતુ હંગામો ત્યારે વધી ગયો જયારે હિન્દી સિનેમાની ફેમસ અને સિનિયર કોરિયોગ્રાફર સરોજ ખાને આ મુદ્દે ખુબ જ વિવાદિત ટિપ્પણી કરી નાખી. ઘણી અભિનેત્રી ઘ્વારા કાસ્ટીંગ કાઉચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના વિશે ખુલીને વાત પણ તેઓ કરી રહ્યા છે.\n\"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચ.. મારી સાથે તો નથી થયું\"\nજયારે આ વિશે બોલિવૂડ ચોકલેટી હીરો રણબીર કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તેમને તો ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચનો સામનો ક્યારેય પણ નથી કર્યો. પરંતુ ત્યારપછી તેઓ થોડા ગંભીર થયા અને કહ્યું કે કાસ્ટીંગ કાઉચ ખુબ જ ખોટી બાબત છે અને જો ઇન્ડસ્ટ્રીમાં આવું થઇ રહ્યું હોય તો હું તેનો વિરોધ કરું છું.\nલોકોએ રણબીર કપૂરની મજા લીધી\nરણબીર કપૂરના આ નિવેદન અંગે લોકોએ સોશ્યિલ મીડિયા પર તેની ખુબ જ મજા લીધી. તેમને અભિનેતા માટે એક પછી એક ફની ટવિટ કર્યા.\nફિલ્મ સંજુનું ટીઝર લોન્ચ\nરણબીર કપૂર મંગળવારે ફિલ્મ સંજુના ટીઝર લોન્ચ વખતે મીડિયા સામે આવ્યા, જ્યાં તેમની પાસે સરોજ ખાનના નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. ફિલ્મ 'સંજુ' સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ છે.\nઅહીં રેપના બદલામાં રોટી મળે છે\nકાસ્ટીંગ કાઉચ બાબતે સરોજ ખાને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આ બધું તો બાબા આદમના જમાનાથી ચાલ્યું આવે છે. અહીં દરેક લોકો એવું જ વિચારે છે કે કઈ રીતે તેમને કોઈ યુવતી એકલી મળી જાય. બધા જ લોકો છોકરીઓ પર હાથ સાફ કરવા માંગે છે. પરંતુ અમારી ઇન્ડસ્ટ્રીમાં યુવતીને ખાલી રેપ કરીને છોડવામાં નથી આવતી, પરંતુ તેને રોજી રોટી પણ આપવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સરોજ ખાને આ વાત મહારાષ્ટ્રના સાંગલીમાં ફ્યુઝન ડાન્સ એકેડમી તરફ થી આયોજિત કરવામાં આવેલા શિબિર કાર્યક્રમમાં કહી હતી.\nહંગામો થયો તો માફી માંગી\nસરોજ ખાનના નિવેદન પછી તેમની ચારે તરફ થી નિંદા થવા લાગી ત્યારપછી તેમને પોતાના નિવેદન પર માફી માંગી છે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ટોલિવૂડ ની સ્ટ્રગલર અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા રસ્તા વચ્ચે કપડાં ઉતારીને કાસ્ટીંગ કાઉચ સામે વિરોધ કર્યો હતો.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-040503-1138144-NOR.html", "date_download": "2018-12-12T16:44:58Z", "digest": "sha1:7ZPAUPQJOFKNKU525MLNL3DQCMFQWAMR", "length": 6641, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ | સુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tસુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ\nસુંદરપુરીમાં લીકેજથી પાણીનો થયો બગાડ\nગાંધીધામ-આદિપુરમાં હાલ પાણીની તંગી શરૂ થઇ છે. ઉનાળાના પહેલા જ શરૂ થયેલા આ વાતાવરણ વચ્ચે શહેરના જુદા જુદા...\nગાંધીધામ-આદિપુરમાં હાલ પાણીની તંગી શરૂ થઇ છે. ઉનાળાના પહેલા જ શરૂ થયેલા આ વાતાવરણ વચ્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આવા સંજોગો વચ્ચે કેટલાક વિસ્તારમાં પાઇપલાઇનના લીકેજને કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. સુંદરપુરી વિસ્તારમાં પણ આવી સ્થિતિ તાજેતરમાં ઉભી થતાં શહેરીજનોમાં રોષની લાગણી જન્મી છે.\nશહેરમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલન રાખીને પાણીની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોની બીજી બાજુ ��ોવામાં આવે તો કેટલીક ખામીઓને કારણે પાલિકાને વગોવાવું પડે તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. પાણીના લીકેજ શોધીને તેની મરંમત માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ હાલ સુંદરપુરી વિસ્તારમાં થઇ રહેલા પાણીના બગાડને કારણે પાલિકા પર આ વિસ્તારના લોકો માછલા ધોઇ રહ્યા છે. વળી, આ જ વોર્ડમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પાલિકાના સભ્ય તરીકે પણ યથાવત હોઇ તેની જવાબદારી વધી જાય છે.\nરસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયા\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jaldi-j-padvani-chhe/", "date_download": "2018-12-12T16:10:16Z", "digest": "sha1:SF65RFQGQLMA4OBR6G32JDNT2ZOQIQKW", "length": 21116, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "જલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર...વાંચો તમારી રાશિને શું લાભ થશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ���ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ જલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર…વાંચો તમારી...\nજલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર…વાંચો તમારી રાશિને શું લાભ થશે\n142 દિવસ ની ઉલ્ટી ચાલ પછી શનિ દેવ એક વાર ફરીથી માર્ગી થઇ ગયો છે. શનિના સૂર્યપુત્ર અને નવ ગ્રહ માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જ્યોતિષો ના અનુસાર જે લોકો અનૈતિક અને ખોટા કાર્ય કરે છે, તેઓને શનિ નું દંડ અવશ્ય ભોગવવું પડે છે પણ જે લોકો બીજાઓનું ભલું કરે છે. હવે એક વાર ફરી શનિ એ રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે ઘણી રાશિઓ માટે તે શુભ સંકેત લઇ ને આવ્યો છે. 1. મીથુન રાશિ:\nઆ રાશિ ના લોકો માટે શનિ ના વક્રી હોવાથી ફાયદો થાશે. કાર્ય સ્થળ પર તમને સફળતા મળશે. માન સમ્માન વધશે. તમને શુભ સમાચાર પણ મળી શકે છે. આ રાશિ ના લોકો પર જાતકો પર શનિ અત્યધિક પ્રસન્ન થવાનો છે. 2. સિંહ રાશિ:\nઆ રાશિ ના લોકો ને આ વર્ષ દરેક કામોમાં સફળતા મળશે. અન્ય રાશિઓની ઉપેક્ષા માં તમારી રાશિ અત્યંત શક્તિશાળી સાબિત થાશે. આ વર્ષ તમારા માટે લવ મેરેજ નો યોગ બને છે, જો કે ચુનૌતીઓ રહેશે પણ મહેનત કરવા પર તમારી દરેક યોજનાઓ સફળ રહેશે. 3. કન્યા રાશિ:\nઆ રાશિ ના લોકો માટે શનિ ના વક્રી થવાને લીધે ખુબ જ લાભદાયક થશે. કન્યા રાશિના લોકો માટે અચાનક થી ધન ની પ્રાપ્તિ થવાની છે. આ રાશિ ના લોકોને કામોમાં પરિવાર ના લોકોનો પૂરો સહિયોગ મળશે. 4. તુલા રાશિ:\nતુલા રાશિ ના જાતકો ને દ્રઢ નિશ્ચય ની સાથે સફળતા ને પ્રાપ્ત કરશે. પણ તમને માનસિક તણાવ પણ રહી શકે છે. નાની કે લાંબી યાત્રા પર જાવાની સંભાવના બની રહે છે. નોકરી કરનારા લોકોને ધન લાભ થઇ શકે છે. 5.કુંભ રાશિ:\nઆ રાશિના લોકો માટે શનિ ના વક્રી હોવાથી કુંભ રાશિ ના લોકો ને અચાનક થી ધન પ્રાપ્ત થાશે. કુમ્ભ રાશિ ના લોકો ને તેની સંપત્તિ ને લીધે ધન લાભ થાશે. આ દિવસો માં પોતાની સારી કિસ્મત હોવાના ચોક્કસ સંકેતો મળશે, જેના ચાલતા તેઓ કામ કર્યા વગર જ લાભ પ્રાપ્ત કરી શકે છે.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબૉલીવુડ ના આ 8 સિતારાઓ કરશે પોતાના આ અંગોનું દાન, મર્યા પછી પણ રહેશે અમર…..વાંચો આર્ટિકલ\nNext articleગરીબ મજુર ની રાતો-રાત બદલાઈ ગઈ કિસ્મત, એક જ જાટકે બની ગયા દોઢ કરોડના માલિક….\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના… સાસુ વહુની આ સત્ય...\nધરતી પર છે આ “નર્ક દ્વાર”, કોઈને નથી ખબર આજ સુધી…જાણવા...\nમસ્ત મજેદાર કાશ્મીરી પુલાવ બનાવો, નોંધી લો રેસિપી – ખુબ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/16/2018/2114/", "date_download": "2018-12-12T16:30:20Z", "digest": "sha1:PL626ARIOQKDLNRWS2WH4XTLBGYD3YDK", "length": 17963, "nlines": 88, "source_domain": "gujarattimesusa.com", "title": "પરમેશ્વર એ જ પ્રેમેશ્વર આટલું સત્�� સમજાય તો પૃથ્વી પ્રેમનું વૈકુંઠ બની જાય! | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK પરમેશ્વર એ જ પ્રેમેશ્વર આટલું સત્ય સમજાય તો પૃથ્વી પ્રેમનું વૈકુંઠ બની...\nપરમેશ્વર એ જ પ્રેમેશ્વર આટલું સત્ય સમજાય તો પૃથ્વી પ્રેમનું વૈકુંઠ બની જાય\nઆપણે વેલેન્ટાઇન્સ ડે ન ઊજવીએ તો એથી પ્રેમની ગરિમા જરાય ઘટી જતી નથી, પરંતુ વેલેન્ટાઇન્સ ડે જરા પણ વિકૃત અને વલ્ગર રીતે ઊજવીએ તો પ્રેમની ગરિમા અવશ્ય ખંડિત થાય છે, નંદવાય છે. સાચો પ્રેમ ક્યારેય ઉજવણીનો ઓશિયાળો નથી હોતો. પ્રાર્થના કરતાં પણ પવિત્ર પ્રેમને આપણે ક્યારેક તો હિંસક અને બીભત્સ બનાવી દઈએ છીએ એ કારણે તે બદનામ થાય છે. આજે જૂની પેઢીના માણસોને વેલેન્ટાઇન્સ ડે ઊજવવાનું પસંદ નથી. ઊલટાનું વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે કેટલાંક પેરેન્ટ્સ ચિંતામાં ડૂબી જતાં હોય છે. પ્રેમના નામે થતી ભ્રષ્ટ ઉજવણીમાં સંડોવાઈ જઈને પોતાનું સંતાન ક્યાંક બરબાદ કે બદનામ તો નહિ થઈ જાય ને એની ચિંતા આજનાં પેરેન્ટ્સને પજવી મૂકે છે.\nએક વાત તો નવી પેઢીએ સ્વીકારવી જ પડશે કે માણસને કેરેક્ટરલેસ બનાવી મૂકે એવા તત્ત્વને લવ ન કહેવાય. એ જ રીતે જૂની પેઢીએ પણ એક વાત અવશ્ય સ્વીકારવી પડશે કે પ્રેમની સંવેદના – પ્રેમની અભિવ્યક્તિ હંમેશાં ખરાબ નથી હોતી. મુગ્ધ વયનાં સંતાનોને પેરેન્ટ્સ તરફથી પૂરતું અને યોગ્ય માર્ગદર્શન ન મળે ત્યારે તેઓ ખોટી દિશામાં દોડી જાય એ પોસિબલ છે. પ્રેમના નામે ખોટા માર્ગે ચડેલાં સંતાનો માટે એ સંતાનો જ હંમેશાં જવાબદાર હોય એવું માની લેવાની જરૂર નથી. કેટલાક કિસ્સાઓમાં પેરેન્ટ્સ તરફથી ફ્રીડમ ન મળવાને કારણે પણ સંતાનો ખોટા માર્ગે દોરવાઈ જતાં જોવા મળે છે.\nઆપણાં સંતાનોને આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરવો, ખાવા-પીવાની કેવી શૈલી અપનાવવી, કેવું અને કેટલું વાંચવું, ધર્મ શું છે – અધર્મ શું છે, રાજકારણ શું છે, અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ, સમાજવ્યવસ્થા માટે આપણાં કર્તવ્યો અને ફરજો કેવાં હોય છે એ બધી બાબતોની જાણકારી તો આપીએ છીએ; પરંતુ સાચા પ્રેમ વિશેની વાતો ઇરાદાપૂર્વક છુપાવી રાખીએ છીએ, કારણ કે પ્રેમને આપણે જીવનની કોઈ અનિવાર્ય બાબત તરીકે સ્વીકારી શકતા જ નથી. પ્રેમ એ જાણે ખાનગી અને છુપાવવાની ચીજ હોય એ રીતે સદીઓથી એની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરતા રહ્યા છીએ.\nઆપણે રાધા અને કૃષ્ણના પ્રેમની આરતી ઉતારીએ છીએ, આપણે લયલા અને મજનૂના પ્રેમનાં ગાણાં ગાઈએ છીએ, આપણે રો��િયો-જુલિયટની વિદેશી પ્રેમકથાઓને પણ હોંશે હોંશે આવકારીએ છીએ; પરંતુ આપણી આસપાસ બનતી પ્રેમની કોઈ નાનકડી પવિત્ર ઘટનાને સાંખી શકતા નથી. આપણા સંસારમાં એવાં કેટલાં પેરેન્ટ્સ હશે કે જેમણે પોતાનાં સંતાનોને પાસે બેસાડીને પ્રેમ કેટલો પવિત્ર છે અને એ પ્રેમ માટે કેવું સમર્પણ કરવું જોઈએ એની વાતો પ્રેમપૂર્વક કહી હોય\nપ્રેમ, સેક્સ, બ્રહ્મચર્ય એવા અનેક વિષયો વિશે આપણે જનરેશન-ગેપ ખોટી રીતે ઊભી કરીને બેસી ગયા છીએ. એમાંય માતા તો ક્યારેક પોતાની દીકરીને કેટલીક વાતો શિખામણરૂપે પણ સમજાવતી હોય છે. દીકરી પુખ્ત વયની થાય અને પ્રથમ વખત પિરિયડમાં બેસે ત્યારે માતા એને એ ક્ષણે પ્રોપર ગાઇડન્સ આપવાનું આવશ્યક સમજે છે. એવું મોટા ભાગે પુરુષો માટે શક્ય બનતું નથી. પિતા તરફથી ભાગ્યે જ પોતાના પુત્રને આ બાબતે પ્રોપર ગાઇડન્સ અપાતું હોય છે. તાજા-તાજા યુવાન બનેલા દીકરાને કોઈ પપ્પાએ પ્રેમ અને સેક્સ વિશે નિખાલસ વાત કરી હોય એવું કેમ ન બની શકે પ્રોપર ગાઇડન્સના અભાવે જ પ્રેમ મોટા ભાગે ખોટી દિશામાં દોરવાઈ જતો હોય છે અને વલ્ગેરિટીના શરણે પહોંચી જતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સાચી વસ્તુ કરતાં ખોટી વસ્તુઓનો ચળકાટ વધારે હોય છે, સોના કરતાં પિત્તળ વધારે ચમકીલું હોય છે. પ્રેમ અને સેક્સની બાબતમાં પણ એવું જ બનતું વારંવાર આપણને જોવા મળે છે. પ્રેમ કરતાં સેક્સનો ચળકાટ અને તેનો ઉચાટ તીવ્રતમ હોય છે. એટલે નવી જનરેશન યુવાવસ્થામાં પહોંચતાં જ સેક્સની દિશા તરફ તરત ફંટાઈ જાય છે. આજકાલની ટીવી સિરિયલો અને ફિલ્મો નવી જનરેશનને સેક્સની ખોટી દિશામાં પાણી જવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહી હોય એવું લાગે છે. આજનાં યુવક-યુવતીઓએ ખાસ વિચારવું અને સમજવું પડશે કે ફિલ્મોમાં જે રીતે દેખાડવામાં આવે છે એ રીતે ક્યારેય પ્રેમ થઈ શકતો નથી. ફિલ્મો અને ટીવી સિરિયલોમાં તો ડાયરેક્ટરે તથા સ્ક્રિપ્ટ-રાઇટરે અગાઉથી બધું આયોજન કરી રાખેલું હોય છે. એટલે પડદા ઉપર હીરો -હીરોઇનને પ્રેમ કરતાં જોઈને દરેક વખતે એમાંથી પ્રેરણા લેવાનું જોખમભરેલું હોય છે.\nથોડા સમય પહેલાં એક સાધુમહારાજ એ બાબતનું ગૌરવ લેતા હતા કે તેમણે સરકાર સામે બંડ પોકારીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાંથી સેક્સ-એજ્યુકેશનના પાઠ દૂર કરાવ્યા હતા. મારી દષ્ટિએ આ બહુ જ ખોટું થયું કહેવાય, કારણ કે વિદ્યાર્થીએ ભવિષ્યમાં સામાજિક અને પારિવારિક જીવન જીવવાનું હોય છે. સેક્સ શું છે અને પ્રેમ શું છે એ બન્ને વચ્ચેનો તફાવત નવી જનરેશનને શિક્ષણ દ્વારા સમજવા મળતો હોય તો એમાં ખોટું શું છે સેક્સ એજ્યુકેશન ખરાબ જ પરિણામ આપશે એવી આશંકા અગાઉથી કેવી રીતે કરી શકાય સેક્સ એજ્યુકેશન ખરાબ જ પરિણામ આપશે એવી આશંકા અગાઉથી કેવી રીતે કરી શકાય સેક્સ એજ્યુકેશનના પાઠ જે વિદ્વાનોએ કે જે શિક્ષણશાસ્ત્રીઓએ ગોઠવ્યા હશે તે અણઘડ તો નહિ જ હોય ને સેક્સ એજ્યુકેશનના પાઠ જે વિદ્વાનોએ કે જે શિક્ષણશાસ્ત્રીઓએ ગોઠવ્યા હશે તે અણઘડ તો નહિ જ હોય ને તેમણે કંઈક તો વિચાર કરીને જ અભ્યાસક્રમનું માળખું ગોઠવ્યું હશે ને તેમણે કંઈક તો વિચાર કરીને જ અભ્યાસક્રમનું માળખું ગોઠવ્યું હશે ને જે દેશનું જડ માનસ સેક્સ-એજ્યુકેશનનો વિરોધ કરવા ધસમસતું હોય એ દેશમાં વેલેન્ટાઇન્સ ડે ચિંતા ન ઊપજાવે તો જ નવાઈ લાગે\nઆપણો સમાજ નફરત અને ધિક્કાર અને ઘૃણા તો સહન કરી લે છે, પરંતુ સાચા પ્રેમને સહન કરવામાં તેનો પનો ટૂંકો પડે છે. એ કારણે જ કેટલીક વખત મુગ્ધ વયનાં યુવક-યુવતીઓ પરસ્પરનો હાથ પકડીને કાં તો નદીમાં ઝંપલાવે છે કાં તો પછી કોઈ હોટેલના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લે છે. નાત-જાતના વાડા અને સમાજનું સંકુચિત માનસ પ્રેમની વ્યાપકતાને શી રીતે સ્વીકારી શકે ટ્રેજેડી તો એ વાતની ગણાય કે આપણા દેશમાં બાળકને દીક્ષા લેવાની પૂરેપૂરી છૂટ છે, પરંતુ યુવાન વ્યક્તિને પ્રેમ કરવાની પૂરેપૂરી છૂટ નથી ટ્રેજેડી તો એ વાતની ગણાય કે આપણા દેશમાં બાળકને દીક્ષા લેવાની પૂરેપૂરી છૂટ છે, પરંતુ યુવાન વ્યક્તિને પ્રેમ કરવાની પૂરેપૂરી છૂટ નથી અહીં નફરત તો જાહેરમાં કરી શકાય છે, પરંતુ પ્રેમ ખૂબ ખાનગીમાં કરવો પડે છે\nપ્રેમની કોઈ એક જ વ્યાખ્યા આપી શકાય તેમ નથી. દરેક પ્રેમી માટે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે એમ કહી શકાય કે પૃથ્વી ઉપર જેટલી માનવવસ્તી છે એટલી જ પ્રેમની વ્યાખ્યાઓ પણ છે. પ્રેમની લાગણીને અને કુદરતી આવેગોની પ્રચંડ તાકાતને સમજવાની જરૂર છે. જો એ બન્નેને સાચી દિશા ન મળે તો તે આક્રમક અને હિંસક બને છે.\nસાચો પ્રેમ માણસને પરમેશ્વર બનાવે છે. પરમેશ્વર અને પ્રેમેશ્વર વચ્ચેનો ડિફરન્સ જે દિવસે દૂર થઈ જશે તે દિવસે આ પૃથ્વી સ્વયં પ્રેમનું વૈકુંઠ બની રહેશે\nલેખક ચિંતક અને સાહિત્યકાર છે.\nPrevious articleજેમાં લોકો ભેગા મળીને એકસાથે, એક ગતિએ, એકસમાન ચાલે તે સમાજ\nNext articleઅનિલભાઈ પટેલે ગણપત યુનિવર્સિટી સ્થાપી સમાજે ભણવા માટે કરેલી મદદનું ઋણ અદા કર્યું\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nતમને ફોટોગ્રાફ જોવાનું ગમે કે એક્સ-રે\nસિરિયામાં હાલમાં કરાયેલા કેમિકલ હુમલા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ગુસ્સે...\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું સૂચનઃ સરકારી બેન્કોનું ખાનગીકરણ કરો ..\nહાઉસફુલ સિરીઝની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-4’ના શૂટિંગનો આરંભ\nભારતના વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ ઉત્તર કોરિયાના પ્રવાસે\nટ્રાયસ્ટેટ એરિયામાં ઉચ્ચ પ્રતિભા હાંસલ કરતા ભારતીય-અમેરિકી ફિઝિશિયનો\nમોટા સૌથી ( વધુ બેઠકો ધરાવનારા) પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું...\nયશરાજ ફિલ્મ્સ હવે ધૂમ-4ની તૈયારીઓ કરે છે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/01/23/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2018-12-12T16:18:52Z", "digest": "sha1:D4IVVDYVZIUDMSKMFKZ6PYUPKWZOFEAT", "length": 9545, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી\nકડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી\nકડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ\nગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી\nવિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ કિમતી જમીન કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા હરાજીથી વેચાણ કરવાની તજવીજ હાથ ધરતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેરના કેટલાક લોકોએ જમીનની હરાજી અટકાવવા અમદાવાદ ચેરીટી કમિશ્નરમાં વાંધા અરજી કરી છે. જેમની લાગણી છેકે ગાયોની નિભામણી માટે બક્ષીસમાં મળેલ જમીન સંસ્��ાએ વેચવી જોઈએ નહી. સંસ્થાએ મુંગા પ્રાણીઓનો ખ્યાલ રાખવો જોઈએ.\nવિસનગરમાં કમાણા રોડ ઉપર સાંઈ પાર્ટીપ્લોટની બાજુમાં આવેલ ઉમિયા વે બ્રીજ અને શક્તિ વિજય સો મીલની સામે આવેલ સર્વે નં.૨૪૮૪ પૈકી ૧ વાળી જગ્યા જે શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ વિસનગરના નામે આવેલ છે. વર્ષ ૧૯૪૨ માં આ જમીન માલિકો દ્વારા સંસ્થાને એ શરતે જમીન આપવામાં આવી છેકે, સંસ્થા ગાયો ન રાખે ત્યાં સુધી આ જમીનની ઉપજ અન્ય જગ્યાએ ગાયો માટે વાપરવી અને આ સંસ્થા ગાયો રાખે તે વખતથી ખેતરની ઉપજ સંસ્થાની ગાયો માટે વાપરવી. આ શરતે જમીન બક્ષીસ આપીએ છીએ.\nછેલ્લા ઘણા વર્ષથી આ જમીન પડી રહી છે. જેમાં કોઈ ઉત્પાદન થતુ નથી. ત્યારે કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા જીવદયાને ધ્યાનમાં રાખી બક્ષીસમાં મળેલી જમીન જાહેર હરાજીથી વેચવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે વિસનગરમાં સાકાર બંગ્લોઝમાં રહેતા મનિષકુમાર રમેશભાઈ પટેલ દ્વારા અમદાવાદ ચેરીટી કમિશ્નરને વાંધા અરજી આપવામાં આવે છેકે, શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને જમીનના મુળ માલિકોએ બક્ષીસ દસ્તાવેજ કરી એવા ઉદ્દેશથી જમીન આપી છેકે, જમીનમાંથી થતી ઉપજનો ગાયોની સેવાના હેતુસર ઉપયોગ કરવો. ટ્રસ્ટ જ્યારે ગાયોનો નિભાવ નહી કરી શકે તેવા સંજોગોમાં અન્ય ગાયોના નિભાવના હેતુસર આ જમીનના ઉત્પન્નનો ઉપયોગ કરવો. હાલના સંજોગોમાં જમીન માત્રને માત્ર વેચાણ કરી દેવાના ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા હરાજીની કાર્યવાહી કરવામાં આવી છે. આ જમીન જેતે વખતના બક્ષીસ દસ્તાવેજની શરતો વિરુધ્ધ અને ટ્રસ્ટના નિતિ નિયમો વિરુધ્ધ વેચાણ કરી રહ્યા છે. વાંધા અરજી ધ્યાને લઈ જમીન કોઈપણ સંજોગોમાં વેચાણ થતી અટકાવવી, મનીષભાઈ પટેલ સીવાય અન્ય કેટલાક લોકોએ પણ ચેરીટી કમિશ્નરને જમીનની હરાજી અટકાવવા વાંધા અરજીઓ રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી આપવાનુ જાણવા મળ્યુ છે.\nવાંધા અરજી આપનાર મનીષભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટે જણાવ્યુ છેકે, સંસ્થા માત્રને માત્ર આર્થિક લાભ માટે કાર્યવાહી કરી રહી છે. જમીનના મુળ માલિકોએ ગાયોની સેવા માટે જમીન બક્ષીસમાં આપી છે. ત્યારે સંસ્થા મુંગા જીવોની સેવા માટે મળેલી જમીન વેચાણ કરવા પણ વિચારતી નથી કે શરમ અનુભવતી નથી. સંસ્થાને જમીનની જરૂર ન હોય તો ગાયોની સેવા કરતી શહેરની સંસ્થા પાંજરાપોળનેે જમીન આપી દેવી જોઈએ. સંસ્થા જમીન વેચીને તેની ઉપજના નાણાં ક્યા���ેય જીવદયા હેતુ માટે વાપરવાની નથી.\nઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો\nમહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/01/29/%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%96%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%A8-%E0%AA%A5/", "date_download": "2018-12-12T17:13:31Z", "digest": "sha1:HLLCQADZD5ZFXWBTZHN5JP2W7CGDIGYY", "length": 10692, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી\nઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી\nઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે\nઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી\nવિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બુધ્ધિજીવી આગેવાનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતની યોજાનારી ચુંટણીમાં ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગામના ત્રણ વ્યક્તિઓને સરપંચ માટે દાવેદારી કરતા ગ્રામજનોએ સરકારી તંત્રની જેમ ગત રવિવારે ખાનગી ચુંટણી યોજી એક ઉમેદવારની સરપંચ તરીકે પસંદગી કરી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સાત વોર્ડ ગ્રામજનોએ બિનહરીફ કર્યા હતા. ઘાઘરેટ ગામની એકતા અને ગ્રામ પંચાયતને સમરસ કરવાના શ્રેષ્ઠ અભિગમની લોકોએ ભારોભાર પ્રશંસા કરી છે.\nવિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બુધ્ધિજીવી આગેવાનો અને ગ્રામજનો ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય અને ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય તે માટે છેલ્લી ચાર ટર્મથી ગ્રામ પંચાયત સમરસ બનાવી રહ્યા છે. ગ્રામ પંચાયત સમરસ થતા ગામની એકતાના દર્શન થાય છે. ત્યારે આવનારી ગ્રામ પંચાયતની ચુંટણીમાં છેલ્લી ચાર ટર્મની જેમ ગ્રામ પંચાયત સમરસ થાય તેવું ગામના બુધ્ધિજીવી આગેવાનો અને લોકો ઈચ્છતા હતા. પરંતુ ગામના કેટલાક લોકો ગ્રામ પંચાયતની ચુંટણી થાય તેવું ઈચ્છતા હતા. ત્યારે ગામના શિક્ષિત અને બુધ્ધિજીવી આગેવાનોએ ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે સરકારી તંત્રની જેમ પહેલા અંદરો-અંદર ચુંટણી યોજવાનુ નક્કી કર્યુ હતુ. જેમાં ગામના સરપંચ પદે બાવા રાજેશપુરી શંભુપુરી, પ્રજાપતિ હર્ષદકુમાર રૂગનાથભાઈ તથા દેવીપૂજક નરોત્તમભાઈ કાળાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સાત વોર્ડ ગ્રામજનોએ સમરસ કર્યા હતા. અને સરપંચના ત્રણેય ઉમેદવાર પાસેથી ચુંટણીના ખર્ચ પેટે રૂા.૧૦,૦૦૦ ડીપોઝીટ લેવામાં આવી હતી. આ ચુંટણીમાં ગામના આગેવાન પટેલ પશાભાઈ શંકરભાઈ, વર્તમાન સરપંચ પટેલ ભીખાભાઈ નારાયણદાસ તથા પટેલ ભગાભાઈ શંકરદાસને ચુંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ગામની સેવા સહકારી મંડળીના મંત્રી પટેલ રણછોડભાઈ માધવલાલ, પ્રજાપતિ અશ્વિનભાઈ પ્રભુદાસ, પટેલ જશુભાઈ દેવચંદદાસ, પટેલ ભગાભાઈ સોમાભાઈ તથા પટેલ રજનીભાઈ પ્રહલાદભાઈને ચુંટણી એજન્ટ તરીકે જવાબદારી સોંપાઈ હતી. ચુંટણીના બેલેટ પેપરમાં સરપંચના ત્રણેય ઉમેદવારોના ચુંટણી ચિન્હો હતા. બેલેટ પેપરમાં નોટાનો વિકલ્પ પણ મુકાયો હતો. ત્યારબાદ તા.૨૧-૧-૨૦૧૮ ના રોજ સવારે ૮ થી ૫ કલાક સુધી સરકારી તંત્રની જેમ ચુંટણીનુ મતદાન કરાયુ હતુ. જેમાં ગામના કુલ ૧૬૪૨ મતદારોમાંથી ૧૩૦૪ નું મતદાન થયુ હતુ. મતદાન પુર્ણ થયા બાદ મતપેટી સીલ કરીને ગામની ક્રેડીટ સોસાયટીના સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે ત્રણેય ઉમેદવારો અને ચુંટણી અધિકારીઓની હાજરીમાં ગ્રામ પંચાયતમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં બાવા રાજેશપુરી શંભુપુરી – ૬૧૯ મત, પ્રજાપતિ હર્ષદકુમાર રૂગનાથભાઈ – ૫૧૧ મત, દેવીપૂજક નરોત્તમભાઈ કાળાભાઈને – ૧૪૮ મત મળ્યા હતા. જ્યારે નોટામા – ૨૪ તથા કોરા બે બેલેટ પેપર નિકળ્યા હતા. આમ આ ચુંટણીમાં રાજેશપુરી બાવાને વધુ મત મળતા ગ્રામજનોએ તેમને ગ્રામ પંચાયતના સરપંચ પદે જાહેર કર્યા હતા. ચુંટણીના ખર્ચમાંથી વધેલા રૂપિયામાં વિજેતા ઉમેદવારે ગ્રામજનોને નાસ્તો વહેચ્યો હતો.\nવિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/film-padmavat-will-be-released-ahmedabad-on-25th-jan-037353.html", "date_download": "2018-12-12T17:32:23Z", "digest": "sha1:GKXZXJEPMXVESZHACL4NUPNCGMW2MGPK", "length": 7549, "nlines": 132, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ: આ 10 થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત' | film padmavat will be released in ahmedabad on 25th Jan - Gujarati Oneindia", "raw_content": "\n» અમદાવાદ: આ 10 થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત'\nઅમદાવાદ: આ 10 થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત'\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nએવેંજર્સ ઈન્ફિનીટી વોર, 300 કરોડ ક્લબમાં એન્ટ્રી ફાઈનલ\nઅમદાવાદમાં પરેશ રાવલ, 'પદ્માવત' વિરોધ અંગે કહ્યું આ\n'પદ્માવત' ફિલમ જોવાની રાહ જોઈને બેઠેલા આતુર ચાહકો માટે ખુશખબર છે કે, નિયત તારીખે અમદાવાદમાં ફિલ્મ 'પદ્માવત' જોવા મળશે. શહેર પોલીસ કમિશનર કચેરી કંટ્રોલ રૂમ તરફથી પાઠવવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં કયા કયા થિયેટરમાં ફિલ્મ આ ફિલ્મ નિહાળવા મળશે. જો કે, આ દિવસે કરણી સેનાએ બંધનું એલાન આપ્યું હોવાથી તમામ થિયેટરો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવશે અને તેના માટે વધારાની પોલીસ ફોર્સની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે.\n'પદ્માવત' ફિલ્મ 25 જાન્યુઆરીએ આ સિનેમા ઘરોમાં જોવા મળશે.\nઆલ્ફાવન - સિનેપોલિસ સિનેમા વસ્ત્રાપુર\nહિમાલયા મોલ - બિગ સિનેમા વસ્ત્રાપુર\nડ્રાઇવ ઇન - થલેતેજ\nએક્રોપોલિસ સિનેમા - થલતેજ\nકે સેરા સેરા - એસ.જી હાઇવે\nમુક્તા સિનેમા - ગુલમહોર પાર્ક, એસ.જી.હાઇવે\nસિનેમેક્સ, પીવીઆર - એસ.જી.હાઇવે\nરાજહંસ સિનેમા - સોલા\nપીવીઆર રેડ કાર્પેટ - સોલા\nસિટી ગોલ્ડ - આંબલી બોપલ રોડ\npadmavat padmavati release ahmedabad પદ્માવત પદ્માવતી રિલીઝ અમદાવાદ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/two-people-involved-the-surat-rape-murder-were-caught-with-black-car-038534.html", "date_download": "2018-12-12T17:38:08Z", "digest": "sha1:OW4XK3K7HCER5OHZ44KGFRZV6UGRR2ED", "length": 11089, "nlines": 134, "source_domain": "gujarati.oneindia.com", "title": "બાળકીને હત્યામાં સામેલ બે વ્યકિત કાળા રંગની કાર સાથે ઝડપાયા અને મુખ્ય આરોપી ફરાર | Two people involved in the surat rape and murder were caught with a black car - Gujarati Oneindia", "raw_content": "\n» બાળકીને હત્યામાં સામેલ બે વ્યકિત કાળા રંગની કાર સાથે ઝડપાયા અને મુખ્ય આરોપી ફરાર\nબાળકીને હત્યામાં સામેલ બે વ્યકિત કાળા રંગની કાર સાથે ઝડપાયા અને મુખ્ય આરોપી ફરાર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nસુરતમાં માસૂમ બાળકીનો બળાત્કાર કરનાર આરોપી હર્ષ ગુર્જર પકડાયો\nરિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા\nરાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ\nચોરોએ ચોંકાવનારી યોજના બનાવી, માલિકના પણ હોશ ઉડી ગયા\nમહારાષ્ટ્ર: શરાબી પતિની હત્યા કરી પત્નીએ લાશ સળગાવી\nપતિ-પત્નીએ ફ્લેટમાં જ 5 કરોડ રૂપિયાની નકલી નોટો છાપી\nસુરતમાં ગત 6 એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં 11 વર્ષની અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર 86થી વધારે ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને તેના પર બળાત્કાર કરાયાનું પણ ફલિત થયુ હતું તેની હત્યા ગળુ દબાવીને કરવામાં આવ્યું હોવાનું પણ ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું હતું.\nજો કે પાંડેસરા પોલીસ લાશ મળ્યાના 10 દિવસ બાદ પણ બાળકીની ઓળખ છતી કરી શકી નહોતી ત્યારે આ કેસ સુરત ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી અને આ તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ હતી. જેમના દ્વારા ટેકનીકલ સર્વેલન્સ કરવામાં આવ્યુ હતુ અને પોલીસે સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશનનને આધારે તપાસ કરતા બુધવારે મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા. જેના આધારે એક કાળા રંગની સેવરોલેટ કારને ટ્રેક કરીને બે વ્યકિતની અટકાયત કરી હતી અને તેમની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ બાળકી ઉત્તરપ્રદેશની છે અને તેની માતા સાથે તે સુરત જીઆઇડીસીમાં આવેલી માર્બલ કંટીગની ફેક્ટરીમાં કામ કરવા માટે આવી હતી.\nબાળકીની હત્યા પાછળ તેના કાકાની સંડોવણી પણ બહાર આવી છે. જો કે હાલ તે રાજસ્થાન તરફ ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું છે. જપ્ત કરેલી કાર લાશને રફેદફે કરવામાં ઉપયોગમાં લેવામાં આવી હતી.\nકેસમાં ખુબ મહત્વની સફળતા\nઆ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના એડીશનલ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ કેસમાં ખુબ મહત્વની સફળતા મળી છે અને હાલ કેસની તપાસ ચાલુ છે. જો કે ટુંક સમયમાં બાળકીની હત્યા અને રેપ અંગેના તમામ ખુલાસા જાહેર કરી દેવામાં આવશે જો કે હાલ કેસને લઇને તમામ વિગતો જાહેર કરવી યોગ્ય નથી પણ નોધપાત્ર સફળતા મળી છે. તે વાત નક્કી છે.\nસીસીટીવીના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા\nપોલીસ પાસે આ બાબતને સીસીટીવીના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા છે અને આરોપીઓના મોબાઇલ ફોન લોકેશન પણ મળ્યા છે. જેના આધારે કેસને સોલ્વ કરવામાં મહત્વની કડી મળી હતી.\nનોંધપાત્ર સફળતા ક્રાઇમ બ્રાંચને હાથ લાગી છે\nઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમગ્ર ગુજરાતમાં ટેકનીકલ સર્વલન્સ ટેકનોલોજીમાં સૌથી એડવાન્સ છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌથી મહત્વનો કેસ સોલ્વ કરવામાં નોંધપાત્ર સફળતા ક્રાઇમ બ્રાંચને હાથ લાગી છે.\nsurat rape case police rape સુરત રેપ કેસ પોલીસ બળાત્કાર\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3500/", "date_download": "2018-12-12T17:38:13Z", "digest": "sha1:JS3OTPI7IEOW2AI5MKITBU6EJTM4A4M3", "length": 15956, "nlines": 91, "source_domain": "gujarattimesusa.com", "title": "આયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK આયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે\nઆયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે\nદરરોજ આપણે શું ખાવું અને કેટલું ખાવું જોઈએ, જેથી કરીને શરીર સ્વસ્થ રહે અને રોગ ન થાય, આ પ્રશ્ન હંમેશાં હોય છે જ. પેટની ભૂખ તો કંઈ પણ ખાઈ મટાડી શકાય છે, પરંતુ અવયવોની જરૂરિયાતની આપણે ઉપેક્ષા જ કરતા હોઈએ છીએ.\nઆપણા શરીરને જે જે તત્ત્વોની જરૂર હોય છે, તેની પર્યાપ્ત માત્રા મળતી રહે તો શરીર સ્વસ્થ રહે છે, પરંતુ આ ઊણપ આવવાથી રોગનું કારણ બની જાય છે.\nઅનાજ, દાળ, લીલાં પાદડાંવાળી શાકભાજી તથા ખાંડ, ગોળ, મધ, ફળ વગેરેથી પ્રાપ્ત થનાર કાર્બોહાઇડ્રેટ શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે, પરંતુ વધારે પ્રમાણમાં લેવાથી મેદસ્વીપણું આવે છે. કાર્બોહાઇડ્રેટનું વધારે પ્રમાણ હૃદયની રક્ત ધમનીઓમાં જમા થઈ રક્તસંચારમાં પ્રોબ્લેમ ઉત્પન્ન કરીને હૃદયરોગ, એન્જાઇના અને ઉચ્ચ રક્તચાપ જેવી ઘાતક બીમારીઓ થાય છે.\nઆજના યુગમાં કોલેસ્ટ્રોલ એક બહુચર્ચિત રસ��યન છે. ચિકિત્સક દર્દીઓને આનાથી બચવા માટે સલાહ આપતા હોય છે. કોલેસ્ટ્રોલ એક પ્રકારની સિમેન્ટ હોય છે, જે રક્ત ધમનીઓમાં જમા થઈ જાય છે.\nભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિદિન ર0 ગ્રામ વસાનું સેવન કરવું જોઈએ. આ વસા પ્રતિ વ્યક્તિની પ્રતિ વર્ષ લગભગ 7 કિલોગ્રામ હોવી જોઈએ. વધારેમાં વધારે 18 કિલોગ્રામ હોવી જોઈએ, એથી વધારે વસાનું સેવન આપણા શરીર માટે નુકસાનકારક છે. એવું નથી કે કોલેસ્ટ્રોલ બહુ જ ખરાબ ચીજ છે. શરીર નિર્માણમાં બહુ જ જરૂરી ચીજ છેે. કોલેસ્ટ્રોલ વિના પુરુષત્વ અને નારીતત્વ સંબંધી હોર્મોન્સ બનતા નથી, બાળકોના રક્તમાં કોલેસ્ટ્રોલ કોશિકા (કોષો) નિર્માણ કરવાના કામમાં આવે છે. વ્યક્તિ જ્યારે વયસ્ક થઈ જાય છે ત્યારે કોશિકા (કોષો)નું નિર્માણ ઓછું થઈ જાય છે. અને એટલે શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઈ જાય છે. આપણા શરીરમાં યકૃતમાં જ કોલેસ્ટ્રોલ બને છે. વધારે હોય ત્યારે રક્ત નળીઓમાં જમા થઈ જાય છે જેના લીધે રક્તપ્રવાહમાં તકલીફ આવે છે.\nકોલેસ્ટ્રોલ હૃદયની રક્તનળીઓ સિવાય મસ્તિષ્ક, કિડની, હાથ પગની તથા શરીરનાં અન્ય અંગોની રક્તધમનીઓમાં જમા થઈને હાર્ટએટેકનું કારણ બને છે. મસ્તિષ્કની રક્તધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી બ્રેઇન એટેક, હાથ-પગની ધમનીઓમાં જમા થવાથી પગની રક્તની આપૂર્તિ કરતી તેની શાખાઓમાં તકલીફ આવવાથી સિન્ડ્રોમ નામની ખતરનાક સ્થિતિ ઊભી થાય છે.\nકોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. 1 એચ.ડી.એલ. ર. એલ.ડી.એલ. પહેલા પ્રકારનું ઉત્તમ કોલેસ્ટ્રોલ છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. જ્યારે બીજા પ્રકારનું કોલેસ્ટ્રોલ નુકસાનકર્તા છે. તનાવનો પણ બહુ ઊંડો પ્રભાવ આપણા શરીર પર પડતો હોય છે. ખરેખર તનાવ હોય તો શરીરની કોશિકાઓ એટલે કોષોની ઊર્જા નાશ પામે છે અને તે જ સમયે શરીરની હોર્મોન્સ ગ્રંથિઓમાંથી વિશેષ પ્રકારનું હોર્મોન્સ નીકળી લોહીમાં ભળે છે જેને કેટાકેલામિન કહેવામાં આવે છે. આ કેટાકેલામિનને વસાથી જ ઊર્જા મળતી હોય છે. આ શરીરની વસાની ઊણપની ક્ષતિ પૂર્ણ કરવા માટે શરીરના અન્ય ભાગો સિવાય હૃદયમાં લઈ જાય છે અને આ રોગને ઉત્પન્ન કરે છે. અને હૃદયની ધમનીમાં અવરોધ કરે છે. આને (ઘ્ંર્શ્વંીઁશ્વક્ક વ્ત્ર્શ્વૃંણુસ્ર્જ્ઞ્સ્ર્) પણ કહે છે.\nઆ સિવાય મધુમેહ, રક્તચાપ, રક્તમાં કોલેસ્ટ્રોલનું સ્તર, ધ્રૂમપાન, રહેણીકરણી, માનસિક તનાવ અને શારીરિક કામકાજ તથા અન્ય કારણથી હૃદયરોગોને ઉત્પન્ન કરે છે, જેને રિસ્ક ફેક્ટર કહેવાય છે. 30 વર્ષની ઉંમરથી રક્ત ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું જામી જવાનું શરૂ થઈ જાય છે અને ઉંમર વધવાની સાથે જ્યારે વધારે જામી જાય છે ત્યારે દર્દીને આનાં લક્ષણો દેખાય છે. વધારે વસા જામી જવાથી એટેક અથવા એન્જાઇનાની ગંભીર સ્થિતિ ઊભી થાય છે. આમ તો એલોપથીમાં આનો ઇલાજ બાયપાસ સર્જરી છે, જે બહુ ખર્ચાળ અને જોખમ ભરેલી છે. કોલેસ્ટ્રોલ વધી જવાથી એન્જ્યોપ્લાસ્ટી પણ કરવામાં આવે છે, પરંતુ બાયપાસ અથવા બલૂનિંગ પછી કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયા રોકી શકાતી નથી. કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયા અને રક્ત ધમનીઓનું અવરોધીકરણ સંપૂર્ણ રીતે મટાડવા માટે આયુર્વેદમાં એવી દવાઓ છે, જેમાં જોખમ નથી અને મોંઘી પણ નથી.\nજહરમોહરા પિષ્ટી, અર્જુન, ભાકરવટી, મુક્તપિષ્ટી, નવરત્ન ચિંતામણિ, યોગેન્દ્ર રસ, સ્વર્ણભસ્મ, રજત ભસ્મ, આશુતોષ રસ, શક્તિપાક, અકીક ભસ્મ વગેરે એવી દવાઓ છે જે ધમનીમાં રક્ત સંચાર વધારે છે, અને જામી ગયેલી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે સાથે વધતી ઉંમરમાં ક્ષય થતાં કોષોને બચાવે છે. અહીં જણાવેલી બધી જ દવાઓ ચિકિત્સકની સલાહ પછી જ લેવી હિતાવહ છે.\nઆ દવાઓમાં કાયાકલ્પ પ્રભાવ હોવાથી શરીરના કોષોમાં નવી શક્તિ આવે છે. 30 વર્ષથી લઈને 7પ વર્ષ સુધીના રોગીઓની ચિકિત્સા થઈ ચૂકી છે અને દર્દી પૂરી રીતે સ્વસ્થ થાય પછી દવાઓ બંધ પણ કરી દીધી છે. દર્દીને સામાન્ય શારીરિક વ્યાયામ માટે કહેવામાં આવે છે. આ દવાઓમાં સૌથી મોટી વાત એ છે કે રક્ત-ધમનીઓમાં અવરોધ કરવાનું કારણ જ સમાપ્ત કરે છે, સાથે જ પુનઃ કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયાને જ થવા દેતી નથી. આ દવાઓનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ સાઇડ ઇફેકટ નથી. અત્યાર સુધીમાં આ દવાઓના પ્રયોગથી ઘણા હૃદયરોગીને હાર્ટ એટેકથી બચાવ્યા છે.\nખરેખર આયુર્વેદિક દવાઓ આ રોગમાં સૌથી ઉત્તમ છે. દવાઓથી ફાયદો થાય છે અને સર્જરીની જરૂર પડતી નથી. એક વિશેષ અનુપાતમાં એક ડોઝના રૂપે દરરોજ આ દવાઓ આપવાથી ધીરે ધીરે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ કપાઈને ત્યાંથી હટવાનું શરૂ થઈ જાય છે. અને અંતમાં ધમનીઓ બિલકુલ સામાન્ય થઈ જાય છે. આ રીતે દર્દી પૂર્ણરૂપથી ઠીક થઈ જાય છે.\nશું આપને પણ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા છે\nPrevious articleપૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી\nNext articleદીવાલનું આશ્વાસન બારી\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nભારતની અગાઉ વિશ્વના 20 મુસ્લિમ દેશો તીન તલાકની પ્રથા પર પ્રતિબંધ...\nત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સરકાર રચે એવી સંભાવના – ન્યૂઝ...\nચારુસેટ હોસ્પિટલ દ્વારા સમાજને સ્વાસ્થ્યની અણમોલ ભેટ\nસ્વચ્છતા – આપણી વ્યક્તિગત તેમ જ સામૂહિક જવાબદારી છે\nજરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ-પરિવારો માટે રોટરી કલબ આણંદની સેવાકીય પ્રવૃત્તિ\nઅમેરિકાના ફલોરિડામાં ભવ્ય બીએપીએસ સ્વામી નારાયણ મંદિરઃ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિનું...\nફિલ્મ બેતાબની સિકવલમાં ચમકશે કરણ દેઓલ સાથે સારા અલી ખાન\nકેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/passing-parade-police-held-ahmedabad-038511.html", "date_download": "2018-12-12T16:27:05Z", "digest": "sha1:GODAZ4EO2MTRX72Q5GXLZGZYW3DX2V6P", "length": 9114, "nlines": 124, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદમાં યોજવામાં આવી પોલીસ કર્મચારીઓ ની પાસિંગ આઉટ પરેડ | Passing Out Parade of Police held in Ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\n» અમદાવાદમાં યોજવામાં આવી પોલીસ કર્મચારીઓ ની પાસિંગ આઉટ પરેડ\nઅમદાવાદમાં યોજવામાં આવી પોલીસ કર્મચારીઓ ની પાસિંગ આઉટ પરેડ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ\nહાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, ‘125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'\nપ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો\nમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસના ઇતિહાસની સૌથી મોટી પાસીંગ આઉટ પરેડને સંબોધન કરતા 2301 નવ પ્રશિક્ષિત લોક રક્ષક યુવાઓને આહવાન કર્યું કે બંધારણ ને માન આપી. બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તા નો ઉપયોગ સમાજ ની સલામતી શાંતિ અને સુરક્ષા માટે કરે. ગુજરાત પોલીસ ની પાતાળ માંથી પણ ગુનેગાર શોધી કાઢી સજા કરાવવાની જે ઉજ્જવળ છાપ છે તે આ નવ પ્રશિક્ષિત યુવાન કર્મીઓ ઊંચે લઈ જશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી.\nલોકો ના સુખે સુખી લોકોના દુખે દુઃખી નો ભાવ સેવામાં દર્શાવી પીડિત વંચિત શોષિત ને કોઇ પરેશાની ન થાય તેવું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી એ પ્રેરણા આપી હતી. ગુજરાત માં બે દાયકા પહેલાની કાયદો વ્યવસ્થાની સ્થિતિની આલોચના કરતા વિજયભાઈ એ કહ્યું કે આપણે હવે સરકાર ની સંકલ્પ બદ્���તા અને યુવા પોલીસ શકિતના આત્મ વિશ્વાસ થી ગુજરાત માં કોઈ ગુનેગાર આંખ પણ ઊંચી ન કરે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા,રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાં, પોલીસ કમિશનર સહિત ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.\nઉલ્લેખનીય છે કે ગુજરાત માં છેલ્લા 4 વર્ષ દરમિયાન પોલીસ વિભાગ માં ખૂબ જ મોટા પ્રમાણ માં એલ આર ડી થી લઈ ડી વાઇ એસપી સહિત ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની નિયુક્તિ થતાં પોલીસની કમગરી માં ઘણો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સાથોસાથ પોલીસ વિભાગ ને વધુ આધુનિક ટેકનોલોજી થી સજ્જ કરવામાં આવતા ગુનાના ભેદ ઉકેલવા માં મદદ મળી રહી છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jignesh-demands-removal-of-republic-tv-s-mic-from-press-meet-journalists-boycott-037273.html", "date_download": "2018-12-12T16:33:19Z", "digest": "sha1:SCBXK2WMWLF4NWX5Z64XFTZYT5OTPX7V", "length": 10060, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "પત્રકારોએ કર્યો જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર | jignesh demands removal of republic tv s mic from press meet journalists boycott - Gujarati Oneindia", "raw_content": "\n» પત્રકારોએ કર્યો જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર\nપત્રકારોએ કર્યો જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nજીગ્નેશ સાથે મળીને દલિત રાજનીતિને નવી દિશા આપી શકે છે રાવણ\nલઠ્ઠાકાંડના નામે રાજકારણઃ ગાંધીનગરમાં યુવા ત્રિપૂટીએ કરી કરી જનતા રેડ\nદલિત અત્યાચારઃ અત્યાચાર કરનારા સામે કડક પગલાં લેવા ડીજીપીનો આદેશ\nગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની મંગળવારે પત્રકાર પરિષદ હતી, જેનો પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો. મંગળવારે જિજ્ઞેશ એક કાર્યક્રમાં ભાગ લેવા માટે ચેન્નાઇ આવ્યા હતા. સામાજિક કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને એકેડેમિક જગત સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત બાદ તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં પ્રિંટ અને ટીવી એમ બંને જર્નાલિસ્ટ હાજર હતા. એ સમયે જિજ્ઞેશ મેવાણી રિપબ્લિક ટીવીનું માઇક જોઇ ભડકી ઉઠ્યા હતા. તેમણે રિપબ્લિક ટીવીના પત્રકારને ત્યાંથી જવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, 'રિપબ્લિક ટીવીના રિપોર્ટર કોણ છે હું રિપબ્લિક સાથે વાત કરવા નથી માંગતો.' કેટલાક પત્રકારોએ પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે, તેઓ માત્ર એક બાઇટ લેવા આવ્યા છે, વિશેષ ઇન્ટરવ્યુ માટે નહીં.\nત્યારે કથિત રીતે જિજ્ઞેશ મેવાણીએ સામે કહ્યું કે, 'રિપબ્લિક ટીવી સાથે વાત ન કરવાની મારી નીતિ છે. હું સવાલોના જવાબ નહીં આપું, પહેલા રિપબ્લિકનું માઇક ખસેડો.' સ્થિતિ બગડતાં અન્ય ટીવી ચેનલો અને પ્રિંટના પત્રકારોએ આ પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ દિલ્હીમાં આયોજિત હુંકાર રેલીમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર સાથે મીડિયાને પણ નિશાન બનાવ્યું હતું અને તેમણે ભરસભામાં સમાચાર ચેનલ રિપબ્લિક ટીવીની મજાક ઉડાવી હતી. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે, 'મને ચાર દિવસથી ખૂબ માથુ દુખી રહ્યું છે, તમે કહી શકો છો કે મેં કઇ ન્યૂઝ ચેનલ જોઇ હશે' આ સવાલના જવાબમાં ભીડે રિપબ્લિક ટીવીનું નામ લીધું હતું. જિજ્ઞેશે આગળ કહ્યું કે, 'બની શકે કે, આજે રાત્રે ટીવીમાં તમને જોવા મળે કે, ઉમર ખાલિદે કનૈયાને કુરકુરેનું પેકેટ કેમ આપ્યું.' આ સાંભળી સભામાં હાજર લોકો હસવા માંડ્યા અને જિજ્ઞેશે આગળ કહ્યું કે, 'ધિસ ઇસ લાઇવ ઓન બનાના રિપબ્લિક.'\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://sandesh.com/dabboo-uncle-famous-in-social-media/", "date_download": "2018-12-12T16:38:36Z", "digest": "sha1:LCXB4PWT6LPMZXXHY5PRUBH7YHZMPX6T", "length": 8458, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "રાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા 'ડાન્સિંગ અંકલ', લીધો આ નિર્ણય - Sandesh", "raw_content": "\nરાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા ‘ડાન્સિંગ અંકલ’, લીધો આ નિર્ણય\nરાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા ‘ડાન્સિંગ અંકલ’, લીધો આ નિર્ણય\nરાતોરાત ઇન્ટરનેટ પર સેન્સેશનલ બની ચુકેલા ડબ્બુ અંકલ એટલે કે સંજીવ શ્રીવાસ્તવ દેશ-વિદેશમાં તેમના ડાંસ વીડિયોના કારણે છવાઇ ગયા છે. ડબ્બુ અંકલની લોકપ્રિયતા સીમાડાઓ ઓળંગી રહી છે અને તેઓને ઘણા ટીવી શોની ઓફરો મળી રહી છે. જો કે આ લોકપ્રિયતા જ હવે તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઇ છે.\nઅહેવાલો અનુસાર 1 અઠવાડિયામાં ડબ્બુ અંકલ એટલે કે સંજીવ શ્રીવાસ્તવને 1 હજાર કરતાં વધારે કોલ મળી ચુક્યા છે. ફોન ઉઠાવી ઉઠાવીને તેઓ એ હદે પરેશાન થઇ ગયા છે કે તેમણે હવે ફોન તેમના ભાઇને આપી દીધો છે. જે હવે તેમના કોલને રીસીવ કરે છે. એટલું જ નહીં ફેન સાથે સંપર્કમાં રહેવા માટે તેઓએ હવે ટ્વીટર એકાઉન્ટ બનાવી કાઢ્યું છે જેના પર પણ ફેન્સના સવાલોના જવાબ અને ફરમાઇશને સાંભળવામાં તેઓ બીઝી થઇ જાય છે. આ કારણોસર તેઓ બોલીવુડ તરફથી મળી રહેલી ઓફરો પ્રત્યે પણ પુરતું ધ્યાન નથી આપી શકતા.\nહજુ પણ સંજીવ શ્રીવાસ્તવ મીડિયાને ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. અને તેમનો ફોન દિવસભર રણકતો રહે છે. એટલું જ નહીં તેમના ઘરની બહાર પણ લોકો તેમને મળવા માટે કલાકોના કલાકો રાહ જોઇને ઉભા હોય છે. શ્રીવાસ્તવ તેમના જીવનમાં અચાનક આવેલા આ બદલાવનો આનંદ લઇ રહ્યા છે. જો કે તેઓનું કહેવું છે કે તેઓ જલ્દીથી સમય કાઢીને બોલીવુડમાંથી મળી રહેલી ઓફરોનો અભ્યાસ કરશે અને સારી ઓફરોને સ્વીકારશે.\nશ્રીવાસ્તવના ભાઇએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું સંજીવને દિવસની શરૂઆતમાં જ એપોઇન્ટમેન્ટ અંગે જાણકારી આપુ છું. ઘણી વખત સવાર સવારમાં અમારે શહેરથી બહાર જવું પડે છે કે કોઇ ઇન્ટરવ્યુ માટે તૈયાર રહેવું પડે છે. સંજીવ કોઇને નારાજ કરવા માંગતા હોતા નથી. ડબ્બુ અંકલ મુંબઇ પણ જઇ આવ્યા છે અને ટીવી શો જ નહીં કેટલાક સ્ટાર્સ પણ તેમને પ્રોજેક્ટ્સ માટે એપ્રોચ કરી રહ્યા છે.\nનોંધનીય છે કે 12 મે ના રોજ ગ્વાલિયરમાં સાળા કુશાગ્ર શ્રીવાસ્તવના લગ્નમાં સંજીવ શ્રીવાસ્તવે ડાન્સ કર્યો હતો જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી અને લોકોએ સંજીવના આ ડાન્સને ખુબ પસંદ કર્યો હતો.\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં ��ો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2006/12/03.htm", "date_download": "2018-12-12T16:34:29Z", "digest": "sha1:WTVIUDE42LWEQHB5CBD4Z2MW5Z4YXRMB", "length": 16519, "nlines": 16, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "અમદાવાદમાં માગશર અને પોષ મહિનાની ગુલાબી ઠંડીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં આધ્યાત્મિક ઉષ્મા\nવિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સંસ્થાનાં વિરાટ ઉત્કર્ષકાર્યોના કેન્દ્રીય મથક અમદાવાદના શાહીબાગ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં તા. ૧૪-૧૨-૨૦૦૬થી તા. ૨૨-૧-૨૦૦૭ દરમ્યાન સતત ૩૭ દિવસ સુધી બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે શહેરના હજારો હરિભક્તોમાં ભક્તિ અને સત્સંગનું દિવ્ય મોજું પ્રસરાવ્યું હતું. તા. ૧૪-૧૨-૨૦૦૬ના રોજ મહેળાવથી વિદાય લઈને ખેડા જિલ્લાના પીપળાતા ગામ થઈ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. ગુરુહરિનાં પ્રથમ દર્શને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી હજારો હરિભક્તો ઊમટ્યા હતા. મંદિરના ખૂણેખૂણે બાળકો, યુવાનો અને વડીલોનાં હૈયાંમાં ભક્તિ અને ઉમંગ દૃશ્યમાન થઈ રહ્યાં હતાં. ઠાકોરજીનાં દર્શન બાદ ડૉક્ટર સ્વામીએ સ્વામીશ્રીને હાર પહેરાવીને પરંપરાગત સ્વાગત કર્યું હતું.\nયોગાનુયોગ આજથી જ પવિત્ર ધનુર્માસનો આરંભ થતો હતો. નિત્ય નવા શણગારમાં શોભતા ઠાકોરજીનાં દર્શને અને સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજામાં દિવ્ય શાંતિ પ્રાપ્ત કરવા મહાનુભાવો અને હરિભક્તો હજારોની સંખ્યામાં વહેલી સવારે મંદિરે ઊમટતા હતા. માગશર-પોષ મહિનાની ગુલાબી ઠંડીમાં બી.એ.પી.એસ. શતાબ્દી ઉપક્રમે શહેરના વિવિધ વ��સ્તારોમાંથી સત્સંગ મંડળો સ્વામિનારાયણ મહામંત્રનું ગાન કરતાં પદયાત્રા દ્વારા મંદિરે આવતાં હતાં. સવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે વિવેકસાગર સ્વામી પારાયણ કથામૃતનો અદ્‌ભુત આસ્વાદ કરાવતા હતા. સાથે અમદાવાદના સત્સંગી લાખાણી પરિવાર તરફથી આયોજિત ભાગવત સપ્તાહમાં શ્રુતિપ્રકાશ સ્વામીએ વિદ્વત્તાપૂર્ણ લાભ આપ્યો હતો. દર રવિવારે યોજાતી સંધ્યાસભા તો જાણે ઉત્સવસભા સમાન બની રહી હતી. સંતોનાં પ્રવચન અને કીર્તન બાદ સ્વામીશ્રીનાં આશીર્વચન પ્રાપ્ત કરી સૌ ધન્ય થતા હતા. અમદાવાદમાં રવિસત્સંગસભાઓમાં સ્વામીશ્રીએ વહાવેલાં ઉપદેશવચનો અહીં આત્મસાત્‌ કરીએ.\nસત્ય અને સનાતન :\n'અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન સામાન્ય જીવને પચી શકે નહીં. શ્રીજીમહારાજ આ જ્ઞાન અક્ષરધામમાંથી લઈને આવ્યા અને દરેકને આ જ્ઞાન નવું લાગ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય નવો છે, એટલે કેટલાકને તે વખતથી જ સમજાતું નહોતું. ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહેવા એ વાત તો સમજાય જ કેવી રીતે કારણ કે એ વખતે શ્રીજીમહારાજના ૫૦૦ સંતોમાં કેટલાય સમર્થ સંતો હતા. એક એક ભગવાન થઈને પૂજાય એવા હતા. મડદાં બેઠાં કરે એવા વ્યાપકાનંદ સ્વામી, રાજા-મહારાજાઓને રીઝવી દે એવા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહોને પણ ફેરવી નાખે ïએવા યોગી હતા. એવા સમર્થ સંતોમાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજવો એ ઘણું કઠણ હતું.\nપણ અંતે સાચી વાતનું પ્રસારણ થાય છે. એ કામ શૂરવીર કરે છે. એમાં ભગતજી મહારાજ એવા શૂરવીર થયા કે જેમણે આ વાત પોતે દૃઢ સમજીને બીજાને સમજાવી. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજનો સર્વોપરિ મહિમા કહ્યો. તે વખતે બધા શ્રીજીમહારાજનું જેવું સ્વરૂપ છે એવું કહી ન શક્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજીમહારાજ સાથે જ આવ્યા હતા એ જેવો શ્રીજીમહારાજનો મહિમા સમજે એ બીજા કોણ સમજી શકે એ સ્વરૂપની વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. બીજા લોકો સમજે ખરા પણ સર્વોપરી વાત કરવામાં જરા સંકોચ થાય, શાસ્ત્ર વચમાં આવે એટલે સૌ સૌની સમજણ પ્રમાણે કહેતા. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહી શકે એમ ગુણાતીત જ્ઞાન, સ્વામીની વાતોનું જ્ઞાન એવા યથાર્થ પાત્ર બને એને સમજાય. પણ આપણે સ્વામીનો સિદ્ધાંત કહેવામાં કસર ન રાખવી. જે વાત મળી છે, જે વાત સમજ્યા છીએ એ કહેવામાં કસર ન રાખવી. સાંભળનારને સમજાશે એ સ્વરૂપની વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. બીજા લોકો સમજે ખરા પણ સર્વોપરી વાત કરવામાં જરા સંકોચ થાય, શાસ્ત્ર વચમાં આવે એટલે સૌ સૌની સમજણ પ્રમાણે કહેતા. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહી શકે એમ ગુણાતીત જ્ઞાન, સ્વામીની વાતોનું જ્ઞાન એવા યથાર્થ પાત્ર બને એને સમજાય. પણ આપણે સ્વામીનો સિદ્ધાંત કહેવામાં કસર ન રાખવી. જે વાત મળી છે, જે વાત સમજ્યા છીએ એ કહેવામાં કસર ન રાખવી. સાંભળનારને સમજાશે સારું લાગશે એવું ન સમજવું. કહીશું તો જ ધીરે ધીરે સમજાશે, પણ કહેવામાં આપણે સંકોચ રાખીએ તો હજુ આપણને જ પાકું થયું નથી. ભગતજી મહારાજે એ વાત છડે ચોક કહી ને હજારોને એ વાત સમજાઈ, કારણ કે વાત સાચી હતી. આપણે પણ આ જ્ઞાન આપીશું તો બધાને ગમશે.\nશાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાન આપણને આપ્યું અને સંતપરંપરા થકી સાંભળીને દૃઢ થયું. પણ કેટલીક વખત રિન્યૂ પણ કરવું પડે, કારણ કે ભૂલી ગયા હોય, મોળા પડી ગયા હોય તો શૂરવીરનાં વાજાં વગાડવાં પડે. એટલે આ વાત સાચી છે -એ બરાબર સમજીને ગમે ત્યાં જઈએ પણ આપણા કુટુંબમાં, ઘરમાં, મિત્રો-પરિવાર, ભાઈબંધ, અને જોગમાં આવે એ બધાને વાત કરવી. એક માણસ હોય તોય શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોત્તમની વાત માટે આખી રાત જાગે. એક વખત નહીં, પણ કેટલીય વખત સ્વામી વાત કરતા. તો બી.એ.પી.એસ. શતાબ્દીનો અવસર આવ્યો છે, તે નિમિત્તે આપણા મિત્રો-સગાને પણ વાત કરીએ. બે-ત્રણ વખત કહેવું પડે. સામો માણસ થાકે, પણ આપણે થાકવાનું નહીં. થશે જ, એક વખત થશે. શતાબ્દી નિમિત્તે આ સારું કાર્ય આગળ વધારી શકીએ એવું બળ શ્રીજીમહારાજ સર્વને આપે એ પ્રાર્થના.'\nભગવાન ભજવા એ શૂરવીરનું કામ છે\n'ભગવાન ભજવા એ કઠણ કામ છે, એ કાયરથી થાય નહીં. શૂરવીર થાય એ પોતાનું ધાર્યું નિશાન પાડે છે. જેમ જે ભણતા હોય એની પરીક્ષા થાય, તેમ પરીક્ષા ભક્તોની જ થાય. કેટલાય કહે કે ભગવાન આપણી પરીક્ષા કેમ લે છે આપણે ભજન, ભક્તિ, સેવા કરીએ તોય પરીક્ષા શા માટે આપણે ભજન, ભક્તિ, સેવા કરીએ તોય પરીક્ષા શા માટે પણ તમે ભક્ત થાવ એટલે પરીક્ષા થવાની જ છે.\nઉત્તમ ભક્ત દાદાખાચરની પરીક્ષા ભગવાન સ્વામિનારાયણે લીધી, પણ તેમણે ભગવાનને મૂક્યા નહીં. મીરાંબાઈ ઝેર પી ગયાં, પણ તેમણે ભગવાન મૂક્યા નહીં. મુશ્કેલી વખતે દૃઢતા હોવી જોઈએ કે સર્વકર્તા પરમાત્મા છે. જે કરશે એ સારા માટે, દુઃખ આપે તે સારા માટે, સુખ આપે તે પણ સારા માટે, જીવનમાં પ્રશ્નો બને છે એ પણ સારા માટે. આ પરીક્ષામાં પાસ થયા છે એનાં નામ શાસ્ત્રોમાં લખાયાં છે. શ્રીજીમહારાજના વખતમાં ભક્તોને ભક્���િ કરતાં કરતાં ઘણાં દુઃખ, મુશ્કેલી આવ્યાં છે. ભગવાનને આપણને શુદ્ધ કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે, દેહભાવ ટાળવો છે, ભગવાન સિવાય બીજો સંકલ્પ મનમાં ન રહે એવા કરવા છે. એટલા માટે આવી પરીક્ષા લેતા હોય છે.'\n'પરીક્ષિતે શુકદેવજીના મુખેથી ભાગવત સાંભળ્યું. તો તેમને આત્મકલ્યાણની વાત સમજાઈ ગઈ. એમને મનાઈ ગયું કે મરવાનું તો નક્કી જ છે, તો જેટલો મળે એટલો સત્સંગનો લાભ લઈ લઈએ. એવા વિચાર ઓછા લોકોને આવે છે. જનક રાજાને પણ આવો વિચાર હંમેશાં રહેતો. જનક રાજાને અષ્ટાવક્ર ૠષિએ જ્ઞાન આપ્યું કે સંસાર સ્વપ્નવત્‌ છે. આપણે ભાગ્યશાળી છીએ કે શ્રીજીમહારાજ પૃથ્વી પર ગુણાતીત પુરુષને આપણા માટે લઈને આવ્યા. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું- પોતાને અક્ષરરૂપ માનવું, ત્રણ દેહથી વિલક્ષણ માનવું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ ત્રણ શરીરથી આપણે જુદા છીએ એમ માનવાનું છે, એ ત્રણ શરીરથી પર આત્મા છે એ મારું સ્વરૂપ છે એમ માનીને ભગવાન પુરુષોõત્તમની ઉપાસના કરીએ તો કોઈ માન ન રહે.\nઅક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. અક્ષરરૂપ થવાનું છે એના માટે આ સત્સંગ અને કથાવાર્તા ચાલે છે. અષ્ટાવક્ર ૠષિએ રાજસભામાં કહ્યું કે મારું શરીર ભલે વાંકુંચૂકું છે, પણ મારા આત્માનો વિચાર કરો તો વાંકું નહીં દેખાય. આત્મા એ સત્ય સનાતન છે. શરીર ગમે તેટલું રૂપાળું હોય તોય નાશ પામવાનું છે. અત્યારે સુંદર દેખાવાની હરીફાઈ ચાલેછે એના કરતાં ભગવાન ભજવાની હરીફાઈ કરવાની, સારા કામની હરીફાઈ કરોને એના કરતાં ભગવાન ભજવાની હરીફાઈ કરવાની, સારા કામની હરીફાઈ કરોને સત્સંગની હરીફાઈ કરવાની હોય. બાકી આપણું જીવન તો વાંકુંચૂકું છે, પણ સાચા સંત મળે ત્યારે વહેવાર-સંસાર બધું સીધું થઈ જાય. જ્ઞાન એવું થઈ જાય કે વહેવારમાં આસક્તિ રહે નહીં. દેહે કરીને કરીએ પણ અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિ રહે.\nઆપણે તો ભાગ્યશાળી છીએ કે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એમણે આ જ્ઞાન આપણને આપ્યું છે. માટે વહેવાર કરો, પણ કલાક-બે કલાક સત્સંગ માટે જવું જ. નાનામોટા બધાએ એ કરવાનું છે. ભગવાનની એ આજ્ઞા છે.'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/supports/cheap-aptonia+supports-price-list.html", "date_download": "2018-12-12T16:33:15Z", "digest": "sha1:WMIBRKT4OXVEJXZNNACFGDBP5AQOENNS", "length": 12656, "nlines": 289, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં અપટોનીએ સુપપોર્ટ્સ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબા��લ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap અપટોનીએ સુપપોર્ટ્સ India ભાવ\nખરીદો સસ્તા સુપપોર્ટ્સ India માં Rs.210 પર પ્રારંભ કરવા કે 12 Dec 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 399 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો અપટોનીએ સપોર્ટ India માં આવે છે.\nમાટે ભાવ રેંજ અપટોનીએ સુપપોર્ટ્સ < / strong>\n2 અપટોનીએ સુપપોર્ટ્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 401. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન અપટોનીએ સઁ૨૦૦ કની સપોર્ટ S બ્લેક પર ઉપલબ્ધ Rs.210 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n0 % કરવા માટે 69 %\nબેકજોય ઓર્થોટિક્સ લલક ઉસ\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nઅપટોનીએ સઁ૨૦૦ કની સપોર્ટ S બ્લેક\n- એપ્લીકેબલે ફોર Exercising\n- અદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ Size: 1\nઅપટોનીએ કમ્ફર્ટ S 100 કની સપોર્ટ ક્સલ\n- એપ્લીકેબલે ફોર Exercising\nઅપટોનીએ સઁ૩૦૦ એસ એલબો સપોર્ટ S બ્લેક\nઅપટોનીએ S 500 કની સપોર્ટ M\n- એપ્લીકેબલે ફોર Exercising\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/02/2018/2883/", "date_download": "2018-12-12T16:32:57Z", "digest": "sha1:AZT443ZCBWMYTTRHYDLOKP6KVFL2WYEJ", "length": 8764, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સ્પોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સ્પોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન\nત્રીજા રાજપૂત બિઝનેસ એક્સ્પોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન\nઅમદાવાદમાં ત્રીજા રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ટીમના અથાગ પ્રયાસોથી આ એકસપોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તસવીરમાં વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડ પ્રશસ્તિપત્ર સ્વીકારતા સમાજના અગ્રણીઓ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)\nઅમદાવાદઃ અમદાવાદમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને રાજપૂત બિઝનેસ ફોરમ દ્વારા 16મીથી 18મી ફેબ્રુઆરી, 2018 દરમિયાન અમદાવાદ રિવરફ્રન્ટ પર ત્રીજા રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પોનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજે સમયાનુકુલ પરિવર્તન પારખીને ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ ક્ષેત્રે જે પ્રયાણ કર્યું છે તે રાજયની વિકાસયાત્રાને નવું બળ અને નયા ભારતના નિર્માણમાં મહત્ત્વનું બની રહેશે. તેમણે કહ્યું કે રાજપૂત સમાજ પોતાની વિશ્વસનીયતા માટે વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે પોતાની આ વિશ્વસનીયતાનો ઉપયોગ પોતાના વેપારધંધાના વિકાસ માટે પણ કરે. રાજપૂત સમાજે સમય પારખી રાજપૂતાણી સ્ટોલ ઉભો કર્યો તેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.\nઉદઘાટન પ્રસંગે કાયદા રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બિઝનેસ એક્સ્પોના ચેરમેન-રાજપૂત બિઝનેસ ફોરમના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, દશરથબા પરમાર, આઇ. કે. જાડેજા તેમ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજનાં ભાઈબહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઐક્સ્પોમાં 200થી વધુ સ્ટોલ, બીટુબી મીટ્સ, જોબ ફેર, સેમિનાર, કલ્ચરલ મીટ્સનું આયોજન કરાયું હતું. રાજપૂત એક્ઝિબિટ્સ ડિરેક્ટરી અને રાજપૂત બિઝનેસ ડિરેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ટીમના અથાગ પ્રયાસોથી આ એકસપોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.\nPrevious articleદમણથી દીવ અને અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો વડા પ્રધાનના હસ્તે આરંભ\nNext articleમાર્ચ, 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-2\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nશાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્...\nધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેકશન એક્ટઃ કાયદેસર નાગરિકત્વ માટે પાત્રતાથી વધુ વય...\nકોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટરોનો દબદબોઃ ભારત 12 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને\nઆલિયા ભટ્ટ સાથે ડેટિંગની વાત આખરે સ્વીકારતો રણબીર કપૂર\nઆગામી 25 નવેમ્બરથી વારાણસીમાં ત્રિદિવસીય ધર્મસંસદઃ 9 ડિસેમ્બરે સાધુ- સંતોની સભા\nસીબીઆઈના મામલાને કારણે સરકારની મુસીબતો પણ વધતી રહી છે- અસ્થાના- આલોક...\nસંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ વહેલી તકે ચીનની મુલાકાત લેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/pakistan-developing-new-types-nuclear-weapons-us-report-037643.html", "date_download": "2018-12-12T17:42:06Z", "digest": "sha1:7V2OTDBPPDHEKXHQJ6LN5BEHRSSAKGMC", "length": 12047, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુએસ ની ચેતવણી: નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે પાકિસ્તાન | Pakistan developing new types nuclear weapons us report - Gujarati Oneindia", "raw_content": "\n» યુએસ ની ચેતવણી: નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે પાકિસ્તાન\nયુએસ ની ચેતવણી: નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે પાકિસ્તાન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nદક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ\nકરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાન\nરાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'\nકટાસરાજ મંદિરઃ જાણો પાકિસ્તાનની એ જગ્યા વિશે જેને કહે છે ‘શિવ નેત્ર'\nપાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ\nનવજોત સિંહ સિદ્ધુના ખભે ઈમરાન ખાનનું તીર અને નિશાના પર પીએમ મોદી\nજમ્મુ કાશ્મીરમાં વારંવાર ઘુસપેઠ અને આતંકી હુમલા કરવા સુધી જ પાકિસ્તાન સીમિત નથી રહ્યું અમેરિકી રિપોર્ટ અનુસાર પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. જેમાં શોર્ટ રેન્જ ટેક્નિકલ હથિયાર પણ શામિલ છે. મતલબ એવો પરમાણુ બૉમ્બ જેની અસર સીમિત હોય છે. પરંતુ જો તેની સંખ્યા વધારી દેવ���માં આવે તો દુશ્મન દેશને ઘણું નુકશાન કરી શકે છે.\nઅમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર ડેન કોટ્સ ઘ્વારા પાકિસ્તાન વિશે આ ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે જયારે જમ્મુ કાશ્મીર ના સુંજવાન આર્મી કેમ્પના આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો આક્રોશ વ્યાપી ગયો છે.\nડેન કોટ્સ ઘ્વારા અમેરિકી સંસદમાં પાકિસ્તાનને લઈને ખુલાસો\nઅમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર ડેન કોટ્સ ઘ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. જેમાં ઓછી દુરી થી દરિયા અને હવામાં મારી શકાય તેવા લોન્ગ રેન્જ મિસાઈલનો સમાવેશ થાય છે. ડેન કોટ્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવા નવા હથિયારથી એશિયામાં ખતરો વધવાની સાથે સાથે પરમાણુ હથિયાર બનાવવાની હોડ લાગી જશે.\nઆતંકીઓના હાથ લાગી શકે છે પાકિસ્તાનના પરમાણુ હથિયાર\nપાકિસ્તાનના પરમાણુ હથિયાર કેટલા અસુરક્ષિત છે તેને લઈને ફેડરેશન ઓફ અમેરિકન સાઈંટીસ્ટ ઘ્વારા થોડા મહિના પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને 9 જગ્યા પર પોતાના પરમાણુ હથિયાર રાખ્યા છે.\nરિપોર્ટ મુજબ પાકિસ્તાને જે જગ્યા પર પરમાણુ હથિયાર રાખ્યા છે તે દરેક જગ્યાથી ન્યુક્લિયર વેપન લોન્ચ કરી શકાય છે જેનો મતલબ છે કે પાકિસ્તાન જયારે પણ ઈચ્છે ત્યારે કોઈ પણ ઠેકાણે થી પરમાણુ હથિયાર લોન્ચ કરી શકે છે. પરંતુ મુસીબત એટલી છે કે તે દરેક ઠેકાણા સુરક્ષિત નથી. અમેરિકાનું માનવું છે કે આ હથિયાર સુધી આતંકી સરળતાથી પહોંચી શકે છે.\nઆતંકી ખતરો હોવા છતાં ભારત સાથે દુશ્મનીમાં આંધળું પાકિસ્તાન\nપાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને બરાક ઓબામા વચ્ચે વર્ષ 2015 દરમિયાન મુલાકાત થઇ હતી. આ યાત્રા દરમિયાન પાકિસ્તાનના નાના પરમાણુ હથિયાર અને તેની સુરક્ષાને લઈને ચર્ચા થઇ હતી.\nપાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને બરાક ઓબામા વચ્ચે થયેલી મિટિંગમાં શુ થયું તેવા વિશે જણાવવું ખુબ જ મુશ્કિલ છે. એક પાકિસ્તાની અધિકારીએ એટલે સુધી કહી દીધું હતું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ભારતને ધ્યાનમાં રાખીને જ ચલાવામાં આવી રહ્યો છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હ���ા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/beauty/painless-ways-to-get-rid-of-body-hair-40924.html", "date_download": "2018-12-12T17:54:17Z", "digest": "sha1:UAWNRLNAJRWEHMU3EB7BMTDQSRSI3AT2", "length": 7938, "nlines": 70, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "3 પીડાદાયક રીતો અનિચ્છનીય હેર છૂટકારો મેળવવા માટે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n3 પીડાદાયક રીતો અનિચ્છનીય હેર છૂટકારો મેળવવા માટે\n3 પીડાદાયક રીતો અનિચ્છનીય હેર છૂટકારો મેળવવા માટે\nસૌથી વધુ સૌંદર્ય દુખાવો પૈકી એક, અમે બધા પર સંમતિ આપી શકીએ છીએ વાળ દૂર છે. આજે આપણે તમને કેટલાક સૌંદર્ય સાધનો અને પ્રોડક્ટ્સ, તેમજ અનિચ્છિત વાળ દૂર કરવા માટે આધુનિક પુનઃ-વેમ્પ્સ વિશે જણાવશે. અનિચ્છનીય વાળ છુટકારો મેળવવા માટે આ અદ્ભુત રીતો તપાસો.\n* પ્રલંબિત સિસ્ટમ વાળ દૂર\nડિપરર સિસ્ટમમાંથી કાયમી વાળ દૂર કરવાના વચન. આ એક સમયે બજાર પર રહ્યું છે. તે સૉફ્ટ અથવા મને સરળ તરીકે શોધવા સરળ નથી, પરંતુ તે હકારાત્મક પરિણામ પેદા કરે છે. તે એન્ઝાઇમ સારવાર છે જે વાળ પછી મીણ લગાવેલા પછી લાગુ થાય છે. તેનો ઉપયોગ તમામ ચામડીના પ્રકારો અને વાળના રંગો પર થઈ શકે છે, પરંતુ તે સસ્તા નથી.\n# આ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\n# ગુલાબી અને મુલાયમ હોઠો માટે દૂધ અને કેસર ઉપયોગી છે, જાણો વધારે પદ્ધતિઓ\nસુગરીંગ સામાન્ય રીતે પરંપરાગત વધવાના કરતાં થોડી વધારે ખર્ચાળ છે, પરંતુ તે ઓછા દુઃખદાયક હોવાનું જણાય છે. વાળ દૂર કરવા માટે મલલિન સ્ટ્રીપ્સનો ઉપયોગ કરીને પ્રક્રિયા ઓછી પીડાદાયક બની શકે છે. વૅકિંગને ધ્યાનમાં લેવું એ વાળ દૂર કરવાની સૌથી જૂની પદ્ધતિઓ પૈકીની એક છે. અને સદીઓ પછી એસ્પિરિન પીડા માટે અમે શ્રેષ્ઠ કરી શકીએ છીએ. જે સૌંદર્ય અને પીડા પ્રત્યે અમારા વલણ વિશે કંઈક કહે છે.\n* શાવર હેર રીમુવરને\nવાળ દૂર કરવા માટે પીડારહિત પદ્ધતિ તે બધા પછી શેવિંગ કરતાં છેલ્લા થોડા દિવસો ચાલે છે. પરંતુ તે મજબૂત રસાયણોનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર હાનિકારક અસરો હોઇ શકે છે.\n# મુલ્તાનની માટીના આ 5 લાભો તમને આશ્ચર્ય કરી દેશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો...\n5 મેલ્ટ પ્રૂફ ફાઉન્ડેશનો તમને અજમાવવાની જરૂર છે જાણો અહીં...\nઘર પર તે પરફેક્ટ નખ મેળવવા માટે 5 રીતો વિશે...\nગ્લોઇંગ ત્વચા માટે જામફળનું 5 લાભ વિશે જાણો અહીં...\nબ્લેક કોણી અને ઘૂંટણથી હેરાન છો આ ઘર ઉપાય અજમાવો...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગ���ાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/30/2018/3910/", "date_download": "2018-12-12T17:22:22Z", "digest": "sha1:YIVUTGGWEA4FKO2FLVXGXCHPIVJEMJSY", "length": 15898, "nlines": 90, "source_domain": "gujarattimesusa.com", "title": "ગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને અનુભવી આકારણી કેવી રીતે અને શા માટે કરાય છે?ઃ ભાગ-2 | Gujarat Times", "raw_content": "\nHome IMMIGRATION ગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને અનુભવી...\nગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને અનુભવી આકારણી કેવી રીતે અને શા માટે કરાય છે\nયુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ) કોઈ પણ વ્યક્તિગત શૈક્ષણિક અથવા અનુભવી આકારણીકારની ભલામણ કરતી નથી કે તેને નોકરીમાં રાખતી નથી. એ નોંધવું મહત્ત્વનું છે કેટલાક આકારણીકારો ‘શૈક્ષણિક’ આકારણીમાં નિષ્ણાત હોય છે. કેટલીક આકારણી સેવાઓ ‘અનુભવી’ આકારણીઓમાં નિષ્ણાત હોય છે. આ ઉપરાંત, કેટલ��ક સંસ્થાઓ પરિસ્થિતિને અનુકૂળ થઈને ‘શૈક્ષણિક અને અનુભવી આકારણી’નો સમન્વય કરે છે. જો તમે તમારા સ્ટાફના સભ્ય છો અને યોગ્ય ક્રેડેન્સિયલ આકારણી સેવા પ્રોવાઇડર ઇચ્છતા હો, તો અમે તમને તેઓનો ટ્રેક રેકોર્ડ જોવાની ભલામણ કરીએ છીએ.\nશૈક્ષણિક અથવા અનુભવી આકારણીકાર અંતર્ગત તમે જો માર્ગદર્શન મેળવવા માગતા હો તો ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે જે રોજગારદાતા અથવા ભાવિ એચ-વનબી કામદારને સહાયરૂપ થઈ શકે છે. એચ-વનબી રોજગારદાતાઓ અથવા કામદારો માટે ખૂબ જ મહત્ત્વનું છે. સમાન આકારણી ભરોસાપાત્ર વિશ્વસનીય આકારણી સેવા તરફથી થવી જોઈએ જેઓ વિદેશી શિક્ષણ અને/અથવા અનુભવી ક્રેડેન્સિયલમાં નિષ્ણાત હોય છે. જો સમાન આકારણી ‘ભરોસાપાત્ર’ ક્રેડેન્સિયલ આકારણી સેવા દ્વારા બહાર પાડવામાં ન આવે, તો યુએસસીઆઇએસ, ભૂતકાળની જેમ, આરએફઇ દસ્તાવેજો બહાર પાડી શકે છે, જે ક્રેડેન્સિયલ ઇવેલ્યુએશનની વિશ્વસનીયતા સામે સવાલ કરી શકે છે.\nઆ પ્રકારના આરએફઇથી દૂર રહેવા માટે, એ મહત્ત્વનું છે કે ‘શૈક્ષણિક’ સમાન આકારણી કરતી સંસ્થા અથવા સેવાએ 1. ફક્ત સામાન્ય શિક્ષણ ધ્યાનમાં રાખવું જોઈએ, પ્રેક્ટિકલ અનુભવ નહિ. 2. જે તે વિદ્યાર્થીએ પોસ્ટ-સેકન્ડરી શિક્ષણની તાલીમ લીધી હોય તે નોંધવું જોઈએ (દાખલા તરીકે, અરજીકર્તાએ કોલેજમાં પ્રવેશતાં અગાઉ યુએસની હાઈ સ્કૂલ સમકક્ષ પરીક્ષા પાસ કરી છે કે કેમ) 3. સાદા સ્ટેટમેન્ટ કરતાં આકારણી થયેલી બાબતોની વિગતવાર માહિતી આપવી જોઇએ. 4. આકારણીકારની લાયકાતો અને અનુભવ દર્શાવવો.\nજો ભાવિ એચ-વનબી લાભાર્થી સ્નાતકની પદવી થવા તેને સમકક્ષ પદવી જે તે ચોક્કસ ક્ષેત્રમાં ન ધરાવતો હોય, તો પણ તે એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય થઈ શકે છે.\nભાવિ એચ-વનબી લાભાર્થીનું શિક્ષણ, ખાસ તાલીમ, અનુભવ વગેરે સ્નાતકની પદવીની સમકક્ષ ગણવામાં આવે છે. ખાસ વ્યવસાયમાં પદવી પણ ઉચ્ચ પદવીની સમકક્ષ ગણાય છે.\nશૈક્ષણિક અને અનુભવની આકારણી યુએસ સ્નાતકની પદવી અથવા તેનાથી ઉચ્ચ પદવીની સમકક્ષ ગણાય તેમાં નીચે મુજબનાં પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કેઃ 1. માન્યતાપ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં ખાસ તાલીમ-અનુભવ માટે કોલેજ-લેવલ ક્રેડિટ મંજૂર કરવાની સત્તા જે સત્તાવાળાની હોય છે તેના દ્વારા આકારણી. 2. માન્યતાપ્રાપ્ત કોલેજ સમકક્ષની પરીક્ષાઓ અથવા સ્પેશિયલ ક્રેડિટ પ્રોગ્રામ્સનાં પરિણામો, જેમ કે કોલેજ લેવલ એક્ઝામિનેશન પ્રોગ્રામ (���ીએલઇપી) અથવા પ્રોગ્રામ ઓન નોન-કોલેજિયેટ સ્પોન્સર્ડ ઇન્સ્ટ્રક્શન. 3. ભરોસાપાત્ર ક્રેડેન્સિયલ ઇવેલ્યુએશન સર્વિસ દ્વારા શિક્ષણની આકારણી. 4. રાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત વ્યવસાયી સંસ્થા અથવા સોસાયટીમાંથી પ્રમાણપત્ર અથવા નોંધણીનો પુરાવો. 5. યુએસીઆઇએસ દ્વારા કરાયેલો નિર્ણય કે પદવીની સમકક્ષ અન્ય પદવી માટે શિક્ષણ, ખાસ તાલીમ, કામગીરીના અનુભવની સંયુક્તપણે જરૂર પડશે.\nયુએસ સ્નાતક અથવા ઉચ્ચ પદવીની સમકક્ષ શૈક્ષણિક-અનુભવની આકારણી પૂરી પાડવા માટે પ્રથમ વિકલ્પ (ગ્રાન્ટ કોલેજ-લેવલ ક્રેડિટની સત્તા ધરાવતા સત્તાવાળા દ્વારા આકારણી) સંબંધિત, યુએસસીઆઇએસ એડજ્યુડિકેટર્સ ફિલ્ડ મેન્યુઅલ સ્પષ્ટતા કરે છે કે સત્તાવાળાઓ ચોક્કસપણે કોલેજ અથવા યુનિવર્સિટીના ગ્રાન્ટિંગ ક્રેડિટ આધારિત સત્તાવાર કાર્યક્રમમાં સંકળાયેલા હોવા જોઈએ.\nજ્યારે શિક્ષણ અને અનુભવ દ્વારા સમાનતા સાબિત કરવાની હોય છે ત્યારે સમાનતા આકારણીકારને એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કેઃ ‘થિયરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ’માં લાભાર્થીની તાલીમ અને કામગીરીના અનુભવનો સમાવેશ થયેલો હોવો જોઈએ.\nયુએસસીઆઇએસ નિયમ દ્વારા પ્રોટોકોલ અથવા મેથડોલોજી તૈયાર કરવામાં આવી છે, જેને થ્રી-ઇન-વન નિયમ કહેવામાં આવે છે. આ નિયમમાં દર્શાવ્યા મુજબ, સ્નાતકની પદવીની સમકક્ષ પદવીમાં શિક્ષણ, ખાસ તાલીમ, કામગીરીનો અનુભવનો સમન્વય દર્શાવવામાં આવેલો હોવો જોઈએ. ત્રણ વર્ષનો ખાસ તાલીમ અથવા તેને સંબંધિત કામગીરીનો અનુભવ દર્શાવવો જોઈએ જે કોલેજ કક્ષાની શૈક્ષણિક તાલીમનું વર્ષ કામગીરીના અનુભવ તરીકે દર્શાવવામાં આવે છે.\nલાભાર્થીએ વિવિધ દસ્તાવેજોમાંથી એક દસ્તાવેજ દર્શાવવો પડે છે, જેમ કેઃ 1. સ્પેશિયલિટી ઓક્યુપેશનમાં કુશળતાની માન્યતા. 2. માન્યતાપ્રાપ્ત વિદેશી અથવા યુએસ એસોસિયેશન અથવા સોસાયટીમાં સ્પેશિયલિટી ઓક્યુપેશનમાં સભ્યપદ. 3. જે તે વ્યક્તિ વિશે પ્રોફેશનલ પબ્લિકેશન-ટ્રેડ જર્નલ-મુખ્ય અખબારોમાં પ્રકાશિત થયેલું મટીરિયલ. 4. વિદેશમાં ખાસ વ્યવસાયમાં તાલીમ માટેનું લાઇસન્સ અથવા નોંધણી. 5. ખાસ વ્યવસાયમાં માન્યતાપ્રાપ્ત સત્તાવાળા પાસેથી મળેલી સિદ્ધિ.\nઅંતે, જો ખાસ વ્યવસાયમાં નોકરી મેળવવી હોય તો યુએસ ઉચ્ચ ડિગ્રી અથવા તેને સમકક્ષ ક્ષેત્રમાં ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.\nએચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્ર��સેસ અથવા એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓપ્શન વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો,\nPrevious article2017 કાન્સાસ ગોળીબારની દુર્ઘટના પર નિર્મિત ફિલ્મનો કેન્સમાં પ્રીમિયર\nNext articleગુજરાત વિધાનસભામાં સંસદીય ગરિમા કાજે પીછેહઠ\nઇમિગ્રેશન યુએસસીઆઇએસ એનટીએ પોલિસી\nઓક્ટોબર 2018નું વિઝા બુલેટિન\nકોર્પોરેટ ઇમિગ્રેશન પોલિસી કેવી રીતે કામ કરે છે કંપની પોતાના કર્મચારી માટે શું ચૂકવી શકશે\nમેં ભોળીએ એમ જાણ્યું કે…\nજામનગર આણદાબાવા સેવા સંસ્થામાં ઇન્દુકાકા ઇપ્કોવાળા સ્કૂલનું લોકાર્પણ\nપરફેક્શનિસ્ટ ગણાતા સુપર સ્ટાર આમિર ખાને એકરાર કર્યો – અમિતાભ બચ્ચન...\nપ્રિયંકા ચોપરાનો શો ‘ક્વાન્ટિકો’ બંધ થશે\nગોટલીઃ એક ઉત્તમ પોષક આહાર, કેરી કરતાં ગોટલી વધારે આરોગ્યપ્રદ\nસાઉથના પ્રખ્યાત અભિનેતા કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપના કરી –...\nકાજોલને હોલીવુડની ફિલ્મમાં અભિનય કરવાની ઇચ્છા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/07/12/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4/", "date_download": "2018-12-12T16:51:38Z", "digest": "sha1:UGG7GHUGMLURYQ3UZXKINTJD7GRXMFGP", "length": 8947, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > વિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત\nવિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત\nવિસનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળનાર પી.આઈ.પી.કે.રાણાની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં હાજર શહેરના અગ્રણીઓએ શહેરમાં વધી રહેલા ચેઈન સ્નેચીંગ અને ચોરીના બનાવો તેમજ ટ્રાફીક મુદ્દે રજુઆત કરી હતી. મીટીંગમાં હાજર પાલિકા પ્રમુખે આડેધડ પાર્ક કરાતા વાહનો હટાવવામાં અને રખડતી ગાયો પકડવામાં પોલીસની મદદ મળે તે બાબતે પી.આઈ.ને સુચન કર્યુ હતુ. આ મીટીંગમાં પાલિકા કોર્પોરેટરો તથા વેપારી મહામંડળે પી.આઈ.ને બુકે આપી આવકારી શુભેચ્છા પાઠવી હતી.\nવિસનગર સીટી પોલીસ સ્ટેશનનો પી.આઈ.પી.કે.રાણાએ ચાર્જ સંભાળતા તેમની અધ્યક્ષતામાં વિસનગર પોલીસ સ્ટેશનમાં તા.૩-૭-૨૦૧૬ ને રવિવારે રથયાત્રા નિમિત્તે શાંતી સમિતિની અને શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા માટેની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મીટીંગમાં પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તથા પાલિકાના કોર્પોરેટરો, વેપારી મહામંડળના હોદ્દેદારો તેમજ શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં લગભગ ૪૦ લોકોએ હાજરી આપતા બેઠક વ્યવસ્થા ખોટવાઈ હતી. કેટલાક કોર્પોરેટરો તથા અગ્રણીઓને ઓફીસ બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. આ મીટીંગમાં રથયાત્રા શાંતીથી પુર્ણ થાય તેની ચર્ચા બાદ શહેરના વિવિધ પ્રશ્નો બાબતે રજુઆત થઈ હતી.\nજેમાં એસ.ટી.સ્ટેન્ડના દરવાજાથી એમ.એન.કોલેજના ગેટ સુધી રોડની સાઈડમાં જે વાહનો ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવે છે. અને જેના કારણે ટ્રાફીક જામના વારંવાર જે પ્રશ્નો બને છે તે બાબતે તેમજ રાત્રીના સમયે ટ્રાવેલર્સવાળા આડેધડ લક્ઝરીઓ પાર્ક કરતા સર્જાતી ટ્રાફીક સમસ્યા દુર થાય તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. મીટીંગમાં ગંજબજાર ફાટક પાસે ફરજ ઉપરના કર્મચારીઓ ટ્રાફીક કામગીરી નહી કરી આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી ટ્રાફીક પોઈંટનો કોઈ હેતુ જળવાતો નહી હોવાની રજુઆત કરવામાં આવી હતી. શહેરમાં વારંવાર ચોરીના બનાવો બને છે તેમજ ચેઈન સ્નેચીંગના બનાવો આતરે દિવસે બને છે તેને રોકવા પેટ્રોલીંગ સઘન બનાવાય તે મુદ્દે પી.આઈ.રાણાનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. રાત્રીના સમયે હાઈવે ઉપરથી પસાર થતા વાહનોના આર.ટી.ઓ.નંબરની નોંધણીનુ રજીસ્ટર નિભાવવુ તે મુદ્દે સુચન કરાયુ હતુ. ગૌરવપથ રોડ ઉપરના તેમજ રેલ્વે સર્કલથી એમ.એન.કોલેજ સુધીની ટ્રાફીક વ્યવસ્થા જળવાય તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.\nહાઈવે ઉપર ઓટો કન્સલ્ટના વેપારીઓ દ્વારા આડેધડ વાહનોનો ખડકલો કરવામાં આવે છે. જે વાહનોને ડીટેન કરવા પોલીસ ક્રેનની સેવા આપે તેમજ શહેરમાં રખડતી ગાયો પકડવામાં પોલીસ મદદરૂપ બને તે માટે પાલિકા પ્રમુખે પી.આઈ.રાણાને પાલિકા સ્ટાફને પોલીસની મદદ મળે તે બાબતે રજુઆત કરી હતી.\nચેરમેને વેપારીઓ સાથે મીટીંગ કરી સંમતી મેળવી – માર્કે��યાર્ડના યુજર્સ ચાર્જથી રૂા.૧૮ લાખની આવક થશે\nવડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત વિસનગર તાલુકાને ODF કરવા TDOની ઝુંબેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/england-icc-releases-promotional-video-song-for-world-cup-featuring-andrew-flintoff/", "date_download": "2018-12-12T16:28:35Z", "digest": "sha1:VIT3F4MMBT6YE2ONPE4NL7R42EGDYHKV", "length": 6853, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "England icc-releases-promotional-video-song-for-world-cup-featuring-andrew-flintoff", "raw_content": "\nઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપનું સોન્ગ થયું રિલીઝ, મિનિટોમાં લાખો વખત થયું શેર, જુઓ વીડિયો\nઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપનું સોન્ગ થયું રિલીઝ, મિનિટોમાં લાખો વખત થયું શેર, જુઓ વીડિયો\nઈંગ્લેન્ડ આગામી વર્ષ-2019માં ICC ક્રિકેટ વર્લ્ડકપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક પ્રમોશનલ વીડિયો રજૂ કર્યો છે જેમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટૉફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી ‘ઑન ધ ટોપ ઑફ ધ વર્લ્ડ’ ગાતા જોવા મળી રહ્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડકપના આ વીડિયોને બુધવારે શેર કરવામાં આવ્યો અને ગતણરીના કલાકોમાં જ તે આશરે 4 લાખ વખત જોવાઈ ચૂક્યો છે.\nઆ વીડિયોમાં ફ્લિન્ટોફ ઉપરાંત રેડિયો1, ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્ઝ, ફિલ તુફનેલ, શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સંગાકારા પણ દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં 30 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે જેમાં 10 ટીમો ભાગ લેશે.\nવીડિયોની શરૂઆતમાં ફ્લિન્ટોફ ન્યૂઝપેપર વાંચતો દેખાય છે, જેમાં લખેલું છે કે, ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારબાદ ફ્લિન્ટૉફ ઊભો થાય છે અને મસ્તીમાં ગાતો-ગાતો આગળ વધે છે. ધીમે-ધીમે તેની સાથે લોકોનો કાફલો જોડાઈ જાય છે. ફેન્સના હાથમાં વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોના ઝંડા છે. આ કાફલો ઈંગ્લેન્ડની ગલીઓમાંથી પસા થાય છે અને તેમાં ઘણી હસ્તીઓ શામેલ થાય છે.\nIND Vs AUS: આ વર્ષે ચોથી વખત બે આંકડા સુધી પહોંચી ન શક્યો ‘વિરાટ’ કોહલી\nઆ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ\nIndia vs Australia, 1st Test: આ કેચ જોઈને કરોડો ભારતીયોના દિલ તૂટ્યા, વીડિયો\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થ���ો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.roselleparknews.org/gu/little-shop-of-horrors-a-top-notch-production/", "date_download": "2018-12-12T16:27:39Z", "digest": "sha1:HMNRQRIOAWCVX5FL53VFOHGHDLF74S4R", "length": 9209, "nlines": 70, "source_domain": "www.roselleparknews.org", "title": "ભયાનકતા લિટલ શોપ: એક ઉત્તમ ઉત્પાદન| Roselle પાર્ક સમાચાર", "raw_content": "\nભયાનકતા લિટલ શોપ: એક ઉત્તમ ઉત્પાદન\nBy એન શેરોન કુરિયા\nહું Roselle પાર્ક હાઇ સ્કુલમાં હાજરી આપી (RPHS) લિટલ ભયાનકતા દુકાન આ ભૂતકાળમાં સપ્તાહમાં અને ઉત્પાદન સંપૂર્ણપણે બધા આસપાસ ટેલેન્ટથી માળના હતી હું દૂર વિકસિત કરવામાં આવશે અથવા ન હતો. તે એક સંગીતમય ઉત્પાદન કરવામાં આવ્યું હતું જેથી, અભિનય ઉપરાંત, કલ્પિત Live ઓર્કેસ્ટ્રા અને સારી રીતે કરવામાં નૃત્ય નિર્દેશન હતી.\nRoselle પાર્ક એક ઉત્તમ સંગીત કાર્યક્રમ ધરાવે છે. ઉચ્ચ શાળા અન્ય શાળાઓમાં સરખામણીમાં ઓછી છે છતાં પણ, મેગ્નેટ સ્કૂલ બાળકો સંગીત શિક્ષણ માટે Roselle પાર્ક આવે છે અને મેગ્નેટ એક સંગીત કાર્યક્રમ નથી, કારણ કે મ્યુઝિકલ માં ભાગ લે છે. આ શિક્ષકો ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેઓ શીખવે વિદ્યાર્થીઓ માટે તેમના સમર્પણ અને વ્યાવસાયીકરણ પર પસાર બહુ કાળજી.\nઆ કારણે, ઓર્કેસ્ટ્રા સંગીત અત્યંત મહાન હતી અને હું આગળ કરવા વિચારણા કરશે શું.\nહું અન્ય શાળાઓ દ્વારા કરવામાં ભયાનકતા લિટલ શોપ જોઇ છે સારી છે, Roselle પાર્કના આવૃત્તિ બાકી હતી. બધા પર આ નાટક કલાપ્રેમી કંઈ પણ કોઈ સંકેત આવી હતી. હું જોઈ હોય અન્ય ª નાટકો કલાપ્રેમી એક ઓછી સંકેત હશે પરંતુ તે એક ઉચ્ચ શાળા નાટક છે કારણ કે તમે વાંધો નથી.\nઆ વ્યાવસાયિક કર્યું અને ભીડ છક હતો.\nઅભિનેતા ઓવર ધ ટોપ છે અને જ્યારે તેઓ ચિત્રિત અક્ષરો માં સંપૂર્ણપણે પોતાને ડુબતા વિશે શરમાળ ન હતા. મારા પતિ લાફિંગ બંધ ન કરી શકે અને હું તમામ ભીડ ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ઇન્ટરનેટ આ નાટક દરેક રાત બાદ પુરવણી સાથે છલકાઇ હતી. તે એક ગીત માટે સમય હતો જ્યારે, ઓર્કેસ્ટ્રા અને ગાયક કાસ્ટ સમય અધિકાર હતો, એક બીટ ગુમ ક્યારેય. આ ગીતો વ્યાવસાયિક સૂર ગાયું અને હતા.\nઆ શો હાજરી આપી જે લોકો માટે, તે અમને ફરીથી pleasantly આશ્ચર્ય સમય અને છોડી કે એક વાસ્તવિક સારવાર હતી અને અમે પહેલાં Roselle પાર્કના અભિનય કલાના શિક્ષણ અજાણ તો, આ બાળકો શ્રેષ્ઠ ઉપલબ્ધ આપવામાં આવી રહી છે કે આ બોલ પર કોઈ શંકા સાથે છોડી દેવામાં આવ્યા છે.\nનોકરીની શ્રેષ્ઠ, Roselle પાર્ક\nઉત્પાદન વધુ ફોટોગ્રાફ તેના પોર્ટફોલિયો પાનું પર શોધી શકાય છે (કડી).\nશેરોન એન કુરિયા ફોટોગ્રાફ સૌજન્ય. કોપીરાઇટ અકબંધ અને સુરક્ષિત.\nશેરોન એન કુરિયા Roselle પાર્ક એક નિવાસી તેમજ એક વ્યાવસાયિક ફોટોગ્રાફર છે. તેના એવોર્ડ વિજેતા છબીઓ સ્થાનિક ગેલેરી અને તેમના સ્ટુડિયોમાં ડિસ્પ્લે પર કરવામાં આવી છે તાજેતરમાં આપવામાં આવી હતી 2014 WeddingWire યુગલો’ ચોઇસ એવોર્ડ. વધુ માહિતી તેમની વેબસાઈટ પર મળી શકે છે (કડી) અથવા Facebook પૃષ્ઠ (કડી).\nઅમને ફેસબુક પર જેમ\nઈ - મેઈલ સરનામું\nઅમને ફેસબુક પર જેમ\nઅમને ફેસબુક પર જેમ\nડિસેમ્બર 10 સભા સેવા પ્રોફેશનલ્સ ઇન્ટરવ્યૂ કરો\n2 Resignations & 1 પ્રમોશન ક્રોસિંગ ગાર્ડસ માટે\nપાંચ કાર burglaries ટાઉન પૂર્વ બાજુએ ધીસ મોર્નિંગ જાણ કરી\nકાઉન્સિલ ઓફ ધ યર નાઈટ્સ ઓળખે\nઆરપી 12-યુ Fallball ઓલસ્ટાર્સ ચેમ્પિયનશિપ માટે માન્ય\nનિવાસી માટે દરખાસ્ત બનાવે 2019 RP Jazz Festival\n{સંપાદકીય} નિકોલ જીઓવાન્ની: રિયાલિટી હત્યા પાછળ એક નાના શહેર માં\nરેસલિંગ કોચ જિલ્લા નીતિ ઉલ્લંઘન બદલ નિલંબિત\n\"વેસ્ટ ક્લે\", એક 14-સહમાલિકી વિકાસ Mimi ના સ્થાન પર મંજૂર\nડિસેમ્બર 10 સભા સેવા પ્રોફેશનલ્સ ઇન્ટરવ્યૂ કરો\nઆરપી 12-યુ Fallball ઓલસ્ટાર્સ ચેમ્પિયનશિપ માટે માન્ય\n2 રાજીનામા & 1 પ્રમોશન ક્રોસિંગ ગાર્ડસ માટે\nકાઉન્સિલ ઓફ ધ યર નાઈટ્સ ઓળખે\nકાઉન્સિલ Romerovski સુધારા Redeveloper માતાનો કરાર મંજૂર મત\nકાઉન્સિલ સમીક્ષા કરવા & હન્ટર પુનઃવિકાસ યોજના પર મત\nપાંચ કાર burglaries ટાઉન પૂર્વ બાજુએ ધીસ મોર્નિંગ જાણ કરી\nસુ Geurcio, RPPD ચીફ મોરિસન, અને સાર્જન્ટ. Breuninger સેટ નિવૃત્ત\nRomerovski એમેન્ડેડ Redeveloper માતાનો કરાર ફરીથી મુલતવી\nROSELLE પાર્ક દારૂ મહિનો બિઝનેસ નવેમ્બર છે\nબેજ પાછળ દાઢી: RPPD 'મા�� કોઈ હજામત કરવી નવેમ્બર ભાગ લે’\nતેની વે પર ROSELLE પાર્કના વસ્તી 14,000+\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80", "date_download": "2018-12-12T18:02:35Z", "digest": "sha1:UK7DSNL46FCBXMF5XGBFKOREWP2B2TE6", "length": 3409, "nlines": 83, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ડાટી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nડાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%9A%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B", "date_download": "2018-12-12T17:56:54Z", "digest": "sha1:NODAZCEFVWIMKHGYSBNXAKGKFA2U6KMI", "length": 3314, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હચાકો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહચાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nહિચાકો; ભીડ; ભીડનો ધક્કો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.scoop.it/t/latest-news-in-gujrati", "date_download": "2018-12-12T17:29:44Z", "digest": "sha1:NM4BIH6QLTW44HF4FZL7KXSUNMOKHDYQ", "length": 29135, "nlines": 413, "source_domain": "www.scoop.it", "title": "Latest news in Gujrati | Scoop.it", "raw_content": "\nઆ હસીનાઓ શર્લિન, પૂનમ અને વીણા પર પડશે ભારે\nઆ સુંદરીમાંથી ઘણી પ્રાદેશિક ફિલ્મ્સમાં અથવા તો મેગેઝીનનાં કવરપેજ પર પણ ���મકી\nadd your insight...હવે શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને વીણા મલિકનાં પણ વળતાં પાણી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તેજક ફોટોશૂટ દ્વારા સતત ખબરોમાં ચમકતી રહેતી આ હસીનાઓને ભારે પડે એવી સુંદરીઓ પણ મેદાનમાં આવી રહી છે.Read more at visit@http://www.bhaskar.com\nSHUT DOWNમાં SHOOTOUT: અમેરિકામાં દુકાળમાં અધિકમાસ\nઅમેરિકનોની પીડાય છે માનસિક બિમારીથી છાશવારે ઉપડે છે પાગલપણાનો સનેપાત\nઅમેરિકા : ધોળે દહાડે ફાયરિંગ, પોલીસે એક સંદિગ્ધ મહિલાને ઢાળી દીધી, એક વરસના બાળકનો બચાવ.Read more at visit@http://www.bhaskar.com\nBJPના વિપુલ ચૌધરી-રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત, ગુજરાતમાં દોડધામ\nરાહુલ અને ભાજપી નેતા તેમજ મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ વચ્ચે મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો\nગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સાથે ગુરૂવારે સાંજે ભાજપી નેતા અને મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ મુલાકાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. Read more at visit@http://www.bhaskar.com\nઆ છે નવા 'મહાભારત'ના દ્રૌપદી, કરણ, અર્જુન અને કૃષ્ણ\n30 વર્ષ પહેલાં બી આર ચોપરાએ 'મહાભારત' બનાવ્યું હતું, એકતા કપૂર પણ હાથ અજમાવી ચૂકી છે\n16 સપ્ટેમ્બરથી રાત્રે સાડા આઠ વાગે સ્ટાર પ્લસ પર સ્વસ્તિક ફિલ્મ કંપનીના સિદ્ધાર્થ તિવારીનું 'મહાભારત' શરૂ થશે. 30 વર્ષ પહેલાં બી આર ચોપરાએ 'મહાભારત' બનાવ્યું હતું. For more visit@- http://www.divyabhaskar.co.in/article/ENT-TEL-new-mahabharat-start-from-16th-september-4372734-PHO.html\nગુજરાતમાં થાય છે 'મહાભારત'નું શૂટિંગ, 120 કરોડનો ભવ્ય સેટ\nસિદ્ધાર્થ તિવારીની સીરિયલ 'મહાભારત'નું પ્રસારણ ખાનગી ચેનલ પર થઈ રહ્યું છે\nસિદ્ધાર્થ તિવારીની સીરિયલ 'મહાભારત'નું પ્રસારણ ખાનગી ચેનલ પર થઈ રહ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ સીરિયલ સ્વસ્તિક ફિલ્મ કંપનીએ બનાવી છે. For more visit@- http://www.divyabhaskar.co.in/article/ENT-TEL-tv-serial-maha-bharat-shooting-in-gujarat-4384147-PHO.html\nવારંવાર જૂઠ્ઠું બોલતા ઓબામાના અમેરિકાની પોલ ખોલતી સચ્ચાઇ\nપૈસાની જરૂરિયાત પૂરી કરવા અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની સામે પોતાને તાકતવાર બતાવા માટે બોલી રહ્યું છે જુઠ્ઠું\nછેલ્લાં કેટલાંય દિવસથી અમેરિકન એજન્સીઓને લઇને ત્યાંના સરકારી વિભાગ અને બાકીના લોકો આ દેશને ગરીબ સાબિત કરવામાં લાગ્યું છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/BZSPE-truth-obamas-america-terms-of-hidden-facts-4387079-PHO.html\nઅભિનેત્રીએ બ્રાડ પિટને આપ્યો'તો દગો, ગાયક સાથે કર્યાં'તા લગ્ન\nપેલ્ટ્રો અમેરિકાની ઘણી સામાજિક સંસ્થાઓ માટે કામ કરી રહી છે\nઅમેરિકન અભિનેત્રી અને પોપ ગાયિકા ગ્વાનિથ પ��લ્ટ્રોનો આજે જન્મ દિવસ છે. પેલ્ટ્રોનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો. પેલ્ટ્રોએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં કરી હતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-gwyneth-paltrow-birthd-day-she-dated-with-brad-pitt-4387251-PHO.html\nકર્ટની સ્ટૉડેનને બ્રેસ્ટ એનલાર્જમેંટની સાઈડ ઈફેક્ટ્સ સર્જને તો કહી પરંતુ એ નહીં કહ્યું હોય કે તેને લોન્જરીની શોપિંગ કરવામાં કેટલી મુશ્કેલીઓ નડી શકે છે. For more visit@- http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-17381-courtney-stodden-tries-out-underwear-as-she-shops-in-the-kardashians-dash-store.html\nએક ક્લિકે માણો 30 Pix: ગુજરાત ચાર દિવસમાં જ પાણી પાણી\nરાજ્યમાં ચોમાસાએ પાછોતરી અને શક્યત: અંતિમ ઇનિંગ શરૂ કરીને ગુજરાતને શ્રીકાર વરસાદથી જળમગ્ન કરી નાખ્યું છે\nરાજ્યમાં ચોમાસાએ પાછોતરી અને શક્યત: અંતિમ ઇનિંગ શરૂ કરીને ગુજરાતને શ્રીકાર વરસાદથી જળમગ્ન કરી નાખ્યું છે. સમગ્ર ગુજરાતને ધમરોળતી હવામાનની અલગ પેટર્ન ગુરુવારે દરિયા અને રણકાંઠાના કચ્છ અને ઉત્તર. For more visit@- http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-rain-gujarat-ahemedabad-rajkot-surat-vadodara-bharuch-4386230-PHO.html\nટીનાનું દિલ તૂટતા ગઇ અમેરિકા, આવીને બની મિસિસ અંબાણી\nટીનાએ હેલો મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનિલ અંબાણી સાથે થયેલી મુલાકાતથી લઇને લગ્ન સુધીની સફરનું રાજ ખોલ્યું હતું.\n2G કેસને લઇને અનિલ અંબાણી ગઇકાલે સીબીઆઇ કોર્ટમાં હાજર રહ્યા હતા અને સીબીઆઇ કોર્ટે અનિલને જુઠ્ઠાં અને જુબાની આપી ફરી ગયેલા જાહેર કર્યા છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/BIZ-tina-anil-ambani-love-story-4354580-PHO.html\nભારતીય બની મિસ અમેરિકા\nઅમેરિકાના હ્યુસ્ટનમાં 24 વર્ષીય નીના દાવુલુરી મિસ અમેરિકા સૌંદર્ય સ્પર્ધા જીતનારી ભારતીય મૂળની પ્રથમ પ્રતિસ્પર્ધી બની ગઈ છે. For more visit@- http://gallery.divyabhaskar.co.in/album/GAL-album-17257-missamericawinnerbrushesoffracistcriticism.html\nજ્યારે સલમાન, સંગીતા અને ઐશ્વર્યા આવ્યા આમને-સામને\nShocking: માઈલીનું ટોપલેસ પર્ફોમન્સ, ચાહકો બન્યા દિવાના\nહોલિવૂડ પોપ સ્ટાર માઈલી સાયરસ વિવાદો ઉભા કરવા માટે જાણીતી છે.\nહોલિવૂડ પોપ સ્ટાર માઈલી સાયરસ વિવાદો ઉભા કરવા માટે જાણીતી છે. થોડાં સમય પહેલાં જ માઈલીએ પોતાના મંગેતર લિયામ હેમ્સવર્થ સાથે થયેલી સગાઈ તોડી નાખી હતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-shocker-miley-cyrus-performs-at-iheartradio-concert-post-split-4383134-PHO.html\nઅફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, હવે કાંગારૂઓ-કિવિને આપશે ટક્કર\nઅફઘાનિસ્તાને ક્રિકેટમાં નવો ઈતિહાસ રચતા ક્રિકેટના મહાકુંભમાં જગ્યા પાક્કી કરી લીધી છે\nશાનદાર પ્રદર્શન અને મક્કમ મનોબળની મદદથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ક્રિકેટના ઈતિહા���માં વધુ એક અધ્યાય પોતાના નામે લખ્યો છે. Read more at visit@http://www.bhaskar.com\nશક્તિ પર્વ: કેટલું શક્તિદાયી, કેટલું વ્યાજબી અને કેટલું યથાર્થ\nજે નગરીનો રાજા શ્રદ્ધાનું વ્યાપારીકરણ કરતો હોય ત્યાં વળી શેની શક્તિ પૂજા ને શેની ભક્તિ આવો, ઉત્સવને ઉત્સવ તરીકે લઈએ અને નહિ કે ઉન્માદ\nયા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા - આ હાર્દ છે શક્તિ પર્વ ઉર્ફે ગુજરાતના ઉભા કરાયેલા ટ્રેડ માર્કનું - એટલે કે કાલથી શરુ થતી તમારી પ્રિય નવરાત્રિનું. Read more at visit@http://www.bhaskar.com\nજાણો, ઓક્ટો. મહિનાના પ્રથમ દિવસે શું નવું થશે તમારી સાથે\nઓક્ટોબર મહિનામાં હનુમાનજી બધાના દુખ દૂર કરશે\nમંગળવારનો દિવસ કઈ રીતે થશે પસાર અને શું થવાનું છે તમારી સાથે, તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે લવ લાઈફ આગળ વધશે લવ લાઈફ આગળ વધશે\nBB 7: અનિલે સલમાન સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ તસવીરો\nઅનિલ કપૂરે 'બિગ બોસ'ના હોસ્ટ સલમાન ખાન સાથે મજાક-મસ્તી કરી હતી\nરાની મુખર્જીના ગાલ-પેટ આવ્યા છે બહાર, કરિયર પર પૂર્ણવિરામ\nફિલ્મમેકર યશ ચોપરાનો 27મી સપ્ટેમ્બરના રોજ 81મો જન્મદિવસ હતો\nબોલિવૂડના જાણીતા ફિલ્મમેકર યશ ચોપરાનો 27મી સપ્ટેમ્બરના રોજ 81મો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે એક રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-bollywood-actress-rani-mukherjee-looking-fat-during-fashion-show-4387990-PHO.html\nનિકીનાં અડધા ખુલ્લા જેકેટમાંથી ના દેખાવાનું દેખાયું\nનિકી મિનાજ મંગળવારના રોજ એક શોમાં હાજરી આપવા માટે ગઈ હતી\nહોલિવૂડ ગાયિકા નિકી મિનાજ મંગળવારના રોજ એક શોમાં હાજરી આપવા માટે ગઈ હતી. આ સમયે તેણે ઓપન જેકેટ પહેર્યું હતું. જોકે, જેકેટની અંદર તેણે બ્રા પહેરી નહોતી. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-nicki-minaj-suffers-a-wardrobe-malfunction-4385278-NOR.html\nઅંજીરના આવા બેશુમાર ફાયદા તો નહીં જ જાણતા હોવ, જાણી લો\nઅંજીર અનેક રોગો સામે રક્ષણ પ્રદાન કરી શરીરને ચુસ્ત રાખે છે\nPICS: આ પક્ષીને માનવ વસવાટમાં વીહરવું બહુ ગમે\nઆ પક્ષીને માનવ વસવાટમાં વહિરવું બહુ ગમે\nહોલો એ સર્વસામાન્ય રીતે અહીં તહીં નજરે પડતું પક્ષી છે. એ પારેવા જેવું ભોળું ભગતડું ગણાય છે. લોક સાહિત્યમાં હોલા ઉપર કાવ્યો રચાયાં છે. For more visit@- http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-282838-NOR.html\nત્રણ અભિનેત્રીઓ સાથે હતું ચક્કર, અંતે કર્યા પામેલા સાથે લગ્ન\nયશ ચોપરાનું અંગત જીવન પ્રેમ અને રોમાન્સના સ્તરે કેટલું સમૃદ્ધ હતું\nમાણસ પોતે પ્રેમની અનુભૂતિથી તર-બ-તર થયો હોય તો જ એ સંભવત: પડદા પર સ્વપ્નિલ રોમાન્સ કંડારી શકે. ‘કિંગ ઓફ રોમાન્સ’ કહેવાયેલા સ્વર્ગસ્થ યશ ચોપરાએ અંગત જીવનમાં પ્રેમ અને રોમાન્સના એકાધિક રંગો જોયા છે. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-yash-chopra-birthday-married-at-37-years-4386363-NOR.html\nગુજરાતના 'વિકાસ મોડલ'ની વાતો કરતાં મોદીની કેન્દ્રએ કાઢી 'હવા'\nદેશનું સૌથી વધુ વિકસિત રાજ્ય ગુજરાત નથી: રાજન સમિતિએ આજે એક રિપોર્ટ રજૂ કર્યો\nરઘુરામ રાજન પેનલે દેશના વિકસિત, અલ્પવિકસિત અને સૌથી વધુ વિકસિત રાજ્યો અંગેનો રિપોર્ટ આજે રજૂ કર્યો હતો. ઓરિસ્સા અને બિહાર દેશના સૌથી અલ્પ વિકસિત રાજ્ય ગણાવ્યા છે. For more visit@- http://business.divyabhaskar.co.in/article/KARO-goa-kerala-relatively-developed-gujarat-less-developed-rajan-panel-4386303-PHO.html\nવડોદરાના લોકોમાં ફફડાટ: એક જ દિવસમાં પાંચ મગર નિકળ્યાં\nકૂતરાઓ-મગર વચ્ચે જામ્યો જંગ: એક સોસાયટીમાં એકસાથે ત્રણ મગર આવ્યાં\nઆજે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી ઉપરાંત મગરો પણ વડોદરાવાસીઓને ડરાવવાના મૂડમાં હોય તે રીતે શહેરમાં વિચરી રહ્યાં છે. જોકે હજી સુધી મગરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તેવા સમાચાર નથી. For more visit@- http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-c-100-371694-NOR.html\n શાહિદને કરવાં છે ‘મેરેજ’, થઈ જાવ તૈયાર\nમુખ્ય સ્ટારકાસ્ટ શાહિદ કપૂર અને ઈલેના ડી’ક્રૂઝ અમદાવાદની મહેમાન બની\nવર્ષ 2009માં ફિલ્મ ‘અજબ પ્રેમકી ગજબ કહાની’થકી લોકોને હસીને ‘બેવળા’ કરી દીધા બાદ રાજકુમાર સંતોષી ફરી એક વખત તૈયાર થઈ ગયા છે ‘પોસ્ટર ફાડીને’ કોમેડી કરવા માટે. For more visit@- http://bollywood.divyabhaskar.co.in/article/ENT-BOL-shahid-kapoor-and-ileana-are-in-ahmedabad-4373194-PHO.html\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.tinystep.in/blog/ola-cab-drivere-ganagrape-ni-dhamki-aapnie", "date_download": "2018-12-12T17:37:33Z", "digest": "sha1:VOVK5N2VT4ERDRXLSDX46UYL56G665F6", "length": 11128, "nlines": 231, "source_domain": "www.tinystep.in", "title": "ઓલા કેબ ડ્રાઇવરે ગેંગરેપની ધમકી આપીને મહિલાના કપડાં કઢાવ્યા😯 - Tinystep", "raw_content": "\nઓલા કેબ ડ્રાઇવરે ગેંગરેપની ધમકી આપીને મહિલાના કપડાં કઢાવ્યા😯\nદરરોજે મહિલાઓ જોડે છેડછાડની ઘટનાઓ વધી રહી છે. દિલ્હી, નોઈડા પછી હવે બેંગલુરુની હૃદય દેહલાઇ દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં ઓલા કેબના ડ્રાઇવરે એક ૨૬ વર્ષની યુવતીના કપડાં ઉતરાવ્યા અને એના ફોટા ખીચ્યાં.\nહકીકતમાં યુવતીએ ૧ જૂનના પોતાના ઘરે થી એરપોર્ટ જવા માટે કેબ બુક કરી હતી. અચાનક કેબ ડ્રાઇવરે એરપોર્ટ જલ્દી પોહચવા માટે મેન રોડથી પોતાની દિશા બદલીને સુમસામ જગ્યા પર ગાડી ઉભી કરી દીધી અને કાર લૉક કરી દીધી. ડ્રાઇવરે છોકરીનો ફોન છીનવી લીધો અને ���ની સાથે મારપીટ શરૂ કરી દીધી. આટલું જ નહીં, ડ્રાઇવરે છોકરીના કપડાં પણ કઢાવ્યા. છોકરીએ જ્યારે વિરોધ કર્યો તો એને ધમકી આપી કે તે એના મિત્રોને બોલાવીને તેનો ગેંગરેપ કરાવશે. તેને છોકરીના જ ફોનથી કેટલાક ફોટા લીધા અને પોતાના ફોન પર વાહટ્સએપ કરી લીધા.\nછોકરીની કેટલી રીકવેસ્ટ કર્યા પછી અને આ વાતની ખાતરી આપ્યા બાદ કે તે આ ઘટના વિશે કોઈને વાત નહીં કરે, ડ્રાઇવરે તેનો ફોન પાછો આપી દીધો અને એની એરપોર્ટ છોડી દીધી.\nમુંબઇ પોહચતાં જ તેને બેંગલુરુ ના પોલિસ કમિશનરને મેલ લખીને એફઆઈઆર દાખલ કરી. પોલિસે મંગળવારે આ જાણકારી આપી હતી. બેંગલોર પોલિસ એડીશનલ કમિશનર (પૂર્વ) સીમાંત કુમાર સિંહ એ મીડિયાને જણાવ્યું કે, ભોગ બનનારની ફરિયાદ પર કેબ ડ્રાઈવર વી.અરુણ ની ધરપકડ કરવામાં આવી છે અને તેની કાર (કેએ૫૩ સી ૬૬૦૭) જપ્ત કરવામાં આવી છે. પૂછપરછ માટે તેને અટકાયતમાં રાખવામાં આવ્યો છે.\nઓલા ને પણ નોટિસ આપવામાં આવી:\nભોગ બનનારની આરોપી સામેની ફરિયાદ પર આઈપીસી અને આઇટી એક્ટના વિવિધ વિભાગોમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસે ઓલા કેબને પણ નોટિસ આપીને પૂછ્યું છે કે આ ડ્રાઇવરનું પોલિસ ચેકીંગ કેમ નથી કરવામાં આવ્યું.\nકંપની એ આપી સફાઈ:\nઓલાના એક પ્રવક્તા એક નિવેદનમાં જણાવ્યું કે, અમે યાત્રા દરમિયાન ગ્રાહક સાથે થયેલી કમનસીબ ઘટના પર ખેદ વ્યક્ત કરીએ છીએ. આવા બનાવો પ્રતિ અમારી ઝીરો ટોલેરન્સની નીતિ છે અને તાત્કાલિક કારવાઈ કરતા ડ્રાઇવરને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવ્યો છે.\nઆ ઘટનાએ મહિલાઓની સુરક્ષા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ઓલા અને ઉબર જેવી પ્રતિષ્ઠિત કેબમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. આ કોઈ પેહલી ઘટના નથી, આ પેહલા પણ કેબ ડ્રાઇવેર દ્વારા મહિલાઓ જોડે છેડછાડના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે.\nગળના ભાગમાંજ ક્યારેક ખાવો થાય છે\nશિશુના હ્રદય રોગો વિષે જાણીલો : આને અવગણતા નહી\nબાળકના જન્મ પછી શરીર ઓછુ નથી થતું તો બસ આટલું કરો\nગર્ભપાતથી બચવા માટે જો આટલું કરશો તો પ્રેગનેન્સી રહશે સ્વસ્થ\nબેલી ફેટ સડસડાટ ઓછુ થઇ જશે, બસ આટલું કરો\nનો ઘરેલું ઈલાજ જાણીલો\nઆ વરસાદી સિઝનમાં બાળકોને બીમારિયોથી આ રીતે દુર રાખો\nઉકેલ, સસ્તો અને ટીકાઉ\nજો તમને વાળ સ્ટ્રેટ અથવા કર્લી કરવા હોય તો આ ભૂલોથી બચજો\nઆ સંકેતો મળે તો સમજીલો કે સમય કરતા પહેલા થશે ડીલીવરી\nઆવી સરળતાથી કન્ટ્રોલ કરો તમારા હાઈ બ્લડ પ્રેશરને\nહવેડ્સશે કાયમી છુટકારો બ�� ફોલો કરો આ ટીપ્સ\nમોન્સુનની આ સીઝનમાં ગર્ભવતી સ્ત્રીએ આ વાતોનું ધ્યાન રાખવું પડશે\nગર્ભાવસ્થા દરમ્યાન રામબાણ છે આ ફૂડસ\nલસણના ઘરેલું ઉપચાર કરતા પહેલા આને એક વાર જરૂર વાંચજો\nપ્રેગ્નેન્સીના કારણે છોડી રહી છે શો આપણી ગોરી મેમ\nપ્રેગ્નેન્સીમાં કિચન ટીપ્સ જે રસોડાની મેહનત કરી દેશે ઓછી\nતો હવે ખબર પડી કે દિવસ પૂરો થતાજ બાળક કેમ બેચેન થાય છે\nરોજ ફક્ત ૧૦ મિનીટ કાઢો અને મેળવો આ સુંદર રીઝલ્ટ😵\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/22/2018/2376/", "date_download": "2018-12-12T16:30:04Z", "digest": "sha1:GNL3ZHXSKNO34BYUIZ4DNQGXIPG3Z76J", "length": 7469, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "શાળાના શિક્ષકોને પણ સંરક્ષણ માટે બંદૂકો આપવામાં આવવી જોઈએ- ફલોરિડાની શાળામાં સર્જાયેલી ગોળીબારની ઘટના જેવા બનાવો રોકવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે કરેલું સૂચન | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS શાળાના શિક્ષકોને પણ સંરક્ષણ માટે બંદૂકો આપવામાં આવવી જોઈએ- ફલોરિડાની શાળામાં સર્જાયેલી...\nશાળાના શિક્ષકોને પણ સંરક્ષણ માટે બંદૂકો આપવામાં આવવી જોઈએ- ફલોરિડાની શાળામાં સર્જાયેલી ગોળીબારની ઘટના જેવા બનાવો રોકવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે કરેલું સૂચન\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ફલોરિડાની એક સ્કૂલમાં બનેલી ગોળીબારની અવિચારી ઘાતકી ઘટનાનો ભોગ બનેલા બાળકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પોતાનો અફસોસ વ્યક્ત કરતા પ્રમુખે આવી હિચકારી અને હિંસ ક ઘટનાઓ કઈ રીતે રોકીશકાય એબાબત ઉપસ્થિત પરિવારજનો , શિક્ષકો અને જનસમુદાય સલાથે વિચાર- વિમર્શ કર્યો હતો. તેમણે મોતનો ભોગ બનેલા બાળકોના માતા-પિતા પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમે સહુએ ખૂબ જકપરા- ખરાબ સમયમાંથી પસાર થયાં છે.હું ( મારું વહીવટીતંત્ર ) નથી ઈચ્છતો કે જે દુખ અનેદર્દનો તમે અનુભવ કર્યો છે તે પરિસ્થિતિનો બીજાએ પણ અનુભવ કરવો પડે.\nશાણામાં અવારનવાર બનતી આવી ગોળીબારની ઘટનાઓ રોકવા બાબત એક વ્યકિતએ સૂચન કર્યું હતું કે, શાળાના જે વર્ગશિક્ષકો બંદૂક ચલાવવાની તાલીમ પામેલાં હોય તેમને સંરક્ષણ માટે બંદૂકો આપવી જોઈએ. આ બંદૂકો કલાસરૂમમાં સુરક્ષિત રીતે રખાય જેથી આવા હુમલાને અટકાવીને બાળકોનું રક્ષણ કરી શકાય. પ્રમુખે ઉપરોકત સૂચનને આવકાર્યું હતું.\nPrevious articleભાજપના અગ્રણી નેતા ૟યશવંત સિંહાનો જેટલી પર પ્રહાર – પીએનબીના મામલે નાણાપ્રધાન અરુણ જેટલીની પણ ઉલટતપાસ થવી જોઈએ\nNext articleરોટોમૈક કંપનીના માલિકની 3700 કરોડની ઉચાપત કરવા બદલ ધરપકડ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nઅમેરિકા જવાની ઈચ્છા ધરાવતા વિઝાના અરજદારોએ પોતાની કેટલીક અનિવાર્ય અંગત માહિતી...\nપ્રાર્થના ક્યારેય ઉછીની, ઉધારની કે ઉત્સાહહીન ન હોવી જોઈએ\nલંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં...\nહવે મારે તારી કઠપૂતળી બની રહેવું નથી\nસુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને પરવાનગી આપી\nએકવીસમી સદીનું વ્યસનઃ શોપિંગ\nઆંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિશે પરિસંવાદમાં સાધ્વી ભગવતી સરસ્વતીનું પ્રવચન\nયોગી આદિત્યનાથનાી યોગી ઈફેક્ટ : લખનૌમાં વહીવટીતંત્રના અધિકારી હવે સમયસર ઓફિસમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-internet-na-samudr-mathi/", "date_download": "2018-12-12T16:30:24Z", "digest": "sha1:ABEQVAVUPNLWCOMKGPIUQWGFUUCOPPQ7", "length": 24047, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું....આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝર��� ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો...\nઆ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….\nસારું છે દુનિયામાં કૈમેરા છે.\nજરા વિચારીને જુઓ કે જો દુનિયામાં કૈમેરા જ ન હોત તો આ દુનિયા કેવી હોત ન ફેસબુક હોત, ન તો ઇનસ્ટાગ્રામ હોત, ન તો દુનિયા આટલી આગળ પહોંચી શકી હોત કે ન તો લોકો મો નાં આકારો બનાવી બનાવીને આજે સેલ્ફી લેતા હોત. પણ સારું છે કે Nicéphore Niépce જેણે આ ખાસ વસ્તુનો આવિષ્કાર કર્યો અને જેને લીધે આજે દુનિયામાં તસ્વીર નામની વસ્તુની ઉપસ્થિતિ છે.\nઅમુક તસ્વીરો ચુમ્બકની જેમ હોય છે જે આપણી આંખોને પોતાના તરફ આકર્ષિત કરતી હોય છે. તે કઈ પણ કહ્યા વગર પોતાની કહાની બયા કરી દેતી હોય છે. જાણે જે તેને એકવાર જોવાથી મન નથી ભરાતું. આપણે તેને વારંવાર જોતા હોઈએ છીએ અને ઘણીવાર તેને શેઈર કર્યા વગર ખુદને રોકી પણ નથી શકતા. આજ ઈન્ટરનેટના સમુદ્રમાં એવી જ અમુક બેહતરીન તસ્વીરો અમે તમારા માટે લાવ્યા છીએ, જેને નથી જોઈ તો સમજો કે કઈ નથી જોયું.\n1. હાથ માં દિલ: આ વ્યક્તિએ પોતાના હાથમાં પોતાનું દિલ રાખ્યું છે. કેમ કે તેને એક બીમારી થઇ ગઈ છે. જેના બાદ તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.\n2. આ કિતાબ નથી: તસ્વીર જોઇને તમે વિચારી રહ્યા હશો કે આ કિતાબ છે પણ વાસ્તવમાં તે એક બેંચ છે જે એક કિતાબની જેમ દેખાઈ રહી છે.\n3. ધ્યાનથી જુઓ આ દાંતોને: જો તમે વિચારી રહ્યા છો કે આ તસ્વીરમાં જોવા લાયક શું છે, તો એકવાર ફરી આ બિલાડીનાં દાંતોને ધ્યાનથી જુઓ.\n4. ખુબ જ દિમાગ લગાવ્યું છે: કેમેસ્ટ્રીની આ લૈબને બનાવનારે ખુબ જ દિમાગ લગાવ્યું હશે. જે પીરીઓડીક ટેબલ યાદ રાખવામાં આપણા પસીના છુટી જાતા હતા જે અહી અભ્યાસ કરતા સ્ટુડંટસ ને તે ચોક્કસ યાદ રહી ગયું હશે.\n5. બવંડર: તમે ફિલ્મોમાં કે તસ્વીરોમાં બવંડર જોયા હશે પણ આ તસ્વીરમાં તમે એક સાથે, સાત બવંડર જોઈ શકો છો.\n6. આ ટીવી નથી: જો તમે આ ચટ્ટાન માં દેખાતા નજારા ને ટીવી સમજી રહ્યા છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, કેમ કે આ ચટ્ટાનને ખુબ જ બારીકીથી કાપવામાં આવ્યું છે જેને લીધે પાછળનો નજારો ખુબ સારી રીતે દેખાઈ આવે.\n7. લવ બર્ડ્સ માટે ઓનિયન: લવ બર્ડ્સ ને તો દરેક જગ્યાઓ પર દિલ જ નજરમાં આવતા હોય છે. આવા લોકોને જે ઓનિયન પરોસી દેવામાં આવે તો તેઓનું દિલ ગાર્ડન ગાર્ડન બની જાશે.\n8. મારે પણ કાકડી ખાવી છે: તમે ક્યારેય આ પ્રાણીને કાકડી ની ચિપ્સ ઉઠાવતા જોયું છે જે પણ ફોટોગ્રાફ્રરે આ ફોટો કિલક કર્યો છે તે ખુબ જ શાનદાર છે.\n9. ક્યારેય જોયો આવો સાપ:\nઆ સાપ કોઈ ગાયથી કમ નથી. જે કોઈને કાટતો નથી.\n10. આ કાંચ નથી:\nજો તમે તેન કાંચનો ફ્લોર સમજી રહ્યા છો તો તમે ગલત વિચારી રહ્યા છો, આ એક જામ થયેલી ઝીલ છે.\nલેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleપૌઆ ઈડલી રેસિપી- અત્યારે જ નોંધી લો. સ્ટેપ બાય સ્ટેપ બનાવો, એકદમ હેલ્થી – ઘરના બધા લોકોને ખુબ ભાવશે\nNext articleમાર્કેટમાં આવ્યા કઈક આવા પૂતળા જેને જોઇને તમે થઇ જાશો કન્ફ્યુઝ્ડ, જુઓ 10 ફોટોસ…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉં��ર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n12 Photos: સુંદરતા ના મામલામાં ભાભી દીપિકા ને ટક્કર આપે છે...\nજયમાળા સમયે દુલ્હને દુલ્હામાં જોયું કઈક આવું, તરત જ લગ્ન માટે...\nટોલ ટેક્સ ભરવામાંથી બચવા બરોડાનાં યુવાને કરેલ આ કરતૂત તેને જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/horizontal-relationship-suspicion-murder-suspect-son-murder-case-in-panchmahal/", "date_download": "2018-12-12T16:34:08Z", "digest": "sha1:44PN7DW5I6MJ23DSIIMWVV55ARPEDGGS", "length": 8826, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "horizontal relationship son murder at Panchmahal", "raw_content": "\nપત્નીના આડાસંબંધની શંકામાં પતિ બન્યો હત્યારો, કાળજાના કટકાને ઉતાર્યો મોતને ઘાટ\nપત્નીના આડાસંબંધની શંકામાં પતિ બન્યો હત્યારો, કાળજાના કટકાને ઉતાર્યો મોતને ઘાટ\nપંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મડા મહુડી-ગોલ્લાવ ગામે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મડા મહુડી ગામમાં ખેતી તેમજ છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચાલવતા મહેશ બારિયા તેના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક પુત્ર એક પુત્રી અને પત્ની સાથે રહેતા મહેશ બારિયાના પરિવારને આડાસંબંધના વહેમનું એવું તો ગ્રહણ લાગ્યું કે આ વહેમના ગ્રહણએ પ્રથમ 2 વર્ષના પુત્રનો ભોગ લીધો અને બાદમાં ખુદ મહેશને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો.\nબનાવની હકીકત એ છે કે મહેશને તેની પત્ની નર્મદાના અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબધો હોવાનો વહેમ થયો હતો. તેને લઈને જ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બાદમાં આ ઘર કંકાસ રોજીંદો બન્યો હતો. ત્યારે બનાવની આગલી રાત્રીએ મહેશે પોતાની પત્ની નર્મદા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાબતની જાણ તેની પત્નીએ તેના પિતાને એટલે કે મહેશના સસરાને કરતા તેઓ તેમની દિકરીને તેના પિયરે તેડી ગયા હતા.\nજે બાબતને લઈને મહેશ આવ���શમાં આવી જતા તેણે પોતાના જ 2 વર્ષના પુત્ર ધ્રુવનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મહેશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ મહેશના માતા પિતાને થતા ગોધરા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ધ્રુવની હત્યા અંગે તેની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોધી આરોપી પિતાને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.\nહત્યારા પિતાની પોલીસ તપાસ કરી રહી હતી. તે જ વખતે પોલીસને મડા મહુડી ગામમાં ખેતરમાં આવેલા એક કુવામાંથી પુરુષની લાશ મળી હોવાની જાણ થઇ હતી. પોલીસ દ્વારા આ લાશને કુવામાંથી બહાર કાઢી તેની ઓળખ કરવામાં આવતા તે લાશ હત્યારા પિતા મહેશ બારિયાની હોવાનું બહાર આવ્યું હતું. આમ પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધની આશંકાએ મહેશે પ્રથમ પોતાના 2 વર્ષીય પુત્ર ધ્રુવની હત્યા કરી નાખી હતી. અને બાદ પોતે પણ નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.\nઆડા સંબંધની આશંકાએ થયેલા ઝઘડામાં પત્ની પિયર જતી રહેતા લાગી આવતા પુત્રની હત્યા કરી જાતે આત્મહત્યા કરી લીધેલ છે. આમ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.\nવાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nLRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%B3", "date_download": "2018-12-12T18:03:40Z", "digest": "sha1:P3EKSKQ2A5N56UJMBBIL6MK4TVFLXT7D", "length": 4541, "nlines": 123, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તળ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતળિયું; છેક નીચેનો ભાગ; તળ.\nગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nહથેળી કે પગનું તળિયું.\nગુજરાતી માં તળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતલ; તળિયું; નીચેનો પ્રદેશ; તળેટી; સપાટી ઉદા૰ 'ભૂતલ'; હથેળી કે પગનું તળિયું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/30/2018/5801/", "date_download": "2018-12-12T17:26:32Z", "digest": "sha1:LYILUEJDOJHPUHJKKXZIDEKHIULRYFAP", "length": 7576, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "સોનીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ રજૂ થઈ રહ્યો.છે. | Gujarat Times", "raw_content": "\nHome INDIA સોનીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ રજૂ થઈ રહ્યો.છે.\nસોનીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ રજૂ થઈ રહ્યો.છે.\nહિન્દી મનોરંજન વિશ્વ સાથે પરિચિત તેમજ ટેલિવિઝન સિરિયલ તેમજ રિયાલિટી શોના રસિયાઓ માટે આનંદના સમાચાર છે. કૌન બનેગા કરોડપતિ શો તેની 10મી સિઝન સાથે રજૂ થઈ રહ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચન જેવા બહુમુખી પ્રતિભાસંપન્ન મેધાવી કલાકારે આ શો હોસ્ટ કરીને એની ગુણવત્તા, લોકપ્રિયતા અને મનોરંજકતા સાથે સામાજિક પ્રતિબધ્ધતાનો જોડીને આ સમગ્ર શોની આનબાન શાન વધારી દીધી છે. માત્ર ભારતમાંજ નહિ, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં આ શોના બેહિસાબ ચાહકો છે. આ શોની 10મી સ���ઝનમાં ભાગ લેવા માટે આગામી 6જૂન, રાતના 8-30 વાગ્યાથી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ જશે. કૌન બનેગા કરોડપતિનો ફર્સ્ટ પ્રોમો વિડિયો હાલમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં અમિતજી ડબલ રોલમાં નજરે પડીા રહ્યા છે. તેઓ શોનું થીમ સોન્ગ ગાઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કૌન બનેગા કરોડપતિની 10મી સિઝનમાં કુલ 30 એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. જે માત્ર 10 સપ્તાહ સુધી જ ચાલશે. કોન બનેગા કરોડપતિની 9મી સિઝન અતિ લોકપ્રય બની હતી. તેનો જિયો જેકપોટ રાઉન્ડ દર્શકેો અતિ આનંદથી રમ્યા હતા. આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લેવાની નિયમાવાલિ અને રીત વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. કેબીસીની શરૂઆત 2000ના વરસથી થઈ હતી. ત્યારથી લઈને આજસુધી દરેક સિઝન અમિતજી જ હોસ્ટ કરતાં રહ્યા છે. શોની ચાહના અને લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધતી જ રહી છે.\nPrevious articleઆરએસએસના કાર્યક્રમમાં અતિથિ- વિશેષ તરીકે જવાનું નિમંત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકારી લીધું — કોંગ્રેસી આગેવાનોએ વિરોધ દર્શાવ્યો …\nNext articleઆરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પહેલીવાર ઈફતાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છે- જેમાં સહભાગી બનવા બોલીવુડના કલાકારો તેમજ ઈસ્લામિક દેશોના નેતાઓને આમંત્રણો આપવામાં આવી રહ્યા છે..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nમાલદીવમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરાઈ\nયકૃત (લિવર)ના રોગ અને તેની ચિકિત્સા\nગુજરાતી સાહિત્ય અને સિનેમા\nફિલ્મ પેડમેનઃ મહિલાઓની સમસ્યા અંગે સામાજીક જાગૃતિનો સંદેશો આપતી ફિલ્મ\nઅમેરિકામાં ફલુનો રોગ ફેલાઈ રહ્યો હોવાની આશંકા\nકાંચી કામકોટિ પીઠમના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/jamnagar-lcb-detained-28-trucks-white-stone-which-comes-from-illegal-mining-037577.html", "date_download": "2018-12-12T16:12:10Z", "digest": "sha1:NNXFLQYXD3Y3GPJXHAFZXUQ4W23FJCFG", "length": 8557, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "જામનગરમાં સફેદ પથ્થરના ગેરકાયદે ખનનમાં LCBએ ઝડપ્યો 90 લાખનો માલ | Jamnagar : LCB detained 28 Trucks white-stone, which comes from illegal mining. - Gujarati Oneindia", "raw_content": "\n» જામનગરમાં સફેદ પથ્થરના ગેરકાયદે ખનનમાં LCBએ ઝ���પ્યો 90 લાખનો માલ\nજામનગરમાં સફેદ પથ્થરના ગેરકાયદે ખનનમાં LCBએ ઝડપ્યો 90 લાખનો માલ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપોલિસે રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે કરી મારપીટ, જાણો કારણો\nજામનગરના વકીલની હત્યા કેસની તપાસમાં પોલીસે નવ જેટલી ટીમ બનાવની તપાસ શરૂ કરી\nજામવંથલી ગામના વૃદ્ધે પોતાની મૃત્યુની તારીખ જાહેર કરતા સર્જાયું કૌતુક\nગુજરાતમાં રેતી અને પત્થરમાં ગેરકાયદે ખનન વધતુ જાય છે ત્યારે હવે પોલીસ પણ સાબૂદ થઈ છે. અને જુદા જુદી જગ્યાએથી ખનને રોકવા માટે પગલા લઈ રહી છે. જામનગરમાં પોલીસે સફેદ પત્થરના ગેરકાયદે ખનન થતા હતા ત્યાં રેડ પાડીને 90 લાખનો જત્થો ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે જામનગર નજીક દેવ ભૂમિ દ્વારકા ના ભાણવડથી જામ જોધપુર તરફ આવી રહેલા 750 ટન સફેદ પથ્થર એટલે કે બેલા જે બિલ્ડીંગ ના ચણતર કામમાં ઈંટ ની જગ્યા એ કામ આવે છે.આ બાતમીને આધારે લોક ક્રાઇમ બ્રાન્ચે તે જગ્યાએ દરોડા પાડી તે ભરેલા 28 ટ્રક ઝપ્ત કરી છે.\nગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હોવાના કારણે જામનગર એલ.સી.બી. દ્વારા રૂપિયા 90 લાખની કિંમત ના બેલા નો જથ્થો અને 2.10 કરોડ ની કિંમત માં ટ્રક મળી કુલ 3 કરોડ ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ખાણ અને ખનીજ વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઇડરમાં પણ સાબરકાંઠાના ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઇડરિયા ગઢમાં ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અટકાવવાની માંગ સાથે બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને સમિતિએ આક્ષેપ લગાવ્યો છે કે વહીવટી તંત્ર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે કોઈ પગલાં નથી ભરી રહી.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/juo-bikes-na-11-jugad/", "date_download": "2018-12-12T16:03:09Z", "digest": "sha1:GCYHLK65BFNHIPJQPQTNJWZ6BZS4SN33", "length": 18877, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "જુઓ બાઇક્સના 11 જુગાડ, હસી-હસી ને થઇ જાશો બઠ્ઠા...ક્લિક કરીને જુવો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હ��ુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ જુઓ બાઇક્સના 11 જુગાડ, હસી-હસી ને થઇ જાશો બઠ્ઠા…ક્લિક કરીને જુવો\nજુઓ બાઇક્સના 11 જુગાડ, હસી-હસી ને થઇ જાશો બઠ્ઠા…ક્લિક કરીને જુવો\nતમે રોજ બરોજ તમારી આસપાસ ઘણા એવા લોકોને પોતાના કામને પૂરું કરવા માટે જુગાડ કરતા જોયા હશે. એવા જ અમુક બાઇકના જુગાડ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસી ને બઠ્ઠા થઇ જાશો.\n1. સૌથી પહેલા સેફટી, પછી બીજું બધું: 2. કાર ચલાવાનું સપનું:\n3. નારિયેળ પણ કામનું હોય છે:\n4. સ્કૂટર પણ ટક્કર આપશે:\n6. કોઈ બેરોજગાર જ આવો જુગાડ કરી શકે:\n7. પલ્સર ખીરીદી ન શક્યા તો શું થયું:\n8. મોટા થવાનું શરૂ થઇ ગયું છે: 9. આ મજેદાર તરીકાથી નાહીને જુઓ, મજા આવી જાશે:\n10. હમ કિસીસે કમ નહીં હૈ:\n11. ફીલિંગ લેવામાં શું ખોટું છે: Author: GujjuRocks Team\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleએવા પહેર્યા કપડા કે દેખાઈ ગયું બધું જ, હજારો લોકો ની વચ્ચે થઇ શર્મીન્દા, જાણો છેવટે શું હતું..\nNext articleમહેનત કર્યા પછી પણ નથી મળી રહી સફળતા, તો 11 મંગળવાર સુધી કરો આ 5 શુભ કામ, ચમકી જશે ભાગ્ય….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો,...\nદૂધનાં ફાયદા તો તમે સાંભળ્યા હશે, પણ તેનાથી થતા નુકસાન પણ...\n25,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, વૃષભ રાશિના જાતકો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/primary/siteamp.htm", "date_download": "2018-12-12T17:37:52Z", "digest": "sha1:KMDMDTQPB233VUQLT52AKPNDP2NLWZD3", "length": 4847, "nlines": 86, "source_domain": "gujarat-education.gov.in", "title": "પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી | સાઈટમેપ", "raw_content": "\nઅરજીઓના નિકાલ માટેની સુચનો\nપી.ટી.સી. પ્રવેશના ફોર્મ અંગેની સુચનાઓ\nજી.પી.એફ મકાને ફંડ માંથી ઉપાડ\nઅરજીઓના નિકાલ માટેની સુચનો\nપી.ટી.સી. પ્રવેશના ફોર્મ અંગેની સુચનાઓ\nજી.પી.એફ મકાને ફંડ માંથી ઉપાડ\nકચેરી વિષે | યોજનાઓ | પી.ટી.સી. પ્રવેશ | વહીવટકર્તા | માહિતી | ઈ-સીટીઝન | સમાચાર\nશિક્ષણ વિભાગ | મધ્યાહન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 1401593 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :12/2/2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2018-12-12T18:00:24Z", "digest": "sha1:3PITEAIQ7BIMDUQWBOBCNYPVFRMX5FKF", "length": 3429, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગંજીનો કૂતરો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ગંજીનો કૂતરો\nગંજીનો કૂતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખાય નહીં ને ખાવા દે નહીં એવો અદેખો માણસ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/international-left-handers-day-13th-august-53683.html", "date_download": "2018-12-12T17:55:29Z", "digest": "sha1:XILXYVLYOBQWKMOZOZFJJS5VYE4BDOG4", "length": 14144, "nlines": 94, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "આંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને લેફ્ટ હેન્ડર્સ વિશે નથી જાણતા. - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને લેફ્ટ હેન્ડર્સ વિશે નથી જાણતા.\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને લેફ્ટ હેન્ડર્સ વિશે નથી જાણતા.\n13 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય ડાબે-હેન્ડર્સ ડે લિફ્થંડર્સ ઇન્ટરનેશનલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તે પ્રથમ 13 મી ઑગસ્ટ, 1 9 76 ના વર્ષમાં જોવા મળ્યું હતું. નામ સૂચવે છે, તે મુખ્યત્વે જમણેરી દુનિયામાં ડાબા હાથના લોકો દ્વારા સામનો કરવામાં આવતી અસુવિધાઓ અંગે જાગૃતિ લાવવાનું છે. તે તેમની વિશિષ્ટતા અને મતભેદોને ઉજવે છે, જે વિશ્વની વસ્તીના સાતથી દસ ટકા છે. આજના સમાજમાં સેંકડો ડાબા હાથના લોકોને જમણા હાથના સાધનો અને ઑબ્જેક્ટ્સનો ઉપયોગ કરવો પડશે.\nડાબોડી લોકો આશરે પૃથ્વીની વસ્તીના આશરે 10 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તે મન-ફૂંકાતા આંકડાઓને સિવાય, એવું લાગે છે કે ડાબેરીઓ ખરબચડી સોદો મેળવે છે. જમણા હાથવાળા લોકો માટે બધું જ તૈયાર છે - વાસણોથી લઈને ઉપકરણો સુધી.\nઅમે તમને પ્રેમ, જોકે, ડાબેરીઓ વિશ્વ તમારા વગર જ નહીં. તમારા ખાસ દિવસની ઉજવણી માટે, અમે તથ્યોની સૂચિ સંકલન કરી છે જે તમને આઘાત લાગી શકે છે.એક મહાન ડાબોડી દિવસ, ગાય્ઝ છે.\n# અનિદ્રા, મનોવિકૃતિ અને મદ્યપાનના ઊંચા જોખમ\nલેફ્ટીઓ વધુ એલર્જી અને માઇગ્ર્રેઇન્સ ધરાવતા હોય છે, પરંતુ આશ્ચર્યજનક સંશોધન સૂચવે છે કે તેઓ મદ્યપાન કરનાર બનવાની વધુ શક્યતા છે. મગજના જમણી બાજુ દારૂ માટે ઓછી સહનશીલતા ધરાવે છે, તમે જુઓ છો.\nઉપરાંત, યેલ યુનિવર્સિટીએ તારણ કાઢ્યું હતું કે આશરે 40 ટકા સ્કિઝોફ્રેનિક દર્દીઓ ડાબા હાથથી હતા, જે સૂચવે છે કે મગજની વસ્તુની ભૂમિકા ભૂમિકા ભજવે છે.\n# જો તમે ડાબોડી હોવ તો તમે ઓછી જીવી શકશો\nએક અભ્યાસ મુજબ ડાબેરીઓ તેમના જમણા હાથે પ્રતિરૂપ કરતાં નવ વર્ષ જેટલા ઓછા જીવે છે.\n# ડાબેરીઓના ડાર્ક સંજ્ઞાઓ બાઈબલના સમયમાં પાછાં આવે છે.\nજમણા હાથમાં બાઇબલમાં હકારાત્મક રીતે 100 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે ડાબા હાથમાં ફક્ત 25 વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દરેક ઘટનામાં નકારાત્મક અર્થો છે.\nશેતાનના ઘણા કલાત્મક નિરૂપણ સૂચવે છે કે તે ડાબા હાથની છે, પણ.\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\n# પરંતુ, તમે વધુ સર્જનાત્મક બનશો\nદક્ષિણપૌઝ મલ્ટિ-ટાસ્કિંગમાં વધુ સારું છે અને ખાસ કરીને સારા ખેલાડીઓ (રફેલ નડાલ, કોઈની) બનાવે છે. પરંતુ ડાબેરીઓ કલા, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં કારકિર્દી તરફ દોરી જાય છે.\nતેઓ 3D દ્રષ્ટિ અને વિચાર પ્રક્રિયામાં પણ વધુ સારી છે.\nન્યૂયોર્કના સંશોધકોએ કરેલા ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે જમણેરી લોકો કરતાં વધુ ડાબોડી લોકો આઇક્યુ સાથે 140 થી વધુ છે. પ્રખ્યાત ડાબોડી બૌદ્ધિકોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, ચાર્લ્સ ડાર્વિન અને બેન્જામિન ફ્રેન્કલિનનો સમાવેશ થાય છે.\n# તેઓ તેમના જમણા હાથે સમકક્ષો કરતાં પાછળથી તરુણાવસ્થા હિટ\nજમણા હાથની આપનારાઓ પછી ડાબેરીઓ ચારથી પાંચ મહિના પછી તરુણાવસ્થા સુધી પહોંચે છે. શું તે દાઢી વધવા માટે મારી અક્ષમતા સમજાવતું નથી\n# અમારા અગ્રેસરઓ ડાબેરીઓ છે.\nકદાચ તે અમારા વિશે મતદાન મથક તરીકે કંઈક છે, પરંતુ સમગ્ર ઇતિહાસમાં નેતાઓ ડાબા હાથની થવાની શક્યતા વધારે છે.\nડાબા હાથના હોવાના અમેરિકી પ્રમુખોમાં બરાક ઓબામા અને વ્હાઇટ હાઉસના પૂર્વ વડાઓ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ અને ગેરાલ્ડ ફોર્ડનો સમાવેશ થાય છે.\nબ્રિટીશ શાહી પરિવારમાં ડાબેરીઓમાં ક્વીન મધર, રાણી એલિઝાબેથ II, પ્રિન્સ ચાર્લ્સ, અને પ્રિન્સ વિલિયમનો સમાવેશ થાય છે.\n# પુરૂષો વધુ ડાબા હાથના હોવાની શક્યતા છે\nએક પૂરુષ ડાબોડી બનવાની શક્યતા તે બમણી છે.\nઅંગ્રેજી શબ્દ જૂના એંગ્લો-સેક્સન શબ્દ 'લિવટ' માંથી આવે છે, જે શાબ્દિક રીતે નબળા અથવા તૂટેલા અનુવાદિત છે. ડાબા હાથના જર્મન છે 'લિક્કિચક', જેનો અર્થ છે બેડોળ કે અણઘડ.\n# ગે પુરૂષો ડાબા હાથના હોવાની શક્યતા વધારે છે.\nડાબોડી લોકો 39 ટકા વધુ હોમોસેક્સ્યુઅલ હોવાનું સંભવ છે.\n# ડાબા હાથના લોકો વધુ ડર દર્શાવે છે.\nહૉરર મૂવી પ્રયોગમાં ડાબા હાથના લોકો જે આઠ મિનિટની લેમ્બ્સની સાયલન્સથી ક્લિપ જોયા હતા તે જમણા-હેન્ડર્સ કરતાં વધુ ડર દર્શાવે છે.\nવૈજ્ઞાનિકો માને છે કે આ કારણ હોઇ શકે છે કારણ કે ડાબેરીઓમાં મગજની જમણી બાજુ પ્રબળ છે અને ભય પ્રતિક્રિયાઓમાં વધુ સામેલ છે.\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆ ફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો કંઈક અલગ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂ��્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/rajnikanth-film-kala-has-released-fans-queue-up-in-large-number-118060700021_1.html", "date_download": "2018-12-12T17:44:24Z", "digest": "sha1:FAEJYTIW3CDWWMDKQIA22IMILE3VH25U", "length": 11217, "nlines": 210, "source_domain": "gujarati.webdunia.com", "title": "રજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nરજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ\nરજનીકાંતની ફિલ્મ કાલા આજે મતલબ કે ગુરૂવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.\nચેન્નઈમાં કાલાનો પ્રથમ શો સવારે ચાર વાગ્યાથી શરૂ થયો અને ચાર વાગ્યા પહેલા જ મૂવીના લોકોની ભીડ થિયેટર બહાર ઉમડવી શરૂ થઈ ગઈ. લોકો વચ્ચે રજનીકાંતને લઈને દિવાનગી એ હદ સુધી જોવા મળી રહી છે કે થિયેટર બહાર લાગેલ રજનીકાંતના પોસ્ટર્સ પર ફેંસ દૂધ ચઢાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. ફિલ્મનુ પ્રોડક્શન રજનીકાંતના જમાઈ ધનુષની કંપની વંડરબારે કર્યુ છે. બીજી બાજુ ફિલ્મના નિર્દેશક પા રંજીત છે.\nરજનીકાંતની ફિલ્મ કાલાના પ્રદર્શન પર પહેલા રોક લગાવી હતી. પણ હવે આ ફિલ્મ આખા દેશમાં રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતના ફેંસ ફક્ત ચેન્નઈમાં જ નહી મુંબઈમાં પણ ફિલ્મ જોવા માટે ખૂબ બેતાબ જોવા મળ્યા.\nફિલ્મ કાલા નું ટ્રેલર ગયા મહિનાની 27 તારીખે રીલીઝ થયુ હતુ. ફિલ્મનુ ટ્રેલર રજનીકાંતના ફેંસે ખૂબ પસંદ કર્યુ છે.\nફિલ્મમાં રજનીકાંત કરપ્શન સામે લડતા જોવા મળશે.\nફિલ્મમાં હુમા કુરૈશી અને નાના પાટેકર પણ છે. નાના પાટેકર આ ફિલ્મમાં કદાવર નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે.\n5 કરોડની ખંડણી માટે ગેલેક્સી ગૃપના રજનીકાંત પટેલનું અપહરણ કરાયું, પોલીસનું સફળ ઓપરેશન\nશ્રીદેવીને પહેલી જ ફિલ્મમાં રજનીકાંત કરતા પણ વધુ ફી મળી હતી\nઅભિનેતામાથી નેતા બનશે રજનીકાંત. અમિતાભ-કમલ હસને શુભેચ્છા આપી\nહેપી બર્થડે Rajnikanth : બોલીવુડના 'ભગવાન' 66 વર્ષના થયા\nગુજરાતી જોક્સ - રજનીકાંત બોલુ છુ\nઆ પણ વાંચો :\nપોસ્ટર પર ચઢાવ્યુ દૂધ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/06/04/%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF/", "date_download": "2018-12-12T16:59:31Z", "digest": "sha1:UOBQ4ME7BTODMD6UUYLZTVJG2I6HNA77", "length": 10472, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > બક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના\nબક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યન��� અવગણના\nબક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે\nબક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના\nઅનામત આંદોલનના કારણે ભાજપ સામે પાટીદારોનો રોષ હતો. વિધાનસભાની ચુંટણીમાં પાટીદારોના ગામમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ નહોતા શકતા. આવા સમયે બક્ષીપંચ સમાજ ભાજપની વહારે આવ્યો અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપની આબરૂ જતા રહી ગઈ. પણ સત્તામાં આવ્યા બાદ ભાજપના પાટીદાર ધારાસભ્ય બક્ષીપંચનુ ઋણ ટુંક સમયમાંજ ભુલ્યા હોય તેમ જણાય છે. વિજાપુર તાલુકાના બક્ષીપંચ સમાજના આસોડા ગામમાં પ્રાથમિક શાળા જર્જરીત બની છે. બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વિજાપુર ધારાસભ્ય તેમજ સાંસદની મદદ નહી મળતા પ્રાથમિક શાળાનુ મકાન નવુ બની શકતુ નથી.\nવિજાપુર તાલુકાનુ આસોડા ગામ બક્ષીપંચ સમાજનુ ગામ છે. આ ગામમાં ૬૨ વર્ષ પહેલા ૧૯૫૬ માં સમસ્ત ગ્રામજનોના લોકફાળાથી બે રૂમની પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. અત્યારે બક્ષીપંચ સમાજના બાળકો જ્યા અભ્યાસ કરી રહ્યા છે તે પ્રાથમિક શાળા જર્જરીત બની છે. ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. બક્ષીપંચ સમાજના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળાના રીપેરીંગ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રા.શાળાની બાજુમાં જસમલનાથ વૈજનાથ મહાદેવનુ પૌરાણીક મંદિર આવેલુ છે. આ મંદિરનો કેન્દ્ર સરકાર હસ્તકના ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા વહિવટ થઈ રહ્યો છે. આ પુરાતત્વ વિભાગ શાળાના બે રૂમનુ કામકાજ થવા દેવામાં આવતુ નથી. શાળાનુ બાંધકામ કરવા જાય ત્યારે મંદિરની આસપાસ ૧૦૦ મીટર વત્તા બસો મીટરના અંદર કોઈ બાંધકામ કરવુ નહી તેમ કહી પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે. શાળાના રીપેરીંગનો પ્રયત્ન કરનાર આચાર્યને પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપી તાકીદ કરવામાં આવી છેકે બાંધકામ કરવામાં આવશે તો બે લાખ રૂપિયા દંડ તથા સજા કરવામાં આવશે. બક્ષીપંચ સમાજના બાળકો તથા ગ્રામજનોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી મંદિર દેખભાળ કરતા સરકારી કર્મચારીઓને તેમજ મંદિરના બગીચા માટે મફત પાણી આપવામાં આવે છે. મંદિરના વિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા વડાસણથી આસોડા સુધી ગ્રામીણ રોડ બનાવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી છે. ગ્રામજનો દ્વારા ગ્રા��� પંચાયત થકી મંદિરના વિકાસ માટે યોગદાન આપવામાં આવે છે. ત્યારે ગ્રામજનો નવીન બાંધકામ કરે પુરાતત્વ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવે છે.\nબક્ષીપંચ સમાજના આસોડાના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના નવીનીકરણ તેમજ ગ્રામજનોની મુશ્કેલી બાબતે સાંસદ જયશ્રીબેન પટેલને વારંવાર રજુઆત કરવામાં આવી છે. વિજાપુરના બક્ષીપંચના મતથી ચુંટાયેલા ધારાસભ્ય રમણભાઈ પટેલને પણ ગ્રામજનોની મુશ્કેલી બાબતે રજુઆત કરવામાં આવી છે. પરંતુ પાટીદાર સમાજના સાંસદ અને ધારાસભ્ય દ્વારા ઠાકોર, રબારી, વણકર, સેનમા, શ્રીમાળી, જેવા પછાત સમાજના ગામ પ્રત્યે અવગણના કરવામાં આવી રહી છે. ઢીંચણ તો પેટ બાજુજ નમે. જેમણે મત નથી આપ્યા તેમને ભાજપના ધારાસભ્ય દ્વારા પંપાળવામાં આવી રહ્યા છે. તેમના કામ ચપટી વગાડતા થાય છે જ્યારે જેમને મત આપ્યા છે તેવા આસોડા જેવા બક્ષીપંચ સમાજના નાના ગામની અવગણના કરવામાં આવી રહી છે.\nરેલ્વે ફાટકના બન્ને તરફની કેનાલો સાફ નહી થતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય\nઅર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/lokpriya/aishwarya-rai-family-photos-118060600003_1.html", "date_download": "2018-12-12T17:25:08Z", "digest": "sha1:3AS7E4XIOQJSQ6UK7SU5CI6FER3VBLHA", "length": 10507, "nlines": 205, "source_domain": "gujarati.webdunia.com", "title": "અમિતાભ અને જયા આ રીતે ઉજવી લગ્નની વર્ષગાંઠ- એશવર્યા શેયર કર્યા ફોટા જુઓ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઅમિતાભ અને જયા આ રીતે ઉજવી લગ્નની વર્ષગાંઠ- એશવર્યા શેયર કર્યા ફોટા જુઓ\nઐશ્વર્યા રાય બચ્ચન, જેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રવેશ મેળવ્યો છે, તેમના એકાઉન્ટ પર ચિત્રો પોસ્ટ કરતી રહે\nછે. તેમના સોશિયલ મીડિયા પર આવતા તેના ચાહકો ખરેખર ખુશ છે અને ઐશ્વર્યા પણ સતત તેમને અપડેટ કરે છે.\nતાજેતરમાં, બિગ બી અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનના લગ્નની 45મી વર્ષગાંઠ હતી. તેથી, બૉલીવુડ આ દંપતિને અભિનંદન આપ્યો. તો ઐશ્વર્યા કેવી રીતે પાછળ રહે તેમણે તેમના Instagram એકાઉન્ટ પર તેમના ફેમેલી ફોટા પોસ્ટ કરી બધાનો દિલ જીતી લીધું.\nઐશ્વર્યાએ એક ફોટા પોસ્ટ કર્યું જેમાં તેણી સાથે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન અને અમિતાભના પૌત્ર છે. આ ચિત્રમાં અભિષેક ખૂટે છે. હો��� શકે કે અભિષેકે આ સુંદર ફોટા લીધો હશે. ઐશ્વર્યાએ આ ફોટા પર હેપી એનિવર્સરી માં અને પા... એક સુંદર સંદેશ લખ્યો ... હંમેશા પ્રેમ, સ્વાસ્થ્ય અને સુખ ..ગૉડ બ્લેસ યૂ\nકાંસ ફેસ્ટીવલમાં પણ એશ્વર્યાએ નહી મૂક્યું દીકરીનો સાથ, કર્યું ક્વાલિટી ટાઈમ સ્પેંડ\n6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ\nશું આરાધ્યા શાળા નહી જતી આ સવાલ પર અભિષેકનો આ જવાબ\nલગ્નમાં એશ્વર્યા અને આરાધ્યાએ પહેરી મેચિંગ ડ્રેસ\nઆરાધ્યાના જન્મદિવસને બિગ બી એ કઈક આવી રીતે બનાવ્યું સ્પેશલ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/TextBook/index-guj.htm", "date_download": "2018-12-12T17:42:36Z", "digest": "sha1:XURTZAVBJ4KAF3PMCNB25PEN3F6BUW7H", "length": 3757, "nlines": 65, "source_domain": "gujarat-education.gov.in", "title": "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તસક બોર્ડ", "raw_content": "\nશિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર\nછેલ્લા સમાચાર અને વિશેષતા\nપ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચક માધ્યમિક શિક્ષણની પ્રગતિમાં સહાય કરવી અને તેમાં ઝડપ લાવવી.\nગુજરાત સરકારે મંજૂર કરેલ પાઠ્યપુસ્તક - અભ્યાસક્રમ અનુસાર જુદા જુદાં પાઠ્ય પુસ્તકોનું પ્રકાશન.\nખાતા વિશે | પાઠ્યપુસ્ત્કો | સંશોધન અને પ્રકાશન | વહીવટ | ઇ-નાગરિક\nશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 9929703 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :6/3/2014\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/10/blog-post_26.html", "date_download": "2018-12-12T16:02:25Z", "digest": "sha1:R5LQAA7HMBWWLZ6SXGBBTZ7AXY4YALTN", "length": 42039, "nlines": 87, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૬૨", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહ���્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nદૈત્ય-બાળકો પ્રહલાદ ને પૂછે છે-કે-પરમાત્મા ને પ્રસન્ન કેવી રીતે કરવા \nપ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વ માં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો. આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવ નો\nત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમ થી ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે.\nભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.\nભગવાન ને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. નામ એ જ બ્રહ્મ છે.\nઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપ નો\nઅનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપ નો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી.\nગીતામાં અર્જુન પણ ભય થી બોલી ઉઠેલો –કે-તમારું આ રૂપ જોઈ મારું મન ભય થી વ્યાકુળ થઇ રહ્યું છે.\nનામબ્રહ્મ સર્વ ને દેખાય છે-અને અનુભવાય છે. કિર્તન માં તાળી પડવાથી નાદબ્રહ્મ થાય છે.\nનાદબ્રહ્મ થી જગતની વિસ્મૃતિ થાય છે-જગત નો સંબંધ છૂટે છે. અને બ્રહ્મ સંબંધ થાય છે.\nનામબ્રહ્મ અને નાદબ્રહ્મ નો સંયોગ થાય-એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે.\nભગવાન ને પ્રસન્ન કરવા –ન દાન-ન તપ-ન યજ્ઞ-ન શૌચ-ન વ્રત –પર્યાપ્ત છે. આ સર્વ તો વિડંબનામાત્ર છે.\nભગવાન કેવળ નિષ્કામ ભક્તિ થી જ પ્રસન્ન થાય છે.-માટે ભક્તિ કરો.\nપ્રહલાદ દૈત્ય-બાળકો પાસે કિર્તન કરાવે છે. “હરે રામ,હરે રામ,રામ રામ હરે હરે,હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.”\nસર્વ બાળકો તાળી પાડી કિર્તન કરે છે-નાચે છે-પ્રહલાદજી પણ નાચતાં નાચતાં તન્મય થયા છે.\nતેવામાં શંડામર્ક ત્યાં આવ્યા છે-તેમણે વિચાર કર્યો-“આ બાળકો ને બગાડે છે-આ હવે નહિ સુધરે.હિરણ્યકશિપુ ને ખબર પડશે તો\nઅનર્થ થશે.” તેઓ પ્રહલાદ ને કહેવા લાગ્યા-પ્રહલાદ તેં આ શું માંડ્યું છે ભજન બંધ કરો.બંધ કરો..”\nપ્રહલાદ નું મન શ્રીકૃષ્ણ માં હોવાથી તે કંઈ સાંભળી શક્યા નહિ.\nશંડામર્ક ને લાગ્યું કે આ તાળી અટકે તો કિર્તન અટકશે.એટલે તે પ્રહલાદ ને પકડવા ગયા અને પ્રહલાદ નો હાથ પકડ્યો.\nશંડામર્ક નો જેવો પ્રહલાદ ને સ્પર્શ થયો-કે-તે પણ કિર્તન કરતા નાચવા લાગ્યા.\nતે જ દિવસે હિરણ્યકશિપુ એ વિ���ાર કર્યો કે-ગુરુજી આ બાળકો ને કેવું ભણાવે છે તે મારે જોવું છે.\nએટલે તેણે સેવક ને જોવા મોકલ્યો. સેવક ત્યાં આવ્યો ને દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો. ગુરુ અને ચેલાઓ નાચે છે.\nતેની બુમો કોઈએ સાંભળી નહિ એટલે –પ્રહલાદ નો હાથ પકડી બેસાડવા ગયો. ત્યાં તેણે પણ ચેપ લાગ્યો અને બધા સાથે તે પણ\nનાચવા લાગ્યો. સેવક ને આવતાં વાર થઇ એટલે હિરણ્યકશિપુએ બીજા સેવક ને તપાસ કરવા મોકલ્યો-તેની પણ એવી જ દશા\nથઇ –જેવી પહેલા સેવક ની થઇ હતી.એના પછી પણ જેટલા સેવકો આવ્યા તેમની પણ એવી જ સ્થિતિ થઇ છે.\nહિરણ્યકશિપુ ને આશ્ચર્ય થયું છે-જે જાય છે તે પાછો કેમ આવતો નથી. આ છે શું \nએ જાતે તપાસ કરવા આવ્યો. ને જોયું તો –ગુરુ,ચેલા ,રાજસેવકો બધા નાચતા હતા. તે એકદમ ગુસ્સે થયો. “આ બધું શું માંડ્યું છે \nતેણે ભજન મંડળીના એક એક ને ખેંચી ને બેસાડી દીધા.\n(ઇલેક્ટ્રિક નો બલ્બ ઉડી ગયો હોય તો –તેને કરંટ મળે તો પણ પ્રકાશતો નથી \nભજન થંભી ગયું. ગુરુ એ સર્વ હકીકત હિરણ્યકશિપુ ને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાણો અને પ્રહલાદ ને કહેવા લાગ્યો-\nહજુ તું મારા શત્રુ વિષ્ણુ નું કિર્તન કરે છે.તને શરમ નથી આવતી તને શરમ નથી આવતી મારા સિવાય બીજો ઈશ્વર છે ક્યાં \nઆજે તો હું તને મારી નાખીશ.\nતે પ્રહલાદ ને ઉઠાવી દરબાર માં લઇ આવ્યો,ક્રોધ માં તેણે જમીન પર પછાડ્યો. તો ધરતી માં એ તેણે ગોદ માં ઉઠાવી લીધો.\nપ્રહલાદજી પિતાને વંદન કરે છે.\nહિરણ્યકશિપુકહે છે-તું મારું કહ્યું માનતો નથી અને ખોટો વિનય કરે છે.બ્રહ્માદિક દેવો નો મેં પરાભવ કર્યો છે-બધા દેવો મારાથી થરથર\nકાંપે છે.તને કયા દેવ નું બળ છે તને ડર કેમ નથી લાગતો\nપ્રહલાદ કહે છે-પરમાત્મા મારું રક્ષણ કરે છે.\nહિરણ્યકશિપુ કહે છે-મને બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં હું વિષ્ણુ ને મારીશ અને તને પણ મારીશ.\nપ્રહલાદ કહે છે-પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર સર્વ માં રહેલા છે. તેથી તેમને વિષ્ણુ કહે છે.\nપિતાજી બહારનો વિજય શા કામનો જેણે મન જીત્યું તેણે જગત જીત્યું.કામાદિ છ ચોર તમારાં મન માં બેઠા છે,તે તમારાં વિવેક રૂપી\nધન ને લુટે છે.તમને ખાડા માં ફેંક્યા છે.પિતાજી -ક્રોધ ન કરો. તમાર મુખ પર આજે મને મૃત્યુ ની છાયા દેખાય છે. રાગ-દ્વેષ નો\nપરિત્યાગ કરી-નારાયણ નું આરાધન કરો. મારા નારાયણ નું ભજન કરો.\nહિરણ્યકશિપુ હવે અતિક્રોધ માં આવ્યો છે-મારો દીકરો થઇ મને ઉપદેશ આપે છે તું શું સમજે છે તું શું સમજે છે મને આજે બતાવ –તારું ર���્ષણ\nકરનાર વિષ્ણુ છે ક્યાં \nપ્રહલાદે કહ્યું-મારા પ્રભુ સર્વવ્યાપક છે-મારામાં છે-તમારા માં છે-તમારા માં છે,તેથી તો તમે બોલી શકો છો.\nવિષ્ણુ સર્વ માં વિરાજેલા છે-સર્વત્ર છે.\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/shukr-nu-tula-rashi-ma-javathi/", "date_download": "2018-12-12T16:00:04Z", "digest": "sha1:QPFZWUSTXWALWJ3OWS33IHRXTDZUZ42N", "length": 24454, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "શુક્ર નું તુલા રાશિમાં જવાથી આ 9 રાશિઓ ની ચમકશે કિસ્મત અને વરસશે પૈસા....જાણો તમારી રાશિ વિશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ શુક્ર નું તુલા રાશિમાં જવાથી આ 9 રાશિઓ ની ચમકશે કિસ્મત અને...\nશુક્ર નું તુલા રાશિમાં જવાથી આ 9 રાશિઓ ની ચમકશે કિસ્મત અને વરસશે પૈસા….જાણો તમારી રાશિ વિશે\nખ્યાતિના પુત્ર શુક્ર 1 સપ્ટેમ્બર 2018 થી મધ્ય રાત્રી ��ી પોતાની જ રાશિ તુલામાં ચાર મહિના માટે વિરાજિત થવા જઈ રહ્યો છે. શુક્ર ચાર મગિનામા 9 રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે પણ સ્વગ્રહી હોવાને લીધે બાકીની ત્રણ રાશિઓ પર પણ તેની કૃપાને પ્રાપ્ત થશે. શુક્ર ના રાશિ પરિવર્તન નો શુભ પ્રભાવ સિનેજગત, કલા-સંગીત, પરિવહન, ખાન-પાન, ફેશન ડિઝાઇનિંગ, ખેલ-કુદ, વગેરે સાથે જોડાયેલા લોકો પર પડશે. જો કે શુક્રથી રાશિ પરિવર્તન થી મચ્છરોથી ઉત્પન્ન થનારી બીમારીઓ નો પ્રકોપ વધશે. આવો તો જાણીએ તુલા રાશિમાં આવ્યા પછી શુક્ર વિભિન્ન રાશિઓ માટે શું લઈને આવે છે.1. મેષ: શુક્રનું રાશિ પરિવર્તન તમારા પરિવારમાં ખુશીઓ ને વધારશે. દુશ્મનો નો સફાયો થાશે. ભાવમય આનંદ પ્રાપ્ત થશે. માન સમ્માન વધશે, સાથે જ કમાણી માં પણ વધારો થાશે.\n2. વૃષભ: વૃષભ રાશિ માટે શુક્ર સારું સ્વાસ્થ્ય લઈને આવશે. સાથે જ દુશ્મનોને પણ પરાજિત કરવામાં મદદગાર સાબિત થાશે. ધનમાં વધારો થાશે અને ઉપહાર મળવાની સંભાવના છે.\n3. મિથુન: શુક્રનું સ્વગ્રહી હોવું તમારા મિત્રો અને શુભચિંતકો ની સંખ્યા માં વૃદ્ધિ કરશે. દુશ્મનો પર વિજય મળશે. પર્યટન નો યોગ બનશે. પરિવારની સાથે મોજ-મસ્તી ના ઘણા અવસરો મળશે. કોઈ કાર્ય વિશેષ ને લઈને ભાઈ કે બહેન નો સહિયોગ મળશે.\n4. કર્ક: કાર્યાલય, સત્તા તેમજ સમાજ માં અધિકાર માં વધારો થાશે. સાર્વજનિક સંપર્ક વધશે અને નવા મિત્રો બનશે. પરિજનો નો પૂરો સહિયોગ મળશે. આંતરિક સશક્તિ માં પણ ઉન્નતિ આવશે. ખેતી સાથે જોડાયેલા લોકો પર શુક્ર મહેરબાન થશે ખેતીમાં સારો એવો લાભ મળશે.\n5. સિંહ: શુક્ર ના રાશિ પરિવર્તનને લીધે બાળકો પ્રતિ પ્રેમ વધશે. ખાન-પાનના સુખની સાથે અપ્રત્યાશીલ રૂપથી ધન મળવાનો યોગ બનશે. વિભિન્ન સ્ત્રોતોના ચાલતા ધનમાં વૃદ્ધિ થાશે.\n6. કન્યા: શુક્રના સ્વગ્રહી હોવાથી સમૃદ્ધિ તો તમારી થશે પણ સાથે જ શત્રુઓની સંખ્યામાં પણ વિસ્તાર થશે. લાંબી અને કઠિન યાત્રાઓનો યોગ છે.\n7. તુલા: તુલા રાશિ માટે શુક્રનું સ્વગ્રહી હોવું સચેત કરવાનો સંકેત આપે છે. કોઈ અજાણ ભય કે અપમાનનો ડર સતાવશે. પત્ની કે ભાઈથી મતભેદ ના ચાલતા મન ચંચળ રહેશે.\n8. વૃશ્ચિક: શુક્રનું સ્વગ્રહી હોવું તમારા માટે શુભતાનો સંકેત આપે છે. આવનારા ચાર મહિનામાં ખુબ ખરીદદારી થશે. ભોગ વિલાસની વસ્તુઓ પર ખર્ચો થશે અને જીવનનો પૂરો આનંદ મળશે.\n9. ધનુ: જો તમે પરિધાન, જવેલરી, સિનેમા, વાદ્ય-વાદન નુ કામ કરો છો તો તમને ચારે તરફથી લાભ પ્રાપ્ત થશે. ઘનું રાશિ થી જોડાયેલા બાકીના લોકોને ધાર્મિક કામ આયોજનમાં લાભ થાશે.\n10. મકર: શુક્રથી સ્વગ્રહી થયા પછી તમને સાવધાન હોવાની જરૂર છે. કોઈપણ કાગળ વગેરેમાં હસ્તાક્ષર કરતા પહેલા તેની પરખ જરૂર કરી લો. વ્યવસાયમાં અમુક બાધાઓ જરૂર આવી શકે છે.\n11. કુંભ રાશિ: શુક્ર તમારા માટે તરક્કી નો માર્ગ ખોલવા જઈ રહ્યો છે. ધનમાં અપાર વૃદ્ધિ થાશે અને અધિકાર ક્ષેત્ર વધશે. નવા સંબધો બનશે.\n12. મીન: શુક્રના સ્વગ્રહી હોવું તમારા માટે કેટલું શુભદાયક બની શકે છે, તમે કલ્પના પણ નહિ કરી હોય. આ સમય તમારા માટે નવા બેન્ક એકાઉન્ટ ખોલાવાનો છે કેમ કે વિભિન્ન સ્ત્રોતોમાં ધન-દૌલતનું આગમન થાશે.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની દ્રષ્ટી, 12 માંથી 5 રાશિના જાતકોને થશે અઢળક લાભ, બીજી રાશિના જાતકો કેવા ઉપાય કરશો વાંચો..\nNext articleચાંદી થી પણ વધુ ચમકાશે આ 4 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનો લઈને આવશે અઢળક ધન અને ખુશીઓ….\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા...\n‘ધડક’ ના પ્રમોશનના દરમિયાન શ્રીદેવીની પુત્રી જ્હાનવીએ પહેર્યો હતો આ સુંદર...\nખેડુત ના ઘરે જન્મ લીધો હોય… અથવા ખેડૂત ની મહેનત થી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/main-news/", "date_download": "2018-12-12T16:12:56Z", "digest": "sha1:GLGNPM7SVZZXFKX5YXUE6ZH2DWNU32IV", "length": 5157, "nlines": 82, "source_domain": "sandesh.com", "title": "Main News Archives - Sandesh", "raw_content": "\nરશિયાનું વિમાન સીરિયામાં તૂટી પડતાં 32ના મોત\nચીનની ચાપલૂસી નહીં, દલાઈ લામા તો દલાઈ લામા છેઃ ભારત\nએક દેશ એક ચૂંટણીને ઈસીની સૈદ્ધાંતિક મંજૂરી, છતાં છે અનેક પડકારો\nપાક. ભ્રમમાં ના રહે, ફરી દૂર કરી દઈશું ચિત્તભ્રમ\nભારત અને ઈઝરાયેલ વચ્ચે ઐતિહાસિક નવ કરાર પર હસ્તાક્ષર\nહરિયાણામાં એક જ સપ્તાહમાં ત્રણ ગેંગરેપની ઘટના, નાની બાળકીને પણ ન છોડી\nસુપ્રીમ કોર્ટના જજ વિવાદનો અંત, એટર્ની જનરલની જાહેરાત\nઘાસચારા કૌભાંડ: લાલુ યાદવનું નવું સરનામું- કેદી નંબર 3351, બિરસા મુંડા જેલ\nત્રણ તલાક માટે ત્રણ વર્ષની જેલ, બિનજામીનપાત્ર વોરન્ટ\nહિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસની અગ્નિ પરીક્ષા\nરૂ. 500-1000ની નોટોની આજે પ્રથમ `પુણ્યતિથિ’, સરકારનો કાળા નાણાં વિરોધી અને વિપક્ષનો કાળો દિવસ\nમોદી હવે જાહેર કરશે નોટબંધી-2, કાલે ખબર પડશે તેમાં છે શું\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીન���ંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AA%95%E0%AA%A1%E0%AA%95%E0%AA%A1%E0%AA%A4", "date_download": "2018-12-12T18:02:28Z", "digest": "sha1:SGTYR2DOWTGPLQT5LLDUF6ZV4EIHVTX4", "length": 3382, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કોરુંકડકડતું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકોરુંકડકડતું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/best-cities-to-opt-for-amazing-worklife-52312.html", "date_download": "2018-12-12T17:53:52Z", "digest": "sha1:CXTHAVQWWXF6WS7VWDNZWBX4BYB22D2K", "length": 9844, "nlines": 76, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "અમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં આ 5 શ્રેષ્ઠ શહેરો વિશે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં આ 5 શ્રેષ્ઠ શહેરો વિશે\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં આ 5 શ્રેષ્ઠ શહેરો વિશે\nતમારા વર્કલાઇફ એ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તમે તમારા કાર્યાલયમાં 9-10 કલાકનો ખર્ચ કરો છો. તે ધ્યાનમાં રાખીને ધ્યાનમાં રાખવું કે શહેર કે જે તમે કામ કરવા માટે પસંદ કરો છો તે ઘણું મહત્વ ધરાવે છે. કારણ કે જો શહેરમાં તમને કોઈ સારી તક આપવામાં ન આવે તો, તમે તમારા વ્યક્તિગત જીવનનો આનંદ લઈ શકશો નહીં, જે આખરે તમારા વ્યાવસાયિક જીવન પર અસર કરશે. સારા વ્યાવસાયિક જીવન માટે પસંદ કરવા માટે અમારી પાસે 5 શ્રેષ્ઠ શહેરોની સૂચિ છે.\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\nહ્યુસ્ટન, લાંબા શૉટ દ્વારા, વેપાર કરવા માટેની સૂચિમાં સૌથી સસ્તું શહેર છે. નિવાસીઓ પાસે ખાદ્યપદાર્થો ખરીદશક્તિ છે - અને તે માટે ખર્ચાળ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓ પ્રદાન કરવા માટે પુષ્કળ ખર્ચ કરો.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\nપરિવર્તનની ચીની શાસન વિશેની તમામ ચિંતાઓ હોવા છતાં, હોંગકોંગના બિઝનેસ પર્યાવરણ હજુ પણ તે ટોચની દસમાં તેને મદદ કરવા માટે અનુકૂળ છે. તે \"અપરાધ\" કેટેગરીમાં પ્રથમ સ્થાન માટે સિંગાપોર અને અબુ ધાબી સાથે જોડાયેલું છે.\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nસિંગાપોર સૌથી સ્થિર વ્યવસાય પર્યાવરણની તક આપે છે, જે કંપનીઓને યાદીમાં કોઈપણ શહેરના ઓછામાં ઓછા ઓપરેશનલ જોખમ માટે ખુલ્લા પાડે છે. તે વ્યવસાય કરવા સરળતા માટે સારા ગુણ મેળવે છે અને કામદારોને ભાડે રાખવા માટે સરળ સ્થળ હોવાની હોંગકોંગ સાથે સંબંધ ધરાવે છે.\nલંડન, પેરિસ અને ન્યૂયોર્કના ત્રિપુટીવીરને આ યાદીમાં ટોચની સ્તોટ્સ મળે છે. લાંબા સમય સુધી તે ચુસ્ત થવાનો કેટલો સમય ચાલે છે તે કોઈની ધારણા છે, પરંતુ તે દરમિયાન, લંડન વ્યવસાય કરવા માટે ખાસ કરીને સરળ સ્થળ બનવા માટે મંજૂરી લે છે.\nટોરોન્ટો એકંદર રેન્કિંગમાં બીજા ક્રમે આવે છે. એક અનન્ય રહેવાલાયક શહેર તરીકેની તેની પ્રતિષ્ઠાને કારણે જ્યારે ટોરોન્ટો કોઈ પણ વિશિષ્ટ કેટેગરી પર પ્રભુત્વ ધરાવતો નથી. તે હકીકત એ છે કે બન્ને બૌદ્ધિક રાજધાની અને એક તરફ નવીનીકરણ અને ટોરોન્ટોના ભવિષ્ય માટે આરોગ્ય, સલામતી અને સલામતી બંને પર બીજા ક્રમે આવે છે.\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2", "date_download": "2018-12-12T17:57:08Z", "digest": "sha1:IDS4V4KK3QRWSDXA5KYCP3KIZ6ROWLLR", "length": 3521, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કંકાલ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકંકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકંકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકાંટાળી એક વનસ્પતિ; કાંકોલ; કાંકળ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-43725618", "date_download": "2018-12-12T17:18:46Z", "digest": "sha1:ZAZ6BP6GXRSYJH6JMUDXE6ZZNFI2JXRA", "length": 5063, "nlines": 108, "source_domain": "www.bbc.com", "title": "એક એવો દેશ ���્યાં લોકો કરોળિયા ખાય છે... - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nએક એવો દેશ જ્યાં લોકો કરોળિયા ખાય છે...\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nનાસ્તામાં કરોળિયા ખાવાની રીત માત્ર હોલીવૂડ અભિનેત્રી એન્જેલીના જોલીના કારણે પ્રખ્યાત નથી.\nએવા દેશની મુલાકાત લો જ્યાં કરોળિયાનું માંસ ચાખવા માટે લોકો ઉત્સાહથી જાય છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nવીડિયો દક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nવીડિયો જ્યારે કૅન્સર પીડિત ગુજરાતણ 'પૃથ્વીના છેડે' પહોંચ્યાં\nજ્યારે કૅન્સર પીડિત ગુજરાતણ 'પૃથ્વીના છેડે' પહોંચ્યાં\nવીડિયો કૃત્રિમ હાડપિંજર, જે મહેનતવાળું દરેક કામ બનાવી દે છે આસાન\nકૃત્રિમ હાડપિંજર, જે મહેનતવાળું દરેક કામ બનાવી દે છે આસાન\nવીડિયો બાળકોની એકલતા દૂર કરતી 'બડી બેન્ચ'\nબાળકોની એકલતા દૂર કરતી 'બડી બેન્ચ'\nવીડિયો બળાત્કારના ગુનામાં ખોટી રીતે કેદ મહિલાઓ\nબળાત્કારના ગુનામાં ખોટી રીતે કેદ મહિલાઓ\nવીડિયો પાક. લોકગાયક, જેમની જિંદગી એક ગીતે બદલી નાખી\nપાક. લોકગાયક, જેમની જિંદગી એક ગીતે બદલી નાખી\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6704942373404672&ret=%2F", "date_download": "2018-12-12T17:12:01Z", "digest": "sha1:RNWPLRB73KDLDJ7SQHIVO4DF5VNWUPEY", "length": 2404, "nlines": 29, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો કમલેશ જોશી ની ગુજરાતી વાર્તા પ્રેમ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read kamalesh joshi's Gujarati content prem on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "હું તે તારો પ્રેમ ને મારો પ્રેમ એટલે તું\nએને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું\nગીતપંક્તિ સાંભળતા હું સ્મરું તારો ચહેરો\nતારી વાતો સાંભળતાં હું બની બેસું છું બહેરો\nલાગણીશૂન્ય બની શબ્દોની રમત રમતી તું\nએને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું\nતારી ને મારી પીડા બની છે હવે સહિયારી\nજીવ-શિવના મિલન જેવી જામી છે એકાકારી\nઆ મિલનમાં દ્વૈતના દ્વંદ્વને સર્જતી તું\nએને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું\nસ્વર્ગસમું સુખ માણું છું હું તારી સંગાથે\nદુ:ખની કોઇ રેખા પણ દીસે નહીં માથે\nસુખનો CA બની સમયનો હિસાબ કરતી તું\nએને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું\nહસતાં, રોતાં, ગાતાં, લખતાં સ્મરું તને તે પ્રેમ\nપળ પળનો સાક્ષી બનતો નીરખું ભરીને નેણ\nસ્નેહમાં પણ શેહનો એ 'રંજ' લાવતી તું\nએને કોઇ સમજાવો કે પ્રેમ એટલે શું\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-diseases-during-pregnancy-gujarati-news-5797078-PHO.html", "date_download": "2018-12-12T16:49:29Z", "digest": "sha1:M4OAP42ABDBTZUL2URYD5CIEYARAILSA", "length": 9043, "nlines": 125, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Health Problems in Pregnancy | ગર્ભાવસ્થામાં થતી આ 4 હેલ્થ પ્રોબ્લેમ્સ બાળકને પણ કરે શકે છે પ્રભાવિત", "raw_content": "\nગર્ભાવસ્થામાં થતી આ 4 હેલ્થ પ્રોબ્લેમ્સ બાળકને પણ કરે શકે છે પ્રભાવિત\nકહેવાય છે કે ગર્ભવતી મહિલા જેટલી ખુશ રહે છે, તેનું બાળક એટલું જ સ્વસ્થ જન્મે છે.\nયૂટિલિટી ડેસ્કઃ કહેવાય છે કે ગર્ભવતી મહિલા જેટલી ખુશ રહે છે, તેનું બાળક એટલું જ સ્વસ્થ જન્મે છે. પરંતુ બાળકના સ્વાસ્થ્ય માટે માત્ર ખુશ રહેવું જ પૂરતું નથી, રહેણી-કહેણી પણ હેલ્ધી રાખવી જરૂરી છે. હેલ્ધી ભોજન, સ્મોકિંગ તથા આલ્કોહલથી દૂર રહીને, નિયમિત દવાઓ લઈને, ટેસ્ટ કરાવવા અને ડોક્ટરની સલાહ માનવી ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકને સુરક્ષિત રાખે છે. એટલે જરૂરી છે કે માતા પોતાની લાઇફસ્ટાઇલ અને ઈટિંગ હેબિટ્સ પર ધ્યાન આપે. આજે અમે તમને કેટલીક એવી બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની અસર બાળક પર પણ પડી શકે છે.\nગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન તેમને અનેક બીમારીઓ થઈ જાય છે, જેની સીધી અસર બાળક પર થાય છે અને જેસ્ટેશનલ ડાયબિટીસ તેમાંથી એક છે. તેનાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. માત્ર એટલું જ નહીં, તેના લીધે બાળકને ઓબેસિટી, ટાઇપ-2 ડાયબિટીસ અથવા હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે.\nમોટાભાગની મહિલાઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાની બીમારી જોવા મળશે. એટલે ગર્ભાવસ્થા શરૂ થતા જ ભાવિ માતાને આયર્નની દવાઓ દરરોજ લેવાનું કહેવામાં આવે છે, કારણ કે જો માતાના શરીરમાં લોહીની ઉણપ થશે, તો તેની નેગેટિવ અસર બાળક પર પણ પડશે. માત્ર આટલું જ નહીં, જો ગર્ભાવસ્થામાં રિપોર્ટ વખતે આયર્નની ઉણપ દેખાય તો કેટલીક વખત બાળકનું વજન પણ ઓછું હોય છે અથવા પછી બાળક પ્રિ-મેચ્યોર જન્મે છે.\nઆગળ વાંચો, અન્ય બીમારી વિશે...\nજેસ્ટેશનલ હાઇપરટેન્શનનો ખતરો ગર્ભાવસ્થાના 20મા સપ્તાહમાં વધુ હોય છે. આ દરમિયાન આ બીમારી ઉત્પન્ન થાય છે. આ બીમારીમાં ન્યૂટ્રિઅન્ટ્સ અને ઓક્સીજન બાળકને ભરપૂર માત્રામાં નથી મળી શકતા. એવામાં બાળકનું વજન ઓછું થઈ શકે છે અને લો બ્લડ શુગરની શક્યતા હોય છે. તેનાથી અન્ય ખતરનાક બીમારીઓ થઈ શકે છે. એટલે જેસ્ટેશનલ હાઇપરટેન્શનને ગંભીરતાથી લેવું જોઈએ.\nજો ગર્ભાવસ્થા દરમિયાન મહિલા ઓવરવેટ હોય અથવા તેને ઓબેસિટી છે, તો તેની અસર બાળકની ગ્રોથ પર પણ થઈ શકે છે. માત્ર બાળકને ડાયબિટીસ અને ઓબેસિટીની સમસ્યા થઈ શકે છે, પરંતુ બાળક સમય પહેલા એટલે કે પ્રિ-મેચ્યોર પણ જન્મી શકે છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/nikon-1-v1-with-10-30mm-30-110mm-lens-white-price-pdlkkY.html", "date_download": "2018-12-12T16:42:38Z", "digest": "sha1:36DN4DJH3DSCX6R4Z4I2MOVTS33ZUIGV", "length": 17975, "nlines": 372, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્���ો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં નિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે નાભાવ Indian Rupee છે.\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે નવીનતમ ભાવ Jul 25, 2018પર મેળવી હતી\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતેફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે સૌથી નીચો ભાવ છે 38,950 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 38,950)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી નિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 11 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે વિશિષ્ટતાઓ\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 10.1 Megapixel\nસેન્સર ટીપે CMOS sensor\nસેન્સર સીઝે 13.2 x 8.8 mm\nમેક્ઝીમમ શટર સ્પીડ 1 / 16000 Sec\nરેડ આઈ રેડુંકશન Yes\nઇમાગે ડિસ્પ્લે રેસોલુશન 921K-dot\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 4996 સમીક્ષાઓ )\n( 878 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 7 સમીક્ષાઓ )\n( 18 સમીક્ષાઓ )\n( 598 સમીક્ષાઓ )\n( 419 સમીક્ષાઓ )\n( 104 સમીક્ષાઓ )\n( 176 સમીક્ષાઓ )\n( 1198 સમીક્ષાઓ )\nનિકોન ૧ વ્૧ વિથ 10 ૩૦મમ 30 ૧૧૦મમ લેન્સ વહીતે\n4.3/5 (11 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/08/page/2/", "date_download": "2018-12-12T15:59:09Z", "digest": "sha1:TQB2A37HQ4VKQEP3MHFLOXSHYHI2V2Y4", "length": 8308, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "August 2016 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nવિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી\nવિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં પોતાના સમાજને ન્યાય અપાવવા માટે શહીદ થયેલા પાટીદારોનુ એક વર્ષ પૂર્ણ થતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે ગત શુક્રવારે રાત્રે ૮-૩૦ કલાકે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના રેલ્વે સર્કલથી નિકળીને…\nવિસનગર કોંગ્રેસની ચુંટણીલક્ષી મીટીંગમાં કાર્યકરો ઉમટ્યા\n(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાટીદાર અનામતના કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. ત્યારે તેનો પુરેપુરો લાભ લેવા કોંગ્રેસ થનગની રહી છે. પાટીદારોની મતબેંકના ટેકાથી આવનાર વિધાનસભા કબજે કરવા કોંગ્રેસ દ્વારા તેની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસી કાર્યક્રરો અને આગેવાનો પણ આવનારી વિધાનસભાની ચુંટણીને લઈને ઉત્સાહમા છે. વિસનગરમાં શહેર તાલુકા કોંગ્રેસની મીટીંગ પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…\nપાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી\nપાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં એન.એન.કોલેજ રોડ ઉપર હરિહર સોસાયટી આગળ પાલિકાનુ કચરા સ્ટેન્ડ ન હોવા છતાં કચરો નાંખતા ગંદકી થતા નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. નજીકમાં રહેણાંક મકાન ધરાવતા લોકોનુ રહેવુ દુષ્કર બની ગયુ છે. પાલિકાતંત્ર આ…\nધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્લોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે\nધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્��ોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર રાજસ્થાનમાં વરસાદ થતા ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ડેમના ઓવરફ્લો પાણીથી વિસનગર પંથકના તળાવો અને ચેકડેમો ભરાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રયત્નોના પરિણામે વિસનગરનુ પીંડારીયુ, દેળીયુ તથા તાલુકાના કેટલાક ચેકડેમો ભરવામાં આવશે….\nવિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે\nવિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર પાલિકા વિસ્તારમાં પટણી દરવાજા સ્મશાન રોડ બારેમાસ નર્કાગાર સ્થિતિમાં હોય છે. રોડની આસપાસ ઉકરડાનુ દબાણના કારણે વધારે ગંદકી ફેલાય છે. ત્યારે વર્ષો સુધી નર્કાગાર પરિસ્થિતિનો શ્રાપ ભોગવી રહેલ આ રોડને શ્રાપમાંથી કોણ મુક્ત કરશે વિસનગરમાં પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાન થઈ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/fashion-trends/easiest-way-to-ombre-hair-at-home-48597.html", "date_download": "2018-12-12T17:54:34Z", "digest": "sha1:5K4PLWXFTN3XJ7DCNMG3US6TKIKG67OU", "length": 8411, "nlines": 86, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "ઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો\nઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો\nફ્રેન્ચ શબ્દ, ઓમ્બ્રેનો અર્થ એ છે કે તમારા વાળને ઘાટા કલરને રાખીને તમારા વાળને છાંટીને અસર કરે છે અને ધીમે ધીમે તેને અંત તરફ આછું કરીને. આ બનાવે છે તે અસર મિજાજ છે, ઓછામાં ઓછા કહે છે.\nહેર કલર (એક શેડમાં જે તમારા વાળ કરતાં હળવા હોય છે)\nરબર / પ્લાસ્ટિક મોજાઓ\n1. બૉક્સ પર આપેલા સૂચનો અનુસાર તમારા બ્લીચને તૈયાર કરો.\n2. એક જૂની ટી-શર્ટ પહેરો કે જે તમને નિખારવું અને વાળના રંગ સાથે બગડે નહીં.\n3. તમારા વાળ માંથી તમામ ગાંઠ અને ગૂંચ દૂર કરો.\n4. તમારી ગરદનના મધ્યભાગમાં તમારા વાળને ભાગ આપો જેથી તેને 2 વિભાગોમાં વહેંચવામાં આવે.\n5. હવે તમારા વાળની ​​લંબાઈ અને જાડાઈને આધારે આ બે મોટા વિભાગોને નાના વિભાગોમાં વિભાજીત કરો.\n6. રબર બેન્ડ સાથેના પ્રત્યેક વિભાગને મૂળની નીચે બે ઇંચ બાંધો.\n7. દરેક વ્યક્તિગત વિભાગમાં તમારા બ્લીચનો ઉપયોગ શરૂ કરો, અંતથી શરૂ કરો અને તમારી રીતે કાર્ય કરો.\n8. ખાતરી કરો કે તમે તમારી રીતે કામ કરવા માંગો છો.\n9. જો તમે થો���ા રંગોમાં હળવા જવા માંગતા હો, તો લગભગ 10 થી 20 મિનિટમાં બ્લીચ છોડી દો. જો તમે હજી પણ હૂંફાળું જવું હોય તો, દર 5-10 મિનિટ સુધી તમારા બ્લીચને તપાસો ત્યાં સુધી તમે ઇચ્છિત રંગો સુધી પહોંચશો નહીં.\n10. શેમ્પૂ સાથે વાળ ધોવા.\n11. સૂકી અથવા નરમ હવા તમારા વાળ સંપૂર્ણપણે સૂકવો.\n12. રેડીવાઇડ અને પહેલાંના સમાન વિભાગોમાં તમારા વાળને ગૂંચવવો.\n13. બોક્સ પર સૂચનો અનુસાર તમારા વાળના રંગને મિકસ કરો અને તૈયાર કરો.\n14. મોં પર અને હાથ પર તમારા મોજા પહેરો, જેથી રંગ તમારા વાળના રંગમાં એકીકૃત કરે.\n15. બોક્સ પર દર્શાવેલ સમયના સમયગાળા માટે તેને છોડો.\n16. રંગ ધોવા અને તમારા વાળમાં ભેજને પુનઃસ્થાપિત કરવા માટે ઊંડા કન્ડિશનરનો ઉપયોગ કરો.\n5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં ...\nઆ મોસમ અજમાવવા માટે 5 સૌથી ડેરિંગ હેર કલર્સ વિશે...\nબ્રાના વિવિધ 4 પ્રકાર વિશે તમારે જાણવાની જરૂર છે જાણો...\nઆ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં...\nઉનાળોમાં તમને બનાવે છે ઉત્તેજિત આ 5 વસ્તુઓ જાણો અહીં...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/01/23/%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AA%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2018-12-12T17:17:09Z", "digest": "sha1:EG5VRPS635KQ62QB6GZNLGQMBHUHPX6E", "length": 6992, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ\nખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ\nખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ\nખેરાલુ ડેપોના કેટલાક ડ્રાઈવર કંડક્ટરો એટલા માથાભારે થઈ ગયા છેકે તેઓ દરેક જગ્યાએ પોતાની મનમાની ચલાવે છે. આ બાબતે પ્રચાર સાપ્તાહિકે બે અઠવાડીયા પહેલા એક સીનીયર સીટીજન સાથે થયેલા અશોભનીય વ્યવહાર બાબતે સમાચાર છાપ્યા ત્યારબાદ એસ.ટી.ડેપોના મેનેજરને મળવા જતા ડ્રાઈવર કંડક્ટરનો જવાબ લઈ તેમની વિરુધ્ધ કોઈપણ કાર્યવાહી કરી નહતી. પરંતુ એસ.ટી.ડેપોના મુસાફરો અને સાચા કર્મચારીઓએ જે આપવીતી કહી તેનાથી એવુ લાગ્યુ કે એસ.ટી.ડેપોના મેનેજરને કોઈ ગતાગમ નથી પડતી અથવાતો આંખ આડા કાન કરે છે.\nપ્રાપ્ત માહિતી પ્રમાણે ખેરાલુ એસ.ટી.ડેપોમાં અંધેર વહીવટ ચાલે છે. વહીવટકર્તાઓના ત્રાસથી સાચા અને સીધાસાદા ડ્રાઈવર કંડક્ટરો પીસાઈ રહ્યા છે. સામાન્ય કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે તે પૂરતો પગાર લઈ શકતા નથી. ખેરાલુ ડેપોમાં મુખ્ય અધિકારી, તેમજ સ્થાનિક કર્મચારી અને યુનિયનના એક નેતાથી ડ્રાઈવર કંડક્ટરો કંટાળી ગયા છે.\nફીક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને પગાર ઓછો મળે છે. જેથી ઓવરટાઈમ કરવા ઈચ્છે છે પણ મળતીયા કાયમી કર્મચારીઓનેજ આ ઓવરટાઈમનો લાભ અપાય છે. જે પગાર બીલ તપાસતા મળી આવશે. અધિકારીઓ જુના કર્મચારીઓને ઓવરટાઈમની સગવડ કરી આપે તેના બદલામાં આ જુના કર્મચારીઓ અધિકારીઓને દારૂ, માસ-મચ્છી પુરી પાડીને કે રોકડ પુરી પાડીને સાચવવાની ચર્ચા ��ણ જોવા મળી હતી. એસ.ટી.ને નુકશાન કરવાનુ આ એક મોટુ ષડયંત્ર છે. ફીક્સ પગારવાળાને ઓવરટાઈમ આપવામાં આવે તો તેનો પગાર કલાક પ્રમાણે ઓછો હોવાથી ઓવરટાઈમ પણ ઓછો આપવો પડે પરંતુ જુના કર્મચારીને ઓવરટાઈમ આપવામાં આવે તો તેને કલાકનો ઓવરટાઈમ પણ નવા કર્મચારી કરતા વધુ મળે છે. ડેપો મેનેજર આ બધુ જાણે છે પણ એસ.ટી.તંત્રને નુકશાન બાબતે આંખ આડા કાન કરાય છે કારણ શું ઉચ્ચ અધિકારીઓ છેલ્લા બે-ચાર મહિનાની સાચી તપાસ કોઈની શેહ શરમ, ભ્રષ્ટાચાર કે યુનિયનોની તરફેણ કર્યા વગર કરે તો મોટુ કૌભાંડ પકડાય તેમ છે પણ તપાસ થશે કે કેમ એજ પ્રશ્ન છે.\nવિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર\nલોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88", "date_download": "2018-12-12T18:03:32Z", "digest": "sha1:5VRPPZWB7Z2TKJRSCQ3RFTG5CRLLNXCV", "length": 3614, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સરાઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસુરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકૂજાના ઘાટનું (સાંકડા ગળાનું) એક વાસણ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/beauty/5-bedtime-habits-to-help-you-get-soft-glowing-skin-42142.html", "date_download": "2018-12-12T17:54:40Z", "digest": "sha1:CJZV4WD5BQLYOVKJTKQUPY4QRJPEHA3Z", "length": 11168, "nlines": 75, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "5 બેડ-ટાઇમ આહારથી તમને સોફ્ટ ગ્લોઇંગ ત્વચા મળી શકે છે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n5 બેડ-ટાઇમ આહારથી તમને સોફ્ટ ગ્લોઇંગ ત્વચા મળી શકે છે\n5 બેડ-ટાઇમ આહારથી તમને સોફ્ટ ગ્લોઇંગ ત્વચા મળી શકે છે\nશું તમે ક્યારેય 40 વર્ષ જૂના સ્ત્રીને જોયું અને આશ્ચર્ય કર્યું કે તે અમારી ચામડી એટલી સારી રીતે જાળવી રાખવામાં સફળ રહી છે જો હા, તો તમને હવે આશ્ચર્ય નથી થતું કારણ કે હું તેમના રહસ્યો જાહેર કરવા અહીં છું. આપણી ચામડીના કોષો નવજીવનની પ્રક્રિયામાં છે જ્યારે આપણે ઊંઘીએ છીએ અને તેથી, આપણે શુધ્ધ અને અતિ લાડથી બગડી ગયેલું રાખવું તે જરૂરી છે કારણ કે આપણે ઊંઘીશું\nજો તમે આજીવન માટે તંદુરસ્ત અને ચમકતા ચામડી ઇચ્છતા હોવ તો તમારે કેટલીક ટિપ્સ અને યુક્તિઓ ઊંઘે તે પહેલાં તમારે પાલન કરવું આવશ્યક છે:\n* મેકઅપ ભૂંસી નાખો\nપણ મેકઅપ પર સૌથી નાનો જથ્થો સાથે બેડ પર જઈને તમે કરી શકો છો મહાન ભૂલ છે. તમે તમારા મેકઅપને સવારમાં લાગુ કરો અને બહાર નીકળો. તમારું ચહેરા દેખીતી રીતે ઘણા તેલનું ઉત્પાદન કરે છે અને ગંદકીને આકર્ષે છે, જે મેકઅપ કણો સાથે મિશ્રિત કરે છે અને જ્યારે તમે ઊંઘવા માટે તૈયાર છો ત્યારે તે છીદ્રોમાં સ્થિર થાય છે. તેથી, જો તમે બ્રેકઆઉટ્સ અને અસમાન ચામડીને રોકવા માંગતા હોવ, તો સરસ સૌમ્ય મેકઅપ રીમુવરર લો અને તેને સંપૂર્ણપણે હટાવો હું આ હેતુ માટે કુદરતી નાળિયેર તેલ ભલામણ\n* ફેસ સાફ કરો\nતેલ-આધારિત શુદ્ધિ કરનારનો ઉપયોગ કરીને મેકઅપને દૂર કર્યા પછી, તમારે ચહેરા સાફ કરવા માટે પાણી આધારિત શુદ્ધિ કરનાર અથવા ઉમદા એક્સ્ફોલિયેટિંગ ચહેરોનો ઉપયોગ કરવો જોઈએ અને ખાતરી કરવા માટે કે ત્વચા પર મેકઅપની કોઈ અવશેષો નથી. હૂંફાળું પાણી સાથે ચહેરો ધૂઓ અને નરમ ટુવાલ સાથે તે સૂકી પટ.\n# આ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર\n# મુલ્તાનની માટીના આ 5 લાભો તમને આશ્ચર્ય કરી દેશે\n* એક નાઇટ મૉઇસ્ચરાઈઝ વાપરો\nઘણાં લોકો સમગ્ર મૉઇસ્ચરાઈઝનો ઉપયોગ સમગ્ર દિવસ દરમિયાન કરે છે. જો કે, હું રાતના સમયે હાઇ-ક્વોલિટી રીયવેવેનેટિંગ નરશુઅરર ખરીદવા માટે સૂચન કરું છું જેમાં એન્ટીઑકિસડન્ટોના લોડ્સનો સમાવેશ થાય છે જે ત્વચા કોશિકાઓ ફરી ભરીને મદદ કરી શકે છે. તેને ચામડી પર લાગુ કરો અને તેને સારી રીતે લોહીના પ્રવાહ માટે મસાજ કરો. પાણી આધારિત મૉઇસ્ચરાઈઝનો ઉપયોગ કરો જે તેમાં હાયિરુરૉનિક એસિડ ધરાવે છે કારણ કે તે ચામડી માટે સુરક્ષિત છે અને ખૂબ જ હાઇડ્રેટિંગ પણ છે.\n* ગુડબાય ટુ પેફી આઇઝ\nતંદુરસ્ત અને સળ-આંખથી આસપાસના આંખો માટે, તમારી જાતને એક સરસ આંખો ક્રીમ બનાવો જે દંડ લાઇન અને વિકૃતિકરણને દૂર કરવામાં સહાય કરે છે. તમારા ચહેરા નર આર્દ્રતા સંપૂર્ણપણે ચામડીમાં સ્થાયી થયા પછી નરમાશથી આંખોની આસપાસ તેને મસાજ કરો.\n* ગ્લો માટે સીરમ\nજો તમે ચામડી પર તંદુરસ્ત ધખધખવું ઇચ્છતા હોવ અને ત��ારા ખામીઓને અદૃશ્ય થઈ જવા માંગતા હોવ તો, નર આર્દ્રતા એકલું કામ ન કરી શકે. સર્પ પોતાનું ખૂબ જ પાતળું છે અને તેઓ સરળતાથી ત્વચાના સ્તરોમાં ઊંડા ભેદરે છે અને ચામડીની સ્થિતિઓને સંબોધિત કરે છે. સીરમ પસંદ કરો જે તમારી ચામડીના પ્રકાર માટે બરાબર છે અને તમે તમારા પલંગમાં જતા પહેલા જ તમારા ચહેરા પર માત્ર એક તદ્દન થોડી લાગુ કરો.\n# ગુલાબી અને મુલાયમ હોઠો માટે દૂધ અને કેસર ઉપયોગી છે, જાણો વધારે પદ્ધતિઓ\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો...\n5 મેલ્ટ પ્રૂફ ફાઉન્ડેશનો તમને અજમાવવાની જરૂર છે જાણો અહીં...\nઘર પર તે પરફેક્ટ નખ મેળવવા માટે 5 રીતો વિશે...\nગ્લોઇંગ ત્વચા માટે જામફળનું 5 લાભ વિશે જાણો અહીં...\nબ્લેક કોણી અને ઘૂંટણથી હેરાન છો આ ઘર ઉપાય અજમાવો...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ahi-50-minute-ma-3-paratha/", "date_download": "2018-12-12T15:59:47Z", "digest": "sha1:NECIGOU7DJKCGIMHAZ4BYCI4YKF7WSU5", "length": 20325, "nlines": 210, "source_domain": "gujjurocks.in", "title": "અહી 50 મીનીટમાં 3 પરાઠા ખાવા પર મળે છે જીવનભર માટે ફ્રી ભોજન, તમે પણ જરૂર કરો ટ્રાઈ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nઈશા અંબાણી ના લગ્ન માટે શણગારાઈ ગયું છે અંબાણી હાઉસ ‘એન્ટેલિયા’,…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nતો આટલા માટે શ્વેતા બચ્ચન ન બની શકી અભિનેત્રી….જાણો અંદર ની…\nબોલિવુડના આ 5 કપલ કરવા જઈ રહ્યા છે લગ્ન, એમાંય 3…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ અહી 50 મીનીટમાં 3 પરાઠા ખાવા પર મળે છે જીવનભર માટે ફ્રી...\nઅહી 50 મીનીટમાં 3 પરાઠા ખાવા પર મળે છે જીવનભર માટે ફ્રી ભોજન, તમે પણ જરૂર કરો ટ્રાઈ…\nપરોઠાનું નામ આવતા જ મો માં પાણી આવવા લાગતું હોય છે. પછી ગમે તે સમય હોય, સવારે નાશ્તા થી લઈને રાત સુધી પરોઠા એક એવી વસ્તુ છે જેને આપણે કોઇપણ સમયે ખાવા માટે તૈયાર રહેતા હોઈએ છીએ. લોકોને પરોઠામાં એટલી દિલચસ્પી જોતા એક દુકાનદારે એવી સ્કીમ નીકાળી જેને સાંભળીને તમે પણ દોડ લાગાવીને એક વાર અહી પરોઠા ખાવા માટે જરૂર જાશો. જો કે પરોઠા બનાવનારા તમને હર ગલીમાં મળ��� જાશે, પણ આ પરોઠાવાળાએ જે સ્કીમ નીકાળી છે તી જાણીને હર કોઈ હૈરાન જ રહી જશે. હરિયાણાનાં રોહતકમાં પરોઠાની દુકાન પર ખુલ્લું ચૈલેંજ છે કે 50 મીનીટમાં 3 પરોઠા ખાઓ અબે જીવનભર મુફતમાં પરોઠા ખાવા માટેની ભેંટ મેળવો. આ દુકાનનું નામ તપસ્યા પરાઠા જંકશન છે. અહી દુનિયાનો સૌથી મોટો પરોઠો મળે છે. આ પરોઠાની સાઈઝ 2 ફૂટ છે અને એક પરાઠાનું વજન 1 કિલો છે. અહી રોજ હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ ચૈલેંજના ચાલતા આ દુકાન ખુબ જ ફેમસ બની ચુકી છે. આ પરોઠાની કિંમત 150 રૂપિયાથી 350 રૂપિયા સુધીની છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આટલા મોટા પરોઠા માત્ર બે જ લોકો ખાઈ શક્યા છે. જેમાં રોહતકની અશ્વિનીએ 40 મીનીટમાં 3 પરોઠા અને મધ્ય પ્રદેશના રહેવાસી મહારાજે 50 મીનીટમાં 4 પરોઠા ખાઈ ચુક્યા છે. માટે તપસ્યા પરાઠા જંકશનમાં અશ્વિની અને મહારાજ માટે જીવનભર માટે અહી ભોજન ફ્રી છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleકાનમાં જામેલી ગંદગી નીકાળવાના 5 બેમિસાલ ઉપાયો, સાંભળવાની શક્તિ થઇ જાશે તેજ…\nNext articleપોતાના પાર્ટનર માટે ખુબ જ લકી સાબિત થાય છે આવી 3 બાબતો ધરાવતી યુવતીઓ….તમે પણ વાંચો\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી ને લોટપોટ થઇ જાશો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -2\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચાર�� તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nજો તમને પણ છે પૈસા ની તંગી તો આ ગામમાં આવો,...\nસાનિયા મિર્ઝા બનવા માંગતી હતી આ બોલીવુડ સ્ટારની દુલ્હન, પણ….ખોલ્યું પોતાની...\nસુગર ફ્રી લડ્ડુ – તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://planetjv.wordpress.com/2017/11/29/%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AA%AA%E0%AA%A3%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9C%E0%AA%B0/?shared=email&msg=fail", "date_download": "2018-12-12T16:42:00Z", "digest": "sha1:HWYKSMSXDQLDRTMTSJ3DSDHUSAMCA4FD", "length": 48306, "nlines": 281, "source_domain": "planetjv.wordpress.com", "title": "જે નિખાલસપણે કહેવું છે, જરા કહી તો શકાય… પ્રેમમાં એક દિન એવો કોઈ કજીયો નીકળે ! | planetJV", "raw_content": "\nચૂંટણીચકરાવો : મેક્સિકન સ્ટેન્ડઓફથી મોડર્ન મેનિફેસ્ટો \nજે નિખાલસપણે કહેવું છે, જરા કહી તો શકાય… પ્રેમમાં એક દિન એવો કોઈ કજીયો નીકળે \nએકદમ આસાન અંગ્રેજીમાં લખાયેલું આ વિખ્યાત ફિલ્મગીત ‘ધ રોઝ’ એમેન્ડા મેકગ્રુમે લખ્યું અને બેટ મિડેલરે પહેલીવાર ગાયું. શબ્દોના પ્રાસ મેળવતાં મેળવતાં અહીં સર્જકે પ્રેમનો અભાસ તારવ્યો છે. પ્રેમ હળવેકથી ખળખળ વહેતી નદી છે કે લોહી નીંકળતા જખ્મો કરતું રેઝર કે પછી કદી શમે નહિ એવી દેહની ભૂખ \nજે દિલને તૂટવાની બીક હોય (એ પગ મચકોડાવાની બીકે નૃત્ય શીખી ન શકાય એમ) કદી નાચી નહિ શકે. સપનું બહુ ગમી જાય એને જાગવામાં બીક લાગતી હોય છે, પણ જીવવાનું તો વળી વાસ્તવમાં જ છે. જે કશું મેળવતા જ નથી ને અંદરથી સાવ ખાલી રહે છે, એ કોઈને કશું આપી શકતા ય નથી. (લાગણીઓની લેવડદેવડની વાત છે). જો ચોવીસે કલાક મોતની બીક રાખો તો એક પળ પણ જીવી ન શકાય.\nઅને જ્યારે શિયાળાની ગુમસુમ રાતો એકલતાને ખેંચતી લંબાતી જાય, ને થાકેલા કદમો માટે ચાલવાના રસ્તા એકદમ લાંબાલચક થતા જાય… ને જીંદગીની સફરનો વટેમાર્ગું એમ વિચારે કે લવ તો લકી લોકોને કે ધરખમ ઉસ્તાદોને જ સાંપડે… ત્યારે જ યાદ કરો હાડ થીજાવી નાખતો બરફીલો શિયાળો. જેમાં થીજી ગયેલા હિમની નીચે ધરબાયેલું હશે એક નાનકડું પુષ્પબીજ. ને સૂરજના હૂંફાળા તડકા જેવા પ્રેમનો સ્પર્શ એને થશે, ત્યારે એ ઉલ્લાસથી વસંતમાં એમાં ���ુલાબ ખીલશે \nઅહા, સો પોએટિકલી સાયન્ટીફિક ઈરશાદ કામિલ અમસ્તા કહેતા હશે કે ‘કવિતા યેં પ્રેમિકાયેં હોતી હૈ… આઠવીં કી કલા, દસવીં કી આશા… બારહવીં કી શૈલી, ચૌદહવીં કી શહનાઝ… સમય કી ગર્દ મેં દબે રાઝ ઈરશાદ કામિલ અમસ્તા કહેતા હશે કે ‘કવિતા યેં પ્રેમિકાયેં હોતી હૈ… આઠવીં કી કલા, દસવીં કી આશા… બારહવીં કી શૈલી, ચૌદહવીં કી શહનાઝ… સમય કી ગર્દ મેં દબે રાઝ ’ કવિએ અહીં સ્માર્ટલી ઉંમરના તબક્કા સાથે છોકરીઓના નામના અર્થોમાં ગૂંથીને સર્જકતાની સફળતાના ક્રમિક તબક્કા કેવા વર્ણવ્યા એ પરખાયું કે ’ કવિએ અહીં સ્માર્ટલી ઉંમરના તબક્કા સાથે છોકરીઓના નામના અર્થોમાં ગૂંથીને સર્જકતાની સફળતાના ક્રમિક તબક્કા કેવા વર્ણવ્યા એ પરખાયું કે અને કોલેજકાળને ચૌદમું-પંદરમું કહેવું એ જ તો છે જાણીતી વાતોને અજાણ્યો રંગ આપતી નજર \nએવી જ કેટલીક નિતાંત (સ્ટાર્ટ ટુ એન્ડ) મનમંદિરમાં દીવડાં પ્રગટાવતી – કેટલીક રોમેન્ટિક ફિલ્મોની બારિશ ઉપરાછાપરી થઈ ગઈ. એક જ પ્રેમના અઢળક રંગ વાર્તા-કવિતા-સિનેમામાં સતત નીખરતા હોય છે. આ અક્ષયપાત્ર સદીઓથી ખાલી નથી થયું. પણ આ બધી ફિલ્મોમાં એક કોમન થ્રેડ છે, ઈશ્કનો. મેલ-ફિમેલ રિલેશનશીપનો… ફીલિંગ્સનો.\nપ્રેમ થાય કઈ રીતે \nમાનવજાતને સતાવતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં ‘બિગ બેંગ’ કરતાં વધુ મોટો સવાલ આ છે. એનો જવાબ મિસ્ટિરીયસ છે, એટલે તો એટ્રેક્ટીવ છે. એકદમ ટપોરી લેંગ્વેજમાં કહો તો ‘છોકરી પટાવવાની કળા શું ’ (આ ઈન જનરલ, બાકી પહેલા ને આજે તો વધુ પ્રમાણમાં બિન્દાસ છોકરી પણ ગમતા છોકરા ‘પટાવવા’ની ટ્રાય જરૃર કરે ’ (આ ઈન જનરલ, બાકી પહેલા ને આજે તો વધુ પ્રમાણમાં બિન્દાસ છોકરી પણ ગમતા છોકરા ‘પટાવવા’ની ટ્રાય જરૃર કરે \nઘણા હડફાઓ એવું માનતા હોય છે કે શર્ટના બટન ખુલ્લા રાખી, જૂના વિલન રણજીત જેવી આંખોથી જોઈને કોઈ સીટીમાર કોમેન્ટ કરવાથી છોકરી ઈમ્પ્રેસ થઈ જાય. અમુક બળદિયાવ એવું ય માને કે શરીર પર ચોસલાં જેવા ગઠ્ઠા કસરતથી જમાવી એ દેખાડવાથી લડકી ફિદા થઈ જાય. સ્ત્રીને પણ સુડોળ શરીર ચોક્કસ ગમે જ. પણ એમ ઘેલી થઈ ચોંટી પડવાવાળી તો એ જ હોય જેના મગજમાં ગડીઓને બદલે ચરબીના ગઠ્ઠા હોય.\nઘણા ચંપકોને એવો ભ્રમ હોય છે કે દેશ-પરદેશની હોટ ગર્લ્સ જે આધુનિક મસ્તીખોર હોય, માદક વસ્ત્રો પહેરી વિહરતી હોય ને ખિલખિલ હસતી તસવીરો ખેંચાવતી હોય એ ‘ઓપન ફોર ઓલ’ એનું ચૂંટણીસભાનું ઈન્વિટેશન હશે. ના, એમ કોઈ અવેલેબલ ���ોતું નથી. ને સહજતાથી હાથ પકડે કે હગ કરે, પણ એમ કઈ પ્રેમમાં પાગલ થઈ પથારીમાં તરત હમબિસ્તર પણ ન થઈ જાય.\nવ્યાવસાયિક રૃપજીવિનીઓની વાત જુદી છે, પણ બાકી એવી રીતે હોટલની વેઈટ્રેસ પણ પ્રેમદીવાની થવા રેડી ન હોય. આવી વાતો મોટા ભાગે ગમાર બેવકૂફો, સસ્તા વિકૃતો ને બાકી ગાડી ચૂકી ગયેલા પેસેન્જર્સ વટ મારવા કરતાં હશે કે ‘સારુ થયું આ ગાડીમાં ચડવા ન મળ્યું. ડબ્બામાં ભીડ બહુ હતી, ગંદકી બહુ હતી વગેરે… વગેરે…’ ખાટી દ્રાક્ષના હોલસેલ શિયાળભાઈઓ \nતો પછી ટ્રિક ગણો તો ટ્રિક, સિક્રેટ ગણો તો સિક્રેટ શું છે – ફોલિંગ ઈન લવનું ફર્સ્ટ સ્ટેપ તો એટ્રેકશનનું બાહ્ય દેખાવ જ. બિલકુલ સહી. સેટેલાઈટને ઓરબીટમાં પહોંચાડતા બૂસ્ટર રોકેટની જેમ એનું સ્ટાર્ટ કરાવી દે આ પ્રોસેસ. પણ લવ એને જ કહેવાય કે સમય જતાં એ રોકેટ ખરી પડે ને પ્રેમનો સેટેલાઇટ અનંત અવકાશમાં તરતો રહે. ઈગ્નિશનથી કાર સ્ટાર્ટ થાય. પણ દોડે તો ફ્યુઅલથી. વોટસ ધ ફ્યુઅલ ઓફ લવ ફર્સ્ટ સ્ટેપ તો એટ્રેકશનનું બાહ્ય દેખાવ જ. બિલકુલ સહી. સેટેલાઈટને ઓરબીટમાં પહોંચાડતા બૂસ્ટર રોકેટની જેમ એનું સ્ટાર્ટ કરાવી દે આ પ્રોસેસ. પણ લવ એને જ કહેવાય કે સમય જતાં એ રોકેટ ખરી પડે ને પ્રેમનો સેટેલાઇટ અનંત અવકાશમાં તરતો રહે. ઈગ્નિશનથી કાર સ્ટાર્ટ થાય. પણ દોડે તો ફ્યુઅલથી. વોટસ ધ ફ્યુઅલ ઓફ લવ જેને લીધે દેખાવ પહેલા જેવો ન રહ્યો હોય, ત્યારે ય પ્રેમ રહ્યો કે વધ્યો હોય \nઆમ તો અટપટો ભેદી પ્રદેશ છે આ. જેમાં ઘણું બધું ‘હરિઈચ્છા બલિયસી’ કે ‘ઈન્શાલ્લાહ’થી થાય છે. ન થતું હોય તો ય ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે’ એ તો હકીકત છે. છતાં ય કોન્ફિડન્સથી ફિલ્મી પડદે ને રિયલ લાઈફમાં ય પ્રેમનો સ્પાર્ક હળવે હળવે પેદા કરી શકનારા કલાકાર હીરો હોય છે. એમના ભાથામાં એવું ક્યું બ્રહ્માસ્ત્ર હોય છે, જે બીજા જીગરજાન ચાહનારા પ્રેમીઓ પાસે નથી હોતું \nએ છે કન્વર્સેશન. વાતચીત. શબ્દોથી, ઈશારાથી, સ્પર્શથી, આંખોથી થતું મ્યુચ્યુઅલ કોમ્યુનિકેશન, બોલતા ન ફાવે પણ કન્વર્સેશન કરતા ફાવે એ વોટ્સએપમાં ચેટ કરીને પણ સામાના મનમાં ફીલિંગ પેદા કરી શકે. કોમિક જોકરવેડાં નહિ પણ ક્યારેક હળવેકથી સિચ્યુએશન મુજબ સ્માર્ટ હ્યુમરની કટ ફટકારવાની ગિફટ હોય તો એ કર્ણના કવચ કુંડળ જેવું વરદાન ગણાય. માત્ર સમય પારખવાની આવડત જોઈએ. ક્યારે મૌન, ક્યારે અને કેવી જોકિંગ કોમેન્ટ.\nવાતવાતમાં પરાણે ગોઠવેલું નહિ પણ સહજ સસ્પેન્સ પણ ક્રિએટ થાય, થોડીક જેન્યુઈન કેર પણ દેખાય અને સામાને સ્પેશ્યલ ફીલ કરાવતી (ઓન્લી ફોર યુ ટાઈપની) અંગત સિક્રેટસ કે વ્યૂઝ શેરિંગની ઓનેસ્ટી પણ પ્રગટ થવી જોઈએ. સૌંદર્ય માટેના સાપોલિયાં સિવાય એનાથી પ્રભાવિત-મોહિત-ચકિત થયાનો ભાવ આંખોમાં ટપકવો જોઈએ. ચેટ ઘણી થાય ને કરવાની. પણ એમાં વચ્ચે ખામોશી આવવી જોઈએ. લાંબા લાંબા પેરેગ્રાફ – ડાયલોગ્સના જમાના ગયા \nચેતન ભગતની નોવેલ્સ કે આનંદ રાયની ફિલ્મોનો જાદૂ આ પરસ્પર બેડમિન્ટનમાં ફેંકાતા શટલ કોક જેવા કન્વર્સેશનમાં છુપાયેલો છે. ફીલિંગ એન્ડ ફનનું બેલેન્સ્ડ કોમ્બિનેશન. યુ નો ‘મૈ ને પ્યાર કિયા’નો સંવાદ “દોસ્ત વો હૈ, જીસે મિલને કો જી ચાહે… બાત કરને કો જી ચાહે “દોસ્ત વો હૈ, જીસે મિલને કો જી ચાહે… બાત કરને કો જી ચાહે ” એટલે તો પત્રોથી મોબાઈલ મેસેજ સુધી રોમાન્સ અનલિમિટેડ છલકાતો જ રહ્યો છે. સુનિયે કહીયે…. કહીયે સુનિયે… કહતે સુનતે બાતો બાતો મેં પ્યાર… હો જાયેગા ” એટલે તો પત્રોથી મોબાઈલ મેસેજ સુધી રોમાન્સ અનલિમિટેડ છલકાતો જ રહ્યો છે. સુનિયે કહીયે…. કહીયે સુનિયે… કહતે સુનતે બાતો બાતો મેં પ્યાર… હો જાયેગા ધીરે ધીરે સામાનું મૌન પણ સમજાવા લાગે એ તબક્કો આવી જાય.\nઆ વાતચીત એટલે ચાંપલા “હાઉ આર યુ, ગુડ નાઈટ” વાળી ટોક નહિ. કમ્પેનિયન એટલે એવું પાત્ર જ્યાં ખીલી ઉઠે અવનવા રંગોની વાતો. અણુ-પરમાણુની, સંગીત ને સિનેમાની, સાહિત્ય ને પ્રવાસની, ખાણીપીણી ને સ્કૂલની યાદોની, કડવા અનુભવો અને ખારાધૂધવા અધૂરા સપનાઓની, સેક્સ એન્ડ ઈરોટિકાની, કોઈની ઘાટીલી કાયા અને કોઈના ઘેઘૂર કંઠની, જીવનના અર્થની, ઈશ્વરની શોધની, દૂર-સૂદૂરની આકાશગંગાઓની, બારીએ ટહૂકતા બુલબુલની.\nનદીકાંઠાના લીલા ઘાસની, પહાડ પરના કાળમીંઢ પથ્થરની, કોઈ કોમન ફ્રેન્ડના સ્વભાવની, કોઈ સાંજે ચાલતા અભાવની, મધરાતે ઝાપટેલી ચોકલેટની, પ્રભાતે કરેલા યોગાસનની, બોલેલા જૂઠાણાની, પકડાઈ ગયેલી નબળાઈઓની, ગમતા પરફ્યુમની સુગંધની, ન ગમતા રંગની, શાકમાંથી દૂર કરાતી કોથમીરની, ચોરછૂપી પીધેલા જામની, બચપણના ટીચરની, બૂઢાપાના વૈદની… \nપ્રેમ કરો તો ખબર હોવી જોઈએ કે કઈ બાબત રાતના ઉજાગરા કરાવે છે કઈ અસલામતી બાબતે માણસ જરાક ટચી છે… ક્યાં ઉતાવળ કરે છે ને ક્યાં ડરે છે. શું સાચે જ ગમે છે. શું કરવાથી ચીડ ચડે છે. આના કોઈ ફોર્મ ભરીને અપાતા નથી. આ તો કાનને બદલે હૃદયથી સાંભળો, આંખને બદલે મગજથી જુઓ તો ખબર પડતી જાય. સપાટી ���ર શરૃ થયેલા સંબંધોમાં આ ફ્રીકવન્સી મેચિંગની વેવલેન્થ પકડાતી નથી. બેઉમાં કે બેયમાંથી એકમાં એટલી ડેપ્થ જ હોતી નથી કે ખોદે તો માટી નીકળે. એટલે તળિયે પાવડા ટકરાય છે.\nવન વે ચાલતી ફાલતુની ડસ્ટબીન સમજીને થતી વાતો તો ઓવર ઈરિટેટિંગ છે. વાતોના નામે પિંજણ કરનારા, વિવેચક બની કાયમ એકની એક કચકચ કરનારા ને જરાય રસિકતા કે સ્માર્ટનેસ વગર સમય વેડફીને હેવી હથોડા જેવી ઉધાર ફિલસૂફીઓ ફટકારનારા લપિયાઓની ય કમી નથી. જેને એ લોકો વળી મહાન પ્રેમ સમજતા હોય છે \n એવા સવાલો જ પૂછ્યા કરવાને બદલે માત્ર મુશીમુશી ને બદલે થોડા સંવાદ કેળવવાના આવા કોમ્યુનિકેશન વધતા જાય, જો એ ન થાય ત્યારે એનો જરાતરા પણ ખાલીપો વર્તાતો જાય – શેર કરવાનો કોઇક ઉમળકો ગળામાં આવીને અટકે, રસ્તો ખૂટે નહિ…. એમ સામાની નાનીઅમથી નોનસિગ્નિફકન્ટ ટોકના ભણકારાનો તલસાટ જાગે એમ મહોબ્બતની મેંદીનો રંગ આવે આમાં બહુ પ્લાનિંગ કે સ્ટ્રેટેજી થઈ શકે નહિ, થાય તો લાંબી ટકે ય નહિ. આખરે બે માણસો તો જોઈએ ને, જેને આ કોમ્યુનિકેશન ચાલુ રાખવું હોય \nઆ ‘ખટ્ટીમીઠી નોકઝોક’નું સ્ટેજ આવે નહિ તો રિલેશન ફોર્મલ જ રહે. લાઇફટાઇમ. ગેરેન્ટીડ. ઈન ફેક્ટ, જ્યારે આ તમામ વર્બલ ને નોન વર્બલ કન્વર્સેશન્સની ભીનાશ સૂકાઇ જાય, પછી જ રિલેશન રણની રેતી જેવા ખૂંચે છે. સ્વીટ ટોક પછી લડાયક કે કચકચ લાગે છે. આ તંતુ પહેલા કપાય છે, પછી લવમાં બ્રેકઅપની તિરાડો આવે છે.\nયારીદોસ્તીનું ય આમ જ સમજવું. એટલે જ ઉગ્ર કે તીવ્ર નહિ, પણ થોડો ઝગડો ય જોઇએ. રિલેશનની ઈંટો વચ્ચે સિમેન્ટ તરીકે. આવા કજીયા કરી શકાય એ ય વ્હાલ ને વિશ્વાસ છે, સામાની સમક્ષ આપણે હોઇએ એવા દેખાઇએ તો વાંધો નહિ આવે. એકબીજાના ઈમ્પરફેકશનના સ્વીકારથી તો લાઇફમાં પરફેક્ટ લવસ્ટોરી રચાતી હશે કોઇનો ઉકળાટ, ઉચાટ ત્યારે જ સહન થાય, જ્યારે એને આપણે સાચા દિલથી પ્રેમ કરતા હોઇએ.\nઅને લાઇફની જેમ જ લવમાં કોઇ ડેસ્ટિનેશન હોતું નથી. જર્ની જ હોય છે. મંઝિલે પહોંચીને ય શું કરવાનું છે ગેલ, ગમ્મત ને ગપસપ જ ને ગેલ, ગમ્મત ને ગપસપ જ ને માટે પ્યાર એ જ નિત્ય યાત્રા. સનાતન સમાગમની સુહાની સફર. વેલ, નૉટ સો સુહાની. એમાં બમ્પી રાઇડ પણ હોવાની. સીધા સ્મૂધ આંચકા કે વળાંક વગરના રોડ તો ધરતી શું આકાશમાં ય નથી. પ્લેનમાં ય થોડાક આંચકા કે ખલબલી તો આવે જ્યારે સીટ બેલ્ટ ટાઇટ રાખવા પડે.\nપણ જરાક ક્લીઅર ટ્રાન્સપેરન્ટ ડિસ્કશન્સ થાય, ડિફરન્ટ સિચ્યુએશન્સમાં પરસ્પરન��� રિએકશન્સ નોંધાય, પછી એ ભરોસો ‘ભાવ’માં ભરતી લઇ આવે, સ્નેહનો સુધારો થાય. અને આમ ઈવન ઈન મેરેજ પણ એકબીજા ડિસ્કવર થતા જ રહે, તો એ નાની નાની મોમેન્ટ્સની મોજ મોટી મોટી કોમેન્ટસથી રિશ્તાને સુરક્ષિત રાખે \nઅલબત્ત, કન્વર્સેશનમાં કન્ફયુઝન થાય ત્યારે ઘણી વાર કોઇ ત્રીજાની જરૃર પડે – ગૂંચ ઉકેલીને ગાડી પાટે ચડાવવા, કે પછી કોઇ એવું કે જેની હાજરીથી કોઇ એકને જરાક જલન થતાં ખુદની ભીતર ઊઠેલા ખેંચાણની પરખ થાય. ક્યારેક દૂર જવાથી દ્રશ્ય આખ્ખું કેમેરાની ક્લિકમાં આવે છે. ક્લોઝ અપ્સ અધૂરા રહી જતા હોય છે.\nઅને એટલે જ પ્રેમ કાયમ પરફેક્ટ કેન્ડલ લાઇટ સેટ અપમાં પાંગરતો નથી. એ જરાક ‘ટેઢીમેઢી’ રીતે ખરબચડા બેકગ્રાઉન્ડમાં પણ ખીલે છે. ગુલદસ્તા પરફેક્ટ હોય છે, ગુલાબના છોડ તો અનિયમિત આકારના હોય છે. રિયલ લવના બેકગ્રાઉન્ડમાં એક્ટીવાની પાછલી સીટ હોય છે, રીક્ષાની ઘરઘરાટી હોય છે, ટ્રેન સ્ટેશનના પગથિયાં કે ધર્મસ્થાનકની આરતી બંદગી પ્રેયર હોય છે.\nટુવાલથી ટિફિન સુધી એ વિસ્તરે છે. બીજાના લગ્નના ફુલેકામાં ફૂલેફાલે છે. ઓઢણી સલવાતા ઈયરફોનના વાયર કે શર્ટના કોલર સાથે ઘસાતી કાબરચીતરી દાઢી સુધી ફેલાય છે. સાંકડમોંકડ બાંકડે બેસી ખવાતી ખારી શિંગથી એક ફિલ્મની બે ટિકિટ સુધી પહોંચે છે. હોંઠ પર લિપસ્ટિકની જગ્યાએ ચોંટેલા આઈસ્ક્રીમ અને નાકમાં મૂછને બદલે અથડાતી કોઇના શેમ્પૂની ખૂશ્બુ પિઝા ને પાણીપૂરીની જેમ રોમાન્સના વિટનેસ બને છે.\nબોટમલાઇન ઈઝ કે વાત કરતા ન આવડે તો કોઇ છોકરી (કે સેલિબ્રિટી પણ) ધ્યાન ન આપે તો ઈમાન ક્યાંથી આપે \nકરીબ કરીબ સિંગલ. શાદી મેં જરૃર આના. તુમ્હારી સુલુ. લવની ભવાઇ. ચાર ફિલ્મો એકધારી ચાલી ગઇ. ત્રણ હિન્દી, એક ગુજરાતી. બધામાં પ્લોટ ને કેરેક્ટર્સ અલગ-અલગ છે. ડિફરન્ટ ટ્રિટમેન્ટ ને થીમ છે. પણ લ.સા.અ. યાને લઘુતમ સાધારણ અવયવી છે : પ્રેમનું પ્રત્યાયન. લવ કન્વર્સેશન્સ.\nકોઇ જૂની રંગભૂમિના ક્વૉટબલ ક્વૉટ ડાયલોગ્સ જેવા નહિ, પણ રિયલ કન્વર્સેશન્સ. ચારેય ફિલ્મો મસ્ટ સી એવી મસ્ત છે. આપણી અધૂરપને પૂરી કરે એવી. ધ બેસ્ટ એમોંગ ઓલ ઈઝ કરીબ કરીબ સિંગલ. પણ બીજી બધી પણ ગુલાબ સાથે મોગરા, જૂઇ, પારિજાતની જેમ મહેકતી જ છે.\nફુરસદે જેના પર લખવાનું મન થાય, પણ લખવા કરતાં વધુ એક વાર એ જોવાનું મન થાય એવી વર્લ્ડ ઓવર બેસ્ટ રોમેન્ટિક ક્લાસિકના દરેક લિસ્ટમાં સ્થાન પામતી ફિલ્મ ૨૨ વર્ષ પહેલા આવેલી : બિફોર સનરાઇઝ. (પછી એની એ���લી જ સરસ બે સિક્વલ્સ આવી) એમાં ય ફેમિનિઝમથી ફેરી ટેલ્સ સુધીના, ચુંબનથી ચિત્ર સુધીના કન્વર્સેશન્સ જ હોય છે.\nબે પાત્રોની એક નગરમાં થતી બહારની અને ભીતરની સફરની યાત્રા છે. સિતારાઓની સાક્ષીએ ઊઘડતા સ્પર્શથી, શરાબની હાજરીએ જોવાતી હથેળીઓની વાતો એ ફિલ્મમાં સિગારેટના કશ પછી ઊઠતી ધુમ્રસેરોની જેમ હતી. બાકી બધી અહીં નોંધી એ ફિલ્મનો થોડો થોડો ભાગ ને કરીબ કરીબ સિંગલની કરીબ કરીબ કહાની એની યાદ દેવડાવે છે.\nપ્રેમકહાની તો સરખી જ હોય છે. એક લડકા, એક લડકી. ને પછી ત્રિકોણ – ચતુષ્કોણ કે બીજા બધા ટવીસ્ટના તડકા ભડકા. પણ એની તરોતાજા રિફ્રેશિંગનેસ રાઇટર ને ડાયરેક્ટર પાત્રોને અને એમની ઝીણીઝીણી આદતોને ઉત્તમ અભિનેતાઓની મદદથી કેવી રીતે રજૂ કરે એમાં હોય છે.\nકશાક હાર્ટફેલ્ટ કન્વર્સેશન્સ થયા હોય તો પછી જ્યારે વિખૂટાં પડીએ, અને એ કોલાહલ શમે ત્યારે બે ઘટનાઓ થાય : પહેલું, એ સભર સાર્થક સંવાદની યાદ આપણને કશીક વગર સ્યુગરની મધુરતાનો રસઝરતો અનુભવ કરાવે. બીજું, એનો અભાવ અંદરથી ઉધઇની જેમ આપણને ખોતરી નાખે. એસિડિક જલદતાથી એ મિસિંગ મહેસૂસ થાય.\nપડદા પર આ ઉપસાવવું અઘરું છે. દિગ્દર્શક અનુભવ સિંહાએ આખી જિંદગીમાં જેટલી બનાવી એના કરતાં પત્ની રત્ના સિંહાએ એક જ ફિલ્મ ક્યાંય વધુ સરસ બનાવી, એવી ‘શાદી મેં જરૃર આના’માં આમ જ નાયક-નાયિકામાં ફીલિંગના અંકુર ફૂટે છે, પણ પછી બધું તૂટેફૂટે છે.\nએમાં જબ્બર સરપ્રાઇઝિંગ ને ફિલ્મી હોવા છતાં ફીલિંગ્સની દ્રષ્ટિએ રિયલ એવો રિવેન્જ, આક્રોશ, નફરતનો કાતિલાના વળાંક છે. કૃતિ ખરબંદા ને અન્ય કલાકારો સાથે રાજકુમાર રાવના અત્યારે ચાલતા આ ગોલ્ડન ઈયરના ડ્રીમ રનમાં એણે શાનદાર, ધુંઆધાર પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ નાટક કરે છે ફેમિનિઝમનું, પણ વાસ્તવમાં કાબેલ સ્ટોરીટેલર એના ભાવકને ગાફેલ રાખી સરપ્રાઇઝ આપે એવો સેકન્ડ હાફ છે.\n‘લવની ભવાઈ’ પોસ્ટરથી જ ખબર પડે એમ ત્રણ પાત્રોના તાણાવાણામાં ગૂંથાતા-ગુંચવાતા સંબંધની વાત છે. મેચ્યોર ‘કૂલ’ ટ્રીટમેન્ટ, કસાયેલા અભિનયની રમઝટ ‘પ્રેમમાં પડયા પછી ઉડવાનું હોય’ એવા યૂથફૂલ ફીલિંગ્સને ફિલસૂફીમાં ઢાળતા સંવાદ ને સંગીત બધું જ ખરું. પણ કૉર એલીમેન્ટ છે : લવ હેપન્સ. બહુ બધી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોફેશનલ ટોક કરનારને ય હ્યુમરસ પ્લસ મીનિંગફુલ કન્વર્સેશન્સ ચંદ દિવસોમાં જે રીતે ખેંચી લે છે, ત્યાં પૈસા કે સલામતી કે પ્રતિષ્ઠા પણ ટૂંકી પડે. વ્હા���મ જીતાય વાતચીતથી. ‘કોઈ આપણને ગમવા લાગે ત્યારે એનું બધું જ ગમવા લાગે \n‘તુમ્હારી સુલુ’ વળી જુદી જ ભાત કંડારતી ને જુદી જ વાત માટેની સુંદર ફિલ્મ છે. પણ એનું એક એલીમેન્ટ છે, મિડલ ક્લાસના લવિંગ કપલ બનતા માનવ કૌલ અને વિદ્યા બાલન વચ્ચેના કન્વર્સેશન્સ. રોજના, ઘરના, મોબાઇલના, ઘરકંકાસના, ડચકારા અને જીભડાના પણ પાડોશના ઘરમાં ચાલતા હોય ને આપણે બારીમાંથી જોતા હોય એવું લાગે. સુરેશ ત્રિવેણીએ અહીં ખામોશીનો બખૂબી ઉપયોગ કર્યો છે. ગૃહિણીની આઇડેન્ટીટીની પ્રેમાળ જદ્દોજહતની વચ્ચે.\nએન્ડ કરીબ કરીબ સિંગલ. આમાં બે પાત્રો સાવ ટીનએજ ટોળટપ્પાવાળાં નથી. જીંદગીના ઉઝરડાએ કરચલીઓ જેમની આંખો નીચે મૂકી દીધી હોય એવા મધ્યવયસ્ક છે. ઓપોઝિટ છે પ્રકૃતિથી. બેઉં ભૂતકાળમાં સંતુષ્ટ પણ વર્તમાનથી અસંતુષ્ટ છે. પણ સ્ત્રી ભવિષ્યને ભયથી જુએ છે. શંકાથી સાવચેત રહીને. પણ પુરૃષ, અનુભવે મોજીલો થયો છે. સેન્સેટિવ, કૅરિંગ અંદરથી હોવા છતાં બહારથી જાણી જોઇને રંગબેરંગી ને લાઉડ છે. એનો એક સતત ચાલતો કટાક્ષ છે. બનાવટી ડિજીટલ દેખાડાની પ્લાસ્ટિક થતી જતી સૃષ્ટિ સામે.\nને શું ગજબનાક એકટિંગથી એ પાત્ર નિભાવ્યું છે ખાનો મેં ખાન ઈરફાને ફિલ્મની રાઈટર ગઝલ ધાલીવાલ પહેલા પુરૃષ હતી, પછી સ્ત્રી ઓપરેશન કરાવીને થઇ છે, એટલે મર્દ-ઔરત બેઉ સેન્સિબિલિટી એણે એવી ઝીલી છે કે ડાયરેકટર તનુજા ચંદ્રા અનટચ્ડ લોકેશન પર વધુ ફોકસ કરે તો ચાલે. ફિલ્મ પૂરી થાય ને આપણને થાય કે અરે આ ‘સિંગલ’ એવા કપલનો સંગાથ કાયમ માટે છૂટી ગયો ફિલ્મની રાઈટર ગઝલ ધાલીવાલ પહેલા પુરૃષ હતી, પછી સ્ત્રી ઓપરેશન કરાવીને થઇ છે, એટલે મર્દ-ઔરત બેઉ સેન્સિબિલિટી એણે એવી ઝીલી છે કે ડાયરેકટર તનુજા ચંદ્રા અનટચ્ડ લોકેશન પર વધુ ફોકસ કરે તો ચાલે. ફિલ્મ પૂરી થાય ને આપણને થાય કે અરે આ ‘સિંગલ’ એવા કપલનો સંગાથ કાયમ માટે છૂટી ગયો અહીં પણ અઢળક શાયરાના ને સટલ મોમેન્ટ્સ છે.\n‘બિફોર સનરાઇઝ’નો ડાયલોગ છે : જગતમાં મેજીક હોય તો એ છે ”એટેમ્પ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમવન શૅરિંગ સમથિંગ.” આવા શૅરિંગ સમજવામાં પૂરી સફળતા તો ન ય મળે. પણ તો શું મહત્વનો છે : એટેમ્પ્ટ. આવા સમજણના સંવાદ માટેનો પ્રયાસ. (શીર્ષક : મરીઝ)\nતુમ્હારી યાદ સે ફુરસત ઘડીભર કી નહીં મિલતી\nયે કૈસી નૌકરી હૈ એક છુટ્ટી ભી નહીં મિલતી \nઅનાવૃત : ગુજરાત સમાચાર ૨૯ / ૧૧ / ૨૦૧૭\nચૂંટણીચકરાવો : મેક્સિકન સ્ટેન્ડઓફથી મોડર્ન મેનિફેસ્ટો \n15 responses to “જે ન���ખાલસપણે કહેવું છે, જરા કહી તો શકાય… પ્રેમમાં એક દિન એવો કોઈ કજીયો નીકળે \n“એટેમ્પ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમવન શૅરિંગ સમથિંગ.”\nવાહ ખૂબ જ સરસ..શિયાળાની શરૂઆતમાં જ પ્રેમ માં પાડી દેતો આર્ટિકલ\nવાહ, જયભાઈ આ વાંચીને જલસો પડી ગયો…\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખક અને વક્તા\nપ્લેનેટના પ્રવાસીઓ (૧૦ જૂન,૨૦૧૧થી ટોટલ હિટ્સ / વિઝિટસ)\nચૂંટણીચકરાવો : મેક્સિકન સ્ટેન્ડઓફથી મોડર્ન મેનિફેસ્ટો \nજે નિખાલસપણે કહેવું છે, જરા કહી તો શકાય… પ્રેમમાં એક દિન એવો કોઈ કજીયો નીકળે \nડૂબી છે જઈ ને નાવ, અમારી ક્ષિતિજ પર…. દુનિયાનો છે ખ્યાલ, કે પાર ઉતરી ગઈ \nનોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની… ફેબ્રુવારી 28, 2017\nપ્રેમ અને ડ્રીમ : યૂં હોતા તો ક્યા હોતા… ફેબ્રુવારી 27, 2017\nચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના \nકરે છે આગેકૂચ પૂરબહારમાં ફૂલો, નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે \nઆપણા સુવર્ણયુગના સપ્ત સિક્રેટ્સ : ઓલ્ડ ભારત “ગોલ્ડ” કેવી રીતે બન્યું હતું \njay vasavada JV પર ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિ…\nફરી એક વાર નિવૃત્તિ છતાં 'રાજ્ય'સત્તામાં 'કેન્દ્ર'સ્થાને આનંદીબહેન પટેલ. #જયગુજરાત 😊😃😛 1 day ago\nઆજે સાંજે નેશનલ બુક ફેર GMDC અમદાવાદ... 6.15 થી 6.45 નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ નંબર 151-154 ખાતે ઓટોગ્રાફ-ફોટો… twitter.com/i/web/status/1… 1 week ago\n« ઓક્ટોબર ડીસેમ્બર »\nથોડા ઇન્તેઝાર કા મજા લીજિયે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/shah-rukh-khan-cousin-sister-noor-jehan-gonna-contest-elections-in-pakistan-peshawar-118060800002_1.html", "date_download": "2018-12-12T17:01:31Z", "digest": "sha1:NLIRUYBW5H4E3RDR7RY27J4EAK3SCHTX", "length": 11388, "nlines": 226, "source_domain": "gujarati.webdunia.com", "title": "શાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nશાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે\nશાહરૂખ ખાનની કઝિન સિસ્ટર નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે. તે પાકિસ્તાનમાં જ રહે છે અને શાહરૂખ ખાનના ખૂબ નિકટ છે. તે છેલ્લા કેટલાક સમયથી બે વાર શાહરૂખને મળવા પણ ગઈ હતી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનની રિપોર્ટ મુજબ તે ખૈબર પખ્તુનવા અસેંબલીની સીટ પર વિપક્ષ ચૂંટણી લડવા જઈ રહી છે.\nરિપોર્ટ મુજબ નૂરજહાંએ કહ્યુ - હુ મહિલા સશક્તિકર��� માટે કામ કરવા માંગુ છુ. હુ મારી ચૂંટણી ક્ષેત્રમાં આ સમસ્યા પર ફોકસ કરીશ. તેમણે કહ્યુ કે તે આશા કરે છે કે લોકો તેમને એ જ રીતે સપોર્ટ કરશે જેવા તેમના કઝીન ભાઈ કરે છે. શાહરૂખ ખાન અનેક ઈંટરવ્યુઝમાં આ વાત કહી ચુક્યા છે કે તે પેશાવરના છે અને તેની ફેમિલીના કેટલાક લોકો હજુ પણ ત્યા રહે છે.\nનૂરજહાંના ભાઈ એક કાઉંસલરના રૂપમાં કામ કરી ચુક્યા છે. તેમણે કહ્યુ - અમારી ફેમિલીનો રાજકારણ સાથે જૂનો સંબંધ છે. શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં જ એલ. રાયની ફિલ્મ જીરોમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનુ પાત્ર ભજવી રહ્યા છે અને તેમની સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ જોવા મળશે.\nકમરનો દુ:ખાવો દૂર કરવાના ઉપાય - 8 Tips for Back Pain Relief\nઆઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન\nલંકાને સળગાવીને શા માટે પછતાવ્યા હનુમાનજી\nફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન\nજનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.06.2018)\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/16/2018/2224/", "date_download": "2018-12-12T16:29:28Z", "digest": "sha1:PT67SGQIBGAJ7UTXDO2FJDM57J4HWCAK", "length": 6567, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "દક્ષિણ આફ્રિકાની ધરતી પર 5-1થી વન-ડે ક્રિકેટની સિરિઝ જીતતી ભારતની ક્રિકેટ ટીમ | Gujarat Times", "raw_content": "\nHome INDIA દક્ષિણ આફ્રિકાની ધરતી પર 5-1થી વન-ડે ક્રિકેટની સિરિઝ જીતતી ભારતની ક્રિકેટ ટીમ\nદક્ષિણ આફ્રિકાની ધરતી પર 5-1થી વન-ડે ક્રિકેટની સિરિઝ જીતતી ભારતની ક્રિકેટ ટીમ\nભારતની ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાની ટીમને છઠ્ઠી વન-ડે મેચમાં 8 વિકેટથી હરાવીને 5-1થી સિરિઝ જીતી લીધી હતી. દ. આફ્રિકાની ટીમે 46-5 ઓવરમાં બધી જ વિકેટ ગુમાવીને માત્ર 204 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભરતની ક્રિકેટ ટીમે કેવલ 32-1 ઓવરમાં 2 વિકેટના ભોગે 206 લઈને વિજય હાંસલ કરી લીધો હતો. પોતાની વનૃડે ક્રિકેટ કારકિર્દીનું 35મું શતક બનાવીને 129 રન સાથે તેઓ ઓ આમેચમાં પોતાનું યોગદાન આપ્યું હતું.અજિંકય રહાણે 34 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની રમત દરમિયાન 96 બોલનો સામનો કરીને 19 ચોકા અને બે સિકસર મારીને પ્રશંસકોના દિલ જીતી લીધાં હતા. ભારતની ટીમની બેટિંગની શરૂઆત આશાસ્પદ નહોતી. વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ સારો આરંભ કર્યા બાદ માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.\nPrevious articleઅરુણાચલ પ્રદેશમાં મોદીના પ્રવાસ સામે ચીને વિરોધ નોંધાવ્યો\nNext articleફિલ્મ અભિનેતા અક્ષયકુમારે બોમ્બે સેન્ટ્રલ બસ ડેપો પર લગાવ્યું સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nચીને પાકિસ્તાનને વેચી અતિ શક્તિશાળી ટ્રેકિંગ સિસ્ટમ – હવે પાકિસ્તાન હવે...\nન્યુ જર્સીસ્થિત નવ વર્ષની આશિતા જોશી રોલર સ્કેટિંગ ચેમ્પિયન\nવિવિધ એનઆરજી દ્વારા દાનમાં અપાયેલાં જૂનાં વસ્ત્રો જરૂરિયાતમંદો અપાશે\n‘પદ્માવત’ દીપિકા પદુકોણેનો દમદાર અભિનય દર્શાવે છે\nઅમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નવું મલ્ટિપલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનશે\nનરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષાભરી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત અમલી બનાવવાનો ઈન્કાર...\nકો’કે ઢોળી દીધો છે આ તડકો\nટીવી સિરિયલની અભિનેત્રી સાક્ષી તન્વરની નેગેટિવ રોલ દ્વારા એન્ટ્રીઃ કૃષ્ણા ચલી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF", "date_download": "2018-12-12T17:56:36Z", "digest": "sha1:H7AA7PR4DXDE57BE6RUL7N4AC76HWUBW", "length": 3730, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાચનાલય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવાંચનાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવાચનાલય; છાપાં વગેરે વાંચવા માટે રખાતાં હોય તે સ્થાન.\nવાચનાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nછાપાં વગેરે વાંચવા માટે રખાતાં હોય તે સ્થાન.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/16/2018/2244/", "date_download": "2018-12-12T16:30:07Z", "digest": "sha1:KV63LFPLFK7JDPFPIH5BYITN32UCKPRT", "length": 6915, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ શાહનું અવસાન | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ શાહનું અવસાન\nવૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ શાહનું અવસાન\nન્યુ યોર્કઃ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ટ્રસ્ટી અને અગ્રણી વૈષ્ણવ જયેશભાઈ આઇ. શાહનું 12મી ફેબ્રુઆરીએ અવસાન થયું છે. ટૂંકી બીમારીને કારણે અવસાન પામેલા જયેશભાઈ શાહની અંતિમવિધિ ભારતમાં કરાશે. તેઓ અગ્રણી વૈષ્ણવ, વૈષ્ણવ ટેમ્પલના બોર્ડ ઓફ ટ્રસ્ટી અને સામુદાયિક અગ્રણી હતા. તેઓ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્કના ચુસ્ત સમર્થક હતા, તેમના પર પુષ્ટિકુળના આશીર્વાદ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ઘણું મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. તેમણે મંદિરને આપેલી સેવાઓ બદલ મંદિર તેમનું આભારી છે. તેમણે મંદિરના પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી હતી અને ઘણાં વર્ષો સુધી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પણ રહ્યા હતા. ભગવાન શ્રીનાથજી સદ્ગતના આત્માને શાંતિ અર્પે. જયેશભાઈ શાહનો પરિવાર અમેરિકા પાછો આવશે પછી વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્ક પ્રાર્થનાસભાનું આયોજન કરશે.\nPrevious articleભારતીય શાસ્ત્રીય સંગીત દુનિયાભરમાં સંપન્ન અને સમૃદ્ધ છેઃ ઝાકિર હુસેન\nNext articleબૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ-સિનિયર કોમ્યુનિટી સેન્ટર ઓફ વીટીએનવાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nએન્ટીગુવાએ સ્પષ્ટતા કરી- મેહુલ ચોકસીને નાગરિકતા આપવા બાબતની તપાસમાં ભારતે લીલી...\nઆલિયા ભટ્ટનો જબરજસ્ત અભિનય દર્શાવતી ફિલ્મ ‘રાઝી’\nયુ વિઝા શું છે યુ વિઝા માટે કઈ જરૂરિયાતો સંતોષવી પડે...\nહાઉસફુલ સિરીઝની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-4’ના શૂટિંગનો આરંભ\nગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો દ્વારા યોજાયેલી યોગ શિબિર\nઆમ્રપાલી ગ્રુપને સણસણતો શાબ્દિક તમાચો માર���ી દેશની સર્વોચ્ચ અદાલત…\nન્યુ જર્સીમાં ઇન્ડિયા ડે પરેડમાં ‘ચાલો ઇન્ડિયા’ની પ્રારંભિક ઝલક\nલોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા પાટણના સાંસદ લીલાધર વાઘેલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3521/", "date_download": "2018-12-12T16:28:59Z", "digest": "sha1:RD46PQKZKK2HZZYNJNPO74DUV3AUNWXW", "length": 15282, "nlines": 89, "source_domain": "gujarattimesusa.com", "title": "ઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિઃ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિઃ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં\nઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિઃ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં\n(માહિતી અને તસવીરસૌજન્યઃ પિનાકી મેઘાણી)\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી સાહિત્યમાં વિહરતું એક અણમોલ નામ. નવમી માર્ચે તેમની 71મી પુણ્યતિથિ હતી. આ દિવસે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બોટાદમાં આ દિવસે સુરક્ષા સેતુ સોસાયટી, બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. દસ હજાર કરતાં પણ અધિક વિશાળ માનવી મેદનીએ મોડી રાત સુધી આ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો, જેમા યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી.\nઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમનાં માતા કુસુમબહેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબહેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, નગરજનો અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.\nઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં યોજાયેલા ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)માં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબહેન બરડાઈ, રાધાબહેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુક્લાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર-વાર્તાકાર ગોપાલ બારોટે ઝવેરચંદ મેઘાણીના જીવન-સાહિત્ય વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહ રાઠોડે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. વિશ્વ મહિલા દિનના અવસરે અભેસિંહ રાઠોડે મેઘાણીનું લોકપ્રિય કાવ્ય ‘ચારણ કન્યા’ રજૂ કરીને નારીશક્તિની વંદના કરી. આ ઉપરાંત તેમણે ‘મોર બની થનગાટ કરે’, ‘શિવાજીનું હાલરડું’, ‘સૂના સમદરની પાળે’, ‘દરિયો ડોલે રે માઝમ રાતનો’, ‘બાઈ એક ત્રાજવડાં ત્રોફણ હારી આવી’ જેવાં અમર મેઘાણી-ગીતોની હૃદયસ્પર્શી રજૂઆત કરીને અભેસિંહ રાઠોડે સૌને ડોલાવી દીધા.\nઆ ઉપરાંત અભેસિંહભાઈએ ‘રઢિયાળી રાત’માંથી ‘બાર બાર વરસે નવ્વાણ ગળાવ્યાં’, ‘ના છડિયાં હથિયાર’ તથા ‘વેરણ-ચાકરીનાં આભમાં ઝીણી ઝબૂકે વીજળી’, ‘આવી રૂડી અજવાળી રાત’, ‘આવડાં મંદિરમાં’, ‘માડી હું બાર બાર વરસે આવિયો’ તથા ‘સોરઠી સંતવાણી’માંથી જેસલ-તોરલનાં ભજનોની રજૂઆત પણ કરી હતી.\nકાર્યક્રમને આગળ ધપાવતાં દમયંતીબહેન બરડાઈએ ‘હું દરિયાની માછલી’, ‘કાળી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ જેવાં મેઘાણી-ગીતો અને લોકગીત ‘સામે કાંઠે વેલડાં’ તથા ગંગાસતીનાં ભજનોની ઝમકદાર રજૂઆત કરી હતી. રાધાબહેન વ્યાસે ‘કાન તારી મોરલી’ તથા નીલેશ પંડ્યાએ ‘સવા બશેરનું મારું દાતરડું’, ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં’ જેવાં સદાબહાર લોકગીતો રજૂ કર્યાં હતાં.\nભજનિક નવનીત શુક્લાને કેમ ભુલાય તેમણે ‘જીયો વણઝારા’ અને ‘પૂરવ જનમની પ્રીત્યુ’ જેવી પ્રાચીન સંતવાણી રજૂ કરીને સૌને ભાવવિભોર બનાવી દીધા. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત ‘કસુંબીનો રંગ’ કલાકારોએ રજૂ કરીને કાર્યક્રમને વિરામ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલાં), ગૌતમ પરમાર (ઢોલક), ઈશાક (બેન્જો), ચંદુ પરમાર – જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો.\nવિશ્વભરમાં વસતા 97000 જેટલા ભાવિકોએ ઝવેરચંદ મેઘાણીના આ ભાવાંજલિ કાર્યક્રમને ઇન્ટરનેટ પર પણ માણ્યો હતો.\nગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને તેમની 71મી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરી હતી તથા ‘મેઘાણી વંદના’ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ મેઘાણીને ભાવાંજલિ આપતાં પિનાકીભાઈને લખ્યું હતું કે ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને એમની ચિરકાલીન કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખ છે. સ્મરણ માત્ર વંદનીય ન રહી, સમાજ અને નવી પેઢી માટે માર્ગદર્શક અને ઉપયોગી બની રહે તે દિશામાં થતા આપના તમામ પ્રયત્નોને વધાવું છું.’\nનવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત આઠમા વર્ષે આ પ્રેરક આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ-લાઇનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું ‘લાઇન બોય’ તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આ કાર્યક્રમ માટે બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર તથા સમગ્ર બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો.\nબોટાદ પાસે આવેલા સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનો સતત લાગણીભર્યો સહયોગ રહ્યો છે.\nકર્મ-નિવાર્ણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુરમાં મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી.\nPrevious articleટૂંક સમયમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવી રહી છે…\nNext articleસંસદમાં વિપક્ષની ધાંધલ અને અશાંતિને કારણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ શકતી નથી\n(માહિતી અને તસવીરસૌજન્યઃ પિનાકી મેઘાણી)\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nડીજે શેઝવુડનું નવું ગીત ‘મેં હુસ્ન હૂં’ લોન્ચઃ શ્વેતા ખંડુરીનો હોટ...\nશ્રી સ્વામિનારાયણ મંદિર કોલંબિયા – ટેનેસીનો ચોથો પાટોત્સવ ઊજવાયો\nભારતીય સંસ્કૃતિ શીખવાડવા વેબસાઇટ લોન્ચ કરતાં ભાઈ-બહેન નિકિતા-વિક્રમ\nરધુરામ રાજનના શિષ્ય તેમજ હૈદરાબાદની ઈન્ડિયન બિઝનેસ સ્કૂલમાં ( આઈબીએસ) શિક્ષક...\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દહેરાદુનમાં જાહેર સંબોધન ્ને...\nજીવનનો અર્થ જીવનમાંથી જ ખોળવો પડે\nમહારાષ્ટ્રમાં દારૂની બાટલી ઘેર બેઠાં મળી જશેઃ સરકાર શરૂ કરી રહી...\nપરિણીતી ચોપરા ‘ગોલમાલ અગેઇન’ પછી ખૂબ જ બિઝી થઈ ગઈ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5333693754245120&ret=%2F", "date_download": "2018-12-12T16:48:28Z", "digest": "sha1:H253IVEL2NRGNWD2YPXVJME2CC2VYMRF", "length": 14106, "nlines": 21, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો કિશન જોબનપુત્રા ની ગુજરાતી વાર્તા અટકી ગયેલો ડૂમો પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read kishan jobanputra's Gujarati content doomo on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nજીવનમાં ઘણી વખત એવું બનતું હો��� છે કે, આ વાત કેવી કોને સમજે કોણ શું હું આ વાત કહીશ તો કેવો/કેવી દેખાઈશ વગેરે. પરંતુ જ્યાં સુધી હૈયું ઠલવાય નહીં ત્યાં સુધી આંખમાં કણીની જેમ તે વાત ખૂંચ્યા કરતી હોય છે. મારા જીવનમાં પણ આવી જ એક કણી આંખોમાં ખૂંચી રહી છે. મને લાગે છે કે, છેલ્લાં ઘણાં સમયથી મારા દિલમાં ભરાઈ ગયેલો ડૂમો આજે આખરે ઓંકી જ દેવાશે. કારણકે, આજે મારા દિલની વાતને વાચા મળી છે. આશા છે કે, આ વાત કહેવાથી જરૂર મારું હ્રદય રાહતનો શ્વાસ લેશે.\nવાત જાણે એમ છે કે, આજથી ત્રણેક અઠવાડીયા પહેલાં રવિવારનાં દિવસે મેં એક સામાજિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી. લગભગ દોઢ કલાકનાં જ ટૂંકા ગાળામાં સાતસોથી પણ વધુ રોપાનું વિતરણ કર્યું અને તેના ફોલો-અપ માટે લોકોનાં કોન્ટેક્ટ નંબર અને એવું તો ઘણુંબધું...મને પહેલેથી જ સમાજ માટે કંઈક કરવાનો કીડો ખરો જ... એટલે જ રજાનો દિવસ આવા કાર્યોમાં જ વિતાવવાનું વધુ પસંદ કરું છું. એ રવિવાર પણ મેં આવા કાર્ય માટે ઝડપી લીધું. કારણકે, પૂરા છ દિવસ લાગી જતા હોય છે ફક્ત એક રવિવાર કમાવવામાં. પરંતુ મને ક્યાં ખબર હતી કે એ જ રવિવાર મારા અંતરમાં એક ખળભળાટ મૂકી જશે એટલે જ રજાનો દિવસ આવા કાર્યોમાં જ વિતાવવાનું વધુ પસંદ કરું છું. એ રવિવાર પણ મેં આવા કાર્ય માટે ઝડપી લીધું. કારણકે, પૂરા છ દિવસ લાગી જતા હોય છે ફક્ત એક રવિવાર કમાવવામાં. પરંતુ મને ક્યાં ખબર હતી કે એ જ રવિવાર મારા અંતરમાં એક ખળભળાટ મૂકી જશે સામાજિક કાર્યમાં મારી કામગીરી પૂર્ણ કરીને હું તો મારા ઘર તરફ પરત ફરી રહ્યો હતો. જેમ-જેમ ઘર નજીક આવતું ગયું તેમ-તેમ મારી ‘રામ પ્યારી’ એવી એક્ટિવાની સ્પિડ પણ વધતી જતી હતી. ખબર નહીં અંતરનાં ક્યાંક ખૂણે સારું કામ કરવાનો આનંદ હોય કે પછી મહ્દઅંશે અહંકાર સામાજિક કાર્યમાં મારી કામગીરી પૂર્ણ કરીને હું તો મારા ઘર તરફ પરત ફરી રહ્યો હતો. જેમ-જેમ ઘર નજીક આવતું ગયું તેમ-તેમ મારી ‘રામ પ્યારી’ એવી એક્ટિવાની સ્પિડ પણ વધતી જતી હતી. ખબર નહીં અંતરનાં ક્યાંક ખૂણે સારું કામ કરવાનો આનંદ હોય કે પછી મહ્દઅંશે અહંકાર એ તો મારા અંતરને જ પૂછવાનું રહ્યું.\nઘરે પહોંચતા બસ ગણતરીનું જ અંતર બાકી હતું ત્યાં તો એક સાંકડી શેરીમાં ‘રાજુભાઈ માટલા કૂલ્ફી વાળા’ ઊભા હતા. વરસાદને લીધે રસ્તાઓ ખૂબ ધોવાઈ ગયા હતા. પરંતુ કાદવમાં પણ ‘રાજૂભાઈ’ તો મસ્ત ચમકતા હતા હો એમના ચહેરાનું અહીં હું વર્ણન નહીં કરું તો મને મજા નહીં આવે... એમના ચહેરાનું અહીં હું વર્ણન નહીં કરું તો મને મજા નહીં આવે... શ્યામ વર્ણ, ગાલ પર કરચલીઓ, નિતરતો પરસેવો, બત્રીસીમાં એક ચાંદીનો દાંત . વળી, ક્રિમ કલરનો શર્ટ અને ગ્રે કલરની પેન્ટ તો શોભામાં વધારો કરતા હતા. શેરીનાં છોકરાઓ તો ખૂબ આનંદિત દેખાતા હતા. કારણકે, ‘રાજૂકાકા’ની ઘંટડી વાગી હતી. પરંતુ મને ક્યાં ખબર હતી કે અનેક બાળકોનાં હૈયામાં ઘંટડી વગાડનાર એ ‘રાજૂકાકા’નું હું દિલ દુ:ખવીશ \nદૂરથી દેખાતી સાંકડી શેરી, આડેધડ પાર્કિંગ અને ઉપરથી આ કૂલ્ફીની લારીને જોઈને મારો ગુસ્સોતો ‘એક્ટિવ મોડ’માં આવી ગયો. ખબર ક્યાં હતી કે, એના લીધે મારી બેટરી બહુ જલ્દીથી ઉતરી જશે કદાચ, પ્રયત્ન કરત તો મારી એક્ટિવા નિકળી જાત, બસ… માત્ર મારા પગ થોડા કાદવ વાળા થાત. પરંતુ મારો ‘એક્ટિવેટેડ ગુસ્સો’ મને રોકી ન શક્યો. અને એથી વિશેષ કહું તો બે-ચાર માણસોને જોઈને મેં તો પેલા કુલ્ફીવાળાને ન બોલવાનાં બોલ ભોંકી દીધા. જાણે હું તો બધા જ નિયમો પાળતો હોઉં ને \nબધા જ મને એકી નજરે જોતા જ રહ્યા. અરે...છોકરાઓનાં હાથમાં પિગળતી કૂલ્ફી પણ કદાચ કહેતી હશે કે યાર… હવે તો મને ટેસ્ટ કર... આખરે, “આ લોકોને કોણ સમજાવે” એવા તુચ્છ સ્વરે હું તો ત્યાંથી નિકળી ગયો. છોકરાઓ તો કુલ્ફીની મસ્તીમાં વ્યસ્ત થયા પરંતુ પેલો કુલ્ફી વાળો તો પાછો વળી-વળી ને મને જોતો જ રહ્યો. સાહેબ આખરે, “આ લોકોને કોણ સમજાવે” એવા તુચ્છ સ્વરે હું તો ત્યાંથી નિકળી ગયો. છોકરાઓ તો કુલ્ફીની મસ્તીમાં વ્યસ્ત થયા પરંતુ પેલો કુલ્ફી વાળો તો પાછો વળી-વળી ને મને જોતો જ રહ્યો. સાહેબ અરિસો તો થોડી કોઈને છોડે અરિસો તો થોડી કોઈને છોડે એ તો વાસ્તવિકતાનું દર્શન કરાવે જ ને. એના ચહેરાની કરચલીઓ, નિતરી રહેલો પરસેવો અને હ્રદય માંથી ઊભરાતી મજબૂરીની વેદના મને સ્પષ્ટ સમજાતી હતી. આ બધઉં જોઈ અચાનક જ લાગણીનું ઝાપટું આવ્યું અને ઠેઠ અંદર સુધી હું તો પલળી જ ગયો. કારણકે, મારી પહેલેથી જ એવી પ્રકૃતિ કે, મને મુશળધાર જ માફક આવે, ભલે એ પછી વરસાદ હોય, પ્રેમ હોય કે વેદના. આખરે, લાગણી અને વેદનાનાં ડેમ સાથે હું ઘરે પહોંચ્યો. વિચારોનું તો વંટોળ ફૂંકાઈ જ રહ્યું હતું. મધ્યાને સુરજ તપતો હતો. મમ્મીએ પણ જમવા માટે સાદ પાડ્યો પણ ક્યાંથી જમવામાં મન લાગે. આંખો સામે તો પેલાનો ચહેરો જ તરતો હતો. ખરેખર, જો એ સમયે એ સમયે તે યાદોનું મિટર લગાવ્યું હોત ને તો સૌથી વધારે બિલ મારુ આવે. પરંતુ હ્રદયનાં ક્યાંક ખૂણે એવો પણ વિચાર આવી ર���્યો હતો કે, ગુસ્સામાં મેં ઘણું ગુમાવી દીધું પણ હવે સમજદાર થઈને શું કરીશ પરંતુ માહ્યલું થોડીને સ્વીકારે \nમારી વ્યથા ઠાલવવા હું કોઈ અંગતની શોધમાં હતો. મધરાતે પણ કોઈપણ કારણ વગર જેને જગાડી શકું એવા મિત્રોની ટુંકી યાદી મારા ફોનનાં કોન્ટેક્ટ લિસ્ટમાં કાઢી અને તેમનો સંપર્ક કર્યો પરંતુ તેનાં જવાબથી મારા અંતરની ભૂખ ન જ મરી. આખરે, હું તો એક્ટિવાનો સેલ લગાવી ઉપડ્યો કુલ્ફીવાળાને શોધવા. લગભગ અડધો કલાક જેવો સમય વિતી ગયો હતો તો પણ સાહસ કરી હું તો ચાલી નિકળ્યો માફી માંગવા. કાશ.....એ મળી જાય અને હું એને સોરી કહું. પરંતુ અત્યંત વસવસા સાથે કહું તો એ વિરલો મને ક્યાંય મળ્યો જ નહીં. કહેવાય છે ને કે, લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે પણ ઝંખતો હોય છે. આખરે, ડેમમાં વેદનાની સપાટી ઉંચી લાવીને ઉતરેલી કઢી જેવું મોઢું પરત લઈને હું ઘરે ફર્યો. કાશ...એ મળી ગયો હોત, અને હું તેની માફી માંગી શકત અને એના હોઠ મલ્ક્યા હોત તો સાચે જ મારો રવિવાર સાચા અર્થમાં ફળીભૂત થયો હોત પણ ખરેખર...મને ભારે અંતરદ્રષ્ટિ થઈ. લોખંડનો મોટો દુશ્મન બીજો કોઈ નહીં પરંતુ એનો પોતાનો જ કાટ હોય છે. એવી જ રીતે તે ક્ષણે મારા બધા જ સ્વભાવો અને દુર્ગુણો મારી સામે છત્તા થઈ ગયા. અંતરથી જાણે અવાજ ન આવતો હોય કે, ભાઈ પણ ખરેખર...મને ભારે અંતરદ્રષ્ટિ થઈ. લોખંડનો મોટો દુશ્મન બીજો કોઈ નહીં પરંતુ એનો પોતાનો જ કાટ હોય છે. એવી જ રીતે તે ક્ષણે મારા બધા જ સ્વભાવો અને દુર્ગુણો મારી સામે છત્તા થઈ ગયા. અંતરથી જાણે અવાજ ન આવતો હોય કે, ભાઈ આભ ફાટ્યું એને સાંધવાની વાત છોડ, તારું છાપરું ચૂવે છે, તે પેલે સાંધ. આખરે, એટલું તો મને ખબર પડી કે પોતાનો લિસોટો લઈને પાણી ચાલ્યું ગયું. પરંતુ શું ખબર ઈશ્વરે જ એને મોકલ્યો હોય મને અંતરદ્રષ્ટિ કરાવવા. શું ખબર એના લીધે મારા જીવનમાં જબ્બર પરિવર્તન આવશે, શું ખબર નાનામાં નાના વ્યક્તિને સામાન્ય ન ગણવાની સારી સુટેવ મારામાં વિકસશે, શું ખબર વિશાળ દરિયાના ખારા પાણી બનવાને બદલે હું મીઠો ઝરણો તો બન્યો કે જ્યાં સિંહ પણ ઝૂકીને પાણી પીએ છે.\nકોને ખબર કયા અને કેવા સ્વરૂપે ભગવાન આપણી પાસે આવી પહોંચતા હોય છે. જો માફી માંગવાની વાછટ પણ આવી ભીનાશ વાળી હોય તો એમના હ્રદયમાં જો ઈશ્વરને નિહાળત તો સંતોષ કેવો ધોધમાર હોત ખરેખર, દરેકે-દરેક વ્યક્તિમાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર જો ઈશ્વરને જોતાં શીખીશું તો ચ��ક્કસ આપણને ક્યારે પાછા જવાનો કે હડધૂત થવાનો વારો જ નહીં આવે.\nખરેખર, વિચાર અને વર્તનની પુખ્તતા તો આવા અનુભવો માંથી જ થતી હોય છે.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5697188502962176&ret=%2F", "date_download": "2018-12-12T16:13:44Z", "digest": "sha1:7ZJNVFKWY2RAOEKUHTXJTXVBSGZOSLDB", "length": 8856, "nlines": 61, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો અશોક દવે \"જેન્તી જોખમ\" ની ગુજરાતી વાર્તા એન્કાઉન્ટર ૨૧-૦૫-૨૦૧૭ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read ashok dave's Gujarati content encounter 21-05-2017 on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "૧) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો\n- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)\n૨) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો\n- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)\n૩) શોકસભામાં તમે શ્રધ્ધાંજલી આપો, એને શોકસભા કહેવાય કે 'અશોકસભા'\n- મારી પોતાની થાય પછી ખભર પડે (જનક એસ. રાવલ, ગાંધીનગર)\n૪) મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થવાના કરોડો રૃપિયા માંગ્યા. આવી વ્યક્તિઓ સમાજને શું સંદેશો આપે છે \n- હવે પછી લાખ-બે લાખમાં પતે, એવી વાઇફો લાવવી. (અફરોઝબેન મીરાણી, મહુવા)\n૫) યુવતીઓ તો ઠીક, આધેડ વયની મહિલાઓ ય હવે તો જીન્સ પહેરવા માંડી છે...\n- કોઇને આટલું ઉઘાડેછોગ 'આધેડ વયનું' ન કહેવાય \n૬) આતંકવાદીઓ કરતા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ વધુ ખતરનાક નથી \n- છે. (ઠાકોર દેસાઈ, નવસારી)\n૭) ઘણા લોકો કૂતરા સાથે માણસ જેવો અને માણસ સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરે છે \n- આપણે એકબીજા સાથે માણસ જેવો જ વ્યવહાર કરવાનો...પક્કા \n૮) દેશને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની જરૃર છે. તમે શું કહો છો \n- યસ. યોગી મારા પણ હીરો છે. (ચિરાગ જોશી, ભાવનગર)\n૯) 'ઍનકાઉન્ટર' લખતા પોલીસ જેવી ફીલિંગ્સ આવે કે નહિ \n- પોલીસ થયા પછી ફીલિંગ્સની શી જરૃર પડે \n૧૦) આજે નવા ગીતોમાં છાંટ તો જૂનાં ગીતોની જ કેમ આવે છે \n- જૂનાં ગીતોમાં કોઈ'દિ નવા ગીતોની છાંટ આવતી'તી (અરબીના એમ. મૅટરવાલા, વડોદરા)\n૧૧ ) આ વખતની આઈપીએલ કોણ જીતવાનું છે \n- હજી સુધી મારી પાસે કોઈ ઓફર આવી નથી. (જુહિત મેહતા, ભરૃચ)\n૧૨ ) આજકાલ બાયોપિક્સનો જમાનો ચાલે છે. એક બાયોપિક તમારી આવે તો દર્શકોને જલસો પડી જાય \n- એ લોકો 'માયોપિક' છે. ('માયોપિક' એટલે 'દૂરનું ચોખ્ખું ન જોઈ શકનારાઓ ') (ગમનસિંહ ઝાલા, ઉંબારી-કાંકરેજ)\n૧૩ ) કરણ જોહરે રફી સાહેબનું અપમાન કર્યું...\n- એ 'મરણ' જોહર છે \n૧૪ ) પાંચ ટકા ઈન્કમટૅક્સ બાબતે તમારૃં શું માનવું છે \n- હું જે માનું છું, એ મારા ઘરવાળા ય માનતા નથી ને તમે ઈન્કમટેક્સવાળાનું પૂછો છો \n૧૫ ) વિપક્ષોને મોદીજી પૂરા હંફાવી દે છે. શું તેમની પાસે દૈવીશક્તિ છે \n- અત્યારે વિપક્ષોને નહિ, કાશ્મિરના પથ્થરબાજોન સીધા કરવાની શક્તિ લાવવાની છે. (ચિરાગ જોશી, ભાવનગર)\n૧૬ ) શિક્ષકોના મગજ ગરમ કેમ હોય છે \n- પાણીની ડોલ લઇને સ્કૂલે જવાનું રાખો. (દિલીપ, દેવકાપડી, ભાભર)\n૧૭ ) બીજેપી અને શિવસેનાનું જોડાણ લાંબુ ટકશે ખરૃં \n- એમનું તો ભંગાણે ય લાંબુ ટકે એવું હોય છે. (ધવલ જે. સોની, ગોધરા)\n૧૮ ) 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરવામાં આવે તો \n- 'ઍનકાઉન્ટર' દર રવિવારે થાય છે. (અ. રહેમાન આઈ. બોગલ, ગોધરા)\n૧૯ ) અત્યાર સુધીમાં 'ઍનકાઉન્ટર'ની સીબીઆઈએ કેટલી વાર તપાસ કરી છે \n- આજના સવાલોમાંથી સીબીઆઈવાળો કોણ છે, એની કેવી રીતે ખબર પડે \n૨૦)'કપિલના શો'માં સ્ત્રીના વેશમાં પુરૃષો ગમતા નથી, એવું કહેવા છતાં એ શો તમને કેમ ગમે છે \n- એમાં આવતી અસલી સ્ત્રીઓ તો ગમતી હોય ને \n૨૧) આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે \n- કોઈ ચોખ્ખો સરમુખત્યાર આવશે ત્યારે. (હિરેન લાઠીદડીયા, તળાજા)\n૨૨) સાચા પ્રેમની પરખ કઇ રીતે થઇ શકે \n- પરખ કરવા જનારાઓ પ્રેમ નથી કરી શક્તા. (રહીમ મલકાણી, ભાવનગર)\n૨૩) લગ્નોના ભોજનમાં ડાયાબીટીસ મુક્ત અને શૂન્ય કૅલરીની વાનગીઓનું અલગ કાઉન્ટર મૂકી શકાય \n- ત્યાં જમવા જવાનું હોય છે... નાડી બતાવવા નહિ. (ધિમંત ભાવસાર, બડોલી)\n૨૪) સત્યનો વિજય શક્ય કેમ નથી \n- ...ને તો ય 'ઍનકાઉન્ટર' ચાલે છે ને \n૨૫) અમદાવાદના હમણાંના પુસ્તકમેળામાં તમારો ઈન્ટરવ્યૂ જોયો. સ્માર્ટ લાગો છો...\n- એમાં પાછળ આશ્ચર્યચિહ્ન મૂકવાની ક્યાં જરૃરત હતી (કવિતા જી. પટેલ, અમદાવાદ)\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6385232476372992&ret=%2F", "date_download": "2018-12-12T16:41:14Z", "digest": "sha1:D7SHP3P3MSAWVDGFEMZEKBAVN35QXYLG", "length": 10732, "nlines": 23, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવિન અધ્યારુ ની ગુજરાતી વાર્તા અધુરી સી યાદ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavin adhyaru's Gujarati content adhuri yad on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nવો જો અધુરી સી યાદ બાકી હૈ..\nકોલકાતાનો આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ રોડ, વિશાળ કાય ‘સેડાર’ બિલ્ડીંગ. ૨૦૧૨ નો માર્ચ મહિનો. ૩૮ વર્ષનો રોય આઈપેડ પર રોજની જેમ જ એક એવા ઈમેઈ��� આઈડી પર જવાબ આપી રહ્યો હતો જેને એ ક્યારેય નહોતો મળ્યો. રોજ્જે એ આઈડી પર વાત થાય, રોજિંદી અપડેટ્સ મળે અને મોકળાશ થી વાત થાય પણ રૂબરૂ મળવાની કોઈ તાલાવેલી પણ નહિ અને કોઈ યોજના પણ નહિ. રોય ૨૦૧૦માં આ વિશાળકાય બિલ્ડીંગ ‘સેડાર’ માં રહેવા આવેલો, અને ‘સેડાર’ નાં નામ જેવી જ એ ઉંચી અને આલિશાન દેખાતી.\nમુળ દાર્જીલિંગનો રોય અહીં કોલકાતામાં એક એડ એજન્સીમાં કામ કરતો હતો અને અહીં આ ફ્લેટમાં ભાડે રહેવા આવેલો, આ જ ફ્લેટમાં અગાઉ રહેતી અને હવે ફ્લેટ ખાલી કરી બીજે રહેવા જતી રહેલી સુચિ અહીં મકાનમાલિક કે બીજા કોઈનાં કોન્ટેક્ટમાં નહોતી. સંજોગોવશાત એક દિવસ સાફસૂફી દરમ્યાન એક કાગળમાં ઈમેઈલ આઈડી મળ્યું, અને રોયે તુક્કો લડાવીને જ ઈમેઈલ કર્યો, અને શરુ થઇ ઈમેઈલ સિરીઝ\nરોય અને સુચિ એકબીજાને ક્યારેય નહોતા મળ્યા, એકબીજાની ઉંમર, શહેર, સરનામું કે બીજી કોઈ વિગત વિષે કોઈ જ અંદાજ નહિ. માત્ર નામ થી એકબીજાને ઓળખે. બંને એ નક્કી કરેલું કે સોશિયલ મીડિયા કે બીજે ક્યાંય કોઈ રીતે એકબીજાને શોધવાની કોશિશ નહિ કરે રોય લખતો, ‘’મુજે માલુમ હૈ, ઉસકા નિશાના ફિર કહાં હોગા. પરિંદા આસમાં છુને મેં જબ નાકામ હો જાયે રોય લખતો, ‘’મુજે માલુમ હૈ, ઉસકા નિશાના ફિર કહાં હોગા. પરિંદા આસમાં છુને મેં જબ નાકામ હો જાયે’’. સુચિ સામે લખતી, ‘સમુન્દર કે સફર મેં ઇસ તરહ આવાઝ દે હમકો, હવાએં તેઝ હો ઔર કશ્તિયોં મેં શામ હો જાયે’’. સુચિ સામે લખતી, ‘સમુન્દર કે સફર મેં ઇસ તરહ આવાઝ દે હમકો, હવાએં તેઝ હો ઔર કશ્તિયોં મેં શામ હો જાયે\nબશીર બદ્રની કવિતાઓ થી લઈને રહેમાનનાં સંગીત સુધી, કોઈ સોફ્ટ પોર્ન ફિલ્મ થી લઈને હિચકોકિયન સસ્પેન્સની વાતો ઈમેઈલ પર જામતી. સુચિ ઘણી વાર ઈમોશનલ થઇ જતી અને મળવા માટે જીદ કરતી પણ રોય એની વાતને વળગી રહેતો. હાવરા બ્રિજ પર સ્વાનંદ કિરકિરેની પંક્તિઓ તને યાદ આવે શાહરૂખ કે રિતિક વધારે સેક્સી લાગે કે પ્રોસેનજિત શાહરૂખ કે રિતિક વધારે સેક્સી લાગે કે પ્રોસેનજિત રોય અને સુચિનાં ઈમેઈલ લગભગ અઢી વર્ષ ચાલેલા અને પ્રોમિસ મુજબ ક્યાંય એકબીજાને જોવાની કોઈ કોશિશ નહિ, ધૈર્ય અને કિતાબને બંધ જ રાખવાની લાગેલી હોડ\nસુચિ મુંબઈ શિફ્ટ થઇ ગઈ હતી અને એક વાર ક્લાઈન્ટનાં એક કામ થી એને કોલકાતા જવાનું થયું, સુચિ કામ પતાવીને સાંજે કોલકાતા જોવા નીકળી, દરેક જૂની યાદો તાજી થઇ ગઈ ટ્રામમાં ફરી, હાવરા બ્રિજ પર આવી અને એને અચાનક રોય સાથે એક વાર ઈ���ેઈલમાં થયેલી વાત યાદ આવી. ખબર નહિ કેમ પણ રોય નામ અને કોલકાતા વિષે થયેલી વાતો પર થી એવું સતત લાગતું કે રોય કોલકાતામાં જ ક્યાંક છે.....સુચિ એ પોતાનાં ઈનબોક્સમાં જુના ઈમેઈલ્સ શોધ્યા, અને રોયનાં જુના ઈમેઈલ્સ મળ્યા, એક ઇમેઇલનાં રિપ્લાયમાં જ ફટાફટ ટાઈપ કરી સુચિ એ ઈમેઈલ કર્યો ટ્રામમાં ફરી, હાવરા બ્રિજ પર આવી અને એને અચાનક રોય સાથે એક વાર ઈમેઈલમાં થયેલી વાત યાદ આવી. ખબર નહિ કેમ પણ રોય નામ અને કોલકાતા વિષે થયેલી વાતો પર થી એવું સતત લાગતું કે રોય કોલકાતામાં જ ક્યાંક છે.....સુચિ એ પોતાનાં ઈનબોક્સમાં જુના ઈમેઈલ્સ શોધ્યા, અને રોયનાં જુના ઈમેઈલ્સ મળ્યા, એક ઇમેઇલનાં રિપ્લાયમાં જ ફટાફટ ટાઈપ કરી સુચિ એ ઈમેઈલ કર્યો ‘હાય રોય, મને નથી ખબર હવે તું મને ઓળખતો હશે પણ કે કેમ. આજે હું કોલકાતા આવી છું, તારા વર્ણનો અને વાતો પર થી મને કાયમ લાગતું કે તું કોલકાતામાં જ રહેતો હોવો જોઈએ.\nઆજે મને ખબર નહિ, પણ તારી બહુ જ યાદ આવે છે, કોઈ અજીબ વાઈબ્રેશન્સ આવી રહ્યા છે જો ને, અત્યારે મારા કાનોમાં અરિજિત સિંઘનું ‘ફિર લે આયા દિલ, મજબુર ક્યા કિજે....રાસ ન આયા રહેના દુર ક્યા કિજે...’ વાગી રહ્યું છે અને મારા રૂંવાડા ઉભા થઇ જાય છે....હું આજે મારું પ્રોમિસ તોડી રહી છું, હું છું સુચિ જોશી. મુળ હું મુંબઈકર પણ અહીં કોલકાતામાં પબ્લિકેશન હાઉસ સાથે કામ કરતી અને એજે બોઝ રોડ પર સેડાર બિલ્ડીંગમાં રહેતી. આ મારો મોબાઈલ નંબર છે, મને પ્લિઝ ફોન કર ને, મારે તારો અવાજ સાંભળવો છે....\nરોય હવે ૨૦૧૨ માં કોલકાતામાં પોતાની જ એડ એજન્સી ધરાવતો હતો, હજુ પણ એ જે આઈડી થી સુચિ સાથે વાત કરતો હતો એ જુનું યાહુ આઈડી ફોનમાં રાખતો હતો, ક્યારેક વન્સ ઇન અ બ્લ્યુ મુન એ સુચિ અને એની સાથે થયેલી વાતો ને યાદ કરતો અને કામમાં પરોવાઈ જતો.\nરોયે સાંજે ઈમેઈલ્સ ચેક કર્યા, અને સુચિનો ઈમેઈલ જોઈ એની આંખો ચમકી ઉઠી ઈમેઈલ વાંચ્યો અને ‘સેડાર’ બિલ્ડીંગ વાળી વાત વાંચીને એનાં રોમે રોમ દિવા થઇ ગયા ઈમેઈલ વાંચ્યો અને ‘સેડાર’ બિલ્ડીંગ વાળી વાત વાંચીને એનાં રોમે રોમ દિવા થઇ ગયા બંને અલગ અલગ સમયે એક જ ફ્લેટમાં રહેતા અને છતાં આટલા વર્ષો વાત કરવા છતાં એકબીજાને ક્યારેય સંપર્ક ન કર્યો\nરોયે સુચિને એ નંબર પર ફોન કર્યો, આ ટેક્સેવી વર્લ્ડમાં ટ્રુ-કોલર જેવા એપને લીધે સુચિ એ સ્ક્રિન પર રોયનું નામ પણ જોયું અને ખાસ્સી રિંગ વાગ્યા પછી ફોન ઉપાડ્યો પણ કંઈ બોલી ન શકી શું બોલે રોય સામે બોલતો રહ્યો, સુચિ સાંભળતી જ રહી. રોય મેરિડ હતો, અને રોયનો એક દિકરો પણ હતો. સુચિ એ સરસ સ્માઈલ કરી ખુબ હસી, થોડી વાતો પણ કરી. જો કે બે માંથી એક પણ પેલા ઈમેઈલ્સ વિષે કશું જ બોલી ન શક્યું, ન તો મળવાની વાત થઇ શકી. ફોન મુકાઈ ગયો, સુચિ પળવારમાં જમીન પર આવી ગઈ, અને ફરી હેન્ડ્સ ફ્રીમાં જગજિત સિંઘનાં અવાજમાં ‘અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ....’ સાંભળતી મુંબઈ જવા નીકળી પડી.....\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%B0%E0%AA%AB-%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80", "date_download": "2018-12-12T18:01:50Z", "digest": "sha1:QOKSIJREQCL77EKR5JEV45LCGFACQZSX", "length": 3527, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉરેફ-બંડી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉરેફ-બંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવણાટની રેખાથી ત્રાંસું વેતરીને કરાતા એક પ્રકારના સીવણવાળી બંડી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-home-remedies-for-whooping-cough-gujarati-news-5797811-PHO.html", "date_download": "2018-12-12T17:17:33Z", "digest": "sha1:TXHSEJ4DALE7VRXX4OJCHJVYLDMUNOC2", "length": 9059, "nlines": 125, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Effective Home Remedies For Whooping Cough | ઉટાંટિયા મૂળથી ખતમ કરશે આ ઘરેલૂ ઉપાય", "raw_content": "\nઉટાંટિયા મૂળથી ખતમ કરશે આ ઘરેલૂ ઉપાય\nએવું માનવામાં આવે છે કે ઉટાંટિયું બાળકોની બીમારી છે, પરંતુ એવું નથી. આ રોગ નાના-મોટા કોઈને પણ થઈ શકે છે.\nયૂટિલિટી ડેસ્કઃ એવું માનવામાં આવે છે કે ઉટાંટિયું બાળકોની બીમારી છે, પરંતુ એવું નથી. આ રોગ નાના-મોટા કોઈને પણ થઈ શકે છે. આ એક ખતરનાક બીમારી છે કારણ કે આ સંક્રામક હોય છે એટલે આ બીમારીના વાયરસ હવાના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. ઉટાંટિયું રાત અને દિવસમાં વધી જાય છે અને ઘણી ��ખત તો ઉધરસ આવતા-આવતા શ્વાસ ફૂલવા લાગે છે અને આંખો લાલ થઈ જાય છે. આ મોટાભાગે 5થી 15 વર્ષના બાળકોને થાય છે. આ રોગનું કારણ હિમોફાઇલસ પરટુસિસ નામના જીવાણુ હોય છે. આ જીવાણુ દર્દીને સ્પર્શ કરવાથી, સાથે જમવાથી અને તેની ઉધરસના વાયરસ સ્પર્શમાં આવવાથી પણ તમને થઈ શકે છે.\nઉટાંટિયામાં દર્દીને સતત જોર-જોરથી ઉધરસ આવે છે. ઉધરસ આવતા-આવતા દર્દીને ઘણી વખત વોમિટ પણ થવા લાગે છે અને છાતીમાં તીવ્ર બળતરા મહેસુસ થવા લાગે છે. થોડી-થોડી વારમાં ઉધરસ આવતી જ રહે છે અને તેનાથી દર્દીની હાલાત ખરાબ થઈ જાય છે તથા શ્વાસ રૂંધાવા લાગે છે. ઘણી વખત આ પ્રકારની ઉધરસના કેટલાક અન્ય કારણો પણ હોય શકે છે જેમ કે, ટીબી, અસ્થમા, ફેફસાનું ઈન્ફેક્શન વગેરે. એટલે આ પ્રકારની ઉધરસ થવા પર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, જેથી તમે ઉધરસનું કારણ જાણી શકો.\nલસણ શરદી-ઉધરસ માટે ખૂબ સારું માનવામાં આવે છે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. દરરોજ લસણના ઉપયોગથી તમે આ રોગથી દૂર રહી શકો છો. ઉટાંટિયુંથી છુટકારો મેળવવા માટે લસણની 5થી 6 કળીઓ ફોલીને ઝીણી સમારી લો અને તેને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીથી સ્ટીમ લો. દરરોજ આવું કરવાથી 8થી 10 દિવસમાં ઉટાંટિયુંને મૂળથી ખતમ કરી શકાય છે.\nઆગળ વાંચો, ઉટાંટિયુંથી બચવા માટે ઘરેલૂ ઉપાયો...\nતુલસીના પાન પણ શરદી-ઉધરસમાં ખૂબ ફાયદાકારક હોય છે. ઉટાંટિયુંથી આરામ મેળવવા માટે તુલસીના પાન અને કાળા મરીને સરખા પ્રમાણમાં વાટી લો. આ મિશ્રણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને તેને દિવસમાં ત્રણ વખત ચૂસો. આ નાની ગોળીઓ તમારી ઉધરસ મટાજીને તમારું ગળું સાફ કરી દેશે.\nબદામ પણ ઉટાંટિયુંની સારવાર માટે બેસ્ટ ઓપ્શન છે. 3થી 4 બદામ રાતના પાણીમાં પલાળીને રાખી દો. સવારે બદામની છાલ ઉતારી તેમાં એક કળી લસણ અને થોડી શાકર મિક્સ કરીને વાટી લો. હવે આ પેસ્ટની નાની-નાની ગોળીઓ બનાવીને બાળકોને ઉટાંટિયામાં ખવડાવો. તેનાથી ઉધરસમાં આરામ મળશે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/steering-knobs/latest-steering-knobs-price-list.html", "date_download": "2018-12-12T16:42:57Z", "digest": "sha1:MAIPHVLKZ2XM55TPTNACJTPQ3D56KC7V", "length": 14014, "nlines": 362, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી સ્ટીરીંગ કનોબ્સ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nLatest સ્ટીરીંગ કનોબ્સ India ભાવ\nતાજેતરના સ્ટીરીંગ કનોબ્સ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 12 Dec 2018 સ્ટીરીંગ કનોબ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 72 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક ડ્રાઈવર્સીઓન વેહિકલ સ્ટીરીંગ કેનોબી 649 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી સ્ટીરીંગ કનોબ્સ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. સ્ટીરીંગ કનોબ્સ સંપૂર્ણ યાદી ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n0 % કરવા માટે 65 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 સ્ટીરીંગ કનોબ્સ\nરક બ્યૂટી વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nવેતર વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nએઝીપ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nવ્૨ઉં વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nઅકકસ્સોરીઝ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nઅકકસ્સોરીઝ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nટકે કરે વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વે���િકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\nમોટોપાર્ટ વેહિકલ સ્ટીરીંગ કેનોબી\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/section/3", "date_download": "2018-12-12T17:49:44Z", "digest": "sha1:JBG6JRNIBGCCALJNK6TDGF4DLSBEG3MU", "length": 14420, "nlines": 142, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજી | anadimukta.org", "raw_content": "\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\n‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા...Read more »\nતા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે...Read more »\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\n“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે..... હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n“ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું. ...Read more »\nપૂ. સંતોને રસોઈ બનાવવાની બાબતમાં કરકસરના પાઠ શીખવ્યા.\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ...Read more »\nનવદીક્ષિત પાર્ષદમુક્તોને ઠાકોરજીનું મુખ્યપણું રખાવ્યું.\nSMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ���ાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ...Read more »\nનાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી..\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા. વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રી અમૃતભાઈ રોજ સાંજે...Read more »\n“સંતો, તમે મારી હાજરીમાં લો તો હું લઉં...”\nતા.૩-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ વાસણા ખાતે સાંજે ૪ વાગ્યે પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે સંતરાનું જ્યૂસ તથા લીંબુનું પાણી બનાવ્યું હતું. સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજી...Read more »\nપ.પૂ.સ્વામીશ્રી સાથે અપ્રતિમ પ્રીતિનો નાતો.\nગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે,‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.’એ સંકલ્પને સાકાર કરવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે પધાર્યા હતા. વિદેશ વિચરણ પૂર્ણ કરી...Read more »\nપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો. “ઊર્વિલ છે આ...” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »\nપ.પૂ.બાપજીએ અનીતિયુક્ત ખોટો પૈસો ન લેવા કહ્યું.\nગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »\nશ્રીહરિનું ગમતું કરવાનો આગ્રહ.\nઈ.સ. 2000માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પોતાના શિષ્યનો મહિમાગાન.\nઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા. તેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા. ગુરુવર્ય...Read more »\nમને દાસ ને દાસ જ રાખજો.\nતા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું, “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો... અમારે પ્રાર્થના કરવી છે...” “હા દયાળુ, આવ્યો...” સેવક...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ.\nઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા. આ વિચરણ દરમ્યાન તેઓ ��ક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »\nપ્રાતઃકાળે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કર્યું.\nઆશરે ૪૦ વર્ષ પહેલાંની વાત છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠની પંચતીર્થી કરવા ગયા હતા. પંચતીર્થી દરમ્યાન ધોરાજી પધાર્યા. ગામના હરિમંદિરમાં રાત્રિ નિવાસ હતો.શિયાળાની કડકડતી ઠંડી હતી, હરિભક્તોમાં સાગરદાનભાઈ સાથે હતા. ઠંડી...Read more »\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા. રાત્રિનો સમય થયો. પૂ. સંતોએ...Read more »\nનિરંતર એક શ્રીજીમહારાજ જ ગમે છે.\nઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો. બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા. “દયાળુ, મહારાજ... શું સેવા...Read more »\nશ્રીહરિનું કર્તાપણું દૃઢ કરાવી પ.પૂ. બાપજી સાચા ડૉક્ટર બની રહ્યા\nતા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા. સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ. “એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે...Read more »\nપરહિતનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી.\nઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા. સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા...Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/07/%E2%80%A2%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AA%B9/", "date_download": "2018-12-12T17:36:11Z", "digest": "sha1:LM56OSX5R5SYE2VHS5I2RWXSGSIG2GXW", "length": 4701, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "આજે સમગ્ર રાષ્ટ્રમાં શહિદોની યાદમાં સશ† સેના ધ્વજ દિવસ મનાવાઈ રહ્યો છે. | ESD | ગુજરાતી", "raw_content": "\nઆજે સમગ્ર રાષ્ટ્રમાં શહિદોની યાદમાં સશ† સેના ધ્વજ દિવસ મનાવાઈ રહ્યો છે.\nઆજે સશ† સેના ધ્વજ દિવસ છે. દેશની આન-બાન અને શાનમાં પ્રાણ ન્યોછાવર કરવાવાળા શહિદોને સન્માનિત કરતા દર વર્ષે સા��મી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. સંરક્ષણમંત્રી નિર્મલા સિતારમને એક ટ્‌વીટમાં કહ્યું છે કે, જ્યારે પણ સંકટનો સમય હોય છે ત્યારે સશ્સ્ત્ર સેનાઓ બચાવ અને રાહત માટે હરહંમેશ ઉપÂસ્થત હોય છે. આ મહિનાની પહેલી તારીખે સશ† સેના સપ્તાહ ૨૦૧૮ના અવસર પર રક્ષા મંત્રીએ લોકોને સશ† સેના ધ્વજ દિવસ ભંડોળમાં યથાશÂક્ત દાન કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આહવાન કર્યું હતું. સરકારે આ ભંડોળનું ગઠન પૂર્વ સૈનિકોના કલ્યાણ અને પુનઃવર્સન માટે કર્યું છે. હાલના સમયમાં ૩૦ લાખથી વધુ પૂર્વ સૈનિકો છે અને ટૂંકી સેવા બાદ નિવૃત્ત થઈ જવાને કારણે પ્રત્યેક વર્ષે લગભગ આઠ હજાર સૈનિકોનો તેમા ઉમેરો થાય છે. કેન્દ્રીય સૈનિક બોર્ડના સચિવ બ્રિગેડીયર ભુપેન્દ્રકુમારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોની સારસંભાળ એક રાષ્ટ્રીય જવાબદારી છે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-arati-sangrah/ganesh-stotra-113052800001_1.html", "date_download": "2018-12-12T17:04:32Z", "digest": "sha1:6GHHPKROVANNQF6XLV5T73CFB3ZANZIJ", "length": 10547, "nlines": 222, "source_domain": "gujarati.webdunia.com", "title": "Sankat Naashnam Ganesh Stotram | સંકટનાશમ ગણેશ સ્તોત્ર (સાંભળો વીડિયો) | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nસંકટનાશમ ગણેશ સ્તોત્ર (સાંભળો વીડિયો)\nપ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |\nભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||\nપ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |\nતૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||\nલંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |\nસપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||\nનવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |\nએકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||\nદ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |\nન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||\nવિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |\nપુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||\nજપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |\nસંવત્સરેણ સિદ્ધં ��� લભતે નાત્ર સંશય: || 7 ||\nઅષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |\nતસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||\n॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્\nરામાયણનો અંત કેવી રીતે થયો, જાણો રામ, લક્ષ્મણ અને સીતાના દેહ ત્યાગનું રહસ્ય\nઆજે સંકટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ\nપીપળો કોણ બન્યુ હતુ\nકાનુડાને વાંસળી કેમ પ્રિય છે... જાણો શ્રીકૃષ્ણ અને વાંસળીની અમરકથા.\nજાણો શાસ્ત્રો મુજબ સાંજ પછી કયા કામ ન કરવા જોઈએ \nઆ પણ વાંચો :\nગણેશ સ્ત્રોત ગણેશ ચતુર્થી\nGanesh Stotra અંગારિકા ચતુર્થી\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-10-2018/96410", "date_download": "2018-12-12T17:16:17Z", "digest": "sha1:EMJRJHF7GMZINMN5PFNBITXX5HQUSWXE", "length": 15669, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "એસીબી ઝુંબેશ આગળ વધી : ફરીયાદીના પત્નીના રીમાન્ડ ન લેવા વિગેરે કાર્યવાહી માટે લાંચ માંગેલી : કચ્છના અબડાસા પંથકના પી.એસ.આઇ. ધીરજભાઇ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર જોશી ૧ લાખની લાંચની માંગણી કરતા ઝડપાયા", "raw_content": "\nએસીબી ઝુંબેશ આગળ વધી : ફરીયાદીના પત્નીના રીમાન્ડ ન લેવા વિગેરે કાર્યવાહી માટે લાંચ માંગેલી : કચ્છના અબડાસા પંથકના પી.એસ.આઇ. ધીરજભાઇ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર જોશી ૧ લાખની લાંચની માંગણી કરતા ઝડપાયા\nરાજકોટઃ કચ્છ ભુજના એક જાગૃત ફરિયાદીએ એસીબી પો.સ્ટેશનમાં તેમના પત્ની વિરુદ્ધ દાખલ થયેલ કેસની તપાસના કામે રીમાન્ડ મેળવવાની કાર્યવાહી નહી કરવા, વારંવાર પોલીસ સ્ટેશને બોલાવી હેરાન નહી કરવા વિગેરેના બદલે આ કામના આરોપી નં.૧ ધીરજભાઇ પટેલ પી.એસ.આઇ. કોઠારા પો.સ્ટેશન, (ગઢશીસા) એ રૂા. એક લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં આરોપી નં.ર પો.કોન્સ્ટેબલ હીતેન્દ્ર લાભશંક જોશી પણ સામેલ હતા. પોતે જાતે જાહરે સેવક હોવા છતા ભ્રષ્ટાચારી પ્રવૃતિમા સામેલ થઇ લાંચ માગવાની ડીમાન્ડનો ગુનો દાખલ કરવામા આવ્યો છે.\nકચ્છના ઇન્ચાર્જ મદદનીશ નિયામકશ્રી કે.જે. પટેલના સુપરવીઝન હેઠળ આગળની તપાસ ગાંધીધામ (કચ્છ) પુર્વ એસીબી પી.આઇ. પરગડુ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે. એસીબી વડા કેશવકુમારની સુચનાનો અમલ ચુસ્તતાથી આ રીતે થઇ રહયો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલે��ુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nમ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે access_time 11:47 am IST\nગુજરાતમાંથી કથિત પલાયન થતા પરપ્રાંતીયોના વાયરલ વિડીઓનું જાણો સત્ય :શેર કરાતી પોસ્ટની સત્ય હકીકત ખુલી access_time 12:00 am IST\nકિશોરે ચાકુના ઘા મારીને મા-બાપ અને બહેનની હત્યા કરી access_time 3:27 pm IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 3:53 pm IST\nચેકરિટર્ન કેસમાં આરોપીને થયેલ સજામાં વધારો કરવાની અપીલ નામંજુર access_time 3:52 pm IST\nરઘુવંશી બીટ્સમાં પ્રથમ નોરતે જ હૈયુ દળાઈ તેટલી માનવ મેદની access_time 3:53 pm IST\nહળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન access_time 12:24 pm IST\nજામનગરમાં લિફ્ટમાં ફસાઈ ખાવાથી છ વર્ષની બાળકીનું કરૂણમોત access_time 1:00 pm IST\nગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૫ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો access_time 3:41 pm IST\nવડોદરામાં પરપ્રાંતિયોથી ભરેલી ટ્રેન પર હુમલો: 6 ડબ્બામાં કરાઈ તોડફોડ: 25 લોકોની ધરપકડ access_time 3:04 pm IST\nવિદ્યાનગર પોલીસ મથકની નજીક તસ્કરોએ સાત બંધ મકાનમાંથી લાખોની મતાની ઉઠાંતરી કરી access_time 5:22 pm IST\nઅમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા access_time 5:27 pm IST\nકુવૈત અને ટુકરીમાં સેનાએ 2019ની રક્ષા યોજના પર હસ્તાક્ષર કર્યા access_time 6:05 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\nઆવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય access_time 6:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/section/7", "date_download": "2018-12-12T17:51:09Z", "digest": "sha1:LWLTIIV2K7TZSBOEP765H6OZQYM7FXWO", "length": 13645, "nlines": 140, "source_domain": "anadimukta.org", "title": "શ્રીજી મહારાજ | anadimukta.org", "raw_content": "\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n“ભગત, ક્યાંથી આવો છો ” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ” “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »\nશ્રીહરિએ માનસીપૂજામાં દર્શન આપી આત્મીયતા રાખવાની વાત કરી.\nહિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા. ...Read more »\nશ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા...\nએક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું, “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »\nશ્રીહરિએ વલુબા પરત્વે માતૃવાત્સલ્યતા દર્શાવી...\n“નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.” “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.” શ્રીહરિ બોલ્યા. સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »\nશ્રીહરિએ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી.\nશ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું, “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો \nચોરી કરીને દાન કરવું નહિ.\nએક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »\nશ્રીહરિ ભરસભામાં જીવણભગતનો થાળ જમ્યા.\nજેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ. કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »\nશ્રીહરિએ પોતાની પછેડી ફાડીને પૂ.સંતોના પગે બાંધી.\nએક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત���યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા. ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »\nશ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા.\nગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં, “ઓહો પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »\nસદ્. મુક્તાનંદ સ્વામીની માળાની રીતથી શ્રીહરિ રાજી થયા.\nએક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે, “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ” અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ...Read more »\nક્ષમાનિધિ મહારાજે બાળકની પાસે ક્ષમા માગી.\nએક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ. મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું, “મહારાજ...Read more »\nશ્રીહરિએ દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી.\n“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »\nમહારાજે ભક્તોને નિર્વાસનિક થવાનું કહ્યું.\n અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »\nમહાપ્રભુએ પૂજારીને મૂર્તિને વિષે પ્રગટભાવ દૃઢ કરાવ્યો.\nધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો. મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા. “પૂજારીજી, તમે...Read more »\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nએક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા. ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે, “હે પ્રભો \nશ્રીહરિએ પશ્ચિમ દિશામાં દૃષ્ટિ કરી.\nએક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા. “ઘનશ્યામ પીપળના વૃક્ષ પર શું કામ બેઠા પીપળના વૃક્ષ પર શું કામ બેઠા બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા...Read more »\nતન વળે તો હરિ હરખે\nએક વખત ગઢપુરમાં દાદાખાચરના કાકા જીવાખાચરે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું. “મહારાજ, આપ દરરોજ દાદાની રસોઈ જમાડો છો; અમોને ક્યારેક તો લાભ આપો.” મહારાજ બોલ્યા, “ભલે ત્યારે, આજે આપના...Read more »\nમરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ.\nએક વખત ભગવાન શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજ્યા હતા. તે સમયે મોરબી પાસે પીપળીયા ગામના ગણેશ ભક્ત આવ્યા. મહારાજને ચરણસ્પર્શ કરી મહારાજના ચરણમાં ત્રણસો રૂપિયા મૂક્યા અને કહ્યું, “મહારાજ...Read more »\nબ્રહ્મચારી તો ઊર્ધ્વરેતા છે...\nએક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા. રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો...Read more »\nસહજ સહજમાં અંતર્યામીપણાનાં દર્શન.\nએક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા. સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા....Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/weird-story/lord-hanuman-temple-where-broken-bones-are-joined-42147.html", "date_download": "2018-12-12T17:55:26Z", "digest": "sha1:2XVZEMWIOV4IHV33C4C66NHVVH4X4CZG", "length": 9295, "nlines": 64, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "હનુમાનજીનું મંદિર જ્યાં તૂટેલા અંગોનો ઉપચાર થાય છે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nહનુમાનજીનું મંદિર જ્યાં તૂટેલા અંગોનો ઉપચાર થાય છે\nહનુમાનજીનું મંદિર જ્યાં તૂટેલા અંગોનો ઉપચાર થાય છે\nઆજે હનુમાન જયંતીનો તહેવાર દેશભરમાં મહાન ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવણી નથી, હનુમાનજી પણ તેમના ભક્તોનું રક્ષણ કરે છે. દેશભરમાં હનુમાનજીના ઘણા મંદિરો છે, જેમના પર ચમત્કારો વિશે શ્રવણ કરી શકાય નહીં. ત્યાં હનુમાનજીનું મંદિર છે જ્યાં હનુમાનજી એક ડૉક્ટર છે અને ત્યાં આવી રહેલા બધા ભક્તોના હાડકાંનો ઉપચાર કરે છે. સુનાવણીમાં વિચિત્ર, પરંતુ તે એકદમ સાચી છે. તો ચાલો આ મંદિર વિષે જાણીએ.\nકટનીથી લગભગ 35 કિ.મી. દૂર મોહસ ગામ માં હનુમાન મંદિર સ્થિત છે. અહીં લોકોએ પીડાથી કમાતા હતા અને મુસ્કેરાતે કરે છે. કહે છે કે આ મંદિરમાં બગડેલા હાડ્ડીઓ પોતે જોડાયા છે. કોઈ દવાખાનાથી વધારે લોકો અહીં આવે છે શનિવાર અને મંગળવારમાં મંદિરમાં ભક્તોનું એટલું સંખ્યા હોવું જોઈએ કે પગ રાખવા સુધી પણ સ્થળ નથી. પ્રતિદિન આજનું નજારા અગત્યનુ��� છે મંદિરમાં કોઇને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે, તો કોઈ પાઠ અથવા એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે. કોઈનું હાથ તૂટેલું છે, તો કોઈ પગ અથવા અન્ય સ્થળે ફ્રેક્ચરનું દુઃખ થાય છે. અહીં હનુમાનજીથી હડ્ડી જોડવું હનુમાન કહે છે.\nમંદિર સંકુલમાં પ્રવેશવા માટે તે પાન્ડા બધાને આંખો બંધ કરવા કહે છે તેની સાથે સાથે રામ નામ જપને માટે કહેવામાં આવે છે. જ્યારે ભક્તો આંખે બંધ કરે છે ત્યારે જ અને તેમના સહયોગી પીડિતોને કોઈ દવા લેવાય છે. તેઓ પીડિતને પાંદડાઓ અને મૂળ રુપી દવાઓ આપે છે અને તે ખૂબ ખુશ છે અને કમનસીબે તે સલાહ આપે છે. બધાને ઘર મોકલવા પછી દવા ખાવાથી કહે છે કે આ દવા અને હનુમાનજીના બધાંથી બધાં જોડાય છે.\nમાર્ગ દ્વારા, દરરોજ દવાઓ મંદિરમાં આપવામાં આવે છે. પરંતુ તે ખાસ શનિવાર અને મંગળવાર માટે સુનિશ્ચિત થયેલ છે. એવું કહેવાય છે કે આ બે દિવસમાં ડ્રગની વધુ અસર થાય છે. આથી મંગળવાર અને શનિવારે ભક્તો મંદિર પર ઉચિત મેળવે છે. મંદિરમાં દવાઓ માટે કોઈ રકમ સૂચવવામાં આવી નથી. ભક્તો દાન બૉક્સમાં તેમના દાનમાં મૂકે છે. મંદિર બહારની દુકાનમાંથી તેલ બહાર આવે છે. મસાલાના આ તેલની કિંમત માત્ર 50 રૂપિયા અથવા 100 રૂપિયા છે. આજે પણ હનુમાનજીના મંદિરમાં કોઈની નિરાશ થઈ નથી.\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સ��ંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/04/2018/4052/", "date_download": "2018-12-12T17:25:08Z", "digest": "sha1:VC6FLXPTGB6XX7IBHODJH6PHQPLIHXUW", "length": 6386, "nlines": 83, "source_domain": "gujarattimesusa.com", "title": "પાક ક્રિકેટર શાહિદ આફરીદીના આતંકવાદીઓ માટે હમદર્દી પ્રગટ કરતા નિવેદનને વખોડી કાઢતા ભારતીય ક્રિકેટરો | Gujarat Times", "raw_content": "\nHome INDIA પાક ક્રિકેટર શાહિદ આફરીદીના આતંકવાદીઓ માટે હમદર્દી પ્રગટ કરતા નિવેદનને વખોડી કાઢતા...\nપાક ક્રિકેટર શાહિદ આફરીદીના આતંકવાદીઓ માટે હમદર્દી પ્રગટ કરતા નિવેદનને વખોડી કાઢતા ભારતીય ક્રિકેટરો\nકાશ્મીરમાં તાજેતરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું નિવેદન કરનારા પાક ક્રિકેટર શાહિદ આફરીદીની ભારતરત્ન સચિન તેંડુલકરે સખત ઝાટકણી કાઢી હતી.સચિને જણાવ્યું હતું કે, અમારી પાસે દેશનો વહીવટ ચલાવવા માટે યોગ્ય વ્યક્તિઓ મૌજૂદ છે. કોઈ બહારની વ્યક્તિએ અમને સલાહ આપવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ.\nઆફરીદીના નિવેદનની ક્રિકેટર ગૌતમ ગંભીરે તીખા પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. જાણીતા ભારતીય ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ ( આફરીદી) કોણ છે આપણે કેટલાક લોકોની વાત પર બિલકુલ ધ્યાન ન આપવું જોઈએ.\nભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ કહ્યું હતું કે, હું હંમેશા દેશના હિતને જ પ્રાથમિકતા આપું છું. જે મારા દેશના હિતમાં ન હોય તેવી કોઈ પણ બાબતનું હું સમર્થન કરતો નથી.\nPrevious articleબંધારણના ઘડવૈયા આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર કહે છેઃ સવેળા જાગો, નહિતર કાશ્મીરથીય બદતર હાલત થશે..\nNext articleસંયુક્ત રાષ્ટ્રસંધે આતંકવાદીઓ અને આતંકવાદી સંસ્થાઓની સંયુક્ત યાદી પેશ કરી\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nતાજમહાલ અમારો છે- અમે એના માલિક છીએ – સુન્ની વકફ બોર્ડનો...\nસબરીમાલામાં મહિલાઓના પ્રવેશ અંગે ધમસાણ હજી ચાલી રહયું છે.. મોટાભાગની મહિલાઓને...\nમહારાષ્ટ્રમાં દારૂની બાટલી ઘેર બેઠાં મળી જશેઃ સરકાર શરૂ કરી રહી...\nફેસ બુક ડેટા લિક પ્રકરણ – બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાની...\nનાસાએ મંગળ પર મોકલ્યું સ્પેસક્રાફટ ઈનસાઈટઃ શોધખોળ કરશે કે સાડા ચાર...\nમહાગઠબંધનનો ‘શંભુમેળો’ અંધાધૂંધી કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/12-th-september-horoscope/", "date_download": "2018-12-12T17:35:41Z", "digest": "sha1:R777GO74KTUKGLZG5JLW25ICWNRDBIC5", "length": 36582, "nlines": 265, "source_domain": "gujjurocks.in", "title": "12 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને ���હેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ 12 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ...\n12 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો\n1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમારી ખુશીઓમાં વધારો થશે, તમારા મિત્રો અને પરિવારજનો સાથે એ ખુશીને ઉજવો. તમારે આજે થોડો ખર્ચ કરવો પડશે. તમારા નજીકના કોઈ વ્યક્તિને તમારે પૈસા ઉધાર આપવા પડશે પણ તેમાં જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા મતલબ તમારાથી અપાય એટલા જ પૈસા આપજો. ક્યાંક એવું ના થાય કે તેનું કામ બનાવવામાં તમારું કામ બગડી જાય. માતા પિતા આજે તમારા કાર્ય થી ખુબ ખુશ હશે. આજની રાત તમને તમારા લગ્નની રાતની યાદ આપવશે. જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. સમય સાથે ચાલવા માંગો છો તો અપડેટ થાવ.\nશુભ અંક : ૬\nશુભ રંગ : ગુલાબી\n2.વૃષભ – બ,વ,ઉ (Taurus): નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં અપમાનનો સામનો કરવો પડશે જો તમારારથી કોઈ ભૂલ થઇ ગઈ છે તો સામેથી માફી માંગી લો અને તે કામને ફરીથી સુધારીને ઈમાનદારીથી કરો. આજે કોઈની અચાનક મળેલી મદદથી તમારું બગડેલું કામ સુધરી જશે. જીવનસાથી સાથે આજે વિવાદમાં ઉતરશો નહિ. આવનારો સમય તમારી માટે ગણપતિની સાથે અનેક ખુશીઓ લઈને આવશે. તમારા જુના મિત્રો સાથે કોન્ટેક્ટ કરો અને જુના દિવસો યાદ કરો.\nશુભ અંક : ૫\nશુભ રંગ : આસમાની\n3. મિથુન – ક,છ,ઘ (Gemini):આ વખતે પગાર મોડો મળવાના કારણે થોડી તકલીફ પડશે. એ મુશ્કેલીઓમાંથી નીકળવા માટે તમારા જીવનસાથીની સલાહ લેજો. બાળકો પાછળ આજે થોડો વધુ ખર્ચ થશે. આજે ગમે તેવી પરિસ્થતિ આવે પણ તમારે તમારી વાણી અને વર્તન પર કાબુ ગુમાવવાનો નથી. બની શકે તો સાંજના સમયમાં પરિવાર સાથે શાંત જગ્યા પર આવેલા મંદિરની મુલાકાત જરૂર લેજો. સંત અને મહંતનું સાંનિધ્ય મનને શાંતિ આપશે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : જાંબલી\n4. કર્ક – ડ,હ (Cancer): જે પણ મિત્રો વજન ઘટાડવા માટે પ્લાન કરી રહ્યા છો તો તમારે આજથી જ શરૂઆત કરવી જોઈએ. આજે સ્વાસ્થ્ય થોડું ઉપર નીચે રહેશે. આજે નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રો માટે સારો દિવસ છે જે મિત્રો પગાર વધારાની આશા રાખી રહ્યા છે તેમની માટે સારો સમય આવશે અને વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં પણ શરુ કરી શકે તેવી તક આવશે. જે મિત્રો નોકરી શોધી રહ્યા છે કે પછી બદલવાનું વિચારે છે તેમને સારા સમાચાર મળશે. રાતનો સમય પરિવાર સાથે ભોજન કરજો.\nશુભ અંક : ૭\nશુભ રંગ : પીળો\n5. સિંહ – મ,ટ (Lio):આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. તમારા મામાના ઘરે વિતાવેલા દિવસો યાદ કરીને આનંદ થશે. આજે તમારા બાળકો સાથે અટેચમેન્ટ વધશે. ઓફિસમાં આજે તમારા દ્વારા આપવામાં આવેલા નવા આઈડીયાથી તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમને પ્રમોશન આપશે. મહિલા મિત્રો આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. બાળકો સાથે સમય વિતાવાથી તમારો દિવસભરનો થાક ઉતરી જશે બની શકે તો બાળકોને ભણવામાં મદદ કરો.\nશુભ અંક : ૫\nશુભ રંગ : લાલ\n6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : પીળો\n7. તુલા – ર,ત (Libra):લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.\nશુભ અંક : ૬\nશુભ રંગ : નારંગી\n8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.\nશુભ અંક : ૮\nશુભ રંગ : લીલો\n9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પ્રાપ્ત થશે. લાંબા સમયથી પાર્ટનર સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. જે તમારા મનને થોડી શાંતિ આપશે. ઘરના દરેક સભ્યો આજે ���મારાથી ખુશ રહેશે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે. થોડો આત્મવિશ્વાસ વધારવાની જરૂરત છે પછી કોઈપણ કાર્ય તમારી માટે અશક્ય નહિ રહે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : પીળો\nતમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો.\nશુભ અંક : ૫\nશુભ રંગ : જાંબલી\n11. કુંભ – ગ,શ,સ(Aquarius): અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : ગુલાબી\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.\nશુભ અંક : ૯\nશુભ રંગ : નારંગી\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\n૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્��� સારી રીતે પાર પડી જશે.\n૨. જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.\n૩. પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો.\n૪. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.\n૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.\n૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.\n૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.\nલેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.\nઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.\nતમારા સુખમાં બધા તમારી સાથે હશે પણ જે દુઃખમાં તમારી સાથે હશે એ સાચે જ તમારા હશે.\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleકહ્યા વગર જ બધું સમજી લે છે એક દીકરીના મનની વાત, આવો હોય છે પિતાનો પ્રેમ….સ્પેશિયલ લેખ વાંચો\nNext articleદીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે માતાએ લોકોનાં ઘરનું કામ કરવાન���ં શરૂ કર્યું. એ સાથે સાથે ઘરનાં બધાં મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી નાખતાં\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n70 કરોડના ઘરમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે દીપિકા રણવીર, વાંચો...\nડોક્ટરની પોતાની પ્રસુતિની એક કહાની, શું ડોક્ટર આ હદ સુધી જઇ...\nડાયેટ નહી, આ કામને કરવાથી તમારું વજન સડસડાટ ઓછું થઇ જાશે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/05/29/%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B8%E0%AA%A3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%88%E0%AA%82%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%93%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0/", "date_download": "2018-12-12T16:36:05Z", "digest": "sha1:24HS42LI7PDKS6A6AWA6W5KZLNLQV2RR", "length": 7958, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ\nખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ\nખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ\nવિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં તંત્રની મંજુરી વગર છેલ્લા પાંચ વર્ષથી ખેતરોમાં આશરે ૫૦ જેટલા ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ ફેલાતા ગ્રામજનોના આરોગ્ય અને આજુબાજુના ખેતરોની ખેતીલાયક જમીનને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. આ બાબતે અગાઉ એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને લેખિત રજુઆત કરી હોવા છતાં ઈંટ ઉત્પાદકો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે સરકારના ઉચ્ચ અધિકારીઓએ પ્રજાના આરોગ્યને ધ્યાને રાખીને તંત્રની મંજુરી વગર ઈંટવાડો બનાવતા ઈંટ ઉત્પાદકો સામે કડક પગલા લેવા જોઈએ.\nગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રૂા.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પરિક્ષણ અને રિસર્ચ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. આ લેબોરેટરીથી આજદીન સુધી ન માપી શકાતા પ્રદુષણના ઘટકોને માપી શકવાની ક્ષમતા ઉભી થઈ છે. પરંતુ સરકારના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે પ્રદુષણ ફેલાવતા ભૂમાફિયાઓને મોકળુ મેદાન મળી ગયુ છે. જેમાં વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં વહીવટીતંત્રની મંજુરી વગર છેલ્લા પાંચ વર્ષથી આશરે ૫૦ જેટલા ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ ફેલાતા ગ્રામજનોને આંખોમાં બળતરા, ગળામાં દુઃખાવો તથા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય છે. નાના બાળકો કુપોષણથી પીડાય છે. જ્યારે બીજી બાજુ ઈંટવાડાથી પાક ઉત્પાદનવાળી ફળદ્રુપ જમીન બીન ઉપજાઉ બને છે અને જમીનમાં ૬ થી ૮ ફૂટ ખાડા પડી જતા ખેતી કરવા લાયક રહેતી નથી. ઈંટવાડાના ધુમાડાના લીધે આજુબાજુના ઉભા પાકને ભારે અસર થાય છે. આ બાબતે અગાઉ ખંડોસણ ગામના એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રદુષણ વિભાગમાં લેખીત રજુઆત કરી પ્રદુષણ ફેલાવતા ઈંટ ઉત્પાદક સામે કડક પગલા ભરવા રજુઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ઈંટ ઉત્પાદકોને નોટીસ આપીને કોઈ કડક કાર્યવાહી ન કરતા આજે દિનપ્રતીદિન બિનપરવાનગી વગર ઈંટવાડાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગામની આજુબાજુમાં પ્રદુષણ વધતુ જાય છે. ત્યારે સરકારના પ્રદુષણ નિયંત્રણ કન્ટ્રોલ બોર્ડ સહિત વહીવટીતંત્ર દ્વારા ખંડોસણની આજુબાજુમાં તંત્રની મંજુરી વગર ધમધમતા ઈંટ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવા પર્યાવરણપ્રેમીઓની માગણી છે.\nપત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ\nપાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:16:08Z", "digest": "sha1:M2XYUVHNE3H7JZNCECZ63JUL75ZXQYDU", "length": 14424, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ\nવિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ\nવિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ\nઈરાકમાં આવેલ કરબલાના મેદાનમાં ઈસ્લામના મહાન પયંગમ્બર હજરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના ખુબજ પ્યારા નવાસા(દોહીત્ર) હજરત ઈમામ હુસેન (ર.અ.) એ પોતાના સગાસબંધી સહીત ૭૨ સાથીઓ સાથે ઈસ્લામને બચાવવા માટે કરબલાના ધોમધખતા રણમાં ભૂખ્યા તરસ્યા રહી શહાદત વ્હોરી હતી. તેમની યાદમાં મુસ્લીમ બિરાદરો મહોર્રમના દસમાં દિવસે યવ્મે આસુરા તરીકે મનાવે છે અને તે દિવસે તમામ મુસ્લીમો શહીદોની યાદમાં નમાજ, રોઝા, ખેરાત, સદકા, સહીત સારૂ જમવાનુ બનાવી લોકોને વહેંચી શહીદોને યાદ કરે છે. શહીદે આજમ હજરત ઈમામ હુસેન (ર.અ.)ને નમાજના સદકાની હાલતમાં શહીદ કરવામાં આવ્યા હતા. એટલે કે તેમણે છેલ્લી ઘડી સુધી પોતાના સાયા હેઠળ પણ નમાજ અદા કરી હતી. તેમને માનવાવાળા તમામ મુસ્લીમોને ફરજ છેકે નમાજ અદા કરી તેમને રાજી કરવાનો પ્રયત્ન કરે. મહોર્રમની આગલી રાત્રે શબે આશુરા અને મહોર્રમના દિવસે એટલે કે યવ્મે આશુરાના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે તાજીયા જુલુસ કાઢવામાં આવે છે અને તેને શ્રધ્ધાપૂર્વક શહેરના તળાવમાં ઠંડા કરવામાં આવે છે.\nવિસનગર શહેરમાં બપોરે ઝોહરની નમાજ બાદ શહેરના નવાવાસ ચોકમાંથી “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે ભવ્ય તાજીયા જુલુસ નિકળ્યાં હતા. “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી હજ્જારોની સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જુલુસમાં જોડાયા હતા. નવાવાસ ચોકના તાજીયા ગુલજારથી લાલ દરવાજા, સ્વામીનારાયણ મંદિરથી ગુંદીખાડ બાપુના ચોરાથી સાતચકલી થઈ માયાબજાર, રોશની ચાર રસ્તાથી ગંજી તરફ નીકળ્યા હતા. ત્યારબાદ કન્યાશાળા પાસે કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા ભેગા થયા હતા. અને બન્ને તાજીયા ગજુકુઈ એક ટાવર બજારથી મેઈન બજારથી સીધા લાલ દરવાજા અને ત્યાં ગટીયાવાસના તાજીયા ભેગા થઈ સીધા વડનગરી દરવાજાથી છેલ્લે શહેરના દેળીયા તળાવમાં તમામ તાજીયા શ્રધ્ધાપૂર્વક ઠંડા કરવામાં આવ્યા હતા. શહેરમાં ઠેર ઠેર જુલુસના રોડ ઉપર હિંદુ ભાઈઓ દ્વારા ઠંડા પાણી, શરબતની સેવાઓ પુરી પાડી હતી. તેમજ હિંદુ ભાઈઓએ ઠેર-ઠેર જુલુસનુ સ્વાગત કરતા કોમી એખલાસના દૃશ્યો સર્જાયા હતા. જુલુસમાં મુસ્લીમ યુવાનો તેમજ નાના બાળકોએ અંગ કસરતના ખેલ અને લાઠીદાવ વગેરેથી અખાડાઓનું પ્રદર્શન કર્યુ હતુ. શહેરના કસાઈવાડા વિસ્તારમાં કલાત્મક છબી બનાવવામાં આવી હતી. જુલુસના રૂટ ઉપર ઠેર-ઠેર મુસ્લીમ તેમજ હિંદુ ભાઈઓ દ્વારા શરબત, ઠંડુ પાણી, દુધ કોલ્ડ્રીંક્સ, કુલ્ફી, બિસ્કીટ તેમજ વડનગરી દરવાજા પાસે એક્તા કમિટી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તીખો પુલાવ(પ્રસાદ) બનાવવામાં આવ્યો હતો. અને સંત શ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા તહેવારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરાય છે. આમ જુલુસનું ઠેર-ઠેર સ્વાગત કરાયુ હતુ.\nશહેરના માયાબજાર વિસ્તારમાં જુલુસ પહોંચતા વિસનગર વેપારી મહામંડળ દ્વારા તાજીયા જુલુસનુ સ્વાગત કાળુભાઈ પટેલ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, દામજીભાઈ પટેલ, ગૌતમભાઈ કડીયા, હર્ષલભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, શીવકુમાર સોની, ગીરીશભાઈ પટેલ (નવદુર્ગા) અને રોશની ચાર રસ્તા, એક ટાવર બજાર તેમજ મંડીબજાર પાસે ગોવિંદભાઈ ગાંધી (નગરપાલિકા પ્રમુખ), શામળભાઈ દેસાઈ, ગણપતભાઈ પરમાર, નટુભાઈ પટેલ, બટુકભાઈ ત્રીવેદી, ઈકબાલભાઈ ચોક્સી, મુસ્તાકભાઈ સીંધી, રાજુભાઈ ગાંધી, હિંમતભાઈ દેસાઈ, ભુપતજી ઠાકોર, સુભાષભાઈ, શકુન્તલાબેન પટેલ, પ્રકાશભાઈ દાણી, વજીરખાન પઠાણ, સમીરખાન પઠાણ, નવાબખાન પઠાણ, હરિહર સે���ા મંડળ પ્રમુખશ્રી હરગોવનદાસ પટેલ તેમજ ફતેહ દરવાજા રબારીવાસ લલુતરા પરિવાર દ્વારા રાજુભાઈ રબારી, તળજાભાઈ રબારી, કાનજીભાઈ રબારી, દેવરાજભાઈ રબારી, સિધ્ધરાજભાઈ રબારી, સહદેવભાઈ રબારી, વિજયભાઈ રબારી, શનીભાઈ રબારી, સંજયભાઈ રબારી, નાગજીભાઈ રબારી અને વિસનગર નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ નામી-અનામી તમામ હિંદુ-મુસ્લીમ ભાઈઓએ જુલુસનુ સ્વાગત કર્યુ હતુ.\nવિસનગર કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા કમીટી સભ્યો અને તાજીયા બનાવનાર રહેમતખાન પઠાણ, જાંગીરબેગ મીરજા, કરીમખાન પઠાણ, સીરાજભાઈ ચૌહાણ અને છેલ્લા ઘણા વર્ષોથી તાજીયા બનાવવામાં ખાસ મદદ કરનાર એવા જસુભાઈ પટેલ(પેઈન્ટર), જમીયતખાન પઠાણ, નાજીમ ચૌહાણ, વસીમભાઈ પઠાણ, જાબીરભાઈ શેખ, ઈમરાનભાઈ ચૌહાણ, ગુલામ મૈયોદ્દીન પઠાણ, નઈમભાઈ મનસુરી, શાકીર ચૌહાણ, શોહીલ ચૌહાણ તેમજ નવાવાસ ચોકના અશગરઅલી સૈયદ, ગુલામનબી સૈયદ, ફારૂકભાઈ બહેલીમ(મુન્સી), મુસ્તાકભાઈ બહેલીમ, ફજલભાઈ મેમણ, યુસુફભાઈ જીલાની, ગુલામનબી, અહેમદહુસેન, શોકતઅલી, રૂહુલ અમીન, મુસ્તાકભાઈ, મહંમદ નુર, દો ભાઈ, ઈમામશા, શલીમશા, યુસુફભાઈ, રજ્જાકભાઈ, સમીરભાઈ, શોહીલભાઈ, અસ્પાક પઠાણ, મુનાફ પઠાણ, જુબેર, યુસુફભાઈ સીંધી, ઐયુબ મલેક, આદીલ, વાજીદ, સલાઉદ્દીન તેમજ શહેર પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી હતી. જ્યારે છેલ્લે વડનગરી દરવાજા પાસે આભારવિધીમાં ફજલભાઈ(ઉપકાર), ઈર્શાદભાઈ(વકીલ)એ ડી.એસ.પી. નિલેશ જાંજડીયા, ડી.વાય. એસ.પી.વાઘેલા, પી.આઈ.વી.પી.પટેલ, પી.એસ.આઈ. રાજગોર, પી.એસ.આઈ. પરમાર, પી.એસ. આઈ.બોરીચા, ડી.સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, મામલતદાર એ.એન. સોલંકી, નગરપાલિકા સ્ટાફ, કોર્પોરેટરશ્રીઓ, જીઈબી એન્જી. કે.જે.દરજી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, વેપારી મહામંડળ તેમજ નામી અનામી વિસનગરની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.\nત્રણ ગઠીયાઓની કરતુત સીસીટીવીમાં કેદ ગઠીયાઓએ યુવતીની બેગમાંથી મોબાઈલ સેરવી લીધો\nદ્વેષભાવમાં કે મળતર નહી રહેતુ હોવાના કામોને અવગણતા હોવાની ચર્ચા વિસનગર તાલુકાના ૩૦ સરપંચોની નિષ્ક્રીયતાથી ૯૫ લાખના કામ ખોરંભે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-10-2018/96415", "date_download": "2018-12-12T17:12:32Z", "digest": "sha1:HM2UHISXOZXUYALJVZIETTJKWNZQUN2E", "length": 16256, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "પ્રભાસપાટણમાં ધર્મભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''નેશનલ સાયન્�� ડ્રામા'' કાર્યક્રમ સંપન્ન", "raw_content": "\nપ્રભાસપાટણમાં ધર્મભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''નેશનલ સાયન્સ ડ્રામા'' કાર્યક્રમ સંપન્ન\nપ્રભાસ પાટણ તા.૧૧: ગુુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ગિર સોમનાથ દ્વારા વેજ્ઞાનિકો દ્રષ્ટિકોણ ખીલેે અને વિજ્ઞાન પ્રત્યે નવો અભિગમ કેળવાય એ માટે તાજેતરમાં ''નેશનલ સાયન્સ ડ્રામા''-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતંુ.\nજેનો વિષય ''સાયન્સ એન્ડ સોસાયટી'' હતો જેના પેટા પ્રકારો ૧. ડીઝલ ઇન્ડિયા, ર. કલીનનેસ, હેલ્થ એન્ડ હાયજીન, ૩. ગ્રીન એન્ડ કલીન એનર્જી અને ૪. એન્વાયરોનમેન્ટ કર્ન્જવેશન છે. જેમાં ગિર સોમનાથ જિલ્લાની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧ ટીમ ધ્રામણવા પ્રાથમિક શાળા-ધ્રામણવા રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી.\nકાર્યક્રમનું દિપ પ્રાગટય ચેરમેનશ્રી શાસ્ત્રી સ્વા. ભકિતપ્રકાશ દાસજી તથા સ્વામી માધવચરણદાસજી તથા આમંત્રીત મહેમાનો છોડવડીયા (પ્રિન્સીપાલશ્રી) દ્વારા કરેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે (૧) કપીલ ચાવડા, (ર) ગોવિંદભાઇ પીઠીયા, (૩) પ્રમોદ વટારી એ કામગીરી બજાવી હતી. મહેમાનો તથા બાળ વિજ્ઞાનિકોનું શાબ્દીક સ્વાગત ભાવેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.\nભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો તથા ૧થી ૩ નંબર ને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી નરશભાઇ ગુંદરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.(૧.૧)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભ���વથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nગંગાની સફાઇ પછી નદીઓ પણ કહેશે 'મી-ટુ'-ઉમા ભારતી access_time 3:48 pm IST\nગુજરાતમાંથી કથિત પલાયન થતા પરપ્રાંતીયોના વાયરલ વિડીઓનું જાણો સત્ય :શેર કરાતી પોસ્ટની સત્ય હકીકત ખુલી access_time 12:00 am IST\nબાંગ્લા : ૨૦૦૪ના હુમલા સંદર્ભે ૧૯ને ફાંસીની સજા access_time 12:00 am IST\nરૂ.૧૦ લાખનો ચેકરિટર્ન તથા ઇમીટેશનના વેપારી સામે કોર્ટમાં થયેલ ફરીયાદ access_time 3:38 pm IST\nઅકીલા ન્યૂઝ લાઈવના સથવારે, આજે તા. ૧૧ના ગુરૂવારે રાત્રે ૮ વાગ્યાથી ખોડલધામ નો રાસોત્સવ લાઇવ માણો રાજકોટ થી... access_time 2:00 am IST\nલક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકકામનો પ્રારંભ access_time 3:31 pm IST\nકચ્છમાં હથીયાર બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ access_time 3:44 pm IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 11:59 am IST\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વ���રા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત access_time 12:01 pm IST\nઉમરેઠના હમીદપુરામાં 9 વર્ષીય કિશોરીને જાતીય સતામણી કરનાર આણંદના શખ્સને 3 વર્ષની કેદ access_time 5:25 pm IST\nરાજ્ય સરકારની બિનસાંપ્રદાયિકતા પર પ્રશ્નાર્થ : હાઇકોર્ટે પૂછયું માત્ર મંદિરોનો જ વિકાસ કેમ\nઅમદાવાદમાં મીઠાઈ-ફરસાણ પર આરોગ્યની ટીમના દરોડા: 21 એકમોની ચકાસણી કરી નોટિસ ફટકારાઇ access_time 5:28 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\n23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી access_time 6:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nહિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-43985527", "date_download": "2018-12-12T16:31:35Z", "digest": "sha1:GC2TGNBDEUDALSKIELV5E34UGI34GBV3", "length": 14508, "nlines": 155, "source_domain": "www.bbc.com", "title": "વર'ઘોડા'ના રંગમાં ભંગ પાડનાર ગ્લેન્ડરનો રોગ શું છે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nવર'ઘોડા'ના રંગમાં ભંગ પાડનાર ગ્લેન્ડરનો રોગ શું છે\nભાર્ગવ પરીખ બીબીસી ગુજરાતી માટે\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nરાજકોટ પોલીસે 30મી જૂન સુધી ઘોડાઓને જાહેરમાં રાખવા પર પ્રતિબંધ લાદી દીધો છે. શહેરમાં ગ્લેન્ડરને કારણે એક ઘોડાના મૃત્યુ બાદ નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે.\nજેના પગલે ચાલુ લગ્નગાળા દરમિયાન વરઘોડાના રંગમાં ભંગ પડશે.\nઆ અસાધ્ય બીમારી ઘોડા ઉપરાંત ગધેડા, ખચ્ચર અને કેટલાક કિસ્સાઓમાં માણસોને પણ થઈ શકે છે.\nછેલ્લા લગભગ એક દાયકાથી આ રોગે ભારતમાં માથું ઊંચક્યું છે.\nદલિત પરિવારે કંકોત્રીમાં 'સિંહ' લખાવતા મળી ધમકીઓ\nIPL: નિવૃત્ત ક્રિકેટ ખેલાડીઓને આપી રહ્યું છે સંજીવની\nપ્રેમમાં પતી ગયો બડા રાજન એટલે છોટા રાજનનો ઉદય થયો\nરાજકોટના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:\n\"રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગ્લેન્ડરના કારણે એક ઘોડાનું મોત થયાનું ધ્યાને આવ્યું છે.\n\"તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે 30 જૂન સુધી ઘોડાને જાહેરમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\n\"લગ્નની જાનમાં જો ઘોડો પશુઓના ડૉક્ટર દ્વારા સ્વસ્થ પ્રમાણિત કરાયેલો હોય તો જ લઈ જઈ શકાશે નહીંતર જાનૈયાના આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ શકે છે.\"\nટ્રમ્પના નવા વિઝા નિયમોથી હજારો ભારતીયો પર સંકટ\n'મોદી-શાહની BJPમાં મુંબઈના ગુજરાતીઓ શિવસેના માટે 'નવા ભૈયા' બન્યા'\nગ્લેન્ડર એક ચેપી અને અસાધ્ય બીમારી હોવાથી પશુને ઇન્જેક્શન દ્વારા દયામૃત્યુ આપી દેવામાં આવે છે.\nઇંગ્લૅન્ડ, અમેરિકા તથા કેનેડામાં 19મી સદીના શરૂઆતમાં જ આ રોગ નાબુદ થઈ ગયો હતો. જોકે, ભારતમાં 2006 બાદ આ રોગે ફરી માથું ઊંચક્યું છે.\nકેટલાક નિષ્ણાતોના માનવા પ્રમાણે, આ ગાળા દરમિયાન જાગૃતિ વધી છે એટલે ગ્લેન્ડરના કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાતા થયા છે.\n‘સન્માન’ માટે ઉનાકાંડના દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો\nગીતા વિનાના હિંદુ ધર્મને બચાવવા પિતા-પુત્રની ઝુંબેશ\nફોટો લાઈન અનીસ ગજ્જર\nહોર્સ ટ્રેનર અને ટ્રેડર અનીસ ગજ્જરના કહેવા પ્રમાણે, \"આ રોગ જવલ્લેજ જોવા મળે છે. પરંતુ તેની ગંભીરતાને કારણે હવે હોર્સ કોમ્પિટિશન અને હોર્સ બ્રીડિંગ શો બંધ રહેશે.\n\"છ મહિના પહેલા અમદાવાદ���ા બાવળામાં ગ્લેન્ડરનો રોગ જોવા મળ્યો હતો, ત્યારે ઘોડાની ઇવેન્ટ્સ બંધ થઈ ગઈ હતી.\n\"ત્રણ મહીના પહેલા જામનગર જિલ્લામાં પણ આ રોગ જોવા મળ્યો હતો. તેના કારણે ઘણાં સમયથી અશ્વોની લે-વેચ પણ બંધ થઈ ગઈ છે.\n\"આથી આવનારા દિવસોમાં ઘોડા વેચવાવાળા પશુપાલકોને ને ઘોડી નચાવતા લોકોને પણ નુકસાન જશે.\"\nગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં લગ્ન સમયે વરરાજાને અશ્વ પર બેસાડીને વરઘોડો કાઢવાનું ચલણ છે.\nતેને પરિવારના વૈભવ અને ઠાઠના પ્રતીક સમાન માનવામાં આવે છે.\nજાન દરમિયાન વરરાજાને બગ્ગી પર બેસાડવાનું દાયકાઓથી ચલણ રહ્યું છે.\nલગ્નના ફૂલેકા દરમિયાન ઘોડી નચાવવાનો ટ્રેન્ડ છેલ્લા લગભગ એક દાયકાથી શરૂ થયો છે.\nકસરત કરીએ તો ચરબી ક્યાં જાય છે\n#HerChoice: પતિને સેક્સ સિવાય કોઈ વાતમાં રસ નહોતો\nરાજકોટ શહેરમાં મુખ્યત્વે પોપટપરા તથા તેની આજુબાજુના વિસ્તારમાં અશ્વપાલકો વસે છે, જેઓ મુખ્યત્વે કાઠિયાવાડી કે મારવાડી પ્રજાતિના અશ્વોનો ઉછેર કરે છે.\nલગ્નમાં ઘોડી નચાવીને અથવા તો રેસકોર્ષ રિંગ રોડ પર ઘોડાની બગ્ગીમાં સવારી કરાવીને આ પાલકો તેમની આજીવિકા રળે છે.\nICAR-NRCEના અહેવાલ પ્રમાણે, વર્ષ 2016-2017 દરમિયાન ગ્લેન્ડરના 143 કેસ નોંધાયા હતા અને નવ રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા હતા.\nગત વર્ષે પણ ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં આ રોગોએ દેખા દીધી હતી.\nદેશમાં ઘોડાઓ માટેની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિસર્ચ સેન્ટર ઑન એક્વાઇન્સ (ICAR-NRCE) છે, જેનું મુખ્ય મથક હરિયાણાના હિસાર ખાતે આવેલું છે.\nજો તમને કામની લત લાગી ગઈ હોય તો ચેતજો\nપાછળના ખિસ્સામાં પર્સ રાખવું પીઠ માટે ખતરનાક છે\nજેના કારણે સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ટરનેશનલ એનિમલ હેલ્થ કોડમાં નક્કી થયેલા નિયમો, જોગવાઈઓ અને નિર્ણયોનું પાલન કરવું ભારત માટે બંધનકર્તા છે.\nજેમાં પશુઓમાં રોગોને ફેલાતા અટકાવવા અને નાથવા માટે કેટલીક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.\nકિમ-મૂનની મુલાકાત: ખુરશીથી લઈને કાર્પેટમાં છુપાયા હતા સંકેતો\nમોદીએ જિનપિંગને ભેટ આપેલી પેઇંટિંગમાં શું છે\nઆ જોગવાઈઓ મુજબ જો કોઈ પશુને જીવલેણ ચેપી રોગ થયો હોય કે તેનાથી અન્ય પશુઓ કે સામાન્ય નાગરિકોના જીવને જોખમ ઊભું થાય તેમ હોય તો આવા પ્રાણીઓની કતલ કરવાના આદેશ વહીવટીતંત્ર આપી શકે છે.\nગ્લેન્ડર એ જીવલેણ ચેપી રોગ હોવાથી જો કોઈ ઘોડાને તેની અસર થઈ હોય તો નિયમ પ્રમાણે, તેને દયામૃત્યુ આપી દેવામાં આવે છે. જેથી કરીને રોગ ફેલાઈ નહીં અને પશુને બીમારીની પીડા ભોગવવી ન પડે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-has-more-than-20-million-unwanted-girls-said-economic-survey-037488.html", "date_download": "2018-12-12T17:15:12Z", "digest": "sha1:F4AFOU6ASYXG3HV6IKDBZERAPIKSDOJV", "length": 10227, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "Economic Survey: પુત્રની આશામાં જન્મી 2 કરોડ પુત્રીઓ | india has more than 20 million unwanted girls said economic survey - Gujarati Oneindia", "raw_content": "\n» Economic Survey: પુત્રની આશામાં જન્મી 2 કરોડ પુત્રીઓ\nEconomic Survey: પુત્રની આશામાં જન્મી 2 કરોડ પુત્રીઓ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઇકોનોમિક સર્વે: બજેટ પહેલા રજૂ થતા આ રિપોર્ટની ખાસ વાતો\nરાષ્ટ્રપતિના ભાષણ સાથે આજથી શરૂ થશે બજેટ સત્ર, ત્રણ તલાક પર નજર\nચીન નહીં, ભારત કરશે ગ્લોબલ ઇકોનોમીનું નેતૃત્વ: હાર્વર્ડ યુનિ.\nઆર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ, વિકાસદર વધવાની આશા\n#GiveHer5નો નવતર પ્રયાસ, છોકરીઓના તે 5 દિવસ માટે.\nઓફિસમાં યુવતીઓને રોજ આ 7 ગંદી સ્થિતિમાંથી પસાર થવું પડે છે\nદિકરી ભાર નહીં, ઘરની લક્ષ્મી છે, આ વાત હજુ પણ સમાજમાં પૂરી સ્વીકાર્ય હોય એમ લાગતું નથી. આજે પણ દેશમાં ઘણા લોકો ગર્ભમાં જ પુત્રીનું જીવન ટૂંકાવી દે છે. દેશમાં આની વિરુદ્ધ કડક કાયદાઓ છે, આમ છતાં દેશની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ઇકોનોમિક સર્વે 2017-18નો રિપોર્ટ કહે છે કે, પુત્ર મેળવવાની ઇચ્છાને પરિણામે દેશમાં 2.1 કરોડ પુત્રીઓનો જન્મ થયો છે અને સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ગર્ભમાં પુત્રી હોવાને કારણે 6.3 કરોડ ભૃણોની હત્યા પણ કરવામાં આવી છે.\nવર્ષે 20 લાખ પુત્રીઓની ભૃણમાં જ હત્યા\nસ���્વેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે લગભગ 20 લાખ દિકરીઓને આ જ રીતે ગર્ભમાં મારી નાંખવામાં આવે છે. આથી જ આપણે ભારતના કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે. મહિલાઓના સશક્તિકરણ પર જોર આપવું જોઇએ, તો જ આ અસમાનતા ઓછી થશે અને પુત્ર-પુત્રી વચ્ચેનો ભેદભાવ ઘટશે.\nઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ\nભારતે તાત્કાલિક પગલાં લેતા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. દેશમાં પુત્રીઓ અંગે વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે, આમ છતાં ઘણા લોકો હજુ પણ જૂની માનસિકતા હેઠળ જીવી રહ્યાં છે.\nરોજગારમાં મહિલાઓની ભાગીદારી ઘટી\nદેશના રોજગારમાં પણ મહિલાઓની ભાગીદારી ઘટી છે. વર્ષ 2005-06માં મહિલાઓની ભાગીદારી 36 ટકા હતી, જે 2015-16માં ઘટીને 24 ટકા થઇ ગઇ. બેટી બચાઓ બેટી પઢાઓ અને સુકન્યા સમૃદ્ધિ, મહિલાઓને માતૃત્વ માટે 26 અઠવાડિયાની રજા આપવી, વગેરે સરકાર દ્વારા લેવામાં આવેલ સારા નિર્ણયો છે. આમ છતાં, હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે.\nગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક\nઆર્થિક સર્વેમાં આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે, ભારતીય મહિલાઓમાં ગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક છે, જેને કારણે બાળકોના જન્મ પર મહિલાઓનું નિયંત્રણ નથી હોતું. જેની ખરાબ અસર તેમના જીવન પર પણ પડે છે. તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જાય છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/17-th-september-horoscope/", "date_download": "2018-12-12T16:26:40Z", "digest": "sha1:VL2KVRCLHLOSMDAO5HQNTKVMMA4C3LRB", "length": 37346, "nlines": 265, "source_domain": "gujjurocks.in", "title": "17 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કન્યા રાશિના જાતકો ખાસ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિ���નીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\nઅરબો ની સંપત્તિ છે અમિતાભ ની પાસે, છતાં પણ તેનો આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ��ોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ 17 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કન્યા રાશિના જાતકો...\n17 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કન્યા રાશિના જાતકો ખાસ વાંચો\n1. મેષ – અ,લ,ઈ (Aries): ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે. તમારું ધારેલું કામ આજે થઇ શકશે. મિત્રોની અને જરૂરિયાત લોકોની મદદ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આજના દિવસે તમારે ગુસ્સે થવાનું નથી. આજે ઘરમાં પણ જીવનસાથી સાથે રિસામણા અને મનામણા થવાની શક્યતા છે. તો આજે થોડી તૈયારી રાખજો એને મનાવવા માટે તમારે કરવી પડશે મહેનત. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો…\nશુભ અંક : ૧\nશુભ રંગ : ગુલાબી\n2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે તમારા લાંબા સમયથી અટકી રહેલા પૈસા આજે હાથમાં આવશે. આજે તમને તમારી માતા તરફથી પણ પૈસાનો લાભ થશે. નોકરી કરી રહેલા મિત્રો માટે આજનો દિવસ સારો સાબિત થશે પ્રમોશન થવાના યોગ છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં અને આવેશમાં આવીને કરવો નહિ. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સાંજે પરિવાર સાથે કોઈપણ મંદિરની મુલાકાત લો.\nશુભ અંક : ૯\nશુભ રંગ : પીળો\n3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તમારી મુલાકાત કોઈ મોટા પદના અધિકારી સાથે થશે. વાત ���રો ત્યારે તમારી વાણીમાં મીઠાસ રાખજો. જો આજથી જ તમારા કામમાં ઈમાનદારી અને નિયમિતતા રાખશો તો આજથી જ તમારો ભાગ્યોદય થશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.\nશુભ અંક : ૭\nશુભ રંગ : જાંબલી\n4. કર્ક – ડ,હ (Cancer): જે પણ મિત્રોને બીપી, ડાયાબિટીસ અને વધારે વજનની તકલીફ છે તેઓએ આજથી જ વજન ઘટાડવા માટેના પ્રયત્ન શરુ કરો. કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત તમને ફાયદો અપાવશે. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.\nશુભ અંક : ૨\nશુભ રંગ : લીલો\n5. સિંહ – મ,ટ (Lio):આ રાશિના દરેક વ્યક્તિએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ તકેદારી રાખવાની જરૂરત છે. જો કોઈ માનસિક તાણની અનુભૂતિ થતી હોય તો વહેલામાં વહેલી તકે ડોક્ટરની મુલાકાત લેજો. આજનો સમય બાળકો સાથે વિતાવો મન પ્રસન્ન રહેશે. આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.\nશુભ અંક : ૯\nશુભ રંગ : નારંગી\n6. કન્યા – પ,ઠ,ણ (Virgo): જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે. કોઈપણ કાર્યમાં તમારા ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખો જેનાથી એ મિત્રો પણ તમારાથી ખુશ રહેશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : ગુલાબી\n7. તુલા – ર,ત (Libra):આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : જાંબલી\n8. વૃષિક – ન,ય(Scorpio):લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. કાર્યસ્થળે લાંબા સમયથી અટકેલા કાર્ય અને પ્રોજેક્ટ પૂર્ણ થવા આવશે જેના કારણે આજે તમે અને તમારા બોસ બંને ખુબ ખુશ હશો. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યા લોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : લાલ\n9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે ઘરમાં વડીલો સાથે કોઈની નાની વાતે મોટો ઝઘડો ના થાય તેની તકેદારી રાખજો. આજે ઓફિસમાં પણ તમારે ઉપરી અધિકારીના ગુસ્સાનો ભોગ બનવું પડશે. કોઈનું હૃદય તમારા વાણી અને વર્તનથી દુભાય નહિ એ જાણજો. આજે પૈસા રોકાણ માટે સારો દિવસ નથી. કોઈની વાતો અને અફવાઓ પર આજે તરત વિશ્વાસ કરશો નહિ.\nશુભ અંક : ૯\nશુભ રંગ : લીલો\nઆજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.\nશુભ અંક : ૮\nશુભ રંગ : ગુલાબી\n11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે વધુ પડતી મહેનત કરવી પડશે જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. મહેનત કરવામાં ક્યારેય પાછા ના પડશો આજે નહિ તો કાલે તમને તમારી સફળતા જરૂર મળશે. કોઈપણ નિયમનું ઉલંઘન ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા જીવનસાથી તરફથી ���ારા સમાચાર મળશે. તમારા જીવનસાથી સાથે જો મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તેને સુંદર નાની ભેટ આપીને ખુશ કરી દો. જો પૈસાની બચત કરવા માંગો છો તો આજથી શરૂઆત કરો. વધારાના ખર્ચથી દૂર રહો. આજની રાત તમારા જીવનસાથી સાથેની ખુબ સુંદર રાત હશે.\nશુભ અંક : ૬\nશુભ રંગ : પીળો\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમારા માટે રોકાણ કરવાની અનેક તકો તમારી સામે આવશે. પૈસાનું રોકાણ આજે તમારા વડીલો અને જે મિત્રો અનુભવી હોય તેમની સલાહ લઈને કરજો. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : આસમાની\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\n૧. આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.\n૨. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા માટે આજે તમારે કોઈ અંતિમ નિર્ણય લેવાની જરૂર છે તમારું આ પગલું તમારા તરફેણમાં જ રહેશે. પૈસાની લેણ-દેણ ને વ્યવહારમાં થોડી સાવધાની રાખજો.\n૩. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.\n૪. કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.\n૫. રોકાણ કરવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ તેમાં રોકાણ કરવાથી તમને કેટલો ફાયદો થશે અને જો તમે એ અધૂરું મુકો છો તો નુકશાન કેટલું થશે એ બધી વાતની ખાસ તકેદારી રાખજો.\n૬. પરિવારની સાથે આ વર્ષે ઘરે જ યોગાસન, કસરત અને યોગ્ય ડાયટ ફોલો કરજો વધી ગયેલું વજન આ વર્ષે પરેશાન કરશે તો કોઈ કાયમી બીમારી શરીરમાં ઘર કરે એ પહેલા થઇ જાવ સાવધાન.\n૭. વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.\nલેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.\nઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.\nમુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરશો તો મુશ્કેલી પણ હસતી હસતી ચાલી જશે.\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleનાના મોટા સૌ ગુજરાતીની પહેલી પસંદ એવો પાપડીનો લોટ બનાવો હવે ઘરે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને ..\nNext articleસાપ્તાહિક રાશિફળ: 17 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર – જાણો કોના નસીબ ખુલશે અને કોને સૌથી વધુ આવક થશે કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલ��ડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nકેરળ પૂર પીડિત લોકો માટે આ 2 છોકરીઓએ કર્યું એવું કામ...\nજૂની પરંપરાઓ – વિદેશ માં હનીમૂન માટે ગયેલા એક અતિશિક્ષિત યુગલની...\n”તારક મેહતા…”શો એ પુરા કર્યા 10 વર્ષ, સેટ પર મનાવ્યો શાનદાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-duniya-nu/", "date_download": "2018-12-12T16:50:05Z", "digest": "sha1:BS5MX43QM3FJKVC6F3FNQISWUDCBI5ZF", "length": 22262, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "આ છે દુનિયાનું સૌથી ઠંડું ગામ, લોહી પણ થઇ જાય છે જામ, તાપમાન જાણીને ચોંકી જાશો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\n��ારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બ��ય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ છે દુનિયાનું સૌથી ઠંડું ગામ, લોહી પણ થઇ જાય છે જામ,...\nઆ છે દુનિયાનું સૌથી ઠંડું ગામ, લોહી પણ થઇ જાય છે જામ, તાપમાન જાણીને ચોંકી જાશો….\nહાલના દિવસોમાં પૂરી દુનિયા ઠંડીની મજા લુંટી રહી છે. ઓફીસ કે ઘરમાં બેસીને પણ આપણે વિચારીએ છીએ કે ઠંડી કેટલી વધુ છે. પણ તમે જરા એ લોકોનું વિચારો કે જેઓ દુનિયાના સૌથી વધુ ઠંડા પ્રદેશોમાં જીવી રહ્યા છે. આજે અમે તમને એક એવા ગામ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જયાંનું તાપમાન સાંભળીને તમારા તો જાણે હોંશ જ ઉડી જાશે.\n1. રૂસના સાઈબીરીમાં બરફની ઘાટીમાં ઓઇમયાકન નામનું એક ગામ છે, જ્યાં સૌથી અધિક ઠંડી રહે છે.\n2. ઓઇમયાકન દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ છે. આ ગામને ‘પોલ ઓફ કોલ્ડ’ પણ કહેવામાં આવે છે.\n3. હાલ અહી તાપમાન -67 ડીગ્રી પહોંચી ગયું છે.\n4. ઠંડીનો માહોલ એટલો છે કે અહીના લોકોની પલકો પણ જામ થઇ ગઈ છે.\n5. અજીબ વાત એ છે કે ઋષિ ભાષામાં ઓઇમયાકનનો મતલબ થાય છે, એવી જગ્યા કે જ્યાં પાણી જામ ન થાય, પણ અહી પાણી તો શું લોહી પણ જામ થઇ જવાની નોબત આવી ગઈ હતી.\n6. જાન્યુઆરીના મહિનામાં મોટાભાગે અહી -50 સુધી તાપમાન પહોંચી જાય છે. હાલ ઠંડીના જોરનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તાપમાન માપવાનું થર્મોમીટર જ તૂટી ગયું.\n7. વર્ષ 1933 માં આ ગામનું તાપમાન -67.7 ડીગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જો કે ઇતિહાસમાં આ ગામનું તાપમાન -71 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું.\n8. અહીની કુલ આબાદી 500 જેટલી છે. જાડથી લઈને નદી સુધીની દરેક વસ્તુ જામ થઇ ગઈ છે.\n9. આટલા ઓછા તાપમાનમાં રહેવાની અહીના લોકોને આદત પડી ચુકી છે. આ લોકો ખેતી પશુપાલન પર નિર્ભર છે.\n10. કહેવામાં આવે છે કે વર્ષ 1930ના પહેલા અહી કોઈપણ રહેતું ન હતું, પણ 1930 માં અહી ફૌજી અમુક સમય માટે રોકાયા હતા. પછી સરકારે આ જગ્યા નોમૈડિક લોકોને આપી દીધી હતી, અને લોકોએ અહી આવીને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું.\n11. ઠંડીથી બચવા માટે ઘરમાં કોલસા અને લાકડા સળગાવવામાં આવે છે.\n12. આટલા ઠંડા મોસમમાં અહી કોઈ છોડ, કે જાડ પણ ઉગી નથી શકતું, માટે અહીના લોકો હરણ અને ઘોડાનું માંસ ખાય છે.\n13. અહીના માછલી વહેંચવાવાળા લોકોને માછલી વહેંચવાની પણ જરૂર નથી પડતી, કેમ કે ત્યાની હવાનું તાપમાન તેને સડવાથી બચાવે છે.\n14. અહીના બાળકો આટલા ઓછા તાપમાનમાં પણ સ્કુલ જાય છે. -52 નીચે પારો ગીરવા પર જ અહી સ્કુલ બંધ થાય છે.\n15. અહી ન તો નળમાંથી પાણી આવે છે અને ન તો ગાડીઓ ચાલે છે. અહી ગાડી ચલાવવા માટે પહેલા હીટ ગેરેજમાં ગાડીને રાખવી પડે છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleકૈમ્બ્રીજમાં ભણવા માટેનું સપનું પૂરું કરવા માટે પોતાની વર્જીનીટી વહેંચવા માટે પણ તૈયાર છે આ યુવતી, મળી આટલા કરોડની ઓફર, જાણો વિગતે..\nNext articleબોલીવુડ સ્ટાર એક્ટ્રેસ જુહી ચાવલાની દીકરી હાલ કરી રહી છે કઈક આવું કામ, લાઈમ લાઈટથી દુર બનાવી છે પોતાની અલગ દુનિયા, જાણો વિગતે…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n20 ઓગસ્ટ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો...\nઅભિનેત્રીઓને તાકી તાકીને રહેતા રંગે હાથ પકડાઈ ગયા હતા આ બોલીવુડના...\nબૉલીવુડના આ 5 સ્ટાર સ્ટાઇલમાં છે સૌથી આગળ, પરંતુ આધાર કાર્ડ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/07/24/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%A8-%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2018-12-12T16:16:20Z", "digest": "sha1:NIH556UB64LZMT6YB5BXRVIW6QVQZP75", "length": 9544, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી\nભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી\nભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો\nઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રજાને વચનો આપીને દિલ્હીમાં ગાદી મેળવી છે. પરંતુ ભાજપના શાસનમાં વિકાસના નામે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ લોકોમાં ચર્ચાય છે. જેમાં વિસનગરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીનો રોડ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ નિતિના લીધે આજદીન સુધી રોડ ટકાઉ બન્યો નથી. નવો રોડ ચાર-છ મહિનામાં તૂટી જતા લોકોને ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થવુ પડે છે. ત્યારે ભાજપ સરકારે ભ્રષ્ટાચારી બાબુઓ સામે કડક પગલા ભરી સ્વચ્છતા અભિયાનની જેમ ભ્રષ્ટાચાર નાબુદ કરવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરવા જોઈએ. જોકે આ કાર્યવાહી કરવી ભાજપ સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.\nવિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે ગત વિધાનસભાની ચુંટણીમાં પ્રજાના મતો મેળવવા માટે રોડ, ગટરલાઈન તથા પીવાના પાણીની સુવિધા આપવાના વચનો આપ્યા હતા. જેમાં ધારાસભ્યએ ભાજપનો ગઢ ���ણાતા કાંસા એન.એ.વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનું વચન આપી પ્રજાના મતો મેળવ્યા હતા. પરંતુ ધારાસભ્ય બન્યા પછી ઋષિભાઈએ તેમના દસ વર્ષના શાસનમાં કાંસા એન.એ.વિસ્તારનો કોઈ વિકાસ કર્યો નથી. જેમાં કાંસા રોડ તો ભ્રષ્ટાચાર કરવા બનતો હોય તેમ વારંવાર બને છે. સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનતો રોડ આજે પણ કેટલોક ઉબડખાબડ છે. રોડ ઉપરના મસમોટા ખાડામાં વાહનચાલકો પટકાય છે. રોડ ઉપર વર્ષોથી ઉભરાતા ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ કરાયો નથી. લોકોનુ કહેવુ છેકે પાટીદાર અનામત આંદોલન બાદ કાંસા રોડ ઉપરથી ભાજપના કોઈ મંત્રી ગાડી લઈને પસાર થયા નથી. જો કોઈ મંત્રી કાંસા તરફના ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થાય તો ભાજપના શાસનમાં વિસનગર તાલુકાનો કેવો વિકાસ થયો હશે તેનું અનુમાન કરે જેમાં કોઈ મંત્રીને ચોમાસાની સિઝનમાં એન.એ.ની દલીત વિસ્તારની સોસાયટીઓમાં લઈ જવામાં આવે તો તેમને લોકો કેવી કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે તેની ખબર પડે. આતો ધારાસભ્ય ઋષિભાઈ દલીતોને ભાજપની વોટબેંક બનાવવા તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાત્રી આપે છે અને ચૂંટણીમાં વિજયી બન્યા પછી તેમના વિસ્તારમાં ક્યારેય ફરકતા જ નથી. આમ ધારાસભ્યએ એન.એ.ની પ્રજાને વિકાસના ઠાલા વચનો આપીને બે વિધાનસભાની ચુંટણીમાં તેમના મત મેળવ્યા છે. પરંતુ આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો કોઈપણ ઉમેદવાર વિકાસના વચનો આપીને એન.એ.વિસ્તારના મતદારોને ઉલ્લુ બનાવી શકશે નહી. કારણકે ધારાસભ્યના વિકાસના વચનો એન.એ.ની પ્રજા આજદીન ભૂલી નથી. એન.એ.ના મતદારો “દૂધનો દાઝયો છાશ ફુકીને પીવે” તે કહેવતની જેમ ભાજપના કોઈપણ ઉમેદવારના પ્રભાવમાં આવ્યા વગર પોતાનો મનસ્વી નિર્ણય લઈ મતદાન કરશે તે ચોક્કસ છે.\nના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ\nએક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pedicure-kits/cheap-unbranded+pedicure-kits-price-list.html", "date_download": "2018-12-12T17:21:29Z", "digest": "sha1:GTHWIJCHNS4RO32T4TDROYWG77PSZP2F", "length": 12778, "nlines": 292, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ India ભાવ\nસસ્તા અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ\nખરીદો સસ્તા પેડીકરે કીટ્સ India માં Rs.114 પર પ્રારંભ કરવા કે 12 Dec 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 810 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો અનબ્રાંડેડ પેડીકરે & કીટ India માં આવે છે.\nમાટે ભાવ રેંજ અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ < / strong>\n7 અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 500. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન કિલોએ વેદ કોકું ફુટ & હીલ રિપેર બુત્તેર વિથ કલોવે ઓઇલ પર ઉપલબ્ધ Rs.114 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n0 % કરવા માટે 53 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10અનબ્રાંડેડ પેડીકરે કીટ્સ\nકિલોએ વેદ કોકું ફુટ & હીલ રિપેર બુત્તેર વિથ કલોવે ઓઇલ\nથઈ નાચ S કો ફુટ ફિલે\nવળી સૂથીંગ & રિલક્ષિન્ગ પેડીકરે માણીકરે સ્પા કીટ\nવલકસી પેડી ગ્લોવ ફુટ કરે કીટ 295 G\nતુન્તુરી એક્સરસાઈસે હેન્ડ ગ્રીપ\nસ્મીલડ્રાઈવે 11 ઈન ૧ માણીકરે પેડીકરે કીટ સેટ કિસ્સો\nબારે એસ્સેન્ટીઅલ્સ ફુતકારે કીટ\nસેલી હેન્સન પેડીકરે ઈન A મિનિટે\nબારે એસ્સેન્ટીઅલ્સ પેડી એન્ડ મણીકારે એસ્સેન્ટીઅલ્સ\nઑલૉ મણિ પેડી કરે કીટ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/06/06/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%96%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C/", "date_download": "2018-12-12T16:23:36Z", "digest": "sha1:FTRK547PUHS46UHGXF7UNPITMRK4NX6W", "length": 7309, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન\nપાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન\nપાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન\nસ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની ઉપસ્થિતિમાં શહેરના ત્રણ દરવાજા ટાવર પાસેના દેશ નેતાઓના બાવલાની સ્વચ્છતા કરવામાં આવી હતી. ત્યારે લોકજાગૃતિના આ કાર્યક્રમમાં પાલિકા સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી. હોદ્દાઓની વહેચણીમાં તમામ સભ્યો હાજર રહે છે. જ્યારે આવા કાર્યક્રમોમાં ગણ્યાગાઠ્યા આગળીના વેઢે ગણાય તેટલા સભ્યો જોવા મળે છે તેવો ગણગણાટ વર્તાયો હતો.\nસરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોમાં નેતાઓ, આગેવાનો, પાલિકા સભ્યોની હાજરી હોય તો આવા કાર્યક્રમો કરતા આગેવાનોને જોઈ લોકોમાં જાગૃતિ કેળવાય છે. એટલા માટેજ સરકાર દ્વારા જાહેરમાં આ કાર્યક્રમો કરવા સુચના આપવામાં આવે છે. હમણા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની ઉપસ્થિતિમાં ત્રણ દરવાજા ટાવર પાસેના દેશ નેતાઓ અને શહેરના અગ્રણીઓના બાવલાની સ્વચ્છતા કરવાનો કાર્યક્રમ કરાયો. જેમાં ઉપપ્રમુખ મગનજી ઠાકોર, ચેરમેન ભરતભાઈ પટેલ, રાજેન્દ્ર ગાંધી, ભરતભાઈ પટેલ સુરભી, ફુલચંદભાઈ પટેલ, ગોવિંદભાઈ ગાંધી જેટલા આગળીના વેઢે ગણાય તેટલા સભ્યોએ હાજરી આપી હતી. અગાઉ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના દિવસે પણ સભ્યોની પાંખી હાજરી હતી. આ કાર્યક્રમમાં એક પણ મહિલા સભ્યએ હાજરી આપી નહોતી. પ્રમુખપદનો દાવો કરવાનો હોય કે કમીટીઓની વહેચણી કરવાની હોય ત્યારે બીનચુક બધાજ સભ્યો તમામ કામ પડતા મ��કીને હાજર રહે છે. ત્યારે સરકારની સુચના મુજબના લોકજાગૃતિના કાર્યક્રમોમાં કોઈ હાજર રહેતુ નથી. પાટીદાર અનામત આંદોલનમાં સરદાર વલ્લભભાઈ પટેલનુ નામ અગ્રીમ સ્થાને લેવાય છે. જય સરદારના સુત્રોચ્ચાર કરવામાં આવે છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશનેતાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાની સ્વચ્છતા કરી ફુલહાર કરવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમમાં પાટીદાર અનામતના નામે ચુંટાયેલા ગઠબંધનના સભ્યો હાજર ન રહે તે કેટલુ વ્યાજબી\nસ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે\nવિસનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રિમોન્સુનની કામગીરીરૂપે કેનાલોની સફાઈ શરૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-see-your-blood-group-and-know-your-future-disease-gujarati-news-5816944-PHO.html", "date_download": "2018-12-12T16:45:55Z", "digest": "sha1:ZGFOYURYBJKOFHTIXLQI3M55CXS3L6M4", "length": 8058, "nlines": 131, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "See your blood group and know your future disease | તમારા બ્લડ ગ્રુપથી જાણો તમને થઈ શકે છે કઈ બિમારી", "raw_content": "\nતમારા બ્લડ ગ્રુપથી જાણો તમને થઈ શકે છે કઈ બિમારી\nબ્લડ ગ્રુપથી તમે હેલ્થ વિશે ઘણું બધુ જાણી શકો છો\nયુટિલિટી ડેસ્કઃ બ્લડ ગ્રૂપ થી તમે હેલ્થ વિશે ઘણું બધુ જાણી શકો છો. બ્લડના 4 ગ્રૂપ હોય છે A, B, AB અને O. નવી રિસર્ચ અનુસાર, કેટલાક સ્પેસિફિક બ્લડ ગ્રૂપ વાળાને કેટલીક સ્પેસિફિક બીમારીઓ થાય છે. તો ચાલો જાણીએ તે વિશે. નાઝી ડોક્ટર Otto Reche ના જણાવ્યા અનુસાર, A બ્લડ ગ્રૂપ અન્ય ગ્રૂપની સરખામણીમાં સુપીરિયર છે\nA blood group વાળાની ફર્ટિલિટી સારી હોય છે, જોકે વધુ અલ્કોહોલ પીવા માટે તેઓ જાણીતા હોય છે. તેમને પેટનું કેન્સર થવાના ચાન્સ બીજા blood ગ્રૂપ વાળ કરતા વધુ હોય છે. આ બ્લડ ગ્રૂપ ની મહિલાઓ મોટી ઉંમરમાં પણ પ્રેગનન્ટ થઈ શકે છે. આ લોકો ઓબસેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરનો પણ શિકાર થઈ શકે છે.\nઆગળની સ્લાઈડસમાં જાણો બીજા બ્લડ ગ્રૂપ વાળા લોકોને થઈ શકે છે કઈ બીમારીઓ...\nઆ ગ્રુપના લોકોની મેટાબોલિઝમ સારી હોય છે આ કારણે તેમને અલ્સર થવાના ચાન્સ વધુ હોય છે. ઓલ્ડ એજની શરૂઆતમાં તેમને અલ્જાઈમર, મેમોરી લોસ જેવી બિમારીઓ થવાના ચાન્સ હોય છે. આ ગ્રુપના લોકોની મેટાબોલિઝમ સારી હોવાના કારણે મસલ્સ સરળતાથી બની શકે છે.\nઆગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો\nઆ બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ ડિસીઝ અને સ્ટમક કેન્સર થવાના ચ��ન્સીસ ખૂબ જ ઓછા હોય છે. પરતું તેઓ સ્ટમક અલ્સરથી વધુ અફેકટ થાય છે કારણ કે તે Helicobacter pylori બેકટેરિયાથી વધુ અફેકટ થઈ જાય છે. આ બ્લડ ગ્રુપના પુરુષ ઓબેસિટી શિકાર રહે છે અને મહિલાઓને બેબી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ બ્લડ ગ્રુપના લોકોમાં સ્ટ્રેસ સહન કરવાની ખુબ ક્ષમતા હોય છે.\nઆગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો\nઆ બ્લડના લોકોને હાર્ટ ડિસીસ થવાનો ખતરો રહે છે. ડાઈજેસ્ટિવ પ્રોબ્લેમ, ગ્રેસ્ટ્રિક ડિસીઝ થવાની સાથે જ તેમને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે. તેમને આંખો સાથે સંકળાયેલો પ્રોબ્લેમ થતો નથી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-43813834", "date_download": "2018-12-12T16:32:56Z", "digest": "sha1:VKTJBTXKNJTVMC7S7NE26WVB4AHVH6FJ", "length": 17052, "nlines": 152, "source_domain": "www.bbc.com", "title": "શું તમે વર્કહોલિક થઈ ગયા છો, કામની લત લાગી છે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nશું તમે વર્કહોલિક થઈ ગયા છો, કામની લત લાગી છે\nલોરેલી મિહાલા બિઝનેસ રિપોર્ટર\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\n\"મારું નામ જે.સી. છે અને હું વર્કહોલિક છું.\" ફ્લોરિડાના ટેમ્પા બેમાં રહેતા જે.સી. કહે છે કે પહેલીવાર આ વાક્ય બોલ્યાં ત્યારે ભારે હિંમત એકઠી કરવી પડી હતી.\nઅગાઉ ક્યારેય ના મળેલા લોકોની વચ્ચે ઊભા થઈને તેમણે આ વાક્ય બોલવાનું હતું.\nજે.સી. પોતાનું આખું નામ આપવા માગતાં નથી. તેમણે વર્કહોલિક્સ એનોનિમસની મિટિંગમાં ભાગ લીધો હતો અને પોતાને કામની લત લાગી છે તે ક��ૂલ્યું હતું, કેમ કે તેમની સહનશીલતાની હદ આવી ગઈ હતી.\nતમે આ વાંચ્યું કે નહીં\nસુરત: આંધ્રનાં પરિવારે મૃત બાળકી માટે દાવો કર્યો\nકસરત કરીએ તો ચરબી ક્યાં જાય છે\n'મારી નવ વર્ષની દીકરી પૂછે છે, રેપ એટલે શું\n40 વર્ષનાં જે.સી. હેલ્થકેર વર્કર તરીકે કામ કરે છે. તેમણે દારૂનું અને ખા-ખા કરવાનું વ્યસન માંડ છોડ્યું હતું.\nતેમને આશા હતી કે કંઈક શાંતિ મળશે પરંતુ નશા વિનાની હાલતમાં તેઓ ઉલટા સતત કામ કરવાની ટેવમાં પડી ગયાં.\nતેઓ કહે છે, \"હું સતત કામ કર્યા કરતી હતી. મને ખ્યાલ આવ્યો કે હું કામમાં વ્યસ્ત રહીને મને ભૂલવાડી રહી હતી અને મારી લાગણીઓને દબાવી રહી હતી.\"\nસતત કામમાં રહેવાની લત અને તેના કારણે આવેલા સ્ટ્રેસના કારણે જે.સી.ની તબિયત બગડવા લાગી હતી.\nતેઓ આગળ કહે છે, \"હું મેનેજમેન્ટની પોસ્ટ પર બેઠી તેના ત્રણ જ મહિનામાં મારા વાળા ગ્રે થવા લાગ્યા હતા. મને થાક લાગતો હતો. હાર્ટની સમસ્યાઓ પણ થવા લાગી હતી.\"\nઆલ્કોહોલિક એનોનિમસનો 12-સ્ટેપનો વ્યસન છોડાવતો પ્લાન છે, તેના આધારે 1980ના દાયકામાં અમેરિકામાં વર્કહોલિક્સ એનોનિમસની શરૂઆત થઈ હતી.\nઆજે વિશ્વમાં આવા 100થી વધુ ગ્રૂપ્સ તૈયાર થયાં છે, જે અમેરિકાથી લઈને આર્જેન્ટિના અને યુકેથી લઈને જાપાન સુધીના દેશોમાં કામ કરે છે.\nસ્કાઇપ કે ફોન દ્વારા આવી મિટિંગમાં ઓનલાઇન જોડાવાની વ્યવસ્થા પણ હવે કરવામાં આવી છે.\nવર્કહોલિક થઈ ગયા છો તે ખબર કેમ પડે\nપરંતુ તમે વર્કહોલિક થઈ ગયા છો તે ખબર કેમ પડે તેમાંથી બહાર આવવાના બીજા કયા રસ્તા છે\nનેધરલેન્ડની ઉટ્રેચ યુનિવર્સિટીના વ્યવસાયી સાયકોલોજીના પ્રોફેસર વિલ્મર શૉફેલી વર્કહોલિકની વ્યાખ્યા કરતાં કહે છે કે \"એવી વ્યક્તિ, જે આદતવશ કામની પાછળ સતત કે વધારે પડતી લાગેલી રહે.\"\n\"વધારે પડતું કામ અને આદતવશ કામ અને કામમાં રચ્યાપચ્યા રહેવાની આદત તે બધી બાબતો આમાં આવી જાય છે.\"\nતેઓ ઉમેરે છે, \"વર્કહોલિક્સ એનોનિમસની મિટિંગમાં જવાથી ઘણાને ફાયદો થાય છે, કેમ કે ત્યાં એ ખ્યાલ આવે છે કે બીજા લોકોને પણ આવી જ સમસ્યા છે.\"\n\"તમે એકલા નથી તેનો ખ્યાલ આવે છે. મને લાગે છે કે દરેક પ્રકારનાં વ્યસનો અને વર્તનની સમસ્યાઓમાં આ રીત કામ આવે છે.\"\nકામની લતને કારણે થતી બીજી સમસ્યાઓ માટે ટ્રેઇન્ડ માનસશાસ્ત્રી સાથે રૂબરૂ મુલાકાત ઉપયોગી થઈ શકે છે.\nપણ સતત કામ કરવાની લત લાગે છે શા માટે\nઓક્સફર્ડશાયરમાં આવેલા ઓક્સફર્ડ ડેલવપમેન્ટ સેન્ટરના ક્લિનિકલ ��ાયકોલોજિસ્ટ ડૉ. ક્લાઉડિયા હર્બર્ટ આવી સમસ્યા ધરાવતા ઘણા લોકોની સારવાર કરે છે.\nતેઓ કહે છે, \"વર્કહોલિક લોકોને બીજી પણ માનસિક બીમારીઓ હોય છે. ઘણા બધા ક્લાયન્ટ્સ ડિપ્રેશન અનુભવતા હોય છે.\"\n\"તેમને એવું લાગતું હોય છે કે જીવનમાં ખાલીપો છે. તેમને સતત ચિંતા થતી હોય છે. આવી અવસ્થાનો સામનો કરવા માટે તેઓ કેટલાક વ્યસનો પણ કરતા હોય છે.\"\nતમે આ વાંચ્યું કે નહીં\nગુજરાતનું એવું ગામ કે જ્યાં પાણી નથી એટલે રાણી નથી\nમોદી અને તોગડિયા દોસ્તમાંથી દુશ્મન કેમ બન્યા\nઉપરાંત તેઓ કહે છે કે વધુ કામ કરવાની ફરજ પડી હોય તેવા લોકોને પણ આ લત લાગી જતી હોય છે. \"અગાઉ જે કામ બે કે ત્રણ લોકો કરતાં હોય તેટલું કામ એક જ વ્યક્તિએ કરવાનું આવે અને તે સ્વીકારી પણ લેવું પડતું હોય છે,\"\nકોણ તેનો વધુ ભોગ બને છે\nડૉ. ક્લાઉડિયા હર્બર્ટના કહેવા પ્રમાણે માતાપિતા પ્રથમથી જ બહુ મહેનત કરવાનો આગ્રહ રાખતા હોય તેવા કિસ્સામાં પણ લત લાગી જતી હોય છે. બચપણમાં પોતે જે છે તે સ્વીકારી લેવાની વાતના બદલે સિદ્ધિઓ દ્વારા ઓળખ ઊભી કરવાની વાતમાં આવી ગયા હોય, તે લોકો વર્કહોલિક બને તેવી વધારે શક્યતા હોય છે.\nકેવા પ્રકારની જોબમાં વ્યક્તિ વર્કહોલિક બની જતી હોય છે, તેવા મુદ્દાની વાત કરતાં પ્રોફેસર શૉફેલી કહે છે કે જોબના પ્રકાર કરતાં તમે હોદ્દાઓમાં ક્યાં છો તેના આધારે તે નક્કી થતું હોય છે.\nનીચેના હોદ્દાઓ કરતાં સિનિયર પ્રોફેશનલ લેવલના હોદ્દા પર કામ કરનારા લોકો વધુ ભોગ બનતા હોય છે.\nપોતાનો સ્વતંત્ર વ્યવસાય કરનારા પણ પોતાના કામમાં રચ્યાપચ્યા રહે તો વર્કહોલિક બની જતા હોય છે.\nપ્રોફેસર શૉફેલી કહે છે કે મોટા ભાગના કિસ્સામાં પોતાનું કામઢાપણું એક સમસ્યા છે તેવું લોકો સ્વીકારતા નથી.\nતેમને મોટા ભાગે વધારે વળતર મળતું હોય છે અને પ્રમોશન મળતું હોય છે, તેથી સમસ્યા જેવું લાગતું નથી.\nકઈ રીતે થાય છે સારવાર\nસમસ્યાના ઉપાય અંગે વાત કરતાં ડૉ હર્બર્ટ કહે છે કે દરેક વ્યક્તિ પ્રમાણે સારવાર કરવી પડે અને વર્કહોલિક થવાના મૂળમાં જવું પડે.\nઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં આવેલા રિટ્રીટ સાઉથ નામના રિહેબિલિટેશન સેન્ટરમાં કામને કારણે થતા સ્ટ્રેસને દૂર કરવા અને અસ્વસ્થ થઈ જનારા એક્ઝિક્યુટિવ્સ માટે કાર્યક્રમ ચાલે છે.\nતેમાં લોકોને કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવાનું શીખવાય છે.\nછ વર્ષ પહેલાં શરૂ થયેલા આ પ્રોગ્રામ માટે કેન્દ્રમાં એક મહ��નો રહેવાનું હોય છે. તે માટે અઠવાડિયે 8000 હજાર ડૉલર જેટલો ખર્ચ આવતો હોય છે.\nમોટા ભાગના ક્લાયન્ટ્સ ઓસ્ટ્રેલિયાના હોય છે, પણ એશિયા અને યુરોપથી પણ લોકો આવે છે.\nઆ સેન્ટરના ક્લિનિકલ ડાયરેક્ટર જેન એન્ટર કહે છે, \"અમે લોકોની ગિલ્ટ પર કામ કરીએ છીએ. અમે સારા પેરન્ટ સાબિત ના થયા, અમે સારા જીવનસાથી નથી વગેરે.\n\"પોતે ખરેખર શું તે જાણી લોકોએ ખુદને ફરીથી પામવાનું છે. જીવનને વધારે સંતુલિત કરવાની વાત છે.\"\nફરી ફ્લોરિડાનાં જે.સી.ને યાદ કરીએ, 2012માં પ્રથમવાર વર્કહોલિક્સ એનોનિમસમાં ભાગ લેનારાં જેસી હવે આ સંસ્થા માટે સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.\nતેઓ કહે છે, \"હવે મને લોકો સાથે વધારે મજા પડે છે. મારી જોબ એ જ છે, પણ મેં મારી વિચારવાની રીત બદલી એટલે હવે વધારે સારી રીતે મારું કામ કરી શકું છું.\n\"રોજ કેટલા કલાકો કામ કરવું તેની એક મર્યાદા મેં નક્કી કરી નાખી છે.\"\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/09-03-2018/83446", "date_download": "2018-12-12T17:14:51Z", "digest": "sha1:CGAKU7XQRN4JNDZHOWLDQOEPEINY5ENL", "length": 16489, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "જેતપુરમાં આધારકાર્ડના રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદ દુકાનદાર તાળા મારી નાશી છૂટ્યો : દુકાનને સીલ લગાવાયું", "raw_content": "\nજેતપુરમાં આધારકાર્ડના રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદ દુકાનદાર તાળા મારી નાશી છૂટ્યો : દુકાનને સીલ લગાવાયું\nરાજકોટ:જેતપુરમાં ખાનગી દુકાનદાર દ્વારા આધાર કાર્ડ કઢાવવા રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદના આધારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ અધિકારીઓ આવે તે પહેલા જ દુકાનદારે તાળા મારી પોબારા ગણતા દુકાનને સીલ મારવામાં આવ્યું હતું.\nઆ અંગેની વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર ક્રિષ્ના ઇન્ફો સર્વિસ નામની દુકાનમાં દુકાનદાર દ્વારા આધાર કાર્ડ કાઢવા માટે ગ્રાહકો પાસેથી 300 થી 500 રૂપિયા વસુલવામાં હોવાની વારંવાર ઉઠતી ફરિયાદને પગલે મામલતદારે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. પરંતુ દુકાનદારને તપાસનો અંદેશો પહેલા જ આવી જતાં મામલતદારની ટીમ દુકાન પર પહોંચે તે પહેલા જ તે દુકાનને તાળા મારી નાસી છૂટ્યો હતો. આથી મામલતદારે બંધ દુકાનનું પંચનામું કરી ગેરકાયદે રીતે આધાર કાર્ડ કાઢતી દુકાનને સીલ કરી હતી.\nસરકારે આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂઆતમાં ખાનગી કંપનીને સોંપ્યા બાદ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આથી ખાનગી સેન્ટરો પર આધાર કાર્ડ કાઢવાની કામગીરી પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં દુકાનદારો આધાર કાર્ડના નામે પૈસા પડાવતા હતા. જેતપુરમાં ક્રિષ્ના ઇન્ફોના દુકાનદાર દ્વારા અનેક ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા છે ત્યારે મામલતદાર દ્વારા દુકાનને સીલ મારી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nરાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST\nએસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST\nજગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST\nભવિષ્યમાં નેહરુ-ગાંધી પરિવાર સિવાયની પણ કોઈ વ્યક્તિ કોંગ્રેસના પ્રમુખ બની શકે છે :સોનિયા ગાંધી access_time 1:30 am IST\nકોંગ્રેસ પક્ષ પર મુસ્લિમ પાર્ટી હોવાની છાપ ભાજપે લગાવી access_time 7:23 pm IST\nઅમેરિકા - ઉ.કોરિયા વચ્ચે સુલેહના સંકેતોઃ ટ્રમ્પ - કિંમ મળશે access_time 11:10 am IST\nબોર્ડની પરીક્ષામાં સફળતા માટે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઃ ઉપાધ્યાય - શાહ - પટેલ access_time 4:07 pm IST\nરવિવારે કારડીયા રાજપૂત સમાજ અને મારૂ રાજપૂત સમાજના ૧૧માં સમૂહલગ્નોત્સવ access_time 4:08 pm IST\nભારતીય માનક બ્યુરો દ્વારા શાપર વેરાવળમાં જપ્તી કામગીરી access_time 11:48 am IST\nટંકારાના વીરપર ગામના નીતિન ચાવડાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું access_time 12:28 am IST\nથાનગઢમાં ૨ સંતાનો સાથે ગુમ પરીણિતાનો ૫ વર્ષથી પત્તો મળતો નથી access_time 12:59 pm IST\n૨૩ દિવસ પહેલા જ પરણેલી હેતલનો ઇટાળામાં માવતરના ઘરે આપઘાત access_time 11:49 am IST\nમાર્ગ સુવિધા, પુલ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છેઃ સરકાર access_time 10:05 pm IST\nચાણસ્મા-મહેસાણા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા:6��ે ગંભીર ઇજા access_time 5:59 pm IST\nરાજકોટ જીલ્લામાં ગોડાઉન બનાવવા ર૭ મંડળીઓને સહાય access_time 11:24 am IST\nવિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો access_time 7:44 pm IST\nઅમેરિકામાં 5 વર્ષથી નરાધમ પિતાએ કર્યો પુત્રી પર બળાત્કાર access_time 7:48 pm IST\nસ્પેનમાં દરરોજ 6 કલાક કામ કરવા છતાં પણ મહિલાને નથી મળતું વેતન access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકમિશન કમાવા માટે દવાઓના વધારે પડતા પ્રિસ્‍ક્રીપ્‍શન લખી નાખ્‍યાઃ પ્રતિબંધીત દવાઓ પણ લખી આપીઃ યુ.એસ.ના વર્જીનીયામાં એક ઇન્‍ડિયન અમેરિકન સહિત ૧૦ ફીઝીશીયન્‍સ ઉપર આરોપ access_time 9:52 pm IST\nપ્રથમ વિશ્વયુધ્‍ધમાં યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ પંજાબના વતની ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય તનવીર કાલોએ હાથ ધરેલુ સંશોધન access_time 9:48 pm IST\nઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી યુ.એસ.નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'' ૩ માર્ચના રોજ યોજાયેલા ૨૭મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 10:27 pm IST\nઝિમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો access_time 11:17 am IST\nભારતમાં ઉબરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીની નિયુક્તિ access_time 5:34 pm IST\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રૂ.૩૪ કરોડનો ફલેટ ખરીદી લીધો access_time 8:17 pm IST\n'ડોન-3'માં શાહરુખ ખાનની ઓપોઝીટ નજરે પડશે નવી અભિનેત્રી access_time 4:55 pm IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\nઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત પટકથા લેખક બન્યા જોર્ડન પીલે access_time 4:55 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/mangaldosh-in-kundali-038544.html", "date_download": "2018-12-12T17:07:36Z", "digest": "sha1:MDC5JTLBGQQ5MRSVKVVO5R3DPSPGW66P", "length": 12102, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "મંગળદોષથી ગભરાશો નહિં, અજમાવો આ ઉપાયો, જલ્દી મળશે રાહત | mangaldosh in kundali - Gujarati Oneindia", "raw_content": "\n» મંગળદોષથી ગભરાશો નહિં, અજમાવો આ ઉપાયો, જલ્દી મળશે રાહત\nમંગળદોષથી ગભરાશો નહિં, અજમાવો આ ઉપાયો, જલ્દી મળશે રાહત\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકેટલા વર્ષ જીવશો તમે જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય\nસ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nમાતા-પિતાની સૌથી મોટી ઈચ્છા હોય છે કે તેમના સંતાનના વિવાહ યોગ્ય સમયે થઈ જાય. જો વાત છોકરીની છે તો ચિંતા ઘણી વધી જાય છે. જો કે ઘણા કુટુંબોમાં આપણે જોઈએ છીએ કે છોકરો કે છોકરીના લગ્ન સમયે થઈ શકતા નથી. જેનું કારણ છે કુંડળીમાં રહેલો મંગળ દોષ. જે યુવક કે યુવતીની કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં મંગળ બેઠો હોય તો જાતક માંગલિક હોય છે. એટલે કે તેને મંગળ દોષ છે તેવું કહેવાય. જ્યોતિષ શાસ્ત્ર મંગળ દોષ ધરાવનારના લગ્ન મંગળ દોષ વાળી વ્યકિત સાથે જ કરવાની સલાહ આપે છે. જો માંગલિકના લગ્ન માંગલિક સાથે ન થાય તો પતિ કે પત્નીમાંથી કોઈ એકને લોહી સંબંધિ કોઈ મોટો રોગ થવાની શક્યતા રહે છે એટલે કે તેમની સંતાનમાં કોઈને કોઈ વિકૃતિ રહે છે. માત્ર લગ્નમાં જ નહિં પણ માંગલિક રહેવાથી જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે.\nલગ્ન પહેલા મંગળદોષનું નિવારણ\nલગ્ન પહેલા મંગળદોષનું નિવારણ લાવવું જરૂરી છે. જ્યોતિષમાં મંગળ દોષના નિવારણ માટે અનેક ઉપાયો જણાવાયા છે, જેને કરવાથી આ દોષમાંથી સરળવાથી મુક્તિ મળી જાય છે.\nમંગળ દોષ શાંતિના ઉપાયો\nકુંડળીમાં મંગળ ઉચ્ચનો હોય કે શુભ સ્થિતિમાં હોય તો મંગળવારના દિવસે હનુમાન મંદિરે પતાશા ચઢાવો અને પછી તેને વહેતા જળમાં નાખી દો. આ ઉપાયથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થાય છે.\nમંગળવારના દિવસે ભિખારીઓ અથવા ભૂખ્યાને રોટલી ખવડાવાથી મંગળ દોષમાં રાહત મળે છે. કુંડળીમાં મંગળ અષ્ટમભાવમાં છે તો વહેતા જળમાં રેવડી, તલ, અથવા શાકર નાખવાથી મંગળનો મારક દોષ સમાપ્ત થાય છે.\nકુંડળીમાં મંગળ ચોથા સ્થાનમાં બેઠો હોય તો સાસુ, દાદી કે માને બિમાર બનાવે છે. કુટુંબમાં દરિદ્રતા લાવે છે. સંતાન પેદા કરવામાં મુશ્કેલી આવે છે. તેનાથી બચવા મંગળવારે કુવાના જળથી દાતણ કરો. મંગળદોષને કારણે અગ્નિનો પણ ભય રહે છે. જેથી થોડી શાકર તમારા ઘરના ધાબા પર વિખેરી દો.\nમંગળદોષ ધરાવતી વ્યકિતના વિવાહ અજાણ્યે દોષ રહિત વ્યકિત સાથે થઈ ગયા છે તો આ દોષને કાપવા માટે મંગળા ગૌરી વ્રત કે વટસાવિત્રી વ્રત કરવું.\nમહામૃત્યુંજય મંત્રનો જાપ સર્વદોષ નિવારક મનાય છે. જો કુંડળીમાં મંગળ હેરાન કરી રહ્યો હોય અને લગ્ન ન થતા હોય તો નિયમિત એક માળા મહામૃત્યુંજય મંત્રની કરો.\nનિયમિત પીપળાના વૃક્ષને કાચુ દૂધ, શુદ્ધ જળ અને મિશ્રી નાખવાથી મંગળ દોષની શાંતિ થાય છે.\nમૂંગાથી બનેલા ગણપતિ પેંડન્ટ ગળામાં ધારણ કરવાથી મંગળદોષની શાંતિ થાય છે.\nજે યુવક કે યુવતીના વિવાહ મંગળદોષને કારણે ન થતા હોય તેમણે મંગળવારના દિવસે હનુમાનજીની પ્રતિમાથી સિંદૂર લઈ તેને માથા પર લગાવવું.\nમંગળદોષ ધરાવતી વ્યકિતએ પોતાના વજન બરાબર ગોળ અને તલ હનુમાન મંદિરમાં દાન કરવું, તેનાથી મંગળદોષથી મુક્તિ મળે છે.\nમાટીના વાસણમાં મધ ભરી શ્મશાનમાં જઈ માટીમાં દાબી દેવીથી મંગળદોષ કપાઈ જાય છે.\nશુક્રવારના દિવસે ખારેકને પાણીમાં પલાળી માથા પાસે મુકો અને સવારે ઉઠતા તેને જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી પણ મંગળ દોષની સમાપ્તિ થાય છે.\nભગવાન વિષ્ણુની નિયમિત પૂજા મંગળ દોષથી રક્ષા કરે છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147806", "date_download": "2018-12-12T17:14:33Z", "digest": "sha1:LAHWGTXL37SCLCI5UFYTIUKPHMLR6CCW", "length": 17818, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "ટુવ્હીલર-ચાર પૈડાના વાહનનો વિમો હવે થયો મોંઘોદાટ", "raw_content": "\nટુવ્હીલર-ચાર પૈડાના વાહનનો વિમો હવે થયો મોંઘોદાટ\nવાહન ખરીદનારે હવે અગાઉ કરતા વિમા માટે વધુ પૈસા ખર્ચવા પડશેઃ ટુવ્હીલર ખરીદનારે હવે વાહનની કુલ કિંમતના ૧૦ ટકા વાહન વિમા સ્વરૂપમાં અગાઉથી આપવા પડશે : કારની બાબતમાં થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ ૩ વર્ષનું ભરવુ પડશેઃ ૧૦૦૦ સીસીની કાર હોય તો હવે ૧૦,૦૦૦ રૂ.ના બદલે વિમા પ્રિમીયમ ૨૦,૦૦૦ રૂ. ભરવુ પડશે\nમુંબઈ, તા. ૧૧ :. ટુવ્હીલર ખરીદનારાઓ હવે વાહનની કુલ કિંમતના ૧૦ ટકા વાહન વિમાના સ્વરૂપમાં અગ્રીમ સ્વરૂપે આપવા પડશે. આનાથી વાહનોના ઈન્સ્યોરન્સ કવરની રકમમાં બમણો વધારો થઈ જશે. આ બાબતને લઈને કોર્ટના બે ફેંસલાનો હવાલો આપવામાં આવ્યો છે. કોર્ટના એક આદેશમાં વાહન માલિકને લાંબા સમયનો થર્ડ પાર્ટી વિમો લેવાનું અનિવાર્ય બનાવાયુ છે. જ્યારે બીજામાં વાહન માલિકને ૧૫ લાખનો વ્યકિતગત દુર્ઘટના વિમો લેવા જણાવાયુ છે. કોર્ટના આ બે ચુકાદાને લઈને વિમા પ્રિમીયમમાં સૂચક વધારો થયો છે.\nકોર્ટે કહ્યુ છે કે, જે કોઈ પણ વાહન ખરીદતા હોય તેમણે ૫ લાખનો થર્ડ પાર્ટી વિમા કવર અને વાર્ષિક વ્યકિતગત દુર્ઘટના વિમો જરૂરથી ખરીદવાનો રહેશે. આનાથી ૧૫૫ સીસીની બાઈક જેની કિંમત ૭૫૦૦૦ થાય છે તેની પ્રિમીયમ ૭૬૦૦ રૂ. થશે. જ્યારે કારની બાબતમાં થર્ડ પાર્ટી પ્રિમીયમ ૩ વર્ષનું ભરવાનુ રહેશે. ૧૦૦૦ સીસીની કાર હોય તો આ પ્રિમીયમ ૨૦,૦૦૦ રૂ. થશે. જ��� પહેલા કરતા બમણુ હશે. ગયા સપ્તાહે ઈરડાએ કહ્યુ હતુ કે વ્યકિતગત દુર્ઘટના વિમો હપ્તામાં ભરી શકાય છે.\nવિમા ઉદ્યોગે દરો ઉંચા જવા પર ચિંતા વ્યકત કરી છે. વડાપ્રધાન સુરક્ષા યોજના હેઠળ અનેક વિમા કંપનીઓએ ૧૨ રૂ.માં બે લાખનો દુર્ઘટના વિમો આપ્યો છે. આનાથી વિપરીત આ યોજનામાં ૧૫ લાખ રૂ.ના વિમાનો દર ૭૫૦ રૂ. છે. આ બારામાં પૂર્વ જનરલ મેનેજર સંપતકુમારનું કહેવુ છે કે, વિમાની શરતોમાં ફેરફારની જરૂર છે.\nપોલીસીમાં એક પેચ એ છે કે, વળતર ત્યારે જ મળશે કે જ્યારે દુર્ઘટનામાં વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયો હોય અથવા તો તેનુ મોત થયુ હોય અને દુર્ઘટનાગ્રસ્ત વિમા માટેનું વાહન મૃતક કે ઘાયલ સાથે સીધો સંબંધ હોય તેવુ હોવુ જોઈએ. આમા જો કે વાહન માલિકની પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી નથી.(૨-૧૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય ��રત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nપુનામાં ૪ વર્ષની બાળાની ૬૦ ટકા જેટલી ખામીગ્રસ્‍ત ખોપરીનું સફળ ટ્રાન્સપ્લાન્ટઃ દેશમાં પ્રથમ સર્જરી access_time 12:00 am IST\nપંજાબમાં લુધિયાણા પોલીસે ભાઇની હત્યાના આરોપમાં યુવતીની ધરપકડ કરી access_time 12:00 am IST\nકેન્દ્રિય પ્રધાન એમ.જે. અકબરની રવાનગી નિશ્ચિત access_time 11:45 am IST\nદીક્ષા મહોત્સવ રાજકોટને આપોઃ સ્થા.સંઘોની પૂ.નમ્રમૂનિ મ.સા.ને વિનંતી access_time 3:53 pm IST\nઆંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મહેશ છાયાને નોમીનેશન access_time 3:56 pm IST\nપ્રથમ નોરતામાં જ જમાવટ : જૈન સમાજની અઢી હજાર બહેનો ગરબે રમી access_time 3:30 pm IST\nપ્રભાસપાટણમાં ધર્મભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''નેશનલ સાયન્સ ડ્રામા'' કાર્યક્રમ સંપન્ન access_time 10:29 am IST\nસગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી access_time 11:05 pm IST\nપોરબંદર સાંદીપનિમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ access_time 12:19 pm IST\nઅમદાવાદમાં નવરાત્રીને વધાવવા યુવાધન સજ્જઃ ખેલૈયાઓમાં અલગ જ જોમ-જુસ્સો access_time 5:50 pm IST\nડોકટરે મહિલાની નાભી અંદર ઉતારી દેતા રૂપિયા ૨ લાખ આપવા પડયા access_time 10:35 am IST\nઅમદાવાદમાં આજ 11 ઓક્ટો થી શૂટિંગ સ્પર્ધા : 17 ઓક્ટો સુધી ચાલનારી ઇન્ટર સ્કૂલ શૂટિંગ સ્પર્ધાનું ઉદઘાટન બીજેપી ગુજરાત અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા ગ્રહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરશે : 2 હજાર ઉપરાંત શૂટર્સ ભાગ લેશે access_time 12:59 pm IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વ���ંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nઅભિનેત્રી પ્રિટી ઝિન્‍ટાઅે પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરૂદ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધો access_time 5:53 pm IST\nઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત access_time 9:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mahindratractor.com/gujrati/tractor-mechanisation-solutions/tractor/arjun-novo-605-di-i", "date_download": "2018-12-12T17:10:40Z", "digest": "sha1:P3GUHRVKRDNMO2TZFRRESO6XMZLUR6ZJ", "length": 23452, "nlines": 305, "source_domain": "www.mahindratractor.com", "title": "અર્જુન ટ્રૅક્ટર | મહિન્દ્રા અર્જુન નોવો | મહિન્દ્રા અર્જુન 605 di-i | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ", "raw_content": "\nટ્રૅક્ટર્સ ઓજારો ટ્રૅક્ટર્સ સરખામણી કરો ટ્રેક્ટર- ભાવ ઍસેસરીઝ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે\nમહિન્દ્રા જિવો 225 DI\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\n21 થી 30 એચપી સુધી\nમહિન્દ્રા જિવો 245 DI 4WD\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્���્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\n31 થી 40 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\n41 થી 50 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nઅર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે\nપુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ\nપુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ\nરાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર\nવૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર\nસીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ\nટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર\nમહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર\nએરિયા અને પોસ્ટ ઑફિસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 4ડબ્લ્યુડી, 57 એચપીનું ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર છે, જે 40 જેટલાં કૃષિ પ્રક્રિયાઓ સંચાલિત કરી શકે છે, જેમાં અન્ય બાબતોમાં નાના ખાબોચિયા બનાવવા, લણણી, ચૂંટવા તથા સામાનની હેરફેર કરવાનાં કાર્યો સામેલ છે. 2200 કિગ્રા, અત્યાધુનિક સીન્ક્રોમેશ 15એફ + 15આર ટ્રાન્સમિશન અને 400 કલાકના સમયાંતરની સર્વિસ જેવી લાક્ષણિકતાઓ અર્જુન નોવોમાં સમાવિષ્ટ છે. સર્વ પ્રક્રિયાઓમાં અને જમીનની સ્થિતિઓમાં ન્યૂનતમ આરપીએમ ડ્રોપ સાથે અર્જુન નોવો એકસમાન અને અવિરત પાવર આપે છે. તેની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાયડ્રૉલિક પ્રણાલિ આને અનેક પ્રકારનાં ખેતીવાડી અને માલસામાનની હેરફેર માટે ઉપયુક્ત બનાવે છે.અર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવેલું ઑપરેટર સ્ટૅશન, અલ્પ જાળવણી તથા આ વર્ગમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા એવાં અગત્યના મુદ્દાઓ છે, જે આને ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર બનાવે છે.\nડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:\nમાન્ય મોબાઇલ નંબર દાખલ કરો\nપ્રકારનો મોબાઇલ ફોન માલિકીની ફીચર ફોન સ્માર્ટફોન\nમોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન હા ના\nનીચે \"ડેમો માટે વિનંતિ\" બટન પર ક્લિક કરીને, મારું ટ્રૅક્ટર ખરીદવામાં મને સહાય કરવા માટે, હું મહિન્દ્રા અથવા તેના સહભાગીઓ પાસેથી, મારા \"મોબાઇલ\" પર સ્પષ્ટપણે કૉલની વિનંતિ કરું છું.\nઅમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો\nસમાન ઝડપે ટ્રેક્ટરને પાછળ લેવા માટે એક જ લીવર,ખેતીના ઓજારોનું ઝડપથી કામ લેવા માટે,ઘણા કલાકો સુધી સરળ અને આરામદાયક કામગીરી,ઝડપનો વિકલ્પ ઓછામાં ઓછી 1.69 અને વધુમાં વધુ 33.23,સિન્ક્રો શટલ (15 આગળ + 15 રિવર્સ ગીઅર).\nશિફ્ટ. અને તેથી ગમે તે થઈ શકશે.\nઉચ્ચ-મધ્યમ-નિમ્ન ટ્રાન્સમિશન સીસ્ટમ અને 15એફ+3આર ગિયર્સ જે અતિરિક્ત ગતિઓ સાથે, અર્જુન નોવો વ્યાપક શ્રેણીની કૃષિ કામગીરીઓ સફળતાપૂર્વક કરે છે.\nપ્રત્યેક ગિયર શિફ્ટ સરળ છે.\nઅર્જુન નોવોમાં સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ખાતરીપૂર્વક રીતે ગિયર બદલવાનું અને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનું શક્ય બનાવે છે. સમયસર અને સચોટપણે ગિયર બદલવા માટે ગિયર લીવર ગ્રૂવની સીધી રેખામાં રહે તે ગાઇડ પ્લૅટ સુનિશ્ચિત કરે છે.\nમાટીની એકસમાન ઊંડાઈ જાળવવામાં ચોકસાઈપૂર્વકના લિફ્ટિંગ અને લૉઅરિંગ માટે જમીનની સ્થિતિમાં પરિવર્તનો પારખે તેવી ત્વરિત પ્રતિભાવ આપતી હાયડ્રૉલિક પ્રણાલી સાથે, અર્જુન નોવો ઉપલબ્ધ છે.\nજ્યારેય આપ રોકવા માગો ત્યારે સચોટપણે રોકાય છે.\nઅર્જુન નોવોની ઉત્કૃષ્ટ બૉલ અને રૅમ્પ ટેક્નોલૉજી બ્રેકિંગ પ્રણાલી સાથે, ઊંચી ગતિએ પણ ઍન્ટિ-સ્કિડ બ્રેકિંગનો અનુભવ લો. ટ્રૅક્ટરની બન્ને બાજુઓ પરની 3 બ્રેક્સ અને 1252 સેમી2ની સપાટી ધરાવતી મોટી બ્રેકિંગ સપાટી અવરોધરહિત બ્રેક લાગે તે સુનિશ્ચિત કરે છે.\nઆ શ્રેણીમાં સૌથી વિશાળ એવી 306 સેમીની ક્લચ સાથે, અર્જુન નોવોમાં ક્લચની કામગીરી અવરોધ વિના કરી શકાય છે અને તેથી ક્લચને ઘસારો પણ ઓછો પહોંચે છે.\nચાહે ગમે તે હોય મોસમ, ઠંડક જાળવો.\nઅર્જુન નોવોમાં ચાલકની બેઠક ઉપરની તરફ ગોઠવાયેલી હોવાથી, એન્જિનમાંથી ગરમ હવા ટ્રૅક્ટરની નીચેથી પસાર થઈ જાય છે, જેથી ચાલક ઉષ્ણતા-રહિત વાતાવરણનો આનંદ પામી શકે છે.\nવધુ ઈંધણની બચત કરવા માટે કિફાયતી પીટીઓ મૉડ.\nઅલ્પ પાવર આવશ્યકતા વખતે, ઇકૉનોમી પીટીઓ મૉડ પસંદ કરવાથી, અર્જુન નોવોનો ચાલક ઈંધણની અધિકતમ બચત કરી શકે છે.\nઝીરો ચોકિંગ સહિત એર ફિલ્ટર.\nઆ શ્રેણીમાં અર્જુન નોવોનાં એર ક્લીનર સૌથી મોટાં હોય છે, જે એર ફિલ્ટરને અવરોધાઈ જતાં અટકાવે છે અને ધૂળવાળાં કામકાજમાં પણ ટ્રૅક્ટરની કડાકૂટરહિત કામગીરીની ખાતરી આપે છે.\nએન્જિન રૅટેડ આરપીએમ 2100\nટ્રાન્સમિશન ટાઇપ મિકૅનિકલ, સીન્કોમેશ\nગિયર્સની સંખ્યા 15 ફોરવર્ડ + 3 રિવર્સ\nબ્રેક ટાઇપ મિકૅનિકલ, ઑઇલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ\nમુખ્ય ક્લચ ટાઇપ અને સાઇઝ ડ્યુટી ડાયાફ્રામ ટાઇપ\nલિફ્ટ ક્ષમતા હિચ ખાતે, કિગ્રા 2200 કિગ્રા\nસ્ટીયરિંગ ટાઇપ પાવર સ્ટીયરિંગ\nબળતણની ટાંકી 66 લીટર\nઍર ક્લીનર ડ્રાય ટાઇપ ક્લોગ ઇન્ડિકૅટર સહિત\n���ૂલિંગ કૂલન્ટનું ફોર્સ્ડ સર્ક્યુલૅશન\nઊંચાઈ (એક્ઝૉસ્ટ પાઇપ સુધી) (મિમી) 2130\nફોરવર્ડ સ્પીડ (ન્યૂનતમ) 1.69 પ્રતિ કલાક કિ.મી.\nફોરવર્ડ સ્પીડ (અધિકતમ) 33.23 પ્રતિ કલાક કિ.મી.\nરિવર્સ સ્પીડ (ન્યૂનતમ) 3.18 પ્રતિ કલાક કિ.મી.\nરિવર્સ સ્પીડ (અધિકતમ) 17.72 પ્રતિ કલાક કિ.મી.\nપીટીઓ એચપી (એચપી) 50.3\nપીટીઓ ટાઇપ સ્લિપ્ટો, 540 + R/540 + 540E\nહાયડ્રૉલિક પમ્પ ફ્લૉ (એલપીએમ) 40\nડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.\n© 2014 સર્વાધિકાર સુરક્ષિત.\nટ્રૅક્ટર્સ ઓજારો પ્રગતિગાથાઓ કૃષિમાહિતી ડીલર ખોજ સાઇટમૅપ ટ્રેક્ટર-ભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-10-funny-tasviro-ne-joi-ne/", "date_download": "2018-12-12T16:18:11Z", "digest": "sha1:PIYRPGX245ZOASD75MPYDGUGQPJLE6AB", "length": 19658, "nlines": 227, "source_domain": "gujjurocks.in", "title": "આ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ થઇ જાશો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલ�� પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસા��્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ આ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ થઇ...\nઆ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ થઇ જાશો…\nઆજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે એ તો હર કોઈ જાણી ચુક્યા છે કે કોઈ પ્રકારનું મનોરંજન કરવું હોય કે પછી કોઈ ચીજ સેલિબ્રેટ કરવી હોય તો દરેક ચીજમાં સોશિયલ મીડિયાનો એક ખાસ રોલ થઇ ગયો છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ ચીજ વાઇરલ થઇ જાતિ હોય છે. આજે અમે તમારા માટે એવી ફની તસવીરો લઈને આવ્યા છીએ છે કે જેને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો. 1. આ તસ્વીર માં મોદી જી જેવો દેખાતો આ વ્યક્તિ ઓટો ચલાવી રહ્યો છે:\n2. આ તસ્વીરમાં ફોટોશોપ એટલું કમાલ કરવામાં આવ્યું છે કે તમારું મગજ ફરી જાશે.\n3. આ મજેદાર તસ્વીરો બે વાર જોવા પર જ સમજમાં આવશે.\n4. આવું પણ થઇ શકે છે\n5. મેડમ સુપર હિરોઈન છે. બસના દરવાજા પરથી નહિ પણ બારી માંથી નીકળી રહી છે.\n6. આને જોઈને વાસ્તવમાં તમારું મગજ ચકરાઈ જાશે.\n7. ધાણા લેવા જા દીકરા, નહિ તો….\n8. પાકિસ્તાની આંટી ના બેટ ઉઠાવાની સાથે જ, ખેલાડીઓ ભાગ્યા.\n9. એક હોય છે કલાકારી, બીજી હોય છે હોંશિયારી.\n10. ખુદ પોતાના પર વિશ્વાસ નથી આવી રહ્યો:\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલા ફૌજી, જોઈને દુશ્મન લડ્યાં વગર જ હારી જાય છે……જાણો વિગત\nNext articleઆ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી….જુવો ફોટોસ\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી ને લોટપોટ થઇ જ��શો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n હું અમેરિકામાં હતો અને દાદાનો ફોન આવ્યો -બેટા...\nપત્ની ના પગ માં પતિ ના ભવિષ્ય નું સિક્રેટ / રાઝ...\nઆ છે અમરીશ પુરી ની સુંદર એન્જીનીયર દીકરી, ફિલ્મો થી રહે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/07/24/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:38:08Z", "digest": "sha1:AZ6CCAS6X77FDZQW2NDGO3FIB3DRDZSS", "length": 13873, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો\nતાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો\nતાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી\nભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો\nવિસનગર તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ ઉપર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની છત્રછાયા હોવાથી તે સરપંચો અને કોન્ટ્રાક્ટરો સાથે વારંવાર અસભ્ય વર્તન કરતા હતા. જેમાં ગત સોમવારે આ ભ્રષ્ટ કર્મચારીએ કાંસા ગામના વિકાસ કામનુ બિલ(એમ.બી.) લખવાના મુદ્દે ટી.ડી.ઓ. સહિત તાલુકાના અન્ય આગેવાનોની હાજરીમાં ભાજપની વિચારધારાવાળા કાંસાના સરપંચ અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપર અચાનક ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આ બનાવની વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલને જાણ થતા તેઓએ છાશવારે સરપંચો સાથે અસભ્ય વર્તન કરતા આ કર્મચારીની બદલી કરવા જીલ્લા વિકાસ અધિકારીને ધારદાર રજુઆત કરતા તેમને આ વિવાદિત કર્મચારીની પંચાયત માર્ગ અને મકાન વિભાગ કડી ખાતે તાત્કાલિક બદલી કરી હતી. જોકે નાયબ મુખ્યમંત્રીના વતનમાં બદલી થતા આ કર્મચારી પોતાની બદલી અટકાવવા ધમપછાડા કરતા હોવાનુ ચર્ચાય છે.\nવિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકાના દરેક ગામનો અદ્‌ભૂત વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. પરંતુ તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલના અસભ્ય વર્તન અને ભ્રષ્ટ નિતીના કારણે સરપંચો અને કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા હતા અને તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો હતો. આ બાબતની અગાઉ વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી સહિતના સરપંચોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને તાલુકાના સરપંચોને થતી હેરાનગતી દુર કરવા અ.મ.ઈ.ની બદલી કરવા વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ આ અ.મ.ઈ. ઓજસ પટેલ ધારાસભ્ય ઋષિભાઈના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલના સગા થતા હોવાથી તેમની ભલામણથી ધારાસભ્ય અ.મ.ઈ.ની બદલી કરાવતા નહતા. જેના કારણે સરપંચોનો ધારાસભ્ય ઋષિભાઈ ઉપર અંદરખાને ભારે રોષ હતો. પરંતુ ગામના વિકાસકામો પૂરા કરવા સરપંચો અ.મ.ઈ.નો ત્રાસ સહન કરતા હતા. અને ધારાસભ્યના કાર્યાલયમાં જઈ ફોટા પડાવતા હતા. ધારાસભ્યની છત્રછાયા મળતા અ.મ.ઈ.ને કોઈપણ વ્યક્તિ સાથે અસભ્ય વર્તન કરવામાં કોઈનો ડર નહતો. બીજી બાજુ ઉમતા પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલ અ.મ.ઈ.ને બચાવવા તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીને ગુપ્ત ભલામણ કરતા હતા. અને બહાર સરપંચો આગળ પોતાને કોઈ લેવાદેવા ન હોવાનુ જણાવી તાલુકાનો વિકાસ રૂંધવાનો પ્રયત્ન કરતા હોવાનુ ચર્ચાતુ હતુ. જોકે પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની બેધારી નીતિને મોટાભાગના સરપંચો, આગેવાનો અને ભાજપના કાર્યકરો પણ ઓળખી ગયા છે. જેમાં દઢિયાળ ગામના આખાબોલા પૂર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરીએ તો સરપંચોની નારાજગી જોઈને ધારાસભ્ય ઋષિભાઈ પટેલને અંકિતભાઈ પટેલની ખોટી વાતોમાં ન આવવાની સલાહ આપી હોવા છતાં તેઓ આંખ આડા કાન કરતા હતા. જોકે વિનાશકાળે વિપરીત બુધ્ધિની જેમ આ અ.મ.ઈ.એ ગત સોમવારે કાંસા ગામના વિકાસ બીલો (એમ.બી.) લખવાના મુદ્દે ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરી, ઘાઘરેટ સરપંચ ભીખાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રબારી રંગપુર, શૈલેશભાઈ રબારી (ખંડોસણ) તથા અન્ય કર્મચારીઓની હાજરીમાં કાંસા ગામના સરપંચ અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપર અચાનક ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ઝપાઝપી કરતા ઓફીસમાં હાજર લોકો તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ બનાવમાં ટી.ડી.ઓ.ઓફીસના બારીનો કાચ તૂટી ગયો હતો. છતાં કાંસા સરપંચે આ કર્મચારી વિરુધ્ધ પોલીસ કેસ કરવાનુ ટાળ્યુ હતુ. આ અગાઉ ઓજસ પટેલે બીજા સરપંચોની જેમ વાલમના બાહોશ પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલ સાથે તેમના ગામના વિકાસ બીલ બાબતે અસભ્ય વર્તન કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. ત્યારબાદ ઓજસ પટેલે કાંસા સરપંચ ઉપર હુમલો કર્યો હોવાનુ હિરેનભાઈ પટેલને જાણ થતા તેઓએ તાલુકાના બીજા સરપંચોને આ કર્મચારીનો ત્રાસ સહન ન કરવો પડે તે માટે જીલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલને ધારદાર રજુઆત કરતા ગત ગુરૂવારે અ.મ.ઈ.ઓજસ પટેલની પંચાયત માર્ગ અને મકાન વિભાગ કડી ખાતે બદલી કરવામાં આવી છે. અ.મ.ઈ.ની બદલી કરતા તાલુકાના સરપંચો અને કોન્ટ્રાક્ટરોએ વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે હિરેનભાઈએ બે દિવસ અગાઉ ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈને વાતવાતમાં ટોણો મારતા કહ્યુ હતુ કે ઓજસ પટેલ તમારો સગો થતો હોય તો તેને ઘરે બોલાવી શીરો ખવડાવાય. પણ ખોટો સપોર્ટ આપીને તાલુકાના સરપંચો અને કોન્ટ્રાક્ટરોને ખોટા હેરાન ન કરાય. જો આ કર્મચા���ી ટી.ડી.ઓ.ની હાજરીમાં તેમનીજ ઓફીસમાં ભાજપની વિચારધારાવાળા અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ઉપર હુમલો કરવાની હિંમત કરે તો બીજા સામાન્ય સરપંચોની શુ હાલત થાય તે વિચારવા જેવુ છે.\nવિધાનસભાની ચુંટણી માટે વિસનગર સીટમાં ઉમેદવારોની યાદીમાં ભાજપમાંથી ગૌતમાનંદ સ્વામીનુ નામ ચર્ચામાં\nઆવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/cbi-seeks-interpol-red-corner-notice-against-fugitive-nirav-modis-brother-from-uk/", "date_download": "2018-12-12T16:29:07Z", "digest": "sha1:VST3HXF7OUMJPXTUYKXTGGH6ABHU23SL", "length": 7619, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "બ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન...??? - Sandesh", "raw_content": "\nબ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન…\nબ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન…\nભારતને તેના ભાગેડુ વેપારીઓના કેસમાં ભારે સફળતા મળી છે. CBIએ જણાવ્યું કે બ્રિટને નીરવ મોદી સહિત કેટલાક ભાગેડુ વેપારીઓની હિલચાલની વિગત CBIને પૂરી પાડી છે.ભારતે વીતેલા દિવસમા ઇશારામાં સમજાવ્યું હતું કે ભારતના ભાગેડુ આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણની પ્રક્રિયાને તેજ કરવાની જરૂર છે.\nદિલ્હીમાં આયોજિત ઇન્ડો- યુકે હોમ અફેર મંત્રણામાં ભારતે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને શોધવામાં બ્રિટનને મદદ કરવા વિનંતી કરી હતી. ગત્ત વર્ષે ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુએ બ્રિટન સમક્ષ માલ્યા,લલિત મોદી, ક્રિકેટ બુકી સંજીવ કપુર સહિત 13 ભાગેડુઓના પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે ઉપરાંત ભારતે હીરાના વેપારી અને આર્થિક અપરાધી નીરવ મોદીને શોધવા માટે પણ બ્રિટનની મદદ માગી હતી.\nનીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને પછી ભારત છોડી ભાગી ગયા હતા. ભારતે તે પછી બ્રિટનના અધિકારીઓને નીરવને શોધવામાં મદદ કરવા અનુરોધ કર્યો હતો.મીડિયા અહેવાલ મુજબ નીરવ મોદીએ તાજેતરમાં બ્રિટનમાં રાજકીય શરણની માગણી કરી હતી. તે દાવા કરી રહ્યો છે કે તે ભારત જશે તો તેની રાજકીય પજવણી થઈ શકે છે.\nતેમજ CBIએ નીરવ મોદીના ભાઈ અને બેલ્જિયમના નાગરિક નિશાલ વિરૂદ્ધ ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. જેમાં ઈન્ટરપોલ પાસે નીરવ મોદીના ભાઈ વિરૂદ્ધ પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની માંગણી કરી છે. તેમજ કંપનીના એક્ઝિક્યટિવ સુભાષ પરબ માટે પણ આ પ્રકારની જ માંગણી કરી છે. ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસનો અર્થ એવો થાય છેકે, તે પોતાના સભ્ય દેશોને જાણ કરે કે પોતાના આરોપીની ધરપકડ કરે અથવા તેમની અટકાયત કરવાની રહે છે. જે દેશમાં આરોપી દ્વારા શરણ કરવામાં આવેલ હોય.\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\nસરકારી, અર્ધ સરકારી તેમજ નિવૃત સરકારી કર્મચારીઓનો પગારમાં થશે વધારો\nસુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/09/2018/3008/", "date_download": "2018-12-12T17:43:55Z", "digest": "sha1:UDRWTOJKMZO23DJKT3JZWOM3AYGRE2XS", "length": 14204, "nlines": 93, "source_domain": "gujarattimesusa.com", "title": "ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો શું થાય? | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો શું થાય\nઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો શું થાય\nએક સરસ બોધકથા છે.\nબે મિત્રો એક નાનકડા ગામમાં રહેતા હતા. પ્રથમ મિત્ર અંધ હતો. બીજો ઘરબારી અને કુટુંબ-કબીલાવાળો ગરીબ હતો. પ્રથમ મિત્ર અંધ હોવાથી દુઃખી થતો, ફક્કડ ગિરધારી પણ હતો. બન્ને હળીમળીને રહેતા હતા. એક વખત પવિત્ર શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસનો યોગ આવ્યો. બીજો મિત્ર જે મહાદેવજીનો પરમ ભક્ત હતો એણે ગામમાં આવેલા એક પુરાતન મંદિરમાં ભોળાનાથની ઉપાસના શરૂ કરી. તેનું જોઈ અંધ મિત્ર અનુકરણવશ મંદિરની બહાર બેઠક જમાવી આરાધના કરવા લાગ્યો. બન્નેની ભક્તિ જોઈ પોતાના સ્વભાવ મુજબ ભોળાનાથ પ્રસન્ન થઈ પ્રગટ થયા. એમણે ખુશ થઈ બન્ને દુઃખી મિત્રોને એક-એક વરદાન માગવા જણાવ્યું. આમાં બીજો મિત્ર જે ઘરબારી હતો એણે વાંધો લીધો. એ કહે, ‘ભગવાન, મેં તો તમારી મંદિરમાં બેસી પદ્ધતિસર સાધના કરી છે. આણે તો બહાર બેઠાં-બેઠાં નકલ કરી છે. બન્નેને સમાન તક કઈ રીતે મને ત્રણ વરદાન આપો.’\nતેની તત્પરતા જોઈ ભગવાને તેની માગણી ગ્રાહ્ય રાખી, પરંતુ ખરી સમસ્યા હવે શરૂ થવાની હતી.\nઘરબારી મિત્રની સમસ્યાઓ ઘણી હતી. તેની પત્ની કદરૂપી હતી, જેના કારણે તેણે ઘણો ઉપહાસ વેઠેલો. એણે પ્રથમ વરદાનમાં પત્નીની સુંદરતા માગી અને પળવારમાં, તે રૂપરૂપના અંબારસમી અપ્સરા બની ગઈ. પત્નીને લાગ્યું કે હું આવી રૂપાળી છું તો રાજદરબારમાં જ શોભું ને એ રાજાની રાણી બની ગઈ. મિત્ર સમસમી ગયો. એણે પત્નીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એની પાસે બીજું વરદાન હતું. તરત જ એણે ભગવાન પાસે માગણી મૂકી કે ‘મારી પત્ની ઘોડી બની જાય.’ તરત જ અમલ થયો. ઘોડીમાં પરિવર્તિત થયેલી રાણીને રાજાએ કાઢી મૂકી. પોતાની માતાની આવી હાલત જોઈ એ ગરીબ માણસનાં બાળકો રોકકળ કરવા લાગ્યાં. ઘરબારી મિત્રને દયા આવી ગઈ. એણે ત્રીજું વરદાન માગીને પત્નીને મૂળ સ્વરૂપમાં મૂકવા માગણી કરી. ભગવાને તથાસ્તુ કહ્યું. ત્રણ વરદાનો માગવા છતાં એ ઠેરનો ઠેર રહ્યો હતો\nહવે વારો અંધ મિત્રનો હતો, જેની પાસે ફક્ત એક જ વરદાન હતું. એણે અત્યંત દીનભાવે ભગવાન સમક્ષ માગણી મૂકી,\n‘હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાસ વલોવતી જોઉં.’\nભગવાને વચન મુજબ તથાસ્તુ કહ્યું. અંધ માણસને રોશની સહિત અઢળક સંપત્તિ અને કુટુંબ પ્રાપ્ત થયાં\nપ્રથમ મિત્ર જે અંધ હતો એણે મળેલા ઉત્તમ અવસરનો ઉપયોગ કર્યો હતો. બીજાએ ટૂંકી દષ્ટિ અને દુન્યવી લોભમાં ત્રણ તકો હોવા છતાં એ વેડફી નાખી હતી.\nઆવું વાસ્તવમાં ઘણી વાર બનતું જોવા મળે છે. આપણને મળેલી નાનકડી નોકરી કે વ્યવસાય આપણને સામાન્ય લાગે છે. માણસને શરૂઆતથી જ સીધા સિંહાસને બેસવું હોય છે. હકીકતમાં નાની તકોને પુરુષાર્થ અને વિશાળ દષ્ટિથી જો ઝડપી લેવામાં આવે તો એમાંથી જ વટવૃક્ષ બનતું હોય છે. નાનાઅમથા ધંધાથી શરૂ કરનારા અનેક મોટા ઉદ્યોગપતિઓની સાફલ્યગાથા આપણે જોઈ છે. એમાં એમને મળેલી તક ભલે નાની હશે, પણ એ પ્રયાસમાં ઉત્ત�� શું છે એની જાણકારી એમણે મેળવી લીધી હોય છે. વ્યક્તિની પાત્રતા અને લાયકાત ઘણી વાર તેને મળેલા સંજોગોને સરળ બનાવે છે. ઉત્તમ સ્કૂલ કે કોલેજમાં ભણનાર ઉત્તમ ડિગ્રી જ હાંસલ કરે એવું નથી હોતું. ઊલટાનું વધારે પડતી સુખસગવડોવાળી શાળા-કોલેજમાં તેની દિશા મોજમજા તરફ થઈ જતી હોય છે. સામાન્ય પરિવારના મધ્યમવર્ગીય વાતાવરણમાં અભાવોની વચ્ચે સફળ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી સાથે ઝળકતા હોય છે. હમણાં આઇએએસ જેવી દેશની સૌથી ઉચ્ચ સનદી સેવામાં એક પેડલરિક્ષા ચલાવનારા પિતાનો પુત્ર ઉત્તીર્ણ થવાના સમાચારો ચમક્યા હતા. સુંદર અને સુશીલ પત્ની મળે, પરંતુ શંકા થકી જીવનને ઝેર કરી નાખનારા માણસોના દાખલા મોજૂદ છે. ઉત્તમ મા-બાપનાં સંતાનો ક્યારેક સમાજ માટે ભારરૂપ બનતાં હોવાનું પણ બને છે. હંમેશાં આ મુજબ જ થાય છે એવું કહેવાનો આશય નથી, પરંતુ ઉત્તમ વસ્તુને આત્મસાત્ કરવા માટે વ્યક્તિએ પોતે પણ એ મુજબનું ચારિત્ર્ય કે પુરુષાર્થ બતાવવો પડે છે. દયારામ કહે છે એમ\n‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે\nતદપિ કોઈ અર્થ ના સરે\nસિંહણ સુતનું દૂધ તે\nઅર્થાત્ સિંહનું દૂધ પચાવવા માટે સિંહનું બચ્ચું જોઈએ. કોઈ પણ તક કે આપણને મળેલી અનુકૂળતા નાની કે વામણી હોતી નથી, સંકુચિત હોય છે આપણી દષ્ટિ. ક્યારેક આપણો અભિગમ અસ્પષ્ટ અને સંકુચિત પણ હોય છે. પ્રગતિની પ્રથમ શરત ખુલ્લાપણું છે. બીજાની સિદ્ધિ કે સફળતામાંથી પણ પદાર્થપાઠ શીખે એ ઉત્તમ પુરુષાર્થી હોવાનો. પોતાને મળેલા સંજોગો અપર્યાપ્ત હોવાની બુમરાણ કે તેનું મૂલ્ય નહિ સમજનાર નિષ્ફળતાનો પાયો નાખે છે. રોદણાં રોનાર વ્યક્તિની શરૂઆત જ અડધી નિષ્ફળતા હોય છે. આત્મવિશ્વાસનું અડધું સ્મિત પણ સંપૂર્ણ વિજયની આહલેક બની જાય છે. ઉત્તમ વસ્તુ માટે અધિકારી બનવાની પૂરતી તાલીમ જ માણસને સુખી બનાવતી હોય છે, એ નિશ્ચિત વાત છે\nલેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.\nPrevious articleચાડિયાઓની એક કોમ હતી એક જમાનામાં\nNext articleશિક્ષક બનવું સહેલું નથી હોં\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nકિસાન રેલીમાં હિંસાના બનાવો – કેન્દ્રની બાંહેધરીનો અસ્વીકાર કરતા ખેડૂતો\nમી ટુ અભિયાન-નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના (એનએસયુઆઈ ) અધ્યક્ષ ફિરોજ...\nડોકલામ વિવાદ હવે પતી ગયો છે- સુષમા સ્વરાજ\nખુશામત અ��ે પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય...\nસંજય લીલા ભણશાલીની પદ્માવત ફિલ્મ પ્રસિદ્ધ કરવા અંગે સુપ્રીમમાં જીત: પદ્માવત...\nઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી\nકેલિફોર્નિયાના બે એરિયામાં બેપ્સ ચેરિટીઝે યોજેલો વોકગ્રીન 2018\nખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/chhokari-o-ni-aa-harakto/", "date_download": "2018-12-12T16:55:52Z", "digest": "sha1:SLOPYU6YCCPCLG2FCPGGW7LQULJKQASG", "length": 18347, "nlines": 213, "source_domain": "gujjurocks.in", "title": "છોકરીઓની આ હરકતો જોઇને છોકરાઓ થઇ રહ્યા છે પાગલ, કોઈની સામે નાં જુઓ આ 10 photos... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળ���માં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\nઅરબો ની સંપત્તિ છે અમિતાભ ની પાસે, છતાં પણ તેનો આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ છોકરીઓની આ હરકતો જોઇને છોકરાઓ થઇ રહ્યા છે પાગલ, કોઈની સામે નાં...\nછોકરીઓની આ હરકતો જોઇને છોકરાઓ થઇ રહ્યા છે પાગલ, કોઈની ��ામે નાં જુઓ આ 10 photos…\nઆજે અમે તમારા માટે અમુક છોકરીઓની એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે ખુબ જ ફની છે. તેઓનિ અમુક મજેદાર હરકતો જેને જોયા બાદ હસવું તો આવશે જ પણ દરેક કોઇ તેની આ હરકતો સાથે પ્રેમ પણ કરવા લાગશો. તો તમે પણ જુઓ આ છોકરીઓની હરકતો.\n1. મજા આવી રહી છે: 2. બસ કરો હવે: 3. ના ના હવે તો બસ કરો: 4. ફની ગર્લ્સ:\n5. આ છોકરીઓ છે કે બીજું કઈ: 6. છોકરાઓ કરતા શીશા સાથે છે પ્રેમ: 7. મને શરમ આવી રહી છે:\n8. થોડું તો ધ્યાનથી બેસો મેડમ: 9. આને તો જોઇને જ તમને પ્રેમ થઇ જાશે: લેખન સંકલન:ઉર્વશી પટેલ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ”आज कुछ तूफ़ानी करते हैं”…જુવો 15 Photos દિવસ સુધરી જશે\nNext article10 રૂપિયાનો શેરડીનો રસ તરસ તો બુજાવે છે, પણ તમને આ નુક્શાનની નહિ ખબર હોય વાંચો આર્ટિકલ\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nભૂલથી પણ Smart ફોનમાં ગંદી ફિલ્મો ન લગાવશો, થઈ શકે છે...\nલાખો લોકોમાંથી 1 વ્યક્તિને જ આવે છે આવા સ્વપ્ન , જો...\nઆ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ હોય છે સાક્ષાત લક્ષ્મી, જાણો આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/subject/47/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2018-12-12T17:49:32Z", "digest": "sha1:4QYNC2LQXMRXXIXPNJEQZD5NYPGZCMH7", "length": 16080, "nlines": 158, "source_domain": "anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\nવિષય: વિચરણ-પધરામણીનો ભીડો, આત્યંતિક કલ્યાણના કોલ, વ્યસનમુક્તિ\nમઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા. કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ....Read more »\n આપણે સત્સંગ માટે ખૂબ ફરવું\n૨જી એપ્રિલ, ૨૦૧૭ રવિવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રાજકોટ ખાતે વિચરણ હતું. સવારે ૬:૩૦ વાગે ગુરુવર્ય પ.પૂ. બાપજી ધ્યાન-પૂજા વગેરે પૂર્ણ થયા બાદ અલ્પાહાર...Read more »\nયુવકને બળપ્રેરક વચન કહી વ્યસન મુકાવ્યું.\nએક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »\n“આત્મીય સ્વરૂપ ભગવાન શ્રીહરિ ..\nભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »\nમોટાપુરુષને સદાય ભેળા રાખવાનો બાળસહજ ભાષામાં ઉપદેશ\nવિષય: બાળકો ને ઉપયોગી માર્ગદર્શન\nતા.18-7-17મંગળવારને રોજ ગુરુકુળની સભામાં પ.પૂ.સ્વામીશ્રીના પૂજન માટે પ્રવક્તા બોલ્યા, “આજથી પ.પૂ.સ્વામીશ્રી પચાસ દિવસ માટે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે ત્યારે તેમના પૂજન...Read more »\nબાળમુક્તો જમવામાં હાઢુડા નહિ રહેવાનું…\nવિષય: બાળકો ને ઉપયોગી માર્ગદર્શન\n18-7-17ને મંગળવારના રોજ સવારે ગુરુકુળના બાળમુક્તોને લાભ આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાળમુક્તો, તમને કોઈ તકલીફ પડતી નથી ને ” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને ” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને \nપ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવ�� છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nનૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી. પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય...Read more »\nઠંડાપાણીથી સ્નાન કરવાની અલ્પ આજ્ઞાનું પાલન કરવાનો દુષ્કર આગ્રહ.\nવિષય: આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »\nબીમાર સંતોની સેવા કરનાર પર શ્રીહરિનો રાજીપો.\n“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...Read more »\nનામું લખવા જેવી નાની આજ્ઞામાં વર્તવા પણ હરિભક્તને સાવધાન કર્યા.\n“ધંધો બરાબર ચાલે છે ને કાંઈ તકલીફ તો નથી ને…” “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ હરિભક્તોને મહારાજનો મહિમા ગાવાનો આગ્રહ જણાવ્યો.\n“શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા, બાપજી મહારાજની સર્વોપરીતાની વાતો થાય છે. પણ વાસ્તવિકતાએ કંઈ જુદું જ...Read more »\nઆપણે તો એમના દાસ છીએ...\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »\nસંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »\nમાંચાખાચરની નિષ્કામભક્તિ જોઈ શ્રીહરિનો અંતરનો રાજીપો\nમહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »\nમૂર્તિ રૂપે વર્તે તેના પર અંતરનો રાજીપો થાય.\n“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ” પૂ.સેવકસંતે પૂછ્યું. “હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્���ું. “સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ...Read more »\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nએક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...Read more »\nએક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ.\nઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા. આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »\nપ.પૂ.બાપજીએ અનીતિયુક્ત ખોટો પૈસો ન લેવા કહ્યું.\nગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »\nપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો. “ઊર્વિલ છે આ...” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-important-information-to-check-bank-balance-gujarati-news-5827604-PHO.html", "date_download": "2018-12-12T16:45:06Z", "digest": "sha1:FD4UWYT7UHFQN5NTXD3HNJBDNOXHVNIF", "length": 6430, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Important information to check bank balance | ઈન્ટરનેટ વગર અને બેન્ક કે ATM ગયા સિવાય આ રીતે જાણો તમારું બેન્ક બેલેન્સ", "raw_content": "\nઈન્ટરનેટ વગર અને બેન્ક કે ATM ગયા સિવાય આ રીતે જાણો તમારું બેન્ક બેલેન્સ\nતમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહિ તે જાણવા માટે તમારે માત્ર આ કામ કરવાનું છે\nમુંબઈઃ તમારા એકાઉન્ટમાં પૈસા છે કે નહિ તે જાણવા માટે તમારે માત્ર આ કામ કરવાનું છે. આ કામ તમે ઈન્ટરનેટ વગર અને બેન્ક કે એટીએમ ગયા વગર કરી શકશો. તમારું કામ માત્ર બે મિનિટમાં જ થઈ જશે. બેન્ક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેના માટે તમે સૌથી પહેલા *99# ડાયલ કરો. બાદમાં તમને નેશનલ યૂનીવીફાઈડ યુએસએસડી પ્લેટફોર્મમાંથી એક મેસેજ આવશે.\nતેની પર તમે બેન્કના ત્રણ અક્ષરનો મેસેજ મોકલી દો. બાદમાં તમારી પાસે એક મેસેજ આવશે. તેમાં તમને ઘણાં ઓપશન મળશે. તેમાંથી તમે જે જાળવા માંગો છો તેને સિલેકટ કરીને મેસેજ મોકલી દો. બાદમાં જે મેસેજ આવે તેમાં એક લખીને મોકલો. તમારી પાસે બેન્ક બેલેન્સની તમામ માહિતી આવી જશે.\nઆગળની સ્લાઈડમાં વાંચો, આ અંગેની પ્રોસેસ વિશે વિગતે...\nઆ નંબરથી તમે પૈસા મોકલવા સહિત ઘણી બેકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. જોકે ઘણી બેન્કોએ સીધો મિસ્ડ કોલ કરીને બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. જોકે જે બેન્કોમાં આ સુવિધા નથી, તેના ગ્રાહકો આ રીતે માહિતી મેળવી શકે છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/juo-aa-9-majedar/", "date_download": "2018-12-12T17:28:30Z", "digest": "sha1:2SVFR4QBXUEZS4QFHNQKOA6ID4D65ZJQ", "length": 18994, "nlines": 225, "source_domain": "gujjurocks.in", "title": "જુઓ આ 9 મજેદાર તસવીરો, બગડેલો દિવસ પણ સુધરી જશે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મ�� બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nરાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\n12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\n19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌથી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો…\nજૂનાગઢની 77 વર્ષના દાદીએ સર્જ્યો વિક્રમ, ચીનમાં જઈને જીતી આવી 2…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome અજબ ગજબ જુઓ આ 9 મજેદાર તસવીરો, બગડેલો દિવસ પણ સુધરી જશે….\nજુઓ આ 9 મજેદાર તસવીરો, બગડેલો દિવસ પણ સુધરી જશે….\nઆજે અમે તમારા માટે અમુક એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો.\n1. આ આર્કિટેક્ટને ઇનામ આપવું જોઈએ: 2. લાગે છે કે મકાનમાલીક વાસણોનો વ્યાપારી છે.\n3. આને કહેવાય હેયરસ્ટાઇલ:\n4. પહેલા મોબાઈલ એક તરફ રાખો, પછી જ જમવાનું મળશે.\n6. આ છે સફળતાની સીડીઓ, ત્યારે જ તો તેમાં બધા નથી ચઢી શકતા:\n7. ચેતવણી આપવાનો નવો અંદાજ:\n8. આને પરમસ્ત્યનું જ્ઞાન થઇ ગયું છે:\n9. આજકાલની ફેશને તો હદ કરી નાખી છે: Author: GujjuRocks Team\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article26 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ\nNext articleઆ તસ્વીરોમાં મળી જાશે આજના મનોરંજન, જુઓ 10 ફની ફોટોસ – મજા આવી જશે જોઈને\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી ને લોટપોટ થઇ જા���ો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ વાવ્યા ચ્હે એવા એક વિક્રમસિંહની વાત ….વાંચો મુકેશ સોજીત્રાની કલમે\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -2\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે છે ગાડીઓનું જબરજસ્ત કલેકશન...\nસ્વાદિષ્ટ દૂધ પાઉડર અને નારિયેળ ની બરફી – અત્યારે ગૌરીવ્રત શરૂ...\nકન્યા રાશિમાં આવ્યો સૂર્ય , આજથી 1 મહીના સુધી આ રાશિઓમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2018-12-12T17:59:11Z", "digest": "sha1:6KMLPJOVSTBZM2ML3NOJFERNJPGWHGCS", "length": 3379, "nlines": 79, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એલોબેલો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએલોબેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકાઠિયાવાડી છોકરાંની એક રમત.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સ���થી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pedicure-kits/expensive-vega+pedicure-kits-price-list.html", "date_download": "2018-12-12T16:34:00Z", "digest": "sha1:S7UTTPHDXLOJQ6BPRDHG54YWS5VKFWA6", "length": 10606, "nlines": 232, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા વેગા પેડીકરે કીટ્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive વેગા પેડીકરે કીટ્સ India ભાવ\nExpensive વેગા પેડીકરે કીટ્સIndia 2018 માં\n12 Dec 2018 ના રોજ કે Rs. 261 સુધી લઇને India માં ખરીદો મોંઘા પેડીકરે કીટ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો વેગા પેડીકરે & કીટ India માં વેગા ફુટ મોઉસે Rs. 261 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે વેગા પેડીકરે કીટ્સ < / strong>\n2 વેગા પેડીકરે કીટ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 156. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન વેગા ફુટ મોઉસે પર ઉપલબ્ધ Rs. 261 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n5 % કરવા માટે 5 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10વેગા પેડીકરે કીટ્સ\nવેગા PD 02 પ્રીમિયમ પેડીકરે ટૂલ ફુટ સ્ક્રબર 4 ઈન ૧\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટ��ડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-tasviro-ma-chhupayelu/", "date_download": "2018-12-12T16:09:41Z", "digest": "sha1:4W2K7AUEXWZOX2SUUHADTMYMJV2GS2TJ", "length": 23929, "nlines": 250, "source_domain": "gujjurocks.in", "title": "આ તસવીરોમાં છુપાયેલું છે પ્રાણી, મુશ્કેલ છે શોધવું, માત્ર જીનીયસનું જ કામ છે....ક્લિક કરીને જુવો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nજેવો પાયલટ બન્યો કે આ દીકરાએ પોતાના ગામના 22 વૃદ્ધોને પોતાના…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nસીતાફળની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે વાંચો સીતાફળ ખાવાથી થશે…\nફક્ત એક ઉપાય અને 10 જ મીનીટમાં શરીરની ગંદકી બહાર નીકળી…\nકાંટાવાળો આ છોડ છે તમારા શરીરના દરેક રોગનો ઈલાજ, તમે ક્યારેય…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nદૂધ અને મધ સાથે લેવાથી પાચનશક્તિ વિકસે છે અને હાડકા પણ…\nલીવર સ્વચ્છ તો સ્વાસ્થ્ય સુરક્ષિત, આજે જ જાણી લો લીવરને સાફ…\n99 % લોકોને નથી ખબર….પલાળેલા સીંગદાણા ખાવો અને મેળવો તેના 12…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nબીટથી ફક્ત લોહી જ બને છે એવું નથી ડાયાબિટીસ અને પ્રેગનેન્સી…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ આ તસવીરોમાં છુપાયેલું છે પ્રાણી, મુશ્કેલ છે શોધવું, માત્ર જીનીયસનું જ કામ...\nઆ તસવીરોમાં છુપાયેલું છે પ્રાણી, મુશ્કેલ છે શોધવું, માત્ર જીનીયસનું જ કામ છે….ક્લિક કરીને જુવો\nએ બહાને ખુદને પણ આજમાવી લો.\nમોબાઈલમાં ‘Find the Objects’ ગેઈમ તો તમે પણ રમી હશે. ખૂણા-ખૂણામાં ઘૂસીને ક્યારેક કોઈ બિલ્લી તો ઘણીવાર ચાકુને શોધવાની કઈક મજા જ અલગ છે. કોઈ એક ઓબ્જેક્ટ પણ મળી જાય તો જાણે એવું લાગે છે કે જાણે કોઈ મોટો પહાડ ચઢી ગયા હોય. દરેક ઓબ્જેક્ટ શોધ્યા બાદ માલુમ પડે છે કે જો કે આપણા થી મોટો બીજો કોઈ ખિલાડી નથી.\nઅમે લોકો પણ તમારા શોખને બહુ સારી રીતે સમજીએ છીએ. માટે આજે તમારા માટે કોઈ સ્ટોરી નહિ પણ ‘Find the Objects’ જેવું કઈક લઈને આવ્યા છીએ. તમને અહી અમુક એવી તસ્વીરો જોવા મળશે. જેમાં તમને જંગલ અને પહાડીઓ વગેરે માં છુપાયેલા જાનવરોને શોધવાનો છે. જે તમને આસાન લાગી રહ્યું છે\nપણ એવું નથી. આ જાનવર આસપાસના એન્વાઈરમેન્ટમાં એટલા ઘુસી ગયા છે જે તમારા માટે તેને શોધવું મુશ્કેલ બની શકે છે. એક રીતે તે તમારી આંખો નો ટેસ્ટ પણ છે. આવો તો જાણીએ તમે કેવા મોટા ખિલાડીઓ છો\n1. સિમ્પલ તસ્વીરથી શરૂઆત:\nજો કે આ તસ્વીરમાં તો તમને સુકાયેલા પાન જ જોવા મળશે. પણ તમને આ સુકાયેલા પાન વચ્ચે એક સાપ પણ શોધીને બતાવાનો છે. ધ્યાનથી જુઓ.\nચાલો તો આ તસ્વીરમાં જોઈ લો.\n2. ચાલો તો હવે બિલ્લી શોધીને બતાવો:\nઆ લાકડાના ઢગલામાં એક બિલાડી બેઠેલી છે. વધુ મુશ્કિલ નથી તેને શોધવું. બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે.\nમળી ગઈ બિલ્લી માસી\nજુઓ સામે જ બેસી છે.\n3. કોઈ છુપાઈને જોઈ રહ્યું છે:\nઆ જાડીઓની પાછળ તમારી તરફ કોઈ જાંકી રહ્યું છે.\nતમારા નજરની સામે જ છે:\nશું તમે આ મોટા વ્રુક્ષની પાછળ ભેડિયાને જોઈ શકો છો.\n4. શોધતા રહી જાશો:\nઆ સુંદર વ્રુક્ષમાં તમે કોઈ સુંદર જાનવર શોધી લીધું તો અમે માની જાશું કે તમે પણ કઈક છો.\nહું તો અહી જ હતો:\nશું તમે આ રાતના મહાશય ઉલ્લુને નાં શોધી શક્યા.\n5. આ તો ખુબ જ ઈન્ટરેસ્ટીંગ છે:\nઆ તસ્વીરોમાં તમને એક કપલ શાંતિ ભરેલા માહોલમાં સમુદ્ર તરફ જોઈ રહેલા નજરમાં આવી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે આ તસ્વીરમાં એક બાળક પણ છે.\nશું હવે તમે કઈ શોધી શક્યા:\nઆટલું મોટું બાળક તમે શોધી ન શક્યા\n6. વરસાદમાં મોસમમાં બરફ:\nઅમારો અહી વરસાદના મોસમમાં બરફ બતાળવાનો કોઈ જ ઈરાદો નથી. તમે બસ આ બરફની વચ્ચે રહેલું જાનવર શોધી બતાવો.\nઅરે આ તો કેટલું ક્યુટ છે:\nસફેદીની આટલી ચમકાર થઇ ગઈ છે કે બીજું કઈ નજરમાં જ ન આવ્યું.\n7. કોઈ છુપાયેલું છે આ વાદીઓમાં:\nજો તમને એવું લાગી રહ્યું છે કે ડાબી બાજુએ કોઈ પક્ષી છે તો તમે એકદમ ગલત વિચારી રહ્યા છો.\nતે તો અહી છે:\nઅમે ડાબી બાજુ તરફ પક્ષી શોધી રહ્યા હતા અને આ શૈતાન જમણી સાઈડ છુપાયેલું છે.\n8. લાંબો એવો જાનવર:\nઆ વ્રુક્ષો ખુબ સુકાયેલા નજર��ાં આવી રહ્યા છે, પણ આ પત્તાઓની વચ્ચે એક મોટો એવો જાનવર છુપાયેલો છે.\nઅ લાંબી ગરદન વાળો જિરાફ આ સુકાયેલી જાડીઓમાં દેખાઈ રહ્યો છે.\n9. ચાલો એક છેલ્લી ટ્રાઈ કરીએ:\nઆ જાડીઓમાં એક ખૂંખાર જાનવર છુપાયેલું છે, જેને તમારે શોધવાનું છે.\nલાગે છે કે તેંદુઆ પોતાના શિકારની તસ્વીરમાં બેઠેલું છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious article1951 ના દૌર મા કંઇક આવી રીતે ઓડીશન આપ્યા કરતી હતી યુવતીઓ, જુઓ 10 તસ્વીરો…\nNext article5 માર્ચથી 11 માર્ચ સાપ્તાહિક રાશિફળ – આ રાશીને આર્થિક સ્થિતિ ખૂબ સારી બનશે વાંચો તમારી રાશી વિશે\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે...\nક્યાંક તમારી પત્ની તમને દગો તો નાથી આપી રહીને, આ 5...\nફિલ્મજગતના બેહતરીન વિલેન ર���ી ચુકેલા અમરીશ પુરીની દીકરી છે એકદમ ગ્લેમર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ishq-vishq-ni-aa-actress/", "date_download": "2018-12-12T17:14:30Z", "digest": "sha1:6M6WAXCVF76H4IRLEBZ7XHBPVD452LVB", "length": 23432, "nlines": 217, "source_domain": "gujjurocks.in", "title": "'ઈશ્ક-વિશ્ક'ની આ એક્ટ્રેસ યાદ છે? હાલ બદલાઈ ગઈ છે કંઇક આવી, ફિલ્મથી દુર હાલ કરી રહી છે આ કામ....જુવો Photos ઓળખી પણ નહિ શકો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nર���ત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nઈશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્નની પહેલી તસ્વીર આવી સામે,…\n4 Photos: ઈશા અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા લાગી ચાંદનો ટુકડો, તો પ્રિયંકા…\n12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome ફિલ્મી જગત ‘ઈશ્ક-વિશ્ક’ની આ એક્ટ્રેસ યાદ છે હાલ બદલાઈ ગઈ છે કંઇક આવી, ફિલ્મથી...\n‘ઈશ્ક-વિશ્ક’ની આ એક્ટ્રેસ યાદ છે હાલ બદલાઈ ગઈ છે કંઇક આવી, ફિલ્મથી દુર હાલ કરી રહી છે આ કામ….જુવો Photos ઓળખી પણ નહિ શકો\nજો તમે 1980ના દશ���માં જન્મેલા છો તો તમે ભારતની પહેલી મ્યુઝીક ચેનલ MTV અને તેના લોકપ્રિય શો MTV Most Wanted ને જોવાની સાથે મોટા થયા હશો. એકરીતે આ શો ખુબજ સાધારણ હતો, પણ તેને લોકો ખુબ પસંદ કરતા હતા. તેનું એકમાત્ર કારણ એ હતું કે તે સીધો જ જનતા સાથે જોડાયેલો હતો. દર્શકો પોતાના પસંદગીના ગાયનો માટેની ફરમાઈશો કર્યા કરતા હતા. શો ની હોસ્ટ ‘શેનાજ ટ્રેજરીવાલા’ તે દિવસોમાં ઘર-ઘરમાં જાણીતું નામ હતું.\nઆ શોના દર્શક હોસ્ટ ટ્રેજરીવાલાને ચીઠી લખ્યા કરતા હતા, જેને તે શો નાં સમયે વાંચીને સંભળાવતી હતી.\nશેનાજ એટલી હદ સુધી લોકપ્રિય બની ગઈ હતી કે તેમને એક બોલીવુડ પ્રોજેક્ટ માટે પણ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ ‘ઈશ્ક-વિશ્ક’ હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને અમૃતા રાવ પણ નજરમાં આવ્યા હતા.\nશાહીદ કપૂર અને અમૃતા રાવ બાદમાં મોટા બજેટની ફિલ્મોમાં આગળ વધી ગયા હતા, જ્યારે લોકપ્રિયતા હોવા છતાં પણ શેનાજને તેમાં સફળતા મળી શકી ન હતી, જેની તે પૂરી હકદાર હતી. તેમને બોલીવુડના મોટા પ્રોજેક્ટ્સ માં કામ કરવાનો મૌકો ન મળી શક્યો, પણ તે ક્ષેત્રીય ફીલ્મો અને ટીવી શો માં સક્રિય રહી હતી. સાથે શેનાજ લગાતાર લખવાના કામમાં વ્યસ્ત થઇ ગઈ હતી. તેમણે શૌકીયા તૌર પર ટ્રેવેલ બ્લોગીંગ પણ શરુ કર્યું હતું.\nવર્ષ 2015 માં શેનાજ ફરી એકવાર ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે રૈપ અને ક્સ્લ હૈરેસમેન્ટના વિરુદ્ધ અવાજ ઉઠાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ક્રિકેટર સચિન તેંદુલકર અને અભિનેતા અમિતાબ બચ્ચનને ખુલ્લો પત્ર લખ્યો હતો.\nઆપણામાના ઘણા લોકો શેનાજને ભૂલી ગયા હશું, પણ જે તેના કેરિયરગ્રાફ પર નજર રાખે છે, તેઓ જાણે છે કે આગળના વર્ષોમાં શેનાજે ખુદને માત્ર એક અભિનેત્રીના રૂપમાં જ સ્થાપિત નથી કર્યું, પણ તે એક લેખિકાના રૂપમાં પણ રૂબરૂ થઇ હતી. દુનિયા ઘૂમી રહેલી શેનાજ સ્ટ્રોસબર્ગ થીએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ માંથી અભ્યાસ કરેલો છે. તેમણે ઘણા ટ્રેવેલોગ્સ લખ્યા છે અને અલગ-અલગ પત્ર-પત્રિકાઓ માં પ્રકાશિત હોતી રહી હતી. તે હાલ ડીસ્કવરી ટ્રેવેલ ચૈનલ પર કલ્ચર શોક નામના એક કાર્યક્રમને હોસ્ટ કરી રહી છે.\nસાથે જ શેનાજે દ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચૈલેંજ શો તથા અનફોરગેટેબલ ટુર ને પણ હોસ્ટ કર્યું હતું. સાથે જ હિન્દી ફિલ્મોમાં કામ કરવા સિવાય તે અમેરિકામાં લોકપ્રિય થઇ રહેલા ટીવી સીરીજનો એક હિસ્સો પણ બની ચુકી હતી.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસાનિયા મિર્ઝા વિશે તો બહુ સાંભળ્યું છે, આજે મળો તેની બહેનને, જાણો તેની બહેન વિશેની અમુક દિલચસ્પ વિશે…વાંચો આગળ\nNext articleરૂડી-રૂપાળી છોકરી શોધી રહ્યા છો તો મળો આ કામિયાબ 11 મહિલાઓને, જેઓ રંગ રૂપથી સાવલી છે….વાંચો આર્ટીકલ તમે ભેદભાવ ભૂલી જશો\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ, નંબર-3 ની કમાણી પર તો નહીં આવે વિશ્વાસ…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય 9 માં નંબર ની તો ઊફ્ફફ્ફ્ફ ….\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે કર્યું કઈક આવું, જુઓ વિડીયો….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે, પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nફિલ્મ શોલે તો તમે 10 વાર જોઈ હશે, પણ શોલે ની...\nતમને પણ કરોડપતિ બનાવી શકે છે આ 1 રૂપિયાનો સિક્કો, આજે...\n૮ ઓગસ્ટનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/toll-tax-free-number-plates/", "date_download": "2018-12-12T16:21:33Z", "digest": "sha1:N5IXNXKGLSAMPLF2XZMSZQ6VH6XQUIUL", "length": 22638, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "જો તમારી આ નંબર પ્લેટ હશે તો દેશભરમાં ક્યાંય નહી લાગે રોડ ટેક્સ કે ટોલ ચાર્જ .....જરૂરી માહિતી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ…\n1947 ના ભાગલા માં છુટા પડી ગયા હતા ભાઈ-બહેન, 71 વર્ષ…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nપસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે…\nજીવનમાં તકલીફ આવતા સાથ છોડનારા ઘણાં મળશે, પણ જ્યારે તકલીફમાં કોઈ…\nપિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી…\nજીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ…\nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે…\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ…\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ…\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nશનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા…\nઆ નગરમાં વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ રહ્યા હતા પૂરા 11 વર્ષ,…\nમહાબલી હનુમાનજીએ ખુદ લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nલગ્ન પછી શા માટે વધે છે સ્ત્રીઓનું વજન\nરાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો…\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ…\nરોજ કરો આમાથી કોઈ 1 કામ એ પણ માત્ર 5 મિનિટ,…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું ��ાણી, થાય છે…\n4 Photos: ઈશા અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા લાગી ચાંદનો ટુકડો, તો પ્રિયંકા…\n12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ…\nઅનંત અંબાણી એ ઘોડી પર બેસીને કર્યું જાનૈયા નું સ્વાગત, બૉલીવુડ…\nઆ ક્રુઝ ફેરવશે 140 દિસવો માં 32 દેશ, આ રોમાંચક યાત્રા…\n19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌથી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો…\nફ્લોપ રહેવા છતાં પણ આ 4 અભિનેત્રીઓ જીવે છે લગ્ઝરી લાઈફ,…\nબૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય…\nઐશ્વર્યા રાઈ એ દીપિકા પાદુકોણ ને ખેંચીને કરાવ્યો ડાંસ, જોઈને રણવીરે…\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ…\nદુનિયાની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે મુકેશ અંબાણી, કિંમત તો…\nસામે આવી કોમેડી કિંગ કપીલ શર્મા ની પ્રિ-વેડિંગ તસ્વીરો, સમારોહમાં નજરમાં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\n13, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nપુરુષો ની છાંતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ…\nદીકરી ની વિદાઈ માં ભૂલથી પણ ના આપો આ ચીજ, નહીંતર…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\nમાત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nHome જાણવા જેવું/ટીપ્સ જો તમારી આ નંબર પ્લેટ હશે તો દેશભરમાં ક્યાંય નહી લાગે રોડ...\nજો તમારી આ નંબર પ્લેટ હશે તો દેશભરમાં ક્યાંય નહી લાગે રોડ ટેક્સ કે ટોલ ચાર્જ …..જરૂરી માહિતી વાંચો\nદેશમાં વધતી જતી માગ અને પર્યાવરણીય સંરક્ષણ અને પરંપરાગત પેટ્રોલીયમ ઇંધણની ઘટતી પુરવઠાને ધ્યાનમાં રાખીને, વર્તમાન સરકાર ખૂબ મોટા ઝોનથી વૈકલ્પિક બળતણના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. તેમજ સરકાર ઘણી યોજનાઓ પણ જા��ેર કરવા માટે વિચારી રહી છે. જેનાથી વધારેમાં વધારે લોકોને આ વૈકલ્પિક ઇંધણ (alternative fuel) વાહનોના ઉપયોગ વધારી શકે. મોટા ભાગના લોકો તેની તરફ આકર્ષાય છે. કઈક આવી જ યોજના ટૂંક સમયમાં ભારતીય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. જેમકે સરકાર ગ્રીન નંબર પ્લેટ વાળા વાહનોપર ટોલ ચાર્જ અને રોડ ટેક્સથી મુક્ત રાખશે.\nસરકાર ટૂંક સમયમાં જ ગ્રીન એનર્જી માટે નવી યોજનાઑ શરૂ કરવાની છે. મોદી સરકારની આ યોજના હેઠળ, વાહનના માલિકોને ઘણી સુવિધાઓ મળશે. પોલિસી કમિશન આ યોજનાને આખરી રૂપ આપવા સાથે સંકળાયેલી છે. આ કિસ્સામાં ઇલેક્ટ્રિક કાર અને બાઇક ઉત્પાદક કંપનીઓને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. પોલિસી કમિશન આ યોજનાને ફાઇનલ કરવા માટે મહેનત કરી રહી છે. આ કિસ્સામાં ઇલેક્ટ્રિક કાર અને બાઇક ઉત્પાદક કંપનીઓના પણ સલાહ સૂચન લેવામાં આવી રહ્યા છે.\nસરકારની ગ્રીન એનર્જી યોજના હેઠળ, ગ્રીન નંબર પ્લેટ ઇલેક્ટ્રિક કાર અથવા બાઇક પર લગાવવામાં આવશે. ગ્રીન નંબર પ્લેટ્સના માલિકો ઘણા લાભો મેળવી શકે છે.\nએવામાં ગ્રીન નંબર પ્લેટ સાથેનાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ચાર્જ, રોડ ટેક્સથી મુક્ત રાખી શકાય છે. આ ઉપરાંત, આ વાહનોનું પાર્કિંગ પણ વિશેષ સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રીન વાહનોમાં ચાલતા ઇલેક્ટ્રિક ચાલતા વાહનો બાયો-ઈંધણથી ચાલતા વાહનોમાં સમાવેશ કરી શકાશે.\nગિલે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ પૉલિસી કમિશન આ યોજનાને આખરી રૂપ આપશે. સરકાર પહેલેથી જ ઇલેક્ટ્રિક કાર અને બાઇકના વેચાણ પર સબસીડી રહી છે.\n7 સપ્ટેમ્બરના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇલેક્ટ્રિક વાહનોને સબસીડીના બીજા તબક્કાની જાહેરાત કરી રહ્યા છે. આ હેઠળ, સરકાર આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર 5500 કરોડ રૂપિયાની સબસિડી આપશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleગુજરાતનું એક એવું ફાટક, જ્યાં એકેય ટ્રેન નથી આવતી છતાં રોજ 45 મિનિટ માટે બંધ થાય છે…. જાણો\nNext articleઆ છોકરીએ રોજ સવારે ખાલી પેટે પીધું જીરાનું પાણી, પછી જે ચમત્કાર થયો એ સાંભળીને આંખો ખુલ્લી જ રહી જશે \nગુજરાતનાં આ રાજપૂતના દીકરાને અમેરિકાના લોકો પણ ‘બાપુ’ થી જ ઓળખે છે, પોતાની ગાડીનાં નંબર પ્લેટના પણ ચૂકવે છે આટલા ડોલર….\nઆ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ જીવિત છે…..રસપ્રદ લેખ વાંચો\nલોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતનાં શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણો ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -2\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nધોધમાર વરસાદમાં પણ મિત્રોએ સાથ ના છોડ્યો – જુવો ડો.હાથીની અંતિમ...\nકરોડોપતિ લોકો આ ગામમાં રહેવા કરે છે પડાપડી તો પણ વારો...\nધીરુભાઈ અંબાણી નાં આ 6 સફળ સુત્રો, તમે પણ અબજોપતિ બની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-s-two-time-mla-jayanagar-mla-b-n-vijaykumar-no-more-038774.html", "date_download": "2018-12-12T17:24:54Z", "digest": "sha1:6PMSFCFMY2RVZHSVMEJZ4OAOTSS7Z2O7", "length": 8787, "nlines": 126, "source_domain": "gujarati.oneindia.com", "title": "કર્ણાટક: જયાનગર થી બીજેપી ઉમેદવાર વિજય કુમારનું નિધન | BJP Two time jayanagar mla BN Vijay Kumar no more - Gujarati Oneindia", "raw_content": "\n» કર્ણાટક: જયાનગર થી બીજેપી ઉમેદવાર વિજય કુમારનું નિધન\nકર્ણાટક: જયાનગર થી બીજેપી ઉમેદવાર વિજય કુમારનું નિધન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકન્નડ અભિનેતા અંબરીશના નિધન પર કર્ણાટકમાં 3 દિવસનો શોક\nલગ્નના કાર્ડ પર પીએમ મોદીની ફોટો, જાણો કારણ\nમાં કાવેરીની 125 ફુટ ઉંચી મૂર્તિ બનાવશે કર્ણાટક સરકાર\nબેંગ્લોર જયાનગર થી બીજેપી વિધાયક વિજય કુમારનું હાર્ટ એટેક થવાથી નિધન થયું છે. વિજય કુમારનું નિધન તે સમયે થય��ં જયારે તેઓ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેમને ભારે હાર્ટ એટેક આવ્યો અને તેમની મૃત્યુ થયી. જયાનગર બ્લોક 4માં જે સમયે વિજય કુમાર પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવ્યા 10 મિનિટમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમની મૌત થઇ ગયી.\nજયારે વિજય કુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે તેમનો શ્વાસ બંધ થઇ ગયો હતો અને હૃદય પણ કામ કરતુ ના હતું. ડોક્ટર મંજુનાથ સીએન ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિજય કુમારને હાર્ટ એટેક આવ્યો હતો. અમે પૂરતા પ્રત્યન કર્યા પરંતુ તેમનું હૃદય કામ કરતુ બંધ થઇ ગયું હતું જેના કારણે તેમનું નિધન થયું. ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પહેલા પણ તેમને હાર્ટ એટેક આવી ચુક્યો હતો જેને કારણે તેમના હાર્ટ ને ઘણું નુકશાન થયું હતું.\nવિજય કુમાર હાલમાં ભાજપ વિધાયક હતા અને તેઓ ઘરે ઘરે જઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. જે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ મતદાતાના ઘરે જ હતા અને વોટ અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન વિજય કુમાર સાથે જે સમર્થક હતા તેઓ તેમને તરત જ હોસ્પિટલ લઈને આવ્યા. જ્યાં તેમને તરત ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે વિજય કુમારને ઘણા સમયથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા હતી. હાલમાં જ તેમનું ઓપેરેશન પણ થયું હતું.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/08/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%98%E0%AB%82%E0%AA%B8/", "date_download": "2018-12-12T16:42:56Z", "digest": "sha1:5SQDLAFEOBZEMXXUMVGNODHEWAXVM6Q5", "length": 10992, "nlines": 79, "source_domain": "pracharweekly.com", "title": "ગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ\nગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ\nગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ\nહિંમતનગરના ઢુઢર ગામમાં ૧૪ માસની બાળા ઉપર બિહારી યુવાન દ્વારા દુષ્કર્મ આચરવાના મુદ્દે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પડઘા પડ્યા છે. આરોપીને મોતની સજા થવી જોઈએ અને તે પણ ઝડપી તેવી માંગ ઊઠી છે આરોપીનું કૃત્ય માફ ન કરી શકાય તેવું છે. તેનો ગુનો અક્ષમ્ય છે. તેને મોતની સજા નહિ પણ આરબ દેશોની જેમ તેને લોકો પથ્થર મારીને મારી નાંખવાની સજા કરાય તો પણ તે જે કૃત્ય કર્યુ છે તેના પ્રમાણમાં ઓછી છે. આ મુદ્દા સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયોને હાંકી કાઢવાની માંગ ઊઠી છે તે ખરેખર દેશને નુકશાન કરનારી માંગણી છે. ભારત દેશના તમામ નાગરીક ભારતીયો છે. તેમને દેશના ગમે તે રાજ્યમાં વસવાટ કરવાનો અધિકાર છે. વ્યક્તિ ગમે તે રાજ્યનો હોય પણ તે છેવટે ભારતીય જ છે. તેને કાઢી મૂકવાની વાત અસ્થાને છે. ગુનો કર્યો બિહારી યુવાને અને વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઉંઝા, પાટણ અને બીજા શહેરોમાં પાણીપુરીની લારીઓ બંધ કરાઈ રાજસ્થાનીઓની આ લોકોનો શું વાંક તે જો ગુનેગારોને સહકાર આપતા હોય ગુનેગારને સંતાડ્યો હોય તો તેમની ઉપર જુલમ યોગ્ય છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતી કવિ કહી ગયા છે “સંપત હોય તો ઘર ભલા, નહિ તો ભલો પરદેશ” ગુજરાત રાજ્યમાં વસતા અન્ય રાજ્યના લોકોને તેમના રાજ્યમાં જમીન નથી, મજુરી મળતી નથી. જેથી તે રોટલો રળવા ગુજરાતના આશરે આવ્યા છે અને વર્ષોથી આવેલા લોકો દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. તેમનો કોઈ ઉપદ્રવ નથી. કોઈ માથાકૂટ નથી. પછી તેમના ઉપર જુલમ શા માટે તે જો ગુનેગારોને સહકાર આપતા હોય ગુનેગારને સંતાડ્યો હોય તો તેમની ઉપર જુલમ યોગ્ય છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતી કવિ કહી ગયા છે “સંપત હોય તો ઘર ભલા, નહિ તો ભલો પરદેશ” ગુજરાત રાજ્યમાં વસતા અન્ય રાજ્યના લોકોને તેમના રાજ્યમાં જમીન નથી, મજુરી મળતી નથી. જેથી તે રોટલો રળવા ગુજરાતના આશરે આવ્યા છે અને વર્ષોથી આવેલા લોકો દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. તેમનો કોઈ ઉપદ્રવ નથી. કોઈ માથાકૂટ નથી. પછી તેમના ઉપર જુલમ શા માટે વડનગર પાસેના સુલતાનપુરા ગામમાં હિમાલયા પ્રા.લી. ઉપ��� ઠાકોર સેનાના યુવાનોએ પરપ્રાંતિયોને કાઢો તેવી માંગણી સાથે હુમલો કર્યો હતો. હુમલો ખરેખર યોગ્ય નથી. હિમાલયા પ્રા.લી.સુલતાનપુરામાં આવવાથી સ્થાનિક લોકોને બીજી રીતે જુદા જુદા ફાયદા થયા જ છે. રહી વાત સ્થાનિકોને નોકરીની જે ટેકનીકલ જ્ઞાનવાળા લોકો જોઈએ ત્યાં ટેકનીકલ જ્ઞાનવાળા જ ચાલે. સ્થાનિક લોકો પાસે ટેકનીકલ જ્ઞાન ન હોય તો બહારથી લોકો લાવવાજ પડે. આ સુલતાનપુરાની વાત છે. પણ ગુજરાત રાજ્યમાં તમામ ઉચ્ચ હોદ્દા ઉપર પરપ્રાન્તના રેડ્ડી, ડીકે, ટીકે, રંગનાથન, સ્વામી છે. ગુજરાતીઓ આઈ.એ.એસ.કક્ષાએ ઘણા ઓછા પ્રમાણમાં છે. જેથી પરપ્રાંતીઓ આપણા ઉપર રાજ કરે છે. તે પણ પરપ્રાંતિયો નથી તે પણ ભારતીયોજ છે. વડનગર, ખેરાલુ, સતલાસણા, દાંતા પંથકના લોકો જો પરપ્રાંતિયોનો વિરોધ કરશે તો નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારનો વિકાસ કરવા માંગે છે મોટા મોટાઈન્ડસ્ટ્રીયાલીસ્ટો પર પ્રાંતિય છે. તેમને જો ઉત્તર ગુજરાતના પ્રાંતવાદની ખબર પડશે તો કદિ મોટી ઈન્ડસ્ટ્રીઝો ઉત્તર ગુજરાતના ગઢવાડા પંથકમાં આવશે નહિ. મોટી ઈન્ડસ્ટ્રીઝો સ્થાનિક લોકોને તો તેમની આવડત પ્રમાણે નોકરી રાખે જ છે બધી જગ્યા ઉપર સ્થાનિક લોકોએ આગ્રહ રાખવો નહિ. જેનુ કામ જે હોય તેજ કરે. પરપ્રાંતની વાત કરનાર જાણે કે દેશના સીમાડે દેશનુ રક્ષણ કરતાં સૈનિકો ગુજરાતી નથી. ગુજરાતીઓએ તો કદિ પણ પરપ્રાંતની વાત કરવાની આવતી જ નથી. આખા ભારતમાં આખા વિશ્વમાં એકપણ એવું શહેર નથી કે ત્યાં ગુજરાતી ન હોય. ભારતમાં જો પ્રાંતવાદનો સડો લાગશે તેનું મોટામાં મોટુ નુકશાન ગુજરાતનેજ છે. બહારના દેશો અને રાજ્યોમાંથી જો ગુજરાતઅીઓ પાછા આવશે તો ગુજરાતમાં ઊભા રહેવાની જગ્યા મળશે નહિ, ગુજરાતમાં બહારથી આવેલા લોકોને સમાવવાની ક્ષમતા નથી. માટે પ્રાંતવાદની વાત કરવી તે અસ્થાને છે. દેશની આઝાદીના સાત દાયકા પછી પ્રાન્તવાદની વાત કરવી તે અયોગ્ય છે. આજે સમય આવ્યો છે રાષ્ટ્રવાદનો, બધાયે એકજ અવાજે બોલવું પડશે આપણે બધા ભારતીયો છીએ.\nનોંધ-જો તમને તંત્રીનુ સુચન યોગ્ય લાગ્યુ હોય તો આ તંત્રીલેખ તમે સોશીયલ મીડીયા ઉપર વાયરલ કરશો તો ગુજરાતની સેવા થશે.\nવરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ\nનૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/photos-of-taimur-ali-khan-with-triranga/", "date_download": "2018-12-12T16:57:57Z", "digest": "sha1:73LTBEDZPZIQYBAY6GIPYL5S2OFVULSS", "length": 5236, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "Photos: Taimur Celebrated Independence Day", "raw_content": "\nPhotos: સ્વતંત્રતા દિવસ પર તિરંગા સાથે જોવા મળ્યો તૈમુર\nPhotos: સ્વતંત્રતા દિવસ પર તિરંગા સાથે જોવા મળ્યો તૈમુર\nભારત આજે આઝાદીનાં 71 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ દેશનાં દરેક નાગરિક માટે મહત્વનો છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી પોતાના અંદાજમાં શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન કરીનાનાં દીકરા તૈમુર અલી ખાનની તિરંગા સાથેની તસવીર પણ સામે આવી છે. તિરંગા સાથે તેનો ખાસ અંદાજ જોવા લાયક છે. 15 ઑગષ્ટે તૈમુરે તિરંગો લહેરાવ્યો હતો. જો કે આ દરમિયાન પરિવારનું કોઈ સભ્ય દેખાયુ નહતુ,પરંતુ તૈમુરની દેખરેખ કરતી નેની હાજર છે.\nએક હાથમાં તિરંગો લઇને જોવા મળેલા તૈમુરની તસવીર વાયરલ થઈ રહી છે.\n શાહરૂખ ખાને ટ્વિટ કરીને કહી દીધું, “સમગ્ર દેશમાં થઈ જશે ચક્કાજામ….’\nPhotos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો\nતો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’\nVideo: …જ્યારે અંબાણી બ્રધર્સ સહિત આખા પરિવારે ‘GUJJU’ ગીત પર કર્યો હટકે ડાન્સ\nઅમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ, જાળમાં ફસાય ગઇ આ કિંમતી માછલીઓ\nજ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી\nતો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’\nનીતા અંબાણીએ શ્રીનાથજી આગળ મંત્રમુગ્ધ થઇ કર્યું મધુરાષ્ટકમ, Video જોતા જ રહી જશો\nPhotos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે\nPhotos: તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ\nહનીમૂન પર છે પ્રિયંકા-નિક ઓમાનના સમુદ્રની રેતી પર લખ્યું કે……\nPhotos: વિરાટ-અનુષ્કાની આજે પ્રથમ marriage anniversary, ચારે તરફથી મળી રહી છે શુભેચ્છાઓ\nPhotos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો\nકોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video\nપોલીસ કમિશનરનો નવતર પ્રયાસ, જુઓ Video\nઅંબાણીની પાર્ટીમાં દેશી અંદાજમાં નાચ્યાં દીપિકા-રણવીર, Video\nસુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગજાનન ગણપતિનાં અનોખા ધામના કરો દર્શન, video\nરાજા વિરસેનના પુત્ર નળ અને રાજા વિદભગની પુત્રી દમયંતિની અનોખી પ્રેમકથા, Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B0%E0%AA%B5", "date_download": "2018-12-12T17:57:00Z", "digest": "sha1:JAYSHG2S52V6H22YW3CD7MK7HRR7MSYK", "length": 3366, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અપહરવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅપહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2007/02/02.htm", "date_download": "2018-12-12T16:06:58Z", "digest": "sha1:GBVV7FKLAAPW6JZXQT6NGU6GFDLZZTVU", "length": 18065, "nlines": 28, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજે વહાવેલાં અમૃતવચનો\nસાદી અને સરળ વાણીમાં ગહન આધ્યાત્મિક રહસ્યો સમજાવતી પ્રમુખસ્વામી મહારાજની અમૃતવાણી એટલે અનુભવનું અમૃત. શબ્દોના વાઘા વિના સહજતાથી ગંગાપ્રવાહની જેમ વહેતી એમની ધીરગંભીર વાણી કંઈક તપ્ત હૈયાંઓમાં શીતળતા પ્રસરાવી દે છે.\nતાજેતરમાં રાજકોટમાં તા. ૧-૨-૨૦૦૭ થી તા. ૭-૨-૨૦૦૭ના એક સપ્તાહ દરમ્યાન નિત્ય સંધ્યા સત્સંગ સભામાં વિવેકસાગર સ્વામીએ રસાળ શૈલીમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા વ્યાખ્યાનમાળા પ્રસ્તુત કરી હતી. આ વ્યાખ્યાનમાળા તેમજ અન્ય કાર્યક્રમોને અંતે પ્રમુખસ્વામી મહારાજ અનુભવનું અમૃત વર્ષાવતા હતા. માનવસ્વભાવ, સમાજની વર્તમાન તાસીર અને જીવનના ઉન્નત આધ્યાત્મિક સુખને વણી લઈને સ્વામીશ્રીએ સતત એક સપ્તાહ સુધી સૌને અમૂલ્ય આધ્યાત્મિક પ્રેરણાઓ આપી હતી. તેઓના આ નિત્ય આશીર્વચનોમાંથી ચૂંટેલાં અમૃતબિંદુઓ...\nભગવાનને કોઈ પ્રોટોકોલ નથી...\n'ભગવાન આગળ કોઈ નાના-મોટા નથી. ભગવાન સ્વામિનારાયણ ગોંડલમાં કુંભારને ત્યાં જઈને બેઠા હતા. સગરામ વાઘરીના કૂબામાં પણ પેઠા'તા. મોટા માણસને નાના પાસે જતાં શરમ આવે- પ્રોટોકોલ બગડી જાય ભગવાન તો સર્વથી શ્રેષ્ઠ, મોટા છે, છતાં એમને પ્રોટોકોલ છે નહીં. એમને દરેકનું કલ્યાણકરવું છે. દરેકને સુખી કરવા એ એમનું કાર્ય છે એટલે એમને પ્રોટોકોલ નડતા જ નથી. 'જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ; આજ ધર્મવંશીને દ્વાર, જેને જોઈએ તે...'\nઅહીં તો બધું ફ્રી આૅફ ચાર્જ જ છે. નાત, જાત, દેશ-વેશ કશું જ નહીં. બધા જ ભગવાન ભજી શકે, ભગવાનનું સુખ લઈ શકે. એ માર્ગમાં આપણે આવી પડ્યા એ આપણાં બહુ મોટાં ભાગ્ય છે.\nએક મન, એક રુચિ જોઈએ...\nભગવાન શ્રીજીમહારાજ સર્વોપરિ સર્વ અવતારના અવતારી છે. આ નિશ્ચય સાથે એમની આજ્ઞા પ્રમાણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. આ સિદ્ધ કરવા સંપ, સુહૃદભાવ, એકતા જોઈએ. એક મન, એક રુચિ, સંપ તથા એકતા ન હોય તો એકાંતિક ધર્મનું કાર્યન થાય. આ સૂત્ર બોલીએ તો છીએ, પણ શતાબ્દી નિમિત્તે દૃઢ કરવાનું છે. એવો ભાવ આપણા જીવમાં હોય તો અખંડ આનંદ, ઉત્સાહ આપણા જીવમાં રહ્યા કરે છે.\nકથામાં ચોર થઈને આવવું...\nકથાનું શ્રવણ એકાગ્રચિત્તે કરવાનું છે. કથામાં ચોર થઈને આવવું. અહીં શેની ચોરી કરવાની છે જ્ઞાનની. અહીંથી જ્ઞાનની દૃઢતા કરીને જવું. લેવા આવ્યા છીએ જ્ઞાન-ભક્તિ, ને મૂકવા આવ્યા છીએ સ્વભાવ, દોષ, અજ્ઞાન, આસક્તિ. દરરોજ કથામાં ટાઇમસર આવી જવું. ભાઈબંધ, મિત્રો, દોસ્તારને પણ આ લાભ અપાવવો. આપણી પાસે સારી વસ્તુ આવી છે એ બીજાને આપીએ તો રાજી થાય.\n'આ દેહ તે હું નહિ...'\nઆપણે યુદ્ધ કરવાનું છે. કોની સાથે ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માયા, સંસાર ને 'હું-મારું' થઈ ગયું છે એ બધાની સાથે. એને માટેનું જ્ઞાન ભગવદગીતા આપશે. દેહ ને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી ભગવાન અને સંતમાં કરીએ તો આપણું અજ્ઞાન ચાલ્યું જાય. દેહભાવ છે ત્યાં સુધી 'મારા-તારા'ના વિચારો આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, 'આ દેહ તે હું નહીં.' એમ માનવું. દેહને લઈને મારું-તારું મનાય છે. એટલે મન, ઇન્દ્રિયો સાથે લડાઈકરવાની છે. મન સાથે લડાઈ લઈ જીતવાનો એ જ ઉપાય છે- ભગવાન ને ભગવાનના ભક્તોની કથા. માટે એનો પૂર્ણ રીતે લાભ લેવો.'\nઆપણે કર્મ તો કરીએ જ છીએ, પણ એ કાર્યમાં આપણને હુંપણું આવી ગયું છે કે આ બધું મારાથી કાર્યથાય છે. તેથી એ કાર્ય બંધનકારી બને છે. પણ આ કાર્ય ભગવાન જ કરે છે એમ દૃઢ થાય તો કોઈ બંધન જ નથી. ભગવાનના ભક્ત કોણ છે જ્ઞાની કોણ છે જેને આ વાત દૃઢ છે. જે જે કાર્ય કરે એમાં ભગવાનને આગળ રાખે તો બંધન થાય જ નહીં. જે જે કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે. પોતાનાં વખાણ માટે, મહત્તા માટે નહીં. આપણાથી સૂકું પાંદડું હાલી શકતું નથી. ભગવાનને કર્���ા માનીને ભગવાન રાજી થાય માટે કરવું. એમાં બધું જ આવી જાય છે.\nશ્રદ્ધાથી પરમ જ્ઞાન પમાય...\nધર્મ, શાસ્ત્રો, ભગવાન, સત્પુરુષ, એ બધો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો બધું કામ સફળ થાય છે. વ્યાવહારિક કામમાં પણ શ્રદ્ધા જોઈએ. ફેક્ટરીમાં પાંચ કરોડ નાખીશ તો બે-ત્રણ વરસે ડબલ થશે, એમ શ્રદ્ધા જોઈએ. વિદ્યાર્થીને શ્રદ્ધા છે તો મહેનત કરે છે. ખેડૂતને દાણા વાવીશ તો એ ઊગશે જ એવી શ્રદ્ધા છે. 'શ્રદ્ધાવાન્‌ લભતે જ્ઞાનમ્‌' શ્રદ્ધાવાળો પરમ જ્ઞાનને પામે છે. પરમજ્ઞાન એટલે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. લૌકિક જ્ઞાન લૌકિક રીતે આપણને સુખી કરે, ગમે એટલાં સુખ-સંપત્તિ મળે, પણ અંતરમાં અશાંતિ રહે છે એટલે એ જ્ઞાન પૂર્ણ નથી. પૂર્ણ પરમાત્મા છે એમાં શ્રદ્ધા કરવાથી શાંતિ-સુખ થાય છે, કારણકે ભગવાન સર્વકર્તા છે, સર્વ નિયંતા છે, સુખના દાતા છે, આનંદના દાતા છે. જે કંઈસુખ આપણને મળે છે એ ભગવાનનું સુખ છે. આ દુનિયાની સારી વસ્તુમાંથી આનંદ થાય છે. મનોરંજન ક્ષણિક છે. ભગવાનમાંથી જે આનંદ આવે છે એ કાયમી અને અલૌકિક છે.\nતો દરેક ક્રિયામાં શાંતિ રહે છે...\nભગવાન છે એવો વિશ્વાસ હોવો જોઈએ. એવી શ્રદ્ધાથી ભગવાનનું અખંડ ભજન, કીર્તન, પ્રાર્થના થવી જોઈએ. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો તો એનું મામેરું ભગવાને પૂર્યું. મીરાંને વિશ્વાસ હતો તો ઝેરના પ્યાલા આપ્યા તોય જીવતાં રહ્યાં. દાદા ખાચરનો ગરાસ જપ્ત થયો, ખાવાપીવાનાં સાંસાં થયાં તોય ભગવાન સ્વામિનારાયણને વિષે અનન્ય શ્રદ્ધા હતી. એવા અનેક ભક્તોએ આવી બધી મુશ્કેલીઓમાં ભગવાન મૂક્યા નથી. ભગવાને જે કર્યું છે એ સારું કર્યું છે, એવી ભગવાનમાં કર્તાપણાની શ્રદ્ધા હોય તો કામ થાય છે. પોતાપણાનો ભાવ ટાળીને, હુંપણાનો ભાવ ટાળીને, જો બધે ભગવાન છે જ એવો ભાવ થાય તો દરેક કાર્યમાં સફળતા મળે છે, દરેક ક્રિયામાં શાંતિ રહે છે.\nઅંદરના અસુરોથી બહાર અશાંતિ...\nશ્રીજીમહારાજના ગઢડા અંત્યના સાતમા વચનામૃતમાં હરિભક્તના પક્ષની વાત કહી છે. પોતાના સ્વાર્થ માટે, ગરાસ માટે નહીં, પણ ભગવાન અને ભગવાનના સાચા સંત, ભક્ત માટે બલિદાન આપવું એ એક મોટી સેવા છે.\nઆજે વિકાસ ઘણો થયો છે. આટલી બધી લાઇટ છે, પણ રવિ વિના રાત ન જાય. તેમ હું, મારું, કામ, ક્રોધ, લોભ, મમતા, છળ, કપટ, પ્રપંચરૂપી અંધારું અંતરમાં બેઠું છે એટલે ઘરમાં, સમાજમાં ક્લેશ જ દેખાય છે. બહાર લાઇટો છે છતાં અંદરના અસુરો છે ત્યાં સુધી ગમે એટલી સમૃદ્ધિ હોય છતાં અશાંતિ રહેવાની જ. એ અંધારું કાઢવા માટે એવા સાચા પુરુષ મળવા જોઈએ, જે આપણને જ્ઞાન આપે.\nબીજાનું જેવું ઇચ્છો તેવું પોતાનું થાય..\nદરેક વ્યક્તિને એવું છે કે જે કંઈસારું થાય એ મારું થાય, બીજાનું ન થાય. એટલે તકરાર થવાની છે. પણ બધાને સારું સુખ મળે તો બધાને સારી વ્યવસ્થા મળે તો બધાને સારી વ્યવસ્થા મળે તો ક્યાં દુઃખ છે પણ બીજાનું સારું ન થાય - એ અંદર પડેલું છે. તેને લઈને મારામારી થાય છે. વિજ્ઞાન વધ્યું પણ એની સાથે લોકોને મારી નાખવાના પણ પ્રયોગ થયા એ અંધારું છે. કોઈ જીવની હિંસા ન કરવી. ભગવાન સર્વને સુખી કરે એમ ઇચ્છીશું આપણે સુખી, આપણે બીજાનું સારું ઇચ્છીશું તો બીજા આપણું સારું ઇચ્છશે.\nતો નાત-જાતનું કોઈ બંધન ન નડે...\nશ્રીજીમહારાજ પોતાનું ધામ ગુણાતીત લઈને આવ્યા છે કે મારે બધાને આવા કરવા છે. કોઈનીઅંદર ગુણનો ભાવ ન રહે. હું આત્મા અક્ષર છુ - આ એક જ ભાવ રાખે તો નાત, જાત, ગામ, કુટુંબ, પરિવાર, મિલકત, મોટાઈ કશું જ બંધન નથી. કોઈ વઢે, ધખે તો માનવું કે આત્મા છું, પણ તે ઘડીએ ક્યાંથી રહે જો એની દૃઢતા થઈ હોય, તો એવું નિરંતર અનુસંધાન રહે. મિલકત આપણી મનાણી છે એટલે એમાં જરા કંઈક થાય તો આપણું મન ઊકળી જાય, પણ પોતાને આત્મા મનાય તો ન થાય. આવ્યા ત્યારે કંઈ લાવ્યા ન'તા ને જઈશું ત્યારે કંઈ લઈ જવાનું નથી - આ જ્ઞાન સમજાય ત્યારે દુઃખ ન થાય, અનર્થ ન થાય, કોઈની સાથે તકરાર ન થાય. વેપાર, ધંધો, નોકરી બધું કરો, પણ એક અનુસંધાન આપણે રાખવાનું છે કે આપણે આત્મા છીએ. એની દૃઢતા બરાબર થશે પછી કંઈ દુઃખ નહીં થાય. જેણે સહન કર્યું એની ગાથાઓ ગવાય છે, પણ જેણે મમત્વ કરીને ધમાલ કરી એની ગાથાઓ નથી. માટે જ્ઞાન એ અધિક વસ્તુ છે. પ્રગટની સર્વોપરિ ભક્તિ રાખી આજ્ઞા, આદેશો પ્રમાણે રહીશું તો સર્વ પ્રકારે સુખિયા થવાશે.\n...તો આ શરીરનો શો ઉપયોગ\nકેટલાકને સત્સંગમાં આવવાનું કહો તો કહે, 'ટાઇમ નથી.' પણ નાહવામાં ટાઇમ કેટલો કાઢે છે મોટા માણસ આવ્યા હોય તો પણ ટાઇમ કાઢવો પડે છે. તો જેણે આપણને આ શરીર આપ્યુ, બુદ્ધિ આપી, ભણ્યા-ગણ્યા ને ડિગ્રીઓ મેળવી ને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, ઉદ્યોગપતિ થયા એ બધું ભગવાનને લઈને છે. ભગવાને બુદ્ધિ, શક્તિ ન આપી હોત તો શુંકરત મોટા માણસ આવ્યા હોય તો પણ ટાઇમ કાઢવો પડે છે. તો જેણે આપણને આ શરીર આપ્યુ, બુદ્ધિ આપી, ભણ્યા-ગણ્યા ને ડિગ્રીઓ મેળવી ને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, ઉદ્યોગપતિ થયા એ બધું ભગવાનને લઈને છે. ભગવાને બુદ્ધિ, શક્તિ ન આપી હોત તો શુંકરત હાથપગ ન આપ્યા હોત તો શુંકરત હાથપગ ન આપ્યા હોત તો શુંકરત વાણી ન આપી હોત તો બોલી શકત વાણી ન આપી હોત તો બોલી શકત કાન ન આપ્યા હોત તો શું સાંભળી શકત કાન ન આપ્યા હોત તો શું સાંભળી શકત ભગવાને આપ્યું છે એટલે આ દુનિયાના વૈભવો પામી શક્યા છીએ. એવા જે ભગવાન એમને ભૂલી જઈએ તો આ શરીરનો શો ઉપયોગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://buy.agniveer.com/collections/indian-languages-ebooks/products/questions-only-hinduism-can-answer-gu", "date_download": "2018-12-12T16:47:03Z", "digest": "sha1:JUEN2MOFXL5LAOR6GJWIERA7DP2YVUSU", "length": 5662, "nlines": 72, "source_domain": "buy.agniveer.com", "title": "૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ – Agniveer", "raw_content": "\nHome › Indian Languages (eBooks) › ૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ\n૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ\nમારા જીવનનો ઉદ્દેશ શો છે\nશું ઈશ્વરની સત્તા છે કે નહીં\nઈશ્વરે આપણને કેમ બનાવ્યાં\nમારે કયો ધર્મ અનુસરવો\nદરેક બાળકના મનમાં આ પ્રશ્નો ઉઠતા હોય છે. પણ ઈશ્વરનિંદાના સખત કાયદાઓએ ઘણાં બાળકોના મો બંધ કરી દીઘા છે. કારણ કે કેટલાંક ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નો પૂછવા એટલે ઈશ્વરનું અપમાન કર્યું ગણાય છે. આ ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નોનું સ્થાન રૂઢીવાદી માન્યતાઓને લઇ લીધું છે. સત્ય શોધની ઈચ્છાશક્તિનું સ્થાન ઈશ્વરનિંદાની સખત સજાના ડરે લઇ લીધું છે.\nપણ જ્યારે કોઈ આવાં ભયભીત વાતાવરણમાં ફસાયેલું હોય છે, ત્યારે હિન્દુધર્મ તેની રક્ષાએ આવે છે. અન્ય ધર્મ સંપ્રદાયોમાં ઈશ્વરને પ્રશ્ન કરી શકાતો નથી. પણ હિન્દુધર્મમાં પ્રશ્ન પૂછવાથી જ ઈશ્વરની સાચી સમજ કેળવાય છે. હિન્દુધર્મમાં ઈશ્વરનિંદાની કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાની કોઈ સજા નથી. હિન્દુધર્મમાં તમે ઈશ્વરને સ્વીકારી પણ શકો છો અથવા તો તેને નકારી પણ શકો છો.\nઅન્ય કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમે ઈશ્વરના ‘ગુલામ’ છો. પણ હિન્દુધર્મમાં તમે ઈશ્વરના ‘સંતાન’ છો. કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમને હંમેશા નર્કનો ડર સતાવતો રહે છે. આ સંપ્રદાયોમાં તમારે નર્કની બીકે કામ કરવું પડે છે. પણ હિન્દુધર્મમાં ઈશ્વરના પ્રેમ માટે કર્મ કરવાના હોય છે.\nહિન્દુધર્મનો ઈશ્વર એટલે આપણી માતા આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂછવાના આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂ���વાના અને જ્યારે થાકી જઈએ ત્યારે માતા આપણને ઉચકી લે. જ્યારે આપણેને મુજવણ થાય ત્યારે માતા તે મુજવણનું સમાધાન પણ કરે\nબીજા ધર્મ સંપ્રદાયો જે પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે.\nઆ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે.....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/06-02-2018/19209", "date_download": "2018-12-12T17:17:27Z", "digest": "sha1:2JYXKITA5PJKEY7NYZ4H2A6S7WIFMPB7", "length": 13654, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ઋત્વિક રોશનનો 'સુપર-30'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે", "raw_content": "\nઋત્વિક રોશનનો 'સુપર-30'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે\nમુંબઈ: બોલીવુડના હેન્ડસમ એકટર ઋત્વિક રોશનની અપકમિંગ ફિલ્મ 'સુપર-30'નો પહેલો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં ઋત્વિક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આનંદ કુમારનું પાત્ર ભજવે છે. પહેલી વખત ઋત્વિક એક શિક્ષકના રોલમાં જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મનો ઋત્વિકનો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં ઋત્વિક્મા ચહેરા પર દાઢી જોવા મળે છે. ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં ચાલી રહ્યું છે ત્યાર પછી આ ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં કરવામાં આવશે.આ ઉપરાંત મુંબઈ તથા પટનામાં પણ નિર્દેશક દવારા સેટ બનાવવામાં આવ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nપોરબંદરમાં ITના દરોડા : આશાપુરા અને પૂજા નામની સોના-ચાંદીનો વેપાર કરતી પેઢી પર દરોડા પડ્યાનું જાણવા મળે છે access_time 9:33 am IST\nઅમદાવાદના એલીસબ્રીજ પરથી છલાંગ લગાવી, કોઈ અગમ્ય કારણોસર બે યુવાન મિત્રો - નરેશ રાઠોડ અને સુભાષ દવેરાએ મોત મીઠુ કર્યું છે access_time 9:33 am IST\nરાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST\nએર એશિયા હવે માત્ર ૨,૬૯૯ રૂપિયામાં વિદેશની સફર કરાવશે\n‘‘ટાઇગર મેટર્સ '' : USAID તથા WCT ના સંયુકત ઉપક્રમે ૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ મુંબઇ મુકામે લોંચીંગ કરાયેલી ફિલ્‍મ : છેલ્લા ૩ વર્ષમાં મધ્‍ય ભારતમાં વાઘના સંરક્ષણ માટે હાથ ધરાયેલી જટિલ કામગીરીનું નિરૂપણ કરવાનો પ્રયાસ access_time 9:44 pm IST\nપંજાબના ડેરાબાબા નાનકમાં ભારે હિંસા : આગજની : દારૂના અડ્ડાઓ ફૂંકી માર્યા access_time 3:39 pm IST\nવ્‍યાજખોરોને ‘સકંજા'માં લેવા પોલીસનું ‘મહાઅભિયાન'\nદિકરીને પડોશી કુંભાર શખ્સે ભગાડી લગ્ન કરી લેતાં પારડીના કુસુમબેન પટેલે ગળાફાંસો ખાધો access_time 11:50 am IST\nકોઠારીયા સોલવન્ટના ગુલાબનગરમાં કારખાનેદાર મનિષ કોળી અને તેના પિતા પર ટોળકી રચી હુમલો access_time 12:59 pm IST\nજાલીનોટ પ્રકરણમાં સમઢીયાળાનો અશોક ઝડપાયો access_time 11:36 am IST\nજુનાગઢમાં અશ્વમાં 'ગ્લેન્ડર' નામના રોગે ફરીથી દેખા દેતા સોરઠમાં ગદર્ભની હેરાફેરી ઉપર પ્રતિબંધ access_time 1:05 pm IST\nઘુવડ ભુજ નજીક ઇજાગ્રસ્ત મળ્યું access_time 11:40 am IST\nદોહા એરપોર્ટ પરથી બનાવતી પાસપોર્ટ સાથે અમદાવાદનો પરિવાર પકડાયો access_time 8:23 pm IST\nએક સાથે પાંચ મકાનના તાળા તોડી તસ્કરોએ પાલનપુરમાં 1.20 લાખની મતાનો હાથફેરો કર્યો access_time 6:38 pm IST\nઅમદાવાદમાં સવારે છાંટાઃ રાજકોટમાં વાદળાઓ છવાયા access_time 3:54 pm IST\nતાઈવાનમાં ઉડાન ભર્યા બાદ સૈન્ય હેલીકૉપટર અચાનક ગૂમ access_time 6:42 pm IST\nઆ કપલ જીવીત અને મૃત પ્રાણીઓ સાથે વાતચીત કરી શકે છે access_time 12:55 pm IST\nજપાનની ટ્રેનમાં હરણના અવાજો કાઢતાં અને ડ���ગના ભસવાનાં સ્પીકર બેસાડાયાં access_time 3:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘મિસ ટીન ૨૦૧૮'': કેનેડાના બ્રેમ્‍પટનમાં યોજાયેલી સ્‍પર્ધાનો તાજ ગુજરાતી મૂળની યુવતિ જીંકલ મહેતાના શિરેઃ આગામી દિવસોમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે access_time 9:43 pm IST\nયુ.એસ.માં IHCNJ ના ઉપક્રમે યોજાઇ ગયેલો નિઃશુલ્‍ક કેન્‍સર સ્‍ક્રિનીંગ કેમ્‍પ : ૩ ફેબ્રુ.ના રોજ દુર્ગામંદિર, બ્રન્‍સવીક ન્‍યુજર્સી મુકામે યોજાયેલા કેમ્‍પનો પ૦ ઉપરાંત મહિલાઓ તથા પુરુષોએ લાભ લીધો : આગામી ૧ એપ્રિલના રોજ સમરસેટના યુક્રેનિઅન સેન્‍ટર તથા ૨૦ મે ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વીહોકેન મુકામે કેમ્‍પ યોજાશે access_time 9:28 pm IST\n૯ વર્ષ બાદ વતનની મુલાકાતે આવેલ ઇન્‍ડો કેનેડીઅન મહિલાની બેગ ચોરાઇ ગઇ : પ્રવાસી ભારતીયોએ વતનમાં આવવું જોઇએ તેવા શ્રી મોદીના આહવાહનને માન આપી ભારત આવેલ સુશ્રી નિતા મહેતા નારાજ access_time 9:29 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે ત્રીજી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 7:48 pm IST\nભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ઉપરના પ્રતિબંધનો સમય પૂર્ણ : વડોદરાની ટીમમાં સમાવેશ access_time 4:58 pm IST\nયુવરાજ સિંહે મને ઘણી મદદ કરી છે : શુભમાન ગિલ access_time 5:12 pm IST\nક્રિતી સેનન સાથે છરીથી લડાઇ કરશે વાણી કપૂર access_time 9:45 am IST\nઋત્વિક રોશનનો 'સુપર-30'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે access_time 4:33 pm IST\nદીપિકા પાદુકોણ પછી આ અભિનેત્રીની ફિલ્મ બની વિવાદનો શિકાર access_time 4:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/18/2018/4631/", "date_download": "2018-12-12T17:41:47Z", "digest": "sha1:M4AFVOV27HBNQWAXYDKNTHNYQ4RZG7EP", "length": 6920, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ફિલ્મ ઓકટોબર જોઈને વરુણના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં પત્રકાર બરખા દત્ત | Gujarat Times", "raw_content": "\nHome FILM ફિલ્મ ઓકટોબર જોઈને વરુણના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં પત્રકાર બરખા દત્ત\nફિલ્મ ઓકટોબર જોઈને વરુણના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં પત્રકાર બરખા દત્ત\nવરુણ ધવન અને વનિતા સંધૂની મુખ્ય ભૂમિકાઓવાળી શૂજિત સરકારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઓકટોબર જોઈને જાણીતા મહિલા પત્રકાર બરખા દત્ત ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં રજૂ થયેલી ઓકટોબર ફિલ્મે અત્યાર સુધીમાં 25 કરોડતી વધુ રૂપિયાની કમાણી કરી લીધી છે. રોમેન્ટિક ફિલ્મોના રસિયાઓ તેમજ વરુણ ધવનના ચાહકો ઉત્સાહભેર આ ફિલ્મ જોવા ઉમટી રહ્યા હોવાની માહિતી બોલીવુડના સૂત્રોએ હતી. જાણીતા મહિલા પત્રકાર બરખા દત્ત �� ફિલ્મમાં વરુણનો અભિનય જોઈને એટલાં પ્રભાવિત થયાં હતાં કે તેમમે સોશ્યલ મિડિયા પર વરુણની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું હતું કે, બાલદીઓ ભરીને રડી છું, વરુણ\nઓકટોબરમાં તારો અભિનય લાજવાબ છે..વરુણ ધવન મોટેભાગે હળવા કથા-વસ્તુ ધરાવતી મનોરંજક ફિલ્મોમાં ભૂમિકા ભજવતો હોય છે, પણ ઓકટોબર ફિલ્મનો વિષય અલગ છે. શૂજિત સરકારની આ ફિલ્મ ગંભીર અને અનોખા પ્રેમના અહેસાસની વાત રજૂ કરે છે . દાયકાઓ અગાઉ રજૂ થયેલી રોમેન્ટિક ફિલ્મો અનુભવ, રજનીગંઘા, આવિષ્કારની સ્મૃતિઓ તાજી કરાવે છે..\nPrevious articleઅમેરિકાનાં ભૂતપૂર્વ પ્રથમ મહિલા બાર્બરા પિયર્સ બુશનું નિધન\nNext articleમાલદીવમાં ચીનની દખલગીરી અંગે અમેરિકાને ચિંતા થાય છે..\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટીમાં ભવ્ય સેટની રચના\nડિસેમ્બરમાં રજૂ થતી ફિલ્મોની ટિકિટબારી પર બોલબાલા ..\nસંસદમાં વિપક્ષની ધાંધલ અને અશાંતિને કારણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ શકતી...\nસેવા અને સખાવતના વ્યસનીઃ ડો. વિજય દવે\nઆઈએનએકસ મિડિયાના મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમની સીબીઆઈ દ્વારા તપાસ થવાનો...\nસમગ્ર કેરળ ભગવાનભરોસેઃ સદીનું સૌથી ભયાનક પૂરઃ 20 હજાર કરોડનું નુકસાન\nઆજે 21મી ફેબ્રુઆરી- માતૃભાષા દિન- માતૃભાષા ગુજરાતીનો જય હો.. જયય હો.....\nડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટ – રોજગાર આધારિત વિઝાની ઉપલબ્ધિ\nપાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર- આજથી...\nમુશળધાર વરસાદથી મુંબઈની લાઇફલાઇન ખોરવાઈઃ અંધેરીમાં પુલ તૂટ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/bharat-bandh-stand-in-several-places-in-gujarat/", "date_download": "2018-12-12T16:13:27Z", "digest": "sha1:AXX5O7COC4YKKUAPJNES5P5FRPOWFF4H", "length": 9956, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "bharat bandh stand in several places in gujarat", "raw_content": "\nભારતબંધ: બસોના રૂટ બંધ થવાથી મુસાફરોને હાલાકી, બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો\nભારતબંધ: બસોના રૂટ બંધ થવાથી મુસાફરોને હાલાકી, બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો\nપેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વધારાના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનના અનુસંધાને ગુજરાતના વિવિધ શહેરના તમામ વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધ પગલે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. કેટલાક શહેરોમાં દુકાન બંધ કરાવી રહેલ કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.\nભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે. આજના બંધનાં પગલે શહેરનાં અનેકવિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવેલ તો કેટલાક વિસ્તારોમાં રોજગાર ધંધા ચાલુ રહેતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.\nભારત બંધના પગલે આજે કોંગ્રેસ દ્વારા સંભવિત દેખાવો તેમજ ભૂતકાળમાં એસટી તંત્રને થયેલ નુકસાનને ધ્યાને લઇને સુરક્ષાના કારણોસર એસટી તંત્ર દ્વારા જે રીતે જીલ્લાના તમામ ગ્રામીણ રૂટોને આજના દિવસે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.\nભારતબંધને ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક જગ્યાએ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ધર્ષણ થયું હતું. પ્રદર્શન કરી રહેલા મોટાભાગના કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.\nતો બીજી તરફ બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ તથા અરવલ્લીમાં પણ રાત્રી રોકાણ કરી રહેલી તમામ બસોને ડેપો પર પરત બોલાવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.\nભારતબંધના પગલે ગુજરાતમાં સવારથી જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા, તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટા ભાગની બસોના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં 63 જેટલી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લીમાં પણ તકેદારીના ભાગ રૂપે 90 જેટલી બસોના રૂટ બંધ કરી દેવાતા મુસાફરો તકલીફમાં મુકાયા હતા. જ્યારે બોટદમાં પણ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોનો જમાવડો વધી જતા પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી જેથી બસોના રૂટ પણ બંધ કરવાની ફરજ પડી હતી.\nરાજ્યમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા રોડ અને રસ્તાઓ પર ભારત બંધને લઇને ચક્કાજામ કરવામાં આવ્યું હતું જેના લીઘે મુસાફરો અને વાહન ચાલકોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદ ઉદેપુર હાઇવે પર ચક્કા જામ કરતા વાહનોની મોટી-મોટી લ���ઇનો લાગી હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ટાયરો સળગાવીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી હતી.\nવાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nLRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-tasviro-ma-mali-jase/", "date_download": "2018-12-12T17:35:34Z", "digest": "sha1:EVAC2VTM2QBHXFK2IJHNNCCPBUWJBKUN", "length": 18649, "nlines": 225, "source_domain": "gujjurocks.in", "title": "આ તસ્વીરોમાં મળી જાશે આજના મનોરંજન, જુઓ 10 ફની ફોટોસ - મજા આવી જશે જોઈને | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :��) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછ��� થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ તસ્વીરોમાં મળી જાશે આજના મનોરંજન, જુઓ 10 ફની ફોટોસ – મજા...\nઆ તસ્વીરોમાં મળી જાશે આજના મનોરંજન, જુઓ 10 ફની ફોટોસ – મજા આવી જશે જોઈને\nઆજે અમે તમારા માટે લાવ્યા છીએ એન્ટરનેમેન્ટનો ડોઝ…જેને જોઈને તમે હસ્યાં વગર નહિ જાવ.\n1. આવી રીતે પણ આરામથી વાંચી શકાય છે. 2. ગાડી માં એક્સ્ટ્રા સવારી બેસાડવાનો જુગાડ.\n3. આ 100 ટકા એન્જીનીયર લાગે છે.\n4. જુગાડના પ્રોટેક્ટિવ ગ્લાસ, શું વાત છે: 5. આ ખતરનાક સલાહ કોણે આપી: 6. વેરી ગુડ:\n7. ખુબ જ સરસ:\n8. આ કોણ ડિઝાઈનર છે ભાઈ જેમણે ટ્રકના સ્ટિયરિંગનું હેન્ડબેગ બનાવી નાખ્યું.\n9. દેશી આદમીના જુગાડનો કોઈ મુકાબલો નથી અને ન તો કરી શકશે.\n10.આ જુઓ એક અન્ય એન્જીનીયરનો કમાલ:\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજુઓ આ 9 મજેદાર તસવીરો, બગડેલો દિવસ પણ સુધરી જશે….\nNext articleગુરૂ પૂર્ણિમાની રાતે સૌથી લાંબો ચંદ્રગ્રહણ જાણો તમને કેવી રીતે થશે લાભ…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n10 વર્ષની ઉમરે થયેલું ખીલ બની ગયું મોત નું કારણ, વાંચો...\nઅજય દેવગન ની દીકરી એ ખરીદ્યો સિંગાપોર માં એપાર્ટમેન્ટ, પૉશ વિસ્તાર...\nદુનિયાની આ 11 અનોખી રેસ્ટોરેંટ, જે જમવાની મજા છે તે બીજે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/16/2018/5324/", "date_download": "2018-12-12T16:30:38Z", "digest": "sha1:GMITHUYS4GVUSHRDZ7QDQEFUJZ2PZNRW", "length": 6268, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "હવે સ્ટુ઼ડન્ટ વિઝાધારકો માટે નવી આચારસંહિતા જારી કરતું ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર – સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવવામાં આવ્યા | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS હવે સ્ટુ઼ડન્ટ વિઝાધારકો માટે નવી આચારસંહિતા જારી કરતું ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર...\nહવે સ્ટુ઼ડન્ટ વિઝાધારકો માટે નવી આચારસંહિતા જારી કરતું ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર – સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવવામાં આવ્યા\nસ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા જનારા વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકારે નિયમો વધુ સખત બનાવ્યાછે. જે આગામી 9મી ઓગસ્ટથી અમલમાં આવશે. વિઝાના નિયમો પ્રમાણે, સ્ટુડન્ટ વિઝાની મુદત પૂરી થયા પછી 60 દિવસમાં સ્ટુડન્ટે વર્ક વિઝા કે ઈમિગ્રેશન સ્ટેટસ મેળવી લેવાનું હોય છે. જો સમય મર્યાદા ના જળવાય તો તેણે અમેરિકા છોડી દેવું પડે છે. આમ છતાં એ 180 દિવસથી વધુ સમય અમેરિકામાં રોકાય તો તેને આગામી 3થી 10 વરસ સુધી અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાઈ શકે છે. જો એક વરસથી વધુ સમય એ સ્ટુડન્ટ અમેરિકામાં વસવાટ કરે તો કાયમ માટે એને અમેરિકામાં પ્રવેશ મળતો નથી.\nPrevious articleમોટા સૌથી ( વધુ બેઠકો ધરાવનારા) પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું એવું બંધારણમાં લખ્યું નથી.\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nઅરવિંદ મણિયારનાં સત્કર્મને આલેખતા પુસ્તક ‘પ્રકાશના પંથે’નું લોકાર્પણ\nસંબંધોમાં સર્જાયેલા શૂન્યાવકાશને પૂરતી ચિન્મય પુરોહિતની ગુજરાતી ફિલ્મ ‘ઓક્સિજન\nભારતની ક્રિકેટટીમનું પોર્ટ એલિઝાબેથ ખાતે આગમન\nશિક્ષક બનવું સહેલું નથી હોં\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી અનૌપચારિક...\nવિદેશપ્રધાન સુષમા સ્વરાજની ઘોષણા : હવે હું આગામી લોકસભાની ચૂંટણી નહિ...\nપાસપોર્ટ બનાવવા માટેના નિયમોમાં ફેરફાર કરવાનો વિદેશમંત્રી સુષમા સ્વરાજનો નિર્ણય\nબોલીવુડના યુવા કલાકારોની અભિનય- પ્રતિભા અને કાર્યનિષ્ઠાની પ્રશંસા કરે છે મહાનાયક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/jamnagar-woman-try-to-suicide-with-her-two-kids-037261.html", "date_download": "2018-12-12T17:07:59Z", "digest": "sha1:Q5EOS4PEFAQCWOF343CMZGDSY6SI6N2D", "length": 8225, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "જામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી માતાના CCTV આવ્યા સામે | Jamnagar : Woman try to suicide with her two kids - Gujarati Oneindia", "raw_content": "\n» જામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી માતાના CCTV આવ્યા સામે\nજામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી માતાના CCTV આવ્યા સામે\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપોલિસે રવિન્દ્ર જાડેજાની પત્ની સાથે કરી મારપીટ, જાણો કારણો\nજામનગરના વકીલની હત્યા કેસની તપાસમાં પોલીસે નવ જેટલી ટીમ બનાવની તપાસ શરૂ કરી\nજામવંથલી ગામના વૃદ્ધે પોતાની મૃત્યુની તારીખ જાહેર કરતા સર્જાયું કૌતુક\nતણાવભરી જિંદગીમાં લોકો ધીરે ધીરે સંવેદનાહીન બનતા જાય છે. તેનું ઉદાહરણ ગુજરાતના જામનગર ખાતે જોવા મળ્યું હતું. ઉત્તરાણના તહેવાર અગાઉ જામનગરમાં એક માતાએ પોતાના બે બાળોકને લાખોટા તળાવમાં ફેંક્યા હતા. અને પોતે પણ તળાવમાં કૂદી પડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટવી ફૂટેજ સામે આવ્યા છે. જામનગર પાલિકા દ્વારા લાખોટા તળાવનું નવીનીકરણ કર્યા બાદ તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. સીસીટીવી મુજબ માતાએ બાળકોને પટકારીને નીચે ફેંક્યા હતા.\nજેમાં જોવા મળ્યું હતું કે નિદર્યી માતાએ બે બાળકોને તળાવમાં ફેંકીને પોતે પણ તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે આ ઘટનામાં સમય સૂચકતા અને સતર્કતાને પગલે બંને બાળકો અને માતાને બચાવી લેવામાં આવી હતી.અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મહિલાનું પ્રાથમિક નિવેદન લીધા બાદ જણાવ્યુ હતું કે આ મહિલાને કૌટુંબિક કલેશના કારણે આવેશમાં આવીને આમ કર્યું હતુ. જોકે મહિલા પર બાળકોની હત્યા કરવાનો પ્રયાસનો ગુનો દાખલ થઈ શકે કે નહીં તે આગળની તાપસ દ્વારા જ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.\njamnagar woman suicide gujarat cctv જામનગર મહિલા આત્મહત્યા ગુજરાત\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/18/2018/5552/", "date_download": "2018-12-12T17:06:07Z", "digest": "sha1:KYS7SSISYJFGV3YZYELRKSX7NHJCALT7", "length": 18369, "nlines": 92, "source_domain": "gujarattimesusa.com", "title": "આતુર બિરહિણી | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK આતુર બિરહિણી\nજીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો ‘પ્રેમ’ શબ્દને મોખરે મૂકવો પડે. પદાર્થ વિજ્ઞાનમાં બે પ્રકારનાં બળની વાત ભણાવવામાં આવે છે. એક છે કેન્દ્રગામી (સેન્ટ્રિપેટલ) બળ, જે જોડનારું પરિબળ છે. બીજું છે કેન્દ્રત્યાગી (સેન્ટ્રિ-ફ્યુગલ) બળ, જે વિખૂ​ટું પાડનારું પરિબળ છે. પ્રેમ, કરુણા, ક્ષમા, અહિંસા અને પરોપકાર સાથે જોડાયેલાં કર્મો માનવોને જોડનારાં પરિબળો ગણાય. ઈર્ષ્યા, દ્વેષ, વેરભાવ, ક્રોધ અને હિંસા સાથે જોડાયેલાં કર્મો માનવોને વિખૂટાં પાડનારાં પરિબળો ગણાય. જો કેન્દ્રગામી પરિબળો કરતાં કેન્દ્રત્યાગી પરિબળોની તાકાત વધી જાય તો માનવજાતનો વિનાશ રોકડો બને. સાચા ધર્મનું કર્તવ્ય માનવતાના વિનાશને રોકવાનું છે. જે જોડે તે ધર્મ અને જે તોડે તે અધર્મ.\nઆપણને વીજશક્તિ પર પૂરી શ્રદ્ધા છે. વીજશક્તિને કારણે ભરઉનાળે આપણને એસી દ્વારા ઠંડક પ્રાપ્ત થાય છે. વીજશક્તિને કારણે જ શિયાળાની કડકડતી ટાઢમાં આપણને હીટર તરફથી હૂંફ પ્રાપ્ત થાય છે. વીજળી પ્રકાશ આપે છે. વીજળી ગતિ આપે છે. પ્રસૂતિગૃહના પારણાથી તે સ્મશાનગૃહની ચિતા સુધી વીજળી માનવીને સાથ આપે છે. વીજશક્તિના ઉપકારો અનંત છે. એ જ રીતે થર્મલશક્તિ, પવનશક્તિ, જળવિદ્યુતશક્તિ અને અણુઊર્જાના ઉપકારો પણ ઓછા નથી. આ બધી શક્તિને પણ હરાવી શકે એવી ‘પ્રેમશક્તિ’ આપણા ખ્યાલમાં ઝટ નથી આવતી. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે, એ વાત સમજવામાં આયખું ટૂંકું પડે છે. ગુરદાસ જેવા કોઈ ભક્તને પ્રેમશક્તિનો પરચો પ્રાપ્ત થાય ત્યારે એક ઉદ્ગાર નીકળી પડેઃ ‘સબ સે ઊંચી પ્રેમસગાઈ\nમાણસ જન્મે તે ક્ષણે જ એને માતા તરફથી પ્રેમશક્તિ પ્રાપ્ત થાય છે. તમે અત્યારે આ લખાણ વાંચી રહ્યા છો તેનો જશ પ્રકાશને ફાળે જાય છે. વાત સાચી છે. પ્રકાશ ન હોય તો અંધારામાં તમે કશુંય વાંચી ન શકો, પરંતુ જો માતા તરફથી મળેલી પ્રેમશક્તિ ન હોય તો તો મોટા થવાનું કે વાંચતાં થવાનું જ દૂર રહી ગયું હોત. મોટી ઉંમરે પણ મનુષ્ય પ્રેમશક્તિ વિના જીવી ન શકે. એની ઝંખના પ્રિયજનને પામવાની રહે છે. ગમે તેવી મોટી આપત્તિ આવી પડે ત્યારે પણ જો પ્રિયજન પડખે હોય તો માણસ ટકી જાય છે. કોઈ ભાઈ કે બહેન કે મિત્ર કે પાડોશી મદદે આવે તો માણસ ઝટ હારતો નથી. ‘તું એકલો નથી, અમે સૌ તારી પડખે છીએ.’ બસ, આટલા શબ્દોને કારણે માણસ ક્યારેક તરી જાય છે. ખરાબ સમય વીતી જાય છે અને ફરીથી સારા દિવસો આવે છે.\nપાંડવોને વનવાસ પ્રાપ્ત થયો, પરંતુ ત્યાંય એમને વાંધો ન આવ્યો. સરસ્વતી નદીને કિનારે મરુધન્વા દેશની નજીક આવેલા દ્વૈતવનમાં પણ કૃષ્ણ પાંડવોને મળવા વારંવાર જતા હતા તેથી પાંડવો ઝાઝા દુઃખી નહોતા. (વિખ્યાત મીમાંસક જૈમિની દ્વૈતવનમાં જન્મેલા એમ કહેવાય છે.) રામ-સીતા-લક્ષ્મણ પંચવટીમાં પર્ણકુટિ બાંધીને રહ્યાં ત્યારે એમને દશરથના મિત્ર ગૃધ્રરાજ જટાયુની હૂંફ મળેલી. સીતાનું અપહરણ થયું ત્યારે જટાયુએ રાવણને પડકાર્યો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. રામે એ જટાયુનો અગ્નિસંસ્કાર કર્યો ત્યારે એમની આંખમાં આંસુ હતાં. જગત આવી પ્રેમશક્તિના આધારે ટકી રહ્યું છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહિ હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ. પ્રેમથી છલોછલ જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક. સ્વર્ગ અને નરક કંઈ પૃથ્વીથી અલગ એવાં સ્થળો નથી. પ્રેમશૂન્યતા નરકનું બીજું નામ છે. પ્રેમશૂન્યતા છે તો આતંકવાદ છે. મારું ચાલે તો બધા જ આતંકવાદીઓની માતાઓનું એક સંમેલન ગોઠવું. યુદ્ધ સામે ટકી શકે એવી ઊર્જા માતૃત્વમાં પડેલી છે. જગતની આદ્યશક્તિ તરીકે માતૃભાવે દુર્ગાની પૂજા થાય છે તેનું આ રહસ્ય છે. કવિ ન્હાનાલાલે તેથી કહ્યું, ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’ માતા પછીના ક્રમે પ્રિયતમા આવે છે. યશોદાનંદન કૃષ્ણને રાધાકાંત, રાધારમણ, રાધાવર અને રાધાવલ્લભ પણ કહ્યા છે. પ્રિયતમની તીવ્ર પ્રતીક્ષા કરનારી સ્ત્રીને માટે ભક્ત દાદૂ ‘આતુર બિરહિણી’ શબ્દો પ્રયોજે છે. દાદૂ કહે છેઃ\nઅજહુઁ ન નિકસૈ પ્રાણ કઠોર\nદરસન બિના બહુત દિન બીતે,\nચારિ પ્રહર ચારૌં જુગ બીતે,\nવિશ્વની પ્રત્યેક સ્ત્રીમાં રાધાતત્ત્વ પડેલું છે. પ્રત્યેક પુરુષ કૃષ્ણતત્ત્વનો પ્રતિનિધિ છે. ચીનની ફિલસૂફીમાં આવાં બે તત્ત્વોને યિન અને યાંગ તરીકે પ્રમાણવામાં આવ્યાં છે. આ બે તત્ત્વો વચ્ચેનું અસંતુલન દુનિયાને યુદ્ધ સુધી તાણી જાય છે. ગોકુળ એક એવું વિશ્વગ્રામ છે, જ્યાં આ બે તત્ત્વો વચ્ચે પૂર્ણ સંતુલન સહજ હોય છે. ગોકુળમાં રાસલીલા હોય, બળાત્કાર ન હોય, ગોકુળમાં ઝઘડો પણ મધુર હોવાનો. ગોકુળની માખણચોરી પણ પ્રેમાળ હોવાની. સમગ્ર વિશ્વ રાધાકૃષ્ણનું વિરાટ વૃંદાવન છે. વિશ્વ જો વૃંદાવન ન બને, તો કુરુક્ષેત્ર બની જાય. પસંદગી આપણે કરવાની છે. શ્રાવણી ઝરમરિયાં અને ઘેર ઘેર ગોકુળિયાં\nદુનિયા જ્યાં સુધી કૃષ્ણ ભણી ન વળે ત્યાં સુધી વિશ્વશાંતિ કેવળ સમણું બની રહેશે. કૃષ્ણ કોઈથી ન છેતરાય, પરંતુ આપણે એમને પણ ન છોડ્યા એમણે ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ સમજાવ્યો, પરંતુ આપણે અજ્ઞાનને છાતીએ વળગાડીને વહેમના વમળમાં ફસાયા. કૃષ્ણે ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયોગનો મર્મ પ્રગટ કર્યો, પરંતુ આપણે કામચોરીયોગને ઓફિસોમાં અને ફેક્ટરીઓમાં પ્રતિષ્ઠિત કર્યો. કૃષ્ણે ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગનો મહિમા સમજાવ્યો, પરંતુ આપણે અંધશ્રદ્ધાયોગની જમાવટ કરીને વ્યક્તિપૂજા દ્વારા ભલભલા સાધુજનોને બગાડ્યા. કૃષ્ણે ગીતાના અઢારમા અધ્યાયમાં સાચા સંન્યાસનું સૌંદર્ય પ્રગટ કર્યું, પરંતુ આપણે સંન્યાસીઓને કૌભાંડયોગ તરફ ધકેલ્યા. ધર્મને અધર્મમાં ફેરવી નાખવાની આપણી ક્ષમતા આગળ યોગેશ્વર કૃષ્ણ પણ લાચાર\nગોકુળઅષ્ટમીને આપણે જુગારઅષ્ટમી બનાવી દીધી. ગણપતિચોથને આપણે ઘોંઘાટચોથ બનાવી દીધી. કૃષ્ણે સહજ આનંદ અને પ્રેમનો મહિમા કર્યો, પરંતુ આપણે આનંદવિરોધી અને પ્રેમવિ��ોધી સમાજ રચી બેઠા. કૃષ્ણે ગાયની સેવા કેમ થાય તેનો દાખલો બેસાડ્યો અને આપણે ગાયને રસ્તે રખડતી મેલીને એને પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવતી કરી દીધી. કૃષ્ણે વાંસળીના સૂર વહેતા મેલીને વૃંદાવનમાં મધુરતા રેલાવી અને આપણે વરઘોડામાં બેન્ડવાજાં વગડાવીને કૂતરાં ભસે એવા ઘોંઘાટ સાથે ટ્રાફિક અટકાવ્યો. આપણે બાલકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા, પરંતુ ક્રૂરતાપૂર્વક બાલમજૂરીની પ્રથા ચાલુ રાખી. બૂટપોલિશ કરવા માટે યાચના કરનારા કે ભીખ માગનારા નાનડિયામાં આપણને ‘નટવર નાનડો’ ન દેખાયો અને લાલો પણ ન દેખાયો. રાધાનું નામ લેતી વખતે હવેલીઓમાં ભક્તોની આંખ ભીની થઈ, પરંતુ દહેજના દોજખમાં અગ્નિસ્નાન કરનારી કોઈ કોડભરી કન્યામાં આપણને રાધા ન દેખાઈ. વૈષ્ણવ હોવા બદલ ગૌરવ લેનારા અને બાવાશ્રીને નમન કરનારા કૃષ્ણભક્તોને ‘વૈષ્ણવજન’ બનવાની આકાંક્ષા ન થઈ. નરસિંહ મહેતાનું એ ભજન હવેલીઓમાં કદી ન સંભળાયું\nલેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.\nPrevious articleફાટેલી એડીઓનો સરળ ઉપચાર\nNext articleઆલિયા ભટ્ટનો જબરજસ્ત અભિનય દર્શાવતી ફિલ્મ ‘રાઝી’\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nફિલ્મ પિહૂઃ સંવેદનશીલ વિષયની સુંદર રજૂઆત\nપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટે કર્યો છબરડો : દિવાળીની શુભકામના આપવામાં કર્યો...\nઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન્સ એસો. ઓફ હડસન કાઉન્ટી દ્વારા ભાગવત કથા\nધી એક્સેલન્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલની નીતિ પટેલ ઇન્ટરનેશનલ જંપ રોપમાં ભાગ...\nજસ્ટિસ જોસેફ કુરિયનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવો – કોલેજિયમમાં સહુની સહમતિઃ...\nએકતા કપૂર પુનઃ બનાવશે કસૌટી જિંદગી કી – નવા કલાકારો સાથે...\nધૂળની ઘુમરીઓમાં ઘેરાયું ઉત્તર ભારત\nનવી દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેની અનિશ્ચિતકાળની ભૂખ- હડતાળ શરૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/08/2018/6069/", "date_download": "2018-12-12T16:55:00Z", "digest": "sha1:UNA3X3O6IYOBGTBQVQJYCBHY2OLPKGAZ", "length": 11199, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા\nલોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા\n(ડાબે) તાજેતરમાં આઇ���ેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા યોજાઈ હતી. સભામાં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખ બકુલ માટલિયા, પ્રમુખ વિજય શાહ, સિનિયર કન્વીનર જયંતીભાઈ શાહ અને આમંત્રિત મહેમાનો. (જમણે) લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો અને સફોક વરિષ્ઠ નાગરિક સલાહકાર બોર્ડના સભ્યો કન્વીનર જયંતીભાઈ શાહ, ભૂતપૂર્વ પ્રમુખ બકુલ માટલિયા, પ્રમુખ વિજય શાહ, લેડીઝ વિંગનાં ડાયરેક્ટર તેજલ રાવલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ.\nલોન્ગ આઇલેન્ડઃ તાજેતરમાં બ્લુ પોઇન્ટ હોલમાં લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા યોજાઈ હતી.\nકાર્યક્રમમાં લંચ પછી અન્નદાન ભેગું કરાયું હતું. ટેક્સાસની સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા નિર્દોષ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને મૌન પાળવામાં આવ્યું હતું. મે માસમાં આવતી સભ્યોની જન્મતિથિ અને લગ્નતિથિની ઉજવણી સંગીતમય વાતાવરણમાં કરવામાં આવી હતી. અંબુભાઈની 50મી લગ્નતિથિ હોવાથી તેમના કુટુંબના સભ્યો હાજર હતા તે સૌનો ખાસ ઉલ્લેખ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને દર માસે સભામાં હાજર રહેવાનું આમંત્રણ ફોરમના કન્વીનર જયંતીભાઈએ આપ્યું હતું.\nસમાજના પ્રમુખ વિજયભાઈએ આ વર્ષના આગામી તહેવારોની માહિતી આપી હતી.\nસમાજના ભૂતપૂર્વ પ્રમુખ બકુલભાઈ માટલિયાએ મે માસમાં આવતા રાષ્ટ્રીય તહેવારો, જેવા કે મધર્સ ડે અને વેટરન્સ મેમોરિયલ ડે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તેની વિશદ માહિતી આપી હતી. સભાના સૌ ઇન્ડિયન અમેરિકનોને મેમોરિયલ ડેની ઉજવણીમાં ભાગ લેવા તથા દેશની સેવામાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં યથાશક્તિ ફાળો આપવા માટે સૌ સભ્યોને અનુરોધ કર્યો હતો. બકુલભાઈએ તાજેતરમાં જૈન મંદિરમાં યોજાયેલી સર્વ ધર્મની સભાની મુલાકાતની વાત કરી હતી. આ પ્રસંગે સર્વ ધર્મના લોકો હાજર રહ્યા હતા. જયંતીભાઈએ કહ્યું કે આરબોનું ગ્રુપ જે ભારત જઈ ત્યાંનાં હિન્દુ મંદિરોમાં જઈ સુંદર ભજનો ગાય છે તેનો નિર્દેશ કરતાં આવી પ્રેરણાદાયક ઘટનાઓથી એકમેકના ધર્મોની બીજા ધર્મના લોકોને માહિતી મળે તો આતંકવાદનો ઉપાય મળે. જયંતીભાઈએ એક શાયરની શાયરી રજૂ કરી હતી. લગ્નજીવનની બે અવસ્થાઓ – સહજીવન અને એક પાત્રની વિદાય પછીનું જીવન – એ બેની વાત કરતાં કેટલાક આવી સ્થિતિમાં પસાર થતા સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. સભાના બીજા ચરણમાં સમાજની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજના મંત્રી પરેશભાઈએ તેની કાર્યવાહી સંભાળી હતી. સમાજના પ્રમુખ વિજયભાઈએ સમાજની ગયા વર્ષની અને આ વર્ષમાં થવાની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. ફોરમના કન્વીનર જયંતીભાઈને ફોરમની મહિલા પાંખનાં સંચાલિકા તેજલબહેને તેમની વિન્ગની માહિતી આપી હતી. સમાજના ખજાનચી સુરેશભાઈએ ગયા વર્ષનો નાણાકીય હિસાબ આપ્યો હતો. સમાજના ઉપપ્રમુખ ભદ્રેશભાઈએ આભારવિધિ કરી હતી.\nત્યાર બાદ વિજયભાઈએ ડાયરાનો રંગ જમાવ્યો હતો. ફોટોગ્રાફી સુરેશભાઈએ અને આભારવિધિ ફોરમ તરફથી હરેશભાઈએ કરી હતી.\nPrevious articleડલાસમાં સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે\nNext articleન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત યોગા ક્રૂઝ\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસમાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી\nચીનો હિલ્સ બેપ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી\nઅમેરિકા સાથે મોટા ગજાના સુરક્ષા કરાર કરશે ભારતઃ જેને કારણે ભારતીય...\nબ્રિજવોટરમાં બાલાજી મંદિરમાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા હેલ્થ...\nપ્રત્યેક જિંદગી એક આગવો પ્રવાહ હોય છે જેનું પોતીકું સંગીત હોય...\nલોકસભાની ચૂંટણી જીતવા ભાજપ તૈયારી કરી રહયું છે..\nમહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક\nકાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે પાકિસ્તાનની ઈમરાન સરકાર એક પ્રસ્તાવ તૈયાર કરી...\nસામાજિક આદાનપ્રદાનના અભ્યાસ માટે ‘બ્રેઇન’ ગ્રાન્ટ મેળવતાં એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ\nસ્નેહભર્યા લોકો અને યાદોથી ભરેલી કુદરતનું વળગણ મારા જીવનની મોંઘેરી સંપદા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%97%E0%AA%B5/", "date_download": "2018-12-12T16:16:31Z", "digest": "sha1:RHVY4DMBNJBBKVFA5AGHULV7BQKF5IVF", "length": 7580, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ\nગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ\nગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી\nછ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ\nતંત્ર દ્વારા વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાનો ફરજીયાત નિયમ લવાયો છે. તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નંબર પ્લેટના મટીરીયલની ગુણવત્તા તો સારી નથી જ પણ નંબરપ્લેટનો કાળો કલર છ મહિનામાં ઉડી જવાથી ગુનાહીત પ્રવૃત્તિને સરકારજ પ્રોત્સાહન આપે છે.\nપ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા રાજ્યના તમામ વાહનોની નંબર પ્લેટો HSRP ફરજીયાત બનાવવાનો નિયમ લાવવામાં આવ્યો છે. નંબર પ્લેટો બદલી વાહનો દ્વારા થતી ગુનાખોરી આ નંબર પ્લેટો આવવાથી અટકી શકે છે. પણ જે એજન્સીને આ નંબર પ્લેટોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ૫૦/- રૂપિયાના પતરા ઉપર બનતી નંબર પ્લેટો યુરોપીયન દેશો જેવી બનાવાશે તે મુદ્દે ૪૦૦ થી ૭૦૦ રૂપિયા વસુલવામાં આવે છે. તદુપરાંત કાર માલિકની ડીમાન્ડ ઉપર નંબર પ્લેટ નીચેનુ પ્લાસ્ટીક કવર ૬૦૦/- રૂપિયામાં નાંખવામાં આવે છે. જેની બજાર કિંમત ૧૫૦ થી ૨૦૦ રૂપિયા છે જેનુ બીલ અપાતુ નથી. છતાં વાહનમાલિક જાતે આ પ્લાસ્ટીક કવર નાંખી શકતો નથી. વાહન માલિકો મનેકમને નંબર પ્લેટો બદલાવે છે. સરકારે નંબર પ્લેટ વગરના નંબર પ્લેટો બદલતા વાહનોની ગુનાખોરી અટકાવવા માટે HSRP નંબર પ્લેટો લગાવવાનો કાયદો લવાયો છે. પણ આ નંબર પ્લેટનો કલર છ મહિનામાંજ સફેદ થઈ જતો હોવાથી ગુનાખોરી કરી નાસતા વાહનોનો નંબર સીસીટીવીમાં પણ જોઈ શકાતો નથી. ત્યારે તો અમદાવાદનો હીટ એન્ડ રનનો કેસ પકડાતો નથી. અત્યાર સુધી નંબર પ્લેટ ઝાંખી થઈ ગઈ હોય, કોઈ નંબર વાંચી શકાય નહિ તેવો હોય તો પોલીસ તેને અટકાવી મેમો આપી દંડ કરતી હતી પણ તંત્રની આપેલી સફેદ થઈ ગયેલી વાંચી ન શકાય તેવી નંબરપ્લેટ સામે પોલીસતંત્ર લાચાર છે. નંબર પ્લેટોના કોન્ટ્રાક્ટમાં ભલે ગમે તે નામ હોય, ગમે તે વ્યક્તિ હોય પણ આ HSRP નંબર પ્લેટના કોન્ટ્રાક્ટ પાછળ ભાજપના મોટા માથા હોઈ શકે છે. જેથી આની ફરિયાદ માટે કોઈ પરિણામ નહિ મળે તે ચોક્કસ વાત છે.\nતંત્રી સ્થાનેથી…છાશવાર�� ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે\nજી.ડી.હાઈસ્કુલના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગોરધનભાઈને બોલાવી – પાલિકા પ્રમુખ સંકલનને લાલચ આપી રહ્યા છે-અસંતુષ્ટ સભ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95", "date_download": "2018-12-12T18:04:22Z", "digest": "sha1:DHZ3X2STGO3QW55ZLTZD7NTVXNV7MQQI", "length": 3351, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શાર્ક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશાર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએક મોટી માછલી (મગરમચ્છ જેવી).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajasthan-gujjar-agitation-reservation-internet-services-banned-in-167-villages-bharatpur-038933.html", "date_download": "2018-12-12T17:22:30Z", "digest": "sha1:MIMQYYWFERNC2UCLAMEO5CCAGOJO24HY", "length": 9536, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુર્જર આરક્ષણ આંદોલન પહેલા 167 ગામોમાં ઈન્ટરનેટ બંધ | Rajasthan gujjar agitation reservation internet services banned in 167 villages bharatpur - Gujarati Oneindia", "raw_content": "\n» ગુર્જર આરક્ષણ આંદોલન પહેલા 167 ગામોમાં ઈન્ટરનેટ બંધ\nગુર્જર આરક્ષણ આંદોલન પહેલા 167 ગામોમાં ઈન્ટરનેટ બંધ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમાયાવતીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થનનું એલાન કર્યું, કહ્યું- રાજસ્થાનમાં પણ આવી શકે સાથે\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nરાજસ્થાનમાં ફરી એકવાર ગુર્જર સમુદાય આરક્ષણ માંગ માટે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે. આરક્ષણ આંદોલન અંગેની ભનક જેવી પ્રશાશનને મળી તેમને પગલાં ભરવાના શરુ કરી દીધા. રેલવે પણ સતર્ક થઇ ગયું અને તેને નાથવા માટે મોટા પ��યે સુરક્ષાબળ વ્યવસ્થા કરી. આરક્ષણ માંગ અંગે આંદોલન વિશે ખબર સરકારને મળી ચુકી છે. સરકારે ભરતપુર સભાગીયા 80 પંચાયતોના 167 ગામોમાં ઈન્ટરનેટ સેવા પર 15 મેં સાંજ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ગુર્જર સમુદાય 15 મેં દરમિયાન બયાના માં આરક્ષણ આંદોલન શરુ કરવા જઈ રહ્યા છે.\nઆરક્ષણ આંદોલન અંગેની ભનક જેવી પ્રશાશનને મળી ત્યારે કલેક્ટરે ગુર્જર નેતા કિશોરી સિંહ બેસલા સાથે વાતચીત કરવા માટે પ્રસ્તાવ રાખ્યો. ગુર્જર સમુદાય આરક્ષણ માંગ સતત કરી રહ્યું છે અને તેમને આંદોલનને કારણે સરકારી સંપત્તિને વધુ નુકશાન થઇ રહ્યું છે. રેલવે પણ આ આંદોલન માટે સતર્ક છે અને સુરક્ષા માટે પગલાં લઇ રહ્યું છે.\nઆપણે જણાવી દઈએ કે ગુર્જર સમુદાય ઘ્વારા વર્ષ 2007 દરમિયાન 29 મેં થી 5 જૂન સુધી સાત દિવસ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. આ આંદોલનની ઝપેટમાં 22 જિલ્લા પણ શામિલ હતા. ત્યારપછી 23 મેં થી 17 જૂન 2008 દરમિયાન 27 દિવસ સુધી ગુર્જર આંદોલન ચાલ્યું. જેમાં 30 કરતા પણ વધારે લોકો માર્યા ગયા. આ આંદોલનનું વ્યાપક રૂપ જોવા મળ્યું. જેની ઝપેટમાં 9 રાજ્યો રહ્યા હતા.\nગુર્જર સમુદાય ઘ્વારા કરવામાં આવતી આરક્ષણ માંગ અંગે રેલવેને પણ ભારે નુકશાન ભોગવવું પડે છે. કેટલાક દિવસો સુધી રેલવે સેવા પણ ખોરવાઈ જાય છે. તેના સિવાય રેલવે પાટાને પણ નુકશાન થાય છે. આ પ્રકારના આંદોલન થી રેલવેને કરોડો રૂપિયાનું નુકશાન થઇ ચૂક્યું છે.\nrajasthan gurjar andolan internet રાજસ્થાન ગુર્જર આંદોલન ઈન્ટરનેટ\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/07/30/%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D/", "date_download": "2018-12-12T16:15:25Z", "digest": "sha1:HPCUQDGSQMISNTX5VEQZIN4VX6USN5E5", "length": 10085, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\n���ંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > સજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ\nસજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ\nસજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ\nવિસનગર સેસન્સ કોર્ટ ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ અને પત્રકાર ઉપર કરેલા હુમલાના કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા અનામત આંદોલન સમિતીના કન્વીનર એ.કે.પટેલને બે વર્ષની સજા અને રૂા.૫૦,૦૦૦ ના દંડનો હુકમ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓના વકીલ મારફતે કોર્ટમાં જામીન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા. ત્યારબાદ કોર્ટની બહાર નિકળતા હાર્દિક પટેલે અગાઉના જેવા જોમ અને જુસ્સા સાથે મિડીયાને જણાવ્યું હતુ કે, દરેક લડવૈયા માટે આવુ બધુ ગૌણ વસ્તુ છે. અને સજા પડી એટલે અમે ઘરમાં બેસી રહેવાના નથી. પણ હવે મજબુત બનીને સમાજને ન્યાય અપાવવા લડાઈ લડવાના છીએ. વાત રહી ઉપવાસ ઉપર બેસવાની તો જો આ પ્રશ્ન મારો હોત તો હું ક્યારનોય ઉપવાસ ઉપર બેસી ગયો હોત. પરંતુ આ પ્રશ્ન હજ્જારો ગરીબ પરિવાર અને ખેડૂતોનો છે. એટલા માટે હું ૨૫ મી ઓગષ્ટે જેલમાં કે બહાર ગમે ત્યાં હોત પણ અનામતના મુદ્દાની લડાઈ ચાલુ રાખીશ. આ લડાઈમાં લાખ્ખો લોકો જોડાયેલા છે. જેથી અમે એજ જોમ અને જુસ્સા સાથે સરકાર સામે ન્યાયની લડાઈ લડીશુ. બીજુ તમે તો જાણો છોકે એફ.આઈ.આરમાં કોના નામ છે. હું અને લાલજીભાઈ(અહીથી) વિસનગરથી નિકળી ગયા હતા. પણ આતો સત્તાના ઈશારે અમને હેરાન-પરેશાન કરવા માટે કાવતરા થઈ રહ્યા છે. આજે કેટલાય લોકો એવા છેકે જેમના ૨૦-૨૦ વર્ષ સુધી કેસના ચુકાદા આવતા નથી. અને અમારો ચુકાદો આટલો ઝડપી આવ્યો તે નવાઈની વાત છે છતાં સરકારને જે કરવુ હોય તે કરે અને મારાથી જે કરવુ હશે તે હું કરીશ. જ્યારે લાલજીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ન્યાયતંત્રનો ચુકાદો અમને શિરોમાન્ય છે. અને ન્યાયતંત્ર ઉપર અમને પુરેપુરો ભરોસો હોવાથી આગામી સમયમાં અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરી નિર્દોષ સાબિત થઈશુ. અમે પાટીદાર સહિત બીનઅનામત જ્ઞાતિના સમાજને તથા શહિદ થયેલા પાટીદાર ભાઈઓને ન્યાય અપાવવા માટે અમારા એસપીજી ટીમનો કાયમ ટેકો આપીશુ. પણ જો આ લડાઈમાં કોઈ આગેવાન રાજકીય હાથો બનશે તો હું તેનો વિરોધ કરીશ. આ કેસના ચુકાદ��માં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર કોઈપણ ચુકાદો આપે ત્યારે તે દરેક પ્રકારના આધાર-પુરાવાનો અભ્યાસ કરી તેમાં તથ્ય લાગે ત્યારે દોષિત કે નિર્દોષ સાબિત કરે છે. જેથી ન્યાયતંત્રના ચુકાદા ઉપર કોઈપણ પ્રકારની કોમેન્ટ કરાય નહી.\nજ્યારે મુખ્ય જીલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે પાટીદાર અનામતની માગણી સાથે નીકળેલી રેલી ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આવેદનપત્ર આપવા કાર્યાલય પહોચી હતી. જ્યાં ધારાસભ્ય કાર્યાલયમાં નહી દેખાતા કેટલાક ઉશ્કેરાયેલા ટોળાએ ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી. અને સમગ્ર ઘટનાનુ કવરેજ કરી રહેલા પત્રકાર સુરેશભાઈ વણોલને માર મારી તેમનો કેમેરો તોડી નાખ્યો હતો. બીજા પત્રકારોને પણ ઈજાઓ પહોચાડવામાં આવી હતી. આ સાથે નજીકમાં પાર્ક કરેલ બાબુજી ઠાકોરની કારને પણ સળગાવવામાં આવી હતી. આ બનાવમાં પત્રકાર સુરેશભાઈ વણોલની ફરિયાદ આધારે પોલીસે ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં કોર્ટે ૧૭ આરોપીઓમાંથી પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા કન્વીનર એ.કે.પટેલને રાયોટીંગના ગુનામાં બે વર્ષની સજા કરી છે.\nવિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા\nભાજપના બતાવવાના અને ચાવવાના અલગ દાંત ખેરાલુ શહેરના વિકાસમાં પાલિકા મદદરૂપ થવા તૈયાર નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://panchmahal.gujarat.gov.in/zinga-matsya-udhyog-land-mangni", "date_download": "2018-12-12T16:21:13Z", "digest": "sha1:IYDF5PMFGVLJHSZZPVNHOK2G6T6WKTCX", "length": 8987, "nlines": 330, "source_domain": "panchmahal.gujarat.gov.in", "title": "ઝીંગા ઉછેર/મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી | Revenue | Jan Seva Kendra form | Collectorate - District Panchmahal", "raw_content": "\nઝીંગા ઉછેર/મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી\nઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી બાબત\nહું કઈ રીતે ઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની\nજિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૬ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.\nમાંગણીવાળી જમીનનું સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામું અસલમાં.\nઅરજદારનો સંબંધિત તલાટી રૂબરૂ આપવામાં આવેલ જવાબ અસલમાં.\nઅરજદારની લેખિત કબુલાત / બાંહેધરી અસલમાં.\nસંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ.\nઅરજદાર કંપની / પેઢી હોય તો તેના રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ.\nકંપની/પેઢી વતી અરજી કરી હોય તો અરજદારને અધિક��ત કર્યાનો પુરાવો અથવા કંપની/પેઢી હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં પસાર કરવામાં આવેલ ઠરાવની નકલ કંપનીના સીલ સાથે.\nઆ જ હેતુ માટે અગાઉ જમીન આપેલ હોય તો તેના હુકમનો નંબર-તારીખ નકલ સાથે.\nમાંગણીવાળા જમીનના ગામ ન.નં. ૭/૧૨ ના ઉતારાની નકલ.\nમાંગણીવાળા જમીનના ગામ ન.નં. ૬ (હક્કપત્રક) માં કરેલ તમામ ફેરફાર નોંધોની નકલ.\nમાંગણીવાળા જમીન સંપાદન હેઠળ છે કે કેમ (જમીન સંપાદન અધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર)\nઅરજદારે તાલીમ મેળવેલ હોય તો તેના પ્રમાણપત્રની નકલ.\nચાલુ નાણાંકીય વર્ષની વાર્ષિક આવક અંગેના આધાર/પુરાવા.\nવાર્ષિક સદ્ધરતા અંગેના આધાર પુરાવા.\nમત્સ્ય ઉદ્યોગ ખાતાના ઉમરગાવ તાલીમ કેન્દ્ર ખાતે મેળવેલ તાલીમ અંગેના પુરાવા.\nમત્સ્ય ઉદ્યોગ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલા \"ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાય\".\nમાંગણીવાળા જમીન દરિયા કિનારે આવેલ હોય તો સંબંધિત પોર્ટઓથોરીટીના કાર્યક્ષેત્રમાં અથવા તો તેની નજીક હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપેલ \"ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાયની નકલ\".\nમાંગણીવાળા જમીનની સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો.\nમાંગણી બાબતે તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ રીપોર્ટની નકલ.\nવ્યક્તિગત કિસ્સામાં અરજી ઉપર અરજદારનો ફોટોગ્રાફ.\nકંપની/પેઢીના કિસ્સામાં અરજી ઉપર કંપની/પેઢીનું નામ તથા સીલનો સિક્કો મારવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AB%87-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2018-12-12T16:16:26Z", "digest": "sha1:TUAULXJKLWC3LBCSU4XEE3245VKOWG3Z", "length": 12073, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "પરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ\nપરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ\nપરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ\nવિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ\nવિસનગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અત્યાર સુધી આંખમીચામણા કરવામાં આવી રહ્યા હતા. ત્યારે ટાઉન પ્લાનીંગના ચેરમેન પદે પરેશભાઈ પટેલે જવાબદારી સંભાળ્યા બાદ પાલિકા દ્વારા ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ ફટકારવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. નોટીસ આપ્યા બાદ આ ગેરકાયદેસર બાંધકામ તોડવા તાત્કાલીક ટાઉન પ્લાનીંગની મીટીંગ મળે તે માટે ચેરમેન ઉતાવળા થઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.\nવિસનગર પાલીકામાં ગઠબંધનનુ શાસન આવતાજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ, ફુલચંદભાઈ પટેલ વિગેરે સભ્યોએ કાર્યવાહી શરૂ કરી ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. પાલિકાની નવી કમીટીઓની રચનામાં ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની પરેશભાઈ પટેલને જવાબદારી આપવામાં આવી છે ત્યારે ચેરમેન બન્યા બાદ જે માર્કેટો અને બાંધકામ સામે અગાઉ અરજીઓ થઈ હતી તે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે પાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી છે. કોની અરજી આધારે કયા બાંધકામ વિરુધ્ધ નોટીસ આપવામાં આવી છે તે જોઈએ તો, પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે કમાણા ચાર રસ્તા પાસે લે આઉટ પ્લાન વિરુધ્ધ બનતુ માર્કેટનુ કામ અટકાવવા, કલ્પેશભાઈ ચીનુભાઈ રામી દ્વારા રામનગર સોસાયટીમાં લે આઉટ વિરુધ્ધનુ બાંધકામ દુર કરવા, વિરલકુમાર પટેલ દ્વારા ફતેહ દરવાજા કાઈટીયાવાસમાં મંજુરીથી વધારાનુ કરેલ બાંધકામ દુર કરવા, રાજેન્દ્ર કોલોનીના રહીસો દ્વારા મંજુરીથી વધુનુ બાંધકામ દુર કરવા, મહેશ વી.પટેલ દ્વારા હેરીટેજ સીટીમાં લે આઉટ વિરુધ્ધનુ બાંધકામ તથા રસ્તા ઉપર કરેલ દબાણ દુર કરવા, મુસ્તાકભાઈ બહેલીમ દ્વારા નવાવાસમાં પરમીશન વગરનુ બાંધકામ દુર કરવા માટે, જશવંતભાઈ માધવલાલ પટેલે ગળીયા સોસાયટીમાં લે આઉટ તથા પરવાનગી વગરનુ થયેલ બાંધકામ દુર કરવા, પટેલ કાન્તીભાઈ કચરાભાઈ દ્વારા દેવભુમીમાં લે આઉટ તથા મંજુરી વગરનુ બાંધકામ દુર કરવા, પટેલ રાજુભાઈ રણછોડભાઈ દ્વારા કડા રોડ ઉપર સાંઈ કોમ્પલેક્ષ માર્કેટમાં વહેળા પરનુ દબાણ દુર કરવા, પટેલ રૂપલકુમાર કાનજીભાઈ દ્વારા ઈન્દ્રપુરી સોસાયટીમાં પરમીશન કરતા થયેલ વધારાનુ બાંધકામ તોડવા, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા માયા બજારમાં પરવાનગી વગરનુ બાંધકામ દુર કરવા, ફતેહ દરવાજાના પીયુષભાઈ બાબુલાલ પટેલ દ્વારા લાવારીસ બસ સ્ટેન્ડ વિસ્તારમાં મંજુર થયેલ નકશા વિરુધ્ધનુ બાંધકામ દુર કરવા, સુરેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ત્રણ દરવાજા ટાવર પાસેના માર્કેટમાં રસ્તા પૈકી પાર્કિંગનુ દબાણ દુર કરવા, સુખનિવાસ કોમ્પલેક્ષના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા, પત્રકાર ઈનુસભાઈ એ.મનસુરી દ્વારા માયાબજારમાં દુકાનો આગળ ટ્રાફીકને નડતરરૂપ ઓટલાનુ દબાણ દુર કરવા તથા કડા રોડ ઉપરના વહેરા પરનુ દબાણ દુર કરવા, મણીભાઈ જોઈતારામ પટેલ દ્વારા અમરગઢ સોસાયટીમાં વરંડાનુ દબાણ દુર કરવા, મુકેશભાઈ જે.ચૌહાણ દ્વારા ફતેહ દરવાજા ચોકમાં પાલિકાની જગ્યામાં દબાણરૂપ લાકડા હટાવવા, પાલિકા દ્વારા ધરોઈ કોલોની સામે બનતા માર્કેટમાં બીલ્ડીંગ કંટ્રોલ લાઈનમાં થતુ બાંધકામ અટકાવવા તથા માયા બજારમાં મંજુરી વગર થતુ બાંધકામ અટકાવવા અરજી થઈ હતી. જે અરજીઓ આધારે પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.\nનોંધપાત્ર બાબત છેકે પાલિકા દ્વારા મંજુર કરાયેલ ઈમ્પેક્ટ ફીની ફાઈલોમાં મોટા કૌભાંડ થયા છે. જે કૌભાંડ બહાર પાડવા પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ હજુ સુધી એક પણ ફાઈલનુ કૌભાંડ બહાર પાડી શક્યા નથી. ટીપી ચેરમેન બન્યા બાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને તોડવા પ્રયત્નો શરૂ કર્યા છે ત્યારે તેમાં કેટલા સફળ રહેશે તે સમય બતાવશે.\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો\nપ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/04-01-2018/89586", "date_download": "2018-12-12T17:16:57Z", "digest": "sha1:R4RA7GFI4MWEO5JEHJYRXHPJSESEA4YH", "length": 14328, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ખાટલે મોટી ખોટઃ પદાધિકારીઓની ચેમ્બરો નજીક અગ્નિશમન સાધનો નથી!!", "raw_content": "\nખાટલે મોટી ખોટઃ પદાધિકારીઓની ચેમ્બરો નજીક અગ્નિશમન સાધનો નથી\nરાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અગ્નિશમન સાધનોનું ચેકીંગ કરી લોકોને નોટીસો આપવામાં આવી રહી છે. ત્યારે ખુદ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાં પદાધિકારીઓની ચેમ્બરો વિપક્ષી નેતાનાં કાર્યાલય શાસક પક્ષ કાર્યાલય વગેરે સ્થળોએ અગ્નિશમન સાધનો જ નથી. ત્યારે આગ અકસ્માત સર્જાય તો શું થાય તેવા ગંભીર સવાલો ખડા થયા છે. નોંધનીય છે કે વર્ષો અગાઉ આજ સેન્ટ્રલ ઝોન કચેરીમાં અગ્નિકાંડ સર્જાયો હતો છતાં હજુ નિંભર તંત્રની આંખ ઉઘડતી નથી... તસ્વીરમાં પદાધિકારીઓની કચેરીઓ પાસે કયાંય ફાયર એકસ્ટીબ્યુસર કે હોઝ પાઇપ કમ્પેકશન જેવા અગ્નિશમન સાધનો નથી તે સ્પષ્ટ નજરે પડે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે \"હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આ��ીશ.\" access_time 4:05 pm IST\nમહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST\nવિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST\nસલીલ પારેખ ૧૬ કરોડનો વાર્ષિક પગાર લેશે access_time 9:55 pm IST\nનવભારતના નિર્માણ અર્થે પ્રાસલામાં શનિવારથી રાષ્ટ્રકથા શિબિર access_time 4:36 pm IST\nગુજરાતમાં ૨૦૧૭માં ઇન્કમટેકસ ખાતાના ૧૩૯ સર્વે access_time 9:42 am IST\nરંગઉપવનના ગેઇટ પાસે દારૂની બોટલ સાથેનું એકટીવા મુકી શખ્સ ભાગ્યો access_time 12:31 pm IST\nકોર્પોરેશન કચેરી પાસે ગંદકી ફેલાવનારાઓને દંડ ફટકારાયોઃ આશિષ વાગડીયાનું ચેકીંગ access_time 4:00 pm IST\nચીલ ઝડપના ગુનામાં સોની વેપારી સહિત બે આરોપીનો નિર્દોષ-છૂટકારો access_time 4:13 pm IST\nઅમરેલીના સમઢીયાળા નજીક ગૌચરમાં માટીચોરીનું કૌભાંડ ઝડપાયું :એક કરોડનો મુદ્દામાલ જપ્ત access_time 12:45 am IST\nપાકિસ્તાનની જેલમાં માછીમારોની દરરોજ મારકુટ access_time 3:53 pm IST\nશાપરમાં કચરો ફેંકવા પ્રશ્ને પ્રોૈઢ જીવણભાઇને પડોશીએ ઘુસ્તાવ્યા access_time 11:18 am IST\nએમજેમાં વાંચકો-લોકોને ટૂંકા વસ્ત્રની સાથે જવા પર પ્રતિબંધ access_time 9:58 pm IST\nકપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર access_time 11:41 am IST\nમહેસાણામાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને શષાો રાખવા ઉપર પ્રતિબંધ : ૧૮ જાન્‍યુ. સુધી જાહેર સ્‍થળોએ અનઅધિકૃત રીતે ૪ થી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ access_time 11:06 pm IST\nમોજાં આટલાં ઊંચાં કેમ ઊછળ્યાં\nઅમેરિકાની જાહેરાત: પાકિસ્તાન સામે લેશે કડક પગલાં access_time 8:02 pm IST\nબબલની સાઇઝથી ખબર પડશે દારૂ કેટલો જૂનો છે access_time 4:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર access_time 8:51 pm IST\n‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર access_time 8:50 pm IST\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\nપ્રીમિયર બેડમિન્ટન લીગમાં સિંધુની હાર access_time 5:10 pm IST\nબેટ્સમેનની આ સૂચીમાં સ્થાન મેળવશે વિરાટ કોહલી access_time 5:05 pm IST\nઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી 6 વર્ષ પછી મેદાનમાં પાછો ફર્યો access_time 5:13 pm IST\nજાણો છો આર. ડી. બર્મનને 'પંચમ દા' શું કામ કહેવામાં આવતા\nસનિ લિયોન બાદ અર્શી બીજી મોસ્ટ સર્ચ સેલિબ્રિટી access_time 3:51 pm IST\nકર્ણાટકની શાસ્ત્રીય ગાયિકા રાધા વિશ્વનાથનનું નિધન access_time 5:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/20/2018/4740/", "date_download": "2018-12-12T16:59:44Z", "digest": "sha1:7RHPT3CVIKYF7C5IZAVZFZWOVXH6VIQS", "length": 16762, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી?’ | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી\n‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી\nમેનાને પણ પુત્રી પ્રાણસમાન પ્રિય હતી. હિમાલયે મેનાને કહ્યુંઃ ‘તને તારી પુત્રી માટે પ્રેમ હોય તો એને શંકરનું તપ કરવાની શિખામણ આપ.’ મેના પુત્રી પાર્વતી પાસે ગયાં. પણ પાર્વતીનાં અતિશય કોમળ અંગને જોઈને એમની આંખોમાં આંસુ આવ્યાં. નાજુક પાર્વતી તપ કેવી રીતે કરી શકશે એવો વિચાર એમના મનમાં આવ્યો. એટલે તપ કરવાનો ઉપદેશ ન આપ્યો. ત્યારે પાર્વતીએ કહ્યુંઃ ‘આજે પરોઢિયે લગભગ ચાર વાગ્યે મેં સ્વપ્ન જોયું છે. એક તપસ્વી બ્રાહ્મણે શિવનું ઉત્તમ તપ કરવા મને ઉપદેશ કર્યો છે.’ છતાં મેનાનું મન ન માન્યું. પાર્વતીને તપ માટે પિતા હિમાલયની આજ્ઞા મળી ચૂકી હતી, પરંતુ માતાના આદેશની પણ જરૂર હતી. એટલે જયા-વિજયા નામની સખીઓ સાથે પાર્વતી ફરી એક વાર મેના પાસે ગયાં. બે હાથ જોડીને કહ્યુંઃ ‘મારે તપોવનમાં જઈને તપ કરવું છે. મને રજા આપો.’\nપાર્વતીની હઠ જોઈને મેનાને દુઃખ થયું. કહ્યુંઃ ‘પુત્રી, તું તપ કરવા ઇચ્છે છે તો પ્રથમ ઘેર તપ કર. તું બહાર ન જા. દેવો અને તીર્થો તો આપણા ઘરે જ છે. તારે હઠ ન કરવી. બહાર ક્યાંય ન જવું. તારું શરીર અતિકોમળ છે અને તપ અતિ કઠિન છે. એ કારણે પણ તારે અહીં જ તપ કરવું યોગ્ય છે. તું બહાર ન જા. સ્ત્રીઓનું તપોવનમાં જવું ક્યાંય સાંભળ્યું નથી. માટે તું તપ કરવા વનમાં ન જા.’ આમ મેનાએ પાર્વતીને ‘ઉ’-પુત્રી તપ કરવા ‘મા’- ન જા એમ કહીને વારંવાર રોક્યાં એટલે એ ઉમા નામે ઓળખાયાં. પણ પછી ઉમાની જીદને લીધે મેનાએ પુત્રીને તપ કરવાની આજ્ઞા આપી. પાર્વતી તપ કરવા ગયાં. પાછાં આવ્યાં ત્યારે મેના અને હિમાલય દિવ્ય વાહન પર બેસીને પુત્રીને વધાવવા સામે ગયાં. પાર્વતીએ પ્રણામ કર્યાં. મેનાએ આશીર્વાદ આપીને પાર્વતીને છાતીએ વળગાડ્યાં અને હે પુત્રી… હે પુત્રી… એમ બોલી પ્રેમવિહ્વળ થઈ રડવા લાગ્યાં. મેના અને હિમાલયે પોતાનો ગૃહસ્થાશ્રમ સફળ માન્યો. બન્ને બોલી ઊઠ્યાંઃ ‘કુપુત્ર કરતાં પુત્રી જ શ્રેષ્ઠ છે.’\nહિમાલય અને મેનાને પાર્વતી જેવી પુત્રી માટે ગર્વ થયો. પાર્વતી એમના સુખનું કારણ હતી, પણ પછી એ જ પુત્રી એમના દુઃખનું કારણ પણ બની. બન્યું એવું કે મેના અને હિમાલયને મૂંઝવવા શંકરે બેડોળ ભિક્ષુનું રૂપ ધારણ કર્યું. હિમાલયના મનમાં થયું કે આવા ભયંકર દેખાતા ભિક્ષુકને દીકરી કઈ રીતે પરણાવાય એમણે મુનિઓને કહ્યુંઃ ‘હું શંકર જેવા ભિક્ષુકને પુત્રી આપવા ઇચ્છતો નથી. જે પિતા કામ, મોહ, ભય કે લોભને કારણે અયોગ્ય વરને જો કન્યા આપે છે તે તો તે મરણ પામ્યા પછી નરકમાં જાય છે. ગૃહસ્થ પોતાની પુત્રીને રાજસંપત્તિથી શોભતા પુરુષને આપે છે. દુઃખી પુરુષને પુત્રી આપીને પિતા એ કન્યાનો નાશ કરનાર થાય છે. મેનાએ પણ પુત્રી પરના સ્નેહને કારણે ગળગળા થઈને કહ્યુંઃ ‘શંકર તો દિગંબર છે, જટાધારી છે, હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે, કામદેવને બાળી મૂક્યો છે. છતાં પોતાના ભક્તને ફળ આપનાર હોય તોય એવા શંકરનું મારી પુત્રી કેવી રીતે સેવન કરી શકે એમણે મુનિઓને કહ્યુંઃ ‘હું શંકર જેવા ભિક્ષુકને પુત્રી આપવા ઇચ્છતો નથી. જે પિતા કામ, મોહ, ભય કે લોભને કારણે અયોગ્ય વરને જો કન્યા આપે છે તે તો તે મરણ પામ્યા પછી નરકમાં જાય છે. ગૃહસ્થ પોતાની પુત્રીને રાજસંપત્તિથી શોભતા પુરુષને આપે છે. દુઃખી પુરુષને પુત્રી આપીને પિતા એ કન્યાનો નાશ કરનાર થાય છે. મેનાએ પણ પુત્રી પરના સ્નેહને કારણે ગળગળા થઈને કહ્યુંઃ ‘શંકર તો દિગંબર છે, જટાધારી છે, હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે, કામદેવને બાળી મૂક્યો છે. છતાં પોતાના ભક્તને ફળ આપનાર હોય તોય એવા શંકરનું મારી પુત્રી કેવી રીતે સ��વન કરી શકે\nમેનાએ પાર્વતીને ઘણા સમજાવ્યાં, પણ એ ન માન્યાં એટલે પુત્રીપ્રેમને કારણે મેનાને ગુસ્સો આવ્યો. એમણે પાર્વતીની નિંદા કરી કહ્યુંઃ ‘તેં સોનું આપી દઈ કાચને જ આણ્યો છે. ચંદન ફેંકી દઈને પુષ્કળ કાદવ ખરડ્યો છે. હંસને ઉડાડી મૂકી કાગડાને પકડ્યો છે. બ્રહ્મજળ છોડી કૂવાનું પાણી પીધું છે. સૂર્યનો ત્યાગ કરી પતંગિયું સ્વીકાર્યું છે. ચોખા છોડી દઈ ફોતરાં ખાધાં છે. ઘી તથા તલનું તેલ ફેંકી દઈ ખોળ ખાધું છે. સિંહને છોડી શિયાળને સેવ્યો છે. બ્રહ્મવિદ્યા છોડી ખરાબ ગાથા સાંભળી છે. ઘરમાં રહેલી અતિ પવિત્ર અગ્નિહોત્રની ભસ્મ છોડી દઈ તેં અમંગળ ચિતાની ભસ્મ લીધી છે. વિષ્ણુ અને અન્ય શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી તેં શિવ માટે આવું દુષ્કર તપ કર્યું છે. તને, તારી બુદ્ધિને, તારા રૂપને અને તારા ચરિત્રને ધિક્કાર હો. હમણાં હું તારું મસ્તક વાઢી નાખું છું. હું વાંઝણી કેમ ન રહી મારો ગર્ભ કેમ ગળી ન પડ્યો મારો ગર્ભ કેમ ગળી ન પડ્યો હું કેમ ન મરી જાઉં હું કેમ ન મરી જાઉં અરે તું પણ કેમ ન મરી ગઈ અરે તું પણ કેમ ન મરી ગઈ\nઆટઆટલું કહ્યા પછી પણ પાર્વતી શંકરને પરણવાની હઠને વળગી રહ્યાં. એટલે મેનાના ક્રોધનો પારો વધુ ઊંચે ચડ્યો. એમણે દાંત કચકચાવ્યાં. મુઠ્ઠીઓ અને કોણીઓ વડે પાર્વતીને મારવા લાગ્યાં. પછી પાછાં બરાડ્યાંઃ ‘તને તો હું તીવ્ર ઝેર આપી દઈશ. અથવા કૂવામાં ફેંકી દઈશ. અથવા શસ્ત્રોથી તથા અસ્ત્રોથી અનેક ટુકડે કાપી નાખીશ. અથવા સમદ્રમાં ડુબાડી દઈશ. એમ નહિ બને તો મારા શરીરનો હું અવશ્ય ત્યાગ કરીશ, પણ વિકરાળ અને બેડોળ રૂપવાળા શંકરને મારી કન્યા નહિ જ આપું. આ દુષ્ટાએ આવો આ ભયંકર વર કેવો મેળવ્યો છે ખરેખર એણે મારી, હિમાલયની તથા કુળની પણ હાંસી કરાવી છે. આ શિવને માતા નથી. પિતા નથી. ભાઈ નથી. કુટુંબી નથી. વંશનાં કોઈ સગાં નથી. તેનું સારું રૂપ નથી. ચતુરાઈ નથી કે કોઈ ઘર પણ નથી. નથી વસ્ત્ર કે દાગીના. સારું વાહન નથી. યોગ્ય ઉંમર નથી. ધન નથી. નથી પવિત્રતા કે વિદ્યા… તો હું એને મારી વહાલી દીકરી કેવી રીતે આપું\nમેનાને આટલો ગુસ્સો દેવડાવ્યા પછી શંકરે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. એટલે શંકરના સોહામણા રૂપને જોઈને હિમાલય અને મેનાનો વિરોધ શમી ગયો. એમણે હોંશે હોંશે વાજતેગાજતે ને ધૂમધામથી પાર્વતીને શંકર સાથે પરણાવી પણ કન્યાવિદાય વેળાએ મેનાનું હૈયું ભારે થઈ ગયું. એમણે શિવને કહ્યુંઃ ‘આપ પાર્વતીનું બરાબર પાલન કરજો. આપ તો આશુતોષ અર્થાત્ ઝટ પ્રસન્ન થનારા છો. એટલે પાર્વતીના હજાર દોષને ક્ષમા આપજો.’ આમ કહેતાં તો મેના મૂર્છિત થઈ ગયાં. રડવા લાગ્યાં. મેના અને પાર્વતી ઊંચા સ્વરે આક્રંદ કરવા લાગ્યાં. હિમાલય પણ બેચેન થઈ ગયા. કહેવા લાગ્યા કે, ‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી\nઆ પૌરાણિક કથાઓ વાંચી, સાંભળીને એટલું ચોક્કસ કહી શકાય કે, કન્યાને માતાપિતા પ્રત્યે પ્રેમ હતો અને માતાાપિતાને કન્યા માટે પ્રેમ હતો\nલેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.\nPrevious articleપ્રકાશ અને પડછાયાની ભાત સર્જતા ફોટોગ્રાફર કિશોર જોશી\nNext articleશું તમારું વજન ફરી વધી રહ્યું છે\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nયુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં ચારુસેટના વિદ્યાર્થી ચિંતન મણિયાર દ્વારા સફળ ઇન્ટર્નશિપ\nપૌરાણિક કન્યાઓ જપતપ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતી\nબોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા 19 વરસ...\nઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\nયુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં ચારુસેટના વિદ્યાર્થી ચિંતન મણિયાર દ્વારા સફળ ઇન્ટર્નશિપ\nગુજરાતી સંસ્કૃતિને પ્રચલિત કરવાના હેતુથી ન્યુ યોર્કમાં યોજાયેલા ગરબા\nઓપિનિયન પોલ કહે છેઃ કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ સૌથી વધુ બેઠકો મેળવશે\nંદેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી રવિ રગબીરને હાલપૂરતી રાહત મળી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/23/2018/3591/", "date_download": "2018-12-12T16:30:52Z", "digest": "sha1:G6ERJM2DYRZLAPYOUYH3WNYZC4HMNF4J", "length": 6471, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ઓસ્ટ્રેલિયામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ માટે નિરાશાજનક સમાચાર | Gujarat Times", "raw_content": "\nHome INDIA ઓસ્ટ્રેલિયામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ માટે નિરાશાજનક સમાચાર\nઓસ્ટ્રેલિયામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ માટે નિરાશાજનક સમાચાર\nઓસ્ટ્રેલિયાએ ભારતીય નિષ્ણાત અને પ્રોફેશનલમાં જેની બહુ ડિમાન્ડ રહે છે તે એમ્પ્લોયર – સ્પોન્સર્ડ 457 વિઝા કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની અંતર્ગત, વિઝા માટે અરજી કરનાર વ્યક્તિની અંગ્રેજી ભાષા પરન�� પ્રભુત્વ અને નોકરી માટેની ઉચ્ચ યોગ્યતાનું ધોરણ નક્કી કરવામાં આવશે. ઉપરોક્ત એમ્પ્લોયર સ્પોન્સર્ડ 457 વિઝા યોજનાનો આશરે 95,000 જેટલા પ્રોફેશનલો લાભ લેતા હતા. જેમાં બહુમતી સંખ્યા ભારતીયોની હતી. 4 વરસની મુદત માટે કંપનીઓ કર્મચારીઓને નોકરી આપી શકતી હતી. આ વિઝા ધરાવનાર વ્યક્તિને પોતાના નિકટના પરિવારજનો સાથે ઓસ્ટ્રેલિયામાં પોતાની સાથે રહેવાની પરવાનગી આપવામાં આવતી હતી.\nPrevious articleરાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી – 33 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા , 25 બેઠકો માટે થયં રસાકસીભર્યું મતદાન\nNext articleબાહુબલીના નિર્દેશક રાજામૌલી નવી ભવ્ય કથાનક ધરાવતી ફિલ્મ બનાવશે..આર.આર.આર.\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nટ્રાયસ્ટેટ એરિયામાં ઉચ્ચ પ્રતિભા હાંસલ કરતા ભારતીય-અમેરિકી ફિઝિશિયનો\nવિવિધ રાજયોમાં વરસાદ, વાવાઝોડું અને ગરમીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ\nબ્રિટનના ભારતીયો સાથે સંવાદ કરતા ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-હું કોઈના...\nબીએપીએસ નોર્થ અમેરિકન યુવા શિબિરમાં ભાગ લેતાં દસ હજાર યુવક-યુવતીઓ\nપંજાબના અમૃતસરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના : 50થી વધુ વ્યક્તિઓનાં મૃત્યુ\nન્યુ જર્સીમાં ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ\nઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા મધર્સ ડે, મેમોરિયલ ડે, ગુજરાત ડે...\nસુનંદા પુષ્કર હત્યા -કાંડ – દિલ્હી પોલીસે શશી થરૂર વિરુધ્ધ ચાર્જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/saro-pagar-hova-chhata/", "date_download": "2018-12-12T16:18:06Z", "digest": "sha1:CTNEL25V4XVRJSKW65QMZNLHCGV4IYWN", "length": 21937, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટ થી દૂર થઈ જાશે સમસ્યા... આર્ટિકલ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌ��લ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ધાર્મિક સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો...\nસારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટ થી દૂર થઈ જાશે સમસ્યા… આર્ટિકલ વાંચો\nસારો પગાર હોવા છતાં પણ તમારા ઘરમાં પૈસાની અછત બની રહે છે તો આ ગણેશ ચતુર્થી પર તમે પોતાના દરેક કષ્ટ દૂર કરવા માટે તૈયાર થઇ જાઓ. ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ જી નો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જેના પર ગણેશ જી ની કૃપા થઇ જાય તેઓના જીવનથી દરેક બાધાઓ દૂર થઇ જાય છે. આ વખતે ગણેશ ચતુર્થી નો ઉત્સવ 13 સપ્ટેમ્બર થી શરૂ થઇ ને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગણેશ જી ને અમંગલ અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જો સારી એવી કમાણી હોવા છતાં પણ તમારા ઘરોમાં પૈસા ની તંગી છે તો આ આસાન ઉપાય તમારી સમસ્યાઓ ને દૂર કરી શકે છે. ગણેશ જી ને સિંદૂર ખુબ જ પસંદ છે. તેની પૂજા કરવાના સમયે આ ખાસ મંત્ર નો ઉચ્ચારણ જરૂર કરો.\nધ્યાન રાખો કે આ મંત્ર ના બોલવાના સમયે તમારે ગણેશ જી ના માથા પર સિંદૂર લગાવાનું છે. મંત્ર બોલ્યા પછી આ જ સિંદૂર તમારા માથા પર લગાવો. જો તમે પૈસા ની સમસ્યા દૂર કરવા માગો છો તો ગણપતિ ને શમી વૃક્ષ ના અમુક પાન દરેક રોજ ચઢાવો. તેના સિવાય આર્થિક સમસ્યા ને દૂર કરવા માટે બાપા ને ધ્રોકળ, તલ ના લાડુ, ગાય નું શુદ્ધ ઘી અને ગોળ નો ભોગ લગાવો. યાદ રાખો કે ધ્રોકળ ગણેશ જી ના માથા પર રાખવાની છે ન કે તેના ચરણોમાં.\nજો તમે પોતાના માટે ગણેશ જી થી સુખ ની કામના કરવા માંગો છો તો ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ મંત્ર બોલતા બાપા ને સૂકા ચોખા ચઢાવો. શ્રી ગણાધિપતયૈ નમઃ મંત્ર નો જાપ કરવાથી તમારો પ્રમોશન થવાનો યોગ બનશે. ગણેશ મંદિર માં શુદ્ધ દેશી ઘી નો દીવો લગાવો. ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરવાથી તમારી દરેક સમસ્યા નો અંત થઇ જાશે. આ પાઠ માં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ બાપા ને લાડુ નો ભોગ લગાવે છે, તેનું ક્યારેય પણ અમંગલ નથી થાતું. Author: GujjuRocks Team\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleહનીમૂનમાં માણવી છે મીંઠી યાદોને તો તમારા માટે જ છે આ 7 બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ ….\nNext articleસ્કૂલ જાવાની ઉંમરમાં રસ્તા પર ફૂલ વહેંચી રહેલી આ બાળકી ને જોઈને દ્રવિત થયા CM કુમારસ્વામી, રસ્તા પર જ કરી નાખ્યો બાળકીના ભવિષ્યનો નિર્ણય…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી આ 1 વાત, જે દરેક પત્નીઓ એ ધ્યાનમાં રાખવી જોઈએ…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું સામ્રાજ્ય , જાણો દિલચસ્પ વાતો …\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો હર્યો ભર્યો …\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પ���િચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nગોવા જવાનું પ્લાન કરો તો આ 16 જગ્યાઓ જોવાનું ના ચુકતા,...\nભારત ની સૌથી નાની કાર લોન્ચ થવા માટે તૈયાર, 36 KM...\n5, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/video-viral-chinese-artist-firework-display-to-celebrate-his-grandmothers-100th-birthday/", "date_download": "2018-12-12T16:59:33Z", "digest": "sha1:WBB4HIHWQ653QE6HCGFZOH3F5HLQIDV6", "length": 4800, "nlines": 67, "source_domain": "sandesh.com", "title": "Video: Chinese artist firework display to celebrate grandmother's 100th birthday", "raw_content": "\nસોશિયલ મીડિયા પર દાદીમાની સ્વર્ગની સીડીનો Video વાયુ વેગે વાયરલ\nસોશિયલ મીડિયા પર દાદીમાની સ્વર્ગની સીડીનો Video વાયુ વેગે વાયરલ\nસોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. તેમાં કહેવાય છે કે એક પૌત્ર એ પોતાના દાદીમાને સ્વર્ગની સીડી દેખાડી છે. આ વીડિયો વાયુવેગે વાયરલ થતાં અમે તેના મૂળ સુધી પહોંચ્યા તો હકીકત કંઇક અલગ જ હતી. જુઓ દાદીમાની સ્વર્ગનો વીડિયો\nભરૂચમાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવતો Video સોશિયલ મીડિયામાં વાયરલ\nસિંહ બાળનો ડણક કરતો Video સોશિયલ મીડિયા પર વાયરલ\nકલેકટર કરતાંય વધુ વ્યસ્ત ગુજ્જુ બેન્ડબાજાવાળો, વાળ કપાવતો Video જોઇ હસી-હસીને બેવડા વળી જશો\nલોકરક્ષક દળની ભરતી પરીક્ષા રદ્દ, આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ રઝળ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેપર લીકની ઘટનાને લઇ કરી મોટી જાહેરાત\nના રજનીકાંત કે ના આમિર, આ એક્ટરની ફિલ્મે ‘બાહુબલી’ને ચટાડી ધૂળ, કરી જોરદાર કમાણી\nમહિલાનું અચાનક વધવા લાગ્યું પેટ, તેને લાગ્યું કે પ્રેગ્નેન્ટ છે પરંતુ ડોક્ટરોએ જે કાઢ્યું તે….\nયુવતીને દારૂ પીવડાવી કહ્યું- ‘આ અશ્લિલ ફોટાનુ ટ્રેલર છે, બાકી તો પિક્ચર હજુ બાકી છે’\nPhotos: પ્રિયંકાની સંગીત સેરેમનીમાં નિકે કર્યો જોરદાર ડાન્સ, જોઇ લો શાનદાર તસવીરો\nPhotos: દીપિકા-રણવીરના રિસેપ્શનની તસ્વીરો\nPhotos: રાખી સાવંત-દીપકનાં લગ્નને લઇને બની રહ્યા છે મીમ્સ, વાંચીને પેટ પકડી હસશો\nPhotos: પ્રિયંકાનાં લગ્નમાં શ્લોકા મહેતા સાથે જોધપુર પહોંચ્યો આકાશ અંબાણી\nPhotos: ભાઈ ટાઈગર સાથે જીમ લૉન્ચ પર પહોંચી ક્રિષ્ના શ્રોફ, બ્લૂ ડ્રેસમાં ખીલી ઉઠ્યો ચહેરો\nVideo : પ્રિયંકા-નિકના લગ્નમાં શાનદાર આતશબાજી, આકાશ રોશનીથી ઝળહળ્યું\nઆજે કરો 1200 વર્ષ પૌરાણિક ઈતિહાસ ધરાવતા માં સિદ્ધામ્બિકાનાં દર્શન\nઆજે જણાવીશું શુભ ફળની પ્રાપ્તિના ઉપાય, Video\nજાણો શ્રી કૃષ્ણના મોટાભાઇ બલરામના વિવાહની સુંદર અને રોચક કથા, video\nVideo : બે શક્તિશાળી દેશોના પ્રમુખોએ કરી કોલેજના વિદ્યાર્થી જેવી મશ્કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7%E0%AA%95", "date_download": "2018-12-12T17:58:16Z", "digest": "sha1:LNACZ2HBLP5SXRBN5FIGKX7YSBPTK5AU", "length": 3486, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જ્યોતિષ્ક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજ્યોતિષ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગ્રહ, નક્ષત્ર, સૂર્ય ઇત્યાદિ અવકાશના તેજસ્વી પદાર્થોમાંનો દરેક.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AF", "date_download": "2018-12-12T18:05:04Z", "digest": "sha1:VICUPTZGZ43SG4STHJ3KZPZVGQOER3YJ", "length": 3323, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રણવાદ્ય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરણવાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-10-2018/96424", "date_download": "2018-12-12T17:14:26Z", "digest": "sha1:K4ETLQQDYOFZBN72JL52VERPEFSTQ3X6", "length": 15563, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ", "raw_content": "\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ\nભુજ તા. ૧૧ : કચ્છમા વિકાસના નામે પ્લોટના વેંચાણની માસિક સ્કીમ બનાવી ઈનામની લાલચ આપી ફાયદો ઉઠાવીને લોકો સાથે છેતરપીંડી કરનારા ડેવલોપરો વિરુદ્ઘ ફરિયાદો વધતી જાય છે. કયાંક પોલીસ ની ઢીલી નીતિ ને કારણે આવી ફરિયાદો છેક ઉપર સુધી પણ પહોંચે છે.\nરાજકોટના મહેશભાઈ એમ. ત્રિવેદી નામના ૭૧ વર્ષીય વૃદ્ઘ દ્વારા ભુજના શરીફ ડેવલોપર વિરુદ્ઘ વડાપ્રધાન ને ફરિયાદ કરાઇ હતી. જેના પગલે પીએમઓ મા થી તપાસના આદેશો છૂટતાં પશ્ચિમ કચ્છ એલસીબી અને મુંદરા પોલીસે હવે ભુજના શરીફ ડેવલોપર ના શરીફ મોગલ તેમ જ મહેબૂબ લોઢીયા ની વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હપ્તે હપ્તે પ્લોટની લાલચ અને ઇનામો ના આકર્ષણ સાથે એજન્ટો એ બનાવેલા હજારો ગ્રાહકોના રૂપિયા ઉસેડીને ભુજના શરીફ ડેવલોપર ના સંચાલકો દુબઈ ભાગી ગયા હોવાની અફવા પણ ઘણા સમય પહેલા ચર્ચાતી હતી.\nઆ સિવાય અત્યારે ભુજના સૂર્યા ડેવલોપરના ફિરોઝ ખત્રી તેમજ નીરવ વ્યાસ વિરુદ્ઘ પણ ઠગાઈની ફરિયાદો છે. ભુજના ડેવલોપરોની સ્કીમનો ભોગ બનનારાઓ સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત અને મુંબઈના લોકોનો સમાવેશ થાય છે. કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને ચિટ ફન્ડની કંપનીઓની જેમ છેતરપીંડી કરનારા ડેવલોપરો વિરુદ્ઘ આકરી સજાની જોગવાઈ જરૂરી છે. તો લોકોએ પણ લોભ લાલચમાં આવ્યા વગર રોકાણ કરવાની જાગૃતિ બતાવવાની જરૂરત છે.(૨૧.૧૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nવાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nરૂપિયાના અવમુલ્યનની વચ્ચે સોનાની આયાત ૧૪ ટકા ઘટી access_time 12:00 am IST\nઆંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મહેશ છાયાને નોમીનેશન access_time 3:56 pm IST\nચેકરિટર્ન કેસમાં આરોપીને થયેલ સજામાં વધારો કરવાની અપીલ નામંજુર access_time 3:52 pm IST\nઆરબીઆઈના ડિરેકટરપદે સહકારી ક્ષેત્રના પ્રોફેશ્નલ, ગોલ્ડ મેડાલીસ્ટ જર્નાલીસ્ટ સતીશજી મરાઠેની નિમણુંક access_time 11:53 am IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાની કંપનીની મુલાકાત લેતા અધિકારીઓ access_time 12:02 pm IST\nકોડીનાર પંથકની સગીરાનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા access_time 12:21 pm IST\nસલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણમાં રાજુ દુબઇ જેલ હવાલે access_time 4:01 pm IST\nનવરાત્રી દરમ્યાન SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આઠ સત્શાસ્ત્રોનું અનુષ્ઠાન - નીકળેલ ભવ્ય શોભાયાત્રા access_time 2:48 pm IST\nપાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક: જાહેરમાં અડ્ડો બનાવતા લોકોને હાલાકી access_time 5:33 pm IST\nશક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો access_time 9:52 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nઆવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય access_time 6:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A4", "date_download": "2018-12-12T18:01:34Z", "digest": "sha1:K3FZPIZX6YSOFZUFH4IGNTKLHWWFFJNS", "length": 3440, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મલયપર્વત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભ��� મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમલયપર્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદક્ષિણમાં આવેલો ચંદનના જંગલવાળો પર્વત.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/08/%E0%AA%A8%E0%AB%82%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%A7%E0%AB%A6/", "date_download": "2018-12-12T16:16:39Z", "digest": "sha1:XVZBTIBB2RBQJQWO5DBBDYVRRJHDHL2I", "length": 10876, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "નૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > નૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી\nનૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી\nનૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી\nનૂતન સર્વ વિધાલય કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે જન હિતાથે સ્થાપવામાં આવેલ નૂતન જનરલ હોસ્પિટલ ખાતે હાલ ૩૦૦ જેટલા બેડની વ્યવસ્થા સાથે તમામ પ્રકારની સ્પેશ્યાલીટી સુવિધાઓ અત્યંત નજીવા દરે આપવાની શરુઆત થઈ છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી નાગરિકો તથા દર્દીઓને અમદાવાદ, મહેસાણા ખાતે જઇ મોઘી સારવારમાંથી છુટકારો મળી ગયો છે. પૈસા ઉપરાંત આવવા જવાનો સમય તથા દર્દીઓને થતી હાલાકી પણ ઓછી થઇ ગઈ છે. જેથી વિસનગર તથા આસપાસના ગામોના દર્દીઓ તથા નાગરિકોમાં હર્ષ તથા રાહત ની લાગણી જોવા મળી રહી છે.\nઆ હોસ્પિટલ ખાતે મેડીકલ, સર્જીકલ, ઓર્થોપેડીક, બાળરોગ, સ્ત્રીરોગ, આંખરોગ, નાક કાન ગળા, ચામડીરોગ, માનસિકરોગ, દંત ચિ��િત્સા, ફિજીયોથેરાપી વગેરે તમામ બ્રાંચના અનુભવી તથા ખ્યાતનામ ડોકટરોની સેવા મળી રહી છે.\nહોસ્પિટલના વિભાગો ખાતે છેલ્લા ત્રણ માસમાં ૧૦,૦૦૦ કરતા પણ વધુ દર્દીઓએ ઓપીડી, ઈન્ડોર, ઓપરેશન, એક્સ-રે, લેબોરેટરી તપાસ, સોનોગ્રાફી, ઇમરજન્સી સારવાર, ડાયાલીસીસ , ડીલીવરી, મોતીયાના ઓપરેશન, આર.એસ.બી.વાય યોજના, એક્સિડેન્ટ સહાય યોજના, ચિરંજીવી યોજના, વગેરેનો લાભ લીધો છે.\nઅત્રે ખાસ નોંધનીય છે કે આ હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓને તપાસવા માટે કોઇ ફી કે ચાર્જ રાખવામા આવેલ નથી. તથા દાખલ થવા માટે પણ કોઇ ચાર્જ લેવામા આવતો નથી. એક્સ-રે, ઇ.સી.જી. તથા સામાન્ય લેબોરેટરી તપાસ પણ વિના મુલ્યે કરવામા આવેછે. દર્દીને ડ્રેસીંગ તથા જમવા ની વ્યવસ્થા નિઃશુલ્ક છે.\nદર્દીને જરુરીયાત મુજબની જનરીક દવાઓ પણ વિના મુલ્યે આપવામા આવે છે. જ્યારે જરૂર જણાય તો જ જનરીક સિવાયની દવાઓ માટે ખર્ચ કરવાનો રહે છે. જેથી સારવારનો ખર્ચ અત્યંત ઓછો આવે છે.\nઆમ સારવારના ખર્ચની સરખામણી કરવા જઇ એ તો અન્ય પ્રાઇવેટ/ ટ્રસ્ટ હોસ્પિટલની સરખામણીમા નૂતન હોસ્પિટલ ખાતે દર્દીઓને ન્યુંનતમ ખર્ચમા તમામ પ્રકારની આધુનિક સારવાર સંતોષ કારક રીતે મળી રહે છે. જેના લીધે અહીં સારવાર લેતા દર્દીઓ તથા તેમના કુટુંબીજનો દ્વારા નૂતન સર્વ વિધાલય કેળવણી મંડળ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવામા આવી રહી છે.\nનૂતન સર્વે વિધાલય કેળવણી મંડળ ટ્રસ્ટ ના ચેરમેન તથા વિસનગરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ એવા શ્રી પ્રકાશભાઇ પટેલ ના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ ખાતે આગામી વર્ષમા મેડીકલ કોલેજ શરૂ થાય તે માટેની તમામ તૈયારીઓ પુર્ણતાના આરે છે. જેના માટે સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, માળખાકિય સુવિધાઓ ,ઇક્વીપમેંટ , ૨૪ કલાક સુવિધા વગેરે જેવી તમામ બાબતો પ્રત્યે સંનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે.\nસુચિત નૂતન મેડીકલ કોલેજ તથા રીસર્ચ સેન્ટરના ડીન તરીકે, અગાઉ અમદાવાદની બીજે મેડીકલ કોલેજ તથા સિવીલ હોસ્પિટલ ખાતે ડીન તરીકે વરસો સુધી સેવા આપી ચુકેલ શ્રી ડો. ભરત શાહ ની નિયુક્તી કરવામા આવેલ છે. જેના લીધે આ સંસ્થાની સેવાઓની ગુણવત્તામા ઉત્તરોતર સુધારો થશે. જે નિઃશંક પણે કહી શકાય\nનૂતન હોસ્પિટલ ખાતે ૨૪ કલાક ઇમરજન્સી સેવા ઉપરાંત આ.ઈ.સી.યુ, હાડકા સાંધાના રાહત દરે ઓપરેશન, ડાયાલીસીસ સુવિધા, આર.એસ.બી.વાય યોજના, અકસ્માંત સહાય યોજના,સગર્ભા મહિલાઓ માટે તમામ વીના મુલ્યે સુવ��ધા, મોતિયાના ઓપરેશન,એપેંડિક્શ- પથરી- હરસ- મસા ઓપરેશન, હ્રદય રોગ- બીપી- ડાયાબીટીસ-ક્મળો- થાઈરોઇડની સારવાર, ડેંન્ગ્યુ – મલેરીયા- સ્વાઈન ફ્લુ જેવા તાવ ની સારવાર, માનસિક રોગ, ચામડીના રોગ, વગેરેની સારવાર ઉપલબ્ધ હોઈ તમામ નાગરિકોને તેનો અચુક લાભ લેવા અનુરોધ કરવામા આવે છે વધુમા હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમા મેડિકલ કેમ્પનુ પણ આયોજન કરી, દર્દીઓને મહતમ લાભ મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. નજીક્ના ભવિષ્યમા આયુષ્યમાન ભારત યોજના તથા માં યોજનાનો પણ લાભ મળનાર છે.\nગુજરાતમાં પ્રાન્તવાદ ઘૂસશે તો ગુજરાતની ઔદ્યોગિક અધોગતિ\nવિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://goldenwebawards.com/gu/project/lincoln-tech/", "date_download": "2018-12-12T17:05:29Z", "digest": "sha1:H73EOCXU3MZUD3M44IFEXT74OC5CMFBF", "length": 5966, "nlines": 67, "source_domain": "goldenwebawards.com", "title": "Lincoln Tech | ગોલ્ડન વેબ એવોર્ડ", "raw_content": "\nપ્રતિશાદ આપો\tજવાબ રદ કરો\nઆ સાઇટ Akismet સ્પામ ઘટાડવા વાપરે. જાણો કેવી રીતે તમારા ટિપ્પણી ડેટા પ્રોસેસ થાય છે.\nબ્લેક ઇતિહાસ લોકો 28 ફેબ્રુ 2018\nઅભ્યાસ 27 28 જાન્યુ 2018\nલેક CHELAN કાર ક્લબ 13 ડિસે 2017\nતેના ભૂતકાળના વિજેતા મહિનો પસંદ કરો જૂન 2018 એપ્રિલ 2018 ફેબ્રુઆરી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઈ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 કુચ 2017 ફેબ્રુઆરી 2017 જાન્યુઆરી 2017 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઈ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 ફેબ્રુઆરી 2016 જાન્યુઆરી 2016 ઓક્ટોબર 2015 કુચ 2015 ફેબ્રુઆરી 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 સપ્ટેમ્બર 2014 જૂન 2014 એપ્રિલ 2014 કુચ 2014 ફેબ્રુઆરી 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 સપ્ટેમ્બર 2013 ઓગસ્ટ 2013 જુલાઈ 2013 જૂન 2013 મે 2013 એપ્રિલ 2013 કુચ 2013 ફેબ્રુઆરી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 એપ્રિલ 2003 ડિસેમ્બર 2002 ઓગસ્ટ 2000 જુલાઈ 2000\nવેબ સર્ફ કરતાંની સાથે ડિઝાઇન્સ\nબ્લોગ - ડેડી ડિઝાઇન\nઓફ ધ મન્થ ડિઝાઇનર\nગોલ્ડન વેબ એવોર્ડ મિત્રો\nવેબ સર્ફ કરતાંની સાથે ડિઝાઇન્સ\nનિર્માણકાર ભવ્ય થીમ્સ | દ્વારા સંચાલિત વર્ડપ્રેસ", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147810", "date_download": "2018-12-12T17:13:46Z", "digest": "sha1:U2OHES5JDQ2NBIMIJSRRB62WFFCI3I3T", "length": 16950, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "હત્યાના બે કેસમાં રામપાલ સહિત બધા દોષિત : ૧૬ - ૧૭મીએ સજા", "raw_content": "\nહત્યાના બે કેસમાં રામપાલ સહિત બધા દોષિત : ૧૬ - ૧૭મીએ સજા\nહિસારની નવેમ્બર ૨૦૧૪ની ઘટના : બરવાલાના સતલોક આશ્રમમાં ભડકેલી હિંસામાં ૭ના મોત થયા હતા : કોર્ટના ફેંસલા બાદ હિસારમાં લોખંડી સુરક્ષા તૈનાત : ૧૪૪મી કલમ લાગુ\nહિસાર તા. ૧૧ : સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના મામલે કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવામાં આવી અને અતિરિકત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડી.આર.ચાલિયા મામલાની સુનાવણી કરી છે. રામપાલના સમર્થકો દ્વારા ઉપદ્રવ હોવાની આશંકાના લીધે જેલની અંદર જ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રામપાલને રજૂ કરવામાં આવ્યો. આ મામલો ૨૦૧૪નો છે. જ્યારે રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં ૭ લોકોના મોત થયા હતા. જેમાં ૫ મહિલાઓ અને ૧ બાળક પણ સામેલ હતું.\nઆ નિર્ણયને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ હિસારમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો. ગઇકાલે જ જિલ્લામાં ધારા-૧૪૪ લાગુ કરવામાં આવી. સાથે જ ત્યાંની દરેક સીમાઓ સીલ કરી દેવામાં આવી હતી. અંદાજે ૨૦૦૦ સુરક્ષા બળોની નિયુકિત કરવામાં આવી. કાયદા વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા અને રામપાલના સમર્થકોની ભીડ હિસાર શહેરમાં પ્રવેશ રોકવા માટે ૪૮ પોલીસે નાકાબંધી કરવામાં આવી. શહેરમાં અનેક જગ્યાએ રૂટ ડાયવર્જન પર કરવામાં આવ્યું.\nપ્રશાસને નિર્ણય અંગે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા. બરવાલાના સતલોક આશ્રમ પ્રકરણમાં હત્યાના બે કેસોની સુનાવણી અતિરિકત જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ અજય પરાશર સેન્ટ્રલ જેલ વનમાં કરી રહ્યા હતા.\nસુનાવણી દરમિયાન ૧૦ થી ૨૦ હજાર શ્રધ્ધાળુ કોર્ટ પરિસર, સેન્ટ્રલ જેલ, લઘુ સચિવાલય, ટાઉન પાર્ક અને રેલવે જેવા સ્થળો પર એકત્રીત થવાની આશંકા છે. એવામાં તે સમર્થક કોઇ પણ પ્રકારની કાયદો વ્યવસ્થા કથળે નહિ તેના માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના એસપી અને ડિએસપીની ડ્યુટી પણ હિસાર લગાવામાં આવી છે. આ ઉપરાંત આરએએફની પાંચ કંપનીઓને હિસાર બોલાવવામાં આવી છે.(૨૧.૨૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nજમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nમ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે access_time 11:47 am IST\nદસ માથાવાળા રાવણ સાથે તુલના કરી લગાવ્યા પોસ્ટર 'અલ્પેશ ઠાકોર તેરી ખેર નહીં' access_time 10:44 am IST\nઅમેરીકાના ધનકુબેરોમાં સ્થાન મેળવતા ૪ ભારતીય અમેરિકનઃ ર.૩ બિલીયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગવાલ ૩પ૪ મા ક્રમેઃ ર.ર બિલીયન ડોલરના માલિકો શ્રી વિનોદ ખોસલા, શ્રી નિરજ શાહ, તથા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ ૩૬૮ માં ક્રમે : ફોર્બ્સ મેગેઝીન દ્વારા ૩ ઓકટો. ર૦૧૮ ના રોજ જાહેર કરાયેલી યાદી access_time 9:15 pm IST\nરાજકોટના અશ્વિન હિરાણીને વિરાટે બેટ ભેટમાં આપ્યું access_time 3:56 pm IST\nજામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર access_time 3:49 pm IST\n૭૫ વર્ષના ડોશીનું સપનું છે અમેરીકા જવાનું, શું પૂરૂ થઈ શકશે\nહળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન access_time 12:24 pm IST\nચેરપર્સન પદ્માબેન શાસ્ત્રીની નાદુરસ્ત તબિયતના કારણે વાઈસ ચેરમેન મીનાબેન ચગના હસ્તે અમદાવાદમાં સન્માન access_time 12:15 pm IST\nજાલીનોટ કૌભાંડમાં છાડવાવદરના સપ્લાયર જતીન વાઘેલા સહિત પાંચ શખ્સોના વધુ રિમાન્ડ મંગાયા access_time 11:56 am IST\nવડોદરાના ફતેપુરામાં ટ્રક ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા લોકો વિફર્યા:ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો access_time 9:41 pm IST\nવડોદરામાં વાહનચાલકનો પીછો કરીને લૂંટ કરવાના આરોપીની અમદાવાદથી ધરપકડ access_time 10:03 pm IST\nગુજરાતના હુમલાના બિહારમાં ઘેરા પડઘા:પટનામાં સવર્ણ સેના અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી access_time 1:05 am IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\n23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી access_time 6:04 pm IST\nજાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ જીમ કે ડાન્સ\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\nહિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-10-2018/96427", "date_download": "2018-12-12T17:13:31Z", "digest": "sha1:52OYJJUVO5P7O43I2FBWUV4CRFV6OILA", "length": 15537, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત", "raw_content": "\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત\nમીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ નહીવત પડયો હોય દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમજ પશુઓની હાલત તો સાવ કફોડી બની ગઈ હોવાથી ૮૨ વિધાનસભાના ધારાસભ્ય કે જે પ્રખર શિવભકત તેમજ ગૌભકત પબુભા વિરમભા માણેક દ્વારા સ્થાનિક કાર્યરત ટાટા કંપની કે જે પોતાની સેવાકીય પ્રવૃતિઓથી જાણીતી છે તેમના મેનેજર કામત, એસ્સારના હેડ દિનેશ શુકલા તેમજ ટી.સી.એસ.આર.ડી.ના કામાણીને આ પરિસ્થિતિથી વાકેફ કરી અબોલ પશુઓ માટે રાજદાણ ગામે ગામ ફાળવે તેવી રજૂઆત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ તથા ધારાસભ્યની લાગણીને માન આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ તકે દ્વારકા તાલુકા પંચાયત તથા આજુબાજુના ગામડાઓના સરપંચો પબુભા સાથે હાજર રહ્યા હતા (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)(૨-૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મ�� અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nવિદેશોમાં વસતા ભારતીયો વતનમાં મોકલાતા નાણાંનો પ્રવાહ વધારી રૃપિયાનું અવમૂલ્યન થતું બચાવેઃ ડોલર સામે ઘટી રહેલી રૃપિયાની કિંમતના કારણે વિદેશી હુંડિયામણની ખાધ પૂરવા NRI સમુહનો સહકાર માંગવામાં આવે તેવા એંધાણ access_time 9:17 pm IST\nકુદરતી હોનારતોમાં ભારતે ૫૯ ખર્વ ગુમાવ્યા : રિપોર્ટ access_time 8:14 pm IST\nઆમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા access_time 12:00 am IST\nસરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં નવરાત્રીની ઉજવણી access_time 3:39 pm IST\nશહેરમાં રોગચાળાનો ફૂફાડોઃ સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૩ કેસ access_time 3:27 pm IST\nરાજપરા-નારણકા ગામના રસ્તાઓ તૂટી ગયા : નવા રોડ બનાવવા કોંગ્રેસની માંગ access_time 3:37 pm IST\nસગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી access_time 11:05 pm IST\n13મીએ મોરબીમાં કુતુલ બાવા અહેમદશા પીરનો ઉર્ષ મુબારક :રાત્રે શરીફનો કાર્યક્રમ access_time 7:53 pm IST\nવાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથીવખત સુનિલ મહેતાની વરણી access_time 7:57 pm IST\nGST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપ���ઈ ગયા access_time 8:39 pm IST\nઉત્તર ભારતની ટ્રેન માટે રોજ ૧૦,૦૦૦ ટિકિટોનું વેચાણ access_time 8:41 pm IST\nમોડાસામાં તસ્કરોએ સરસ્વતીના ધામમાંથી 1.62 લાખની ઉઠાંતરી કરી access_time 5:34 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક access_time 5:46 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/satsang/2008/0811.htm", "date_download": "2018-12-12T17:11:28Z", "digest": "sha1:VQAVMM2HFKMW6PQCEIFHAYPACLTEY6PW", "length": 31889, "nlines": 62, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Satsang - Samasyaona Samadhanni Jadibutti - 9", "raw_content": "સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)\n'સુખી જીવન'ની વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે.\nકોઈ પણ વ્યક્તિના જીવનના - જન્મથી મૃત્યુ પર્યંતના બધા જ તબક્કાઓ સુખમય વીત્યા હોય એવું ભાગ્યે જ બને છે. શૈશવ સુખમાં વીત્યું હોય, યુવાની ઍશ-આરામમાં વીતાવી હોય અને પાછલી અવસ્થા દુઃખકારી બની જાય - એના કહેવાતા સ્વજનો ય હવે એની ભાળ લેવા આવતા ન હોય લૌકિક દૃષ્ટિએ જેમાં સુખ મનાયું છે - પુત્ર-પરિવાર, વ્યવસાય, ધન, સંપત્તિ, સત્તા ઇત્યાદિ પ્રાપ્ત કર્યું હોય, પરંતુ જો શારીરિક સ્વાસ્થ્ય લથડે તો આ સુખનો આસ્વાદ માણવાની ક્ષમતા જ ન રહે. શરીરસુખ સારું હોય, દ્રવ્યાદિક વિષે કોઈ મણા ન હોય અને છોકરો કહ્યામાં ન રહે અને વંઠે તો અજંપાનો - ઉદ્વેગનો વિષાદ છવાઈ જાય. વિવિધ પડળોની બનેલી છે આ જિંદગી - જો પ્રારંભનાં પડળોમાં સુખ તો પછીનાં પડળોમાં દુઃખ \nઅલમસ્ત, ગુણાતીત સ્થિતિમાં નિશદિન રત સત્પુરુષ સિવાય કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેનું જીવન સાંગોપાંગ સુખથી ભર્યું હોય. જગતે પેદા કરેલા ધનિકો, સમ્રાટો, સત્તાધીશો અરે તજજ્ઞોએ પણ જીવનના અંતિમ તબક્કામાં 'અધુરપ'ની 'ખાલીપા'ની ફરિયાદ કર્યા કરી છે. સર્જનહારે જીવનનો આ જામ પૂરો ભરેલો રાખ્યો નથી. તેને અર્ધો ભરેલો કે અર્ધો ખાલી કહેવો એ, જે તે વ્યક્તિની દૃષ્ટિ અને તેના વલણ પર નિર્ભર છે. નિષેધાત્મક વલણ ધરાવતી વ્યક્તિ એને અર્ધો ખાલી માની સુખની ઝડીઓ વચ્ચે પણ કોરી રહી જાય છે. જ્યારે વિધેયાત્મક વલણ ધરાવતી વ્યક્તિ તેને અર્ધો ભરેલો માની જિંદગીની પ્રત્યેક ક્ષણને આસ્વાદે છે.\nઘટનાઓ પ્રત્યેનું આવું વિધેયાત્મક વલણ જ જીવનની વિષમતાઓ સામે ઝઝૂમવામાં મદદરૂપ બને છે. વિશ્વમાં ઘણી વ્યક્તિઓ એવી થઈ ગઈ જેને પ્રકૃતિએ જન્મથી જ આંધળી, બહેરી, અપંગ સર્જી હોય અને છતાંય ઈશ્વરેચ્છાને શિરોધાર્ય માની, વિધેયાત્મક વલણ દાખવી, સાચી સમજણ દાખવી સફળ જીવન જીવી ગઈ હોય. હેલન કેલર એનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. પ્રકાંડ પંડિત એવા સુખલાલજીએ પણ ચર્મચક્ષુ ગુમાવેલાં હતાં.\nએક ભાઈનો ડાબો હાથ અકસ્માત્‌માં કપાઈ ગયો. કોઈકે પૂછ્યું : 'તમને તમારા હાથની ખોટ સાલતી નથી \n'સાચું કહું' એ માણસે કહ્યું : 'સોયમાં દોરો પરોવવો હોય એ સિવાય ભાગ્યે જ મને તે યાદ આવે છે.'\nપોતાનો એક હાથ કપાઈ જાય તો અન્ય હાથને કેળવીને, ઉદ્યમ કરી નિભાવ ચલાવે છે. બન્ને હાથ કપાઈ ગયા હોય તો પગ દ્વારા હાથનું કામ લઈ જીવન ગુજારતી વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે.\nભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્ર.૭૦માં, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો એવો ઉપદેશ આપી મુમુક્ષુએ કેવી સવળી સમજણ દાખવવી એ વિષે વાત કરતાં કહે છે કે '...કાં જે ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ ઊગરે તો શું થોડો છે કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તે શું થોડા છે કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તે શું થોડા છે સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે...' એમ કહીને પછી શૂળીનું દુઃખ કાંટે ટળ્યું એવા એક ચોરનું દૃષ્ટાંત આપે છે. અને ત્યારબાદ, વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસમાં કદીય જેનો જોટો ન જડે એવાં બે વિરલ વરદાનો તેમણે તેમના ગુરુ રામાનંદ સ્વામી પાસે, પોતાના આશ્રિતોના યોગક્ષેમના વહન માટે માંગ્યાં કે '...તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્નવસ્ત્રે કરીને દુઃખી થાય નહિ...' આ વાત પણ ભગવાન સ્વામિનારાયણ પ્રસ્તુત વચનામૃતમાં કરે છે.\nમાણસ પોતે માનેલાં સુખ માટે વલખાં મારે અને કદાચ એ તમામ તેને પ્રાપ્ત થાય તોય તે અતૃપ્ત જ રહેવાનો. સાઇકલમાંથી સ્કૂટર, મોટર, બંગલો, જર-ઝવેરાત, નોકરચાકર, સંતતિ, સત્તા... અંત જ નથી એની એષણાઓનો તે ગમે તેટલું કેમ ન મેળવે તોય તે સીમિત જ રહેવાનું. તેણે હજુ જે નથી મેળવ્યું તે અસીમ, અમાપ રહેવાનું. પ્રકૃતિનો આ અફર નિયમ છે. તો પછી શા માટે તેણે દુઃખી થવું જોઈએ તે ગમે તેટલું કેમ ન મેળવે તોય તે સીમિત જ રહેવાનું. તેણે હજુ જે નથી મેળવ્યું તે અસીમ, અમાપ રહેવાનું. પ્રકૃતિનો આ અફર નિયમ છે. તો પછી શા માટે તેણે દુઃખી થવું જોઈએ જેટલું મળ્યું છે તે ઈશ્વરની ઇચ્છાથી મળ્યું છે એમ માની સ્વસ્થ શાંત, સંતોષી જીવન ન જીવાય જેટલું મળ્યું છે તે ઈશ્વરની ઇચ્છાથી મળ્યું છે એમ માની સ્વસ્થ શાંત, સંતોષી જીવન ન જીવાય આશાવાદી અભિગમ કેમ ન કેળવાય \nબે મિત્રો જીવનની ફિલસૂફીની ચર્ચાએ ચડ્યા હતા. એકે કહ્યું, 'આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે.'\nબીજાએ કહ્યું, 'ચાર દિન જેટલી ટૂંકી છે, પણ છે તો ચાંદની.' જે કાંઈ છે તે ટૂંકું, અલ્પ, સીમિત એમાં જ સંતોષ કેમ ન માનવો જે કાંઈ અને જેટલું આપ્યું હોય તે ઈશ્વરદત્ત છે એમ માની ખરી રીતે તો માણસે પ્રભુનો આભાર માનવો જોઈએ. અનેક પ્રકારનાં દુઃખોમાં સબડતા લોકોને જોઈ ખરી રીતે તો અંતરના ઊંડાણથી ઈશ્વરનો પાડ માનતા કહેવું જોઈએ કે તારી પરમ દયાથી શરીરને હજુ કોઈ જીવલેણ વ્યાધિ નથી થયો,\nહજુ નોકરી છૂટી નથી ગઈ, હજુ દેવાળિયા થઈ જવાયું નથી, હજુ રહેવા માટે એક ખોરડું તો છે, પોતાનું કહી શકાય એવું એક સ્વજન હજુ તો છે, કૉર્ટ, કચેરીનાં પગથિયાં તો હજુ ઘસવાં નથી પડ્યા, કોઈ આતંકના ભોગ તો હજુ નથી બનવું પડ્યું. આવી સાચી સમજણ દાખવી સર્જનહારનો ૠણ સ્વીકાર કરવો જોઈએ.\nફિલ બૉસ્મન્સ નામના એક બેલ્જિયમ લેખકે ઈશ્વરનો પાડ માનતાં કહ્યું છે કે :\n મારી પાસે પર્યાપ્ત છે અમૂલ્ય રત્ન\nઆનંદની બંસરી બજાવી શકાય એવું મુખ,\nપૈસાથી ખરીદી ન શકાય એવી તંદુરસ્તી છે.\n મારી પાસે પર્યાપ્ત છે,\nમાથા પર છાપરું છે.\nમારા હાથને કામ મળી રહે છે.\nઅને પ્રેમ કરી શકું એવાં સ્વજનો છે.\n મારી પાસે પર્યાપ્ત છે.\nભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો : પૂર્ણ. તેની શિક્ષા પૂરી થઈ. હવે તેણે પ્રચાર અર્થે લોકો સમક્ષ જવાની બુદ્ધે આજ્ઞા કરી. તેણે 'સુખા' નામના એક પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. બુદ્ધે કહ્યું : 'પૂર્ણ ત્યાંના લોકો દુષ્ટ છે, ગાળો આપે છે અને અપમાન કરે છે.'\nપૂર્ણએ કહ્યું : 'એ તો ઘણા સારા કહેવાય, માર મારતા તો નથી ને \n'તને માર પણ મારશે, પથ્થરોથી મારશે.' બુદ્ધે કહ્યું.\n હું એમ જ સમજીશ કે તેઓ કેટલા ભલા છે. માત્ર માર મારે છે પરંતુ મારી તો નથી નાખતાને \n'ધારો કે તને મારી પણ નાખે તો એ અંતિમ ક્ષણોમાં તું શું વિચારીશ \n'હું તેમને ધન્યવાદ આપીશ કે કેટલા સારા લોકો છે જેમણે મને જીવનમાંથી મુક્તિ અપાવી.' પૂર્ણએ જવાબ આપ્યો.\n'જા, પૂર્ણ હવે તું ગમે ત્યાં જઈ શકે છે. તું પરીક્ષામાંથી પસાર થઈ ગયો.' બુદ્ધે કહ્યું.\nપૂર્ણએ સાચી સમજણ દાખવી તો બુદ્ધની કસોટીમાંથી પાર ઊતરી ગયો.\nપોતાની ઇચ્છાઓની પરિપૂર્તિમાં જ માણસ ઈશ્વરની કૃપાનું દર્શન કરે છે. પોતાનું ધાર્યું થાય, સંકલ્પો ફળે તો ઈશ્વરકૃપા ઊતરી એમ માને છે. અને જો પાસા પોબાર ન પડ્યા કે અવળા પડ્યા, તો જે વેગથી સત્સંગમાં જોડાયો હોય તેના બમણા વેગથી તે પાછો પડે છે. જો સમજણે કરીને તે ઈશ્વરનો આશ્રિત બન્યો હોય, તો ગમે તેવી વિપદામાં પણ તેનું વલણ વિધેયાત્મક જ રહેશે. તેની શ્રદ્ધા અચળ રહેશે. આપત્તિમાં ફસાય ખરો પરંતુ આશરાના બળે ધીમે ધીમે તેમાંથી મુક્ત થાય.\nસાચી સમજણ કેળવવી એટલે વિવેક, વિચાર, નિશ્ચય, લક્ષ્ય તરફ નજર, મૌન, ધીરજ, તટસ્થતા, ઈશ્વરનું સર્વોપરીપણું જેવા ગુણો કેળવવા. સમજવું અને જાણવું એ બેમાં ભેદ છે. માત્ર જાણકારી પ્રાપ્ત કરવાથી સાચી સમજણ પ્રાપ્ત થતી નથી.\nસાચી સમજણ એટલે ભગવાન જ કર્તા-હર્તા છે. ભગવાન જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે અને પોતે તો નિમિત્તમાત્ર છે એવું દૃઢપણે માનવું. આવી સમજણ કેળવાય તો તે પ્રમાણે આચરણ થાય. આવા આચરણમાં સ્થિરતા હોય, ભગવાન પરત્વેની પૂર્ણ શ્રદ્ધા હોય, ગમે તેવા દેશકાળનો સ્વીકાર કરવાની તૈયારી હોય. જે કાંઈ કરે છે તે ભગવાન આપણા ભલા માટે જ કરે છે. સુખ નહિ આપવા પાછળનું કારણ આગળ જતાં એ દુઃખમય બનવાનું હશે.\nપ્રમુખસ્વામી મહારાજ કહે છે, 'સુખ ભગવાને આપ્યું છે, દુઃખ પણ એણે જ આપ્યું છે. એવું સમજે તો કોઈ ઉપર રાગ-દ્વેષ થાય નહિ... અનંતકોટિ બ્રહ્માંડોનું નિયંત્રણ કરનાર પરમાત્મા છે તો બધું બરોબર ચાલે છે. જગતના કર્તા પરમાત્મા છે તેમ માની કાર્ય કરીએ તો શાંતિ રહે. ભગવાન આકાશમાંથી યે રોટલા આપશે...'\nકેટલાય મહાન ભક્તોએ તો ભગવાન પાસે સામેથી દુઃખ માંગ્યું છે. કુંતીએ શ્રીકૃષ્ણ પાસે દુઃખ માંગ્યું હતું, કારણ કે દુઃખને કારણે ભગવાનનું સ્મરણ રહેતું, તેમનું સાન્નિધ્ય અનુભવાતું. નરસિંહ મહેતાએ ગાયું :\n'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.'\n'રામ રાખે તેમ રહીએ ઓધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ...'\nભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પાસે સંસારના કોઈ સુખને માંગ્યું જ નહિ, તેને તો તેમણે 'નકામું' અને 'ક્ષણિક' કહ્યું. 'જ્ઞાન દો ગુરુ આપનું' એવું માંગ્યું.\nટાગોરના પરિવારમાં પાંચ અતિ નજીકનાં સ્વજનોનાં મરણ થયાં, પરંતુ તેઓ ભાંગી નહોતા પડ્યા. એક ભાઈએ તેમને પૂછ્યું, 'આ તો આશ્ચર્ય કહેવાય \n'મને એ સ્વાભાવિક લાગે છે.' ટાગોરે કહ્યું. 'તમારી જગ્યાએ અમે હોઈએ તો જરૂર ભાંગી પડીએ.'\n'આપણે પોતાના બાહુબળ ઉપર જ મદાર બાંધીએ છીએ પણ અનેક બળ એવાં છે જેમનો સ્પર્શ પણ નવી ચેતના જન્માવે.' સમજણથી ભરેલો એવો ટાગોરનો આ જવાબ હતો.\nઘણી વખત મુખે પ્રભુનું નામસ્મરણ ચાલતું હોય પરંતુ યથાર્થ એવી સમજણના અભાવે તેમનું નિરંતર સાન્નિધ્ય નથી અનુભવાતું.\nઈશુનો શિષ્ય પીટર વારંવાર અકળાતો.\nઈશુએ તેને ટોક્યો, 'આવું કેમ ચાલે ' 'તો શું કરું ' 'તો શું કરું \n'તારે પ્રભુનું કામ કરવાનું છે એમાં આવો કંટાળો ચાલે \n'રસ્તો સાવ સરળ છે. માત્ર તારી પોતાની શક્તિ ઉપર આધાર ના રાખીશ. પ્રભુની શક્તિ તારી સાથે છે એટલું યાદ રાખી ઉત્સાહથી ચાલતો જા.'\nટોલ્સટોય કહે છે કે 'સુખની દરેક કથા સામાન્ય અને એક સમાન હોય છે, પરંતુ દુઃખની દરેક કથા જુદી જુદી હોય છે.'\nફ્રાંસની ખ્યાતનામ લેખિકા કોલેટને પારાવાર દુઃખ પડ્યાં ૧૮ વર્ષની વયે વીલી નામના પુરુષને પરણી. એ વિલાસી અને નિષ્ઠુર નીવડ્યો. તેણે તેનું ભયંકર શોષણ કર્યું. તેનું સમગ્ર લેખનકાર્ય તે પોતાના નામે બળજબરીથી છપાવતો. એ રીતે મબલખ પૈસા અને કીર્તિ કમાઈ તે એશ આરામ કરતો. તેના ચક્કરમાંથી બહાર આવતાં તેનાં બાવીસ વર્ષ વહી ગયાં ૧૮ વર્ષની વયે વીલી નામના પુરુષને પરણી. એ વિલાસી અને નિષ્ઠુર નીવડ્યો. તેણે તેનું ભયંકર શોષણ કર્યું. તેનું સમગ્ર લેખનકાર્ય તે પોતાના નામે બળજબરીથી છપાવતો. એ રીતે મબલખ પૈસા અને કીર્તિ કમાઈ તે એશ આરામ કરતો. તેના ચક્કરમાંથી બહાર આવતાં તેનાં બાવીસ વર્ષ વહી ગયાં ૧૯૫૩માં ૮૨ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી. સમગ્ર જીવન દરમ્યાન જે દુઃખ સહન કર્યાં તે વિષે તે પોતે જ કહે છે કે 'મેં શું શું જોયું નથી ૧૯૫૩માં ૮૨ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી. સમગ્ર જીવન દરમ્યાન જે દુઃખ સહન કર્યાં તે વિષે તે પોતે જ કહે છે કે 'મેં શું શું જોયું નથી શું શું અનુભવ્યું નથી શું શું અનુભવ્યું નથી ઈર્ષ્યાનો ભભૂકતો અગ્નિ, કારમી ભૂખ, અપમાન, તિરસ્કાર, બદનામી, કાંઈ બાકી રહ્યું નથી. મારે મારું ઘર ક્યાં શોધવું ઈર્ષ્યાનો ભભૂકતો અગ્નિ, કારમી ભૂખ, અપમાન, તિરસ્કાર, બદનામી, કાંઈ બાકી રહ્યું નથી. મારે મારું ઘર ક્યાં શોધવું મારી અંદર જ મારી યાતનાઓના પોપડા હું ખોદું છું.'\nપરંતુ દુઃખો સામે એ ખડક સમી ઊભી રહી છે. ડગી નથી. તેનામાં પડેલા સર્જકને તેણે ઊની આંચ આવવા દીધી નથી. તે લખે છે કે, 'હૈયું ગભરાટથી છાતીનું પિંજરું તોડીને ભાગી છૂટવા પાંખો પછાડતું રહ્યું હશે. મસ્તિષ્ક ક્યારેક ધડ પરથી છૂટું પડી કૂદકો મારી સંતાઈ જવાના રસ્તા શોધવા લાગ્યું હશે, પગ ઓગળતી મીણબત્તીની જેમ ફસકાઈ પડ્યા હશે; પણ જિંદગીની કોઈ રૌદ્રતા, કોઈ ભયાનકતા સામે મેં આંખો બંધ કરી નથી. આંખોનું વિસ્મય મરવા દીધું નથી. વીંછીના હજાર ડંખ લઈને લાગણી મારા હૈયામાં સગપણ કાઢીને આવી ત્યારે તેને પિછાણવાની અને તેનું સ્વાગત કરવાની મેં કદી ના પાડી નથી.'\nભયાનક યાતનાઓ પ્રત્યેનો પણ તેનો અભિગમ તો જુઓ. તે લખે છે, 'દુઃખ તો બધાંને પડે છે પણ દુઃખનો સૌથી વધુ ભાર સંવેદનશીલ હૈયું ઉપાડે છે. સર્જકનું સંવેદનશીલ હૈયું ગમે તે દુઃખ સહન કરવાની ના કઈ રીતે પાડી શકે ડૉક્ટર ગમે તે જખમને ખોલવાની અને કાપવાની ના કઈ રીતે પાડી શકે ડૉક્ટર ગમે તે જખમને ખોલવાની અને કાપવાની ના કઈ રીતે પાડી શકે વેદન��નું વર્ણન કરવાની સર્જક ના કઈ રીતે પાડી શકે વેદનાનું વર્ણન કરવાની સર્જક ના કઈ રીતે પાડી શકે વેદના નજીક આવ, મને તારું રૂપ-અરૂપ જોવા દે, મારે તારું વર્ણન કર્યા વિના તો છૂટકો જ નથી.'\nમાનવીનું સમગ્ર જીવન એ સમય અને સંસાર સાથેનો સતત સંઘર્ષ છે. પરંતુ ઈશ્વરનું શરણું પકડી તેનું સર્વકર્તા-હર્તાપણું સ્વીકારી આ સંઘર્ષને, સમજણ કરીને કોઠે પાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સર્જનહારે જીવન એવું તો વણ્યું છે કે નિષ્ફળતા કે નિરાશાના દર દસ ટાંકે એક ટાંકો સફળતાનો કે આશાનો જોવા મળે. નિષ્ફળતાના ખુલાસા આપવા પડે, સફળતાનું માત્ર રહસ્ય જ પૂછવામાં આવે. અનેક મહાન વ્યક્તિઓનાં જીવન કષ્ટોથી ભરેલાં હોવા છતાં તેઓ સફળ રહ્યા. તેનાં કારણોમાં મહત્ત્વનું કારણ તેમનો ઈશ્વર પર ભરોસો - સંપૂર્ણ શરણાગતિ - એ રહ્યું છે. દુઃખોના પ્રગાઢ અંધકાર વચ્ચે, પ્રભુ પરના આશરાની આ જ્યોત જલતી જ રહે છે.\nસામી ભીંતને પછવાડે શું હશે એની પણ ખબર ન પડે એવો માણસ, પોતાને સૂઝે એવાં પૂર્વાનુમાનો કરે છે, આગાહીઓ કરે છે, અંદાજો બાંધે છે અને તેને આધારે નિર્ણયો લે છે. સમયનાં આવરણોને ભેદી અનંત સુધી પહોંચતી ભગવાનની દિવ્ય દૃષ્ટિથી તે અજાણ છે. વચનામૃત જેતલપુરના ૫ માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે '...હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણે કાળને વિષે સર્વ ક્રિયાને જાણું છું...'\nતેથી કોઈ પણ વિષમ દેશકાળમાં ધીરજ ગુમાવ્યા સિવાય, 'ઈશ્વર જે કરશે તે બરાબર જ હશે' એવો દૃઢ વિચાર રાખે તો ટકી શકાય.\nભગવાનને સમ્યક્‌ પ્રકારે જેણે ધાર્યા છે એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે આપણે બહુધા, વ્યવસાય અને વ્યવહારના ભાવીને લગતા પ્રશ્નો લઈને જઈએ છીએ. તેઓશ્રી શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે. સ્વામીશ્રીની મુલાકાત પછી પણ આપણા મનની હાલકડોલક અને અધીરાઈભરી સ્થિતિ હોય છે કે 'હવે આ બાબતે સમય તો વીતી ગયો - કેમ થશે ' અથવા તો 'આ બાબતે નિર્દિષ્ટ સમયરેખાને કેમ પહોંચી વળાશે ' અથવા તો 'આ બાબતે નિર્દિષ્ટ સમયરેખાને કેમ પહોંચી વળાશે ' વગેરે અનંતકાળ સુધીના ભાવીની ભીતરમાં જેની દૃષ્ટિ પૂગે છે એવા આ દિવ્યપુરુષ જે કહે છે તે આપણા માટે શ્રેયસ્કર જ હોય એવી સમજણ એ જ સાચી સમજણ. જો એમનું શરણું સ્વીકારીએ તો મદદ મળે જ છે, રક્ષા થાય જ છે. લંડનનો હિતેશ પટેલ નામનો એક યુવક એક વર્ષ સુધી સ્વામીનો સમાગમ કરી પરત જઈ રહ્યો હતો. તેણે પાંચમી સપ્ટેમ્બરની પાન-અમેરિકન ઍરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી. રાત્રે સ્વામીશ્રીએ દર્શન દઈ કહ્યું, 'આ તારીખ રદ કરાવીને કોઈ બીજી તારીખનું બુકિંગ કરાવ.'\nહિતેશે તે જ દિવસે બુકિંગ રદ કરાવી સાતમીનું કરાવ્યું. પાંચમીના એ વિમાનનું કરાંચીથી અપહરણ થઈ ગયું હતું સ્વામીશ્રીએ એની રક્ષા કરી.\nસ્થિપ્રજ્ઞતાની સર્વોચ્ચ સ્થિતિએ પોતે તો વિરાજે છે પરંતુ તેમણે પકવેલા એવા હરિભક્તોની સમજણ પણ ઉદાહરણીય હોય છે. કેનેડાના ગુજરાતી સમાજ અને સત્સંગના અગ્રણી ભગવાનજી માંડવિયાને ૧૯૮૫માં પોતાના બ્લડ કૅન્સરની જાણ થઈ છતાં સહેજ પણ વિચલિત ન થયા. અંતિમ દિવસોમાં તેમણે તેમના મિત્રને પાઠવેલા પત્રમાં એમની સાચી સમજણનાં દર્શન થાય છે. 'શારીરિક દુઃખો તો બધાંને આવે છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોને પણ કૅન્સર થયું હતું. જીવનમાં ઉપાધિઓ તો આવે પણ પ્રમુખસ્વામી જેવા ભગવાનના ધારક સંતનું શરણ ક્યારેય છોડવું જોઈએ નહિ. શ્રીજીમહારાજ અને સ્વામીશ્રીમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ.' ઉચ્ચકોટિની આવી સમજણ દાખવી, ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી, તેમની ઇચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ સમજી કેવળ સ્વકલ્યાણ અર્થે જ સત્સંગ કરીએ તો વાસ્તવિક સુખ એમાં રહેલું છે, એવો બોધ આ વચનામૃતમાંથી પ્રાપ્ત થાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/nhavana-pahela-10-minute-karo/", "date_download": "2018-12-12T16:00:14Z", "digest": "sha1:5URUEHGXKU654FJFHL5RQTART5E3QADZ", "length": 21430, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "ન્હાવાના પહેલા 10 મિનિટ કરો આ કામ, કાળી ડોક બની જાશે રૂપાળી....માહિતી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nવિરાટ અનુષ્કાના ડ્રીમ લગ્નનના આ 10 ફોટા, પહેલીવાર આવ્યાં સામે…..માત્ર 30…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n16 ડ���સેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome સ્વાસ્થ્ય ન્હાવાના પહેલા 10 મિનિટ કરો આ કામ, કાળી ડોક બની જાશે રૂપાળી….માહિતી...\nન્હાવાના પહેલા 10 મિનિટ કરો આ કામ, કાળી ડોક બની જાશે રૂપાળી….માહિતી વાંચો\nમોટાભાગે લોકો પોતાના ચેહરા ને ચમકાવામાં લાગેલા હોય છે. શરીરના બીજા હિસ્સાઓની દેખભાળ ન કરવાને લીધે તે કાળા પડવા લાગે છે. તેમાનું જ એક છે કાળી થઇ ગયેલી ડોક(ગરદન). કાળી ડોક ને લીધે ઘણીવાર તેઓને બીજાઓ સામે શરમાવું પડતું હોય છે. પોતાની આ જ શરમિંદગી ને દૂર કરવા માટે અને કાળી ડોક ને સાફ કરવા માટે લોકો ઘણા પ્રકારના તરીકાઓ અપનાવતા હોય છે. પણ ફાયદો કઈ જ મળતો નથી, એવામાં તમે અમુક ઘરેલુ ચીજોનો ઉપીયોગ કરીને તમારી કાળી ડોક ને રૂપાળી બનાવી શકો છો.\n1. બેકિંગ સોડા: કાળી ડોક ને સાફ કરવા માટે 2 ચમચી બેકિંગ સોડા લો. તેમાં થોડું પાણી મિલાવી લો. ન્હાવાના 10 મીનીટ પહેલાં તેને ડોક પર લગાવીને હલકા હાથે રગડો અને અમુક સમય માટે રહેવા દો. ચાર દિવસ સુધી લગાતાર આ તરીકાને અપનાવાથી ગરદન નું કાળાપણું દૂર થઇ જાશે.\nકાચું પપૈયું પણ કાળી ડોક ને સાફ કરવાનું કામ કરે છે. કાચા પપૈયા ને કાપીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ માં ગુલાબ જળ અને 1 ચમચી દહીં મિલાવીને ડોક પર લગાવો.\nકાળી પડેલી ડોકને ફરીથી રૂપાળી કરવા માટે ચણાના લોટમાં રાઈનું તેલ અને ચપટી હળદર મિલાવીને એક પેક તૈયાર કરો. આ પેસ્ટ ને ન્હાવાના 10 મિનિટ પહેલા લગાવો. ચાર દિવસ સુધી લગાતાર આવું કરવાથી તમને ફરક જોવા મળશે.\n4. લીંબુ: લીંબુ માં નેચરલ બ્લિચિંગ ગુણ હોય છે જે કાળી સ્કિન ને રૂપાળી બનાવી દે છે. ન્હાવાના પહેલા લીંબુ ને ગળા પર હલકા હાથે રગડો,તમને જલ્દી જ ફ��યદો જોવા મળશે.\nઆ કામ માટે એલોવેરા જેલ પણ ખુબ જ કારગર છે. ન્હાવાના 10 મિનિટ પહેલા ડોક પર એલોવેરા જેલ લગાવીને હલકા હાથોથી મસાજ કરો. આવું કરવાથી તમારી કાળી પડી ગયેલી ડોક રૂપાળી બની જશે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleગર્ભાવસ્થા ના દરમિયાન બાળકને રાખવા માગો છો સલામત તો ભૂલથી પણ મહિલાઓ ન કરો આ 5 કામ….\nNext articleરિપોર્ટ નો દાવો-ભારતથી 4,000 કિલોમીટર દૂર આવશે પ્રલય, પાણીમાં સમાઈ જાશે પૂરું શહેર…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની ગંદકી સાફ – વાંચો સ્વાસ્થ્ય માહિતી\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ ઉપાયમાનો એક, નહી જવું પડે દવાખાને ….\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે તમને…વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nરેખા સાથે લગ્ન કરીને જયારે ઘરે આવ્યા વિનોદ મેહરા તો લાગ્યો...\nઆટલો ખરાબ પણ નથી હોતો ગાંજો, તેના છે 10 ફાયદા….વાંચો ક્લિક...\nકહ્યા વગર જ બધું સમજી લે છે એક દીકરીના મનની વાત,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Bhatak-Raha.aspx", "date_download": "2018-12-12T17:45:05Z", "digest": "sha1:ANDU3HKI6SI45FFJSPJI5PF2FWA2UGAB", "length": 5620, "nlines": 123, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર કીર્તન – ભટક રહા થા મૈં તો\nભટક રહા થા મૈં તો, માયા કે બન મેં,\nપલ પલ દુઃખ હી પાયા, મિલી નહીં સુખ કી છાયા\nરહી ન આસ કોઇ મન મૈં, તો આયા,\nઆયા મૈં ॐ કી શરણ મેં |\nદુનિયા કે નાતે સભી કચ્ચે, સચ્ચા ॐકાર હૈ |\nધન ઔર દુનિયા તોફાની હૈ, શાશ્વત ॐકાર હૈ |\nમન સે મૈં જબ ભી હારા, મિલા નહીં કોઇ સહારા\nડૂબા મૈં જો અસુંઅન મૈં, તો આયા, આયા મેં ॐ કી શરણ મેં |\nકર્મો કે બંધન કટે કૈસે, કરતા દિલ સવાલ હૈ |\nછૂટેગી આત્મા કૈસે, મા ઐસી જાલ હૈ |\nજબ સે ॐ રટા, ભવબંધન યે કટા\nઆનંદ છા ગયા જીવન મેં, આયા, આયા મેં ॐ કી શરણ મેં |\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/page/2/", "date_download": "2018-12-12T16:15:50Z", "digest": "sha1:FD65LRBHBTIOO3DWPAZD7V4QGMH2QXXM", "length": 8099, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "February 2018 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nખેરાલુ પાલિકામાં કોંગ્રેસ અને NCP ના ઝગડામાં ભાજપને જીત મળી\nખેરાલુ પાલિકામાં કોંગ્રેસ અને NCP ના ઝગડામાં ભાજપને જીત મળી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકામાં ભાજપ દ્વારા બુથ લેવલ કાર્યકરોથી પેજ પ્રમુખો સુધીની જવાબદારીઓ આપી હતી પરંતુ ટીકીટોની વહેંચણીથી ભાજપના અડઘા ઉપરાંત કાર્યકરો નારાજ હતા. આ વખતે એન.સી.પી.ને લઈને નીકળેલા નગર વિકાસ સંગઠન અને મુકેશભાઈ દેસાઈએ ઉમેદવારો ઉભા ન રાખ્યા હોતતો કોંગ્રેસની સાત થી આઠ સીટો…\nધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓના માતા પિતા વિચારે બાળકનું મુલ્યાંકન કદી ટકા આધારીત કરશો નહિ\nધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓના માતા પિતા વિચારે બાળકનું મુલ્યાંકન કદી ટકા આધારીત કરશો નહિ ધોરણ-૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા નજીકના દિવસોમાં આવી રહી છે. માતા પિતા બાળકો સારી રીતે વાંચી શકે તેવી સગવડો કરી બાળકો સાથે ઉજાગરા કરે છે. રાત્રે ચા-નાસ્તો કરી આપે છે. આટલુ કાર્ય સીમીત છે. પણ દિવસમાં એક વખત વાલીઓ વિદ્યાર્થીને સંભળાવે છેકે તારે…\nવિસનગર પાલિકા વહિવટની અવળી ગંગા પાલિકામાં ઈન્ટરકોમ નંખાઈ ગયા બાદ ટેન્ડરીંગ કરાયુ\nવિસનગર પાલિકા વહિવટની અવળી ગંગા પાલિકામાં ઈન્ટરકોમ નંખાઈ ગયા બાદ ટેન્ડરીંગ કરાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં કેવી ગેરરીતીઓ અને ગેર વહિવટ ચાલી રહ્યો છે તેનો બોલતો પુરાવો ઈન્ટરકોમ ટેન્ડરની જાહેરાત છે. પાલિકા દ્વારા પ્રથમ ઈન્ટરકોમ નાખવામાં આવે છે. ત્યારબાદ જાહેરાત આપવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી ઉપર અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. ઈન્ટરકોમના ઠરાવને…\nવડનગર પાલિકાની ચુંટણીમા કોંગ્રેસનો સફાયો વડનગરના મતદારોએ વડાપ્રધાનનુ માનભેર સન્માન જાળવ્યુ\nવડનગર પાલિકાની ચુંટણીમા કોંગ્રેસનો સફાયો વડનગરના મતદારોએ વડાપ્રધાનનુ માનભેર સન્માન જાળવ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર નગરપાલિકાની ચુંટણીમા ભ્રષ્ટાચારનો હાઉ ઉભો કરેલો વિવાદ નડશે. કોંગ્રેસને બહુમતી મળશે તેવી અટકળો વચ્ચે ચુંટણીના પરિણામથી વડનગરની પ્રજાએ સાબીત કરી બતાવ્યુ છે કે પોતાના વતનના પનોતા પુત્ર જયારે દેશનુ સુકાન સંભાળી રહ્યા હોય ત્યારે તેમને કલંક લાગે તેવુ કયારેય થવા ન…\nઅંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીમાં પાલિકા તંત્ર આડખીલીરૂપ બન્યુ પાલિકાએ નડતર રૂપ થાંભલા હટાવવાની વિજ કંપનીની યોજનાને અવગણી\nઅંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીમાં પાલિકા તંત્ર આડખીલીરૂપ બન્યુ પાલિકાએ નડતર રૂપ થાંભલા હટાવવાની વિજ કંપનીની યોજનાને અવગણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકહિતમાં જ્યારે સરકારનો કોઈ એક વિભાગ કામ કરતો હોય ત્યારે તેને પાલિકા તંત્રએ આવકારવો જોઈએ, પુરેપુરો સહયોગ આપવો જોઈએ. ત્યારે વિસનગર પાલિકામાં અવળીગંગા છે. વિજ કંપની લોકહિતમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માગે છે. કોઈપણ એસ્ટીમેટ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/data-cards/unbranded+data-cards-price-list.html", "date_download": "2018-12-12T17:41:10Z", "digest": "sha1:3BPWM65KUWFVBNOE2MLI2NQ6BKSKURV4", "length": 19311, "nlines": 460, "source_domain": "www.pricedekho.com", "title": "અનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ ભાવ India માં 12 Dec 2018 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nઅનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ India ભાવ\nઅનબ્રાંડેડ ડેટા કાર્ડ્સIndia 2018 માં\nઅનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 23 કુલ અનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન ટોર્નાડો 7 ૨મ્બપ્સ ડેટાકાર્ડ વહીતે છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Naaptol, Amazon, Indiatimes, Snapdeal જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ અનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ\nની કિંમત અનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન સ્ટાર્ટચ સબ્૫૬કેમ૩ એક્સટર્નલ V 92 ૫૬ક સબ ફેક્સ મોડેમ ડાયલ up ડેટા મોડેમ Rs. 5,964 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ટોર્નાડો 7 ૨મ્બપ્સ ડેટાકાર્ડ વહીતે Rs.700 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 76 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10અનબ્રાંડેડ ડેટા કાર્ડ્સ\n- સ્ટૉરાંગે કૅપેસિટી 1 GB\n- મેમરી કાર્ડ ટીપે Compact Flash\n7 2 મ્બપ્સ સબ મોડેમ વિથ સોફ્ટ વાઇફાઇ\n- દોવ્ન્લોઅડ સ્પીડ 7.2Mbps\nટોર્નાડો 7 ૨મ્બપ્સ ડેટાકાર્ડ વહીતે\nw કન્નેક્ટ ૩ગ ડેટાકાર્ડ\nકી ફેઅટુરેટ્સ કોમ્પેટિબલ વિથ ૨ગ ૩ગ જિસ્મ નેટવર્ક હિંગઃ સ્પીડ ડેટા ટ્રાન્સમિટ રાતે w\nબ્રાન્ડ ન્યૂ અનલૉક મટસ હ્યુઆવેઇ એસી૩૧૫ કદમ એવડો રેવબ વાઇફાઇ સબ મોડેમ મટસ ટાટા વૉક\n- નેટવર્ક ટીપે 3G\n- વાઇફાઇ અનેબલ્ડ 802.11b/g/n\nકદમ ��ેટા કાર્ડ હ્યુઆવેઇ એક 315 ૩ગ સ્પીડ ફોર ટાટા મટસ રેલિયન્સ કદમ સિમ\nઅનલૉક કદમ હ્યુઆવેઇ ડેટા કાર્ડ 14 મ્બપ્સ સ્પીડ\nકદમ ડેટા કાર્ડ અનલૉક\n- નેટવર્ક ટીપે CDMA\nવાઇફાઇ ડોન્ગલે આવા 3632 7 2 મ્બપ્સ\n- નેટવર્ક ટીપે 3G\n- સિમ સપોર્ટ 3G\nરિલાયન્સ સબ ડોન્ગલે માફ 190 7 2 મ્બપ્સ\n- નેટવર્ક ટીપે GSM, UMTS\n- સિમ સપોર્ટ 3G\nવાઇફાઇ યુનિવર્સણ ડોન્ગલે હાર્ડ વાઇફાઇ\nબ્રાન્ડ ન્યૂ કદમ એવડો ડેટા કાર્ડ ઝટ અસી૨૭૪૬ વોડાફોને નેટકરૂઈઝ વિથ ઝટ સોફ્ટવેરે\nકોમ્બો ઓફ 2 બસનલ ૩ગ ડેટા કાર્ડ લઉં૨૭૩ ઉનલોકકેળ 7 2 મ્બપ્સ\nબ્રાન્ડ ન્યૂ હ્યુઆવેઇ ફક્ટ ફાવટ બ૬૬૦ વિથ વાઇફાઇ રાઉટર હેપબક્સ બેટટર ફ્રોમ પાસતેલ બક્ત૩૩૧\nઉનલોકકેળ કદમ ડેટા કાર્ડ\n- સિમ સપોર્ટ CDMA\n- મેમરી 8 GB\nસ્ટાર્ટચ સબ્૫૬કેમ૩ એક્સટર્નલ V 92 ૫૬ક સબ ફેક્સ મોડેમ ડાયલ up ડેટા મોડેમ\nસિસ્કો લિન્કસીસ વઉસબ૫૪ગ્સક કોમ્પેક્ટ વાયરલેસ G સબ નેટવર્ક એડેપ્ટર વિથ સ્પીડબુસ્ટર\nસ્ટાર્ટચ કોમ એક્સટર્નલ V 92 ૫૬ક સબ ફેક્સ મોડેમ ડાયલ up ડેટા મોડેમ સબ ૧ X રજ 11 ફોને લઈને ૧ X સબ 56 ક્બપ્સ ૧ પેક બ્ય સ્ટાર્ટચ કોમ\nઉસ રોબોટિક્સ સબ ડાયલ ઉપ સોફ્ટમોડેમ ગુસ્ર૫૬૩૯\n- સિમ સપોર્ટ 3G\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/sensational-disclosure-in-vadodara-students-murder-case/", "date_download": "2018-12-12T17:46:36Z", "digest": "sha1:OFGJ7N3ENGEAJBC6YQIV3SZVZDSLMTEG", "length": 8573, "nlines": 68, "source_domain": "sandesh.com", "title": "વડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો - Sandesh", "raw_content": "\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nશહેરના બરાનપુરાની ભારતી સ્કુલ બંધ કરાવવા માટે માં ધો.9ના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવાના ચકચારી બનાવમાં સગીર આરોપીએ સ્કુલ બંધ કરાવી દેવા આ કૃત્ય આચર્યું હતું. સગીર આરોપીનો ઈરાદો જે વિદ્યાર્થી હાથમાં આવે તેની હત્યા કરવાનો હતો.\nરાજ્યભરમાં ચકચાર જગાવનારા ભારતી સ્કુલમાં ધો.10માં ભણતા સગીર આરોપીને શિક્ષકે લેશન આપ્યું હતું, પરંતુ તા.20મીએે તેણે અન્ય વિદ્યાર્થીનું લેશ��� બતાવી દીધું હતું. જેથી શિક્ષકે વિદ્યાર્થીઓની હાજરીમાં જ તેને ઠપકો આપતાં સગીર આરોપી રાતોચોળ થઈ ગયો હતો. તેણે શિક્ષક સાથે ઝઘડો કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ક્લાસરૃમમાંથી નીકળી આચાર્યને મળવા ગયો હતો, પરંતુ કેટલાક વાલીઓ બેઠા હોવાથી મળી શક્યો ન હતો. જેથી તેણે 100 નંબર પર ફોન કરી શિક્ષક વિરુદ્વ ફરિયાદ કરી હતી. પોલીસ સ્કુલમાં પહોંચે તે પહેલા જ તે ઘરે જઈને દાદી તેમજ ભાઈને લઈ સ્કુલમાં આવ્યો હતો. દરમિયાન વાડી પોલીસ પણ સ્કુલમાં પહોંચી ગઈ હતી.\nપોલીસની હાજરીમાં સમાધાન થઈ ગયું હતું. અહીંથી સગીર આરોપીએ સ્કુલને બંધ કરાવી નાંખીશ, તેવી મનમાં ગાંઠ વાળી લીધી હતી. એક દિવસ વિચાર્યા બાદ તેણે સ્કુલમાં જ કોઈ વિદ્યાર્થીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તા. ૨૨મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સગીર આરોપી સ્કુલમાં પહોંચ્યો હતો. તેને સ્કુલની બહાર જ ધો.૯નો વિદ્યાર્થી દેવ તડવી (ઉં.વ. ૧૪) મળ્યો હતો. ત્યારબાદ સગીર આરોપી દેવના ખભા પર હાથ મૂકી પોતાની સાથે લઈ ગયો હતો. તેણે સૌપ્રથમ દેવને ટોયલેટમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ગયો ન હતો. જેથી સગીરે તેને દિવાલ તરફ દબાવી રાખ્યો હતો. તે પછી તેણે યુનિફોર્મનો શર્ટ કાઢીને બેગમાં મુકી બીજો શર્ટ પહેરી લીધો હતો. થોડીવાર પછી થેલામાંથી છરો કાઢી દેવ કંઈ સમજે તે પહેલા જ તેની પર તૂટી પડયો હતો. પેટ અને છાતીના ભાગે મારેલા ઘાને લઈ દેવ ફર્સ પર ઢળી પડયો હતો. ત્યારબાદ પણ તેને ઘા મારવાનું ચાલુ રાખ્યુ હતું. તેણે ૬૦ સેકન્ડમાં ૩૦ થી ૩૨ ઘા માર્યા હતા. દેવને લોહીલુહાણ કરી સગીર આરોપી બેગ લઈને સ્કુલની ટેરેસ પર જતો રહ્યો હતો. બેગ તેણે મંદિર ફેંકી જમ્પ મારીને નાસી છુટયો હતો.\nવાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nLRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમ��ની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/gujarati/who-has-written-the-song-char-bangadivali-gadi-037365.html", "date_download": "2018-12-12T16:11:45Z", "digest": "sha1:XZ2RH5URY4OPYZNNVLULRJKALBG6Y7IQ", "length": 11355, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "Audiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી | Array - Gujarati Oneindia", "raw_content": "\n» Audiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી\nAudiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગાયિકા કિંજલ દવે પણ બની ફેક ફોટોનો ભોગ, અપરાધી પકડાયો\nહરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ\nપત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન\nજોક્સઃ આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ\nજોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...\nશું તમે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા ઇચ્છો છો તો વાંચો આ લેખ\nછેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોની રંગત કંઇક અલગ જ જોવા મળી રહી છે. એક પછી એક ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો પણ આ ફિલ્મોને પૂરતો ન્યાય આપી રહ્યાં છે. લોકોના મોઢા પર માત્ર ગુજરાતી ગરબા કે ગઝલ નહીં, પરંતુ ગુજરાતી ગીતો ચડેલા જોવા મળે છે. 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતે તો ગુજરાતીઓની ઓડી પ્રત્યેની અને ગુજરાતી ગીતો પ્રત્યેની પ્રિત વધારી દીધી છે. અસલ ગુજરાતી લઢણમાં ગવાયેલું આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે અને તેની ગાયિકા કિંજલ દવે આજે સ્ટાર બની ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે, આ મજેદાર ગીત લખ્યું કોણે છે\n'ચાર બંગડીવાળી ગાડી'ને બોલ આપ્યા છે...\n'ચાર બંગડીવાળી ગાડી' ગીત સાંભળતાં જ નજર સમક્ષ કિંજલ દવે અને એક નાનકડા છોકરાનું ચિત્ર તરવરવા માંડે છે. થોડા જ સમયમાં આ ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મ���ાવી હતી અને તેના અનેક વર્ઝન પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 17 વર્ષની કિંજલ દવેના આ ગીતની ખરી કમાલ એના બોલમાં છે, જેને કારણે આ ગીત લોકપ્રિય થયું છે. આ ગીત લખ્યું છે મનુ રબારીએ.\nમનુ રબારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સોંગ રાઇટર અને મ્યૂઝિક કમ્પોઝર છે. 'ચાર બંગડીવાળી ગાડી' ગીતમાં કિંજલ દવે સાથે જે નાનો છોકરો નાચતો જોવા મળે છે એ પણ મનુ રબારીનો જ પુત્ર વિરલ છે. તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના બેસ્ટ લિરિક્સ એવોર્ડના વિજેતા છે.\nમૂળ પાટણના એવા મનુ રબારી પોતે માત્ર 10 પાસ છે અને અત્યાર સુધીમાં 4000થી વધુ ગીતો લખી ચૂક્યાં છે. તેમને નાનપણથી જ ગીતો સાંભળવાનો શોખ હતો અને 'મણીયારો' કેસેટ તેમની ફેવરિટ હતી. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ ન કરી શક્યાં અને તેમણે મુંબઇમાં હીરા ઘસવાનું કામ સ્વીકારી લીધું. આ દરમિયાન તેમણે આર.કે.ફિલ્મ સ્ટુડિયોની મુલાકાત લીધી અને એ સમયથી જ તેમના મનમાં પણ એક્ટર્સને મળતી લોકપ્રિયતા મેળવવાની ઇચ્છા જાગી.\nપ્રથમ તક મળી 2006માં\nથોડો સમય મુંબઇમાં કામ કર્યા બાદ તેમણે અમદાવાદમાં વસવાટ કર્યો અને અહીં તેમને વર્ષ 2006માં પોતાના રસનું કામ કરવાની પહેલી તક મળી. અમદાવાદમાં હીરા ઘસતા કિંજલ દવેના પિતા સાથે તેમની મુલાકાત થઇ અને તેમણે હીરા ઘસવાના કામ સાથે જ ગીત લખવાનું પણ શરૂ કર્યું. આ જોઇ મણીરાજ બારોટે તેમને પ્રથમ આલ્બમ માટે મદદ કરી અને ત્યાર બાદ તેમની ફિલ્મ 'મેના-પોપટ'માં ગીત લખાવની તક પણ આપી. એ પછી મનુ રબારીને પાછું ફરીને જોવાની જરૂર પડી નથી. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ગીત લેખક તરીકે તેઓ આગવી ઓળખ ધરાવે છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=4912069084708864&ret=%2F", "date_download": "2018-12-12T16:02:04Z", "digest": "sha1:4WXNUJWS55FZDKCGAD34FITVJ6K3FX5H", "length": 12584, "nlines": 22, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવિન અધ્યારુ ની ગુજરાતી વાર્તા લખાયો પુરો ઇતિહાસ પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavin adhyaru's Gujarati content lakhayo puro itihas on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "શોખ વ્યવસાય બન્યો અને પછી લખાયો પુરો ઇતિહાસ\nકરણ જોહરની 'ધ અનુસ્યુટેબલ બોય' પ્રકારની પેજ 3 આત્મકથાઓ થેન્ક્સ ટુ પીઆર એજન્સીઓનાં પ્રતાપે જેટલા સમાચાર ગ્રેબ કરી લે છે એટલું ખરા અર્થમાં પ્રદાન કરતા માણસ વિષે ભાગ્યે જ લખાતું હોય છે બહુ જુજ નસીબદાર માણસો હોય છે જે પોતાના શોખને વ્યવસાય બનાવી શકે છે, મોટા ભાગના લોકો પોતાના વ્યવસાયને શોખ માનવાની જિંદગીભરની ગલતફહેમી માં આયુષ્ય વિતાવી દે છે બહુ જુજ નસીબદાર માણસો હોય છે જે પોતાના શોખને વ્યવસાય બનાવી શકે છે, મોટા ભાગના લોકો પોતાના વ્યવસાયને શોખ માનવાની જિંદગીભરની ગલતફહેમી માં આયુષ્ય વિતાવી દે છે આપણે ત્યાં ક્રિયેટિવ ફિલ્ડને બહુ ગંભીરતા થી લેવામાં નથી આવતું કારણકે એમાં કોઈ ડિગ્રી ઈન્વોલ્વડ નથી હોતી. ઇન્જીનિયર કે એમબીએ થઈએ તો તરત નોટિસ થઈએ અને સારી નોકરી મળી જાય, પોતાની એક ઓળખ બને. પણ ગાયિકી, સંગીત, રમતગમત, લેખન કે ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ કેટલાય બની બેઠેલા એક્સપર્ટ લોકોના હાથમાં જજ થવા માટે જઈ ચઢે છે. પરિણામે એ શોખ બની ને રહી જાય છે અને ક્યારેય કરિયર નથી બની શકતી.\nફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં માધવન ને ફોટોગ્રાફર બનવું હોય છે પણ બાપ હંમેશા ઈચ્છે છે કે દીકરો ઇન્જીનિયર બને, ફિલ્મના એક સીનમાં બાપને ફીલ થાય છે કે દીકરાને એનું મનગમતું કરવા દેવું જોઈએ અને દર્શકો ખુશ થઇ જાય છે હકીકતમાં આવું અને આટલું જલ્દી પરિવર્તન આવતું હોય છે હકીકતમાં આવું અને આટલું જલ્દી પરિવર્તન આવતું હોય છે ફિલ્મ ‘વેક અપ સિદ’ (ઘણા લોકો ખોટી રીતે સીડ લખે છે ફિલ્મ ‘વેક અપ સિદ’ (ઘણા લોકો ખોટી રીતે સીડ લખે છે)માં રણબીર કપૂરને પણ ફોટોગ્રાફીનો ખુબ જ શોખ હોય છે. છેલ્લે એવું બતાવાય છે કે એક જાણીતા મેગેઝીનમાં એ ટ્રેઈની ફોટોગ્રાફર તરીકે જોડાય છે એનો એક ફોટો મેગેઝીન માટે સિલેક્ટ થઇ જાય છે. કહેવાનો મતલબ એટલો જ કે શોખ ને કોઈ ડિગ્રી થી જજ નથી કરી શકાતો, પરિણામે એ એની મંઝિલ સુધી ભાગ્યે જ પહોચતો હોય છે.\nગૌતમ રાજાધ્યક્ષ પર લખવાનું આવે એટલે મોટેભાગે લોકો પહેલો સવાલ એ કરે કે એ કોણ હિન્દી સિનેમામાં ‘પાયોનિયર લેન્સમેન’ કહેવાય એવા ગૌતમ ગત ૧૩મી સપ્ટેમ્બરે માત્ર ૬૧ વર્ષની ઉંમરે અલવિદા કહી ગયા. અહિં કોઈ શ્રધ્ધાંજલિ નથી લખવી પણ એણે યાદ કરી એની વાતો કરવી એ કોઈ ઉત્સવ થી કમ નથી હિન્દી સિનેમામાં ‘પાયોનિયર લેન્સમેન’ કહેવાય એવા ગૌતમ ગત ૧૩મી સપ્ટેમ્બરે માત્ર ૬૧ વર્ષની ઉંમરે અલવિદા કહી ગયા. અહિં કોઈ શ્રધ્ધાંજલિ નથી લખવી પણ એણે યાદ કરી એની વાતો કરવી એ કોઈ ઉત્સવ થી કમ નથી ફોટો જર્નાલિઝમમાં ભારતમાં રઘુ રાયનું જેટલું મોટું નામ છે એટલું જ મોટું નામ ગૌતમ રાજાધ્યક્ષનું ફિલ્મ અને ફેશન ફોટોગ્રાફીની દુનિયામાં કાયમ થયેલું છે.\nગૌતમ મૂળ તો એડવર્ટાઈઝિંગનો માણસ, ૧૯૭૪માં લિનટાસ નામની એડ એજન્સી જોઈન કરીં. છુટક ફોટોગ્રાફીના અસાઈનમેન્ટ કરે એ ઉપરાંત ફુલટાઈમ કોપી રાઇટર તરીકે જાહેરાતોની સ્ક્રિપ્ટ્સ લખે. કઝિન શોભા ડે એ ‘સેલેબ્રિટી’ મેગેઝીન માટે ગૌતમને ઇન્ટરવ્યું વખતે વિવિધ સેલેબ્રિટીઝના ફોટોઝ લેવાનું કહ્યું. ગૌતમે શબાના આઝમી ને ૧૯૮૦માં સૌ પ્રથમ કેમેરામાં કેદ કરી, જે શબાના એની કોલેજમાં બેચમેટ પણ હતી. એ પછી ગૌતમે જેકી શ્રોફ, ટીના મુનીમના પુરા ફેશન ફોટોગ્રાફ્સ પોર્ટફોલીયો બનાવી આપ્યા. અને પછી ગૌતમ ને આમાં એક સ્વતંત્ર કરિયર દેખાતા ૧૯૮૭માં એડ એજન્સી છોડી ફેશન અને સ્ટીલ ફોટોગ્રાફી ફૂલ ટાઈમ અપનાવી.\n‘ઈલ્લસટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’, ‘સ્ટારડસ્ટ’, ‘ફિલ્મફેર’, ‘સિનેબ્લિટ્ઝ’ જેવા મેગેઝિન માટે ફ્રી લાન્સિંગની ગાડી સડસડાટ દોડી અને ગૌતમનું નામ ધીમે ધીમે બેન્ચમાર્ક બનવા તરફ આગળ વધ્યું. નુતન, દુર્ગા ખોટે, અમિતાભ અને રાજેશ ખન્ના, લતા મંગેશકર અને આશા ભોંસલે, રતિ અગ્નિહોત્રી, કમલ હસન વગેરે ના રેર કહી શકાય એવા એક થી એક ચઢીયાતા ફોટોઝ ગૌતમે શુટ કર્યા.\nભારતીય સિનેમામાં બ્લેક & વ્હાઈટ ફોટોગ્રાફી ગૌતમે પોપ્યુલર કરી, એક અલગ પરિમાણ ઉમેર્યું એમ કહેવામાં સહેજ પણ અતીશયોક્તી ન કહેવાય. અમિતાભ થી લઇ મોટી મોટી ફિલ્મ હસ્તીઓના ઘરમાં આજે બાળપણ થી અત્યાર સુધીના એમના ફેમિલી આલ્બમ્સ ગૌતમે શુટ કર્યા છે બીજી તરફ જનરલ શામ માણેકશા, જેઆરડી તાતા, એમ એફ હુસૈન (ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે કબુતરોની વચ્ચે લીધેલી અદભુત તસ્વીર બીજી તરફ જનરલ શામ માણેકશા, જેઆરડી તાતા, એમ એફ હુસૈન (ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે કબુતરોની વચ્ચે લીધેલી અદભુત તસ્વીર) અને બીજા જેટલા નામ ગણાવીએ એટલા ઓછા છે. સ્ટિલ ફોટોગ્રાફી બહુ ચેલેન્જિંગ કામ છે, પ્રખ્યાત ફોટોગ્રાફર જગદીશ માલી કહે છે કે ક્રિયેટિવ ફીલ્ડ માં કોઈની કોપી કરવી એવું કઈ ન હોય પણ જો તમે ગૌતમ રાજાધ્યક્ષના ૨૫% સુધી પણ જો પહોંચી શકો તો બહુ મોટી ઉપલબ્ધી કહી શકાય.\nકાજોલને ‘બેખુદી’ થી ડાયરેકટર રાહુલ રવૈલએ નહિ પણ ગૌતમ રાજાધ્યક્ષએ લોન્ચ કરી કહેવાય કારણકે ગૌતમે જ રાહુલ ને પોતાના અનુભવ પર થી કહેલું કે આ છોકરીમાં એક હિરોઈન મટીરિયલ અને કેલીબર છે. બ���જી તરફ ટીના મુનીમ, ટ્વિન્કલ ખન્ના, માધુરી દીક્ષિત ના એક થી એક વિન્ટેજ કહેવાય એવા ફોટોઝ ગૌતમે લીધા છે. ૧૯૯૭માં ‘ફેસીઝ’ નામ ના એના ફોટો કલેક્શનમાં ગૌતમે પોતે લીધેલા ૨૦૦ જેટલી સેલેબ્રિટીઝ માંથી ૪૫ જેટલી પર્સનાલીટીઝ ને ઇન્ક્લુંડ કર્યા છે. મરાઠી મેગેઝિન ‘ચંદેરી’ માં એઝ એન એડિટર અને કેટલાક છુટ્ટા છવાયા ટોક શોઝ માં પોતાની જાત ને બિઝી રાખી ગૌતમ નું એક સ્વપ્ન હતું કે પોતે એક ફોટોગ્રાફી ની ઇન્સ્ટીટયુટ શરુ કરે.\nગૌતમ રાજાધ્યક્ષ પોતાનો ૬૧મો જન્મદિવસ પુણેની સિમ્બાયોસીસ સંસ્થામાં ૧૬મી સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ સાથે મનાવવાના હતા પણ કિસ્મતમાં કંઈક અલગ જ લખેલું. ફોટોગ્રાફી જેવા હટકે શોખ ણે વ્યવસાય બનાવી અને દંતકથા કહી શકાય એવી તસ્વીરો લઇ ગૌતમ તો લાંબી સફરે નીકળી ગયા પણ એ કેવું કહેવાય જયારે એની શ્રદ્ધાંજલિ છપાય ત્યારે એના નહિ પણ એણે લીધેલી અમિતાભ-રાજેશ-ડીમ્પલ કે કાજોલની તસ્વીરો છપાય. પડદા પાછળ રહી પોતાનું હુન્નર બતાવનારા આ લેજન્ડરી લેન્સમેનને હેટ્સ ઓફ જેના લીધેલા ફોટોઝ જોઈને આ લખનાર જેવા કેટલાય દોસ્તોના બાળપણ વીત્યા છે\n‘મને જિંદગીભર અફસોસ રહેશે કે હું મીનાકુમારી, સંજીવ કુમાર અને મધુ બાલા જેવી હસ્તીઓને મારા લેન્સમાં કેદ ન કરી શક્યો’ – ગૌતમ રાજાધ્યક્ષ\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/subject/46/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%20%E0%AA%97%E0%AB%81%E0%AA%A3%E0%AB%8B", "date_download": "2018-12-12T17:51:21Z", "digest": "sha1:E4CJC6WU5YZ4PZ574DK5QKUIX3SWKQ7H", "length": 5919, "nlines": 84, "source_domain": "anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\n“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »\n“સમર્પિત મુક્તોને કરકસરનો ગુણ શીખવ્યો.”\n“સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...Read more »\nપ.પૂ. સ્વામીશ્રીએ નળ ધીમો રાખવા બાબતે ટકોર કરી.\nરાત્રિનો 9:15નો ચેષ્ટાનો સમય. પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે ચેષ્ટા બોલતાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. “આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ...” ત્યાં અચાનક નળનો અવાજ આવતાં...Read more »\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\nવાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને બોલાવે : “કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું...Read more »\nપ.પૂ.સ્વામીશ્રીએ કોઠારના સ્વયંસેવકોને ચોકસાઈથી સેવાની રીત શીખવી.\nતા. 17-12-12ના રોજ પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે કોઠારમાં નિરીક્ષણ માટે પધાર્યા. “દયાળુ, કોઠારનું બધું રિર્પોર્ટિંગ બરાબર છે ને લાવો અમને કોઠારનું પત્રક જોવા આપશો...” “હા, બધું બરાબર...Read more »\nરસોડાનું સીંક સાફ કરવામાં કોઈ જ નાનપ નહીં.\n૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા. સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ....Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AB%89%E0%AA%AE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%89%E0%AA%A1", "date_download": "2018-12-12T18:04:20Z", "digest": "sha1:LLDX4UHLJB6N4MATTERDLUUZCLXTL27K", "length": 3548, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કૉમ્પાઉંડ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકૉમ્પાઉંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકંપાઉંડ; ઘર કે મકાનની ચોતરફની આંતરી લીધેલી જમીન; વાડો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/02/2018/2826/", "date_download": "2018-12-12T16:29:40Z", "digest": "sha1:75NKGDXRS56BGHN4EP4LUC6GD4QUCNJV", "length": 6287, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા મહાનુભ��વોનું સન્માન | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા મહાનુભાવોનું સન્માન\nવાવાઝોડાના અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા મહાનુભાવોનું સન્માન\nનવેમ્બર, 2017માં વાવાઝોડાનો ભોગ બનેલા અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા કેટલાક મહાનુભાવોને સન્માનિત કરવા સન્માન સમારંભનું આયોજન ન્યુ જર્સીના એડિસનમાં ડો. બિનોદ સિંહાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. તસવીરમાં (ડાબેથી જમણે) ઇવેન્ટ પ્લાનર નીતિન વ્યાસ, પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ડો. કિશોર રતકલકર, આપીના પ્રમુખ ડો. ગૌતમ સમાદર, ડો. અમિત ચક્રવર્તી, ડો. બિનોદ સિંહા નજરે પડે છે. (જમણે) તસવીરમાં ડો. કિશોર રતકલકર, ડો. મુકારામ ગાઝી, નીતિન વ્યાસ, ડો. બિનોદ સિંહા, આપી પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમાદર, ડો. કુસુમ પંજાબી, ડો. અમિત ચક્રવર્તી, ભૂતપૂર્વ આપી પ્રમુખ ડો. હેમંત પટેલ, ડો. વિનોદ સાંચાતી.\nPrevious articleદિવાળીની રજા માટે પેન્સિલવેનિયાના વિદ્યાર્થીની પિટિશનને સફળતા મળી\nNext articleન્યુ જર્સીમાં મેયર રવીન્દ્ર ભલ્લાને અપાયેલી મોતની ધમકીની તપાસ કરતી પોલીસ\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે\nકર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને...\nકાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે પાકિસ્તાનની ઈમરાન સરકાર એક પ્રસ્તાવ તૈયાર કરી...\nભારતના વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ ઉત્તર કોરિયાના પ્રવાસે\n9 ઓગસ્ટના રાજ્યસભાના ઉપ- સભાપતિ પદની ચૂંટણી: ભાજપ અને વિપક્ષો વચ્ચે...\nપૌરાણિક કાળમાં પુત્રી રતન હોય એવું એનું જતન કરાતું\nટ્રાયસ્ટેટ એરિયામાં ઉચ્ચ પ્રતિભા હાંસલ કરતા ભારતીય-અમેરિકી ફિઝિશિયનો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/15-aevi-tasviro-jene-joi-ne/", "date_download": "2018-12-12T16:51:33Z", "digest": "sha1:PYO7T6I3VW2T4RGEJKSW57HKKHHWTNZK", "length": 19469, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ''आज कुछ तूफ़ानी करते हैं”...જુવો 15 Photos દિવસ સુધરી જશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલા પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nવિરાટ અનુષ્કાના ડ્રીમ લગ્નનના આ 10 ફોટા, પહેલીવાર આવ્યાં સામે…..માત્ર 30…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ 15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ”आज कुछ तूफ़ानी...\n15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ”आज कुछ तूफ़ानी करते हैं”…જુવો 15 Photos દિવસ સુધરી જશે\nઆજે અમે તમને ઇન્ટરનેટની અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ તસ્વીરો પણ એવું જ કરી રહી છે કે ‘आज कुछ तूफानी करते हैं’ તો તમે પણ જોઈ લો આ તસ્વીરો અને જાણો કે કઈ તસ્વીર તમને વધુ તુફાની લાગે છે. 1. આ અલગ સ્ટાઈલમાં છે પપ્પી: 2. તમે ખુદ વિચારી શકો છો કે આ છોકરીનું શું થાશે:\n3. હવે કોઈ પોલીસ આને કેવી રીતે પકડી શકશે:\n4. આ છે અસલી બાઈક લવર:\n5. જયારે બસમાં પગ રાખવાની જગ્યા ન હોય, ત્યારે કેવી રીતે ઘૂસવું તે શીખી લો.\n6. આજે અ ઘડાને પણ ઘો��ા વાળી ફીલિંગ આવી રહી હશે.\n7. જ્યારે તમે જરૂર કરતા વધુ ઠંડા થઇ જાઓ ત્યારે આવી રીતે બની શકાય છે હોટ.\n9. આ તો રિસ્કી છે: 10. આને કહેવાય Higher Studies.\n11. રોકાઈને ચાલજો ભાઈ. 12. સારા નંબર આપો નહિ તો..\n13. આદમી છુ આદમીને પ્રેમ કરું છું. 14. લેડી મર્દાની. 15. ઇન્સાનોને તો આવું કરતા તો બહુ જોયું હશે પણ આજે આને પણ જોઈ લો. લેખન સંકલન:ઉર્વશી પટેલ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleહાલ પાણીમાં ડૂબી ચુક્યા છે ઈતિહાસમાં શામિલ આ 9 શહેરો, આવી છે કઈંક કહાની.. આર્ટિકલ વાંચો\nNext articleછોકરીઓની આ હરકતો જોઇને છોકરાઓ થઇ રહ્યા છે પાગલ, કોઈની સામે નાં જુઓ આ 10 photos…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી ને લોટપોટ થઇ જાશો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ છે દુનિયાની 7 અનોખી જગ્યાઓ કે જ્યાં મરવાની પણ મનાઈ...\nજયારે દીકરા અર્જુન અને મલાઈકા અરોરા ના સંબંધ વિશે ખબર પડી...\nતમારા મોબાઇલમા ભૂલથી પણ સેવ ન કરો આ 6 વસ્તુઓની માહિતી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-bhartiy-mandir-ma-sanje/", "date_download": "2018-12-12T16:59:32Z", "digest": "sha1:ON7IN3G5FW4I556E67SSGJUWJV3QJ3GP", "length": 22311, "nlines": 218, "source_domain": "gujjurocks.in", "title": "આ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો તો ઉડી ગયા હોંશ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો...\nઆ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો તો ઉડી ગયા હોંશ…\nરાજસ્થાન ના બાડમેર થી 30 કિમિ એક નાંનું એવું ગામ છે ‘કિરાડુ’. આ ગામમાં એક મંદિર છે. આ ગામનું નામ આ મંદિર ના નામ પરથી જ પડ્યું છે. કહેવાય છે કે 11 મી શતાબ્દી માં કિરાડુ પરમાર વંશ ની રાજધાની હતી, પણ આજ અહીં ચારે તરફ સન્નાટો છવાઈ ગયો છે. જે પણ વ્યક્તિ આ જગ્યા વિશે જાણે છે તેઓના ચેહરા પણ કિરા��ુ ના નામની ગભરાટ આવી જાય છે. કિવદંતિઓમાં એવો ઉલ્લેખ છે કે બાડમેર નું આ ઐતિહાસિક મંદિર શ્રાપિત છે. કિરાડુ વિશે જે કિસ્સાઓ અને કહાનીઓ ફેમસ છે તેને જાણ્યા પછી લોકો હેરાની માં પડી જાય છે. આ મંદિર ની આસ-પાસ રહેનારા લોકો આ મંદિર સાથે જોડાયેલા અપશુકુન અને શ્રાપો વિશે જણાવે છે. ગ્રામીણો ના આધારે મંદિર ની બહાર એક મોટો એવો પથ્થર છે, જો કે વાસ્તવમાં તે એક કુમારિકા હતી જે એક ઋષિ ના શ્રાપ ને લીધે પથ્થર બની ગઈ હતી. આ મંદિર માં સાંજ થાતા જ સન્નાટો છવાઈ જાય છે. દરેક વાસ્તુકલાઓ પર તાળું મારી દેવામાં આવે છે. જેવો જ સૂરજ આથમી જાય માણસની શરીરને આ જગ્યાથી દૂર કરી દેવામાં આવે છે. કહેવાય છે કે જે પણ સાંજ પછી અહીં રોકાઈ છે તેઓ પણ પથ્થર બની જાય છે. લોકો નું કહેવું છે કે અહીં રહેલા દરેક પથ્થર માં ઇન્સાન હતા, કદાચ આ જ બીક ને લિધે કોઈએ પણ કાનૂની કાયદો કે ચુનૌતી આપવાની હિંમત નથી કરી. 19 મી શતાબ્દી માં અહીં ભવ્ય ભૂકંપ આવ્યો હતો જેને લીધે આ મંદિર ને ખુબ જ નુકસાન પહોંચ્યું હતું. ઘણા વર્ષો સુધી વીરાન રહેવાને લીધે આ મંદિર નું રખ-રખાવ નું કામ પણ થઇ શક્યું ન હતું. કિરાડુ માં કુલ 5 મંદિર છે, જેમાંથી આજે માત્ર વિષ્ણુ અને સોમેશ્વર નું મંદિર જ યોગ્ય હાલતમાં છે. અહીં રહેલા દરેક મંદિરો માં થી સોમેશ્વર સૌથી મોટું મંદિર છે. પૈરાનોર્મલ સોસાયટી ઓફ ઇન્ડિયા ના મેમ્બર ચંદ્રપ્રકાશે મંદિર ની ગેલેરી માં ઘોસ્ટ મશીન એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ ને માપનારૂં એક ઉપકરણ રાખ્યું. તેઓ ને તેમાં એ જાણ થઈ કે અહીં માણસ સિવાય અન્ય કોઈ શક્તિ પણ રહેલી છે. મજેદાર વાત એ છે કે નકારાત્મક ઉર્જા વિશે આજ સુધી કોઈ પાકી સાબિતી નથી મળી.દરેક પર વૈજ્ઞાનાયકો એ માન્યું છે કે કિરાડુ મંદિર વાસ્તુકલા નો એક અદ્દભુત નમૂનો છે અને હરવા-ફરવા માટે આ પુરી રીતે સુરક્ષિત છે.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં…\nNext articleઆ 4 રાશિના લોકો સૌથી તાકાતવાર અને ભાગ્યશાળી લોકો હોય છે… જુઓ તમે તો આમાં સામેલ નથી ને…\n�� પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nસંઘર્ષમય મજુર થી માલિકની સફર – આજ સુદીપ ની કંપનીનું બજેટ...\nમાત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમા તમારા સપનાનું ઘર…..\nસંકટ ના સમયમાં કરો આ 5 ચમત્કારી મંત્રો નો જાપ, દ્રૌપદી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hanifmehri.wordpress.com/", "date_download": "2018-12-12T16:17:08Z", "digest": "sha1:KHYIS3SN4GNCPU5JBHRXKLEAMPDUGC3O", "length": 7974, "nlines": 129, "source_domain": "hanifmehri.wordpress.com", "title": "હનીફ મેહરી HANIF MEHRI | મારી ગઝલ,કવિતા, લેખ, વાર્તા તથા પુસ્તકો વિશેનો બ્લોગ", "raw_content": "હનીફ મેહરી HANIF MEHRI\nમારી ગઝલ,કવિતા, લેખ, વાર્તા તથા પુસ્તકો વિશેનો બ્લોગ\nનયનથી ખરેલી ગઝલ છે\nને મનથી લખેલી ગઝલ છે\nબનાવટ અહીં હોય ક્યાંથી\nહ્રદય ઠાલવેલી ગઝલ છે\nકરૂણાં મઢેલી ગઝલ છે\nહરખવું મળે છે હઝલમાં\nગમોથી લચેલી ગઝલ છે\nતમે સાંભળો સૌ હ્રદયથી\nઆ મારી રચેલી ગઝલ છે\nસરળ જીવનની ભાષા શીખવે છે મા,\nહવે તો મારા માટ�� બસ જીવે છે મા.\nબધાંની કેટલી ચિંતા રહે એને\nજમાડે છે બધાંને ને જમે છે મા.\nખુશી મારી, હવે તેને ખુશી આપે,\nજરા દુઃખી હું થાઉં તો રડે છે મા.\nબધું ભૂલે ભલે એની આ આંખો પણ\nહજી મારો આ ચહેરો ઓળખે છે મા.\nનજર ઝાંપાથી રસ્તા પર રહે હરદમ,\nપ્રતીક્ષા હરઘડી મારી કરે છે મા.\nમળે જન્નત મને બસ માનાં ચરણોમાં\nખુદા તારી કૃપાઓમાં રહે છે મા.\nયશોદા, આયશા કે હોય આમેના,\nહનીફ મા કોઇ હો, સૌને ગમે છે મા.\nઅમે તો રહ્યા બસ ફલાણા ફલાણા\nકહ્યું તે જરા ખસ ફલાણા ફલાણા\nઅમારી છે હસ્તી અજાણી અજાણી\nમળો યા લખો બસ ફલાણા ફલાણા\nકદી એ મથુરા તો કાશી કદી એ\nફરે છે બનારસ ફલાણા ફલાણા\nકદી રામ અલ્લાહ જુદા નથી તો\nકહે કેમ માણસ ફલાણા ફલાણા\nકરી એક વસિયત ફકરોએ એવી\nબની જાય વારસ ફલાણા ફલાણા\nકદમ એ ઘડીએ જ થંભી જવાના\nકહું છું હવે ધસ ફલાણા ફલાણા\nકરું છું જામ ખાલી તો તમારી યાદ આવે છે,\nફરી પકડું હું પ્યાલી તો તમારી યાદ આવે છે.\nતમારી યાદમાં મારી દશા એવી બની ગઇ છે,\nમળે નાકે ટપાલી તો તમારી યાદ આવે છે.\nબને મોસમ ગુલાબીને કરે કોયલ ટહૂકાઓ,\nઝુલે ફૂલોની ડાલી તો તમારી યાદ આવે છે.\nહું બધાથી પર નથી\nહું બધાથી પર નથી,\nછું બસર ઇશ્વર નથી.\nજ્યાં વિષય શ્રદ્ધાનો છે,\nત્યાં કશે પથ્થર નથી.\nને કહો છો સ્વર નથી.\nસાચવી લો આ ક્ષણે,\nફૂલ છું અત્તર નથી.\nતું હશે તો ઘર હશે,\nતું નથી તો ઘર નથી.\nકૈં ખુદા દર દર નથી.\nકોણ ચોરી જાય માખણ \nહું કે કહાનો કે તમે પણ \nરોજની ઘટમાળમાં આ જિંદગી જીવાય છે\nઅંત વેળા કઇ છે કારણ \nશહેરમાં તડકો છે તડકો, કેટલો તડકો બધે\nછે અલગ ભાષા, અલગ બોલી, અલગ છે પ્રાંત પણ\nદેશ આ એક, એક જણગણ આંગળી ઊંચી કરો\nઆંગળી ઊંચી કરો એ રીતથી આજે હનીફ\nગર્વ સાથે સૌ કહે જણ આંગળી ઊંચી કરો\nઆ પાર કે પેલે પાર\nહું દ્વિધા અનુભવું છું.\nજવાનું વિચારું છું પણ,\nદરેક વખતે કોઇને કોઇ\nમને રોકે છે, કોઇને કોઇ\nમને ટોકે છે. અને હું\nજેમ મથું છું સંકટની આ\nમને તેજનો ઝબકારો દેખાતો નથી.\nકદાચ સમય પસાર થતાં એ દેખાય પણ ખરો \nહું પ્રતીક્ષા કરું છું… કદાચ તમે પણ મારી જેમ\nજિંદગીના વેઇટિંગરૂમમાં બેઠા આવી કોઇ તેજસ્વી ઘડીની\nપ્રતીક્ષા કરતા હશો. સમયના વહેણમાં ઘણું બધું બદલાઇ\nગયું છે. પણ નથી બદલાઇ પ્રતીક્ષા ખંડોમાં રાહ જોતી આપણી\nજિંદગી… જેને તેજના ઝબકારાની ઉમ્મિદ છે.\nહનીફ મેહરી HANIF MEHRI\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/pruthvi-vrux-samudr-par-nahi/", "date_download": "2018-12-12T16:34:21Z", "digest": "sha1:2LO7WXLEPFIVQDSGY2M53SYEBFXJULXR", "length": 22023, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "પૃથ્વી, વ્રુક્ષ, સમુદ્ર પર નહિ, આ વ્યક્તિએ 20 સાલની મહેનત બાદ હવાઈ જહાજમાં બનાવ્યું પોતાના સપનાનું ઘર..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ પૃથ્વી, વ્રુક્ષ, સમુદ્ર પર નહિ, આ વ્યક્તિએ 20 સાલની મહેનત બાદ હવાઈ...\nપૃથ્વી, વ્રુક્ષ, સમુદ્ર પર નહિ, આ વ્યક્તિએ 20 સાલની મહેનત બાદ હવાઈ જહાજમાં બનાવ્યું પોતાના સપનાનું ઘર…..\nભણવું-ગણવું, નૌકરી, અમુક બચત કર્યા બાદ આપણા બધાની ઈચ્છા હોય છે કે આપણું ખુદનું એક સુંદર ઘર હોય. આ ઘરને આપણે મનમાં ને મનમાં અલગ-અલગ રીતે સજાવતા હોઈએ છીએ.આ ખ્વાબ ની ચાહત અમુકની જ પૂરી થઇ શકતી હોય છે. સાથે જ જેઓને જ્યાં પણ જગ્યા મળતી હોય છે ત્યાં બનાવી લેતા હોય છે પોતાના સપનાનું ઘર.\nદરેકની ચાહત હોય છે કે તમારું પણ આવું એક ઘર હોય અને આ ઈચ્છાને પૂરું કરવા માટે લોકો પોતાની મોટી કમાણી ત��માં લગાવી દેતા હોય છે, પણ એક વ્યક્તિના મામલામાં ખુબ જ અલગ છે. આ વ્યક્તિએ પોતાના સપનાના ઘરને બનાવા માટે વર્ષો લગાવી દીધા છે. તેણે ઘર પણ એ રીતથી બનાવ્યું કે જોઇને હેરાની જરૂર લાગશે.\nહવે મળો આ Bruce Campbell ને. જેના સપનાનું ઘર બનાવાનો આઈડીયો અમારી અને તમારી સોચ કરતા એકદમ અલગ છે.\nજોઈ લો આ અદ્દભુત ઘર:\nBruce Campbell એ પોતાના અનોખા આઈડીયાથી પોતાના આ ઘરને અદ્દભુત બનાવ્યો છે. જે આગળના 6 મહિનાથી હવાઈ જહાજ માં રહી રહ્યા છે અને તે જ તેનું ઘર છે. તમે કલ્પનાશીલ છો માટે તમે આ જહાજ નું નામ સાંભળીને ઉડવા લાગ્યા હશો, પણ તેવું કશું જ નથી. કેમ કે આ હવાઈ જહાજ ઉડતું નથી પણ જમીન પર જ રહે છે. બ્રુસ એક એઈરક્રાફટ એસોસીએશન સાથે જોડાયેલા છે અને આ લોકો પહેલાના હવાઈ જહાજને ઘરની શકલ આપવામાં ખુબ જ માહિર છે. તેનું આ હવાઈ જહાજ વાળું ઘર અમેરિકાના પોર્ટલેન્ડ ના એક જંગલ માં છે.\n1999 માં બ્રુસે 100,000 મિલિયન ડોલરમાં Boeing 727 હવાઈ જહાજ ખરીદ્યું અને તેને જ બનાવ્યું પોતાનું આશિયાના.\nઆ હવાઈ જહાજને ઘર જેવું બનાવા માટે લગભગ 2 દશક જેવો સમય લાગ્યો હતો.\nજેમાં બે Shower અને બે Restrooms છે. કોકપીટ Reading Room માં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જ્યારે Wings થી Deck બનાવામાં આવ્યું છે. જરૂરીયાતના હિસાબે બ્રુસે હવાઈ જહાજના પુરા Square Feet એરિયા નો ઉપીયોગ કર્યો છે. બ્રુસે જણાવ્યું કે, આ જગ્યા જલ્દી ખરાબ નથી થાતી, અને તેની સાફ-સફાઈ પણ આસાનીથી કરી શકાય છે. તેમાં ઘણી એવી સ્પેસ છે, જે એક પ્લસ પોઈન્ટ છે.\nજણાવી દઈએ કે બ્રુસ પહેલા એવા વ્યક્તિ નથી, કે જેણે હવાઈ જહાજ ઘરમાં બદલ્યું હોય. Malibu માં David Hertz Architects હવાઈ જહાજ ના Wings નો ઉપીયોગ કરીને ઘરની છત બનાવી હતી. આ ઘરના માલિકે એક એવી છતનો આગ્રહ કર્યો કે, જેનાથી પહાડોનું દ્રશ્ય પૂરી રીતે દેખાઈ શકે. તેને The Wing House કહેવામાં આવે છે.\nલેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસાવકો ભાઈ અર્જુન કપૂરે બહેન જાનવી અને ખુશીને બોલાવ્યા પોતાના ઘરે, બોની કપૂરને મળ્યા ગળે…જુવો Photos\nNext articleJio ઓફિસમાં મુકેશ અંબાણીની કોઈ જ કેબીન નથી, ખુલ્લામાં કરે છે કામ….અંદરના Photos જુવો\nઆ પથ્થર ને કહેવામ���ં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆખરે શા માટે છોકરાઓ મેરિડ મહિલાઓ તરફ વધુ આકર્ષિત થઇ જાતા...\nકાંજરભાટ સમાજમાં પહેલી વાર વર્જીનીટી ટેસ્ટ કર્યા વગર જ આ યુવકે...\nએક મિડલ ક્લાસ લવ સ્ટોરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/08/blog-post_7.html", "date_download": "2018-12-12T17:17:08Z", "digest": "sha1:V7L3E2ATOYFVEDWR7KFMACP2RITOWHBP", "length": 45855, "nlines": 107, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૮૧", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દ���મોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nકથા ના ,ગ્રંથ ના આરંભ માં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.\nપણ શુકદેવજી ને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.\nરાજર્ષિ પરીક્ષિત ને પ્રથમ ત્રણ અધ્યાય માં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા)\n(એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવત નો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજા નું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)\nજયારે શુકદેવજી ને દેહ નું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાય માં) મંગલાચરણ કર્યું છે.\nભાગવત માં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજી નું-બીજું શુકદેવજી નું અને અંત માં સૂતજી નું.\nશુકદેવજી નું મંગલાચરણ બાર શ્લોકો નું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોક ના છે.\nશુકદેવજી સ્તુતિ કરે છે-\nજે મહાન ભક્તવત્સલ છે,(હઠપૂર્વક ,ભક્તિહીન સાધનો કરવા વાળા જેની છાયા ને પણ સ્પર્શી શકતા નથી.)\nજેની સમાન કોઈ નું ઐશ્વર્ય નથી. તથા જેઓ, ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મસ્વરૂપ –પોતાના –ધામ માં વિહાર કરી રહ્યા છે-\nતેવા ભગવાન શ્રી કૃષ્ણ ને હું વારંવાર વંદન કરું છું, (ભાગવત-૨-૪-૧૪)\nઆ શ્લોક ના –રાધસા- શબ્દ નો અર્થ-મહાત્મા ઓ –રાધિકાજી –એવો પણ કરે છે.(આખા ભાગવતમાં –રાધાજી ના નામનો ક્યાંય\nપ્રગટ રૂપે ઉલ્લેખ નથી-શુકદેવજી રાધાજી ના શિષ્ય છે. અને રાધાજી ગુરુ છે. ગુરુનું નામ પ્રગટરૂપે લેવાની –શાસ્ત્ર ની મર્યાદા છે)\nશુકદેવજી પૂર્વ જન્મ માં પોપટ હતા-અને રાત દિવસ લીલા નિકુંજ માં ‘હે રાધે,હે રાધે’ નામનો જપ સતત રટ્યા કરતા હતા.\nરાધાજી દયાની મૂર્તિ છે,તે જલ્દી કૃપા કરે છે.(કનૈયો ભોળો છે-પણ ચતુર છે.કસોટી કરી ને અપનાવે છે)\nરાધાજી પ્રસન્ન થયાં. અને પોપટ ને ઉપદેશ આપ્યો.-વત્સ કૃષ્ણમ વદ,કૃષ્ણમ વદ,રાધેતિ મા વદ –કૃષ્ણ નું નામ સ્મરણ કર.\nરાધાજી એ શુકદેવજી ને બ્રહ્મ-સંબંધ કરાવી આપ્યો હતો.\nએટલે પ્રેમ માં થોડો પક્ષપાત આવી જાય છે. શુકદેવજી કૃષ્ણ ને બે વાર-નમસ્કાર કરે છે.(કૃષ્ણ અને રાધાકૃષ્ણ ને)\nપરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે-ભગવાન પોતાની –માયા-થી આ સૃષ્ટિ ની રચના કેવી રીતે કરે છે સૃષ્ટિ ની ઉત્પત્તિ ની કથા કહો.\nશુકદેવજી કહે છે-તમે જેવો પ્રશ્ન પૂછ્યો-તેવો નારદજી એ બ્રહ્માજી ને પૂછેલો. બ્રહ્માજી એ સૃષ્ટિ ના આરંભ ની કથા કહી છે.\nસૃષ્ટિ ના આરંભ માં ભગવાન ને -એક માંથી અનેક થવાની –ઈચ્છા- થઇ. અને ઈચ્છા માત્ર થી-પ્રભુએ ૨૪ તત્વો ને ઉત્પન્ન કર્યાં.\nપણ આ ૨૪ તત્વો કઈ કાર્ય કરી શક્યાં નહિ –ત્યારે પ્રભુ એ –એ એક એક તત્વ માં –ચૈતન્ય-રૂપે પ્રવેશ કર્યો. ત્યારે તે તત્વો માં\nદિવ્ય-ચેતન શક્તિ –પ્રગટ થઇ. (આને સર્ગ સિદ્ધાંત પણ કહે છે-સર્ગ ની શરૂઆત)\nસામાન્ય ભાષામાં કહેવું હોય તો-આરંભ માં તમામ જીવો –પરમાત્મા ના પેટ માં હતા. ભગવાન એક એક જીવ ને શોધી ને –\nતેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે. તે પછી પરમાત્મા કહે છે-બેટા –હવે હું સંતાઈ જાઉં છું.(સંતાકુકડી ની રમત રમે છે)\nહવે તું મને શોધવા આવજે.\nસંસારની રચના કરી પરમાત્મા છુપાઈ જાય છે. તેમને શોધવાનો પ્રયત્ન કરવાનો છે.\n“અપને આપ સભી કુછ કર કે,અપના આપ છુપાયા,કિસને યે સબ ખેલ રચાયા \nનારાયણ ભગવાને-બ્રહ્માજી ને ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ કર્યો છે.\nબીજા સ્કંધ ના નવમા અધ્યાય ના ૩૨ થી ૩૫ ષ્લોક –એ ચતુશ્લોકી ભાગવત છે.\n“જગત ન હતું ત્યારે હું જ હતો. જયારે જગત રહેશે નહિ-ત્યારે હું જ રહીશ.”\nસ્વપ્ન માં એક અનેક દેખાય છે,પણ જાગૃત અવસ્થામાં અનેક માં એક જ છે-એવો જ્ઞાની પુરુષો નો અનુભવ છે.\nદાગીના ના આકાર ભિન્ન ભિન્ન-હોવ છતાં –સર્વ માં એક સોનું જ રહેલું છે.પણ કિંમત પણ સોના ની મળે છે- આકારની નહિ.\nઈશ્વર વિના બીજું જે કંઇ દેખાય છે-તે સત્ય નથી,પણ ઈશ્વર ની માયા છે.\nમાયા શબ્દ માં –મા- એટલે- નથી –અને –યા -એટલે- છે-\nમાયા એટલે -જે નથી છતાં દેખાય છે.અને જે હોવા છતાં દેખાતી નથી-\n(તત્વ દૃષ્ટિ થી- જગત નથી-છતાં –જગત તો દેખાય જ છે. પરમાત્મા –છે-પણ દેખાતા નથી.)\nજે ના હોવા છતાં પણ દેખાય છે(જગત)-અને ઈશ્વર સર્વ માં હોવા છતાં દેખાતા નથી-એ જ માયા નું કાર્ય છે.\nતેને જ મહાપુરુષો-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ-માયા- કહે છે.\nસર્વ નું મૂળ ઉપાદાનકારણ-(સર્વ ની ઉત્પત્તિ નું કારણ)-પ્રભુ-સત્ય છે. પણ- પ્રભુ-માં –જે –ભાસે છે-તે-સંસાર-સત્ય-નથી.\nપરંતુ તે માયા થી ભાસે છે.\nઆ માયા ની બે શક્તિઓ છે.\nઆવરણ શક્તિ-જે પરમાત્મા નું આવરણ કરે છે-પરમાત્મા ને ઢાંકી રાખે છે.(બુદ્ધિ-જ્ઞાન ને ઢાંકે છે)\nવિક્ષેપ શક્તિ- જે પરમાત્મા માં જગત નો ભાસ કરાવે છે.(બુદ્ધિ-જ્ઞાન માં વિક્ષેપ કરાવે છે)\nસમજવામાં- જરા અઘરો-માયાનો સિદ્ધાંત –દ્રષ્ટાંત થી સમજાવ્યો છે.\nમાયા –એ –અંધકાર જેવી છે. અંધકાર કે –જે--- વસ્તુ છે –તેને ઢાંકી રાખે છે. (માયા ની આવરણ શક્તિ)\nધારો કે કોઈ દોરી છે-પણ અંધારા ને લીધે તે દોરી આપણને –દેખાતી નથી-\nપણ-જો અંધારા માં આપણે દોરીને અડકી જઈએ તો –સાપ હશે-તેવો ભાસ થાય છે.\nઆ સાપ છે-એવો ભાસ –તે –અંધકાર(માયા) ને લીધે છે.\nસાચી રીતે તો તે દોરી એ સર્પ નથી-પણ –સાપ નો ભાસ થાય છે.(માયા ની વિક્ષેપ શક્તિ)\nપણ જો દીવો કરવામાં આવે –અજવાળું કરવામાં આવે-તો જ્ઞાન થાય છે કે-આ તો દોરી છે.\n(અંધારા ની કોઈ વ્યાખ્યા નથી-અજવાળું(પ્રકાશ) નથી –અજવાળા નો અભાવ-તે અંધારું)\nમાયા –એ- સ્વપ્ન જેવી છે. ભાગવત માં –માયા ને સમજાવવા-સ્વપ્ન- નું દ્રષ્ટાંત –વારંવાર આપ્યું છે.\nએક જણ ને સ્વપ્ન આવ્યું-કે તે જંગલ માં ગયો-ત્યાંથી તેને લાખ રૂપિયા જડ્યા.એટલે તે રાજી થયો. થોડીવાર પછી –બીજું સ્વપ્ન આવ્યું\nકે તેની પાછળ વાઘ પડ્યો છે.તેથી તે રડવા લાગ્યો.\nલાખ રૂપિયા મળ્યા તે –અને વાઘ પાછળ પડ્યો છે-તે બંને ખોટું છે. તેમ છતાં સુખ અને દુઃખ થાય છે.\nસ્વપ્ન સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે-તેમ –માયા સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે.\nસ્વપ્ન કાળ એટલે અજ્ઞાનતા. (સ્વપ્ન માં બુદ્ધિ-જ્ઞાન વિરામ માં હોય છે\nએ જ રીતે-આ જગત દેખાય છે-પણ જગત ને બનાવનાર દેખાતો નથી-તે અજ્ઞાનતા.\nસ્વપ્ન માં એક જણ ને ત્રણ વર્ષ ની જેલ ની સજા થઇ. બે વર્ષ ની સજા પૂરી થઇ અને તેની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્ન પૂરું થયું.\nવિચાર કરો-હવે બાકીની એક વર્ષ ની સજા કોણ ભોગવશે એ એક વર્ષ ની સજા ભોગવવાની રહેતી નથી.\nજો તે જાગ્યો ના હોત તો-તે સજા ભોગવી પડત----જે નિંદ્રા માં (અજ્ઞાન માં) છે-તેને સજા થાય છે.(ભોગવવી પડે છે)\nપણ જો જાગી જાય (જ્ઞાન થાય) તો સજા થતી નથી.(ભોગવવી પડતી નથી)\nસંસાર માં જાગ્યો તે જ છે-કે-જેને સંસાર નું સુખ તુચ્છ લાગે છે.(જ્ઞાન)\nજેને સંસાર ના સુખો મીઠાં લાગે છે-તે સુતેલો છે.(અજ્ઞાન)\nજે સુતો છે-(અજ્ઞાન માં છે) –તેને સંસાર મળશે- અને-જે જાગ્યો છે (જ્ઞાન માં છે) તેને પરમાત્મા મળે છે.\n(જો સોવત હય –વો –ખોવત હય-જો –જાગત હય-વો-પાવત હય.)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-set-win-karnataka-assembly-elections-seeks-congress-mukt-bharat-038964.html", "date_download": "2018-12-12T16:29:13Z", "digest": "sha1:URBPCTT44OVO74ILKKNHGHKCFMTGFNVW", "length": 12805, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીનું કોંગ્રેસ મુક્ત કેમ્પેઈન તરફ પ્રયાણ, PPP નો દાવો સાચો | bjp set win karnataka assembly elections seeks congress mukt bharat - Gujarati Oneindia", "raw_content": "\n» મોદીનું કોંગ્રેસ મુક્ત કેમ્પેઈન તરફ પ્રયાણ, PPP નો દાવો સાચો\nમોદીનું કોંગ્રેસ મુક્ત કેમ્પેઈન તરફ પ્રયાણ, PPP નો દાવો સાચો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nયેદિયુરપ્પા ગયા હવે કુમારસ્વામી બનશે કર્ણાટકના નવા કિંગ, જાણો જેડીએસની ABCD\nડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ\nવિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો\n4 વાગ્યા પહેલાં આવી ત્રીજી ઑડિયો ક્લિપ, યેદુયરપ્પ���ની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની કથિત વાતચીત જા\nકર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદુરપ્પાએ આપ્યું રાજીનામુ\nVIDEO: કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારે આનંદસિંહને પોતાની પાસે બેસાડ્યા\nભાજપનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનુ ધીમે ધીમે હકીકતમાં તબદીલ થતુ નજરે પડી રહ્યુ છે. હાલમાં 20 રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે. 21 માં રાજ્ય કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક દેખાઈ રહ્યુ છે. ભાજપ કે તેના ગઠબંધનની સરકારનો વિસ્તાર 2014 બાદ સતત વધી રહ્યો છે. મે 2014માં જ્યારે પ્રધાનમંત્રી પદના સોગંદ લીધા હતા ત્યારે ભાજપ કે એનડીએની માત્ર 8 રાજ્યોમાં અને કોંગ્રેસની 14 રાજ્યોમાં સરકાર હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર બનવાનું નક્કી લાગી રહ્યુ છે તો હવે કોંગ્રેસ સમેટાઈને માત્ર પુડુચેરી, પંજાબ અને મિઝોરમમાં રહી જશે.\nકોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજ્ય\n2014 લોકસભા ચુંટણી સુધી જ્યાં ભાજપની પૂર્વોત્તરના એકપણ રાજ્યોમાં સરકાર નહોતી ત્યારે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, સિક્કિમ અને નાગાલેન્ડમાં સરકાર બની ચૂકી છે. ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપની સરકાર છે. કર્ણાટકમાં ભાજપ સત્તાની નજીક આવી ચૂકી છે. કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ રાજ્ય પંજાબ, મિઝોરમ અને પુડુચેરી છે.\nPPP બની ગઈ કોંગ્રેસ\nકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કર્ણાટક વિધાનસભા પરિણામો બાદ કોંગ્રેસ PPP માં બદલાઈ જશે. આનો મતલબ સમજાવતા તેમણે કહ્યુ કે પરિણામો બાદ કોંગ્રેસ PPP કોંગ્રેસ બની જશે. એટલે કે પંજાબ, પુડુચેરી અને પરિવાર કોંગ્રેસ. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેનાથી એ વાત સાચી સાબિત થઈ રહી છે.\nરાહુલને મળી માત્ર હાર\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનો જનાધાર દિવસેને દિવસે સમેટાઈ રહ્યો છે. રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની વોટબેંક ધ્વસ્ત થઈ રહી છે. રાહુલ ગાંધીનો રેકોર્ડ તો એ છે કે અત્યાર સુધી તેમના નેતૃત્વમાં જેટલી પણ ચૂંટણી લડવામાં આવી તેમાં કોંગ્રેસ હારતી આવી છે. તેમના નેતૃત્વમાં ગયા 5 વર્ષમાં કોંગ્રેસ પક્ષ 29 ચૂંટણીઓ હારી ચૂકી છે. કર્ણાટકમાં હારની નજીક છે. વાસ્તવમાં કોંગ્રેસ માટે વિશ્લેષણનો સમય છે. ગયા વર્ષે 2017 માં 7 રાજ્યોમાં થયેલ ચૂંટણીએ પણ રાહુલની પોલ ખોલી દીધી હતી. યુપી, ઉત્તરાખંડ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને હાર મળી. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની વિશ્વસનીયતા અને મહેનતની જીત થઈ.\n1. હિમાચલ પ્રદેશ - ભાજપ\n2. ઉત્તરાખંડ - ભાજપ\n3. હરિયાણા - ભાજપ\n4. ગુજરાત - ભાજપ\n5. રાજસ્થાન - ભાજપ\n6. મધ્યપ્રદેશ - ભાજપ\n7. છત્તીસગઢ - ભાજપ\n8. ઝારખંડ - ભાજપ\n9. આસામ - ભાજપ\n10. ગોવા - ભાજપ\n11. મણિપુર - ભાજપ\n12. અરુણાચલપ્રદેશ - ભાજપ\n13. ઉત્તરપ્રદેશ - ભાજપ\n14. કર્ણાટક - ભાજપ સત્તાની નજીક\n15. ત્રિપુરા - ભાજપ\n16. જમ્મૂ કાશ્મીર - એનડીએ\n17. મહારાષ્ટ્ર - એનડીએ\n18. બિહાર - એનડીએ\n19. સિક્કિમ - એનડીએ\n20. નાગાલેન્ડ - એનડીએ\n21. મેઘાલય - એનડીએ\nઆ 3 રાજ્યોમાં કોંગ્રેસ\n22. પંજાબ - કોંગ્રેસ\n23. મિજોરમ - કોંગ્રેસ\n24. પુડુચેરી - (કેન્દ્રશાસિત) કોંગ્રેસ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/fujifilm-finepix-f80exr-point-shoot-digital-camera-black-price-p2sYP.html", "date_download": "2018-12-12T17:02:26Z", "digest": "sha1:XAUF2RGBLZ6WHXLDL5PYX5ZLO7RHNFT7", "length": 14671, "nlines": 328, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર ડિજિટલ કેમેરા\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nઉપરના કોષ્ટકમાં ફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કે���ેરા બ્લેક નાભાવ Indian Rupee છે.\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી ફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક વિશિષ્ટતાઓ\nકૉંટીનૂઓસ શોટ્સ Up to 4.3 fps\nસેલ્ફ ટાઈમર 2 sec, 10 sec\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12 MP\nસેન્સર ટીપે CCD Sensor\nસેન્સર સીઝે 1/2 Inches\nમેક્ઝીમમ શટર સ્પીડ 1/2000 sec\nમિનિમમ શટર સ્પીડ 8 sec\nઓડિયો વિડિઓ ઇન્ટરફેસ A/V Output (NTSC or PAL)\nઇમાગે સ્ટેબિલિઝર Sensor Shift Type\nરેડ આઈ રેડુંકશન Yes\nસ્ક્રીન સીઝે 3 Inches\nઇમાગે ડિસ્પ્લે રેસોલુશન 230000 dots\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 2980 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 9 સમીક્ષાઓ )\n( 56 સમીક્ષાઓ )\n( 9 સમીક્ષાઓ )\n( 55 સમીક્ષાઓ )\n( 20 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 105 સમીક્ષાઓ )\nફુજીફિલ્મ ફિનેપીક્સ ફ૮૦એક્સર પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/11-10-2018/21220", "date_download": "2018-12-12T17:12:23Z", "digest": "sha1:DVZ7NE3MOL4MYLAF6NMT56VE5J42N7O3", "length": 14044, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "હવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો", "raw_content": "\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો\nનવી દિલ્હી :ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા ગૌતમ ગંભીરે પૃથ્વી શૉની પ્રશંસા કરતા કહ્યું કે, લોકોએ આ ખેલાડીની પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ સાથે તુલના કરતા પહેલા બે વાર વિચાર કરવો જોઈએ. છેવટે તો તમારે કોઈની પણ કોઈની સાથે તુલના ન કરવી જોઈએ.\nગૌતમ ગંભીરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પૃથ્વીએ હજુ પોતાનું કરિયર શરૂ જ કર્યું છે અને તેને લાંબી સફર કાપવાની છે. હું ક્યારેય તુલનામાં વિશ્વાસ ક��તો નથી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nદસ માથાવાળા રાવણ સાથે તુલના કરી લગાવ્યા પોસ્ટર 'અલ્પેશ ઠાકોર તેરી ખેર નહીં' access_time 10:44 am IST\nજાતીય શોષણ પીડિતા માત્ર આરોપો કરે છે પણ લેખિતમાં ફરીયાદ નહીં: મહિલા આયોગ access_time 8:50 am IST\n''કેરીંગ હેન્ડ ફોર ચિલ્ડ્રન'': ભારતના જરૃરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા કાર્યરત અમેરિકાની ચેરીટી સંસ્થાઃ લોસ એન્જલસમાં યોજવામાં આવેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ૪૦૦ લોકોએ ૨ લાખ ૫૦ હજાર ડોલર ભેગા કરી દીધા access_time 9:16 pm IST\nબે બનાવમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં મુન્ના અને મેહુલને માર પડ્યો access_time 3:42 pm IST\nજામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર access_time 3:49 pm IST\nલીમડા ચોકમાં ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ધમાલઃ બીશુ વાળા સહિત ત્રણ સામે ગુનોઃ એકની ધરપકડ access_time 3:42 pm IST\nસગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી access_time 11:05 pm IST\nજુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ રાસોત્સવ access_time 10:29 am IST\nમાળીયા મિંયાણા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા અને પાક વિમો આપવાની ૩૦ ગામના ખેડૂતોની માંગણીઃ કલેકટર કચેરીએ હલ્લાબોલ access_time 6:26 pm IST\nઉમરેઠના હમીદપુરામાં 9 વર્ષીય કિશોરીને જાતીય સતામણી કરનાર આણંદના શખ્સને 3 વર્ષની કેદ access_time 5:25 pm IST\nખેડા: ડભાણ નેશનલ હાઇવે પર જુદા-જુદા 3 અકસ્માતના બનાવમાં ત્રણ મોતને ભેટ્યા : બેને ગંભીર ઇજા access_time 5:25 pm IST\nવડોદરામાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા :વેપારીઓમાં ફફડાટ access_time 12:15 am IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nઆ યુવતીનો શોખ જાણીને તમને પણ થશે નવાઈ access_time 5:56 pm IST\nમેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ access_time 5:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/23-04-2018/18507", "date_download": "2018-12-12T17:15:50Z", "digest": "sha1:T4J7Q3XJDEQZ6NHFYLWOQQIBE34XQKDK", "length": 15684, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "પાકિસ્તાનના બોલર હસનઅલીએ કરી વાઘા બોર્ડર પર વિચિત્ર હરકત", "raw_content": "\nપાકિસ્તાનના બોલર હસનઅલીએ કરી વાઘા બોર્ડર પર વિચિત્ર હરકત\nભારતીય સૈનિકો તરફ જોઈને કરેલી ભડકાવનારી ચેષ્ટા સામે બોર્ડર સિકયોરિટી ફોર્સે ઉઠાવ્યો વાંધો\nવાઘા બોર્ડર પાસે ભારત અને પાકિસ્તાનના સૈનિકો દરરોજ ધ્વજારોહણ અને ધ્વજ ઉતારવાની સેરેમની કરે છે એને જોવા મોટી સંખ્યામાં ભારત- પાકિસ્તાનના લોકો જાય છે. જોકે શનિવારે પાકિસ્તાનના બોલર હસન અલીએ આવી જ એક ધ્વજ ઉતારવાની સેરેમની દરમ્યાન ભારતીય સૈનિકો તરફ જોઈને વિકેટ લઈને જે રીતે ઉજવણી કરતો હોય એ રીતે ઉજવણી કરી હતી. એના વાઈરલ થયેલા વિડિયોમાં શરૂઆતમાં તો તે પાકિસ્તાનના સૈનિકની નકલ કરે છે, પરંતુ ત્યાર બાદ તેણે કરેલી ભડકાવનારી ચેષ્ટા સામે ભારતીય સિકયોરિટી ફોર્સે વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે આવા સામારોહ દરમ્યાન નાગરિકોને કોઈપણ પ્રકારની હરકત કરવાની ના પાડવામાં આવે છે. પાકિસ્તાનના સૈનિકોએ આ ક્રિકેટરને રોકવો જોઈતો હતો.\nદરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે વિદેશપ્રવાસમાં જતાં પહેલાં પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનો જુસ્સો વધારવા માટે તેમને વાઘા બોર્ડર પર લઈ જવાયા હતા. પાકિસ્તાનમાં પણ કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં હસન અલીની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેની આ ચેષ્ટાની મજાક ઉડાડી રહયા છે. ભારતીય યુઝર તેના આ હરકતને કાર્ટૂન સમાન ગણાવી રહયા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રો���ોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nકેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST\nહું 'ફ્રીડમ ઓફ પ્રેસ'માં માનું છું: ચીફ જસ્ટીસ દિપક મિશ્રા : મીડિયાને હું રોકતો નથી કે અદાલત પ્રેસનું ગળુ રૃંધતી નથીઃ સુપ્રીમ કોર્ટમાં જય શાહને લગતી 'ધ વાયર'ની સ્ટોરી અંગે સુનાવણી દરમિયાન દેશના સર્વોચ્ચ ન્યાયાધીશે જાહેર કરેલ મંતવ્યો access_time 4:45 pm IST\nભૂતપૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર તાતા ગ્રુપમાં જોડાઇ રહ્યા છે access_time 4:50 pm IST\nપાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને ફ્રી હેન્ડઃ રાજનાથસિંહ access_time 1:00 pm IST\n૨ મહિનામાં નરેન્દ્રભાઇ ૨ વખત ચીન જશે access_time 9:54 am IST\nચેક પરત ફરતા અભિનેતા રાજપાલ યાદવને છ મહિનાની જેલ અને ૧.૬૦ કરોડનો દંડઃ જો કે આ કેસમાં તેમને જામીનમુક્ત કરાયા access_time 7:55 pm IST\nજે ટ્યુબ લઇને આજીડેમમાં ન્હાવા પડ્યો તેમાંથી હવા નીકળી ગઇ... હુશેનમિંયાનું ડૂબી જતાં મોત access_time 1:19 pm IST\nરૈયા રોડ શિવપરામાં પતિ સાથે ઝઘડો થતાં મુસ્લિમ મહિલાનો સળગીને આપઘાતઃ પતિ પણ દાઝી ગયો access_time 1:20 pm IST\nલોકઅદાલતમાં ૪૩૨�� કેસોનો નિકાલ કરાયોઃ અકસ્માત વળતરના કેસોમાં ૨ કરોડનું વળતર મંજુર access_time 4:03 pm IST\nહળવદના સાપકડામાં 'ચકલી બચાવો અભિયાન'ના પ્રોત્સાહન માટે અનોખી કંકોત્રી access_time 12:16 pm IST\nઆસિફાને ન્યાય આપવા કેન્ડલમાર્ચ યોજાઇ access_time 12:18 pm IST\nગારીયાધારઃ સંત શિરોમણી વાલમરામબાપાની પૂણ્યતિથિની ભાવભેર ઉજવણી access_time 12:13 pm IST\nનાપતોલનો ઓફલાઇન સ્ટોર હવે અમદાવાદમાં શરૂ કરાયો access_time 9:18 pm IST\nભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગુજરાતના ટૂંકા પ્રવાસેઃ કાલે અમદાવાદના સોલામાં પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમમાં હાજરી આપશે access_time 6:12 pm IST\nરાજ્યની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાઈ : અમદાવાદની રૂરલ કોર્ટમાં 11929 કેસ અને ફેમિલી કકોર્ટમાં 695 કેસ સમાધાન માટે મુકાયા access_time 1:19 am IST\n પોતાની માતાનું ક્રેડિટ કાર્ડ ચોરી વિદેશ જઇ આવ્યોઃ પાંચ દિવસ સુધી લકઝરીયસ હોટલમાં જલ્સા કર્યા access_time 8:16 pm IST\nઅલગ-અલગ અભિયાન હેઠળ લીબિયાઈ નૌસૈનાએ 11 પ્રવાસીઓના મૃતદેહ કાઢ્યા access_time 6:14 pm IST\nસાઉદી અરબમાં માર્ગ અકસ્માતમાં 4 તીર્થયાત્રીઓના મોત access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘સ્‍પ્રિંગ કલર એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટીવલ'': યુ.એસ.ના સાઉથ બ્રન્‍સીવક, ન્‍યુજર્સી મુકામે આગામી ૨૯ એપ્રિલ રવિવારના રોજ IACFNJ દ્વારા ઉજવાનારો ઉત્‍સવઃ હોલી સેલીબ્રેશન, ડાન્‍સ, લાઇવ ડી જે મ્‍યુઝીક, વેન્‍ડર બુથ્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામોની ભરમારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ access_time 10:19 pm IST\nNAMAM એકસલન્‍સ એવોર્ડઃ યુ.એસ.માં કોમ્‍યુનીટી એકટીવિસ્‍ટ, સકસેસફૂલ બિઝનેસમેન, સાયન્‍ટીસ્‍ટ, મ્‍યુઝીશીચન, પત્રકાર, સહિતનાઓને અપાતો એવોર્ડઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા એવોર્ડ વિજેતાઓને ૨૮ એપ્રિલના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, એડિસન ન્‍યુજર્સી મુકામે સન્‍માનિત કરાશે access_time 10:18 pm IST\nઅમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં પ મે ૨૦૧૮ના રોજ સુંદરકાંડના પાઠઃ જુન માસમાં મંદિરની રજત જયંતિ ઉજવાશે access_time 10:21 pm IST\nસૌથી લાંબી સિકસર ડિવિલિયર્સે ફટકારી IPLની access_time 3:45 pm IST\nસનરાઇઝ સામે જીત મેળવવા માટે મુંબઇ ઉપર ભારે દબાણ access_time 1:12 pm IST\nબોલીવુડના આ કલાકાર સાથે કામ કરતી જોવા મળી શકે છે ઉર્વશી રોતેલા access_time 6:18 pm IST\nફિલ્મ અભિનેત્રી હુમા કુરેશી ૨૮ દિવસનો ડાયટ પ્લાનને ફોલો કરીને થઇ ફેટમાંથી ફીટ access_time 8:16 pm IST\nનમસ્તે લંડનની રિલીઝ તારીખમાં થયો ફેરફાર access_time 6:20 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.baps.org/GujaratiEssay/2010/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B5%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81%E0%AA%82--2707.aspx", "date_download": "2018-12-12T17:09:37Z", "digest": "sha1:YHBVIO6OKZO7TQT5WIGLACHAU5BE357L", "length": 53557, "nlines": 428, "source_domain": "www.baps.org", "title": "સંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...", "raw_content": "\nHome > સત્સંગ લેખમાળા > સંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૦\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૯\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૮\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૭\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૬\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૫\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૪\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૩\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧3\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૦\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૯\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૮\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૭\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૬\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૫\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૩\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૨\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૧\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૨\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૧\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૨\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૧\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૨\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૧\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૨\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૧\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૧\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૨\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૧\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૨\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૧\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૩\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૧\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૧\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૩\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૨\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૧\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૪\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૩\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૨\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૫\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૩\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૨\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૧\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૪\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૩\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૨\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૧\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૬\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૫\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૪\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૩\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૨\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૧\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૫\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૪\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૩\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૨\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૧\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૪\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૩\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૨\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૬\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૫\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૫\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨\nશક્તિના મહાસ્ત્���ોતનું રહસ્ય... લેખ-૧\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨\nપ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧\nસૌના વિરલ સુહૃદ સ્વામીશ્રી\nપરાભક્તિમાં શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજ\nદિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ\nસૌમાં યોગી નીરખતા સ્વામીશ્રી\nવિનમ્રતાની વિરલ મૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ\nશુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે, મંદિરમાં પધરાવ મહારાજ...\nતોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...\nસત્સંગનો ચંદરવો અને દિવાળીનો આનંદ...\n'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'\nતેને તું કરને રે મંદિર મહારાજનું...\nમાનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત \nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nપંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯\nઅમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨\nવડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩\nવડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨\nગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧\nગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧\nસારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮\nભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬\nકરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫\nલોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)\n���ંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)\nયોગ્ય સમયે ઉત્તરાધિકારીને ધુરા સોંપવાનો નિર્ણય...\nકાર્યવિભાગના વડાઓની પસંદગીમાં માનવીય ગુણોનું અનુસંધાન...\nલોકોની વ્યક્તિગત અપેક્ષાઓ અને સંસ્થાના હેતુઓ વચ્ચે સંતુલન...\nસંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...\n'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસંસ્થાના નાના-મોટા સભ્યોની સમયે સમયે સંભાળ...\nયોગ્ય સમયે કઠોરતા અને કોમળતા દાખવવાનો વિવેક...\nમુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...\nસૌમાં આગવી ટીમ સ્પિરિટ -સંઘચેતના પ્રગટાવવાની કુશળતા\nયોગ્ય સમયે યોગ્ય કાર્યને અગ્રિમતા આપવાની સૂઝ...\nવિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...\nલોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nસંચાલનની પ્રક્રિયાઓ-પદ્ધતિઓ સ્થાપીને સંસ્થાની સભ્યતા વિકસાવે\nઆવનારાં પરિવર્તનોની આગોતરી પરખ...\nનવું શીખવામાં અને શીખવવામાં હંમેશા તત્પરતા અને હિંમત...\nબીજા ભાગ્યે જ વિચારી શકે તેવી આગવી વિચાર પ્રક્રિયા...\nઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...\nવ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...\nદરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...\nઅકલ્પ્ય ઊંચા આદર્શો કેળવીને સૌ માટે ઉચ્ચ ધોરણની સ્થાપના...\nવિવિધ ક્ષમતાના લોકોનો સંસ્થાના હિતમાં વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nવિકાસ સાથે સિદ્ધાંતોનો અમલ કરવાનું અજબ સંમિશ્રણ...\nસંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ...\nસંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...\nતણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...\nબલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nઆગવી અને ત્વરિત નિર્ણય ���ક્તિ...\nપોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...\nઉચ્ચ ખ્યાલોનું 'વિઝન' હોવું અને બીજાને તે સમજાવવું...\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)\nમાનસિક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ.\nમાનસિક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન આધુનિક તબીબી વિજ્ઞાન માનસિક તાણ વિશે શું કહે છે\nમાનસિક તાણ : ઈલાજ ક્યાં છે બહાર કે આપણી અંદર \nમાનસિક તાણ અને આપણો સાચો અભિગમ\nમાનસિક તાણ : સુખ-દુઃખના હેલા, મહાપુરષોનું જીવન અને આપણું મન\nભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...\nકોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૬)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)\nઅબધુત પીવત પ્રેમ પિયાલા\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)\n॥ સંત તે સ્વયં હરિ ॥\nએક સાધે સબ સધૈ\nરે શિર સાટે નટવરને વરીએ...\n... અને શ્રીજીએ કમર કસી\nભક્તવત્સલ હરિ બિરુદ તિહારો\nસનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...\nસ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપે બીજાને માન અપાર\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને \nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનની જ ઇચ્છા છે\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ના, કોઈ તકલીફ નથી...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સેવામાં નિરંતર અભિરત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સમદ્રષ્ટા ને નિરહંકારી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહજ સરળતામાં સર્વોપરી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - નમ્રતાના મહાનિધિ\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કર્તાપણાના ભાવથી સદા મુક્ત\nવર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ\nભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ\nભગવાન સ્વામિનારાયણ અને બાળકો\nભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી\nશાસ્ત્રીજી મહારાજે ‘મુઠ્ઠીભર દેહે જગત ડોલાવી નાંખ્યું...’\nભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)\nભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો\n‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે...’\nભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો\nમાળા : સાધનાનું અનેરું સાધન\nબ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તની વાણી...\nવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી\n...અને પ્રગટ્યો સ્વામિનારાયણ મહામંત્ર\nભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ\nપૈસો: ઉડાઉપણું અને કરકસર\nક્ષમા : પારિવારિક પ્રશ્ર્નોની જડીબુટ્ટી\n જે થોકબંધ પુસ્તકોમાંથી પોતાનાં સંતાનોને વાંચનવિવેક શીખવે...\nઊંઘ : વિધ્યાર્થીજીવનમાં કેટલી જોઈએ \nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૨)\nગુણગ્રાહક દૃષ્ટિ : સત્સંગમાં, સમાજમાં, સ્વાસ્થ્યમા\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૩)\nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૧)\nસત્શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૨)\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૧)\n પાશવીવૃત્તિને બહેકાવનાર કળિયુગનો મહાદૈત્ય \nશીદને રહીએ રે કંગાલ...\nગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ\nજિંદગી : બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ \nજીવનને દિશા આપતી તાકાત : ધ્યેય\nસ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો - સવારમાં વહેલા ઊઠો\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસ્પષ્ટવક્તાપણાનો અર્થ એ નથી કે 'હું જે માનું છું તે સૌને કહેતો ફરું.' સ્પષ્ટવક્તાપણું તો સામેવાળાની લાગણી, તેનું હિત અને સિદ્ધાંતો વચ્ચેનું અદ્‌ભુત સંતુલન છે. એક સંસ્થાના સૂત્રધાર ત્યારે જ ખરા અર્થમાં સ્પષ્ટવક્તા બની શકે જ્યારે તે આ ત્રિકોણીય સંતુલનને સારી રીતે સાચવી જાણે.\nશાસ્ત્રીજી મહારાજમાં બાળવયથી જ આ ગુણ સહજ હતો. બાળપણમાં તેમની અપ્રતિમ પ્રતિભાથી આકર્ષાઈને વરતાલના મદદનીશ કોઠારી બેચર ભગતે તેમને કોઠારમાં રાખવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેમણે તો તરત જ સ્પષ્ટપણે જણાવ્યું કે 'મારે તો સાધુ થવું છે.'\nકોઠારીને આ જવાબથી સંતોષ ન થયો. એટલે જ્ઞાન ઠાલવતાં કહે : 'અંતરથી સાધુ થા ને \nડુંગર ભક્ત નાના હતા, પણ તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ અને સચોટ હતો. એટલે રજોગુણી વેશ ધરાવતા બેચર ભગતને દૃઢતા સાથે કહી જ દીધું કે 'તમે અંતરથી સાધુ થાવ, મને તો એવા સાધુ મળશે ત્યારે સહેજે થવાશે.'\nઅહીં રોકડું પરખાવવાની એમની એ સ્વાભાવિકતામાં એમના જીવન-આદર્શોનું એક પ્રતિબિંબ દેખાય છે.\nભગવાન સ્વામિનારાયણે પણ આવી જ વાત ગઢડા અંત્ય પ્રકરણના ૨૫મા વચનામૃતમાં કરી છે. તેઓ કહે છે : 'પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ, તે તો અતિશય ભૂંડું છે.'\nશાસ્ત્રીજી મહારાજના ત્યાગાશ્રમનાં શરૂઆતનાં વર્ષોની આ વાત છે. જૂનાગઢમાં સત્સંગિજીવન ગ્રંથની એક માસની પારાયણનું આયોજન થયેલું. ચાર મુખ્ય વક્તાઓમાં શાસ્ત્રીજી મહારાજ ઉંમરમાં સૌથી નાના વક્તા હતા. પણ પારાયણની પૂર્ણાહુતિના દિવસે પ��જનનો અવસર આવ્યો ત્યારે એક સવાલ ઊઠ્યોઃ 'મુખ્ય યજમાન ચાર વક્તાઓમાંથી કોનું પૂજન પ્રથમ કરશે\nપારાયણના યજમાન હરિલાલ શેઠે જાહેર કર્યું કે 'તે સૌથી પહેલું પૂજન શાસ્ત્રીજી મહારાજનું કરશે, કારણ સૌથી વધુ સમાસ તેમની કથાથી થયો છે.'\nઆ સાંભળી કેટલાક દ્વેષીઓને ઉકળાટ થયો અને જાહેર સભામાં જ બોલ્યા કે 'આજે તો જેણે દરજી અને મોચીને ગુરુ કર્યા છે તે સભામાં મોટા થયા છે \nશાસ્ત્રીજી મહારાજે જોયું કે વર્ણ અને આશ્રમના બહાના હેઠળ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત અને ભક્તરાજ જાગા ભક્ત જેવા ભગવાનના મોટા ભક્તનો દ્રોહ થઈ રહ્યો છે. આવે સમયે દબાઈને ચૂપ બેસી રહે તો એ શાસ્ત્રીજી મહારાજ શાના તેમણે તરત સિંહગર્જના કરતાં સભામાં કહ્યું કે —\n'ગુરુ થવાનો અધિકાર કાંઈ એકલા ભગવાંધારીઓએ જ રાખ્યો નથી. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે 'જ્યાં સુધી વર્ણાશ્રમનું માન આવે છે ત્યાં સુધી સાધુપણું જ આવતું નથી.'\nશાસ્ત્રીજી મહારાજની આવી સચોટ અને સિદ્ધાંતસભર સ્પષ્ટવાણી સાંભળી દ્વેષીઓ દબાઈ ગયા. અલબત્ત, હરિલાલ શેઠ પ્રથમ પૂજન કરવા શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે વિનયપૂર્વક ના કહી, છેલ્લે જ પોતાનું પૂજન કરાવ્યું.\nપ્રેમના અતિરેકમાં ઉપાસના-સિદ્ધાંત વિરુદ્ધનું કંઈ પણ આચરણ, એમને આરપાર ખટકતું અને તેઓ તે જ ઘડીએ જાહેરમાં ચોખવટપૂર્વક તેનો નિષેધ કરવામાં વિલંબ ન કરતા.\nઅટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ બીમાર હતા. ભારતના તત્કાલીન રાષ્ટ્રીય નેતા અને મજદૂર મહાજન સંઘના પ્રમુખ ગુલઝારીલાલ નંદા દર્શને પધાર્યા. વાતવાતમાં નંદા સાહેબે કહ્યું : 'સ્વામી હું તો આપની માળા ફેરવું છું. મારે મન તો આપ જ ભગવાન છો.'\nઆ સાંભળી શાસ્ત્રીજી મહારાજે ઠપકો આપતાં કહ્યું : 'એમ ન બોલવું. ભગવાન તો એક સ્વામિનારાયણ છે. બધાએ ભગવાન સ્વામિનારાયણની જ માળા ફેરવવી અને તેમનું જ ભજન કરવું. હું પણ તે જ કરું છું અને તમે પણ તેમ જ કરજો. મારી આજ્ઞા છે. એમ નહિ કરો તો અપરાધ થશે.'\nસારંગપુરમાં એક રાત્રે સ્વામીશ્રી સભામંડપમાં આરામમાં હતા. થોડી વારે આફ્રિકાના કેટલાક હરિભક્તો સભા-મંડપમાં આવી પહોંચ્યા. સ્વામીશ્રીએ તેમના તરફ કરુણાદૃષ્ટિ કરી.\nરણછોડભાઈએ સ્વામીશ્રીને વિનંતિ કરી : 'સ્વામી આફ્રિકાના હરિભક્તોને પ્રસાદી આપો આફ્રિકાના હરિભક્તોને પ્રસાદી આપો \n'આપનાં ચરણારવિંદ (ચરણારવિંદની કુમકુમ છાપ) આપો.'\nસ્વામીશ્રીએ એકદમ ચમકીને પૂછ્યું : 'મારાં \n'માર��ં ચરણારવિંદ જોઈતાં હોય તો મારા પગ કાપી જાવ શ્રીજીમહારાજ સિવાય બીજાનાં ચરણારવિંદ પૂજાય જ નહીં...'\nસિદ્ધાંત માટે સ્વામીશ્રીની આ સિંહ-ગર્જનાથી સૌ સ્તબ્ધ થઈ ગયા.\nસંપ્રદાયના નિયમ-ધર્મની ગૌણતા થાય તેવા સંજોગોમાં પણ શાસ્ત્રીજી મહારાજનું સ્પષ્ટવક્તાપણું એક સિંહ-ગર્જના સમું લાગતું અને કોઈના પણ મનની શિથિલતા સહજતાથી ખરી પડતી.\nએક વાર સ્વામીશ્રીને ભરૂચમાં ટાઇફોઈડની બીમારી થઈ ગઈ. ઉંમર, અશક્તિ અને બીમારીની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડૉક્ટરોએ સ્વામીશ્રીને બિલકુલ આરામ કરવા અને પથારીમાં બેઠાં બેઠાં જ કુદરતી હાજતો કરવા સૂચન કર્યું. પરંતુ સ્વામીશ્રી માને ડૉક્ટરો કરતાં તેમને શ્રીજીમહારાજની આજ્ઞાનું વધુ મહત્ત્વ હતું. એમાં વળી તેમને ઝાડાં થયાં. પરંતુ ખૂબ અશક્તિ વચ્ચે પણ સ્વામીશ્રી પોતાની બધી જ દૈહિક-ક્રિયા રોજિંદા નિયમ મુજબ જ કરતા હતા. જેટલી વખત શૌચ માટે જાય તેટલી વખત સ્નાન કરે જ ડૉક્ટરો કરતાં તેમને શ્રીજીમહારાજની આજ્ઞાનું વધુ મહત્ત્વ હતું. એમાં વળી તેમને ઝાડાં થયાં. પરંતુ ખૂબ અશક્તિ વચ્ચે પણ સ્વામીશ્રી પોતાની બધી જ દૈહિક-ક્રિયા રોજિંદા નિયમ મુજબ જ કરતા હતા. જેટલી વખત શૌચ માટે જાય તેટલી વખત સ્નાન કરે જ સૌએ ઘણું સમજાવ્યા, પરંતુ આંતર-બહિર્‌ શુદ્ધિમાં જીવનભર દૃઢ રહેનારા સ્વામીશ્રીને માટે શ્રીજીની આજ્ઞાનું યથાર્થ પાલન એ જ સર્વોચ્ચ લક્ષ્ય હતું.\nઆવી એક માંદગીના પ્રસંગે, અમદાવાદમાં આમલીવાળી પોળમાં રહેતા નારણભાઈએ સ્વામીશ્રીને સ્નાન ન કરવા વિનંતી કરી, ત્યારે સ્વામીશ્રી બોલી ઊઠ્યા : 'નારણભાઈ તમે ઘર ચણીને તૈયાર કર્યું હોય અને તેને પાડી નાંખે તો તમને કેટલું વસમું લાગે તમે ઘર ચણીને તૈયાર કર્યું હોય અને તેને પાડી નાંખે તો તમને કેટલું વસમું લાગે એમ, મોટા સત્પુરુષો તો ધર્મના સ્તંભરૂપ છે અને જીવોને ધર્મ અને ભક્તિને માર્ગે લઈ જાય છે. તે ધર્મનું કોઈ ખંડન કરે તો તેમને કેટલું વસમું લાગે એમ, મોટા સત્પુરુષો તો ધર્મના સ્તંભરૂપ છે અને જીવોને ધર્મ અને ભક્તિને માર્ગે લઈ જાય છે. તે ધર્મનું કોઈ ખંડન કરે તો તેમને કેટલું વસમું લાગે' નારાયણભાઈ અવાક્‌ બની સાંભળી રહ્યા.\nશાસ્ત્રીજી મહારાજની આ જ લાક્ષણિકતા હતીઃ સ્પષ્ટવક્તાપણું — સંસ્થાના હિત માટે, સંસ્થાના સિદ્ધાંત માટે, સંસ્થાના સભ્યોના હિત માટે, સંસ્થાના આદર્શોના જતન માટે. પોતાના અંગત હિત માટે નહીં, અંગત મમત્વ માટે ���હીં, અંગત રાગ-દ્વેષ માટે નહીં. આવા વિરલ પુરુષ જ અન્યની લાગણી, તેનું હિત અને સિદ્ધાંતના ત્રિકોણીય સંતુલન સાથે સફળ નીવડી શકે.\nOther Articles by સાધુ વિવેકપ્રકાશદાસ\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસંસ્થાના નાના-મોટા સભ્યોની સમયે સમયે સંભાળ... | Gujarati Essays Archive | 'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/ola-co-founder-deepika-kohli-nadella-included-times-100-most-influential-people-038540.html", "date_download": "2018-12-12T17:01:10Z", "digest": "sha1:GIYEFRAFUCC72TC2UFFLZZSDYAWLDECS", "length": 10617, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "દીપિકા-કોહલી TIME ના ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટ | Ola co founder Deepika kohli Nadella included times 100 most influential people - Gujarati Oneindia", "raw_content": "\n» દીપિકા-કોહલી TIME ના ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટ\nદીપિકા-કોહલી TIME ના ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા\nફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા\nલગ્ન બાદ દીપિકાએ આપ્યો પહેલો ઈન્ટરવ્યુ, પતિ રણવીર વિશે કહી આ વાત\n6 મહિનામાં જ મને ખબર પડી ગઈ હતી કે દીપિકા મારા બાળકોની માં બનશે: રણવીર સિંહ\nVideo: મા ઉજ્જલા સાથે દીપિકા પાદુકોણની આ એડ થઈ રહી છે હિટ\nદીપિકાની કાંજીવરમ સાડી ખરીદવા માટે ઉતાવળા થયા ફેન્સ, દુકાનમાં સ્ટોક ખતમ\nવિશ્વની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાંથી એક એવા ટાઇમ્સે આ વખતે વિશ્વના 100 પ્રતિભાશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ભારતમાં જન્મેલા માઇકોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા અને કૈબ સેવા કંપની ઓલાના સહ સંસ્થાપક ભાવિક અગ્રવાલને પણ અલગ જગ્યા આપવામાં આવી છે. આ લોકો માટે ટાઇમ્સમાં લખવામાં આવ્યું છે કે તે આ વર્ષના દુનિયાના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે. જેના માટે અમારું માનવું છે કે આ તેમનો સમય છે. લોકો તેમને પસંદ કરે છે. અને તે માટે તેમની ગજબની પ્રતિભા જવાબદાર છે. અને તેમણે પોતાની ઓળખ જાતે બનાવી છે.\nઆ સિવાય આ લિસ્ટમાં ગાયિકા રિહાના, જાપાની વડાપ્રધાન શિંઝો આબે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, સાઉદી અરબન��� પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ અને આયરલેન્ડના મૂળ\nટાઇમ્સ મેગેઝિને જણાવ્યું છે કે 2018ની આ લિસ્ટમાં 45 લોકો તેવા છે જેમની ઉંમર 40 વર્ષની છે. અને તેમાં 14 વર્ષની એક્ટર મિલ્લી બોબી બ્રાઉન પણ સામેલ છે. જેની ઉંમર અન્ય કરતા સૌથી ઓછી છે. સચિને વિરાટના પ્રોફાઇલમાં લખ્યું છે કે તેમની અંદર રન માટે ભૂખ છે. અને તે તેને જાળવી રાખે છે. આ જ તેમની રમતની ઓળખ બની ગઇ છે. 2008માં અંડર 19 વર્લ્ડ કપમાં કોહલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. અને આ ટૂર્નામેન્ટમાં નવી પ્રતિભાઓને અવસર આપવા માટે મહત્વનું હતું. આ દરમિયાન મેં પહેલી વાર વિરાટને રમતો જોયો હતો.\nદીપિકા અંગે તેમની સાથે એક્સએક્સએક્સ : રિટર્ન ઓફ જેન્ડર કેઝમાં કામ કરનાર હોલીવૂડ અભિનેતા વિન ડિઝલે લખ્યું છે કે દીપિકાએ અહીં ખાલી હોલીવૂડનું જ નહીં પણ સમગ્ર ભારતનું અને સમગ્ર દુનિયાનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું છે. તે બહુ સુંદર છે અને અભિનેત્રીઓની અભિનેત્રી છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://sandesh.com/technology-this-special-feature-of-facebook-turned-off/", "date_download": "2018-12-12T17:13:42Z", "digest": "sha1:LYD4CXPVVO2266M6DESFEBW6OHNTSUIK", "length": 6718, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "Technology This special feature of Facebook turned off", "raw_content": "\nFacebookએ બંધ કર્યું તેનુ આ ખાસ ફીચર, જાણો વિગત\nFacebookએ બંધ કર્યું તેનુ આ ખાસ ફીચર, જાણો વિગત\nસોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેના પ્લેટફોર્મથી ફ્રેન્ડ લિસ્ટ ફીડ ફીચરને બંધ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પસંદગીની પોસ્ટને સ્ક્રોલ કરે છે જે તેમની ફ્રેન્ડ લિસ્ટમાં હોય છે. તેમાથી યુઝર્સ ફેમીલી, ઓફિસ, કોલેજની કસ્ટમાઇજ ફીડને ક્રિએટ કરી શકાતું હતું. ત્યાર પછી યુઝર્સને ફક્ત તે લોકોની જ અપડેટ મળતી હતી.\nફેસબુકે એક રિપોર્ટમાં કહ્યું છે કે 95% યુઝર્સે અત્યાર સુધી આ ફીચરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફ્રેન્ડ લિસ્ટ યુઝર્સ વચ્ચે વધારે પોપ્યુલર એટલા માટે નથી થઇ શક્યા કારણકે વધારે લોકોને તે અંગે જાણકારી ન હતી. જેથી કંપનીએ તેને બંધ કરી દીધું છે.\nફ્રેન્ડ લિસ્ટ ફીડ શટડાઉન અંગે ફેસબુકે એક નોટમાં કહ્યું છે કે આ અંગે ચિંતા કરવાની કોઇ જરૂરત નથી. તમે હાલ પણ તમારી ફ્રેન્ડ લિસ્ટને એડિટ, ક્રિએટ અને શેર કરી શકો છો. જોકે તમારે ફેસબુક એપની સેપરેટ ન્યૂઝ ફીડમાં સ્પેસિફિક લોકની અપડેટ મળશે નહીં.\nફ્રેન્ડ લિસ્ટ ફીડ્સનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા ફેસબુક પર એક ફ્રેન્ડ લિસ્ટ ક્રિએટ કરવાની હોય છે. ત્યાર પછી તમે તેનો ઉપયોગ કરી શકતા હતા. જોકે ફેસબુકમાં અન્ય પ્રકારની ફીડ આવે છે જેમા તમને રસ હોતો નથી. એવામાં આ ફીચર ખૂબ ઉપયોગી છે. આ ફીચરની મદદથી તમને ફક્ત તમારા જાણીતા લોકોની ફીડ અને અપડેટ મળે છે.\nફેક ન્યૂઝથી લોકોને બચાવા માટે whatsappએ શરૂ કર્યું જોરદાર કેમ્પેન\nએરટેલઃ હવે ફ્રીમાં નહિં મળે ઈનકમિંગ કોલ, કરાવવું પડશે રિચાર્જ\nગુગલની આ સેવા નહિં મળે આવતા વર્ષે, જાણો છો કેમ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.kashyapsolar.com/", "date_download": "2018-12-12T17:01:20Z", "digest": "sha1:CEDUIP7PSU6I4SGIIC6YN5PZYF5ZHEAO", "length": 16019, "nlines": 158, "source_domain": "www.kashyapsolar.com", "title": "Kashyap Infraprojects Pvt. Ltd. in Vadodara ,Since it's inception in 2008, KASHYAP has mainly focused in providing services for the entire HV (High Voltage) & LV (Low Voltage) Electrical Systems. In the initial years, the company had been associated with several prestigious projects. During this period of growth, Kashyap has established a strong relationship with it's clients and earned huge appreciation for it's approach of detailed planning, professional execution and long term support. KASHYAP INFRAPROJECTS PVT. LTD. with its professional and experienced team will provide the EPC services to the solar power plant developers from project conception to project commissioning. We show commitment to facilitate solar power project developers and offer highly flexible services for project development in synchronization with State / Central Government renewable energy policies. Solar Power Plant EPC services include: •\tPreparation of Feasibility Report •\tSolar Irradiance Analysis and Project Financial Feasibility Report •\tApplication submission / Expression of Interest to Government agencies •\tPreparation of Detailed Project Report •\tProject Detailing •\tProject Supply , Installation , Testing & Commissioning Support", "raw_content": "\nસોલર પેનલ લગાવવા માટે સરકાર આપશે 30% સુધી સબસિડી જો તમને ધાબા પર સોલર પાવર પ્લાન્ટ લગાવીને ઇનકમ કમાવવા માંગો છો તો મોદી સરકાર એક સારો મોકો આપી રહી છે. સરકારે ધાબા પર લાગાવાતી સોલર પેનલનો બેન્ચમાર્ક કોસ્ટ ઓછો કરી નાખ્યો છે. જેનાથી તમારા માટે 5kwનો સોલર પ્લાંટ 50 હજાર રૂપિયા સુધી સસ્તો થઇ જાય છે, સાથે જ, સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો ફાયદો ઉઠાવીને તમે સારી કમાણી પણ કરી શકો છો. શું છે નવો ઑર્ડર મિનિસ્ટ્રી ઓન ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી (એમએનઆરઇ)એ આ અઠવાડિયામાં જાહેર કરેલા ઓર્ડરમાં બેન્ચમાર્ક કોસ્ટની જાહેરાત કરી હતી. વીજળી વેચનારને મળશે ફાયદો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સોલર પાવર પ્લાંટના બેન્ચમાર્ક કોસ્ટની જાહેરાત કરવામાં આવે છે. આ બેન્ચમાર્ક મહત્તમ હોય છે, તેનાથી વધારે કિંમતમાં કોઇ પણ ટ્રેડર અથવા ઇન્ડસ્ટ્રી દ્વારા સોલર પેનલથી કમાણી કરી શકાતી નથી. આ બેન્ચમાર્ક કોસ્ટ ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ સોલર પાવર પ્લાંટની છે. ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ સોલર પ્લાંટ એક એવો પ્લાન્ટ છે, જેના માધ્યમથી ગ્રિડની વીજળી સપ્લાય કરીને વેચી શકાય છે. કેવી રીતે થાય છે કમાણી જો તમે ધાબા પર બનેલી સોલર એનર્જીને વેચવા માંગો છો તો તમે તમારા એરિયાની વીજળી વિતરણ કંપનીને વેચી શકો છો. તેના માટે તમારે એક પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ કંપની તમારા ઘરે એક મીટર લગાવી દેશે, આ મીટર દ્વારા તમારા ધાબા પર લાગેલા સોલર પ્લાન્ટથી કેટલી વીજળી ગ્રિડમાં સપ્લાય થાય છે, તેનો રેકોર્ડ દાખલ થશે. દરેક રાજ્યમાં અલગ-અલગ રેટ હોય છે, જે 5 રૂપિયાથી લઇને 8 રૂપિયા પ્રતિ યુનિટહોય છે. દર મહિને યુનિટ કંપની તમારા મીટરના રેકોર્ડ યૂનિટના આધારે તમને પેમેન્ટ કરશે. સરકાર આપશે સબસિડી સરકાર દ્વારા રેસિડેન્શિયલ સેક્ટરને 30 ટકા સબસિડી આપવામાં આવશે. જો તમે કોઇ કંપનીના બેન્ચમાર્ક કોસ્ટ હિસાબથી 5kwનો સોલર પ્લાંટ લગાવો છો તો તમારે 3 લાખ રૂપિયા પર 90 હજારની સબસિડી આપવામાં આવશે. એટલે કે 5kwના સોલર પ્લાંટ માટે 3 લાખની જગ્યાએ માત્ર 2.10 લાખ રૂપિયાનો જ ખર્ચ આવશે. કેટલી હોય છે સોલર પેનલોની ઉંમર સોલર પેનલોની ઉંમર 25 વર્ષની હોય છે. જેમાં વીજળી સૌર ઊર્જા દ્વારા મળે છે. બધીજ પેનલોને તમારા ધાબા પર લગાવી દેવામાં આવે છે. આ પ્લાન્ટની ક્ષમતા 1kwથી 5kwની હોય છે. આ ફ્રી વીજળીની સાથે પ્રદૂષણ મુક્ત પણ હોય છે. સસ્તી લોન પણ લઇ શકો છો સોલર પ્લાંટ લગાવવા માટે જો તમારી પાસે પૈસાની કમી છે તો તમે બેન્ક પાસેથી લોન પણ લઇ શકો છો. નાણા મંત્રાલયના નિર્દેશ પર બેન્ક ઘરના ધાબા પર સોલર પેનલ લગાવવા માટે સસ્તા વ્યાજ દર પર લોન ઉપલ્બ્ધ કરાવે છે. મળશે ઇન્સેવિટ જો તમે 1100 યુનિટવર્ષિક સોલર પાવર જનરેટ કરો છો તો તમને દિલ્હી સરકાર જનરેશન બેસ્ડ ઇન્સેટિવ પણ આપશે. દિલ્હી સરકાર તમએ 2 રૂપિયા પ્રતિ યુનિટઇન્સેટિવ આપશે. Source:News Media\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%AC%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2/", "date_download": "2018-12-12T17:05:21Z", "digest": "sha1:JQ7S245BQDNNIZ5TC52NWFIZC7IYVVPY", "length": 7951, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > બપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો\nબપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો\nબપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે\nબપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો\nઅત્યારે વિસનગરમાં ઘેર ઘેર અગરબત્તી વેચવાના બહાને ઠગ ટોળકી ફરી રહી છે. આ ઠગ ટોળકી બપોરે એકલતાનો લાભ લઈ મહિલાઓને ભોગ બનાવી સોના, ચાંદીના દાગીના પડાવી લે છે ત્યારે બપોરના સમયે સોસાયટીમાં ફરતા આવા અજાણ્યા ફેરીયાઓથી મહિલઓએ ચેતતા રહેવાની જરૂર છે. વિસનગરમાં આવા બે થી ત્રણ બનાવ બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ઠગ ટોળકીના કારણે સોનાના દોરા અને બંગડીઓ ગુમાવવા વારો આવ્યો છે.\nવિસનગરમાં અત્યારે વિવિધ ઠગ ટોળકીઓન�� ભારે ત્રાસ વધી ગયો છે. આવા ઠગારા વિવિધ કીમીયા અજમાવી લોકોને ઠગી રહ્યા છે. જેમાં કેટલાક લોકો લાલચમાં આવી ઠગાય છે. જ્યારે કેટલાકને કેમીકલથી બેભાન કરીને, તો કેટલાકને રૂમાલ સુંઘાડી ચીત્તભ્રમ કરીને ઠગવામાં આવે છે. અત્યારે વિસનગરના અગરબત્તી વેચવાના બહાને ફરતી ઠગ ટોળકી મહિલાઓને નિશાન બનાવી ઠગી રહી છે.\nવિસનગરમાં જાણવા મળ્યા પ્રમાણે કેટલીક સોસાયટીઓમાં બપોરના સમયે જ્યારે ચહલ પહલ ઓછી હોય તેવા સમયે અગરબત્તી વેચવાના બહાને ફરતા ફેરીયાઓ મહિલાઓને ભોગ બનાવે છે. આ ફેરીયા અગરબત્તી વેચવાના બહાને આવે છે. જે બપોરના સમયે સોસાયટી વિસ્તારમાં ફરે છે. બપોરે સોનાનો દોરો, બંગડીઓ, બુટ્ટીઓ પહેરેલી મહિલા ઘરની બહાર વરંડામાં કામ કરતી દેખાય ત્યારે અગરબત્તી વેચવાવાળા ફેરીયા અગરબત્તી વેચવાના બહાને મહિલા પાસે પહોચી જાય છે. ફેરીયાના નકાબમાં આવેલા આ ઠગ અગરબત્તીની કેવી સુગંધ આવે છે તે બતાવવા અગરબત્તી સળગાવે છે. જે અગરબત્તી મહિલાના આગળ ફેરવતાં અગરબત્તીના ધુમાડાના કારણે મહિલા અર્ધબેભાન બની જાય છે. મહિલા ચીત્તભ્રમ થાય છે. જે મહિલા ઠગ ટોળકીના કાબુમાં આવી જાય છે અને ઠગ કહે તે પ્રમાણે દોરો, બંગડીઓ, બુટ્ટીઓ ઉતારીને આપી દે છે. વિસનગરમાં આવા બે થી ત્રણ બનાવો બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેથી બપોરના સમયે ઘરમાં, ઘરની બહાર આંગણામાં કે વરંડામાં કામ કરતી મહિલાઓએ ખાસ ચેતીને રહેવાની જરૂર છે. આબરૂના ડરથી ઠગારાઓનો ભોગ બનેલી મહિલાઓએ પોલીસ સુધી ફરિયાદ કરી નથી પરંતુ અન્ય મહિલાઓ આવા ઠગારાઓનો ભોગ ન બને તે વિચારીને ભોગ બનેલ મહિલાઓએ પુરી નિડરતાથી આગળ આવવુ જોઈએ.\nમુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ\nખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/09/2018/5158/", "date_download": "2018-12-12T17:41:18Z", "digest": "sha1:JNCSYANH3CACRBFPTBHQEN2QFU7FVKYD", "length": 7448, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ફોર્બ્સ મેગેઝિને પ્રગટ કરેલી વિશ્વની 75 શકિતશાળી વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે છે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ શી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મા સ્થાને.. | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS ફોર્બ્સ મેગેઝિને પ્રગટ કરેલી વિશ્વની 75 શકિતશાળી વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે છે...\nફોર્બ્સ મેગેઝિને પ્રગટ કરેલી વિશ્વની 75 શકિતશાળી વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે છે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ શી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મા સ્થાને..\nફોર્બ્સે પ્રગટ કરેલી દુનિયાની સૌથી શકિતશાળી 75 વ્યક્તિઓની યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સે આ વિગતો જાહેર કરતાં એવી ટિપ્પણી કરી હતી કે, સમગ્ર વિશ્વમાં લગભગ સાડા સાત અબજ લોકો વસે છે. પરંતું અમે પસંદ કરેલી આ 75 વ્યક્તિઓ દુનિયાનું સુકાન ચલાવે છે. ઉપરોકત મેગેઝિને નરે્દ્ર મોદી વિષે કહ્યું હતું કે, વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં નરેન્દ્ર મોદીએ ખૂબજ લોકપ્રિયતા મેળવી છે. નરેન્દ્ર મોદી વિષે ફોર્બ્સે લખ્યું છેકે, તાજેતરના વરસોમાં મોદીએ પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે મંત્રણાઓ યોજીને એક વૈશ્વિક નેતા તરીકે પોતાની આગવી ઈમેજ ઊભી કરી છે. આ યાદીમાં રશિયાના પુટિન બીજા સ્થાને , ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા સ્થાને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ ચોથા સ્થાને છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 13મા સ્થાને બ્રિટનના વડાપ્રધાન થેરેશા મે 14મા સ્થાને છે. બિલ ગેટસ 7મા સ્થાને અને પોપ ફ્રાન્સિસે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.\nPrevious articleએર ઈન્ડિયાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની જાણકારી આપવી પડશે\nNext articleઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા – 7 ઈરાની સૈનિકોનાં મૃત્યુ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nમધર ઇન્ડિયા ક્રોશેટ કવીન્સ દ્વારા લશ્કરી જવાનો માટે 5000 મફલર-ટોપી\nપુરાણોમાં કન્યાકેળવણી તેના સર્વોચ્ચ શિખરે હતી\nગુજરાત કોંગ્રેસમાં યુવા પ્રતિભા ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અમિત...\nસંજુની ભૂમિકા ભજવીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે રણવીર કપૂર\nએચ-1બીનું એબીસીઃ એચ-1બી કેપ પૂર્ણ થઈ ગઈ છે, શું હજુ મને...\nઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્ક ઇન્ક. દ્વારા યોજાયેલી...\nઅમેરિકાનાં પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ આગામી 2020ની પ્રમુખપદની ચૂંટણી લડશે..\n પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5736/", "date_download": "2018-12-12T17:30:38Z", "digest": "sha1:Z4LN7IPMEUAV6AYDYJD7ONVSF5J5JGYX", "length": 6769, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વરણી | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વરણી\nગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વરણી\nઅમદાવાદઃ તાજેતરમાં ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રની કારોબારીની બેઠક યોજાઈ હતી, તેમાં ખ્યાત ઇતિહાસ સંશોધક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાની સર્વાનુમતે માનદ અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી, કેન્દ્રનાં ઉપાધ્યક્ષ તરીકે ડો. અમી ઉપાધ્યાય અને મહામંત્રી તરીકે ડો. દર્શન મશરૂની વરણી કરવામાં આવી હતી.\nઆ બેઠકમાં ભૂપેન્દ્ર દવે, સુનીલ મહેતા, ડો, દુષ્યંત નિમાવત, નિહારિકા શાહ, તૃપ્તિ ત્રિવેદી, વિનોદ રાઠોડ, ખુશી ત્રિવેદી, જસ્મીન પટેલ, ઈશાની પટેલ તેમ જ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.\nગુજરાતના ઇતિહાસ સંશોધનના કેટલાક મુદ્દાઓ વિશે ગુજરાત કક્ષાનો પરિસંવાદ યોજવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત યુનિવર્સિટીમાં ઇતિહાસના વિદ્યાર્થીઓના સંશોધનમાં મદદરૂપ થવા માટે ઇતિહાસ કેન્દ્રનાં ચાર હજાર પુસ્તકો, ડીવીડી અને અન્ય દસ્તાવેજો કેન્દ્રના કાર્યાલયમાં ખુલ્લાં મુકાયાં હતાં.\nPrevious articleકેરળમાં ચામાચીડિયાથી ફેલાતા જીવલેણ નિપાહ વાઇરસથી 16 નાગરિકોનાં મૃત્યુ\nNext articleસમૂહલગ્નોત્સવમાં નવદંપતીઓને મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા ક્રોશેટની વસ્તુઓની ભેટ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nસ્વચ્છતા બાબતે પ્રજાને જાગૃત કરવા અમદાવાદના ગાંધી આશ્રમમાં ટોઇલેટ કાફે\nનારાજ ચંદ્રાબાબુ નાયડૂના બે પ્રધાનોએ આપ્યું રાજીનામું\nએચ-વનબીનું એબીસીઃ ભાવિ એચ-વનબી રોજગારદાતાઓએ એચ-વનબી કામદારોને કેટલું વેતન ચૂકવવું જોઈએઃ...\nઆલિયા ભટ્ટ કહે છેઃ હું લિવ-ઈન રિલેશનશીપમાં રહેવા માટે તૈયાર નથી…\nલોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં સંસદસભ્યોના ધરણા\nપીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીને સીબીઆઈનું સમન્સ- તપાસ માટે હાજર થાવ\nનાસાએ મંગળ પર મોકલ્યું સ્પેસક્રાફટ ઈનસાઈટઃ શોધખોળ કરશે કે સાડા ચાર...\nહું કદી ઊંચા સ્વરે બોલું નહિ અવાજની તકલીફોથી બચવા માટેની મૂલ્યવાન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/17/2018/4598/", "date_download": "2018-12-12T16:52:04Z", "digest": "sha1:K2CHXRBW6IHOPHEXV47ZBMNIFVAZZYMT", "length": 9707, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ઉન્નાવ અને કઠુઆ જેવા સામૂહિક બળાત્કારના મામલે નરેન્દ્ર મોદી મૌન કેમ છે? ન્યુ યોર્ક ટાઈમ્સનો સવાલ | Gujarat Times", "raw_content": "\nHome INDIA ઉન્નાવ અને કઠુઆ જેવા સામૂહિક બળાત્કારના મામલે નરેન્દ્ર મોદી મૌન કેમ છે\nઉન્નાવ અને કઠુઆ જેવા સામૂહિક બળાત્કારના મામલે નરેન્દ્ર મોદી મૌન કેમ છે ન્યુ યોર્ક ટાઈમ્સનો સવાલ\nઅમેરિકાના પ્રસિધ્ધ અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ધટનાઓ અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન અંગે સવાલ પૂછ્યો છે. ન્યુ યોર્ક ટાઈમ્સના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છેકે, નરેન્દ્ર મોદી મોટેભાગે ટવીટ કરીને પોતાનો પ્રતિભાવ આપતાં રહે છે, પરંત મહિલાઓ અને લઘુમતી સમુદાયો માટે જોખમ ઊભું થાય, તેમનું જીવન ભયમાં મૂકાય એવી ઘટનાઓ બને ત્યારે તેમનો અવાજ ગુમ થઈ જાય છે ઉન્નાવ અને કઠુઆ જેવી સામૂહિક દુષ્કર્મની નિંદનીય ઘટનાઓ પરત્વે મોદીએ સેવેલા મૌનની વિદેશના મીડિયામાં પણ આલોચના થઈ રહી છે. ન્યુયોર્ક ટાઈમ્સે તો એ અંગે ખૂબજ આકરી ટીકા કરીછે. અખબારમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાન અવારનવાર ટવીટ કરતા રહે છે. તે પોતાને એક પ્રતિભાશાળી વક્તા માને છે.જયારે મહિલાઓ અને લધુમતી કોમોનું જીવન ભયમાં મૂકાય એવી ભયજનક ઘટનાઓ બને ત્યારે મોદી પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા નથી. આવી નિંદનીય ઘટનાઓ રાષ્ટ્રવાદી અને સાંપ્રદાયિક તત્વો દ્વારા સર્જાતી હોય છે, જે તત્વો તેમની રાજકીય પાર્ટી ભાજપનો હિસ્સો છે. જાન્યુઆરી મહિનામાં જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં એક આઠ વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના પ્રત્યે સરકારની સંવેદનહીન પ્રતિક્રિયા બાબત લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ મામલાઓમાં ભાજપના સમજ્ઞથકો સંડોવાયેલા છે. કઠુઆની ઘટનાના આરોપીઓના સમર્થનમાં નીકળેલી રેલીમાં ભાજપના વિધાનસભ્યોએ ભાગ લીધો હતો એ અંગે પણ ઉપરોક્ત અખબારે પ્રશ્નો ઊબા કર્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સે ઉન્નાવનાી બળાત્કારની ઘટના પરત્વે પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું છેો કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી ભાજપના વિધાનસભ્ય પર લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ અંગે પણ કશું નિવેદન કર્યું નથી. ભારતના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર કારભાર સંભાળે છે એક યુવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના વિધાનસભ્યે ગત વરસે એના પર બળાત્કાર કર્યો હતો. આમ છતાં પોલીસતંત્ર દ્વારા હાલ સુધી કશી કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપી વિધાનસભ્ય અને તેના ભાઈ પર બળાત્કાર- પીડિતાના પિતાની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યા હતો.\nPrevious articleઆફ્રિકન દેશ ઘાનાની સરકારનું મસ્જિદોને ફરમાનઃ અજાન માટે લાઉડસ્પીકરને સ્થાને વોટ્સએપનો ઉપયોગ કરો.\nNext articleલોકસભાની સ્થાયી સમિતિનું ફરમાનઃ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ પૂછપરછ માટે અમારી સમક્ષ હાજર થાય..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nસંસદનું શિયાળુ સત્ર 11ડિસેમ્બરથી શરૂ થશે\nભાવનગરમાં મહંતસ્વામીના 85મા જન્મોત્સવની ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી\nઆખરે પીગળ્યું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું દિલઃ શાસકીય આદેશ પર હસ્તાક્ષર કરીને...\nપરીખ વર્લ્ડવાઈડ મિડિયાએ અમેરિકામાં 24 X 7 ટીવી ચેનલ આઈટીવી ખરીદી...\nજાણીતા સર્જન-લેખક અતુલ ગવાન્ડે હેલ્થકેર વેન્ચરના વડા તરીકે નિમાશે\nપેટ્રોલ-ડીઝલ ભાવવધારાના વિરોધમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ\nસુરતની કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી સામે ધરપકડનું વોરન્ટ જારી...\nમહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/jodha-akbar-paridhi-sharma-pics/", "date_download": "2018-12-12T16:13:15Z", "digest": "sha1:LOWLR32EQBCSAOCEDQNHHFMPR4T7W4YJ", "length": 6177, "nlines": 60, "source_domain": "sandesh.com", "title": "Pics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે? જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો - Sandesh", "raw_content": "\nPics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો\nPics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો\nટીવી સીરિયલ જોધા અકબરને લોકો ખુબ પસંદ કરી. સીરિયલમાં જોધાની ભૂમિકા પરિધિ શર્માએ નિભાવી હતી. તેની ખુબસુરતીએ સીરિયલની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. લગભગ 2 વર્ષ ચાલેલી આ સીરિયલે લોકોને તેની સાથે સાંકળી રાખ્યા ���તાં. ટીવીના લોકપ્રિય કાર્યક્રમોમાં તેનું નામ સામેલ હતું. જોધાની ભૂમિકા જેણે ભજવી હતી તે પરિધિ શર્મા રીયલ લાઈફમાં માતા બની છે. અને પરિવાર તથા નાના પુત્રના ઉછેરમાં હાલ વ્યસ્ત છે. પરિધિની ટીવી પર વાપસીની હાલ કોઈ ઈચ્છા નથી.\nપરિવાર સાથે પરિધિ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તેણે ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તસવીર પરથી એવું લાગતું હતું કે પરિધિ હાલ ખુબ ખુશ છે અને ટીવી પર વાપસી કરવાનો તેનો હાલ કોઈ ઈરાદો નથી. અત્રે જણાવવાનું કે પરિધિએ વર્ષ 2011માં તેના કોલેજના ફ્રેન્ડ તન્મય સક્સેના સાથે લગ્ન કર્યા હતાં. તન્મય એક બિઝનેસમેન છે અને બંને પોતાના પુત્ર સાથે ખુબ ખુશ છે.\nપરિધિ શર્માને જોધા અકબર સીરિયલથી ખુબ ફેમ મળી હતી. પરંતુ આ અગાઉ પણ તેણે અનેક સીરિયલમાં કામ કરેલુ છે. જેમાં તેરે મેરે સપનેમાં તે મીરાની ભૂમિકામાં જોવા મળી હતી. રૂક જાના નહીં શોમાં તે મહેકના પાત્રમાં હતી.\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nલગ્નમાં પ્રિયંકાની ઘૂંઘટો તાણેલી તસવીર સહિતની અદ્ભુત Clicks આવી સામે\nPhotos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/this-woman-live-a-lavish-life-spends-crores-on-just-bathing-038630.html", "date_download": "2018-12-12T17:25:07Z", "digest": "sha1:YRHE6QEQCKHU6QTRSS5BBHRHM7XHANXB", "length": 10119, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખાલી નાહવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, આ સુંદર મહિલા | This woman live a lavish life spends crores on just bathing - Gujarati Oneindia", "raw_content": "\n» ખાલી નાહવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, આ સુંદર મહિલા\nખાલી નાહવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, આ સુંદર મહિલા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nવીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા\nપત્નીઓને ખભા પર ઉઠાવીને 53 પતિઓની દોડ, જાણો કોણ જીત્યું\nVideo: સાપ સાથે છે આ શિક્ષકની મિત્રતા, સંભળાવે છે ફિલ્મી ગીતો\nઅહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવી રાખવાની સલાહ, કારણ\nઅહીં પત્ની ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરે છે, જાણો કારણ\nખરાબ હાલતમાં થયી ભિખારણની મૌત, બેંક એકાઉન્ટમાં મળ્યા 9 કરોડ\nપોતાના શોખ પુરા કરવા માટે લોકો કઈ પણ કરે છે. દરેક વ્યક્તિના અલગ અલગ શોખ હોય છે. કોઈને હીરા અને જવેલરીનો શોખ હોય છે, તો કોઈને ફરવાનો શોખ હોય છે. કેટલાક લોકોને ઘણી અજીબ વસ્તુઓની શોખ હોય છે. પરંતુ આજે અમે તમને જે મહિલાના શોખ વિશે જણાવવા જઈ રહ્યા છે તેને જાણીને તમે હેરાન થઇ જશો. જ્યાં લોકોને નાહવા માટે સાફ પાણી નથી મળતું, ત્યાં આ મહિલા શેમ્પેઈનની બોટલોથી નહાય છે અને પોતાના આ શોખને પૂરો કરવા માટે તે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ સુંદર મહિલાનું નામ કમાલિયા જહુર છે. પાકિસ્તાન મૂળના બ્રિટિશ મોહમ્મદ જહુર ની પત્ની કમાલિયાને શેમ્પેઈનથી નાહવાનો શોખ છે. કમાલિયા મોડેલિંગ અને સિંગિંગ શોખ પણ ધરાવે છે.\n1 બોટલની કિંમત 5000 રૂપિયા\nરિપોર્ટ અનુસાર કમાલિયા જે શેમ્પેઈન ની બોટલથી નહાય છે, તેની કિંમત લગભગ 5000 રૂપિયા છે. તે દિવસમાં નાહવા માટે 20 થી 30 બોટલનો ઉપયોગ કરે છે. આટલી મોંઘી બોટલોને કારણે તેઓ મહિનાનો નાહવાનો ખર્ચ કરોડો રૂપિયા આવે છે. તેના સિવાય પોતાના ઠાઠ બતાવવા માટે તેની પાસે 20 થી 22 નોકરો સેવામાં લાગેલા હોય છે. તેની ઉપર પણ વધારાનો 1 થી 2 કરોડ રૂપિયા ખર્ચો થાય છે.\n40 લાખની ઘડિયાળ અને 4 લાખના ચશ્મા\nએટલું જ નહીં પરંતુ તેમની પાસે 10 ઘર, પ્રાઇવેટ જેટ અને 5 મિલિયન યુરો કિંમતનું એક યાર્ટ પણ છે. કમાલિયા ને હીરા મઢેલી ઘડિયાળ પહેરવાનો શોખ છે, જેની કિંમત 40 લાખ કરતા પણ વધારે છે. તેના એક ચશ્માની કિંમત 4 લાખ રૂપિયા છે. તેના હેન્ડબેગની કિંમત 90 લાખ રૂપિયા છે. આ બધા સિવાય તે વર્ષમાં 20 લાખ રૂપિયા પોતાના જૂતા માટે ખર્ચ કરે છે.\nએક રાત રોકાવવામાં 20 લાખ ખર્ચ કરે છે\nકમાલિયા ને પેરિસ���ી ફેમસ અને સૌથી મોટી હોટેલ સૂટ ઈમ્પૅરિયલ રીટઝ માં રોકાવવાનો શોખ છે. આ હોટલમાં એક રાત રોકાવવાનો ખર્ચ જ લગભગ 20 લાખ રૂપિયા થાય છે. તેના સિવાય ખાવા અને પીવાનો ખર્ચ અલગથી થાય છે. વિદેશ ટુર માટે તેમની પાસે અલગ અલગ દેશોમાં 14 ઘરો અને 2 પ્રાઇવેટ જેટ છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/manicure-kits/manicure-kits-price-list.html", "date_download": "2018-12-12T17:41:43Z", "digest": "sha1:AZSAMXJGNKAHINBYP7J4GG3VPCWY33AT", "length": 11494, "nlines": 243, "source_domain": "www.pricedekho.com", "title": "માણીકરે કીટ્સ ભાવ India માં | માણીકરે કીટ્સ પર ભાવ યાદી 12 Dec 2018 | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nમાણીકરે કીટ્સ India ભાવ\nમાણીકરે કીટ્સ India 2018માં ભાવ યાદી\nમાણીકરે કીટ્સ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 5 કુલ માણીકરે કીટ્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન વેગા માણીકરે સેટ 8 પક્સ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Snapdeal, Shopclues, Homeshop18, Naaptol જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ માણીકરે કીટ્સ\nની કિંમત માણીકરે કીટ્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન ક્વીન્સ 16 ઈન ૧ મેકેરૂપ કીટ એન્ડ માણીકરે પેડીકરે સેટ Rs. 499 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ડિઝીઓનરીઓ મિન૧૧૧૨૧૩ Rs.199 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિં��તો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 65 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 માણીકરે કીટ્સ\nવેગા માણીકરે સેટ 8 પક્સ\nક્વીન્સ 16 ઈન ૧ મેકેરૂપ કીટ એન્ડ માણીકરે પેડીકરે સેટ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/05/29/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B8%E0%AA%BF/", "date_download": "2018-12-12T16:47:55Z", "digest": "sha1:TKFVN4FKPJCQTEV4UCOMGK2QELMTUGV2", "length": 12226, "nlines": 83, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો\nવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો\nવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો\n(પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવારવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી\nદેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો\nવિસનગર પાલિકાના સત્તાધીશો દ્વારા આવનાર પેઢી યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ તેમ જણાવી વિસનગરના વતની અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે જણાવ્યુ છેકે શહેરની નજીક આવેલ દેળીયુ અને મધેક તળાવને રમણીય બનાવવુ જ���ઈએ. આ બન્ને તળાવનો વિકાસ થાય તો શહેરના લોકોને નજીકના વિસ્તારમાં હરવા ફરવાનુ સ્થળ મળી રહે.\nવિસનગર પાલિકાના અત્યાર સુધીના સત્તાધીશોએ રોડ, ગટર, સ્ટ્રીટલાઈટો, સ્મશાન ડેવલોપીંગ, બ્લોક જેવા વિકાસ કામોનો વિચાર કર્યા છે પરંતુ કોઈ બોર્ડે એવો વિચાર કર્યો નથી કે જેનો ઉપયોગ આખુ શહેર કરી શકે. વિસનગરના અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવાબદારી નિભાવતા સેવકરામના હુલામણા નામથી જાણીતા ર્ડા.બીપીનભાઈ પટેલે જણાવ્યુ છેકે શહેરમાં ઐતિહાસિક દેળીયુ તળાવ અને કમાણા રોડ ઉપર આવેલ મધેક તળાવ એ બન્ને તળાવો શહેરથી તદ્દન નજીકના છે. બન્ને તળાવો કુદરતી તથા ડેવલોપીંગ કરી શકાય તેવા મોટા છે. અત્યારે આ તળાવો પ્રત્યે દેખરેખ નહી રહેતા બન્ને તળાવોના કિનારે દબાણો વધી ગયા છે. તળાવોમાં કચરો ઠલવાય છે, ગંદકી ફેલાય છે. જેના કારણે મચ્છરોનો પણ શહેરમાં ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળો ફેલાય છે. ત્યારે પાલિકા તંત્ર ધારે તો બન્ને તળાવનો અદ્યતન વિકાસ થઈ શકે તેમ છે. દેળીયા તળાવના વિકાસ પાછળ અગાઉ રૂા.૪૦ થી ૫૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે સુયોજન આયોજન કરવામાં આવે તો ઐતિહાસિક તળાવ રમણીય વિસ્તાર બની શકે તેમ છે. આ તળાવનો વિકાસ થાય અને અવરજવર વધે તો બદી પણ દુર થાય તેમ છે. તેવીજ રીતે કમાણા રોડ ઉપર તથા મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા વચ્ચે મચેક તળાવ આવેલ છે. જેમાં ૩૦ એકરથી પણ વધારે વિશાળ જગ્યા છે. આ તળાવનુ વ્યવસ્થીત પ્લાનીંગ કરી વિકાસ કરવામાં આવે તો અડધામાં ગાર્ડન બને, જોગીંગ ટ્રેક બને અને બાકીમાં તળાવ બને તેમ છે. આ તળાવની આસપાસ અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. તળાવનો વિકાસ થાય, પ્લાન્ટેશન થાય તો નાના ભૂલકાઓ, સીનીયર સીટીઝન વિગેરે સાંજ પડે તેનો હરવા ફરવાના સ્થળ તરીકે ઉપયોગ કરી શકે તેમ છે.\nઅમદાવાદમાં સરકાર દ્વારા એક નહી અનેક કૃત્રીમ તળાવો બનાવવામાં આવ્યા છે. અને તળાવો પાણીથી ભરવામાં આવતા આ તળાવો અત્યારે લોકઉપયોગી બન્યા છે. જ્યારે વિસનગરના તળાવો કૃત્રીમ છે. પાણીના આવરા ચાલુ છે. ત્યારે તેનો વિકાસજ કરવાની જરૂર છે. અત્યારે સમય છે વિકાસ કરવાનો. વિકાસ એવો કરવો જોઈએ કે જેનાથી આવનારી પેઢીઓ યાદ કરે. બન્ને તળાવોનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરી શકાય તેમ છે. ર્ડા.બીપીનભાઈ પટેલ વધુમાં જણાવ્યુ હતું કે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ વિસનગરના ભાણા છે. વળી ગોવિંદચકલાના ઈશ્વરભાઈ રંગવાળા, જયંતિભાઈ રંગવાળાના વેવાઈ છે. આવા આગેવાનોને સાથે રાખી યોગ્ય રીતે રજુઆત કરવામાં આવે તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી શકે તેમ છે. શહેરમાં રમણીય સ્થળ તરીકે વિકાસ કરવા બીજુ કોઈ સ્થળ નથી. ત્યારે આ બન્ને તળાવોના વિકાસ માટે પાલિકા સભ્યો, શહેરના આગેવાનોએ મોહીમ છેડવી જોઈએ. ર્ડા.બીપીનભાઈ પટેલે સુંશી રોડ ઉપર ઘન કચરાના જે ઢગ ખડકાયા છે તે બાબતે પણ જણાવ્યુ છેકે ફોરેન કન્ટ્રીની જેમ સરકારી જગ્યામાં માટી ખોદી ખાડા કરવા જોઈએ. માટીનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આ ખાડામાં કચરો નાખી ખાડા પૂરવા જોઈએ.\nનોંધપાત્ર બાબત છેકે આગવી ઓળખની સરકારે રૂા.૪ કરોડની ગ્રાન્ટ ફાળવતા મધેક તળાવનો વિકાસ કરવા પ્રથમ સર્વે થયો હતો. તત્કાલીન ચીફ ઓફીસર નવનિતભાઈ પટેલે કન્સલ્ટન્ટ સાથે રાખી તેનો અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ પીંડારીયા તળાવનો ઠરાવ કરવામાં આવતા મધેક તળાવના વિકાસની વાત પડતી મુકાઈ હતી. ત્યારે પાલિકા સભ્યોએ ચીલાચાલુ વિકાસની જગ્યાએ આવનારી પેઢીઓ યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ.\nપાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ\nધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી એસ.કે.કેમ્પસમાં – સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્વીમીંગ પુલ માટે રૂા.૮૦ લાખની ગ્રાન્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%80", "date_download": "2018-12-12T18:03:23Z", "digest": "sha1:EBAHYF6AKIZPYEGQCB626U32EVUHFLZS", "length": 3301, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મીઠી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમીઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-09-2018/94663", "date_download": "2018-12-12T17:16:30Z", "digest": "sha1:T4BUO66YGEYOO63HIPN5L3SMY75NWN6E", "length": 19661, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેષ દવેને શનિવારે 'પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ'થી સન્માનાશે", "raw_content": "\nગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેષ દવેને શનિવારે 'પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ'થી સન્માનાશે\nરાજકોટ, તા. ૧૩ : પ્રકૃતિ - પ્રેમી - સંસ્કૃતિ સર્જક મહારાજા શ્રી ભગવતસિંહજીના ગુણવંતા ગોંડલના વતની, ત્રણ - ત્રણ દશકથી વધુ સમયથી રાજકોટ જિલ્લામાં પ્રકૃતિ સંરક્ષણ, પયાવરણ જાળવણી, વન્ય જીવન બચાવ જાગૃતિ, પ્રદૂષણ નિવારણ, મહિલા અને બાળ આરોગ્ય અને શિક્ષણ સેવા પ્રવૃતિ, સર્પ સંરક્ષણ, રકતદાન જાગૃતિ, ચક્ષુદાન સેવા, દેહદાન સેવા, સાયકલીંગ હેલ્થ કલબ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો - પ્રવાસો, પેરેન્ટીંગ ફોર પીસ પ્રવૃતિ, બર્ડ વોચીંગ, આકાશ દર્શન, ૧૦૦થી વધુ માધ્યમિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ - પર્યાવરણના જાગૃતિના સેમીનાર જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાહિત્ય સેમીનાર, પુસ્તક મેળાના આયોજન જેવી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ છેલ્લા ૩૨-૩૩ વર્ષથી અવિરતપણે ચલાવી રહેલ ગોંડલના પનોતા પુત્ર હિતેષ દવેની અવિરત સેવા પ્રવૃતિઓને ધ્યાને લઈ દિલ્હી સ્થિતિ રાષ્ટ્ર સૃજન અભિયાન - સંસ્થા પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આગામી શનિવારે તા.૧૫ના રોજ ''પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૧૮''થી આંતર રાષ્ટ્રીય પ્રમુખ શ્રી, રાજયકક્ષાના મંત્રી શ્રી, જિલ્લા કલેકટર શ્રી, જિલ્લા અધિકારીશ્રીઓના હસ્તે સન્માનિત કરવામાં આવશે.\nગુજરાતના પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવન સંરક્ષણ, સંવર્ધન, પ્રશિક્ષણ અને જાગૃતિ ક્ષેત્રે રાજયભરમાં તેમની અને સેવાથી પ્રકૃતિ - પર્યાવરણ ક્ષેત્રે વિશાળ ચાહક વર્ગ અને શુભેચ્છકો ધરાવતા હિતેશભાઈ દવેને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓએ તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ રાજયકક્ષાના જિલ્લાકક્ષાના, પ્રાદેશીક ક્ષેત્રના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. સાલસ સ્વભાવ - અજાતશત્રુ અને સદાય માનવ પશુ - પક્ષી - જીવા માત્રની સેવા કરવા તૈયાર અને ઉપયોગી થનાર આ સર્પ મિત્રને પ્રકૃતિ પ્રેમીને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગોંડલ નગરજનો અને તમામ પ્રકૃતિ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાયેલ છે.\nહિતેષભાઈ દવેનો જન્મ જૂનાગઢમાં થયો. તેમનું જીવન ગોંડલમાં વિતે���ુ છે. પ્રાથમિક, માધ્યમિક, કોલેજનું શિક્ષણ ગોંડલમાં લીધેલું છે. છેલ્લા ૩૩ વર્ષથી અવિરત પ્રકૃતિ, માનવી, પક્ષી, પ્રાણીની સેવામાં પ્રવૃત આ વ્યકિત મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ અને મહારાજા ભગવતસિંહ ગોંડલ સ્ટેટના કાર્યો અને વિચારોથી પ્રેરણા મેળવી છે. યોગીના થઈ શકીએ તો ઉપયોગી તો થઈ શકીએ અને માણા (માણસ) અને પાણા (પર્વતો)ની સેવા એ જ જેનો જીવન સંકલ્પ છે અને માનવ સેવા કરતા કરતાં મૃત્યુ થાય તેવી અભિલાષા હૈયે રાખે છે તેવા પ્રકૃતિ પ્રેમી - સમાજ સેવાના ભેખધારી હિતેષભાઈ દવેને રાષ્ટ્ર સૃજન અભિયાનના સ્વપ્નદૃષ્ટા સ્વતંત્રતા આંદોલનના અગ્રણી નેતા શ્રી બાબુરામ વિલાસસિંહજીની ૨૪મી પૂણ્યતિથિ ઉજવણી અવસરે પોરબંદર સુદામાપુરી ખાતે સન્માનવામાં આવશે.\n''પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૧૮'' આ એવોર્ડ હિતેષભાઈ દવે તેમના સ્વ.માતા-પિતા અને પરિવારને સમર્પિત કરેલ છે. માતા-પિતાના સંસ્કાર અને પરિવારજનોના સહયોગથી જ આજે આ ગૌરવ એવોર્ડને લાયક થવા પામેલ છે. (હિતેષ દવે - ગોંડલ, મો.૯૮૨૫૫ ૧૬૪૯૯)(૩૭.૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહ���ક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST\nનવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST\nકોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો \"પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ\":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST\nચીનમાં એસયુવી કાર ભીડમાં ઘુસાડી :આડેધડ ચાકુથી હુમલો \"9 લોકોના મોત :46 ઘાયલ access_time 12:39 pm IST\nમુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શન માટે ભાવિકોની જબરો ભીડ ઉમટી :સિદ્ધિ વિનાયક મંદિરે વિશેષ આરતી access_time 1:17 pm IST\nમોદી સરકાર પેન્શન સ્કીમ લાવી ધડાકો કરશે access_time 10:21 am IST\nકોઠારીયાના ગુલાબનગરમાં કાઠી વૃધ્ધા અને પુત્ર પર મકાન ખાલી કરાવવા હીચકારો હુમલો access_time 4:13 pm IST\n૧૦ દિ'માં વાહન વેરાની ૧.૧૧ કરોડની આવક access_time 3:42 pm IST\nમચ્છરો સામે લડવા વધુ એક વખત ઝુંબેશઃ ૧૭મીથી વન-ડે થ્રી વોર્ડ 'વન મોર' access_time 4:09 pm IST\nહાય રે કળીયુગ... જેતપુરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના ઉંદર-છત્તર સહિતની ચોરી access_time 3:50 pm IST\n'પેકટ' સંસ્થા દ્વારા ડાંગ જિલ્લામાં આદિવાસીઓની વ્હારે લંડનનો પરિવાર access_time 11:59 am IST\nજુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો access_time 10:13 am IST\nવિજયભાઈએ વડોદરામાં કરી ગણેશજીની પૂજાઃ સંવત્સરી- ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી access_time 3:55 pm IST\nસુરતમાં સાથીને છોડાવવા માટે પિસ્તોલની અણીએ જવેલરને લૂંટી ગઠિયો રફુચક્કર access_time 6:06 pm IST\nપૂર્વ આઇપીએસ સજીવ ભટ્ટને અમદાવાદ બ્રાહ્મણ સંગઠનનો ટેકો:કન્વીનર યજ્ઞેશ દવેએ ભટ્ટના પરિવારની લીધી મુલાકાત access_time 11:51 pm IST\nશ્રીલંકામાં હિન્દૂ મંદિરોને લઈને થયો મહત્વનો નિર્ણય access_time 6:40 pm IST\nનશામા ધૂત બે યુવતીઓએ કર્યું કંઈક આવું..... જાણીને તમારા પણ ઉડી જશે હોશ access_time 6:41 pm IST\nચીનમાં હુમલાખોરે આવું કરતા પાંચ લોકોને ગંભીર ઇજા access_time 6:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ગણપતિ બાપા મોરીયા'': અમેરિકાના સાન્‍તા કલારા કાઉન્‍ટી,સાન જોસ કેલિફોર્નિયામાં ૧૫ તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ ‘‘ગણેશ ઉત્‍સવ'' ઉજવાશેઃ ડીજે દાંડીયા, મ્‍યુઝીક, તથા ફટાકડાની આતશબાજી સાથે વિધ્‍ન હર્તાના દર્શન અને આરતીનો લહાવો access_time 10:04 pm IST\nયુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશઃ ૨૦૨૧ની સાલ સુધી હિલ્‍સબરો ખાતેના કોલિશનમાં ચેરમેન પદ સંભાળશે access_time 10:07 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષા કામગીરીમાં શ્રી આકાશસિંઘ ભાટીઆને સ્‍થાનઃ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે access_time 10:03 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કપ્તાનની સંભાળશે રહાણે access_time 5:49 pm IST\n15મીથી 14મોં એશિયા કપઃ23 વર્ષ બાદ સંયુક્ત અરબ અમીરાત કરશે યજમાની access_time 9:49 pm IST\nફખર ઝમાનના અભિગમને આમિર સોહેલે વખાણ્યો access_time 3:48 pm IST\nવેબ સિરીઝ માટે મોૈનીએ માંગી હીના ખાન કરતાં વધુ ફી access_time 10:18 am IST\n2019 માં આ સ્ટાર કિડ કરશે જોરદાર ધમાકો : બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં access_time 9:51 pm IST\nસલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે પધાર્યા ગણેશ access_time 5:06 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/12/2018/3236/", "date_download": "2018-12-12T16:54:33Z", "digest": "sha1:RWFIHPKMQRYZKAAX7Y6RJWEHXQ2M2MD3", "length": 7066, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ વહેલી તકે ચીનની મુલાકાત લેશે | Gujarat Times", "raw_content": "\nHome INDIA સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ વહેલી તકે ચીનની મુલાકાત લેશે\nસંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ વહેલી તકે ચીનની મુલાકાત લેશે\nગત વરસ ભૂતાનના અધિકાર ક્ષેત્રમાં આવતા જમીન વિસ્તારમાં ચીને સડક બનાવવાનું શરૂ કરીને વિવાદ ઊભો કર્યો હતો. એ જ રીતે સિક્કીમના ડોકલામ વિસ્તારમાં ચીનના સૈન્યની ધુસણખોરીને લીધે ભારત અને ચીનની સેનાઓ આમનેૃ સામને આવી ગઈ હતી. ચીનની વિસ્તારવાદી નીતિ અને ભારત વિરોધી વિદેશનીતિને કારણે ભારત સાથેના એના સંબંધોમાં તંગદિલી અને કડવાશ સર્જાઈ હતી. હવે પુનઃ ભારત અને ચીનના રાજદ્વારી સંબંધો સુધરી રહ્યા હોવાના નિર્દેશ મળી રહ્યા છે. ભારતના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ નજીકના ભવિષ્યમાં ચીનના પ્રવાસે જઈ રહ્યા હોવ���નું જણાવવામાં આવ્યું હતું.નવીદિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આગામી એપ્રિલ મહિનામાં અતિમ સપ્તાહમાં તેઓ ચીનનો પ્રવાસ કરે એવી શક્યતા છે. જોકે હજી સુધી આ પ્રવાસ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં નહિ આવી હોવાનું તેમણે કહ્યું હતું.\nબન્ને દેશો વચ્ચે ડોકલામ વિવાદનો મામલો ગત વરસે 16 જૂનથી શરૂ થયો હતો અને 28મી જૂનના તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.2017ના ડિસેમ્બર મહિનામાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ચીનના વિદેશપ્રધાન વાંગ યી ને મળ્યાં હતાં. ત્યારે સુષમા સ્વરાજે ભારપૂર્વક ચીની વિદેશમંત્રીને જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધો મજબૂત કરવા હોયતો, સૌપ્રથમ જરૂરી બાબત એ છેકે બન્ને દેશો સમજદીરીથી વર્તે અને ભરતૃ- ચીનની સીમા પર શાંતિનું નિર્માણ થાય.\nPrevious articleઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાતનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે..\nNext articleચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજીવન પોતાના હોદા્ પર રહી શકશે – નવો કાનૂન પસાર થયો …\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nતાપસી પન્નુની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘બદલા’નું શૂટિંગ શરૂ થયું\nનોર્થ અમેરિકાનાં 14 શહેરોમાં વાર્ષિક બીએપીએસ મહિલા પરિષદનું આયોજન\nકેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર\nમારે પણ એક ઘર હોય\nમન્ટોનું ટિઝર જારી કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/matha-par-padi-vijali-pan/", "date_download": "2018-12-12T16:25:31Z", "digest": "sha1:6CQSAQ6JKMDMYDZMIHQ4YYLDFQBCDJI6", "length": 22559, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "માથા પર પડી વીજળી પણ અકસ્માતને બદલે થયો ચમત્કાર, એવી તે બદલાઈ ગઈ જિંદગી કે તમને વિશ્વાસ જ નહીં આવે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nજેવો પાયલટ બન્યો કે આ દીકરાએ પોતાના ગામના 22 વૃદ્ધોને પોતાના…\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nસીતાફળની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે વાંચો સીતાફળ ખાવાથી થશે…\nફક્ત એક ઉપાય અને 10 જ મીનીટમાં શરીરની ગંદકી બહાર નીકળી…\nકાંટાવાળો આ છોડ છે તમારા શરીરના દરેક રોગનો ઈલાજ, તમે ક્યારેય…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nદૂધ અને મધ સાથે લેવાથી પાચનશક્તિ વિકસે છે અને હાડકા પણ…\nલીવર સ્વચ્છ તો સ્વાસ્થ્ય સુરક્ષિત, આજે જ જાણી લો લીવરને સાફ…\n99 % લોકોને નથી ખબર….પલાળેલા સીંગદાણા ખાવો અને મેળવો તેના 12…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nબીટથી ફક્ત લોહી જ બને છે એવું નથી ડાયાબિટીસ અને પ્રેગનેન્સી…\n39 પત્નીઓ અને 94 બાળકો સાથેનો આ વિશાળ પરિવાર ભારતનો છે,…\nઈશા અંબાણી પ્રિ-વેડિંગ સેલિબ્રેશન – ઐશ્વર્યા અને અભિષેકે કર્યો આ ગીત…\nસવાલ જવાબ રાઉન્ડ: અંબાણીએ કરણ જોહરના પ્રશ્નોનોના આપ્યા સ્માર્ટ જવાબ ,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nમગની દાળનો શીરો રેસિપી …મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો આંગળા ચાટતા…\nમહેમાનોને તમારા હાથે બનાવેલ મોહનથાળ ખવડાવો, સીધી અને સરળ રીત, ટેસ્ટ…\nHome અજબ ગજબ માથા પર પડી વીજળી પણ અકસ્માતને બદલે થયો ચમત્કાર, એવી તે બદલાઈ...\nમાથા પર પડી વીજળી પણ અકસ્માતને બદલે થયો ચમત્કાર, એવી તે બદલાઈ ગઈ જિંદગી કે તમને વિશ્વાસ જ નહીં આવે….\nવરસાદ ની ઋતુમાં તમે મોટાભાગે આકાશ માંથી વીજળી પાડવા જેવી ઘટનાઓ સાંભળી હશે. આ ઘટનામાં મોટાભાગે લોકોની મૃત્યુ પણ થઇ જાતિ હોય છે અને સાથે જ સંપત્તિ ને નુકસાન પણ થાતું હોય છે. પણ શું તમે ક્યારેય વિસાર્યું છે કે આકાશીય વીજળી પડવાથી કોઈ વ્યક્તિ બચી ગયો હોય આજે એવી જ ઘટના અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જેમાં આ વ્યક્તિ નો જીવ બચવાની સાથે સાથે તેની જિંદગી પણ બદલાઈ ગઈ જાણે કે કોઈ ચમત્કાર થઇ ગયો હોય.\nઆ વ્યક્તિનું નામ ટોન સીકોરીયા છે અને તે ન્યુયોર્ક નો રહેવાસી છે. ડોક્ટર પણ આ ઘટનાને ચમત્કાર માને છે અને આધુનિક સાઇન્સ માટે આ એક પહેલી બની ગઈ છે. વાત ત્યારની છે જ્યારે ટોન એક પબ્લિક ફોન બુથ થી વાત કરવા માટે બહાર નીકળી રહ્યો હતો કે આકાશીય વીજળી આ ફોન બુથ પર પડી. ફોન બુથ લોખંડ નો બનેલો હતો અને ટોન પણ આ અકસ્માતનો શિકાર થઇ ગયો. ટોન આ અકસ્માત માં ખુબ જ ગંભીર બની ગયો હતો, વીજળી પડવાથી તેનું શરીર પુરી રીતે દાજી ગયું હતું અને તે બેહોશ થઈને નીચે પડી ગયા અને તેના હૃદય ના ધબકારા પણ રોકાઈ ગયા હતા.\nજો કે તેનું નસીબ સારું હતું કે આ સમય પર અમુક લોકો હાજર હતા જેમાંની એક નર્સ પણ હતી જે નજીકના જ કોઈ એક હોસ્પિટલમાં કામ કરતી હતી. ટોનને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યા પર તેને તત્કાળ આઇસીયુ માં ભરતી કરવામાં આવ્યો.\nઆ હાદસામાં ટોન જીવિત તો રહી ગયા પણ તેના મગજમાં ઊંડો આઘાત પહોંચ્યો હતો જેનાથી તેને ભૂલવાની બીમારી લાગુ પડી ગઈ હતી, પણ તેના જીવનમાં અન્ય બદલાવો પણ આવ્યા હતા જે એકદમ અનોખા હતા.\nઅમુક સમય પછી તે ઠીક તો થઇ ગયા પણ હાદસાથી તેની અંદર નું સંગીત પ્રેમ જાગી ગયું. અકસ્માત પહેલા તેને સંગીત પ્રત્યે બિલકુલ પણ રુચિ ન હતી પણ ઠીક થયા પછી તેને પિયાનો વગાળવાની ઈચ્છા જાગરૂક થઇ. તેને પિયાનો વગાળતા જોઈને તેના પરિવારના લોકો જાણે કે હેરાન જ રહી ગયા હતા.\nકોઈપણ જાતની પ્રેક્ટિસ વગર જ ટોન શાનદાર પિયાનો વગાડી રહયા હતા. તેના પછી તેમણે એક ક્લબ જોઈન કરી લીધું અને નેશનલ લેવલ પર પરફોર્મ કરવા લાગ્યો. વીજળી પડવાથી તેના મગજમાં એવી અસર થઇ કે કોઈએ તેની કલ્પના પણ ન કરી હોય.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleખંડેર માં પડેલા ગધેડા એ શોધી કાઢી અનોખી રહસ્યમઇ કબર, જોતાજ માલિકના ઉડી ગયા હોંશ…..\nNext articleએક કાચબો કેવી રીતે બદલી શકે છે તમારું ભાગ્ય, જાણો આ 5 ફેંગશુઈ ઉપાય….\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહ���લાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nજાણવા જેવું: ભારતમાં 21 તોપોની સલામી કોને અને કેમ આપવામાં આવે...\n“બાકી દાદાને કાઈ થવું ન જોઈએ” – વૃદ્ધ થાય એટ્લે મા-...\nશું તમને ખબર છે બપોરે ભરપેટ જમ્યા પછી ઊંઘ કેમ આવે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%97%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AB%80", "date_download": "2018-12-12T17:57:42Z", "digest": "sha1:XU33ZN3J6C56WFM23MHC4DRS3P7C2S3Q", "length": 3367, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "દિગ્વિજયી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nદિગ્વિજયી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/because-the-saint-vyas-boon-gandhari-became-mother-100-sons-038525.html", "date_download": "2018-12-12T17:18:27Z", "digest": "sha1:6V23Q6NVASETUWV3T5YMFCO6IXYEMO6G", "length": 13122, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં... | Because of the saint Vyas boon, Gandhari became a mother of 100 sons - Gujarati Oneindia", "raw_content": "\n» મહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં...\nમહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં...\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nજાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ\nદિવાળી 2018: આ રંગોના કપડાં પહેરીને કરો પૂજા, મા લક્ષ્મી કરશે ધનની વર્ષા\nશરદ પૂનમઃ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી થશે ધનવર્ષા, જાણો પૂજાની વિધિ\nનવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા\nઅધિકમાસમાં રવિ પુષ્યનો શુભ સંયોગ અપાવશે અપાર ધન સંપદા સાથે માન-સન્માન\nદિવ્ય દ્રષ્ટિનું પ્રતિક સમી શિવની ત્રીજી આંખ શું શીખવે છે માનવ પ્રકૃતિને\nમહાભારતનું એક પ્રમુખ પાત્ર ગાંધારીએ એક બે નહિં પણ પૂરાં સો પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. શું તમને આ વાતથી આશ્ચર્ય થતુ નથી ગાંધારીના સો સંતાનની માતા બનવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. આવો જાણો શું તે પાછળનું રહસ્ય.\nધૃતરાષ્ટ્ર સાથે થયા હતા વિવાહ\nગાંધારીના પિતા ગાંધાર નરેશ સુબલે પોતાની દિકરીના લગ્ન હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્ર સાથે કરાવ્યા હતા. જ્યારે ગાંધારીને આ વાતની જાણ થઈ કે તેમનો પતિ નેત્રહિનછે તો પત્ની ધર્મ નિભાવવા માટે તેમણે પણ પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી અને આંખ હોવા છતાં આખુ જીવન નેત્રહિન રહેવાનો સંકલ્પ કર્યો.\nકહેવાય છે કે, એક વાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા ત્યારે ગાંધારીએ તેમનો ખૂબ આદર-સત્કાર કર્યો, જેનાથી ખુશ થઈ મહર્ષિએ ગાંધારીને વરદાન માંગવા કહ્યુ. ત્યારે ગાંધારીએ પોતાના પતિ સમાન સો બળવાન પુત્રોના આશિર્વાદ માંગ્યા. સમય આવતા ગાંધારી ગર્ભવતી થઈ પણ એક વર્ષ વીતી જવા છતાં તેના સંતાનનો જન્મ ન થયો ત્યારે તેને ચિંતા થઈ. એક દિવસ ક્રોધમાં આવી પોતાના પેટ પર જોરથી માર મારી પોતાના ગર્ભને પાડી દીધો.\nલોખંડ સમાન ગર્ભ નિકળ્યો\nત્યારબાદ તેમાંથી એક લોખંડ સમાન ગર્ભ નિકળ્યો. કહેવાય છે કે યોગદ્રષ્ટિથી મહર્ષિને તરત આ વાતની જાણ થઈ ગઈ અને તરત તેઓ હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમણે ગાંધારીને આદેશ આપ્યો કે તે સો કુંડામાં ઘી ભરીને મુકી દે. મહર્ષિની આજ્ઞા અનુસાર ગાંધારીએ તેમ જ કર્યુ. ત્યાર બાદ તેમણે ગાંધારીને ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર જળનો છંટકાવ કરવા કહ્યુ. જ્યાં ગાંધારીએ તેના પર જળ છાંટ્યુ ત્યાં જ માસના પિંડથી એક સો એક ટુકડા થયા. વેદવ્યાસે ગાંધારીને આ ટુકડાને ધૃતથી ભરેલા કૂંડામાં નાખવા કહ્યુ અને સાથે જ જણાવ્યુ કે તે આ કૂંડાને બે વર્ષ બાદ જ ખોલે.\nબે વર્ષ બાદ આ કુંડામાંથી સૌથી પહેલા દુર્યોધનનો જન્મ થયો અને પછી તેના 99 ભાઈઓ અને એક બહેનનો. આ સો ભાઈ કૌરવોના નામથી ઓળખાય છે. એવું મનાય છે કે, દુર્યોધનના જન્મ બાદ ઋષિ-મુનિઓએ ભવિષ્યવાણી કરી હતી કે તે કુળનો વિનાશક સાબિત થશે. જેથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના આ પુત્રનું બલિદાન આપવું પડશે. જો કે પુત્રના મોહમાં બંને આ કરી શક્યા નહિં. ભવિષ્યમાં દુર્યોધન જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો. જેમાં કૌરવોનો નાશ થયો.\nગાંધારીની પુત્રીનું નામ દુશ્શલા હતુ. જેના વિવાહ જયદ્રથની સાથે થયા હતા. જે સિંધુ પ્રદેશનો રાજા હતો. જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્રને આ વરદાન પ્રાપ્ત હતુ કે તેમના પુત્રની હત્યા કોઈ સામાન્ય વ્યકિત નહિં કરી શકે. જે પણ જયદ્રથને મારી તેનું માથુ શરીર પર પાડશે, તેના માથાના હજારો ટુકડા થઈ જશે. પછી જયદ્રથની હત્યા અર્જુને કરી હતી.\nકહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ જ્યારે ગાંધારીએ પોતાના પુત્રોના શવ જોયા તો તે વિલાપ કરવા લાગી. તેણે કૃષ્ણને યુદ્ધના જવાબદાર ઠેરવતા શ્રાપ આપ્યો કે ઠીક 36 વર્ષ બાદ તે પણ પોતાના પરિવારના સભ્યોની હત્યા કરશે અને પોતે પણ એક અનાથની જેમ મૃત્યુ પામશે. જો કે ભગવાનને આ વાતનું જ્ઞાન પહેલેથી જ હતુ.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sonam-kapoor-anand-ahuja-mehendi-ceremony-karan-johar-rani-mukherjee-anil-kapoor-see-pictures-038821.html", "date_download": "2018-12-12T16:54:26Z", "digest": "sha1:XGLR6MEBABQXFIXO45AHSG2MOXEWBHDR", "length": 11091, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "VIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ | sonam kapoor anand ahuja mehendi ceremony karan johar rani mukherjee anil kapoor see pictures - Gujarati Oneindia", "raw_content": "\n» VIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ\nVIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n‘શું પ્રિયંકા ચોપડા અને નિકનો પ્રેમ અસલી છે' મેગેઝીને ઉઠાવ્યા સવાલ\nસોનમ કપૂર પર ભડકી કંગના, બાપ નહીં, મહેનત મારી ઓળખાણ\nસોનમ કપૂરે મનાવ્યો આનંદ આહૂજાનો બર્થડે, જુઓ અદભૂત ગિ��્ટ અને કેક\nBox Office: રણબીર કપૂર સંજુ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી\nરણબીર કપૂરની સંજુનો બીજો દિવસ, 40 કરોડની સુનામી\nરિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો\nબોલીવડ અભિનેત્રી સોનમ કપૂર અને દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા 8 મે ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેના લગ્ન શીખ રીતિ-રિવાજ મુજબ મુંબઈમાં થશે.\nલગ્ન પહેલા અનિલ કપૂરના ઘરમાં તૈયારીઓ જોર-શોરથી શરૂ થઈ ગઈ છે. સંગીત અને લગ્ન પહેલા 6 મે ના રોજ સોનમની મહેંદી રાખવામાં આવી હતી. મહેંદીના ફંક્શનમાં આખા કપૂર પરિવારની સાથે બોલીવુડના ઘણા દિગ્ગજ સિતારાઓ પણ શામેલ થયા.\nગુલાબી રંગના ડ્રેસમાં સજ્જ સોનમ\nસોનમ કપૂરે પોતાની મહેંદીના ફંક્શન માટે ગુલાબી રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો. આ ડ્રેસ અને ખુલ્લા વાળમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. હાથ અને પગમાં મહેંદી લગાવતી આ ફોટો તેની નાની બહેન રિયા કપૂરે શેયર કર્યો છે.\nસોનમની મહેંદીના ફંક્શનમાં આખો કપૂર પરિવાર એકસાથે દેખાયો. સોનમની બહેન તો જાણે પડછાયાની જેમ તેની સાથે હતી. સંજય કપૂર, તેની દીકરી શનાયા અને દીકરો જહાન, બોની કપૂરની ત્રણ દીકરીઓ-અંશુલા, જહાન્વી અને ખુશી, દરેક જણ ફંક્શનને ખૂબ એન્જોય કરી રહ્યા હતા.\nભાઈ કેમ રહે પાછળ\nસોનમની બહેનો આગળ હોય તો ભાઈઓ કેમ પાછળ રહી જાય. અર્જૂન અને હર્ષવર્ધન કપૂરે પણ સોનમની મહેંદીમાં ભાઈની બધી જવાબદારી સંભાળી.\nસાંવરિયા આનંદ પણ પહોંચ્યા મહેંદીમાં\nસોનમના થનારા પતિ આનંદ આહૂજા પણ સોનમની મહેંદીમાં પહોંચ્યા હતા. આનંદે સોનમના ડ્રેસ સાથે મેચ થાય તેવો ગુલાબી રંગનો બંધગળાનો કોટ પહેર્યો હતો. બંનેએ સાથે ડાંસ પણ કર્યો, જુઓ વીડિયો-\nએકબીજામાં ખોવાઈ ગયા સોનમ-આનંદ\nહાથોમાં હાથ પરોવીને સોનમ અને આનંદ એકબીજામાં એકદમ ખોવાઈ જ ગયા. બંનેએ મહેંદીના ફંક્શનમાં એક રોમેન્ટીક ડાંસ પણ કર્યો.\nમહેંદીમાં ખૂબ નાચી સોનમ\nઆનંદ જ્યાં થોડુ નાચીને સાઈડમાં થઈ ગયા ત્યાં સોનમે પોતાની મહેંદી પૂરેપૂરી એન્જોય કરી. મહેંદી લાગેલા હાથોમાં જ પોતાની બહેનો અને દોસ્તો સાથે ખૂબ નાચી સોનમ.\nસોનમ જ નહિ પપ્પા પણ ખૂબ નાચ્યા\nમાત્ર સોનમ કપૂર જ નહિ તેના પપ્પા અનિલ કપૂર પણ મહેંદીમાં ખૂબ નાચ્યા. સોનમ અનિલ અને સુનીતા કપૂરની સૌથી મોટી સંતાન છે.\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્��ેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/international-43939583", "date_download": "2018-12-12T17:52:09Z", "digest": "sha1:EX7ECNFSMQAHD5XVCP3ZTL6EIHLIXCNP", "length": 11984, "nlines": 134, "source_domain": "www.bbc.com", "title": "ઓછા કપડાંમાં જોવા મળી મહિલા રેસલર, સાઉદી અરેબિયામાં થયો હોબાળો - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nઓછા કપડાંમાં જોવા મળી મહિલા રેસલર, સાઉદી અરેબિયામાં થયો હોબાળો\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nસાઉદી અરેબિયાના રમત ગમત મંત્રાલયે રેસલિંગના પ્રસારણ દરમિયાન 'ઓછાં કપડાંવાળી' મહિલા રેસલર દેખાવા પર માફી માગી છે.\nજેદ્દાહમાં વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ના 'ગ્રેટેસ્ટ રૉયલ રંબલ' કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની.\nઆ કાર્યક્રમમાં કોઈ પણ મહિલા રેસલરને ભાગ લેવા દીધો ન હતો પણ એક પ્રમોશનલ વીડિયોમાં મહિલા રેસલરવાળા ભાગનું પ્રસારણ થઈ ગયું.\nતમે આ વાંચ્યું કે નહીં\nબૌદ્ધ થવા ઇચ્છતા ઉનાના દલિતોએ વિચારણા કરી હશે\nઆ ગામમાં હિંદુ અને શીખ મળીને બનાવી રહ્યા છે મસ્જિદ\nઆંખો દેખી: મહિલાઓનાં બ્યૂટી પાર્લરની અંદર શું થાય છે\nઆ પ્રમોશનલ વીડિયો ફાઇટ દરમિયાન એરીનામાં લાગેલી વિશાળ ટીવી સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેના તુરંત બાદ સરકારી ચેનલે પ્રસારણ રોકી દીધું હતું.\nસાઉદી અરેબિયાની સ્પોર્ટ્સ ઑથોરિટીએ પ્રસારિત થયેલા આ દૃશ્યને અભદ્ર ગણાવતા ખેદ વ્યક્ત કર્યો છે.\nઅરબ મામલાના બીબીસી તંત્રી સબેસ્ટિયન અશરનો દૃષ્ટિકોણઃ\nસાઉદી અરેબિયામાં રેસલિંગના આ પ્રકારના કાર્યક્રમના આયોજન વિશે એક સમયે વિચારવું પણ મુશ્કેલ હતું.\nપરંતુ છેલ્લા એક-બે વર્ષોમાં આ મનોરંજક ગતિવિધિ સાઉદી અરેબિયામાં આવી અને આ વર્ષે પહેલી વખત અહીં તેનું આયોજન થયું.\n'આત્મઘાતી કીડીઓ' : પોતાની જાતને ઉડાવી શહીદી વહોરે\nપરંતુ ઘણી સાઉદી ચેનલો પર લાઇવ પ્રસારિત કરવામાં આવેલા આ કાર્યક્રમે ઘણા સ્થાનિક લોકોની ભાવનાઓને આહત કરી નાખી, જ્યારે સ્ક્રીન પર મહિલા રેસલર્સવાળી પ્રમોશનલ ફિલ્મ બતાવવામાં આવી.\nસરકારી ટીવી ચેનલે કવરેજને તુરંત બંધ કરી દીધું હતુ��� પરંતુ તે છતાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોએ કટ્ટરપંથી સાઉદી લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો.\nઆ કાર્યક્રમ મામલે WWEએ આ વાત માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો કે તેણે સાઉદી પરંપરા આગળ ઝૂકીને મહિલા પહેલવાનોને આ ઇવેન્ટથી દૂર રાખી હતી.\nઆ કાર્યક્રમ દરમિયાન રચાયેલી સાઉદી અરેબિયા અને ઈરાનની લડાઈ મામલે પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.\nસાઉદી રેસલર્સે સહેલાઈથી પ્રતિદ્વંદ્વિઓને હરાવી દીધા પરંતુ કેટલાક લોકો એ વાતથી હેરાન હતા કે સ્ટેડિયમની અંદર ઈરાનના ઝંડા ફરકાવવા દેવામાં આવ્યા.\nજોકે અન્ય લોકોએ એ પણ માન્યું કે તેની પાછળ સાઉદી અરેબિયા તરફથી ખાડી સામ્રાજ્યની ચાલ હતી.\nઆ કાર્યક્રમ દરમિયાન 60 હજાર બેઠકોની વ્યવસ્થા ધરાવતું કિંગ અબ્દુલ્લા સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ પુરુષો, મહિલાઓ અને બાળકોથી ભરેલું હતું. જોકે, મહિલાઓ ત્યાં ત્યારે જ આવી શકતી હતી જ્યારે તેમની સાથે કોઈ પાર્ટનર હોય.\nઆ ફાઇટની ફંડિંગ કથિત રૂપે સાઉદી જનરલ સ્પોર્ટ્સ ઑથોરિટીએ કરી હતી, જેમણે WWE સાથે એક કરાર કર્યો છે.\nસાઉદીમાં પહેલીવાર મહિલાઓ સ્ટેડિયમમાં પહોંચી\nસાઉદીમાં મહિલાનું પેન્ટિંગ બનાવવું પાપ કેમ છે\nસોશિઅલ : મહિલાઓ માટે કારનિર્માતા કંપનીઓની રચનાત્મક જાહેરાતો\nરેસલિંગ મધ્ય પૂર્વમાં ખૂબ લોકપ્રિય છે. WWEની એક અરેબિક વેબસાઇટ પણ છે અને આ સંગઠન આ ક્ષેત્રના અન્ય દેશોમાં પણ મેચનું આયોજન કરે છે.\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nસાઉદી અરેબિયાની મહિલાઓ જૂન-2018થી ડ્રાઇવિંગ કરી શકશે.\nસાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશમાં સુધારો લાવવા કામ કરી રહ્યા છે અને હાલ જ તેમણે મહિલાઓને ડ્રાઇવિંગ કરવા અને સેનામાં સામેલ થવાના અધિકાર આપ્યા છે.\nપરંતુ કેટલાક લોકોએ WWEની એ વાત માટે ટીકા કરી કે શોમાં મહિલા રેસલર ન રાખી. એ પણ ત્યારે, જ્યારે હાલ જ સંગઠનમાં મહિલા રેસલર્સને ફાઇટમાં વધારે મહત્ત્વ આપવા માટે વખાણ થયા હતા.\nપરંતુ સાઉદીમાં આ ઇવેન્ટને ઘણી મહિલા રેસલર ઘરે બેસીને જોઈ રહ્યાં હતાં, જ્યારે તેમના પુરુષ સહયોગી તેમાં ભાગ લઈ રહ્યા હતા.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શુ�� થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.baps.org/GujaratiEssays/2011/Anant-jivono-kalyano-marg-2728.aspx", "date_download": "2018-12-12T17:13:59Z", "digest": "sha1:3YYEMVPP5EAOQNSBSX5R5XDWKUQKHIVE", "length": 49926, "nlines": 405, "source_domain": "www.baps.org", "title": "અનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત ?", "raw_content": "\nHome > સત્સંગ લેખમાળા > અનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૦\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૯\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૮\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૭\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૬\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૫\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૪\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૩\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧3\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૦\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૯\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૮\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૭\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૬\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૫\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૩\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૨\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૧\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૨\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૧\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૨\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૧\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૨\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૧\nશ્રી ગુલઝારીલ���લ નંદા.. લેખ-૨\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૧\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૧\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૨\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૧\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૨\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૧\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૩\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૧\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૧\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૩\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૨\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૧\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૪\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૩\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૨\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૫\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૩\nઅરણ્યમાં અધ્યાત્મ સં��ીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૨\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૧\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૪\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૩\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૨\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૧\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૬\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૫\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૪\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૩\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૨\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૧\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૫\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૪\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૩\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૨\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૧\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૪\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૩\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૨\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૬\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૫\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬\nમૃત્યુ ���છીના જીવનનું રહસ્ય... લેખ-૫\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૧\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨\nપ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧\nસૌના વિરલ સુહૃદ સ્વામીશ્રી\nપરાભક્તિમાં શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજ\nદિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ\nસૌમાં યોગી નીરખતા સ્વામીશ્રી\nવિનમ્રતાની વિરલ મૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ\nશુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે, મંદિરમાં પધરાવ મહારાજ...\nતોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...\nસત્સંગનો ચંદરવો અને દિવાળીનો આનંદ...\n'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'\nતેને તું કરને રે મંદિર મહારાજનું...\nમાનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત \nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nપંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯\nઅમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨\nવડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩\nવડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨\nગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧\nગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧\nસારંગપુરમ���ં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮\nભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬\nકરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫\nલોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)\nયોગ્ય સમયે ઉત્તરાધિકારીને ધુરા સોંપવાનો નિર્ણય...\nકાર્યવિભાગના વડાઓની પસંદગીમાં માનવીય ગુણોનું અનુસંધાન...\nલોકોની વ્યક્તિગત અપેક્ષાઓ અને સંસ્થાના હેતુઓ વચ્ચે સંતુલન...\nસંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...\n'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસંસ્થાના નાના-મોટા સભ્યોની સમયે સમયે સંભાળ...\nયોગ્ય સમયે કઠોરતા અને કોમળતા દાખવવાનો વિવેક...\nમુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...\nસૌમાં આગવી ટીમ સ્પિરિટ -સંઘચેતના પ્રગટાવવાની કુશળતા\nયોગ્ય સમયે યોગ્ય કાર્યને અગ્રિમતા આપવાની સૂઝ...\nવિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...\nલોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nસંચાલનની પ્રક્રિયાઓ-પદ્ધતિઓ સ્થાપીને સંસ્થાની સભ્યતા વિકસાવે\nઆવનારાં પરિવર્તનોની આગોતરી પરખ...\nનવું શીખવામાં અને શીખવવામાં હંમેશા તત્પરતા અને હિંમત...\nબીજા ભાગ્યે જ વિચારી શકે તેવી આગવી વિચાર પ્રક્રિયા...\nઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...\nવ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...\nદરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...\nઅકલ્પ્ય ઊંચા આદર્શો કેળવીને સૌ માટે ઉચ્ચ ધોરણની સ્થાપના...\nવિવિધ ક્ષમતાના લોકોનો સંસ્થાના હિતમાં વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nવિકાસ સાથે સિદ્ધાંતોનો અમલ કરવાનું અજબ સંમિશ્રણ...\nસંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ...\nસંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...\nતણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...\nબલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nઆગવી અને ત્વરિત નિર્ણય શક્તિ...\nપોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...\nઉચ્ચ ખ્યાલોનું 'વિઝન' હોવું અને બીજાને તે સમજાવવું...\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)\nમાનસિક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ.\nમાનસિક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન આધુનિક તબીબી વિજ્ઞાન માનસિક તાણ વિશે શું કહે છે\nમાનસિક તાણ : ઈલાજ ક્યાં છે બહાર કે આપણી અંદર \nમાનસિક તાણ અને આપણો સાચો અભિગમ\nમાનસિક તાણ : સુખ-દુઃખના હેલા, મહાપુરષોનું જીવન અને આપણું મન\nભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...\nકોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૬)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)\nઅબધુત પીવત પ્રેમ પિયાલા\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)\n॥ સંત તે સ્વયં હરિ ॥\nએક સાધે સબ સધૈ\nરે શિર સાટે નટવરને વરીએ...\n... અને શ્રીજીએ કમર કસી\nભક્તવત્સલ હરિ બિરુદ તિહારો\nસનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...\nસ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ��પે બીજાને માન અપાર\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને \nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનની જ ઇચ્છા છે\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ના, કોઈ તકલીફ નથી...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સેવામાં નિરંતર અભિરત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સમદ્રષ્ટા ને નિરહંકારી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહજ સરળતામાં સર્વોપરી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - નમ્રતાના મહાનિધિ\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કર્તાપણાના ભાવથી સદા મુક્ત\nવર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ\nભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ\nભગવાન સ્વામિનારાયણ અને બાળકો\nભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી\nશાસ્ત્રીજી મહારાજે ‘મુઠ્ઠીભર દેહે જગત ડોલાવી નાંખ્યું...’\nભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)\nભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો\n‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે...’\nભગવાન સ્વામિનારાયણ અને તેમના સં��ો\nમાળા : સાધનાનું અનેરું સાધન\nબ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તની વાણી...\nવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી\n...અને પ્રગટ્યો સ્વામિનારાયણ મહામંત્ર\nભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ\nપૈસો: ઉડાઉપણું અને કરકસર\nક્ષમા : પારિવારિક પ્રશ્ર્નોની જડીબુટ્ટી\n જે થોકબંધ પુસ્તકોમાંથી પોતાનાં સંતાનોને વાંચનવિવેક શીખવે...\nઊંઘ : વિધ્યાર્થીજીવનમાં કેટલી જોઈએ \nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૨)\nગુણગ્રાહક દૃષ્ટિ : સત્સંગમાં, સમાજમાં, સ્વાસ્થ્યમા\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૩)\nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૧)\nસત્શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૨)\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૧)\n પાશવીવૃત્તિને બહેકાવનાર કળિયુગનો મહાદૈત્ય \nશીદને રહીએ રે કંગાલ...\nગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ\nજિંદગી : બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ \nજીવનને દિશા આપતી તાકાત : ધ્યેય\nસ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો - સવારમાં વહેલા ઊઠો\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nલેખક: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ\nસ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર સાક્ષાત્‌ પધાર્યા. એમનું કાર્ય અનેક જીવના કલ્યાણ માટેનું છે. બીજાં બધાં કાર્યો તો થાય છે, પણ જીવને બ્રહ્મરૂપ કરવા એ બહુ મોટું કાર્ય છે. જ્યાં સુધી જીવ બ્રહ્મરૂપ ન થાય, માયાના ભાવથી ન મુકાય ત્યાં સુધી જીવને અશાંતિ રહે છે, પણ શ્રીજીમહારાજનો સંકલ્પ જ એવો હતો કે જીવોને બ્રહ્મરૂપ કરવા. અને એ માટે એમણે વચનામૃત ગઢડા પ્રથમના ૭૧માં વાત કરી છે કે હું આ પૃથ્વી ઉપર મારું ધામ, જે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેને સાથે લાવ્યો છું અને સાથે અક્ષરમુક્તોને અને તમામ ઐશ્વર્ય લઈને આવ્યો છું. તેઓ કહે છે કે મારા સ્વરૂપને સમજો, અક્ષરબ્રહ્મના સ્વરૂપને સમજો ને મારી ભક્તિ કરો. એ વાત તમારે બધાએ સમજવી અને બીજાને વાત કરવી - આ એમનો આદેશ છે. પણ એ માટે તેમણે પ્રથમ ધર્મની વાત સમજાવી - घर्मो ज्ञेयः सदाचारः... કોઈપણ ધર્મને માનતો, કોઈપણ નાત-જાતનો માણસ સદાચારી બને તો કોઈ દિવસ ઝઘડા ન રહે. સદાચાર એટલે સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રામાણિકતા આદિક ગુણો. એવા સારા ગુણોથી યુક્ત થાય તે સદાચારી કહેવાય. સદાચારી માણ�� પ્રત્યે સૌને પ્રેમ થાય. અને એ આખો સમાજ સદાચારી બને તો સુખ પણ થાય. એ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી. તેમાં લખ્યું છે કે આ શિક્ષાપત્રી સર્વજીવહિતાવહ છે. તેમાં કોઈ નાત-જાતના ભેદ રાખ્યા નથી. જેમ ગીતા સર્વમાન્ય છે. તેમ શિક્ષાપત્રી પણ સર્વમાન્ય છે. જો માણસ તેને શાંતિથી વાંચીને સમજે તો શિક્ષાપત્રી એક એવી આચારસંહિતા છે કે આપણા જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવે, કોઈ જાતની આપણા જીવનમાં મુશ્કેલી ન આવે.\nએમણે લાખો લોકોને શિક્ષાપત્રી મુજબ જીવતા કર્યા. લુટારા અને બહારવટિયાને સત્સંગી કર્યા. જોબનપગી કોઈને વશ ન થાય. ગાયકવાડ સરકારની પણ તિજોરી લૂંટેલી, એવો કળાબાજ હતો, પણ શ્રીજીમહારાજની ઘોડી ચોરવા ગયો એમાં એને સત્સંગ થયો. એમનો આસુરી ભાવ કાઢી દૈવીભાવ આપી દીધો. કાઠી-દરબારોને સત્સંગ થાય નહીં, પણ એવાને સત્_સગી કર્યા ગઢડા, લોયા, નાગડકા, સારંગપુર બધા કાઠી દરબારોને ત્યાં રહ્યા. મહારાજે એવો મોટો આધ્યાત્મિક સમાજ ઊભો કર્યો. તેમણે બીજો વિચાર કર્યો કે આ સમાજની અંદર શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો કરવા. એવા સંતો કરવા કે જે સંતોમાં કોઈ જાતનું વ્યસન ન હોય, ખૂબ પવિત્ર જીવન હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા વગેરે ગુણો હોય. અને તે સંતો સમાજમાં ફરીને લોકોને આત્મા-પરમાત્માનું જ્ઞાન આપે.\nશ્રીજીમહારાજે ૫૦૦ સંતો કર્યા એ સામાન્ય નહોતા ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગી હતા. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ હતા. નિત્યાનંદ સ્વામીની વિદ્વત્તા એવી કે એની સામે કોઈ ટકી ન શકે. ચર્ચામાં એમને કોઈ જીતી શકે નહીં એવા હતા. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ. એમનાં કીર્તનોથી બીજાને વૈરાગ્ય થઈ જાય. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી. એ એક એક સંત ભગવાન થઈને પૂજાય એવા સમર્થ હતા, પણ એ બધા પોતાનું માન, અભિમાન, વિદ્વત્તા એ બધું મૂકી શ્રીજીમહારાજના દાસ-સેવક થઈ ગયા. આવા સમર્થ હતા, છતાં પણ પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ બતાવ્યાં નહીં ને બધાને શ્રીજીમહારાજમાં જોડ્યા કે આ ભગવાન છે અને આપણા મોક્ષદાતા એ છે.\nશ્રીજીમહારાજનાં આવાં અનેક કાર્યો છે. પણ એમનું મોટામાં મોટું કાર્ય એમણે આપણને વચનામૃત આપ્યું એ છે. ઉત્તમમાં ઉત્તમ વચનામૃત. સર્વ શાસ્ત્રનો સાર છે. વચનામૃતમાં ચાર વેદ, અઢાર પુરાણ, ષટ્‌શાસ્ત્ર આ બધાનો સાર આપીને એમણે કહ્યું કે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાન ને ભગવાનના સાચા સંત મળે, એમાં આત્મબુદ્ધિ થઈ જાય અને એ કહે એમ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય અને આપણો બેડો પાર થઈ જાય. ભગવદ ગીતાનો સાર પણ એમાં આવી જાય છે. શ્રીજીમહારાજે પૃથ્વી પર પધારી હિંદુ ધર્મની આ અસલ વાત આપણને સમજાવી છે. તેની પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા બ્રહ્મરૂપ સંત મળ્યા છે. એમણે પણ આવાં અદ્‌ભુત કાર્યો કર્યાં છે. તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, આત્મબુદ્ધિ કરીને આપણે નિરંતર ભક્તિ કરવી. આમ, શ્રીજીમહારાજે આ પૃથ્વી પર પ્રગટ થઈને અનંત જીવોના મોક્ષનો આ માર્ગ ખુલ્લો મૂક્યો, એ એમના સિવાય બીજું કોણ કરી શકે \nOther Articles by પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nપંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯ | Gujarati Essays Archive | યુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/18/2018/5593/", "date_download": "2018-12-12T17:36:33Z", "digest": "sha1:QXUUAHU2VQOIA5XEPBOAVWV2LX6AHBNS", "length": 7350, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "Gujarat Times", "raw_content": "\nગુજરાતી સમાજ દ્વારા પિકનીક-પતંગોત્સવઃ 1200 સભ્યોએ ભાગ લીધો\nડલાસઃ તાજેતરમાં ડીડબ્લ્યુએફ ગુજરાતી સમાજ દ્વારા વેસ્ટ લેક પાર્કમાં પિકનીકનું અને પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બપોરે 3 વાગે સભ્ય ભાઈ-બહેનો તથા ડલાસમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનો પોતાના નાના બાળકો અને દીકરીઓને લઈને આવેલા છોકરાઓને પતંગ ચગાવતાં શીખવાડતાં હતાં.\nશરૂઆતમાં ગુજરાતી સમાજ તરફથી નિઃશુલ્ક નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ 1000 થી 1200 જેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સૌને એક ફીરકી અને 3 પતંગ વ્યાજબી દરે આપવામાં આવી હતી. આ માટે પતંગ અને દોરી ઈન્ડીયાથી મંગાવવામાં આવી હતી. સાંજે સૌને ગોપાલ રેસ્ટોરન્ટ દ્વારા બનાવેલ ડીનર પીરસવામાં આવ્યું હતું. અમિત ત્રિવેદીના ઝ઼થ્ મ્યુઝીક દ્વારા ગરબા, ભાંગડા અને સંગીત પીરસવામાં આવ્યુ હતું. ઈન્ડીયા બઝારવાળા આનંદભાઈ પબારી દ્વારા નાસ્તો સ્પોન્સર કરવામાં આવ્યા હતા. સૌએ મન મૂકીને પિકનીકનો આનંદ માણ્યો હતો. પ્રમુખ સંદીપભાઈ પટેલ અને તેમની ટીમ તથા ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ જ જહેમત ઊઠાવવામાં આવી હતી. રમણભાઈ પટેલ, સુધીરભાઈ પરીખ, દિલીપ શાહ, આત્મન રાવલ, જતીન પટેલ, તથા કમિટી મેમ્બરો ખડેપગે વ્યવસ્થામાં હાજર રહ્યા હતાં. સ્પોન્સર ગોપાલ રેસ્ટોરન્ટ (અક્ષય પટેલ) ઈન્ડીયા બઝ��ર, આનંદભાઈ પબારી તથા અમીત ત્રિવેદી, મુકેશ મિસ્ત્રી વગેરેનો સમાજે આભાર માન્યો હતો. (માહિતી અને ફોટોસૌજન્યઃ સુભાષ શાહ, ડલાસ)\nPrevious articleઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા મધર્સ ડે, મેમોરિયલ ડે, ગુજરાત ડે ઊજવાયા\nNext articleસાઉથના સુપરસ્ટાર ( બાહુબલી ) પ્રભાસે ફરીથી કરણ જોહરની ઓફર નકારી\nગાયત્રી પરિવાર હરિદ્વાર અને ગાયત્રી ચેતના એનાહેમ દ્વારા ‘અશ્વમેધ મહાયજ્ઞ’ની ઉજવણી\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસમાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી\nચીનો હિલ્સ બેપ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી\nએચ-વનબીનું એબીસીઃ ભાવિ એચ-વનબી રોજગારદાતાઓએ એચ-વનબી કામદારોને કેટલું વેતન ચૂકવવું જોઈએઃ...\nઅનુષ્કા શર્માનો અદ્ભુત અભિનય દર્શાવતી ફિલ્મ ‘પરી’\nહાર્લે ડેવિડસન બાઈક પર ભારત વધુ કસ્ટમ ડ્યુટી લઈ રહયું છે,...\nભરઉનાળે અષાઢી માહોલઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-કચ્છમાં કમોસમી વરસાદ\nપ્રકાશ અને પડછાયાની ભાત સર્જતા ફોટોગ્રાફર કિશોર જોશી\nસોમનાથનાં જૂનાં શિલ્પોનો અનોખો સંગ્રહઃ પ્રભાસ પાટણ સંગ્રહાલય\nદાતાઓના દાનથી નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીનું નવીનીકરણ\nએન્ટીગુવાએ સ્પષ્ટતા કરી- મેહુલ ચોકસીને નાગરિકતા આપવા બાબતની તપાસમાં ભારતે લીલી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/category/news/page/2/", "date_download": "2018-12-12T17:35:51Z", "digest": "sha1:6FVXCH2IX3XL6FJTQF5X3MCNRRRO35U2", "length": 7802, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "News – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનિષભાઈ શાહની વરણી\nધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખનું નામ સુચવતા ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનિષભાઈ શાહની વરણી • વાતો વાતોમાં વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનીષભાઈ શાહને લોકોએ તાળીઓથી વધાવી લેતા હોબાળા શરુ થયા • વહેપારી મહામંડળના પ્રમુખની ગેર હાજરીમાં લોકોએ નવો પ્રમુખ જાહેર કરી દીધો • મનીષભાઈ શાહની પ્રમુખ તરીકે જાહેરાત થતા કેટલાંક લોકો ઉઠીને ચાલતા થયા…\nસાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ\nવિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલફેર એસો.એ આવેદન આપ્યુ સાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સાબરમતી ગેસ કંપનીના સી.એન.જી.પંપ દ્વારા પુરો પાડવામાં આવતા ગેસમાં વાહનોમાં મીટર પ્રમાણે ઓછો ગેસ મળતો હોવાની ભારે બુમરાડ ઉઠી છે. સી.એન.જી.વાહન ચાલકોને ફરજીયાત સાબરમતી ગેસના પંપમાંથીજ ગેસ પુરાવો પડતો હોવાથી વાહન ચાલકો લુંટાઈ રહ્યા હોવાનુ જાણવા છતાં સાબરમતી…\nવિસનગરમાં ર્ડા.પ્રકાશભાઈ મોદીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ\nઆધુનિક સુવિધા અને અલગ-અલગ રોગના નિષ્ણાંત ર્ડાક્ટરોની ટીમ સાથેની વિસનગરમાં ર્ડા.પ્રકાશભાઈ મોદીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવારસમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર તબીબી ક્ષેત્રે મોટુ હબ બની રહ્યુ છે. અહી મોટા શહેરોની જાણીતી હોસ્પિટલોમાં મળતી સુવિધા અને સારવાર વ્યાજબી દરે મળતી હોવાથી દુરદુરથી દર્દીઓ સફળ સારવાર કરાવવા વિસનગર આવે છે. દર્દીઓને કોર્પોરેટ હોસ્પિટલ જેવી સારવાર…\nવિસનગર તાલુકામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈંટનો શુભારંભ\nતાલુકામાં રોજગારી ઉભી થાય, તાલુકાનો વિકાસ થાય તેવી ઉમદા ભાવનાથી વિસનગર તાલુકામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈંટનો શુભારંભ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે, ઉદ્યોગો ધમધમવાથી તાલુકાનો વિકાસ થાય તેવા ઉમદા આશયથી પૂજા ડેવલોપર્સ, એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ, આર.કે.જ્વેલર્સ, અંબીકા રોલીંગ મીલ તથા વીજીઆર ગૃપ દ્વારા કડા પાસે સેન્ટર પોઈંટ નામનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો…\nવિસનગર કાંસામાં સામાજીક સમરસતા મહાયજ્ઞ\nનાનાથી માડી મોટા તમામ સમાજના લોકો એક મંડળ નીચે બેસી હવનમાં જોડાશે વિસનગર કાંસામાં સામાજીક સમરસતા મહાયજ્ઞ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભારતમાતાના લોકો અનેક જ્ઞાતિ, વર્ણ સમાજમાં વહેચાતા એકજ માના સંતાનો હોવા છતાં સમાજ બંધુત્વની ભાવના ભુલાઈ છે. ભારતમાતાના સંતાનો સામાજીક ભેદભાવ ભુલે અને સમાજ સંગઠીત રહે તેવી ઉમદા ભાવના સાથે સામાજીક સમરસતા સમિતિ વિસનગર દ્વારા કાંસામાં…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-10-2018/96433", "date_download": "2018-12-12T17:15:54Z", "digest": "sha1:HVRUTIPVMYDSIAPCSYITGK553HUUSINF", "length": 15219, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓ ગેલમાં", "raw_content": "\nસુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓ ગેલમાં\nદરેક શાળાએ રજા રાખવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ\nસુરેન્દ્રનગર, તા.૧૧: હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં નવરાત્રીની તમામ સ્થળોએ ધૂમધામપૂર્વક તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની તમામ નાની મોટી શાળાઓમાં નવરાત્રી નિમિત્તે મીની વેકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે ત્યારે ગઇકાલથી શરૂ થતાં નવરાત્રીના તહેવારમાં સુરેન્દ્રનગર જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લા મોટાભાગની શાળાઓ બંધ રહી હતી.\nસુરેન્દ્રનગર શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે આજથી સુરેન્દ્રનગર જીલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે કે જે પછી પ્રાઇવેટ હોય કે સરકારી તમામ શાળાઓ નવરાત્રી નિમિત્તે બંધ રહેશે અને કોઇ પણ શાળા ચાલુ હોય તેને બંધ કરવા આદેશ આપ્યા અને શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળા પર તપાસ હાથ ધરાશે અને જે કોઇ શાળા ચાલુ હશે તો તેની સામે કડક પગલાં લઇને યોગ્ય કાર્યવાહી કરાશે.(૨૩.પ)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nસ્પેનના મેજોર્કા આઈલેન્ડમાં પૂરપ્રકોપ : ૧૪ મોત : ૨૦ લોકો ગૂમ access_time 11:48 am IST\nINX કેસ : EDએ કાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી access_time 3:57 pm IST\nકુદરતી હોનારતોમાં ભારતે ૫૯ ખર્વ ગુમાવ્યા : રિપોર્ટ access_time 8:14 pm IST\nપ્રોહિબીશનના ગુનામાં ધરપકડ સંદર્ભે આરોપીના આગોતરા મંજુર access_time 3:51 pm IST\nશાસ્ત્રીનગરમાં પાણીનું સમ્પ કનેકશન બંધ કરાવ્યા બાદ પણ ૬૫ હજારનું બીલ ફટકાર્યુ \nસુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો access_time 3:31 pm IST\nપાકિસ્તાન જેલમાં ૪૧૮ માછીમારો અને કરોડોની બોટો કબજામાં : બોટો કયારે છૂટશે\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 11:59 am IST\nમાતાના મઢે જતા બે શ્રધ્ધાળુઓના હિટ એન્ડ રનમાં મોત access_time 12:19 pm IST\nપરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ થયા access_time 8:39 pm IST\nજાતિવાદ ઝેર ફેલાવ્યા પછી ઉપવાસ કરવાનો શું અર્થ છે access_time 9:33 pm IST\nનવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભા��� રૂપાણી access_time 3:36 pm IST\nજાણો શરીરને ફિટ રાખવા માટે શું છે શ્રેષ્ઠ જીમ કે ડાન્સ\nવર્ષ 2022 સુધીમાં ભારતીયોની સંપત્તિમાં થશે વધારો access_time 6:02 pm IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\nઅભિનેતા રાજપાલ યાદવ બીજીવાર બન્યા પિતા:પત્ની રાધાએ આપ્યો દિકરીને જન્મ access_time 1:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/5-unknown-places-nearby-delhi-42140.html", "date_download": "2018-12-12T17:53:57Z", "digest": "sha1:OGB35HTK5YRUVSN5L5OK3YWELVTDKROO", "length": 10849, "nlines": 75, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "5 દિલ્હી નજીકના અજ્ઞાત સ્થળોની મુલાકાત લેવાનુ ચૂકશો નહિં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n5 દિલ્હી નજીકના અજ્ઞાત સ્થળોની મુલાકાત લેવાનુ ચૂકશો નહિં\n5 દિલ્હી નજીકના અજ્ઞાત સ્થળોની મુલાકાત લેવાનુ ચૂકશો નહિં\nદિલ્હી ભારતનું ખૂબ મહત્વનું શહેર છે કારણ કે આ દેશની રાજધાની છે. દિલ્હી એક મોટો મેટ્રોપોલિટન શહેર છે, જે વ્યાવસાયિક રીતે મહત્વપૂર્ણ પણ છે ભારતમાં અન્ય મોટા શહેરોની તુલનામાં, દિલ્હીમાં વધુ પ્રદૂષણ થાય છે. અહીં કામ કરતા લોકો પાસે સખત કામનું શેડ્યૂલ છે, જે સતત દિલ્હીની આસપાસના સ્થળો શોધી રહ્યાં છે ���ે તેમને તનાવ મુક્ત કરી શકે છે અને તેઓ કેટલાક આનંદપ્રદ ક્ષણો કરી શકે છે. દિલ્હી આસપાસ ઘણા સ્થળો છે જ્યાં લોકો પોતાની જાતને ફરી કાયાકલ્પ કરવા માટે અઠવાડિયાના અંતે મુલાકાત લઈ શકે છે. ચાલો દિલ્હીની આસપાસના 5 લોકપ્રિય સપ્તાહના સ્થળોની મુલાકાત લઈએ.\nહાંસી દિલ્હી નજીક એક સુંદર સ્થળ છે જે હરિયાણા રાજ્યમાં આવે છે. હાંસી સુંદર પર્વત પ્રદેશમાં સ્થિત છે. આ સ્થળે કેટલીક મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થાપત્યો પણ છે. અસિગઢ કિલ્લો અહીં સ્થિત મહત્વપૂર્ણ સ્મારક છે. આ કિલ્લો મહાન પૃથ્વીરાજ ચૌહાણની હતી. આ કિલ્લો આર્કિટેક્ચરલ ક્યુબિલ્ડ કિલ્લો છે. કેટલાક સરસ ક્ષણો માટે દિલ્હીના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે.\nમથુરા દિલ્હીથી થોડા કિલોમીટર દૂર સ્થિત એક અત્યંત પવિત્ર સ્થળ છે. હિન્દુ માટે આ સ્થાન ધાર્મિક રીતે મહત્વપૂર્ણ છે, જેમ ભગવાન કૃષ્ણ આ સ્થળે જન્મ્યા હતા. આ સ્થળે આવતા કોઈપણ વ્યક્તિને મહાન ધાર્મિક સંતોષ મળે છે. દિલ્હીના ઘણા લોકો આ સ્થળની મુલાકાત લે છે અને ખરેખર કેટલાક આરામદાયક ક્ષણો છે જે મનની શાંતિ પ્રાપ્ત કરે છે.\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n# સિક્કિમના આ 5 પ્રવાસન સ્થળોની સુંદરતાને કારણે પ્રશંસા કરવામાં આવે છે\nકુફરી ઉત્તર નજીક દિલ્હીમાં એક સુંદર સ્થળ છે. અન્ય સ્થળોની તુલનાએ, આ સ્થાન દિલ્હીથી થોડું દૂર છે. જો કે, આ સ્થળ ખરેખર આશ્ચર્યકારક છે કારણ કે આ સંખ્યામાં ઘણા મુલાકાતીઓ આવે છે. આ ટ્રેક પ્રેમાળ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે કારણ કે ત્યાં ઘણા અદ્ભુત ટ્રેકિંગ રૂટ છે. અહીં સ્થિત ઝૂઓલોજિકલ સ્થળ પણ ઘણા લોકો દ્વારા મુલાકાત લીધી છે. આ સ્થાન ખરેખર સુંદર છે\nદિલ્હી નજીક દેહરાદૂન એક અદ્ભૂત સ્થળ છે. દિલ્હીથી થોડાક કિમી દૂર આવેલું, આ સ્થળ અઠવાડિયાના અંતે દિલ્હીના ઘણા લોકોને લલચાવવામાં સફળ રહ્યું છે. દેહરાદૂનમાં કેટલાક સુંદર મનોહર સ્થળ છે, જે માત્ર ફૂંકાતા મનન કરે છે. અહીં આવતા લોકો આ સુંદર લીલાછમ ખીણોમાં તેમના મનને તાજું કરી શકે છે.\nહિંદુઓ માટે હરિદ્વાર ખૂબ પવિત્ર સ્થળ છે, જે દિલ્હીથી થોડા કિલોમીટર દૂર છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે દિલ્હીના લોકો આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે. પ્રસિદ્ધ કુંભમેલા હરિદ્વારમાં પણ ઘણા લોકો અહીં ખેંચીને આવે છે. અહીં ઘણા મંદિરો પણ છે, જે લોકોમાં ઘણા ખુશ છે. આ સ્થળ ચોક્કસપણે લોકોને ખૂબ ખુશ બનાવે છે\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Recognition.aspx", "date_download": "2018-12-12T17:41:23Z", "digest": "sha1:TQJDZLISTSCFSQPOBFB5QC3JPAPUJTBK", "length": 11407, "nlines": 116, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nસિને ઐશ્વર્ય સન્માન સમારંભ\nઆપ સૌની શુભેચ્છાઓનાં સહારે ॐકાર સંપ્રદાય વેગવંતો બની રહ્યો છે. સિને ઐશ્વર્ય સન્માન સમારંભ તાર���ખ ........................... , ..............વારનાં રોજ યોજવામાં આવેલ. જેમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન હાજરી આપી હતી અને પૂજ્યશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. આ સમારંભમાં પૂજ્ય ॐઋષિનું પ્રવચન Everything is Possible ની CD નું વિમોચન અમદાવાદનાં મેયર અસીતભાઇ વોરા તથા ગુજરાતી ફિલ્મ જગતનાં કલાકારો અને અન્ય મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવેલ. આ પ્રવચનમાં પૂજ્યશ્રીએ મનને સક્ષમ બનાવી આ અસીમ મનની તાકાતનો ઉપયોગ કરો તો જીવનમાં impossible શબ્દ જેવું કશું નથી, આ વાતને પોતાના પ્રવચનમાં ખૂબ જ સરળતાથી અને સહજતાથી સમજાવી છે. આ ઉપરાંત પૂજ્યશ્રીએ ગુજરાતની કલા-સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી.\nસિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભ\nગુજરાતી ફિલ્મ જગતમાં સિને ઐશ્વર્ય તરફથી સૌપ્રથમ વાર તારીખ.............., ................. વારનાં રોજ સિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભ યોજાયેલ. સિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ. આ સમારંભમાં દીપ પ્રાગટ્ય પૂજ્યશ્રીનાં હસ્તે કરવામાં આવેલ. જેમાં પૂજ્યશ્રી સાથે શ્રી ભવાનભાઇ ભરવાડ, મેયર શ્રી અસીતભાઇ વોરા, ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ, ગુજરાતી ગઝલ સમ્રાટ શ્રી મનહાર ઉધાસ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનો ગઝલ સંગ્રહ “કણ કણમાં ॐકાર”, વિડિયો પ્રવચન “ચિંતા ચિતા સમાન” તેમજ “ઝેર જ્યારે અમૃત બની જાય છે” ઓડિયો CD નું વિમોચન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શ્રી પરિમલ નથવાણી, શ્રી ભવાનભાઇ ભરવાડ, શ્રી જીતુભાઇ (જેડ બ્લ્યુ), પૂજ્ય ॐઋષિનાં પિતાશ્રી અશોકભાઇ, શ્રી અભિલાષભાઇ ઘોડા, શ્રી અમિતભાઇ આચાર્ય, શ્રી હેમુભાઇ ગાંધી, શ્રી રાજુભાઇ ગાંધી, શ્રી જીગરભાઇ શાહ, પૂજ્ય ॐઋષિનાં નાના ભાઇ શ્રી કિંજલભાઇ અને શ્રી ચિરાગભાઇનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતનાં કલાકારોએ પૂજ્યશ્રીનું સન્માન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.\nસિને ઐશ્વર્ય સન્માન સમારંભ\nસિને ઐશ્વર્ય સન્માન સમારંભ-2013નાં કાર્યક્રમમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ સમારંભમાં ફિલ્મજગતનાં કલાકાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી તથા અન્ય મહાનુભાવો દ્વારા પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનું સન્માન કરવામાં આવેલ.\n67 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 15મી ઓગષ્ટ, 2013 નાં રોજ શ્રી બી. ડી. રાવ કોલેજ કેમ્પસનાં ગ્રાઉન્ડમાં પ���જ્ય ગુરૂદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ ભારતીય સૈનિકો દ્વારા તેમનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ. તેમણે કરેલા પ્રવચનથી સમગ્ર કોલેજ કેમ્પસ તાલીઓનાં ગડગડાટથી ગૂંજી ઉઠેલ.\nॐકાર ધ્યાન સેન્ટર (કચ્છ) દ્વારા પૂજ્ય ॐઋષિનું સન્માન\nતારીખ 22 સપ્ટેમ્બર, 2013 રવિવારનાં રોજ કચ્છ-ભુજમાં ચાલતા ધ્યાન સેન્ટરનાં ભક્તો ગુરૂજીનાં સન્માન અર્થે અમદાવાદ આવેલ. તેઓએ પૂજ્યશ્રી દ્વારા મળતા મંત્રશાસ્ત્રનાં માર્ગદર્શનથી પોતાના જીવનમાં અનુભવતા ચમત્કારની વાતો પણ ગુરૂજી સમક્ષ રજૂ કરેલ. પૂજ્ય ॐઋષિનાં દર્શન, આશીર્વચન અને તેમનાં પરમ આશીર્વાદ પામી ભક્તોએ અત્યંત ધન્યતાની લાગણી અનુભવેલ. આ આયોજન અતિથિ હોટલ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/bhuj/page/6/", "date_download": "2018-12-12T17:28:30Z", "digest": "sha1:PGCUQBBVG45BNLV4ZFKBHNGAGA5PX2K7", "length": 5180, "nlines": 84, "source_domain": "sandesh.com", "title": "Bhuj (Kutchh) News in Gujarati (ભુજ ન્યુઝ સમાચાર): Latest,Breaking and Exclusive News | Sandesh", "raw_content": "\n૧૦ લાખ લિટરનો ટાંકો છતાં ૯ ગામના લોકો તરસ્યા\nરાપર APMCમાં પંકજ મહેતાએ ઉમેદવારી ટાળી\nલોકસભા માટે રાજ્યમંત્રીએ પક્ષ પૂર્વે જ ઉમેદવાર નક્કી કરી લીધો\nરાપર તાલુકામાં વીજ ચેકિંગમાં ૯.૪૫ લાખની ચોરી ઝડપાઈ\nરેકર્ડ ઉપર એક નવડો અને નવ આઠડાનો જ મોબાઈલ નંબર\nકર્મચારી નાસ્તામાં વ્યસ્ત રહ્યા ને બાળકો પાણી માટે ટળવળતા રહ્યાં\nસિઝનલ સેવાભાવી ટ્રસ્ટો લાગ્યા હિસાબોનું ઓડિટ કરાવવા\nફુલાય ગામે ૪ લાખ લિટરનો પાણીનો ટાંકો ક્યારેક તો છલકતો બતાવો ભાઈ\nકચ્છના મુન્દ્રામાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ\nહિલવ્યૂ રિસોર્ટમાં બેંક્વિટનાં બાંધકામ પર રોક લગાવો\nસામખિયાળી પથ્થરમારાની ઘટનામાં ૧૧ શખસની રાત્રે અટકાયત, સવારે મુક્તિ \nપેટા ચૂંટણી વખતે જ ભાજ૫માં ભડકો ઃ વિદ્રોહીઓ કોંગ્રેસમાં જોડાયા\nVideo: …જ્યારે અંબાણી બ્રધર્સ સહિત આખા પરિવારે ‘GUJJU’ ગીત પર કર્યો હટકે ડાન્સ\nઅમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ, જાળમાં ફસાય ગઇ આ કિંમતી માછલીઓ\nજ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી\nતો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’\nનીતા અંબાણીએ શ્રીનાથજી આગળ મંત્રમુગ્ધ થઇ કર્યું મધુરાષ્ટકમ, Video જોતા જ રહી જશો\nPhotos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે\nPhotos: તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ\nહનીમૂન પર છે પ્રિયંકા-નિક ઓમાનના સમુદ્રની રેતી પર લખ્યું કે……\nPhotos: વિરાટ-અનુષ્કાની આજે પ્રથમ marriage anniversary, ચારે તરફથી મળી રહી છે શુભેચ્છાઓ\nPhotos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો\nકોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video\nપોલીસ કમિશનરનો નવતર પ્રયાસ, જુઓ Video\nઅંબાણીની પાર્ટીમાં દેશી અંદાજમાં નાચ્યાં દીપિકા-રણવીર, Video\nસુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગજાનન ગણપતિનાં અનોખા ધામના કરો દર્શન, video\nરાજા વિરસેનના પુત્ર નળ અને રાજા વિદભગની પુત્રી દમયંતિની અનોખી પ્રેમકથા, Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%A7%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF", "date_download": "2018-12-12T17:58:35Z", "digest": "sha1:CUZI7F5ZZHZJGMCLSXMLLNEOVURYTV3H", "length": 3568, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અધ્યાપનવિદ્યાલય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅધ્યાપનવિદ્યાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનોર્મલ સ્કૂલ'. શિક્ષકોને શિક્ષણશાસ્ત્ર ભણાવનારી શાળા; 'ટ્રેનિંગ કૉલેજ'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2018-12-12T18:00:50Z", "digest": "sha1:52ZVBYVYW6CF7YU2VLF675OVKJ6ZF7HH", "length": 3349, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તોળાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અ���ારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતોળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jugad-ni-babat-ma-aa-loko-no/", "date_download": "2018-12-12T16:00:28Z", "digest": "sha1:JTOLGWD3PTNBPK636UC5SS543EMD7JW6", "length": 20333, "nlines": 232, "source_domain": "gujjurocks.in", "title": "'જુગાડ' ની બાબતમાં આ લોકો નો તો કોઈ જવાબ નથી, જોઈને ફરી જાશે તમારું મગજ, જુઓ એવા 28 જુગાડની તસ્વીરો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા ���ર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ ‘જુગાડ’ ની બાબતમાં આ લોકો નો તો કોઈ જવાબ નથી, જોઈને ફરી...\n‘જુગાડ’ ની બાબતમાં આ લોકો નો તો કોઈ જવાબ નથી, જોઈને ફરી જાશે તમારું મગજ, જુઓ એવા 28 જુગાડની તસ્વીરો…\nઆજે અમે તમારા માટે જુગાડની એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે પણ હસી હસી ને લોટપોટ થઇ જાશો,અને તમારો બગેડેલો દિવસ પણ સુધારી જાશે. 1. એન્જીનીયરની રોટલી: 2. જયારે ગરીબી માં લેવી હોય મજા:\n3. જુગાડની ખીચડી: 4. એક તિર બે નિશાન:\n5. આજ ની પાર્ટી મારા તરફથી: 6. એંજિનીયરોનો જુગાડ: 7. જયારે ગરીબ માટે પૈસા ના હોય: 8. મોંઘવારી માં હેયર સ્ટ્રેટનિંગ: 9. આ ભાઈનો પણ પોતાનો વટ છે: 10. બિયર તો હોવી જોઈએ એક્સ્ટ્રા ચિલ્ડ: 11. જયારે સોશિયલ મીડિયા વગર પેટ સાફ ન થાય: 12. કોફી સ્ટીમ મશીન: 13. ‘મેક ઈન ઇન્ડિયા’ તો નહીં પણ ‘જુગાડ ઈન ઇન્ડિયા’ નું બેસ્ટ ઉદાહરણ: 14. ટુ ઈન વન સિકયોરોટી:\n15. સ્વાદનો પોત-પોતાનો અંદાજ:\n16. આળસુ ના મહાપીર: 17. તડકા,ગરમી,વરસાદ થી બચવા માટેની શાનદાર બાઈક:\n18. આને કહેવાય ખરાબ સમયને સારા માં બદલવો:\n19. ભારતીય રેલવે નો જવાબ નહિ:\n20. વાહ ભાઈ વાહ:\n21. હવે દરવાજો ખોલી ને બતાવો:\n22. ખેતી માટેનો શાનદાર ઉપાય, લાઈટ ન હોય ત્યારે આ જુગાડ કરી શકાય તેમ છે:\n23. આ કાર-સાઇકલ તમને બીજે ક્યાંય પણ જોવા નહિ મળે:\n24. લાગે છે કે આ બંને રેસિંગ ટ્રેક પર છે:\n25. ધ્યાન રાખજો ભાઈ, ક્યાંક છક્કા લેવામાં આવી ના બને:\n26. નો હોર્ન પ્લીઝ:\n27. ગરમી બહુ વધુ રહી છે માટે કુલર તો જોઈએ જ ને ભાઈ:\n28. મૈં કંપની ને કહ્યું જ હતું કે બાળકો માટે પણ આગળ સીટ બનાવી જોઈએ:\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજાણો પાવ બ્રેડ બનાવાની રેસિપી…હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાવ – નોંધી લો રેસિપી\nNext articleજાણો M નામ વાળા વ્યક્તિઓ નો સ્વભાવ – વાંચો માહિતી ક્લિક કરીને\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 ���….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆનું નામ માં – તેને આપણી જરુરતોની ખબર જ હોય –...\nજામફળના પાંદડાઓની મદદથી ગંભીર રોગની સારવાર થાય છે, જાણો તેના ઉત્તમ...\nઅળધી રાતે પૂરું થઇ ગયું પેટ્રોલ, મહિલા કાર માંથી ઉતરવાની હતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/05/31/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%87/", "date_download": "2018-12-12T17:27:45Z", "digest": "sha1:BU2E6QXAIAJ3U52IQSMB4CJ5ZV2SWVHX", "length": 8756, "nlines": 78, "source_domain": "pracharweekly.com", "title": "માનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Local News > માનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે\nમાનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે\nવિસનગર નગરપાલિકાના એક કોર્પોરેટરના ઘરનો દરવાજો ખોલી ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે. ચોરની વાતથી ડઘાઈ ગયેલા કોર્પોરેટરના પતિએ ચોરને ઘરની બહાર ખદેડ્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ મેથીપાક ચખાડ્યો ���તો. ચોર પોલીસને સોપ્યો ત્યારે પોલીસે માનસિક બીમાર સમજી કોઈ કાર્યવાહી કરી નહોતી. આવો હટ્ટો કટ્ટો હિન્દી ભાષી વ્યક્તિ કોઈ વૃધ્ધ દંપત્તીના ઘરમાં ઘુસી જાય અને જાનહાની કરે તો જવાબદારી કોની\nપ્રાપ્ત વિગતો મુજબ બનાવ તા. ૨૪-૫-૨૦૧૬ ના રોજ સવારના ૬-૦૦ કલાકનો છે. વિસનગરમાં કમાણા રોડ ઉપર ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા પાલિકા શિક્ષણ સમીતીના ચેરમેન કુસુમબેન ત્રીવેદી અને તેમના પતિ બકુલભાઈ ત્રીવેદી બન્ને ઘરમાં હાજર હતા. ત્યારે એક અજાણ્યો મજબુત બાધાનો વ્યક્તિ વરંડાનો જાંપો ખોલી ઘરની મુખ્ય જાળી ખોલી ઘરમાં ઘુસી ગયો હતો. અચાનક ઘરમાં ઘુસી આવેલા વ્યક્તિને બકુલભાઈ ત્રીવેદીએ શુ કામ છે તેવુ પુછતાજ આ વ્યક્તિએ હિન્દીમાં કહ્યુ હતું કે તમે બધા ઘરની બહાર નીકળો મારે ચોરી કરવી છે. તેમ કહીને બકુલભાઈ ત્રીવેદી ઉપર અચાનક હુમલો કર્યો હતો. બકુલભાઈ ત્રીવેદીએ પ્રતિકાર કરી ચોરને ઘરની બહાર ખદેડ્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ જતા ચોરને મેથીપાક આપ્યો હતો. સવારે બનાવની જાણ કરવા વિસનગર પોલીસ સ્ટેશનમાં ફોન કરતા કોઈએ ઉપાડ્યો નહોતો. ત્રણ ચાર વખત રીંગ મારવા છતા ફોન રીસીવ નહી થતા છેવટે જીલ્લા કંટ્રોલમાં જાણ કરાઈ હતી. તેમ છતાં પોલીસ નહી આવતા બકુલભાઈ ત્રીવેદી રૂબરૂ પોલીસ સ્ટેશને જતા ફરજ પરના પી.એસ.ઓ.એ શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિ સાથે અણછાજતુ વર્તન કર્યુ હતુ. ઘણા સમય બાદ એક વાનમાં પોલીસના બે કર્મચારીઓ આવ્યા હતા. એટલામાં આ ચોર લોકોના હાથમાંથી છટકી દોડતો સીને પ્લસ સામેના માર્કેટમાં ચડી ગયો હતો. લોકો ચોરને પથ્થર મારતા હતા ત્યારે આ ચોર સામે પથ્થરમારો કરતો હતો. ચોરના હાથમાં ધોકો હતો. જેથી પોલીસ કર્મચારીઓ પણ પકડવાની હિંમત કરી શકતા નહોતા. સ્થળ ઉપર હાજર પોલીસ કર્મચારીએ બીજો પોલીસ સ્ટાફ બોલાવી, લોકોના સહકારથી મહામુસીબતે ચોરને પકડ્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પોલીસે બકુલભાઈ ત્રીવેદીની ફરીયાદ આધારે કોઈ ચોરીનો ગુનો નોંધ્યો નહોતો. આ વ્યક્તિ પાગલ છે તેમ કહી કોઈ કાર્યવાહી કરી નહોતી. મજબુત બાધાનો ચોર હમ તીન હૈ એવુ બોલતો હતો. આ ચોર કોઈ અશક્ત વૃધ્ધ દંપત્તીના ઘરમાં ઘુસી ગયો હોત અને ધોકાથી કે અન્ય વસ્તુથી હુમલો કર્યો હોતતો શુ દશા થઈ હોત. પોલીસે તો કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ આવા વ્યક્તિઓથી ચેતતા રહેવુ જરૂરી છે.\nવિસનગરના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં – મંત્રીઓએ ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ઉધડો લીધો\nમહેતાવાડ, ચબુતરાવાસના લોકો સમક્ષ પાલિકાના બહાને – ખેરાલુ વિજ કચેરીની ચોર કોટવાલને દંડે તેવી નિતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5175052090212352&ret=%2F", "date_download": "2018-12-12T16:13:31Z", "digest": "sha1:CDFRQAZB5OP5BNRKVILBKADUNLXEY6XD", "length": 4030, "nlines": 18, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ડો. નિમિત ઓઝા ની ગુજરાતી વાર્તા કબાટનું કારસ્તાન પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dr. Nimit Oza's Gujarati content kabatnu karastan on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "ભરઉનાળે કબાટનું બારણું ફૂલી જાય તો સમજવું કે લાકડું રડે છે. કબાટનો એ હિસ્સો આજે રિસાઈને ખૂણામાં પડ્યો છે જે હિસ્સામાં અમે યુનિફોર્મ રાખતા.\nકોઈ નાનું બાળક પોતાને મળેલી ચોકલેટ ખોવાયાની ફરિયાદ હાથ ફેલાવીને કરતું હોય, એવી જ રીતે કબાટ પોતાને મળેલી નિશાળ ખોવાયાની ફરિયાદ બારણા ફેલાવીને કરે છે.\nઆમ જોઈએ તો યુનિફોર્મમાંઆખી નિશાળ સંકેલાઈને કબાટમાં સચવાઈ જતી. યુનિફોર્મના ખિસ્સામાં ક્યારેક કોઈ પેન્સિલ રહી ગઈ હશે. યુનિફોર્મમાં રહેલી આ પેન્સિલ કબાટના લાકડામાં પોતાના પૂર્વજોને શોધતી. તે સમયે કબાટમાં નકામી વસ્તુઓના ઢગલાઓની વચ્ચે ક્યાંક નિશાળ પણ રહેતી. યુનિફોર્મમાંથી આવતી નિશાળની સુગંધ કબાટમાં રહેલી કોઈ અત્તરની શીશી જેવી લાગ્યા કરતી. કબાટમાં રહેલો ઇસ્ત્રીદાર યુનિફોર્મ પહેરતી વખતે કાયમ એવું લાગતું જાણે ભારત દેશનો રાષ્ટ્ર ધ્વજ પહેર્યો હોય.\nજેમ જેમ વર્ષો વિતતા ગયા એમ કબાટ મોટો થવા લાગ્યો અને યુનિફોર્મ ટૂંકો. એક દિવસ એ કબાટમાં કોઈ ડાકુઓની જેમ બ્રાન્ડેડ કપડાઓ ધસી આવ્યા અને યુનિફોર્મ અદ્ર્ય્શથઈ ગયું.\nઘડી કરીને રાખેલા યુનિફોર્મની વચ્ચે નિશાળ પણ રાખેલી. એ નિશાળ હવે ક્યાંય મળતી નથી. રોજ સવારે કબાટ ‘ગુગલ’ની જેમ બ્રાન્ડેડ કપડાઓ Search કરે છે પણ પેલી અત્તરની શીશી જેવી સુગંધ હવે જડતી નથી.\nઘડી કરેલા યુનિફોર્મની જગ્યાએ કબાટમાં હવે ઘડી કરેલો ભૂતકાળ રાખેલો છે. નિશાળનો જ કોઈ દુર્લભ અંશ માનીને કબાટ યુનિફોર્મની જેમ જ હવે ભૂતકાળને પણ સાચવે છે.\nઆ આખો કબાટ મારી જાતમાં રહેલો છે.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/amazing-kitchen-tips-every-woman-should-know-49100.html", "date_download": "2018-12-12T17:54:06Z", "digest": "sha1:E2X53GWB7PGPXTA636P3QSALIAVLUP7P", "length": 6930, "nlines": 70, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જ���ણવું જોઈએ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ\nરસોડામાં કામ કરવું સરળ કાર્ય નથી, અને તમામ ઘટકોને સલામત રાખવાનું વધુ મુશ્કેલ છે. તમારે તમારા રસોડામાં કામમાં ખૂબ સક્રિય થવું પડશે. દરેક વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રીને આ હેક્સને જાણવું જોઇએ જેથી તેણીનું કામ ઘણું સરળ બને.\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n- ચેરી ટમેટાંના ટુકડાને કાપી નાખવાની સૌથી સરળ રીત એ છે કે તેમને બે પ્લાસ્ટિકના ઢાંકણા વચ્ચે સેન્ડવીચ અને એક જ સમયે તેમને બધા દ્વારા લાંબા છરી ચલાવવી.\n- માર્શમાલ્લોઝ સાથે સંગ્રહિત કરીને ભુરો ખાંડને રાખો નરમ.\n- દીવાલ નીચે નિયમિત કોટ રેક ઓછી સ્થાપિત કરો જેથી માળને સુરક્ષિત રીતે બંધ કરી શકાય.\n- કાર માટે ટ્રૅશ કેન તરીકે અનાજના ડબ્બાને પુનઃપ્રાપ્ત કરો.\n- માઇક્રોવેવમાં ડીઓડરાઇઝ કરો પાણીમાં સૂકવવાં સફેદ સરકો અથવા લીંબુના રસ સાથે અને એક મિનિટ માટે ભરવા શક્તિ પર મૂકો. દૂર કરવા માટે ચીપિયો વાપરો કારણ કે તે ગરમ હશે.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/arjun-rampal-118060500021_1.html", "date_download": "2018-12-12T16:41:01Z", "digest": "sha1:KHBJKSLKWZFCOUUHBCPZ5D6SZ7GLW6BE", "length": 9280, "nlines": 208, "source_domain": "gujarati.webdunia.com", "title": "19 વર્ષ નાની છોકરી માટે અર્જુન રામપાલે પત્નીને છોડયું | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\n19 વર્ષ નાની છોકરી માટે અર્જુન રામપાલે પત્નીને છોડયું\nઅર્જુન રામપાલની પત્ની મેહર જેસિયાની સાથે તેમની 20 વર્ષના લગ્ન તોડી તલાક લેવાનો ફેસલો કર્યું છે. બન્ને એક ઑફીશિયલ સ્ટેટમેંટથી આ વાત શેયર કરી હતી. અર્જુન અને મેહર તલાકની ખબરથી પહેલાથી જ જુદા રહી રહ્યા હતા.\nખબરો આ રહી હતી કે તલાકની પાછળ ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાન છે. પણ હવે સચ્ચાઈ સામે આવી ગઈ છે. પણ અર્જુન રામપાલની જીવનમાં સુજૈન નહી પણ કોઈ બીજી છોકરી છે.\n- ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ જીવશો એશોઆરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી\nNumerology - મૂલાંક પ્રમાણે જાણો તમારો શુભ રંગ, રત્ન, દિવસ, દેવતા અને ઉપાય(See Video)\nસેક્સમાં ચરમ સુખ મેળવવાની 4 ટિપ્સ\nકંઈ દિશામાં લગાવવા જોઈએ ક્યા રંગના પડદાં... જાણો શુ કહે છે વાસ્તુ\nસબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે \nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/01/23/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%8F/", "date_download": "2018-12-12T17:45:10Z", "digest": "sha1:MK6OOP7CFC23OBGLLDVHO2LGH4EEUOES", "length": 7078, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પ���ટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો\nઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો\nઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો\nનોટબંધી બાદના પ્રથમ તહેવાર ઉત્તરાયણમાં પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓ મંદીના ડરે સસ્તા ભાવમાં પતંગ વેચ્યા હતા. ત્યારે તહેવારની પૂર્વ સંધ્યાએ વિસનગરમાં પતંગની શોર્ટેજ થઈ હતી. રૂા.૧૦૦ માં પંજો વેચાયો હતો. ગૌરવપથ રોડ ઉપર પતંગ રસીયાઓનો મેળો જામ્યો હતો. તહેવારના ઉત્સાહમાં નોટબંધીની ક્યાય અસર જોવા મળી નહોતી.\nસરકાર દ્વારા નોટબંધી કરાયા બાદ બજારોમાં મંદીનો માહોલ હતો. વેપાર ધંધા ઉપર અસર થતા ૫૦ થી ૬૦ ટકા વેપાર થઈ ગયા હતા. ત્યારે ઉત્તરાયણના તહેવારમાં પતંગ વેચાશે કે નહી તેના ડરે મોટાભાગના પતંગના વેપારીઓએ પતંગની ખરીદી ઓછી કરી હતી. આમ તો દર વર્ષે જાન્યુઆરીની પહેલી તારીખ બાદ પતંગના સ્ટોલ અને દુકાનો શરૂ થઈ જતી હતી. ત્યારે આ વર્ષે તા.૯-૧ થી પતંગના સ્ટોલ શરૂ થયા હતા. પતંગની દુકાનો અને સ્ટોલ શરૂ કરાયા બાદ ચાર દિવસ ખુબજ ઓછી ઘરાકી રહી હતી. વેપારીઓએ ખરીદ કિંમતે પતંગ વેચાણ કર્યા હતા. ત્યારે ઉત્તરાયણના આગળના દિવસે તા.૧૩-૧ ની સવારથીજ પતંગની ખરીદી કરવા માટે ધસારો થયો હતો. શહેર અને ગામડાના પતંગ રસીયા પતંગ દોરી લેવા ઉમટ્યા હતા. આખો દિવસ બજારોમાં મેળો જોવા મળ્યો હતો. સાંજના સમયે તો પતંગની શોર્ટેજ થતા ભાવ ઉચકાયા હતા. કલર અને વ્હાઈટ ચીલ રૂા.૬૦ માં કોડી વેચાતા હતા. તે ભાવ કોડીના રૂા.૧૦૦ થઈ ગયો હતો. જ્યારે અડધીયા, પુણીયાનો ભાવ પંજાના રૂા.૧૦૦ થઈ ગયા હતા. દર ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ગૌરવપથ રોડ ઉપર જે મેળો જામતો હતો તેવો માનવ મેળો ઉમટ્યો હતો. પીપુડાના જુદા જુદા અવાજથી આખો ગૌરવપથ ગાજી ઉઠ્યો હતો. ઉત્તાયણના પર્વે નોટબંધીની ક્યાંય અસર જોવા મળી નહોતી. ઉત્તરાયણના દિવસે સવારે ખુબજ પવન હોવાથી પતંગ રસીયાઓની મજા બગડી હતી. પરંતુ બપોર પછી પવન ઓછો થતા લોકોએ પતંગ ચગાવવાની મજા લુંટ�� હતી. વાસી ઉત્તરાયણના દિને રવિવાર હોવાથી લોકોએ બે દિવસ મનભરી પતંગ ચગાવવાની મજા માણી હતી.\nલોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા\nકડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/mongha-camera-nahi-pan-mobile/", "date_download": "2018-12-12T17:00:15Z", "digest": "sha1:XWFLQXYYCTESEF3BGVK7T2CAWPUGFBNB", "length": 23054, "nlines": 231, "source_domain": "gujjurocks.in", "title": "મોંઘા કેમેરા નહિ પણ મોબાઈલના મામુલી કેમેરા માંથી લેવામાં આવેલી છે આ 10 તસ્વીરો, તમે ખુદ જ જોઈ લો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમ���ં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ મોંઘા કેમેરા નહિ પણ મોબાઈલના મામુલી કેમેરા માંથી લેવામાં આવેલી છે આ...\nમોંઘા કેમેરા નહિ પણ મોબાઈલના મામુલી કેમેરા માંથી લેવામાં આવેલી છે આ 10 તસ્વીરો, તમે ખુદ જ જોઈ લો….\nઆટલી ક્રીએટીવીટી હર કોઈના બસની વાત નથી.\nઆજકાલની દોડતી-ભાગતી લાઈફ અને સ્ટ્રીક્ટ રોજનું રૂટીનના આપણે લોકો જાણે કે પોતાનામાં જ કૈદ થઇ જતા હોઈએ છીએ. ઘણીવાર મહેસુસ પણ થાય છે કે આ બધી ચીજોને છોડીને ક્યાંક દુર ભાગી જઈએ. પણ કામ અને જવાબદારીઓને લીધે રોકાઈ જતા હોઈએ છીએ.\nપણ હફ્તામાં એકવાર હોલીડે વેકેશન પ્લાન કરવો પણ જરૂરી છે. જે તમને રીફ્રેશ ફિલ કરાવાની સાથે-સાથે ખુબ મસ્તીભરા બનાવી દે છે. ડેલી લાઈફથી દુર આ સમય તો વીતી જાય છે પણ તે સમયે લીધેલી તસ્વીરો જીવનભર આપણી સાથે યાદોના રૂપમાં સમાઈ જાતી હોય છે, તેને જ્યારે પણ જોઈએ ચેહરા પર એક અનોખી સ્માઈલ આવી જાતી હોય છે.\nઆજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જે ફોનના મામુલી એવા કેમેરા માંથી લેવામાં આવેલી છે. તેને જોઇને એવું લાગે કે જાણે તેના પર ફોટોશોપનો જાદુ કરેલો હોય.\n1. આ મૈડમ શું કરી રહી છે: તમે જોઈ જ શકો છો કે આ તસ્વીરમાં આ મહિલા સમુદ્ર તટની રેત પર બેસીને કેવી રીતે પોતાના ગ્લાસનું પાણી નાખી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આ એક ફોટોશોપ છે, પણ આ તસ્વીર ફોનના મામુલી એવા કેમેરા દ્વારા જ લેવામાં આવેલી છે.\n2. ખુબ જ અદ્દભુત:\nવાસ્તવમાં આવી તસ્વીરો તો વેકેશનની અલગ જ મજા આપતું હોય છે. જો કે આ ફોટો ક્લીક કરવાનો એક સારો આઈડીયો સાબિત થઇ શકે છે.\n3. ગર્લફ્રેન્ડની સાથે રોમેન્ટિક ફોટો:\nજો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક હોલી ડે પર ગયા છો તો આ તસ્વીર થી બેહતર બીજું કઈ જ ન હોઈ શકે.\n4. સ્કુબા ડાઈવીંગ ફોટોગ્રાફી:\nસ્કુબા ડાઈવીંગ કરતી યુવતીઓની આ તસ્વીરો માત્ર કેમેરાના પરફેક્ટ એન્ગલ અને ટાઈમિંગની કમાલ છે.\n5. કમાલ કરો છો પાંડે જી:\nલાગે છે કે ઇન્સાન પોતાની આ છોકરીને કાચી જ ખાઈ જાશે.\nઆ કોકા-કોલા આવડી મોટી જ છે કે મોબાઈલ ફોનના કેમેરાના પરફેક્ટ શોટનું કમાલ છે.\nજો તમે તમારી ઈમેજ ગૈલેરીમાં એક બેહતરીન તસ્વીર જોડવા માંગો છો તો આ એન્ગલથી ફોટો લેવાનું ન ભૂલશો.\n8. દાદીની ચોટી: જો તમે તમારી દાદી માં સાથે વેકેશન પ્લાન કર્યું છે તો આ પ્રકારની તસ્વીરો તમારા માટે યાદગાર સાબિત થશે.\n9. બેસ્ટ ફ્રેન્ડસ: જો તમે તમારા દરેક ફ્રેન્ડસ સાથે ટ્રીપ પર જવા માંગો છો તો આવા પ્રકારની તસ્વીરો જરૂર લો. વેકેશન ખત્મ થયા બાદ તમે જ્યારે પણ આ તસ્વીરો જોશો તો ટ્રીપના ખુશનુમા પલ યાદ આવી જશે.\n10. આને કહેવાય બોયફ્રેન્ડ:\nઆ પ્રકારનો ક્રિએટીવ બોયફ્રેન્ડ હોય તો ભલા કઈ છોકરી નાં કહેવા માંગશે. જો કે કેમેરા��ા યોગ્ય એન્ગલથી લીધેલી આ તસ્વીર વાસ્તવમાં ખુબ જ શાનદાર છે.\nલેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleવિદેશમાં રહેતા આ ગુજરાતી મમ્મીએ દીકરીની કરી અદ્ભુત ફોટોગ્રાફી- Photos જોઇને તમે બોલી ઉઠશો વાહ ખુબ શાનદાર\nNext articleવિદેશી ગોરી અને ગુજરાતી વરના ‘શાહી’ લગ્ન, કેવી રીતે પ્રેમ પાંગર્યો જાણો વિગત\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nવાળ ને ડેંડ્રફ થી છુટકારો અપવા માટે લિસ્ટેરિન ના નુસ્ખા…. વાંચો...\nજાંઘો અને કમરના ફેટને કરે છે દુર, રોજાના પીઓ આ પાણી….વિગતવાર...\nમાતૃત્વ: અને બીજુ એક મારુ અમુલ્ય સપનુ મા બનવાનું હતું. લગ્ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chrome.google.com/webstore/detail/super-dark-mode/nlgphodeccebbcnkgmokeegopgpnjfkc?hl=gu", "date_download": "2018-12-12T16:04:57Z", "digest": "sha1:EYPVEK4ZIWF2V76OTIK7IDCJYA7K7TXG", "length": 3919, "nlines": 34, "source_domain": "chrome.google.com", "title": "Super Dark Mode - Chrome વેબ બજાર", "raw_content": "\nChromeExtension દ્વારા ઓફર કરવામાં આવેલ\nતમે શ્યામ મોડ કરવા માંગો છો તે વેબસાઇટ પર સ્વિચ કરો. ડાર્ક મોડ ડિવાઇસ બેટરી બચાવવા અને તમારી આંખો પર તાણ ઘટાડવામાં મદદ કરશે.\nસુપર ડાર્ક મોડને નાઇટ મોડ તરીકે પણ ઓળખવામાં આવે છે.\nYOUTUBE (યુ ટ્યુબ ડાર્ક મોડ), ફેસબુક (ફેસબુક ડાર્ક મોડ), ટ્વિટર, વગેરે: અમે તમને જોઈતી તમામ વેબસાઇટ્સ પર શ્યામ સ્થિતિ લાવીએ છીએ. ડાર્ક મોડ તમારી આંખોને તાણ ઘટાડે છે અને તમારી બેટરી ડિવાઇસ માટે ઉપયોગી છે. સુપર શ્યામ મોડ સાથે, તમે આ કરી શકો છો:\n- YouTube, Facebook અને અન્ય સાઇટ્સ માટે શ્યામ મોડનો ઉપયોગ કરો.\n- માત્ર એક ક્લિક દ્વારા (પ્રોગ્રામ ચિહ્ન પર) શ્યામ મોડ ચાલુ કરો / બંધ કરો.\n- એક ક્લિક દ્વારા માત્ર શ્યામ મોડથી વિશિષ્ટ સાઇટને બાકાત કરો / શામેલ કરો: સાઇટ પર જમણું ક્લિક કરો અને \"આ સાઇટ માટે સુપર ડાર્ક મોડ અક્ષમ કરો\" પસંદ કરો.\nસંસ્કરણ 2.6.0.0: સંદર્ભ મેનૂથી વિશિષ્ટ સાઇટ માટે અજોડ શ્યામ મોડને બાકાત કરો / શામેલ કરો\nઆવૃત્તિ 2.5.2.0: Reddit માટે અપડેટ.\nસંસ્કરણ 2.5.0.3: વિકલ્પ પેનલમાં મદદ ઉમેરો, YouTube શ્યામ મોડને સુધારવા.\nસંસ્કરણ 2.5.0.0: વર્ણનમાં બહુવિધ ભાષા ઉમેરો.\nસંસ્કરણ 2.4.0.8: એક્સ્ટેંશન કદ ઘટાડો.\nસંસ્કરણ 2.4.0.6: વિકલ્પ વિકલ્પ બદલો અને પ્રથમ ઇન્સ્ટોલેશન પર \"કેવી રીતે ઉપયોગ કરવો\" ઉમેરો.\nસંસ્કરણ 2.4.0.5: પ્રભાવ સુધારવા અને ભૂલોને ઠીક કરો\nસંસ્કરણ 2.4.0.2: સાઉન્ડક્લાઉડ માટે અપડેટ.\nઆ શ્યામ મોડ નવીનતમ થીમ્સ જેવી નવી સાઇટ્સ, જેમ કે, નવી YouTube, નવી ફેસબુક, નવી ડેઇલીમોશન વગેરે પર સારી રીતે કામ કરે છે.\nઅમે આશા રાખીએ છીએ કે તમે તેનો આનંદ માણો\nઅપડેટેડ: 29 ઑક્ટોબર, 2018\nભાષાઓ: તમામ 53 જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-09-2018/22842", "date_download": "2018-12-12T17:16:38Z", "digest": "sha1:PTDKV7MSEAY3GCDLKLO4WDZZGVYQWRPS", "length": 13785, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "અભિનેતા નીલ નીતિન મુકેશ બન્યો પિતા: પત્ની રુકમણીએ આપ્યો પુત્રીને જન્મ", "raw_content": "\nઅભિનેતા નીલ નીતિન મુકેશ બન્યો પિતા: પત્ની રુકમણીએ આપ્યો પુત્રીને જન્મ\nમુંબઈ ;અભિનેતા નીલ નીતિન મુકેશ એક પુત્રીનો પિતા બની ગયો છે.એક્ટર નિલ નિતિન મુકેશની પત્ની રુકમણીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે.\nદીકરીના જન્મ બાદ નીલે નિવેદન આપતા જણાવ્યુ કે, એ વાતથી કોઈ ફરક પડતો નથી કે, અમને દીકરો આવે કે દીકરી જે પણ આવે તે બાળક તંદુરસ્ત રહેવું જોઈએ. રૂકમણી અને નીલે 2017માં એરેન્જ મેરેજ કર્યા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nખેડૂતોના વિરોધનો મામલો:આજીડેમ પોલિસે ચાર શખ્સોની કરી અટકાયત:બે ગામના સરપંચ,SPGના આગેવાનોની કરી અટકાયત:પોષણક્ષમ ભાવ ન મળતા દર્શાવ્યો હતો વિરોધ રોડ પર શાકભાજી ઢોળી નોંધાવ્યો હતો વિરોધ access_time 10:19 pm IST\nગોવા કોંગ્રેસે કરી વિધાનસભાના સ્પીકર હટાવવાની માંગ :સચિવને સોંપ્યો પાત્ર ;14 ધારાસભ્યોનું સમર્થન : 40 સભ્યોવાળીગોવા વિધાનસભામાં કોંગ્રેસના 16 સભ્યો છે :કોંગ્રેસે સાવંતને હટાવવા માટે સત્ર બોલવવા 14 દિવસની નોટિસ આપી access_time 1:12 am IST\nસુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્ય�� દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST\nહત્યારા બીટ્ટુના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરાશેઃ મૃતક વિશ્વાસ બારીયાના પિતાને પી.આઇ. વી. કે. ગઢવીએ રોકડ સહાય આપી access_time 3:19 pm IST\nપોલીસ કર્મીના રાજીનામાના હેવાલ ખોટા : મોદી સરકાર access_time 12:00 am IST\nમુંબઈનું બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ બન્યુ વિશ્વનું સૌથી મોટુ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ access_time 12:00 am IST\nસમગ્ર લોધીકા તાલુકાને કોંગ્રેસમય બનાવવાની નવા નિમાયેલા પ્રમુખ મયુરસિંહ જાડેજાની નેમ access_time 3:49 pm IST\n'ત્રિકોણબાગ કા રાજા' : સાંજે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે દાંડીયા રાસ access_time 3:39 pm IST\nઓનલાઇન દવા વેપારના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો, દ્વારા જોરદાર દેખાવો- પ્રદર્શન access_time 11:12 pm IST\nગોંડલના મગફળી કૌભાંડમાં તપાસનો ધમધમાટઃ મગન ઝાલાવાડીયાની પોલીસ જેલમાં પુછપરછ કરશે access_time 4:00 pm IST\nકાલે ગણેશ મહોત્સવનો વિરામ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વિસર્જન યાત્રા access_time 12:14 pm IST\nભાવનગરમાં ૧૦ ઓફીસોમાં ત્રણ દિ' ઓપરેશન પાર પાડીને જીએસટીનું ૧૦૦ કરોડના બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ access_time 12:15 pm IST\nરાસ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ access_time 3:33 pm IST\nકોંગ્રેસી શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી દેવાઈ હતી access_time 10:03 pm IST\nઆગામી 24 કલાકમાં ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી :સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા પધરામણી કરશે access_time 12:02 am IST\nરશિયાથી એસ-400 ટ્રાયમ્ફ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધનો ભય access_time 5:19 pm IST\n''પિસ્તા'' આરોગ્ય માટે ફાયદાકારક છે\nમાનવીના ચામડી કરતા વધુ સંવેદનશીલ રોબોટિક મટીરીયલ ટૂંક સમયમાં આવી રહ્યું છે access_time 5:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ''અશ્વમેઘ મહાયજ્ઞ'' સિલ્વર જયુબિલી ઉત્સવ ઉજવાયોઃ ડો.પ્રણવ પંડ્યાજી તથા ડો.ચિન્મય પંડ્યા સહિત સંતોએ હાજરી આપી access_time 9:03 pm IST\nઉપલેટાના મેગા મેડિકલ કેમ્પના સ્થાપક ઉકાભાઇ સોલંકીનું અમેરિકામાં અવસાનઃ કાલે શોકસભા access_time 5:50 pm IST\nઅમેરિકામાં મહાત્મા ગાંધી સેન્ટર, વાયને ન્યુજર્સી મુકામે આજ ૨૨ સપ્ટેં. શનિવારના રોજ બ્લડ ડ્રાઇવ તથા કેન્સર અને આઇ સ્ક્રિનીંગ કેમ્પઃ મેડીકલ ઇન્સ્યુરન્સ નહીં ધરાવતા, ઓછો ધરાવતા, અથવા જરૂરિયાતમંદ કોમ્યુનીટી મેમ્બર્સ માટે વિન���મૂલ્યે તક access_time 9:00 pm IST\nપાકિસ્તાન સામે હાર બાદ રડી પડ્યો અફઘાની ખેલાડી આફતાબ આલમ access_time 11:34 pm IST\nચીન ઓપનની કવોર્ટર ફાઈનલમાં શ્રીકાન્ત, સિંધુનો પરાજય access_time 3:28 pm IST\nશિખર ધવને એક જ મેચમાં સૌથી વધુ કેચ ઝડપવાની મેળવી સિદ્ધિ :બનાવ્યો રેકોર્ડ access_time 12:06 am IST\nમલાઇકાને આ બોડી પાર્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે access_time 12:00 pm IST\nપાણીની જેમ કલાકારે રહેવું જોઈએ: નવાઝુદીન સીદીકી access_time 5:29 pm IST\nકૃતિકા કામરાએ અમદાવાદના કર્યા વખાણ access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/boyfriend-ni-god-ma-besi/", "date_download": "2018-12-12T16:23:29Z", "digest": "sha1:JQI6TKDO36NFPRZQXQ6RDHX3QUCWJQIF", "length": 20484, "nlines": 212, "source_domain": "gujjurocks.in", "title": "બોયફ્રેન્ડની ગોદમાં બેસીને લઇ રહી હતો ફોટો, પણ કૈદ થઇ ગયો આ હાદસો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ ���હસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ બોયફ્રેન્ડની ગોદમાં બેસીને લઇ રહી હતો ફોટો, પણ કૈદ થઇ ગયો આ...\nબોયફ્રેન્ડની ગોદમાં બેસીને લઇ રહી હતો ફોટો, પણ કૈદ થઇ ગયો આ હાદસો…\nસેલ્ફી લેવાના ચક્કરમાં હાદસો થઇ જવાની ખબરો મોટાભાગે આવતી રહેતી હોય છે. લોકો પોતાની તસ્વીરો યાદગાર બનાવા માટે કંઈપણ કરી બેસતા હોય છે. આવું જ એક કપલ સાથે હાલમાંજ થયું હતું.જ્યારે તેઓ રોમેન્ટિક તસ્વીરો લેવાના ચક્કરમાં એક હાદ્સાના શિકાર બની ગયા હતા અને તેની તસ્વીરને જોઇને લોકોની હસી રોકાઈ જ નોતી શકાતી. થયું કઈક એવું કે એક કપલ ગ્રેજયુએશન નાઈટ પર પોતાની રોમેન્ટિક તસ્વીરો લઇ રહ્યા હતા. પણ તે દૌરાન જે કઈપણ થયું તેની ઉમ્મીદ તેઓને જરા પણ ન હતી. આ કપલ એક પુલના કિનારે ફાઉન્ટેનની પાસે બેસીને તસ્વીરો લઇ રહ્યા હતા. તસ્વીરો લેતી વખતે એલીના નામની આ યુવતી પોતાના બોયફ્રેન્ડની ગોદીમાં બેઠી હતી. રોમેન્ટિક પોઝ આપવાના દૌરાન આ કપલનું બૈલેંસ બગડી ગયું તો બંને સીધા જ પુલમાં જઈને પડ્યા. આ તસ્વીરને જેવું જ સોશિયલ મીડિયા પર શેઈર કરવામાં કરવામાં આવ્યું તો લોકોની હસી જ નીકળી ગઈ. ખુદ એલિનાએ જ્યારે પોતાની તસ્વીરને ટ્વીટ કર્યું તો થોડીજ વારમાં 74,000 લોકોએ તેને રી-ટ્વીટ કરી દીધું જ્યારે 1 લાખ 73 હજાર કરતા પણ વધુ લોકોએ તેને લાઈક કરી ચુક્યા છે. લોકોએ આ તસ્વીરને જોઇને કમેન્ટમાં એ પણ લખ્યું કે, ન જાણે બંને પાણીમાં શા માટે ભીંજાઈ રહ્યા છે, તો અમુક લોકોએ એ પણ કહ્યું કે, ‘આ તસ્વીર ખુબ જ સુંદર છે અને બંનેની યાદગાર તસ્વીર રહેશે.\nપણ લોકોને જ્યારે જાણ થઇ કે તેઓની આ તસ્વીર કોઈ મોજ-મસ્તી કરતા નહિ પણ, બંનેના પાણીમાં પડી ગયા હતા તો અ તસ્વીર તેજીમાં વાઈરલ થવા લાગી હતી.\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસુતેલી ગર્લફ્રેન્ડ પર ફેંક્યા પોતાના જ બોયફ્રેન્ડે 2 અજગર, અને પછી ન થવાનું થયું …\nNext articleશ્રીદેવીની નાની દીકરી ખુશીના આ ફોટોસ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે, તમે જોયા કે નહિ\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nનિક જોનાસ ની થઈ પ્રિયંકા ચોપડા સાથે ઈસાઈ રીતિ રિવાજ થી...\nકાળા હરણનો શિકાર કરવા પર સલમાન ખાનને 5 વર્ષની સજા, લઇ...\nહિન્દુ ધર્મની આ 7 પ્રખ્યાત પરંપરાની પાછળ છૂપાયેલ છે ઊંડા રહસ્ય,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.baps.org/GujaratiEssays/2016/Shri-Harmanbhai-Patel-Lekh-2-9992.aspx", "date_download": "2018-12-12T17:10:11Z", "digest": "sha1:M6XQ5QBH5XNQ7MH2X2BH4TCI4BWVUXRL", "length": 66472, "nlines": 433, "source_domain": "www.baps.org", "title": "શ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨", "raw_content": "\nHome > સત્સંગ લેખમાળા > શ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૦\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૯\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૮\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૭\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૬\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૫\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૪\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૩\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૪\nહિંદુઓનો નૈત��ક પ્રભાવ.. લેખ-૧3\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૦\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૯\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૮\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૭\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૬\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૫\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૩\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૨\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૧\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૨\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૧\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૨\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૧\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૨\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૧\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૨\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૧\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૧\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૨\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૧\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૨\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૧\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૩\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૧\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૧\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૩\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૨\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૧\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૪\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૩\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૨\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૧\nશ્રીમદ્ ભ��વદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૫\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૩\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૨\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૧\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૪\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૩\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૨\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૧\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૬\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૫\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૪\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૩\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૨\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૧\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૫\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૪\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૩\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૨\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૧\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૪\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૩\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૨\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૪\nઅક્���રપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૬\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૫\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૫\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૧\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨\nપ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧\nસૌના વિરલ સુહૃદ સ્વામીશ્રી\nપરાભક્તિમાં શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજ\nદિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ\nસૌમાં યોગી નીરખતા સ્વામીશ્રી\nવિનમ્રતાની વિરલ મૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ\nશુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે, મંદિરમાં પધરાવ મહારાજ...\nતોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...\nસત્સંગનો ચંદરવો અને દિવાળીનો આનંદ...\n'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'\nતેને તું કરને રે મંદિર મહારાજનું...\n���ાનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત \nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nપંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯\nઅમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨\nવડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩\nવડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨\nગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧\nગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧\nસારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮\nભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬\nકરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫\nલોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)\nયોગ્ય સમયે ઉત્તરાધિકારીને ધુરા સોંપવાનો નિર્ણય...\nકાર્યવિભાગના વડાઓની પસંદગીમાં માનવીય ગુણોનું અનુસંધાન...\nલોકોની વ્યક્તિગત અપેક્ષાઓ અને સંસ્થાના હેતુઓ વચ્ચે સંતુલન...\nસંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...\n'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસંસ્થાના નાના-મોટા સભ્યોની સમયે સમયે સંભાળ...\nયોગ્ય સમયે કઠોરતા અને કોમળતા દાખવવાનો વિવેક...\nમુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...\nસૌમાં આગવી ટીમ સ્પિરિટ -સંઘચેતના પ્રગટાવવાન��� કુશળતા\nયોગ્ય સમયે યોગ્ય કાર્યને અગ્રિમતા આપવાની સૂઝ...\nવિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...\nલોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nસંચાલનની પ્રક્રિયાઓ-પદ્ધતિઓ સ્થાપીને સંસ્થાની સભ્યતા વિકસાવે\nઆવનારાં પરિવર્તનોની આગોતરી પરખ...\nનવું શીખવામાં અને શીખવવામાં હંમેશા તત્પરતા અને હિંમત...\nબીજા ભાગ્યે જ વિચારી શકે તેવી આગવી વિચાર પ્રક્રિયા...\nઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...\nવ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...\nદરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...\nઅકલ્પ્ય ઊંચા આદર્શો કેળવીને સૌ માટે ઉચ્ચ ધોરણની સ્થાપના...\nવિવિધ ક્ષમતાના લોકોનો સંસ્થાના હિતમાં વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nવિકાસ સાથે સિદ્ધાંતોનો અમલ કરવાનું અજબ સંમિશ્રણ...\nસંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ...\nસંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...\nતણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...\nબલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nઆગવી અને ત્વરિત નિર્ણય શક્તિ...\nપોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...\nઉચ્ચ ખ્યાલોનું 'વિઝન' હોવું અને બીજાને તે સમજાવવું...\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)\nમાનસિક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ.\nમાનસિક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન આધુનિક તબીબી વિજ્ઞાન માનસિક તાણ વિશે શું કહે છે\nમાનસિક તાણ : ઈલાજ ક્યાં છે બહાર કે આપણી અંદર \nમાનસિક તાણ અને આપણો સાચો અભિગમ\nમાનસિક તાણ : સુખ-દુઃખના હેલા, મહાપુરષોનું જીવન અને આપણું મન\nભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...\nકોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૬)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (��ેખાંક-૭)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)\nઅબધુત પીવત પ્રેમ પિયાલા\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)\n॥ સંત તે સ્વયં હરિ ॥\nએક સાધે સબ સધૈ\nરે શિર સાટે નટવરને વરીએ...\n... અને શ્રીજીએ કમર કસી\nભક્તવત્સલ હરિ બિરુદ તિહારો\nસનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...\nસ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપે બીજાને માન અપાર\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને \nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનની જ ઇચ્છા છે\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ના, કોઈ તકલીફ નથી...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સેવામાં નિરંતર અભિરત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સમદ્રષ્ટા ને નિરહંકારી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહજ સરળતામાં સર્વોપરી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્���ામી મહારાજ - નમ્રતાના મહાનિધિ\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કર્તાપણાના ભાવથી સદા મુક્ત\nવર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ\nભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ\nભગવાન સ્વામિનારાયણ અને બાળકો\nભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી\nશાસ્ત્રીજી મહારાજે ‘મુઠ્ઠીભર દેહે જગત ડોલાવી નાંખ્યું...’\nભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)\nભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો\n‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે...’\nભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો\nમાળા : સાધનાનું અનેરું સાધન\nબ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તની વાણી...\nવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી\n...અને પ્રગટ્યો સ્વામિનારાયણ મહામંત્ર\nભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ\nપૈસો: ઉડાઉપણું અને કરકસર\nક્ષમા : પારિવારિક પ્રશ્ર્નોની જડીબુટ્ટી\n જે થોકબંધ પુસ્તકોમાંથી પોતાનાં સંતાનોને વાંચનવિવેક શીખવે...\nઊંઘ : વિધ્યાર્થીજીવનમાં કેટલી જોઈએ \nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૨)\nગુણગ્રાહક દૃષ્ટિ : સત્સંગમાં, સમાજમાં, સ્વાસ્થ્યમા\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૩)\nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૧)\nસત્શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૨)\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૧)\n પાશવીવૃત્તિને બહેકાવનાર કળિયુગનો મહાદૈત્ય \nશીદને રહીએ રે કંગાલ...\nગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ\nજિંદગી : બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ \nજીવનને દિશા આપતી તાકાત : ધ્યેય\nસ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો - સવારમાં વહેલા ઊઠો\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nસન 1949માં હરમાનભાઈને આફ્રિકામાં એક મોટર અકસ્માત નડ્યો હતો. તેમાં શાસ્ત્રીજી મહારાજની દિવ્ય કૃપાથી જ તેમની રક્ષા થઈ હતી. સન 1951માં જ્યારે ગઢપુર મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે આફ્રિકાના 200 હરિભક્તોના સંઘ સાથે ભારત આવ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે અકસ્માતમાં થયેલી રક્ષાનો નિર્દેશ ક��ીને તેમને આજ્ઞા કરી હતી : ‘તને ભગવાને રોટલો આપ્યો છે તો હવે બીજી ઉપાધિમાં ન પડતાં, તને ભાષણો કરતાં સારાં આવડે છે તો સત્સંગમાં ભાષણો જ કરજે.’\nત્યારથી હરમાનભાઈએ ધન-ઉપાર્જનની પ્રવૃત્તિને બદલે સત્સંગસેવામાં જ પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું હતું. ત્યારથી સત્સંગમાં પૂર્વ આફ્રિકામાં ગામોગામ પોતાને ખર્ચે ફરી સત્સંગ વધારવામાં તેમણે અનેરું યોગદાન આપ્યું. ઠેર-ઠેર આખી રાત કથાવાર્તાઓ થતી. ત્રણ ત્રણ દિવસના અખંડ સમૈયા થતા. એકી પલાંઠીએ રાત્રિ-દિવસ વચનામૃતના નિરૂપણ થતાં. ‘ચલો સમૈયે ટરોરોે’, ‘ચલો સમૈયે મકીન્ડુ’ વગેરે નાદથી આફ્રિકાની ધરતી ગૂંજી ઊઠતી. એ મંત્રના પડઘા પડતા રીફટવેલીની ખીણોમાં, ડુંગરોની કરાડોમાં, કેન્યા પર્વતનાં ધવલ શિખરોમાં, નાઈરોબી-મોમ્બાસા-મકીન્ડુ-આથીરીવરના સમૈયાઓમાં. હરમાનભાઈ, મગનભાઈ, ત્રિભોવનદાસની ત્રિપુટી અને તેમના સાથી હરિભક્તોની નાની એવી સેનાએ આફ્રિકામાં આવાં સત્સંગ સંમેલનો ઠેરઠેર યોજ્યાં. તેનાથી સત્સંગમાં ખૂબ જાગૃતિ આવી. નવા નવા જિજ્ઞાસુઓ સત્સંગમાં ખેંચાવા લાગ્યા. હરમાનભાઈ તથા મગનભાઈ જ્યાં જ્યાં સત્સંગીઓ હોય ત્યાંથી તેમને મળીને સત્સંગનો રંગ લગાડતા.\nત્રિભોવનદાસ એ દિવસોની સ્મૃતિ કરતાં લખે છે : ‘તેઓ સબાટીયા સ્ટેશને હતા ત્યારે હું પૂજ્ય મગનભાઈ તથા તેઓ ભેગા થયા અને જેટલા દિવસ ભેગા રહીએ તેટલા દિવસ આખી રાત અને દિવસ કથાવાર્તામાં જ જતો. તેઓ હંમેશાં પૂર્વ પક્ષમાં બેસે અને સામસામા સવાલ-જવાબ કરે એટલે સમજવામાં કોઈ જાતની ખામી રહે જ નહીં.’\nઆમ, માન-અપમાન, સુખ-દુઃખ સહન કરી તન, મન અને ધનનો ભીડો વેઠી હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજના આદેશ અનુસાર દરેક શહેરમાં સત્સંગ મંડળો સ્થાપ્યાં, અનેક જીવોને સત્સંગનું સુખ આપ્યું.\nસન 1951માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અંતિમ આદેશરૂપે હરમાનભાઈ અને મગનભાઈને ગઢપુર મંદિરના નિર્માણની આર્થિક સેવાઓ આફ્રિકા મંડળ દ્વારા થાય તેવી આજ્ઞા કરી હતી. મગનભાઈ અને હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજના એ સંકલ્પને ઝીલી લીધો. ગઢપુર મંદિર પૂરું કરવાની હરમાનભાઈની તમન્ના અનન્ય હતી. ‘ગઢડું મારું અને હું ગઢડાનો’ એ શ્રીજીસૂત્ર તેમણે પોતાનું બનાવી દીધું હતું. ખાસ કરીને મંદિર-નિર્માણમાં નાણાં સંબંધી તકલીફ ઊભી ન થાય તે માટે તેઓ સતત ઉદ્યમશીલ રહ્યા હતા. ગઢપુરમાં મંદિરના મધ્ય મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા સ��્ગુરુ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓનો તમામ ખર્ચ પણ શ્રી હરમાનભાઈ તથા તેમના બંધુ પુરુષોત્તમદાસે આપ્યો હતો. તેઓ અવારનવાર ગઢપુર મંદિરના આરસ અંગેના કામકાજ અંગે મકરાણા જતા. ત્યાં કાર્ય સંભાળતા જી. કે. સ્વામી તથા હરિપ્રસાદ મિસ્ત્રીની તકલીફો સમજી તેને પ્રમુખસ્વામી મહારાજ તથા યોગીજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરતા અને નિવારવાનો પ્રયાસ કરતા.\nએક તરફ ગઢપુર મંદિરનું કાર્ય હતું તો બીજી તરફ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી આફ્રિકાના સાગરકાંઠે મોમ્બાસામાં સર્વપ્રથમ અક્ષરપુરુષોત્તમ મંદિર રચવામાં પણ હરમાનભાઈનો અનન્ય ઉત્સાહ હતો. હરમાનભાઈના હસ્તે જ આ મંદિરના પહેલો પથ્થર મૂકાયો હતો. ગામોગામ ઘૂમીને મોમ્બાસાના મંદિર માટે ભિક્ષુક બનીને તેમણે ઘણી સેવાઓ મેળવી હતી.\nઆ બધી પ્રવૃત્તિઓ વચ્ચે, હરમાનભાઈ દ્વારા આફ્રિકામાં બાળ-યુવક મંડળની પ્રવૃત્તિ વિકસે એ માટે પણ યોગીજી મહારાજે તેમને આદેશ પત્રો લખ્યા હતા. તા. 11-5-’58ના રોજ યોગીજી મહારાજે હરમાનભાઈ ઉપર પત્ર લખીને આદેશ આપ્યો હતો : ‘એક કલમ એ છે કે, એક તો યુવક મંડળની પ્રવૃત્તિ કરવી. પાંચ વર્ષમાં 5,000 યુવકો કરવાના છે. ભવિષ્યમાં તે યુવકો 50,000 યુવકો તૈયાર કરશે. જૂનાગઢમાં સ્વામીએ જાગા સ્વામીને મોઢે વાત કરી કે બસો છોકરાંને બ્રહ્મવિદ્યા ભણાવી છે. તે એક એક બસો-બસો યુવકોને બ્રહ્મવિદ્યા ભણાવશે. તે અત્યારે સાક્ષાત્ મૂળ અક્ષરબ્રહ્મનું વચન સિદ્ધ થાય છે. તેમનો આશીર્વાદ ફળે છે. તો આપણે જેમ બને તેમ તે પ્રવૃત્તિ કરવી. તે સ્વામીશ્રીજીના વચન પ્રમાણે.’\nઅને હરમાનભાઈએ તે માટે પણ અનન્ય પુરુષાર્થ કર્યો હતો. પૂર્વ આફ્રિકામાં તેમના નેતૃત્વ નીચે બી.એ.પી.એસ. સંસ્થાનાં શરૂ થયેલ યુવક અધિવેશનોની પરંપરાએ આજે અદ્વિતીય ઊંચાઈ હાંસલ કરી છે.\nસાહિત્ય પ્રકાશનમાં પણ હરમાનભાઈનો ઉત્સાહ અનન્ય હતો. તે સમયે વચનામૃતની પ્રતો બાળબોધ લિપિમાં મળતી હતી, સામાન્ય માણસ તથા વૃદ્ધોને માટે એ એટલી સુવાચ્ય નહોતી. યોગીજી મહારાજની પ્રેરણાથી હરમાનભાઈએ ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ સાથે સંપર્ક સાધી, ગુજરાતી મોટા ટાઇપમાં વચનામૃત છપાવવાનું આયોજન કર્યું. વચનામૃતના સંપાદક સદ્ગુરુઓએ આપેલાં વચનામૃતનાં શીર્ષક તથા દરેક વચનામૃતમાં મુદ્દાનાં વાક્યો બોલ્ડ ટાઈપોમાં છાપ્યાં. આમ, સમગ્ર સંપ્રદાયમાં પ્રથમ વાર જ સુંદર વચનામૃતો છપાયાં. સાથે દાદાખાચરના દરબાર���ાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સંભળાવે છે અને સદ્ગુરુઓ સાંભળે છે એવી સુંદર છબી પણ તૈયાર કરાવીને મૂકી. હરમાનભાઈની મહેનત અને આવી સુંદર પ્રતથી પ્રસન્ન થઈ યોગીજી મહારાજે તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.\nહરમાનભાઈને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે જૂનું સાંપ્રદાયિક સાહિત્ય શોધતા અને સૌને વંચાવતા. ઘેલાને તીરે ટેકરા ઉપર જઈને ભગવાન સ્વામિનારાયણે જાતે માપ લઈને દર્શાવેલું કે આ મુજબ અહીં ટેકરા પર મંદિર કરવું છે, તે વાત પણ તેમણે જૂના હસ્તલિખિત સાંપ્રદાયિક ગ્રંથોમાંથી શોધીને સૌ સમક્ષ મૂકી હતી. હસ્તલિખિત પત્રિકા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવાનો પણ તેમનો પ્રયાસ સ્તુત્ય હતો.\nહરમાનભાઈએ જીવનનાં છેલ્લાં 15 વરસ તો એક મિશનરીના ઉત્સાહથી સત્સંગસેવામાં જ સમર્પિત કરી દીધાં હતાં. તેમનું અવિરત વિચરણ, વહીવટી કૌશલ્ય અને અપાર જોમથી આફ્રિકામાં અક્ષરપુરુષોત્તમ મંદિરો થયાં. આ મંદિરોમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે બે-બે વખત યોગીજી મહારાજ અને સંતોને આફ્રિકા સુધી લઈ આવવાનો યશ હરમાનભાઈને છે.\nગમે તેવી મુશ્કેલીમાં પણ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતને દૃઢતાપૂર્વક જીવનમંત્ર બનાવનારા હરમાનભાઈને સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય શાખાઓ સાથે પણ ખૂબ સારો ઘરોબો હતો. વડતાલ, કાલુપુર-અમદાવાદ, મણિનગર- અમદાવાદ, કચ્છ-ભૂજ અને કાઠિયાવાડનાં મંદિરોના મહંતો, આચાર્યશ્રીઓથી લઈને સાધુઓનાં આસનો, શાસ્ત્રીઓની પાઠશાળાઓ, મુંબઈ-અમદાવાદના શ્રીમંતોના બંગલાઓ ચરોતર-કાઠિયાવાડ-કાનમ-વાકળ-દંઢાવ્ય-ખાનદેશનાં ગામડાંઓ, બદલપુરનાં કોતરો અને ખેડૂતોની ઝૂંપડીઓ, સર્વ સ્થળે તેઓ સહજતાથી ઘૂમી વળતા. અને સર્વત્ર એક સ્વજન તરીકે આવકાર પામતા. સૌ એમની ગુરુભક્તિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા.\nવડતાલ તીર્થમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક ગોમતી સરોવરમાં ગ્રીષ્મ ૠતુમાં પાણી સૂકાઈ જતું હતું. આ સરોવરમાં નહેરનું પાણી લાવવાનો પ્રયત્ન હરમાનભાઈએ કર્યો. જાતે અરજીનો ડ્રાફ્ટ બનાવ્યો, પોતાને ખર્ચે તેની નકલો કરાવી, અમદાવાદ વગેરે જિલ્લા કચેરીઓમાં દોડાદોડ કરી, અમલદારોને મળી તેમને વડતાલ તીર્થસ્થાને આવતા હજારો યાત્રાળુઓનો ખ્યાલ આપ્યો, નવા નકશા દોરાવરાવ્યા, અને ઉનાળામાં સુકાઈ જતા ગોમતીને, તેમના અથાગ પરિશ્રમે બારે માસ નહેરના જળથી સભર કરી દીધું. સંપ્રદાય જેમને ‘બંડિયા’ નામથી તિર��્કારતા હતા, એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આ અદના શિષ્યે સંપ્રદાયનો કેવો પક્ષ રાખી કાર્ય કર્યું તેની સૌનાં મન-હૃદય પર ઊંડી છાપ પડી હતી.\nતેમની લીંબુની ફાડ જેવી વિશાળ અને રાતી આંખોમાં પણ મૃદુતા અને વાત્સલ્યનાં દર્શન સૌને થતાં. કોઈપણ હરિભક્તને તકલીફ હોય તો તેને ટાળવા માટે તેઓ તરવરી ઊઠતા. અનેક હરિભક્તો પોતાની તકલીફો, અગવડો, દુઃખો, મુશ્કેલીઓ તેમને જણાવી પોતાનું દુઃખ હળવું કરતા. આથી તેઓ અનેકના પ્રીતિપાત્ર બન્યા હતા. અનેકના લાડીલા, અનેકના સલાહકાર, અનેકનાં જીવન વ્યવહારની દીવાદાંડી, દરેક પ્રત્યે સ્નેહથી વર્તતા, નિકટના સંબંધમાં આવનાર સૌને મનસા-વાચા-કર્મણા મદદ કરતા હરમાનભાઈ જીવન ઝંઝાવાતમાં ઝઝૂમતાં અનેકને સધિયારો આપતા.\nસત્સંગમાં તેમણે ધનથી ઘણા હરિભક્તોને મદદ કરી. કેટલાકે તેમના પૈસા ખોટા પણ કર્યા. નૈરોબીના અગ્રણી હરિભક્ત વજુભાઈએ તેમને એક વખત પૂછ્યું : ‘તમારા આટલા બધા પૈસા ખોટા થયા, તેનું મનમાં કંઈ દુઃખ થતું નથી ’ તેઓ કહે, ‘મારી પાછળ મારાં છોકરાં વાપરત તેના કરતાં મારું ધન હરિભક્તના કામમાં આવ્યું તે અતિ ઉત્તમ ’ તેઓ કહે, ‘મારી પાછળ મારાં છોકરાં વાપરત તેના કરતાં મારું ધન હરિભક્તના કામમાં આવ્યું તે અતિ ઉત્તમ તે પણ મારું મોટું ભાગ્ય તે પણ મારું મોટું ભાગ્ય \nવળી, હરમાનભાઈ બહુ જ વ્યવહારકુશળ, આયોજન- કુશળ અને બુદ્ધિમાન. આફ્રિકાનાં મંદિરોનાં આયોજન અને નિર્માણ, એ મંદિરોની મૂર્તિઓ પસંદ કરવી, જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની પ્રદક્ષિણામાં છે તેના જેવી જ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની દ્વિચક્ષુની મૂર્તિ બનાવરાવવી, મૂર્તિઓ માટે ચાંદીની ફ્રેમોમાં આકર્ષક નકશીકામ કરાવવું, ટન-ટનના બોજ બનાવી સ્ટીમરો-ટ્રેનોમાં ચઢાવવી અને નિયત સ્થળે પહોંચતી કરવી, વગેરે કાર્યોમાં હરમાનભાઈની આગવી કુનેહ હતી. તેના ફળરૂપે આફ્રિકામાં ભવ્ય મંદિરો અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિઓથી શોભવાં લાગ્યાં હતાં. ઠેર-ઠેર સવાર-સાંજ આરતીના ઘંટારવ ગૂંજવા લાગ્યા હતા. આફ્રિકાના ખૂણે ખૂણે, શહેરો અને જંગલોમાં નાની દુકાન પાછળ આવેલાં નાનાં ગૃહોનાં દેવમંદિરોમાં, ગૃહિણીઓ-બાળાઓ અને બાળકો સૌ એ નાદબ્રહ્મને ઝીલી કૃતકૃત્યતા અનુભવતાં થયાં હતાં. શૂન્યમાંથી સર્જાયેલા આ વિરાટ કાર્યની પાછળ ગુરુભક્તિ હતી - હરમાનભાઈની.\nસૌને પ્રભાવિત કરી દે તેવું તેમનું વકતૃત્વ. તેઓ જ્યારે ભાષણ કરે ત્યારે એમ જ ��ાય કે સાંભળ્યા જ કરીએ. તેમની વાણીનો દિવ્ય અખંડિત પ્રવાહ એકધારો વહ્યા કરતો. જીવ્યા ત્યાં સુધી સત્સંગી અને સત્સંગનો જ પક્ષ શિર સાટે રાખ્યો. અક્ષરપુરુષોત્તમ મહારાજ કે શાસ્ત્રીજી મહારાજનું કોઈ ઘસાતું બોલે તો તેને તીખાં તમતમતાં વેણ મારી બોલતો બંધ કરી દે એવો હતો તેમનો શિર સાટાનો પક્ષ.\nધાર્મિક બાબતને વેવલી ગણનાર પૂર્વ આફ્રિકાના અગ્રણીઓ - શ્રી રવિભાઈ પંડ્યા, શ્રી માણેકલાલ શેઠ અને શ્રી લક્ષ્મીદાસ શેઠ જેવા શાહ સોદાગરોને પણ મંદિરે આવતા કરવામાં પ્રેરણામૂર્તિ હતા શ્રી હરમાનભાઈ.\nસત્સંગની આવી અનેકવિધ સીમાચિહ્નરૂપી સેવાઓ કરનારા હરમાનભાઈ સન 1964માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અપાર રાજીપો લઈને તેઓ ભારતથી પૂર્વ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં તા. 10-3-1964ના રોજ એડન ઍરપોર્ટ પર તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો. ગણતરીની ક્ષણોમાં જ હરમાનભાઈ અક્ષરવાસી થઈ ગયા.\nતેઓ એડનમાં ધામમાં ગયા તે પહેલાં તેઓ યોગીજી મહારાજને ગોંડલમાં મળેલા. યોગીજી મહારાજે તેમને આગ્રહ કરીને, ત્યાં રોકીને પોતાનું અલૌકિક સુખ આપ્યું હતું. અહીં તેઓ મધ્ય મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજનાં દર્શન કરતા હતા. ત્યાં તેમને દિવ્ય તેજનાં દિવ્ય દર્શન થયાં. તેમને લાગ્યું કે તેઓ સાક્ષાત્ અક્ષરધામમાં હતા. યોગીજી મહારાજે તેમને એવો દિવ્ય અનુભવ કરાવ્યો હતો.\nઅમદાવાદમાં હરમાનભાઈને શ્રદ્ધાંજલિ અર્પતી સભામાં યોગીજી મહારાજે ગદ્ગદ કંઠે જણાવ્યું હતું કે ‘છેલ્લા બે મહિનાથી હરમાનભાઈને હું જાતે થાળી પીરસી જમાડતો. સારંગપુર સમૈયામાં હરમાનભાઈએ ઘણો આનંદ કરાવ્યો. મુંબઈમાં વિદાય સમારંભ થયો અને તેઓ ભારે હૈયે નીકળ્યા હતા. તેમણે શાસ્ત્રીજી મહારાજને સેવા કરી રાજી કરી દીધા અને એમની પાસે ચાલ્યા ગયા.’\nતેઓ સાચા અર્થમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સહજાનંદી સિંહ હતા, જેણે આફ્રિકા ખંડમાં અક્ષર અને પુરુષોત્તમની ગર્જના કરીને શુદ્ધ ઉપાસનાના વાવટા સાગર પાર ફરકાવ્યા હતા.\nઅક્ષરપુરુષોત્તમ ઉપાસના અને સ્વામિનારાયણીય અસ્મિતાથી અહોરાત્ર છલકાતા, અનેકના પ્રેરણાદાતા એ ભક્તરાજને કોટિ કોટિ વંદન.\nOther Articles by સાધુ અક્ષરવત્સલદાસ\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧ | Gujarati Essays Archive | શ્રી મગનભાઈ પટેલ... લેખ-૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.roselleparknews.org/gu/two-vehicles-burglarized-on-bender-avenue-henry-street/", "date_download": "2018-12-12T17:42:41Z", "digest": "sha1:DCYXMGL2HHZSFIK557V62N4SNI3XVQDI", "length": 4674, "nlines": 61, "source_domain": "www.roselleparknews.org", "title": "બે વાહનો બેન્ડર એવન્યુ પર burglarized & હેનરી સ્ટ્રીટ| Roselle પાર્ક સમાચાર", "raw_content": "\nબે વાહનો બેન્ડર એવન્યુ પર burglarized & હેનરી સ્ટ્રીટ\nમાહિતી સાથે કોઈપણ પર ROSELLE પાર્ક પોલીસ વિભાગ સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે (908) 245-2300.\nઅમને ફેસબુક પર જેમ\nઈ - મેઈલ સરનામું\nઅમને ફેસબુક પર જેમ\nઅમને ફેસબુક પર જેમ\nડિસેમ્બર 10 સભા સેવા પ્રોફેશનલ્સ ઇન્ટરવ્યૂ કરો\n2 Resignations & 1 પ્રમોશન ક્રોસિંગ ગાર્ડસ માટે\nપાંચ કાર burglaries ટાઉન પૂર્વ બાજુએ ધીસ મોર્નિંગ જાણ કરી\nકાઉન્સિલ ઓફ ધ યર નાઈટ્સ ઓળખે\nઆરપી 12-યુ Fallball ઓલસ્ટાર્સ ચેમ્પિયનશિપ માટે માન્ય\nનિવાસી માટે દરખાસ્ત બનાવે 2019 RP Jazz Festival\n{સંપાદકીય} નિકોલ જીઓવાન્ની: રિયાલિટી હત્યા પાછળ એક નાના શહેર માં\nરેસલિંગ કોચ જિલ્લા નીતિ ઉલ્લંઘન બદલ નિલંબિત\nNJ ટ્રાન્ઝિટ પોલીસ ન્યૂ અધિકારીઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવતી\nડિસેમ્બર 10 સભા સેવા પ્રોફેશનલ્સ ઇન્ટરવ્યૂ કરો\nઆરપી 12-યુ Fallball ઓલસ્ટાર્સ ચેમ્પિયનશિપ માટે માન્ય\n2 રાજીનામા & 1 પ્રમોશન ક્રોસિંગ ગાર્ડસ માટે\nકાઉન્સિલ ઓફ ધ યર નાઈટ્સ ઓળખે\nકાઉન્સિલ Romerovski સુધારા Redeveloper માતાનો કરાર મંજૂર મત\nકાઉન્સિલ સમીક્ષા કરવા & હન્ટર પુનઃવિકાસ યોજના પર મત\nપાંચ કાર burglaries ટાઉન પૂર્વ બાજુએ ધીસ મોર્નિંગ જાણ કરી\nસુ Geurcio, RPPD ચીફ મોરિસન, અને સાર્જન્ટ. Breuninger સેટ નિવૃત્ત\nRomerovski એમેન્ડેડ Redeveloper માતાનો કરાર ફરીથી મુલતવી\nROSELLE પાર્ક દારૂ મહિનો બિઝનેસ નવેમ્બર છે\nબેજ પાછળ દાઢી: RPPD 'માં કોઈ હજામત કરવી નવેમ્બર ભાગ લે’\nતેની વે પર ROSELLE પાર્કના વસ્તી 14,000+\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=4925397813690368&ret=%2F", "date_download": "2018-12-12T16:33:50Z", "digest": "sha1:YWKESNZ7JDSJVD6AALXZ4SSLLQJMVEYH", "length": 1501, "nlines": 22, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ડોક્ટર. કૃતિ શાહ ની ગુજરાતી વાર્તા મિત્ર પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dr. kruti shah's Gujarati content mitra on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nએકલતા ની પળ નો રણકાર બની આવ્યાં,\nમિત્રો મા તમે કાંઇ ખાસ બની આવ્યાં.\nઆંબલી પીપળી ને સાંકળી,\nયાદ કરે તને આપણી પકડા પકડી .\nરમતો બાળપણ ની,જવાની નું શાણપણ,\nઅંગત વાતો ની આપ લે અને મસ્તી ની રમઝટ.\nવ્યાખ્યા ન અપાય,ન વર્ણવી શકુ છું,\nપણ સાથ આપણો બસ સ્મરી શકુ છું.\nસગપણ લોહીના જ સાચા,ખરેખર\nમિત્ર,”આશુતિ” ને મન તુ જ સાચો નિરંતર.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-mandavi-news-032003-1149034-NOR.html", "date_download": "2018-12-12T16:47:15Z", "digest": "sha1:VAFZTJZQ3SLHBHZ3YXUUUCQN3XQP5ARW", "length": 6642, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે | ગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tMandavi »\tગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે\nગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે\nનખત્રાણા તાલુકાના લુડબાયનો મુસ્લિમ યુવાન ગૌવંશને કનડતી સમસ્યાઓના નિવારણ અર્થે 48 કલાકની પ્રતિક ભૂખ હડતાળ પર...\nનખત્રાણા તાલુકાના લુડબાયનો મુસ્લિમ યુવાન ગૌવંશને કનડતી સમસ્યાઓના નિવારણ અર્થે 48 કલાકની પ્રતિક ભૂખ હડતાળ પર બેસવાનો છે.\nલુડબાયના જબ્બાર જત દ્વારા 30મી જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં ગૌવંશ સહિતના પશુધનને કનડતી સમસ્યાઓના નિવારણ માટે વહેલીતકે પગલાં ભરવા માંગ કરી હતી. તેમણે તમામ તાલુકાઓમાં ગાયો માટે અભયારણ્ય બનાવવા, રખડતી ગાયો માટે સરકારી ખર્ચે વ્યવસ્થા ગોઠવવા, છાણિયા ખાતર અને ગૌમૂત્રની સરકાર દ્વારા ખરીદી કરવા, બળદોનો પુન: ખેતીકાર્યમાં વપરાશ અંગેનો કાયદો લાવવા તેમજ ગૌશાળાઓનો 50 ટકા ખર્ચો સરકાર ઉપાડે તેવી માંગ કરી હતી.\nઆ માગણીના અનુસંધાને આજે 20મી ફેબ્રુઆરીથી 48 કલાક માટે તેઓ કલેક્ટર કચેરી સામે પ્રતિક ભૂખ હડતાળ આદરશે તેમ પણ કહ્યું છે. તેમના મતાનુસાર ગાયને બચાવવી અને તેની માવજત કરવી એ તમામ ધર્મના લોકોની પવિત્ર ફરજ છે અને ખેતીકાર્યમાં જે રીતે આ પશુધનનો ઉપયોગ ઘટતો જાય છે તે અતિ ચિંતાજનક હોવાનું જણાવી આ ભૂખ હડતાળમાં તમામ ધર્મના લોકોને જોડાવા અનુરોધ કર્યો હતો.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AB%AB%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%96%E0%AB%8B/", "date_download": "2018-12-12T16:30:08Z", "digest": "sha1:VCR5C7TERCKMVUUKVKMGJOIFC6OGWZNB", "length": 9277, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે\n૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે\n૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ\nવડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન વડનગરના પેટાળમાં ધરબાયેલા પ્રાચિન અવશેષો મળી આવ્યા છે. જેમા પ્રાચિન વાસણોથી લઈને તાળા, મંદિરના પથ્થરની શિવલીંગ, શિલાલેખો સહિત વડનગરના ઈતિહાસનું વર્ણન કરતા અનેક પ્રાચિન અવશેષો મળી આવ્યા છે. વડનગર માટે એવું કહેવાય છે કે વડનગર ૭ વાર તુટયુ છે અને સાત વાર ઉભુ થયું છે.\nઐતિહાસિક નગરી વડનગરના પેટાળમાં ધરબાયેલી પ્રાચિન ધરોહર ઉજાગર કરવા માટે સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ખોદકામ ચાલી રહ્યુ છે. જેમાં શહેરના દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા નજીક આંબાઘાટી વિસ્તાર, શર્મિષ્ઠા તળાવ કિનારા પાસે, બ્રાહ્મણશેરીની પાછળ અને વાલમીયાના માઢ નજીક છેલ્લા ચાર મહિનાથી ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન આજના અને રપ૦૦ વર્ષ અગાઉના વડનગરમાં શુ તફાવત હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવુ આયોજન કરાયુ હતુ. તેનુ પુરાતત્વ વિભાગના નિષ્ણાતો સંશોધન કરી રહ્યા છે. હાલમાં આંબાઘાટી વિસ્તારમાં ૩૦ ફુટના ખોદકામ દરમિયાન સુરક્ષિત દિવાલ મળી આવી છે. આ ઉપરાંત સ્ટેજ-૧ અને રમાં ૧૦૦ ફુટ લંબાઈ અને ૧૩ ફુટ પહોળાઈ ધરાવતા મકાનો પણ મળી આવ્યા છે. આ ઉપરથી એવુ કહેવાય છે કે વડનગર સાત વખત તુટયુ અને સાત વખત નવેસરથી ઉભુ થયુ છે. અને અહીનાં વેપારી મથક તરીકે વડનગરનો ઉપયોગ થતો હતો.ઈતિહાસ વિદ્રોના જણાવ્યા મુજબ વડનગરએ આર્નતપ્રદેશ તરીકે ખ્યાતી પામેલો છે. વડનગરમાં આવેલુ ઐતિહાસિક કિર્તિતોરણ આજે પણ લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. અને ગુજરાતની ઝાંખીમાં વડનગરના કિર્તિતોરણનો સમાવેશ કરાયો છે. આ ખોદકામમાં દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા, નજીક આંબાઘાટી વિસ્તાર, શર્મિષ્ઠા તળાવના કિનારા પાસે બ્રાહ્મણશેરીની પાછળ તથા વાલમીયાના માઢ નજીક ખોદકામ દરમિયાન ૩૭ થી ૪૦ સેમી લાંબી, રપથી ર૮ સે.મી પહોળી અને ૮ સે.મી જાડાઈ વાળી ઈંટો આજે પણ અકબંધ છે. આ જગ્યામાંથી પ્રાચીન સિક્કા, ખંડિત અવસ્થામાં ભગવાનની મુર્તિઓ, શંખની બંગડીઓ, માટીના પ્રાચીન વાસણો, તથા બોધ્ધમઠ ઉત્ખનનમાં બોધ મંદિરોના અવશેષો મળી આવ્યા છે. એવુ કહેવાય છે કે વડનગર કયારેય બંજર સ્થિતિમાં રહયું નથી. અહી કોઈપણ પ્રજાતિનો વસવાટ હોવો જોઈએ જેના અવશેષો આજે જમીનના પેટાળમાં ધરબાયેલા મળી આવ્યા છે. આ સાથે પાકા રસ્તા અને નગરની ફરતે પ કિ.મી ના અંતરમાં કોટની દિવાલો પણ મળવાની શક્યતાઓ હોવાનું ઈતિહાસવિદ્રો માની રહ્યા છે. આ ખોદકામમાં નગરની ફરતે માટીના કોટ તેમજ કોટની બહાર ઉંડી ખાઈ બનાવાઈ હોવાના અવશેષો મળી આવ્યા છે. ખાઈની અંદર પાણી ભરવામાં આવતુ હશે. જો બહારનો કોઈ રાજા આક્રમણ કરે તો તે પાણી ભરેલી ખાઈમાં પડે અને હુમલાથી બચી શકાય તેવી રચના હોવાનું પણ મનાય છે.\nપાલિકાના બેહાલ માટે સંકલન સમીતી જવાબદાર-ગોપાળભાઈ પટેલ\nદેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/pati-ane-balako/", "date_download": "2018-12-12T17:29:57Z", "digest": "sha1:MP57M3AB53LCPDHLTBAPVHZYM3WP2SRY", "length": 21564, "nlines": 216, "source_domain": "gujjurocks.in", "title": "પતિ અને બાળકોને છોડીને આ યુવતીએ ભૂત સાથે કર્યા લગ્ન, જાણો વિગતે....વિશ્વાસ ન આવે એવી ઘટના બની વાંચો અહેવાલ ડિટેઇલ માં | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\nઅરબો ની સંપત્તિ છે અમિતાભ ની પાસે, છતાં પણ તેનો આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ પતિ અને બાળકોને છોડીને આ યુવતીએ ભૂત સાથે કર્યા લગ્ન, જાણો વિગતે….વિશ્વાસ...\nપતિ અને બાળકોને છોડીને આ યુવતીએ ભૂત સાથે કર્યા લગ્ન, જાણો વિગતે….વિશ્વાસ ન આવે એવી ઘટના બની વાંચો અહેવાલ ડિટેઇલ માં\nહીર-રાંજા, લૈલા-મજનું, રોમિયો-જુલીએટ,શાહજહાં-મુમતાજ વગેરે જેવી પ્રેમ કહાનીતો આપણે આજ સુધીમાં ઘણી એવી સાંભળતા આવ્યા છીએ, પણ જો ભૂત અને ઇન્સાનની લવ સ્ટોરીની વાત આવે તો થોડું અજીબ લાગશે. આવી તે પ્રેમ કહાની હોઈ શકે ખરી પણ વાસ્તવમાં એક મહિલાએ પોતાના પરિવારને છોડીને એક ભૂત સાથે પોતાન લગ્ન રચ્યા છે. તેમના આ લગ્નમાં તેના અમુક મિત્રો તથા પરીવારના અમુક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.\nનાર્થ આયરલૈંડના ડાઉનપૈટ્રિકની રહેનારી 45 વર્ષની ‘અમાંડા ટીગ’ એક ભૂતના પ્રેમમાં પડી ગઈ હતી. તેમની લવ સ્ટોરી પણ એક દોસ્તીથી શરૂ થઈને લગ્ન સુધી પહોંચી ગઈ હતી. અમાંડા પોતાના પ્રેમી પતી ભૂત વિશે જણાવે છે કે લગભગ 300 વર્ષ પહેલા તેમના ભૂત પતિ જૈકની મૌત થઇ ગઈ હતી. જો કે તેમણે આજ સુધી પોતાના ભૂત પતિને જોયો નથી, પણ ભૂત પતિએ જણાવ્યું કે તેમના લાંબા ઘેરા કાળા વાળ હતા અને અપરાધોને લીધે તેને મારી નાખવામાં આવ્યો હતો.\nજણાવી દઈએ કે અમાંડાના પહેલા પતિથી તેમના 5 બાળકો પણ છે, જેને છોડીને તેણે ભૂત સાથે ��ગ્ન કરી લીધા છે. તે કહે છે કે જેવું તે પોતાના ભૂત પતિ જૈક સાથે મહેસુસ કરે છે તેવું તે કોઈની પણ સાથે મહેસુસ નથી કરતી.આ આઈડીયા જૈકે જ આપ્યો હતો કે બંને એક થઇ જાય.\nઆવો સંબંધ ન તો ક્યારેય જોયો હતો, કે સાંભળ્યો હતો..\nઅમાંડા જણાવે છે કે ઘણા રીસર્ચ બાદ જ તે એ પરિણામ પણ પહોંચી કે ઇન્સાન અને આત્મા વચ્ચે એક ઊંડો સંબંધ હોય છે, પણ અમુક લોકો આ બાબત વિશે વાત કરવાનું પસંદ નથી કરતા. જૈક એક શક્તિશાળી આત્મા છે અને તેમણે પોતાના જીવનમાં લગ્ન કર્યા ન હતા. તેમના આ કાર્યમાં તેમના પરિવારનો ભરપુર સાથ મળ્યો હતો.\nએમ પણ પ્રેમ કહાનીઓ અંજામ સુધી ખુબ ઓછી પહોંચતી હોય છે. તેના પર પણ જો ભૂત સાથે પ્રેમ થયો તો તમે ખુદ વિચારી શકો છો. આ બાબતમાં અમાંડા ખુબ ખુશનસીબ છે, કે આખરે તેને પ્રેમતો મળ્યો, પછી તે ઇન્સાન હોય કે પછી ભૂત.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઅભિનેત્રીઓને તાકી તાકીને રહેતા રંગે હાથ પકડાઈ ગયા હતા આ બોલીવુડના 9 સુપરસ્ટાર્સ…જુવો તસવીરો કોણ કોણ છે શામેલ \nNext articleગુજરાતના આ ગામમાં મળે છે મફતમાં દૂધ, દહીં અને છાશ… જાણો ક્યાં આવ્યું અને શું કામ હા મોજ હા, જય જય ગરવી ગુજરાત\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nતમારા મોબાઇલમા ભૂલથી પણ સેવ ન કરો આ 6 વસ્તુઓની માહિતી,...\nરિપોર્ટ નો દાવો-ભારતથી 4,000 કિલોમીટર દૂર આવશે પ્રલય, પાણીમાં સમાઈ જાશે...\nહવે કોઈ પણ વ્યક્તિ ની કોલ ડિટેઇલ નીકળો સરળ તરીકે થી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/today-is-world-lion-day-53709.html", "date_download": "2018-12-12T17:55:15Z", "digest": "sha1:OOILSPLOIU6XP76N73I2GV6VJZSNQZ3Y", "length": 7552, "nlines": 64, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "શું તમે જાણો છો આજે કયો દિવસ છે ??? આજે છે વિશ્વ સિંહ દિવસ જાણો અહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે આજે છે વિશ્વ સિંહ દિવસ જાણો અહીં\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે આજે છે વિશ્વ સિંહ દિવસ જાણો અહીં\nસિંહો વિશે વાત જાણો અને સિંહની જાળવણીનું મહત્વ સમજો પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા લોકો અજાણ છે. કે વૈશ્વિક સિંહની વસ્તી ચિંતામાં ઘટાડો છે. સો વર્ષ પહેલાં અમે માનીએ છીએ કે એક મિલિયનથી વધુ સિંહો છે. આજે એવું માનવામાં આવે છે કે આ ગ્રહ પર 20,000 થી 35,000 જેટલા સિંહ છે અને કેન્યામાં જંગલમાં 2,000 થી વધુ સિંહ બાકી છે. આ એક ઉદાસી હકીકત છે.\nછતાં મોટા ભાગના મુલાકાતીઓ કેન્યામાં આવે છે મોટી બિલાડીઓ (ખાસ કરીને સિંહ) જોવા માટે આવે છે તેથી કેન્યામાં પર્યટનમાં કામ કરતા બધા લોકો માટે મહત્વનું છે કે આપણે આ જીવોને લુપ્ત થવાથી બચાવવા પ્રયાસ કરીએ છીએ. સફારી કલેક્શનમાં, અમે મોટાભાગના સમુદાય અને સંરક્ષણાત્મક પ્રયત્નો મોટા બિલાડી સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને કાળજીપૂર્વક પસંદ કરેલી યોજનાઓ છે જે (જેમ કે ઇવાસો લાયન્સ) આને સપોર્ટ કરે છે. 2007 માં શિવણી ભલ્લા દ્વારા સ્થપાયેલ, ઇવાસો લાયન્સ સમુદાય જાગરૂકતા કાર્યક્રમો અને સંરક્ષણ શિક્ષણ દ્વારા સિંહ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરતી એક ઘાસની મૂળ યોજના છે. તેમના ઉકેલો પરંપરાગત સાંસ્કૃતિક પ્રથા પર આધારિત છે અને સ્થાનિક જ્ઞાનને સ્વીકારે છે.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ ��રળ ટીપ્સ અજમાવી જુઓ\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nઆ ફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો કંઈક અલગ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95", "date_download": "2018-12-12T17:56:57Z", "digest": "sha1:GXKATCUMAR7EXGCWFW277SNYC26GOEZT", "length": 3362, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અસાંકેતિક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લ��ક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅસાંકેતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/23/2018/2414/", "date_download": "2018-12-12T17:19:57Z", "digest": "sha1:E5HJG3EXOGEMTEAV62BFEJQIQ7HDAW7E", "length": 20878, "nlines": 107, "source_domain": "gujarattimesusa.com", "title": "હોળીઃ વિવિધ રાજ્યોમાં ઉજવણીની પરંપરા | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK હોળીઃ વિવિધ રાજ્યોમાં ઉજવણીની પરંપરા\nહોળીઃ વિવિધ રાજ્યોમાં ઉજવણીની પરંપરા\nભારતભરમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પર્વની ઉજવણીની પરંપરા અલગ અલગ જોવા મળે છે, પણ આ દિવસે રંગોની છોળો ઉડાડવાની પરંપરામાં સમાનતા જોવા મળે છે. હોળી અને ધુળેટીનું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે.\nગુજરાતથી આપણે શરૂઆત કરીએ… રાજ્યનાં શહેરો અને ગામડાંઓમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે પધરાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોળિકાના બળી જવાની અને પ્રહ્લાદના બચી જવાની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. લોકો તેમને પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ આપીને ખુશ કરે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીનાં મંદિરે દર્શન કરવા પહોંચે છે.\nપડોશી રાજ્ય રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોળિકાદહન કરવામાં આવે છે. ત્યાર પછી બીજો દિવસ એટલે કે ધુળેટી ધૂમધામથી મનાવવામાં આવે છે. અહીં રંગોત્સવ છેક રંગપંચમી સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન લોકો પકવાન બનાવીને ખાય છે તથા એકબીજાના ઘરે મળવા તથા હોળીની શુભકામનાઓ આપવા માટે જાય છે.\nરાજસ્���ાનમાં પણ હોળીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છ, જેમ કે ઉદેપુર, બાંસવાડા, ડુંગરપુર, પાલી વગેરે જગ્યાઓએ તલવારબાજી અને લઠ્ઠમારનાં કરતબ કરવામાં આવે છે.\nઉત્તર પ્રદેશના બરસાનાની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા બરસાનાની હતી અને તેમની સાથે શ્રીકૃષ્ણનો સંબંધ બહુ જૂનો છે. અહીંની લઠ્ઠમાર હોળીમાં સ્ત્રીઓ પુરુષો પર લાકડીના પ્રહાર કરે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. લઠ્ઠમાર હોળી જોવાનો લહાવો મળે તો પણ મન પુલકિત થઈ જાય છે, તેથી લઠ્ઠમાર હોળી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.\nઅહીં એકાદશીના દિવસથી હોળીના તહેવારનો પ્રારંભ થઈ જાય છે. એકાદશીના બીજા દિવસથી કૃષ્ણ અને રાધા સાથે જોડાયેલાં મંદિરોમાં હોળીનું આયોજન થાય છે. એકાદશીના બીજા દિવસે લઠ્ઠમાર અને ફૂલોની હોળી રમવામાં આવે છે. સાથે સાથે રાધે-રાધેની ગુંજ વચ્ચે આકાશમાંથી વરસતાં પુષ્પોનો નજારો દ્વાપરયુગનું સ્મરણ કરાવે છે. અહીંની હોળી સાત દિવસો સુધી ચાલે છે.\nસમગ્ર ભારતમાં હોળીનો તહેવાર એક, ત્રણ કે પાંચ દિવસ મનાવવામાં આવતો હશે, પરંતુ કાનપુરમાં આ તહેવાર સાત દિવસ સુધી મનાવાય છે. હોળીના દિવસથી લઈને અનસૂયા નક્ષત્ર દેખાય ત્યાં સુધી રોજ હોળી રમવામાં આવે છે. આ દરમિયાન શહેરનાં બધાં જ મોટાં બજારો બંધ રહે છે અને લોકો પોતાના ગામ કે વતનમાં તહેવાર મનાવવા ચાલ્યા જાય છે. એવી માન્યતા છે કે અનસૂયા નક્ષત્ર દેખાય નહિ ત્યાં સુધી વેપાર માટે મુહૂર્ત ઠીક હોતાં નથી, તેથી દુકાનો બંધ રાખવામાં આવે છે. જે દિવસે નક્ષત્ર દેખાય છે તેનો આગલો દિવસ અહીં ગંગામેળા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ રંગોત્સવનો છેલ્લો દિવસ હોય છે. બીજા દિવસે લોકો વેપાર-વ્યવસાયની શરૂઆત કરી દે છે.\nબનારસમાં એકાદશી તિથિના દિવસથી જ અબીલ-ગુલાલ હવામાં લહેરાવા લાગે છે. અહીંની પરંપરા અનુસાર વરઘોડો કાઢવામાં આવે છ, જેમાં વર રથ પર સવાર થઈને આવે છે. કન્યાને ત્યાં મંડપ સજાવવામાં આવે છે. જ્યારે વરઘોડો કન્યાને ત્યાં પહોંચે છે ત્યારે પરંપરાગત રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે. શણગાર સજેલી કન્યા મંડપમાં આવે છે. મંડપમાં વર અને કન્યા વચ્ચે વિવાદ થાય છે અને છેવટે જાન કન્યા વગર જ પાછી ફરે છે. આ પરંપરામાં ભાગ લેનારા ખૂબ મજા માણે છે. સંગીતના તાલે નાચે છે અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. આમ, બનારસમાં સૌથી અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે.\nરાજ��્થાનના બિકાનેરમાં અનોખી રીતે હોળી રમવામાં આવે છે. અહીં એક જગ્યાએ ’ડોલચી હોલી’ રમવામાં આવે છે. આ પરંપરાનો ઇતિહાસ આશરે ચારસો વર્ષ પુરાણો છે. ડોલચી ચામડાના વાસણને કહે છે, જેમાં પાણી ભરીને પીઠ પર મૂકવામાં આવે છે. વજન ઊંચકી રહેલા પુરુષોની પીઠ પરથી પાણી ભરી લઈને સ્ત્રીઓ પુરુષની પીઠ પર જોરથી વાર કરે છે, જેની ગુંજ દૂર દૂર ફેલાઈ જાય છે. આ હોળી બિકાનેરના હર્શ ચોક પર આયોજિત થાય છે.\nભારતીય સંસ્કૃતિમાં સંબંધો અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્યનું અનોખું મિશ્રણ હરિયાણાની હોળીમાં જોવા મળે છે. અહીં હોળી ધુલેંડી તરીકે મનાવવામાં આવે છે, જેમાં અબીલ-ગુલાલથી સૂકી હોળી રમવામાં આવે છે. ભાભીઓને આ દિવસે પોતાને આખું વર્ષ સતાવનારા દિયરોને દંડ આપવાની છુટ્ટી હોય છે. સાંજે દિયર પોતાની ભાભી માટે ભેટ લાવે છે અને ભાભી આશીર્વાદ આપે છે.\nબંગાળમાં હોળીને ડોલ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દરમિયાન રંગોની સાથે સમગ્ર બંગાળની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે. આ દિવસે લોકો વાસંતી રંગોનાં કપડાં પહેરે છે અને ફૂલોથી શૃંગાર કરે છે. સવારથી જ નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ ચાલે છે. ઘરોમાં મીઠાં પકવાન બને છે. આ પર્વને ડોલ જાત્રાના નામથી પણ ઓળખવામાં આવે છે.\nફાગુનો અર્થ થાય છે લાલ રંગ અને પૂર્ણિમા એટલે પૂર્ણ ચંદ્ર. બિહારમાં તેને ફગુવાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ બિહાર તથા ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. પહેલા દિવસે રાત્રે હોળિકાદહન થાય છે, જેને અહીં સંવત્સર દહનના નામથી ઓળખવામાં આવે છે. લોકો અગ્નિની ચારે તરફ ફરીને નૃત્ય કરે છે.\nમહારાષ્ટ્રના લગભગ દરેક ભાગોમાં હોળીથી લઈને રંગપંચમી સુધી હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રંગપંચમીએ સૂકા ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પૂરણપોળીનું ભોજન કરવામાં આવે છે.\nમહારાષ્ટ્રના પડોશી પ્રદેશ ગોવા (કોંકણ)માં હોળીને શિમગો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માછીમારો નાચગાનમાં મસ્ત બને છે. આ સમય લગ્ન નક્કી કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે બધા જ માછીમારો એકબીજાના ઘરે જાય છે.\nમણિપુરમાં હોળી એક, બે નહિ, પરંતુ છ દિવસ સુધી ચાલે છે, જેને યોસાંગ કહે છે. હોળી દરમિયાન લોકો કૃષ્ણમંદિરમાં પીળા અને સફેદ રંગનાં પારંપરિક પરિધાન પહેરીને જાય છે તથા પારંપરિક સંગીત પર નૃત્ય કરે છે. આ દરમિયાન થાબલ ચોંગા નામનું વાદ્ય વગાડવામા��� આવે છે, જેના તાલ પર યુવક-યુવતીઓ નાચે છે અને એકબીજાને ગુલાલ લગાવે છે.\nતામિલનાડુમાં હોળીનો દિવસ કામદેવને સર્મિપત હોય છે. તેની પાછળ એક કિંવદંતી જોડાયેલી છે. દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શંકર વ્યથિત થઈને ધ્યાન મુદ્રામાં બેસી ગયા. બીજી તરફ પર્વતસમ્રાટનાં પુત્રી પાર્વતી ભગવાન શંકર સાથે વિવાહ કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યાં હતાં. દેવતાઓએ ભગવાન શંકરનું ધ્યાન તોડવા માટે કામદેવની મદદ લીધી. કામદેવે પોતાનાં કામબાણો ભગવાન શંકર પર છોડ્યાં. તેને લીધે શિવજીની તપસ્યામાં ખલેલ પહોંચી. તપસ્યામાં વિઘ્ન નાખવાને કારણે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. જોકે, કામદેવનાં તીરોએ કામ કર્યું અને પાર્વતીજીને ભગવાન શંકર પતિ રૂપમાં પ્રાપ્ત થયા. કામદેવની પત્ની રતિ વિલાપ કરવા લાગી અને શિવજીને પોતાના પતિ કામદેવને જીવિત કરવા આજીજી કરી. આ પછી શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. આ દિવસ હોળીનો હતો. આજે પણ રતિના વિલાપને લોકસંગીત તરીકે ગાવામાં આવે છે અને ચંદનનાં લાકડાંને અગ્નિદાહ આપવામાં આવે છે, જેથી કામદેવને ભસ્મ થવામાં પીડા ન થાય. બીજા દિવસે કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ મનાવાય છે.\nલેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.\nPrevious articleસરકતું, વહેતું, અડીખમ અમદાવાદઃ આજ અને કાલ\nNext articleજ્યોતિષ રાશિ ભવિષ્ય\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nસ્વચ્છતા – આપણી વ્યક્તિગત તેમ જ સામૂહિક જવાબદારી છે\nપુત્રીનું સપનું સાકાર કરવા આતુર પિતાની કહાની ફન્ને ખાન\nપુત્ર કાર્તિને હિંમત આપતા પિતા પી. ચિદંબરમ્ઃ બેટા, ગભરાઈશ નહિ,, હુ...\nરક્ત શોધક – કારેલા\nઅમુકતમુક વર્ષમાં લગ્ન કરવાં કે નહિ\nબૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ-સિનિયર સિટિઝન સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 12મી મેએ મતદાન, 15મીએ મતગણતરી\nઅમર ગાયક કે.એલ. સાયગલને એમના જન્મદિવસે યાદ કરે છે ગુગલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/09/2018/3199/", "date_download": "2018-12-12T16:30:17Z", "digest": "sha1:AU6WVZID2NVQA2DQHEMLTIZNG3MYLVEH", "length": 7802, "nlines": 85, "source_domain": "gujarattimesusa.com", "title": "આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેકચરમાં નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇ�� | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેકચરમાં નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇઝ\nઆર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેકચરમાં નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇઝ\nઅમદાવાદઃ આર્કિટેક્ચરની દુનિયામાં વિખ્યાત ગુજરાતના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરનું નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇઝ મળ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર સાઉથ એશિયામાં એક પણ આર્કિટેક્ટને મળ્યું નથી.\nઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ દોશીએ પોતાની 70 વર્ષની કારકિર્દી દરમિયાન સમગ્ર વિશ્વમાં કામગીરી કરી છે અને અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. 90 વર્ષના બાલકૃષ્ણ દોશીએ ભારતમાં સસ્તા, ટકાઉ અને પર્યાવરણની દષ્ટિએ અનુકૂળ આવાસો, જાહેર સંસ્થાઓની ડિઝાઇન કરી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઇન્દોરમાં અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરેલા 6500 આવાસોની વિદેશમાં પણ નોંધ લેવામાં આવી હતી. અમદાવાદનો ટાગોર મેમોરિયલ હોલ તેમની કુનેહનો અદ્ભુત નમૂનો છે.\nબાલકૃષ્ણ દોશી ફક્ત આર્કિટેક્ટ નહિ, પરંતુ વિશ્વપ્રસિદ્ધ અર્બન ટાઉન પ્લાનર તરીકે પણ જાણીતા છે. તેઓ માને છે કે આપણે સૌપ્રથમ ગુડ આર્કિટેક્ચર વિશે વિચારવું જોઈએ. ત્યાર પછી જ અર્બનાઇઝેશન અને અર્બન ડિઝાઇનિંગની દિશામાં વિચારવું જોઈએ.\nપુણેમાં ગરીબ પરિવારમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ દેશવિદેશમાં કાર્યરત રહીને પણ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. તેમણે 1950માં વિખ્યાત આર્કિટેક્ટ કોર્બુઝિયર સાથે કામગીરી કરી હતી. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કોર્બુઝિયરને ચંડીગઢ શહેર ડિઝાઇન કરવા ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.\nઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગભગ ત્રીજા ભાગના પ્રિટ્ઝકર પ્રાઇઝ યુરોપ અને નોર્થ અમેરિકાના આર્કિટેક્ટને મળ્યાં છે.\nPrevious articleમંગળ ગીતોને બદલે મરશિયા ગવાયાઃ ભાવનગર નજીક અકસ્માતમાં 31 જાનૈયાનાં મૃત્યુ\nNext articleસુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને પરવાનગી આપી\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nટેક્સાસ સુપ્રીમ કોર્ટની ચૂંટણીમાં લડી રહેલા જજ રવિ સંદિલ\nસિધ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ\nપલ દો પલ કા ફિલસૂફ\nબ્રહ્માંડના�� અનેક રહસ્યોની સમજ આપનારા મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું નિધન\nનવોદિત અભિનેત્રી મૌની રોય ગુજરાતી ભાષા શીખશે\nમરચાં વિના સૂનો સંસાર\nવિકલાંગોને મદદરૂપ થતી એપ યુનાઇટેડ નેશન્સમાં દર્શાવતા આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈ\nમાસ્ટરકાર્ડના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે પરાગ મહેતાની નિમણૂક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-09-2018/144828", "date_download": "2018-12-12T17:17:55Z", "digest": "sha1:T65QVMMXBKHHRPSX7Y75QNZB4WAFOL5S", "length": 15867, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.ના હ્યુસ્‍તનમાં ‘બિહાર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (BANA)ના ઉપક્રમે એકેડેમિક ફેસ્‍ટીવલ યોજાયોઃ ૧થી ૧૨ ગ્રેડ સુધીના સ્‍ટુડન્‍ટસ માટે વિવિધ સ્‍પર્ધાઓના આયોજન દ્વારા ભારતની સંસ્‍કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા", "raw_content": "\nયુ.એસ.ના હ્યુસ્‍તનમાં ‘બિહાર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (BANA)ના ઉપક્રમે એકેડેમિક ફેસ્‍ટીવલ યોજાયોઃ ૧થી ૧૨ ગ્રેડ સુધીના સ્‍ટુડન્‍ટસ માટે વિવિધ સ્‍પર્ધાઓના આયોજન દ્વારા ભારતની સંસ્‍કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા\nહ્યુસ્‍ટનઃ યુ.એસ.ના હ્યુસ્‍ટનમાં ‘બિહાર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (BANA)ના ઉપક્રમે ૨પ ઓગ.ના રોજ એકેડેમિક ફેસ્‍ટ-૨૦૧૮નું આયોજન કરાયુ હતું.\nહ્યુસ્‍ટન કોમ્‍યુનિટી કોલેજ સ્‍ટેફોર્ડ મુકામે યોજાઇ ગયેલ આ એકેડેમિક ફેસ્‍ટીવલમાં ભારતના સાંસ્‍કૃતિક તથા સામાજીક વારસાનું નિદર્શન કરાવતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૧થી ૧૨ ગ્રેડ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. જે અંતર્ગત મેથ્‍સ, સ્‍પેલીંગ બી સ્‍પર્ધા, વોકેલ્‍યુલસ, સાયન્‍સ, આર્ટસ સહિતની સ્‍પર્ધાઓના આયોજનો કરાયા હતા. તેમજ વકતૃત્‍વ સ્‍પર્ધાનું પણ આયોજન કરાયુ હતું તથા વિજેતાઓને એવોર્ડ અપાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST\nપોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST\nપેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST\nજમ્મુ કાશ્મીર : સોપોરેમાં ભીષણ અથડામણ, ત્રણ ત્રાસવાદીઓ ઠાર access_time 7:23 pm IST\nમધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સંગઠન પ્રભારી મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી શતાબ્દી ટ્રેનના ટોઇલેટમાં ફસાતા દરવાજાનું તાળુ તોડીને મહા મહેનતે બહાર કાઢી શકાયા access_time 8:56 am IST\n૧૬% ટકા સસ્તું સોનું ખરીદવું છે \n''સ્વાઇન ફલુ'' અટકાવવાં આરોગ્ય તંત્ર પાસે આયોજન નથીઃ જાગૃતિબેન ડાંગર access_time 3:53 pm IST\nડેમી-૩ ડેમમાં પાણી નર્મદાનું પાણી આપો access_time 4:03 pm IST\nસસ્તા અનાજના દુકાનદારોનો આક્રોશઃ સપ્ટેમ્બરથી કેરોસીન બંધ કરી ગરીબોને-દુકાનદારોને હેરાન-પરેશાન કરી મુકયા છેઃ પ્રચંડ રોષ access_time 3:43 pm IST\nસગીરા ઉપરના બળાત્કાર કેસમાં બિહારી શખ્સને કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા access_time 11:59 am IST\nગીર સોમનાથના ભાલકા પંથકની યુવતીનું રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી મોત access_time 11:20 pm IST\nમેંદરડામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સત્વરે રીપેરીંગ કરવા વ્યાપક લોક માંગ access_time 11:57 am IST\nઅમદાવાદના નાના ચિલોડા પાસે અપહરણ કરાયેલ વેપારીનો છુટકારો : access_time 1:16 pm IST\nગુજરાતમાં હવે સરકારી જમીનો પણ મોંઘીદાટ થશે access_time 10:15 am IST\nવિધ્નહર્તા દેવ ગણેશ ઉત્સવનો હર્ષોલ્લાસથી કાલે થી આરંભ access_time 7:28 pm IST\nઅધધધ મધમાખીઓ શરીર પર ઓઢી, પરંતુ રેકોર્ડ તોડવાનું સપનું બીજીવાર પણ અધુરૂ રહ્યું access_time 3:46 pm IST\nઅમેરિકાઃ ફ્લોરેન્સ ચક્રવાતે બદલ્યો માર્ગ : કેરોલિના અને જ્યોર્જિયા પર સંકટ સર્જાયું access_time 10:00 pm IST\nટોક્સીક રીલેશનઃ વિશ્વમાં નવો રોગચાળો access_time 4:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ access_time 10:06 pm IST\n\"ગણપતિ બાપા મોરિયા\" : અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ, વેઇન ન્યુજર્સી મુકામે આજ 13 સપ્ટે.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે: સાંજે 6-30 કલાકે ગણેશ સ્થાપન તથા પૂજન: શ્રી શિરડી સાઈબાબાના ભજન અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે access_time 12:03 pm IST\nઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે access_time 10:05 pm IST\nહવે શોએબ મલિક ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે : લક્ષ્મણ access_time 7:21 pm IST\nભારત-પાક વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના દિવ્યાંગ ભીમાભાઇ વાઇસ કેપ્ટન access_time 11:40 am IST\nભારતના મનુ અત્રિ અને બી.સુમીથ રેડ્ડીની જોડી જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં access_time 5:57 pm IST\nગુડ્ડન… તુમસે ના હો પાયેગા સેટ પર નિશાનસિંહે કો-સ્ટારને છીંકી દીધો તમાચો access_time 5:08 pm IST\nપહેલીવાર નાગિન-3ની સુરભી જ્યોતિની આવી સેક્સી તસવીરો:સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ access_time 9:51 pm IST\nસલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે પધાર્યા ગણેશ access_time 5:06 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-ME-HDLN-saudi-cleric-says-women-need-not-wear-abaya-robe-in-public-gujarati-news-5810367-PHO.html", "date_download": "2018-12-12T17:11:09Z", "digest": "sha1:Z3LBCWK7JXR62NZKFAELEEIX5THRDECH", "length": 10625, "nlines": 138, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "More than 90% of pious Muslim women in the Muslim world do not wear abayas, said Sheikh Abdullah al-Mutlaq | સાઉદીની મહિલાઓએ બુરખા પહેરવાની જરૂર નથીઃ સીનિયર મૌલવી", "raw_content": "\nસાઉદીની મહિલાઓએ બુરખા પહેરવાની જરૂર નથીઃ સીનિયર મૌલવી\nસાઉદી અરેબિયાએ હાલમાં જ મહિલાઓને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા અને ડ્રાઇવિંગ કરવાની પરવાનગી આપી છે.\nસાઉદી અરેબિયાની મહિલાઓ નક્કી કરાયેલા કાયદાથી હટીને કપડાં પહેરી નથી શકતી. (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાની સૌથી મોટી મુસ્લિમ રિલિજિયસ બોડીના મેમ્બર અને સીનિયર મૌલવીએ કહ્યું કે, આ દેશની મહિલાઓએ અબાયા અથવા બુરખા ના પહેરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી અરેબિયામાં મહિલાઓ પ્રત્યે અનેક ઉદારવાદી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે.\n90 ટકા મહિલાઓ નથી પહેરતી અબાયા\n- ન્યૂઝ એજન્સની જણાવ્યા અનુસાર, કાઉન્સિલ ઓફ સીનિયર સ્કોલરના મેમ્બર શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે શનિવારે ટેલિકાસ્ટ થયેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી. તેથી આપણે અહીં પણ કોઇને અબાયા પહેરવા માટે મજબૂર ના કરવા જોઇએ.\n- ઉલ્લેખનીય છે કે, આ કાઉન્સિલ ઇસ્લામમાં જોડાયેલા નિયમોની વ્યાખ્યા કરે છે. આ સાઉદી અરેબિયાની કાયદા વ્યવસ્થાનો આધાર છે.\nનિયમ અનુસાર જ કપડાં પહેરવાની મંજૂરી\n- સાઉદી અરેબિયામાં મહિલાઓ પર વિશ્વના સૌથી કડક કાયદાઓ લાગુ છે. અહીં તેઓના કાયદા પ્રમાણે જ કપડાં પહેરવાની મંજૂરી છે.\n- પહેલીવાર અહીં કોઇ ધાર્મિક વ્યક્તિએ મહિલાઓના પહેરવેશ પર આવું નિવેદન આપ્યું છે. જેના ઉપર હજુ સુધી સરકાર તરફથી નિયમોમાં કોઇ ફેરફારને લગતા નિવેદનો આવ્યા નથી.\nઆગળની સ્લાઇડમાં જાણો, પ્રિન્સ સલમાને મહિલાઓને આપ્યા અનેક હક...\nસાઉદીમાં મહિલાઓના અભ્યાસ માટે પરિવારના પુરૂષ મુખિયાએ સરકારની મંજૂરી લેવી પડે છે. (ફાઇલ)\nપ્રિન્સ સલમાને મહિલાઓને આપ્યા અનેક હક્ક\n- સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સત્તામાં આવ્યા બાદ અહીં મહિલાઓને અનેક હક્ક મળ્યા છે.\n- સાઉદી અરેબિયામાં ગયા મહિને જ મહિલાઓને ફૂટબોલ સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની મંજૂરી મળી છે.\n- આ નિર્ણયના ચાર મહિના પહેલાં જ અહીં મહિલાઓને ગાડી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. મહિલાઓને ડ્રાઇવિંગ કરવા પર અહીં લાંબા સમયથી પ્રતિબંધ હતો.\nઅરબમાં મહિલાઓએ પર હજુ પણ અનેક પ્રતિબંધો\n- સાઉદી અરેબિયામાં મહિલાઓ પર હજુ પણ અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અહીં કોઇ પુરૂષે (સામાન્ય રીતે પતિ, પિતા અથા ભાઇ) પરિવારની મહિલાઓને અભ્યાસ કરાવવા, શહેરથી બહાર લઇ જવા અથવા કોઇ અન્ય કામોમાં ભાગીદારી માટે સરકારની મંજૂરી લેવી પડે છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, મૌલવીના નિવેદનની સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા...\nશેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે કહ્યું, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી.\nમૌલવીની કોમેન્ટની સોશિયલ મીડિયા પર ચર્ચા\n- મૌલવી મુતલાકની આ કોમેન્ટની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે. અનેક અન્ય મૌલવીઓએ પણ તેમના વિચારોનું સમર્થન કર્યુ છે.\n- સાઉદી અરેબિયાના જ એક ટ્વીટર યુઝરે લખ્યું છે, પાકીજગી (પવિત્રતા) અને ઇખલાકિયત (નૈતિકતા)ને કપડાંના ટૂકડાંમાં લપેટીને નથી રાખી શકાતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%95%E0%AA%A3%E0%AA%BE%E0%AA%95%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2018-12-12T17:58:48Z", "digest": "sha1:VBE7NI3J6AM6QGZZUIULQQ5TMGJGHU4N", "length": 3439, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કંકણાકૃતિ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા ક���કી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકંકણાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકંકણના આકારનું [ખગ્રાસ ગ્રહણ માટે]; 'ઍન્યુલર'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5688/", "date_download": "2018-12-12T16:30:29Z", "digest": "sha1:657SWCSQRAJFWRC57QUJW76WOCXA3SLA", "length": 18783, "nlines": 93, "source_domain": "gujarattimesusa.com", "title": "સફાઈ, સ્વચ્છતા અને આપણું જીવન | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK સફાઈ, સ્વચ્છતા અને આપણું જીવન\nસફાઈ, સ્વચ્છતા અને આપણું જીવન\nસ્વચ્છતા આપણી ફરજ છે. બીજી ઓક્ટોમ્બર, 2012ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છતા અભિયાન’ (સેનિટેશન ફોર ઓલ) શરૂ કર્યું હતું. આ અભિયાનનું વિઝન આ પ્રમાણે છેઃ ભારતનાં બધાં જ ગામડાંઓ તથા શહેરો માનવજીવનને અનુરૂપ સરળતાથી રહેવા માટે સ્વચ્છ રહે, જેથી દરેક નાગરિકનું જીવન તથા પર્યાવરણ આરોગ્યપ્રદ રહે. અહીં આરોગ્યપ્રદ શબ્દ મહત્ત્વનો છે. સૌપ્રથમ આપણે લોકોએ પહેલાં દિલ, તન, મન, સાફ રાખવું પડશે. સ્વચ્છતા રાખવી આપણી ફરજ છે. સ્વચ્છતા રાખીશું તો રોગ ભાગશે. એટલે સ્વચ્છતા આપણી પ્રથમ સીડી છે. રસ્તાઓ, શેરીઓ, દુકાનો, ઘર અને આપણું રસોડું સહિત શરીરનાં તમામ અંગોને આપણે સ્વચ્છ રાખવાં પડશે. આ બધું કામ આપણે કરીશું તો સ્વચ્છતા આપોઆપ આપણે રાખતા થઈ જઈશુ.\nસ્વચ્છતાના નારા પોકારવાથી સ્વચ્છતા આવતી નથી. સ્વચ્છતા આપણી ફરજ છે, આપણો ધર્મે છે. દરેક નાગરિકની જિમ્મેદારી છે સ્વચ્છતાનું સ્વાગત કરવાનું છે, ગંદકીને બાય બાય કરવાનું છે. દિલથી સ્વચ્છતાની પહેલ કરો, આપોઆપ સ્વચ્છતાની આદત પડી જશે. મારી નગરી… મારું આંગણું… મારું રસોઈઘર… મારું ઘર… મારી દુકાન… મારી ઓફિસ… મારું દિલ… મારા શરીરનાં અંગોને સ્વચ્છ રાખવાં આપણી ફરજ છે. સ્વચ્છતા મારી જવાબદારી છે. દરેક લોકોએ પોતાના દિલને સ્વચ્છ રાખશે તો સ્વચ્છતા હૃદયમાંથી પ્રગટ થશે.\nસામાન્ય રીતે મોટા ભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો અટકાવવા માટેની પદ્ધતિ એવો થાય છે. સફાઈ પ્રક્રિયામાં – ઉદાહરણ તરીકે હાથ ધોવા – સંક્રમક ગંદકી અને માટી સ્વરૂપે રહેલા જીવાણુઓને સારી રીતે દૂર કરવામાં આવે છે, એટલે, એમ કહી શકાય કે, સફાઈ થયા પછી સ્વચ્છતા પ્રાપ્ત કરી કહેવાય છે. સ્વચ્છતા શબ્દનો ઉપયોગ વિવિધ શબ્દસમ��હો તરીકે થાય છે – શરીર સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા, ઊંઘ સ્વચ્છતા, માનસિક સ્વચ્છતા, દંત સ્વચ્છતા અને વ્યાવસાયિક સ્વચ્છતા એ જાહેર આરોગ્ય સંદર્ભે વપરાય છે. સ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે.\nસ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યાવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમ જ ઘર (પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે થાય છે. ખાદ્યાન્ન, દવાઓ, સૌંદર્યપ્રસાધનો અને અન્ય વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા ગુણવત્તાની ખાતરી માટેનો મહત્ત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન પર આપવામાં આવેલી માઇક્રોબિયલ-ઇનગ્રેડિયેન્ટનું વિગતવાર વર્ણન એ તેના ઉપયોગ માટે યોગ્ય હોવાની ખાતરી આપે છે. સુઘટતા અથવા સફાઈ અને સ્વચ્છતા શબ્દો ક્યારેક પરસ્પર એકબીજા માટે પણ વપરાય છે, જે મૂંઝવણ ઊભી કરી શકે છે.\nસ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર દર્શાવે છે, તેને આરોગ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સફાઈ અને સ્વચ્છતા પ્રક્રિયા વ્યાપક રીતે ભિન્ન છે.\nઆરોગ્યપ્રદ જીવન માટે ઘન કચરો અને ગંદા પાણીના નિકાલની સુનિયાજિત વ્યવસ્થા અનિવાર્ય છે. અપૂરતી સ્વચ્છતા સુવિધા રોગોના ઉપદ્રવ માટેનું એક મુખ્ય કારણ છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2012માં સેનિટેશન ફોર ઓલ – સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે.\nઆરોગ્યપ્રદ-હાઇજીન એટલે એવી પ્રક્રિયા કે જેમાં સફાઈ અને સ્વચ્છતા બન્નેનો સમાવેશ થાય છે. જીવનશૈલી આરોગ્યપ્રદ રહે એ માટે આસપાસની જગ્યામાં સફાઇ રહે જેથી સ્વચ્છતાનું પ્રમાણ જાળવી શકાય. હાઇજેનિક પ્રક્રિયા માટે નાગરિકોની સમજ-સિવીક સેન્સ પણ અગત્યની છે.\nગ્રામ્ય સ્વચ્છતાને ધ્યાનમાં લઇને ભારતનો પ્રથમ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ વર્ષ 1986માં શરૂ થયો હતો. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા પરત્વે હતો, ખાસ કરીને મહિલાઓને વધુ સગવડો મળે, જે તેમની જીવનશૈલીને ગરિમા બક્ષે. વર્ષ 1999માં આ પ્રકલ્પનું મૂલ્યાંકન કરીને પરિણામલક્ષી બનાવવા માટે તેનો સમાવેશ ભારતની નવમી પંચવર્ષિય યોજનામાં કરવામાં આવ્યો હતો.\nભાર���નાં ગામડાંઓમાં સ્વચ્છતા અભિયાન યોગ્ય રીતે થાય તે અંગેની જવાબદારી વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગને સોંપવામાં આવી હતી. આ પ્રકલ્પમાં ગામડાં સ્વચ્છ બને એ અંગે ખાસ ભાર મૂકવામાં આવેલો હતો.\nવર્ષ 2012 સુધીમાં દરેક ગામડાં ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની ક્રિયાથી સંપૂર્ણપણે નાબૂદ થાય એવું લક્ષ્ય આ પ્રકલ્પનું હતું. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકલ્પના હેતુઓ નક્કી કરવામાં આવેલા હતા, જે આ પ્રમાણે હતાઃ\n1. સામાન્ય જનજીવન ગુણવત્તાસભર બનાવવું. 2. વર્ષ 2012 સુધીમાં દરેક વ્યક્તિને ટાઇલેટ-સંડાસની સુવિધા મળે. 3. સ્થાનિક સરકાર એટલે કે પંચાતય દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી સેનિટેશનની સગવડોને ટકાવી રાખવા માટે લોકોને પ્રેરણા આપવી. 4. શાળાઓ અને આંગણવાડીઓને સ્વચ્છતા સુવિધાથી સજ્જ કરવી અને બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું. 5. ખર્ચ અસરકારક સ્વચ્છતા સુવિધાઓને પ્રોત્સાહન પૂરૂં પાડવું.\nઉપરોકત હેતુઓના અનુસંધાનમાં વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગના એક સર્વેક્ષણ પ્રમાણે તારણ એવું જાણવા મળે છે કે, ગામડાંઓમાં વર્ષ 2001માં આશરે 22% ઘરોમાં સંડાસની સુવિધા પ્રાપ્ત થઈ હતી અને વર્ષ 2010માં આ આંકડો 68%નો હતો. ખેર, આ તો સરકારી આંકડાઓ છે અને પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો ગામડાંઓમાં પરિસ્થિતિ કંઈક અલગ હોઇ શકે.\nઉપરોકત પ્રકલ્પની સાથે નિર્મલ ગામ પુરસ્કારની એક યોજના બનાવવામાં આવી હતી, જે ગ્રામપંચાયત, તાલુકો કે જિલ્લો 100% સ્વચ્છતા સુવિધાથી સજ્જ છે તેને આ પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 100% સ્વચ્છતા સુવિધામાં ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની નાબૂદી, વ્યક્તિગત ઘરો અને શિક્ષણ સંકુલમાં સંપૂર્ણ સ્વચ્છતા સુવિધા અને ગામના ભૌગોલિક વિસ્તારમાં કાયમી સફાઈને માપદંડ તરીકે જોવામાં આવેલાં હતાં.\nવર્ષ 2005માં 38 ગ્રામપંચાયતને નિર્મલ ગામ પુરસ્કારથી નવાજવામાં આવેલી હતી. છેલ્લા આંકડા પ્રમાણે વાત કરીએ તો પૂરા ભારતમાં વર્ષ 2010માં આવી ગ્રામપંચાયતની સંખ્યા ફક્ત 2808ની છે. ભારતનું સિક્કિમ રાજ્ય પ્રથમ એવું રાજ્ય છે જેને નિર્મલ રાજ્ય તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલું છે.\nછેલ્લા દશકામાં દેશની આશરે 1.05 મિલિયન શાળાઓમાં અને 0.36 મિલિયન આંગણવાડીઓમાં સુરક્ષિત સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એવું વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણા દેશમાં, ખાસ કરીને ગામડાંઓમાં સ્વચ્છતાને લઈને હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે. ગામડાંઓમાં સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ થાય એ માટે રૂરલ સેનિટરી માર્ટની રચના સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આ માર્ટની જવાબદારી ગામડાંઓમાં જરૂરિયાત પ્રમાણેની અને ખર્ચના દષ્ટિકોણથી પરવડે તેવા સેનિટેશનના વિકલ્પ આપવાની છે.\nPrevious articleદિશા પટણીનું નસીબ ચમક્યુંઃ સલમાન ખાનની ‘ભારત’માં એન્ટ્રી\nNext articleજ્યોતિષ રાશિ ભવિષ્ય\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nતાપસી પન્નુ હવે જેકલીન ફર્નાન્ડિસ સાથે કામ કરશે નહિ\nભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજની માણસાઈઃ ત્રાસ આપતા દગાખોર પાકિસ્તાની પતિની ચુંગાલમાંથી...\n‘કન્યા સાસરે જાય ત્યારે જગતમાં કયા પિતાનું મન ઉદાસ થતું નથી\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાર્વભૌમિક ભાઈચારા માટે કાર્ય કરે છેઃ મોહન ભાગવત\nટ્રાયસ્ટેટ એરિયામાં ઉચ્ચ પ્રતિભા હાંસલ કરતા ભારતીય-અમેરિકી ફિઝિશિયનો\nમાસ્ટરકાર્ડના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે પરાગ મહેતાની નિમણૂક\nશ્રીદેવીની પુત્રી જાહ્ન્વીની પ્રથમ ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/08/2018/6100/", "date_download": "2018-12-12T16:30:55Z", "digest": "sha1:LPOHLKFDJVFYB5ZSZ35KMWVEBVVRECHQ", "length": 5336, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ\nઅમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ\nઅમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટામઠની સ્થાપના નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ વિશેની માહિતી પુસ્તિકાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠના નિખેલાશ્રનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં અમદાવાદ મઠની વેબસાઇટ પણ લોન્ચ થઈ હતી.\nPrevious articleપ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ બનાવવાનો નવતર અભિગમ\nNext articleમધર ઇન્ડિયા ક્રોશેટ કવીન્સ દ્વારા લશ્કરી જવાનો માટે 5000 મફલર-ટોપી\nજાણીતા જ્યોતિષી ડો. આર. જે. દવે (દવેગુરુજી) પીએચ.ડી થયાઃ ધારિયાલા દવે સમાજનું ગૌરવ\nચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\nગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી\nકમલ હસન ન્યુ યોર્ક સિટીની ઇન્ડિયા ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ બનશે\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન...\n‘અમારા વાડાની એ રાયણ’\nત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે\nવડાપ્રધાન મોદીની પાંચ દિવસની વિદેશ-યાત્રા- સ્વીડનમાં ઉષ્માપૂર્ણ સ્વાગત\n18મા ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના લોન્ચિંગને ઊજવતો ભારતીય-અમેરિકન સમુદાય\nયુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નિમાતા દિગ્વિજય ગાયકવાડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/stri-vagar-nu-ghar/", "date_download": "2018-12-12T17:09:19Z", "digest": "sha1:MOQHUWNNHWUAEACJBE5NKNVX34ALMYS6", "length": 23587, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "સ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું જીવન જાણો આ લેખમાં. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂ��…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome લેખકની કલમે સ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું જીવન જાણો આ લેખમાં.\nસ્ત્રી વિનાનું ઘર અને પુરુષ:\nથોડા દિવસો પહેલા મારે મારા દાંતના ડૉક્ટરના ઘરે જવાનું થયું. સોસાયટીના ખૂણામાં આવેલું એ નાનકડું પરંતુ બહુ જ સુંદર ઘર. પરંતુ ઘરમાં જતા જ મને એક ભયાનક ખાલીપો ઘેરી વળ્યો ચારે તરફ સ્મશાન જેવી શાંતિ. ડૉકટર ઘરે નહોતા એટલે એમના પિતાએ મને બેસીને રાહ જોવાનું કહ્યું. હું ત્યાં જ એમની સામે પલંગમાં ગોઠવાઈને બેસી ગઈ. આ ઘરને જોતા જ એવું અનુમાન લગાવી શકાય કે ઘરમાં બે જ વ્યક્તિ રહેતી હશે. ઘરમાં ગોઠવેલા સામાનને જોતા જ ખબર પડી જાય કે આ ઘરમાં રહેનારી બંને વ્યક્તિઓ પુરુષ જ હશે. એ ઘરમાં સ્ત્રીનો અભાવ આંખે ઉડીને વળગતો હતો.\nત્યાં જ મારી નજર સામે બેઠેલા ડૉક્ટરનાં પિતા પર ગઈ. આરામ ખુરશીમાં બેસીને એ પોતાનું કામ કરી રહ્યા હતાં. ત્યારે એમને જોઈને મને વિચાર આવ્યો કે સ્ત્રી વગરના પુરુષનું જીવન માત્ર અધૂરુ જ નથી થતું પરંતુ અસહ્ય થઈ જતું હોય છે. ચહેરા પર રહેલા એ શાંતિના ભાવ પાછળ જીવી રહૈલી એક લાશ જેવી વ્યક્તિનો ખાલીપો જોઈને ભારું હૃદય દ્રવી ઉઠ્યું. માત્ર આ ઘરને જ ખાલીપો નહોતો ઘેરી વળ્યો પરંતુ આ પુરુષને પણ એકલતાએ ઘેરી લીધો હતો.\nકદાચ સ્ત્રી વગર જીવતા પુરુષનું જીવન આત્મા વગરના શરીર જેવું હોય છે. સતત કોરી ખાતી એકલતા અને ખાલીપો એ પુરુષના શરીરમાં ઝેર બનીને વહેવા લાગે છે. સ્ત્રીના સ્પર્શ માત્રથી જીવી ઉઠતો પુરુષ સ્ત્રીના સ્પર્શ વગર જીવતી લાશ બની જાય છે. એના બોલ્યા વગરએની વાત અને પરિસ્થિતિ સમજી જતી સ્ત્રી જ્યારે એની આસપાસ નથી હોતી ત્યારે એ મૌનને વહાલું કરી લેતો હોય છે. એમની આંખોમાં જોયેલા એ ખાલીપાએ મને સમજાવી દીધું કે ઈશ્વરે સ્તી અને પુરુષને માત્ર સૃષ્ટિ ચલાવવા માટે કે શરીર સુખ વહેંચવા માટે જ નથી બનાવ્યા પરંતુ એકબીજાને સમજવા સાથે જીવવા અ��ે પ્રેમ કરવા બનાવ્યા છે.\nજેમ સ્ત્રી વગરના ઘરમાં વ્યવસ્થિત તો બધુ જ હોય છે પરંતુ વ્યવસ્થા નથી હોતી. સ્ત્રીની હાજરીથી જીવંત રહેતું એ ઘર સ્ત્રી વગર સ્મશાન જેવું મકાન બની જાય છે. એમ જ સ્ત્રી વગરના પુરુષનાં જીવનમાં પણ બધું એટલું જ અસ્તવ્યસ્ત હોય છે. તુટેલા એ પુરુષમાં ઊંડે સુધી માત્ર અને માત્ર ખાલીપો જ હોય છે. લાગણી વિનાનો એક માણસ માત્ર શ્વાસ જ લેતો હોય છે. સ્ત્રી વગરનાં ઘરમાં અને સ્ત્રી વગરનાં પુરુષનાં જીવનમાં સવાર પડીને રાત જ થાય છે કેલેન્ડરમાં તારીખો જ બદલાય છે. દરરોજ આવતી ચકલીઓ પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સતત ભરેલા રહેતો હિંચકો પણ એકલો પડી જાય છે. સ્ત્રી વગરનું ઘર મકાન અને સ્ત્રી વગરનો પુરુષ લાશ બની જાય છે.\nહું અને મારી વાતો.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleસવારે ઉઠીને સૌથી પહેલા કંઇક આવું કામ કરે છે સની લિયોની, તમે ચોંકી જશો – બોલીવુડ અભિનેત્રી સની લીયોની Industry ની સૌથી ચર્ચિત અભિનેત્રી છે\nNext articleHappily Married લાઈફ હોવા છતાં પણ મેં મારા પતી સાથે છુપાવી રાખ્યું આ Dirty Secret..વાંચો એક યુવતીની કહાની\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nડેટા ચોરી થવાથી બચવું છે તો જલ્દી જ એપ્લાઇ કરી દો...\nઆ 10 funny તસ્વીરોને જોઈને હસતા હસતા પાગલ થઇ જાશો, લોટ-પોટ...\nવિશ્વ કપનો હીરો રહી ચુકેલા આ ખેલાડી આજે ભેંસો ચરાવા પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5094466084929536&ret=%2F", "date_download": "2018-12-12T16:26:09Z", "digest": "sha1:4AUHZVQW7VQR7S4MTVVA5G2UTSLY6MCC", "length": 15122, "nlines": 19, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો રાઘવજી માધડ ની ગુજરાતી વાર્તા સંબંધની સરપ્રાઈઝ ! પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read raghavaji madhad's Gujarati content sambandhni sarprize on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "આલિયાએ મનની મહામથામણ પછી આ નિર્ણય લીધો હતો.રક્ષાબંધનના દિવસે સંબંધની સરપ્રાઈઝ આપવી.આ સિવાય જીવનભર સંબંધને જાળવીકે સાચવી રાખવાનો બીજો કોઈ સારો ને સાચો વિકલ્પ જ નહો તો ને અથાગે જે કર્યું છે તેનો ઉપકારતો આ સ્નેહાળ સંબંધથી સરભર થઇ શકે તેમ નહોતો પણ પ્રયાસ હતો.\nહોસ્પિટલમાં આવી ત્યારે આલિયાને તેનાં બદલાયેલા રુપ-રંગ જોઈ કોઈ ઓળખી કે સમજી શક્યું નહી.અથાગને રાખડી બાંધવા આવી છે કે ક્રૂર મશ્કરી કરવા સૌથી મોટો સવાલ નાગના જેમ ફેણ ચઢાવી ઊભો થયો હતો.આલિયા આવી આમ તેની જ નરી નવાઇ લાગી હતી.કદાચ અથાગ સાથેના સંબંધને એક ચોક્કસ નામ આપવા આવું નિમિત બનાવીને આવી હોય.જેથી બીજા કોઈ તર્ક-વિતર્ક કરવાના રહે નહી સૌથી મોટો સવાલ નાગના જેમ ફેણ ચઢાવી ઊભો થયો હતો.આલિયા આવી આમ તેની જ નરી નવાઇ લાગી હતી.કદાચ અથાગ સાથેના સંબંધને એક ચોક્કસ નામ આપવા આવું નિમિત બનાવીને આવી હોય.જેથી બીજા કોઈ તર્ક-વિતર્ક કરવાના રહે નહી ભાઈ -બહેનના સંબંધની પવિત્રતા જ એટલી ઉન્નતને બહેતર છે કે,સાવ અજાણી વ્યક્તિ સાથે પણ આ સંબંધ બાંધી શકાય, તેની આપ-લે કરી શકાય.પણ આલિયાએ અહીં આવીને એક અણઉકેલ કોયડો રચી દીધો હતો.\nઆ અકસ્માત સર્જાયો તેની સાચી હકીકતતો માત્ર આલિયાને અથાગ જ જાણતાં હતાં.તેથી દોષા રોપણનો પ્રશ્ન પેદા થયો નહોતો. બનવાકાળે બની ગયું એમ સમજી સારવાર લેવા��� રહી હતી પણ આલિયાના આત્માને ક્યાંય નિરાંત નહોતી.જીવનમાં ભૂલોતો થતી રહે પણ અમુક ભૂલોનો રંજ કાયમી રહી જતો હોય છે. માણસમાત્ર ભૂલને પાત્ર.પણ ફરી એવી ભૂલ ન થાય તેની કાળજી રાખનારને જીવનમાં દુઃખી થવાનું કે પસ્તા વું પડતું નથી.ભૂલનો ભારોભાર પસ્તાવો અનુભવતીતે અથાગને રાખડી બાંધવા આવી પહોંચી હતી.પ્રભુને પ્રાર્થના કરવાની છે કે,મારો વીર વહેલીતકે સાજો થાય.બહેન પાસે સૌથી મોટી મૂડી હોય તોતે વિપરીત સંજો ગોમાં પણ ભાઈનું ભલું ઇચ્છવું.આલિયાને એમ પણ છે કે,જીવનમાં જે ખોટ હતીતે ઈશ્વરે આ નિમિતે પૂરી કરાવી.ભાઈની ભેટ આપવા,ભેટો કરાવ્યો.ક્યાંક લોહી કરતાં લાગણીના સંબંધો સવાયા સાબીત થતાં હોય છે.\nઆલિયા પૂર્ણપોશાકમાં આવી હતી.મહેંદી મુકાવેલા હાથમાં પૂજાની છાબ હતી.માથામાં મોગરાના ફૂલ ની વેણી હતી.ગળામાં મનગમતીમાળા હતી.ને મોં પર સુંવાળા સ્મિત સાથેની સૌમ્યતા હતી.અથાગતો આંખો ફાડીને જોઈ રહ્યો હતો.ટી-શર્ટ જીન્સમાં જોઈ હતી.પણ આવા પૂર્ણ કે સંપૂર્ણ પોશાકમાં તે લાગે નહી કે આલિયા છે આવા વિવિધરૂપ ધરવાનું અને તેને સાર્થક કરવાનું વરદાન ઈશ્વરે સ્ત્રીને બક્ષીશમાં આપ્યું છે.\nઆલિયાને અથાગના મમ્મીએ એમ જ માંદલું સ્મિત આપ્યું પણ તેમાં અણગમો વ્યક્ત કર્યો કે આવકાર આપ્યો તેમાં ખુદ બેખબર રહ્યાં હતાં.આલિયાને પણ અદ્રશ્ય અણગમો આગની જેમ દઝાડી ગયો.આછો કંપ તન-મનને ધ્રુજાવી ગયો.વાત્સલ્યની ગંગાનો લય તૂટ્યો.આલિયાને થયું કે આવું શું કરવાં હુંતો સંબંધને એક નામ આપવા આવી છું.તેને પાછા ફરી જવાનું મન થઇ આવ્યું,પણ ફરી શકી નહી.થયું કે પહેલાં અથાગ સાથે મોબાઈલ પર વાત કરી લેવા જેવી હતી.પોતે એક–બે વાત પ્રયત્ન કર્યો હતો પણ મોબાઈલ તેનાં મમ્મી જ ઉપાડતા હતાં,અથાગ શું કરવાં નથી ઉપાડતો તે સવાલ પણ કુતરાની જેમ પુંછડી પટપટાવ્યા કરતો હતો.\n’અથાગના મમ્મીએ કહેવા ખાતર પણ કહ્યું ને આલિયાના વિચારનું વહેણ બદલાયું.વાસ્ત વિકતાને સ્વીકારી પોતાની લાગણી વ્યક્ત કરવાં આગળ વધી.પણ સામે અથાગ કશા જ પ્રતિભાવ વગર એમ જ સ્થિરને બધિર જ રહ્યો.તેનું આખું શરીર ચાદરથી ઢંકાયેલું હતું.માથા પર પાટો બાંધ્યો હતો આમ કહો તો માત્ર આંખો ખુલ્લીને ઉઘાડી હતી.આ ક્ષણે અથાગ અને તેનાં મમ્મીના ચહેરાનાં ભાવ અકળ હતાં.ખુદ કુદરતે કેમેરો ધર્યો હોતતો પણ સાચા ભાવને કેદ કરી શક્યા ન હોત.આલિયા થોડી આગળ વધી એટલે અથાગના મમ્મીથી સહેવાયું કે રહેવાયું નહી.ત���મણે કહ્યું:‘તું શું વિચારીને આમ રાખડી બાંધવા આવી ’આમ કહેવું સમજાયું એટલે આલિયા એકદમ સતર્ક થઇ ગઈ,તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. ઊભા રહેવું ભારે થઇ પડ્યું.પણ પછી સ્વસ્થતા કેળવીને કહે:‘હું ભાઈ,સમજીને...’તે આગળ બોલી શકી નહી.મનમાં પાર વગરની હોંશ હતી.પોતે સંબંધની સરપ્રાઈઝ આપશે,તેને બહેન નથી તે રાજી રાજી થઇ જશે અને આ નિમિતે પોતે પણ ભાઈના પ્રેમને પામશે.પણ કંઈક જુદો જ ભાસ થયો.પાછા ફરવું કે આગળ વધવું અઘરું થઇ પડ્યું હતું.આમ આવવાની ભૂલ કરી હોય એવું આલિયાને થયું.સાથે એમ પણ થયું કે ત્યારે ભૂલ ન કરી હોતતો આ પ્રકરણ જ ઊભું ન થાત.વળી મનને વાર્યું.‘હું એકલી આમ ક્યાં કરું છું,ઘણી છોકરીઓ રોડ પર સાઈટને જોયાકે ગણકાર્યા વગર વાહન લઈ સડસડાટ નીકળી જાય છે ’આમ કહેવું સમજાયું એટલે આલિયા એકદમ સતર્ક થઇ ગઈ,તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. ઊભા રહેવું ભારે થઇ પડ્યું.પણ પછી સ્વસ્થતા કેળવીને કહે:‘હું ભાઈ,સમજીને...’તે આગળ બોલી શકી નહી.મનમાં પાર વગરની હોંશ હતી.પોતે સંબંધની સરપ્રાઈઝ આપશે,તેને બહેન નથી તે રાજી રાજી થઇ જશે અને આ નિમિતે પોતે પણ ભાઈના પ્રેમને પામશે.પણ કંઈક જુદો જ ભાસ થયો.પાછા ફરવું કે આગળ વધવું અઘરું થઇ પડ્યું હતું.આમ આવવાની ભૂલ કરી હોય એવું આલિયાને થયું.સાથે એમ પણ થયું કે ત્યારે ભૂલ ન કરી હોતતો આ પ્રકરણ જ ઊભું ન થાત.વળી મનને વાર્યું.‘હું એકલી આમ ક્યાં કરું છું,ઘણી છોકરીઓ રોડ પર સાઈટને જોયાકે ગણકાર્યા વગર વાહન લઈ સડસડાટ નીકળી જાય છે ’આલિયા ત્યારે એક સ્ટાઈલ મુજબ કશું જ જોયા,ગણકાર્યા વગર સડસડાટ નીકળી હતી તેનાં અથાગ અથડાઇ ગયો હતો.પોતે ફંગોળાઇને દૂર પડી હતી પણ અથાગ ત્યાં જ રોડ પર પડી જવાથી પાછળ બીજા વાહનોનો ખડકલો થઇ ગયો હતો.અથાગને ગંભીર ઇજાઓ થઇ હતી.શું ઉતાવળ હતી ’આલિયા ત્યારે એક સ્ટાઈલ મુજબ કશું જ જોયા,ગણકાર્યા વગર સડસડાટ નીકળી હતી તેનાં અથાગ અથડાઇ ગયો હતો.પોતે ફંગોળાઇને દૂર પડી હતી પણ અથાગ ત્યાં જ રોડ પર પડી જવાથી પાછળ બીજા વાહનોનો ખડકલો થઇ ગયો હતો.અથાગને ગંભીર ઇજાઓ થઇ હતી.શું ઉતાવળ હતી શું કરવા ટ્રાફિકની એસીતેસી કરી આમ ઝડપથી નીકળી હતી શું કરવા ટ્રાફિકની એસીતેસી કરી આમ ઝડપથી નીકળી હતી \n‘તું બેન થવા આવી છો પણ...’અથાગના મમ્મી આગળ બોલી શક્યાં નહીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં. વળી આલિયા મુંઝાણી.થયું કે અકસ્માત કરતાં અહીં આમ આવ્યાંની ભૂલ ભયંકર છે.પણ હવે શું થાય આલિયા ઘણી���ાર ખબર પૂછવા આવી હતી.પણ આજે કેમ અજુગતું લાગે છે તે તેની સમજમાં આવતું નહોતું. વળી મન પર સાંત્વનનો પાટો બાંધ્યો.પોતે અહીં અથાગ પાસે બેસતી,વાતો કરતી એટલે કશી ગેરસમજ ન થાય એટલે આમ રાખડી બાંધવા આવી છે.આલિયા ખૂબ સંવેદનશીલ છે.નહિતર આવી ઘટનાઓ ભૂલવા માટે જ ઘટતી હોય છે.ઘણાં અકસ્માતમાં તો ભાગો અને ભૂલો..આવું વલણ અખત્યાર થતું હવે જોવાં મળે.\n’ઘડીભરતો આલિયાને કશું સમજાયું નહી.પછી સહજતાથી કહે:‘એ પણ મળી જશે ’આલિયાનો શક સાચો પડ્યો હતો.પોતાના માટે ગેરસમજ ઉભી થઇ હતી.‘કોણ હા પાડે હવે ’આલિયાનો શક સાચો પડ્યો હતો.પોતાના માટે ગેરસમજ ઉભી થઇ હતી.‘કોણ હા પાડે હવે ’આમ કહીને અથાગ પરથી ચાદર ખેંચી.પાટામાં લપેટાયેલા હાથ જોઈ આલિયાની આંખો ચાર થઇ ગઈ.તે મૂળસોતી ઉખેડાઈ ગઈ.તેણે આમ ખૂલ્લા હાથ જોયા નહોતા તેનું રહસ્ય સમજાયું. વાહન ચલાવવાની બેદરકારી કોઈના જીવનને કેવું છિન્નભિન્ન કરી નાખે છે તેનું જીવંત ઉદાહરણ હતું.આલિયાની કાપોતો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઇ.સંબંધનું સાચું તર્પણ કરવું હોયતો ભૂલ સ્વીકારી અથાગને જીવન અર્પણ દે.એકાએક આલિયાના મનમેદાન પર ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું.માત્ર રાખડીના રૂપકડા સંબંધથી અથાગનું આયખું નહી જાય.જીવનસાથી થવાના સંબંધની સરપ્રાઈઝ આપી દે...આલિયા આવેશમાં આવી ગઈ.ત્યાં કોણ જાણે કેમ અથાગના મમ્મી આડશ થઈ ને ઊભા રહી ગયાં.પછી તેમને શું સુઝ્યું તે આલિયાને ઉદ્દેશીને કહે:‘બેટા,કોઇપણ સંબંધ પર ભાઇ-બહેનના સંબંધનું થીગડું મારી શકાય પણ ભાઇ-બહેનના સંબંધ પર બીજા કોઈ સંબંધનું થીંગડું મારી ન શકાય ’આમ કહીને અથાગ પરથી ચાદર ખેંચી.પાટામાં લપેટાયેલા હાથ જોઈ આલિયાની આંખો ચાર થઇ ગઈ.તે મૂળસોતી ઉખેડાઈ ગઈ.તેણે આમ ખૂલ્લા હાથ જોયા નહોતા તેનું રહસ્ય સમજાયું. વાહન ચલાવવાની બેદરકારી કોઈના જીવનને કેવું છિન્નભિન્ન કરી નાખે છે તેનું જીવંત ઉદાહરણ હતું.આલિયાની કાપોતો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઇ.સંબંધનું સાચું તર્પણ કરવું હોયતો ભૂલ સ્વીકારી અથાગને જીવન અર્પણ દે.એકાએક આલિયાના મનમેદાન પર ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું.માત્ર રાખડીના રૂપકડા સંબંધથી અથાગનું આયખું નહી જાય.જીવનસાથી થવાના સંબંધની સરપ્રાઈઝ આપી દે...આલિયા આવેશમાં આવી ગઈ.ત્યાં કોણ જાણે કેમ અથાગના મમ્મી આડશ થઈ ને ઊભા રહી ગયાં.પછી તેમને શું સુઝ્યું તે આલિયાને ઉદ્દેશીને કહે:‘બેટા,કોઇપણ સંબંધ પર ભાઇ-બહેનના સંબંધનું થીગડું મા���ી શકાય પણ ભાઇ-બહેનના સંબંધ પર બીજા કોઈ સંબંધનું થીંગડું મારી ન શકાય ’ આલિ યા ફરી અવઢવમાં મુકાઈ ગઈ.ત્યાં અથાગના મમ્મી આગળ બોલ્યાં:‘બહેન થઈને આવી છો,બહેન થઈને જ રહે.’તેમનાં ગળે ડૂમો બાઝીજવાથી આગળ બોલી શક્યા નહી.અથાગના પાટાવાળા હાથ પર આલિયાએ રાખડી બાંધી ત્યારે ત્રણેયની આંખો નીતરતી હતી.પણ આંસુ સુખના હતાં કે દુઃખના તે નક્કી કરવું મુશ્કેલ હતું.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/national-lazy-day-53710.html", "date_download": "2018-12-12T17:53:16Z", "digest": "sha1:3336YP7IWHH2A6L2TDWEQRFKDVPNMKQA", "length": 8606, "nlines": 73, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "શું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે\n# રાષ્ટ્રીય આળસુ દિવસ\nરાષ્ટ્રીય આળસુ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ આવે છે. મોટાભાગના લોકો આ દિવસને લગતી ઘણી માહિતીને જાણતા નથી કારણ કે અમને કોઈ સંશોધન કરવા જેવું લાગતું નથી. આળસુ દિવસ એ તમારા આખો દિવસની ફરજો આપીને અને સમગ્ર દિવસ સુધી કંઇ કરવાનું ન હોવાથી તમારા આંતરિક લાંબાં બટાટાની ઉજવણી કરવા માટે એક આદર્શ દિવસ છે.\n# રાષ્ટ્રીય આળસુ દિવસનો ઇતિહાસ\nઆળસુ ડેના સર્જક અથવા સ્થાપક હજી પણ અજાણ છે, સંભવ છે કારણ કે તેઓ તેમના પ્રયત્નોનો રેકોર્ડ રાખવા માટે ખૂબ વ્યસ્ત હતા. નેશનલ લેઝી ડે એ કામ કરવાથી અને આયોજનની ઘટનાઓની આસપાસ ઉત્સાહને રોકવાની સંપૂર્ણ તક છે. ફક્ત નીચે બેસો અને તે દિવસે આરામ કરો અથવા ઊંધે માથે પાછા આવો. રાષ્ટ્રીય લૅઝી ડે આલસ્ય, કટ્ટર, રખડેલ, ઇડલરો અને આળસુ હાડકાંનો સન્માન કરે છે. તે અમારા માટે એક ઉત્તમ બહાનું પણ પૂરું પાડે છે જેમણે ભાર મૂક્યો છે અને દિવસના બંધ અને રિચાર્જ કરવા માટે વધુ કામ કર્યું છે. નેશનલ લેઝી ડે પર, લાંબાં પર પાછા આવો, તમારા ટેલિવિઝન રિમોટ કંટ્રોલને કસરત આપો, અને સારી રીતે મેળવેલ આરામનો આનંદ માણો.\n# કેવી રીતે રાષ્ટ્રીય આળસુ દિવસ ઉજવણી\nનેશનલ લેઝી ડે ઉજવણી માટે ઘણી રીતો છે.\n- માત્ર આસપાસ આળસ, કંઇ કરવાનું નહિં, ગૂફ-ઓફ, નિષ્ક્રિયતાનો ગાળો, અને ચંચવાળવું નથી.\n- કોઈ પણ કાર્ય કરવા માટે ઇનકાર - તમે હંમેશા તેમને બીજા દિવસે કરી શકો છો.\n- ઓર્ડર ખોરાક રાંધવાને બદલે અને તમારા મનપસંદ ટીવી શોના બેક-ટુ-બેક એપિસોડ પર જોવાથી કોચ પર દિવસ પસાર કરો.\n- બધા દિવસ સુધી પથારીમાં રહો અને કોઈપણ ઇમેઇલ્સ અથવા ફોન કૉલ્સનો જવાબ આપવા અવગણો.\n- તમે 1929 ની કોમેડી ફિલ્મ, લેઝી ડે પણ જોઈ શકો છો.\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nઆ ફ્રેન્ડશીપ ડે પર તમારા પ્રિય ફ્રેન્ડને આપો કંઈક અલગ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AE%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%AF%E0%AA%95%E0%AA%B7", "date_download": "2018-12-12T17:57:57Z", "digest": "sha1:VFDMHHDGGVSWA7N3KE4456DFPSL7UKLM", "length": 3437, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રાજમુદ્રાધ્યક્ષ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરાજમુદ્રાધ્યક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/astrology/importance-of-burning-incense-sticks-in-front-of-god-29522.html", "date_download": "2018-12-12T17:54:48Z", "digest": "sha1:OG44P2RQ7734EGDOKZG6ROUQLQ2CAQ2B", "length": 9237, "nlines": 72, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\nહિન્દુ ધર્મમાં હિંદુ ધર્મની ભક્તિ માટે વિવિધ પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓમાં અગરબત્તીના કરવાને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘરે પૂજા પૂર્વે, આપણે ચોક્કસપણે દેવના અગરબત્તી કરીએ છીએ કારણ કે અમને લાગે છે કે અમારી પૂજા તે બર્ન કર્યા વગર પૂર્ણ થશે નહીં. પૂજામાં ધૂપ લાકડીઓ કરવા પાછળ કેટલાક કારણો છે. ચાલો આ કારણોસર જાણીએ.\n# એવું માનવામાં આવે છે કે અગરબત્તાની બહાર ધુમાડો નીકળી જાય છે અને અમારી પૂજા ભગવાનને સીધી લઇ જાય છે. તે તમારા વિચારોને સુંદર અને પવિત્ર રાખે છે.\n# અગરબત્તીની ઉપયોગ એવી માન્યતા છે કે અગરબત્તીનો ધુમાડો ઘરેથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. તેના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ અને શુદ્ધ બને છે. તેથી, કેટલાક ઘરોમાં, ઈશ્વરના ઘરની સવારે અને સાંજે ધૂપ બાળવામાં આવે છે.\n# ધૂપ બાળવાથી આપણા મનની આંતરિક શક્તિ વધે છે. તે અમને વધુ વાકેફ બનાવે છે\n# પંચમુખી હનુમાનનું મહત્ત્વ\n# સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\n# અગરબત્તીનો ધૂમ્રપાન બેક્ટેરિયાનો નાશ કરે છે, જે કારણે અગરબત્તીનો ઉપયોગ ઘણી વખત હોસ્પિટલોમાં પણ થાય છે.\n# અગરબત્તી ��ાત્ર ઘરને સુગંધિત કરો નાંખે છે, પરંતુ તે તમને વિવિધ પ્રકારના રોગોથી પણ રક્ષણ આપે છે અને તમારા અંદરની હકારાત્મક ઊર્જાને પણ પ્રભાવિત કરે છે. તે ઘરમાં સારા લોકોના મૂડને પણ સારી રાખે છે. પરંતુ એક વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે વધુ અગરબત્તીઓ બાળવા જોઈએ નહીં. આ શ્વસન રોગ તરફ દોરી શકે છે.\n# જ્યારે અગરબત્તી બળીને બાળી નાખવામાં આવે છે, ત્યારે પર્યાવરણમાં સુવાસ સુગંધ ફેલાય છે અને એશ પાછળ છોડે છે. તે એક હિન્દુ પ્રથા છે જે માનવની પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. તે મનુષ્યોને બલિદાન ચડાવવાનું શીખવે છે. તેથી, અમે ધાર્મિક વિધિમાં ધૂપ બાળીએ છીએ.\n# તે દાયકાથી ચાઇના, ઇજિપ્ત, તિબેટીયન પ્રણાલીઓમાં ચાલી રહ્યું છે. ત્યાં તે માત્ર ધાર્મિક વિધિમાં જ નહીં પરંતુ અમૂદ્રા ઉપચાર જેવા વ્યક્તિગત વસ્તુઓમાં પણ ઉપયોગ થાય છે.\n# હોળી સ્પેશિયલ- 5 હોળી ઉજવણી કરતી વખતે પાલન કરવા માટે વાસ્તુ ટિપ્સ\n# છોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nરાશિ ચિહ્નો અનુસાર મિત્રતાના લક્ષણો જાણો અહીં...\nચંદ્રગ્રહણ બાદ રાશિ મુજબ કરો દાન, મળશે અપાર સફળતા...\nગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ...\nતસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ...\nશું તમે જાણો છો જીવનમાં સફળતા અપાવી શકે છે આ...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ મા��ે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AD%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:44:14Z", "digest": "sha1:2O7FZ2VBJLKHOCAEYI3QRWU3OSXNUX7H", "length": 12000, "nlines": 84, "source_domain": "pracharweekly.com", "title": "બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ\nબ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ\nબ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત\nવિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ\nજુદી જુદી પેટા જ્ઞાતિમા વહેચાયેલા બ્રહ્મભટ્ટ, બારોટ સમાજ નિકટ આવે અને એક્તા સધાય તે માટે બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ એક્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. વિસનગરમાં આ એક્તા યાત્રાનું આગમન થતાં વિસનગરના બ્રહ્મભટ્ટ ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા નવનિર્માણ સેનાના વિસનગર તાલુકા અને શહેરના કન્વીનરો દ્વારા વિસનગરમાં રહેતા સમાજના ભાઈઓ વચ્ચે એક્તા વધે તેવું સરાહનીય આયોજન કરવામાં આવ્યુ હતું.\nગુજરાત , રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા દેશના વિવિધ રાજ્યોમાં બ્રહ્મભટ્ટ -બારોટ સમાજના લોકો વિવિધ જ્ઞાતિના નામે સ્થાઈ થયા છે. દેશમાં બ્રહ્મભટ્ટ -બારોટ સમાજનો બહુ મોટો સમુદાય છે. પરંતુ અત્યાર સુધી જુદી જુદી જ્ઞાતિમા વહેચાયેલા આ સમુદાયને એક કરવાનું કાર્ય થયુ નથી દેશ ઉપરાંત વિદેશોમાં પણ આ સમાજના લોકોની મોટી સંખ્યા છે. ત્યારે દેશના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસ્ત�� આ સમાજ એક તાતણે બંધાય તે માટે સમાજના અમેરીકામાં રહેતા એન.આર.આઈ.મિહિર બ્રહ્મભટ્ટે સમાજને એક કરવાનુ બીડુ ઝડપ્યું છે. જેઓ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સમાજ એક્તા માટે જાગૃતિ આવે તે માટે યુવા નવનિર્માણ સેવા દ્વારા બ્રહ્મભટ્ટ- બારોટ સમુદાયની શહેર અને ગામડાઓમાં એક્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક્તા યાત્રાને અભુતપુર્વ આવકાર મળી રહ્યો છે.\nનવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મિહિરભાઈ બ્રહ્મભટ્ટ સાથે ગુજરાત અધ્યક્ષ નિતલ બારોટ, એક્તા યાત્રાના અધ્યક્ષ- જશવંતસિંહ એ. બ્રહ્મભટ્ટ, રાજ્ય સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ બી.બારોટ એડવોકેટ એન્ડ નોટરી મહેસાણા યાત્રા સંકલન સમિતિના અધ્યક્ષ ભરતભાઈ એચ.બારોટ, યાત્રા કન્વીનર ભરતભાઈ બી.બારોટ, મહેસાણા જીલ્લા કન્વીનર જગદીશભાઈ બારોટ, ગુજરાત કો-ઓર્ડીનેટર અજયભાઈ હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ ખેરાલુ વિગેરે આગેવાનો અને યુવાનો તા.૧૯-૯-૨૦૧૮ના રોજ એક્તા યાત્રા સાથે વિસનગરમાં આવ્યા હતા.કડા દરવાજા રામાપીર મંદિરમાં એક્તા યાત્રાનું સ્વાગત અને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઉગમણા બારોટવાસના ભોગીલાલ શીવલાલ બારોટ , કાળકા હોટલ ચીનુભાઈ જીવણલાલ બારોટ, રાજ સાઉન્ડ કનૈયાલાલ પુંજીરામ બારોટ, નિવૃત નાજર ચંદુભાઈ લક્ષ્મણલાલ બારોટ સ્ટેમ્પ વેન્ડર વસંતકુમાર શંકરલાલ બારોટ જમીન દલાલ સતીષકુમાર વિષ્ણુભાઈ બારોટ હોટલવાળા જનકકુમાર ચીનુભાઈ બારોટ ભાજપ અગ્રણી વિગેરે વડીલો, યુવાનો ગુંદીખાડ આથમણા બારોટવાસના બાલમુકુન્દ જી. બ્રહ્મભટ્ટ તંત્રી-પ્રચાર, વિષ્ણુભાઈ પ્રવિણચંદ્ર બારોટ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ, જ્યોતિન્દ્રભાઈ નવીનભાઈ બારોટ રાધીકા સેલ્સ, અક્ષયકુમાર ધીરજલાલ બારોટ ગેટોન-ગાંધીનગર, નેહલકુમાર વિષ્ણુભાઈ બારોટ એડવોકેટ, ભરતકુમાર મફતલાલ બારોટ, રાહુલભાઈ વાસુદેવભાઈ બારોટ વિગેરે વડીલો અને યુવાનો વિસનગરને કર્મભુમી બનાવનાર બાબુભાઈ બારોટ ચાંગોદ સદા હોટલ, મનોજભાઈ રાવજી વેડા સુઝુકી શો-રૂમ, ભોગીલાલ બારોટ ભાટવાસ, પ્રકાશકુમાર બારોટ ખેરાલુ એડવોકેટ, દયારામભાઈ બારોટ જાસ્કા, પુનિતભાઈ જે. બારોટ એડવોકેટ વિગેરે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એક્તા યાત્રામાં પધારેલા યુવાનો અને વડીલોનું સ્વાગત તથા સન્માન કરાયું હતું. ચા-પાણીની અને બટાકા પૌઆના હળવા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.\nતા. ૨૬-૯-૨��૧૮ના રોજ ખેરાલુમાં એક્તા યાત્રા રાત્રી રોકાણ કરશે\nબ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના વિસનગર તાલુકા કન્વીનર હાર્દિકકુમાર એ.બારોટ એડવોકેટ, શ્યામકુમાર વિષ્ણુભાઈ બારોટ ગુરૂકૃપા ટ્રાન્સપોર્ટ તથા શહેર કન્વીનર પ્રતિકકુમાર ભોગીલાલ બારોટ એડવોકેટ દ્વારા સમાજની એક્તા જળવાય તેવું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષ્ણુભાઈ બારોટ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટનું માર્ગદર્શન મળી રહ્યુ હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ભોગીલાલ બારોટ ભાટવાસ દ્વારા કરવામાં આવ્યું હતું.\nખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો\nવિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી નોટોના બંડલ બતાવી દાગીના પડાવતી ઠગ ટોળકી પકડાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/sunny-leone-see-famous-film-after-one-year/", "date_download": "2018-12-12T16:24:12Z", "digest": "sha1:OAJL24PV5N5A2CSZMGRXEPTXM54OLMRD", "length": 6890, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "Omg! સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ - Sandesh", "raw_content": "\n સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ\n સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ\n2015ના વર્ષમાં આવેલી સૌથી ધમાકેદાર ફિલ્મ ‘બાહુબલી’એ બધાના દિલ જીતી લીધા હતા. બોક્સઓફિસ પર તમામ રેકોર્ડ તોડનારી આ ફિલ્મ પૂરી થયા બાદ બધાના મોંમાં એક જ સવાલ હતો કે ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો’. હવે ખબર પડી છે કે બોલિવૂડ બ્યુટી સની લિઓનીએ હવે લગભગ એક વર્ષ પછી આ ફિલ્મ જોઈ છે. આ ફિલ્મ જોયા બાદ સનીએ રિએક્શન આપતા જણાવ્યું હતું કે તેણે આખરે આ ફિલ્મ જોઈ જ લીધી છે અને તેને ફિલ્મનો અંત બહુ શાનદાર લાગ્યો છે. સનીએ જણાવ્યું હતું કે હું આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહી છું. નોંધનીય છે કે આ ફિલ્મે બોક્સઓફિસ પર 60,00,00,00,000 રૂ. જેટલી કમાણી કરી છે.\nઆ ફિલ્મની સિક્વલ “બાહુબલી ધ કનક્લૂઝન” ના અંતિમ દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. મૈગ્નમ ઓપ્સની ટીમે પોતાના ચાહકો માટે આ શૂટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્લાઈમેક્સનું બજેટ અંદાજિત 30 કરોડ રૂપિયા સુધીનું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગમાં ક્લાઈમેક્સનું બજેટ રૂ. 15 કરોડ હતું. એટલે કે ભાગ બેન�� ક્લાઈમેક્સનું બજેટ લગભગ બમણું હોવાનું મનાઈ રહ્યું છે.\nઉલ્લેખનીય છે કે ‘બાહુબલી…ધ બિગનિંગ’માં 12 મીનિટના વોર સીક્વન્સ ફીલ્મનો સૌથી સારો ભાગ હતો તે પ્રમાણે જ ચાહકોને બાહુબલી 2 સાથે તે પ્રકારની જ આશાઓ જોડાઈ છે.\nસની લિયોનીએ 6 વર્ષ બાદ બોલીવુડ પર લગાવ્યો આ આરોપ, કહ્યું કે “લોકોએ મને…”\nજેનિફર લોપેઝનાં સૉન્ગ પર સની લિયોનીનો જોરદાર ડાન્સ, ડૉલર્સનો થયો વરસાદ\n‘બાહુબલી’ની ‘દેવસેના’ પાસે છે કરોડોની સંપતિ, જાણો તેના વિશે આ ખાસ વાતો\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%A4", "date_download": "2018-12-12T18:01:10Z", "digest": "sha1:VU5PNMRTEBTRTAVRIEVV2CWKE5CATFKE", "length": 3402, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બરકત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબરકત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભરપૂરતા; સમૃદ્ધિ (બરકત આવવી).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-ME-HDLN-saudi-arabia-bans-foreign-workers-in-12-sectors-gujarati-news-5806949-PHO.html", "date_download": "2018-12-12T17:23:27Z", "digest": "sha1:2HECATCJWTB4DUNFIADW7HP4GITELVPX", "length": 10253, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The restriction is also likely to affect over 30 lakh Indians who live and work in Saudi Arabia | US બાદ હવે સાઉદીમાં 30 લાખ ભારતીયોને સંકટ, 12 સેક્ટરમાં નહીં કરી શકે જોબ", "raw_content": "\nUS બાદ હવે સાઉદીમાં 30 લાખ ભારતીયોને સંકટ, 12 સેક્ટરમાં નહીં કરી શકે જોબ\nઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે\nઆદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું\nઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં અન્ય દેશોમાંથી નોકરી કરવા આવેલા લોકો માટે સંકટ વધ્યું છે. અહીંની સરકારે સાઉદીમાં બહારથી આવેલા નાગરિકો માટે 12 સેક્ટરમાં નોકરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગવર્મેન્ટે એવી જાહેરાત કરી છે કે, ઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે. સાઉદી મીડિયા અનુસાર, શ્રણ અને સામાજિક વિકાસ મંત્રી ડો. અલી અલ ગફીસે એક આદેશ જાહેર કરતા આ 12 ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં હવે બહારના લોકો કામ નહીં કરી શકે. આ આદેશ સપ્ટેમ્બર, 2018 બાદ લાગુ થશે. આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે.\nનિર્ણય પાછળ આવું છે કારણ\n- આ આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું. આ આદેશ સપ્ટેમ્બર મહિના બાદ લાગુ થશે.\n- મંત્રાલયના સ્પોક્સપર્સન ખાલિદ અબા અલ-ખૈલના જણાવ્યા અનુસાર, આદેશ સેલ્સની નોકરીઓ ઉપર પણ લાગુ થશે અને તેને લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવશે.\n- આ સિવાય સાઉદી અરેબિયામાં નવો શ્રમ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ નીચલા અને મધ્ય સ્તરની તમામ કંપનીઓમાં 10 ટકા નોકરીઓ સ્થાનિક યુવકો માટે અનામત કરવામાં આવી છે.\n- કાયદો તોડનાર કંપનીઓના કર્મચારીઓની ધરપકડ બાદ તેઓને તેમના દેશ પરત મોકલવાની જોગવાઇ કરવામાં આવી છે. કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, અરબમાં કેટલો છે બેરોજગારીનો દર, ક્યા સેક્ટરમાં અન્ય દે��ોના નાગરિકો નહીં કરી શકે કામ...\nઆ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે\nઅરબમાં બેરોજગારી દર 12.1 ટકા\n- સાઉદી અરેબિયામાં હાલ એક કરોડથી વધારે બહારના કારીગરો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.\n- ભારતના કેરળ રાજ્યથી દર વર્ષે અંદાજિત 5,74,000 કારીગરો સાઉદીમાં કામ કરવા જાય છે. જેના કારણે સાઉદીમાં બેરોજગારી વધી રહી છે. હાલ અહીં બેરોજગારી દર 12.1 ટકા છે.\nઆ 12 ક્ષેત્રોમાં માત્ર સ્થાનિક લોકોને કામ\n- સાઉદી ગેજેટ અખબાર અનુસાર, જે 12 ક્ષેત્રોમાં બહારના નાગરિકો કામ નહીં કરે તેમાં - ઘડિયાળની દુકાન, ચશ્માની દુકાન, મેડિકલ સ્ટોર, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક શોપ્સ, કાર સ્પેરપાર્ટ્સ, બિલ્ડિંગ મટિરિયલ, કાર્પેટ, ઓટોમોબાઇલ, બાઇકની દુકાન, હોમ ફર્નિચર, રેડીમેડ ઓફિસ મટિરિયલ, રેડિમેડ ગારમેન્ટ, વાસણની દુકાન, કેક અને પેસ્ટ્રી.\nકાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.\n- 30 લાખથી વધુ ભારતીય કારીગરો છે સાઉદી અરેબિયામાં\n- 57 લાખ સૌથી વધુ કેરળના લોકો છે\n- 3 લાખથી વધુ લોકો યુપી-બિહારથી છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/thief-targeted-shops-closed-house-ahmedabad-037719.html", "date_download": "2018-12-12T16:23:04Z", "digest": "sha1:PVV5ITP6HO44HNYMIBG5FQ2TDQR5RT3W", "length": 8166, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "તસ્કરોએ બંધ મકાન અને દુકાનને ટારગેટ કરી ચોરી કરી | Thief targeted shops and closed house in Ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\n» તસ્કરોએ બંધ મકાન અને દુકાનને ટારગેટ કરી ચોરી કરી\nતસ્કરોએ બંધ મકાન અને દુકાનને ટારગેટ કરી ચોરી કરી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઅમદાવાદ શહેરમાં 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા\nનકલી પોલીસે વધુ એક વૃદ્ધાને ટાર્ગેટ કરી દાગીના સેરવી લીધા\nદલિત કાર્યકર્તા મૌત મામલે અમદાવાદમાં ભડકી હિંસા\nઅમદાવાદ માં રવિવારે તસ્કરોએ શાહીબાગ , નરોડા, ઓઢવ અને રામોલમાં બંધ મકાનો અને દુકાનને ટારગેટ કરીને અંદાજે 5 લાખ રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.\nજેમાં નરોડા વ્રજ રેસિડેન્સી માં રહેતા કુલદીપસિંહ જયસ્વાલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગત 14મી ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી તે તેમના પરિવાર સાથે સામાજિક પ્રસંગે ગયા હતા. ગઈકાલે તે પરત આવ્યા ત્યારે જોયું તો ઘરમાં સમાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીમાંથી 45 તોલાના દાગીના અને રોકડ 45000 મળી કુલ રૂપિયા 3.50લાખની મતા ગાયબ હતી. પ્રાથમીક તપાસમાં પોલીસ ને જાણવા મળ્યું છે કે ભૂલથી રસોડાની બારી ખુલ્લી રહી જતા તસ્કરોએ ઘરમા પ્રવેશ કરી ચોરી કરી હતી.\nઅન્ય બનાવમાં સોમસૂર્યા એપાર્ટમેન્ટ માં રહેતા દ્રૌપદી અગ્રવાલે ફરિયાદ નોંધાવી છે કે 16 તારીખે તે પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તેમના મકાનમાંથી 3લાખની મતાની ચોરી થઈ હતી.\nઓઢવમાં જેસાજી પ્રજાપતિ સ્વામિનારાયણ પાર્ક નિગમ રોડ ઘોડાસર ખાતે રહે છે અને વસ્ત્રાલમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ગઈકાલે કોઈ વ્યક્તિ તેમના સ્ટોર માંથી રૂપિયા 1 લાખ ની ચીજ વસ્તુઓ ની ચોરી કરી ગયા હતા.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-43696478", "date_download": "2018-12-12T17:54:20Z", "digest": "sha1:FKPCQPUSQVCRXN4DUYWPEQNI7VSOTAZF", "length": 10228, "nlines": 130, "source_domain": "www.bbc.com", "title": "કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને જિતેન્દ્ર સિંહે પોસ્ટ કર્યા ફેક ન્યૂઝ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nકેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને જિતેન્દ્ર સિંહે પોસ્ટ કર્યા ફેક ન્યૂઝ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફેક ન્યૂઝ પર કડક વલણ અપન��વનારા સૂચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ખુદ ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે.\nતેમણે 1990ના દાયકાના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન શેષનના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા.\nઆ ફેક ન્યૂઝની જાળમાં માત્ર સ્મૃતિ ઇરાની જ નહીં પણ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ ફસાયા હતા.\nજિતેન્દ્ર સિંહે એક ટ્વીટમાં લખ્યું, \"છ એપ્રિલના રોજ ટી. એન શેષનનું નિધન થયું. એક દિવસ પહેલાં જ તેમના પત્નીનું મૃત્યુ થયું હતું.\n\"બન્નેને બાળકો નથી. એક ઇમાનદાર કેબિનેટ સચિવ અને બાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમણે તેમની છાપ છોડી. અનેક રીતે...એક યુગનો અંત.\"\nસ્મૃતિ ઇરાનીએ આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં લખ્યું- ઓમ શાંતિ.\nટી. એન. શેષન જીવિત છે\nબન્ને નેતાએ જે ટી. એન. શેષનને શ્રદ્ધાંજલિ આપી છે, તેઓ ખરેખર જીવિત છે.\nજોકે, એ વાત ખરી છે કે કેટલાક દિવસો પહેલાં ટી. એન. શેષનના પત્નીનું મૃત્યુ થયું હતું.\nબાદમાં આ બન્ને ટ્વીટ્સને ડિલિટ કરી દેવાયા છે. પણ સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટના સ્ક્રિનશોટ લઈ ચૂક્યા હતા.\nસ્મૃતિ ઇરાનીની આ ભૂલ એટલા માટે પણ સમાચારમાં છવાઈ ગઈ, કેમ કે કેટલાક દિવસ પહેલાં તેમણે ફેક ન્યૂઝ પર લગામ કસવા એક વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો.\nસોશિયલ મીડિયા પર મજાક\nકેટલાક દિવસ પૂર્વે સ્મૃતિ ઇરાનીએ એક નિર્ણય સંભળાવ્યો હતો.\nઆ નિર્ણય હેઠળ ફેક ન્યૂઝ બનાવનાર અથવા તેનો પ્રચાર-પ્રસાર કરતા પત્રકારોની માન્યતા રદ કરવાની વાત કહેવામાં આવી હતી.\nતમને આ પણ વાંચવું ગમશે\nBBC SPECIAL : સલમાન કેસના સાક્ષી નં-2એ આ બધું જોયું હતું\nમેરઠમાં બનેલા 'દલિતોના હિટ લિસ્ટ'નું સત્ય\nમોદીએ ફેક ન્યૂઝ અંગેનો નિર્ણય કેમ પરત લીધો\nઆ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરી બાદ પાછો ખેંચી લેવાયો હતો.\nસમગ્ર બાબતે સોશિયલ મીડિયા યુઝર સ્વાતિ ચતુર્વેદી લખે છે, \"પ્રિય સ્મૃતિ ઇરાની, તમે સ્પષ્ટીકરણ આપ્યા વગર જ ફેક ન્યૂઝવાળું તમારું ટ્વીટ ડિલિટ કરી નાખ્યું.\"\n\"પણ એવું તો શું છે કે તમે ઑનલાઇન ન્યૂઝને નિયંત્રિત કરી શકો છો.\"\nએક અન્ય યુઝર હેમંત કુશવાહાએ લખ્યું, \"આ સ્મૃતિ ઇરાની સુધરવાના નથી. જીવિત ટી. એન. શેષનને શ્રદ્ધાંજલિ આપી દીધી.\"\nજ્યારે સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝનો પ્રચાર-પ્રસાર કર્યો\nઆ જ વર્ષની શરૂઆતમાં સ્મૃતિ ઇરાનીએ એક ખબર ટ્વીટ કરી હતી.\nઆ ટ્વીટના કેપ્શનમાં લખ્યું હતું - \"શ્રીનગરથી 15 મિનિટમાં લેહ. કેબિ���ેટ દ્વારા જોજિલા પાસે ટનલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી\"\nસ્મૃતિ ઇરાનીએ આ ખોટી ખબર ટ્વીટ કરી હતી. બાદમાં મીડિયા સંસ્થાએ તેનો ખુલાસો પણ કર્યો હતો. પણ સ્મૃતિ ઇરાનીનું આ ટ્વીટ આજે પણ તેમના એકાઉન્ટ પર યથાવત છે.\nજો સ્મૃતિ ઇરાની દ્વારા ફેક ન્યૂઝ અંગે લાવવમાં આવેલો નિર્ણય લાગુ થઈ ગયો હોત, તો એ નિર્ણય અંતર્ગત તેઓ પણ ફેક ન્યૂઝના પ્રચાર-પ્રસાર કરનારની શ્રેણીમાં આવી ગયા હોત.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5", "date_download": "2018-12-12T18:02:52Z", "digest": "sha1:OJBJBBME765FAZ2NMY6Q4TQY7SBXOLO4", "length": 3400, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નિર્જીવ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nનિર્જીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-assembly-speaker-says-pm-modi-baba-sahab-is-brahmin-038686.html", "date_download": "2018-12-12T17:09:39Z", "digest": "sha1:JNEY6TRUXJV4SSQLZ7LFXGEA7ZVO3JZU", "length": 10598, "nlines": 130, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતના સ્પીકરે બાબા સાહેબ અને પીએમ મોદીન��� બ્રાહ્મણ ગણાવ્યા | Gujarat assembly speaker says pm modi baba sahab is brahmin - Gujarati Oneindia", "raw_content": "\n» ગુજરાતના સ્પીકરે બાબા સાહેબ અને પીએમ મોદીને બ્રાહ્મણ ગણાવ્યા\nગુજરાતના સ્પીકરે બાબા સાહેબ અને પીએમ મોદીને બ્રાહ્મણ ગણાવ્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nલેનિન અને પેરિયાર પછી હવે મેરઠમાં આંબેડકર ની પ્રતિમા તોડાઈ\nબાબા સાહેબને અનોખી રીતે અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો\nબાબા સાહેબ આંબેડકરના સપનાઓ સાકાર કરશે મોદી\nગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમની તુલના બાબા સાહેબ સાથે કરી નાખી. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાબા સાહેબને બ્રાહ્મણ ગણાવતા કહ્યું કે ભગવાન કૃષ્ણ ઓબીસી જાતિના હતા, પરંતુ ઋષિ સંદીપનીએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જયારે તેઓ ગાંધીનગરમાં વિશાલ બ્રાહ્મણ બિઝનેસ સમિટ સંબોધિત કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે બ્રાહ્મણ બુદ્ધિમાન હોય છે અને પીએમ મોદી અને આંબેડકર બુદ્ધિમાન છે.\nબ્રાહ્મણ સત્તાના ભૂખ્યા નથી\nત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બ્રાહ્મણ ક્યારેય પણ સત્તાના ભૂખ્યા નથી રહ્યા. તેમને ઘણા રાજાઓને સફળતા અપાવી છે. જેમાં ચંદ્રગુપ્ત મોર્યથી લઈને ભગવાન રામ અને કૃષ્ણ પણ શામિલ છે. બ્રાહ્મણએ ભગવાનને બનાવ્યા. તેમને આગળ કહ્યું કે ભગવાન રામ ક્ષત્રિય હતા, પરંતુ ઋષિ મુનિઓ ઘ્વારા તેમને ભગવાન બનાવવામાં આવ્યા. ગોકુલના ચરવાહા આજે ઓબીસી તરીકે ઓળખાય છે. ભગવાન કૃષ્ણ ઓબીસીમાં આવે છે પરંતુ સંદીપની ઋષિએ તેમને ભગવાન બનાવ્યા.\nચંદ્રગુપ્તને બ્રાહ્મણ ઘ્વારા મળી સલાહ\nગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન વ્યાસ મત્સ્યકન્યા ના દીકરા હતા અને બ્રાહ્મણએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપા ટિકિટ પર ગયા વર્ષે ગુજરાત વિધાનસભા ઈલેક્શન વડોદરાથી જીત્યું હતું. ત્યારપછી ત્રિવેદીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વિધાનસભા સ્પીકરની શપથ અપાવવામાં આવી હતી. ત્રિવેદીએ કહ્યું કે ચંદ્રગુપ્ત મોર્યને ચાણક્ય એ સલાહ આપી હતી. ચાણક્યએ તેને રાજા બનાવ્યો. પરંતુ સત્તાની ભૂખ ક્યારેય પણ રાખી ના હતી.\nઉકળતા દૂધમાં મલાઈ છે બ્રાહ્મણ\nત્રિવેદીએ બ્રાહ્મણની તુલના ઉકળતા દૂધમાં જામતી નરમ મલાઈ સાથે કરતા કહ્યું કે બ્રાહ્મણ એવી મલાઈ જેવા છે જે વાસણમાં ઉકાળ્યા પછી ચોંટી જાય છે. તેમને જણાવ્યું કે જે પણ બુદ્ધિમાન છે તેઓ બ્રાહ્મણ છે. મને એવું કહેવામાં કોઈ જ સંદેહ નથી કે બાબા સાહેબ બ્રાહ્મણ છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-44149932", "date_download": "2018-12-12T16:32:09Z", "digest": "sha1:SZ2WDD54BOQDV6ZI6EBJJSW6EMBKUGDN", "length": 16323, "nlines": 144, "source_domain": "www.bbc.com", "title": "TOP NEWS : યેદિયુરપ્પાનો દાવો: કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમનું સમર્થન કરશે - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nTOP NEWS : યેદિયુરપ્પાનો દાવો: કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમનું સમર્થન કરશે\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ગુરુવારે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમને અને તેમના પક્ષને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસની જરૂર નહીં પડે.\nઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપ્યો છે.\nયેદિયુરપ્પાએ એવું પણ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ અમારી તરફેણમાં જ મત આપશે.\nકોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હોવાનો આક્ષેપ પણ યેદિયુરપ્પાએ કર્યો હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.\nયેદિયુરપ્પાએ એવો દાવો કર્યો છે કે તેઓ ગમે ત્યારે બહુમતી સાબિત કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી શકે છે.\nજેમાં ભાજપના તમામ 104 ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે અપીલ પણ કરી હતી.\nકોંગ્રેસે કર્ણાટકના રાજ્યપાલને હટાવવાની કરી માગ\nપીટીઆઈના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાની તાજપોશી બ���દ કોંગ્રેસે રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાને હટાવવાની માંગ કરી છે.\nકોંગ્રેસે 19 મે 2011ના રોજ મોદીના એક ટ્વીટનો હવાલો આપ્યો હતો. ટ્વીટમાં મોદીએ કહ્યું હતું, \"કર્ણાટકના રાજ્યપાલ દેશના સ્વતંત્ર માળખાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પ્રધાનમંત્રીને વિનંતી છે કે તેઓ રાષ્ટ્રપતિને કહીને તેમને બરતરફ કરવામાં આવે.\"\nકોંગ્રેસ અને જેડીએસના ગંઠબંધને રાજ્યમાં સરકાર સ્થાપવાનો દાવો પણ રજૂ કર્યો હતો.\nએ સમયે મોદીનો આરોપ હતો કે રાજ્ય સરકારમાં શાસન કરતા તેમના પક્ષને ગવર્નર એચ. આર. ભારદ્વાજ પરેશાન કરી રહ્યા છે અને પક્ષપાત કરી રહ્યા છે.\nઆજે મુખ્યમંત્રી તરીકેની યેદિયુરપ્પાના શપથને કોંગ્રેસ મૂર્ખામી તરીકે જુએ છે. કોંગ્રેસે કહ્યું હતું કે રાજ્યમાં પૂર્ણ બહુમતિ ના મળવા છતા સરકારની રચના કરવી એ બંધારણની ખૂબ જ મોટી વિડંબના છે.\nમુંબઈના ડબ્બાવાળા શરૂ કરશે કુરિયર સેવા\nપીટીઆઈના અહેવાલ મુજબ મુંબઈના જાણીતા ડબ્બાવાળા હવે તેમની સેવામાં એક નવું પાસું ઉમેરવા જઈ રહ્યા છે.\nતેઓ શહેરમાં હવે કુરિયર અને પાર્સલની સેવા પણ શરૂ કરવા જઈ રહ્યા છે.\nહાલમાં મુંબઈમાં આશરે પાંચ હજાર ડબ્બાવાળા છે, જેઓ દરરોજ બે લાખ ટિફિનને યોગ્ય સરનામે પહોંચાડે છે.\nમુંબઈ ડબ્બાવાળા એસોશિએશનના પ્રવક્તા સુભાષ તેલેકરે કહ્યું કે તેઓ શહેરમાં પાર્સલ ડિલિવરીના પ્રોજક્ટ પર કામ કરી રહ્યા છે.\nન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સુભાષે કહ્યું, \"આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અમારા સભ્યોની આવકમાં વધારો કરવાનો છે. જે કંપનીઓ આ ક્ષેત્રમાં છે તેના કરતાં બને તેટલા ઝડપી સમયમાં પાર્સલની ડિલિવરી કરવાનું કામ અમારા સભ્યો નવરાશના સમયમાં કરી શકે છે.\nગુજરાતીની ધરપકડ, મુંબઈમાં હુમલા માટે તૈયારી કરવાનો આરોપ\n'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ(એટીએસ)એ કચ્છના એક શખ્સની ધરપકડ કરી છે.\nઆરોપી વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન મુંબઈમાં હુમલો કરવાની વેતરણમાં હોવાનું એટીએસનું કહેવું છે. પોલીસના દાવા અનુસાર આરોપીએ આ માટે પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી. મહારાષ્ટ્ર એટીએસે તાજેતરમાં જ કરેલી આ બીજી ધરપકડ છે. ગત સપ્તાહે એટીએસે કોલકત્તા સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ સાથે મળી ફૈઝલ મિર્ઝા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.\nએટીએસે આ મામલે નિવેદન આપતા કહ્યું, \"કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથ��� એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેની ઉંમર લગભગ 32 વર્ષ છે અને તે ડ્રાઇવરનું કામ કરે છે.''\nઆરોપી તેના દુબઈના હેન્ડલર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ એટીએસે જણાવ્યું છે. અખબારે વરિષ્ઠ અધિકારીને ટાંકીને એવું પણ જણાવ્યું છે કે આરોપી 'ઇન્ડિયન મુજાહિદ્દિન' સહસંસ્થાપક આમિર રેઝા ખાનની પણ નજીક હતા.\nચાર આદિવાસી વિદ્યાર્થીઓએ માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યો\n'એનડીટીવી'ની વેબસાઇટ ના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યના ચાર આદિવાસી વિદ્યાર્થીઓએ વિશ્વનો સૌથી ઊંચો પર્વત 'માઉન્ટ ઍવરેસ્ટ' સર કર્યો છે.\nઆ વિદ્યાર્થીઓ ચંદ્રપુર જિલ્લાની આશ્રમશાળા છે. રાજ્યના આદિવાસી વિકાસ વિભાગના 'મિશન શૌર્ય 2018' માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.\nસુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, યેદિયુરપ્પા આજે લેશે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ\nરૉંગ ટ્રેન ફ્રૉમ પાકિસ્તાન: બે જિંદગીઓને વેરણછેરણ કરતી કહાણી\nઅહેવાલમાં જણાવાયું છે કે ઉમાકાંત માંડવી (19 વર્ષ), પરમેશ આલે (19 વર્ષ), મનિષા ધ્રૂવે (18 વર્ષ), કવિદાસ કાઠમોડે (18 વર્ષ)એ ઍવરેસ્ટ સર કર્યો છે.\nઅહીં નોંધનીય છે કે આ મિશન અંતર્ગત દસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. હવે બીજા બે વિદ્યાર્થીઓ પણ આ સાહસિક કાર્ય કરવા જવાના છે.\n'નીતિન પટેલ કો ગુસ્સા ક્યોં આતા હૈ'\nદિવ્યભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ ગાંધીનગર ખાતે બુધવારે હેકેથોનના ઈનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરવાની ના પાડી દીધી હતી.\nકાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ જે.એન.સિંઘ હાજર રહ્યાં હતાં.\nઅહેવાલમાં જણાવાયું છે કે કાર્યક્રમની શરૂઆતમાં ચુડાસમાએ સંબોધન કર્યુ હતું. જેમના સંબોધન બાદ સંચાલકે નીતિન પટેલના નામની જાહેરાત કરતી હતી.\nમાત્ર 10 દિવસના છોકરાને કિન્નરે દત્તક લીધો પછી શું થયું\nસેક્સવર્કરની પ્રેમ અને નર્કમાંથી મુક્તિની કહાણી\nજોકે, એ વખતે પટેલ જાહેરમાં બોલ્યા હતા કે \"મે ના તો પાડી કે સમયનો અભાવ છે, સાહેબ પ્રવચન આપશે\".\nઅહેવાલમાં એવું જણાવાયું છે કે વિજય રૂપાણીએ લગભગ ત્રણ વખત પટેલને સમજાવ્યા, પરંતુ તેઓ તેમની જીદ પર અડગ રહ્યા હતા.\nઆખરે વિજય રૂપાણીએ કાર્યક્રમને સંબોધન કરી મામલાને સંભાળી લીધો હતો.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફ��લો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/anushka-sharma-cancel-pari-premiere-honour-of-sridevi-037848.html", "date_download": "2018-12-12T16:18:45Z", "digest": "sha1:YT2WBMC4BDOAOEIK7ZUGLHFQFQPZF7JN", "length": 9640, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "શ્રીદેવી માટે અનુષ્કા શર્માએ પરી નું પ્રીમિયર કેન્સલ કર્યું | Anushka Sharma cancel upcoming movie pari premiere honour of sridevi to be release on holi - Gujarati Oneindia", "raw_content": "\n» શ્રીદેવી માટે અનુષ્કા શર્માએ પરી નું પ્રીમિયર કેન્સલ કર્યું\nશ્રીદેવી માટે અનુષ્કા શર્માએ પરી નું પ્રીમિયર કેન્સલ કર્યું\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઆ શરતે માની BCCI એ વિરાટની માંગ, વિદેશ પ્રવાસ પર હવે સાથે પત્ની અને....\nતનુશ્રીના સમર્થનમાં આવી અનુષ્કા શર્મા, જણાવી મોટી વાત\nધવનને ટીમથીં બહાર કરવા પાછળ અનુષ્કા શર્માનો હાથ\nક્રિકેટ છોડી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે વિરાટ કોહલી\nઅનુષ્કા શર્માને નીતિન ગડકરીના હસ્તે સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ\nપીએમ મોદીના સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બન્યા અનુષ્કા-વરુણ\nઅનુષ્કા શર્માએ પોતાની આવનારી ફિલ્મ પરી ના પ્રીમિયરને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. અનુષ્કા શર્માએ બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના સમ્માનમાં લીધો છે. શ્રીદેવી ની મૃત્યુથી આખું બોલિવૂડ શોકમાં છે. શનિવારે રાત્રે દુબઇ હોટેલ રૂમમાં બાથટબમાં ડૂબવાથી શ્રીદેવી ની મૌત થયી હતી. ફક્ત 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેનાર શ્રીદેવી બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર હતી.\nપ્રીમિયર કેન્સલ પરંતુ હોળી પર જ થશે રિલીઝ\nઅનુષ્કા શર્માના લગ્ન પછી પરી તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 2 માર્ચ દરમિયાન હોળી સમયે આખા દેશમાં રિલીઝ થવા જઈ રહી છે. ખબર અનુસાર અનુષ્કા શર્માએ ભલે પ્રીમિયર કેન્સલ કરી દીધું હોય પરંતુ ફિલ્મ હોળી પર જ રિલીઝ થશે. આ ફિલ્મની ડેટ ઘણા સમય પહેલા જ નક્કી થઇ ચુકી હતી. અનુષ્કા શર્મા પ્રોડક્શન હેઠળ બનનાર ત્રીજી ફિલ્મ છે.\nઆવી હાલતમાં જશ્ન નહીં મનાવી શકાય\nફિલ્મના સહ-નિર્માતા કીઅર્જ એમડી પ્રેરણા અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે શ્રીદેવી ખુબ જ સમ્માનિત અભિનેત્રી હતી. એટલા માટે આ જશ્ન મનાવવા માટે સારો સમય નથી. આ સમયે અમે પ્રીમિયર જેવા કોઈ પણ જશ્ન વિશે વિચારી શકતા નથી.\nશ્રીદેવી ની અચાનક મૃત્યુથી દેશ શોકમાં\nશ્રીદેવી ની અચાનક મૃત્યુથી આખો દેશ સ્તબ્ધ છે. શ્રીદેવી ની મૌત શનિવારે રાત્રે દુબઇ હોટેલ રૂમમાં બાથટબમાં ડૂબવાથી થયી હતી. શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલના અંશ પણ મળી આવ્યા હતા. પોલીસ પરવાનગી પછી જ શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવશે.\nanushka sharma pari sridevi અનુષ્કા શર્મા પરી શ્રીદેવી\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/portable-music-players/philips+portable-music-players-price-list.html", "date_download": "2018-12-12T17:43:35Z", "digest": "sha1:MI6QHERRWBHGC3NOZVJEEMDD2E54CM5O", "length": 11755, "nlines": 240, "source_domain": "www.pricedekho.com", "title": "ફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ ભાવ India માં 12 Dec 2018 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ India ભાવ\nફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સIndia 2018 માં\nફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ ભાવમાં India માં 12 December 2018 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 3 કુલ ફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષ���ો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન ફિલિપ્સ અઝ૩૦૨ 98 બૂમ બોક્સ છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Amazon, Flipkart, Homeshop18, Shopclues, Naaptol જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ ફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ\nની કિંમત ફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન ફિલિપ્સ અઝ૫૭૪૦ 98 બૂમ બોક્સ Rs. 5,799 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ફિલિપ્સ અઝ૩૦૨ 98 બૂમ બોક્સ Rs.2,399 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\n0 % કરવા માટે 11 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10ફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ\nતાજેતરનાફિલિપ્સ પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર્સ\nફિલિપ્સ અઝ૩૦૨ 98 બૂમ બોક્સ\nફિલિપ્સ આઝ 329 બૂમ બોક્સ\nફિલિપ્સ અઝ૫૭૪૦ 98 બૂમ બોક્સ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-pakshi-tamne-banavi-shake/", "date_download": "2018-12-12T17:21:22Z", "digest": "sha1:3XTVROZJHMZUQ7XPG43EMEU2TWFSPHJP", "length": 20988, "nlines": 218, "source_domain": "gujjurocks.in", "title": "આ પક્ષી તમને બનાવી શકે છે મિનિટોમાં કરોડપતિ, બસ તમારે કરવું પડશે આ કામ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ પક્ષી તમને બનાવી શકે છે મિનિટોમાં કરોડપતિ, બસ તમારે કરવું પડશે...\nઆ પક્ષી તમને બનાવી શકે છે મિનિટોમાં કરોડપતિ, બસ તમારે કરવું પડશે આ કામ….\nજો કે દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ દુનિયાના સૌથી અમીર માણસ બને. પણ જો કે દરેક લોકો અમીર માણસ નથી બની શકતા, પણ જો તમને એવી કઈક ખબર પડે કે તમે 60 સેકન્ડ માં મહેનત કર્યા વગર જ અમીર બની શકો છો તો એમાં તમે શું કરશો અને જો તમને ખબર પડે કે એક મિનિટમાં તમને કરોડપતિ કોઈ રહસ્ય નહીં પણ એક નાનું એવી પક્ષી બનાવશે તો તમેં શું કરશો અને જો તમને ખબર પડે કે એક મિનિટમાં તમને કરોડપતિ કોઈ રહસ્ય નહીં પણ એક નાનું એવી પક્ષી બનાવશે તો તમેં શું કરશો જો કે તમને આ સાંભળી ને તમને વિશ્વાસ તો નહીં આવે પણ તમને જણાવી દઈએ કે આ એકદમ સાચી વાત છે. આવો તો જાણીએ આ પક્ષી વિશે જે તમને પણ બનાવી શકે છે કરોડપતિ.\nજણાવી દઈએ કે આ પક્ષી નું નામ ટોટોડી છે. તે જોવામાં તો એકદમ નાનું લાગે છે પણ આ પક્ષી પોતાના એક અલગ જ અંદાજ માટે ફેમસ છે. તેની ખાસ વાત એ પણ છે કે તે માળો નથી બનાવતા પણ તે પોતાના ઈંડા જમીન પર જ આપે છે. કોઈ પણ પક્ષી જયારે પોતાના ઈંડા આપે છે તો તેના પર બેસીને તેને ગરમ કરીને તેને તોડે છે પણ ટોટોડી આ બધા કરતા અલગ છે અને તે એવું કઈ પણ નથી કરતી. જણાવી દઈએ કે ટોટોડી જયારે પણ જમીન પર ઈંડા આપે છે તો તેને તોડવા માટે પારસ પથ્થર ની જરૂર પડે છે. જો કે એ તમે પણ જાણતા હશો કે પારસ ખુબ જ કિંમતી હોય છે. એ પણ કહેવામાં આવે છે કે જો આ પારસ પથ���થર જો લોખન્ડ ને સ્પર્શ કરી લે તો લોખન્ડ પણ સોનુ બની જાય છે. જણાવી દઈએ કે આ એક રહસ્યમઈ પથ્થર છે જે દરેક કોઈને આસાનીથી નથી મળી શકતા પણ ટોટોડી ન જાણે તેને ક્યાંથી શોધી લેતી હોય છે. અને જો આ પથ્થર કોઈને પણ મળી જાય તો તે તરત જ અમીર બની શકે છે. પણ આજ સુધી આ પારસ પથ્થર કોઈને પણ નથી મળી શક્યો પણ જેને પણ આ મળશે તે કરોડપતિ બની જાય છે. Author: GujjuRocks Team\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમુકેશ અંબાણી પાસે છે દુનિયાની 6 સૌથી મોંઘી ચીજો જે કોઈ બીજા ખરીદી શકે એમ નથી, વાંચો આર્ટિકલમાં એવું શું છે ખાસ\nNext articleઆ ફળની છાલનો ઉપયોગ કરો – ચહેરા પર મસા રાતો રાત ગાયબ – માહિતી વાંચો અને શેર કરો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nવાંચ��� તમારું આજનું રાશી ભવિષ્ય.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..\nહોસ્પિટલમાં 16 વર્ષ ના બોયફ્રેન્ડ એ દમ તોડતા જ ગર્લફ્રેન્ડ ગળે...\nજાણવા જેવું: અશ્વગંધાના જબરદસ્ત 20 ફાયદાઓ , જાણીને તમે પણ ચૌકી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/karnataka-election-polling-has-started-result-on-15th-038901.html", "date_download": "2018-12-12T16:12:48Z", "digest": "sha1:RMCBN7B2QXY7RBMR3ZCQBLITHMCKWCW5", "length": 8667, "nlines": 129, "source_domain": "gujarati.oneindia.com", "title": "કર્ણાટકમાં 222 બેઠકો માટે મતદાન શરૂ, પરિણામ 15 મીએ | karnataka election polling has started, result on 15th - Gujarati Oneindia", "raw_content": "\n» કર્ણાટકમાં 222 બેઠકો માટે મતદાન શરૂ, પરિણામ 15 મીએ\nકર્ણાટકમાં 222 બેઠકો માટે મતદાન શરૂ, પરિણામ 15 મીએ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપોલિંગ બુથ પર પૈસા વહેંચતા પકડાયા ભાજપ, કોંગ્રેસના કાર્યકર્તા\nરાહુલ વિમાન દુર્ઘટના, કોંગ્રેસે લગાવ્યો ષડયંત્રનો આરોપ\nકર્ણાટકમાં કિંગ મેકર બની શકે છે જેડીએસ, કોને આપશે સમર્થન\nકર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે 224 માંથી 222 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયુ છે. 2 બેઠકો પર ચૂંટણી રદ કરવામાં આવી છે. જેમાં 10,000 વોટર્સ કાર્ડ મળવાને કારણે રાજરાજેશ્વરી નગરની બેઠક પર મતદાન સ્થગિત કરવામાં આવ્યુ છે. પરિણામ 15 મે ના રોજ જાહેર કરવામાં આવશે.\nચૂંટણીમાં પહેલી વખત મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવનાર છે. જે દ્વારા મતદારોને બૂથ પર કેટલી લાઈન છે તેની જાણકારી મળી રહેશે. કર્ણાટકમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.\nમતદાન શરુ થતા જ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિપુરપ્પાએ શિમોગના શિકારીપુરમાંથી મતદાન કર્યુ. તેમણે લોકોને સંબોધતા કહ્યુ કે લોકો સિદ્ધારમૈયા સરકારથી કંટાળી ગયા છે. હું લોકોને અપીલ કરુ છુ કે તેઓ વધુને વધુ મતદાન કરે. હું વિશ્વાસ આપુ છુ કે અમે સારી સરકાર લાવીશુ.\nકેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યુ છે. તેમણે કહ્યુ કે આ વખતે વધુ મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માંગે છે. મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘરેથી નીકળશે. વળી, મતદાન કરતાં પહેલા બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://sandesh.com/pakistani-singer-killed-by-husband-for-land-issue/", "date_download": "2018-12-12T17:24:53Z", "digest": "sha1:JFQMM4SXHK2E6GBF4LPS753YJ7XLHSUT", "length": 6125, "nlines": 68, "source_domain": "sandesh.com", "title": "Pakistani Singer Killed by Husband for Land Issue", "raw_content": "\nમહિલા સિંગરને પતિએ ગોળી મારી ઉતારી મોતને ઘાટ, આ હતું કારણ\nમહિલા સિંગરને પતિએ ગોળી મારી ઉતારી મોતને ઘાટ, આ હતું કારણ\nપાકિસ્તાનની જાણીતી સિંગર રેશમાની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી છે. રેશમાની હત્યા પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનવાનાં નોશેરા કલાંમાં કરવામાં આવી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જમીન વિવાદનાં કારણે સિંગરનાં પતિએ તેની હત્યા કરી દીધી છે. રેશમાં તેની ચોથી પત્ની હતી. રેશમા પતિ સાથે વિવાદ બાદ તેના ભાઈ સાથે રહેતી હતી.\nઆરોપીએ ઘરમાં ઘૂસીને રેશમા પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં રેશમાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તેનું મૃત્યુ થઇ નિપજ્યુ. રેશમાનાં મૃત્યુ બાદ તેના પતિએ ઘટનાને એ રીતે દર્શાવી જાણે કશું થયું નથી. આ ઘટના 1 ઑગષ્ટે બની હતી.\nઆ પહેલા પણ પાકિસ્તાનમાં મહિલા કલાકારોની હત્યાનાં બનાવો આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં અભિનેત્રી સુનબુલને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પરફૉર્મ ના કરવાનાં કારણે મારી નાંખવામાં આવી હતી. રેશમાને તેના ઘણા જાણીતા પશ્તો ગીતોને લઇને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને જાણીતા પાકિસ્તાની ડ્રામા ‘ઝોબાલ ગોલુના’ને કારણે પણ ઓળખવામાં આવે છે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nઆ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ\nસ્મૃતિ ઈરાનીએ સહેલીનાં પતિ સાથે કરી લીધા હતા લગ્ન, ફૉટો કર્યો શેર\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગ���ુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://rajivmalhotraregional.com/gu/2018/01/23/%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%B0/", "date_download": "2018-12-12T15:59:38Z", "digest": "sha1:U45KD57ZLNZYPOGSBRPNGSPMAHFTKBPE", "length": 31301, "nlines": 104, "source_domain": "rajivmalhotraregional.com", "title": "“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા – Rajiv Malhotra – Indic Language Collection", "raw_content": "બુધવાર, ડિસેમ્બર 12, 2018\n“ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા\nજાન્યુઆરી 23, 2018 ડિસેમ્બર 1, 2018 GargiLeave a Comment on “ધી બેટલ ફોર સંસ્કૃત” માં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ: રાજીવ મલ્હોત્રા\nઆ પુસ્તક પ્રસ્તુત કરે છે કે સંસ્કૃત ભાષા અને આપણી સંસ્કૃતિ જીવનથી ધબકે છે, પવિત્ર છે અને એ મોક્ષના સ્તોત્ર છે.છતાં એનું ભવિષ્ય એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણાં અંદરના વિદ્વાનો એને જાળવી રાખવાં શું પગલાં લેશે. મોટો ફાયદો ત્યારે થશે જ્યારે આપણાં સંસ્કૃતના વિદ્વાનો અને ભારતની મહત્વની સંસ્થાઓ એને નિર્ણાયક વળાંક આપવા આ કુરુક્ષેત્રમાં ઝંપલાવશે. એક જૂની કહેવત છે કે પંડિત એને કહેવાય કે જે પોતાની માન્યતા ઉપર કાર્ય કરે (य: क्रियावान् स: पंडित:). પરિસ્થિતિમાં બદલાવ માત્ર નક્કર કાર્ય કરવાથી જ ફળીભૂત થાય, નહીં કે વાતોના વડાથી.\nહું ચર્ચા માટેના વિષયોની યાદી બનાવવાનો પ્રસ્તાવ રાખવાં માંગુ છું જે આ પુસ્તકની ફળશ્રુતિથી શરૂ થઈ શકે. એમાંથી જો થોડાં વિષયો ઉપર પણ આપણી પરંપરાના પ્રતિનિધિઓ હોય એવાં જાણકાર વિદ્વાનો સાથે ચર્ચા થઈ શકે તો બાજી પલટાવવાની શક્યતા ઊભી થઈ શકે. આ જ માર્ગ ઉત્તમ કહી શકાય જ્યારે બૌદ્ધિક ક્ષત્રિયોને તૈયાર કરી શકાય જેઓ આપણી ધર્મિક પરંપરાનું સંગીન જાણકારી અને ચર્ચા કરવાની આવડત સહિત આત્મવિશ્વાસપૂર્વક પ્રતિનિધિત્વ કરી શકે. આ મંથનના ફળસ્વરૂપે ઉપજેલા જ્ઞાનનો લાભ શિક્ષણક્ષેત્ર, સંસ્કૃતિ, વિજ્ઞા���, જાહેર આરોગ્યસેવા, ઇન્ટરફેઈથ વિષયને લાગતી બાબતો, વિદેશી મંત્રાલય વગેરેની નીતિના ઘડવૈયાઓને અને પ્રસાર માધ્યમોને મળી શકે.\nA. ફરીવારની બૌદ્ધિક ગુલામી સામેનો વાંધો\nસંસ્કૃતના અભ્યાસ માટેના અધિકારનો એક્સપોર્ટ:\nશૃંગેરી પીઠમને અમેરિકન ઑરિએંટલિસ્ટસો દ્વારા કપટથી હસ્તગત કરી લેવાની ચાલબાજી સામેની મારી લડતનું ફળસ્વરૂપ આ પુસ્તક “ધી બેટલ ફોર સંસ્કૃત” છે. આ કબજો લેવાનો પેંતરો એનઆરઆઈના ભંડોળ અને શૃંગેરીના વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી રચાઈ રહ્યો છે.\nઆ ઘટના બતાવે છે કે અમુક વ્યક્તિઓ અને સંશ્થાઓ જેમને “અન્ય” સંસ્કૃતિમાં દખલઅંદાજી કરવાનો રસ છે તેઓ કઈ રીતે આવો અધિકાર પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે. મારા મતે આ બાબત ભયજનક છે.\nઆપણી સંસ્કૃતિના પાયાને ચેતનવંતા બનાવવા અને વિકસાવવા માટેની પ્રક્રિયા ઉપર ચર્ચા કરવાની તાતી આવશ્યકતા છે જ. આપણે પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સ સાથે સહકાર સાઘવા માટે આપણાં હિતોને જોખમાયા વિના અને આપણાં હિતોનું રક્ષણ કઈ રીતે થાય તેની વ્યૂહરચના કરવી જોઈએ\nપાશ્ચાત્ય એ જ વૈશ્વિક એ વિશેષાધિકાર પ્રસ્તુત:\nઅત્યારનો ચીલો એ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિવેચન/સમીક્ષા માટે પાશ્ચાત્ય દ્રષ્ટિકોણના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવા; આ માટે ઘણાં વર્ષોની જહેમતથી ખૂબ જ બહોળા પાશ્ચાત્ય સિદ્ધાંતો અને સિધ્ધાન્તવાદીઓનો અભ્યાસ કરવો પડે છે.\nઆને કારણે ભારતીય સંસ્કૃતિ, સિદ્ધાંતો, પરંપરા અને સંપ્રદાયમાં રહેલા વિવેચનના જે સાધનો, જે રીતો છે તે સીમા પર ધકેલાઈ જશે એવો ભય છે. તદુપરાંત ભારતીય સંસ્કૃતિની અત્યુત્તમ અતિ મૂલ્યવાન માન્યતાઓનો કબ્જો લઈને એને પાશ્ચાત્ય માન્યતાઓ તરીકે પ્રસ્તુત કરવાનો કારસો પણ થઈ રહ્યો છે. હું એની સરખામણી અમેરિકન ડોલરને વૈશ્વિક નાણાંકીય ચલણ તરીકે ઉપયોગમાં લેવાની બાબત સાથે કરું છું. હું પ્રસ્તાવ મુકું છું કે આપણે પણ સંસ્કૃતના “અભાષાંતરીય” શબ્દોને ભવિષ્યના વૈશ્વિક બૌદ્ધિક ચર્ચા-વિચારણાના ચલણના હિસ્સા રૂપે મુકવા જોઈએ.\nશેલ્ડોન પોલોક ભલે દાવો કરતો હોય કે આપણે માટે “ઑરિએંટલિઝમનો” સમય ભૂતકાળ બની ચુક્યો છે. પણ મારું માનવું છે કે “ઑરિએંટલિઝમનું” જૂનું વર્ઝન 1.0નું પરિવર્તન વધું ભ્રમજાળવાળું “અમેરિકન ઑરિએંટલિઝમ” વર્ઝન 2.0માં થયું છે. આપણે આ વાતની ચર્ચા કરવાની આવશ્યકતા છે કે આજે ઈન્ડોલોજી એ મોટા ભાગે એક એક “ઑરિએંટલિઝ���ની” નવી અને સુધારેલી આવૃત્તિ છે કે નહીં.\n“બુદ્ધિઝમ એ હિન્દુઈઝમનો વિરોધ કરતું હથિયાર” એ માન્યતાને પડકાર:\nબુદ્ધિઝમ અને હિન્દુઈઝમ વચ્ચે સંબંધ:\nશું ખરેખર બુદ્ધિઝમ અને હિન્દુઈઝમમાં મતમતાંતર છે પાશ્ચાત્ય વિદ્વાનોના આરોપ મુજબ શું બુદ્ધિઝમ ખરેખર વેદોની વિરુદ્ધ હતો પાશ્ચાત્ય વિદ્વાનોના આરોપ મુજબ શું બુદ્ધિઝમ ખરેખર વેદોની વિરુદ્ધ હતો આપણા પરંપરાગત સ્તોત્રો સૂચવે છે કે આ બંને વચ્ચેના મતભેદોને ખૂબ વધુ પડતી અતિશયોક્તિ વાપરીને વગોવ્યા છે. હકીકતમાં તો હિન્દુઈઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ અને સિખીઝમ બધાં એક ધર્મના ગર્ભમાંથી જન્મ્યા છે.\nમુખ્ય હિન્દુ શાસ્ત્રોનો કાળક્રમ:\nઅમેરિકન ઑરિએંટલિસ્ટસો પોતાના સિદ્ધાંતોને, જેમ કે હિન્દુઈઝમમાં બ્રાહ્મણોની ઈજારાશાહી અને મૌખિક પરંપરાને કારણે નવીનતાને સર્જવાનો અવકાશ નહોતો, ટેકો આપવા માટે એ પ્રસ્તુત કરવા પ્રયત્ન કરે છે કે હિંદુ શાસ્ત્રોમાં સંપૂર્ણ નવીનતા બુદ્ધિઝમની દરમિયાનગીરીને કારણે પરિણમી. તેઓ સંસ્કૃતના શરૂઆતના સાહિત્ય, જેવા કે વ્યાકરણ, પૂર્વ-મિમાંસા, રામાયણ વગેરેને કાળક્રમમાં એવી રીતે ગોઠવે છે કે જેથી આ બધા બુદ્ધના પછી રચાયા હોય. તેઓ આ દલીલ એટલા માટે પ્રસ્તુત કરે છે કે જેથી આપણું સાહિત્ય કે આપણા શાસ્ત્રો બુધ્ધિઝમ સામેની પ્રતિક્રિયારૂપે રચાયા.\nઅમેરિકન ઑરિએંટલિસ્ટસોની માન્યતા પ્રમાણે શું ભારતમાં લેખનકાર્ય બુદ્ધના પછી અને તે પણ વિદેશી વસાહતીઓ અને બુદ્ધિઝમમાં ધર્માંતર થયેલાઓ દ્વારા દાખલ કરાયું એમના દ્વારા પ્રસ્તુત ભારતના ભાષાને લગતા ઈતિહાસના અને આપણી સંસ્કૃતિની બાબતોના સિદ્ધાંતો ઈન્ડ્સ-સરસ્વતી સંસ્કૃતિના મળેલા પ્રમાણની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે.\nસંસ્કૃત અને સંસ્કૃતિની એમની રજૂઆતને પડકાર:\nઆ પુસ્તકમાં હું જે વિદ્વાનની રચનાનું વિવેચન કરું છું તેઓ ભારતની મૌખિક પરંપરાનું અવમૂલ્યન કરે છે. હું એ સમજાવું છું કે મૌખિક પરંપરા માત્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઉત્ક્રાંતિ માટે જ આવશ્યક નહોતી પણ એ ભવિષ્યના માઈન્ડ સાયન્સ, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે આશાસ્પદ સંભાવના ધરાવે છે.\nઅમેરિકન ઑરિએંટલિસ્ટસોનું માનવું છે કે સંસ્કૃત ભાષાને પરદેશી વસાહતીઓ ભારતમાં લઈ આવ્યાં અને સંસ્કૃત ભાષા ભારતની અન્ય વર્નાક્યુલર ભાષાઓ કરતા મૂળભૂત રીતે અને બંધારણમાં જુદી હતી. તેઓ આક્ષેપ કરે છે કે છેવટે સંસ્��ૃત ભાષા ભારતીય વર્નાક્યુલર ભાષાઓ ઉપર હાવી થઈ ગઈ અને સંપૂર્ણ વર્ચસ્વ ધરાવવા માંડી. આ વિવાદપાત્ર ધારણા આજના સમાજશાસ્ત્રના શિક્ષણમાં પ્રસરી ગઈ છે જેનો ઉપયોગ ભારતીયોને ભાષાઓ અને સામાજિક વર્ગોમાં વહેંચી દેવા, સમાજમાં તિરાડ પાડવા માટે થાય છે. એમનો આ મત પરંપરાગત માન્યતાથી વિસંગંત છે જે મુજબ સંસ્કૃત અને પ્રાકૃત(જેમાંથી ઘરગથ્થું ભાષાઓ ઉદ્ભવી) બંને પારસ્પરિક પુષ્ટિ આપતી ભાષાઓના પ્રવાહો છે જે “વાચ” નામની બોલીની જ એક વ્યવસ્થા હતી.\nસમાવિષ્ટ સામાજિક અત્યાચારનો આક્ષેપ:\nવધી રહેલા પાશ્ચાત્ય ઇન્ડોલોજિસ્ટ્સોના મત મુજબ સંસ્કૃત અને સંસ્કૃતિએ હંમેશા સ્ત્રીઓ, દલિતો અને મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો છે અને એમને સૌને દબાવ્યા છે. આ બાબત ઉપર ખાસ ભાર મુકાય છે કે આ ખામી માળખાગત છે, નહીં કે છૂટાંછવાયાં કિસ્સાઓની. એવો આરોપ મુકાય છે કે સંસ્કૃત વ્યાકરણ, વૈદિક સાહિત્ય, અને શાસ્ત્રો જ એના મૂળ કારણો છે; આ બધામાં નિયમો એવી રીતે સમાવાયેલા છે કે જેને કારણે બૌદ્ધિક સ્વતંત્રતા રૂંધાય છે. આ મતનો કદાચ ભારતના પરંપરાગત વિદ્વાનો જોરદાર પડકાર કરવા ઈચ્છે અને આપણે બેઉ બાજુ સાંભળવી જોઈએ.\nવ્યવહારિકાને લગતી બાબતો વિષે આ લોકોનું કહેવું છે કે શાસ્ત્રો સાચી સર્જનાત્મક શક્તિને અને વિકાસને અવરોધે છે કારણ કે આ બધાં વૈદિક વિશ્વદૃષ્ટિકોણમાં બંધાયેલા છે. પરંતુ, આ આક્ષેપોને પડકારવા માટે અઢળક પ્રમાણો ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે ભારતીયો આ શાસ્ત્રોને રચવામાં અને એના જ્ઞાનને વ્યવહારમાં મુકવા માટે સર્જનશીલ હતા. તેથી શાસ્ત્રોના જ્ઞાનને અનુભવ આધારિત તેમજ સર્જનાત્મક સ્ત્રોત તરીકે અવગણી શકાય નહીં.\nસંસ્કૃતના મૃતપાય હોવાનો આક્ષેપ:\nમેં આ વિદ્વાનો સાથે દલીલ કરી છે જેઓ કહે છે કે સંસ્કૃત ભાષા હઝાર વર્ષો થયે મરી ચુકી છે. પરંપરાગત ભારતીય વિદ્વાનો કૃષ્ણ શાસ્ત્રી અને કે.એસ. કાનનને અહીં ટાંકતા જણાવું છું કે તેઓ આ વિષય ઉપર ચર્ચા કરવા ઉત્સુક છે.\nસંસ્કૃત અને સંસ્કૃતિની બિનસાંપ્રદાયિકતા:\nશેલ્ડોન પોલોકની છાવણીના લોકો સંસ્કૃતને બિનસાંપ્રદાયિક ગણવા માટે કટિબદ્ધ છે કારણ કે એમના મતે આધ્યાત્મિક ક્રિયાઓ જેવી કે યજ્ઞો, કર્મકાંડો, પૂજા, તિર્થયાત્રા, વ્રતો અને અન્ય આવી સાધનાઓ અણઘડ, અંધશ્રધ્ધાસભર અને શોષણ કરવાવાળી ક્રિયાઓ છે. એમનો મુખ્ય હેતુ એ છે કે આ સંસ્કૃતિ સાથે જોડાયેલ પરમાર્થિક બાબતોને અલગ પાડી ���ેવી અને માત્ર લૌકિક અથવા વ્યવહારિક બાબતો ઉપર જ અભ્યાસ કેન્દ્રિત કરવો. પરંપરાગત વિદ્વાનો આને આપણી પરંપરાની અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન માને છે. હું આવી વિચારપદ્ધતિથી સંસ્કૃત અને સંસ્કૃતિને બિનસાંપ્રદાયિક ગણવાનો સખત રીતે વિરોધ કરું છું.\nલલિત સાહિત્ય રાજકીય શસ્ત્ર હોવાનો આરોપ:\nઅમેરિકન ઑરિએંટલિસ્ટસોની છાવણી માને છે કે લલિત સાહિત્યનો વિકાસ રાજાઓનું તેમની પ્રજા ઉપર તેમનું વર્ચસ્વ જાળવી રાખવા જ થયો હતો.બીજા શબ્દોમાં કહીએ તો લલિત સાહિત્ય એ રાજાના પ્રસાર વિભાગનું એક પ્રાચીન સમયનું અંગ હતું. આવા રીડકશનિસ્ટ દ્રષ્ટિકોણને પડકારવો જોઈએ. લલિત સાહિત્યને માત્ર રાજકીય હેતુ માટેના સાહિત્ય તરીકે ન ખપાવી શકાય; આ સાહિત્યથી ઘણા સકારાત્મક કર્યો સામાન્ય જનો માટે બંને ક્ષેત્રોમાં, બિનસાંપ્રદાયિકમાં અને ધર્મિકમાં, સંપન્ન થાય છે.\nશું રામાયણ રાજાઓની શોષણવૃત્તિસભર સત્તાનું પ્રદર્શન કરતું સાહિત્ય છે એટલે કે શું રાજધર્મ અત્યાચારભરી સરકારી વ્યવસ્થા છે એટલે કે શું રાજધર્મ અત્યાચારભરી સરકારી વ્યવસ્થા છે મારા વિરોધીઓ રામાયણને એક સાચા આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ સુલભ કરતું સાધન માનવાને બદલે એને એક રાજકીય પરિબળ ગણે છે. તેઓ તેને એવું હથિયાર ગણે છે કે જેનો મુસ્લિમો સામે હિંસા ભડકાવવા માટે આજ દિન સુધી ઉપયોગ થતો હોય-ભક્તો આ સાથે સહમત નથી- તેઓ રામને તો સૌ રાજાઓના એક આદર્શ તરીકે જુવે છે.\nસંસ્કૃત અને સંસ્કૃતિને પાછી મેળવવી અને એમના સ્થાને બિરાજમાન કરવી:\nભારતીય સાહિત્યનું અંગ્રેજી તરફ એકમાર્ગીય વહન:\nસદીઓથી ભારતીય ભાષાઓના સાહિત્યનું અંગ્રેજીમાં ભાષાંતર સતત થઈ રહ્યું છે પણ એથી ઉલ્ટું ભાગ્યે જ થયું છે.જેને કારણે અંગ્રેજી મોટાં ભાગના ક્ષેત્રોના સંશોધન અને જ્ઞાનના સંચારની ભાષા બની ગઈ છે.\nસંસ્કૃતે પોતાની આગવી વિચારધારા સાથે પોતાના હક્કનું સ્થાન અંગ્રેજીની સાથોસાથ પ્રાપ્ત કરવું રહ્યું,. અહીં આપણે ચીનની મેન્ડેરિન ભાષાને લગતી એમની વ્યૂહરચનાથી શીખ લઈ શકીએ .\nઅન્ય પ્રાચીન ભાષાઓ સંસ્કૃત ભાષાની સરખામણીમાં:\nપાશ્ચાત્ય વિદ્વાનો સામાન્યતયા સંસ્કૃતને એમ સમજીને લેટિન ભાષા સાથે સરખાવે છે કે બંને ભાષાઓ મરી ચુકી છે અને ગ્રીક સાથે એક “ક્લાસિકલ” ભાષા તરીકે સરખાવે છે. આધુનિક ભારતીય વિદ્વાનો જાણ્યા-સમજ્યા વગર આ વર્ગીકરણ સ્વીકારી લે છે જેમાં એને મૃત કે ક્લાસિકલ ભાષા તરીકે ઓળખાવાય છે.\nપણ, પરંપરાગત વિદ્વાનોને આ બાબત સ્વીકાર્ય નથી કારણ કે સંસ્કૃત અને સંસ્કૃતિનો વિકાસ આપણા ભૂતકાળના અસ્વીકારને લીધે નહીં પણ ભૂતકાળ સાથેના સાતત્યના લીધે છે. એટલે આપણે એ પ્રયત્ન કરવો આવશ્યક છે કે સંસ્કૃતને લેટિન અને ગ્રીકથી જુદા પાડીને મેન્ડેરિન અને પર્શિયન સાથે વર્ગીકરણ કરીએ જે ભાષાઓ જીવિત છે અને પોતાના ભૂતકાળ સાથે સાતત્ય જાળવી રહેલ છે.\nઆપણે એશિયન દેશોના એ વિદ્વાનોને નિમંત્રવાની જરૂર છે જ્યાં મેન્ડરિન, પર્શિયન, ઍરેબિક, હિબ્રુ અને જાપાનીઝને પ્રાધાન્ય અપાય છે અને પ્રાચીન તેમજ અર્વાચીન ભાષા તરીકે જેની ગણના થાય છે.\nસંસ્કૃત ભાષા અને એના પ્રાચીન સાહિત્યના અભ્યાસ સિવાય એ આવશ્યક છે કે સંસ્કૃતનો ઉપયોગ આધુનિક યુગના ક્ષેત્રો કે સમસ્યાઓ માટે કરવો જોઈએ, જેમ કે કમ્પ્યુટરની ભાષા, જીવશાસ્ત્ર, પ્રાણી અધિકારો, વૃદ્ધો, કૌટુંબિક વ્યવસ્થા, ન્યુરોસાયન્સ, માનસશાસ્ત્ર, શિક્ષણ, એક્સલરેટેડ લર્નિંગ, ગણિત અને અન્ય સૈદ્ધાંતિક વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન વગેરે વગેરે. આજની ભેદભરેલી નીતિને વેરવિખેર કરવાની આવશ્યકતા છે જેમાં સંસ્કૃતને અન્ય જ્ઞાનની શાખાઓમાંથી બાદ રખાય છે અને જેમાં એનો ખજાનો ઝુંટવીને એ ખજાનાને નવાં રૂપમાં પાશ્ચાત્ય જ્ઞાન તરીકે પ્રસ્તુત કરાય છે અને આ નવાં ઇતિહાસને પાશ્ચાત્ય ખોજ તરીકે રજુ કરાય છે.\nકોઈ વિદ્વાન અલ્લાના અસ્તિત્વને નકારે અથવા એવો દાવો કરે કે કુરાન એ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરતો ખરેખરો શબ્દ નથી અથવા એમ કહે કે મોહમ્મદ એ પયગંબર ન હતા તો આ બાબતને “ઇસ્લામોફોબીયા” તરીકે ગણાવશે. ભલે એ વિદ્વાન સકારાત્મક વિધાનો કરે જેવા કે “ઍરેબિક”માં ખૂબ સમૃદ્ધ કાવ્યોનો ખજાનો છે, કુરાન એ માનવજગત માટે પ્રકાશ છે વગેરે વગેરે તો પણ આ આક્ષેપ મુકાશે. આમાંથી કોઈ પણ વિધાન મુસ્લિમ મનને સંતોષી શકશે નહીં. આ જ પરિસ્થિતિ “યહૂદી” ધર્મને લગતી બાબતો માટે પણ એટલી જ લાગુ પડે છે. હિન્દુઓએ પાશ્ચાત્ય પંડિતોના આવા બેવડા ધોરણોથી ચોંકાવાની આવશ્યકતા છે. કારણ કે આવી સંવેદનશીલતા અને આપણી પરંપરા માટે બોલવાનો આપણો અધિકાર આપણને પ્રાપ્ય નથી. એટલે જ શેલ્ડોન પોલોકને આઘાત લાગ્યો જ્યારે મેં એના અનેક દ્રષ્ટિબિંદુઓને હિન્દુફોબિયા તરીકે ગણાવ્યા.\nઆપણે આવા કોઈ પણ કાર્યને ઇસ્લામોફોબીયા, એન્ટિ-યહૂદી, હિન્દુફોબિયા વગેરે તરીકે ગણાવવા માટે સમાન ધોરણો વ્યાખ્યાયિત ક���વા જોઈએ.\nબિઈંગ ડિફરન્ટ : પુસ્તક પરિચય\nધી બૅટલ ફોર સંસ્કૃત: પ્રસાર માધ્યમોની ભૂલો\nવનપ્રદેશ અને રણપ્રદેશની સભ્યતાઓ\nફેબ્રુવારી 10, 2018 ડિસેમ્બર 1, 2018 UditShah\nવિદેશથી જેનું સંચાલન થાય છે તે ચર્ચો અને મદરેસાઓેને લઘુમતી સંસ્થાનો દરજ્જો ના હોઈ શકે\nમતભેદ સાથે પરસ્પર સન્માન: એક નવીન પ્રકારનો હિન્દુ-ક્રિશ્ચિયન વાર્તાલાપ/સંવાદ\nફેબ્રુવારી 14, 2018 ડિસેમ્બર 1, 2018 UditShah\nઆર્ય આક્રમણની ખોટી માન્યતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/panasonic-lumix-dmc-ls70-point-shoot-digital-camera-silver-price-pdqmFJ.html", "date_download": "2018-12-12T16:35:05Z", "digest": "sha1:BDA7LBBBOTBNY2QIVU4LMYK4N7J4VPMP", "length": 14272, "nlines": 330, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ શૂટ\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર\nઉપરના કોષ્ટકમાં પેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર નાભાવ Indian Rupee છે.\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nપેનાસોનિક લુ���િક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર વિશિષ્ટતાઓ\nફોંકાળ લેન્ગ્થ 35 - 105 mm\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 7.2\nઓડિયો વિડિઓ ઇન્ટરફેસ Yes\nરેડ આઈ રેડુંકશન Yes\nફાંસી ડિટેકશન 2 or 10 sec\nડિસ્પ્લે ટીપે 86,000 dots\nમેમરી કાર્ડ ટીપે SD / SDHC\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 7 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 629 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 270 સમીક્ષાઓ )\n( 542 સમીક્ષાઓ )\n( 1658 સમીક્ષાઓ )\n( 1416 સમીક્ષાઓ )\nપેનાસોનિક લુમિક્સ દમક લ્સ૭૦ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા સિલ્વર\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tej-pratap-yadav-engagement-with-aishwarya-rai-today-patna-father-lalu-prasad-yadav-did-not-attend-038501.html", "date_download": "2018-12-12T17:39:08Z", "digest": "sha1:BWKIFFMCAAB2424TLMIFOTHJMTKC4YIO", "length": 11708, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "લાલુની ગેરહાજરીમાં થયી તેજ પ્રતાપની સગાઇ, જુઓ તસવીરો | Tej pratap yadav engagement with aishwarya rai today patna father lalu prasad yadav did not attend - Gujarati Oneindia", "raw_content": "\n» લાલુની ગેરહાજરીમાં થયી તેજ પ્રતાપની સગાઇ, જુઓ તસવીરો\nલાલુની ગેરહાજરીમાં થયી તેજ પ્રતાપની સગાઇ, જુઓ તસવીરો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતેજપ્રતાપે પરત લીધી તલાકની અરજી, વકીલે જણાવ્યું કારણ\nછૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત\nછૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગ\n22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી ‘દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુ\nમથુરાના આ મંદિરમાં જોવા મળ્યા તેજ પ્રતાપ, સીસીટીવીમાં રેકોર્ડ\nનારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે\nઆરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપની સગાઇ પટનામાં બધા જ રીતિ રિવાજો સાથે પુરી થઇ ચુકી છે. તેજ પ્રતાપ યાદવની સગાઇ આરજેડી વિધાયક અને પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયી છે. 12 મેં દરમિયાન તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેજ પ્રતાપે પોતાની સગાઇમાં શેરવાની પહેરી હતી. સગાઇની પહેલી ફોટો પણ સામે આવી ચુ��ી છે. જેમાં તેમની સાથે બહેન મીસા ભારતી પણ દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે પરિવારમાં લાલુ પ્રસાદ યાદવની ખોટ વર્તાઈ રહી હતી. જેઓ સગાઇમાં હાજર રહી શક્યા ના હતા.\nપિતા લાલુ સગાઇમાં આવી શક્યા નહીં\nબિહાર પટનામાં આજે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના દીકરા તેજ પ્રતાપની સગાઇ પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયી. આ સગાઇમાં ભાગ લેવા માટે ઘણા સંબંધીઓ આવ્યા હતા. પરંતુ પરિવારના સૌથી અગત્યના વ્યક્તિ જ હાજર ના હતા. ચારા ઘોટાળામાં લાલુ યાદવ સજા ભોગવી રહ્યા છે. હાલમાં તેઓ જેલથી હોસ્પિટલમાં દાખલ છે.\nહોસ્પિટલ પહોંચી પિતાના આશીર્વાદ લીધા\nરાંચીના બિરસા મુંડા જેલમાં તેમની તબિયત ઘણી બગડી ગયી હતી. ત્યારપછી આગળના ઉપચાર માટે તેમને ટ્રેનથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હી એમ્સમાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. તેજ પ્રતાપે થોડા દિવસ પહેલા જ અહીં આવીને પિતાના આશીર્વાદ લીધા હતા. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની સગાઇ પાટણના મોર્ય હોટેલમાં થયી. સગાઇને ભવ્ય અને યાદગાર બનાવવા માટે આખી હોટેલને શાનદાર રીતે સજાવવામાં આવી હતી.\nરાજનૈતિક ઘર સાથે જોડાયા લાલુ યાદવ\nલાલુ યાદવે દીકરાના લગ્નમાં કોઈ જ કમી રાખી ના હતી. તેમના ઘરમાં આ આઠમું લગ્ન છે. લાલુ પોતાની સાત દીકરીઓના લગ્ન કરી ચુક્યા છે. તેમની બે દીકરીના લગ્ન રાજનૈતિક ઘરોમાં જ થયા છે. તેમની સૌથી નાની દીકરી રાજલક્ષ્મીના લગ્ન મુલાયમ સિંહ યાદવના સાંસદ પરપોતા તેજ પ્રતાપ યાદવ સાથે થયી. જયારે છઠ્ઠા નંબરની દીકરી અનુષ્કાના લગ્ન હરિયાણાના પૂર્વ મંત્રીના દીકરા સાથે થયા. હવે તેજ પ્રતાપની સગાઇ સાથે લાલુ યાદવનો પરિવાર ફરી એક રાજનૈતિક ઘર સાથે જોડાઈ ગયો છે.\nઐશ્વર્યા એમબીએ અને તેજ પ્રતાપ 10મુ પાસ\nઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે. તેના પિતા ચંદ્રિકા રાય પરસા વિધાનસભા ક્ષેત્રથી આરજેડી વિધાયક છે. તેઓ બિહાર વિધાનસભામાં મંત્રી પણ રહી ચુક્યા છે. ઐશ્વર્યા ચંદ્રિકા રાયના ત્રણ સંતાનમાં સૌથી મોટી છે. તેને દિલ્હી વિશ્વવિધાયલ થી એમબીએ કર્યું છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/21-09-2018/87946", "date_download": "2018-12-12T17:15:27Z", "digest": "sha1:4E3HXNU2YBOHEQLUCJ2ANP7UXCO3FDQR", "length": 14889, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "થરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ : જીવદયા પ્રેમીઓએ બે યુવક- બે યુવતીને પકડી પોલીસ હવાલે કર્યા", "raw_content": "\nથરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ : જીવદયા પ્રેમીઓએ બે યુવક- બે યુવતીને પકડી પોલીસ હવાલે કર્યા\nટોળકી પાસેથી મૃત પક્ષીઓ સહિત કેટલીક વસ્તુઓ કબજે: રાજસ્થાન તરફથી આવી હોવાનું અનુમાન\nથરાદના કરણાસર પાસેથી પક્ષીઓનો શિકાર કરતી એક ટોળકી ઝડપી પાડવામાં આવી છે. પકડાયેલ ટોળકી વૃક્ષો પર બેસેલા પક્ષીઓનો શિકાર કરતા હતા. શિકારીઓની ટોળીમાં બે યુવક અને બે યુવતીઓ સામેલ હતી.\nઆ ટોળકીને સ્થાનિક જીવદયા પ્રેમીઓએ નગરની એક પ્રાથમિક શાળા પાસેથી ઝ઼ડપી લઇને તેમની પાસેથી મૃત પક્ષીઓ સહિત કેટલીક વસ્તુઓ કબજે કરાઇ હતી. ટોળકીને પકડીને લોકોએ પોલિસને હવાલે કરી હતી. લોકોના કહેવા પ્રમાણે આ ટોળકી રાજસ્થાન તરફથી આવી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nરાજકોટ SOG પોલીસે શહેરના રૈયાધાર વિસ્તારમાં પાડ્યા દરોડા. ગાંજાનો મોટો ઝથ્થો પકડી પાડ્યો. SOG પોલીસની કામગીરી ચાલુ . access_time 1:10 am IST\nસુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST\nખેડૂતોના વિરોધનો મામલો:આજીડેમ પોલિસે ચાર શખ્સોની કરી અટકાયત:બે ગામના સરપંચ,SPGના આગેવાનોની કરી અટકાયત:પોષણક્ષમ ભાવ ન મળતા દર્શાવ્યો હતો વિરોધ રોડ પર શાકભાજી ઢોળી નોંધાવ્યો હતો વિરોધ access_time 10:19 pm IST\nજયલલિતાની બાયોપિક ''ધ આયરન લેડી'' નું પ્રથમ પોષ્ટર રીલીઝ access_time 11:02 pm IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:46 pm IST\nપાકિસ્તાનના પ્રસ્તાવને ભારતે સ્વીકાર્યો:સુષ્મા સ્વરાજ અને કુરૈશી વચ્ચે ન્યુયોર્કમાં થશે બેઠક access_time 9:41 am IST\nસિવિલ હોસ્‍પિટલમાં વેરાવળના વૃધ્‍ધાનો સ્‍વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવઃ બે દર્દીના રિપોર્ટ બાકી access_time 11:44 am IST\nસાહિત્ય કૃતિમાં સામગ્રીના રૂપાંતર પર બધો મદારઃ ધીરેન્દ્ર મહેતા access_time 4:00 pm IST\n૩૦મી રાજકોટ આવતા નરેન્‍દ્રભાઇ મોદી access_time 4:19 pm IST\nસતી,શૂરા,સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પડનારો પ્રદેશ એટલે નાધેર-બાબરિયાવાડ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી access_time 12:51 pm IST\nભાવનગરમાં કલાત્મક તાજીયાના ઝુલૂસ access_time 12:30 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લાનાં બાળકોને શિષ્યવૃતિ રકમ તુરત આપવા ડીડીઓ બંસલનો અનુરોધ access_time 1:36 pm IST\nઆજે મોહર્રમ : અમદાવાદ - રાજકોટ સહિત ગુજરાતભરમાં તાજિયા ઝુલૂસ access_time 4:05 pm IST\nનેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સૂચના મુજબ ગુજરાત સરકાર કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ પ્‍લાન સબમીટ કરવામાં નિષ્‍ફળ જતા ગુજરાતના મોટા પ્રોજેક્ટ અટકી ગયા access_time 5:15 pm IST\nઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોની ભીડ બે દિવસમાં 6,70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન access_time 12:48 am IST\nપુત્રીના વિકાસ માટે પિતાની હૂંફ અને સુરક્ષિતનો અહેસાસ મહત્વપૂર્ણ access_time 2:39 pm IST\nઅમેરિકાને રશિયાના વિમાન ખરીદવા પર ચીને પ્રતિબંધ લગાવ્યો access_time 5:22 pm IST\nતાન્ઝાયિના વિકટોરિયા લેકમાં બોટ પલટી ખાઇ જતા ૪૪ના મોત access_time 2:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n'' સંકારા આઇ ફાઉન્ડેશન (SEF) ના ઉપક્રમે યુ.એસ.ના હયુસ્ટનમાં ૬ ઓકટો. ના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે : છેલ્લા ૧૦ વર્ષથી ન્યુયોર્કમાં ધુમ મચાવી રહેલ પ્રિતીશા તથા સમીર દાંડીયા રાસની રમઝટ સાથે ખેલૈયાઓને ગરબે ઘુમાવશેઃ SEF માટે ડોનેશન ભેગુ કરવાનો હેતુ. access_time 9:44 pm IST\nઅમેરિકાના હયુસ્ટનમાં ૧૩ તથા ૧૪ સપ્ટે. ના રોજ '' જયપુર લિટરરી ફેસ્ટીવલ'' યોજાયો : ભારતના શ્રી શશિ થરૂર, સુશ્રી સોનલ માનસિંઘ, સુશ્રી શોભના રાવ, સહિતના સાહિત્યકારોએ હાજરી આપી access_time 9:39 pm IST\nયુ.એસ.માં ઇન્ડો અમેરિકન ફોરમ ઓફ ફોર્ટ બેન્ડના ઉપક્રમે ર૯ સપ્ટે. શનિવારે '' નવરાત્રિ ઉત્સવ'' ઉજવાશેઃ ગુજરાતના સુવિખ્યાત ગાયક શ્રી ભાનુભાઇ વોરાનું ગૃપ રાસ ગરબા તથા દાંડીયા રાસ સાથે ખેલૈયાઓને ઘુમાવશેઃ બેસ્ટ ડ્રેસ, બેસ્ટ ડાન્સ,સહિતના ઇનામો અપાશે access_time 9:40 pm IST\nઈજાગ્રસ્ત ભારતીય ટીમ પર ભારે ન પડી જાય બાંગ્લાદેશ access_time 9:19 pm IST\nજો ક્રિકેટર ન બન્યો હોત તો ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યુ હોતઃ આર્મી અને પોલીસમાં પણ નોકરી કરવાની ભારતીય ક્રિકેટર વિરેન્‍દ્ર સહેવાગની ઇચ્છા હતી access_time 4:51 pm IST\nખેલ રત્ન માટે પસંદગી ના પામતા પુનિયા નારાજ:કહ્યું,,,સરકાર જવાબ નહિ આપે હું તો કોર્ટમાં જઈશ access_time 6:04 pm IST\n''લવ યાત્રી'' મામલે ગુજરાત હાઇકોર્ટે સલમાનના પ્રોડકશન હાઉસને નોટીસ ફટકારી access_time 11:05 pm IST\nવિજતંત્રને ઢંઢોળશે ફિલ્‍મ ‘બત્તી ગૂલ મિટર ચાલુ': આજથી રિલીઝ access_time 10:35 am IST\nદિપીકાને લઇ ફિલ્‍મ બનાવવા મેઘનાની તૈયારી access_time 10:34 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2018-12-12T17:57:01Z", "digest": "sha1:E7Y2L3D7M2QFOYET5J6G3TVHLC5MDPTZ", "length": 3579, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભરડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅનાજને જાડું જાડું દળવું; બે ફાડ પડે એમ દળવ��ં.\nલાક્ષણિક ગમે તેમ બકવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blagosti.ru/gudharati/index.php", "date_download": "2018-12-12T16:43:30Z", "digest": "sha1:Y3OIWQTKK7QH7DHTEPRWTYUTNAB6OHAZ", "length": 4142, "nlines": 28, "source_domain": "blagosti.ru", "title": "નાણાં હોમં", "raw_content": "\n1000 Schillings પ્રકાશન 1993 તાંઝાનિયા\nBonistichesky સૂચિ | પ્રદેશ - આફ્રિકા દેશ - તાંઝાનિયા ભાગ નંબર * P-27A પેઇન્ટ ગૌરવ 1000 શિલિંગ - // - ઇંગલિશ માં 1000 શિલિંગના વર્ષો 1993 ન ધોધો નોંધો / બોન્ડ ઉપલબ્ધ છબી\n5000 ફ્રાન્ક્સ પ્રકાશન 1999, નાઇજીરીયા (વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ)\nBonistichesky સૂચિ | પ્રદેશ - આફ્રિકા દેશ - નાઇજીરીયા ( વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ) ભાગ નંબર * P-713Kb ગૌરવ 5000 ફ્રાંક - // - ઇંગલિશ માં 5000 ફ્રાન્ક વર્ષો 1999 ન ધોધો નોંધો / બોન્ડ ઉપલબ્ધ છબી\nPoltina 1844, સિક્કો કિંમત કિંમત\nઆ વર્ષે નિયમ (ઓ): નિકોલસ હું પાવ્લોવિચે કરો સામગ્રી: ચાંદીના વજન: 10,37 ગ્રામ #message {ડિસ્પ્લે: કંઈ;\nDime 1789, સિક્કો કિંમત કિંમત\nઆ વર્ષે નિયમ (ઓ): કેથરિન II Alekseevna કરો સામગ્રી: ચાંદીના પ્રસાર: 500 000 વજન: 2.\n1 ટકા 2011, યુરોપિયન યુનિયન (યુરો) - ભાવ, સિક્કાના મૂલ્યમાં\nવર્ણન ઇન્ટરનેટ પર કિંમતો સિક્કા વર્ણન કુયુઝ માટે રૂમ કેએમ#61 સિક્કાઓ પ્રકાર નિયમિત સિક્કો ફેસ 1 ટકા કેટલોગ કિંમતો ભૌતિક ગુણધર્મો મિન્ટ: ફિનલેન્ડ મિન્ટ નકલો 32.\n1992 ના 1000 રૂપિયા મુદ્દો, ઇન્ડોનેશિયા\nBonistichesky સૂચિ | પ્રદેશ - એશિયા દેશ - ઇન્ડોનેશિયા ભાગ નંબર * P-129d ગૌરવ રૂ 1000 - // - ઇંગલિશ માં 1000 રૂપિયા વર્ષો 1992 ન ધોધો નોંધો / બોન્ડ ઉપલબ્ધ છબી\n15 kopecks 1983 યુએસએસઆર - ભાવ, સિક્કાના મૂલ્યમાં\nકિંમત કિંમત વર્ણન ઇન્ટરનેટ પર કિંમતો સિક્કા વર્ણન કુયુઝ માટે રૂમ વાય#131 પર Konros સંખ્યા 7.\nઆ સાઇટ સામગ્રી એક ખાનગી સંગ્રહ છે અને પ્રેમી જાણકારીના અને શૈક્ષણિક સ્ત્રોત. જાહેર સ્ત્રોત માંથી મેળવી તમામ માહિતી. વહીવટ ઉપયોગ સામગ્રી આંકીએ માટે લાગુ પડતી નથી. તમામ હક તેમના માલિકોની માટે અનુસરે છે", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/sarkari-nokari-nu-samany-jivan-ma/", "date_download": "2018-12-12T17:37:34Z", "digest": "sha1:BA42EZKSVHWDEXNWVKJ6VFLBEX2LFNWU", "length": 20082, "nlines": 216, "source_domain": "gujjurocks.in", "title": "સરકારી નોકરીનું સામાન્ય જીવનમાં શું મહત્વ હોય છે, આ 10 તસ્વીર જોઇને સમજી શકાય છે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ��રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\n30 અને 40 ની ઉંમર માં પણ સિંગલ છે આ 6…\nરણવીર-દીપિકા ના રિસેપ્શન માં કૈટરીના કૈફ પોતાને કંટ્રોલ ન કરી શકી,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome અજબ ગજબ સરકારી નોકરીનું સામાન્ય જીવનમાં શું મહત્વ હોય છે, આ 10 તસ્વીર જોઇને...\nસરકારી નોકરીનું સામાન્ય જીવનમાં શું મહત્વ હોય છે, આ 10 તસ્વીર જોઇને સમજી શકાય છે\nજેમ કે આજકાલ હર લોકો એક વાત તો કહેતા રહેતા હોય છે કે આજના સમયમાં પ્રેમ સુરત જોઇને નહિ થતો બસ થઇ જાતો હોય છે. જો કે મોટાભાગે યુવતીઓ જ કહેતી હોય છે કે છોકરાઓ પોતાની વાત માની લેતા હોય છે. પણ દોસ્તો આજે અમે તમને એવી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમને પણ વિશ્વાસ આવી જાશે. એતો ભગવાન જ જાણે છે કે આખરે આ તસવીરોમાં પ્રેમ છે કે કઈ બીજો જ મામલો છે.\n1. પહેલી જ તસ્વીર જોયા બાદ તમે હેરાન જ રહી જાશો કે આ તસ્વીરમાં લગભગ 50 ના ચાચા જેની સુરત પણ સારી નથી તે 25 વર્ષની નૌજવાન અને સુંદર મહેબુબા સાથે ઈશ્ક લડા��ી રહ્યા છે, 2. આ તસ્વીર જોઈને તો એક જ કહેવત મનમાં આવે છે ‘लंगूर के हाथ में अंगूर ‘ 3. ભાઈ આ આદમી પર ટોર્ચ મારો કે પછી સુરજની રોશનીમાં લઇ જાઓ. 4. લો હવે આના વિશે શું કહેવું.\n5. આ તસ્વીરને જોયા બાદ તો આપણે બધાએ માથું ફોડી લેવું જોઈએ.\n6. આ તસ્વીરને જોઇને એક પણ શબ્દ બચ્યો છે આપણી પાસે.\n7. ન જાણે આ લોકો શા માટે આવું કરતા હશે. 8. જુઓ લગ્ન કરવા માટે આ સુંદર મેડમને મળ્યું કોણ. 9. આ ભાઈ પકડી તો એવી રીતે રહ્યા છે જાણે કે મેડમ ભાગી જવાની હોય.\n10. અરે આ ચાચાને તો બુઢાપામાં જવાનીનો જોશ. 11. આ જુઓ તેને આ ઉમરમાં પણ તેને લગ્ન કરવાની પડી છે.\nલેખન સંકલન: ગોપી વ્યાસ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમારી સૌને વિનંતિ છે એક વખત અચૂક વાંચજો, છોકરીઓ અને માં-બાપે ખાસ વાંચે….\nNext articleરોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો રોજ ખાવી આ 6 વસ્તુ – પછી તાકાત આવે એ …\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની જાણો શું છે તેમનું રાઝ\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો પણ આ 30 ફોટા જોઈને છેતરાઈ જશે \nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી સૂવા માટે આવે છે, લાઈફ સ્ટાઈલ જોઈને લોકોને પણ ઈર્ષ્યા થાય છે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ���ુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nરણવીર ના પહેલા દીપિકા આ 6 વ્યક્તિ સાથે હતું અફેર, કોઈ...\nદુર સુધી ન પહોંચી શકી આ 6 સેલીબ્રીટીસની લવની ગાડી, પછી...\nશંકર ભગવાનને પ્રિય છે આ ત્રણ રાશિના લોકો…. જે તેમની દરેક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6269211171618816&ret=%2F", "date_download": "2018-12-12T16:06:36Z", "digest": "sha1:7HBDQIZIFN2YL6JT3B7ZTT4SBGOMGMSX", "length": 12346, "nlines": 27, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવિન અધ્યારુ ની ગુજરાતી વાર્તા કન્ફ્યુંઝીંગ યુવાની પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavin adhyaru's Gujarati content confusing yuvani on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "‘અથડાતી-પછડાતી, શાંત છતાં બળવાખોર પણ કન્ફ્યુંઝીંગ યુવાની\nસાંજે લગભગ ૭.૩૦ વાગ્યા છે, અમદાવાદ શહેરનાં યુનિવર્સીટી રોડ પર રસ્તાની એક બાજુ એ રોજનાં ક્રમ મુજબ બાઈક પાર્ક કરીને છોકરો-છોકરી બેઠા છે,સામાન્ય લોકો અને હપ્તાખાઉ પોલીસ હવાલદારોની ભાષામાં ‘કપલ’ વચ્ચે સખત ઝઘડો ચાલી રહ્યો છે,છોકરીનાં ઘરે થી વધુ પડતા નિયંત્રણોથી બંને અકળાયેલા છે બંને હજુ એટલું કમાતા નથી કે બધું છોડી-છાડી ને લગ્ન કરી શકે. છોકરો ઓલરેડી છોકરીનાં રોજ બદલાતા મૂડ અને બીજી ૩-૪ પ્રકારની પઝેસીવનેસથી પરેશાન છે બંને હજુ એટલું કમાતા નથી કે બધું છોડી-છાડી ને લગ્ન કરી શકે. છોકરો ઓલરેડી છોકરીનાં રોજ બદલાતા મૂડ અને બીજી ૩-૪ પ્રકારની પઝેસીવનેસથી પરેશાન છે બંને માંથી કોઈ પાસે નક્કર કહી શકાય એવું સોલ્યુશન નથી, પરિણામે દર થોડી વારે આવી ચડતા બાળમજુરી કરી પાણી નાં પાઉચ વેચતા નાના છોકરાઓ પર એનો ગુસ્સો નીકળે છે.\nરાત્રે ૮.૩૦ વાગ્યે વિદ્યાનગરનાં એલીકોન ગાર્ડન અને વડોદરાનાં કમાટીબાગમાં પણ આ જ દ્રશ્યો ભજવાઈ રહ્યા છે, ફર્ક ફક્ત બદલાતા પાત્રોનો છે, સ્ક્રીપ્ટ અને સ્ટોરી એ જ છે. ઢળતી સાંજે બેસેલા આવા જુવાનીયાઓમાં મજબુરીનાં પ્રતાપે પોતાના ફ્યુચર કરતા કોઈ જાણિતી વ્યક્તિ અહીં બેસેલા નાં જોઈલે એનું ટેન્શન વધારે છે\nવેલ, ઉપરની બંને પરીસ્થીતી રિલેશનશીપમાં રહેલા યંગસ્ટર્સને જરૂર જાણીતી લાગશે,તો ઓલરેડી ઠરીઠામ થઇ ગયેલા ઠાવકા માં-બાપો ને આ કોઈ સમસ્યા જ નહિ લાગે, ઉલટું ‘આ તો નરી બેજવાબદારી ભરેલું એક દિશાહીન જોડું છે, જે આગળ જતા જીંદગીની ખુબ પછડાટ ખાશે પછીજ કેટલી વીસે સો થશે એનું ભાન આવશે’, કહી ને ઉતારી પાડશે. આ કોલમ માં જ અગાઉ કહેવાયું હતું એમ દંભ એ આપનો રાષ્ટ્રીય ધર્મ છે. દેશ નાં યુવાધન નાં વખાણ કરવા અને એની ખરી સમસ્યાઓને પારખી એનું સોલ્યુશન લઇ આવવું એમાં કથની-કરણીનું સદીઓ નું અંતર છે.\nગુજરાતી સાહિત્ય કે કોલમ લેખનની જ વાત કરીએ તો યુવાનો વિષે બે જ પ્રકાર નું હમેશા લખાતું આવ્યું છે, યા તો યંગસ્ટર્સની ખોટી વાતો-આદતો ને પણ ‘સ્પીરીટ’ અને ‘સ્ટાઈલ’ નાં નામે છાવરતા લખાણો લખાય અને યા તો સમજ્યા વિચાર્યા વિના પશ્ચિમી સંસ્કૃતિને ભાંડતા વાંઝિયા લખાણો વાંચવા મળે યંગસ્ટર્સની ખરી સમસ્યાઓ જાણવા અને સમજવા માટે એ લોકો ની પાસે જવું પડે. ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જીનીયરીંગમાં એડમિશન વખતે કમ્યુટર લેવું કે ઇલેક્ટ્રોનિકસ,એરોનોટિકલ લેવું કે ટેક્સટાઇલ, કેમિકલ લેવું કે મિકેનીકલ કે પછી ઓટોમોબાઇલ, વેલ કોણ સાચી સલાહ આપે છે\n૨૦-૨૫ વર્ષની વયે યંગસ્ટર્સએ ફેસ કરવા પડતા પ્રોબ્લેમ્સ પર એક નજર નાખો, મામલો આપોઆપ સમજાઈ જશે. કેરીઅરની સાચી દિશા લેવાનું ટેન્શન, શરીર માં બાયોલોજિકલ ફેરફારો આવતા હોઈ સેક્સ્યુઅલ વિચારો રિલેટેડ કન્ફ્યુંઝન્સ અને પ્રોબ્લેમ્સ,માં-બાપની અપેક્ષાઓ પૂરી કરવાનું ટેન્શન, ૭.૫-૮.૫ ગ્રેડ જ લઈ આવવાના સેલિંગની નોકરી જેવા ટાર્ગેટ્સ, અરે છોકરીઓને પિરિયડસ્ વખતે કોલેજમાં કેમ જાતને સાચવવી કે અસહ્ય દુખાવા વખતે ગોળી લેવી જોઈએ કે નહિ એ માર્ગદર્શન કોણ આપે છે અથવા ક્યાં અપાય છે અથવા ક્યાં અપાય છે, ચર્ચાઓથી જાણે બધે છળી મરાય છે, ચર્ચાઓથી જાણે બધે છળી મરાય છે ૨૦ વર્ષે બાઈક લઇ આપતા માં-બાપ એ લાવી આપીને જાણે છટકી જાય છે, પણ પ્રોપર ડ્રાઈવિંગ મેનર્સ ક્યારે સમજાવે છે,ક્યાંથી સમજાવે જયારે ખુદ ડ્રાઈવિંગ કરતા ગરદન ત્રાંસી કરી કાનમાં મોબાઈલ ખોસીને વાત કરતા હોય.\nકોલેજ કેમ્પસમાં ચાલતી લવ(), ફીલિંગ્સ અને બ્રેક-અપ્સની પ્રમાણમાં ગાંડી-ઘેલી લાગતી ચર્ચાઓ અને છોકરીઓની રડારોળની કેટલા પ્રોફેસરોને જાણ કે સીરીઅસનેસ હોય છે), ફીલિંગ્સ અને બ્રેક-અપ્સની પ્રમાણમાં ગાંડી-ઘેલી લાગતી ચર્ચાઓ અને છોકરીઓની રડારોળની કેટલા પ્રોફેસરોને જાણ કે સીરીઅસનેસ હોય છે ક્યારેક જરૂર આવું ફીલ થાય કે વેજી.સ્પ્રીંગ રોલ થી આઈ-પિલ વચ્ચે જીવતી આ કન્ફયુઝ્ડ અને ઓવર કોન્ફીડેન્ટ જનરેશનને જો સહેજ પણ વ્યવસ્થિત રીતે કલ્ટીવેટ કરાય તો કયા લેવલની એક બ્રિલીયન્ટ સોસાયટી બને. આ જનરેશન બધું જ જાણે છે, સમજે છે. એનામાં લવ કરવાની તાકાત છે, તો મા-બાપ ને પણ કહી જાણે છે, મોટા શહેરોમ���ં તોતિંગ ભાડા ભરીને પણ બંને જણ જોબ કરીને પણ વ્યવસ્થિત રીતે રહેતા યંગ કપલ્સ ક્યાં નથી જોયા\nલો-નેક ટી-શર્ટ અને ઓફ શોલ્ડર ટોપ્સ કેવા સેક્સી અને અરુચિકર લાગે છે ની ચર્ચાઓ થી ઉપર ઉઠવામાં આવશે તો જ આ જનરેશનને સમજી શકાશે.\nસ્ટ્રોબેરી ફ્લેવરની લોલીપોપ જેવા ‘માં-બાપ ને ભૂલશો નહિ’ પ્રકારના દર અઠવાડિયે થતા સંગીત કાર્યક્રમો જ બતાવે છે કે કઈ હદે જનરેશન ગેપ પ્રવર્તે છે. ચંદ્રકાંત બક્ષી કહેતા એમ ગુજરાતી એક આવી પ્રજા છે કે જે બેડરૂમમાં ટેક્ષની અને ઓફીસમાં સેક્સ ની ચર્ચા કરે છે\nનવરાત્રીની રાત હોય કે CATની પરીક્ષાની તૈયારી, આ યંગ જનરેશન હમેશા ફૂલ ફોર્મમાં સજ્જ હોય છે આપણ ને નવરાત્રીની રાતના પહેરવામાં આવતી બેકલેસ ચોલી જ દેખાય અને સિફત થી MBA કે એન્જિનીયરીંગ ની એક્ઝામ માં એ જ છોકરી એ મેળવેલા ૮.૦ ગ્રેડ (૮૦%) ભુલાય જાય તો વાંક કોનો આપણ ને નવરાત્રીની રાતના પહેરવામાં આવતી બેકલેસ ચોલી જ દેખાય અને સિફત થી MBA કે એન્જિનીયરીંગ ની એક્ઝામ માં એ જ છોકરી એ મેળવેલા ૮.૦ ગ્રેડ (૮૦%) ભુલાય જાય તો વાંક કોનો ચાલો, ક્યારેક વધતા વૃદ્ધાશ્રમની સંખ્યાની ચર્ચાઓ થી ઉપર ઉઠી યંગ જનરેશનને સમજીએ અને એના વિચારોની અને નિખાલસતાની કદર કરીએ.... બાકી, સમાજ ને ચલાવવાની કમાન આવતીકાલે એ લોકોના જ હાથમાં છે, એ યાદ રાખીએ\n૪૫ ડીગ્રી તાપમાં સોડાશોપની મસાલા સોડા અને ડેવિડ વોર્નરનાં છગ્ગાની ઠંડક વચ્ચે કોલેજની સંભળાતી વાતો,ઓફિસની સફેદ દિવાલો,તો છાપાના પાનાઓમાં સ્વર્ણિમ ગુજરાત યુથ તો કશ્મીરમાં પણ છે જે પથ્થરબાજી કરે છે, અને યુથ તો ગુજરાતનું પણ છે જે સતત નવું ઇન્નોવેશન કરતું રહે છે, ખુબ ભણે અને ગણે પણ છે યુથ તો કશ્મીરમાં પણ છે જે પથ્થરબાજી કરે છે, અને યુથ તો ગુજરાતનું પણ છે જે સતત નવું ઇન્નોવેશન કરતું રહે છે, ખુબ ભણે અને ગણે પણ છે યુથ ટ્વિટર પર બાખડે છે તો કોઈ મોટા કાંડ વખતે એક પણ થઇ જાય છે યુથ ટ્વિટર પર બાખડે છે તો કોઈ મોટા કાંડ વખતે એક પણ થઇ જાય છે યુથ સાથે રાજકારણ ન રમો, એનાં માં બિલીવ કરો, એ હંમેશા તમારા થઈને રહેશે\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/05/blog-post_11.html", "date_download": "2018-12-12T16:11:42Z", "digest": "sha1:TFA5WMZMPNEZCFTJJCFYNTZEBJZWZ6NL", "length": 41295, "nlines": 85, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૬", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્ય�� (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nનારદ જી કહે છે-કે- દુનિયા માં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.\nકલિયુગ ના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામ માં આવ્યા. ત્યાં તેમને એક કૌતુક જોયું.\nએક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષો ને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.\n“મને થયું કે –આ કોણ હશે પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો “\nસનાતન ધર્મ ની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રી ને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.\nસાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.\nતે સ્ત્રી એ મને કયું –હે સાધો -ઉભા રહો.\nબીજા નું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણ ના ભોગે પણ જે બીજાનું કામ સાધી આપે એ સાધુ છે.\n“તે સ્ત્રી એ મને બોલાવ્યો –એટલે હું તેની પાસે ગયો—તેણે કહ્યું- હુ તમારો વધારે સમય માગતી નથી “\nસંતો નો સમય બહુ કિંમતી હોય છે. સુવર્ણ કરતો પણ સમય ને કિંમતી ગણે તે સંત.\nજેને સમય ની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહિ.\n“ એને મને એક ક્ષણ ઉભા રહેવાનું કહ્યું.-મને તેની દયા આવી-મે તેને પૂછ્યું—દેવી, તમે કોણ છો \nતે સ્ત્રી એ કહ્યું-નારી કથા આપણે સંભળાવું છું.મારું નામ –ભક્તિ -- છે. અને આ –જ્ઞાન-અને –વૈરાગ્ય- નામે મારા બે\nપુત્રો છે.તેઓ વૃદ્ધ થઇ ગયાં છે. --મારો જન્મ દ્રવિડ દેશ માં થયો.\n(મહાન આચાર્યો દ્રવિડ દેશ –દક્ષિણ ભારત માં થયા છે. જેવાકે- રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય,વલ્લભાચાર્ય .-\nદક્ષિણ દેશ એ ભક્તિ નો દેશ છે.)\nકર્ણાટક માં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી.\nઆચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઇ શકે છે.સદાચાર વિના સદ્ વિચાર આવશે નહિ.સદાચાર વગર સદવિચાર\nબુદ્ધિ માં ટકશે નહિ. સદાચાર એટલે શાસ્ત્રસંમંત આચાર.\nશું કરવું-કે-શું ના કરવું તે મન ને પુછશો નહિ પણ શાસ્ત્ર ને પૂછો.મન ખોટી સલાહ આપે છે. મન જીવ ને ખાડામાં નાખે છે.\nમન દગાખોર છે. તમારું અંતઃકરણ પ્રેરણા ના આપે તો –શાસ્ત્ર ને પૂછો-કોઈ સંત ને પૂછો.\nસદવિચાર અને સદાચાર નો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે. કર્ણાટક માં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે.\nવ્યાસજી ને કર્ણાટક પ્રત્ય�� પક્ષપાત નહોતો.પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે.\nકર્ણાટક માં મધ્વાચાર્ય પંથના આચાર્યો છે. તેઓ નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ.\nમારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે-તેવી ભાવના એકાદશી ના દિવસે કરો.\nમહારાષ્ટ્ર માં કોઈ કોઈ જગ્યાએ મારું સન્માન થયું.\nમહ્રાસ્ત્ર માં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળો માં ભક્તિ જોવા મળે છે.\nગુજરાત માં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ.\nપૈસા ના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી. ગુજરાત માં પ્રધાનપણે કાંચનનો (પૈસાનો)મોહ લાગ્યો છે.\nભક્તિ તેથી છિન્ન ભિન્ન થઇ ગઈ છે. મનુષ્ય પોતાના મોજ શોખ માં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી પણ\nઠાકોરજી માટે કેટલું વાપરે છે,તેનો હિસાબ રાખે છે.\nકલિયુગ માં ભક્તિ છે- પણ છિન્ન ભિન્ન થઇ ગઈ છે. ભક્તિનું એક એક અંગ છિન્ન ભિન્ન થયું છે.\nભક્તિ ના પ્રધાન નવ અંગ છે.\nપહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું.\nમનન પછી નિદિધ્યાસન . મનન કરી જેટલું જીવન માં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.\nભાગવત સાંભળવાથી પાપ બળે છે,પરંતુ મનન કરવાથી અને જીવન માં ઉતારવાથી મુક્તિ મળે છે.\nશ્રવણ-ભક્તિ છિન્ન ભિન્ન થઇ છે કારણ કે મનન રહ્યું નથી. મનન વગર શ્રવણ સફળ થતું નથી.\nકીર્તન –ભક્તિ રહી નથી.જીવન માં કીર્તિનો મોહ અને કંચન નો લોભ આવ્યો, ત્યારથી કીર્તન-ભક્તિ બગડી.\nભગવાન અતિ ઉદાર છે,તે નાસ્તિક નું પણ પોષણ કરે છે. જે ઈશ્વર માં માનતા નથી તેવા નાસ્તિક નું પણ પોષણ\nજો કરતાં હોય તો જે ભાગવત સેવા કરે છે,કીર્તન કરે કરે છે,તેનું પોષણ શું પરમાત્મા નહિ કરે \nજ્ઞાની પુરુષો ને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે.ધન નો લોભ છુટવા કરતાં પણ કીર્તિ નો મોહ છૂટવો\nકઠિન છે.કીર્તિનો મોહ જ્ઞાનીની ને પણ પજવે છે.જ્યાં સુધી તમે તમારા મનને સમજાવશો નહિ,તે માનશે નહિ.\nકથા કીર્તન માં અનાયાસે જગત ભુલાય છે,મનુષ્ય જયારે સર્વ છોડી માળા લઈને બેસે ત્યારે જગત યાદ આવે છે.\nકથા માં બેસો ત્યારે સંસાર-વ્યવહાર ના વિચારો કાઢી નાખો. હું મારા શ્રીકૃષ્ણ ના ચરણ માં બેઠો છું-એવી ભાવના કરો.\nકીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે-મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે –\nતેની મને ખબર નથી. પણ મારા મન ને આનંદ મળે છે તેથી કથા કરું છું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-mister-national-universe-2018-farhan-qureshi-gujarati-news-5830226-PHO.html", "date_download": "2018-12-12T16:48:06Z", "digest": "sha1:U7LTEM4GD3TZIMYFOEBQKS65YB3BI3QN", "length": 9714, "nlines": 144, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The boy who ran the tea shop had participated in Mr. National Pageant | ચાની દુકાન ચલાવતો યુવક બની ગયો મિસ્ટર ઈન્ડિયા યૂનિવર્સ, જાણો સફળતાનું રહસ્ય", "raw_content": "\nચાની દુકાન ચલાવતો યુવક બની ગયો મિસ્ટર ઈન્ડિયા યૂનિવર્સ, જાણો સફળતાનું રહસ્ય\n8 કલાક ચાની દુકાન પર કામ કર્યા પછી કરતો હતો જીમ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પર કામ\nચાની દુકાન ચલાવતો યુવક બની ગયો મિસ્ટર ઈન્ડિયા યૂનિવર્સ\nભોપાલ: ચાની દુકાન પર કામ કરનાર યુવકે મિસ્ટર નેશનલમાં ભાગ લીધો હતો. યુવકનું નામ છે ફહાન કુરૈશી. ફરહાન હાલ ગોવામાં આયોજિત મિસ્ટર નેશલ યૂનિવર્સ ઈન્ડિયા-2018માં પાર્ટીસીપેટ કરી રહ્યો છે. ફરહાનના જણાવ્યા પ્રમાણે તેના પિતાને તે મોડલિંગમાં જાય તે સહેજન પણ પસંદ નહતું. પિતાની નારાજગીના કારણે તેણે બે વર્ષ સુધી 8 કલાક ચાની દુકાન પર કામ કર્યા પછી જીમ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઓવરઓલ ગ્રોથ ઉપર કામ કર્યું હતું.\nફરહાને આ વાતો પણ કરી શેર\n- ફરહાને જણાવ્યું કે, ઈવેન્ટ શરૂ થવાના એક કલાક પહેલાં જ પિતાએ મને ફોન કરીને તેઓ મારા દરેક નિર્ણયમાં મારી સાથે હોવાની વાત કરી હતી. તેથી તૈયારીમાં જે કસર બાકી હતી તે પણ પૂરી થઈ ગઈ હતી.\n- પિતા સાથે વાત થયા પછી હું એક નવા જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર ઉતર્યો હતો. થોડા રાઉન્ડ્સ પછી વિનરના નામની જાહેરાત થઈ હતી અને તેમાં મારુ નામ પણ હતું.\n- મે સૌથી પહેલો ફોન મારા પિતાને જ કર્યો હતો અને મારી ખુશી સૌથી પહેલાં તેમની સાથે શેર કરી હતી.\nપહેલેથી દુકાન પર બેસતો હતો\n- ફરહાને જણાવ્યું કે, જ્યારે હું 10માં ધોરણમાં હતો ત્યારે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેવા દરમિયાન મે મારા મનની વાત કરી હતી કે, હું ક્યારેક તો મોડલિંગ કરીશ જ.\n- હું 13 વર્ષનો હતો ત્યારથી જ પિતા સાથે અમારી રાજૂ ટી-સ્ટોલ પર બેસતો હતો. અમે ત્રણેય ભાઈઓ ત્યાં 8-8 કલાક બેસતા હતા જેથી પિતાની મદદ થઈ શકે.\n- આ દરમિયાન અહેસાસ થયો કે, હાલ મારી ઉંમર છે અને મારે ઓછામાં ઓછા એક વખત તો મારા સપનાને પૂરૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.\n- એ વિચારીને જ મે આ સ્પર્ધા વિશેની બધી માહિતી ભેગી કરી અને ત્યારપછી મારી પર્સનાલિટી અને બોડિ પર કામ કરવાની શરૂઆત કરી હતી.\n- જ્યારે મે તૈયારી શરૂ કરી ત્યારે મારુ બોડિ ફિઝિક્સ ખૂબ ચપટુ હતું. 8 કલાક દુકાન પર પસાર કર્યા પછી હું 4થી 5 કલાક મારા ગ્રૂમિંગને આપતો હતો અને બે વર્ષ સુધી મે મારુ ડાયટ ફોલો કર્યું હતું.\n- આ મારો પહેલો પ્રયત્ન હતો અને તેમાં મને સફળતા મળી હતી. હવે ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે તૈયારી કરવાની છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો\n8 કલાક ચાની દુકાન પર કરતો હતો કામ\nપિતાને નહતી પસંદ મોડલિંગમાં જવાની વાત\nજીમ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ પર આપ્યું ધ્યાન\nબે વર્ષ સુધી ડાયટ ફોલો કર્યું\nફરહાન ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે તૈયારી કરે છે\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/karnataka-elections-who-will-jd-s-back-case-a-hung-house-038619.html", "date_download": "2018-12-12T17:40:28Z", "digest": "sha1:ZRLNQSNGFFT5TMFSWTQKQYV3KTZYFT2G", "length": 9327, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "કર્ણાટકમાં કિંગ મેકર બની શકે છે જેડીએસ, કોને આપશે સમર્થન? | Karnataka elections: Who will JD(S) back in case of a hung house? - Gujarati Oneindia", "raw_content": "\n» કર્ણાટકમાં કિંગ મેકર બની શકે છે જેડીએસ, કોને આપશે સમર્થન\nકર્ણાટકમાં કિંગ મેકર બની શકે છે જેડીએસ, કોને આપશે સમર્થન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપોલિંગ બુથ પર પૈસા વહેંચતા પકડાયા ભાજપ, કોંગ્રેસના કાર્યકર્તા\nકર્ણાટકમાં 222 બેઠકો માટે મતદાન શરૂ, પરિણામ 15 મીએ\nરાહુલ વિમાન દુર્ઘટના, કોંગ્રેસે લગાવ્યો ષડયંત્રનો આરોપ\nકર્ણાટકમાં 12 મેં દરમિયાન વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. આ ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે. પરંતુ સવાલ છે કે આખરે કોણ કર્ણાટકમાં પોતાની સરકાર બનાવશે. હાલમાં જ સીએસડીએસ લોકનીતિ સર્વેમાં સામે આવ્યું કે બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. પરંતુ સ્પષ્ટ બહુમત કોઈને પણ નહીં મળે.\nઆવી હાલતમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ બીજેપી ને જેડીએસ પાસે ઘણી આશા રહેશે. કર્ણાટકમાં જેડીએસ કિંગ મેકર બની શકે છે. ડો. સંદીપ શાસ્ત્રીએ વનઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે જેડીએસ એવી પાર્ટીને સમર્થન આપશે જે બહુમતના આંકડાની સૌથી નજીક હશે.\nઆપણે જણાવી દઈએ કે બહુમત માટે 113 સીટો જરૂરી છે. જો કર્ણાટકમાં બીજેપી ને જેડીએસ JD(S) સમર્થન જરૂરી હશે તો આંકડાને ધ્યાનમાં રાખીને જેડીએસ ઉપ-મુખ્યમંત્રી પદ માટે દાવેદારી રજુ કરશે.\nડો. સંદીપ શાસ્ત્રી સાથે સાંભળો આખી વાતચીત\nભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પદ માટે કોઈ બાંધછોડ નહીં કરે. જો કોંગ્રેસ લીડ કરે તો આ ગઠબંધન સૈદ્ધાંતિક રૂપે સંભવ થઇ શકે છે. પરંતુ જેડીએસ મુખ્યમંત્રી પદ માટે સિદ્દરામૈયા નામ પર રાજી નથી.\nકર્ણાટકમાં 12 મેં દરમિયાન થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા એબીપી ઘ્વારા પ્રિ-પોલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર કોંગ્રેસને રાજ્યમાં 37 ટકા અને બીજેપી ને 34 ટકા વોટ મળશે. એટલું જ નહીં પરંતુ જેડીએસ 20 ટકા વોટ ખેંચી શકે છે. પ્રિ-પોલ સર્વે અનુસાર કોંગ્રેસથી 3 ટકા ઓછા વોટ મળ્યા પછી પણ બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સર્વે અનુસાર ભાજપને 89 થી 95, કોંગ્રેસને 85 થી 91, જેડીએસ ને 32 થી 38 અને અન્યને 6 થી 12 સીટ મળવાની આશા છે.\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-wef-sharukh-khan-awarded-kristal-award-gujarati-news-5797256-NOR.html", "date_download": "2018-12-12T17:14:32Z", "digest": "sha1:3BKMCLML2WKGGVKAJKQLE5U4J7D5FEGW", "length": 6091, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "WEF : Sharukh khan awarded kristal Award | WEF:શાહરૂખને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત, ખાન નમસ્કાર- જયહિંદ બોલ્યો", "raw_content": "\nWEF:શાહરૂખને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત, ખાન નમસ્કાર- જયહિંદ બોલ્યો\nવર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોલિવુડ કિંગ શાહરૂખ ખાનને ક્રિસ્ટલ એવોર્ડ એનાયત\nઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની શરૂઆત થઈ રહી છે. અહીં પહેલી વાર ભાગ લેવા માટે મોદી આજે પહોંચ્યા છે. આ સાથે ભારતથી ઘણા બિઝનેસમેન, મંત્રીઓ અને બોલિવુડ સેલિબ્રિટીસ પણ પહોંચી છે. ભારતના સમય પ્રમાણે ત્યાં સાંજે પાંચ વાગે આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જેમાં બોલિવુડના કિંગખાન કહેવાત મશહુર એક્ટર શાહરુખ ખાનને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો છે. WEF સ્કીઈંગ રિસોર્ટમાં થઈ રહ્યું છે જ્યાં હાલ ઘણો સ્નોફોલ થઈ રહ્યો છે.\nશાહરૂખે નમસ્કાર અને જય હિંદ બોલ્યા\nશાહરૂખ ખાનને એવોર્ડ એનાયત થયો પછી જ્યારે તે આભાર વિધિ કરતો હતો તે વેળાએ અંતમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારતીય સંસ્કૃતિનું નાક રાખતા નમસ્કાર અને જય હિંદનું ઉચ્ચારણ કર્યું હતું. જે ભારત માટે ગર્વની વાત છે.\nવધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/immersion-rods/latest-singer+immersion-rods-price-list.html", "date_download": "2018-12-12T16:42:32Z", "digest": "sha1:GH6BPV5VBZWM5MEG3XOXPLEOOLRXDZMY", "length": 11613, "nlines": 271, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી સિંગર ઇમ્મેરસીઓંન રોડ્સ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nLatest સિંગર ઇમ્મેરસીઓંન રોડ્સ India ભાવ\nતાજેતરના સિંગર ઇમ્મેરસીઓંન રોડ્સ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 12 Dec 2018 સિંગર ઇમ્મેરસીઓંન રોડ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 5 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક સિંગર ઇર્૦૯ 1000 w ઇમ્મેરસીઓંન રોડ 454 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદ���ો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી સિંગર ઇમ્મેરસીઓંન રોડ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. ઇમ્મેરસીઓંન રોડ્સ સંપૂર્ણ યાદી � ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n32 % કરવા માટે 55 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10સિંગર ઇમ્મેરસીઓંન રોડ્સ\nસિંગર ઇર્૦૭ 1000 w ઇમ્મેરસીઓંન રોડ\n- પાવર કૉંસુંપ્શન 1000 W\nસિંગર ઇર્૦૮ 1500 w ઇમ્મેરસીઓંન રોડ\n- પાવર કૉંસુંપ્શન 1500 W\nસિંગર ઇર્૦૯ 1000 w ઇમ્મેરસીઓંન રોડ\n- પાવર કૉંસુંપ્શન 1000 W\nસિંગર ઇર્૦૭ 1000 w ઇમ્મેરસીઓંન હીટર રોડ વોટર બેવેરગેસ\n- હીટિંગ એલિમેન્ટ Copper\nસિંગર ઇર્૧૦ 1500 w ઇમ્મેરસીઓંન હીટર રોડ બેવેરગેસ વોટર\n- હીટિંગ એલિમેન્ટ Copper\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/03/28/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE-2/", "date_download": "2018-12-12T16:36:54Z", "digest": "sha1:WDADNLUY6R5XCX4OO3TE72DVBYEHKJ2M", "length": 8879, "nlines": 79, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા\nવિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા\nવિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા\nથોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો તથા ટેકેદારોનો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ભારે ઘસારો રહે છે. ત્યારે ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને તાલુકા પંચાયત દ્વારા ઉમેદવારો અને ટેકેદારો માટે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર કચેરી દ્વારા ઉમેદવારો અને ટેકેદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાને બદલે પીવાના પાણીના બંધ કુલર પાસે ગંદકી જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.\nરાજ્ય ચુંટણી પંચે ગ્રામ પંચાયતની ચુંટણી યોજવા માટે અચાનક જાહેરનામુ બહાર પાડતા વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી સહીત તાલુકા પંચાયતનો સ્ટાફ ચુંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા આવતા સરપંચ અને સભ્યોના ઉમેદવારો અને તેમના ટેકેદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું તાલુકા પંચાયતનો સ્ટાફ ધ્યાન રાખેે છે. જેમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા સરપંચ અને સભ્યોના ઉમેદવારો તથા તેમના ટેકેદારો માટે તાલુકા પંચાયતમાં પીવાના પાણીનુ કુલર હોવા છતાં એકસ્ટ્રા પીવાના પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર અને પ્રાન્ત કચેરીમાં પીવાના પાણીનુ કુલર બંધ હાલતમાં હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા આવતા ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. જેમાં પ્રાન્ત અધિકારીની કચેરી પાસેનું ઠંડા પાણીનુ કુલર શોભાના ગાંઠીયાની જેમ બંધ હાલતમાં હોવા છતાં પ્રાન્ત અધિકારી વી.જી.રોર તથા મામલતદાર આર.એમ.દંતાણી તેને ચાલુ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. વધુમાં ચુંટણી કામગીરી દરમ્યાન મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની જવાબદારી ચુંટણી અધિકારી એવમ્‌ મામલતદાર આર.એમ.દંતાણીની હોવા છતાં તેઓ અરજદારોને ન્યાય આપવાને બદલે ફુટબોલની જેમ ફેરવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. જેમાં પોતાના ઓરીઝનલ ડૉક્યુમેન્ટ લઈને પ્રમાણિત નકલ કરાવવા આવતા અરજદારોને મામલતદાર પોતાની ફરજમાં આવતુ ન હોવાનુ જણાવી તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી પાસે ધકેલતા હોવાનુ પણ ચર્ચાય છે. ત્યારે સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફરજમાં નિરૂત્સાહ દાખવતા આવા અધિકારી સામે કડક પગલા ભરવા જોઈએ. જેથી ભાજપ સરકાર બદનામ ન થાય. હાલમાંતો મામલતદાર આર.એમ.દંતાણીની વહીવટી કામગીરીથી સ્થાનિક ભાજપના પદાધિકારીઓ ઉપર લોકોનો ભારોભાર રોષ પેદા થયો છે.\nકંકુપુરા ગ્રામ પંચ��યત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો\nભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે – પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80", "date_download": "2018-12-12T18:04:52Z", "digest": "sha1:BVJGNVJZC5DO3ZMBE4I2G2ISBMT3EM2B", "length": 3368, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રસમાધુરી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરસમાધુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરસની મધુરતા કે તે જમાવવી તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5763620640653312&ret=%2F", "date_download": "2018-12-12T17:09:34Z", "digest": "sha1:5BALLHBSMKAJ2YY6DIKIUTC7ZW25E7KK", "length": 3171, "nlines": 30, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ડો. નિમિત ઓઝા ની ગુજરાતી વાર્તા વોટ્સ એપ ને ફેસબુકની પેલે પાર પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dr. Nimit Oza's Gujarati content whats app ne facebook ni pele par on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "વોટ્સ એપ ને ફેસબુકની પેલે પાર,\nએક દુનિયા શોધીએ, ચાલને યાર.\nજ્યાં એકબીજાનો હાથ પકડીને બેટરી રિચાર્જ થતી હોય,\nજ્યાં કોઈ જ કારણ વિના ખુશીઓ ડિસ્ચાર્જ થતી હોય.\nજ્યાં નેટવર્ક એક પણ ન આવે અને તેમ છતાં આપણી વચ્ચે કનેક્શન હોય,\nજ્યાં ઈમોજી નહિ ફક્ત મોજ હોય અને તારા ચહેરાના ચહેરાના એક્સપ્રેશન હોય.\nચાલ ને યાર, એક એવી દુનિયા શોધીએ\nજ્યાં શબ્દ લખાતો ન હોય, બોલાતો હોય\nહોઈએ ફક્ત આપણે બે અને આપણી પાસે બહુ બધી વાતો હોય.\nજ્યાં કોઈ DP બદલાય નહિ, કવર પેજ પણ એનું એજ.\nઆસપાસ ખુલ્લું આકાશ હોય અને આવતું હોય ફક્ત તારું કવરેજ.\nજ્યાં મેસેજ મળ્યાની જાણ પેલી બ્લ્યુ ટીકથી નહિ, તારી આંખોથી થાય\nતું ‘Typing Typing....’ જેવું કશું ન કરે ���ને છતાં તારી આંખો આપી દે રિપ્લાય.\nચાલને યાર, એક એવી દુનિયા શોધીએ\nજ્યાં હળવેથી હાથ મુકીએ ને કોઈ માણસ અનલોક થાય,\nગમતું વાતાવરણ મળ્યા કરે અને અણગમતું બધું જ બ્લોક થાય.\nજ્યાં પ્રેમથી ગળે મળીએ ને મનમાં રહેલા બધા ડેટા એક સાથે ટ્રાન્સફર થાય.\nદોસ્ત, તું મોબાઈલ કે લેપટોપ જેવું કશું જ ન હોય અને છતાં મને તારી કદર થાય.\nચાલ ને યાર, એક એવી દુનિયા શોધીએ.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/tops/expensive-m-expose+tops-price-list.html", "date_download": "2018-12-12T16:55:20Z", "digest": "sha1:7K7PO73PYV576Q4BMISMYXMRWOXDQ5BR", "length": 14920, "nlines": 372, "source_domain": "www.pricedekho.com", "title": "મોંઘા M એક્સપોઝ ટોપ્સIndia માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nExpensive M એક્સપોઝ ટોપ્સ India ભાવ\n12 Dec 2018 ના રોજ કે Rs. 299 સુધી લઇને India માં ખરીદો મોંઘા ટોપ્સ. ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ માંથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો અને શેર ભાવમાં તમારા મિત્રો સાથે વાંચો. સૌથી વધુ લોકપ્રિય છે ખર્ચાળ કરો M એક્સપોઝ ટોપ India માં M એક્સપોઝ કાસુઅલ 3 4 સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ Rs. 249 પર રાખવામાં આવી છે.\nભાવ રેંજ માટે M એક્સપોઝ ટોપ્સ < / strong>\n6 M એક્સપોઝ ટોપ્સ રૂ કરતાં વધુ માટે ઉપલબ્ધ છે. 179. સૌથી વધુ કિંમતનું ઉત્પાદન મેક્સપોઝ બ્લેક કલર ટોપ ફોર વુમન SKUPDf02Hc પર ઉપલબ્ધ Rs. 299 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પ્રીમિયમ ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 68 %\nદેબેનહામ્સ કાસુઅલ ક્લબ વોમેન્સ\nબેવર્લી હિલ્સ પોલો ક્લબ\nદેબેનહામ્સ બેન ડી લીસી\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10M એક્સપોઝ ટોપ્સ\nમેક્સપોઝ બ્લેક કલર ટોપ ફોર વુમન\nમેક્સપોઝ યેલ્લોઉં એન્ડ બ્લેક કલર ટોપ ફોર વુમન\nમેક્સપોઝ પુરપ્લે કલર ટોપ ફોર વુમન\nમેક્સપોઝ બ્લેક એન્ડ વહીતે કલર ડ્રેસ ફોર વુમન\nમેક્સપોઝ મલ્ટી કલર ટોપ ફોર વુમન\nM એક્સપોઝ કાસુઅલ 3 4 સ્લીવે પ્રિન્ટેડ વુમન S ટોપ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5758/", "date_download": "2018-12-12T16:28:38Z", "digest": "sha1:5WRW5WVKCU2FG4ME37UENQH4ELO7OSDL", "length": 14538, "nlines": 97, "source_domain": "gujarattimesusa.com", "title": "વિખ્યાત હાસ્યલેેખક વિનોદ ભટ્ટનું નિધનઃ બેન્ડવાજાં સાથે અંતિમયાત્રા-દેહદાન | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT વિખ્યાત હાસ્યલેેખક વિનોદ ભટ્ટનું નિધનઃ બેન્ડવાજાં સાથે અંતિમયાત્રા-દેહદાન\nવિખ્યાત હાસ્યલેેખક વિનોદ ભટ્ટનું નિધનઃ બેન્ડવાજાં સાથે અંતિમયાત્રા-દેહદાન\nઅમદાવાદઃ ગુજરાતના વિખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવારે અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. તેમની તબિયત છેલ્લા ત્રણચાર માસથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સાથે સતત હસતાં હસતાં ઝઝૂમી રહેલા વિનોદ ભટ્ટને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરાતી હતી. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના દેહનું બેન્ડવાજાં સાથે દેહદાન કરવામાં આવ્યું હતું. તેમની અંતિમયાત્રામાં અનેક સાહિત્યકારો-લેખકો રઘુવીર ચૌધરી, રજનીકુમાર પંડ્યા, ભાગ્યેશ જહા, તુષાર શુક્લ, રાજેન્દ્ર પટેલ, વિષ્ણુ પંડ્યા વગેરે તેમ જ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.\nવિનોદ ભટ્ટે લોકોને આજીવન હસાવીને આનંદ આપ્યો હતો. તેમણે પોતાના અવસાન પછી પણ એ ઉપક્રમ જાળવી રાખ્યો હતો. દેહદાન માટેની વિદાય વખતે બેન્ડવાજાંની સુરાવલીઓ રેલાવવામાં આવી હતી.\nવિનોદ ભટ્ટનો જન્મ 14મી જાન્યુઆરી, 1938ના રોજ નાંદોલ, ગુજરાતમાં થયો હતો. તેમણે 1955માં એસએસસી કર્યું હતું. તેમણે 1961માં અમદાવાદની એચ. એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર પછી તેઓ એલએલબીની ડિગ્રી મેળવી વ્ય��સાયે કરવેરા સલાહકાર-ટેક્સ કન્સલ્ટન્ટ બન્યા હતા. લાંબા સમયથી તેમણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1996થી 1987 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા.\nઅમદાવાદમાં રહીને તેમણે ગુજરાતનાં અગ્રણી દૈનિકો-સામયિકોમાં કટારલેખન કરી લોકોને વર્ષો સુધી હસાવ્યા હતા. તેમની આત્મકથા ‘એવા રે અમે એવા…’ ગુજરાતી આત્મકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે.\n‘ઈદમ્ તૃતીયમ્’, ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘વિનોદની નજરે’, ‘હાસ્ય’, ‘આંખ આડા કાન’, ‘ઈદમ્ ચતુર્થમ્’ જેવાં તેમનાં પુસ્તકોને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં હતાં.\nવિનોદ ભટ્ટે ‘ગુજરાતની હાસ્યધારા’, ‘હાસ્યાયન’, ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’, ‘હાસ્યમાધુરી’, ‘હાસ્ય નવનીત’, ‘જ્યોતીન્દ્ર દવેની પ્રતિનિધિ હાસ્યરચનાઓ’, ‘હાસ્યેન્દ્ર’ જેવાં પુસ્તકોનું સંપાદન કર્યું હતું. તેમણે ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’, ‘ગ્રેટ શોમેન જ્યોર્જ બનાર્ડ શો’, ‘એન્ટવ ચેખવ’ જેવા પરિચય કોશ પણ આપ્યા હતા.\nવિનોદ ભટ્ટને 1976માં કુમાર ચંદ્રક, 1989માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 2016માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર , જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એનાયત થયાં હતાં.\nઉલ્લેખનીય છે કે જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાની જેમ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ટોચનું નામ હતા.\nવિનોદ ભટ્ટને શાબ્દિક શ્રદ્ધાંજલિ\n-વિનોદ ભટ્ટ શબ્દોના મહારથી હતા. તેમની પાસે હાસ્ય અને વક્રોકિતની સહજ અભિવ્યક્તિ હતી. તેમના લખાણ ઘણા ચહેરા પર સ્મિત રેલાવતા રહેશે. તેમની વિદાય દુખદ છે. દુખની આ ઘડીમાં મારી સદભાવના તેમના સૌ ચાહકો સાથે છે. -નરેન્દ્ર મોદી, વડાપ્રધાન\n-વિનોદ ભટ્ટના અવસાનથી સાહિત્યને મોટી ખોટ પડી છે. વિનોદભાઇએ રોજબરોજના જીવનને અદકેરી સુક્ષ્મતાથી જોયું હતું. તેમની આ સૂક્ષ્મ દ્રષ્ટિ અને જીવનના મર્મને સમજવાની અનોખી સૂઝતેમના સાહિત્યિક સર્જનોમાં સતત અભિવ્કત થતી રહી છે. -મોરારીબાપુ\n-વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં જે સર્જન કર્યું છે તેને લઇને તેઓ સાહિત્યરસિકોની યાદમાં કાયમ રહેશે. સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ\n-વિનોદ ભટ્ટ મારા ખૂબ જૂના મિત્ર હતા. અમે રીલીફ રોડ પર યુવાનીકાળમાં ખૂબ રખડયા હતા અને માણેકચોકમાં ખાધું છે. વિનોદની સેન્સ ઓફ હ્યુમર મૂઠી ઉંચેરી હતી. -અનિલજોશી, કવિ\n-ગુજરાતી હાસ્યસાહિત્યના ત્રણ શિખર એટલે જયોતીન્દ્ર દવે, બકુલ ત્રિપા���ી અને વિનોદ ભટ્ટ. વિનોદભાઈના અવસાનથી હાસ્યસાહિત્યનો એક યુગ સમાપ્ત થયો ગણાશે. -રતિલાલ બોરીસાગર, હાસ્યલેખક\n-વિનોદભાઈ જેના વિશે લખે તેમને અન્યાય ન કરતા અને નવી પેઢીને ચાહતા. રાજકારણીઓની ટીકા કરે તો પણ તેઓ રાજી થાય. ગુજરાતી સાહિત્ય પરીષદના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો. -રઘુવીર ચૌધરી, સાહિત્યકાર\nહાસ્યલેખક વિનોદ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પતા પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન ડો. સુધીર પરીખ\nઅમદાવાદઃ ગુજરાતના વિખ્યાત અને લોકપ્રિય હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં અવસાન થયું હતું. પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે વિનોદ ભટ્ટને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે વિનોદ ભટ્ટના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં તેમણે કરેલા સર્જનને કારણે સાહિત્યરસિકો કાયમ તેમને યાદ રાખશે. તેમના અવસાનથી જાણે હાસ્ય સાહિત્યનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે.\nPrevious articleજમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાની તોપમારોઃ સાતનાં મોત\nNext articleગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nમહેસાણામાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઊજવાયો\nયુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયેલા જયદેવસિંહ ઝાલા\nભારતીય સંસ્કૃતિ, ઋષિકાલીન શિક્ષણ પરંપરાનું સ્થાપન કરતા ઉત્તમચંદ જવાનમલજી શાહ\nકેલિફોર્નિયાના તબીબી વિદ્યાર્થી દેવેશ વશિષ્ઠને બે નેશનલ ફેલોશિપ\nસ્વચ્છ ભારત મિશનને સહયોગ આપવા માટે કોન્સ્ટેન્ટિયા પરીખ કંપનીનું રૂ....\nશબ્દ એક અર્થ અનેક, અર્થ એક શબ્દ અનેક\nફિલ્મો નિહાળીને જ હું અભિનય શીખ્યો છુંઃ ઈશાન ખટ્ટર\nલગ્નમાં રક્તદાન, દહેજમાં દષ્ટિદાનઃ વડોદરાના ડો. ભેસાણિયાના સેવાકાર્યને ગિનેસ બુકમાં સ્થાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/section-497-of-ipc-is-made-after-much-thinking-its-protect-marriage/", "date_download": "2018-12-12T16:16:30Z", "digest": "sha1:SGG66M6MUJHUZB222DWGIYQB4WDOKISD", "length": 12536, "nlines": 74, "source_domain": "sandesh.com", "title": "Govt admits reply to supreme court about section 497", "raw_content": "\nકલમ 497 અંગે સરકાર�� સુપ્રીમમાં રજૂ કર્યો જવાબ, કહ્યું તે લગ્ન સંસ્થાનું કરે છે રક્ષણ\nકલમ 497 અંગે સરકારે સુપ્રીમમાં રજૂ કર્યો જવાબ, કહ્યું તે લગ્ન સંસ્થાનું કરે છે રક્ષણ\nકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કલમ 497અંગે જવાબ રજૂ કરતાં કહ્યું કે એડલ્ટરી કાયદા હેઠળ જે કાયદાકીય જોગવાઈઓ છે તેનાથી લગ્ન સંસ્થાને સંરક્ષણ મળે છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત પાસે એ અરજી ફગાવી દેવા માંગણી કરી જેમાં કલમ 497ની કાયદેસરતાને પડકારવામાં આવી છે. કેન્દ્રે કહ્યું કે આ કાયદાને કોઈપણ રીતે કમજોર કરવો લગ્ન જેવી સંસ્થા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે અરજીકરતા દ્વારા અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે આઈપીસીની કલમ 497 હેઠળ એડલ્ટરી(પુખ્ત વય)ના મામલે પુરુષોને દોષી ઠેરવાય તો સજા આપવાની જોગવાઈ છે. જ્યારે મહિલાઓને નહિં. એવામાં આ કાયદો ભેદભાવવાળો છે અને આ કાયદાને ગેરબંધારણિય ઘોષિત કરવામાં આવે.\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે સામાજિક બદલાવને ધ્યાનમાં લેતાં જેન્ડર સમાનતા અને આ મામલામાં આપવામાં આવેલા પહેલાના કોઈ ચુકાદાની ફરીથી ચકાસણી કરવાની જરૂર છે. આ મેટર સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં મળેલી પાંચ જજોની બંધારણીય બેન્ચને રિફર કરી દીધી હતી અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.\nકેન્દ્ર સરકાર દ્વારા અરજી ફગાવી દેવા કરવામાં આવી માંગણી\nકેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું કે અરજીને ફગાવી દેવામાં આવે. તેમાં વધુંમાં કહેવામાં આવ્યું કે કલમ 497 હેઠળ લગ્ન જેવી સંસ્થાને રક્ષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. જે જોગવાઈઓને પડકારવામાં આવી છે તેને ભારે વિવેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેથી લગ્ન જેવી સંસ્થાઓને રક્ષિત કરી શકાય. આ કાયદો ભારતીય સમાજના કલ્ચર અને તાણાવાણાને જોઈને બનાવવામાં આવ્યો છે.\nઉલ્લેખનિય છે કે આઈપીસીની કલમ 497ની જોગવાઈઓ હેઠળ પુરુષોને અપરાધી માનવામાં આવે છે જ્યારે મહિલાઓને ભોગ બનનારી માનવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજીકરનારાનું કહેવું છે કે આ મહિલાઓે અલગ રીતે ન જોઈ શકાય કારણકે આઈપીસીની કોઈ પણ કલમમાં લૈગિંક વિષમતાઓ નથી.\nલો કમિશન જોઈ રહ્યો છે મામલો\nલો કમિશન આ મામલે પરીક્ષણ કરી રહી રહી છે. તેના આખરી અહેવાલની રાહ છે. આ કાયદો જેન્ડર ન્યૂટ્રલ બનાવતા, જો મહિલાઓ પર પણ એડલ્ટરી કેસ ચલાવવામાં આવશે ત�� તેનાથી લગ્ન સંબંધો નબળા પડશે. સંબંધ વિચ્છેદ થશે. આ બાબતે માલીમથ કમિટીનો રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદાનો ઈરાદો એ છે કે લગ્ન જેવી સંસ્થાને બચાવવી. એવામાં આ અરજી ફગાવી દેવામાં આવે કારણ કે તેમાં મેરિટ નથી.\nઅરજી કરનારે 497ની કલમને ભેદભાવ યુક્ત ગણાવી ખત્મ કરી દેવા કરવી માંગણી\nએડલ્ટરીઝ સંબંધી કાયદાની જોગવાઈઓને ગેરબંધારણીય ઠેરવવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું કે આઈપીસીની કલમ 497 હેઠળ જે કાયદાકીય જોગવાઈઓ છે તે પુરુષ સાથે ભેદભાવવાળી છે. જો કોઈ પરણિત પુરુષ અને પરિણિત મહિલાની સાથે તેની સહમતિથી સંબંધ બનાવે છે તો એવા સંબંધ બનાવનારા પુરુષની વિરુદ્ધ એ મહિલાનો પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે. પણ સંબંધ બનાવનારી મહિલાની વિરુદ્ધ કેસ દાખલ કરવાની જોગવાઈ નથી. જે ભેદભાવવાળી છે. અને આ જોગવાઈને ગેરબંધારણિય ઘોષિત કરવામા આવે. અરજી કર્તાનું કહેવુ છે કે પહેલી નજરમાં કલમ 497 બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જો બંને એકબીજા સાથે સહમતિથી સંબંધ બનાવે છે તો મહિલાને એ દાયિત્વમાંથી કેવી રીતે છૂટ આપી શકાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કલમ પુરુષોની વિરુદ્ધ ભેદભાવવાળી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સંવિધાનની કલમ 14(સમાનતા), 15 અને 21(જીવનનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. અરજી કર્તાએ એક તરફથી આ મહિલાની વિરુદ્ધનો કાયદો છે. કારણકે મહિલાને આ મામલે પતિની પ્રોપર્ટી જેવી માનવામાં આવી છે. જો પતિ સહમત હોય તો પછી કેસ નથી બનતો. જ્યારે જો આ મામલે કેસ દાખલ થાય છે તો પુરુષને 5 વર્ષ સુધીની સજા થાય છે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\n7 ડિસેમ્બર ઝંડા દિવસ: આ કામ કરી દેશની સેનાનું સન્માન કરી જવાનોને કરો મદદ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસ��ાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/air-india-plane-hits-turbulence-three-injured-window-panel-falls-off-038553.html", "date_download": "2018-12-12T16:58:43Z", "digest": "sha1:VT7YJLEDTC7EYU2K2SKQIXJQI3D4SAKC", "length": 9228, "nlines": 130, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: એર ઇન્ડિયા પ્લેનમાં ઉડાન દરમિયાન બારી પડી, ત્રણ ઘાયલ | Air India plane hits turbulence three injured window panel falls off - Gujarati Oneindia", "raw_content": "\n» Video: એર ઇન્ડિયા પ્લેનમાં ઉડાન દરમિયાન બારી પડી, ત્રણ ઘાયલ\nVideo: એર ઇન્ડિયા પ્લેનમાં ઉડાન દરમિયાન બારી પડી, ત્રણ ઘાયલ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nસ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ\nએર ઇન્ડિયા ફ્લાઈટમાં બોમ્બની સૂચનાથી હડકંપ\nઆ યુવકે લોકો માટે કર્યું કંઈક આવું કામ, થઇ રહ્યા છે વખાણ\nઅમૃતસર થી દિલ્હી જઈ રહેલું એર ઇન્ડિયા વિમાન એક મોટું દુર્ઘટના થતા બચી ગયું. પરંતુ વિમાનને ઝટકાનો સામનો કરવો પડ્યો. જેના કારણે વિમાનની અંદર બારીનો અંદરનો ભાગ પડી ગયો. વિમાનની અંદર બેઠેલા ત્રણ યાત્રીઓ પણ ઘાયલ થયા હતા. ઝટકા પછી વિમાનની અંદર અફરાતફરી ફેલાઈ અને યાત્રીઓ ખુબ જ ડરી ગયા. એરહોસ્ટેસ્ટ અને વિમાન સ્ટાફે યાત્રીઓને સંભાળ્યા હતા.\nરવિવારે એર ઇન્ડિયા વિમાનમાં અચાનક ઝાટકો લાગ્યો. અચાનક ઝાટકો લાગવાને કારણે વિન્ડો પેનલ તૂટીને એક પેસેન્જરના માથા પર પડી, જેથી તે ઘાયલ થયો અને તેની સાથે અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી. ખબર અનુસાર પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ના હતો જેને કારણે તેને ઇજા થયી હતી. આવી થતું જોઈને વિમાનમાં બેઠેલા યાત્રીઓ ગભરાઈ ગયા અને વિમાનમાં હડક��પ મચી ગયો.\nએટલું જ નહીં પરંતુ ઝાટકો લાગવાની સાથે જે વિમાનમાં રહેલા ઓક્સિજન માસ્ક પણ નીચે આવી ગયા. એરલાઇન ઑર્થોરિટી અને એવિયેશન એજેન્સી પણ આવું જોઈને હેરાન થઇ ગયી. એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ અજીબ ઘટના છે. આખા મામલા અંગે જાંચ ચાલી રહી છે. હાલમાં દિલ્હી લેન્ડ કરવાની સાથે જ ત્રણે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ગયા છે. તેમને જણાવ્યું કે ઘાયલ થયેલાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.\nઆપને જણાવી દઈએ કે વિમાનમાં ઝાટકો ખરાબ મોસમને કારણે લાગે છે. ઉંચાઈ પર વિમાનમાં ઝાટકો લાગવું ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ ઝટકાને કારણે વિમાનની બારીનો હિસ્સો તૂટી જાય તે યાત્રીઓ માટે ખતરનાક છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhachau-news-034002-1203909-NOR.html", "date_download": "2018-12-12T17:22:05Z", "digest": "sha1:MHBAHPK5TWCUSR5Z4VKBQCIZJF6XGAM2", "length": 5401, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત | રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tBhachu »\tરાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત\nરાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત ભુજ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ -ગુજરાતએ શિક્ષકો માટે રચનાત્મક કાર્ય કરતું...\nભુજ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ -ગુજરાતએ શિક્ષકો માટે રચનાત્મક કાર્ય કરતું સંગઠન છે. જેના ધટક જિલ્લા કચ્છ સાથે સંલગ્ન ભચાઉ તાલુકાની નૂતન કારોબારીની રચના કરવામાં આવી, જેમાં અધ્યક્ષ તરીકે લાભુગીરી વી. ગોસ્વામી, મહા મંત્રી વિજયકુમાર પંડયા, ઉપાધ્યક્ષ માધુભાઈ એલ.ચૌધરી, રવિન્દ્રભાઈ પટેલ, સંગઠન મંત્રી ભૂરીયા ભરતભાઈ, સહ સંગઠન મંત્રી કેશુભાઇ ગોજીયા, પ્રચાર પ્રમુખ રામચંદ્રભાઈ રાજગોર, મહિલા કન્વીનર ચેતનાબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર ���ાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3476/", "date_download": "2018-12-12T16:55:15Z", "digest": "sha1:PHW6WUTLGVUKZQQTZ4NPQNTE2E3B4YQR", "length": 7036, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "જાણીતા ગાયક દલેર મહેંદીને બે વરસની જેલની સજા ફરમાવતી પંજાબની અદાલત | Gujarat Times", "raw_content": "\nHome FILM જાણીતા ગાયક દલેર મહેંદીને બે વરસની જેલની સજા ફરમાવતી પંજાબની અદાલત\nજાણીતા ગાયક દલેર મહેંદીને બે વરસની જેલની સજા ફરમાવતી પંજાબની અદાલત\nપંજાબની એક સ્થાનિક અદાલતે જાણીતા ગાયક દલેર મહેંદીને માનવ -0 તસ્કરીના અપરાધ માટે દોષિત ઠેરવ્યા છે. પતિયાલા અદાલતે તેમને બે વરસની જેલની સજા ફરમાવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાયક દલેર મહેંદીના ભાઈ શમશેરસિંહને પણ અદાલતે દોષિત ગણાવ્યા છે. આ બન્ને જણા લોકોને ગેર કાયદેસર રીતે વિદેશમાં ઘુસણખોરી કરાવતા હતા. પોતાની સં૆ગીત ટીમના ક્રુ તરીકે તેઓ સબંધિત વ્યક્તિઓને પરદેશ લઈ જતા હતા અને ત્યાં છોડી મૂકતા હતા. મળેલી માહિતી પ્રમાણે, આ બન્ને ભાઈઓએ અમેરિકામાં મ્યુઝિકલ કાર્યક્રમં આપવા માટે 1998 અને 1999માં કરેલા પ્રવાસ દરમિયાન 10 વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ ગયા હતા. આ રીતે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરાવવાના બદલામાં એમની પાસેથી મોટી રકમ લેતા હતા. દલેર મહેંદી વિરુધ્ધ આશરે માનવ-તસ્કરી સંબંધિત 31 કેસો નોંધવામાં આવ્યા હતા. તેમના ભાઈ સમશેરસિંઘ પણ સરકારી વહીવટીતંત્ર સાથે છેતરપિંડી કરીને કેટલાક લોકોને ગેરકાયદેસર રીતે પોતાની ટીમ સાથે લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દલેર મહેંદી હાલમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.\nPrevious articleલિવ ઇન રિલેશનશિપ-\nNext articleબ્લુમબર્ગનું વિશ્લેષણ – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ પડકાર નથી,તેઓ 2024 પછી પણ વડાપ્રધાનપદે રહી શકશે \nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nદિશા પટણી હવે ઐ��િહાસિક ફિલ્મ ‘સંઘમિત્રા’માં રાજકુમારી બનશે\nસંસદમાં હાજરી અને પ્રશ્નોત્તરી બાબત બેજવાબદાર સાબિત થયેલાં રાહુલ ગાંધી, ડિમ્પલ...\nચાર ભારતીય-અમેરિકનોની ધ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજીના ફેલો તરીકે પસંદગી\nજેટ ફાઇટર્સની ખરીદીઃ સોદાબાજી કે આક્ષેપબાજી\nઆખરે પીગળ્યું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું દિલઃ શાસકીય આદેશ પર હસ્તાક્ષર કરીને...\nભારતની ઉત્તર અને દક્ષિણની પ્રજાને જોડનારા અગસ્ત્યમુનિ\nએસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝિક્સના સંશોધક ડો. પંકજ જોશી ચારુસેટના પ્રોવોસ્ટપદે નિયુક્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/smart-watches/suunto-ss019171000-elementum-digital-watch-for-women-men-skupdcmvqy-price-phDolT.html", "date_download": "2018-12-12T17:06:51Z", "digest": "sha1:A32WOMBJOJPZLGVMF4PKFQXS7NGW5NAJ", "length": 14815, "nlines": 333, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન નાભાવ Indian Rupee છે.\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેનફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન સૌથી નીચો ભાવ છે 43,450 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 43,450)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 6 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન વિશિષ્ટતાઓ\nઈદ્દેળ ફોર Women, Men\nસ્ટ્રેપ મટેરીઅલ Leather Strap\nબેટરી લીફે 1 Year\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ Underwater Buttons\n( 6 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 44 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 2 સમીક્ષાઓ )\nસુંઉંતો સ્સ૦૧૯૧૭૧૦૦૦ ઇલેમેંતુમ ડિજિટલ વચ્છ ફોર વુમન મેન\n4.2/5 (6 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/astronomers-found-fastest-growing-black-hole-whose-size-about-20-billion-suns-039002.html", "date_download": "2018-12-12T16:31:29Z", "digest": "sha1:2QBSL7FLCUXZHPDDHODI7A5DMHXY26JP", "length": 9866, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "20 અબજ સુરજ આકારનો બ્લેકહોલ મળ્યો, પૃથ્વીની નજીક આવ્યો તો.... | Astronomers found fastest growing black hole whose size about 20 billion suns - Gujarati Oneindia", "raw_content": "\n» 20 અબજ સુરજ આકારનો બ્લેકહોલ મળ્યો, પૃથ્વીની નજીક આવ્યો તો....\n20 અબજ સુરજ આકારનો બ્લેકહોલ મળ્યો, પૃથ્વીની નજીક આવ્યો તો....\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nISRO: વિદેશી સેટેલાઈટ્સ સાથે પીએસએલવી-સી43 લોન્ચ\nજાણો કેવી રીતે તિથિમાં થાય છે વધ ઘટ\nESA ઘ્વારા NGC 6744 આકાશગંગાની અદ્ધભૂત ફોટો જાહેર કરવામાં આવી\nવૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, પૃથ્વીની નજીક મળ્યા 3 નવા ગ્રહો, ખુલશે નવા રહસ્યો\nભારતના વૈજ્ઞાનિકોએ શોધ્યો પૃથ્વીથી 6 ગણો મોટો ગ્રહ\n24 ના બદલે થશે 25 કલાકનો દિવસ, જાણો કેમ\nખ���ગળ વિજ્ઞાન ઘ્વારા એક એવા બ્લેકહોલ વિશે જાણકારી મેળવી છે. જે રોજ ખુબ જ ઝડપથી મોટો થઇ રહ્યો છે. વિજ્ઞાનીકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લેકહોલ એટલી ઝડપથી વધી રહ્યો છે કે તે આખી આકાશગંગાની તુલનામાં ખુબ જ ઉજ્જવળ છે. તેનો આકાર 20 અરબ સુરજ જેટલો છે. જે પોતાને બનાવી રાખવા માટે દર બે દિવસમાં સુરજ જેટલા વિશાલ પિંડને ઓગળી જાય છે. આ શોધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી ખગોળ વિજ્ઞાનીકો ઘ્વારા કરવામાં આવી છે.\nનજીક આવ્યો તો જીવન નષ્ટ કરી દેશે\nખોગળ વિજ્ઞાન ઘ્વારા ખુબ જ વિશાલ બ્લેકહોલ વિશે જાણકારી મેળવી છે. વિજ્ઞાનીકો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા હોલ નોર્મલ નથી કારણકે તે બ્રહ્માડ બનતા સમયે જ બની જાય છે. આ બ્લેકહોલ પૃથ્વીથી ખુબ જ દૂર છે. વિજ્ઞાનીકોનું કહેવું છે કે આ બ્લેકહોલ પૃથ્વી થી નજીક હોત તો અહીં જીવન શક્ય બન્યું ના હોત. આ બ્લેકહોલ થી ભારે માત્રામાં એક્સરે કિરણો નીકળે છે જે જીવન ખતમ કરી નાખે છે.\nચંદ્ર કરતા પણ ઘણું અજવાળું\nઆ બ્લેકહોલ દર 10 વર્ષે એક ટકા જેટલા આકારમાં વધી જાય છે. પરંતુ હાલના વર્ષમાં તેનો આકાર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. વિજ્ઞાનીકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તે આપણી આકાશગંગામાં આવે તો ચંદ્ર કરતા પણ ઘણું વધારે અજવાળું ફેંકશે. તેના આવવાથી આકાશગંગામાં એટલું અજવાળું થઇ જશે કે બાકીના તારાઓનું અજવાળું ફીકુ પડી જશે.\nવિજ્ઞાનીકો ઘ્વારા આ રીતે માહિતી મેળવવામાં આવી\nઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી ખગોળ વિજ્ઞાનિક ક્રિસ્ટિયન વુલ્ફ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતેના શરૂઆતી બ્લેકહોલ વિજ્ઞાનીકોને પહેલાના બ્રહ્માડ વિશે સમજવામાં મદદ કરે છે. આ બ્લેકહોલ વિશે યુરોપિયન સ્પેસ એજેન્સી ઘ્વારા હાલમાં રિલીઝ કરવામાં આવેલા ડેટા ઘ્વારા જાણકારી મળી.\nblack hole earth science બ્લેકહોલ પૃથ્વી વિજ્ઞાન\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-mundra-news-041502-1252129-NOR.html", "date_download": "2018-12-12T16:45:52Z", "digest": "sha1:RYL3WTJMSR5QWEY36G2R4RB4INMF6IDH", "length": 7445, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "મુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર | મુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tMundra »\tમુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર\nમુન્દ્રા હુમલાના આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજુર\nમુન્દ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપમાં એકી સાથે આઠ ઘરમાં ખાતર પાડવા અને સિક્યુરીટી ગાર્ડો સાથે ઝપાઝપી અને હુમલો...\nમુન્દ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપમાં એકી સાથે આઠ ઘરમાં ખાતર પાડવા અને સિક્યુરીટી ગાર્ડો સાથે ઝપાઝપી અને હુમલો કરવાના કેસમાં પકડાયેલા બે પરપ્રાંતિય આરોપીઓની નિયમિત જામીન અરજી અદાલતે ફગાવી હતી. ઓકટોબર 2017માં મુન્દ્રા શહેરની સમુદ્ર ટાઉનશીપમાં 75/2 અને 76/6 નંબરના મકાનમાંથી 32,590ની રોકડ રકમ અને 93,500ના દરદાગીના સહિત 1,26,090ના મુદામાલની ચોરી કરી હતી, નાશી રહેલા પાંચ એમ પીના શખ્સને ચોકીદાર મનબહાદુર શાહી અને તેના સાથી ચોકીદારે ઝડપી પાડ્યા હતા જેમા એક સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો, તસ્કરો અને ચોકીદારની ઝપાઝપીમાં ઝડપાઇ ગયેલા સુભાન માલસિંગ અજનારીયા (ઉ.વ.30) રહે ગડબોરી થાના-બાગ મધ્ય પ્રદેશ અને હિમલસિંગ ઉર્ફે હિમલ ઉર્ફે હેમંત જાહરીયા વાસ્કેલીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓને પોલીસને સોંપ્યા બાદ મુન્દ્રા પોલીસ મથકના પીઆઇ એમ.જે.જલુએ મુન્દ્રા પોલીસે સમુદ્ર ટાઉનશીપમાં રહેતાં કૌશિક પાંભરની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો.આ કેસની ચાર્જસીટ રજુ થતાં નિયમિત જામીન પર મુક્ત થવા ભુજની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે કેસ ભુજના છઠ્ઠા અધિક સેસન્સ જજ આશિષ જે.એસ.મલહોતરાની કોર્ટમાં ચાલી જતાં ગંભીર ગુનાઓને ધ્યાને લઇને આરોપીઓની નિયમીત જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ મયુરભાઇ પુરોહિત હાજર રહયા હતા.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/teachers-transfer-put-on-hold-in-tamilnadu/", "date_download": "2018-12-12T17:45:56Z", "digest": "sha1:T757O2FJMWH6BJAI73RDLDHOWUT2G7UI", "length": 9337, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "સર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા - Sandesh", "raw_content": "\nસર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા\nસર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા\nસ્કૂલમાં અભ્યાસ દરમ્યાન દરેક લોકો માટે કોઇને કોઇ ફેવરિટ ટીચર હોય છે. સ્વાભાવિક તેમના ક્લાસમાં રહેનાર તમામને સારું લાગે છે. એવામાં જો તેમના ટીચરને કોઇ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તો સ્વાભાવિક છે બાળકોને ગમે નહીં, પરંતુ પોતાના ફેવરેટ ટીચરને રોકવા માટે રીતસરનું આંદોલન કરવામાં આવે તે ખરેખર અનોખી ઘટના છે.\nવાત છે તામિલનાડુની એક સરકારી સ્કૂલના શિક્ષકની. અહીંના તિરૂવલ્લુરના વેલિયાગરામની સ્કૂલમાં બાળકોને ખબર પડી કે તેમના શિક્ષકની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઇ ગઇ છે તો બાળકોને ખૂબ જ ખરાબ લાગવું તે સ્વાભાવિક છે, પરંતુ પોતાના ફેવરિટ ટીચર માટે આંદોલન ઉભું કરવાનું શરૂ કરી દીધું.\nઆ મામલો ઉત્તર ચેન્નાઇના તિરૂવલ્લુરના વેલિયાગરામના સરકારી હાઇસ્કૂલનું છે. બુધવારના રોજ આ સ્કૂલમાં એ સમયે એક વિચિત્ર સ્થિતિ બની ગઇ જ્યારે અહીંના સ્ટુડન્ટસને એ વાતની ખબર પડી કે તેમના ઇંગ્લિશ ટીચર જી.ભગવાનની બદલી આ એરિયાની બીજી સ્કૂલમાં થઇ ગઇ છે. ત્યારબાદ લગભગ 100થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પોતાના ટીચરને પકડી લીધા. જાણે ટીચરને રીતસરના બંધક બનાવ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો.\nજી.ભગવાન સરકારી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક છે. તેઓ 6થી લઇ 10માં ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીનો વિષય ભણાવતા હતા. જી.ભગવાન બાળકોને એક શિક્ષક તરીકે નહીં પરંતુ પોતાના બાળકોની જેમ સારી રીતે ભણાવતા તેઓ બધાના ફેવરિટ શિક્ષક હતા. બુધવારે જ્યારે તેમની વિદાય થઇ ત્યારે બાળકોએ આ એદશની વિરૂદ્ધ આંદોલન છેડ્યું. વિદ્યાર્થીઓના માતા-પિતા પણ બાળકો સાથે જોડાઇ ગયા.\nઆ અંગે સ્કૂલના પ્રિન્સિપલ અરવિંદનના મતે આંદોલન કરી રહેલા બાળકોના માતા-પિતાને ટ્રાન્સફરના નિયમ અંગે સમજાવતા તેઓ સમજી ગયા. પરંતુ બાળકો હજુ જિદ્દે ચઢ્યા છે. આથી પ્રિન્સિપાલે તેમના વિસ્તારના ધારાસભ્યને જ���ાવી ટ્રાન્સફર રોકાવાની માંગણી કરી અને 10 દિવસ ટ્રાન્સફર ટાળવાનું કહ્યું છે.\nઆ અંગે જી.ભગવાને કહ્યું કે ટ્રાન્સફરના દિવસે જ્યારે હું ઓફિસમાંથી નીકળી રહ્યો હતો ત્યારે બાળકોએ મને ઘેરી લીધો. તેમણે મારા સ્કૂટરની ચાવી લઇ લીધી. એકે તો મારી બેગ જ છીનવી લીધી. તેઓ મને પકડીને રડવા લાગ્યા. તેઓ મને ખેંચીને કલાસરૂમમાં લઇ ગયા. મેં અહીં માત્ર પગાર જ કમાયો નથી, પરંતુ લોકોનો પ્રેમ અને સમ્માન પણ કમાયો છે.\nLRD પેપર લીક કાંડ: સુરતની આ સ્કૂલમાં પેપર આપવા પહોંચ્યો હતો મુખ્ય સૂત્રધાર, જુઓ Video\nગુજરાતની આ સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની રીતસરની પડાપડી, લાંબું લચક વેટિંગ લિસ્ટ\nમણીનગરની જય સોમનાથ સ્કૂલના સુપરવાઈઝરે વિદ્યાર્થીને ઢોર માર માર્યો\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-more-jokes/gujarati-jokes-111123000013_1.html", "date_download": "2018-12-12T17:13:44Z", "digest": "sha1:WKZO7ZII55FYR32ZIH4L6FIMF7EHXMAC", "length": 8522, "nlines": 208, "source_domain": "gujarati.webdunia.com", "title": "જોક્સ : ડોનની દિકરી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nજોક્સ : ડોનની દિકરી\nડોનની પ���ત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.\nડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.\nપુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ \nગુજરાતી જોક્સ - એક મહિલાનું એકસીડેંટ થયુ\nગુજરાતી જોક્સ - ઈંડામાં બચ્ચા\nગુજરાતી જોક્સ - કામવાળી\nગુજરાતી જોક્સ - ક્રાંગ્રેસને 170 સીટ\nગુજરાતી જોક્સ - કૂતરો\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/13/2018/2055/", "date_download": "2018-12-12T16:51:16Z", "digest": "sha1:FN2WXUIC5A23V3XZJYCK6ZJW4PW4KMRW", "length": 6048, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતીય લશ્કર માટે જંગી શસ્ત્રોની ખરીદી કરાશે. | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતીય લશ્કર માટે જંગી શસ્ત્રોની ખરીદી કરાશે.\nભારતીય લશ્કર માટે જંગી શસ્ત્રોની ખરીદી કરાશે.\nભારતની સીમા પર સુરક્ષા દળો પર કરવામાં આવતા સતત આતંકી હુમંલાઓ રોકવા માટે અનિવાર્ય તમામ પગલાં ભરવાનું વલણ હવે ભારત સરકાર અપનાવી રહી છે. ભારતીય સૈન્ય પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્ર સરંજામ ન હોવાની વાસ્તવિકતાને સ્વીકારીને સરકારે જંગી જથ્થામાં નવી એસોલ્ટ રાયફલો તથા સંખ્યાબંધ મશીનગનોની ખરીદી કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી દીધી છે. આર્મી, નેવી અને હવાઈદળના સૈનિકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું તાત્કાલિક ભરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીનની સરહદ ફરજ બજાવતા ભારતીય સૈન્યને શસ્ત્રોથી સજ્જ કરવા માટે વિવિધ પ્રકારના શસ્ત્ર સરંજામની ખરીદી કરવામાં આવી રહી હોવાનું અખબારીયાદીમાં જાણવા મળ્યું હતું.\nPrevious articleત્રાસવાદી હુમલાઓ વિરૂધ્ધ સખત કાયર્વાહી કરશે ભારત સરકાર\nNext articleભારતીય વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાની બાયોપિકમાં કંગના રનૌત અને અમિતાભ બચ્ચન\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nજિંદગી ઝિંદાદિલીથી જીવવી જોઈએઃ ફિલ્મ ‘102 નોટઆઉટ’\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ...\nઉત્તરપ્રદેશની પેટા- ચૂંટણીના પરિણામો ચોંકાવનારા અને જોખમી – ગોરખપુર અને ફૂલપુરમાં...\nગઢડામાં વિશ્વનું સૌપ્રથમ શિક્ષાપત્રી મંદિરઃ સુવર્ણ શિક્ષાપત્રીનાં દર્શન થશે\nજાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટની નાદુરસ્ત તબિયત -હોસ્પિટલમાં દાખલ કરાયા\nનડિયાદમાં 1500 વર્ષ પુરાણા સોલંકી યુગના ગણપતિ મંદિરનો મહિમા\nઅભિનયને સમર્પિત મહાન અદાકારા શ્રી દેવીનો મુંબઈમાં રાજકીય સન્માન સાથે, ગાર્ડ...\nઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આંધી અને વરસાદને કારણે અનેક વ્યકિતઓનાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%88", "date_download": "2018-12-12T18:01:54Z", "digest": "sha1:PLN4YFWVHXIWLJHZS2KPLJKTBGV4FVGX", "length": 3802, "nlines": 96, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં ઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nસંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો ચોથો અક્ષર-એક સ્વર.\nતિરસ્કાર કે ગુસ્સાનો એવો ઉદ્ગાર.\nગુજરાતી માં ઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tamilnadu-senior-bjp-leader-shares-controversial-post-abusing-female-journalists-038532.html", "date_download": "2018-12-12T17:30:05Z", "digest": "sha1:K4TACF4DOQWI7L74M7HXEGZ5ZAHPLUNK", "length": 11228, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "\"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર\": ભાજપના નેતા | Tamilnadu Senior BJP leader shares controversial post abusing female journalists - Gujarati Oneindia", "raw_content": "\n» \"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર\": ભાજપના નેતા\n\"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર\": ભાજપના નેતા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતમિલનાડુ પહોંચ્યું વાવાઝોડું ગાજા, જુઓ તબાહીની તસવીરો\nVideo: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો\nRTIમાં ખુલાસોઃ તમિલનાડુ સરકારે જયલલિતાના અંતિમ સંસ્કારમાં ફૂંક્યા 1 કરોડ\nકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન���યો\nડીએમકે ચીફ કરુણાનિધિની સ્થિતિમાં સુધારો, મોડી રાતે કરાયા હતા ભરતી\nઆ રાજ્યના સર્વેમાં મોદીના મુકાબલે રાહુલ પીએમ પદ માટે પહેલી પસંદ\nતમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા એસવી શેખરે વિવાદાસ્પદ પોસ્ટ શેયર કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. શેખરે મહિલા પત્રકારોને લઇને ફેસબુક પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેમણે મહિલા પત્રકારો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે. આ પોસ્ટ હાલમાં જ થયેલી તે કોન્ટ્રોવર્સી તરફ ઇશારો કરે છે જેમાં તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન મહિલા પત્રકારના ગાલ પંપાળ્યા હતા. જે પછી મહિલા પત્રકારે આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. જો કે પાછળથી રાજ્યપાલે આ અંગે માફી માંગી હતી. હવે આ મામલે ભાજપના નેતાએ પોસ્ટ શેયર કરીને નવો વિવાદ ઊભો કર્યો છે.\nતમિલનાડુના ભાજપના વરિષ્ઠ નેતા એસવી શેખરે ગુરુવારે ફેસબુક પર પોસ્ટ શેયર કરી. જેનું ટાઇટલ હતું \"મદુરાઇ યુનિવર્સિટી, ગવર્નર અને યુવતીના વર્ઝિન ગાલ\" આ પોસ્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વવિદ્યાલયોથી વધુ યૌન ઉત્પીડન મીડિયામાં થાય છે. તેમાં મહિલા પત્રકારોને લઇને પણ અપમાનજનક વાત કહેવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે કોઇ પણ મહિલા પોતાના બોસ કે ઓફિસના મોટા લાગો સાથે સૂયા વગર રિપોટર કે ન્યૂઝ રીડર નથી બની શકતી.\nપોસ્ટમાં આગળ લખ્યું છે કે હાલમાં તેવી અનેક ફરિયાદો આવી છે જેમાં આવી સચ્ચાઇ સામે આવી છે. આ તે મહિલાઓ છે જે રાજ્યપાલને સવાલ કરવા આવી હતી. તમિલનાડુમાં મીડિયાના નકામા, નીચ અને અશ્નિલ લોકો છે. ખાલી કેટલાક લોકોને અપવાદરૂપ છોડીને. હું ખાલી તેમનું સન્માન કરું છું. નહીં તો તમિલનાડુનું સમગ્ર મીડિયા અપરાધીઓ અને બ્લેકમેલર્સના હાથોમાં છે. અને ખોટા રસ્તે જઇ રહ્યું છે.\nહવે પલટાઇ ગયા નેતા\nજો કે આ મામલે વિવાદ વધતા ઇન્ડિયન એક્સપ્રેસ પર શેખરે સફાઇ આપી છે. અને તેમણે કહ્યું કે પોસ્ટ શેયર કરતા પહેલા તેમણે તેને આખી વાંચી નહતી. સાથે તેમણે એમ પણ કહ્યુયં કે હું કોઇનું પણ અપમાન નહીં કરું. હું આ પોસ્ટ ડિલિટ કરવા માંગુ છું પણ ફેસબુકે તેને બ્લોક કરી દીધી છે. માટે હવે હું આવનારા 24 કલાક સુધી મારું એકાઉન્ટ નહીં વાપરી શકું. જો કે મહિલા પત્રકારો મામલે આવી અપમાનજનક ટિપ્પણી કરવા માટે પત્રકારો આજે તેમનો વિરોધ કરશે. આ માટે પત્રકારો ચેન્નઇમાં ભાજપા મુખ્યાલયની સામે પોતાનો વિરોધ પ્ર��ર્શન ચલાવશે.\ns ve shekher tamil nadu media journalist facebook એસ વી શેખર ગવર્નર તમિલનાડુ મીડિયા પત્રકાર ફેસબુક મહિલા\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-mandir-na-chmtkar-ni-aagal/", "date_download": "2018-12-12T17:08:27Z", "digest": "sha1:4PSDUHH4EBFJS22V3Q2FHXKR2HIEHN2U", "length": 23476, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "આ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સા���ેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nવિરાટ અનુષ્કાના ડ્રીમ લગ્નનના આ 10 ફોટા, પહેલીવાર આવ્યાં સામે…..માત્ર 30…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome ધાર્મિક આ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો...\nઆ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં…\nતમે લોકો એ ભારત દેશ માં એવા ઘણા મંદિરો જોયા હશે કે પછી સાંભળ્યા હશે જે પોત-પોતાના ચમત્કાર અને રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તમને દરેક ગલી ગલી માં કોઈ ને કોઈ દેવી દેવતાંનું મંદિર ચોક્કસ જોવા મળશે માટે જ આપનો દેશ ધાર્મિક દેશો માં માનાવામાં આવે છે. અહીં પર ઉપસ્થિત એવા ઘણા મંદિરો અને ચમત્કાર છે જેનું અનુમાન કોઈ લગાવી નથી શક્યા જેના વિશે કોઈપણ વ્યક્તિ જાણતા નથી. આજે અમે તમને એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની લીધી છે. આ મંદિર ભગવાન જગન્નાથ નું મંદિર છે જેના અતિરિક્ત આ મંદિર માં બલભદ્ર અને સુભદ્રા મુખ્ય દેવ છે આ દેવતાઓ ની મૂર્તિ પર એક રત્ન પંડિત પાષાણ ચબુતરા પર ગર્ભ ગૃહ માં સ્થાપિત છે. વિશ્વભર માં આ મંદિર ને સૌથી ભવ્ય અને ઊંચું માનવામાં આવ્યું છે. જે ચાર લાખ વર્ગ ફૂટ અને લગભગ 214 ફૂટ ઊંચું છે આ મંદિર ને વિશેષ એટલા માટે માનવામાં આવે છે કેમ કે તેના ચમત્કાર ની આગળ વિજ્ઞાન પણ કઈ કરી ના શક્યું.\nભગવાન જગન્નનાથ નું મંદિર ની વિશેષતા એ છે કે આ મંદિર ની ધ્વજા હંમેશા હવા ની વિરુદ્ધ દીશામાં લહેરાય છે. જેમ કે જો હવા દક્ષિણ તરફ વાઈ રહી છે તો ધ્વજા ઉત્તર ના તરફ લહેરાય છે. હવે તેની પાછળ શું કારણ છે એ જાણ થઇ શકી નથી. આ સિવાય બીજી એ વાત છે કે આ મંદિર ના ટોચ પર એક પણ પક્ષી ઉડતું જોવા મળતું નથી. આ ભવ્ય મંદિર ની ઘણી એવી બાબતો જે આશ્ચર્ય માં મૂકી દે છે જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો કે આખરે એવું તે કઈ રીતે બને આ મંદિર ની પાસે એક ખુબ જ મોટો સમુદ્ર છે જેના મોજા નો અવાજ ખુબ જ વધુ સંભળાય છે પણ જ્યારે મંદિર ની અંદર મેન ગેટથી પ્રવેશ લઈએ છીએ તો આ મોજા ના અવાજ બિલકુલ પણ સંભળાતા નથી અને આ મંદિર ની અંદર રસોડામાં ભોજન માત્ર 7 વાસણો માં જ બનાવામાં આવે છે.\nભગવાન જગન્નાથ ના આ મંદિર ની મૂર્તિઓ ખુબ જ વિશાળ છે આ સિવાય અહીં રસોડામાં વિસ લાખ કરતા વધુ લોકો માટે પ્રસાદ બનાવામાં આવે છે. આ મંદિર ની અંદર લગભગ 500 રસોઈયાઓ કામ કરે છે અને તહેવારો પર દરેક વ્યક્તિઓ માટે દરેક વર્ષ પ્રસાદ બનાવે છે. આ મંદિર વિશે એ પણ માનવામાં આવે છે જો પ્રસાદ અમુક હજાર લોકો માટે જ બનાવામાં આવ્યો હોય તો પણ ક્યારેય ઘટતો નથી અને ના તો પ્રસાદ બેકાર જાય છે. ભગવાન જગન્નાથ મંદિર ના આ ચમત્કાર ન આગળ વૈજ્ઞાનિકો પણ હેરાન છે. ભગવાન જગન્નાથ ની સાથે મંદિર માં બલરામ અને બહેન સુભદ્રા પણ છે ત્રણે ની મૂર્તિઓ કાષ્ઠ થી બનેલી છે. મંદિર માં આ મૂર્તિ માત્ર દર્શન કરવા માટે જ મુકવામાં આવેલી છે તેની ક્યારેય પૂજા કરવામાં આવતી નથી. દરેક 12 વર્ષ માં આ મૂર્તિઓ ની નવી પ્રતિમા બનાવામાં આવે છે પણ તેના આકાર રૂપ માં કોઈપણ પ્રકારનું પરિવર્તન નથી આવતું.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે થાશે તમારી કમાણી પણ…..\nNext articleઆ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો તો ઉડી ગયા હોંશ…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો થશે વરસાદ …\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ લેખ\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને વંચાવજો તમારા મિત્રોને \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nશ્રીસંતે કર્યો મોટો ખુલાસો – એક સમય એવો હતો કે મારી...\nરોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો રોજ ખાવી આ 6 વસ્તુ –...\nશ્રી કૃષ્ણ ની માયા: આ માયા ને જાણી ને તમે ક્યારેય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/faradi-aloo-paratha/", "date_download": "2018-12-12T16:58:47Z", "digest": "sha1:VJOP77ZNDIIK2NCYPTGO2RQ63RLCVLCJ", "length": 19920, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "આલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે? અમે આજે લાવ્યા છે તમારી માટે ફરાળી આલુ પરોઠા...રેસિપી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકન�� થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome રેસીપી આલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે અમે આજે લાવ્યા છે તમારી...\nઆલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે અમે આજે લાવ્યા છે તમારી માટે ફરાળી આલુ પરોઠા…રેસિપી વાંચો\nમિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આલુ પરોઠા બધાંની વધુ પડતી ફેવરેટ આઇટમ છે. પણ જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે વધુ વાનગી ખાવાનું મન થાય. આજે હું તમને કહીશ ફરાળી આલુ પરોઠા ની રેસીપી. ચલો જાણી એ કેવી રીતે બનશે ફરાળી આલુ પરોઠા.\nબટાકા – ૨૫૦ ગ્રામ\nરાજગરા નો લોટ – ૨૫૦ ગ્રામ\nઆદુ મરચાં ની પેસ્ટ – જરૂર મુજબ\nમીઠું ( ફરાળી સિંધા મીઠું ) – સ્વાદાનુસાર\nલીલા મરચા – જરૂર મુજબ\nતેલ – જરૂર મુજબ\nસૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને પછી છાલ ઉતારી તેને મેશ કરી લો. હવે એક કડાઇ માં તેલ ઉમેરો. તેમાં જીરુ ઉમેરો. હવે તેમાં ક્રશ કરેલા બટાકા ઉમેરો. ફરાળી મીઠું ઉમેરો અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ બાદ તેને થવા દો. થોડી વાર માં પૂરણ તૈયાર થઈ જશે. હવે તે ઠંડુ થાય ત્યાં સુધી એક વાસણ માં રાજગરા નો લોટ લો. તેને મીડીયમ બાંધી લો. હવે પાટલી પર એક પ્લાસ્ટિક રાખો. તેનાં પર રાજગરાનાં લોટ નુ નાનુ પરોઠૂ વણી એમાં બટાકા નું પૂરણ ભરો. અને પરાઠા વણી લો. ત્યારબાદ તેને શેકી લો. હવે એને દહીં સાથે સર્વ કરી શકો. તો તૈયાર છે ફરાળી આલૂ પરોઠા. જરૂર થી બનાંવો અને તમારા પરીવારજનો ને ખવડાવો.\nલેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleએક અજાણી અમૂલ્ય ગિફ્ટ – જન્મદિવસના દિવસે મળે છે જીવનના અંતિમ સમય સુધી સાથ આપે એવો સાથી… વાંચો સ્ટોરી\nNext articleઅહીં બદલાઈ રહ્યો છે દરેક દિવસ ગણપતિ જી ની મૂર્તિનો આકાર, ચમત્કાર જોવા માટે ઉમટી પડી ભક્તો ની ભીડ…..\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ ની રેસીપી વાંચો\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે) ચટાકેદાર મસ્ત સેવ ટમેટાનું શાક…આંગળા ચાટતા રહી જશે બધા\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઘરમાં કીડીઓથી પરેશાન છો તો કરો આ 5 ઉપાય, અમુક જ...\nશરીરના આ ભાગમાં થતી ધ્રુજારી, અગાઉથી આપે છે શુભ-અશુભનો સંકેત –...\nઆ અભિનેતાએ સલમાનની ભાભી સાથે કર્યું અફેર, હવે ફિલ્મ નથી મળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://africangirls.name/?lg=gu", "date_download": "2018-12-12T16:00:15Z", "digest": "sha1:P3ELMAJ6YRQJ77KHH3YHY5JKHDM3PQO4", "length": 7332, "nlines": 137, "source_domain": "africangirls.name", "title": "Date with nigerian girls", "raw_content": "\nહું છું વુમન મેન\nમેળવવા એક મેન વુમન\nદેશ અફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર્કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજરનાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુનિયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા યુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-company-aapi-rahi-chhe/", "date_download": "2018-12-12T16:59:44Z", "digest": "sha1:XPV5AH6WS4FIZEAN5IMQ5OD4WGEQMQVD", "length": 27201, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "આ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે થાશે તમારી કમાણી પણ..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું…\nસ્માર્ટ ફોન નો પાસવર્ડ ભૂલવા પર આવી રીતે તમારા ફોન ને…\nસુતા પહેલા પત્ની સાથે ચોક્કસ કરો આ 5 કામ, ક્યારેય નહિ…\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ��ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nતમેં જીવનમાં કદાચ જ આવી 12 તસ્વીરો જોઈ હશે, હસી હસી…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nપેટ ની ચરબી દૂર કરે છે આદુ નું પાણી, થાય છે…\nશિયાળા માં આંબા હળદર ખૂબ વધુ પ્રમાણ માં મળી રહે છે.આજે…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nકામ પર આવતા જ રણવીર ને પૂછવામાં આવી દીપિકાની-‘એક ચુટકી સિંદૂર…\nલગ્ન ના એક વર્ષ પછી કોહલી એ ખોલ્યું પત્ની નું આ…\nમળો બૉલીવુડ ની તે 6 અભિનેત્રીઓ ને જેઓની ઉમર છે ખુબ…\n15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર…\nનીતા અંબાણી એ કરોડપતિ મુકેશ અંબાણી માટે બૈન કરી રાખી છે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\n12, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome ન્યુઝ આ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે...\nઆ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે થાશે તમારી કમાણી પણ…..\nજો તમારી પાસે ઘરે ખુલ્લી છત છે અને તેનો કોઈપણ રીતે પ્રયોગ નથી થઇ રહ્યો, તો ફ્રી માં સોલાર પૈનલ લગાવીને કમાણી કરી શકો છો. ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવા માટે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો નહી પડે. તેની સાથે જ તમને વર્ષભર આ પ્લાન્ટ થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપીયોગ કરવા પણ મળશે.\nસૌર ઉર્જા ક્ષેત્ર માં કામ કરી રહેલી ટાટા સોલારે પુરા દેશ માં આ પ્રકારની ઓફર બહાર પાડી છે. વીજળી બચાઓ અને સાથે કમાઓ ના નારા ની સાથે ટાટા સોલાર તમારા માટે આ જ પ્લાન લઈને આવેલી છે. કંપની નું કહેવું છે કે તેનાથી તમારા વીજળી બિલ માં વર્ષ ના 15 ટકા સુધી બચત થાશે. તેના સિવાય વધુ વીજળી ઉત્પન્ન થવા પર તેને કંપની ને વહેંચીને કમાણી પણ કરી શકો છો.\nટાટા કૈપિટલ ની સાથે મિલાવ્યો હાથ:\nટાટા સોલાર શરૂઆત માં પણ તમારી મદદ કરી રહ્યા છે. સોલાર પૈનલ ની ફાઈનેંસીન્ગ માટે કંપની એ ટાટા કૈપિટલ ની સાથે ટાઇઅપ કર્યું છે, કંપની સેટઅપ થી લઈને મેન્ટેનન્સ સુધી માં હંમેશા તમારી સાથે રહેશે.\nમાત્ર આટલી જ જગ્યા જોશે:\nઆવી રીતે પૈસા કમાવા માટે છત ઉપર ઓછામાં ઓછી 10X10 ફૂટ ની જગ્યા હોવી જોઈએ. જો ઘરમાં છત નથી અને તમારી પાસે ખાલી પ્લોટ કે પછી પોતાનું મૈદાન છે, તો તે જગ્યા પણ આ કામ કરવા માટે યોગ્ય છે. ઘરની છત કે પછી ખુલ્લા મેદાન અથવા પ્લોટ પર સોલાર એનર્જી પ્લાન્ટ કંપનીઓ લગાવશે. એક કિલોવોટ થી લઈને 10 કિલોવોટ સુધી આ પ્લાંટ એમાં લાગશે. એક કિલોવોટ નો પ્લાંટ પ્રતિદિવસ 5 યુનિટ વીજળી ઉત્પન કરશે. આ તમામ ફાયદા ના સિવાય રાજ્ય સરકારો માં મળનારી સોલાર સબ્સિડી પણ એક આકર્ષણ છે. એવામાં કુલ મિલાવીને સોલાર પૈનલ સેટઅપ તમારા માટે ફાયદાનો સૌદો થશે અને ટાટા સોલાર તેમાં તમારી મદદગાર. બે કિલોવોટ પ્લાંટ માં થાશે આટલી બચત:\nજો તમે તમારા ઘર પ�� 2 કિલોવોટ ના પ્લાંટ લગાવો છો તો પછી પુરા વર્ષ માં 3 હજાર યુનિટ વીજળી ઓછામાં ઓછી ઉત્પન્ન કરશે. તેને લગાવા પર 2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. જો તમે મહિનામાં 200 યુનિટ ખર્ચ કરો છો તો પુરા વર્ષ માં થયા 2400 યુનિટ. બાકી બચેલા 200 યુનિટ સોલાર કંપની નેશનલ ગ્રીડ ને વહેંચી દેશે. નેશનલ ગ્રીડ આવા પ્રકારની વીજળી ને 10 રૂપિયા ની હદ પર ખરીદશે.\n5 અને 10 કિલોવોટ પ્લાંટ લગાવામાં છે ફાયદો:\nજો કંપની તમારા ઘરની છત પર પાંચ કે પછી 10 કિલોવોટ નો પ્લાંટ લગાવે છે તો આ પર તેને વધુ ફાયદો મળશે. તેને લગાવા પર કંપની ને 5 થી 10 લાખ ખર્ચ આવશે. 10 કિલોવોટ ના પ્લાંટ થી 30 હજાર યુનિટ વીજળી ઉત્પન્ન થશે. તેનાથી કંપની ની દરેક મહિના માં ઓછામાં ઓછી 23 હજાર રૂપિયાની કમાણી થાશે.\nTATA કંપનીએ લોન્ચ કરી એક અનોખી પ્રોડક્ટ, તમારા ધાબાથી તમને થશે ૧૨,૫૦,૦૦૦ રૂપિયાનો ફાયદો…\nશું તમે તમારા ધાબા અને મોટી અગાસીથી પૈસા કમાવવા માંગો છો તો આ માહિતી તમારી માટે જ છે. TATA કંપનીએ એક એવી વસ્તુ લઈને આવી છે કે જેનાથી તમને ઘરે બેઠા થશે લાખોની કમાણી. કંપનીએ બનાવો તમારા ધાબાને તમારું સેવિંગ એકાઉન્ટ એવી ટેગલાઈન સાથે રેસિડેન્શિયલ રૂફટોપ સોલ્યુશન નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે. કપની જણાવે છે કે જો તમે તમારા ધાબા પર આ પ્રોડક્ટ લગાવવા દેશો તો તમને આશરે ૧૨ લાખ ૫૦ હાજર રૂપિયાની આસપાસ કમાણી થશે.\nકંપનીનું માનીએ તો તેઓ કહે છે કે જો આ પ્રોડક્ટ તમે તમારા ધાબા પર લગાવશો તો તમારા વીજળીના બીલમાં હજારોની બચત થશે. ટાટા કંપની અનુશાર આ ડિવાઈસની મદદથી તમને ૨૫ વર્ષ સુધી દર વર્ષે લાઈટ બીલમાં ૫૦૦૦૦ સુધીની બચત થશે. ટાટા પાવર સોલારને મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આનાથી ૨૫ વર્ષ સુધી તમારા વીજળીના બીલમાં ઘણા પૈસાની બચત થશે.\nટાટા પાવરના અધ્યક્ષ આશિષ ખન્નાનું કહેવું છે કે ટાટા પાવર સૌથી આગળ રહ્યું છે. આનાથી ટકાઉ ઉર્જા એ સમાધાન તરફ આગળ વધી રહી છે. અમારું રૂફટોપ ડીવાઈસ એ ફક્ત પર્યાવરણ માટે જ નહિ પણ સામાન્ય માનવીના ખિસ્સા માટે પણ ફાયદાકારક છે. આ ડીવાઈસ એ બચત ખાતા પ્રમાણે કામ કરે છે.\nરેસિડેન્શિયલ રૂફટોપ સોલ્યુશન તમારા ધાબે લગાવવાથી તમને ૨૫ વર્ષ સુધી દર વર્ષે ૫૦ હજાર જેટલી રકમ બચાવી શકશો. આવીરીતે તમારી ૨૫ વર્ષની બચત ૧૨૫૦૦૦૦ સુધી પહોચી જશે. કંપનીએ આ પ્રોડક્ટ એ દેશમાં વધતી જતી વીજળીની અછતના કારણે લોન્ચ કરી છે. આ ૧ કિલો વોટ ધરાવતી પ્રોડક્ટને ઇન્સ્���ોલ કરાવવાનો ખર્ચ ૪૫૦૦૦ સુધીનો છે. આની સાથે સરકાર દ્વારા મળવામાં આવતી સબસીડીનો પણ તમે લાભ લઇ શકશો. હા પદ્ધતિ થોડી ખર્ચાળ છે પણ એકવાર આ ખર્ચ કરવાની સામે તમે ૨૫ વર્ષ સુધી તમારા લાઈટ બીલમાં લાખોની બચત કરી શકશો.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબસ કરો આ કામ, તમે માત્ર 30 જ વર્ષમાં બની જશો કરોડપતિ અમીર બનવું પસંદ છે અમીર બનવું પસંદ છે\nNext articleઆ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં…\nબબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો શું ચાર્જ છે આપ્યો આવો કરારો જવાબ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે, આજે જ ઘરે બનાવો સ્વાસ્થ્યવર્ધક અડદિયા પાક…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક આવા અંદાજ માં કર્યો ડાન્સ, જુઓ ક્યૂટ વિડીયો…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ દિવાળી પર મહેમાનોને ખવડાવો 4 પ્રકારના ઘરે જ બનાવેલો મુખવાસ,...\nપાકિસ્તાનની સંસદ માં હનુમાનજી ની ગદા જોઈને દંગ રહી ગય�� લોકો,...\nમળો ભારતીય ઉદ્યોગ જગતના નાના નવાબને, રમવાની ઉંમરમાં જ બન્યો કરોડોની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantibhaikalaria.com/category/legit-online-dating-agency/", "date_download": "2018-12-12T16:25:17Z", "digest": "sha1:LS7DZ3D6DAGLIJ7ZDY6J4D5L5LL53RFB", "length": 4963, "nlines": 69, "source_domain": "jayantibhaikalaria.com", "title": "Legit Online Dating Agency | જયંતિભાઇ કાલરીયા", "raw_content": "\nમોબાઈલ એપ સબ્સ્ક્રાઇબ કરો | ઇમેઇલ - SMS\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ રાજકોટનો થશે કાયા-કલ્પ\nસમજુ લોકો કરો વિચાર\nરાજકોટ (પશ્ચિમ) ૬૯ વિધાનસભા બેઠકની આગામી તા.૧પ મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચુંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન જયંતિભાઇ કાલરીયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહયા છે. મૂળ રાજકોટ જીલ્લાના... વધુ વાંચો »\nઆપની સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ\nતમારો વિશ્વાસ, અમારો પ્રયાસ,\nગુનાખોરી થઇ છે બેફામ\nઆવ્યો સમય, ખેંચો લગામ\nટ્રાફીકની સમસ્યા કરે બેહાલ\nમળશે ગતી, થશે નિકાલ\nસમજુ લોકો કરો વિચાર\nમતદાનની ટકાવારી ચિંતાનો વિષય કોંગ્રેસ આશાવાદી ભાજપને દહેશત\nસુરક્ષિત, સુવિધા પૂર્ણ અને હરિયાળા રાજકોટના નિર્માણ માટેના સ્વપ્નને સાકાર કરવા રાજકોટ પશ્ચિમની બેઠકના સૌ મતદારોને તા. ૧પ મી ઓકટોબરના રોજ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર બટન દબાવી મતદાન કરવા નમ્ર અપીલ છે.\nજીવન યાત્રા બ્લોગ વિડિયો ફોટો ગેલેરી સમાચાર અને ઘટનાઓ\nકોંગ્રેસ સંદેશ ચૂંટણી ઘોષણાપત્ર ગુજરાત પ્રજા વિકાસ દર્શન પ્રવચન સંપર્ક\n© 2014 કોંગ્રેસ ઉમેદવાર - રાજકોટ પશ્ચિમ, જયંતિભાઇ કાલરીયા.\nવેબસાઇટ ડીઝાઇન અને સંકલ્પના ACE Infoway", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%A3_%E0%AA%B9%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5", "date_download": "2018-12-12T18:03:59Z", "digest": "sha1:QVX226CAC3OT3ZIQFM7ZFQXJO7CPAND2", "length": 3359, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લૂણ હલાલ કરવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી લૂણ હલાલ કરવું\nલૂણ હલાલ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-042503-1195108-NOR.html", "date_download": "2018-12-12T16:46:22Z", "digest": "sha1:4YCABO2FOWI2VW22R7QQCO6LHRGZPMO4", "length": 12879, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી | પાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tપાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી\nપાણીનો બગાડ રોકવા સુધરાઇ દ્વારા સૂચારૂં આયોજન થતંુ નથી\nગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું...\nગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું છે તેની સામે જરૂરીયાત મુજબ વિતરણ પણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના પ્રારંભે અગાઉ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાં આંશીક ઘટાડો પણ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સુધરાઇ પાસે પાણીનો બગાડ કરનારા સામે લાલ આંખ કરવાનો કોઇ સમય નથી. અગાઉ પાણીનો વેડફાટ કરનારા સામે પગલા ભરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હતી. તે હાલ અભેરાઇએ ચડાવી દીધી હોય તેવું જણાઇ રહ્યું છે.\nનગરપાલિકા દ્વારા દ્વારા નર્મદાના પાણીનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે રીતે પગલા ભરવામાં આવે છે પરંતુ યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર વિતરણ વ્યવસ્થાના પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. પાલિકા દ્વારા એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોની તરસ છિપાય તે માટે અપાઇ રહેલું પાણીનો જથ્થો અગાઉ થોડો કાપ મુકવામાં આવતાં પાણી વિતરણમાં સારી એવી અસર પડી હતી. દરમિયાન બીજી તરફ જોવામાં આવે તો ગાંધીધામ-આદિપુરના જુદા જુદા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પાણીનો બેફામ રીતે બગાડ કરવામાં આવી રહ્યો છે. વાહનો ધોવાથી માંડીને ઘરની સફાઇમાં પાણીનો કરવામાં આવેલો બગાડ રસ્તા પર પાણીની રેલમછેલથી નજર ચડે છે. તાજેતરમાં મુખ્ય બજાર વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર પાસે આવો જ નજારો લોકોએ જોઇને નિશાશા નાખ્યા હતા. પાલિકા દ્વારા આ રીતે પાણીનો ��ગાડ કરનારા સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ જે તે વિસ્તારમાં આ રીતે પાણીનો બગાડ કરવામાં આવતો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી.\nમુખ્ય બજારમાં ઝૂલેલાલ મંદિર પાસે પાણીની રેલમછેલ\nપાણીનો કરકસરભર્યો ઉપયોગ જરૂરી\nનર્મદા ડેમમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો હોવાની બાબત ચિંતાજનક રીતે બહાર આવ્યા પછી થોડા સમય પહેલા જ પાણી પુરવઠા બોર્ડના સચિવ ગુપ્તાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં વધારાનું પાણી નહીં મળે તેવી જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકાના અધિકારી અને પદાધિકારી દ્વારા પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું હતું.\nગાંધીધામ નગરપાલિકા માટે હાલ રાહતજનક બાબત એ છે કે, 24 એમએલડી જેટલું પાણી હાલ મળી રહ્યું છે. નર્મદાનું પાણી મળી રહ્યું છે તેની સામે જરૂરીયાત મુજબ વિતરણ પણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. ઉનાળાના પ્રારંભે અગાઉ પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાં આંશીક ઘટાડો પણ થયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સુધરાઇ પાસે પાણીનો બગાડ કરનારા સામે લાલ આંખ કરવાનો કોઇ સમય નથી. અગાઉ પાણીનો વેડફાટ કરનારા સામે પગલા ભરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હતી. તે હાલ અભેરાઇએ ચડાવી દીધી હોય તેવું જણાઇ રહ્યું છે.\nનગરપાલિકા દ્વારા દ્વારા નર્મદાના પાણીનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે રીતે પગલા ભરવામાં આવે છે પરંતુ યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર વિતરણ વ્યવસ્થાના પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. પાલિકા દ્વારા એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોની તરસ છિપાય તે માટે અપાઇ રહેલું પાણીનો જથ્થો અગાઉ થોડો કાપ મુકવામાં આવતાં પાણી વિતરણમાં સારી એવી અસર પડી હતી. દરમિયાન બીજી તરફ જોવામાં આવે તો ગાંધીધામ-આદિપુરના જુદા જુદા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પાણીનો બેફામ રીતે બગાડ કરવામાં આવી રહ્યો છે. વાહનો ધોવાથી માંડીને ઘરની સફાઇમાં પાણીનો કરવામાં આવેલો બગાડ રસ્તા પર પાણીની રેલમછેલથી નજર ચડે છે. તાજેતરમાં મુખ્ય બજાર વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર પાસે આવો જ નજારો લોકોએ જોઇને નિશાશા નાખ્યા હતા. પાલિકા દ્વારા આ રીતે પાણીનો બગાડ કરનારા સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ જે તે વિસ્તારમાં આ રીતે પાણીનો બગાડ કરવામાં આવતો હોય તેની સામે કાર્યવ��હી કરવામાં આવતી હતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/14-th-september-horoscope/", "date_download": "2018-12-12T16:43:06Z", "digest": "sha1:ZESRVTCDHDECTIXMUZ4T4TBUPA4AZ4GS", "length": 37478, "nlines": 264, "source_domain": "gujjurocks.in", "title": "14 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ રાશિના જાતકો ખાસ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છ��,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનુ�� ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ 14 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ રાશિના જાતકો ખાસ...\n14 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ રાશિના જાતકો ખાસ વાંચો\n1. મેષ – અ,લ,ઈ (Aries): ગણપતિના આવવાથી તમારી દરેક મુશ્કેલીઓનો અંત આવી જશે. બાપ્પાને મોદકનો ભોગ લગાવો. દિવસની શરૂઆત તમે ધમાકેદાર કરશો. આજે તમારા માતા પિતાને પગે લાગીને નવું કામ શરુ કરો જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.\nશુભ અંક : ૭\nશુભ રંગ : લીલો\n2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. આજે પરિવારમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે રસ્તા પર ચાલો ત્યારે સાવચેતી રાખવી. નોકરી કરતા મિત્રોને આજે બધા તરફથી વાહ વાહ મળશે એવું કામ કરશો. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.\nશુભ અંક : ૬\nશુભ રંગ : લાલ\n3. મિથુન – ક,છ,ઘ (Gemini):વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.\nશુભ અંક : ૪\nશુભ રંગ : આસમાની\n4. કર્ક – ડ,હ (Cancer): આજે કોઈપણ સાથે વાત કરો તો તમારા વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. આજે તમારા વર્તનના કારણે તમારો સૌથી નજીકનો મિત્રો તમારાથી દુઃખી થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.\nશુભ અંક : ૮\nશુભ રંગ : પીળો\n5. સિંહ – મ,ટ (Lio):આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.\nશુભ અંક : ૬\nશુભ રંગ : નારંગી\n6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે અમુક કામ એવા આવી પડશે જેને તમે છેલ્લા ઘણા સમયથી ઇગ્નોર કરી રહ્યા છો. કામના ભારણને લીધે તમારો સ્વભાવ ચીડિયો થઇ જશે અને તમે કોઈનું અપમાન કરી બેસસો. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : લાલ\n7. તુલા – ર,ત (Libra):આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે. તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામને કારણે ઓફિસમાં દરેક લોકો તમારા વખાણ કરશે આજે કેટલાક મહત્વના કામ પણ તમને સોંપવામાં આવશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : આસમાની\n8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમારી નજીકના કોઈ મિત્રના વ્યવહારના કારણે તમે દુખી થશો. કોઈપણ કામમાં મન લાગશે નહિ. મનને શાંત કરવા માટે આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેજો. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. જો તમે આજ�� કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે.\nશુભ અંક : ૯\nશુભ રંગ : ગુલાબી\n9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારે તમારા દિવસનો થોડો સમય સામાજિક કાર્યોમાં વિતાવવાનો છે. આજે નજીકના પરિવારજનોના જીવનમાં આજે કોઈ સારો પ્રસંગ આવશે. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ. સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.\nશુભ અંક : ૬\nશુભ રંગ : આસમાની\n10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ હસી ખુશી પરિવાર સાથે આનંદ કરો. થોડા પૈસા ખર્ચો અને બધાને આનંદ કરાવો. બાળકો આજે તમારી સાથે બહુ ખુશ રહેશે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ. તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય.\nશુભ અંક : ૬\nશુભ રંગ : જાંબલી\n11. કુંભ – ગ,શ,સ(Aquarius): ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવી શકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથી બચતા રહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.\nશુભ અંક : ૩\nશુભ રંગ : આસમાની\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): જો કોઈ મિત્ર કે પરિવારના સભ્ય સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે સામે ચાલીને લાવી દેજો. આજે તમારે ઓફિસમાં વધારાનું કામ કરવું પડશે જેના લીધે તમે થોડા વ્યથિત થઇ શકો છો પણ તમારે નર્વસ થવાનું નથી અને એકદમ શાંત ચિત્તે કાર્ય પૂર્ણ કરવાનું છે એ કાર્ય તમારું ભવિષ્ય બનાવી શકે છે. કોઈ તમારી ભલમનસાઈનો ફાયદો ના ઉઠાવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારે હજી થોડા સમજદાર બનવાની જરૂરત છે લોકોની વાત પર બહુ ભરોસો કરવો નહિ. નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : પીળો\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\n૧. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.\n૨. જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.\n૩. જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.\n૪. આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો.\n૫. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.\n૬. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.\n૭. આ વર્ષના અંતે તમને નોકરી માટેના અને વેપાર માટેના અનેક સારા રસ્તાઓ મળશે. તમારી દરેક ખુશીમાં પરિવારને અને જીવનસાથીને સામેલ કરજો અને સમય આવ્યે તેમનો આભાર માનવાનું નહિ.\nલેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.\nઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.\nઆજે છે તે કાલે નહિ રહે અને જે કાલે તમને મળવાનું છે એ આજથી તો સારું જ હશે.\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમમરા નમકીન રેસિપી: આવી રીતે નાસ્તા માટે બનાવો મમરા – મોજ પડી જશે…\nNext articleમુકેશ અંબાણી ના ઘરમાં બિરાજમાન થયા ગણપતિ, બૉલીવુડ ના દરેક સેલિબ્રિટી એ પહોંચીને ટેક્યું માથું…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n10 વર્ષ થઈ ગયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ને ,જાણો...\nશુક્ર નું તુલા રાશિમાં જવાથી આ 9 રાશિઓ ની ચમકશે કિસ્મત...\nમિત્રતા માં ક્યારેય કોઇ બંધન નથી હોતું , પણ જ્યાં કોઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.hbxg-bulldozer.com/gu/elevated-driving-bulldozer-zy-sd7n.html", "date_download": "2018-12-12T18:03:56Z", "digest": "sha1:7ESYMM67MUONOIFJ5HV5LZF57W5THFT4", "length": 14410, "nlines": 289, "source_domain": "www.hbxg-bulldozer.com", "title": "એલિવેટેડ-ડ્રાઈવીંગ બુલડોઝર SD7N - ચાઇના Xuanhua બાંધકામ મશીનરી", "raw_content": "\nઆઇસ & સ્નો સાધનો\nઆઇસ & સ્નો સાધનો\nસામાન્ય માળખું બુલડોઝર TY230-3\nકચરાને લેન્ડફિલ બુલડોઝર TYS165-3HW\nશારકામ ચાલાકી કરવી HBXG-TY370\nSD7N બુલડોઝર 230 હોર્સપાવર એલિવેટેડ sprocket, પાવર શિફ્ટ ડ્રાઇવ, અર્ધ કઠોર સસ્પેન્ડ અને હાઇડ્રોલિક નિયંત્રણો સાથે ટ્રેક-પ્રકાર Dozer છે. SD7-230 હોર્સપાવર, એલિવેટેડ sprocket બુલડોઝર મોડ્યુલર ડિઝાઇન સાથે સંકલિત સમારકામ અને જાળવણી માટે સરળ છે, તે તફાવત દબાણ સાથે તેલ થવાય, હાઈડ્રોલિક સિસ્ટમ પર્યાવરણ રક્ષણ અને ઉચ્ચ કામ કાર્યક્ષમતા સાથે ઊર્જા સાચવો કરે છે. સુરક્ષા આરામદાયક કામગીરી સ્થિતિ, ઇલેક્ટ્રિક દેખરેખ અને વિશ્વસનીય સમગ્ર ગુણવત્તા સાથે ROPS કેબિન ...\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nપોર્ટ: Xingang, શંઘાઇ, ચાઇના કોઈપણ બંદર\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nSD7N બુલડોઝર 230 હોર્સપાવર એલિવેટેડ sprocket, પાવર શિફ્ટ ડ્રાઇવ, અર્ધ કઠોર સસ્પેન્ડ અને હાઇડ્રોલિક નિયંત્રણો સાથે ટ્રેક-પ્રકાર Dozer છે.\nSD7-230 હોર્સપાવર, એલિવેટેડ sprocket બુલડોઝર મોડ્યુલર ડિઝાઇન સાથે સંકલિત સમારકામ અને જાળવણી માટે સરળ છે, તે તફાવત દબાણ સાથે તેલ થવાય, હાઈડ્રોલિક સિસ્ટમ પર્યાવરણ રક્ષણ અને ઉચ્ચ કામ કાર્યક્ષમતા સાથે ઊર્જા સાચવો કરે છે. સુરક્ષા આરામદાયક કામગીરી સ્થિતિ, ઇલેક્ટ્રિક દેખરેખ અને વિશ્વસનીય સમગ્ર ગુણવત્તા સાથે ROPS કેબિન, ઉત્તમ સેવા તમારા મુજબની પસંદગીના છે.\nતે સીધા અવનમન બ્લેડ, કોણ બ્લેડ, કોલસો બ્લેડ દબાણ U નો આકાર બ્લેડ સજ્જ કરી શકાય છે; એક દાંડી રિપર, ત્રણ શેન્ક્સ રિપર; ROPS, FOPS જંગલમાં સંરક્ષણ કેબિન વગેરે .. તે વાતચીત કરવામાં ઉપયોગ કરી આદર્શ મશીન, તેલ ક્ષેત્ર, પાવર, માઈનિંગ વગેરે મોટી પૃથ્વી ખસેડવાની પ્રોગ્રામ છે.\n(રિપર સમાવેશ થતો નથી) ઓપરેશન વજન ( કિલો) 23800\nગ્રાઉન્ડ દબાણ (K પે ) 71,9\nટ્રૅક ગેજ (મીમી) 1980\nગ્રેડિયેન્ટ 30 ° / 25 °\nમીન. જમીન ક્લિઅરન્સ (મીમી) 404\nબ્લેડ પહોળાઈ (મીમી) 3500\nમેક્સ. ખોદવાની ઊંડાઈ (મીમી) 498\nએકંદરે પરિમાણો ( મીમી ) 5677× 3500× 3 402\nલખો ક્યુમિન્સ એન TA 855-C 280S10\nરેટેડ ક્રાંતિ (RPM) 2100\nરેટેડ બળતણ વપરાશ (ગ્રામ / kW • h) ≤ 235\nલખો ટ્રેક ત્રિકોણ આકાર છે.\nટી તેમણે sprocket સ્થિતિસ્થાપક એલિવેટેડ સસ્પેન્ડ.\nએન ટ્રેક રોલોરો ઓફ એ માટીના રંગનું ( દરેક બાજુ) 7\nપી ચળ (મીમી) 216\nડબલ્યુ જૂતા (એમએમ) idth 560\nગિયર 1 લી 2 જ��� 3 જી\nમેક્સ. સિસ્ટમ દબાણ (MPa) 18.6\nપમ્પ પ્રકાર હાઇ દબાણ ગિયર્સ પંપ\nસિસ્ટમ આઉટપુટ ( એલ / મિનિટ ) 194\nટી orque કન્વર્ટર ટોર્ક કન્વર્ટર શક્તિ અલગ હાઇડ્રોલિક-મિકેનિક પ્રકાર છે\nટી ransmission પ્લેનેટરી, આગળ ત્રણ ગતિ અને ત્રણ ઝડપે શક્તિ શિફ્ટ ટ્રાન્સમિશન ઉલટાવી, ઝડપ અને દિશા ઝડપથી ખસેડી શકાય છે.\nએસ teering ક્લચ. સુકાન ક્લચ હાઇડ્રોલિક દબાણ સામાન્ય અલગ ક્લચ છે.\nબ્રેકિંગ ક્લચ બ્રેકિંગ ક્લચ વસંત, અલગ હાઇડ્રોલિક, મેશ્ડ પ્રકાર દ્વારા દબાવવામાં આવે છે.\nએફ inal અંતિમ ડ્રાઈવ બે તબક્કામાં ગ્રહોની ઘટાડો ગિયર પદ્ધતિ વાહન, લ્યુબ્રિકેશન સ્પ્લેશ.\nગત: મલ્ટી-ફંક્શન બુલડોઝર SD7LGP\nઆગામી: એલિવેટેડ-ડ્રાઈવીંગ બુલડોઝર SD8N\n320hp હાઇ ટ્રેક બુલડોઝર\n80hp નાના ટ્રેક બુલડોઝર\nબ્રાન્ડ નવા એન્જિન બુલડોઝર Sd16\nકેટ D5h ક્રાઉલર બુલડોઝર\nકેટરપિલર ડી 6 બુલડોઝર\nફેક્ટરી ડાયરેક્ટ વેચાણ ટ્રેક બુલડોઝર\nHbxg હાઇ ટ્રેક બુલડોઝર Sd08\nHbxg ટ્રેક બુલડોઝર 320hp\nવેચાણ માટે Shantui બુલડોઝર\nવપરાયેલ બુલડોઝર કેટ D9r\nકેટ બુલડોઝર D6m વપરાયેલ\nકેટ બુલડોઝર D7 વપરાયેલ\nકેટ બુલડોઝર D9 વપરાયેલ\nવપરાયેલ કેટ D5h બુલડોઝર\nવપરાયેલ કેટ D5n બુલડોઝર\nકેટ D6g બુલડોઝર વપરાયેલ\nકેટરપિલર D6g બુલડોઝર વપરાયેલ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nસરનામું: 21 ડોનગશેંગ રોડ, Xuanhua, હેબઈ પ્રાંત 075105, PRChina\nHBXG અને રશિયન વિશિષ્ટ એજન્ટ RBA કોમ્પ ...\nજૂન 5, 2018 ના રોજ, HBXG અને રશિયન વિશિષ્ટ એજન્ટ RBA કંપની સંયુક્તપણે Ugol Rossii માઇનિંગ પ્રદર્શન છે, જે સૌથી મોટું અને સૌથી વધુ પ્રભાવશાળી કોલસાની ખાણ પ્રદર્શન ના નોવોકજ઼્નેટ્સ્ક શહેરમાં યોજાય છે ભાગ લીધો ...\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125912", "date_download": "2018-12-12T17:17:52Z", "digest": "sha1:IOKTQK7MYJ757J7PCJ7SFYN74BZ2MS7V", "length": 19599, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "કેમ કુંવારા રહી ગયા વાજપેયી, રતન તાતા, સલમાન અને રાહુલ ગાંધી?", "raw_content": "\nકેમ કુંવારા રહી ગયા વાજપેયી, રતન તાતા, સલમાન અને રાહુલ ગાંધી\nએકલા રહેવાનું શું છે કારણ\nનવી દિલ્હી તા. ૯ : ભારતના ઘણા જાણીતા ચહેરા છે, જે પોતપોતાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરી લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકયા છે. તેઓ તેમના કામથી જ નહિ, પોતાના વિચારોને કારણે પણ લોકોની પસંદ બન્યા છે. પછી તે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હોય કે બિઝનેસમેન રતન તાતા, બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હોય કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી. આ તમામ ચહેરા પોતપોતાના ક્ષેત્રમાં જાણીતા છે, પરંતુ કેટલાંક કારણોને લીધે તેઓ આજદિન સુધી કુંવારા છે. આવો જાણીએ તેમના એકલા રહેવાનું શું છે કારણ\nભારતીય રાજકારણના ઇતિહાસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક કુશળ રાજનેતા, ભાષાવિદ, કવિ અને પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક એવા નેતા રહ્યા છે, જેમને દેશવાસીઓની સાથે સાથે દરેક પાર્ટીના લોકો પસંદ કરે છે. જોકે તેમણે કયારેય લગ્ન કર્યાં નહિ. રાજકીય સેવાનું વ્રત લેવાને કારણે તેઓ આજીવન અપરિણીત રહ્યા. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) માટે આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો.\nવાત બાળકોના પ્રિય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની કરીએ તો તેમણે તેમના વિચારોને કારણે લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તેઓ એક જાણીતા વિજ્ઞાની તો હતા જ, પણ પોતાના મૃદુ સ્વભાવને કારણે તેઓ લોકોના મનપસંદ હતા. એક પુસ્તકમાં તેમણે લગ્ન નહિ કરવાના કારણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો તેમણે લગ્ન કર્યા હોત તો કદાચ આનાથી અડધી પણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકયા ન હોત. તેઓ તેમના કર્મને સૌથી ઉપર રાખતા હતા.\nબોલિવૂડ એકટર સલમાન ખાન ભારતનો મોસ્ટ એલિજિબલ બેચરલ મનાય છે. તેની સાથે લગ્ન કરવા માટે ઘણી યુવતીઓ તૈયાર હશે, પરંતુ સલમાન હજી પણ કુંવારો છે. તેનું કારણ છે તેનો બિઝી શેડ્યુલ. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ભારતમાં માતાપિતા સંતાનોના ૩૦ વર્ષની ઉંમર પહેલાં જ લગ્ન કરાવી દે છે, પરંતુ તે લગ્ન ન કરી શકયો. તે કહે છે કે, 'જે રીતે હું સતત કામ કરી રહ્યો છું, લગ્નથી દૂર થઈ રહ્યો છું. હવે હું માત્ર બાળકો ઇચ્છું છું.'\nજાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ એક ટોક શોમાં કયારેય લગ્ન નહિ કરવાના નિર્ણય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે ચાર વાર લગ્ન કરવાની નજીક પહોંચી ગયા હતા, પરંતુ અંતમાં કોઈ ને કોઈ કારણથી ડરી ગયા અને લગ્ન ન કરી શકયા. તેમણે એમ પણ કહ્યું હતું કે, લગ્ન ન કરવાનો તેમનો કોઈ પસ્તાવો નથી.\nપિતાના નિધન બાદ રાજકારણમાં ડગ માંડનારા કોંગ્રેસ અધ્યક્ષ હજી કુંવારા છે. બોકસર વિજેન્દ્ર સિંહે જયારે રાહુલ ગાંધીને ૨૦૧૭માં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના ૧૧૨મા સત્રમાં પૂછ્યું હતું કે, તેમણે લગ્ન કેમ નથી કર્યાં તો તેમણે જવાબ આપ્યા હતો કે, આ મામલે તેઓ નસીબ પર વિશ્વાસ ર��ખે છે. વિજેન્દ્રે કહ્યું હતું કે, તેના ગામમાં લોકો પૂછે છે કે, 'રાહુલ ભૈયા કબ શાદી કરેંગે તો તેમણે જવાબ આપ્યા હતો કે, આ મામલે તેઓ નસીબ પર વિશ્વાસ રાખે છે. વિજેન્દ્રે કહ્યું હતું કે, તેના ગામમાં લોકો પૂછે છે કે, 'રાહુલ ભૈયા કબ શાદી કરેંગે' જોકે રાહુલ ગાંધીએ સવાલ ટાળી દીધો હતો અને કહ્યું હતું કે, આ ખૂબ જૂનો સવાલ છે. જયારે વિજેન્દ્ર અને ઓડિયન્સે જવાબ આપવા માટે દબાણ કર્યું તો, રાહુલે કહ્યું કે, 'હું નસીબમાં વિશ્વાસ ધરાવું છું, જયારે થવાના હશે ત્યારે થઈ જશે.'\nબોલિવૂડમાં 'ઝંકાર બીટ્સ', 'મિસ્ટર એન્ડ મિસીસ અય્યર'અને 'શાદી કે સાઇડ ઇફેકટ્સ'જેવી ફિલ્મો કરનારો એકટર રાહુલ બોસ કુંવારો છે. તેણે લગ્ન ન કરવાના નિર્ણય પર કહ્યું છે કે, 'હું ખૂબ કદરૂપો છું. કોઈ છોકરી નથી. છોકરી શોધવા માટે મારે વધુ ને વધુ પૈસાદાર બનવું પડશે.'(૨૧.૭)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સીટીમા�� અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST\nભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST\nરાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST\nજો ITR ફાઇલ કરવામાં થશે મોડું તો નવા નિયમ પ્રમાણે ૫ હજાર રૂપિયા સુધીનો થઇ શકે છે દંડ access_time 9:59 am IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\nમહિલા દિવસે કોંગ્રેસની ટ્વીટ પર ભડકયા ટ્વિટર યુઝર્સ access_time 2:02 pm IST\nકચ્છની તમામ સ્કુલો વચ્ચે એક આધુનિક રસોડા વિકસાવવુ જરૂરી : દિનેશ કારીયા access_time 4:05 pm IST\nગરીબ મહિલાઓને ભોજન કરાવી મહિલા પોલીસ મથકમાં મહિલા દિનની ઉજવણી access_time 4:21 pm IST\nપ્લીઝ થેલેસેમીયા ટેસ્ટ અચુક કરાવજોઃ કાલે મુખ્ય બજારોમાં પદયાત્રા કરી વિનંતી કરાશે access_time 4:23 pm IST\nહળવદના મિયાણી ગામના વરરાજાની જાન હેલીકૉપટરમાં ગઈ :લોકોના ટોળા ઉમટ્યા access_time 9:18 am IST\nભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં દરગાહ ધરાશાયીઃ ૨ દટાયા : ૪ને ઈજા access_time 5:51 pm IST\nજેતપુર પોલીસે ગણત્રીના કલાકોમાં ૧૦ બેટરી ચોરીનો ભેદ ઉકેલ્યો access_time 1:03 pm IST\nછેલ્લા ૨ વર્ષમાં રાજયમાં ૪૦૯૪૦ અકસ્માતોઃ ૧૫૪૨૫ લોકોનો ભોગ લેવાયોઃ વિધાનસભામા માહિતી આપવા પ્રદિપસિંહ જાડેજા access_time 8:21 pm IST\nઅરવલ્લીના કરણપુર તરછોડાયેલ નવજાત બાળકી મળતા સારવારમાં access_time 8:28 pm IST\nબીટકોઈનના મોટું સ્કેન્ડલ ગોઠવાયું ;મારી પાસેથી 5 કરોડ પડાવ્યા:શૈલેષ ભટ્ટનો આક્ષેપ access_time 1:38 am IST\nપાકિસ્તાનમાં ૧ર૦ વર્ષથી વડના ઝાડને સાંકળથી બાંધી રાખવામાં આવ્યું છે access_time 11:21 am IST\nઅહીંયા તમે પણ કરી શકો છો ભૂત સાથે વાત access_time 7:49 pm IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\nપ્રથમ વિશ્વયુધ્‍ધમાં યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ પંજાબના વતની ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય તનવીર કાલોએ હાથ ધરેલુ સંશોધન access_time 9:48 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રૂ.૩૪ કરોડનો ફલેટ ખરીદી લીધો access_time 8:17 pm IST\nISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક access_time 5:37 pm IST\n‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી access_time 8:59 pm IST\nત્રણ ફિલ્મો 'હેટસ્ટોરી-૪', 'દિલ જંગલી' અને 'થ્રી સ્ટોરીઝ' રિલીઝ access_time 9:51 am IST\nસારી TRP હોવા છતાં શા માટે બંધ થશે 'સાવધાન ઇન્ડિયા' શૉ: જાણો આ છે કારણ access_time 4:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhachau-news-025002-1199014-NOR.html", "date_download": "2018-12-12T17:21:49Z", "digest": "sha1:2EUDZTIFGCZWT63QDBOXSKCQX5W4EC5R", "length": 7736, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ | સ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tBhachu »\tસ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ\nસ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ\nસ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ માર્ચ લેવાનાર ધો.10 તથા ધો.12ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર રેગ્યુલર,...\nસ્વામિનારાયણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-ભુવ\nમાર્ચ લેવાનાર ધો.10 તથા ધો.12ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર રેગ્યુલર, રીપીટર, ખાનગી, ખાનગી રીપીટર તથા આઇસલોટેડ પરીક્ષાર્થીઓએ પોતાની ફી રસીદ તા.6/3 સુધીમાં શાળા દરમિયાન મેળવી લેવી.\nમાર્ચ લેવનાર ધો. 10 પરીક્ષામા ઉપસ્થિત થનાર રેગ્યુલર, રીપીટર, તથા ખાનગી પરીક્ષાર્થીઓએ પરીક્ષા રસીક તા.3/3 સુધી સવારે 9થી 12 દરમિયાન શાળામાંથી મેળવી લેવી.\nમાંડવી મૈત્રીવૃન્દનો વાર્ષિકોત્સવ નિમિતે સભયો માટે કવિઝનો કાર્યક્રમ તા.5/3ના સાંજે 4:30 કલાકે જાયન્ટસ હોલ ખાતે. નામ નોધણી માટે તા.3/3 સુધી ફો.225260 સંપર્ક કરવો.\nમુન્દ્રા : શેઠ અાર.ડી. ઉચ્ચ માધ્યમિક શાળા\nમાર્ચમાં લેવાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષા હોલ ટિકિટ તા.5/3ના શાળા સમય દરમિયાન મેળવી લેવી. સંપર્ક ફો. (02838) 222108. વધુ વિગત માટે મો.98799 28132.\nલોહાણા મહાજનની સામાન્ય બેઠક તા.2/3ના સાંજે 5 કલાકે, ભચાઉ લોહાણા મહાજનવાડી, ફુલવાડી વિસ્તાર ખાતે.\nમાધાપરમાં સંગીતમય સત્યનારાયણની કથા\nઆશાપુરા શક્તિ મિત્રમંડળ, માધાપર દ્વારા માધાપરમાં સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું આયોજન તા. 2/3, શુક્રવારે સાંજે 5 કલાકે કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા જનકરાય દવે રસપાન કરાવશે.\nવાંઢાય સમૂહલગ્ન આયોજન સમિતિની બેઠક\nસમિતિની અગત્યની બેઠક તા.1/3ના સવારે 9:15 કલાકે, ઉમીયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે.\nધો.10 અને ધો.12ની માર્ચમા બેસનાર નિયતીમ, ખાનગી રીપીટર, તથા પૃથ્થક અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓનીી રસીદ શાળા સમય દરમિયાન તા.5/3 સુધીમાં મેળવી લેવી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-15-tasviro-ne-joi-ne/", "date_download": "2018-12-12T17:43:36Z", "digest": "sha1:2VNJIVDGJOTQ4IRCFRUOBBXT2TCJEPOZ", "length": 22361, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "આ 15 તસવીરો ને જોઈને ચકરાવા લાગશે તમારું મગજ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\nઅરબો ની સંપત્તિ છે અમિતાભ ની પાસે, છતાં પણ તેનો આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ 15 તસવીરો ને જોઈને ચકરાવા લાગશે તમારું મગજ…\nઆ 15 તસવીરો ને જોઈને ચકરાવા લાગશે તમારું મગજ…\nઆ દુનિયા ખુબ જ મોટી છે અને ઠીક તેવી જ રીતે લોકોની પણ જિંદગી મોટી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈક એવી ચીજો જોતા જ હોય છે, જેને જોઈને તેઓનું મગજ ચકરાઈ જાતું હોય છે. તેઓ સમજી જ ન શકે કે આખરે આ કેવી રીતે સંભવ બનાવ્યું હશે તમે મોટાભાગે લોકોને એ કહેતા સાંભળ્યા હશે કે દરેક કોઈની અંદર એક બાળકપણું છુપાયેલું હોય છે, જયારે આ બાળક બહાર આવે છે તો આવી અમુક હરકતો કરી બેસતા હોય છે. આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવીશું જેને જોઈને તમે પણ ઊંડા વિચારમાં પડી જશો અને આ કરવા વાળા ને એક એવોર્ડ આપવો તો બને જ છે. 1. દરેકના ઘરમાં ભંગાર નો સામાન પડેલો હોય છે, જેને લોકો કોઈ ખાસ જગ્યા પર રાખતા હોય છે, પણ આ ફોટો માં આ કાર એવી જગ્યા પર રાખેલી છે, જેને જોઈને હેરાની લાગી રહી છે.\n2. અરે બાપ રે આ તે શું છે વળી આ તે શું છે વળી આ ફોટો જોઈને એવું લાગે છે કે એવું તે શું થયું કે તેને એક વૃક્ષ ને પહેરાવાની જરૂર પડી અને ખાસ વાત તો એ છે કે તેને કઈ રીતે પહેરાવ્યું હશે આ ફોટો જોઈને એવું લાગે છે કે એવું તે શું થયું કે તેને એક વૃક્ષ ને પહેરાવાની જરૂર પડી અને ખાસ વાત તો એ છે કે તેને કઈ રીતે પહેરાવ્યું હશે 3. જો કિસ જ કરવી હતી તો કોઈ ના ગાલ પર કરી લેતી આ જગ્યા પર કિસ કરવાનો શું મતલબ છે બહેન 3. જો કિસ જ કરવી હતી તો કોઈ ના ગાલ પર કરી લેતી આ જગ્યા પર કિસ કરવાનો શું મતલબ છે બહેન 4. આ છોકરો આખરે શું કરી રહ્યો છે 4. આ છોકરો આખરે શું કરી રહ્યો છે આવા માહોલમાં પણ તેની અંદર ગરમી ઉભરાઈ રહી છે: 5. આવી રીતે કોણ પોતાનો સામાન મુકતા હશે આવા માહોલમાં પણ તેની અંદર ગરમી ઉભરાઈ રહી છે: 5. આવી રીતે કોણ પોતાનો સામાન મુક��ા હશે તમને જણાવી દઈએ કે એઈરપોર્ટ પર જે સમાન મિસ થાય છે તેઓને આવી જ રીતે રાખવામાં આવતા હોય છે. 6. મોટાભાગે લોકો કચરાના ડબ્બા માં કચરો નાખતા હોય છે. પણ આ શું તમને જણાવી દઈએ કે એઈરપોર્ટ પર જે સમાન મિસ થાય છે તેઓને આવી જ રીતે રાખવામાં આવતા હોય છે. 6. મોટાભાગે લોકો કચરાના ડબ્બા માં કચરો નાખતા હોય છે. પણ આ શું આમાં તો કોઈએ કાર જ કચરામાં નાખી દીધી.\n7. લોકોને બસ કાર પાર્ક કરવા માટેની જગ્યા જ જોઈતી હોય છે.\n8. આ કાર ને આવી જગ્યા પર કેવી રીતે સંભવ બનાવી ભાઈ\n9. આ સાઈકલને આ જાડમા કેવી રીતે ઘુસાડી હશે, લાગે છે કે જાડ નાનું હશે ત્યારે આ સાઇકલ તેમાં ઘુસી ગઈ અને જેમ જેમ જાડ મોટું થતું ગયું તેમ તેમ સાઇકલ અંદર ચાલી ગઈ. 10. વાહ શું બેલેન્સ છે, આને કહેવાય પ્રાકૃતિક બેલેન્સ: 11.આખરે આ જાડની અંદર આ ટાયર કેવી રીતે ઘુસ્યું હશે, વિચારો જરા: 12. મોટાભાગે લોકો પ્રેમમાં ડૂબેલા રહે છે પણ કોઈ આટલા પણ કઈ રીતે ડૂબી શકે કે તેઓને ખબર જ ન પડે કે તેઓની નજર ક્યાં છે\n13. એક કાર ને પાર્ક કરવા માટે આટલા લોકો, આખરે તેને ત્યાં પાર્ક કરવાની શું જરૂર હતી.\n14. આવું તો કોઈ આળસુ પણ નહીં કરતા હોય. એવું તે શું થયુ કે તેને ખાવા માટે પ્લેટ જ ન મળી.\n15. અરે આ કાર વાળા ને હવે કોઈ સમજાવો ભાઈ આવી જ જગ્યા મળે છે તેઓને પાર્ક કરવા માટે. Author: GujjuRocks Team\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઅરબોની સંપત્તિ ના માલિક હોવા છતાં દેશી જીવન જીવે છે આ ફેમસ એક્ટર, સાદગી જોઈને પોતાને ફેશનેબલ સમજવા લાગશો…\nNext articleઘરે થી નીકળવા પર કરો આ ‘રામ મંત્ર’ નો જાપ, સફળ થશે દરેક કામ…..\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nકોઈપણ ફિલ્મન�� શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\n અને તેનાથી બચવાના ઉપાય….માહિતી શેર કરી લોકો નું...\nજુઓ ફની 15 ફોટોઝ, હસી હસી ને બઠ્ઠા થઇ જાશો…\nઆ સ્માર્ટ ગુજરાતી છોકરીઓ ઉચ્ચ અભ્યાસ બાદ કરોડોનો બિઝનેસ ચલાવે છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-pm-benjamin-netanyahu-at-ceremonial-reception-rashtrapati-bhawan-delhi-037247.html", "date_download": "2018-12-12T16:12:03Z", "digest": "sha1:TQS3TBCRLETOPVRE6INF5PJZUCFLPKCS", "length": 9649, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM | PM Narendra Modi and PM Benjamin Netanyahu at ceremonial reception at Rashtrapati Bhawan in Delhi. - Gujarati Oneindia", "raw_content": "\n» ઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM\nઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઇઝરાયલે સીરિયા પર મિસાઈલ એટેક કર્યો, 9 લોકોના મૌત\nઈઝરાયેલ પાસેથી હથિયાર ખરીદનાર સૌથી મોટો દેશ બન્યો ભારત\nસીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલા પછી 4 દેશો વચ્ચે જંગ છેડાઈ\nઇઝરાયલની વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ છ દિવસના ભારતના પ્રવાસે છે. તેઓ રવિવારે બપોરે ભારત આવી પહોંચ્યા હતા અને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓ હાજર હતા. આ પ્રસંગે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, આ ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતાના નવા યુગની સવાર છે. સ્વાગત સમારંભ બાદ પીએમ નેતન્યાહૂએ રાજઘાટ જઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને આ દરમિયાન તેમના પત્ની પણ તેમની સાથે હતા.\nબંને દેશોનો ઉત્સાહ અનન્ય\nસ્વાગત સમારંભ બાદ મીડિયા સાથે વાત કરતાં પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, આજે ઇઝરાયલ અને ભારતની મધ્ય મિત્રતાની એક નવી સવાર થઇ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઇઝરાયલ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે પરપસ્પર સંબંધોને લઇ અનેરો ઉત્સાહ છે. આ ઉત્સાહ મારી ભારત યાત્રા, મારી પત્ની અને ઇઝરાયલના લોકો સાથે જળવાયો છે અને આગળ વધ્યો છે. આ યાત્રા અમારા લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવવા માટે એક મજબૂત ભાગીદારીનો શુભારંભ છે.\nએક મતથી નહીં તૂટે મિત્રતા\nઆ પહેલાં રવિવારે બેન્જામિન નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયલને ખાસ મિત્રો ગણાવતા કહ્યું કે, બંને દેશોના નાગરિકો અને નેતાઓ વચ્ચે ઘણા સારા સંબંધ છે અને આ સંબંધ સંયુક્ત રાષ્ટ્રમાં કરેલ એક મતથી તૂટે એમ નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ વિરુદ્ધ મત કર્યો હતો. એ પછી એક ઇન્ટરવ્યુમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ભારતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં યેરુશલમને ઇઝરાયલ બનાવવાના અમેરિકન પ્રસ્તાવ વિરુદ્ધ મત આપ્યો ત્યારે હું થોડો નિરાશ ચોક્કસ થયો હતો, પરંતુ એક મતથી કંઇ નથી થતું. ભારત અને ઇઝરાયલની મિત્રતા યથાવત રહેશે.\nisrael narendra modi rajghat mahatma gandhi ઇઝરાયલ નરેન્દ્ર મોદી રાજઘાટ મહાત્મા ગાંધી\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-10-2018/147932", "date_download": "2018-12-12T17:16:11Z", "digest": "sha1:SQATREY2SXMXZLBOW4JVA4FI2BAI7FAV", "length": 15144, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઈઃ સર્વર હેક કરી બેંકમાંથી હેકર્સે ઉપાડ્યા 143 કરોડ : ભારત બહાર ઘણાં ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા", "raw_content": "\nમુંબઈઃ સર્વર હેક કરી બેંકમાંથી હેકર્સે ઉપાડ્યા 143 કરોડ : ભારત બહાર ઘણાં ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા\nમુંબઈમાં નરીમન પોઈન્ટ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાંથી હેકર્સે 143 કરોડ રૂપિયા ઉડાપી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. 5 ઓક્ટોબરે નોંધાય��લી ફરિયાદમાં જાણવા મળ્યુ છે કે, હેકરોએ બેંકના સર્વરને હેક કરી તમામના એકાઉન્ટ્સ સુધી પહોંચ્યા હતા. તેમજ ભારત બહાર ઘણાં ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nછેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST\nતેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST\nઅમેરિકામાં બદ્રિકાશ્રમ કેલિફોર્નિયા મુકામે નવરાત્રી ઉત્સવ શરૂ : 19 ઓક્ટો સુધી ઉજ્વાનારા ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે ચંડીપાઠ, તથા દુર્ગા હોમ,અને સાંજે શ્રી લલીથા સહસ્ત્રનામ પૂજા તથા આરતીનું આયોજન : 19 ઓક્ટો ના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે access_time 9:33 pm IST\nરાફેલમાં અનિલ અંબાણીની ફર્મનું ફકત ૧૦% જ ઓકસેટ રોકાણઃ દાસો CEO access_time 4:32 pm IST\nતામિલનાડુના ત્રીચીમાં દુબઇ જતી ફ્લાઇટનો નીચેનો ભાગ અેટીઅેસ કમ્‍પાઉન્‍ડની દિવાલ સાથે અથડાતા વિમાનને નુકસાનઃ ૧૩૬ યાત્રિકોનો બચાવ access_time 6:18 pm IST\nરજવાડી રાસ મહોત્સવમાં જમાવટ access_time 4:54 pm IST\nજળસંકટથી ઉગરવાનો એક જ વિકલ્પ ચેકડેમ-તળાવ access_time 5:08 pm IST\nઆજકાલના ગરબામાં રોશન સોઢી - રિદ્ધિ દવે અને રિધમ ઓફ ઈન્ડિયાએ જમાવટ કરી access_time 4:39 pm IST\nતરઘડીયાના પટેલ વૃધ્ધા હંસાબેન વસોયાએ આજીડેમમાં પડતું મુકવાનો પ્રયાસ કર્યો access_time 12:01 pm IST\nવાંકાનેર-હળવદ-માળીયા મિંયાણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી access_time 12:09 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકતા રથયાત્રાના આયોજન માટે બેઠક યોજાઇ access_time 12:09 pm IST\nબીડી ઇન્ડિયા દ્વારા કેથેટર રીલેટેડ બ્લડસ્ટ્રીમ ઇન્ફેકશન્સ વિશે ઝુંબેશ access_time 3:41 pm IST\nલોહાણા લગ્ન-સગાઇ કેન્દ્ર દ્વારા પસંદગી મેળો access_time 3:41 pm IST\nકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ access_time 8:43 pm IST\nમોન્ટેરીમાં અંડર-કંસ્ટ્રક્શન મોલમાં 7ના મોત access_time 6:52 pm IST\nન્યુયોર્કમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ''મારા પર પેશાબ કરો'' લખેલ મૂર્તિઓ મૂકવામાં આવી. access_time 12:37 am IST\nસોયુઝ રોકેટની અસફળ લોન્ચ બાદ બંને અંતરીક્ષ યાત્રીઓને બીજી વખત મોકલાશે access_time 12:40 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં બદ્રિકાશ્રમ કેલિફોર્નિયા મુકામે નવરાત્રી ઉત્સવ શરૂ : 19 ઓક્ટો સુધી ઉજ્વાનારા ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે ચંડીપાઠ, તથા દુર્ગા હોમ,અને સાંજે શ્રી લલીથા સહસ્ત્રનામ પૂજા તથા આરતીનું આયોજન : 19 ઓક્ટો ના રોજ ��િજયા દશમી ઉત્સવ ઉજવાશે access_time 9:33 pm IST\nજ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:34 pm IST\nનવરાત્રિ જાગરણ \" : યુ.એસ.માં રાધા રમણ મંદિર, પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે આવતીકાલ 13 ઓક્ટો,શનિવારે કરાયેલું આયોજન access_time 9:40 pm IST\nહૈદ્રાબાદની ટેસ્ટ મેચમાં પણ રાજકોટવાળીઃ વિરાટ કોહલીને મળવા ક્રિકેટ ચાહક સ્‍ટેડિયમમાં ઘુસી ગયો અને સેલ્ફી લેવા લાગ્યો access_time 6:11 pm IST\nહૈદરાબાદમાં વિંડીઝે ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ૭ વિકેટે ર૯પ રન કર્યા access_time 12:34 am IST\nમહિલા વર્લ્ડ ટી 20: વેસ્ટઇંડીજ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર access_time 6:23 pm IST\nઅભિનેત્રી એલીસા મિલાનોએ સૌપ્રથમ ''મી ટુ'' ટવીટ કરી યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવેલ access_time 12:41 am IST\nકસરતના સાધનોની બ્રાન્ડ લોન્ચ કરશે સલમાન ખાન access_time 5:13 pm IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/307", "date_download": "2018-12-12T17:51:48Z", "digest": "sha1:PZY63HJSBPFW6HGNOBMCHUXTAN7FO33O", "length": 4115, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "મહારાજે ભક્તોને નિર્વાસનિક થવાનું કહ્યું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsમહારાજે ભક્તોને નિર્વાસનિક થવાનું કહ્યું.\nમહારાજે ભક્તોને નિર્વાસનિક થવાનું કહ્યું.\n અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી.\n“તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું.\nહરિભક્તો ચાલતા થયા. પોતાના ગામના પાદરે પહોંચી વિચાર કર્યો,\n‘આપણે મહારાજને દયા રાખવાનું કહ્યું તે તો ઠીક પણ મહારાજે દયા રાખજો એમ કહ્યું તે શું કાંઈ સમજાણું નહીં. માટે ચાલો પાછા જઈએ ને મહારાજને પૂછી જોઈએ.’ તેમ વિચારી સૌએ મહારાજ પાસે આવીને કહ્યું જે,\n તમે અમારી ઉપર દયા રાખજો એમ કહ્યું તે શું \n“હરિભક્તો આપ સૌ અમને સદાય ભેળા રાખજો પણ ક્યારેય જગત ભેગા ભળી એની ગંદકીના ગોટા જીવમાં ઘાલશો નહીં... એવી દયા રાખજો...” એમ મહારાજે કહ્યું.\nપછી સૌ હરિજન હાથ જોડીને પગે લાગ્યા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-10-2018/147933", "date_download": "2018-12-12T17:16:26Z", "digest": "sha1:CDIZZXTY4LWDFIMYDHLECKBCJ7RUHBIA", "length": 13424, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "આજનો દિન વિશેષ :જાણો 12 ઓક્ટોબરે બનેલી ઐતિહાસિક ઘટનાઓ", "raw_content": "\nઆજનો દિન વિશેષ :જાણો 12 ઓક્ટોબરે બનેલી ઐતિહાસિક ઘટનાઓ\nનવી દિલ્હી ;આજે 12મી ઓક્ટોબર છે આજના દિવસે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ જોઈએ તોવર્ષ 1999માં પાકિસ્તાનમાં સેના પ્રમુખ પરવેજ મુશર્રફે પ્રધાનમંત્રી નવાજ શરીફનું શાસન પલટાવી તમામ સતાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. 1967માં રામ મનોહર લોહિયાનું નિધન થયુ હતુ. 2011માં ભારતે વાતાવરણને લગતી માહિતીના અભ્યાસ માટે ઉપગ્રહનું સફળતા પૂર્વેક અવકાશમાં પ્રક્ષેપિત કર્યુ.હતું\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nછેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST\nસુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST\n#Metoo: અમદાવાદી યુવતીએ ગીતકાર પિયુષ મિશ્રા પર મુક્યો છેડતીનો આરોપ access_time 1:15 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nશેરબજારમાં ટનાટન તેજી : સેન્સેકસ પ૦૦ પોઇન્ટ અપઃ નીફટી ૧૦૪૦૦ ઉપર access_time 11:34 am IST\nગુજરાતભરમાં મહિલા જાગૃતિ અભિયાન છેડાશેઃ ગાયત્રીબા access_time 4:55 pm IST\nઉપાસના સંજયભાઇ શેઠ તથા આરાધના મનોજભાઇ ડેલીવાળા સંયમ માર્ગે access_time 3:36 pm IST\nવાંકાનેર-હળવદ-માળીયા મિંયાણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી access_time 12:09 pm IST\nઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ૯:કોંગ્રેસના ર સભ્યો ચૂંટાયા access_time 12:08 pm IST\nઓખા પ્રથમ નોરતે મૉ જનદંબા ને વધાવવા નાની બાળાઓ મૉ ની આરતી કરીને ગરબીનો શુભ પ્રારંભ કર્યો access_time 1:40 pm IST\nનર્મદા ડેમની સપાટી વધીને 127,75 મીટરે પહોંચી :છેલ્લા 24 કલાકમાં 6 સે,મી,વધી access_time 6:01 pm IST\nલોહાણા લગ્ન-સગાઇ કેન્દ્ર દ્વારા પસંદગી મેળો access_time 3:41 pm IST\nઉત્તર ભારતની ટ્રેન માટે રોજ ૧૦,૦૦૦ ટિકિટોનું વેચાણ access_time 8:41 pm IST\n૪૦૦ કિલોની આ હથોડી ખોવાઇ ગઇ છે access_time 3:42 pm IST\nઆ એંકરે 2 વર્ષીય બાળકને પીઠ પર બેસાડી સમાચાર બોલ્યા access_time 6:58 pm IST\nઆઇવીએફ હવે પ્રાણીઓમાં પણ સફળ થવા લાગી access_time 6:56 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ઉજવાઈ રહેલો \" નવરાત્રી મહોત્સવ \": 18 ઓક્ટો સુધી થનારી ઉજવણી અંતર્ગત 17 ઓક્ટો બુધવારે હવન અષ્ટમી : 23 ઓક્ટો મંગળવારે શ���દ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે access_time 9:41 pm IST\nઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન યુવા ગુજરાતના ઉપક્રમે આવતીકાલ 13 ઓક્ટો શનિવારે” નવરાત્રી દાંડિયા “ : ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:32 pm IST\nઅમેરિકામાં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આજ 12 ઓક્ટો ના રોજ રાસ ગરબાનું આયોજન: જયશ્રી ગોહિલ એન્ડ પાર્ટી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:35 pm IST\nએશિયન પેરા ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારતે મારી બાજી..... access_time 5:33 pm IST\nપાકિસ્તાનના આ સ્પિનરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાંથી સન્યાસ access_time 5:29 pm IST\nહૈદરાબાદમાં વિંડીઝે ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ૭ વિકેટે ર૯પ રન કર્યા access_time 12:34 am IST\nમૂળ ગુજરાતની હાલ મુંબઇ રહેતી રિચી શાહ વિશ્વમાં ફિટનેસ ટ્રેઇનર તરીકે પ્રખ્યાત access_time 6:16 pm IST\nમારો સ્વભાવ નારિયેળ જેવો છે: અર્જુન કપૂર access_time 5:14 pm IST\n#MeToo દશકો પહેલા શરૂ થઈ જવું જોઇતુ હતુ.:ઇમરાન હાશ્મી access_time 11:19 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/308", "date_download": "2018-12-12T17:50:29Z", "digest": "sha1:JIXXYYOFQ6L3NQY4P5WWX5STGLM4VCM6", "length": 6994, "nlines": 72, "source_domain": "anadimukta.org", "title": "પરહિતનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપરહિતનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી.\nપરહિતનું મૂર્તિમંત સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી.\nઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા.\nસાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા અને ત્યારબાદ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપવાના હતા. પરંતુ સાંજે થોડું મોડું થઈ ગયું હતું એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવામાં રહેલ સેવક સંત ઝડપથી રસોડું સાફ કરી રસોઈની તૈયારીમાં લાગી ગયા હતા.\nઆ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી બહાર આસન ઉપર હરિભક્તો સાથે મુલાકાતમાં હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા માટે ઉત્સુક હતા.\nસમયને ધ્યાનમાં રાખતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પરિસ્થિતિને સમજતા હતા કે, ‘એક જ સંતથી ઝડપથી રસોઈ બની શકશે નહિ અને ઠાકોરજીનો થાળ મોડો થશે અને સભામાં જવાનું મોડું થશે.’ એટલે અચાનક ગુરુવર્ય પ.પૂ. બાપજી રસોડામાં પધાર્યા અને સેવક સંતને કહ્યું, “સ્વામી, તમે ભાખરીનો લોટ બાંધી દો...અને અમે ખીચડી મૂકી દઈએ છીએ. એટલે થાળ સમયસર તૈયાર થઈ જાય અને ઠાકોરજીના થાળનું મોડું ન થાય અન��� ટાઇમે સભા પણ ચાલુ થઈ જાય.”\nસેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થનાના રૂપમાં ના પાડતા જ રહ્યા.\nઆ બાજુ અવરભાવમાં 81 વર્ષની ઉંમરે આ દિવ્યપુરુષ થાળી લઈ ખીચડી સાફ કરવા લાગ્યા. અને ખીચડી ધોઈ ગેસ ઉપર તપેલી મૂકી દીધી. એટલું જ નહિ ખીચડી ન થઈ ત્યાં સુધી તેમણે સાથે સાથે શાક પણ વઘારી દીધું...\nખીચડી ઠાકોરજીના થાળ માટે તૈયાર થઈ રહી પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત શ્રીજીમહારાજને ધરાવવા ઠંડી કરીને થાળમાં મૂકી. ત્યારબાદ થાળમાં શાક પણ મૂક્યું.\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતની સાથે રહી ઠાકોરજીનો થાળ તૈયાર કરાવ્યો.\nતેઓ એ દિવ્યપુરુષની અન્યને સમજવાની રીત જોઈ વારી ગયા...\nઆ દિવ્યપુરુષ એટલે કે આપણા વ્હાલા ગુરુજીમાંથી આપણે જેટલી પ્રેરણા લઈએ એટલી ઓછી છે.\nઅવરભાવમાં આ ઉંમરે આવી સેવા... પ.પૂ. બાપજી પોતે એસ.એમ.વી.એસ. સંસ્થાના સંસ્થાપક અને લાખોના ગુરુસ્થાને હોવા છતાં પરહિતનો માત્ર ઉપદેશ નહિ પણ સમયે એથી પણ અદકું વર્તન જણાવતા હોય છે... આજે એ આંખે દેખ્યું-અનુભવ્યું... ખરેખર આ દિવ્યપુરુષ પરમહિતનું મૂર્તિમંત સ્વરૂપ છે...’\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6440800651575296&ret=%2F", "date_download": "2018-12-12T16:01:50Z", "digest": "sha1:SAXZGXLIQ5HGD4PCSWQ7JVLQJOYTMZZG", "length": 13571, "nlines": 25, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો શિશિર રામાવત ની ગુજરાતી વાર્તા પિતા, પુત્રી અને પત્રો પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read shishir ramavat's Gujarati content pita, putri ane patro on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "‘મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની...’\nજવાહરલાલ નેહરુએ પુત્રી ઈન્દિરાને એક પત્રમાં લખેલુંઃ ‘પ્યારી બેટી પત્રથી કંઈ વાતચીતની ગરજ તો ન જ સરે... હું જે કંઈ કહું તે તને ઉપદેશ જેવું લાગે તો તેને તું કડવી ગોળી સમાન ગણીશ નહીં. એને તું જાણે આપણે સાચેસાચ વાતચીત કરી રહ્યા છીએ અને તારે વિચારવા માટે મેં કંઈ સૂચન કર્યું છે એમ માની લેજે.’\nઆજના પુસ્તકના લેખક તુષાર શુક્લ જાણે નેહરૂજીની આ વાત નીચે અદશ્યપણે સ���ી કરે છે. દીકરીને ઉદ્ેશીને લખાયેલા નેહરુજીના પત્રોમાંથી ‘જગતના ઈતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ નામનું દળદાર પુસ્તક જન્મ્યું હતું. ‘બેકપેક’માં પણ પિતા છે, પત્રો છે અને એ પાછા દ્વિપક્ષી છે. અહીં દીકરી પણ પપ્પાને કાગળો લખે છે, બન્ને એક જ છત નીચે રહેતાં હોવા છતાં. દીકરી સોળમા વર્ષમાં પ્રવેશી છે. તેનું ભાવવિશ્વ તરુણાવસ્થામાંથી યુવાવસ્થા તરફ ગતિ કરી રહેલી તમામ શહેરી યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે કોન્ફિડન્ટ પણ છે અને કન્ફ્યુઝડ પણ છે. પુત્રીના જીવનના આ તબક્કે માબાપની ભૂમિકા એક વિશિષ્ટ કક્ષાએ પહોંચે તેવી અપેક્ષા રહેતી હોય છે. આ પુસ્તકનો પિતા પહેલી વાર રજઃસ્વલા થયેલી દીકરીના માથે હાથ ફેરવીને કહી શકે છે કે ‘બેટા, હવે તું પૂર્ણ સ્ત્રી બની’, તો હળવેથી એનો કાન આમળીને તેની ભૂલ તરફ આંગળી પણ ચીંધી શકે છે.\nદીકરી એક જગ્યાએ અકળાઈને કહે છેઃ ‘પોતાના બાળક પર વિશ્વાસ ન હોય તે કેમ ચાલે બહાર જઈને હું કૈં ખોટું તો કરવાની નથી. તમને તમારા સંસ્કાર પર શ્રદ્ધા તો હોવી જોઈએ ને બહાર જઈને હું કૈં ખોટું તો કરવાની નથી. તમને તમારા સંસ્કાર પર શ્રદ્ધા તો હોવી જોઈએ ને પણ મમ્મી કૈં સમજતી જ નથી. આવું કેમ પણ મમ્મી કૈં સમજતી જ નથી. આવું કેમ\nપિતા એને ધીરજપૂર્વક સમજાવે છેઃ ‘સ્વતંત્રતા એ પ્રાિ નથી, પડકાર છે, જવાબદારી છે.... ઈમેઈલ અને ચેટિંગના માર્ગે અજાણ્યા સાથે રાતદિવસ ગમે ત્યારે સંપર્કમાં રહેવું, મોબાઈલ ફોન પર વાતો અને એસએમએસ ને એમએમએસમાં સમય આનંદવો, આ બધું માતાપિતાથી છાનું રાખવું મોટાં પ્રશ્નો ઊભા કરી શકે છે. જો છૂપાવવા જેવું કૈં ન હોય, સહજ અને સરળ પરિચયો જ હોય તો એના વિશે વાત કરવામાં શંુ વાંધો હોય અને જો આવા પરિચય ઘનિષ્ઠ બને કે ગભરાવે એવા બને તો વાત કરવામાં સંકોચ શાને અને જો આવા પરિચય ઘનિષ્ઠ બને કે ગભરાવે એવા બને તો વાત કરવામાં સંકોચ શાને ... માતાપિતા કે પરિવારથી કૈં છુપાવવું, સંતાડવું એ વિશ્વાસઘાત છે. એને આવા વિશ્વાસઘાત પછી પણ, એ તો સંતાનને સહાય કરવા તત્પર જ હોય છે.’\nસુખી, સંસ્કારી મધ્યમવર્ગીય પરિવારની સોળસત્તર વર્ષની મુગ્ધાને હોઈ શકે તે તમામ નાનીમાટી સમસ્યાઓ આ છોકરીને સતાવે છે. જેમ કે મોબોઈલનું બિલ ખૂબ ઊંચું આવતાં ગુસ્સો કરતી મમ્મી, આડેધડ ડાયેટિંગ કરીને માંદી પડતી બહેનપણી, બાઈક પર મિત્ર (છોકરા) સાથે મોડી રાતે પાછી ફરતી વખતે રસ્તા પર અટકાવતો પોલીસ, ફોન પર ખરાબ વાતો કરીને પજવ્યા કરતો અજાણ્યો માણસ, અકારણ પ્રોબ્લેમ ઊભા કરતા પ્રોફેસરો, વેલેન્ટાઈન ડે પર સરસ મજાનું કાર્ડ આપી ગયેલો કોલેજનો એક છોકરો...\n’ પપ્પા તરત કાગળમાં લખે છે, ‘એમાનું લખાણ પણ મજાનું છે... બાળક શું જુએ છે, માબાપની આંખમા એના માટેનો સ્વીકાર. આવકાર. આપણા સહુની ઝંખના આ જ છે ને એના માટેનો સ્વીકાર. આવકાર. આપણા સહુની ઝંખના આ જ છે ને સ્વીકારની ઝંખના...આજે તારો સ્વીકાર તેં અનુભવ્યો, એક સાવ અજાણી આંખોમાં. તારો આ રોમાંચ સહજ છે. આમાં કશીય અસહજતાનો અંશ ન ઉમેરાય તે જોજે. અસહજતા આવશે તો સાથે સાથે સમજણની વિવેકતુલાને ય હલાવી નાખશે, જે આપણને યોગ્ય નિર્ણય કરવામાં બાધારૂપ સાબિત થશે. માટે સહજ રહેજે...સ્વસ્થ રહેજે. પ્રસન્ન તો તું છે જ\nકુમળી વયે વિજાતીય આકર્ષણ અને તેને કારણે પેદા થતાં પ્રશ્નોપરિસ્થિતિઓ સૌથી વજનદાર બની જતા હોય છે. પિતાજી એટલે જ લખે છે કેઃ ‘છોકરાઓ સાથેની દોસ્તી, હસીમજાક, થોડાંક અડપલાં એ યૌવનસહજ છે. મન અને તન બન્નેને ગમે છે. પણ, ગમવાની સીમા આપણે જ નક્કી કરવી રહી. મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની.... તમે પગભર થાવ પછી, ઉંબર અને આંગણ ઓળંગો પછી, વહાલ જેટલું જ મહત્ત્વ વિશ્વાસનું હોય છે.’\nદીકરીને પણ મમ્મીપપ્પાની પ્રસન્નતાની ખેવના છે જ. એટલેસ્તો તેમની વેડિંગ એનિવર્સરી પર દીકરી પોતાના પોકેટ મનીમાંથી તેમના માટે હોલીડે પેકેજ બૂક કરાવે છે. દીકરી માટે પોકેટમની એટલે માય પોકેટ એન્ડ યોર મની અચ્છા, હોલીડે દરમિયાન શું થયું અચ્છા, હોલીડે દરમિયાન શું થયું ‘... પછી તો તારી મમ્મી વાતોએ ચડી બસ ‘... પછી તો તારી મમ્મી વાતોએ ચડી બસ તારી જ વાતો... હનીમૂન અમારું ને વાતો તારી તારી જ વાતો... હનીમૂન અમારું ને વાતો તારી એ કહે કે, આપણી દીકરી મોટી થઈ ગઈ એ કહે કે, આપણી દીકરી મોટી થઈ ગઈ ને આંખમાં આંસુ ને કન્યાવિદાયની વાતે તો હું ય ઢીલો બેટા, તારા આયોજન પર અમે પાણી ફેરવી દીધું -આંસુરૂપે બેટા, તારા આયોજન પર અમે પાણી ફેરવી દીધું -આંસુરૂપે\n‘યુ આર ટુ મચ’ દીકરી ચીડાઈને રીસભેર કાગળમાં લખે છેઃ ‘તમને ત્યાં આટલા માટે મોકલેલાં’ દીકરી ચીડાઈને રીસભેર કાગળમાં લખે છેઃ ‘તમને ત્યાં આટલા માટે મોકલેલાં હાઉ અનરોમેન્ટિક\nરીસામણા-મનામણા, મજાકમસ્તી, ડર, ચિંતા, અસલામતી, સધિયારો, ધન્યત��, ક્યારેય ન સૂકાતું વાત્સલ્ય... આ પુસ્તકમાં માબાપ અને સંતાન વચ્ચે પેદાં થતી કંઈકેટલીય સંભાવનાઓ અને સ્પંદનો હ્યદયસ્પર્શી રીતે ઝીલાયાં છે. પુસ્તક જીવાતા જીવનથી ખૂબ નિકટ છે અને તે એનો મોટો પ્લસ પોઈન્ટ છે. વાસ્તવમાં આ ચોપડીનું એક જોડિયું પુસ્તક પણ છે ‘ડેનીમ’, જેમાં બાપ-બેટા વચ્ચેનો પત્રસંવાદ છે.\nલેખક તુષાર શુક્લ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘એક રીતે કહીએ તો, ‘બેકપેક’ અને ‘ડેનીમ’ પુસ્તકો મારા મનપ્રદેશમાં ચાલ્યા કરતી વાતોનું લાઉડ થિન્િકંગ છે. મને બહુ કન્સર્ન છે નવી પેઢી માટે. આજે ઘણાં માબાપ પોતાના જુવાન થઈ રહેલાં સંતાનને કશુંય કહેતા ડરતાં હોય છે. આના કરતાં દુખદ વાત બીજી કઈ હોઈ શકે\nમાર્ગદર્શનની જરૂર માત્ર નવી પેઢીને નથી, માબાપને પણ છે. આ પુસ્તક સંતાનની સાથે સાથે વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરે છે અને તે પણ સહેજ પણ ભારેખમ બન્યા વિના. સુંદર વાંચન, સત્ત્વશીલ લખાણ. માત્ર યુવાન સંતાનો કે તેમના વાલીઓ જ નહીં, પણ જેમનાં સંતાનો ભવિષ્યમાં ટીનેજર બનવાનાં છે તેવાં મમ્મીપપ્પાઓને પણ અપીલ કરે તેવું મજાનું પુસ્તક.\n(બેકપેક : લેખકઃ તુષાર શુક્લ\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/rajkot-police-raid-and-caught-4-girls-on-prostitution-case-037572.html", "date_download": "2018-12-12T16:58:49Z", "digest": "sha1:7LDEFCX2VFBLQA6WKHFCP3K4CYH4MK6X", "length": 8388, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકોટમાં વિરાણી ચોક નજીક ઝડપાયું કૂટણખાનુ | Rajkot: police raid and caught 4 girls on prostitution case - Gujarati Oneindia", "raw_content": "\n» રાજકોટમાં વિરાણી ચોક નજીક ઝડપાયું કૂટણખાનુ\nરાજકોટમાં વિરાણી ચોક નજીક ઝડપાયું કૂટણખાનુ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગુજરાત પોલિટિક્સના 'દાદા' અને રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની અંતિમ વિદાય\nગુજરાતના રાજકોટમાં જીવતો બૉમ્બ મળવાથી હડકંપ મચ્યો\nગુજરાત: બાળકનું અપહરણ કરવાના આરોપમાં વ્યક્તિની ધુલાઈ\nરાજકોટમાં પોલીસે બાતમીને આધારે શહેરના વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી વિસ્તારમાંથી કૂટણખાનુ ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે મુંબઇનો સંદીપ નામનો વ્યક્તિ કૂટણખાનું ચલાવે છે અન તેના કામમાં તેની પત્ની પણ તેનો સાથે આપતી હતી. આ માહિતી મળ્યા બાદ પોલીસે વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી તરફ રેવન્યૂ કર્મચારી સોસાયટીમાં આવેલા ધન્ય બંગલામાં દરોડો પાડ્યો હતો.આ દરોડામાં પોલીસે કૂટણખાનાના સંચાલક તેમજ મૂળ મુંબઇના વતની સંદિપ માસૂમ કામદાર, તથા તેની પત્ની ભૂમિ અને ભાગીદાર પ્રકાશ ઉર્ફે જોની જયંતીને ઝડપી લીધા હતા તેમજ ઘટનાસ્થળેથ 3-4 યુવતીઓને પણ છોડાવી હતી.\nયુવતીઓ ઉપરાંત પોલીસે બંગલામાંથી બે ગ્રાહકો અરવિંદ મુળજી કોટક તથા હરેશ ભીમજી વાડોલિયાને પણ ઝડપ્યા હતા. આરોપી સંદીપે જણાવ્યુ હતું કે તે મુંબઈનો હોવાના લીધો તે મુંબઇ તેમજ દિલ્લીથી યુવતીઓ બોલાવતો હતો. તેની માહિતીને જ આધારે પોલીસે રાજકોટના ચુનારાવાડાના શિવાજીનગરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં કૂટણખાનુ ચલાવતી માયા પઢિયાર રમેશ દસલાટ તથા કાજલ નામની યુવતીને ઝડપી હતી. અને તે સ્થળેથી પણ યુવતીઓને મુક્ત કરાવી હતી. અને વધુ તપાસ દાથ ધઘરીને સંદીપે બીજા ક્યા ક્યા સ્થળે યુવતીઓ મોકલી છે તેની પણ તપાસ આગળ વધારી છે.\nrajkot police raid girl prostitution crime રાજકોટ પોલીસ વેશ્યાવૃત્તિ ક્રાઇમ યુવતી\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-10-2018/147934", "date_download": "2018-12-12T17:16:41Z", "digest": "sha1:IZMOB6CJCS3S63RYURN7PLOAFEFTQY4E", "length": 15184, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "કોંગ્રેસમાં નવો જુસ્સો :માત્ર દોઢ મહિનામાં યુવા વિંગે ત્રણ લાખથી વધુ કાર્યકર્તાને પાર્ટીમાં જોડ્યા", "raw_content": "\nકોંગ્રેસમાં નવો જુસ્સો :માત્ર દોઢ મહિનામાં યુવા વિંગે ત્રણ લાખથી વધુ કાર્યકર્તાને પાર્ટીમાં જોડ્યા\nયુથ કોંગ્રેસની મધ્ય અને પૂર્વી યુપીની ટીમ ખુબ જ સક્રિય\nનવી દિલ્હી :મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતની આશાએ કાર્યકર્તાઓની અંદર એક નવો જુસ્સો ભરી દીધો છે. કોંગ્રેસ પાર્ટી તેમનો જનાધાર વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે. પાર્ટીની યુથ વિંગે ફક્ત 45 દિવસમાં ત્રણ લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડીને બધાને ચોંકાવી દીધા છે. તેમાં સૌથી વધારે અગત્યની બાબત છે કે યુવાઓ ઘ્વારા કોંગ્રેસમાં સૌથી વધારે વિશ્વાસ દાખવવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા સૌથી વધારે યુવા છે\nએબીપી ન્યૂઝની એક ખબર અનુસાર યુથ કોંગ્રેસની મધ્ય અને પૂર્વી યુપીની ટીમ ખ��બ જ સક્રિય છે. કાનપુરમાં સૌથી વધારે યુવાઓ ઘ્વારા યુથ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં બધી જ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરાનો સંકેત છે. ફક્ત દોઢ મહિનામાં ત્રણ લાખ નવા કાર્યકર્તાઓને જોડવું પાર્ટીના આવનારા ઈલેક્શન માટે અગત્યનું સાબિત થઇ શકે છે. કોંગ્રેસની આ ઉપલબ્ધી સપા અને બસપા માટે ખતરા સમાન છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nજૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદ���શી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nવેજિટેરિયન બનવા માટે દરેક જણને ન કહી શકાય access_time 7:55 pm IST\nયુ.કે.માં \" બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન \" ના ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ : 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:30 pm IST\nઅમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન,લેઉઆ પાટીદાર સમાજ,તથા વડતાલ ધામ હ્યુસ્ટનના ઉપક્રમે ઉજવાઈ રહેલો \" નવરાત્રી મહોત્સવ 2018 \": 20 ઓક્ટો સુધી નામાંકિત કલાકારો ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:39 pm IST\nરાજકોટના જયવેન્દ્રસિંગ,રાણાભાઇ અને મોહમ્મદ હારુન સહીત 24 પોલીસમેનોનો સ્ટેટ મોનીટરીંગ સેલમાં સમાવેશ access_time 12:29 am IST\nએ.ટી. એકેડેમીને પછાડી નવરંગ ક્રિકેટ એકેડેમી ચેમ્પિયન : ઓલરાઉન્ડર જેસન ચગ મેન ઓફ ધ મેચ access_time 3:23 pm IST\nમાંગરોળની યુવતિ પર દુષ્કર્મ આચરનાર બનેવીની શોધખોળ access_time 12:13 pm IST\nગોસાબારા કાંઠે પુનઃ સર્ચ ઓપરેશનની સંભાવના access_time 3:44 pm IST\nમોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી- ધાકધમકી આપી વારંવાર બળાત્કાર access_time 8:05 pm IST\nસુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર access_time 9:03 am IST\nઅગાઉ સિનિયર સિટીજન પર હુમલો કરી લૂંટ ચલાવનાર શખ્સના જમીન અદાલતે નામંજૂર કર્યા access_time 5:14 pm IST\nઆઇએએસ વાઇવ્ઝ વેલ્ફેર એસો,નવરાત્રિ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત access_time 12:16 am IST\nપેરન્ટ્સ લગ્ન કરીને સેટ થવા દબાણ કરતા હોવાથી બહેન જાતે જ પોતાને પરણી ગયાં access_time 3:42 pm IST\nઆ એંકરે 2 વર્ષીય બાળકને પીઠ પર બેસાડી સમાચાર બોલ્યા access_time 6:58 pm IST\nજાણો દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ વિષે access_time 6:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં \" બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન \" ના ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ : 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:30 pm IST\nજ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:34 pm IST\nઅમેરિકામાં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આજ 12 ઓક્ટો ના રોજ રાસ ગરબાનું આયોજન: જયશ્રી ગોહિલ એન્ડ પાર્ટી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:35 pm IST\nપતિ શોએબ સાથે રાજસ્થાની થાળીની મજા માનતી જોવા મળી સાનિયા access_time 5:29 pm IST\nહૈદ્રાબાદની ટેસ્ટ મેચમાં પણ રાજકોટવાળીઃ વિરાટ કોહલીને મળવા ક્રિકેટ ચાહક સ્‍ટેડિયમમાં ઘુસી ગયો અને સેલ્ફી લેવા લાગ્યો access_time 6:11 pm IST\nપ્રો કબડ્ડી લીગ-6: બેગલુરુ બુલ્સે તમિલને 48-37થી કરી પરાસ્ત access_time 5:27 pm IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\nમજેદાર કોમેડી ફિલ્મમાં અમિત સાધ જાસૂસના રોલમાં access_time 10:00 am IST\nMeToo પર શિલ્પા શિંદેનું વિવાદિત બયાન: જાણો શું કહ્યું access_time 5:10 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/309", "date_download": "2018-12-12T17:49:53Z", "digest": "sha1:MUBDHGATFVX4V3DSSKQZ4NAZMKUNGIQS", "length": 4409, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "‘અમને કિશોરોમાં રસ વધારે છે.’ – વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs‘અમને કિશોરોમાં રસ વધારે છે.’ – વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી.\n‘અમને કિશોરોમાં રસ વધારે છે.’ – વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી.\nવિષય: હરિભક્તો ઉપર રાજીપો\n“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે.\nવ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા. ત્યારે ૨૦-૨૫ કિશોરમુક્તો શ્વેત વસ્ત્ર સાથે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન, સેવા, સમાગમમાં જોડાયા.\nત્રણેય દિવસ આ કિશોરમુકતોની રાજી કરવાની ત્વરાથી પ.પૂ. સ્વામીશ્રી વિદાય વેળાએ સૌની પર રાજીપો દર્શાવતાં પૂ. સંતો પ્રત્યે બોલ્યા,\n“અમને કિશોરોમાં રસ વધારે છે... સૌને મહારાજના સંકલ્પોમાં ભેળવવા છે... જ્યાં જઈએ ત્યાં કિશોરો આવી રીતે જોડે રહે તો બહુ બળિયા થાય. અને મહારાજનો ને બાપાનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થાય’ તે સંકલ્પ જલ્દી સાકાર થાય.”\nઆમ, આ ત્રણેય દિવસો દરમ્યાન વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સૌની ઉપર ખૂબ જ રાજીપો દર્શાવ્યો.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-10-2018/147935", "date_download": "2018-12-12T17:16:49Z", "digest": "sha1:B42I6KINBOU7T3B3D6PJ22DJA5DA5KSG", "length": 16633, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઈમાં આતંક મચાવવાનું લશ્કર-એ-તૈયબા ષડયંત્ર સમુદ્રી રસ���તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં", "raw_content": "\nમુંબઈમાં આતંક મચાવવાનું લશ્કર-એ-તૈયબા ષડયંત્ર સમુદ્રી રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં\nજૈશ-એ-મોહમ્મદે પણ ભારતને નિશાનબનાવવા આતંકીઓને ટ્રેનિંગ-સ્વિમિંગ અને ડીપ ડાઇવીંગ ટેક્નિક શીખવાડી\nનવી દિલ્હીઃ મુંબઈમાં ફરી આતંક મચાવવાનું લશ્કર-એ-તૈયબા ષડયંત્ર ઘડી રહ્યા છે. આતંકીઓ સમુદ્રી રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને કાઉન્ટર ટેરરિઝ્મ અધિકારીઓએ ઈન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડને પોર્ટ્સ, કાર્ગો શિપ અને ઑયલ ટેંકર્સ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે\nરિપોર્ટ મુજબ પાકિસ્તાનથી લશ્કરના આતંકવાદીઓ સીમા પારથી છેલ્લા પાંચ મહિનાથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. દેશની નેવી અને કોસ્ટ ગાર્ડને 7517 કિમી લાંબા દરિયાઈ સીમા પર સતર્ક રહેવા માટે કહ્યું છે.\nરિપોર્ટ મુજબ લશ્કર ઉપરાંત જૈશ-એ-મોહમ્મદે પણ ભારતને નિશાન બનાવવા માટે આંકીઓને ખતરનાક ટ્રેનિંગ ઉપરાંત સ્વિમિંગ અને ડીપ ડાયવિંગ જેવી ટેક્નીક શીખવાડવામાં આવી રહી છે. સમુદ્રી રસ્તેથી થઈને ભારતમાં ઘૂસણખોરી કરવી લશ્કર માટે કોઈ નવી વાત નથી. 26/11ના આરોપી ડેવિડ હેડલીએ 2010માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ યાકૂબ નામના જિહાદીનું નામ જણાવ્યું હતું, ટેરર ગ્રુપના મરીન વિંગનો હેડ હતો. હેડલીએ વધુમાં કબુલ્યું હતું કે 26/11 અટેકમાં 10 આતંકવાદીઓ પણ સામેલ હતા જેમણે પાકિસ્તનથી ટ્રેનિંગ લીધી હોય.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્���બમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nરાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nરાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nકોંગ્રેસમાં નવો જુસ્સો :માત્ર દોઢ મહિનામાં યુવા વિંગે ત્રણ લાખથી વધુ કાર્યકર્તાને પાર્ટીમાં જોડ્યા access_time 11:02 pm IST\n૨૦મીએ કોર્પોરેશનનું જનરલ બોર્ડઃ ૩૧ કોર્પોરેટરોએ ૭૩ પ્રશ્નો પુછયા access_time 4:44 pm IST\nકડિયા સમાજને ત્વરિત સહાય ચુકવી તો સોની સમાજના ૯ મૃતકોને કયારે આપશો\nધર્મિષ્ઠાબાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં નહીં લેવાય તો હાઇકોર્ટમાં અર્જન્ટ મેટર : મહેશ રાજપૂત access_time 4:40 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લામાં બે તબકકામાં ૩૬૦ ગામોમાં એકતાનો સંદેશો ફેલાવાશે access_time 12:04 pm IST\nભાણવડ નજીક કાર નદીમાં ખાબકી access_time 12:12 pm IST\nવાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથીવખત સુનિલ મહેતાની વરણી access_time 7:57 pm IST\nહુમલા કેસમાં ૩૦ આરોપીના જામીન મંજૂર કરવામાં આવશે access_time 8:22 pm IST\nરાજ્યભરમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ access_time 10:17 pm IST\nઅમદાવાદની સેશન્સ કોર્ટમાં પાસના સુપ્રીમો હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ થવાની શક્યતા access_time 12:35 pm IST\nપાકિસ્તાનમાં પોલીસે બુદ્ધની પ્રતિમા જપ્ત કરી access_time 6:36 pm IST\n'પીનટ બટર' સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે \nઊડતી ખિસકોલીના 1.16 કરોડ વર્ષ જુના જિવાષ્મ મળી આવ્યા access_time 6:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન,લેઉઆ પાટીદાર સમાજ,તથા વડતાલ ધામ હ્યુસ્ટનના ઉપક્રમે ઉજવાઈ રહેલો \" નવરાત્રી મહોત્સવ 2018 \": 20 ઓક્ટો સુધી નામાંકિત કલાકારો ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:39 pm IST\nઅમેરિકાના પ્લાનો ટેક્સાસમાં 10 ઓક્ટો થી\" નવરાત્રી ઉત્સવ \" શરુ : 18 ઓક્ટો સુધી રાસ ગરબાની રમઝટ બોલશે : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA નું આયોજન : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 9:22 pm IST\nઅમેરિકામાં ચિન્મય મિશન ઓફ લોસ એંજલસના ઉપક્રમે આજ 12 ઓક્ટો ના રોજ રાસ ગરબાનું આયોજન: જયશ્રી ગોહિલ એન્ડ પાર્ટી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:35 pm IST\nભારતીય મૂળના વેસ્‍ટ ઇન્ડિઝના ક્રિકેટર દેવેન્‍દ્ર બિશુ નવરાત્રીમાં કરે છે ઉપવાસઃ વહેલા ઉઠીને પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે access_time 6:23 pm IST\nપાકિસ્તાનના આ સ્પિનરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાંથી સન્યાસ access_time 5:29 pm IST\nધોનીનો ઉત્તરાધિકારી મળ્યો access_time 3:40 pm IST\nMeToo પર શિલ્પા શિંદેનું વિવાદિત બયાન: જાણો શું કહ્યું access_time 5:10 pm IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\nન્યુયોર્કમાં સેક્સી લુકમાં જોવા મળી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/23-09-2018/145890", "date_download": "2018-12-12T17:38:40Z", "digest": "sha1:MXOUZFWNQ3WU27VFXSD3IKWTWMUYGELB", "length": 12116, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "ડેઈ તોફાનની અસરથી 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી", "raw_content": "\nડેઈ તોફાનની અસરથી 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી\nઓરિસ્સાને ઘમરોળ્યા બાદ દેશના બીજા હિસ્સાઓમાં પણ ડેઈ તોફાનની અસરના કારણે મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે.\nસંખ્યાબંધ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. શનિવારે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે શિમલાથી લઈને હૈદ્રાબાદ સુધી વરસાદ પડ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nગુગલમાં 'Idiot' સર્ચ કરવાથી કેમ દેખાય છે ટ્રમ્પની તસ્વીર :સુંદર પીચઈએ કર્યો ખુલાસો પણ અમેરિકન સાંસદો અસંતુષ્ટ access_time 11:08 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nભરૂચ શહેરમાં વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી:શહેરમાં સમી સાંજથી ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા access_time 11:36 pm IST\nઅમદાવાદ રામોલનાં વટવા જીઆઇડીસી નજીક અવાવરું જગ્યાએ યુવતીની લાશ મળી :અમદાવાદના રામોલ વટવા જીઆઈડીસી બિજ તરફ જતા ઓવરબિજની પાસે અવાવરું જગ્યા પર લીલોતરીની વનરાજીની વચ્ચે એક યુવતીની ઝાડ પર લટકેલી શંકાસ્પદ લાશ મળી આવતા લોકો ટોળે વળ્યા:પોલિસને કરાઈ જાણ access_time 6:24 pm IST\nઈરા��માં ફૂટબોલ મેચ જોવા છોકરાના કપડાં પહેરી છોકરી પહોંચી સ્ટેડિયમઃ ધરપકડઃ ધરપકડ થયેલી છોકરીને તેનો ફોટો ઈન્સ્ટગ્રામમાં પોસ્ટ કર્યોઃ સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 11:44 am IST\nઉપલેટાના મેગા મેડિકલ કેમ્પના સ્થાપક ઉકાભાઇ સોલંકીનું અમેરિકામાં અવસાનઃ કાલે શોકસભા access_time 5:50 pm IST\nઅમને પુરો ભરોસો છે કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે :રાહુલ ગાંધી access_time 12:47 pm IST\nદિલ્‍હીમાં 4 દિવસમાં ડિપ્‍થેરીયા નામની બિમારીથી 12 બાળકોનો ભોગ લેવાયોઃ રસીકરણ ન કરાવ્‍યુ હોય તો બેક્‍ટેરીયા જીવ લે છેઃ સપ્‍ટેમ્‍બર મહિનામાં બેક્‍ટેરીયા વધુ એક્‍ટીવ access_time 4:53 pm IST\nકોળી શખ્સોએ અપહરણ કરી ફટકારેલા રેલનગરના સિંધી યુવાન વિશાલનું મોતઃ બનાવ હત્યામાં પરિણમ્યો access_time 11:33 am IST\nરાત્રી સફાઇ મશીનરી ખરીદીના ટેન્ડરમાં ગેરરીતિની શંકાઃ ગાયત્રીબા access_time 3:55 pm IST\nઆંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમને ખુલ્લુ મુકશે વડાપ્રધાન access_time 3:36 pm IST\nક્ષેત્રમાં આધિપત્ય જમાવવાની લડાઈમાં સિંહોના મોત :ગીરના જંગલમાં 11 સિંહોના મોત અંગે પ્રાથમિક અનુમાન:રાજીવ ગુપ્તા access_time 6:03 pm IST\nસુરેન્દ્રનગર ટ્રેન ની અડફેટ આવી જતાં એક અજાણ્યા યાત્રી નું મોત થતાં અરેરાટી ફેલાઈ access_time 3:07 pm IST\nકુતિયાણામાં સરકારી હોસ્પિટલના તબીબ પર દર્દીના સગાનો હુમલો access_time 12:38 pm IST\nકેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 6:38 pm IST\nવડોદરામાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ :ગોધરામાં વરસાદથી ખેડૂતો ખુશ access_time 6:06 pm IST\nમધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન :કવાંટમાં ત્રણ ઈંચ,છોટા ઉદેપુર,બોડેલી,પાવી જેતપુરમાં બે ઈંચ વરસાદ access_time 6:05 pm IST\nટેરિસાએ કહ્યું બ્રેગ્જિટ મામલે યુરોપીય સંઘ સન્માનપૂર્વક વર્તે access_time 12:51 pm IST\nઇરાનમાં આતંકી હુમલા બાદ સૈન્યની પરેડ પછી ત્રણ દેશના રાજકીય નેતાઓએ કરી ચર્ચા access_time 1:42 pm IST\nદુનિયામાં દર ર૦ માંથી ૧ વ્યકિતનું મૃત્યુ આલ્કોહોલના સેવનથી થાય છે access_time 1:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ત્રીજો T-20 મેચ જીત્યો access_time 6:14 pm IST\nદુનિયાના સૌથી વ્યસ્ત આતંરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી ચોથા નંબરે access_time 6:14 pm IST\nઆયુષ્યમાન ખુરાનાના પત્ની કેન્સરનો ભોગ બન્યા access_time 12:47 pm IST\nજાણીતી કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ લીંબાચીયાને ડેન્ગ્યુ :બંને હોસ્પિટલમાં દાખલ access_time 9:34 pm IST\nતલ્લાક પછી હું વધારે શાંત છુ : અભિનેત્રી મલાઇકા અરોરા access_time 12:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/12/page/2/", "date_download": "2018-12-12T17:33:26Z", "digest": "sha1:HXUHBT5M6LJHUQFHCKIMTCBTARZB6K53", "length": 8247, "nlines": 88, "source_domain": "pracharweekly.com", "title": "December 2016 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન\nઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાના મંદિરથી રામદેવપીર મંદિર સુધીના રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન નાખવાથી કામગીરી ચાલી રહી છે. રોડ ઉપર પથરાયેલી માટી ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામા નહી આવતા રોડ ઉપર…\nટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ\nટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો સરકારે શરુ કર્યા છે ત્યારે સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં એક બોરીએ ૧.૨ કિલો કપાત થાય છે જ્યારે ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧.૪૦ કિલોની કપાત થાય છે. ભાજપ સંચાલિત…\nવિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા\nવિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ બેંકોમાં કેશ મળતી નહોતી ત્યારે એ.ટી.એમ.માંથી કેશ મળવાની આશા ક્યાંથી રાખી શકાય નોટબંધી બાદ વિસનગરના મોટાભાગના એ.ટી.એમ.બંધ હતા. ત્યારે રાહુલ ગાંધીની સભાના કારણેે રાતોરાત કેશ લોડ થતા એ.ટી.એમ.શરૂ થયા હતા. આ ઉપરથી એમ માનવુજ પડે કે શબળ વિરોધપક્ષ તો હોવોજ…\nકયા રાજકારણી અને અધિકારીની મહેરબાનીથી ખેરાલુ સીમનો ડામર મીક્ષ પ્લાન્ટ ફરીથી શરુ થયો\nકયા રાજકારણી અને અધિકારીની મહેરબાનીથી ખેરાલુ સીમનો ડામર મીક્ષ પ્લાન્ટ ફરીથી શરુ થયો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ સીમ વિસ્તારમાં સાંઈબાબા મંદિરથી સતલાસણા અંબાજી જતા રોડ ઉપર વિશાલ ઈન્ફો પ્રા.લી.કંપની દ્વારા ડામર મિક્ષીંગ પ્લાન્ટ ર૦૧૩થી કાર્યરત છે. વારંવાર ખેડુતો દ્વારા પ્લાન્ટની ઉડતી ડસ્ટથી ખેત પેદાશ તેમજ પશુઓના ઘાસચારા તથા માનવજીવનને સ્વાસ્થ્યને હાનીકારક બાબતે દરેક સરકારી કચેરીઓમા અરજીઓ…\nસંસ્થા વિસનગરના નગરજનોની છે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહી ગેરરીતિ થતા પેમેન્ટ અટકાવવા સંકલનની રજુઆત\nસંસ્થા વિસનગરના નગરજનોની છે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહી ગેરરીતિ થતા પેમેન્ટ અટકાવવા સંકલનની રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વિકાસ કામ શરૂ થતાજ ગેરરીતિ થતી હોવાની ખુદ સત્તાધારી પક્ષના સભ્યોજ ફરીયાદ કરતા સંકલન સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટરનુ પેમેન્ટ અટકાવવા પ્રમુખ તથા ચીફ ઓફીસરને રજુઆત કરી છે. પાલિકા પ્રમુખ પણ કામગીરી બરાબર થાય છેકે નહી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/11/blog-post_13.html", "date_download": "2018-12-12T16:59:07Z", "digest": "sha1:7UHF375W3TGLIVZKFBI3YQYKMLRJMNUU", "length": 40763, "nlines": 81, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૭૬", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડ��ંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\nપ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મન માં ના આવે. કોઈ પણ\nપ્રકારનાં ઇન્દ્રિયો નાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદય માં કોઈ દિવસ કામના નું બીજ અંકુરિત ન થાય,\nકોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”\nસંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી –એ જ સંસારમાં સુખી છે.\n“ચાહ ગઈ –ચિંતા ગઈ-મનુવા બેપરવાહ, જીસકો કછુ ન ચાહિએ-વહ-જગમેં શહેનશાહ “\nસુખ ભોગવવાનો સંકલ્પ થાય, એટલે મનુષ્ય માં રહેલી બુદ્ધિ-શક્તિ ક્ષીણ થાય છે.\nપ્રહલાદે વિશિષ્ઠ વરદાન માગ્યું છે. “વાસના જાગે એટલે તેજ નો નાશ થાય છે, કૃપા કરો કે મનમાં વાસના ન જાગે.”\nગીતામાં કહ્યું છે-“સર્વ કામ્ય-કર્મો અને સર્વ ઇચ્છાઓનો ત્યાગ-તેને જ મહાત્માઓ સંન્યાસ કહે છે”\nનૃસિંહ સ્વામી –પ્રહલાદ ને કહે છે-“જીવ નિષ્કામ બને છે-ત્યારે જીવ નો જીવભાવ નષ્ટ થાય છે.\nઅને મારા સાથે એક થાય છે. જીવ ઈશ્વરરૂપ બને છે. (આત્મા-પરમાત્માનું મિલન)\nમુક્તિ માં પુણ્ય પણ બાધક થાય છે-વિવેક થી પાપ-પુણ્ય નો નાશ કર. મારા સ્વ-રૂપ નું સતત ધ્યાન કર.\nપાપ એ લોઢાની બેડી છે-પુણ્ય એ સોનાની બેડી છે.આ બંને નો વિનાશ કરી તું મારા ધામ માં આવીશ.”\nપ્રહલાદ છેવટે કહે છે-નાથ,મારા પિતા તમારી નિંદા કરતા હતા-પણ મારા પિતાની દુર્ગતિ ન થાય તેવી કૃપા કરો.\nપિતા મારા ગુરુ છે. તેમણે મને મારી નાખવાના પ્રયત્નો કર્યા-ત્યારે જ મને ખાતરી થઇ કે –ભગવાન સિવાય જીવ નું બીજું\nકોઈ નથી. પિતા એ ત્રાસ ન આપ્યો હોત તો હું તમારું ભજન ક્યાં કરવાનો હતો \nનૃસિંહ સ્વામી કહે છે-તારા સત્કર્મ ના પ્રતાપે તારા પિતાને સદગતિ મળશે. પિતાની સંપત્તિ નો વારસો પુત્ર ને મળે છે-અને\nપુત્ર ના સત્કર્મ નો વારસો (શ્રેય) માતા-પિતાને મળે છે. તારા જેવા સુપુત્ર થી એકવીશ પેઢી નો ઉદ્ધાર થાય છે.\n(સાત માતૃપક્ષની, સાત પિતૃપક્ષની અને સાત શ્વસુર પક્ષની )\nપ્રહલાદ, આજ સુધી કોઈ દૈત્ય ને મેં ગોદમાં લીધો નથી. પણ તારા જેવા ભક્ત ને મેં ગોદ માં લીધો છે. ગમે તેવો પણ-\nપણ તારો પિતા –એ મારા ભક્ત નો પિતા છે.તારા જેવો ભક્ત પિતાને તારે એમાં શું આશ્ચર્ય \nસદપુત્ર જેમ સદગતિ આપે છે-તેમ પુત્ર ના અનેક પાપ ને લીધે-માતપિતાની દુર્ગતિ થાય છે.\nએક હંસ અને હંસી –એક વખત સાંજ ના સમયે એક ઝાડ પાસે આવ્યા છે.ત્યાં કાગડાનો માળો હતો.\nહંસે કાગડાને રાત રહેવા દેવા માગણી કરી. હંસી સુંદર હતી. કાગડાની દાનત બગડી. કાગડાની આંખ બહુ ખરાબ હોય છે.\nશાસ્ત્ર માં તો એવું લખ્યું છે-કે-જેની આંખ ખરાબ હોય તે બીજા જન્મ માં કાગડો થાય છે.\nકાગડાએ હંસ-હંસી ને પોતાના માળા માં રહેવા દીધા. બીજા દિવસે તે હંસી ને છોડતો નથી. કહે છે-હંસી મારી છે.હું હંસીને નહિ\nછોડું. અને હંસ કહે છે-કે હંસી મારી છે-તારી ક્યાંથી થઇ બંને એ નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ન્યાય કરાવીએ.\nકાગડો બહુ હોશિયાર,તે એકલો ન્યાયાધીશ ને ઘેર-પહેલાં મળવા ગયો. અને ન્યાયાધીશ ને કહે કે-\nતમારાં મરણ પામેલાં માતાપિતા ક્યાં છે તે હું જાણું છું. તમે ���ારું એક કામ કરો-હું તમારું એક કામ કરીશ.\nઆવતી કાલે એવો ન્યાય આપજો કે હંસી મારી છે-તો તમારાં માતપિતા કઈ યોનિ માં છે-તે હું બતાવીશ.\nકાગડો એ પિતૃદૂત કહેવાય છે.તેને મરેલા પિતૃઓ દેખાયછે-એવું કહેવાય છે.\nન્યાયાધીશ લાલચ માં ફસાયા.બીજે દિવસે અસત્ય નિર્ણય આપ્યો. હવે એ કાગડાને કહે છે-કે મારા માતાપિતા ક્યાં છે તે બતાવ.\nકાગડો તેને એક ઉકરડા પાસે કઈ ગયો-અને કહ્યું-આ કીડી તારી મા છે-અને આ મંકોડો તારો બાપ છે.\nજેનો પુત્ર ન્યાયાસન પર બેસી ખોટો ન્યાય આપે તેનાં માતપિતાની આવી જ દુર્ગતિ થાય છે.\nથોડા દિવસ પછી –તું પણ અહીં કીડો બની ને આવવાનો છે.\nનૃસિંહ સ્વામી કહે છે-પ્રહલાદ,તું ગભરાઈશ નહિ-તારા પિતાનો ઉદ્ધાર થયો છે.તારે લીધે એકવીશ પેઢી પવિત્ર થઇ છે.\nશુકદેવજી વર્ણન કરે છે-રાજન, હવે તને સમજાયું ને –કે-ભગવાન જે દૈત્યોને મારે છે-તેને તારે પણ છે.\nભગવાન ના માર માં પણ અત્યંત કરુણા છે. દયા છે.\nપ્રહલાદજીએ પિતાના શરીર નો અગ્નિસંસ્કાર કર્યો છે. બ્રહ્માજી એ પ્રહલાદ નો રાજ્યાભિષેક કર્યો છે.\nનૃસિંહભગવાન ને આનંદ થયો છે-પ્રહલાદ નૃસિંહ સ્વામી ને વંદન કરે છે.\nડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/satsang/2006/2208.htm", "date_download": "2018-12-12T16:25:23Z", "digest": "sha1:IT6DINYYDBI7BEPMYCTGE3BSNJNXNSWR", "length": 37953, "nlines": 46, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Satsang - Bhagvan Swaminarayan and Rajvio", "raw_content": "ભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ\nજીવનભર માણકી ઘોડીના અસવાર થઈને ગામડે ગામડે ઘૂમતા ભગવાન સ્વામિનારાયણે એક અજોડ લોકજુ વાળ ઊભો કર્યો હતો. અને માત્ર પચ્ચીસ વર્ષની યુવાન વયે તો તેઓ લાખો લોકોના હૃદયના સમ્રાટ બની ગયા હતા. અનેક સત્તાધીશો તેમના આ વિરાટ વ્યક્તિત્વ સામે પોતાનું વામણાપણું સારી રીતે જોઈ શક્યા હતા. અને એટલે જ, કંઈક મહારાજાઓ એમના આશ્રિત થઈને ગૌરવ અનુભવતા હતા. અહીં, એ યુગના મહારાજાઓ અને મહારાજાઓના મહારાજ ભગવાન સ્વામિનારાયણની રસપ્રદ વાસ્તવિક કહાણી પ્રસ્તુત છે..\nશ્રી સ્વામિનારાયણે ચારિત્ર્ય અને અન્ય સદ્‌ગુણો સાથે નોંધપાત્ર આકર્ષક અને પ્રભાવશાળી વર્તનનો સુમેળ સાધ્યો હતો. તે જ ઘણું કરીને તેમની સફળતાનું કારણ હતું અને તેથી જ તેઓ અદ્વિતીય નેતા તરીકે પુરવાર થયા હતા. આથી, તેમના અનુયાયીઓ એટલા ઝડપથી વધ્યા હતા કે સત્તાધારીઓ પણ એમની પ્રખ્યાતિની ઈર્ષા કરવા લાગ્યા હતા.\n- સર મોનીઅર વિલિયમ્સ (ઓક્સફર્ડ યુનિ���ર્સિટી, ઈંગ્લેન્ડ)\nરાજા-રજવાડાંઓનો એ જમાનો હતો. પ્રજા ઉપર એમનાથી મોટી કોઈનીય સત્તા ચાલતી નહોતી. એ જ સર્વોપરિ સત્તાધીશો પ્રજાના 'અન્નદાતા', 'પ્રાણદાતા' અને 'જીવનદાતા'નું બિરુદ માણતા ને ભગવાનની બરોબરીનું માન ભોગવતા હતા. પરંતુ, અઢારમી સદીની સંધ્યાએ અને ૧૯મી સદીના ઉદયકાળે, ભાટચારણોની બિરદાવલિઓના નશામાં અને ડાયરાઓની મોજમાં ખોવાયેલા એવા કેટલાય મહારાજાઓનો રૂઆબ એકાએક ઝ ë_ખો પડી ગયો. કારણ કે તેમનેય જ્યાં મસ્તક ઝ ðકાવવું પડે એવા અદકેરા મહારાજ મળી ગયા એ હતા સહજાનંદજી મહારાજ. રાજ વિનાના મહારાજ એ હતા સહજાનંદજી મહારાજ. રાજ વિનાના મહારાજ છતાં રાજાઓનાય અધિરાજ - રાજાધિરાજ છતાં રાજાઓનાય અધિરાજ - રાજાધિરાજ રજવાડાંઓની સરહદોની પરવા કર્યા સિવાય, સાદાં શ્વેત વસ્ત્રો ધારીને ગામડે ગામડે ગરીબ-ગુરબાઓનાં કે કાઠીઓનાં ખોરડાંઓમાંથી ઠેર ઠેર આધ્યાત્મિક ક્રાંતિનો જુ વાળ પ્રગટાવતા આ મહારાજ તો કંઈક જુ દી જ કોટિના હતા. એ સર્વજીવહિતાવહ હતા. એ તો ગરીબોના બેલી અને વળી મહારાજાઓનાય બેલી હતા રજવાડાંઓની સરહદોની પરવા કર્યા સિવાય, સાદાં શ્વેત વસ્ત્રો ધારીને ગામડે ગામડે ગરીબ-ગુરબાઓનાં કે કાઠીઓનાં ખોરડાંઓમાંથી ઠેર ઠેર આધ્યાત્મિક ક્રાંતિનો જુ વાળ પ્રગટાવતા આ મહારાજ તો કંઈક જુ દી જ કોટિના હતા. એ સર્વજીવહિતાવહ હતા. એ તો ગરીબોના બેલી અને વળી મહારાજાઓનાય બેલી હતા \nપોતાના સંબંધમાં આવનારા કંઈ કેટલાય મહારાજાઓનાં જીવનને એમણે આથમણામાંથી ઊગમણું કરી નાંખ્યું હતું - આંખના પલકારામાં વાઘની બોડ જેવા કંઈ કેટલાય ખૂંખાર અને આપખુદી શાશકોને, જાનના જોખમે પડકારીને તેમનાં હૈયે એમણે કરુણા અને દયાની હરિયાળી ખીલવી દીધી હતી - આંખના પલકારામાં વાઘની બોડ જેવા કંઈ કેટલાય ખૂંખાર અને આપખુદી શાશકોને, જાનના જોખમે પડકારીને તેમનાં હૈયે એમણે કરુણા અને દયાની હરિયાળી ખીલવી દીધી હતી - આંખના પલકારામાં એમની મોહક પ્રતિભાથી આકર્ષાઈને કેટલાય મહારાજાઓ એમના દીવાના બન્યા હતા - આંખના પલકારામાં એમની મોહક પ્રતિભાથી આકર્ષાઈને કેટલાય મહારાજાઓ એમના દીવાના બન્યા હતા - આંખના પલકારામાં પંજાબના પ્રતાપી મહારાજા રણજિતસિંહ, બુટોલનગરના મહારાજા મહાદત્ત, કાઠમંડુ-નેપાળના પરાક્રમી મહારાજા રણબહાદુર સહા, સિરપુરના મહારાજા સિદ્ધવલ્લભ, જગન્નાથપુરી-ખુર્દા પ્રાંતના રાજા મુકુંદદેવ, પુનાના દીવાન બાપુસાહેબ ગોખલે, માનસપુરના મહારાજા સત્રધર્મા, જૂનાગઢના નવાબ હામદખાન, માણાવદરના નવાબ ગજેફરખાન, માંગરોળના નવાબ વજરૂદ્દિન, ભાવનગરના મહારાજા વજેસિંહજી, ગોંડલના મહારાજા દેવાજી, કચ્છના મહારાવ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ઈડરના મહારાજા ગંભીરસિંહજી, ધરમપુરના મહારાણી કુશળકુંવરબા તેમજ ગઢડા, કારિયાણી, સારંગપુર, અલૈયા, મછિયાવ, જેતપુર, લોયા, બોટાદ જેવા કેટલાય નાના નાના ગરાસના ગામધણીઓ-ગરાસદારો..., અને આ યાદી હજુ કેટલીય લાંબી બની શકે તેમ છે \nમાત્ર દસ વર્ષની વયે કાશીના વિદ્વાન રાજાને પ્રભાવિત કરવાથી લઈને મહારાજા રણજિતસિંહજી સુધીના અનેકના હૈયે આવો અહોભાવ પ્રગટાવનારા ભગવાન સ્વામિનારાયણનો મહારાજાઓ પરનો દિવ્ય પ્રભાવ બે વિભાગોમાં અવલોકી શકાય.\n૧. પ્રથમ દર્શને અભિભૂત મહારાજાઓ\nભગવાન સ્વામિનારાયણના જીવનમાં અવગાહન કરતાં એવા અસંખ્ય પ્રસંગો નજરે ચડે છે કે જેમાં તેઓનાં પ્રથમ દર્શને જ ધુરંધરો નતમસ્તક થઈ ગયા હોય.\nભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રતાપી વ્યક્તિત્વે આ સૌને કેવા આકર્ષ્યા હતા એનો ઉલ્લેખ કરતાં ઇતિહાસ-લેખક આધારાનંદ સ્વામી, મહારાજા રણજિતસિંહ અને ૧૧ વર્ષીય ભગવાન સ્વામિનારાયણનો વાર્તાલાપ આ શબ્દોમાં નોંધે છે :\nરણજિતસિંહ : 'અમે તમારા દાસ છીએ. તમે કહો તેમ અમે કરીએ. અમે તમને કોટિ ઉપાયે છોડી શકીએ તેમ નથી. આપ શરણે આવેલા અમને છોડશો નહિ.'\nમહારાજ : 'અમે યોગી ને તમે ભોગી. અમને વનવાસની રુચિ અને તમને મહેલની રુચિ. અમે બધાં વ્યસનથી ઉદાસ અને તમે તેમાં રસબસ. તેથી તમારે અને અમારે કેમ બને \nઆંખમાં આંસુ સાથે રણજિતસિંહ : 'તમે તો નિર્બંધ જોગી છો. અમે તો મોહજાળમાં બંધાયેલા છીએ. હું તમારા શરણે છું અને તમારું નામ રટું છુ _. તમારી મૂર્તિ નિશદિન મારા ઉરમાં રહે અને રાજ્ય સંપત્તિનાં સુખ દિવસે દિવસે અનિત્ય જણાવા લાગે એવા કૃપા કરો.' (હરિચરિત્રામૃતસાગર, પૂર ૨, તરંગ ૨૦-૨૩)\nરણજિતસિંહના વ્યક્તિત્વને જાણનારા ઇતિહાસના અભ્યાસુઓ વધારે સારી રીતે સમજી શકશે કે, પ્રથમ દર્શને જ પોતાનું સર્વસ્વ ઓવારી જનારા મહારાજાને માત્ર ૧૧ વર્ષના ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ કેવું ચુંબકીય લાગ્યું હશે \nવંશીપુરના રાજા અને બુટોલનગરના મહારાજા મહાદત્ત સેને ભગવાન સ્વામિનારાયણની તપકૃશ કાયા જોઈને પ્રથમ દર્શને જ નિશ્ચય કરી લીધો કે આજે મારા આંગણે ભગવાન આવ્યા છે. તો ખુર્દા પ્રાંતના રાજા મુકુંદદેવે જગન્નાથપુરીના ઇંદ્રદ��યુમ્ન સરોવર પાસે ધ્યાનલીન બેઠેલા ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરતાં જ નિર્ણય લઈ લીધો હતો કે સાક્ષાત્‌ જગન્નાથજી મારું કલ્યાણ કરવા પધાર્યા છે. નહીંતર જગન્નાથપુરીના ભવ્ય રથયાત્રા ઉત્સવમાં રાજા મુકુંદદેવ, પંદર વર્ષના ભગવાન સ્વામિનારાયણને રથ પર પધરાવીને તેમનો રથ ખેંચે, એ કેવી રીતે શક્ય બને\nપૃથ્વી પર ખુદા ક્યારેય અવતરતા નથી - એવી ફિલસૂફી ધરાવતા ઈસ્લામના ચુસ્ત અનુયાયી હામદખાન એટલે કે જૂનાગઢના નવાબ પણ ભગવાન સ્વામિનારાયણનાં પ્રથમ દર્શને જ કબૂલ થઈ ગયા કે જન્નતથી ખુદાતાલા પૃથ્વી ઉપર પધાર્યા છે- અનેકની ઈબાદતનો સ્વીકાર કરવા જૂનાગઢના રાજમાર્ગ ઉપર હાથીની અંબાડીએ બિરાજીને સવારીએ નીકળેલા ભગવાન સ્વામિનારાયણ એક બાળકના ભાવને વશ થઈને જાહેરમાં કાકડી ખાવા લાગ્યા ત્યારે, આ જોઈ રહેલા દ્વેષી નાગર દીવાને હામદખાન સમક્ષ તેની ટીકા કરી. અને આ મુસ્લિમ નવાબે તેને ટકોરતાં કહ્યું હતું : 'ખુદાકો કિસકી અદબ જૂનાગઢના રાજમાર્ગ ઉપર હાથીની અંબાડીએ બિરાજીને સવારીએ નીકળેલા ભગવાન સ્વામિનારાયણ એક બાળકના ભાવને વશ થઈને જાહેરમાં કાકડી ખાવા લાગ્યા ત્યારે, આ જોઈ રહેલા દ્વેષી નાગર દીવાને હામદખાન સમક્ષ તેની ટીકા કરી. અને આ મુસ્લિમ નવાબે તેને ટકોરતાં કહ્યું હતું : 'ખુદાકો કિસકી અદબ દીવાનજી તમને અને મને આબરૂની પડી છે, ખુદાને કોની પરવા હોય\nસૌરાષ્ટ્રના અનેક ગરાસદારોથી લઈને સયાજીરાવ ગાયકવાડ સુધી કંઈ કેટલાય શાસકો-મહારાજાઓના ઊષર હૈયામાં સૂતેલી મુમુક્ષુતાને પલભરમાં જગાડનાર, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રભાવનો આથી વધુ મોટો પુરાવો કેવોક જોઈએ\n૨. દિવ્ય પ્રતાપથી પ્રતીતિ\nભગવાન સ્વામિનારાયણના પગલે પગલે ઐશ્વર્યોની બૌછાર થતી. એમના સ્પર્શ, દર્શન અરે સ્મરણમાત્રે અસંખ્ય લોકો શાંતિ અને દિવ્યતાનો અકથ્ય અનુભવ કરતા. લાખો લોકો એમની હયાતીમાં જ સાક્ષાત્‌ સર્વોપરિ પરમાત્મા તરીકે એમની આરાધના કરીને દિવ્ય આનંદ માણતા. ચારેકોર સ્વામિનારાયણના જયજયકાર થતા, આમ છતાં, કેટલાક રાજાઓ પોતાના ગર્વ, પોતાની બુદ્ધિમત્તા, કે પોતાની જડતા કે અન્ય દ્વેષીઓની કાનભંભેરણીથી ભગવાન સ્વામિનારાયણની દિવ્યતાનો સ્વીકાર કરવા તૈયાર નહોતા. જો કે ભગવાન સ્વામિનારાયણને એવી કોઈ મહત્ત્વાકાંક્ષા પણ નહોતી કે બધાં જ રજવાડાંઓને હું મારાં ચરણોમાં આળોટતાં કરી દઉં. એમનું તો લક્ષ્ય કઈંક ઔર જ હતું. પોતાની અવગણના કે તિરસ્કાર કરનાર રાજાઓ પ્રત્યે પણ લેશ પણ દ્વેષદૃષ્ટિ વિના, એમણે તો કરુણા વરસાવીને પોતાનું અવતારકાર્ય આગળ ધપાવ્યે જ રાખ્યું હતું. આમ છતાં ક્યાંક સામે ચાલીને પોતાનું બાહુબળ અજમાવવા જનારા મહારાજાઓ, આખરે, એમના દિવ્ય પ્રતાપ આગળ વામણા જ નીવડ્યા હતા. અને અંતે તેમના આશ્રિત થઈ શ્રેય સાધ્યું હતું.\nએવા મહારાજાઓમાં ઈડરના મહારાજા ગંભીરસિંહજી પણ એક હતા. અમદાવાદમાં ઈડરિયા પત્થરોથી રચાઈ રહેલા સ્વામિનારાયણ મંદિરમાં એકાએક રૂકાવટ આવી. મહારાજાનું ફરમાન : સ્વામિનારાયણને પત્થરો આપવાનું બંધ કરો. કારણ સ્વામિનારાયણનો તેજોદ્વેષ આમ છતાં, ભગવાન સ્વામિનારાયણે ગુરુચરણરતાનંદ સ્વામીને રાજા પાસે પત્થરો લેવા મોકલ્યા અને કહ્યું : 'તમે રાજાના હાથ પકડજો એટલે તેમના અંતરમાં અમે પ્રવેશશું. પછી વર્તમાન ધરાવીને સત્સંગી કરજો.' અને ઇતિહાસ સાક્ષી છે કે ઈડરિયા પત્થરોથી જ મંદિરનું કાર્ય પૂર્ણ થયું, સત્સંગી બનેલા ગંભીરસિંહજીની ભક્તિ લેખાઈ ગઈ\nભાવનગરના મહારાજા વખતસિંહજીને ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્પર્ધક લાગતા હતા. કારણ એમના જ આશ્રિત કેટલાય ગરાસદારો-ગામધણીઓ ભગવાન સ્વામિનારાયણના દીવાના થઈને ફરતા હતા. પોતાના જ રાજ્યમાં કોઈ બીજા મહારાજાનો પ્રભાવ કેવી રીતે સાંખી લેવાય એમના જ આશ્રિત કેટલાય ગરાસદારો-ગામધણીઓ ભગવાન સ્વામિનારાયણના દીવાના થઈને ફરતા હતા. પોતાના જ રાજ્યમાં કોઈ બીજા મહારાજાનો પ્રભાવ કેવી રીતે સાંખી લેવાય પરંતુ, તેમણે સ્વામિનારાયણનું 'ભગવાનપણું'ઉઘાડું કરવા માટે જ મોકલેલા પ્રખર બુદ્ધિમાન કવિ લાડુદાનજી, 'સ્વામી બ્રહ્માનંદજી' બનીને, સ્વામિનારાયણનાં ચરણના ઉપાસી થઈ ગયા પરંતુ, તેમણે સ્વામિનારાયણનું 'ભગવાનપણું'ઉઘાડું કરવા માટે જ મોકલેલા પ્રખર બુદ્ધિમાન કવિ લાડુદાનજી, 'સ્વામી બ્રહ્માનંદજી' બનીને, સ્વામિનારાયણનાં ચરણના ઉપાસી થઈ ગયા એટલું જ નહીં, એક તુચ્છ અને હલકા વરણનો ગણાતો સગરામ વાઘરી એમને સંભળાવી ગયો : 'મને જોઈ લ્યો એટલું જ નહીં, એક તુચ્છ અને હલકા વરણનો ગણાતો સગરામ વાઘરી એમને સંભળાવી ગયો : 'મને જોઈ લ્યો છે ને કળજુ ગમાં સ્વામિનારાયણનો પરચો છે ને કળજુ ગમાં સ્વામિનારાયણનો પરચો તમેય એમના આશ્રિત થાશો તો તમારુંય કલ્યાણ થશે તમેય એમના આશ્રિત થાશો તો તમારુંય કલ્યાણ થશે' ભગવાન સ્વામિનારાયણનો આવો કંઈક પ્રતાપ મહારાજાને ઝ ðકાવી ગયો.\nવીસનગરના સત્તાધીશ લાલદાસ સૂબાની કહ���ણી કંઈક જુ દી છે. એમનાં બહેન ઉદયકુંવરબાને ત્યાં ઊતરેલા ભગવાન સ્વામિનારાયણે એમને કહેવરાવ્યું કે અમારે તમને મળવા આવવું છે. ત્યારે સૌએ એમને રોક્યા હતા : એ વાઘની બોડ છે, હાથ નાંખશો નહીં અને બન્યું પણ એમ જ. જવાબમાં લાલદાસે ૩૦ અડીખમ આરબોની બેરખ મોકલી આપી - સ્વામિનારાયણને કેદ કરવા અને બન્યું પણ એમ જ. જવાબમાં લાલદાસે ૩૦ અડીખમ આરબોની બેરખ મોકલી આપી - સ્વામિનારાયણને કેદ કરવા પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આરબ જમાદારને સમાધિ થઈ ગઈ પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આરબ જમાદારને સમાધિ થઈ ગઈ અને પછી મહારાજ સામે ચાલીને લાલદાસ પાસે ગયા. એનેય પોતાના પ્રતાપથી સમાધિમાં નર્કનો અનુભવ કરાવ્યો, સાચો રાહ ચીંધ્યો. શ્રીહરિને કેદ કરવા મથતો લાલદાસ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ ગયો\nભોયરા ગામના વાસુર ખાચર એટલે એક ક્રૂર, હિંસક અને આપખુદી શાસક ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સત્સંગી નાજા જોગિયાને એક સાંજે એણે પડકાર ફેંક્યો : જો તારા ભગવાન ખરેખર ભગવાન હોય તો કાલે સવારે અહીં મને દર્શન દે, અને જો એમ ન કરે તો હું તારા ઢીંચણ ભાંગી નાંખીશ ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સત્સંગી નાજા જોગિયાને એક સાંજે એણે પડકાર ફેંક્યો : જો તારા ભગવાન ખરેખર ભગવાન હોય તો કાલે સવારે અહીં મને દર્શન દે, અને જો એમ ન કરે તો હું તારા ઢીંચણ ભાંગી નાંખીશ પોતાના ભક્તની રક્ષા કરવા માટે અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ, ગરુડવેગે, બીજા દિવસે સૂર્યની ટશર ફૂટે તે પહેલાં ભોયરા પહોંચી ગયા પોતાના ભક્તની રક્ષા કરવા માટે અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ, ગરુડવેગે, બીજા દિવસે સૂર્યની ટશર ફૂટે તે પહેલાં ભોયરા પહોંચી ગયા વાસુર ખાચરને સમાધિમાં 'યમદર્શન' કરાવી તેમણે ક્રૂરતા અને હિંસકવૃત્તિને શાંત કરી દીધી વાસુર ખાચરને સમાધિમાં 'યમદર્શન' કરાવી તેમણે ક્રૂરતા અને હિંસકવૃત્તિને શાંત કરી દીધી નશાખોર મદમસ્ત સિંહ જેવો વાસુર ખાચર 'સ્વામિનારાયણીય ગાય'બની ગયો\nઆમ, શ્રીહરિના દિવ્ય ઐશ્વર્યથી કેટલાય રાજવીઓ એમના આશ્રિત થયા હતા, પરંતુ એ ઐશ્વર્યનો પ્રયોગ ક્યારેય એમણે અંગત મહત્તા વધારવા નથી કર્યો. યા તો લોકોની શ્રદ્ધા દૃઢાવવા, યા તો લોકો પર ગુજારાતા ત્રાસને અટકાવવા કવચિત જ એમણે, ઐશ્વર્યદર્શન કરાવીને રાજવીઓને ઝ ðકાવ્યા હતા. દા.ત. નેપાળના રાજા રણબહાદુર સહાનું અસાધ્ય દર્દ એમણે ઐશ્વર્યથી મટાડ્યું ત્યારે તે આફરીન પ���કારી ગયો. એ વખતે એમણે રાજા પાસેથી માત્ર આટલું જ ઇચ્છ્યું હતું : 'આ લોકની કોઈવસ્તુ તમે અમને આપશો તો તે અમારા ખપની નથી. છતાં જો તમારે અમારી સેવા કરીને સંતોષ માનવો હોય તો તમે બંદીખાને પૂરેલા નિર્દોષ લોકોને મુક્ત કરી દો. અમારે આટલું જ માગવું છે.'\nરાજા આ કરુણાભરી અનાસક્તિ પર વારી ગયો.\nજો ભગવાન સ્વામિનારાયણને ઐશ્વર્યથી પોતાનો રોફ જ જમાવવો હોત તો એમનો દેશનિકાલ કરનાર અમદાવાદના શાસક સૂબા સેલૂકર પર પણ એમનો રોષ ભભૂક્યો હોત આણંદમાં એમના પર પથ્થરમારો કરનારા અબુધો પર એમની આંખ લાલ થઈ હોત આણંદમાં એમના પર પથ્થરમારો કરનારા અબુધો પર એમની આંખ લાલ થઈ હોત એમનું કાસળ કાઢવા કટિબદ્ધ થયેલા કચ્છના જગજીવન દીવાન પર પણ એમનો ગુસ્સો ઠલવાયો હોત \nપણ એ એમના સ્વભાવમાં જ નહોતું. રોફ તો એક બાજુ એ રહ્યો, પરંતુ મહારાજાઓ અતિ અભિભૂત થઈને સામે ચાલીને પોતાનાં રાજ્ય એમનાં ચરણે ધરતા ત્યારે તેઓ નિસ્પૃહીપણે ત્યાંથી ચાલી નીકળતા. એની એમને પડી નહોતી ધરમપુરનાં રાજરાણી કુશળકુંવરબાએ પોતાની રાજ્ય સંપત્તિ અને શાસન એમનાં ચરણે ધરી દીધાં ત્યારે એમનો જવાબ કેવો ચોટદાર હતોઃ 'ગધેડાનો ભાર ગધેડા તાણે. અમે તો અનેક જીવોનું કલ્યાણ કરવા આવ્યા છીએ, અમારે રાજપાટને શું કરવા છે ધરમપુરનાં રાજરાણી કુશળકુંવરબાએ પોતાની રાજ્ય સંપત્તિ અને શાસન એમનાં ચરણે ધરી દીધાં ત્યારે એમનો જવાબ કેવો ચોટદાર હતોઃ 'ગધેડાનો ભાર ગધેડા તાણે. અમે તો અનેક જીવોનું કલ્યાણ કરવા આવ્યા છીએ, અમારે રાજપાટને શું કરવા છે\nરવિવાર, તા. ૪ ફેબ્રુઆરી, ૧૮૨૬ના રોજ વડતાલમાં વડોદરાના શોભારામ શાસ્ત્રીએ તેમને કહ્યું: 'તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.' અને તેના પ્રત્યુત્તરમાં ભગવાન સ્વામિનારાયણે સોય ઝ ëટકીને કહ્યું હતું: 'મોટા માણસ સાથે અમારે ઝ ëઝ ð_ બને નહિ. કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ-ગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે, અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી... જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરકતુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. માટે પરમેશ્વરનું ભજનસ્મરણ કરતાં થતાં જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્ત���ો સત્સંગ રાખ્યાનો છે.'\nએમની આ નિઃસ્પૃહિતા એમના જ શબ્દોમાં વચનામૃતમાં આમ નોંધી છે : 'મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે - રાજા તથા રંક તે પણ સમ વર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે, તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે.' (મંગળવાર, ૨૭ ઓગષ્ટ, ૧૮૨૧, વચનામૃત ગ.મ. ૧૩)\nઅને છેલ્લે, એક અતિ આશ્ચર્યની બાબત તો એ લાગે છે કે તેઓના અપ્રતિમ પ્રભાવથી, આટલા બધા રાજા-મહારાજાઓ એમનાં ચરણોના આશિક હોવા છતાં, સ્વામિનારાયણ સંપ્રદાય રાજ્યાશ્રયી થયાનીક્યાંય નાની સરખીય નોંધ ઇતિહાસમાં નથી એમણે ક્યારેય રાજ્યાશ્રય સ્વીકાર્યો જ નહીં, એમણે ક્યારેય પોતાના સિદ્ધાંતોનું પ્રવર્તન રાજ્યાશ્રયે કરાવ્યું નહીં. કંઈ કેટલીય સલાહો અને ભલામણો હતી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તનના ઇતિહાસ-ઉદાહરણો હતાં, અને સામે ચાલીને ચાંલ્લો કરવા આવતી લક્ષ્મી હતી, પરંતુ ભગવાન સ્વામિનારાયણ જુદી માટીના મહાપ્રભુ હતા. એમણે કાંઈક જુદું જ ધાર્યું હતું. રાજ્યાશ્રય નહીં, આધ્યાત્મિક અને ફક્ત આધ્યાત્મિક બળ પર જ એમણે કલ્યાણમાર્ગ સ્થાપ્યો હતો. અને એમણે જો એમ ન કર્યું હોત તો કદાચ ઠેર ઠેર સ્વામિનારાયણીય ધજાઓ ફરકતી થઈ ગઈ હોત, પરંતુ માત્ર આધ્યાત્મિક પ્રભાવથી આજે નવખંડ ધરામાં ગુંજતા 'સ્વામિનારાયણ' નામની આગવી ગરિમા હોત\nસવાલ સવા લાખનો છે\nઆ એક ઐતિહાસિક પત્ર છે -આજથી બસ્સો વર્ષ પહેલાંનો. વડોદરાના સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસમાં સચવાયેલો આ પત્ર, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનો આ એક દસ્તાવેજી પત્ર છે.\nમહારાજા સયાજીરાવ(બીજા)ને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો અપ્રતિમ ભાવ હતો તેનો ખ્યાલ, તેમણે લખેલા પત્રો પરથી આવે છે. શ્રીજી મહારાજને વડોદરા પધારવા માટેનો તેમણે લખેલા આ પત્રમાં જણાવ્યું છે :\n'સ્વસ્તી શ્રીમદ્‌ વડતાલ ગામ કૃતનિવાસ પુ.શ્રી લક્ષ્મીનારાયણ ચરણસરોજ સેવાકૃત મહાદરેસુ જ્ઞાનવૈરાગ્યાદી સર્વસલક્ષણ સંપનેષુ સ્વામીસુ સહજાનંદસુ ઈઅન શ્રી વટપતનાલેખ્યવંત સીહાજીના (સયાજીના)નમો નારાયણ જ્ઞા. પ્રર્ણતીપટલ સમસ્તક.\nબીજુ _ લખવા કારણ એમ છે જે મહારાજ, કૃપા કરીને એકવાર વડોદરે પધારો અને હમને પાવન કરો ને તમારી નજરમાં આવે તો એક દિવસ તથા બે દિવસ ત્થા પોર રહીને અમને દરશન આપીને તમારી નજરમાં આવે તેમ કરજો. અને અમારે તો તમારા દરસનમાત્રની ઈછા છે. બીજુ _ કાંઈ ઈછા નથી. અને બીજુ _ મેં વીનતિ કોઈને આવડી કરી નથી ને બહુ બહુ કરીને આપને વીનતી કરૂં છુ _ જે માહારાજ, તમો આંહીયાં જરૂર જરૂર પધારજો... બીજુ _, તમારા પત્રમાં લખું (લખ્યું) છે જે લક્ષ્મીનારાયણની સામગ્રીના દાણની માફીનું પત્ર મોકલજો, એવું હતું. તેનું જવાબ પાછળથી લખી મોકલીશું. ને પ્રસ્તુત તમારા દરસનની ઈચ્છા અમને ઘણી છે. માટે આ પત્ર લખી આદર કરૂં છુ _. એ પત્ર ઘણી અગત્યનું જાણીને આપે વેલા પધારજો ને આપ તમે કશી વાતનું અંદેશો મનમાં ન લાવતાં વેલા આવીને અમને દરસન થાય તેમ કરજો ને અમારે પણ ઈછા એ જ છે.\nમહારાજાએ, આ પત્ર પછી બીજો એક પત્ર ભગવાન સ્વામિનારાયણને લખ્યો હતો જેમાં, વરતાલના મંદિરની દાણમાફીનો ઉલ્લેખ હતો. એ પત્રમાં પણ શ્રીમંત સયાજીરાવને શ્રીજીમહારાજ પ્રત્યે કેવો અપૂર્વ આદર હતો તેનો પરિચય મળે છે. પત્ર આ પ્રમાણે હતોઃ\n'સ્વસ્તીશ્રી ગઢપુર માહાશુભ સ્થાને પતીતપાવન કૃપાસીંધુ દીનબંધુ ભક્તવલભવતસલ પ્રતીપાલક સદ્‌ગુરુ શ્રી સહજાનંદજી માહારાજ પ્રતે, ગામ વડોદરાથી લખાવીતંગ શ્રી સરકાર ગાયકવાડના સાષ્ઠાંગ દંડવત સેવામાં અંગીકાર કરજો. બીજુ _ લખવા કારણ એમ જે તમારો પત્ર નારુપંથ નાના ઉપર આવો (આવ્યો). તે વાંચી સમાચાર જાણા (જાણ્યા). બીજુ _ લક્ષ્મીનારાયણ સંબંધી દાણમાફીનું પત્રક કરાવીને મોકલું છે તે સેવામાં અંગીકાર કરજો. બીજુ _ માહારાજ, હું તમારો છુ _ ને મને તમો મલ્યા છો તેનો તો અભીમાન આપણને છે. ને તમો લખું (લખ્યું) છે જે હમે તો ભગવાનના ભક્ત છીએ ને ભગવાનની ભજ્યાની રીતને જાણીએ છીએ તે વાસતે (માટે) હે માહારાજ, એવા જે તમો તેને શરણે હું છુ _. બીજુ _ ઘણું શું લખીએ. મીતી સં. ૧૮૮૩ના માઘ વદી ૬ મંદવાસરે\nશ્રી હાજીપંથ દક્ષણી હરફે'\nઆવા બીજા પણ પત્રો છે, જેમાં શ્રી ગાયકવાડનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે. આવા કંઈક પ્રમાણોના આધારે, પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસ લેખક જેમ્સ બર્જેસ ઈ.સ. ૧૮૭૨ની ઓરિએન્ટલ રિસર્ચ જર્નલ 'Indian Antiquary'માં નોંધે છે : 'Guikwad Sayajee became a disciple, and also the Raja of Gudhada.'\n'ગાયકવાડ સયાજી અને ગઢડાના રાજા (ભગવાન સ્વામિનારાયણના) શિષ્ય થયા હતા.'\nઆવા કંઈક રાજાઓ એમનાં ચરણ ચૂમતા હતા, પરંતુ એમણે ક���યારેય એનું ગૌરવ લીધું નથી. રાજ વિનાના આ મહારાજ એટલે તો ખરા અર્થમાં રાજાધિરાજ હતા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/pakistan-economy-in-lost-imf-loan-election-china-may-help/", "date_download": "2018-12-12T17:37:48Z", "digest": "sha1:LYHQCXI7FPSDZCVEJCLSR5AIQ76CQYUD", "length": 8584, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "નાદારીની સ્થિતિમાં પહોંચ્યું પાકિસ્તાન, કોણ બનશે તારણહાર !!! - Sandesh", "raw_content": "\nનાદારીની સ્થિતિમાં પહોંચ્યું પાકિસ્તાન, કોણ બનશે તારણહાર \nનાદારીની સ્થિતિમાં પહોંચ્યું પાકિસ્તાન, કોણ બનશે તારણહાર \nછેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈદનો તહેવાર નજીક છે ત્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી વધી ગઈ છે. ઘણાં સમયથી લોન અને તેની ભરપાઈ માટેના વિવિધ રસ્તા શોધવા છતાં પણ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું.\nમંગળવારના આંકડા અનુસાર, એક અમેરિકન ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયાની કિંમત 122 પર પહોંચી ગઈ છે. માત્ર સોમવારે જ પાક. રૂપિયામાં આશરે 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો ભારતની સાથે પાકિસ્તાનની સરખામણી પણ કરવામાં આવે તો ત્યાંની આર્થિક સ્થિતિ વધુ ખરાબ અને મુશ્કેલી ભરેલી છે. ભારતીય રૂપિયાની કિંમત હાલમાં 67 પર છે એટલે કે ભારતના 50 પૈસા બરાબર પાકિસ્તાનના 1 રૂપિયાને બરાબર પહોંચી ગઈ છે.\nબીજી તરફ આગામી મહિને પાક.માં સામાન્ય ચૂંટણી જવા થઈ રહી છે. તે સ્થિતિમાં દેશની બગડતી આર્થિક હાલત ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બની શકે છે. તેમજ પાકિસ્તાન ચૂંટણી પછી IMF પાસેથી વધુ એક લોનની માંગણી કરી શકે છે. દેશના સંતુલન સંકટને પહોંચી રહેવા માટે 2013માં પણ પાકિસ્તાને IMFની મદદ લીધી હતી.\nપાક.ના નાણામંત્રી શમશાદ અખ્તરના અનુસાર, અમારે 25 અબજ ડોલરના વેપારમાં થયેલ ખોટને ભરપાઈ કરવા માટે દેશના આર્થિક ભંડારની મદદ લેવી પડશે. જેના સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી. દેશની કેન્દ્રીય બેન્કે રૂપિયામાં 3.7 %નું અવમૂલ્યન કરેલ છે. જે પણ પાક. માટે પ્રમુખ ચિંતાનો વિષય છે.\nહાલમાં આવેલ એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે હવે 10.3 અબજ ડોલરની જ વિદેશી મુદ્રા બાકી છે, જે ગત વર્ષે મે મહિનામાં 16.4 અબજ ડોલર પર હતી. આ તરફ પાકે. ચીન અને તેની બેન્કોમાંથી આ નાણાંકીય વર્ષમાં આશરે 5 બિલિયન ડોલર સુધીની લોન લીધી છે. જ્યારે એવું પણ સામે આવી રહ્યું છેકે સ્થિતિને ખરાબ થતી જોતાં ચીન પાસેથી વધુ 1-2 બિલિયન ડોલરની નવી લોન લઈ શકે છે.\nઆ વાત સાફ દર્���ાવે છેકે પાકિસ્તાન આર્થિક બાબતો પર સીધો ચીન પર આધાર રાખીને બેઠું છે. તેની સ્થિતિમાં સુધારો કરવા માટે ચીનની મદદ આવશ્યક બની છે. વિદેશી મુદ્રાની હાલત ખરાબ હોવાના કારણે ચીન પાસેથી મદદ મેળવીને પાકિસ્તાન પોતાની સ્થિતિ બેઠી કરી શકે છે.\nજનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’\nફિચે ભારતનું જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા\nસુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%A8_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF", "date_download": "2018-12-12T17:56:45Z", "digest": "sha1:ND72UHXVUC5VMVRWE7VGAOCXA4BS7CYD", "length": 3506, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ધરમની ગાયના દાંત ન જોવાય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ધરમની ગાયના દાંત ન જોવાય\nધરમની ગાયના દાંત ન જોવાય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધરમની ગાયના દાંત ન જોવાય\nદાન મળે તેમાં ટીકાબુદ્ધિ ન ઘટે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/earth-day-2018-do-not-use-plastics-avoid-papers-22-april-038551.html", "date_download": "2018-12-12T17:31:05Z", "digest": "sha1:EU6WA7EDKE5N4R5FMZPHLBZCJOR4D5YT", "length": 10330, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "આજે આખું વિશ્વ મનાવી રહ્યું છે 'પૃથ્વી દિવસ', જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો | Earth day 2018 do not use plastics avoid papers 22 april - Gujarati Oneindia", "raw_content": "\n» આજે આખું વિશ્વ મનાવી રહ્યું છે 'પૃથ્વી દિવસ', જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો\nઆજે આખું વિશ્વ મનાવી રહ્યું છે 'પૃથ્વી દિવસ', જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nખુબ જ મોંઘુ છે આ શહેર કે રહેવા માટે બની રહ્યા છે પાઈપમાં ઘર\nઆ 4 રાશિના લોકો પર રહે છે માઁ લક્ષ્મી મહેરબાન, નથી હોતો તેમની પાસે ધનનો અભાવ\nકૂતરું સમજી એક મહિનાથી પાળી રહ્યો રહ્યો, સચ્ચાઈ જાણી હેરાન\nઆ દેશમાં હવેથી જાહેર સ્થળે ઊંઘવું કાનૂની ગુનો થશે\nઆ પાંચ રાશિની છોકરીઓ નથી હોતી પ્રેમમાં વિશ્વાસને પાત્ર\nઆ અંકોને વિશ્વભરમાં માનવામાં આવે છે સૌથી અશુભ, જાણો કારણ\nઆજે આખું વિશ્વ 'અર્થ ડે' એટલે કે 'પૃથ્વી દિવસ' મનાવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને ધરતીને થેન્ક્યૂ કહેવા માટે આજના દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. આજના દિવસે પૃથ્વીના ધૈર્યને યાદ કરવામાં આવે છે, જેણે આ પૂરી દુનિયાના ભારને ઉઠાવી રાખ્યો છે.\nઆવો જાણીએ પૃથ્વી દિવસ અંગેની ખાસ વાતો...\n22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વિ દિવસ\nદર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પૃથ્વિ દિવસ મનાવવામાં આવે છે.\nઅમેરિકન સિનેટરે 1970માં પર્યાવરણને બચાવવા માટે પૃથ્વિ દિવસની સ્થાપના કરી હતી.\nધરતીને પ્રદૂષણ મુક્ત રાખવી છે\nઆ આંદોલનમાં સંકલ્પ લેવામાં આવ્યો કે પૃથ્વીને નષ્ટ થતાં બચાવવીશું અને કોઇ એવું કામ નહીં કરીએ જેનાથી પર્યાવરણને નુકસાન થતું હોય.\nઆ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતીને પ્રદૂષણ મુક્ત રાખવી છે.\nઅમેરિકા 'વૃક્ષ દિવસ'ના રૂપે મનાવે છે 'પૃથ્વી દિવસ'\nવર્ષ 2000 સુધીમાં આ અભિયાન વર્લ્ડવાઇડ ફેલાઇ ગયું કેમ કે ત્યાં સુધીમાં તો લોકો ઇન્ટરનેટ દ્વારા પૃથ્વી દિવસ સાથે જોડાઇ ગયા હતા.\nઅમેરિકા પૃથ્વી દિવસને વૃક્ષ દિવસના રૂપમાં મનાવે છે જેનો ઉદ્દેશ્ય ધરતીને હરિયાળી રાખવાનો છે.\nધરતી છે તો જ જીવન છે\nઅગાઉ દુનિયાભારમાં બે દિવસ (21 માર્ચ અને 22 એપ્રિલ)ને પૃથ્વી દિવસ તરીકે ઉજવાવમાં આવતા હતા.\n21 માર્ચના રોજ ઉજવવામાં આવતા 'ઇન્ટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન છે, પણ પર્યાવરણીય અને વૈજ્ઞાનિક રીતે આનું મહત્વ વધારે છે.\nપૃથ્વી દિવસનો ઉદ્દેશ્ય મનુષ્યને એ સમજાવવાનો છે કે તેઓ પૉલિથીન અને કાગળનો ઉપયોગ બંધ કરે અને ઝાડ લગાવે, કેમ કે ધરતી છે તો જ જીવન છે.\nપૃથ્વીની ઉંમર 4.54 અબજ વર્ષની છે. પૃથ્વીનું વજન 5972190000000000 અબજ કિલોગ્રામ છે અને તે સૂર્યથી 149,500,000 કિમીના અંતરે આવેલી છે. પૃથ્વી પર અંદાજીત 1.4 કરોડ પ્રજાતિ મળી આવી છે. પૃથ્વીનો જીવનકાળ 50 કરોડ વર્ષથી 2.3 અબજ વર્ષ સુધી માનવામાં આવે છે\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-dayapar-news-025502-1182239-NOR.html", "date_download": "2018-12-12T16:47:01Z", "digest": "sha1:TXHDQR6PRVYFQ3KOWXUIUONNAT2MYURU", "length": 6278, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત | સુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tDayapar »\tસુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત\nસુભાષપર -દયાપર માર્ગ પર ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત\nલખપતના દયાપરથી સુભાષપરને જોડતા માર્ગ પર રવિવારે સાંજે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રક અડફેટે આવી જતાં...\nલખપતના દયાપરથી સુભાષપરને જોડતા માર્ગ પર રવિવારે સાંજે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રક અડફેટે આવી જતાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.\nનારાયણસરોવર પોલીસ મથકેથી મળેલ માહિતી અનુસાર અકસ્માતની અા ઘટના સાંજના 7 વાગ્યાના અરસામાં ઘટી હતી. પાન્ધ્રોમાં રહેતો અશ્વિનસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામ��ો 19 વર્ષિય યુવક સુભાષપરથી દયાપર તરફ જતા માર્ગેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતની અા ઘટનામાં અશ્વિનસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, આરપીએલ કંપની દ્વારા લિગ્નાઇટ પરિવહનમાં ચાલતી ટ્રકોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેના ચાલકો પુર ઝડપે વાહન હંકારતા હોવાના લીધે અવાર-નવાર અકસમાતની ઘટના ઘટતી હોવાનો આરોપ લગાવ્યો હતો.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-london-welcome-library-many-vintage-photos-of-varanasi-gujarati-news-5828119-PHO.html", "date_download": "2018-12-12T17:25:06Z", "digest": "sha1:YJTL2RJY4JZYPIWYAWU42ICOLA45PKAX", "length": 11943, "nlines": 154, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi | 118 વર્ષ પહેલાં આવું દેખાતું હતું બનારસ, લંડનની લાયબ્રેરીમાં છે આ ફોટાઓ", "raw_content": "\n118 વર્ષ પહેલાં આવું દેખાતું હતું બનારસ, લંડનની લાયબ્રેરીમાં છે આ ફોટાઓ\nલંડનની લાયબ્રેરી વેલકમની શરૂઆત 1913માં યુકેના સર હેનરી વેલકમે કરી હતી. અહીં ઈન્ડિયાની અનેક વિન્ટેજ તસ્વીરો સુરક્ષિત છે.\nફોટો 1- ગંગા નદીના કિનારે મણિકર્ણિકા ઘાટ પર એક મૃત શરીરને ખદેડતો શ્વાન. આ તસ્વીર વર્ષ 1900ની છે. આ લંડનની ફોટો લાયબ્રેરી 'વેલકમ'માં સુરક્ષિત છે. આ તસ્વીર વારાણસીની આઈકોનિક ફોટોમાં શુમાર છે.\nવારાણસીઃ 12 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપિત ઈમેન્યુઅલ મેક્રોનને સાથે બનારસ જશે. રોમ પછી આ દુનિયાનું સૌથી પ્રાચીન શહેર છે. જાણકારોના જણાવ્યાં મુજબ આ વિશ્વનું એકમાત્ર શહેર છે, જ્યાં વિદેશીઓ પણ પોતાના પરિવારમાંથી કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાવે છે. આ ઐતિહાસિક શહેરની તસ્વીર લંડનની લાઈબ્રેરીમાં સંરક્ષિત છે. ��� તકે DivyaBhaskar.com પોતાના રીડર્સને 3 હજાર વર્ષ જૂનાં શહેરના સિલેક્ટેડ વિન્ટેજ ફોટા રજૂ કરે છે.\nપર્સનલ સિક્યોરિટીની સાથે આવશે ફ્રેંચ પ્રેસિડન્ટ\n- 1,35,000 સુરક્ષા જવાન ગંગા ઘાટ, ડીએલડબલ્યૂ, ફેસિલિટી સેન્ટર સહિતના માર્ગો પર તૈનાત રહેશે. જેમાં પીએસી, પેરામિલ્ટ્રી ફોર્સ, એઆઇયૂ સહિત ઈન્ટેલિજન્સના લોકો પણ સામેલ હશે.\n- NDRF નેવીના જવાન ગંગા કિનારે સુરક્ષાની જવાબદારી સંભાળશે. ડીએલડબલ્યૂ મેદાનમાં 3 એસપી, 4 એએસપી, 18 ઈન્સપેક્ટર, 45 સબ ઈન્સપેક્ટર, 200 કોન્સ્ટેબલ, 150 મહિલા પોલીસ કર્મચારી પણ તૈનાત રહેશે. સાથે જ પીએસસીની બટાલિયન, આરએએફ પણ રહેશે.\n- ફ્રાંસના રાષ્ટ્રપતિની સુરક્ષામાં 56 સ્પેશિયલ કમાન્ડો અને 100થી વધુ ઓફિસર્સ તેમની સાથે રહેશે. જે અલગ અલગ જગ્યાઓ પર એસપીજીની સાથે કોર્ડિનેશનમાં રહેશે.\n- 30 એસપી, સાત હજાર ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર તેમજ 30 કંપની પીએસીની એરપોર્ટથી લઈને બડા લાલપુર ફેસિલિટી સેન્ટરમાં અલગ અલગ જગ્યાઓ પર તૈનાત રહેશે. ટ્રાફિક માટે 1000થી વધુ જવાનો રસ્તા પર કમાન સંભાળશે. ઈન્ડિયન નેવીના 40થી વધુ જવાન ગંગાની આસપાસ તૈનાત રહેશે.\n1913માં શરૂ થઈ હતી વેલકમ લાયબ્રેરી\n- લંડનની લાયબ્રેરી વેલકમની શરૂઆત 1913માં યુકેના સર હેનરી વેલકમે કરી હતી. અહીં ઈન્ડિયાની અનેક વિન્ટેજ તસ્વીરો સુરક્ષિત છે.\n- બિઝનેસમેન રહેલાં વેલકમને યુનિક અને એન્ટિક ફોટો તેમજ પુસ્તકો કલેક્ટ કરવાનો શોખ હતો. તેઓએ 1890થી વિશ્વભરની તસ્વીરો અને પુસ્તકો કલેક્ટ કરવાનું શરૂ કર્યું હતું.\n- પોતાના વિન્ટેજ કલેકશનને લોકો સુધી પહોંચાડવા માટે તેમને વેલકમ લાયબ્રેરી શરૂ કરી હતી.\n- તેમની લાયબ્રેરીમાં માત્ર સ્કોલર્સને જ એન્ટ્રી મળતી હતી. તેમના નિધન પછી આ લાયબ્રેરી પબ્લિક માટે ઓપન કરવામાં આવી હતી.\n- લાયબ્રેરીની વેબસાઈટ મુજબ અહીં 25 લાખથી વધુ વિન્ટેજ બુક્સ, જર્નલ અને તસ્વીરોનું કલેકશન છે.\nવધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો\nફોટો 2- વારાણસીના ઘાટ પર બેઠેલાં સાધુ. આ તસ્વીર વર્ષ 1908માં લેવામાં આવી હતી.\nફોટો 3- વારાણસીના એક ઘાટના કિનારે મેળાની મજા માણતાં મહિલાઓ અને બાળકો\nફોટો 4- બનારસમાં નાચવાનું કામ કરતી મહિલાઓ ઘરમાંથી જોતી હતી તે સમયની તસ્વીર. મણિકર્ણિકા ઘાટ પર આજે પણ નાચનારી મહિલાઓ ડાન્સ કરીને મોક્ષ પ્રાપ્તીની કામના કરે છે.\nફોટો 5- બનારસના ચોકમાં ભીખ માગતી એક વૃદ્ધા. ફોટો 1904ની છે.\nફોટો 6- બનારસમાં નાચ દેખાડતી એક મહિલા. ફોટો 1890��ાં ક્લીક કરાયો હતો.\nફોટો 7- મણિકર્ણિકા ઘાટનું એક દ્રશ્ય. તસ્વીર વર્ષ 1900ની છે.\nફોટો 8- એક મહિલાને ડોલીમાં લઈ જતાં લોકો. ફોટો વર્ષ 1907નો છે.\nફોટો 9- બનારસના મહારાજાનો શાહી હાથી. ફોટો વર્ષ 1906નો છે.\nફોટો 10- 1950માં આવી દેખાતી હતી બનારસની ગલીઓ\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/01/29/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E2%80%8C%E0%AA%98%E0%AA%BE%E0%AA%9F%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0/", "date_download": "2018-12-12T17:33:13Z", "digest": "sha1:4RQ4GLT4HI2CPLGGM4VAIA7PBTYX7FIE", "length": 11051, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું? – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું\nમુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું\nમુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા\nપ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું\nકોઈપણ સંસ્થામાં જ્યારે રાજકારણ ભળે ત્યારે સંસ્થાનો વિકાસ અટકી જાય છે અને છેવટે સંસ્થા પાયમાલના પંથ તરફ જાય છે. રાજકારણના લીધે વિસનગરમાં માતબર સંસ્થાઓ બંધ થવાના દાખલા છે. નૂતન કેળવણી મડળમાં અત્યારે આવુજ કંઈ થઈ રહ્યુ છે. કેળવણી મંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા એટલી વધી ગઈ છે કે તેઓ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા સંસ્થાને ખોટા ખર્ચના ખાડામાં ધકેલતા પણ વિચારતા નથી. ગુજરાત સાયન્સ કાર્નિવલમાં મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સંસ્થામાં ૨૦ થી ૨૫ લાખનો ખર્ચ થયાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક હિતેચ્છુઓ ખોટા ખર્ચના કારણે ચીંતા વ્યક્ત કરી રહ્યા છે.\nસાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તા.૨૦ અને ૨૧ જાન્યુઆરી સાયન્સ કાર્નિવલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ મહેસાણામાં રાજ્ય કક્ષાનુ પ્રજાસત્તાક પર્વ ઉજવાતુ હોઈ સરકાર એજ્યુકેશનને લગતો કોઈ કાર્યક્રમ કરવાનુ વિચારતી હતી. સરકાર દ્વારા એજ્યુકેશન કાર્યક્રમ કરવા માટે પ્રથમ ગણપત વિદ્યાનગર ખેરવા તેમજ કડી કેળવણી મંડળ જેવી માતબર શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોઈ મોટો ખર્ચ થાય તેમ હોઈ આ બન્ને સંસ્થાઓએ કાર્યક્રમ કરવા ઈન્કાર કર્યો હોવાનુ ચર્ચાય છે. ત્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સાયન્સ કાર્નિવલ થવાનો હોવાથી સરકાર તેમાં સહભાગી થવા ઈચ્છા દર્શાવતા તેમજ તેનુ ઉદ્‌ઘાટન કરવા મુખ્યમંત્રી હાજર રહેવાના હોઈ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ હરખપદુડા થઈ સરકારની ઈચ્છાને આવકારી હતી. જેની પાછળ રાજકીય મહત્વકાંક્ષા હતી. સરકારને કાર્યક્રમમાં સહભાગી બનાવવા એ વિચાર ન કર્યો કે આ નિર્ણયથી સંસ્થાને કેટલો ખર્ચ થવાનો છે. જાણવા મળ્યા પ્રમાણે મુખ્યમંત્રીનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ અને વીઆઈપી જમણવાર પાછળ સંસ્થાને રૂા.૨૦ થી ૨૫ લાખનો ખર્ચ થયો હોવાનુ અનુમાન છે. કેટલાક લોકો રૂા.૩૦ થી ૩૫ લાખ ખર્ચ થયો હોવાનુ પણ કહી રહ્યા છે.\nસંસ્થા સાથે સંકળાયેલા એક હિતેચ્છુ એ લાગણી વ્યક્ત કરી છેકે ગુજરાતમાં એવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે રાજકારણના સહારા વગર વિકાસ પામી છે. પ્રકાશભાઈ પટેલ એમ કહેતા હતા કે હું કેમ્પસમાં રાજકારણમાં ઘુસવા દઈશ નહી ત્યારે તેઓ વિધાનસભામાં ટીકીટ લેવા નીકળ્યા હતા. સરકારમાં પોતાનુ રાજકીય કદ વધારવા ચુંટણી પહેલા સરકારના મ���ત્રીઓની ઉપસ્થિતિમાં સંસ્થામાં કાર્યક્રમો કર્યા. ગણપત વિદ્યાનગર અને કડી કેળવણી મંડળે કાર્યક્રમ કરવાનો ઈન્કાર કર્યો ત્યારે પ્રકાશભાઈ પટેલે સરકારી કાર્યક્રમ કરવાની મંજુરી આપતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. નૂતન કેળવણી મંડળનો અમૃત મહોત્સવ કરી દાનની અપીલ કરવામાં આવી ત્યારે માંડ રૂા.૩ કરોડ જેટલુ દાન ભેગુ થયુ હતુ. એક બાજુ સંસ્થા લોકો પાસે દાનની અપીલ કરી દાન લઈ સંસ્થાનો વિકાસ કરવાની વાતો કરે છે ત્યારે રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા રૂા.૨૦ થી ૨૫ લાખના ખર્ચનો ધુમાડો કરી સંસ્થાને ખોટા ખર્ચના ખાડામાં ધકેલે તે કેટલુ વ્યાજબી પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને ભવિષ્યમાં નુકશાન કરશે. સંસ્થામાં રાજકારણ ઘુસતા આ યુનિવર્સિટી પણ નાગરિક બેંકના રસ્તે તો નહી જાયને\nગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે \nવિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95%E0%AB%8B%E0%AA%B7", "date_download": "2018-12-12T18:00:33Z", "digest": "sha1:IL343PNDFBV7MLGSEECRHWCYS72RUAYV", "length": 3469, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જ્ઞાનકોષ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજ્ઞાનકોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબધી જાતના જ્ઞાનના-માહિતીના સંગ્રહરૂપ મોટો ગ્રંથ; 'એન્સાઇક્લોપીડિયા'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pakistan-fighting-against-india-with-us-weapons-which-sold-to-islamabad-to-fight-taliban-037636.html", "date_download": "2018-12-12T16:57:42Z", "digest": "sha1:A4MJL6XXYBZIHVB5CBI6IOBVWXLPPZCL", "length": 9261, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત વિરુદ્ધ અમેરિકી હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન | Pakistan fighting against india with us weapons which sold to fight taliban - Gujarati Oneindia", "raw_content": "\n» ભારત વિરુદ્ધ અમેરિકી હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન\nભારત વિરુદ્ધ અમેરિકી હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nજાણો, શું છે Armed Force Flag Day અને કેવી રીતે તમારા 10 રૂપિયા પણ સેનાની મદદ કરી શકે\nપાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ\nજમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર\nઅમેરિકા ઘ્વારા જે હથિયાર તાલિબાન જેવા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે પાકિસ્તાનને આપ્યા હતા. તેનો ઉપયોગ પાકિસ્તાન ભારત સામે કરી રહ્યું છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભારત ઘ્વારા પાકિસ્તાનને જે સબૂત આપવામાં આવ્યા છે તેમાં US TOW-2A એન્ટી ટેન્ક મિસાઈલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ એક અમેરિકી હથિયાર છે જેનો ઉપયોગ પાકિસ્તાનને તેના દેશમાં ચાલી રહેલા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યા છે.\nછેલ્લા લગભગ 6 અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાન સીમા વચ્ચે એક યુદ્ધ છેડાઈ ગયું છે. ભારતીય સેનાને કાશ્મીર ઘાટીમાં છુપાયેલા આતંકીઓ અને સીમા પર પાકિસ્તાન સેના સામે લડાઈ લડવી પડી રહી છે. આ વખતે સીઝ ફાયર ઉલ્લંઘનમાં જ ભારતીય સેનાના 10 જવાન શહીદ થઇ ચુક્યા છે.\nઆ વખતે ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાન જે હથિયાર નો ઉપયોગ કરી રહ્યું છે તે અમેરિકા ઘ્વારા તેમને વર્ષ 2007 માં તાલિબાન વિરુદ્ધ સેલ્ફ ડિફેન્સ માટે આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન જે એન્ટી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે તે ત્રણ થી ચાર કિલોમીટર દૂરથી જ ભારતીય છાવણીને ખતમ કરી રહ્યું છે. ભારતીય સેના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહેલા હથિયાર વિશે ભારતે અમેરિકન પ્રતિનિધિને માહિતી આપી છે.\nહાલમાં ભારત માટે ચિંતાનો વિષય છે કે જમ્મુ અને કાશ્મીરમાં થતા આતંકી હુમલા સાથે તેમને પાકિસ્તાન સામે પણ લડાઈ કરવી પડી રહી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા પાકિસ્તાનની આર્થિક મદદ રોક્યા પછી પણ સરકાર પર કોઈ અસર પડતો દેખાઈ રહ્યો નથી.\nindian army pakistan ભારતીય સેના ડોનાલ્ડ ટ્રમ્પ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટ���ાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/this-summer-visit-dras-jammu-kashmir-038523.html", "date_download": "2018-12-12T17:12:04Z", "digest": "sha1:E3CDPAEZPEH6MBHHJ25JLASLKXJY3OU7", "length": 19297, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ... | This summer visit dras jammu kashmir - Gujarati Oneindia", "raw_content": "\n» ગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ...\nગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ...\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઆજે પણ આંધી-તોફાનનો કહેર વરસી શકે છે, આ રાજ્યોમાં એલર્ટ\nવાવાઝોડાનું સંકટ, 23 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ\nજ્યારે વાવાઝોડાનો સામનો થાય ત્યારે શું કરવુ, શું ના કરવુ\nસ્ટોર્મ એલર્ટઃ 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદની આશંકા\nચાલો, ઉનાળામાં કરીએ સિક્કિમની સેર\nઆગામી 48 કલાકમાં ફરી આવી શકે છે તોફાની વાવાઝોડુ, હવામાનની ચેતવણી\nઉનાળો તેના તેવર બતાવી રહ્યો છે. ઉપરથી આકાશ આગ ઓકી રહ્યું છે અને નીચે ધરતી તપી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે લોકો ગરમીથી બચવા ઉપાયો અજમાવી રહ્યા છે. જેમાં સૌથી મહત્વનો ઉપાય છે પ્રવાસ. પ્રવાસથી રિફ્રેશ પણ થવાય છે અને નવા અનુભવ પણ મળે છે. એમાંય શાળાઓમાં વેકેશન પડી ચૂક્યુ છે. ત્યારે પ્રવાસ પ્રિય ગુજરાતીઓ હવે ક્યાં જવું તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઉનાળાની ગરમીથી બચવા ઠંડા પ્રદેશો ગુજરાતીઓ પહેલી પસંદ છે. પરંતુ ગુજરાતની નજીક આબુ કે પછી ઉત્તરમાં શિમલા જેવા હિલ સ્ટેશનો પર ઉનાળામાં પ્રવાસીઓની ભીડ ઉમટે છે. પણ જો તમે કુદરતને માણવા ઈચ્છતા હો, અને થોડુ એકાંત ઈચ્છતા હો, તો બસ આ લેખ તમારા માટે જ છે.\nદેશમાં ભલે ગરમીનો પારો 40ની ઉપર હોય, પરંતુ આ આકરા ઉનાળામાં ભારતનું એક સ્થળ છે, જ્યાં કડકડતી ઠંડી પડી રહી છે. જે તમને ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ કરી દેશે. આજે અમે તમને આવા જ એક ઠંડા સ્થળ વિશે જણાવીશું, જે આવેલું છે ધરતી પરના સ્વર્ગમાં એટલે કે કાશ્મીરમાં.\nદ્રાસ, કાશ્મીરના કાગીલમાં આવેલું ગામ. સમુદ્રથી 3280 મીટરની ઉંચાઈ પર આવેલું આ સ્થળ 'લદ્દાખનું પ્રવેશ દ્વાર’ છે. પહાડો અને ઝરણાંઓની વચ્ચે વસેલી આ જગ્યા પોતાના ઉબડખાબડ પ્રાકૃતિક દ્રશ્ય મ���ટે જાણીતી છે, જે તમને સાહસનો અનુભવ કરાવશે. જો તમે ટ્રેકિંગ કરવા ઈચ્છતા હો, તો પણ દ્રાસ ઉત્તમ પસંદગી છે. કારણ કે ટ્રેકિંગ કરી શકાય તેવી સુરુ વેલી દ્રાસની નજીક જ છે. આ ઉપરાંત તમે અમરનાથ ગુફા તરફ જતો ટ્રેક રૂટ પણ પસંદ કરી શકો છે. જ્યાં તમારે 5200 મીટરની ઉંચાઈ પરનો એક જોખમભર્યો રસ્તો પાર કરવાનો રહેશે. આ સફર રોમાંચથી ભરપૂર સાબિત થશે.\nકુદરતના આશીર્વાદથી બનેલા દ્રાસમાં આવા કંઈક આકર્ષણો છે. ચલો જાણીએ દ્રાસ ફરવા જવાના પાંચ કારણો...\nભારતનું સૌથી ઠંડુ સ્થળ\nજમ્મુ કાશ્મીરના કારગીલ જિલ્લામાં આવેલું દ્રાસ ભારતનું સૌથી ઠંડુ શહેર અને વિશ્વનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર છે.. જ્યાં શિયાળામાં તાપમાન - 45 ડિગ્રી સુધી પહોંચે છે, તો ગરમીમાં પણ તાપમાન 5થી 6 ડિગ્રીની આસપાસ રહે છે. એટલે કે ગરમીથી રાહત મેળવવા માટે આ ઉત્તમ સ્થળ છે. જ્યાં તમને કુદરતના ખોળામાં હોવાનો અહેસાસ થશે. આ સુંદર સ્થળે વસતા લોકો દાર્દિક ભાષા બોલે છે, એટલે તેમને દર્દ કહેવામાં આવે છે.\nદ્રાસ એક ગામ છે, જ્યાં ન તો ઉંચી ઈમારતો છે, ના તો ઘોંઘાટ કરતા વાહનો, ના શહેરની રોજિંદી ભાગદોડ. અહીં છે તો બસ બરફથી ઢંકાયેલા પડાહો, બરફનું રણ અને કુદરતે છુટ્ટે હાથે વેરેલું સોંદર્ય. જે આંખોની સાથે સાથે મનને પણ એક અપાર શાંતિનો અભવ કરાવે છે.\nદ્રાસ શ્રીનગર અને લેહ જતા રસ્તામાં વચ્ચે આવે છે. એટલે જ તેને લદ્દાખનું પ્રવેશ દ્વાર પણ કહે છે. દ્રાસ ફરવા આવેલા પર્યટકો લદ્દાખમાં ફરવાનો પણ લહાવો લઈ શકે છે. લદ્દાખ પ્રાચીન મઠ, ધાર્મિક સ્થળો, મહેલો, જુદા જુદા સાંકડા અને જોખમ ભર્યા રોમાંચક રસ્તાઓ, પર્વતોની ટેકરીઓ અને જંગલ સફારી માટે જાણીતું છે. લદ્દાખ ભારતીય, તિબ્બતી અને બૌદ્ધ ધર્મનું મિશ્રણ છે. જે લદ્દાખને વધુ આકર્ષક બનાવે છે.\nદ્રાસ આવેલું છે કારગીલ જિલ્લામાં. એ જ કારગીલ જ્યાં ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાની સૈન્યને કારમો પરાજય આપ્યો હતો. આ કારગીલ વૉરની યાદમાં અહીં વ઼ૉર મેમોરિયલ બનાવાયું છે જેને બિમ્બત વૉર મેમોરિયલ પણ કહે છે. આ વૉર મેમોરિયલ સિટી સેન્ટરથી ટાઈગર હિલ તરફ 5 કિલોમટીર દૂર છે. મુખ્યત્વે આ વૉર મેમોરિયલ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા બનાવાયું હતું. તેના પ્રવેશ દ્વાર પર અભિનેતા અમિતાભ બચ્ચના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતા લખવામાં આવી છે.\nદ્રાસ વૉર મેમોરિયલ સાથે સંકળાયેલું એક સંગ્રહાલય પણ અહીં છે. જેન��� ‘ઓપરેશન વિજય'ની સફળ થવા બદલ બનાવાયું હતું. ‘ઓપરેશન વિજય' જેનો અર્થ થાય છે સફળતા. આ ઓપરેશન કારગીલમાંથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢવા માટે શરૂ કરાયું હતુ. આ સંગ્રહાલયમાં ભારતીય વીર સૈનિકોની તસવીરો, મહત્વના દસ્તાવેજ અને યુદ્ધ સમયનું રેકોર્ડિંગ, પાકિસતાની યુદ્ધના ઓજાર અને કપડા તેમજ કારગીલ યુદ્ધનું આર્મીનું સરકારી ચિહ્ન પણ રખાયું છે.\nસુરુ વેલીમાં ટ્રેકિંગની મજા\nજો તમે રજાઓ દરમિયાન એડવેન્ચર કરવા ઈચ્છતા હો અને કોઈ પણ સ્થિતિમાં એડવેન્ચરની મજા લેવા સક્ષમ હો તો દ્રાસની સુરુ વેલી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ટ્રેકિંગ દરમિયાન તમને 4500 મીટટર ઉંચા પહાડો પર વસેલા ગામ અને અંબાલા પાસ નજીક બંને તરફ મેદાન જોવાનો લ્હાવો મળી શકે છે. પ્રવાસીઓ અહીં અમરનાથ ગુફા માટે જતો રસ્તો પણ પસંદ કરી શખે છે. આ ટ્રેકિંગ ત્રણ દિવસનું હોય છે.. જેમાં જોજિલા નીચે મીનામર્ગથી શરૂ કરીને 5200 મીટર ઉંચા રસ્તા પસાર કરવાના હોય છે. આ ઉપરાંત દ્રાસના ટાઉન વિસ્તારાં પણ તમને નાની પદયાત્રા કરીને ઉંચાઈ પર વસેલા ગામ જોઈને ટ્રેકિંગનો લ્હાવો લી શકો છો.\nદ્રાસ ક્યારે જઈ શકાય \nકારણ કે દ્રાસ ભારતનું સૌથી ઠંડુ શહેર છે. પરિણામે અહીં મેથી ઓક્ટોબરની વચ્ચે એટલે કે ઉનાળા દરમિયાન જવું હિતાવહ છે. આ દરમિયાન અહીં ઠંડી ઓછી હોય છે. જેમાં તમને ગરમીથી રાહત મળશે સાથે જ ફરવાનો આનંદ. શિયાળા દરમિયાન દ્રાસ ન જવું યોગ્ય છે. શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે દ્રાસના રસ્તા બંધ કરી થઈ જાય છે. જે તમારું વેકેશન બગાડી શકે છે. પરિણામે દ્રાસ જવા માટે ઉનાળાનો સમય જ શ્રેષ્ઠ છે.\nકેવી રીતે જશો દ્રાસ \nદ્રાસની સૌથી નજીકનું એરપોર્ટ છે લેહ, જે લગભગ 280 કિલોમીટર દૂર છે. પ્રવાસીઓ લેહથી દ્રાસ સુધી બસ દ્વારા સહેલાઈથી પહોંચી શકે છે\nદ્રાસ ટ્રેન દ્વારા પણ પહોંચી શકાય છે. આ માટે શ્રીનગર ઉતરવું પડે. જે દ્રાસથી 442 કિલોમીટર દૂર છે અને દ્રાસનું સૌથી નજીકનું મોટુ રેલવે સ્ટેશન છે. પ્રવાસીઓ શ્રીનગરથી દ્રાસ સુધી કેબ કે પછી બસ દ્વારા પહોંચી શકે છે\nજો તમારી પાસે પોતાની કાર કે બાઈક છે, અને તમે રોડ ટ્રીપનું સપનું સાકાર કરવા ઈચ્છો છો. તો દ્રાસ તમારું સ્વાગત કરે છે. તમે મનાલી અને શ્રીનગર રૂટ દ્વારા દ્રાસ બાઈક અથવા કાર દ્વારા પહોંચી શકો છો.\nતો રાહ શેની જુઓ છો, સામાન પેક કરો. ઉત્સાહ લોડ કરો અને નીકળી પડો.\nsummer travel cold place heaven kashmir dras ઉનાળો પ્રવાસ ઠંડી સ્થળ સ્વર્ગ કાશ્મીર દ્રાસ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/1", "date_download": "2018-12-12T16:11:24Z", "digest": "sha1:MXMCIOC37RXDHRENKEE4Z3IYKBCOVUXQ", "length": 7217, "nlines": 135, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nશા માટે જીવનવીમા માટે ટર્મ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે \nઆજના જીવનની મૂળભૂત જરૂરીયાતોમાં લાઈફ ઇન્શ્યોરન્સ એક મહત્વની જરૂરિયાત બની ગઈ છે. ઇન્શ્યોરન્સનો મૂળભૂત આશય તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં અચાનક આવતી દુર્ઘટનાની સામે નાણાકિય બાબતો અંગે રક્ષણ મેળવવાનો છે. આજે આ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા પાયા પર કામ કરવા લાગી છે અને પરિણામ સ્વરૂપ બજારમાં ઘણી બધી કંપનીઓમાં હરીફાઈ થવા લાગી છે.\nકોઈ પણ વ્યક્તિ માટે ટર્મ ઇન્શ્યોરન્સ જીવનવીમા તરીકે શ્રેષ્ઠ છે કારણ કે તેની રચના કોઈ એક ચોક્કસ સમય માટે, મૃત્યુ જેવી દુર્ઘટના સામે રક્ષણ મેળવવાનો છે. આમા વીમાધારકનું અચાનક મૃત્યુ થઈ જાય તો વીમાધારકના ઘરના લોકો તે રકમ નો ઇન્શ્યોરન્સ મેળવવા હકદાર બને છે. પરંતુ આ વીમા માં વીમાધારક પોલીસી ટર્મમાં મૃત્યુ નથી પામતો તો તેને કંઈ જ લાભ મળતો નથી.\nચાલો ટર્મ ઇન્શ્યોરન્સના મહત્વને એક ઉદાહરણ દ્વારા સમજીએ.\nધારો કે મિ. A પોતાના રૂપિયા ૧૦,૦૦૦ના માસિક ફાઇનાન્સિયલ પ્લાનમાં પોતાની લાઈફને કવર કરવા માંગે છે તેમજ પૈસાનું વળતર પણ ઇચ્છે છે.\n(૧) સૌ પ્રથમ તેમણે ૫૦ લાખનો ૩૦ વર્ષ માટે એક ટર્મ પ્લાન મહિનાના ૧૨૫૦ રૂપિયામાં ખરીદે છે.\n(૨) બાકીના ૮૭૫૦ રૂપિયા તે કોઈ પણ પોતાની પસંદગીના સાધનમાં ઇન્વેસ્ટ કરે છે જેમ કે Mutual Fund . સાધારણ રીતે આ રીતે ઇનવેસ્ટ કરવાથી તેમને Ulip, Endowment કે Money back પ્લાન કરતા વધારે રીટર્ન મળવાની શક્યતા છે.\nમિ. A એક સ્માર્ટ રોકાણકાર છે કારણ કે તેઓ જાણે છે કે કોઈ પણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં લગભગ ૫% થી ૧૫% રૂપિયા પ્રીમીયમમાં, કમિશન અને મોર્ટાલીટી ચાર્જમાં જતાં રહે છે. જ્યારે ટર્મ પ્લાનમાં ફક્ત મોર્ટાલીટી ચાર્જ લાગે છે. આ રીતે Endowment, Ulip કે Money back કરતાં ઓછા રૂપિયામાં મોટી રકમનો ટર્મ પ્લાન જીવનવીમા તરીકે લઈ શકાય અને ૮૭૫૦ રૂપિયા પર વધારે રીટર્ન મેળવવા પર ધ્યાન આપી શકાય છે.\nઆ રીતે અસરકારક ફાઇનાન્સ���યલ પ્લાન કરવાથી તેઓ રૂ.૫૦,૦૦,૦૦૦ની મોટી રકમનો જીવન વીમો લઈ શક્યા તેમજ બાકીની રકમ પોતાની પસંદગી પ્રમાણે ઇન્વેસ્ટ કરીને વધારે રીટર્નનો લાભ લઈ શક્યા.\nઇન્શ્યોરન્સના બદલાતા સ્વરૂપ પ્રમાણે માર્કેટમાં ઘણીબધી કંપનીઓ ઇન્શ્યોરન્સને અને ઇન્વેસ્ટમેન્ટ મીક્ષ કરીને ગ્રાહકોને આકર્ષે છે,પરંતુ તેમાં ઇન્શ્યોરન્સનો મૂળભૂત વિચાર મીક્ષ થઈ ગયો છે. ભરેલા પ્રીમીયમના રૂપિયા પાછા આપવા, બોનસ અને રીટર્નના નામે આકર્ષે છે, પરંતુ અમારી સલાહ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્શ્યોરન્સને ક્યારેય ભેગુ ના કરવું જોઈએ.\nસ્મિથા હરી (મુળ અંગ્રેજીમાં)\nકુંજલ શાહ (ગુજરાતી ભાષાંતર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/05/%E0%AA%B9%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B5%E0%AA%A8/", "date_download": "2018-12-12T17:17:30Z", "digest": "sha1:LP2H5PYXB27WY3R4KPMYZCIO52H4GKID", "length": 4085, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "હોકી વિશ્વકપમાં આજે ભૂવનેશ્વરમાં જર્મન અને નેધરલેન્ડસ તથા મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. | ESD | ગુજરાતી", "raw_content": "\nહોકી વિશ્વકપમાં આજે ભૂવનેશ્વરમાં જર્મન અને નેધરલેન્ડસ તથા મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.\nભુવનેશ્વરમાં રમાઈ રહેલી પુરૂષોના હોકી વિશ્વકપમાં આજે જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ સામે, જયારે પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. જર્મની અને નેધરલેન્ડ વચ્ચેની મેચ સાંજે પાંચ વાગે શરૂ થશે, જયારે પાકિસ્તાન અને મલેશિયા વચ્ચેની મેચ સાંજે સાત વાગે શરૂ થશે. જર્મની અને નેધરલેન્ડ બંને હાલના તબકકે ત્રણ-ત્રણ અંક ધરાવે છે, જા કે વધુ ગોલના અંતરથી પોતાની મેચમાં જીત મેળવી હોવાને કારણે નેધરલેન્ડ હાલ પુલ-ડીમાં ટોચ ઉપર છે. ભારત ગ્રુપ-સીમાં હાલ ટોચ ઉપર છે, શનિવારે ભારત – કેનેડા સામે ટકરાશે. ગ્રુપ મેચોના અંતે પોત-પોતાના ગ્રુપમાં ટોચ પર રહેલી ટીમો કવાર્ટર ફાઈનલમાં પહોંચશે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/06/04/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%B8%E0%AB%8B%E0%AA%8F/", "date_download": "2018-12-12T17:31:17Z", "digest": "sha1:P6L2C27V4QOU67OIROUAH2N2Q426TDMX", "length": 11907, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > અર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા\nઅર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા\nઅર્બુદા સોસાયટીના રહીસોએ પાણીના મુદ્દે પાલિકા પ્રમુખને આડેહાથ લીધા\nવિસનગર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ શકુન્તલાબેન સહિત વોર્ડના લોકોએ પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવનાર અર્બુદાનગર સોસાયટીના રહીશોને છેલ્લા છ મહિનાથી પુરતા પ્રમાણમાં પાણી નહી આપતા રહીશોએ ભારે બુમરાડ મચાવી હતી. ત્યારે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ગત રવિવારે રાત્રે અર્બુદા સોસાયટીમાં મીટીંગ યોજી પુરતા પ્રમાણમાં પાણી આપવાની રહીશોને હૈયાધારણા આપી છે. જોકે અર્બુદા સોસાયટીના રહીશો પુરતા પ્રમાણમાં પાણી આપવાની બાબતે નગરપાલિકામાં ગત બોર્ડના ભાજપના શાસનની ભારોભાર પ્રશંસા કરતા હતા.\nવિસનગર નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના શાસનમાં પાણી, સ્વચ્છતા, ગટરલાઈન સહિતની જરૂરી સુવિધા સાથે પોતાના વિસ્તારનો વિકાસ થશે તેવુ વિચારી રહીશોએ પોતાના વોર્ડના સભ્યોને ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતા. અને પાલિકા સભ્યો પોતાના વોર્ડનો અદ્‌ભૂત વિકાસ કરશે તેવા સપના જોતા હતા. ત્યારે પાલિકા સભ્ય જશવંતભાઈ પટેલ, ભરતભાઈ શંભુભાઈ પટેલ, રાગીણીબેન પટેલ તથા દમયંતીબેન પટેલ પોતાના વોર્ડની અર્બુદાનગર સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ જતા રહીશોએ ભારે બુમરાડ મચાવી હતી. અર્બુદાના રહીશોનો પાલિકાના કોંગ્રેસના પ્રમુખ શકુન્તલાબેન પટેલ, સહિત પાલિકાના આ વોર્ડના ચાર સભ્યો ઉપર ભારે રોષ ઉભો થયો હતો. પરંતુ આ સોસાયટીના રહીશ અને કોંગ્રેસ અગ્રણી ડી.આઈ.પટેલ કોંગ્રેસના શાસનની બદનામની થશે તેવુ વિચારીને સોસાયટીના રહીશોને પાણીનો પ્રશ્ન ઝડપી હલ થશે તેવી હૈયાધારણા આપતા હતા. પ્રો.ડી.આઈ.પટેલ સહિત સોસાયટીના આગેવાનો પાલિકા પ્રમુખ સહિત વોર્ડના સભ્યોને આજની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પુરતા પ્રમાણમાં સોસાયટીમાં પાણી આપવાની વારંવાર રજુઆત કરતા હતા છતાં પાલિકાના સત્તાધિશોએ સોસાયટીના રહીશોની રજુઆતને નહી ગણકારતા છેવટે કંટાળેલા રહીશોએ પાલિકામાં જઈ હોબાળો કરવાનુ નક્કી કર્યુ હતુ. આ બાબતની પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ સહિત વોર્ડના ચારેય સભ્યોને જાણ થતા તેઓએ ગત રવિવારે રાત્રે ૯-૦૦ કલાકે પ્રો.ડી.આઈ.પટેલના ઘરે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં પ્રો.ડી.આઈ.પટેલ નિખાલસપણે પાલિકા પ્રમુખ સહિત ચારેય સભ્યોને એવુ કહ્યુ હતુ કે પાલિકાના ગત બોર્ડમાં અમારી સોસાયટીમાં ત્રીજા માળ સુધી પાણી ચડતુ હતુ. પછી બીજા માળ સુધી આવ્યુ. હવે તમારા શાસનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકી પણ ભરાતી નથી. આતો પાલિકાનો કેવો વિકાસ કહેવાય જોકે મીટીંગમાં ડી.આઈ.પટેલે જણાવ્યુ હતું કે આ વોર્ડના સભ્ય ફક્ત જશુભાઈ પટેલ મુશ્કેલી હોય તો દેખાય છે. બીજા સભ્યો ક્યારેક જોવા મળે છે. જ્યારે સોસાયટીના બીજા રહીશ નિકુંજભાઈ રાવલે રોષ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખાવા કરતા પાણીની વધુ જરૂીયાત હોય છે. પરંતુ પાલિકા દ્વારા સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા અમારે પાણી માટે ટળવળવુ પડે છે. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી બહારગામથી આવતા સગા-સબંધીઓને પાણીની સમસ્યાના લીધે ઘરે આવવાની સામેથી ના પાડવી પડે છે. જ્યારે પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે રહીશોને એવુ કહ્યુ હતુ કે પૂર્વ પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલ પાલિકાના વિકાસ કામમાં રોડા નાખી રહ્યા છે. જેના કારણે વિકાસ કામો થતા નથી. જ્યારે સોસાયટીના કેટલાક રહીશોમાં એવી પણ ચર્ચા હતી કે પાલિકાતંત્ર શહેરના બીજા વિસ્તારોમાં પાણીની રેલમછેલ કરે છે. જ્યારે અમને જરૂરીયાત પ્રમાણે પાણી પહોચાડતા નથી. આમ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ કોઈ કારણોસર કિન્નાખોરી રાખી અમને પાણી ઓછુ આપી રહ્યા છે. જ્યારે ભાજપના શાસનમાં અમારી સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી મળતુ હતુ. ત્યારે ભાજપના શાસનમાં વિકાસના અન્ય પ્રશ્ને ભાજપનો જાહેરમાં વિરોધ કરનાર કોંગ્રેસ અગ્રણી પ્રો.ડી.આઈ.પટેલ પાણીની સમસ્યા હલ કરવા ���ાલિકા સામે બાયો ચઢાવશે ખરા\nબક્ષીપંચના મતથી ભાજપે વિધાનસભામાં બહુમતી મેળવી ત્યારે બક્ષીપંચ સમાજના આસોડા ગામ પ્રત્યે ભાજપના ધારાસભ્યની અવગણના\nપ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/godhra-kand-key-accused-of-godhra-kand-yakub-detained-by-police-037481.html", "date_download": "2018-12-12T16:22:17Z", "digest": "sha1:7TCBUNQESEEGDPB2LWV6AAK36FPTE5YY", "length": 9183, "nlines": 124, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોધરાકાંડ બાદ ભાગતો ફરતો વોન્ટેડ આરોપી યાકુબ ઝડપાયો | Godhra kand : Key accused of Godhra kand Yakub detained by police. - Gujarati Oneindia", "raw_content": "\n» ગોધરાકાંડ બાદ ભાગતો ફરતો વોન્ટેડ આરોપી યાકુબ ઝડપાયો\nગોધરાકાંડ બાદ ભાગતો ફરતો વોન્ટેડ આરોપી યાકુબ ઝડપાયો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nગોધરામાં સામાન્ય ઝગડા પછી સાંપ્રદાયિક બબાલ, સાત ઘાયલ\nગોધરા સ્ટેશને ગઠિયાએ રોકડ બેગની કરી ચોરી, ઘટના CCTVમાં કેદ\nપંચમહાલ: ચુંટણીમાં સભ્યનું અપહરણ, ગ્રામજનોએ ચુંટણી અટકાવી\nગુજરાતમાં થયેલા બર્બરતાપૂર્ણ ગોધરાકાંડના હત્યાકાંડમાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી યાકુબ અબ્દુલગ પાતળિયા ઝડપાઈ ગયો છે. વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સાબરતમી એકસપ્રેસનો કોચ સળગાવવામાં આવ્યો હતો. જેમાં ગોધરાકાંડના વોન્ટેડ આરોપીને ગોધરા પોલીસે બાતમનીના ઝડપી પાડ્યો છે.ઉલ્લેખનીય છે કે આરોપી યાકુબ અબ્દુલગની પાતળીયા સાબરમતી ટ્રેનના કોચ સળગાવવાના કેસમાં મુખ્ય આરોપી હતો અને બાતમીના આધારે 16 વર્ષ બાદ નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો છે.\nતારીખ 27 ફેબુ્રઆરી, 2002 સ્થળ ગોધરા રેલવે સ્ટેશનની બહાર સિગ્નલ ફળિયા તરીકે જાણીતો વિસ્તાર. સમય સવારે લગભગ સાડા સાતની આસપાસ. અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક કારસેવકો ગુજરાત ભણી પાછા આવી રહ્યાં છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી એક ઇમારતને હજારો કારસેવકોએ જમીનદોસ્ત કરી છે એટલે લઘુમતી મુસ્લિમ લોકો નારાજ છે. ટ્રેને ગોધરા સ્ટેશન વટાવ્યું અને બહાર નીકળીને એકાદ કિલોમીટર ચાલી ત્યાં કોઇએ સંકટ સમયની સાંકળ ખેંચી. સિગ્નલ ફળિયા પાસે ટ્રેન અટકી ગઇ. બહાર ઊભેલા ટોળામાંથી બે હટ્ટાકટ્ટા યુવાનો એસ-6 ડબ્બની વેસ્ટિબ્યુલ કાપીને ડબ્બામાં ઘુસ્યા અને પોતાના હાથમાં રહેલા કેરબ��માંથી ડબ્બામાં પેટ્રોલ છાંટીને સળગતો કાકડો ફેંક્યો. ડબ્બામાંથી બચીને કોઇ બહાર ન નીકળે એ હેતુથી બહાર ઊભેલા ટોળાએ પથ્થરમારો શરૃ કર્યો. અંદર બેઠેલાં સ્ત્રી-પુરુષો અને બાળકોએ પથ્થરમારાથી બચવા બારી-બારણાં બંધ કરી દીધાં. પરિણામે પથ્થરમારાથી તો બચી ગયાં પરંતુ અંદર લાગેલી આગ આ બધાંને ભરખી ગઇ. એમાં પંદર મહિલાઓ, વીસ બાળકો અને 23 પુરુષો બળીને રાખ થઇ ગયાં.\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://sandesh.com/manohar-lal-khattars-haryana-govt-asks-athletes-to-hand-33-of-their-income-to-state/", "date_download": "2018-12-12T16:13:04Z", "digest": "sha1:V7O3BKWEBFDWLOHR7IXWD65BRANLFTAA", "length": 9554, "nlines": 81, "source_domain": "sandesh.com", "title": "હરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ - Sandesh", "raw_content": "\nહરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ\nહરિયાણાની ખટ્ટર સરકારનું વિચિત્ર ફરમાન, ખેલાડીઓની આવક પર મારી તરાપ\nહરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને લઈને લીધેલો નિર્ણય વિવાદોમાં સપડાતો નજરે પડી રહ્યો છે. ખટ્ટાર સરકારે આદેશ આપ્યો હતો કેમ રાજ્યના ખેલાડીઓ જાહેરાતો અને પ્રોફેશનલ સ્પોર્ટ દ્વારા જે પણ કમાણી કરે છે તેના 33 ટકા હરિયાણા સ્પોર્સ્ટસ કાઉંસિલમાં જમા કરાવે. આ પાછળ સરકારનો વિચિત્ર તર્ક એવો હતો હતો કે, આ પૈસાનો ઉપયોગ રાજ્યમાં રમતના વિકાસ પાછળ ખર્ચ થશે.\nખેલાડીઓનું વેતન પણ કપાશે\nઆ ઉપરાંત ખટ્ટર સરકાર દ્વારા આપવામાં આવેલામાં વધુ એક વિવાદાસ્પદ બાબનો પણ ઉલ્લેખ છે. આદેશમાં ખેલાડીઓને લઈને જણાવવામાં આવ્યું છે કે, જેમને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવી છે તેઓ હવે જાહેરાતો કે પ્રોફેશનલ ઈવેંટ્સ માટે રજાઓ લેશે તો તેમનો પગાર પણ કાપવામાં આવશે.\nઆમ થશે તો આપવી પડશે પુરે પુરી આવક\nઆ આદેશમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે, જો કોઈ ખેલાડી સરકારની મંજૂરી વગર કોઈ કંપનીની જાહેરાત કરહે કે પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ભાગ લેશે તો તેનાથી થનારી આખે આખી આવક સરકારી ખાતામાં જમા થઈ જશે. ખટ્ટર સરકારનો આ આદેશ 30 એપ્રિલ, 2018ના સરકારી ગજટને નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. આ આદેશ હરિયાણા સરકારમાં રમત અને યુવા બાબતોના વિભાગના મુખ્ય સચિવ અશ��ક ખેમકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.\nઆ ખેલાડીઓ પર પડશે અસર\nહરિયાણા એક એવું રાજ્ય છે જ્યાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોના ખેલાડીઓ બહાર આવે છે જેમને ઓલિમ્પિક સહિત અન્ય રમતોમાં પણ ભારતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. જેમાં બોક્સર વિજેન્દ્ર સિંહ, પહેલવાન સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, ગીતા ફોગાટ, બબીતા ફોગાટ જેવા મોટા નામ શામેલ છે. જાહેર છે કે, સરકારના આદેશથી આ તમામ ખેલાડીઓની આવક પર અસર થશે.\nબબિતા ફોગાટના અણિયાળા સવાલ\nમહિલા પહેલવાન બબિતા ફોગાટે હરિયાણા સરકારના આ આદેશ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, શું સરકારને એ વાતની જાણ છે કે, એક ખેલાડી કેટલી આકરી મહેનત કરે છે તેઓ ખેલાડીઓની આવકનો 33 ટકા ભાગ માંગી જ કઈ રીતે શકે તેઓ ખેલાડીઓની આવકનો 33 ટકા ભાગ માંગી જ કઈ રીતે શકે હું આ વાતનું બિલકુલ સમર્થન નથી કરતી. આ મામલે સરકારે કમસે કમ અમારી સાથે વાતચીત કરવી જોઈતી હતી.\nભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય\nNews @ 12 PM: નિરવ-માલ્યા પર ગાળિયો કસવા મોદીએ રજૂ કર્યું 9 એજન્ડાનું સૂત્ર સહિતના સમાચાર\nપોન્ટિંગે કહ્યું- કોહલી કરતાં અમારો આ ખેલાડી બેસ્ટ, રહેશે પ્લેયર ઓફ ધ સીરીઝ\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/5", "date_download": "2018-12-12T17:00:25Z", "digest": "sha1:AYKUNVREUC3LYABRC3W5QIB724ISSVHX", "length": 12422, "nlines": 134, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nઘરે પૈસા કેવી રીતે બચાવવા\nઆપણે સહુ જાણીએ છીએ કે પૈસા બચાવવા એ પૈસા કમાવા જેવું છે. પરંતુ આપણામાંના કેટલા જણા દૈનિક જીવનમાં આ વાતને ખરેખર યાદ રાખે છે જો તમે એ માટે એક નાનકડો પ્રયત્ન અને થોડો સમય આપશો તો તમને નાણાકીય બાબતોનું જ્ઞાન નહિ હોય તો પણ તમે તમારા માસિક ઘરગથ્થુ ખર્ચાઓમાં ઘણી બચત કરી શકશો. ચાલો, આપણે ઘરે રહીને પૈસા બચાવવા અંગેના કેટલાક તદ્દન સાદા રસ્તાઓ વિશે જોઈએ.\nજ્યારે તમે ખરીદી કરો : તમારા ખર્ચ કરવાના આવેગો પર નિયંત્રણ રાખવાની બાબતમાં તમારે સાવચેત રહેવું જ જોઈએ. જુસ્સાત્મક ખરીદી ખરેખર તમારા રુપિયાના પાકીટને નુક્શાન કરી શકે છે. ખરીદી કરવાની ચીજ - વસ્તુઓની યાદી સૌપ્રથમ તૈયાર કરવી એ રીતે મદદરૂપ થઈ શકે છે કે તમારે કઈ કઈ ચીજ - વસ્તુઓની ખરીદી કરવી મહત્વની છે, એના વિશે તમે જાણી શકો છો. આજના યુગમાં સુપર માર્કેટ અથવા શોપિંગ મોલ તમને જોઈતી તમામ ચીજ - વસ્તુઓનું પ્રદર્શન કરે છે. તમે એમાંની ઘણી ચીજ - વસ્તુઓ ખરીદવા તમે લલચાઈ જાઓ છો કે જે તમારા માટે જરૂરિયાતની નથી હોતી. કેટલીક વખત લોકો, તેઓ પાસે હોવા છતાં એ ચીજ - વસ્તુઓની ખરીદી કરે છે અને એ રીતે વ્યર્થ - નકામી ચીજ - વસ્તુઓમાં વધારો થાય છે. આથી એ બાબત હંમેશા વધુ સારી છે કે તમે દુકાનમાં ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળો તે પહેલા ખરીદી કરવા અંગેની ચીજ - વસ્તુઓની નોંધ તમારી પાસે તૈયાર હોય. કપડાં, બૂટ, ઈલેક્ટ્રોનિક સાધનો અને અન્ય બીજી મોટી વસ્તુઓ ખરીદવાની થાય ત્યારે એમાં ઘણી આકર્ષક ઑફરો તેમજ ભારે વળતર મળી રહ્યું હોય છે, તમારે એ મેળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. આ બાબત તમને ખૂબ સારી ડીલ પૂરી પાડશે. ઓનલાઈન પોર્ટલ પર પણ તમે ઘણું સારું આકર્ષક વળતર મેળવી શકો છો.\nજ્યારે તમે બાળકો માટે ખર્ચ કરી રહ્યા હો : બાળકો માટે ખર્ચ કરવો જરૂરી છે. પરંતુ ક્યારેક એ બાબતે તમારા ખર્ચાનો બહુ મોટો ભાગ રોકાઈ જાય છે. તમે તમારા મોટા બાળકો દ્વારા વપરાયેલા કપડાં, રમકડાં અને પુસ્તકો જેવી ચીજ - વસ્તુઓ તમારા નાના બાળકો માટે વાપરવાનું નક્કી કરી શકો. જો કે નિયમિત રૂપે એમ કરવું ન પડે એ વધુ સારું છે, કે જેથી તમારું નાનું બાળક પોતાને ત્યજાયેલું - છોડી દેવાયેલું ન સમજે. એમ હોવા છતાં પૈસા બચાવવા માટે તમે પુસ્તકો તેમજ રમકડાંઓનો ફરીથી ઉપયોગ કરી શકો છો. બાળકોન��� સાથે રાખીને ખરીદી કરવી એનો અર્થ એ કે ખાવાના ખર્ચ પર વિશાળ બિલ ચુકવવા તૈયાર રહેવું. બહાર નીકળતા પહેલા તેમને ખવડાવી લો કે જેથી કરીને બજારમાં બાળકો માટેના નાસ્તા પાછળ થનારા ખર્ચામાં તમે ઘટાડો કરી શકો. મોટા બાળકો પૈસાનું મહત્વ સમજી શકે એ માટે તેઓને નાણા ખર્ચવાની છૂટ અપાવી જોઈએ.\nઅંગત સારસંભાળ પાછળ ખર્ચ કરી રહ્યા હો ત્યારે : સલૂન અને સ્પા બંને આજના યુગમાં જરૂરી અને ફેશનેબલ બની રહ્યા છે. તમામ બ્યુટી ટ્રીટમેંટ ઘરે ન થઈ શકતી હોવા છતાં તમે કેટલીક વાળ ધોવા જેવી સરળ અને સહેલી બાબતો કે જે તમને બિલ પર બચત કરવામાં મદદરૂપ થાય તેવી ઘરેલું ટ્રીટમેંટ ટ્રાય કરી શકો. વ્યક્તિગત સારસંભાળને લગતા બિલો પર બચત કરવાનો અન્ય એક રસ્તો એ પણ છે કે ડિસ્કાઉંટની તપાસ કરવી તેમજ ઓનલાઈન ડીલ કરવી વગેરે તમને તમારા પૈસાનું સારું વળતર મેળવવામાં મદદરૂપ થાય છે.\nરસોડામાં ખર્ચ કરી રહ્યા છો ત્યારે : તમે તમારા પરિવાર માટે ભોજન તૈયાર કરી રહ્યા છો ત્યારે પણ બચત કરી શકો. કેટલોક વિચાર તેમજ આયોજન કરીને ગેસના વપરાશ પર બચત કરી શકો. રસોઈકામ શરૂ કરતા પહેલા આખા દિવસ દરમિયાન શું રાંધવું એ નક્કી કરીને તમે ભાત, દાળ તેમજ શાકભાજી ભેગા રાંધી શકો. મધ્યમ જ્યોત રાખીને તેમજ ઢાંકણ ઢાંકીને રાંધવાથી રાંધવાની ક્રિયા ઝડપી બનશે અને ગેસની બચત પણ થશે. મોટી સંખ્યામાં જીવજંતુઓ ન આવે એ માટે તમારે તમારા રસોઈના સાધનો અને ચમચીઓ કોરા રાખવા જોઈએ. એ પણ યાદ રાખો કે રાંધવા માટેની જુદી - જુદી ચીજ - વસ્તુઓ અમુક સમય મર્યાદા બાદ નકામી થઈ જાય એ પહેલા રસોઈ બનાવવામાં એનો ઉપયોગ કરી લો.\nઈલેક્ટ્રિસિટી બિલો પર ખર્ચ કરો છો ત્યારે : વીજળી બિલ એ ઘર વપરાશની બાબતોમાં ઉપયોગી બિલો તરીકે મુખ્ય ભાગ ભજવે છે. તમે જે વીજળીક તેમજ ઈલેક્ટ્રોનિક સાધનો ન વાપરી રહ્યા હો ત્યારે એક વાત યાદ રાખવી જોઈએ કે રૂમમાં ન વપરાતા લાઈટ તેમજ પંખો બંધ કરવા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વ્યવસ્થિત ઉપયોગ કર્યા બાદ એને સ્વીચ ઑફ એટલે કે બંધ તેમજ અન – પ્લગ રાખવા જોઈએ. અને એ રીતે બિલમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે તમારો વીજળીનો વપરાશ બચાવવા માગતા હો તો વીજળીની બચત કરનારા સાધનો તેમજ એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ કરો. જો તમે પાયાની શરૂઆતની વપરાશ મર્યાદા વટાવો છો તો તમારું બિલ સંખ્યાબંધ મુશ્કેલીઓમાં મુકાશે. આથી તમારા વીજળીના વપરાશમાં તમે વિવેકી રહો એ સલાહભર્યું છે.\nસામાન્��� રીતે દૈનિક રોજબરોજના ખર્ચાઓને વધુ ને વધુ નીચે લઈ આવવા માટેના સાદા તેમજ અસરકારક રસ્તાઓ તમને પૈસા બચાવવામાં મદદરૂપ બનશે અને લાંબા ગાળે તમે એનો તમારા રોકાણોના જથ્થામાં ઉમેરો કરી શકશો. આજે જ શરૂઆત કરો \nસ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)\nકલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/astrology/world-witnesses-longest-ever-total-lunar-eclipse-51051.html", "date_download": "2018-12-12T17:54:03Z", "digest": "sha1:X23N6HKEVJEFNOKJ6ZLCA4TJRKO2LF76", "length": 10429, "nlines": 73, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "તસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nતસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ\nતસવીરો- સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ\nવિશ્વ રૂધિર ચંદ્ર અથવા કુલ ચંદ્રગ્રહણનું નિદર્શન કરી રહ્યું છે, જે 21 મી સદીની સૌથી લાંબી છે. દુર્લભ અવકાશી ઘટના ભારતના તમામ ભાગોમાંથી તેની સંપૂર્ણતામાં જોઈ શકાય છે. સદીઓની સૌથી લાંબી પૂર્ણ ચંદ્રગ્રહણ, જે જુલાઈ 27 ના રોજ શરૂ થઈ, તે જુલાઈ 28 ના પ્રારંભિક કલાક સુધી ચાલશે.\nનાસાના જણાવ્યા મુજબ, ચંદ્રગ્રહણની કુલ ચંદ્ર એક કલાક અને 43 મિનિટની છે, જે મોડી રાતે શરૂ થાય છે અને જુલાઈ 28 ના પ્રારંભિક કલાક સુધી ચાલુ રહે છે. \"આ ચંદ્રગ્રહણ એ નોંધપાત્ર છે કારણ કે તે સૌથી લાંબી છે,\" દિલ્હીના ડિરેક્ટર નેહરુ પ્લાનેટેરિયમ, રત્નાશ્રી, એએનઆઈને જણાવ્યું.\nઅમુક બિંદુએ, જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જશે ત્યારે, પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં સૂર્યપ્રકાશ ચંદ્ર લાલને ફેરવશે. વારાણસીમાં, ભક્તો દશેશવેમેઘ ઘાટ ખાતે પવિત્ર ગંગામાં ઊપડશે. આ દિવસે ભારતમાં વધુ વિશિષ્ટ છે, કારણ કે બંને ચંદ્રગ્રહણ અને ગુરુ પૂર્ણિમા એક જ દિવસે પડતા હોય છે.\nપૂર્ણ ચંદ્ર દિવસ પર હિન્દૂ કૅલેન્ડર મહિનાના 'આશધા' મહિનામાં ઉજવણી, ગુરુ પૂર્ણિમા આધ્યાત્મિક શિક્ષકો માટે સમર્પિત દિવસ છે. આ તહેવાર હિન્દુ અને બૌદ્ધ બંને દ્વારા ઉજવવામાં આવે છે. કારણ કે, દિવસ દરમિયાન અનુસરવામાં આવે છે કે કોઈ સેટ રકમો છે.\nજ્યારે કેટલાક લોકો તેમના ગુરુઓ પ્રત્યે માન બતાવવા માટે ઉપવાસ કરે છે, અન્ય લોકો મંદિરોને પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવાની મુલાકાત લે છે. લોકો, જે જીવંત ગુરુઓને અનુસરે છે, તેમના આધ્યાત્મિક શિક્ષકોના લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ, વિદ્યાર્થીઓ, આ તહેવાર શાળામાં ઉજવે છે જ્યાં તેઓ તેમના શિક્ષકોની પૂજા કરે છે અને તેમ��ા આશીર્વાદ માંગે છે.\n# સવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર\n# પંચમુખી હનુમાનનું મહત્ત્વ\nઆવા એક ઉદાહરણ વડોદરામાં, બાળકોએ તેમના માતાપિતાની પૂજા કરીને અને તેમને ભેટ આપીને તહેવારની ઉજવણી કરી. \"અમે આજે અમારા માતા-પિતાની પૂજા કરીએ છીએ કારણ કે અમારા માતા-પિતા અમારા પ્રથમ શિક્ષકો છે,\" બાળક કહે છે. વ્યંગાત્મક રીતે, હિન્દુ પરંપરા પ્રમાણે, ચંદ્રગ્રહણ સમયે કોઇ ધાર્મિક અથવા શુભ વ્યવહાર કરવામાં આવતો નથી.\nઆ પરંપરા દ્વારા જતાં, દેશભરમાં ઘણા વિખ્યાત મંદિરો પણ આ સમયગાળા દરમિયાન દર્શન માટે બંધ રહ્યાં છે. પૂજા કરતા લોકોને ગ્રહણ પહેલા અથવા પછી કરવા માટે સૂચના આપવામાં આવે છે. હિંદુ ધર્મના લોકો ચંદ્રગ્રહણ પહેલા અને પછી સ્નાન કરવા સલાહ આપે છે. તેઓ તે સમયગાળા દરમિયાન રસોઈ કે ખાદ્ય ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવાનું ટાળે છે.\n# હોળી સ્પેશિયલ- 5 હોળી ઉજવણી કરતી વખતે પાલન કરવા માટે વાસ્તુ ટિપ્સ\n# છોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nરાશિ ચિહ્નો અનુસાર મિત્રતાના લક્ષણો જાણો અહીં...\nચંદ્રગ્રહણ બાદ રાશિ મુજબ કરો દાન, મળશે અપાર સફળતા...\nગ્રહણના સમયે કરો આ કામ, થશે અનેક લાભ...\nશું તમે જાણો છો જીવનમાં સફળતા અપાવી શકે છે આ...\nસ્ત્રીઓની કુંડળી આ રીતે નક્કી કરે છે જીવનસાથીનુ ભવિષ્ય...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક ���ુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2_%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88_%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF_%E0%AA%A4%E0%AB%8B!", "date_download": "2018-12-12T17:59:12Z", "digest": "sha1:MGBUURQ22HEPKCKEVKJ2A3R5S2GMWIAO", "length": 3501, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શિકલ ના જોઈ હોય તો! | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી શિકલ ના જોઈ હોય તો\nશિકલ ના જોઈ હોય તો\nશિકલ ના જોઈ હોય તો\nજોયું જોયું તારું મોં બળ, લાયકાત કે માલ નથી, એમ બતાવે છે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/importance-of-dhoop-batti-in-hindu-puja-037671.html", "date_download": "2018-12-12T16:12:14Z", "digest": "sha1:7CKYDV5PNLV5P6COTL4623R5PATF6HJJ", "length": 11477, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગ્રહપિડામાંથી છૂટકારો અપાવી શકે છે વિવિધ સુગંધની ધૂપબત્તી, જાણો કેવી રીતે? | Importance of dhoop batti in hindu puja - Gujarati Oneindia", "raw_content": "\n» ગ્રહપિડામાંથી છૂટકારો અપાવી શકે છે વિવિધ સુગંધની ધૂપબત્તી, જાણો કેવી રીતે\nગ્રહપિડામાંથી છૂટકારો અપાવી શકે છે વિવિધ સુગંધની ધૂપબત્તી, જાણો કેવી રીતે\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકેટલા વર્ષ જીવશો તમે જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય\nસ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nશું તમારી હથેળીમાં પણ સાપનું ચિહ્ન બને છે\nરા��િ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી\nતમારી સ્થૂળ કાયાનો ગ્રહો સાથે શું સંબંધ છે \nસુગંધિત વાતાવરણ કોને પસંદ ન હોય. જુદી જુદી સુગંધ વ્યકિતના મનને મોહિત કરી દે છે. માત્ર માણસને જ નહિં પણ દેવો અને ગ્રહને પણ સુગંધ પ્રિય છે. જેથી દરેક ધર્મમાં પૂજા પધ્ધતિમાં સુગંધિત ફૂલો, ઈત્ર અને મહેકની અગરબત્તી કે ધૂપ બત્તીને શામેલ કરવામાં આવે છે. આજે તમને જણાવિશું કે કયા ગ્રહને કઈ સુગંધ પસંદ હોય છે. જો આ તમે જાણી જશો તો તમારા રિસાયેલા ગ્રહોને તેમની મનપસંદ સુગંધિત અગરબત્તી કે ધૂપબત્તી દ્વારા ખુશ કરી શકશો. ગ્રહોને તેમની પસંદની ધૂપબત્તી લગાવાથી કુંડળીમાં રહેલા અનેક દોષ-પ્રભાવ દૂર કરી શકાય છે.\nસૂર્ય આત્માનો કારક ગ્રહ છે. જન્મ કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તો અનેક પ્રકારના રોગ થાય છે. સૂર્યને ખુશ કરવા માટે કેસરની સુગંધ વાળી અગરબત્તી કે ધૂપબત્તી નિયમિત ઘરના પૂર્વભાગમાં જલાવો. કેસરની મહેકથી સૂર્ય દેવ તો ખુશ થશે સાથે જ તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.\nચંદ્ર મનનો કારક છે. જન્મ કુડળીમાં ચંદ્ર ખરાબ હોય તો માનસિક અસ્થિરતા, મનમાં ઉદાસીનતા રહે છે. ચંદ્ર ખરાબ રહેવાથી મસ્તિષ્કને લગતા રોગો થાય છે. ચંદ્રને ખુશ કરવા માટે ચમેલીની સુગંધ વાળી ધૂપબત્તી નિયમિત જલાવો.\nમંગળ ગ્રહ ખરાબ હોય તો વ્યકિતનું જીવવું મુશ્કેલ બની જાય છે. વ્યકિત હંમેશા આર્થિક રીતે હેરાન રહે છે. મંગળની પીડાને શાંત કરવા અને મંગળને ખુશ કરવા ગુલાબની અગરબત્તી કે ધૂપબત્તી લગાવો. લાલ ચંદનની અગરબત્તી પણ વાપરી શકો છો.\nજન્મ કુંડળીમાં બુધ ગ્રહની પીડા હોય તો કેવડાની સુગંધ વાળી ધૂપબત્તી નિયમિત સવાર સાંજ કરો. તેનાથી બુધ ગ્રહના દુષ્પ્રભાવથી છૂટકારો મળે છે.\nબૃહસ્પતિને ચંદનની સુગંધ વધુ પસંદ છે. ગુરુને ખુશ કરવા નિયમિત પૂજા સ્થાને ચંદનની સુગંધ વાળી ધૂપ જલાવો. તેનાથી તમારી આત્માને પણ શાંતિ મળશે. કેરિયરમાં સફળતા મળશે અને ધનનો સંચય થશે.\nમોગરો, ચમેલી અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી લગાવી શુક્ર ગ્રહને ખુશ કરી શકાય છે. તેનાથી ભૌતિક સુખોની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. આ સુગંધ દાંપત્યજીવનમાં મધૂરતા લાવે છે. પ્રેમ સંબંધો મજબૂત બને છે.\nશનિ ગ્રહને ખુશ કરવું સરળ નથી, પણ તેમને ખાસ પ્રકારની સુગંધો પસંદ છે. શનિને ખુશ કરવા ઈચ્છો છો તો લોહબાનની અગરબત્તી કે ધૂપબત્તી નિયમિત રીતે જલાવાનું શરૂ કરો.\nકહેવાય છે કે રાહુ-કેતુની જ���યારે ખરાબ દશા હોય તો વ્યકિત ચેનથી બેસી શકતા નથી. રાહુ-કેતુને ખુશ કરવા માટે ગુગલ અને લોબાનની અગરબત્તી લગાવો. તેનાથી આ ગ્રહોની પીડામાંથી છૂટકારો મળશે.\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/ssa/state_level_guj.htm", "date_download": "2018-12-12T16:38:32Z", "digest": "sha1:WXCKDADB3GXYX3HYVDH525XUTGMMAEKQ", "length": 5665, "nlines": 88, "source_domain": "gujarat-education.gov.in", "title": "વ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ", "raw_content": "\nશિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:\nવ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ - રાજય કચેરી\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કચેરી\nખાસ (સ્પેશિયલ) તાલીમ કાર્યક્રમ\nવિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકો (CWSN) માટે સંકલિત શિક્ષણ\nકોમ્યુનિટી અને મોબિલાઇઝેશન - SMC\nગુણવત્તા / શિક્ષક તાલીમ\nએમઆઇએસ (મેનેજમેંન્ટ ઇંન્ફોર્મેશન સિસ્ટમ)\nસર્વ શિક્ષા અભિયાન - સિવિલ વર્ક\nકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય\nકોમ્પ્યુટર એઈડેડ લર્નિંગ પ્રોગ્રામ\nપ્રજ્ઞા અભિગમ:- એટલે “પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન” (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ)\nબાલા (શાળામકાન શીખવા તરીકે)\nશિક્ષણની માહિતી મેળવવાનો અધિકાર\nએસએમસી/ સ્પેશીયલ તાલીમ મોડ્યુલ\nશાળા વ્યવસ્થાપન સમિતિ બાંધકામ પ્રવૃત્તિની માર્ગદર્શિકા\nઆઈ.ઈ.ડી પ્રવૃત્તિ કેલેન્ડર ૨૦૧૭-૧૮\nખાસ (સ્પેશિયલ) તાલીમ કાર્યક્રમ કેલેન્ડર\nવ્યવસ્થાપક માળખુ - રાજય કચેરી\nવ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કક્ષાએ\nવ્યવસ્થાપક માળખુ – જીલ્લા કચેરી\nવ્યવસ્થાપક માળખુ - રાજય કક્ષાએ\nએસ.પી.ડી. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર\nએસ.પી.ડી. એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર\nએફ એંન્ડ એઓ ફાયનાન્સ & એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી)\nઓઆઇસી ઓફિસર ઇન ચાર્જ\nએસએસએ સર્વ શિક્ષા અભિયાન\nજીસીઆરટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/mota-bahge-je-janavaro-ne-joi-ne/", "date_download": "2018-12-12T16:34:03Z", "digest": "sha1:U53L2JCYO42AGGVW5G3ITTAMIXLIGDFB", "length": 24461, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "મોટાભાગે જે જાનવરોને જોઇને લોકો બદલી નાખતા હોય છે પોતાનો રસ્તો, તેઓને આ લોકોએ બનાવ્યા છે પાલ��ું.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ મોટાભાગે જે જાનવરોને જોઇને લોકો બદલી નાખતા હોય છે પોતાનો રસ્તો, તેઓને...\nમોટાભાગે જે જાનવરોને જોઇને લોકો બદલી નાખતા હોય છે પોતાનો રસ્તો, તેઓને આ લોકોએ બનાવ્યા છે પાલતું….\nઆ છે અમુક અજીબો-ગરીબ જાનવર.\nઇન્સાન અને જાનવરની દોસ્તી આજથી નહિ પણ બહુ પહેલાની છે. ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો જીવ બચાવવા માટે ઊંડી ખાઈને પણ પાર કરી ગયો હતો. જ્યારે ડોગ્સ અને ઇન્સાનના કિસ્સા તો લાંબા સમયથી ફેમસ છે જ. ડોગ્સ તો મનુષ્યોના સૌથી વફાદાર માનવામાં આવે છે. સાથે જ ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળવા મળતા હોય છે કે પાલતું જાનવરોએ પોતાના માલિક માટે ખુદનો જીવ જોખમમાં મૂકી દીધો. પછી વાત ઘોડાની હોય કે પછી કોઈ ડોગ્સની., બિલ્લી હોય કે પછી ખરગોશ.\nપણ આજે અમે તમારા માટે કઈક અલગજ લઈને આવ્યા છીએ.અમે વાત કર���ું અમુક એવા લોકોની જેઓએ અમુક એવા જાનવરોને પાળેલા છે જેને જોઇને મોટાભાગે લોકો પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે.\n1. Theodore Roosevelt का Badger: આ અજીબ જાનવર અમેરિકાના 26 માં રાષ્ટ્રપતી Theodore Roosevelt ને એક યુવતી એ અમેરિકાની ટુર દૌરાન ગીફ્ટ કર્યું હતું. તેણે તેને પોતાના દીકરાને ગીફ્ટ કરતા કહ્યું કે, ”તે માત્ર લોકોના પગ પર જ કાટે છે, ચેહરા પર નહી”. શું તમે આવા જાનવરને તમારા ઘરમાં ઈમેજીન પણ કરવા માગો છો\n2. Calvin Coolidge’s का hippo: અમેરિકાના 30 માં રાષ્ટ્રપતી Calvin ને આ 270 કિલો નો હિપ્પો મીલેનીયર Harvey Firestone એ ગીફ્ટ કર્યો હતો, જેનાથી તે ખુબ જ ખુશ થયા હતા. તેણે તેને ખુબ જ પ્રેમથી ઉછેર્યો હતો.\n3.Grace Coolidge का Raccoon: આ જાનવર Calvin Coolidge ને એક વ્યક્તિ દ્વારા ધન્યવાદના રૂપમાં ગીફ્ટ કર્યું હતું પણ Calvin ની વાઈફ Grace એ તેને ઉછેરવાનો નિર્ણય કર્યો. બાદમાં તે તેના પરિવારનો સૌથી પ્યારું પાલતું જાનવર બની ગયું.\n4. Elvis Presley का कंगारू: અમેરિકન સિંગર અને એક્ટર Elvis Presley ને આ કાંગારું તેના બુકિંગ એજેંટ Lee Gordon એ ગીફ્ટ કર્યું હતું. મોટું થયું તો Lee Gordon એ તેને ઝૂ માં મોકલી દીધું.\n5. Tippi Hedren का शेर: અમેરિકન એક્ટ્રેસ Tippi Hedren નું ઘર એક ફિલ્મની શુટિંગના દરમિયાન અમુક સમય માટે એક શેર રહ્યો હતો. બાદમાં તેણે તેને પાછો મોકલી દીધો હતો.\n6. Oeun Sambat का अजगर: Cambodia માં દરેક ત્રણ વર્ષના બાળકને એક દોસ્ત બનાવાનો હોય છે. સાલ 2003 માં જ્યારે ત્યાના Oeun Sambat ને દોસ્ત બનાવાનું કહ્યું તો તે ચાર મીટર લાંબા અજગરને ગળે મળતો મળી આવ્યો હતો. તેના બાદ લોકોએ એ કહેવાનું શરુ કરી દીધું હતું કે તે ડ્રેગન નો દીકરો છે અને તેની પાસે અલૌકિક શક્તિઓ છે.\n7. Wattana Thongjon का मगरमच्छ: વર્ષ 2002 માં Wattana ના પિતા ઈંડા માંથી નીકળેલા એક નાના એવા મગરને લઈને આવ્યા હતા. તેના બાદ તે તેઓનું પાલતું જાનવર બની ગયું હતું. તે બે કુતરાઓની સાથે તેને જ ઘરમાં રહે છે અને ખોરાકમાં ચીકન ખાય છે.\n8. Jim Sautner का भैंसा: તમે ઘણા એવા લોકોને ભેંસ પાળતા જોયા હશે પણ તેને ઘરની બહાર એક અલગ જગ્યામાં રાખવામાં આવતું હોય છે. પણ Jim Sautne ની ભેંસ તેઓના જ પરિવારની એક સદસ્યની જેમ છે અને તે તેના ઘરની અંદર જ રહે છે. જ્યારથી તે એક નાનું વાછરડું હતું ત્યારથી જ તે તેઓના ઘરનું સદસ્ય રહ્યું છે.\n9. पालतू घड़ियाल: ઘોડાની શું જરૂર જ્યારે તમારી પાસે ઘડિયાળ છે. આ તસ્વીર વર્ષ 1920 માં Los Angeles ના ઘડિયાળ ફાર્મમાં લેવામાં આવી હતી.\nઇન્દોર, મધ્યપ્રદેશ માં પશુ પક્ષીઓ ને પાળવાના શોખીન અને જ્યુસની દુકાન ચલાવનારા રાજુ સાગર, હાલ માં જ સાઉથ અમેરિકામાં મળી આવતી ઇગુઆના છીપકલી લઈને આવ્યા હતા. તેને જોવા માટે તેના દુકાન પર લોકોની ખાસી એવી ભીડ પણ રહેતી હતી. તેણે તેને મુંબઈથી 2 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.\nલેખન સંકલન: રીના ઠક્કર\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબુરખા પાછળ જીવે છે ઈરાકની છોકરીઓ આવું હાઈ ફાઈ જીવન, દારૂ-સિગારેટના નશામાં રહે છે મસ્ત – Photos જોશો તો ચોંકી જશો\nNext articleહવે મેડીકલ સ્ટોર્સ પર પુરુષો ખરીદતા નજરમાં આવશે ગર્ભનિરોધક દવા, જાણો તેની ખૂબીઓ…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆપણા નસિબ આપણે જ લખવાના હોય, વાંચો ભગવાન રામ ના જીવનનો...\nબૉલીવુડ ની આ 5 ભાઈ-બહેનની જોડીઓ જે બન્યા એકબીજાના પ્રેમી…વાંચો આર્ટિકલ\nગરબા ક્વીન કિંજલ દવેના આ ફોટો સામે તો ભલ ભલી અભિનેત્રીઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/8", "date_download": "2018-12-12T16:38:25Z", "digest": "sha1:7SVG3S5E22DSHGTMV7DBOD7C5HU2FBEZ", "length": 15983, "nlines": 144, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\n‘વીલ’ તમે કેવી રીતે લખશો; વીલનું મહત્વ\nતમારામાંના ઘણા લોકો તમારા રોકાણોનું આયોજન કરવા પાછળ ઘણા કલાકો ખર્ચો છો. પરંતુ શું તમે વિચાર્યું છે કે તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિનો લાભ કોને મળવાનો છે. તમે મોટા ભાગે આ પ્રશ્નનો એ જવાબ આપશો કે 'પરિવારને વળી, અન્ય કોને.' પરંતુ શું તમે તમારી આ ઈચ્છાને કાયદેસર બનાવી છે ખરી શું તમે વીલ લખવાનું વિચાર્યું છે ખરું કે જેથી તમારા પ્રિય જનોને તમારી સંપત્તિ મેળવવા માટે નાહકની દોડાદોડી ના કરવી પડે \nવીલ એક એવો દસ્તાવેજ છે કે જે જણાવે છે કે તમે તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવા માંગો છો. આ વીલ ભારતમાં 21 વર્ષની ઉપરની વયનો કોઈ પણ માણસ બનાવી શકે છે. સામાન્ય રીતે એવી એક ગેરસમજણ ફેલાયેલી છે કે વીલ માત્ર સંપત્તિવાન માણસો જ બનાવી શકે છે અથવા જીવનની પાછલી અવસ્થામાં જ વીલ બનાવી શકાય છે. તેમ છતાં તમારે તમારા પોર્ટફોલિયોની સાઈઝને લક્ષમાં લીધા વિના વીલ બનાવવું જોઈએ. જેટલું વહેલું તમે વીલ બનાવશો એટલું એ વધારે સારું છે. એ, તમે જે કંઈ કરી રહ્યા છો એ પૈકીની સૌથી પહેલા કરવા જેવી કેટલીક બાબતોમાંનુ એક હોવું જોઈએ, જેમ કે તમે રોકાણ કરવાની શરૂઆત કરો અને સ્થાયી કે જંગમ સંપત્તિ બનાવવાનું શરૂ કરો.\nકેવી રીતે લખાયેલું વીલ તમને અને તમારા પરિવારને મદદરૂપ બની શકે \nજ્યારે તમે વીલ લખો ત્યારે તમે નક્કી કરી શકો કે કોણ તમારી સંપત્તિમાંથી કેટલો ભાગ મેળવશે. તમે એ પણ નક્કી કરી શકો કે ક્યારે તમારા પરિવારજનને (લાભાર્થી)ને તમારો વારસો મળશે. કાયદેસરનું નોંધણી કરાયેલું વીલ તમારા પરિવારને મદદરૂપ બનશે અને તમારા પ્રિય સભ્યો કોઈ કાયદાકીય હેરાનગતિ વિના તમારા મૃત્યુ બાદ તમારી સંપત્તિ મેળવી શકશે. તમારી સંપત્તિની વહેંચણી માટે વીલની ગેરહાજરી કોર્ટની દખલઅંદાજીમાં પરિણમી શકે છે અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં બીજી ઘણા બધા વર્ષો પસાર થઈ શકે છે.\nતમે વીલ કેવી રીતે બનાવી શકો \nવીલ સાદા એ-4 સાઈઝના કાગળ પર હાથે લખાયેલું અથવા ટાઈપ કરેલું હોઈ શકે. સ્ટ���મ્પ પેપરની કોઈ જરૂરિયાત નથી. જો વીલ તમારા હાથે લખાયેલું હોય તો એ વધુ સારું ગણાય. કારણ કે પાછળથી કોઈ વિવાદ થાય એ સંજોગોમાં એની ચકાસણી કરવાનું સરળ બની રહે છે. વીલની નોંધણી કરાવવાનું ફરજિયાત નથી. તેમ છતાં તમે સબ-રજીસ્ટ્રાર સમક્ષ વીલની નોંધણી કરાવો ત્યારે એ એક પ્રથમદર્શી પુરાવો બની રહે છે કે જેથી એનો યોગ્ય રીતે અમલ કરવામાં સરળતા રહે છે અને તમારા મૃત્ય બાદ એની સચ્ચાઈને પડકારવાનું કામ ઘણું મુશ્કેલ બની રહે છે. રજીસ્ટ્રારની અથવા સબ-રજીસ્ટ્રારની ઓફિસમાં એની નોંધણી કરાવી શકાય છે. તમારે વ્યક્તિગત રીતે હાજરી આપવાની રહે છે તેમજ ફરજિયાત બે સ્વતંત્ર સાક્ષીઓએ પણ હાજરી આપવી અનિવાર્ય છે. વીલમાં તમારી સહી તેમજ આ સાક્ષીઓ દ્વારા વીલની ચકાસણી થયા બાદ તેઓની પણ સહી તેમજ સાક્ષીઓની વિગતો દર્શાવેલી હોવી જ જોઈએ. સાક્ષીઓમાંનું કોઈ પણ વીલના લાભાર્થી ન હોવા જોઈએ. તમારે વીલમાં તારીખ તેમજ સ્થળ દર્શાવીને એક બંધ કવરમાં સુરક્ષીત રીતે રાખીને એને સીલ મારી દેવું જોઈએ તેમજ એ કવર સલામત જગ્યાએ, આગ, પાણી વગેરેથી સુરક્ષીત સ્થળે રાખવું જોઈએ. તેમ છતાં કાયદાકીય રીતે એમ કરવું જરૂરી નથી, એક બાબત ભલામણ કરવા યોગ્ય છે કે વીલ લખતા પહેલા કોઈ વિશ્વાસ પાત્ર કારદાશાસ્ત્રીની મદદ લેવી જોઈએ.\nજ્યારે તમે તમારું વીલ લખવા બેસો ત્યારે આ રહી મગજમાં રાખવા જેવી કેટલીક બાબતો :\n1. વીલમાં તારીખ દર્શાવેલી હોવી જ જોઈએ. એક કરતાં વધુ વીલ હોય એવા સંજોગોમાં છેલ્લી તારીખે લખાયેલું વીલ પાછલી તારીખોમાં લખાયેલા તમામ બીજા વીલને રદ કરી નાંખે છે.\n2. તમારે તમારા વીલમાં તમારા નામને વીલનું શીર્ષક બનાવીને તમારું પૂરું નામ અને સરનામું દર્શાવવું જોઈએ. વીલમાં એ બાબત જાહેર કરવી જોઈએ કે તમે તમારી પૂરી સભાનતાથી અને કોઈનાય દબાણમાં આવ્યા વિના વીલ બનાવી રહ્યા છો.\n3. તમારે વીલના વહીવટકર્તા કે જે વીલનો વહીવટ કરવાના હોય એનું નામ વીલમાં લખવું જ જોઈએ. અને જો આ હેતુ માટે (પરિવારની) બહારના કોઈ વ્યક્તિની તમે નીમણૂંક કરી હોય તો તમારે એની મંજૂરી લેવી જ જોઈએ. વીલનો વહીવટકર્તા એ છે કે જે તમારા વીલમાંના લખાણ પ્રમાણે તમારી સંપત્તિની વહેંચણી કરવામાં જવાબદાર છે અને તમારા મૃત્યુ બાદ એને લગતી તમામ પ્રક્રિયાઓને એ સંભાળવાનો છે. તેમ છતાં એ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ જ હોવો જોઈએ.\n4. એક ભલામણ એવી કરવામાં આવે છે કે તમે તમારું વીલ સાદી અને સરળ ભાષા���ાં લખો અને સ્પષ્ટ રીતે સુચનાઓની છણાવટ કરો. સંદિગ્ધ (ન સમજાય એવું) અને અસ્પષ્ટ લખાણ ન કરો.\n5. તમારા વીલમાં તમારી તમામ સંપત્તિની વિગતો તમારા ધન સંચયનું સ્થળ તેમજ સંપત્તિ વસાવ્યાનું સ્થળ તેમજ તેની કિંમતો સહિત સમાવેશ પામેલી હોવી જ જોઈએ. તમારા મૃત્યુ સમયે તમારી સંપત્તિમાં હિસ્સો મેળવવાની હોય અને જે પ્રત્યેક વ્યક્તિને પ્રમાણસરની વહેંચણી કરવાની હોય એ વ્યક્તિઓ વિશે તમારે દર્શાવવું જ જોઈએ. સંપત્તિ વયમાં નાની વ્યક્તિને આપવાની હોય એવા કિસ્સામાં તમારે એના વાલીનું નામ અને એની વિગતો પણ આપવી જ જોઈએ.\n6. તમારું વીલ તમારી સ્થાવર તેમજ જંગમ એમ બન્ને પ્રકારની તમામ સંપત્તિઓના વહીવટ વિશે વાત કરનારું હોવું જોઈએ. આદર્શ રીતે જોઈએ તો પાછળના સંજોગોમાં કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ મુદ્દાને ઊભો થતો ટાળવા માટે ઘરગથ્થુ ચીજ વસ્તુઓ પણ, પેઈંટિંગ્સ તેમજ ફર્નીચરનો પણ એમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. વીલમાં જેનો સમાવેશ નથી થઈ શક્યો એવી સંપત્તિ અંગે બિન વસિયતિ ઉત્તરાધિકાર ધરાવતી સંપત્તિની ગણના થવી જોઈએ.\n7. જેવી રીતે અને જ્યારે પરિસ્થિતિ બદલાય અથવા તમે બિનવસિયતિ સંપત્તિનો તમારા વીલમાં ઉમેરો કરવા માંગો ત્યારે આ પ્રકારના ફેરફારો તમારા વીલમાં સમાવેશ પામતા હોવા જ જોઈએ.\n8. એવી ભલામણ કરવામાં આવે છે કે વીલ જે પાના પર લખવામાં આવેલું છે એ પાનાને ક્રમ આપવામાં આવે અને કુલ કેટલા પાના છે એ પણ વીલના અંતે લખવામાં આવે. એક પાનાને બદલે બીજુ બહારનું પાનું વીલમાં આવી ન જાય તેમજ પાનાની અદલાબદલી થાય એવી શક્યતાઓને ટાળવા માટે આ અનિવાર્ય છે.\n9. વીલ એ તમારી સંપત્તિનો દસ્તાવેજ છે. અને તેથી તમે તેની વિગતો કોઈ પણ ખુલ્લી કરવા માટે મુક્ત નથી.\nયાદ રાખો કે તમે તમારા મૃત્યુ બાદ જ તમારું વીલ અસરકારક બનશે. આ રીતે તમારા જીવનકાળ દરમિયાન તમારી સંપત્તિ સાથે તમે કેવી રીતે કામ પાર પાડવા ઈચ્છો છો એ સમગ્રતયા તમારા પર આધારિત છે. વીલ એ તમે સર્જેલા મહત્વના દસ્તાવજો પૈકીનો એક છે. માટે એ સલાહભર્યું છે કે એને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરો અને એ કામ માટે વિશ્વાસપાત્ર વકીલોમાંથી લાયક વ્યવસાયી નિષ્ણાતની મદદ લો.\nસ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)\nકલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6642231698522112&ret=%2F", "date_download": "2018-12-12T16:16:58Z", "digest": "sha1:UISOJKHCTMN3XINOJ3NTOM5YZJHJBQTB", "length": 13500, "nlines": 23, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવિન અધ્યારુ ની ગુજરાતી વાર્તા રીતભાતનાં તૈયાર પ્રમાણપત્રો! પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavin adhyaru's Gujarati content ritbhat na pramanpatro on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "કોમેડી ઑફ મેનર્સ : રીતભાતનાં તૈયાર પ્રમાણપત્રો\nમસ્કાબન: આ 'ફિલિંગ્સ પ્રુફ' દેશમાં ઓપન ડેફિકેશન થઇ શકે છે, ઓપન કિસિંગ એ ઓબ્સિનિટી ગણાય છે\nઆપણે બધા જ ચારેકોર વિરોધાભાસ થી ઘેરાયેલા છીએ એક બાજુ સિનેમા સ્ક્રિન પર આલ્કોહોલ કે સ્મોકિંગ આવતા જ જાતભાતની ચેતવણીઓ થી સ્ક્રિન ઇરિટેટ કરી મૂકે છે અને બીજી તરફ ફેમિલી ફિલ્મમાં પણ બિલો ધ બેલ્ટ હ્યુમર અને પ્રાઈમ ટાઈમ ટીવી સિરિયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવવા લાગ્યા છે એક બાજુ સિનેમા સ્ક્રિન પર આલ્કોહોલ કે સ્મોકિંગ આવતા જ જાતભાતની ચેતવણીઓ થી સ્ક્રિન ઇરિટેટ કરી મૂકે છે અને બીજી તરફ ફેમિલી ફિલ્મમાં પણ બિલો ધ બેલ્ટ હ્યુમર અને પ્રાઈમ ટાઈમ ટીવી સિરિયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવવા લાગ્યા છે આપણી ચર્ચાનો મુદ્દો પ્રિયંકા ચોપરાનું સ્કર્ટ અને એની ક્લિવેજ સાથે સંકળાયેલો તિરંગા વાળો દુપટ્ટો હોય છે. આપણી દેશભક્તિ વંદેમાતરમ ફરજીયાત ગવડાવવામાં અને 'ભારત માતા કી જય' બોલાવવામાં હોય છે પણ સ્વાઈન ફ્લુ થી ગુજરાતમાં 288 લોકો મૃત્યુ પામ્યા હોય એ સમાચારો વાંચી આપણે આસાનીથી એને ભુલી જઈએ છીએ આપણી ચર્ચાનો મુદ્દો પ્રિયંકા ચોપરાનું સ્કર્ટ અને એની ક્લિવેજ સાથે સંકળાયેલો તિરંગા વાળો દુપટ્ટો હોય છે. આપણી દેશભક્તિ વંદેમાતરમ ફરજીયાત ગવડાવવામાં અને 'ભારત માતા કી જય' બોલાવવામાં હોય છે પણ સ્વાઈન ફ્લુ થી ગુજરાતમાં 288 લોકો મૃત્યુ પામ્યા હોય એ સમાચારો વાંચી આપણે આસાનીથી એને ભુલી જઈએ છીએ સોમવતી અમાસ સુધી ઉભરાતા શિવાલયો ભાદરવા સુદ એકમ થી જ ખાલીખમ્મ થઇ જાય છે. મેનર્સ અને રીતભાતો સમાજ બનાવે છે, સમાજ એટલે આપણે સૌ સોમવતી અમાસ સુધી ઉભરાતા શિવાલયો ભાદરવા સુદ એકમ થી જ ખાલીખમ્મ થઇ જાય છે. મેનર્સ અને રીતભાતો સમાજ બનાવે છે, સમાજ એટલે આપણે સૌ સંસ્કારો શ્રાવણની વધેલી દાઢી જેવા હોય છે, જે સમય આવ્યે દૂર થઇ જતા કોઈની રાહ નથી જોતા\nપાણી મોઢે માંડીને ન પિવાય, ઘરે ભલે હાથે થી કે ચમચી થી ખાઈએ પણ બહાર બધાની સામે તો ન ફાવે તો પણ ફોર્ક થી જ ખાવાનું ખાવાપીવાની મેનર્સ પણ કેવી સાહેબ ખાવાપીવાની મેનર્સ પણ કેવી સાહેબ ચૉપ સ્ટિક થી ખાતા તો આપણે શીખ્યા નહિ, પણ ક્યારેક હાથે થી જ ઉત્તપમ કે ઢોસો ખાવામાં આપણે કેમ નાનપ અન��ભવીએ છીએ ચૉપ સ્ટિક થી ખાતા તો આપણે શીખ્યા નહિ, પણ ક્યારેક હાથે થી જ ઉત્તપમ કે ઢોસો ખાવામાં આપણે કેમ નાનપ અનુભવીએ છીએ ગુજરાતી પુરુષો રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ વેઈટર કે મેનેજર સાથે હિન્દીમાં વાત કરવા લાગે છે એ પણ પાછી ભાંગી તૂટી ગુજરાતી પુરુષો રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ વેઈટર કે મેનેજર સાથે હિન્દીમાં વાત કરવા લાગે છે એ પણ પાછી ભાંગી તૂટી રેસ્ટોરન્ટમાં મોટે થી ન બોલાય, પણ થિયેટરમાં મોટે થી મોબાઈલમાં વાત થાય, નાટક કે ફિલ્મોમાં ઓડિટોરિયમમાં નાના બાળકોની ચિચિયારી સૌને પરેશાન કરે છે પણ આપણે સમયસર એને બહાર લઇ જવાની તસ્દી પણ નથી લેતા રેસ્ટોરન્ટમાં મોટે થી ન બોલાય, પણ થિયેટરમાં મોટે થી મોબાઈલમાં વાત થાય, નાટક કે ફિલ્મોમાં ઓડિટોરિયમમાં નાના બાળકોની ચિચિયારી સૌને પરેશાન કરે છે પણ આપણે સમયસર એને બહાર લઇ જવાની તસ્દી પણ નથી લેતા ફિલ્મો જોઈએ તો ફિલ્મ જોવા આવ્યા કે માત્ર ખાવા એ જ કળી ન શકાય ફિલ્મો જોઈએ તો ફિલ્મ જોવા આવ્યા કે માત્ર ખાવા એ જ કળી ન શકાય શો પૂરો થયા પછી કાર્પેટ પર પોપકોર્ન ઢોળાયેલી હોય તો જ પૈસા વસુલ થયા કહેવાય. બાળકોને સંસ્કાર શીખવીએ છીએ પણ મંદિર થી સિનેમા સુધી બધે જ લાઈનમાં ઉભા રહેવામાં આપણે ઝોલમઝોલ કરીએ છીએ.\nકોમેડી ઑફ મેનર્સ એ સાહિત્ય-સિનેમાંનો એક એવો પ્રકાર છે જ્યાં સમાજનાં સેટ થયેલા સ્ટાન્ડર્ડ વિષે કટાક્ષનો સહારો લઇ ફક્ત કુશળ રાઇટિંગના સહારે કૉમેડી સર્જવામાં આવે ઓસ્કાર વાઈલ્ડનું પ્રખ્યાત પ્લે 'ધ ઇમ્પોર્ટન્સ ઑફ બિઇંગ અર્નેસ્ટ' માં એક સંવાદ છે જેમાં પ્લેનું સેન્ટ્રલ કેરેક્ટર જૅક કહે છે, 'હું આખી જિંદગી મારી મરજી થી સત્ય બોલતો રહ્યો, આજે મને એ સમજાય છે, તું મને માફ કરી શકીશ ઓસ્કાર વાઈલ્ડનું પ્રખ્યાત પ્લે 'ધ ઇમ્પોર્ટન્સ ઑફ બિઇંગ અર્નેસ્ટ' માં એક સંવાદ છે જેમાં પ્લેનું સેન્ટ્રલ કેરેક્ટર જૅક કહે છે, 'હું આખી જિંદગી મારી મરજી થી સત્ય બોલતો રહ્યો, આજે મને એ સમજાય છે, તું મને માફ કરી શકીશ' અને જવાબમાં ગ્વેનડોલન કહે છે, 'ઠીક છે, પણ હવે સુધરી જજે' અને જવાબમાં ગ્વેનડોલન કહે છે, 'ઠીક છે, પણ હવે સુધરી જજે' આપણે ઈચ્છીએ તો પણ જેવા હોઈએ એવા રહી નથી શકતા, એવા દેખાઈ નથી શકતા. આસપાસનો સમાજ એટલો જજમેન્ટલ છે કે ગાર્ડનમાં બેસતા લવર્સ એ સીધા કેરેક્ટરલેસ અને બેજવાબદાર લોકોમાં ખપી જાય છે' આપણે ઈચ્છીએ તો પણ જેવા હોઈએ એવા રહી નથી શકતા, એવા દેખાઈ નથી શકતા. આસપાસનો સમ��જ એટલો જજમેન્ટલ છે કે ગાર્ડનમાં બેસતા લવર્સ એ સીધા કેરેક્ટરલેસ અને બેજવાબદાર લોકોમાં ખપી જાય છે આ દેશમાં પ્રોસ્ટિટ્યુશન, ચાઈલ્ડ ટ્રાફિકિંગ, પાઈરસી અને ટેરરિઝમનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યું પણ લગ્ન પહેલા કોઈ લવ અસ્તિત્વમાં હોય તો એ 'ખાનગી' રાખવો પડે છે\nસાડી અને જિન્સની જ વાત લઇ લો, સાડીમાં કમર, પેટ અને પાછળ પીઠ એમ ખાસ્સું અંગ પ્રદર્શન થતું હોવા છતાં એ સંસ્કૃતિનો એક ભાગ કહેવાય છે, અને જિન્સમાં કઈં જ ન દેખાતું હોવા છતાં, જિન્સ થી છોકરાઓની નજર ત્યાં જાય છે એમ કહીને જિન્સ 'વેસ્ટર્ન' માં ખપી જાય છે ગુજરાતી છોકરીઓ આજે પણ પોતાની કરિયર માટે વોરિયર નથી બની શકતી, માસ્ટર્સ કે ગ્રેજ્યુએશન કરતા કરતા જ છોકરાઓ જોવાનાં શરુ થઇ જાય છે. ગુજરાતી ગાળો એ ગ્રોસ કહેવાય છે, અંગ્રેજી ગાળો ઈનથિંગ ગુજરાતી છોકરીઓ આજે પણ પોતાની કરિયર માટે વોરિયર નથી બની શકતી, માસ્ટર્સ કે ગ્રેજ્યુએશન કરતા કરતા જ છોકરાઓ જોવાનાં શરુ થઇ જાય છે. ગુજરાતી ગાળો એ ગ્રોસ કહેવાય છે, અંગ્રેજી ગાળો ઈનથિંગ તન્મય ભટ્ટ કે કિક્કુ શારદાને જોક ક્રેક કરવા માટે નોટિસ કે જેલ મળે છે અને સાક્ષી મહારાજ જેવા લોકો ચાર બાળક પેદા કરવાની વાત કરે છે\nઆપણે પ્રસંગમાં મોડા આવવાને શાન ગણીએ છીએ, પૈસા આપી મંદિરોમાં વીઆઈપી દર્શન કરીએ છીએ. મંગળવારે નોનવેજ ન ખાવાની વાત કરીએ છીએ, અને હોસ્પિટલની બાજુમાં જ પંડાલો લગાવીએ છીએ આમલેટની લારી થી કોન્ડોમની જાહેરાત સુધી ચારેકોર આપણી કૂણી કૂણી લાગણીઓ સતત હર્ટ થઇ જવા માટે તૈયાર જ હોય છે. કાઠિયાવાડી અને અમદાવાદી બોલીમાં પણ આપણને મેનર્સ દેખાય છે આમલેટની લારી થી કોન્ડોમની જાહેરાત સુધી ચારેકોર આપણી કૂણી કૂણી લાગણીઓ સતત હર્ટ થઇ જવા માટે તૈયાર જ હોય છે. કાઠિયાવાડી અને અમદાવાદી બોલીમાં પણ આપણને મેનર્સ દેખાય છે કાઠિયાવાડી બોલે એ દેશી તમંચા, અને અમદાવાદી બોલી બોલીએ એ બધા અર્બન કાઠિયાવાડી બોલે એ દેશી તમંચા, અને અમદાવાદી બોલી બોલીએ એ બધા અર્બન ગુજરાતી ફિલ્મોને 'અર્બન' કહીએ તો એ હાઈફાઈ થઇ જાય એવો ભ્રમ પાળવામાં આવ્યો છે અને થિયેટરમાં જઈએ તો ગણીને દસ લોકો પણ નથી જડતા\nએરપોર્ટ પર લાઉન્જમાં નીચે બેસીને થેપલા શાક ખાઈને ગંદકી કરવી, એરપોર્ટનાં વોશરૂમમાં ટિસ્યુની અને હોટેલ રૂમમાં કંડિશનર-શેમ્પુ અને સાબુ ઉઠાવી લેવા એ આપણી મેનર્સ અને હક્ક લેખાય છે, પણ હિલ સ્ટેશન પર કોઈ જસ્ટ મેરિડ કપલને હગ કરતા જોઈન�� ગુજરાતી પતિઓ સ્ટેર કરી જોવા માંથી ઊંચા નથી આવતા મેનર્સને આપણે સબ્જેક્ટિવ બનાવી દીધી છે, દરેકનાં પોતાના વર્ઝન. પોતાની કારની અંદર બ્રાન્ડેડ સોફ્ટ ટિસ્યૂઝ રાખતા લોકો દરવાજો ખોલીને પાનની પિચકારીઓનાં કોગળા કરતા રહે છે મેનર્સને આપણે સબ્જેક્ટિવ બનાવી દીધી છે, દરેકનાં પોતાના વર્ઝન. પોતાની કારની અંદર બ્રાન્ડેડ સોફ્ટ ટિસ્યૂઝ રાખતા લોકો દરવાજો ખોલીને પાનની પિચકારીઓનાં કોગળા કરતા રહે છે ત્રણ વર્ષે જ બાળકને દેખાદેખીમાં પ્લે હાઉસમાં ધકેલી દઈએ છીએ, પાંચ-છ વર્ષે એ જ ગોખેલી પોએમ્સ, મહેમાનો કે પાડોશીઓની સામે હિન્દીમાં વાત કરવી એ જ આપણી મેનર્સ અને એટિકેટ્સ ગણાય છે ત્રણ વર્ષે જ બાળકને દેખાદેખીમાં પ્લે હાઉસમાં ધકેલી દઈએ છીએ, પાંચ-છ વર્ષે એ જ ગોખેલી પોએમ્સ, મહેમાનો કે પાડોશીઓની સામે હિન્દીમાં વાત કરવી એ જ આપણી મેનર્સ અને એટિકેટ્સ ગણાય છે સેક્સ વિષે વાત નથી કરી શકતા, પણ ફેમિલી પ્લાનિંગ કે સેક્સ એજ્યુકેશનની સેન્સ નથી. મેન્સ વર્લ્ડ કે મૅક્ઝિમ જેવા મેગેઝિન ક્રોસવર્ડમાં જઈને છુપાઈને વાંચતા ગુજરાતીઓ ઘરે જન કલ્યાણ - પરમાર્થ વાંચે છે.\nમેનર્સ જોવી હોય તો કોઈ શોપિંગ મોલમાં જઈને ટ્રાયલ રૂમ પાસે જઈને ઓબ્ઝર્વ કરજો ચારેકોર ટ્રાય કરેલા કપડાં ચોળાયેલા એક ખૂણા માં પડ્યા હશે, ગુજરાતી પુરુષો મોબાઈલમાં જોતા જોતા પોતાની પત્નીને ઈશારા થી કહેતા જાય છે, 'આ બહુ રિવીલિંગ છે, ન પહેરીશ ચારેકોર ટ્રાય કરેલા કપડાં ચોળાયેલા એક ખૂણા માં પડ્યા હશે, ગુજરાતી પુરુષો મોબાઈલમાં જોતા જોતા પોતાની પત્નીને ઈશારા થી કહેતા જાય છે, 'આ બહુ રિવીલિંગ છે, ન પહેરીશ'. મેનર્સનું મહાભારત અસિમ છે, અને કોઈ જયારે ન જોતું હોય ત્યારે એકલતામાં થતું વર્તન જ સૌથી સાચ અને અસ્સલ હોય છે'. મેનર્સનું મહાભારત અસિમ છે, અને કોઈ જયારે ન જોતું હોય ત્યારે એકલતામાં થતું વર્તન જ સૌથી સાચ અને અસ્સલ હોય છે ડાઈનિંગ ટેબલ પર અને ફેસબુક પર રાજકારણની ચર્ચા કરવી એ આજકાલનો નવો ગૃહ ઉદ્યોગ છે ડાઈનિંગ ટેબલ પર અને ફેસબુક પર રાજકારણની ચર્ચા કરવી એ આજકાલનો નવો ગૃહ ઉદ્યોગ છે મેનર્સ અને ઍટિકેટ્સની આ કૉમેડી, આ દાસ્તાન સદાય આવી જ રહેવાની\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/9", "date_download": "2018-12-12T15:59:59Z", "digest": "sha1:DRWFVUTQUMAZ3GTIPZUJ7IJIG7NNZ3G7", "length": 15632, "nlines": 151, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nજ્યારે તમે ઈએમઆઈથી ખરીદી કરો ત્યારે તમારે શેનું ધ્યાન રાખવું જોઈએ\nહવેના સમયમાં વેપારીઓ અને ક્રેડીટ કાર્ડ કંપનીઓ સરળ ચુકવણી કરવાની યોજના અંતર્ગત તેમજ પોતાનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને એક સરખાં માસિક હપતા (ઈએમઆઈ) પદ્ધતિ દ્વારા ચુકવણી કરવાને ઑફર કરે છે. મોબાઈલ્સ, લેપટોપ્સ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અન્ય ગેઝેટ્સના વેચાણ માટે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઈએમઆઈ યોજના આવા ખરીદાયેલા ઉત્પાદનોનો તરત જ વપરાશ કરવા માટે તેમજ હપતાઓ દ્વારા એક વિસ્તૃત સમય ગાળામાં એની ચુકવણી કરવામાં ઘણી મદદરૂપ થાય છે. જ્યારે કોઈ યોજના પ્રથમ દૃષ્ટિએ આકર્ષક જણાશે પરંતુ જ્યારે તમે એમાં ઊંડા ઉતરશો ત્યારે તમને અનુભવાશે કે એ યોજના અંતર્ગત ઈએમઆઈ દ્વારા ખરીદી કરવામાં ઘણી વધારાની કિંમતો ઉમેરવામાં આવેલી હશે. અહીં કેટલીક કિંમતો દર્શાવી છે કે જ્યારે તમે ઈએમઆઈ યોજના દ્વારા ખરીદી કરવાનો વિકલ્પ પસંદ કરો ત્યારે એની તપાસ કરવાની અનિવાર્યતા છે :\nતમે વળતર નથી મેળવતા :\nસામાન્ય રીતે ઈએમઆઈના વિકલ્પ સાથે જે ઉત્પાદનો ખરીદાય છે તેમાં વળતરાનાં લાભો અથવા અન્ય કોઈ યોજનાઓ ઉપલબ્ધ થતી હોતી નથી, જે અન્યથા કેટલાક ઉત્પાદનો પર ઉપલબ્ધ હોય છે. દા.ત. ઈએમઆઈના વિકલ્પ અંતર્ગત 37000 રૂ.ની કિંમત ધરાવતો મોબાઈલ ફોન તમને એ જ દુકાનમાંથી ઈએમઆઈ વિના 36000 રૂ.માં પડે.\nતમે ભારે રકમની ચુકવણી કરી રહ્યા છો:\nમોટા ભાગની ઈએમઆઈ યોજનાઓ છૂપી કિંમતો સાથે લઈને જ આવે છે કે જે વ્યાજ તરીકે રજૂઆત પામતી હોય છે અને એ સગવડનો તમે ઉપયોગ કરવા માંગતા હો તો તમારે એની ચુકવણી કરવી પડે છે. એક ઉદાહરણ લઈને એની રજૂઆત કરીએ. ધારો કે તમે વેપારી દ્વારા ઑફર કરવામાં આવી હોય એવું 35000 રૂ. ની કિંમતના એલ.સી.ડી. ટી.વી. ઈએમઆઈ ના વિકલ્પ દ્વારા તમારી ક્રેડીટ કાર્ડ કંપની સાથે તમે જોડાયેલા છો તેના વડે ખરીદવાનો વિકલ્પ પસંદ કર્યો આ હપતાઓ 6 મહિનાના ઈએમઆઈ વિકલ્પના રૂપે છે અને ડાઉન પેમેંટના તમે 5000 રૂ. ચુકવો છો કે જેનું માસિક હપતામાં રૂપાંતર થવું જોઈએ. તેમ છતાં વધુ પૂછપરછ કરવા પર તમે અનુભવો છો કે 5000 રૂ.ના ડાઉન પેમેંટ કર્યા બાદ તમારા 6 મહિનાના હપતાઓ 5500 રૂ. તરીકે શરૂ થાય છે. જેના પરિણામ સ્વરૂપે તમે 3000 રૂ. કુલ બિલમાં વધારે ચુકવો છો. આ બાબત વ્યાજની ચુકવણી સૂચવે છે.\nવ્યાજ સિવાયની અન્ય જુદી કિંમતોને ભૂલો નહી :\n1. મોટા ભાગની કાર્ડ કંપનીઓ જ્યારે ઈએમઆઈના વિકલ્પને ખરીદી માટે પસંદ કરાઅમાં આવે છે ત્યારે પ્રોસેસિંગ ફી તરીકે અમુક રકમ ચાર્જ કરે છે કે જે નાણાકીય વ્યવહાર જેટલી રકમનો થયો હોય એના પર ટકાવારી મુજબનો હોય છે.\n2. ઈએમઆઈ દ્વારા ચુકવણી કરવામાં તમે કોઈ હપતો સમયસર ચુકવવામાં નિષ્ફળ જાઓ તો તમારે ભારે દંડ ચુકવવાનો થાય છે. આવું એટલા માટે બને છે કે ઈએમઆઈ રકમ તમારા માસિક ક્રેડીટ કાર્ડ બિલમાં ઉમેરાયેલી હોય છે. અને ચુકવણીમાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતાનો અર્થ એ થાય કે ચુકવણી ન કરવા બદલ 24 થી 36 % સામાન્ય વ્યાજ તરીકે ચાર્જ કરવામાં આવે + મોડી ચુકવણી કરવાની ફી + ટેક્ષીસ અને ઈએમઆઈની રકમ પર પાયાની વ્યાજની રકમ તરીકે જે ચોક્કસ રકમ થતી હોય એ પણ આવે.\n3. ત્રીજી ફી કે જે તમારી ક્રેડીટ કાર્ડ કંપની તમારા પર ચાર્જ કરે છે તે એ કે જો તમે તમારા ઈએમઆઈ વહેલા બંધ કરી દો છો. આનો અર્થ એ કે જો તમે ગમે તેટલા હપતાઓ ચુકવવાના બાકી હોય એવે ટાણે ચુકવવાની બાકી સમગ્ર રકમ એક સાથે ચુકવવાનું નક્કી કરો તો પણ તમારા પર વહેલા હપતા ખરીદ યોજના બંધ કરવા પર દંડ લાગી જાય કે જે સામાન્ય રીતે મૂડીની મુખ્ય ચુકવવાની બાકી રકમ પર 2.5 થી 3 % વચ્ચેનો હોય છે.\nતો તમારે ઈએમઆઈ યોજનાનો વિકલ્પ પસંદ કરતા પૂર્વે શું તપાસવું જોઈએ \nતમે એ વિકલ્પ પસંદ કરો એ પૂર્વે ઈએમઆઈ સાથે જોડાયેલી જુદી જુદી શક્ય એવી કિંમતો ખરેખર યોગ્ય છે કે કેમ એ જાણવા એને લગતા શરતો અને નિયમોની તપાસ કરો. કંપની એના નિયમોમાં કોઈ પણ સમયે ફેરફાર કરી શકે છે એવી ફાઈન પ્રિંટને કાળજીપૂર્વક વાંચવાનું યાદ રાખો. ઈએમઆઈ તેમજ ડાઉન પેમેંટ સહિત જે કુલ કિંમતની તમે ચુકવણી કરી રહ્યા છો એને પણ ચેક કરવાની છે એ બાબત યાદ રાખો. જો તે રકમ ઉત્પાદનની એમઆરપીને ઓળંગી જાય તો એનો અર્થ એ થાય કે તમે વ્યાજના નામે અને પ્રોસેસિંગ ફીના નામે વધુ ચુકવણી કરી રહ્યા છો અને એ માટે તમે વધુ સારી ડીલ અન્યત્ર મેળવી શકો છો. તેથી હંમેશા જુદા જુદા સ્ટોરમાં જઈને ઉત્પાદનોની કિંમત તપાસો - બન્ને પ્રકારે, ઓફલાઈન તેમજ ઓનલાઈન. જો તમે કોઈ યોજનાનો વિકલ્પ પસંદ ના કરો તો તમે ઓછી કિંમતે કોઈ ઉત્પાદન મેળવી શકો છો.\nતમારે યોજના બંધ કરવા અંગે વહેલી યોજના બંધ કરવા બદલ જે પેનલ્ટી ચુક્વવાની થાય છે એ માટે જે લવચિકતા (પ્રવાહીતા - સરળતા) ઉપલબ્ધ હોય એ અંગે પણ જોવું જોઈએ. તમારા હાલમાં અસ્તિત્વ ધરાવતા કાર્ડની ખરીદ મર્યાદા ઓછી થઈ જાય છે અને ઈએમઆઈ યોજના અંતર્ગત જે રકમની વસ્તુની ખરીદી કરી એમાં બાકીની રકમની હદ સુધી નીચે આવી જાય છે અને આ ધ્યાનમાં લેવા જેવી વધુ મહત્વની બાબત છે; ખાસ કરીને જો તમે હંમેશા ક્રેડીટ મર્યાદાની અત્યંત નજીક રહેતા હો.\nઈએમઆઈ યોજનાનો વિકલ્પ તમારે પસંદ કરવો જોઈએ કે નહીં \nએક સારી ઈએમઆઈ યોજના ખરીદીને સરળ બનાવે છે. પરંતુ યાદ રાખો કે આ એક માત્ર રસ્તો છે કે જે તમને એવા મોંઘા ઉત્પાદનો ખરીદવા માટે ઉશ્કેરે છે કે જે ખરેખર તમે ખરીદી શકવા સમર્થ નથી. તેથી પ્રથમ વિકલ્પ તરીકે એને અવગણવાનો પ્રયત્ન કરો. કામકાજમાં રચ્યાપચ્યા રહો અને પછી ઈએમઆઈ પર આધારિત રહો એ સ્વસ્થ વ્યવહાર નથી, ખાસ કરીને જ્યારે એ તમારી અંગત નાણાકીય સ્થિતિ સાથે સંબંધિત બને છે ત્યારે. તેમ છતાં તમે કોઈ યોજનાનો વિકલ્પ પસંદ કરવા માગત હો તો તમારે એની સાથે સંકળાયેલી તમામ કિંમતોની ચોકસાઈ કરવી જોઈએ અને ત્યારબાદ એને લગતો નિર્ણય કરો કે એ વસ્તુ લેવી જોઈએ કે નહીં.\n1. જ્યારે તમે ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરો ત્યારે વધારાની કિંમતો :\nવ્યાજની રકમ, પ્રોસેસિંગ ફી, વળતરની ગેરહાજરી, ઈએમઆઈની ચુકવણીમાં કોઈ ખામી\nસર્જાય ત્યારે થતો દંડ અને વહેલા યોજના બંધ કરવા અંગેનો દંડ.\n2. જ્યારે ઈએમઆઈ યોજનાનો વિકલ્પ પસંદ કરો ત્યારે ચકાસવા જેવી બાબતો :\nફાઈન પ્રિંટનો શબ્દે શબ્દ વાંચો, એમઆરપી સાથે તમે ચુકવી રહેલ રકમની એકે એક\nવિગતની સરખામણી કરો, જુદા જુદા સ્ટોરમાં વસ્તુની કિંમતની તુલના કરો, જુઓ કે\nઈએમઆઈ યોજનાના વિકલ્પ સિવાય પણ કોઈ જગ્યાએ તમે વળતર મેળવી શકો છો કે\nકેમ, પૂર્વે ચુકવણી કરવા બદલ જે દંડ તમે ભરો છો એનું વિશ્લેશણ કરો અને ક્રેડીટ\nમર્યાદામાં થનારા પરિવર્તન બાબત ચોકસાઈ કરો.\nસ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)\nકલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/16/2018/3497/", "date_download": "2018-12-12T17:11:57Z", "digest": "sha1:XLY6JU2JBTUL2A2FLA6GWOUFQWOQTDMR", "length": 19633, "nlines": 90, "source_domain": "gujarattimesusa.com", "title": "પૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK પૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી\nપૌરાણિક પુત્રી પિતાની તારણહાર બનતી\nવસુદત્તે પરણાવેલી પુત્રીને ઘરમાં રાખીને ભૂલ કરી જ્યારે સત્યકેતુએ પરણેલી પુત્રીને સાસરેથી તેડાવીને લાંબો સમય સુધી પિયરમાં રાખવાની ભૂલ કરી. સત્યકેતુ વૈદર્ભના રાજા હતા. તેમણે પુત્રી પદ્માવતીને મથુરાના રાજા ઉગ્રસેન સાથે પરણાવી. સાસરે વળાવી, પણ પછી સૂનું ઘર ખા��ા દોડ્યું. સત્યકેતુ અને તેમની રાણી દેવી પદ્માવતીના વિયોગમાં દુઃખી દુઃખી થઈ ગયાહૃ. તેમણે પોતાનો દૂત મથુરા મોકલ્યો. ઉગ્રસેનને સંદેશો આપ્યોઃ મારી પ્રિય પુત્રી પદ્માવતીનાં દર્શનની ઇચ્છા છે. તમે એને મારી પાસે મોકલો તો સારું… ઉગ્રસેને પદ્માવતીને પિયર મોકલી. પદ્માવતી પિતાને ઘેર આવી. તેમના ચરણસ્પર્શ કર્યા. સત્યકેતુ હર્ષ પામ્યો. તેમણે દાન, માન, વસ્ત્રો અને આભૂષણોથી પદ્માવતીને વધાવી. પદ્માવતી પિયરમાં જ રહી પડી. એમ કરતાં ઘણો લાંબો સમય થયો. છતાં પદ્માવતી સાસરે પાછાં જવાનું નામ લેતી નહોતી. રાજારાણી પણ તેને સાસરે મોકલવાની ઉતાવળ કરતાં નહોતાં. આખરે એક દિવસ ન થવાનું થયું. પદ્માવતીના સૌંદર્યથી ઘાયલ થયેલા ગોભિલ નામના દૈત્યે ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને તેનો સંગ કર્યો. પછી પદ્માવતીને ખબર પડી કે પોતે છેતરાઈ ગઈ છે. પણ શું કરે દૂધ ઢોળાઈ ગયું હતું. આંસુ સારવાનો અર્થ નહોતો. છતાં પદ્માવતીનાં આંસુ અટકતાં નહોતાં.\nપદ્માવતી આંસુ સારતી રહી, પણ પ્રીતિકીરીએ પિતાનાં અશ્રુ લૂછ્યાં. એ સૌરાષ્ટ્રના રાજા ભદ્રશ્રવા અને રાણી ચંદ્રિકાની વહાલસોયી કુંવરી હતી. એ ભદ્રશ્રવાને અત્યંત પ્રીતિ કરનાર થઈ હતી. એટલે એનું નામ પ્રીતિકીરી પડ્યું. એનું બીજું નામ શ્યામાબાળા પણ હતું. એ ઉંમરલાયક થઈ એટલે રાજારાણીએ તેને પરણાવી. સાસરે મોકલી પછી એકાએક ભદ્રશ્રવાના નસીબનું ચક્કર ફર્યું. તેમનું અડધું ધન ચોરાઈ ગયું. આર્થિક સંકડામણ ઊભી થઈ. એટલે સહાયની આશાએ ભદ્રશ્રવા શ્યામાબાળાનું સાસરિયું જ્યાં આવેલું હતું તે નગરમાં ગયા. દાસીઓ સાથે દીકરીને સંદેશો મોકલ્યો. શ્યામાબાળાએ પોતાના સેવકો સાથે પુષ્પોનું તેલ, દિવ્ય અસ્ત્ર, ચંદન, પાનબીડું અને એક ઘોડો પિતાને મોકલ્યો. સેવકોએ ભદ્રશ્રવાને ઉત્તમ પોશાક પહેરાવ્યો. પછી શ્યામબાળાને ઘરે લઈ ગયા. શ્યામબાળાએ પોતાના દુઃખી પિતાની કાળજી રાખી. ઘી સાથે ભાત જમાડ્યો. માતા ચંદ્રિકાને પણ પોતાને ઘેર તેડાવી લીધી. તેનું પૂજન કર્યું. સરભરા કરી. ચાર દિવસ વીત્યા. પછી એક ગુપ્ત પાત્રમાં રાખેલું ધન અર્પણ કરી તેણે ભદ્રશ્રવાને વિદાય કર્યા. આમ પિતાના સંકટમાં પુત્રી તારણહાર બની.\nપૌરાણિક પુત્રી પિતાની તારણહાર બની હોય એવાં અન્ય ઉદાહરણ પણ જોવા મળે છે. એવું જ એક ઉદાહરણ ઇન્દ્રની પુત્રી જયંતીનું છે. ઇન્દ્રને આપત્તિમાંથી ઉગારવા તેણે શુક્રાચાર્યની સેવા કરી હતી. કથા એવી છે કે દાનવોના ગુરુ શુક્રાચાર્ય ઇન્દ્રના શત્રુ હતા. તે દૈત્યોના કલ્યાણ માટે અને ઇન્દ્રના નાશ માટે કઠોર તપ કરી રહ્યા હતા. એ જાણીને ઇન્દ્ર ડરી ગયા. તેમણે જયંતીને કહ્યુંઃ ‘પુત્રી, હું શુક્રાચાર્યથી ગભરાયો છું. માટે તું એમની પાસે જા. એમની સેવા કર. એમને અનુકૂળ હોય એવો વ્યવહાર કર અને મારું કલ્યાણ થાય એવા પ્રયત્ન કર. મારા હિત માટે હું તને શુક્રાચાર્યને સોંપું છું. તું જા. અને એમને પ્રસન્ન કર.’ જયંતીએ એક પણ સવાલ કર્યા વિના પિતાની આજ્ઞા માથે ચડાવી. પિતાએ કહ્યું એ પ્રમાણે કર્યું. શુક્રાચાર્યની સેવા કરી. સ્તુતિ કરી અને અંતે તેમને પ્રસન્ન કર્યા. આમ ઇન્દ્રની આફત ટળી.\nએ જ રીતે સુકન્યાએ શર્યાતિ રાજાની આફત ટાળી. જોકે શર્યાતિ પર આવેલી આફતના મૂળમાં સુકન્યા જ હતી. બન્યું એવું કે શર્યાતિ પોતાના પરિવાર સાથે નર્મદા નદીના તટે ફરવા ગયા. ત્યાં ભૃગુપુત્ર ચ્યવન ઋષિ એક હજાર વર્ષથી તપ કરતા હતા. તેમની ફરતે રાફડો થઈ ગયો હતો. સુકન્યા વનમાં ફરતી ફરતી ત્યાં આવી પહોંચી. રાફડા પાસે જઈ બેઠી. તેમાં ચળકતો પદાર્થ જોયો. એટલે તેને સળીઓ ભોંકીને વીંધી નાખ્યો. તરત તેમાંથી લોહી ઝરવા માંડ્યું. એવામાં એકાએક વાતાવરણ બદલાયું. ચારેકોર ઉત્પાત મચી ગયો. શર્યાતિ રાજાને ખબર પડી કે ચ્યવન ઋષિ તપ કરી રહ્યા છે. એટલે એ ઋષિ પાસે ગયા. ચ્યવને કહ્યુંઃ ‘રાજન, તારી પુત્રીએ મારી આંખો ફોડી નાખી છે. એટલે તમારી એ પુત્રી મને વિધિથી પરણાવી દો. તો જ બધા ઉત્પાત શાંત થશે.’ આ સાંભળી રાજા દુઃખી થયો, પણ ઋષિના શાપથી બચવા તેમણે ચ્યવન જેવા વૃદ્ધ અને અંધ મુનિ સાથે પુત્રીને પરણાવી દીધી. સુકન્યાએ વિરોધનો એક હરફ પણ ન ઉચ્ચાર્યો, કારણ કે ઋષિની આંખોને ચળકતો પદાર્થ સમજવાની ભૂલ એણે જ કરી હતી.\nપદ્માએ તો કોઈ ભૂલ કરી નહોતી, છતાં પિતાને મુશ્કેલીમાંથી બચાવવા તેણે વૃદ્ધ પિપ્પલાદ મુનિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. શિવ મહાપુરાણની કથા અનુસાર અનરણ્ય ઇંદ્રસાવર્ણિ નામના 14મા મનુના વંશમાં જન્મેલો રાજા હતો. સાત દ્વીપ સહિત આખી પૃથ્વીનો રાજા હતો. તેને સો પુત્ર હતા અને પદ્મા નામની એકમાત્ર કન્યા હતી. રાજાને સો પુત્ર માટે જે પ્રેમ હતો તેના કરતાં પણ વધુ સ્નેહ પદ્મા પર હતો. એ યુવાન થઈ ત્યારે રાજાએ તેના માટે ઉત્તમ વર શોધવા ઠેકઠેકાણે પત્ર લખ્યા. એવામાં પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જઈ રહેલા પિપ્પલાદ ઋષિની નજર પદ્મા પર પડી, અને તેની દુનિયા બદલાઈ ગઈ.\nપદ્માની રૂપરાશિએ પિપ્પલાદ ઋષિને કામબાણથી વીંધી નાખ્યા. એ અનરણ્યની સભામાં આવ્યા. રાજાએ ભયભીત થઈ પ્રણામ કર્યા. મુનિએ કહ્યુંઃ ‘તું મને તારી કન્યા આપ. અન્યથા ક્ષણવારમાં બધું ભસ્મ કરી દઈશ…’ પિપ્પલાદ વૃદ્ધ હતા, ખરતું પાન હતા. આવા ઘરડા ઋષિને પોતાની યુવાન કન્યા પરણાવવાના વિચાર માત્રથી રાજા રડવા લાગ્યા. રાણીઓ પણ રડવા લાગી. કન્યાની માતા આઘાતને કારણે મૂર્છિત થઈ ગઈ. રાજાના પુત્રો શોકમાં ગરકાવ થઈ ગયા.\nએ વખતે રાજાના ગુરુ એવા બ્રાહ્મણ પંડિત અને પુરોહિતે કહ્યુંઃ ‘આજે કે કાલે કન્યા કોઈને તો આપવાની જ છે. તો પછી બ્રાહ્મણ સિવાય બીજું ઉત્તમ પાત્ર ત્રણે લોકમાં અમે જોતા નથી. માટે મુનિને પુત્રી આપી દઈને તું સઘળી સંપત્તિનું રક્ષણ કર. એકના કારણે સર્વ સંપત્તિ વિનાશ પામે છે તો તે એકનો ત્યાગ કરી તું સૌની રક્ષા કર.’ આ સાંભળીને રાજાએ વારંવાર વિલાપ કર્યો. પછી પદ્માને શણગારીને પિપ્પલાદ મુનિને આપી દીધી, પણ મનોમન ખૂબ દુઃખી થયો. એટલે રાજકાજ છોડીને તપ કરવા વનમાં જતો રહ્યો. રાણીએ પતિ અને પુત્રીના શોકમાં પ્રાણ ત્યજી દીધા. આમ કન્યાને આપી દઈને અનરણ્ય રાજાએ આખા વંશની તથા સઘળી સંપત્તિની રક્ષા કરી, પણ એના મૂળમાં હતાંઃ પોતાનું તથા રાજ્યનું હિત અને શાપનો ભય\nઅનરણ્ય રાજાએ પોતાના તથા રાજ્યના હિતની રક્ષા કરવા માટે અને શાપથી બચવા માટે પદ્માને પિપ્પલાદ સાથે પરણાવી દીધી, પણ માંધાતાએ શાપનો ડર હોવા છતાં પોતાની યુવાન કન્યાને વૃદ્ધ ઋષિ સાથે ન પરણાવવાનો નિશ્ચય કર્યો. વિષ્ણુપુરાણની કથા અનુસાર માંધાતા રાજાની પચાસ કન્યા હતી. સૌભરિ ઋષિએ એમાંથી એક પુત્રીનો હાથ માગ્યો. સૌભરિ વૃદ્ધ હતા. ઘડપણથી શિથિલ હતા. આવા ઋષિને કન્યા આપવાનું માંધાતાને મન ન થયું, પણ એ ઋષિના શાપથી ડરતા હતા. એટલે કન્યા આપવાની સીધેસીધી ના ન પાડી, પણ કહ્યુંઃ ‘અમારા કુળનો રિવાજ છે કે કન્યાએ પસંદ કરેલો જે કુળવાન વર હોય તેને અમારે કન્યા આપવી.’ સૌૈભરિ સમજદાર હતા. રાજાની ચાલ સમજી ગયા, પણ કંઈ ન બોલ્યા. પોતાની શક્તિઓથી તેમણે રૂપયૌવન પ્રાપ્ત કર્યું. પરિણામે માંધાતાની પચાસે કન્યા સૌભરિના પ્રેમમાં પડી. એટલે માંધાતાએ બધી કન્યાને સૌભરિ સાથે પરણાવી. (ક્રમશઃ)\nલેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.\nPrevious articleનાગાજી બાવાની વાવ – ધ્રાંગધ્રા\nNext articleઆયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nમાર્ચ 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-1\nઅમેરિકામાં સૌપ્રથમ વાર ન્યુ જર્સીમાં આયોજિત બંધન વેડિંગ એકસ્પો\nસૌરાષ્ટ્રમાં મેઘમહેર, ગીર સોમનાથમાં મેઘકહેરઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત\nજૈન ધર્મના 24 તીર્થંકર અહિંસા પરમો ધર્મના પ્રણેતા ભગવાન મહાવીર\nલોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ વિરુદ્ધ મોરચાની તૈયારી\nઅયોધ્યામાં 5 માર્ચના યોજાઈ રહ્યું છે મુસ્લિમ મહિલા સંમેલન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%93-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A4/", "date_download": "2018-12-12T17:25:20Z", "digest": "sha1:KP4WUDIMOIPYNGB3BVMTDBVWRB3ZZFWP", "length": 10536, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ\nદેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ\nદેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી\nમરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ\nભારત દેશમાં યુવતીઓ વિવિધ ગુનાઓનો ભોગ બની રહી છે. ત્યારે દેશમાં યુવતીઓ વિરોધનો ક્રાઈમ ઘટે તેમજ યુવતીઓ કોઈપણ જાતની ટ્રેનીંગ વગર આત્મરક્ષણ કરી શકે તે માટે વિસનગર બાસણા મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓ દ્વારા સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ છે. ચાર વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર થયેલ આ પ્રોજેક્ટ વિવિધ ઈવેન્ટમાં રજુ કરવામાં આવતા યુવાનોના આ સંશોધનન�� પ્રતિસાદ મળ્યો છે.\nભારત દેશની યુવતીઓ બળાત્કાર, શારીરિક શોષણ, એસીડ એટેક, અપહરણ, છેડતી વિગેરે ગુનાઓનો સામનો કરી રહી છે. દેશની સરકાર યુવતીઓ ઉપરનો અત્યાચાર અટકાવવા માટે કાયદા બનાવે છે પરંતુ આવા કાયદાનો યોગ્ય અમલ નહી થતા યુવતીઓ ઉપરના વધતા ગુનાઓ અટકાવી શકાતા નથી. દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી ચીંતીત વિસનગર બાસણા મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં બી.ઈ. કરેલા વિદ્યાર્થીઓએ યુવતીઓના સેલ્ફ ડીફેન્સ માટે જે સંશોધન કર્યુ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.\nબાસણા મરચન્ટ એન્જીનીયરીંગમાં બી.ઈ.પાસ કરનાર હિતેશ લીંબાચીયા વિસનગર, દિક્ષિત પ્રજાપતિ, પ્રદોષ પાઈટલ તથા સ્નેશ પટેલના ગૃપ દ્વારા યુવતીઓ ઉપર થતા ફીઝીકલ ગુનાઓ રોકવા યુવતીઓ પોતે સક્ષમ થાય અને યુવતીઓ પોતાનુ રક્ષણ કરી શકે તે માટે જીીઙ્મક ડ્ઢીકીહષ્ઠી ર્ય્ઙ્મદૃીજનુ સંશોધન કર્યુ છે. જેમાં હાથમાં આ ગ્લોઝ પહેરનાર યુવતી આસાનીથી હુમલો કરનારનો પ્રતિકાર કરી શકવા સક્ષમ બને છે. રાત્રે મોડા જોબ પરથી યુવતી એકલી ઘરે જતી હોય કે વહેલી સવારે ટ્યુશન જતી હોય, યુવતી એકલી રાત્રે બહારગામથી ઘરે આવતી હોય તે સમયે એકલતાનો લાભ લઈ કોઈ લુખ્ખા તત્વો યુવતી ઉપર એટેક કરે તો સેલ્ફ ડીફેન્સ ગ્લોઝ પહેરેલ યુવતી ખુબજ સરળતાથી પ્રતિકાર કરી શકે છે. જેમાં ગ્લોઝ પહેરેલ યુવતી દ્વારા પ્રતિકાર કરવાથી એટેક કરનારને કરંટનો જટકો લાગે છે. આ ગ્લોઝની ખાસીયત એ છેકે તેની બેટરી ૫ થી ૭ કલાક ચાર્જીંગ રહે છે. જે બેટરી એક કલાકમાં ચાર્જ કરી શકાય છે. તેના ઉપયોગ માટે સ્વીચ ચાલુ કરી શકાય, ગ્લોઝના સેન્સરનો ઉપયોગ થાય, વોશેબલ બનાવી શકાય, જીપીએસ સીસ્ટમ કનેક્ટ કરી શકાય તેવી વિવિધ ટેકનોલોજીનુ પણ સંશોધન કર્યુ છે. આ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝથી પાંચ એમ્પીયર સુધીનો કરંટનો પાસ થાય છે. એમ્પીયરમાં પણ વધારો કરી શકાય તેમ છે. એન્જીનીયરીંગના યુવાનોએ વિશ્વમાં પ્રથમ વખત સંશોધન કરેલ નવી ટેકનોલોજી સાથેનો પ્રોજેક્ટ મેકર ફર્સ્ટ ઈન્ટરનેશનલ ઈવેન્ટ અમદાવાદ તથા સ્પાર્ક નેશનલ ઈવેન્ટ અમદાવાદ ખાતે રજુ કરતા યુવતીઓને આત્મરક્ષણ આપતા આ પ્રોજેક્ટને ભારે પ્રતિસાદ મળ્યો છે.\nએન્જીનીયરીંગના યુવાનોના આ સંશોધન પાછળનો ઉદ્દેશ એ છેકે યુવતીઓ કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે પોતાને નિશ્ચિતપણે સુરક્ષીત અનુભવે, કોઈપણ ટ્રેનીંગ વગર સામનો કરી આત્મરક્ષણ કરી શકે તેમજ યુવતીઓ ઉપરના ગુનાઓનો ક્રાઈમ રેટ ઓછો થાય. આ યુવાનોના આ ગૃપનુ નામ ફછૈંમ્ ્‌ઈઝ્રૐર્દ્ગંર્ન્ંય્ૈંઈજી છે. સેલ્ફ ડીફેન્સ ગ્લોઝના વધુ પુછપરછ માટે હિતેશ લીમ્બાચીયાનો મો.નં. ૮૪૮૮૮૫૪૧૨૩ તથા દિક્ષિત પ્રજાપતિનો મો.નં. ૯૮૯૮૭૨૩૫૩૦ ઉપર સંપર્ક કરી શકાશે.\n૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે\nવિસનગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વ ઉજવાયો – પરિસ્થિતિ માણસને ખોટા માર્ગે લઈ જાય છે-પૂર્વ ડાકુ પંચમસિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/30/2018/3867/", "date_download": "2018-12-12T16:31:11Z", "digest": "sha1:MNFTQZUGPSMTQQLGS66SCWWVD5D3OZO6", "length": 6746, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "વારા પછી વારો, મારા પછી તારો ! રશિયા અમેરિકાના રાજદૂતોની હકાલપટ્ટી કરશે.. | Gujarat Times", "raw_content": "\nHome MAIN NEWS વારા પછી વારો, મારા પછી તારો રશિયા અમેરિકાના રાજદૂતોની હકાલપટ્ટી કરશે..\nવારા પછી વારો, મારા પછી તારો રશિયા અમેરિકાના રાજદૂતોની હકાલપટ્ટી કરશે..\nઅગાઉ પ્રકાશમાં આવેલા એક કિસ્સામાં એવી વિગતો બહાર આવી હતી કે, બ્રિટનમાં રશિયાના ભૂતપૂર્વ જાસૂસને ઝેર આપીને તેની હત્યા કરવાનું કાવતરું કરવા માટે અમેરિકા સહિત યુરોપના દેશોએ પોતાના રાષ્ટ્રોમાંથી રશિયાના રાજકીય અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી.અમેરિકાએ રશિયાના 60 જેટલા ડિપ્લોમેટને તગેડી મૂક્યા હતા. વળી સિએટલ ખાતેની રશિયાની વાણિજય કચે્રી પણ બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. માત્ર સાત જ દિવસના સમયગાળામાં રશિયાના રાજદ્વારી અધિકારીઓને અમેરિકા છોડીને તાત્કાલિક જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે રશિયાએ વળતો પ્રહાર કરવાનું નક્કી કરી લીધું છે. રશિયાએ અમેરિકાના 60 રાજદ્વારી અધિકારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે એમ રશિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું.\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દૂતાવાસના કવચ હેઠળ 60 જેટલા રશિયન અધિકારીઓ અમેરિકામાં જાસૂસી કરી રહ્યા હતા.\nPrevious articleનોબેલ એવોર્ડ વિજેતા મલાલા યુસૂફજઈ તાલિબાની હુમલાના પાંચ વરસ બાદ પાકિસ્તાન પહોંચી..\nNext articleઅમેરિકા જવાની ઈચ્છા ધરાવતા વિઝાના અરજદારોએ પોતાની કેટલીક અનિવાર્ય અંગત માહિતી પણ રજૂ કરવી પડશે — અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના નવા નિયમો\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર���યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nબીએપીએસ નોર્થ અમેરિકન યુવા શિબિરમાં ભાગ લેતાં દસ હજાર યુવક-યુવતીઓ\nસૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો\nબોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી\nઅમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને બિલ કિલન્ટનના ઘરેથી મળ્યા શંકાસ્પદ...\nઆયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે\nટેક સામેની અડચણો અનેક\nઅમદાવાદમાં સંતો-મહંતોની હાજરીમાં ડો. પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદતના ઉપવાસ પર\n૧૮૨ મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૫ ટકા કામ પૂર્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pakistan-military-helicopter-which-came-up-300-metres-the-loc-037751.html", "date_download": "2018-12-12T17:19:19Z", "digest": "sha1:JHJ4SU7EMYL4D5OX4ACB66XSWGOL2SUV", "length": 9061, "nlines": 126, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર LOC ના 300 મીટર જેટલું નજીક આવ્યું: સેના | Pakistan military helicopter which came up 300 metres the loc - Gujarati Oneindia", "raw_content": "\n» પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર LOC ના 300 મીટર જેટલું નજીક આવ્યું: સેના\nપાકિસ્તાન સેનાનું હેલીકૉપટર LOC ના 300 મીટર જેટલું નજીક આવ્યું: સેના\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nદક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ\nકરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાન\nરાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'\nપાકિસ્તાન ઘ્વારા વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુ અને કાશ્મીરમાં સીમાથી નજીક આવેલા નાગરિક જિલ્લાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. તેમાં જ કેટલા સૂત્ર ઘ્વારા જાણવા મળ્યું કે પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર એલઓસી થી લગભગ 300 મીટર જેટલું આવીને પાછું ચાલ્યું ગયું હતું. પૂંછ સીમા પાસે થયેલી આ ઘટના બુધવારે 9.45 થી 10 વાગ્યાની વચ્ચે થયી હતી.\nસેના સૂત્ર મુજબ પાકિસ્તાન સેનાનું હેલીકૉપટર પીઓકે ના પાલંદરમાં જોવા મળ્યું હતું. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગોળીબારી વિશે ખબર મળી નથી. પાકિસ્તાન સેના હેલીકૉપટર ની તસ્વીર પણ સામે આવી છે. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન વારંવાર સામે પારથી ગાળીબારી કરી રહ્યું છે. પરંતુ ભારતીય સૈનિકો પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતીય ��ેનાની ફાયરિંગમાં પાકિસ્તાનના ઘણા વિસ્તારોને ખુબ જ નુકશાન થયું છે.\nમંગળવારે પાકિસ્તાનની ગોળીબારીમાં આરએસ પુરા સેક્ટર 15 વર્ષના એક છોકરા સાથે એક બીજા પણ સામાન્ય વ્યક્તિની મૌત થયી હતી. પૂંછની ક્રિષ્નાઘાટી માં એક ભારતીય જવાન પણ શહીદ થયો છે. ત્યાં જ સુચેતગઢ માં પાકિસ્તાની ગોળીબારીમાં એક બીએસએફ જવાન પણ ઘાયલ થયો છે. આપણે જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન સીમા પર વધી ગયેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુમાં નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થા બંધ કરાવી દેવામાં આવી છે.\npakistan jammu and kashmir indian army પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર ભારતીય સેના\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4265/", "date_download": "2018-12-12T16:29:34Z", "digest": "sha1:5JJRLJST5PBILI4X4DCHPCNI2OEEQHV3", "length": 7289, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "સુલતાન જોઘપુરની સેન્ટ્રલ જેલમાં – સલમાન ખાનની જમાનતનો ફેંસલો હવે શનિવારે સવારે થશે- !!! | Gujarat Times", "raw_content": "\nHome FILM સુલતાન જોઘપુરની સેન્ટ્રલ જેલમાં – સલમાન ખાનની જમાનતનો ફેંસલો હવે શનિવારે સવારે...\nસુલતાન જોઘપુરની સેન્ટ્રલ જેલમાં – સલમાન ખાનની જમાનતનો ફેંસલો હવે શનિવારે સવારે થશે- \n20 વરસ જૂના કાળિયાર હરણના શિકાર કેસમાં કસૂરવાર ઠરેલા સલમાનને અદાલતે 5 વરસની જેલની સજા અને દસ હજાર રૂપિયાનાો દંડ કર્યો હતો. સજાનો ચુકાદો આવ્યા બાદ સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલના બે નંબરના બેરેકમાં લઈ જવાયા હતા. આ જ બેરેકમાં નામચીન અને દુષ્કૃત્યો બદલ જેલની સજા ભોગવતા આશારામ બાપુને પણ રાખવામાં આવ્યા છે.\nસલમાન ખાને આખી રાત બેચેનીમાં વિતાવી હોવાનું જાણવા મળ્યું હતું. શુક્રવારે સવારે સેશન કોર્ટમાં જજ રવીન્દ્રકુમાર જૈન સમક્ષ કેસની સુનાવણી કરવામાં આવી હતી. જજ રવીન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે, કેસના રેકોર્ડ સવારે જ પ્રાપ્ત થયાં છે. રેકોર્ડને બરાબર ધ્યાનથી જોવા – તપાસવા પડશે. એટલે કેસમાં સુનાવણી શનિવારે જ થઈ શકશે. એ દરમિયાન જ સલમાન ખાનને જામીન આપવા અંગે ચુકાદો અપાશે. જો સલમાન ખાનને સનિવારે સેશન જજ જામીન મંજૂરી નહિ આપે તો સલમ��ને એ માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. રવિવારે રજા હોવાથી અદાલત બંધ રહે છે. આથી સોમવારે જ સલમાન ખાન હાઈકોર્ટમાં રજૂઆત કરી શકશે. એવું બને તો સલમાને શનિવાર અને રવિવાર વધુ બે દિવસ જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદી બનીને રહેવું પડશે.\nPrevious articleપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન – 10 અબજ ડોલરની વધુ આયત ડ્યુટી લગાવવાની ચીનને આપી ચેતવણી\nNext articleભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nગુજરાતની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી માનસી વખારિયાનું નિધન\nગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ – 47 મહાનગરપાલિકામાં ભાજપ, અને 16માં...\nજમ્મુ -કાશ્મીરમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટ્યું- ભાજપે પોતાનું સમર્થન પાછું...\nનરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભાજપનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે…\nઈટાલીમાં આજે 14 નવેમ્બરે રણવીરસિંહ અને દીપિકા પદુકોણનાં કોંકણી વિધિથી લગ્ન...\nદ.આફ્રિકાની ધરતી પર ભારતની ક્રિકેટ ટીમ પ્રથમવાર વન-ડેની સિરિઝ જીતી ગઈ\nન્યુ યોર્કમાં ગાંધી જયંતિની ઉજવણી\nજોધપુર કોર્ટે સલમાન ખાનને વિદેશ- યાત્રા માટે પરવાનગી આપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/24/2018/5645/", "date_download": "2018-12-12T16:44:22Z", "digest": "sha1:7ZEN4FRNAN2DOSLRNSA6QL45NAFTELRA", "length": 8061, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "સરલ અને સાદગીપ્રિય રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજી — પોતાના પૌત્ર- પૌત્રીઓની સાથે પુસ્તકોની દુકાનમાં પુસ્તકો ખરીદવા ગયા …! | Gujarat Times", "raw_content": "\nHome INDIA સરલ અને સાદગીપ્રિય રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજી — પોતાના પૌત્ર- પૌત્રીઓની સાથે...\nસરલ અને સાદગીપ્રિય રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજી — પોતાના પૌત્ર- પૌત્રીઓની સાથે પુસ્તકોની દુકાનમાં પુસ્તકો ખરીદવા ગયા …\nભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો હોદો્ે સર્વોચ્ચ ગણાય છે. બંધારણીય રુએ તેઓ દેશના વડા છે. ભારતની ત્રણે લશ્કરી પાંખોૃ ભૂમિદળ, હવાઈ દળ અને વાયુ સેનાના તેઓ સર્વોચ્ચ વડા છે. આ હોદા્ની શાન અને ગૌરવ વધારનારા અને મહાન રાષ્ટ્રપતિઓ ભારત દેશને પ્રાપ્ત થયા છે. જેમાં સાદગી પ્રિય , નિરાડંબરી અને વિદ્વાન રાષ્��્રપતિ જે અબ્દુલ કલામનું નામ મોખરે છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિપદે વિરાજતા માનનીય રામનાથ કોવિંદજી પણ ખૂબ જ સરલ સ્વભાવના અને સાદાઈથી જીવન જીવનારા મહાનુભાવ છે. તાજેતરમાં તેમણે પોતાના પૌત્રૌ અને પૌત્રીઓ સાથે સિમલાના એક બુક સ્ટોરની મુલાકાત લીધી હતી. તેઓ ઉનાળાના વેકેશનમાં તેમના પૌત્રો અને પૌત્રીઓ વાંચી શકે તેવા પુસ્તકો ખરીદવા ખુદ બુક- સ્ટોરની મુલાકાતો ગયા હતા. કોઈ અંગરક્ષકોનો કાફલો નહિ, કોઈ ઠાઠમાઠ કે ભપકો નહિ, વીવીવીઆઈપી તરીકેના માન – સન્માન, આડંબર કે દેખાડો નહિ..પોતાના સંતાનોનાં સંતાનો સાથે એક દાદા કે નાના કોઈક સ્થળની મુલાકાતે જતા હોય એટલી સહજતાના ભાવ સાથે તેઓ બુક- સ્ટોરમાં ગયા હતા. બુક સ્ટોરમાં૆ તેમણે પોતાના પૌત્ર- પૌત્રીઓને વાંચવાલાય ક પુસ્તકો પણ શોધ્યા અને પસંદ કર્યા હતા. પુસ્તકો ખરીદી લીધા પછી તેમણે ડિજિટલ પધ્ધતિથી પુસ્તકોના બિલનું પેમેન્ટ કર્યું હતું\nPrevious articleમેઘના ગુલઝારની ફિલ્મ રાઝીએ ટિકિટબારી પર જબરદસ્ત સફળતા મેળવી – ટૂંક સમયમાં 100 કરોડની કમાણી કરી લેશે ..\nNext articleઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથેની મુલાકાત રદ કરી..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nગુજરાત સહિત ભારતભરમાં ‘પદ્માવત’નો વ્યાપક વિરોધઃ ઠેર ઠેર હિંસક પ્રદર્શન\nપૌરાણિક કન્યાને આભૂષણો પ્રિય હતાંઃ વિવિધ પ્રકાર અલંકારોથી અંગ અંગ સજાવતી\nગુજરાતની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી માનસી વખારિયાનું નિધન\nપદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં ધર્મપત્ની ડો. આરતી પંડ્યાનું નિધન\nઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો આરોપઃ ઉદ્યોગપતિ રતન તાતાનું નામ સંડોવાયું...\nજમ્મુ- કાશ્મીરના તોફાની દેખાવકારોને જીપ સાથે બાંધીને શહેરમાં ફેરવનારા ભારતીય લશ્કરના...\nદેશમાં દલિતો પર થતા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસે યોજ્યા પ્રતીક ઉપવાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/hunger-struck", "date_download": "2018-12-12T17:54:59Z", "digest": "sha1:PQQ27KH5SBN3ZBMXLLQ7L3OWIY2MORYW", "length": 2917, "nlines": 52, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "Quick And Easy Recipes | રેસીપી | ફૂડ | Menus and Cooking Tips For Indian Food | Simple Indian Recipes at Lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nરેસીપી - આજે જ ટ્રાય કરો બટાટા અને...\nરેસીપી - આજે જ ઘરે બનાવો સ્ટફ્ડ મુંગ...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પાલક-મગની દાળના...\nરેસીપી - આજે જ ઘરે બનાવો પોષણદાઇ જવનું...\nરેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના...\nરેસીપી - વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો...\nરેસીપી - પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર ક્રીમી સ્પીનચ...\nરેસીપી - ચોમાસામાં બનાવો ઝટપટ આ ક્વીક ટમેટો...\nરેસીપી - ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ...\nરેસીપી – ચોમાસામાં આજે જ ઘરે બનાવો મકાઇના...\nરેસીપી - વેજીટેબલ કબાબ...\nરેસીપી - કંદ-આલૂ પકોડા...\nરેસીપી – કોબીના વડા...\nરેસીપી - એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી...\nરેસીપી - ગાજર અને કોથમીરની રોટી...\nરેસીપી - આજે જ ઘરે ટ્રાય કરો ઓરિએન્ટલ...\nરેસીપી - સીઝલીંગ મશરૂમ...\nરેસીપી - એક સંપૂર્ણ સવારનો નાસ્તો મ્યુસલી આજે...\nરેસીપી - સવારની એક ઉત્તમ શરૂઆત કરો આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/05/29/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F/", "date_download": "2018-12-12T16:31:18Z", "digest": "sha1:AN4DPCTPBKBRRPFTB6DAH3VZIZ2WCXCC", "length": 9053, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ\nપાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ\nપાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે\nવડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ\nભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુરા દેશમાંથી ભ્રષ્ટા���ાર નાબુદ કરવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ તેમના માદરે વતન વડનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ઘાસકોળ દરવાજા બાજુનો નવો બનાવેલ આર.સી.સી.રોડ તુટી જતા લોકોને રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ઉભી થઈ છે. જો વડાપ્રધાનના વતનમાંજ ભ્રષ્ટાચાર થતો હોય તો દેશમાંથી ક્યાંથી ભ્રષ્ટાચાર નાબુદ થશે તેવું લોકોમાં ચર્ચાય છે.\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વાતો કરે છે. ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલા ભરવા અધિકારીઓને સુચના આપી છે. પરંતુ ભાજપના સ્થાનિક હોદ્દેદારોની ભ્રષ્ટાચારીઓ ઉપર રહેમનજર રહેતી હોવાથી ભ્રષ્ટાચાર નાબુદ થતો નથી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ઘાસકોળ દરવાજાથી મોઢવાળાના ચાચરે સુધી ગટરલાઈન અને પીવાના પાણીની નવિન લાઈન નાખવામાં આવી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા નવો આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાની નિષ્કાળજીથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરવામાં આવતા રોડ ઉપર સિમેન્ટની પોપડીઓ ઉખડવા લાગી છે. વાહનોની અવરજવરથી ગટરની કુુંડીનુ ઢાંકણુ દબાઈ ગયુ છે. આ બાબતે સ્થાનિક લોકોએ પાલિકાના કોર્પોરેટરોને મૌખિક રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા જવાબદારો સામે કોઈ પગલા લેવામાં નહી આવતા લોકોને પાલિકાના સત્તાધિશો દ્વારા ભ્રષ્ટાચાર થયાની શંકા ઉભી થઈ છે. જો વડનગરની પ્રાઈવેટ સોસાયટીમાં બિલ્ડરોએ બનાવેલા સી.સી. રોડ પાંચ વર્ષે પણ તુટતા ન હોય તો પાલિકાએ બનાવેલો આ રોડ ઝડપી કેવી રીતે તૂટ્યો તેની જાગૃત નાગરિકોએ તપાસ કરવી જોઈએ. લોકોનુ કહેવુ છેકે વડનગરના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાનુ સ્વપ્નુ જોયુ છે. ત્યારે વડનગર નગરપાલિકાએ નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નાને સાકાર કરવા માટે પાલિકાના હોદ્દેદારો અને ભાજપના આગેવાનોએ શહેરમાં થતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેનુ ધ્યાન રાખવુ જોઈએ તેની જગ્યાએ પાલિકાતંત્રના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો શહેરમાં થતા વિકાસના કામમાં આંખ આડા કાન કરતા ભ્રષ્ટાચાર થાય છે. જોકે તેમાં તેમની મિલીભગત પણ હોઈ શકે જો પાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો બિનભ્રષ્ટાચારી હોય તો ઘાસકોળ દરવાજા નજીક આર.સી.સી.રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ક��ર્યવાહી કરી બતાવે. નહી તો આગામી ચોમાસાના વરસાદમાં રોડ ઉપર મોટા ખાડા પડવાની પુરેપુરી શક્યતા છે.\nખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ\nવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/07/30/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%81%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2018-12-12T17:00:08Z", "digest": "sha1:O7S3CV3AITX3IQ7HHPOB6YV3KCGYFCBD", "length": 9811, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા\nવિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા\nવિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા\nમહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા\nવિસનગર વિધાનસભાની ચુંટણી પહેલા પાસના નેતા હાર્દિક પટેલ સાથે પડછાયાની જેમ રહેતા કોંગ્રેસના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી) ગત બુધવારે વિસનગર કોર્ટના ચુકાદા સમયે હાર્દિક પટેલની સાથે નહી દેખાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા છેકે મહેશભાઈ પટેલ ફક્ત વિદ્યાનસભાની ચુુંટણીમાં કોંગ્રેસમાંથી ટીકીટ મેળવવા માટેજ હાર્દિક પટેલની સાથે ફરતા હતા. પરંતુ હવે મહેશભાઈને હાર્દિકની જરૂર નહી હોવાથી તેઓ હાર્દિક સાથે દેખાતા નથી.\nપાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટાભાગના પાટીદારો પાસના નેતા હાર્દિક પટેલની સાથે હતા. પરંતુ સમય જતા કોઈ કારણોસર હાર્દિકના કેટલાક નજીકના સાથીદારો તેનો સાથ છોડી જતા રહ્યા હતા. આ સમયે વિસનગર તાલુકાના પાલડી ગામના વતની અને કડા સીટના કોંગ્રેસના જીલ્લા સદસ્ય પટેલ મહેન્દ્રભાઈ શંકરભાઈ(મહેશભાઈ પાલડી) હાર્દિક પટેલના નજીકના મિત્રો પૈકીના એક ગણાતા હતા. મહેશભાઈ પાલડી મોટેભાગે હાર્દિક પટેલની સભાઓમાં હાજર રહેતા હતા. જેમાં વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસની મુદતે હાર્દિક પટેલની સાથે મહેશભાઈ ઘણીવાર જોવા મળતા હતા. અને હાર્દિક પટેલ સાથેના નજીકના સબંધોના કારણે કોંગ્રેસે સ્થાનિક કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે મહેશભાઈ પટેલને વિસનગર વિધાનસભાની ટીકીટ આપી હોવાનું લોકો માને છે. બદ્‌નસીબે વિધાનસભાની ચુંટણીમાં મહેશભાઈ પટેલ આશરે ૨૯૦૦ જેટલા મતોથી ચુંટણી હાર્યા હતા. જોકે રાજકારણમાં નિસ્વાર્થ માણસો કે મિત્રો મલવા તેતો આજના સમયમાં કુદરતનો એક ચમત્કારજ કહેવાય. રાજકારણમાં જોડાયેલા લોકો પહેલા પોતાનો સ્વાર્થ વિચારતા હોય છે. જેમાં વિધાનસભાની ચુંટણી પહેલા પાસના નેતા હાર્દિક પટેલની સાથે તેના પડછાયાની જેમ ફરતા મહેશભાઈ પટેલ વિધાનસભાની ચુંટણી હાર્યા બાદ ઘણા સમયથી હાર્દિક પટેલ સાથે દેખાતા નથી. જેમાં વળી વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસના ચુકાદાના દિવસે હાર્દિક પટેલ તથા એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિતના આરોપીઓના મિત્રો, સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટમાં હાજર રહ્યા હતા. અને તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થાય તેવી પ્રાર્થના કરતા હતા. આવા કપરા સમયે હાર્દિક પટેલ સાથે પડછાયાની જેમ ફરી વિધાનસભાની ટિકીટ મેળવેલા તેમના નજીકના મિત્ર મહેશભાઈ પાલડી કોર્ટમાં નહી દેખાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે મહેશભાઈ પાલડીએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલ સાથે સારા સબંધો બનાવી કોંગ્રેસમાંથી વિધાનસભાની ટીકીટ લેવા માગતા હતા. અને હાર્દિક પટેલની ભલામણથી કોંગ્રેસે કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે મહેશભાઈને વિધાનસભાની ટીકીટ ફાળવી હતી. જેમાં તેઓ સામાન્ય મતોથી હારી ગયા હતા. હવે મહેશભાઈને હાર્દિકની જરૂર નહી હોવાથી તેઓ તેની સાથે વિસનગરમાં દેખાતા નહી હોવાનું ચર્ચાય છે.\nઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…\nસજાની સુનાવણી પછી પણ હાર્દિક પટેલનો જુસ્સો અકબંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/hair-care-accessories/top-10-hair-care-accessories-price-list.html", "date_download": "2018-12-12T16:31:57Z", "digest": "sha1:Q2CQEM5YFHVGGXLWJRQRAKOMMAB5L5DX", "length": 12093, "nlines": 282, "source_domain": "www.pricedekho.com", "title": "India ટોપ 10 હેર કરે અકકસ્સોરીએસ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nTop 10 હેર કરે અકકસ્સોરીએસ India ભાવ\nટોપ 10 હેર કરે અકકસ્સોરીએસ\nટોપ 10 હેર કરે અકકસ્સોરીએસ તરીકે India માં 12 Dec 2018. આ યાદી તાજેતરની ઓનલાઇન વલણો અને અમારી વિગતવાર સંશોધન મુજબ સંકલિત કરવામાં આવે છે. આ ઉત્પાદનો મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે શ્રેષ્ઠ ભાવ શેર કરો. ટોપ 10 ઉત્પાદન યાદી એક મહાન માર્ગ India બજારમાં લોકપ્રિય ઉત્પાદનો ખબર છે. ની ટોચની ટ્રેન્ડિંગ કરો હેર કરે અકકસ્સોરીએસ India માં કેન્ટ સલૂન ખ્સ૧૧ કર્લીંગ સ્ટ્રાઈટનિંગ & સ્પીડ સિટીલિંગ બ્રશ Rs. 1,999 પર રાખવામાં આવી છે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\n0 % કરવા માટે 84 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 હેર કરે અકકસ્સોરીએસ\nતાજેતરના હેર કરે અકકસ્સોરીએસ\nપણછે રાઉન્ડ વેંત બ્રશ\nકેન્ટ હપ્૧૨ પુરે બ્રિસ્ટલ એક્સટ્રા લાર્જ પદદલે બ્રશ ગ્રે\nકેન્ટ હપ્૮ કષિઓનેદ મેડીઉં દેતાન્ગલીંગ બ્રશ વહીતે\nપણછે ક્લિપ્સ & સીલૉસ કૉલેકશન હેર સીલૉ\nકોરિયોલિસ્ટ્સ બ્લેક સોફ્ટ ક્યુશન લાર્જ પદદલે બ્રશ વિથ માઇક દેસીગ્ન\nકેન્ટ હપ્૬ કષિઓનેદ લાર્જ દેતાન્ગલીંગ પદદલે બ્રશ વહીતે\nવેગા પ્રીમિયમ કૉલેકશન હેર બ્રશ રાઉન્ડ સિટીલિંગ\nવેગા પ્રીમિયમ કૉલેકશન ફ્લેટ હેર બ્રશ પુરપ્લે\nવેગા પ્રીમિયમ કૉલેકશન ક્યુશન હેર બ્રશ વુડેન\nકેન્ટ હપ્૯ કષિઓનેદ મેડીઉં સીઝે સેટિંગ & સિટીલિંગ બ્રશ વહીતે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/13/2018/2076/", "date_download": "2018-12-12T17:07:49Z", "digest": "sha1:VPRURMEQANZC4BMEXXBXBPKQRDXVR3YV", "length": 5509, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા નો પ્રથમ લુક રિલિઝ | Gujarat Times", "raw_content": "\nHome FILM વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા નો પ્રથમ લુક રિલિઝ\nવરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા નો પ્રથમ લુક રિલિઝ\nવરુણ ધવન અને અનુષ્કા શર્માની અતિચર્ચિત ફિલ્મ સૂઈ ધાગાનો પ્રથમ લુક આજે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અનુષ્કા અને વરુણની જોડી પ્રથમવાર એકસાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.ગ્રામ્ય પરિવેશની વાર્તા પર આધારિત આ ફિલ્મ માનવ જીવનમાં પુરુષાર્થના મહત્વની વાત રજૂ કરે છે. વરુણ પોતાની આ ફિલ્મ બાબત ખૂબ જ આશાવાદી છે. અનુષ્કા શર્મા જેવી નીવડેલી અભિનેત્રી સાથે પોતે સ્ક્રીન શેર કરી રહ્યો હોવાનું એને ગૌરવ છે.\nPrevious articleદ.આફ્રિકાની ધરતી પર ભારતની ક્રિકેટ ટીમ પ્રથમવાર વન-ડેની સિરિઝ જીતી ગઈ\nNext articleસરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 31મી ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાશે\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nભારતની સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દેશમાં બે પુખ્ત વયની વ્યકિતઓ...\nજેડીએસના અગ્રણી નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ..\nશ્રીદેવીની પુત્રી જાહ્નવીનો પ્રથમ ફિલ્મ ‘ધડક’માં શાનદાર અભિનય\nરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા -સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ન્યૂટન\nઓડિટરો શું કરી રહ્યા હતા બેન્કમાં થી રહેલી ગરબડ ના...\nગુજરાત રાજ્યના કાયમી પાેલીસ વડા તરીકે શિવાનંદ ઝાની વરણી\nએચ-1 બી વિઝા ધરાવનારી વ્યક્તિના પતિ કે પત્ની ને અમેરિકામાં નોકરી...\nયુગાન્ડામાં ફરી એકવાર હિંસા- ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/310", "date_download": "2018-12-12T17:50:54Z", "digest": "sha1:E55XVEH2AA5SXGBKCBISY7B3QJF26N3P", "length": 4740, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિનું કર્��ાપણું દૃઢ કરાવી પ.પૂ. બાપજી સાચા ડૉક્ટર બની રહ્યા | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિનું કર્તાપણું દૃઢ કરાવી પ.પૂ. બાપજી સાચા ડૉક્ટર બની રહ્યા\nશ્રીહરિનું કર્તાપણું દૃઢ કરાવી પ.પૂ. બાપજી સાચા ડૉક્ટર બની રહ્યા\nતા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો.\nગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા.\nસભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ.\n“એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે. ગમે તેવો શરીરનો દુખાવો હોય પણ ડૉક્ટર સારા છે. બધાયને સારું થઈ જાય છે.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ જાહેરાત સાંભળીને તરત જ કહ્યું,\n“શ્રીજીમહારાજના સૌ આશ્રિત માટે કર્તા-હર્તા તો એક મહારાજ જ છે. સત્સંગીને જે સુખ-દુઃખ આવે છે એ મહારાજની ઇચ્છાથી આવે છે. મહારાજ આપણી કસર ટાળી ચોખ્ખા કરવા દુઃખ આપે છે. દવા લીધી અને બીમારી મટી તો એ મહારાજે મટાડ્યું... ડૉકટર અને દવા તો નિમિત્ત છે. તેનો ભાર ન રહેવો જોઈએ... કર્તાપણું મહારાજનું દૃઢ કરવું.”\nઆમ, મહારાજનું કર્તાપણું દૃઢ કરાવી, અવરભાવ-પરભાવના દુઃખમાંથી ઉગારવા સૌને સહેલો અને સરળ રાહ દેખાડી ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌના સાચા ડૉક્ટર બની રહ્યા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/primary/ptc-pravesh/photo-gallary.htm", "date_download": "2018-12-12T16:40:58Z", "digest": "sha1:RLKNHOD4FAVKGSSXX54OQULDFDYCATGX", "length": 3549, "nlines": 52, "source_domain": "gujarat-education.gov.in", "title": "પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી | પી.ટી.સી. પ્રવેશ | ફોટો ગેલેરી", "raw_content": "\nઅરજીઓના નિકાલ માટેની સુચનો\nપી.ટી.સી. પ્રવેશના ફોર્મ અંગેની સુચનાઓ\nજી.પી.એફ મકાને ફંડ માંથી ઉપાડ\nકચેરી વિષે | યોજનાઓ | પી.ટી.સી. પ્રવેશ | વહીવટકર્તા | માહિતી | ઈ-સીટીઝન | સમાચાર\nશિક્ષણ વિભાગ | મધ્યાહન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન મિશન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 1401562 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :12/2/2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/phone-holders/cheap-phone-holders-price-list.html", "date_download": "2018-12-12T16:54:42Z", "digest": "sha1:RNXKREPXYJWUWQYPYAZDGXQT3JX5HFWF", "length": 16317, "nlines": 368, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં ફોને હોલ્ડર્સ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap ફોને હોલ્ડર્સ India ભાવ\nખરીદો સસ્તા ફોને હોલ્ડર્સ India માં Rs.139 પર પ્રારંભ કરવા કે 12 Dec 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 450 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો ફોને હોલ્ડર્સ India માં આવે છે.\nમાટે ભાવ રેંજ ફોને હોલ્ડર્સ < / strong>\n160 ફોને હોલ્ડર્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 1,199. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન યુનિવર્સણ મોબીલે ચારેગિંગ સ્ટેન્ડ પર ઉપલબ્ધ Rs.139 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n0 % કરવા માટે 69 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10 ફોને હોલ્ડર્સ\nયુનિવર્સણ મોબીલે ચારેગિંગ સ્ટેન્ડ\nઇહવે કલેમ્પ કાર માઉન્ટ હોલ્ડેર બ્લેક પેઓપીસી કલેમ્પ\n- મેક્ઝીમમ સ્પીડ 248 kmph\nકાર મોબીલે ફોને હોલ્ડેર સેલ્ફ ફિક્સ\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર માઇક્રોમેક્સ નીન્જા 4 અ૮૭\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર પેનાસોનિક પઁ૧૧\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર સોની ક્સપેરિયા ટીપો\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લીનોવા અ૭૦૬\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લગ ઓપ્ટિમુસ ૩ડ મેક્સ\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર નોકિયા લુમિયા 1020\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર નોકિયા લુમિયા 520\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લીનોવા અ૫૧૬\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર માઇક્રોમેક્સ નીન્જા અ૯૧\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લગ ઓપ્ટિમુસ G\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર ક્સઓલો બ૭૦૦\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર નોકિયા લુમિયા 920\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર હતક ઓને V\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લગ ઓપ્ટિમુસ લઁ૫ ડ્યુઅલ ઍં૬૧૫\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર નોકિયા લુમિયા 510\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર ગીઓની ડ્રીમ દ્૧\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર હ્યુઆવેઇ એકએન્ડ ગ઼૩૦૦\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર સોની ક્સપેરિયા ટીપો ડ્યુઅલ\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર લીનોવા અ૩૬૯ઈ\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર હતક દેસીરે C\nઅપ્સ કાર સ્ટેન્ડ ક્રાદલે હોલ્ડેર માઉન્ટ ફોર માઇક્રોમેક્સ કેનવાસ માગનુસ અ૧૧૭\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/311", "date_download": "2018-12-12T17:50:08Z", "digest": "sha1:DVEQDRWXLTINHOT3GQPKIJ3U6UY3FHPU", "length": 4511, "nlines": 70, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી.\nશ્રીહરિએ દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી.\n“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબ���ો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.”\nદાદાખાચરના ગોવાળ બીજલ અને જોધાએ મહારાજને રાવ (ફરિયાદ) કરી.\n“તો તમારે જમવામાં શું જોઈએ છે ” મહારાજે વિનમ્રભાવે પૂછ્યું.\n“મહારાજ, અમારે તો એક એક પાલીનો મોટો બાજરીનો રોટલો અને ઉપર બે બે મરચાં હોય તો ઢોર ચરાવવા જઈએ નહિતર નથી જવું.”\nઆ સાંભળતાં શ્રીજીમહારાજને અવરભાવમાં દાદાખાચરના વ્યવહારની ચિંતા થવા લાગી. તેથી મહારાજે તેમને કહ્યું,\n“સારું, તમારી ઇચ્છા મુજબ તમને રોટલા ને મરચાં મળી જશે...”\nમહારાજનું વચન સાંભળી બીજલ અને જોધાને નિરાંત થઈ. તેઓ મહારાજનાં દર્શન કરી જતા હતા ત્યાં મહારાજે જીવુબાને કહ્યું,\n“આમને ભાણામાં એક એક બાજરાનો મોટો રોટલો કરી આપજો ને મરચાં પણ આપજો.”\nઆમ, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ શ્રીજીમહારાજે દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી પોતાનું ભક્તવત્સલપણું જણાવ્યું.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.chess.com/blog/OWNEROF123/hello28", "date_download": "2018-12-12T16:40:21Z", "digest": "sha1:QPL6AEZYGALTNFFS4UEYSN7FGOII6QV3", "length": 1917, "nlines": 39, "source_domain": "www.chess.com", "title": "hello - Chess.com", "raw_content": "\nગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી \nવેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે\nબેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ \nપુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.\nપિતા - સરસ, પણ વિષય કયો હતો \nપુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.\nઅજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે - પપ્પા શું છે \nતેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો.\nઅજય બોલ્યો - પપ્પા, હું સમજી ગયો.\nમમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે\nશિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે ચપટી \nસોનુ - દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી,\nમારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/22/2018/3570/", "date_download": "2018-12-12T17:11:02Z", "digest": "sha1:2LCCALBRUBYZ3PM4BBOFYDQXUXXNZ4RE", "length": 7092, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા – કોન્ટ્રેકટમાં સામેલ કરીને બી ગ્રેડ ક્રિકેટરોના લિસ્ટમાં દાખલ | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા – કોન્ટ્રેકટમાં...\nભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા – કોન્ટ્રેકટમાં સામેલ કરીને બી ગ્રેડ ક્રિકેટરોના લિસ્ટમાં દાખલ\nજાણીતા ક્રિકેટર મોહમ્મદ શમી પર એમની પત્ની હસીન જહાંએ મેચ ફિકસિંગ સહિત અનેક આરોપ મૂક્યા હતા. જેને કારણે બીસીસીઆઈએ મોહમ્મદ શમીનો ક્રિકેટની રમતોમાં સામેલ થવાનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બીસીસીઆઈએ મોહમ્મદ શમી વિરુધ્ધ કરવામાં આવેલા મેચ ફિકસિંગના આરોપો બાબતની તપાસ પૂર્ણ કરી હતી ભ્રષ્ટાચાર વિરોધી કમિટીના અધ્યક્ષ નીરજકુમારે એક અહેવાલ સુપરત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મોહમ્મદ શમી પર લગાવવામાં આવેલા કોઈ આરોપ પૂરવાર થયા નથી. જેથી તેમને માનભેર તમામ આરોપમાંથી મુક્ત કરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મોહમ્મદ શમીને બીસીસીઆઈએ ફરીથી રમતના કોન્ટ્રક્ટમાં સામેલ કરીને તેમને બી ગ્રેડના ખેલાડીઓમાં સ્થાન આપ્યું હતું. બી ગ્રેડ અંતર્ગત, શમીને વાર્ષિક 3 કરોડ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે.\nPrevious articleસોનુ કે ટીટુકી સ્વીટી ફિલ્મે ટિકિટબારી પર 100 કરોડનું કલેકશન કર્યું …\nNext articleસરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં\nચીનનું દેવું દિન- પ્રતિદિન વધી રહ્યું છેઃ પ્રમુખ શી જિનપિંગને ચિંતા...\nઝુલન ગોસ્વામી 200 વિકેટ લેનાર દુનિયાની સૌપ્રથમ મહિલા ક્રિકેટર\nસુપ્રીમ કોર્ટ કહે છેઃ અસંમતિ એ લોકતંત્ર માટેનો સેફટી વાલ્વ છે…\nચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nઅભિષેક બચ્ચને આનંદ એલ. રાયની ચાર ફિલ્મો માટે કોન્ટ્રેકટ સાઈન કર્યો...\nન્યુ જર્સીમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાશે\nપરમ આશ્ચર્ય પન્નાલાલ પટેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/14/2018/5285/", "date_download": "2018-12-12T16:30:14Z", "digest": "sha1:N345QZABVZFMZEATJW5BDLVIODVBCTGV", "length": 7903, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના ખાતાઓમાં કર્યો ફેર-બદલ – નાણાંપ્રધાન અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્ર્યાલયની જવાબદારી સંભાળશે પીયૂષ ગોયલ | Gujarat Times", "raw_content": "\nHome INDIA વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના ખાતાઓમાં કર્યો ફેર-બદલ – નાણાંપ્રધાન અરુણ જેટલીની ગેરહાજરીમાં...\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના ખાતાઓમાં કર્યો ફેર-બદલ – નાણાંપ્રધાન અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્ર્યાલયની જવાબદારી સંભાળશે પીયૂષ ગોયલ\nઆવતા વરસે લોકસભાની ચૂંટણી આવી રહી છે. તે અગાઉ સરકારની કાર્યક્ષમતા પર કોઈ અસર ના પડે તે વાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક અનિવાર્ય ફેરફાર કર્યા છે. સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અને પ્રસારણ ખાતું લઈ લેવામાં આવ્યું છે. તેમના સ્થાને માહિતી અને પ્રસારણ ખાતાની જવાબદારી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સંભાળશે. રાજ્યવર્ધન સિંહ રાઠોડને સ્વતંત્ર રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.\nનાણાંખાતું સંભાળતા અરુણ જેટલીએ હાલમાં જ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું હોવાથી તેઓ રજા પર છે. જયાં સુધી તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યા સુધી નાણાં મંત્ર્યાલયની જવાબદારી રેલવેપ્રધાન પીયૂષ ગોયલ સંભાળશે. તેઓ રેલવે તેમજ નાણા મંત્ર્યાલય – બન્નેની જવાબદારી સંભાળશે. સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અનેૈ પ્રસારણ ખાતુ પરત લાધા પછી હવે તેઓ માત્ર ટેક્ષટાઈલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવશે. આ અગાઉ પણ એકવાર સ્મૃતિ ઈરાની પાસેથી માનવ સંસાધન મંત્ર્યાલય પરત લેવામાં આવ્યું હતું અને તેમને કાપડમંત્રી બનાવાયા હતાં. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ માહિતી અને પ્રસારણ ખાતું છોડ્યું ત્યારે સ્મૃતિ ઈરાનીને આ ખાતાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો.\nPrevious articleફ્રાંસના યુવાન રાષ્ટ્રપતિ માક્રોની લોકપ્રિયતા ઓસરી રહી છે…\nNext articleસુનંદા પુષ્કર હત્યા -કાંડ – દિલ્હી પોલીસે શશી થરૂર વિરુધ્ધ ચાર્જ શીટ દાખલ કરી\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યં�� કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nઆંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિશે પરિસંવાદમાં સાધ્વી ભગવતી સરસ્વતીનું પ્રવચન\nશ્રીરામે સદીઓ પહેલાં રાવણનો વધ કર્યો હતો, આપણે હજી એનાં પૂતળાં...\nકર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને...\nકેટલાક સદ્ગુણી ચક્રમો વિશે…\nઆરએસએસની અખિલ ભારતીય કારોબારી સમિતિની બેઠકમાં સંઘના સહ સરકાર્યવાહક ડો. મનમોહન...\nનિવેદિતા ફાઉન્ડેશનને ‘જીવન અંજલિ’ એવોર્ડ\nસર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને...\n2018 જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ્સ માટે લેખકો અને શેફની પસંદગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/315", "date_download": "2018-12-12T17:50:39Z", "digest": "sha1:X2IK256TANKND5VJLEI3TJSVNSRU64TL", "length": 3904, "nlines": 72, "source_domain": "anadimukta.org", "title": "ક્ષમાનિધિ મહારાજે બાળકની પાસે ક્ષમા માગી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsક્ષમાનિધિ મહારાજે બાળકની પાસે ક્ષમા માગી.\nક્ષમાનિધિ મહારાજે બાળકની પાસે ક્ષમા માગી.\nવિષય: ક્ષમા માંગે - ક્ષમા આપે\nએક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.\nમહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,\n“મહારાજ અહીં કેમ ઊભા રહી ગયા \n“પહેલાં મારું એક કાર્ય કરો પછી બધી વાત.”\n“બોલો મહારાજ, શું આજ્ઞા છે \n“તમે દરબારગઢમાંથી બશેર પેંડા લાવી આપો.”\nએ પેંડા લઈ મહારાજે એ બાળકને આપ્યા ને કહ્યું જે, “બેટા, તને સોટી વાગી \n“ના મહારાજ, મને કાંઈ વાગ્યું નથી અને મારા પર આપની અનહદ કૃપા કે તમારી સોટી મને સ્પર્શી.” બાળકે અહોભાવ સાથે કહ્યું.\n“બેટા, તું રાજી છે ને \n“હા મહારાજ, હું બહુ જ રાજી છઉં.”\nઆવી રીતે બાળકને રાજી કરી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/healthy-living/5-amazing-health-benefits-of-drinking-buttermilk-in-summers-42136.html", "date_download": "2018-12-12T17:53:44Z", "digest": "sha1:R5M6C67OSXNQ7PL2NZXCYZBSS4JOMJZM", "length": 8983, "nlines": 71, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "5 ઉનાળો માં છાશ પીવાના આહલાદક આરોગ્ય લાભો - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n5 ઉનાળો માં છાશ પીવાના આહલાદક આરોગ્ય લાભો\n5 ઉનાળો માં છાશ પીવાના આહલાદક આરોગ્ય લાભો\nછાશનો ઉપયોગ કરવો એ તંદુરસ્ત પીણું છે. ભારતીયો દ્વારા ખવાયેલા સૌથી પ્રસિદ્ધ પીણાં પૈકી તે એક છે અને તે અત્યંત ફાયદાકારક છે. ઘણાં લોકો હજુ સુધી અજાણતા ઘણા ફાયદા છે. તે આયુર્વેદિક આરોગ્ય પીણું તરીકે પણ લોકપ્રિય છે. તે દૂધ અને માખણનું મિશ્રણ છે જે આવશ્યક પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે અને તે ઘણા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ છે. ઘણાં ગરમ ​​સ્થાનો પર છાશ અત્યંત ગરમીમાં ઠંડક આપવા માટે સ્વાગત પીણું છે. ઘણા લોકો હજુ પણ છાશ પીવાના ફાયદાથી અજાણ છે.\n* પાચન તંત્રને સુધારે છે\nછાશ શરીરની પાચન સુધારવા માટે અત્યંત ફાયદાકારક છે. તે અપચોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મદદ કરે છે કારણ કે તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે જે શરીરમાં ગટ ફ્લોરાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આમ શરીરની પ્રતિરક્ષાને પણ વધારવામાં મદદ કરે છે.\n* એસિડિટીમાં રાહત પૂરી પાડે છે\nમોટાભાગના લોકોમાં એસિડિટી સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. એસિડિટી આરોગ્ય સ્થિતિ વધુ ખરાબ બનાવે છે તમારા ભોજન પછી છાશની વપરાશ એ એસિડિટીથી તાત્કાલિક રાહત આપવા માટે મદદ કરશે. તે પેટમાં ખંજવાળથી રાહત પણ આપે છે.\n* મસાલેદાર ઇનટેક તટસ્થ\nઅમને મોટા ભાગના મસાલેદાર ખોરાક પ્રેમીઓ છે પરંતુ મસાલેદાર ખોરાક પેટમાં બળતરા થાય છે. એક ગ્લાસ છાશ પીવાથી મસાલાની અસરને બેઅસરવામાં અને પેટની ખંજવાળને ઠંડું કરવામાં મદદ મળે છે. કારણ કે તે એક દૂધ આધારિત પ્રોડક્ટ છે, તે શરીરને પ્રોટીનની પૂરતી માત્રા પૂરી પાડે છે.\n* ચરબી તોડી પાડે છે\nજ્યારે આપણે અમારા ભોજન ખાય છે તે લંચ કે રાત્રિભોજન થાય છે, અમે તેલ, માખણ અને ચરબી ઘણાં લો છો પીવાનું છાશ ચરબીના સ્તરોમાંથી પેટને શુદ્ધ કરવા માટે મદદ કરે છે જે એકઠા કરે છે.\n* કેન્સર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડે છે\nછાશમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તે હૃદયની અનેક રોગોથી હૃદયને અટકાવે છે અને શરીરમાં લોહીના પ્રવાહનું નિયમન કરે છે. તે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે કારણ કે તે એન્ટિબેક્ટેરિઅલ છે, પ્રકૃતિની એન્ટિકક્રિનજેનિક.\nવરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો અહીં આ...\nજાણો અહીં ��શરૂમ્સ ખાવાના 5 આરોગ્ય લાભો વિશે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો વિશે જાણો...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે તમારા ભોજન...\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે સક્ષમ નથી...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/predicting-rainfall-in-72-hours-in-gujarat/", "date_download": "2018-12-12T16:15:40Z", "digest": "sha1:YCHUXY6RUT3GZ6757YNZOWT4DETJP6GG", "length": 6939, "nlines": 68, "source_domain": "sandesh.com", "title": "અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના - Sandesh", "raw_content": "\nઅરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના\nઅરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે, આ શહેરોમાં વરસાદની સંભાવના\nઅપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 9 થી 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત નવસારી સહિતના જીલ્લામાં મેહુલાનું આગમન થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરશે.\nઅમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.\nત્યાં જ દક્ષિણના રાજ્યોમાં દસ્તક દઇ ચૂકેલ મોનસુને ગુરૂવારના રોજ મુંબઇની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રી મોનસુન રેનના લીધે માયાનગરીની રફતાર પર બ્રેક લાગી ગઇ છે અને વિમાન-રેલવે સેવા પ્રભાવિત થઇ છે. હવામાન વિભાગની તાજી ચેતવણીથી મુંબઇમાં રહેવાસી લોકોની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તાજા અપડેટ પ્રમાણે આવનારા 48 કલાકમાં શહેરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખતા બ્રહ્મન્મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાના કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે.\nવાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી\nસુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થય�� જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%A1%E0%AA%BE%E0%AA%88_%E0%AA%B5%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B2%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-12-12T18:02:17Z", "digest": "sha1:AB2JSHFAGW7EXDB3CLI7RHTPFM3AP6TJ", "length": 3690, "nlines": 83, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લડાઈ વેચાતી લેવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી લડાઈ વેચાતી લેવી\nલડાઈ વેચાતી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપારકો કજિયો વહોરી લેવો.\nલડાઈ વેચાતી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોઈનું ઉપરાળું લઈ લડવું.\nવગર કારણે કજિયો વહોરવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/immersion-rods/latest-moksh+immersion-rods-price-list.html", "date_download": "2018-12-12T17:41:21Z", "digest": "sha1:O5BANU7NQZAX4PPIBHQBAZTKUWOA6EBS", "length": 11022, "nlines": 252, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ્સ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nLatest મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ્સ India ભાવ\nતાજેતરના મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ્સ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 12 Dec 2018 મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 3 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક મોક્ષ 1500 વોટ્ટસ રેગ્યુલર ઇમ્મેરસીઓંન હીટર 1500 w ઈંમ્ર્સ 396 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. ઇમ્મેરસીઓંન રોડ્સ સંપૂર્ણ યાદી � ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n28 % કરવા માટે 34 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nટોપ 10મોક્ષ ઇમ્મેરસીઓંન રોડ્સ\nમોક્ષ 1000 વોટ્ટસ સ્ટાન્ડર્ડ ઇમ્મેરસીઓંન હીટર 1000 w ઇમ્મેર\n- હીટિંગ એલિમેન્ટ Copper, Steel\nમોક્ષ 1000 વોટ્ટસ રેગ્યુલર ઇમ્મેરસીઓંન હીટર 1000 w ઈંમ્ર્સ\n- હીટિંગ એલિમેન્ટ Copper, Steel\nમોક્ષ 1500 વોટ્ટસ રેગ્યુલર ઇમ્મેરસીઓંન હીટર 1500 w ઈંમ્ર્સ\n- હીટિંગ એલિમેન્ટ Copper, Steel\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://znakomstva.im/znakomstva-colorado-denver.html?lg=gu", "date_download": "2018-12-12T16:19:17Z", "digest": "sha1:YJTWBQ3QO4BRNGJC7TOYJSHQAYWXADEA", "length": 3343, "nlines": 123, "source_domain": "znakomstva.im", "title": "Znakomstva Denver", "raw_content": "\nહું છું man, 49 , મેળવવા એક woman થી 35 સુધી 45\nસંબંધ પ્રકાર : કોઈપણ\nસંબંધ પ્રકાર : કોઈપણ\nસંબંધ પ્રકાર : કોઈપણ\nસંબંધ પ્રકાર : કોઈપણ\nતમારા વ્યવસાય : અન્ય\nલાંબા ગાળાના અથવા લગ્ન\nહું છું man, 35 , મેળવવા એક woman થી 29 સુધી 40\nસંબંધ પ્રકાર : કોઈપણ\nહું છું man, 38 , મેળવવા એક woman થી 29 સુધી 36\nસંબંધ પ્રકાર : કોઈપણ\nતમારા વ્યવસાય : અન્ય\nલાંબા ગાળાના અથવા લગ્ન\nસંબંધ પ્રકાર : કોઈપણ\nતમારા વ્યવસાય : અન્ય\nતમારી રેસ : અન્ય\nહું છું man, 31 , મેળવવા એક woman થી 30 સુધી 50\nબ્લેક / આફ્રિકન વંશના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125924", "date_download": "2018-12-12T17:29:57Z", "digest": "sha1:OOPXLI5F4KNL6ZRM3XT43Q4C2O32FOSW", "length": 18832, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "નીરવ મોદી કૌભાંડ બાદ જવેલરીની ડિમાન્ડ ૨૦ ટકા ઘટી", "raw_content": "\nનીરવ મોદી કૌભાંડ બાદ જવેલરીની ડિમાન્ડ ૨૦ ટકા ઘટી\nજાન્યુઆરીથી સોનાનું હોલમાર્કિગ હજુ ફરજિયાત થયું નથી ત્યારે ગ્રાહકો હવે સોનાની શુદ્ધતા અંગે સાવચેત બન્યા છે તથા પોતાની ખરીદી હાલના ધોરણે મુલતવી રાખી રહ્યા છે : જ્વેલર્સ માટે હોલમાર્કિગને ફરજિયાત થશે તો લોકો હીરા મઢેલાં આભૂષણોના બદલે સોનાનાં સાદા આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે\nકોલકતા તા.૯: નીરવ મોદી અને મેહુલ ચોકસીના રૂ.૧૨,૭૦૦ કરોડના છેતરપિંડી કેસ બાદ ડાયમંડ જ્વેલરી પરથી ભારતીય ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો છે. હીરાજડિત તથા સાદાં આભૂષણો માટેની માંગ વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકા ગગડી છે અને આ ઘટાડા માટે ફેબ્રુઆરીમાં બહાર આવેલા કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસને જવાબદાર માનવામાં આવે છે.\nટ્રેડર્સ એમ પણ ઉમેરે છે કે, જાન્યુઆરીથી સોનાનું હોલમાર્કિગ હજુ ફરજિયાત થયુ નથી ત્યારે ગ્રાહકો હવે સોનાની શુદ્ધતા અંગે સાવચેત બન્યા છે તથા પોતાની ખરીદી હાલના ધોરણે મુલતવી રાખી રહ્યા છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગીતાંજલી જૂથ દ્વારા સિન્થેટિક હીરાને સાચા હીરા તરીકે ગણાવીને વેચવામાં આવ્યા છે. આના કારણે ગ્રાહકોમાં ગભરાટ પ્રસર્યો છે કે જેઓ જ્વેલરીની ગુણવત્તા બાબતે ચકાસણી કરાવી રહ્યા છે. દેશમાં ગોલ્ડ જ્વેલરી માર્કેટનુ કદ રૂ.૩ લાખ કરોડનું છે.\nઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ઉમેર્યુ હતુ કે, ''રૂ.૧૨,૭૦૦ કરોડના કૌભાંડના કારણે માંગમાં વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે અમે આશાવાદી છીએ કે આ મહિનાના અંતથી પરિસ્થિતિમાં સુધારો શરૂ થશે. અમારી ધારણા એવી છે કે તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિગને ફરજિયાત બનાવવામાં આવશે તો લોકો હીરા મઢેલા આભૂષણોના બદલે સોનાના સાંદા આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે'' સરકારે એવો નિર્દેશ આપ્યો છે. કે જાન્યુઆરીથી હોલમાર્કિગ ફરજિયાત કરવામાં આવશે પરંતુ હજુ તેના માટેના કાયદો તથા નિયમો ઘડાયા નથી તેના કારણે તેમાં વિલંબ થઇ રહ્યો છે. ઇન્ડિયન એસોસિયેશન ઓફ હોલમાર્કિગ સેન્ટર્સના પ્રેસિડન્ટ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે નિયમો તથા કાયદો તૈયાર કરી લીધો છે તથા કાયદા મંત્રાલયને સુપરત પણ કરી દીધો છે. તેમણે ઉમેર્યુ હતું કે ફરજિયાત હોલમાર્કિગ હવે ગમે ત્યારે લાગુ થશે.\nકેટલાક ગોલ્ડ ટ્રેડર્સે જણાવ્યું હતુ કે, વધતી જતી સોનાની કિંમતના કારણે પણ માંગને અસર થઇ છે. ગુરૂવારે સોનાની કિં���ત સ્થિર જળવાઇ હતી કેમ કે રોકાણકારો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ પર વધારે વિગતોની, યુરોપિયન સેન્ટ્રલ બેન્કની પોલિસી બેઠકના નિર્ણયની તથા યુએસ જોબ ડેટાની રાહ જોઇ રહ્યા છે. હાજર સોનું ૦.૨ ટકા વધીને દરેક ઔસ દીઠ ૧,૩૨૮.૮૧ ડોલર નોંધાયુ હતુ. બુધવારે તેણે ૧,૩૪૦.૪૨ ડોલર પર એક સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. યુએસ ગોલ્ડ ફયુચર ૦.૧ ટકા સુધારો ૧,૩૨૯ ડોલર હતા.\nએન્જલ કોમોડિટીઝ બ્રોકિંગના ચીફ એનાલિસ્ટ પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, પાછલા એક મહિનામાં સોનાની તાકાતમાં આશરે બે ટકાનો વધારો થયો હતો જેના પરિણામે સોના સહિતની કોમોડિટીઝની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. માલ્યાને અપેક્ષા છે કે આ મહિને સોનાની કિંમત નીચી રહેશે તથા ૧,૨૭૦ ડોલર તરફ જશે જ્યારે એમસીએકસ ગોલ્ડ પ્રાઇસ ૧૦ ગ્રામ દીઠ રૂ.૨૯,૩૦૦ તરફ ઘટતી જશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\n���ુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST\nપાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST\nસિંગાપુરમાં બોલ્યા રાહુલ ગાંધી -હવે હું તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશ access_time 11:29 am IST\nહવે વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુને મળશે આરામદાયક બેઠકવાળી નવી પાલખીની સુવિધા: ટ્રાયલ સફળ access_time 11:02 pm IST\nભારતીય માનક બ્યુરો દ્વારા શાપર વેરાવળમાં જપ્તી કામગીરી access_time 11:48 am IST\nવોર્ડ નં. ૮ના ૨૧૦ વિસ્તારો ચોખ્ખા ચણાંક કરાયા access_time 4:12 pm IST\nમ્યુ. કોર્પોરેશનની બેદરકારીનો પરચો ખુદ શાસકોને મળી ગ્યો : વિપક્ષ access_time 4:06 pm IST\nપોરબંદરથી હાથલા પાણી બચાવો અંગે જન જાગૃતિ સાથે પદયાત્રા access_time 1:02 pm IST\nગોંડલના ઉદ્યોગપતિ દ્વારા ગરીબ પરિવારને મકાનની સહાય access_time 11:44 am IST\nકુંકાવાવ સરકારી દવાખાનામાં દર્દીઓ હેરાન access_time 11:47 am IST\nદાહોદમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીઓનો નિકાલ થયો access_time 10:15 pm IST\nમહેસાણા અને ભુજમાં પ્રાથમિક શાળાઓમાં ધુળ ખાતી સાયકલો મળતા દોડધામઃ તપાસનો ધમધમાટ access_time 8:21 pm IST\nડ્રગ્સનું દેશવ્યાપી રેકેટ ઝડપાયું :અમદાવાદ અને અમેરિકા સુધીના કેનેક્શન :નાઈઝિરિયન યુવક્ની બેંગ્લુરુથી ધરપકડ access_time 9:15 am IST\n૧૨૦ કલાકના નોનસ્ટોપ મોટેથી વાંચવાનો રેકોર્ડ બનાવ્યો નાઇજીરિયને access_time 11:23 am IST\nલ્યો બોલો, આ લોકોની કામવાસના વધારી દે છે વાછૂટની ગંધ\nકાબુલમાં આત્મઘાતી હુમલામાં 7ના મોત: 22 ઈજાગ્રસ્ત access_time 7:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\nભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય access_time 10:25 pm IST\nસગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને ૧૦ માસની જેલસજાઃ સજા પુરી થયે દેશનિકાલ કરાશે access_time 10:26 pm IST\nISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક access_time 5:37 pm IST\n2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર access_time 5:44 pm IST\nભારતમાં ઉબરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીની નિયુક્તિ access_time 5:34 pm IST\nએકતાના શોમાં કામ કરશે ઇરિકા access_time 9:52 am IST\n‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી access_time 8:59 pm IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/317", "date_download": "2018-12-12T17:48:57Z", "digest": "sha1:6UILHWVSJIFX5Y7G3ERFB5YSVJCDU7UY", "length": 4574, "nlines": 74, "source_domain": "anadimukta.org", "title": "સદ્. મુક્તાનંદ સ્વામીની માળાની રીતથી શ્રીહરિ રાજી થયા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસદ્. મુક્તાનંદ સ્વામીની માળાની રીતથી શ્રીહરિ રાજી થયા.\nસદ્. મુક્તાનંદ સ્વામીની માળાની રીતથી શ્રીહરિ રાજી થયા.\nએક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે,\n“સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો \nઅમુક સંતોએ કહ્યું જે, “મહારાજ હું પાંચસો ફેરવું છું.” કોઈએ કહ્યું, “હું હજાર ફેરવું છું.”\n“શી રીતે ફેરવો છો ” વળીને મહારાજે પૂછ્યું.\n માળા ફેરવવા માટે બેરબા રાખ્યા છે.” સંતોએ ઉત્તર આપ્યો.\n તમે કેટલી માળા ફેરવો છો ” મહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું.\n હું તો પચાસ માળા ફેરવું છું.” સદ્. મુક્તાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો.\n“મહારાજ, આપની મૂર્તિના અંગોનું ધ્યાન ધરીને. તેમાં જો બીજો સંકલ્પ થાય તો માળા ખોટી પડે.”\n“આની આગળ હજારે કાંઈ નહિ, ને પાંચસે એ કાંઈ નહીં.” મહારાજે સૌ સંતોને કહ્યા પછી સૌ સંત સમજી ગયા કે, મહારાજની મૂર્તિના અંગ ધારીને માળા ફેરવવી.\nતે ઉપર સદ્. મુક્તાનંદ સ્વામીએ કીર્તન રચ્યું,\n“ભજે ભાવ શું અખંડ જપ માળા રે,\nમાળા ટાળે છે મન કેરા ચાળા રે,\nહરિનું એક એક અંગ ઉર ધારો રે.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/haryanvi-girl-dance-video-viral-after-sapna-chaudhary-038541.html", "date_download": "2018-12-12T16:13:05Z", "digest": "sha1:KJT4P5CC6RMMWFKV52UUSWDUB2DXIE3F", "length": 10170, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: ટ્રેનના પાટા વચ્ચે યુવતીએ કર્યું ચોંકાવનારું કામ | Haryanvi girl dance video viral after sapna chaudhary - Gujarati Oneindia", "raw_content": "\n» Video: ટ્રેનના પાટા વચ્ચે યુવતીએ કર્યું ચોંકાવનારું કામ\nVideo: ટ્રેનના પાટા વચ્ચે યુવતીએ કર્યું ચોંકાવનારું કામ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nહિસાર: કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડ્યા, 5 લોકોના મૌત\nખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે\nહવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, ‘બહેનજી માફ કરી દો મને'\nમહિલા પહેલવાને રાખી સાવંતને ઉંચકીને પછાડી, કમરમાં થઈ ઈજા\nદેવું કરીને દેશ માટે મેડલ જીત્યા, હવે કુલ્ફી વેચવા મજબુર છે આ ખેલાડી\nરેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ\nઆ નજારો હરિયાણાના ગામનો છે અને બપોરનો સમય છે. ગામની બહાર આવેલા રેલવે સ્ટેશન પર બધું જ સામાન્ય દેખાઈ રહ્યું હતું. રેલવે ફાટક પાર કરીને કેટલાક વાહન એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા. કેટલાક લોકો સ્ટેશન પર ઉભા રહીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે એક યુવતી રેલવેના પાટા વચ્ચે આવીને ઉભી થઇ ગયી. રેલવે ટ્રેકની આસપાસ ઉભેલા લોકો કઈ સમજી શકે તે પહેલા જ યુવતીની ધમાલ શરૂ થઇ ગયી.\nપાટા વચ્ચે ઉભા રહી ડાન્સ કર્યો\nઆ વીડિયો ખરેખર હરિયાણાના એક ગામનો છે, જેના યુવતી રેલવે પાટા વચ્ચે ડાન્સ કરી રહી છે, આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ યુવતી સ્ટેશન પર ઉભા રહેલા લોકોની પરવાહ કર્યા વિના હરિયાણવી ડાન્સ કરવામાં મશગુલ છે. ટ્રેનના પાટા વચ્ચે ડાન્સ કરી રહેલી આ યુવતીને જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી ગયા.\nયુટ્યુબ પર હિટ થયો વીડિયો\nઆ વીડિયોને યુટ્યુબ પર મોના મ્યુઝિક નામની ચેનલે 19 એપ્રિલ 2018 દરમિયાન અપલોડ કર્યો હતો. યુટ્યુબ પર આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે. હરિયાણવી ગીતો પર આ રીતે ડાન્સ વીડિયો પહેલા પણ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. ક્યારેક ધાબા પર બે વહુઓનો ડાન્સ તો ક્યારેક રસ્તા વચ્ચે ઘૂંઘટમાં ડાન્સનો વીડિયો યુટ્યુબ પર ઘણો હિટ થઇ ચુકો છે.\nસપના ચૌધરી સિવાય પણ બીજા કલાકાર\nઆપને જણાવી દઈએ કે ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી જે દિવસોમાં બિગ બોસમાં હતી તો તેની ગેરહાજરીમાં હરિયાણાના બીજા કલાકારોના ઘણા ડાન્સ વીડિયો વાયરલ થયા હતા. બિગ બોસથી આવ્યા પછી સપના ચૌધરી સ્ટેજ શૉમાં વ્યસ્ત થઇ ગયી. પરંતુ સોશ્યિલ મીડિયા પર હરિયાણાના ડાન્સ વીડિયો હજુ પણ છવાયા છે. હરિયાણામાં એવી ઘણી મહિલા ડાન્સર છે જેઓ સપના ચૌધરી જેટલી ફેમસ ભલે નહીં થઇ શકી પરંતુ ડાન્સમાં તેઓ કોઈનાથી ઓછી નથી.\nharyana social media youtube video video viral હરિયાણા સોશ્યિલ મીડિયા યુટ્યુબ વીડિયો વીડિયો વાયરલ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/318", "date_download": "2018-12-12T17:48:08Z", "digest": "sha1:NZRZ3BXXTHFOVQ53NTZLC5CYU2NFNU7J", "length": 4284, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા.\nશ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા.\nવિષય: અભયદાન : સંકલ્પ, દૃષ્ટિ, સ્પર્શ, સેવા, આશીર્વાદ\nગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,\n પૃથ્વી ઉપર ભગવાન ન મળે નહિતર આ રોટલો તેને જમાડું તેવો થયો છે.” પછી તે બહેન ભાતું લઈ ખેતરે જતાં હતાં.\nતેટલામાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે સ્વાર સહિત મળ્યા ને કહ્યું,\n તમારો રોટલો આમાં કેવો \n“તું કહેતી હતી કે ભગવાન જમે એવો છે.” પછી તે બાઈએ ભાતું નીચે ઉતારીને મહારાજને રોટલો આપવા માંડ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે,\n“એ રોટલાને અમો ઓળખીએ છીએ, એ જરા દાઝેલો છે.”\nએ બાઈને મહારાજ પરત્વે ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો અને કહ્યું,\n“મહાપ્રભુ, મને વર્તમાન ધરાવો.”\nપછી મહારાજે તેમની પાસેથી છાશની દોણી ઊતરાવી છાશથી વર્તમાન ધરાવ્યા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/fashion-trends/amazing-men-hairstyle-trends-52046.html", "date_download": "2018-12-12T17:53:40Z", "digest": "sha1:BGHMAAW5WB4VJLBOIAOQ4R67AQSOGFQM", "length": 6048, "nlines": 66, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં\n5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં\nફેશન માત્ર સ્ત્રીઓ સુધી જ મર્યાદિત નથી પરંતુ તેમાં પુરુષોનો પણ સમાવેશ થાય છે. તેથી, આજે આપણે પુરુષોની હેરસ્ટાઇલ વલણો વિશે વાત કરીશું. વર્ષોથી એ જ જૂના વાળ સાથે ચાલી રહેલ દિવસો તદ્દન વધારે છે. ભીડમાં બહાર ઉભા રહેવાની આશામાં દરરોજ તેઓ દરિયાઈ પટ્ટીની મુલાકાત લેતા હોય ત્યારે નવાં પ્રયત્નો કરવા તૈયાર હોય છે. અવ્યવસ્થિત લાંબા સમય સુધી વાળ દેખાવ હમણાં છે.\nડિસ્કનેક્ટવાળા દાઢી સાથે શૉર્ટ સ્પીકી ક્વિફ હેરસ્ટાઇલ\nલાંબી ફ્રિન્જ સાથે ઉચ્ચ ત્વચા ફેડ હેર\nલાંબા ફ્રિન્જ સાથે શૉર્ટ હેર\nનેચરલ મૂવમેન્ટ અને ફ્લો ઓન ટોપ સાથે લોંગ ફ્રિન્જ\nકુદરતી ફ્લો સાથે સરસ મધ્યમ લંબાઈ હેરસ્ટાઇલ\nઆ મોસમ અજમાવવા માટે 5 સૌથી ડેરિંગ હેર કલર્સ વિશે...\nબ્રાના વિવિધ 4 પ્રકાર વિશે તમારે જાણવાની જરૂર છે જાણો...\nઆ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં...\nઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો...\nઉનાળોમાં તમને બનાવે છે ઉત્તેજિત આ 5 વસ્તુઓ જાણો અહીં...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જા��વવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/conspiracy-to-kill-pm-narendra-modi-coimbatore-blast-convict-mohammed-rafiq-arrested-038594.html", "date_download": "2018-12-12T16:11:48Z", "digest": "sha1:XPWNACWH6CQQJQQ4LVNNMUTR3QXZYFVA", "length": 9976, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચનાર આતંકી પકડાયો | Conspiracy to kill pm narendra modi coimbatore blast convict mohammed rafiq arrested - Gujarati Oneindia", "raw_content": "\n» પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચનાર આતંકી પકડાયો\nપીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચનાર આતંકી પકડાયો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા\nએમપી, રાજસ્થાન, છત્તીસગઢના પરિણામથી સામે આવ્યુ મોદી ફેક્ટરનું સત્ય\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nચૂંટણી પરિણામોની સમીક્ષા માટે પીએમ મોદીએ બેઠક બોલાવી\n‘એમપીમાં ભાજપ બદલશે સીએમ, રાજસ્થાનમાં ગઠબંધન સરકાર': ભવિષ્યવાણી\nજનરલ હુડ્ડાના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદનને લઈ રાહુલે મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- શરમ નથી આવતી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચનાર આરોપી મોહમ્મદ રફીક ને પકડીને તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ ઘ્વારા રફીક ને ટેલિફોન પર કોઈ પ્રકાશ નામના કારોબારી સાથે પીએમ મોદીની હત્યાનું યોજના સાથે જોડાયેલી વાત કરતા પકડ્યો હતો. પોલીસ મુજબ મોહમ્મદ રફીક ના ફોન પર કોઈની સાથે વાત કરતો 8 મિનિટ ની એક ઓડિયો કલીપ સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હતી. આ વાતચીત રફીક અને ટ્રાન્સપોર્ટ ઠેકેદાર પ્રકાશ વચ્ચે થયી હતી. જેમાં રફીક ને એવું કહેતા સાંભળવામાં આવ્યો હતો કે \"પીએમ ને ખતમ કરી નાખો\".\n1998 દરમિયાન થયેલા કોયમ્બતૂર બૉમ્બ ધમાકાનો આરોપી છે રફીક\nરફીક 1998 દરમિયાન થયેલા કોયમ્બતૂર બૉમ્બ ધમાકાનો આરોપી રહી ચુક્યો છે, જેના કારણે તેને જેલમાં સજા પણ કાપી છે. સજા પત્યા પછી હવે તે આઝાદ છે. બ્લાસ્ટ મામલે લગભગ 58 લોકોની મૌત થયી હતી અને કરોડોની સંપત્તિને નુકશાન થયું હતું. પોલીસે જણાવ્યું કે વાતચીત મુખ્યરૂપે ગાડીઓ માટે પૈસાના સંબંધે હતી.\nઅમે પીએમ મોદીને ખતમ કરવાનો પ્લાન બનાવી લીધો છે\nબ્લાસ્ટ મામલે દોષી રહી ચૂકેલા વ્યક્તિને એવું કહેતા સાંભળવામાં આવે છે કે \"અ���ે પીએમ મોદીને ખતમ કરવાની યોજના બનાવી લીધી છે. વર્ષ 1998 દરમિયાન જયારે લાલ કૃષ્ણ અડવાણી કોયમ્બતૂર શહેરની યાત્રા પર હતા ત્યારે અમે જ બૉમ્બ ફિટ કર્યો હતો\".\nઆ ધારાઓમાં કેસ નોંધાયો\nપોલીસે તેના વિરુદ્ધ ઘણી ધારાઓમાં કેસ નોંધી લીધો છે. જેમાં ધારા 153 એ (ધર્મના આધારે અલગ અલગ સમૂહો વચ્ચે લડાઈ માટે ઉશ્કેરવું) અને 560 (અપરાધિક ધમકી) પણ શામિલ છે. કોર્ટે રફીક ને 15 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.\nnarendra modi pm modi mohammed rafiq નરેન્દ્ર મોદી પીએમ મોદી મોહમ્મદ રફીક\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/319", "date_download": "2018-12-12T17:51:31Z", "digest": "sha1:XDOXIMWK56JBTTDSCM4ZRKDEBGOK23C6", "length": 3594, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "\"મહારાજનો અપરાધ થાય....\" | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs\"મહારાજનો અપરાધ થાય....\"\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા.\nપૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પોઢવા માટે આસન કર્યું. ગુરુવર્ય પ.પૂ. બાપજી પોઢવા પધાર્યા.\nઆસન પર ગુરુવર્ય પ.પૂ. બાપજી ચરણ લાંબા કરી પોઢ્યા તરત જ બેઠા થઈ ગયા.\nસંતો પ્રત્યે બોલ્યા, “સંતો, સામે મહારાજની મૂર્તિ છે... એ બાજુ પગ ન રખાય... ઠાકોરજીનો અપરાધ ન થાય તે રીતે પોઢ્યા ત્યારે શાંતિ થઇ..\nમહારાજ તો સદાય પ્રગટ છે. માટે આસન ફેરવી દઈએ.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89560", "date_download": "2018-12-12T17:16:08Z", "digest": "sha1:FSSODVNX23B43S2FBCN6LPWVU5KOQBDO", "length": 16296, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "રૂપાણી જેને પરપ્રાંતિયો કહે છે, હું તેને હિન્દુસ્તાની કહીશ", "raw_content": "\nરૂપાણી જેને પરપ્રાંતિયો કહે છે, હું તેને હિન્દુસ્તાની કહીશ\nપાચ વર્ષ કંઇ નહી કરનાર સરકાર આ મુદ્દે શું કરશે : પરપ્રાંતિય પર થયેલ હુમલાઓ અને તેમની સ���રક્ષાને લઇ હાર્દિક પટેલે રાજય સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા\nઅમદાવાદ, તા.૧૦ : પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાત દરમ્યાન ફરી એકવાર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજકોટના આટકોટ ખાતે ગરબાના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપવા આવેલા હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જેને પરપ્રાંતીય કહે છે તેને હું હિન્દુસ્તાની કહું છું. પરપ્રાંતીયો પર હુમલાઓ અને તેઓની સુરક્ષાને લઇ હાર્દિક પટેલે રાજય સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, તેજસ્વી યાદવ સાથે વાત થઇ અને નીતિશકુમાર સાથે કોઇ વાત થઇ નથી. તમામ હિન્દુસ્તાનીને પાસ દ્વારા જરૂરી મદદ કરવામાં આવશે. અનામતના મુદ્દે ૫-૫ વર્ષે કોઇ નિર્ણય ન લઇ શકનાર રાજ્ય સરકાર આ મુદ્દે શું કરશે એમ કહી સરકાર પર માર્મિક સવાલ ચીંધ્યો હતો.\nઆગામી તા.૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. જેને લઇને હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના સરપંચો સાથે બેઠક યોજી હતી. સરદાર પટેલની જન્મજયંતીને ઐતિહાસિક બનાવવા બધાએ સંકલ્પ લીધો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, સરદાર પટેલે ખેડૂતોને લઇને જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન સાકાર કરવાનું અમે કામ કરીશું. સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. ખેડૂતોના અધિકાર તેમજ સામાજીક ન્યાયને લઇને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સભામાં હજારો ખેડૂતો અને લોકો જોડાશે. આવી રીતે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મ��હનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nમધ્યપ્રદેશમાં બુરાડી જેવો કાંડ સર્જાયો : કુવામાં પાંચ ભાઈ-બહેનની લાશ મળી access_time 5:15 pm IST\nકેરોસીન - LPG સિલીન્ડરની સબસીડીનો ભાર સરકાર ONGC - IOLની કેડે લદાશે access_time 11:47 am IST\nમારો તો કંઇ જ વાંક ન હતો છતાં મને સજા મળી રહી છેઃ ઉત્‍તર ભારતનીયોઅે ગુજરાતમાં તેમની ઉપર થયેલ હૂમલાની આપવિતી વર્ણવી access_time 12:00 am IST\nસુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો access_time 3:31 pm IST\nઆજી રીવર ફ્રન્ટનું સ્વ. મનોહરસિંહજી જાડેજા નામકરણ કરવા દરખાસ્ત access_time 3:54 pm IST\nવોર્ડ નં.૧૧ ના પંચશીલ સોસાયટીમાંથી ૧૧ ગેરકાયદે નળ કનેકશન કપાત access_time 3:31 pm IST\nમોરબી જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડની તપાસ એસીબી ટીમ પાસેથી પરત લઇ લેવાઇ access_time 6:27 pm IST\nહળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ અવસાન access_time 12:24 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાની કંપનીની મુલાકાત લેતા અધિકારીઓ access_time 12:02 pm IST\nસ્વાઈન ફ્લુના વધુ ૫૭ કેસ સપાટીએ : દહેશત અકબંધ access_time 10:02 pm IST\nઅલ્પેશના ઉશ્કેરણીજનક નિવેદનથી સ્થિતિ વણસી access_time 9:12 pm IST\nGST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપાઈ ગયા access_time 8:39 pm IST\nઆ વસ્તુથી કરો દિવસની શરૂઆત.. access_time 9:21 am IST\nસૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ access_time 9:22 am IST\nપાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nહવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો access_time 2:01 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\nટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા access_time 9:23 am IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-daily-habits-of-for-healthy-body-and-mind-gujarati-news-5802141-PHO.html", "date_download": "2018-12-12T16:47:26Z", "digest": "sha1:P3PTHWK3X5EJ4ETT4DVKRRXSDFTQJW7L", "length": 6003, "nlines": 133, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 Daily Habits Of for healthy body and mind | માત્ર આ 10 સારી આદતોથી બીમારીઓને દૂર રાખી શકાય છે, તમે પણ અપનાવો", "raw_content": "\nમાત્ર આ 10 સારી આદતોથી બીમારીઓને દૂર રાખી શકાય છે, તમે પણ અપનાવો\n10 નાની-નાની આદતોને અપનાવી મહિલાઓ અને પુરૂષો એકદમ સ્વસ્થ રહી શકે છે\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજની ભાગદોડવાળી અને અસ્વસ્થ જીવનશૈલીમાં ���િટનેસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી આપણાં રોજિંદા જીવનમાં રોગમુક્ત અને હેલ્ધી રહી શકીએ. કેટલાક લોકો એવા હોય છે જે પોતાના જીવનમાં નાના-નાના ફેરફાર લાવીને અને દિનચર્યાને સુધારીને પોતાની જાતને હેલ્ધી અને ફિટ રાખે છે અને સ્વસ્થ જીવન વિતાવે છે. જેથી આજે અમે તમને સ્વસ્થ અને ફિટ રહેતાં લોકોની 10 આદતો વિશે જણાવીશું. જે અપનાવી તમે પણ બીમારીઓ અને રોગોથી બચી શકશો. આ સાદી, સરળ અને સામાન્ય આદતો તમે પણ ચોક્કસ તમારા જીવનમાં અપનાવજો.\nઆગળ વાંચો હેલ્થને સાચવવા કઈ 10 આદતો તમારામાં હોવી જોઈએ.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B_%E0%AA%B5%E0%AA%B3%E0%AA%B5", "date_download": "2018-12-12T18:02:22Z", "digest": "sha1:6VH3IMWF7QXAVBZDC7ESBE7E4QESW76B", "length": 3651, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પાછું વળવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી પાછું વળવું\nપાછું વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબગડી જવું; ઊતરી જવું.\nપાછું વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઊતરી જવું; સ્વાદ બગડવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/04/page/2/", "date_download": "2018-12-12T16:16:16Z", "digest": "sha1:YWYLXVLBTLWQ27XBL6RK6R3ID4YK767G", "length": 7922, "nlines": 87, "source_domain": "pracharweekly.com", "title": "April 2018 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nસતત અવગણના અને કામ થતા નહી હોવાની ગુંગણામણ અનુભવતા વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલનુ રાજીનામુ\nસતત અવગણના અને કામ થતા નહી હોવાની ગુંગણામણ અનુભવતા વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલનુ રાજીનામુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિજય બાદ લોકો ભાજપ તરફે આકર્ષાયા છે. જ્યારે કાર્યકરો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. જેનુ મુખ્ય કારણ સરકારી કચેરીઓમાં સંગઠનના મહત્વના હોદ્દેદારોની અવગણના થતી હોવાનુ છે. આવાજ કોઈ કારણથી વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલે હોદ્દા…\nદેશમાં બાળકીઓ ઉપર બળાત્કારના બનાવોને મામલે ખેરાલુમાં મુસ્લીમ સમાજે આવેદન પત્ર આપ્યુ\nદેશમાં બાળકીઓ ઉપર બળાત્કારના બનાવોને મામલે ખેરાલુમાં મુસ્લીમ સમાજે આવેદન પત્ર આપ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર જમ્મુ-કાશ્મીરમાં ૮ વર્ષની બાળકી અસિફા ઉપર બળાત્કાર કરી હત્યા કરતા મુસ્લીમ સમાજ સખ્ત નારાજ થયો છે. દેશમાં ઉત્તરપ્રદેશના ઉન્નાવ, ગુજરાતમાં સુરતમાં જે નિંદનીય અને શરમજનક ઘટનાઓ બની તેના વિરોધમાં ખેરાલુ મુસ્લીમ સમાજે આવેદનપત્ર આપી પોસ્કોના કાયદો કડક બનાવી ફાંસીની સજા…\nખેરાલુમાં બાબા સાહેબના જન્મદિવસે રેલી નીકળી\nખેરાલુમાં બાબા સાહેબના જન્મદિવસે રેલી નીકળી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં દર વર્ષે પરંપરાગત ગત રીતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાય છે. ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે વધુ શિસ્ત અને સંયમથી ભવ્ય રીતે બાબાસાહેબની શોભાયાત્રા નીકળી હતી. બાબાસાહેબની શોભાયાત્રાની આ વખતની એક અનોખી ઝાંખી લોકોને જોવા મળી. તમામ યુવકોએ વાદળી રંગના…\nકાંસા એન.એ.માં તોડવામાં આવેલ મુતરડીની જગ્યામાં દબાણ કરી ભાડુ લેતા હોવાની ચર્ચા\nકાંસા એન.એ.માં તોડવામાં આવેલ મુતરડીની જગ્યામાં દબાણ કરી ભ���ડુ લેતા હોવાની ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આજે સમાજમાં કેટલાક લોકો સમાજસેવાના નામે હરામના રૂપિયા ભેગા કરતા હોય છે. જોકે સમય થતા આવા સ્વાર્થી લોકોને બધા ઓળખી જતા હોય છે. વિસનગરના કાંસા એન.એ.પીકઅપ સ્ટેન્ડ પાસે તોડવામાં આવેલી મુતરડીની જગ્યામાં કોઈ વ્યક્તિએ કપડાની આડાશોવાળો કાચો શેડ બનાવી તે જગ્યા…\nખેરાલુ પાલિકાની જનરલમાં ઉગ્ર ચર્ચાઓ\nખેરાલુ પાલિકાની જનરલમાં ઉગ્ર ચર્ચાઓ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકાની જનરલ મિટીંગમાં કોન્ટ્રાક્ટરની કિન્નાખોરી પછી પણ પ્રમુખ ચૌધરી હોવાથી કોન્ટ્રાક્ટરને છાવરતા ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. અનુસુચિત જાતિની એલર્જીન કરવા ચિમકી આપી, ભરતીમાં કિન્નાખોરી, આખલાનો ત્રાસ, પાણીના પ્રશ્નો, ગંદકી ઝાલી તળાવમાં ઠાલવવા, ડમ્પીંગ સાઈટ નક્કી કરવા, દબાણો દુર કરી પાલિકાની જમીનો ખુલ્લી કરાવવા, પેવર પ્લાન્ટવાળી જગ્યા ખાલી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5670876391931904&ret=%2F", "date_download": "2018-12-12T17:20:02Z", "digest": "sha1:BJM5YP5E7FCP6M6JI6O7SPQM3MKGKWFY", "length": 12954, "nlines": 30, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવિન અધ્યારુ ની ગુજરાતી વાર્તા મેરા રાસ્તા ચલા પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavin adhyaru's Gujarati content mera rasta chala on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "કભી ઉડતા હુઆ, કભી મુડતા હુઆ...મેરા રાસ્તા ચલા...\n''જો લેહરો સે આગે નઝર દેખ પાતી તો તુમ જાન લેતે મૈં ક્યાં સોચતા હૂં,\nવો આવાઝ તુમકો ભી જો ભેદ જાતી તો તુમ જાન લેતે મૈં ક્યાં સોચતા હૂં.\nઝિદ કા તુમ્હારે જો પરદા સરકતા તો ખિડ્કીયોસે આગે ભી તુમ દેખ પાતે ,\nઆંખોં સે આદતો કી જો પલકે હટાતે તો તુમ જાન લેતે મૈ ક્યાં સોચતા હૂં.\nમેરી તરહ ખુદ પર હોતા ઝરા ભરોસા તો કુછ દૂર તુમ ભી સાથ-સાથ આતે,\nરંગ મેરી આંખો કા બાંટ-તે ઝરા સા તો કુછ દૂર તુમ ભી સાથ -સાથ આતે,\nનશા આસમાન કા જો ચૂમતા તુમ્હે ભી ,હસરતેં તુમ્હારી નયા જન્મ પાતી,\nખુદ દૂસરે જનમ મેં મેરી ઉડાન છૂને કુછ દૂર તુમ ભી સાથ-સાથ આતે.''\n‘ધ ડાર્ક નાઈટ’ના સર્જક ક્રિસ્ટોફર નોલાનની ધમધોકાર ‘ઇન્સેપ્શન’ વચ્ચે દેવ ડી ના લેખક વિક્રમાદિત્ય મોટવાનેની ‘ઉડાન’ આવી હતી. ઉપરની પંક્તિઓમાં અમિતાભ ભટ્ટાચાર્યના હાથે જાણે તેઝાબ ઝબોળેલી ચાબુક વાગે છે જમશેદપુરની પૃષ્ઠભૂમિ પર ત્યાંનાં જ લોખંડ જેવી સખત અને હાર્શ ફિલ્મ. કોઈ ડ્રામેટિક સીન નહિ, બધું જ એકદમ રિયલ અને એટલે જ પચાવવું અઘરું જમશેદપુરની પૃષ્ઠભૂમિ પર ત્��ાંનાં જ લોખંડ જેવી સખત અને હાર્શ ફિલ્મ. કોઈ ડ્રામેટિક સીન નહિ, બધું જ એકદમ રિયલ અને એટલે જ પચાવવું અઘરું ના, અહીં આપણા ગુજરાતી કવિઓની શૈશવ કાળ વાળી વાતો નહિ પણ ટીન એજમાં પહોચ્યા પછી લાઈફમાં આવતી ચેલેન્જીસ અને ચેન્જીસની વાત હતી. ચારેબાજુ ઓટોક્રેટીક માં-બાપ થી લઇ શિક્ષક બધે જ જાણે જલસા પર પાબંદીનું વાતાવરણ. આજુબાજુના દોસ્તો, સિગરેટ. દારૂ, બોર્ડીંગ સ્કુલ, સેક્સની લપસણી દુનિયા અને સામે કેરિયર બનાવવાની પહાડ જેવી ચેલેન્જ.\nસ્કૂલમાંથી ભાગીને ૪ દોસ્તો લોકલ સિનેમામાં એડલ્ટ મુવી જોવા જવાની વાત હોય, એકદમ સખત પણ ફ્રસ્ટ્રેટેડ બાપ સવારે ૬ વાગે ઉઠાડી રસ્તા પર દોડાવે, દારૂનાં નશામાં અને અંદરના ગુસ્સાથી બળતો રોહન પોતાના બાપની કારને સળીયાથી તોડી નાખે, બાપ રોનિત રોય પોતાની જુવાનીમાં દીકરા કરતા પણ વધુ અન-ઓર્ગેનાઈઝ્ડ રીતે જીવ્યો હોઈ દારૂના નશામાં દીકરાને કહે છે કે ‘સતરા સાલ કે હો ગયે ઔર સેક્સ ભી નહિ કિયા, લડકી હો લડકી’, પરાણે એન્જીનીયરીંગ ભણતો (અને એટલે જ ફેઈલ થતો) રોહન જેનું પહેલેથીજ રાઈટર બનવાનું સપનું (એક સીન: જેમાં બાપ રોનિત રોય દીકરા રોહનની એક અદભુત કવિતા સાંભળીને મોઢું બગાડી કહે છે કે ‘સરિતા યા ગૃહશોભા મેં છપેગી ય તો ફિર કોઈ સુન કે અઠ્ઠની ડાલ કે ચલા જાયેગા, લડકી હો લડકી’, પરાણે એન્જીનીયરીંગ ભણતો (અને એટલે જ ફેઈલ થતો) રોહન જેનું પહેલેથીજ રાઈટર બનવાનું સપનું (એક સીન: જેમાં બાપ રોનિત રોય દીકરા રોહનની એક અદભુત કવિતા સાંભળીને મોઢું બગાડી કહે છે કે ‘સરિતા યા ગૃહશોભા મેં છપેગી ય તો ફિર કોઈ સુન કે અઠ્ઠની ડાલ કે ચલા જાયેગા’), માં વગરનો રોહન ૧૭ વર્ષે હંમેશા ઘરે બેસી બાળપણનું આલ્બમ જુએ, દોસ્તો સાથે ટકીલા પીવે પણ કબાટમાં સુપરમેનનું ટોય પણ સાચવી રાખશે’), માં વગરનો રોહન ૧૭ વર્ષે હંમેશા ઘરે બેસી બાળપણનું આલ્બમ જુએ, દોસ્તો સાથે ટકીલા પીવે પણ કબાટમાં સુપરમેનનું ટોય પણ સાચવી રાખશે ધરાર ‘સર’ કહેવડાવાનો આગ્રહ રાખતો બાપ અને ૮ વર્ષ પછી ઘરે આવ્યા પછી પોતાનો સાવકો ભાઈ (બ્રિલિયન્ટ અયાન બોરડીયા) નો સમય જતા મનથી કરાતો સ્વિકાર ધરાર ‘સર’ કહેવડાવાનો આગ્રહ રાખતો બાપ અને ૮ વર્ષ પછી ઘરે આવ્યા પછી પોતાનો સાવકો ભાઈ (બ્રિલિયન્ટ અયાન બોરડીયા) નો સમય જતા મનથી કરાતો સ્વિકાર બધું જ કેટલું વાસ્તવિક અને બરછટ લાગે બધું જ કેટલું વાસ્તવિક અને બરછટ લાગે જમશેદપુરની મિલોના ભૂંગળાઓ, લાંબા સુમસા�� રસ્તાઓ અને ગરમ લોખંડ પર પડતા હથોડા જમશેદપુરની મિલોના ભૂંગળાઓ, લાંબા સુમસામ રસ્તાઓ અને ગરમ લોખંડ પર પડતા હથોડા\nએવું કહેવાય છે કે માણસ જયારે ભૂતકાળની યાદો વિચારીને એ જ બધી વાતો વાગોળવા માંડે ત્યારે સમજવું કે એ ઘરડો થઇ ગયો છે છતાં દરેકને પોતાનો ભૂતકાળ, પોતાની શાળાના દિવસો યાદ કરવા ગમે જ...ઉંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું,નવી નોટબુકમાં પોતાનું નામ લખવાની ઉતાવળ, દોસ્તો સાથે નાસ્તાનો ડબ્બો શેર કરી અને પછી મસાલો નાખેલા જામફળ, ભૂંગળા-બટાકા, આમલી ખાવાની છતાં દરેકને પોતાનો ભૂતકાળ, પોતાની શાળાના દિવસો યાદ કરવા ગમે જ...ઉંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું,નવી નોટબુકમાં પોતાનું નામ લખવાની ઉતાવળ, દોસ્તો સાથે નાસ્તાનો ડબ્બો શેર કરી અને પછી મસાલો નાખેલા જામફળ, ભૂંગળા-બટાકા, આમલી ખાવાની, સાયકલના પૈંડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવાનું, કાલે વધારે વરસાદ પડે તો સ્કુલમાં રજા પડી જાય તો કેવું સારું, પી.ટી ના પીરીયડમાં ખબર ના પડે અમ તારની વાડમાં થી કુદી ભાગી જવાનું, છમાસિક પરીક્ષાની તૈયારી પણ દિવાળીના વેકેશનની રાહમાં જ કરવાની, સાયકલના પૈંડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવાનું, કાલે વધારે વરસાદ પડે તો સ્કુલમાં રજા પડી જાય તો કેવું સારું, પી.ટી ના પીરીયડમાં ખબર ના પડે અમ તારની વાડમાં થી કુદી ભાગી જવાનું, છમાસિક પરીક્ષાની તૈયારી પણ દિવાળીના વેકેશનની રાહમાં જ કરવાની, રેતીમાં કિલ્લો બનાવી ઘરે આવી હાથ ધોયા વગર જ જમવા બેસી જવાની આદત, દિવાળીમાં રાત્રે ફટાકડા ફોડ્યા પછી સવારે ન ફૂટેલા લવિંગીયા વીણવાના, અને વેકેશન પતે એટલે દોસ્તોને કિસ્સા સંભળાવવાના, ઓફિસની જવાબદારીઓ કરતા સ્કૂલનું ભારે દફતર કેટલું હળવું હતું, રેતીમાં કિલ્લો બનાવી ઘરે આવી હાથ ધોયા વગર જ જમવા બેસી જવાની આદત, દિવાળીમાં રાત્રે ફટાકડા ફોડ્યા પછી સવારે ન ફૂટેલા લવિંગીયા વીણવાના, અને વેકેશન પતે એટલે દોસ્તોને કિસ્સા સંભળાવવાના, ઓફિસની જવાબદારીઓ કરતા સ્કૂલનું ભારે દફતર કેટલું હળવું હતું ઓફીસના એસી કરતા પંખા વગરના ક્લાસની બારી માંથી આવતો પવન કેટલો પોતાનો લાગતો ઓફીસના એસી કરતા પંખા વગરના ક્લાસની બારી માંથી આવતો પવન કેટલો પોતાનો લાગતો\n૧૯૯૯માં નાગેશ કુકુનૂરની ‘રોક્ફોર્ડ’ આવી હતી, હટકે વિષય અને ટ્રીટમેન્ટ હોય એટલે આપને ત્યાં ફિલ્મ આવીને જતી રહે, ખબર પણ ના રહે. ૧૩ વર્ષનો રાજેશ નાયડુ કેથલિક સ્કુલમાં એડમિશન લે છે, અને ઝીંદગીનું એક ખુબ ઇમ્પોર્ટન્ટ લેશન શીખે છે કે પોતાની સેફ્ટી વિષે પોતે જ વિચારવાનું છે, રેગિંગ, શિક્ષકોનો માર, ક્રશ બધા જ અનુભવ થાય છે.\nઆપણે ત્યાં ૧૯૯૮ માં નુપુર અસ્થાના એ ડિરેક્ટ કરેલી ‘હિપ હિપ હુર્રે’ સીરીઝ ખાસ્સી પોપ્યુલર થઇ હતી જેમાં ડેનોબલી હાઈસ્કુલના ૧૨ સાયન્સના સ્ટુડન્ટ્સ અને એમના પ્રોબ્લેમ્સ, એકસાઇટમેન્ટની વાત હતી, પણ ક્યારેક કૃત્રિમ વધુ લગતી એ સીરીઝ.\nસ્કુલના દિવસો આપણી લાઈફનો એક એવો સમયગાળો છે જે આપણું ઘડતર અને ફ્યુચર નક્કી કરે છે પણ આપણે મોટે ભાગે એ ઉમરે એટલા મેચ્યોર કે કેપેબલ નથી હોતા કે બધું સમજી શકીએ સો મોટે ભાગે માં-બાપનું થિન્કિંગ આપણા ઉછેર પર વધારે અસર કરતુ હોય છે. જયારે પ્રોફેશનલ લાઈફમાં સ્ટ્રેસ પડે અને બોસની ગાળો ખાઈએ, જયારે મહિનાના અંતે સેલેરીના ચેકની સાથે જવાબદારીનો ભાર વર્તાય ત્યારે પેલા કેર-ફ્રી દિવસો સાલા યાદ આવી જાય ફિલ્મ ઉડાનમાં તો છેલ્લે રોહન પોતાના ભાઈને લઈને કાયમ માટે ઘર છોડી નીકળી જાય છે, અને ઓટોક્રેટિક બાપ થી રાહત મેળવે હકે, પણ શુ દરેક વ્યક્તિ સંજોગની સામે શું એટલી આસાની થી ભાગી શકે છે\nછેલ્લા થોડા વર્ષોમાં રિમા લાગુ મરાઠી સિનેમામાં વધુ એક્ટિવ હતા, મહેશ ભટ્ટની અત્યારે ચાલી રહેલી સિરિયલ 'નામકરણ'માં દયાવંતી મહેતા બનતા રિમા લાગુને ખાસ કોઈ ડિગ્નિટિ વાળો રોલ નહોતો મળ્યો. 'પ્રેમ'ની મા હોય કે 'અમન'ની થનારી સાસુ શ્રીમાન શ્રીમતીની 'કોકિ' હોય કે તું તું મેં મેં ની 'દેવકી વર્મા', રિમા લાગુ માટે એક જ શબ્દ કહી શકાય 'સ્તબ્ધ' શ્રીમાન શ્રીમતીની 'કોકિ' હોય કે તું તું મેં મેં ની 'દેવકી વર્મા', રિમા લાગુ માટે એક જ શબ્દ કહી શકાય 'સ્તબ્ધ' હમ આપકે હૈ કૌનનો અંતાક્ષરી સીન જેમાં રિમા લાગુ મુઘલ-એ-આઝમનો ડાયલોગ બોલેલા એ યાદ આવે છે\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kerala-youth-congress-leader-hacked-death-kannur-037612.html", "date_download": "2018-12-12T16:19:38Z", "digest": "sha1:BQOGP56EOCCG37B52FT7FFOFMG3BFMJI", "length": 7776, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેરળમાં યુવા કોંગ્રેસી નેતા ની હત્યા | Kerala youth congress leader hacked death kannur - Gujarati Oneindia", "raw_content": "\n» કેરળમાં યુવા કોંગ્રેસી નેતા ની હત્યા\nકેરળમાં યુવા કોંગ્રેસી નેતા ની હત્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nનિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લ��કોના જીવ ગયા\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nસબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી\nકેરળમાં ચોંકાવી નાખે તેવો કેસ ઊભો થયો છે. કન્નુરમાં એક યુવાન કોંગ્રેસી નેતાની નિર્દયતાથી હત્યા કરી દેવાંમાં આવી છે. 30 વર્ષીય યુવાન નેતા હિંસામાં માર્યો ગયો છે. ઇજાગ્રસ્ત યુવાન નેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોની ટીમ તેને મૃત જાહેર કરી હતી.\nકૉંગ્રેસના નેતાઓએ સીપીએમના કાર્યકર્તા શિહાઈબ પર હત્યા નો આરોપ મુક્યો છે. આ હત્યાના વિરોધમાં કન્નુર જિલ્લામાં બંધની જાહેરાત કરવામાં આવી છે. આ બંધ સવારે 6 થી મધ્યાહનથી 6 વાગ્યા સુધી રહેશે.\nકોઈ સામાન્ય માણસને આ હડતાલમાં મુસીબતનો સામનો કરવો ના પડે તેના માટે વાહનોને મુક્તિ આપવામાં આવી છે.\nઆવા કિસ્સાઓ કેરાલામાં લાંબા સમયથી જોવામાં આવે છે, આરએસએસના નેતાઓના મૃત્યુના સમાચાર તાજેતરના સમયમાં મીડિયામાં એક સ્થળ બનાવવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ પણ ત્યાં માર્યા ગયા છે.\nજણાવવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં ઘણા કોંગ્રેસી નેતા પણ ઘાયલ થયા છે. કૉંગેસ નેતાઓ ઘ્વારા કેરળ સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://popstore.in/product/police-constable-book-2018/", "date_download": "2018-12-12T17:20:07Z", "digest": "sha1:AS4REJVMQGXEXSR5YXI2FI63ZTCIE4R2", "length": 3390, "nlines": 79, "source_domain": "popstore.in", "title": "Knowledge Power Police Constable Book 2018", "raw_content": "\nઆ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ અને તમામ કલમો આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ- અલગ બુક ખરીદવાની જરૂર નથી.\n👉 આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ અને તમામ કલમો આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ- અલગ બુક ખરીદવાની જરૂર નથી.\n👉 શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.\n⬇ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ:- ⬇\n👉 ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦\n👉 ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩\n👉 ભારતીય પુરાવા અધિનિયમ-અધિનિયમ-૧૮૭૨\n👉 મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ\n👉 કરંટ અફેર્સ (૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૧૮ જાન્યુઆરી સુધીનુ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-12-12T18:03:57Z", "digest": "sha1:UDP3BWOX66EQ7MFUFALOAKNGYLEPZMDI", "length": 3525, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વીનવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવીનવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિનંતી, અનુરોધ કે આજીજી કરવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%A4%E0%AA%AC%E0%AA%A7", "date_download": "2018-12-12T17:57:14Z", "digest": "sha1:PVK3AHRYURUFVUMD7MAY7AEGOF3V3GW2", "length": 3695, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સેતુબંધ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસેતુબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરામે લંકા જવા બાંધેલો પુલ.\nસ્તબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/02/19/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/", "date_download": "2018-12-12T16:54:40Z", "digest": "sha1:VHZG2FYCWY7BDEZHBQ2C6OCIN27BKCD7", "length": 10155, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ\nપ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ\nપ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી-ચીફ ઓફીસર\nવિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ\nવિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો-રૂમ પાસે આર.સી.સી.રોડ બનાવવા ટેન્ડરમાં ફેરફાર કરી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરીનો ઠરાવ કલેક્ટરમાં પડકારવામાં આવતા કલેક્ટરની સુચનાથી પ્રાન્ત ઓફીસરના આદેશથી પાલિકાનો રેકર્ડ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાન્ત ઓફીસરની આ કામગીરીથી નારાજ થઈ ચીફ ઓફીસર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ચીફ ઓફીસરની રજુઆત છેકે પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી.\nવિસનગરના પ્રાન્ત ઓફીસર વી.જી.રોર અને પાલિકા ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ વચ્ચે છેલ્લા છ મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યુ છે. બે અધિકારીઓ વચ્ચેનો વિવાદ અત્યાર સુધી ભુગર્ભમાં હતો પરંતુ પ્રાન્ત ઓફીસરની સુચનાથી પાલિકાનો રેકર્ડ જપ્ત કરવામાં આવતા બન્ને અધિકારીઓ વચ્ચેનો વિવાદ સપાટી ઉપર તરી આવ્યો છે. હિરો હોન્ડા શો-રૂમ પાસે સીસી રોડના ટેન્ડરમાં ફેરફાર કરી વરસાદી પાણીની લાઈન નાખી માટી પુરાણ કરવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા તેનો ઠરાવ કરવામાં આવતા આ ઠરાવ વિરુધ્ધ ૨૫૮ મુજબ કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી. વિવાદિત કામગીરીની તપાસ માટે કલેક્ટરે પ્રાન્ત અધિકારીને આદેશ કરતા પ્રાન્ત અધિકારીની સુચનાથી મામલતદારે પાલિકાનો કેટલોક રેકર્ડ જપ્ત કર્યો હતો. દ્વેષભાવ ભરી કામગીરીથી ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ નારાજ થઈ શહેરી વિકાસના અગ્રસચીવ, નગરપાલિકા નિયામક તથા કલેક્ટર સમક્ષ રજુ��ત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ચીફ ઓફીસરે એ રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છેકે પ્રાન્ત ઓફીસરની સુચનાથી મામલતદારે રેકર્ડ જપ્ત કરવાનો હુકમ બતાવ્યા વગર રોફ જમાવી ત્રણ ફાઈલો જપ્ત કરી પાલિકા અધિનિયમની જોગવાઈ પ્રમાણે પ્રાન્ત અધિકારીને તપાસ કરવાની સત્તા આપી છે પરંતુ રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી. પાલિકા કાયદા વિરુધ્ધ કામ કરતી હોય તો કલેક્ટર ૨૫૮ મુજબ જરૂર જણાય તે હુકમ કરી શકે છે. પરંતુ કોર્ટના હુકમ સિવાય કોઈ અધિકારી આવી રીતે રેકર્ડ જપ્ત કરી શકે નહી. અધિકારી પોતાની મનમાની કરી પાલિકા વહિવટ ઉપર તરાપ મારે તો પાલિકા સ્વતંત્ર રીતે કામ કરી શકે નહી કે ફરજો બજાવી શકે નહી. અધિકારીની આવી પ્રથા ઉપર અંકુશ લાવવામાં આવે નહી તો ચીફ ઓફીસર નિષ્પક્ષ રીતે કામ કરી શકે નહી. ચીફ ઓફીસરની આ રજુઆતમાં પ્રાન્ત ઓફીસરની અગાઉની જોહુકમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છેકે અગાઉની સંકલનમાં પ્રાન્ત ઓફીસરે તાલુકા સેવા સદનના શૌચાલય સાફ કરવા પાલિકા સફાઈ કામદારોની માગણી કરી હતી અને પાણીના ટેન્કર માગવામાં આવ્યા હતા. ત્યારે ચીફ ઓફીસરે આ કામગીરી પાલિકાને કરવાની હોતી નથી તેમ જણાવતા પ્રાન્ત ઓફીસરે પાલિકાને સીલ મારવા સુધીની ધમકીઓ આપી હતી. જે અંગેની રજુઆત પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. પાલિકાનુ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી બાદ પ્રાન્ત ઓફીસર અને ચીફ ઓફીસર વચ્ચેનો ખટરાગ સપાટી ઉપર આવ્યો છે.\nપરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ\nવડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-09-2018/144854", "date_download": "2018-12-12T17:29:54Z", "digest": "sha1:IKEKLVGEEA5FVZDMDGJM7BUUVRM3LIDM", "length": 15878, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "બે વર્ષમાં જન્મ્યા ત્રણ બાળકો અને ત્રણેયની પ્રસૂતિ ટ્રેનમાં!", "raw_content": "\nઆ તે કેવો સંજોગ\nબે વર્ષમાં જન્મ્યા ત્રણ બાળકો અને ત્રણેયની પ્રસૂતિ ટ્રેનમાં\nમુંબઇ તા. ૧૩ : યલ્લવા મયૂર ગાયકવાડ (૨૩ વર્ષ)ની ત્રીજી ડિલિવરી થવાની હતી. તે કોલ્હાપુરથી રાયબાગ ટ્રેનમાં જઈ રહી હતી. રસ્તામાં તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. ટ્રેનમાં બાળકના જન્મ પછી રેલવે વિભાગના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આશ્ચર્યજનક ઘટના એ છે કે મહિલાએ કહ્યું કે એક વર્ષ અગાઉ પણ આ રીતે જ તેણે ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.\nયલ્લવા પોતાના પતિ અને બાળકો સાથે કોલ્હાપુરમાં ભાડાના ઘરમાં રહે છે. તેણે જણાવ્યું કે તે ઘરકામનું કામ કરે છે અને પતિ મજૂરી કરે છે. તેને એક પુત્ર અને પુત્રી છે. મહારાષ્ટ્રની બોર્ડર પર બનેલા હાતકણંગલે રેલવે સ્ટેશનની પાસે ચાલતી ટ્રેનમાં જોડકાં બાળકોનો જન્મ થયો હતો.\nમહિલા સોમવારે સવારે પોતાના ઘરે સાધુ પાર્ક જવા માટે હરિપ્રિયા એકસપ્રેસ ટ્રેનમાં બેઠી હતી. યલ્લવાની સાથે તેની નણંદ પણ હતી. તેના ડબ્બામાં ભરપૂર ગિરદી હતી. લોકોએ પોતાની સીટ છોડી તેને સૂવા જગ્યા આપી હતી અને રેલવે સ્ટાફે ૧૦૮ને ફોન કરી એમ્બ્યુલન્સને સૂચના આપી દેતાં એ રાયબાગ સ્ટેશન પહોંચી ગઈ હતી, પણ એ પહેલાં યલ્લવાએ કમ્પાર્ટમેન્ટમાં જ બાળકને જન્મ આપી દીધો હતો.(૨૧.૭)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની ���િર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nપેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST\nસુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST\nસુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST\nયુપી : હિઝબુલનો કુખ્યાત ત્રાસવાદી આખરે પકડાયો access_time 7:25 pm IST\nઇથેનોલના ભાવમાં લિટરે ૫.૩૦નો વધારો, સુગર ફેકટરીઓને લાભ થશે access_time 11:35 am IST\n‘‘ગણપતિ બાપા મોરીયા'': અમેરિકાના સાન્‍તા કલારા કાઉન્‍ટી,સાન જોસ કેલિફોર્નિયામાં ૧૫ તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ ‘‘ગણેશ ઉત્‍સવ'' ઉજવાશેઃ ડીજે દાંડીયા, મ્‍યુઝીક, તથા ફટાકડાની આતશબાજી સાથે વિધ્‍ન હર્તાના દર્શન અને આરતીનો લહાવો access_time 10:04 pm IST\nમવડીના નવલનગરમાં ગણેશદાદા બિરાજમાન : ગામઠી થીમ access_time 4:01 pm IST\nસાધુ વાસવાણી રોડ પરથી ચોરાઉ એકટીવા સાથે ચંદ્રકાંત વાડોદરા પકડાયો access_time 3:44 pm IST\nબબ્બે વખતના લગ્ન ભંગાણને લીધે ભાંગી પડેલા મનસુખ ચોહાણનો સળગીને આપઘાત access_time 4:17 pm IST\nરાજુલાના આગરીયામાં વીજથાંભલા ઉપર કામ કરતા જાફરાબાદના મિતીયાળાના યુવાનનું શોક લાગતા મોત access_time 10:31 pm IST\nસંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કેરલમાં રાહત પુનઃ વસવાટનું અભિયાન હાથ ધરાયું access_time 10:12 am IST\nજૂનાગઢમાં સગા દીકરાને છેડતી-બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી : ૧ લાખ પડાવી લીધા access_time 3:50 pm IST\nનર્મદા ડેમના આ વર્ષના પાંચ લાખમાં પ્રવાસીનું સન્માન :રહેવા-જમવાની સગવડ ફ્રી access_time 12:35 am IST\nસુપ્રીમના ચુકાદા સામે ૧૭મીથી વકીલો દેશવ્યાપી આંદોલન પર access_time 8:06 pm IST\nઅમૂલ ડેરીએ અમેરિકામાં નવો પ્લાન્ટ ખરીધો access_time 3:55 pm IST\nચીનમાં હુમલાખોરે આવું કરતા પાંચ લોકોને ગંભીર ઇજા access_time 6:38 pm IST\nટોક્સીક રીલેશનઃ વિશ્વમાં નવો રોગચાળો access_time 4:08 pm IST\nઅધધધ મધમાખીઓ શરીર પર ઓઢી, પરંતુ રેકોર્ડ તોડવાનું સપનું બીજીવાર પણ અધ��રૂ રહ્યું access_time 3:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશઃ ૨૦૨૧ની સાલ સુધી હિલ્‍સબરો ખાતેના કોલિશનમાં ચેરમેન પદ સંભાળશે access_time 10:07 pm IST\nઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે access_time 10:05 pm IST\nયુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ access_time 10:06 pm IST\nફખર ઝમાનના અભિગમને આમિર સોહેલે વખાણ્યો access_time 3:48 pm IST\nઇંગ્લેન્ઠ સામેની મેચમાં આદિલ રાશિદે ફેંકેલા બોલની તુલના શેન વોર્ન દ્વારા ફેંકાયેલા બોલ ઓફ ધ સેન્ચુરી સાથે થવા લાગી access_time 4:57 pm IST\nએશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમે જીત્યું ગોલ્ડ access_time 5:48 pm IST\nપોતાની બાયોપિક વિશે ગોવિંદાએ કહી આ ખાસ વાત... access_time 5:06 pm IST\nફિલ્મ 'કેસરી'નું પહેલું પોસ્ટર રિલીઝ access_time 5:09 pm IST\nસલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે પધાર્યા ગણેશ access_time 5:06 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/08/2018/1785/", "date_download": "2018-12-12T16:31:02Z", "digest": "sha1:B73YV7YRITVPDBSUNR5PZZQJQ2T64PMH", "length": 6372, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "રાફેલ લડાયક વિમાનોની ખરીદીમાં કશોક ગોટાળો થયો છેઃ રાહુલ ગાંધીનો આક્ષેપ | Gujarat Times", "raw_content": "\nHome INDIA રાફેલ લડાયક વિમાનોની ખરીદીમાં કશોક ગોટાળો થયો છેઃ રાહુલ ગાંધીનો આક્ષેપ\nરાફેલ લડાયક વિમાનોની ખરીદીમાં કશોક ગોટાળો થયો છેઃ રાહુલ ગાંધીનો આક્ષેપ\nકોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ રાફેલ લડાયક વિમાનોની ખરીદી અંગે મોદી સરકારે કશીક ગરબડ કરી હોવાના આક્ષેપનો આજે પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાફેલના સોદા બાબત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સવાલે પૂછ્યા છે તેના જવાબો તેઓ કેમ નથી આપતા તે સમજાતું નથી. મોદી આ મામલા સાથે સંકળાયેલા મૂળભૂત પ્રશ્નોના ઉત્તર આપવામાં આનાકાની કરી રહ્યા છે.\nસંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામણે અગાઉ ���વી જાહેરાત કરી હતીકે, તેઓ રાફેલ વિમાનો કઈ કિંમતે ખરીદવામાં આવ્યા તેની રાષ્ટ્રને જણ કરશે. પણ, હવે તેઓ એ બાબતને સરકારી ગોપનીયતા કહીને જવાબ આપવાનું ટાળી રહ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતુંકે, મેં પૂછેલા ત્રણ સવાલોનો જવાબ આપવામાં નથી આવ્યો, એનો મતલબ કે દાળમાં કશુંક કાળું છે\nPrevious articleબાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા\nNext articleફિલ્મ પેડમેનઃ મહિલાઓની સમસ્યા અંગે સામાજીક જાગૃતિનો સંદેશો આપતી ફિલ્મ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nડાઇનેમિક ફિઝિકલ થેરપીને બીજી વાર ઇન્ક 5000ની યાદીમાં સ્થાન\nજયશ્રી ઉલ્લાલ પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા અબજોપતિ\nદિવ્ય, ભૌમ, પૈત્ર, માનુષ અને બ્રાહ્મ જેવા પાંચ મહાયજ્ઞ કરવાથી અન્ન...\nલોથલ મ્યુઝિયમઃ સિંધુ સંસ્કૃતિના અવશેષો\nઅમેરિકન કોલેજ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનાં પ્રમુખ તરીકે ડો. સુનંદા કાણે\nમાતા સંતાનોને ખાનદાની શીખવે છે, પિતા ખુમારી શીખવે છે\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12મી મેના યોજાવાની છેઃ ભાજપનો પવનવેગી ચૂંટણી પ્રચાર,...\nઅબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-040503-1138155-NOR.html", "date_download": "2018-12-12T17:16:23Z", "digest": "sha1:CMMFRR4RZWF6ONT3CWMUWJCGDVI4FKMX", "length": 5799, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા | શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tશહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા\nશહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા\nગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા લાઇટના કોન્ટ્રાક્ટરની અકોણી નીતિને કારણે રોજેરોજ જુદા જુદા...\nગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા લાઇટના કોન્ટ્રાક્ટરની અકોણી નીતિને કારણે રોજેરોજ જુદા જુદા વિસ્તારમાંથી પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવે છે છતાં કોઇ સાનુકુળ ઉકેલ લાવી શકવામાં પાલિકાના અધિકારી કે પદાધિકારી અત્યાર સુધી સફળ થયા હોય તેમ જણાતું નથી. શહેરની જુની કોર્ટ વિસ્તારમાં છેલ્લા કેટલ���ક સમયથી સ્ટ્રીટલાઇટ બંધ છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં લાઇટ બંધ રહેતા પાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઇ જ પગલા ભરવામાં આવ્યા નથી. રાત્રિના સમયે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અથડામણથી રકઝકના બનાવો પણ બની રહ્યા છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/07/2018/2984/", "date_download": "2018-12-12T16:36:41Z", "digest": "sha1:F4ZTG374V5BVF362ZVIVJBGA6PDCKOLN", "length": 6469, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી રાજ્યસભાના...\nભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર\nભારતના ચૂંટણી પંચે દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 58 બેઠકો માટે થનારી ચૂંટણી માટે 23 માર્ચની તારીખ જાહેર કરીદીધી છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 12 માર્ચ છે, જયારે ઉમેદવારી પાછી ખેં ચી લેવાની તારીખ 15 માર્ચ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષે પક્ષના તમામ ઉમેદવારોની પસંદગી કરી લીધી હોવાનું૆ જાણવા મળ્યું હતું. મધ્યપ્રદેશની બે બેઠકો માટે થાવરચંદ ગેહલોત અને ઉર્જાપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી મનસુખલાલ માંડલિયા અને પરસોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી કરશે. કેન્દ્રના કાનૂનપ્રધાન રવિશંકર પ્રસાદ બિહારમાંથી ઉમેદવારી કરશે.\nPrevious articleઅભિનેતા ઈરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વાત ખોટી છે .\nNext articleસમાજવાદી પક્ષના રાજ્યસભા માટેના ઉમેદવાર તરીકે ફરીવાર જયા બચ્ચનની પસંદગી થઈ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nમા, મારું ગામ અને માતૃભૂમિ મને સૌથી વધારે ગમે\nજોયાલુકાસ દ્વારા વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ડાયમન્ડ જવેલરી કલેકશન\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી શરૂ કર્યો ટ્રેડ વોર- ચીન સામે...\nન્યુયોર્કમાં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલમાં 13મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની પૂજાનું આયોજન\nપેલેસ્ટાઇનની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા\nમનમોહન સિંહની યુપીએ સરકારના સમયકાળમાં નાણાં મંત્ર્યાલય દ્વારા વિજય માલ્યાને કશી...\nન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ\nસલમાન ખાનના ચાહકોને નિરાશ કરતી ફિલ્મ રેસ-3\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5676457179217920&ret=%2F", "date_download": "2018-12-12T17:18:26Z", "digest": "sha1:XYRZWZDYTUVFPEVZTDUDFXWSIS3TR72U", "length": 18252, "nlines": 31, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો રવિ યાદવ ની ગુજરાતી વાર્તા ગોઠવાયેલા લગ્ન પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Ravi Yadav's Gujarati content Arrange Merraige on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nગામને પાદર ખુલ્લા મેદાનમાં માંડવા નાખેલા છે અને માંડવાની એક બાજુએ ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે અને બીજી બાજુએ જાનૈયાઓ અને ગામના લોકો જમણવારમાં વ્યસ્ત છે. લગ્નમંડપમાં કન્યાપક્ષવાળી સ્ત્રીઓ લગ્નગીતો અને ફટાણાઓ ગાઈ રહી છે જ્યારે વરપક્ષની કન્યાઓ એની સાથે ગીત ગાવાના બદલે પોતાની મસ્તીમાં મસ્ત છે. તેઓ અંદરોઅંદર પોતપોતાની વાતોનો પટારો ખોલીને બેસી ગઈ છે. લગ્નમંડપમાં બેઠેલા વરરાજાની પાસે એમના દોસ્તો ઉભેલા છે અને એ દોસ્તોની વચ્ચે એક ૧૬ વર્ષનો છોકરો કંઈક પૂછવા માટે મંડપમાં આવે છે.\n તું અહિયાં શું કામ આવ્યો છે તારી ઉમર નથી હજુ અહિયાં ઉભા રહેવાની, ચલ તારી ઉમર નથી હજુ અહિયાં ઉભા રહેવાની, ચલ જા અહિયાંથી તારા દોસ્તો સાથે બહાર ગામમાં ફરો જાવ.”, દોસ્તોના ટોળામાંથી એક છોકરો બોલ્યો.\nઆ સાંભળીને અમયના મગજમાં થોડીવાર માટે વિચાર આવ્યો કે લગ્નમંડપમાં ઉભા રહેવા માટે પણ ઉમરની જરૂર પડતી હશે “અરે પણ હું ખાલી મારા ભાઈ પાસેથી પૈસા લેવા આવ્યો છું. મારે ગામમાં સોડા પીવા માટે જવું છે ���ને પૈસા નથી એટલે ભાઈ પાસે પૈસા લેવા આવ્યો છું.”, અમય હળવેથી બોલ્યો.\nતરત જ તેના ભાઈએ ખિસ્સામાંથી પૈસા આપીને કહ્યું કે ચલ જા હવે અહિયાંથી. એમ કરીને અમય ત્યાંથી નીકળવા જતો જ હતો ત્યાં જ તેની નજર એક છોકરી પર પડી અને તેના પગ ત્યાં જ અટકી ગયા.\nએકદમ પાતળી એવી છોકરી, રંગેરૂપે અદ્દલ અપ્સરા જ જોઈ લો. મોટી મોટી આંખો, એકદમ નમણો ચેહરો, હસે ત્યારે માત્ર એક જ ગાલ પર પડતું ખંજન, હોઠથી સહેજ નીચેના ભાગમાં રહેલું તલનું નિશાન જાણે ચેહરાને વધુને વધુ આકર્ષિત બનાવી રહ્યું હતું. ફૂલની પાંખડી જેવા હોઠ અને એ હોઠની વચ્ચેથી કપાસ જેવા ધોળા દાત. પાતળા હાથ અને એ હાથની કલાઈયોમાં પહેરેલી નાની નાની ચૂડી, કમર પર બાંધેલો કંદોરો, પગમાં બાંધેલા ઝાંઝર અને ખુબ જ નજાકતથી આમથી તેમ ફરતી તેની નજર અને અણીયાળી આંખો. ઉમરમાં હજુ ઘણી નાની દેખાતી હતી અને એના કારણે ઢીંગલી જેવી દેખાઈ રહેલી આ છોકરીને જોઇને અમયના પગ ત્યાજ અટકી ગયા અને પાછો મંડપમાં ગોઠવાઈ ગયો.\nઅમયને જોઇને વરરાજાનો દોસ્ત બોલ્યો કે તું હજુ ગયો નથી અહિયાંથી તને કેટલી વાર કીધું કે તારે અહિયાં નાં રહેવાય, ચલ ઉપડ અહિયાંથી. એમ કરીને અમયને પરાણે ત્યાંથી ભગાડી મુક્યો. અમયના પગ ખસવાનું નામ નહોતા લેતા પરંતુ એના ભાઈના ડરથી તે મંડપથી થોડો દુર રહીને આ અપ્સરાને જોવા લાગ્યો. અમય એક નજરે બસ તેની મસ્તી જોવામાં જ હતો એટલામાં જ એનો દોસ્ત આવ્યો અને બોલ્યો, “ચલ એય તને કેટલી વાર કીધું કે તારે અહિયાં નાં રહેવાય, ચલ ઉપડ અહિયાંથી. એમ કરીને અમયને પરાણે ત્યાંથી ભગાડી મુક્યો. અમયના પગ ખસવાનું નામ નહોતા લેતા પરંતુ એના ભાઈના ડરથી તે મંડપથી થોડો દુર રહીને આ અપ્સરાને જોવા લાગ્યો. અમય એક નજરે બસ તેની મસ્તી જોવામાં જ હતો એટલામાં જ એનો દોસ્ત આવ્યો અને બોલ્યો, “ચલ એય તને પૈસા લેવા મોકલ્યો હતો અહિયાં ઉભો ઉભો શું કરે છે તને પૈસા લેવા મોકલ્યો હતો અહિયાં ઉભો ઉભો શું કરે છે \nઅમય કઈ બોલ્યો નહિ અને એના દોસ્તને પૈસા આપી અને એને ગમે તેમ કરીને ત્યાંથી મોકલી દીધો. અમયની નજર તે છોકરી પર હતી અને એટલામાં જ અમયના ભાભી ત્યાંથી પસાર થયા અને એનું ધ્યાન અમય પર ગયું અને તેને એ જોતા વાર નાં લાગી કે શું ચાલી રહ્યું છે.\n અહિયાં લગ્નમંડપની પાસે ઉભા ઉભા તમે શું કરી રહ્યા છો તમે કોઈને શોધી રહ્યા છો તમે કોઈને શોધી રહ્યા છો ”, ભાભીએ જાણે કઈ ખબર જ નાં હોય એવી રીતે પૂછ્યું.\nથોડોક ખચકાતા અવાજે અમય બોલ્યો, “ના ના ભાભી મારે અહિયાં શું કામ હોય મારે અહિયાં શું કામ હોય હું તો બસ અમસ્તા જ ઉભો હતો બસ જોઈ રહ્યો હતો કે લગ્નની વિધિમાં શું શું હોય એ”\nભાભી હસવા લાગ્યા અને બોલ્યા,”હજુ તો તમારે ઘણી વાર છે દિયરજી, હજુ તો તમે ૧૬ વર્ષના જ છો અને તમે જેને જોઇને લગ્નની વિધિ જોઈ રહ્યા છો એ હજુ ૧૪ વર્ષની જ છે”\nઅમયનું મો ખુલ્લું રહી ગયું. એ તો બસ ભાભીની સામે આંખ ફાડીને જોતો રહ્યો કે ભાભી આ શું બોલી ગયા પોતાની પોલ ખુલ્લી ગઈ હોવાનો એહસાસ થતા અમય થોડો શરમાઈ ગયો અને નીચી નજર રાખીને બોલ્યો કે ભાભી એ છોકરી મને ખુબ ગમે છે, એ કોણ છે \n“એ મારા સગા ફોઈની દીકરી છે. એનું નામ અક્ષી છે. એ હજુ ૧૪ વર્ષની જ છે દિયરજી. એ આ જ ગામમાં રહે છે અને ૯મુ ધોરણ ભણે છે. એ મારી નાની બહેન થાય.”, ભાભીએ થોડા સીરીયસ હોવાની એક્ટિંગ કરતા જવાબ આપ્યો.\n“હા તો હું ક્યા ૮૦ વર્ષનો બુઢ્ઢો છું. હું પણ ૧૬ વર્ષનો જ છું હજુ, અને તમે બંને એક જ પરિવારમાં રહો તો એમાં તમને જ શાંતિ છે તમને અહિયાં પિયર જેવું જ લાગશે”, આંખ મિચકારીને અમય બોલ્યો.\nહહાહ્હા ભાભી જોરજોરથી હસી પડ્યા. “દિયરજી તમને પહોચવું અશક્ય છે. પણ તમારી ઉમર હજુ નાની છે અમયભાઈ, આ ઉમરે પ્રેમ નથી થતો હોતો ફક્ત અને ફક્ત આકર્ષણ જ હોય છે અને એ આકર્ષણ લાંબો સમય ટકતું હોતું નથી. કાલે ક્યાંક બીજી જગ્યા એ જશો અને ત્યાં તમને કોઈક બીજી છોકરી ગમી જશે તો ત્યારે પણ એવું જ થશે. એટલે તમારી જાત પર કાબુ રાખો જ્યારે તમે ઉમરલાયક થશો ત્યારે તમારી માટે સરસ મજાની અપ્સરા જેવી છોકરી શોધી આપીશું. હવે તમે અહિયાંથી જાવ અને બહાર તમારા મિત્રો સાથે ફરો. હજુ તો કોલેજ કરવા જશો ત્યારે તો આવી બીજી ૧૦ અક્ષી ભટકાશે ત્યારે આ અક્ષી ધ્યાનમાં પણ નહિ આવે.”\nઅમય ભાભીની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો અને મંદ મંદ સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો.\nઅમય ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ પેલી છોકરી હજુ મગજમાંથી જવાનું નામ લેતી નહોતી. એને જોયા પછી અમય કંઈક એવા જ વિચારમાં પડી ગયો હતો કે શું ભાભી કહેતા હશે એમ હશે આકર્ષણ જ હોય ખાલી આ ઉમરે આકર્ષણ જ હોય ખાલી આ ઉમરે અને આવું આકર્ષણ હજુ કોલેજમાં પણ થશે એમ કહે છે. જો આકર્ષણ હોય તો આ છોકરી મારા મગજમાંથી કેમ જતી નહિ હોય અને આવું આકર્ષણ હજુ કોલેજમાં પણ થશે એમ કહે છે. જો આકર્ષણ હોય તો આ છોકરી મારા મગજમાંથી કેમ જતી નહિ હોય આવા અનેક સવાલોનું યુદ્ધ અમયના મગજમાં રમાઈ રહ્યું હતું. એટલામાં જ પેલી છોકરી તેની સહેલીઓ સાથે ત્યાંથી નીકળી અને જમણવાર ચાલતો હતો તે બાજુના મંડપમાં ગઈ. અમય આપોઆપ તેના તરફ દોરવાઈ ગયો. ત્યાં જઈને જોયું તો ત્યાં હવે ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ હતી જે જમી રહી હતી. અમય થોડો શરમાયો પણ પછી જ્યાં પીરસવાવાળા ઉભા હતા ત્યાં જઈને ઉભો રહી ગયો જેથી કોઈને શંકા નાં જાય.\nઅક્ષી તેની બહેનપણીઓ સાથે થાળી લઈને પીરસનારના ટેબલ પર આવી પહોચી અને અમયના પગમાં ધ્રુજારી આવવા લાગી. હૃદયના ધબકારા બમણી સ્પીડથી ચાલવા લાગ્યા અને એમ થઇ આવ્યું કે તે અહિયાં હવે થોડી વાર રહેશેને તો તેનું હૃદય બંધ પડી જશે. એટલું વિચારે ત્યાં તો અક્ષી અમય પાસે પહોચી ગઈ અને રાહે હતી કે ક્યારે અમય એના વાટકામાં દાળ ભરી દે તો એ ત્યાંથી ચાલતી થાય. અમયની નજર અક્ષીના ચેહરા પર તંકાઇ ગઈ હતી. થોડીવાર માટે બંનેની નજર મળી પણ હતી પરંતુ અક્ષીએ તરત જ નજર ફેરવી લીધી અને એમ ને એમ ત્યાંથી ચાલી ગઈ.\nઆજુબાજુના લોકો શાંતિથી વાતો કરતા કરતા જમી રહ્યા હતા અને અમય ફક્ત અને ફક્ત અક્ષી પર નજર ચોટાડીને ઉભો હતો. એકવાર માટે એવો વિચાર પણ એને આવી ગયો કે આટલી બધી વાર કોઈની સામે નાં જોવાય કે સામેવાળાને શરમ આવી જાય. એ ત્યાંથી ચાલ્યો ગયો. જાન વિદાય થઇ અને વિદાય વખતે પણ અક્ષીનો ચેહરો જોયા વગર જવાનું મન નાં થયું એટલે એ તરત જ મંડપ બાજુ આવ્યો અને જોયું તો વિદાય લેતી કન્યાને જોઇને અને આજુબાજુમાં બીજા લોકોને રડતા જોઇને એ પણ રડી રહી હતી. મોતીના દાણા જેવા આંસુડાઓ તેના શ્વેત ગાલ પરથી દડીને નીચે પડતા હતા અને એનો ઘા અમયને લાગી રહ્યો હતો. એને હજુ સુધી કઈ સમજમાં નહોતું આવતું કે એની સાથે શું થઇ રહ્યું છે.\nઆખરે જાન વિદાય થઇ અને અમય, ભાઈ-ભાભી બધાય ઘર તરફ જવા માટે રવાના થયા. છેક ઘર સુધી અમય એક પણ શબ્દ નાં બોલ્યો અને ફક્ત ને ફક્ત કંઈક વિચારમાં ખોવાયેલો રહ્યો. ભાભીનું ધ્યાન હતું જ પણ એણે કઈ કહ્યું નહિ અને ભાઈએ પૂછ્યું કે શું થયું અમયને તો એણે પણ વાત ફેરવી નાખી કે કદાચ તબિયત સારી નહિ હોય અથવા તો કંઈક થયું હશે ખબર નહિ.\nબીજા દિવસથી હતું એમ જ રૂટીન શરુ થઇ ગયું અને દરેક લોકો પોતપોતાના રોજીંદા કામમાં જોડાઈ ગયા. અમય તે દિવસથી જાણે સાવ બદલાઈ જ ગયો હતો. ઘરમાં બીજું કોણ જાણે એણે શું તકલીફ હતી. અમય ચુપચાપ ઉઠીને તૈયાર થઈને સ્કુલ જવા માટે નીકળી જતો ત્યાંથી ટ્યુશન અને ત્યાંથી બહાર રમવા. એ બને ત્યાં સુધી અક્ષીને ભૂલવાની કોશિશ કરતો હતો પણ ગમે ત્યાંથી કંઈક ને કંઈક રીતે એની યાદ આવી જતી.\nજેમ તેમ કરીને થોડા દિવસોમાં અમયનું ધ્યાન ધીમે ધીમે ભણતર તરફ વળ્યું અને ધીમે ધીમે અક્ષી મગજમાંથી જવા લાગી અને પાછો જેવો હતો તેવો જ અમય બની ગયો. થોડા સમય પછી અમયને એક પ્રસંગમાં પોતાના ગામડે જવાનું થયું અને ત્યાં ગયો અને ભાભીની જોડે એ અક્ષી ફરીવાર દેખાઈ અને ફરીથી અમયની એ દટાયેલી યાદોના પોપડા ઉખડી ગયા અને ફરી પાછો એ જ ઘટનાઓમાં લાગી ગયો. બસ એને જ જોયા કરે અને એના સિવાય ક્યાય જવાનું નામ નાં લે. ૧૬ વર્ષનું આ આકર્ષણ હતું કે પ્રેમ એ તો એને પણ નહોતી ખબર પણ અંદરથી એને ખુબ જ ગમતું આ બધું એ એણે મહેસુસ કર્યું હતું.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2006/07/06.htm", "date_download": "2018-12-12T16:01:36Z", "digest": "sha1:EQWMJL62EWGXACEOHN5G6NHDC7U4X5PN", "length": 4415, "nlines": 6, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "અષાઢી મેઘ સાથે અટલાદરામાં સ્વામીશ્રીની કૃપાવર્ષા\nતા. ૧૯-૭-૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ બોચાસણથી વિદાય લઈ વડોદરામાં અટલાદરા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. સ્વામીશ્રીની સ્વાગત સભામાં ઊમટેલા હજારો હરિભક્તોએ સ્વામીશ્રીને ઉમળકાથી વધાવ્યા હતા. સ્વામીશ્રીના આગમન સાથે અહીં વરસાદ પણ માઝા મૂકીને વરસતો હતો. વરસતા વરસાદમાં સ્વામીશ્રીના દર્શન માટે પધારતા ભક્તોની ભકિતની ભિનાશ પણ સર્વત્ર ફેલાયેલી રહેતી. નિતનવા હિંડોળામાં ઠાકોરજીને ઝૂલાવતા સ્વામીશ્રી અને નાદુરસ્ત સ્વાસ્થ્ય વેળાએ સ્વામીશ્રીની વિશ્રામલીલાના દર્શન અટલાદરાના ભક્તોએ કર્યા હતા. નિત્ય યોજાતી સત્સંગ સભામાં વિવેકસાગર સ્વામીએ છાંદોગ્ય ઉપનિષદ્‌ ઉપર નિરૂપણ કરી જ્ઞાનસભર ઉપદેશ આપ્યો હતો. અહીં સંધ્યાસભામાં સ્વામીશ્રીએ વસાવેલી અમૃતવર્ષાનાં ચૂંટેલા બુંદ આપણે માણીએ...\n‡ 'સારું કાર્ય થોડું કરીએ, તો પણ એનો લાભ વધારે થાય છે. સારું કામ કરવાથી અંતરમાં શાંતિ થાય છે. સાથે એ કાર્યકેવા પ્રકારનું છે એ પણ મહત્ત્વનું છે. દરેકની સુખ-શાંતિ માટેનું કાર્ય જેટલું વધારે થાય એટલી સર્વ પ્રકારે શાંતિ થાય. એ કાર્ય કરવાનો વિચાર અને બળ સત્સંગ અને સંતોના સાંનિધ્યમાં પ્રાપ્ત થાય છે.'\n‡ જેની પાસે અબજો રૂપિયા હોય એ કરોડ રૂપિયાનો ચૅક લખી શકે, એમ જે અક્ષરબ્રહ્મ હોય તે જ અક્ષરધામનું પરમ સુખ આપે. એ વાત પમાડવા માટે જ શ્રીજીમહારાજ પોતાનની સાથે અક્ષરબ્રહ્મને લઈને આવ્યા છે.'\n‡ 'જ્યારે આપણને ભગવાનનો અને સત્સંગનો મહિમા સમજાય ત્યારે આપણો દેહભાવ ટળે છે. દેહભાવ ટળે એટલે શરીરની, વ્યાવહારિક, સાંસારિક મુશ્કેલીઓ આવે તો પણ આપણા મનને આનંદ રહે, દુઃખી ન થવાય. ક્યારેક દુઃખ આવી પડે તો ભગવાને આમ કેમ કર્યું, એવો પ્રશ્ન થાય. પણ એક જ દૃઢ રાખવાનું કે ભગવાન જે કરશે એ સારું જ છે. આપણી અંદર રહેલા રાગ, સ્વભાવ, અહં, અભાવ કાઢવા દુઃખ આવે છે. જો એમાં આપણે ભગવાન વિષેનો આશરો દૃઢ રાખીએ તો ગમે તેમ કરીને પણ ભગવાન આપણી રક્ષા કરી લે છે.'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/09/2018/3013/", "date_download": "2018-12-12T16:30:49Z", "digest": "sha1:5BNGYC5PBR632LF4BVGCAG2PJVTO2BYN", "length": 17151, "nlines": 95, "source_domain": "gujarattimesusa.com", "title": "‘અમારા વાડાની એ રાયણ’ | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ‘અમારા વાડાની એ રાયણ’\n‘અમારા વાડાની એ રાયણ’\nકાંતિભાઈ એન. પટેલ ન્યુ જર્સી\nઆટલે દૂર હજારો માઈલ આવ્યા છતાં અમારા વાડાની એ રાયણ મારો પીછો મૂકતી નથી. એનો ઘટાટોપ મોટો ઘેરાવ જાણે વિશાળ તંબુ જોઈ લો. એની શીતળ છાયામાં સહેજે સો માણસો સમાય. ઉનાળે ઠંડક અને શિયાળે હૂંફ આપે.\nઆ તો તેનો બાહ્ય દેખાવ થયો, પરંતુ તેનો આંતરિક ઇતિહાસ ઘણો પુરાણો અને લાંબોલચ છે. રાજરાણી જેવાં એનાં માનપાન અને મોભો હતાં. પાંચ પાંચ પેઢીઓની સાહ્યબી તેણે જોયેલી. મારાં દાદીમા નેવું વર્ષની ઉંમરે ધામમાં ગયેલાં. તેમણે મને કહેલું કે એ જ્યારે સાસરે આવેલાં ત્યારે એ રાજરાણી એવી ને એવી હતી. એના થડનું પોલાણ પણ એવું જ હતું કે જેમાં દસ માણસો સહેજે સમાઈ શકે. એના થડનો ઘેરાવ તો ચાર માણસોની બાથમાં આવે એવો હતો.\nમારા બાપુજીએ કહેલું કે એ રાયણ નીચે ગાયકવાડ સરકારના ઘોડા બંધાયેલા. દાદા ગામના મુખી ને ઢગલાબંધ રાણીછાપ રૂપિયા જમીન મહેસૂલના આવતા. એ જમાનામાં કોગળિયાનો રોગ (મરકી) ફાટી નીકળેલો. લોકો ગામ છોડી સીમમાં છાપરે રહેવા ગયેલા, અમારા કુટુંબનું છાપરું ત્યારે એ રાયણ નીચે હતું.\nજમીન મહેસૂલના આવેલા રાણીછાપ રૂપિયા એ રાયણ નીચેના છાપરામાં ખાડો ખોદી માટલામાં મૂકી ભોંયમાં ભંડારેલા. પછી ગાયકવાડ સરકારના અસવારો એ રૂપિયા લેવા આવેલા. મારા દાદા ઊંટ પર સવાર થઈને સિમેન્ટની થેલીમાં રાણીછાપ રૂપિયા લઈ એ અસવારો સાથે કડી મુકામે સરકારી કચેરીમાં જમા કરાવવા ગયેલા.\nવળી મારાં દાદીમાએ કહેલું કે પહેલાં સામેના નેળિયેથી શ્રીજી મહારાજે (સહજાનંદ સ્વામીએ) કરજીસણ જતાં એ રાયણ પર અમીદષ્ટિ કરેલી અને એ પુણ્યશાળી બનેલી.\nએક સમયે એ જમાનામાં પ્રખ્યાત બહારવટિયા ‘મીરખાં’એ ગામ ગોઝારિયા જતાં એ જ રાયણ તળે ઢાળો (બપોરે ઉતારો – વિસામો) કરેલો અને રોટલા ખાઈ પાસેના કૂવાનાં પાણી પીધેલાં. મારા પિતાજીએ તેમની જિંદગીનાં અડધાં ઉપરાંત વર્ષ એ રાયણની હૂંફમાં જ પસાર કરેલાં.\nએ તો થઈ ગઈ અમારી પેઢીઓની વાત, પરંતુ અમારા અનુભવોનો ઇતિહાસ એથી પણ અનેરો છે.\nએ વિશાળ રાયણની છાયામાં શાળાની રજાઓ દરમિયાન અમે રાતવાસો કરતા હતા. રાત્રે શિયાળવાં બોલતાં ત્યારે ખાટલામાં માથે ગોદડી ઓઢી લેતા. દિવસે હીંચકા બાંધી હીંચતા હતા. બાળગોઠિયા સાથે ગિલ્લી-દંડા અને સંતાકૂકડી રમતા અને ધીંગામસ્તી કરતા હતા. લગભગ આખું વેકેશન અમારો મુકામ ત્યાં રહેતો હતો.\nપાસેના ધુવામાં (ઘાસનું છાપરું અડધું જમીનમાં) બળદો બંધાતા હતા, નજીકમાં બાજરીનાં ડૂંડાંનો અંબાર થતો. દિવસે બાજરીના પૂળા વીણતા ત્યારે છોકરાં રાયણ નીચે ઘર ઘર રમતાં. મા હાલરડું ગાતી. બાજુની ગમાણે ભેંસો પાડા અને બાપુજીની ઘોડી બંધાતી હતી. પાછળના ભાગમાં ખાણનો ઉકરડો ખડકાતો હતો. ભેંસો અને પાડા ભાંભરતાં અને વાતાવરણ જીવંત બની જતું હતું.\nવળી રાયણની વિશાળ ઘટામાં મોર, પોપટ, કાબર અને તીતર વિસામો કરતાં હતાં. પક્ષીઓના કલરવથી વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી અને સઘળું ભર્યું ભર્યું બની જતું હતું. પક્ષીઓની પાંખના ફફડાટથી નીચે સૂતાં નાનાં છોકરાં જાગી જાય. છોકરાંની મા ખમ્મા ખમ્મા કરી ટપારી ફરી સુવાડે. બાદમાં ડૂંડાં લણતી જાય અને મધુર સ્વરે હાલરડું ગાતી જાય. કેવું પ્રાકૃતિક અદ્ભુત દશ્ય દેવોને પણ દુર્લભ. અને ભરબપોરે પણ રાયણ તળે હેમાળો ઢળી જાય. વળી બપોર પૂરી થતાં કોશ જોડાય અને કોશિયો રામૈયા (ખેડૂત ગીત) ગાય. બળદોને પોરો ચઢે અને થાળામાં કોશ ભૂસ દઈને ઢળી પડે. પાણીના પરપોટા સાથે નિર્મળ નીર ખેતર પર ફરી વળે. સમય જતાં પાક લહેરાઈ જાય, વળી પાછા તે જ ખેડૂતોનો રાતવાસો તે જ રાયણ તળે. રાત્રિ જામી પડે. અન્ય ખેડૂતો સાથ ડાયરો ભરાય. ગામગપાટા મરાય અને ચલમોની ધૂણીના ગોટા તમાકુની ફોરમ સાથે હવામાં ફોરાઈ જાય. મોડી રાત્રે પોતાના માળામાં જઈ સૌ સૂઈ જાય.\nહા, કેટલીક વાર રાયણ પર વાનરો પણ રાતવાસો કરવા આવે. પાસેના કૂવાની હવાડીમાંય પાણી પીવે અને સૂર્યાસ્ત બાદ શાંતિથી સૂઈ જાય. સવારે સૂર્યોદય થતાં હૂકા-હૂક કરી રવાના થઈ જાય.\nએક સમયે અમે પણ તે રાયણ નીચે ગોગા મહારાજ (સાપ)ને સરકતા દીઠે���ા. ત્યારથી નાગપંચમીએ નાળિયેર વધેરાય અને ઘીનો દીવો થાય, શેષ વહેંચાય.\nએટલામાં માઘ માસ આવે. રાયણ ફુલાતાં વાતાવરણમાં મઘમઘાટ વ્યાપી જાય. મધમાખી અને ભમરા રાયણના ચોકમાં મધપૂડા બનાવે. એમના ગુંજારવમાં મધુર દિવ્ય સંગીત હવામાં રેલાય. ધીરે ધીરે રાયણાં પાકે અને ડાળીઓ પર સોનાની બુટ્ટીઓ શોભી ઊઠે. એ મીઠાં – મધ જેવાં રાયણાંનો સ્વાદ ચાખવા જીભ લબકારા મારે. મુઠ્ઠી નીચે પડેલાં રાયણાં આરોગીને અમે તૃપ્ત થઈ જતા.\nઉનાળો બેસતાં ફરી પાછી રાયણ તળે શીતળતા ફેલાય. નીચે ઘઉંના પોંક શેકાય. ચણા, જુવારના ઓળા થાય, બપોરે ઘેરથી ભતવારાં આવે અને રાયણ નીચે બેસી શાક, રોટલા અને છાશની ઉજાણી થાય. ભાતાં ખાય અને દાડિયાં સહિત સૌ ઢાળો કરે.કાળક્રમે એ રાયણ નીચે અમારું અડધું આયખું પૂરું થયું.\nસમય જતાં થોડું ઘણું ભણ્યા-ગણ્યા અને એ સીમ-ખેતરો છોડી માદરે વતનને સલામી મારી વસમી વિદાય લીધી. એ વિદાય લીધે આ પરદેશની ધરતી પર પચીસ વર્ષ વીતી ગયાં છતાં એ રાયણની માયા-મમતા હજી પણ અમારા હૈયામાં ઉલાળા મારે છે. એ ભોળા ખેડૂતો અને રાયણ તળે લણણી કરતાં મા-બહેનો અને વહુવારુઓ સ્મૃતિપટ પર જેવાં ને તેવાં જ અકબંધ છે.\nબાર વર્ષે બાવો જાગ્યોની જેમ ગયા વર્ષે દિવાળી પર ઇન્ડિયા જવાનું થયું ત્યાં વતનના એ વગડા અને રાયણનાં દર્શન કરવાને મન તડપી રહ્યું. મનની મથામણ વચ્ચે એ જૂનાં સ્મરણો તાજાં થયાં અને વગડાની વાટ પકડી. વાંકળો વટાવી ધૂળિયા રસ્તે રાબામાંથી પસાર થતાં આડો સાપ ઊતર્યો. પેટમાં ફાળ પડી અને કંઈક અજુગતા વાવડનાં એંધાણ વર્તાયાં. નેળિયું વટાવી વાડામાં જઈ પહોંચ્યો. અધીરા મને રાયણના સ્થળે દષ્ટિપાત કરતાં ધૂળનો ઢગલો દેખાયો. મન માનતું નહોતું છતાં જે જોયું તે હકીકત હતી. એ રાયણનો ભવ્ય ભૂતકાળ અને વૈભવ દષ્ટિ સમક્ષ ખડાં થયાં. આંખમાં ઝળઝળિયાં આવ્યાં, અને મન ક્ષુબ્ધ થઈ ગયું. ભગ્ન હૃદયે એ ધૂળના ઢગલાને મનોમન વંદન કરી વીલેે મોઢે પાછો ફર્યો. વળતાં રસ્તે આવતાં અંબારામભાઈ મળ્યા અને ફોડ પાડ્યો કે ગયે વર્ષે વાવાઝોડામાં રાયણ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.\nએ વેરાન વગડાની સૂકીભટ ભૂમિનાં દર્શન થતાં મારું હૃદય દુઃખથી વલોવાઈ ગયું. એ થોરની વાડના ંકંથેરનાં જાળાંમાંથી કાંગલાએ કલબલાટ કર્યો. ‘જે જોયું તે જાય…’\nPrevious articleશિક્ષક બનવું સહેલું નથી હોં\nNext articleબત્રીસ કોઠાની વાવ\nકાંતિભાઈ એન. પટેલ ન્યુ જર્સી\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nરજત જયંતી ઊજવતા નૃત્યાંજલિ નાટ્યાલયનાં સ્થાપક ‘કલારત્ન એવોર્ડ’ વિજેતા નિરતી પટેલ\nનાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી...\nત્રણ વર્ષ પછી રેમ્પ પર સાથે દેખાયેલાં દીપિકા-રણબીર કપૂર\nચારુતર આરોગ્ય મંડળનો સ્થાપના દિનઃ 100 બેડનું ક્રિટિકલ કેર સેન્ટર સ્થપાશે\nતીન તલાક વિષયક બિલ રાજ્યસભામાં રજૂ ના થઈ શક્યું…\nવિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીયસ્તરના અધ્યક્ષ પદમાટે 14મી એપ્રિલે ચૂંટણી થશે\nએચસીજી કેન્સર કેર દ્વારા કેન્સર સામે લડતા દર્દીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ\nઇંગ્લિશ ચેનલ તરનાર સૌપ્રથમ ગુજરાતી મહિલા વંદિતા ધારિયાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%B2%E0%AA%95%E0%AA%B5", "date_download": "2018-12-12T17:58:29Z", "digest": "sha1:LXCXOBIO5HJ2B5PL3S66LPQT55FEI5XW", "length": 3507, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લલકવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nલલકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલળકવું; ચમકારા મારવા; ચળકવું.\nઉમંગથી ડોલતી ચાલે આવવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/64-year-old-man-america-has-eaten-30-thousand-burgers-createed-bizarre-record-038886.html", "date_download": "2018-12-12T16:51:11Z", "digest": "sha1:QRDM3CDJQDFEL44BGF6TT3JSMOEFQ7Z5", "length": 10439, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચઢ્યો એવો ચસ્કો, રેકોર્ડ બનાવવા માટે ખાધા 30 હજાર બર્ગર | 64 Year old man america has eaten 30 thousand burgers createed bizarre record - Gujarati Oneindia", "raw_content": "\n» ચઢ્યો એવો ચસ્કો, રેકોર્ડ બનાવવા માટે ખાધા 30 હજાર બર્ગર\nચઢ્યો એવો ચસ્કો, રેકોર્ડ બનાવવા માટે ખાધા 30 હજાર બર્ગર\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર��ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nવિડિયો: સ્ટંટ શો દરમિયાન વર્લ્ડ રેકોર્ડ ધારકનું મોત\nનરેન્દ્ર મોદીના 3D ભાષણોએ રચ્યો ઇતિહાસ : ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન\n2 ફૂટનાં આ અભિનેતા પાછળ પાગલ છે છોકરીઓ, કારણ ગિનીસ બુક ઓફ રેકોર્ડ\nસુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી શકે છે, કારણ...\nગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ચોપડે નોંધાશે રાહુલનું નામ\nસ્પેનમાં નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nજો તમને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હોય તો તમે બર્ગર ચોક્કસ ખાધું હશે. પરંતુ તમે તેને ક્યારેય પણ એક રેકોડ તરીકે નહીં જોયું હોય. તમે ક્યારેય પણ એવું નહીં વિચાર્યું હોય કે તમે બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવી દેશો. એમરિકાના એક વ્યક્તિને બર્ગર ખાવાનો એવો ચસ્કો લાગ્યો કે તેને બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવી દીધો. અમેરિકાના વિસ્કોન્સિન શહેરમાં રહેતા વ્યક્તિએ 30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ માટે તેનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી ગયું છે. તો જાણો આ વ્યક્તિએ કેવી રીતે રેકોર્ડ બનાવ્યો.\n30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવ્યો\n30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવનાર આ વ્યક્તિનું નામ ડોન ગ્રાસકે છે. તેની ઉમર 64 વર્ષ છે. ચોંકાવનારી બાબત છે કે ડોન ગ્રાસકે છેલ્લા 46 વર્ષથી સતત બર્ગર ખાઈ રહ્યા છે. રોજ બે બર્ગર ખાવું તેમની આદત છે. પરંતુ તેમને ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે આ આદત એક નવો રેકોર્ડ બનાવી દેશે.\nગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ\nઅમેરિકાના વિસ્કોન્સિન શહેરમાં રહેતા ડોન ગ્રાસકે છેલ્લા ચાર દર્શક થી રોજ ફાસ્ટફૂડ ચેઇન મેકડોનાલ્ડ માંથી રોજ બે બિગ મેક બર્ગર ખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે બર્ગર ખાધા વિના તેઓ એક દિવસ પણ નહીં રહી શકતા. તેમને દાવો કર્યો છે કે તેમના ડાયેટમાં 90 ટકા હિસ્સો બર્ગર છે. સતત બર્ગર ખાવાથી તેમને 30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ સેટ કર્યો છે. જેના કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે.\nઘણા વર્ષોથી ખાઈ રહ્યા છે બર્ગર\n64 વર્ષના ડોન ગ્રાસકે ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું બ્લડપ્રેસર અને કોલેસ્ટ્રોલ બિલકુલ સામાન્ય છે. તેમને જણાવ્યું કે તેઓ દિવસભરમાં ઓછામાં ઓછું એક 540 કેલેરીવાળું બર્ગર રોજ ખાય છે. તેઓ છેલ્લા ચાર દર્શકથી સતત આવું કરી રહ્યા છે. તેમને કહ્યું કે જો તમને 40 હજાર બર્ગ�� સુધી પહોંચવું હોય તો તેમને બીજા 14 વર્ષ લાગશે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/manas-chopai-tulsidasji/", "date_download": "2018-12-12T16:00:40Z", "digest": "sha1:XUGYVSPPAIMDZZOZNYXHIYZGPO4BAUGW", "length": 23324, "nlines": 231, "source_domain": "gujjurocks.in", "title": "માનસમાં રહેલી આ ચોપાઈઓ દુર કરી દેશે તુલસીદાસજીની સ્ત્રી વિરોધી હોવાની ભ્રમણા. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ ��ાણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ધાર્મિક માનસમાં રહેલી આ ચોપાઈઓ દુર કરી દેશે તુલસીદાસજીની સ્ત્રી વિરોધી હોવાની ભ્રમણા.\nમાનસમાં રહેલી આ ચોપાઈઓ દુર કરી દેશે તુલસીદાસજીની સ્ત્રી વિરોધી હોવાની ભ્રમણા.\nભારતીય સંસ્કૃતિમાં તુલ��ીદાસજીનું મહત્વનું સ્થાન રહેલું છે. તેમણે રામચરિતમાનસ દ્વારા ફક્ત પ્રભુ રામને જ મહાપુરુષના રૂપમાં નથી દર્શાવ્યા પણ તેમના ધાર્મિકગ્રંથો દ્વારા સમાજમાં સ્ત્રીઓનું મહત્વ શું તે તેમની ચોપાઈઓ દ્વારા બતાવ્યું છે.\nમાનવજીવનમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન દર્શાવતા તુલસીદાસજી કહે છે કે જે પુરુષ પોતાની પત્ની સિવાયની દરેક સ્ત્રીને પોતાની માતા સમાન ગણે છે તેમના જ હૃદયમાં ઈશ્વર વસે છે. જયારે આનાથી વિરુદ્ધ જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તે પાપી હોય છે અને ઈશ્વર તેમનાથી દુર જતા રહે છે.\nતુલસીદાસજી પોતાની આ ચોપાઈ દ્વારા અમુક લોકો તેમને સ્ત્રી વિરોદ્ધી માને છે પણ હકીકત તો આ છે કે જે સંત માતા પાર્વતીમાં લખતા સમયે આ વાક્યનો પ્રયોગ કરે છે કે તેમના જન્મની સાથે જ ધરતી પર ચારે બાજુ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. આમ જ રામચરિતમાનસમાં સીતા માતાના સન્માનમાં તેઓએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા લખવામાં આવેલ રામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે હનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા માટેનું વરદાન માતા સીતા તરફથી જ મળેલ છે.\nતુલસીદાસજીએ માનવજીવનને વધુને વધુ સારું બનાવવા માટે કોનું કોનું યોગદાન જોઈએ તેનો ઉલ્લેખ પોતાની આ ચોપાઈમાં કરેલ છે જેમાં સ્ત્રીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ પોતાની ચોપાઈ દ્વારા જણાવે છે કે ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ દરેકની પરીક્ષા તમારા કઠોર સમયમાં કરી શકાય છે.\nતુલસીદાસજી પોતાની આ ચોપાઈ દ્વારા વ્યક્તિઓને સમજાવવા માંગે છે કે જે લોકો પોતાનું કલ્યાણ, સફળતા, સદબુદ્ધિ, શુભ સમય અને બીજા નાના મોટા સુખ ઈચ્છે છે તેમણે પરસ્ત્રીના ચહેરાને જોવો જોઈએ નહિ જેમ ચોથના ચંદ્રને આપણે નથી જોતા તેમ આમાં પણ કરવું રહ્યું. તુલસીદાસજી આ ચોપાઈ દ્વારા સ્ત્રીઓના સન્માનને સુરક્ષિત કરવા માટે અને સ્ત્રીઓને કુદ્રષ્ટિથી બચવા માટે કહ્યું છે.\nતુલસીદાસજી આ દોહા દ્વારા લોકોને એવું સમજાવવા માંગે છે કે જો કોઈ વ્યક્તિ તમારા ફાયદાની વાત કરી રહ્યા છે તો તમારે તમારું અભિમાન ભૂલીને તે સલાહ ને માનવી જોઈએ. તેમના રામચરિતમાનસના આ દોહામાં તેઓ પ્રભુ શ્રીરામ સુગ્રીવના મોટાભાઈ વાલી સામે એક સ્ત્રીનું સન્માન કરતા કહે છે કે દુષ્ટ વાલી, તું તો અજ્ઞાની પુરુષ છે જ પણ અભિમાનના કારણે તે તારી સમજદાર પત્નીની વાત પણ માની નહિ અને આજે તું હારી ગયો.\nદરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleબોલિવુડની આ સૌથી ફેમસ અભિનેત્રી સાથે હતુ સાઉથના 3000 કરોડની સંપત્તિના માલિકનું અફેર, જાણો કોણ છે અને કેમ ન થઇ શક્યા લગ્ન\nNext articleEx વાઈફ મલાઈકાની સામે જ ગર્લફ્રેન્ડ નો હાથ પકડીને ગણપતિ પૂજામાં પહોંચ્યા અરબાઝ ખાન, જલ્દી જ વગડવાની છે શરણાઈ….\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી આ 1 વાત, જે દરેક પત્નીઓ એ ધ્યાનમાં રાખવી જોઈએ…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું સામ્રાજ્ય , જાણો દિલચસ્પ વાતો …\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો હર્યો ભર્યો …\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમિત્રતાની પરિભાષા સમજાવતી અદભૂત વાર્તા, આ વાર્તા વાંચીને કદાચ તમે કૃષ્ણ...\nડાયાબિટીસ સાથે જોડાયેલી આ ૧૦ માન્યતાઓ અને હકીકતો છે ખૂબ જ...\n43 વર્ષ ની શિલ્પા શેટ્ટી નું ફિગર જોઈને તમારી અક્કલ કામ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/06/26/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2018-12-12T16:36:46Z", "digest": "sha1:7CH5B3WK5T6TAKL3TRN4HFDY7A6HJN65", "length": 4701, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ\nબારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ\nબારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા\nવિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ\nમહેસાણા તાલુકાના બલોલ ગામના યુવાન કેતન પટેલના કસ્ટોડીયલ ડેથ મામલે સરકારે ફરીયાદી ભરતભાઈ બારોટ તથા જીગ્નેશ બારોટને ૩૦રના ગુનામા ફસાવી ગણતરીના કલાકોમા જ પોલીસે તેમની ધરપકડ કરતા બારોટ સમાજમા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેમા વિજાપુર બારોટ સમાજના આગેવાન મહેશભાઈ બારોટ, પી.પી.રાવ, ભરતભાઈ બારોટ, યોગેશભાઈ બ્રહ્મભટ્ટ, કૃણાલ બારોટ તથા કપિલ બારોટ સહિતના આગેવાનોએ આરોપી કેતન પટેલના ફરીયાદી ભરતભાઈ બારોટ તથા તેમની સાથેના લોકો સામે ન્યાયિક તપાસ કરી નિર્દોષ લોકોને છોડી મુકવાની માંગણી સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ.\nસતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન\nપાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2005/12/14.htm", "date_download": "2018-12-12T17:01:31Z", "digest": "sha1:UH3UZAPJI5AL4KJWO6DL5QIHG6UXXVMC", "length": 9761, "nlines": 6, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "દક્ષિણ ગુજરાતમાં દિલની અમીરાતથી સર્જાયું એક વધુ અભિનવ મંદિર\nદક્ષિણ ગુજરાતના સાગરકાંઠાનાં ગામોમાં પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ અને સંતોના સતત પુરુષાર્થથી સત્સંગની ભરતી ઊભરાઈ રહી છે. આ ગામોમાં લોકો નિર્વ્યસની જીવન માટે પ્રતિબદ્ધ થઈને ભક્તિમય જીવન વીતાવી રહ્યા છે. સત્સંગની સતત થઈ રહેલ અભિવૃદ્ધિના પરિણામે તાજેતરમાં તીથલ મંદિર અંતર્ગત આવેલા અંબાચ-ડેઝાફળિયા ગામમાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ સાકાર થયું છે. આ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા પૂર્વવિધિ પ્રમુખસ્વામી મહારાજના કરકમળો દ્વારા તા. ૨૭-૧૨-૨૦૦૫ના રોજ સુરત ખાતે કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં વિચરણ કરી રહેલા વિવેકરત્ન સ્વામી, અમૃતમુનિ સ્વામી તેમજ નિર્દેશક દિલીપભાઈ અને અન્ય કાર્યકરોના પુરુષાર્થથી આ સાવ સામાન્ય અને પછાત ગામમાં સત્સંગની હરિયાળી છવાઈ છે. આ ગરીબ ગામના ભક્તોની દિલની અમીરાત નોખી છે. ગામના હરિભક્ત પ્રવીણભાઈને ત્યાં પ્રદીપભાઈ, વિનોદભાઈ વગેરે હરિભક્તોએ મંદિર કરવા માટે નાણાંનો સ્રોત ઊભો કરવા માટે કમર કસવાનો નિર્ણય કર્યો. પ્રવીણભાઈના મનમાં સંકલ્પ થયો કે સૌ સત્સંગીઓ ભેગા થઈને જો સામેના બીડનું ઘાસ કાપીએ તો મજૂરી તરીકે અને ઘાસ વેચવાના પૈસા મળે ને એમાંથી મંદિરનાં મંડાણ કરવાં. સાથેના હરિભક્તોએ કહ્યું, 'સામેનું ઘાસનું મેદાન જેમની માલિકીનું છે એ ભાઈઓ વચ્ચે વર્ષોથી ઝઘડા છે, એટલે કોઈ આપણને પગ મૂકવા નહીં દે.' છતાં દિલ્હી અક્ષરધામ સેવામાં ગયા, ત્યારે ત્યાં સૌએ સ્વામીશ્રી સમક્ષ એ સંકલ્પ રજૂ કર્યો અને સ્વામીશ્રીના આશીર્વાદથી સૌનાં હૈયામાં હામ આવી. જમીન માલિક પરિવારનો એક સભ્ય માથાભારે હતો અને ઘાસના મેદાનમાં ઘાસ કાપવાનો પ્રયત્ન કોઈ પણ કરે તો એને ધમકીથી ડરાવતો હતો. તેણે બે વર્ષ પહેલાં જ ધોળે દા'ડે પોતાની તામસી સ્વભાવનો પરિચય આખા ગામને આપી દીધો હતો. પરંતુ હૈયામાં મહારાજ પ્રત્યેની અપાર શ્રદ્ધાથી હરિભક્તો એ વ્યક્તિ પાસે પહોંચ્યા. શરૂઆતમાં તો હિંમત થતી નહીં, પરંતુ મહારાજ-સ્વામી તથા સ્વામીશ્રીને સંભારીને વાત માંડી અને જાણે કે ચમત્કાર સર્જાયો એણે તરત જ સંમતિ આપી, એટલું જ નહીં, સૌની આગતા-સ્વાગતા કરીને કહ્યું કે મંદિર બનાવવા માટે જો આ ઘાસનો ઉપયોગ થવાનો હોય તો, મંદિર માટે હું પણ સેવા આપીશ એણે તરત જ સંમતિ આપી, એટલું જ નહીં, સૌની આગતા-સ્વાગતા કરીને કહ્યું કે મંદિર બનાવવા માટે જો આ ઘાસનો ઉપયોગ થવાનો હોય તો, મંદિર માટે હું પણ સેવા આપીશ નાના ગામના નાના હરિભક્ત સમુદાયે પછી તો રાતદિવસ જોયા વગર ઘાસ કાપવાની શરૂઆત કરી. દિવસના ચૌદ કલાક સુધી ઘાસ કાપવાની સેવા ભાઈઓ, બહેનો, બાળકો સૌ કરવાં લાગ્યાં. જે લોકો રોજે રોજની રોટી રળીને કમાતાં હતાં, એવા હરિભક્તો પણ એમાં જોડાયા. ભૂખ-તરસની ��રવા કર્યા વગર સૌ ઘાસ કાપતા હતા. વળી, એ દરમ્યાન ઘણાને માંદગીઓ પણ આવી, પરંતુ એની પણ દરકાર કર્યા વગર સૌ ઘાસ કાપવા લાગ્યા. ૧૯ દિવસમાં પાંચ એકરનો પ્લોટ સૌએ મળીને સાફ કરી નાખ્યો. આ સંપૂર્ણ ઘાસ વેચી નાખ્યું. એ ઘાસના ૨૬ હજાર રૂપિયા ઊપજ્યા. બીજી બાજુ મંદિરનિર્માણની તૈયારી શરૂ થઈ. વિનોદભાઈ, વસંતભાઈ તથા અશોકભાઈ રમણભાઈ પટેલે જમીન દાનમાં આપી ને એ રીતે ૮-૧૨-૦૫ના દિવસે ખાતમુહૂર્ત પણ થઈ ગયું. હરિભક્તો સેવામાં ઊમટી પડ્યા. બાજુમાં જ નદી હતી. એમાંથી રેતી કાઢી ને પથ્થર પણ નદીમાંથી લાવતા થયા ને આ રીતે હરિભક્તોએ જાતમહેનત કરી. ઘણીવાર નોકરીમાં રજાઓ પડવાને કારણે પડતી મુશ્કેલીઓને ન ગણકારીને સૌએ સેવાકાર્ય ચાલુ રાખ્યું. અન્ય ગામોના મહેરામભાઈ અંબાલાલભાઈ પટેલે (વાપી), કલ્યાણજીભાઈ અજાગિયા (વલસાડ) વગેરે હરિભક્તોએ સિમેન્ટ, લોખંડ, પતરાંની પણ મદદ કરી. મૂર્તિઓની સેવા ખંબાચ ગામના બાલુભાઈ ભીખાભાઈ પટેલે કરી ને એ રીતે 'અથ'થી 'ઇતિ' સંપૂર્ણ જાતમહેનત સાથે મંદિર નિર્માણ કરી મહારાજ ને સ્વામીને પધરાવ્યા.\nઆજે તા. ૨૭-૧૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ એ મંદિરની વિધિવત્‌ પ્રતિષ્ઠા કરી અને આરતી ઊતારીને અહીં આવેલા સર્વે હરિભક્તોને પ્રસન્નતાભર્યા આશીર્વાદ આપ્યા. સૌ ધન્યતાથી છલકાઈ ઊઠ્યા.\nતા. ૧-૧-૨૦૦૬ના રોજ સુરત જિલ્લાના પાંડેસરા સંસ્કારધામની મૂર્તિઓનું પણ વેદોક્તવિધિપૂર્વક પૂજન કરીને સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા પૂર્વવિધિ કરી હતી. પાંડેસરામાં સંસ્કારધામ બને એ માટે એ વિસ્તારના હરિભક્તો છેલ્લાં સાત વર્ષથી વદ એકાદશીએ પ્રભાતફેરી કરતા હતા અને રાત્રે એક કલાક ધૂન કરતા હતા. આ સંસ્કારધામના નિર્માણમાં ગોવિંદભાઈ પટેલ, વજુ ભાઈ દુધાત, રમણભાઈ પંચાલ, મનહરભાઈ પરમાર, રાજુ ભાઈ મમરાવાળા, ચંપકભાઈ અજમેરી, રમેશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ સાવલિયા વગેરે હરિભક્તોનો દૈહિક તેમજ સત્સંગવૃદ્ધિ માટેનો ખૂબ ફાળો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/simple-hacks-to-clean-steel-appliances-40928.html", "date_download": "2018-12-12T17:53:46Z", "digest": "sha1:EVDCOUWTZCFL34KWECB2HLIIZMLTK6DU", "length": 8418, "nlines": 71, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "જાણો સ્ટીલ ઇક્વિપમેન્ટ્સને સાફ કરવા માટે 3 હેક્સ - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nજાણો સ્ટીલ ઇક્વિપમેન્ટ્સને સાફ કરવા માટે 3 હેક્સ\nજાણો સ્ટીલ ઇક્વિપમેન્ટ્સને સાફ કરવા માટે 3 હેક્સ\nસ્ટેઈનલેસ સ્ટીલ ફ્રીજ, ડીશવોશર્સ અને ��વન તમારા ઘરમાં આવવા લાગે છે, જે લાગે છે કે તે સમયની કસોટી ઉભા કરશે. પરંતુ તમે વધુ સારી રીતે જાણો છો. આખરે ઉપકરણો તેમના ભ્રમની આંગળીઓ, પાણીની છીપ અને અવ્યવસ્થિત અકસ્માતોને કારણે તેમની ચમક ગુમાવી દે છે. તમારી પાસે શું છે તેની પર આધાર રાખીને, તમે ધૂમ્રપાનને દૂર કરવા માટે આમાંથી ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.\nગુડ હાઉસકીંગ ઇન્સ્ટિટ્યૂટમાં અમારા પરીક્ષણોમાં, મેજિક સ્ટેઈનલેસ સ્ટીલ મેજિક ક્લીનર ટોચ પર આવ્યા હતા, ઝડપથી ચીકણું સફાઈ કરી અને નવા ફિંગરપ્રિન્ટ્સને ઓછી દૃશ્યમાન બનાવી દીધા હતા. જો તમે તમારા ક્લીનરને ફોર્મને સાફ કરો છો, તો ગુડ હાઉસકીંગ સીલ ધારક સ્ટેનલેસ સ્ટીલની વાઇપ્સ ઝડપી અને સરળ બનાવવાનું સાફ કરે છે.\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n1 ચમચી વાનગી ડિટર્જન્ટ અને 1 પા ગેલન ગરમ નળના પાણીના મિશ્રણનું મિશ્રણ કરીને પ્રારંભ કરો (ગરમીથી તમારા હાથને સુરક્ષિત રાખવા માટે મોજા દોરો) માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને, ડિપાર્જન્ટ સોલ્યુશનને નાના વિભાગોમાં ગુણ પર ઘસવું (તે થોડી કોણીની ગરમી લેશે), અનાજ સાથે જવું. શુદ્ધ ગરમ પાણીથી જ વીંછળવું, અને શુષ્ક કાપડ સાથે તરત સૂકાય.\nચપટીમાં, ફિંગરપ્રિન્ટ્સને કાઢી નાખવા માટે ખનિજ તેલનો ઉપયોગ કરી શકાય છે. સફાઈ કર્યા પછી, ખૂબ જ હળવા કોટિંગ અને છાશ સારી રીતે લાગુ કરો. તમે કોઈ બિલ્ડઅપને ટાળવા માંગો છો જે સાધનને પૂરેપૂરું બનાવશે અને વધુ ગંદકી આકર્ષશે.\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nસવારે અને સાંજ�� ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nહોળી 2018: હોળી પર કયા પ્રકાર ના કપડાં પહેરવા જોઇએ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%97%E0%AA%A4%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2018-12-12T17:59:24Z", "digest": "sha1:R22W6DRWWAPMC7IV4HGGTQXRNIIEX655", "length": 3320, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સંગતતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસંગતતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/samsung-pl20-142mp-point-shoot-digital-camera-black-price-pdqnwy.html", "date_download": "2018-12-12T16:59:54Z", "digest": "sha1:7ESDLAX4A7WXJI4FJH2IFN7ORAGTW34E", "length": 11760, "nlines": 281, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\nઉપરના કોષ્ટકમાં સોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નાભાવ Indian Rupee છે.\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક વિશિષ્ટતાઓ\n( 4097 સમીક્ષાઓ )\n( 15 સમીક્ષાઓ )\n( 24 સમીક્ષાઓ )\n( 19 સમીક્ષાઓ )\n( 635 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 262 સમીક્ષાઓ )\n( 37 સમીક્ષાઓ )\n( 1313 સમીક્ષાઓ )\n( 315 સમીક્ષાઓ )\nસોમસુંગ પ્લા૨૦ 14 ૨મ્પ પોઇન્ટ & શૂટ ડિજિટલ કેમેરા બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/16/2018/4577/", "date_download": "2018-12-12T17:37:22Z", "digest": "sha1:IDFV6AL3BVNKIQQE36BBY47M5QOA4RNQ", "length": 6888, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "અભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી બોલીવુડમાં પુનરાગમન કરશે | Gujarat Times", "raw_content": "\nHome FILM અભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી ��ોલીવુડમાં પુનરાગમન કરશે\nઅભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ ‘ઇશ્ક તેરા’થી બોલીવુડમાં પુનરાગમન કરશે\nશાહરુખ ખાન સાથે ‘અશોકા’ ફિલ્મમાં લીડ રોલ કરનારી અભિનેત્રી ઙ્ગષિતા ભટ્ટ લગ્ન પછી ફરીથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. આ વખતે તે જોજો ડિસોઝાની ‘ઇશ્ક તેરા’ ફિલ્મથી કમબેક કરશે. ‘અક્સર-2’ ફેઇમ મોહિત મદાન ફિલ્મમાં ઙ્ગષિતા ભટ્ટના પતિની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મના ડિરેક્ટર જોજો ડિસોઝા છે.\nફિલ્મ વિશે ઙ્ગષિતા ભટ્ટ કહે છે કે, આ ફિલ્મ પતિ-પત્નીના પ્રેમની વાર્તા છે, જેમાં કલ્પના નામની એવી પત્નીની ભૂમિકા પોતે અદા કરે છે જેને માનસિક બીમારી છે. એક પતિ કેવી રીતે માનસિક બીમાર પત્નીને દીવાનાની જેમ પ્રેમ કરીને તેને આ બીમારીથી છુટકારો અપાવે છે. આ ફિલ્મ 20મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતમાં આ પ્રકારની એવી પ્રથમ ફિલ્મ છે જે દર્શકોને પસંદ આવશે.\nઙ્ગષિતા ભટ્ટે ‘અશોકા’, ‘દિલવિલ પ્યારવ્યાર’, ‘આઉટ ઓફ કન્ટ્રોલ’, ‘ચરસ’, ‘અબ તક છપ્પન’, ‘કિસના’, ‘જવાની દીવાની’ સહિત વિવિધ દક્ષિણ ભારતીય-બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.\nઙ્ગષિતાએ ગયા વર્ષે આનંદ તિવારી સાથે દિલ્હીમાં લગ્ન કર્યાં અને હવે તે પતિ સાથે જીનિવામાં વસે છે.\nPrevious articleભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નવનીત કૌરની બોલીવુડની આગામી હોરર ફિલ્મ ‘અમાવસ’\nNext articleદીપિકા પાદુકોણેએ સ્વાસ્થ્યને હાનિકારક ઠંડા પીણાની જાહેરાતની ઓફર નકારી\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટીમાં ભવ્ય સેટની રચના\nડિસેમ્બરમાં રજૂ થતી ફિલ્મોની ટિકિટબારી પર બોલબાલા ..\nફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ\nસુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જસ્ટિસ\nઅમેરિકન કુકિંગ શો ‘બીટ બોબી ફલે’ જીતતાં ભારતીય શેફ આરતી સંપત\nસ્માર્ટફોનમાં ડૂબેલી આંખોમાં સપનાંઓની વાવણીનું નોખું વિશ્વ છે\nજેરુસેલમમાં અમેરિકન દૂતાવાસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ...\nભાવાત્મક એકતાના શાંતિદૂત સિરાઝ રંગવાલા\nસમાજવાદી પક્ષના રાજ્યસભા માટેના ઉમેદવાર તરીકે ફરીવાર જયા બચ્ચનની પસંદગી થઈ\nકેટલાક કઠણ પ્રશ્નોના નરમ ઉત્તરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.swaminarayan.org/gujarati/vicharan/2009/01/01.htm", "date_download": "2018-12-12T16:45:17Z", "digest": "sha1:DHSL7EHY7IKM5YLIJNO4OYFAPCGZXDRI", "length": 11095, "nlines": 9, "source_domain": "www.swaminarayan.org", "title": "Gujarati Section - Vicharan-", "raw_content": "સુરત બી.એ.પી.એસ. મંદિરમાં 'ઇતિ વચનામૃતમ્' શિબિર અને ભવ્ય રવિસભા\nનવેમ્બરમાં સુરતના બી.એ.પી.એસ. કિશોર મંડળના બે હજાર જેટલાં કિશોર-કિશોરીઓની સારંગપુરમાં સંપન્ન થયેલી પંચદિવસીય 'ઇતિ વચનામૃતમ્‌' શિબિરનો પડઘો ખૂબ પડ્યો હતો. આ શિબિરથી વંચિત રહેલાં સુરતનાં બીજાં એક હજારથી વધુ કિશોર-કિશોરીઓ માટે ત્રિદિવસીય 'ઇતિ વચનામૃતમ્‌' શિબિર સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાઈ હતી. તા. ૪ જાન્યુઆરી, રવિવારના રોજ સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા માટે પધાર્યા ત્યારે તેમના ગમનપથ ઉપર લાલ ટીશર્ટમાં સફેદ પટ્ટાવાળા એ હજારો કિશોરો હરોળબદ્ધ રીતે દર્શન માટે મંદિરના પરિસર તેમજ માર્ગ ઉપર બેઠાં હતાં. સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે જાણે યુવાનીનો દરિયો હિલોળે ચડ્યો હતો એક જ સરખા પરિવેશમાં બેઠેલા રસ્તાની બંને બાજુ શોભી રહેલા કિશોર-કિશોરીઓને લીધે જાણે કે સમગ્ર પૃથ્વીને સ્વામીશ્રીએ યુવાનીથી સજાવી હોય એવું અનુભવાઈ રહ્યું હતું એક જ સરખા પરિવેશમાં બેઠેલા રસ્તાની બંને બાજુ શોભી રહેલા કિશોર-કિશોરીઓને લીધે જાણે કે સમગ્ર પૃથ્વીને સ્વામીશ્રીએ યુવાનીથી સજાવી હોય એવું અનુભવાઈ રહ્યું હતું આદૃશ્ય ભલભલાની આંખ ભીંજવી દે એવું હતું. આવા ભૌતિકવાદી વાતાવરણમાં સંયમી અને ભક્તિશીલ યુવાનો મળે ક્યાંથી આદૃશ્ય ભલભલાની આંખ ભીંજવી દે એવું હતું. આવા ભૌતિકવાદી વાતાવરણમાં સંયમી અને ભક્તિશીલ યુવાનો મળે ક્યાંથી સૌ ઉપર ખૂબ પ્રસન્નતાસભર દૃષ્ટિ સાથે પરિસરમાં બેઠેલા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. નીલકંઠવણીનો અભિષેક કર્યાં પછી સ્વામીશ્રી મંદિર ઉપર પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કર્યા પછી પોડિયમમાં પાછા ફર્યા ત્યારે આ સૌ કિશોરોની વચ્ચે રહીને 'ઇતિ વચનામૃતમ્‌' સંદેશથી અંકિત ફુગ્ગા હવામાં વહેતા કર્યા. વચનામૃતનો સંદેશ ગગનગામી કર્યો.\nછેલ્લા ત્રણ દિવસથી 'ઇતિ વચનામૃતમ્‌' શિબિર ચાલી રહી હતી એની આજે રવિસભામાં પૂર્ણાહુતિ હતી. એ જ રીતે કિશોર-કિશોરી દિન નિમિત્તેનો કાર્યક્રમ પણ દિવસભર યોજાયો હતો. સાંજે રવિસભામાં હરિભક્તોનો સાગર હિલોળાઈ રહ્યો હતો. લગભગ પાંત્રીસ હજારથી વધારે હરિભક્તો સભામાં અને મંદિરના પરિસરમાં ઊમટ્યા હતા. આજની સભામાં કિશોરોને સ્થાન-અગ્રિમતા આપવામાં આવી હતી. એટલે સભામાં પુરુષ અને ���હિલા વિભાગમાં આગળ એ કિશોર-કિશોરીઓ બેઠાં હતાં. વિવેકસાગર સ્વામીએ વચનામૃત મહિમાગાન કર્યા પછી સ્વામીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારપછી 'ઇતિ વચનામૃતમ્‌' એ મધ્યવર્તી વિચાર સાથેનો સંક્ષિપ્ત કાર્યક્રમ રજૂ થયો. 'ઇતિ વચનામૃતમ્‌' શિબિરના અંતે કિશોરોને જે જે અનુભવો થયા હતા એ અનુભવની વાત સંવાદની રીતે સૌએ રજૂ કરી. 'કેવું છે આ વચનામૃત' એ ગીતના આધારે કિશોરોએ નૃત્ય રજૂ કર્યું.\nસ્વામીશ્રીના આશીર્વાદ સૌ ઉપર વરસ્યા. 'આજની સભાની જય. યુવકોની જય ને બધાની જય. સરસ રીતે રજૂઆત થઈ ને વચનામૃતનો મહિમા કહ્યો. વીજળી ઘડીક થાય ને ઘડીક રહી જાય એમ આપણું જીવન પણ એવું છે. આપણને થાય કે 'સત્સંગ થાય છે, શી ઉતાવળ છે વૃદ્ધ થઈશું પછી ભગવાન ભજીશું.' પણ જીવનની કાંઈખબર છે કે ક્યારે આ દેહ પડી જશે વૃદ્ધ થઈશું પછી ભગવાન ભજીશું.' પણ જીવનની કાંઈખબર છે કે ક્યારે આ દેહ પડી જશે ક્ષણભંગુર દેહ છે, ગમે તે સમયે પડી જવાનો છે. એટલા માટે ભગવાન ભજી આત્માનું કલ્યાણ કરવું છે તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું. બીજા બધાં કાર્યો કરીએ છીએ ને કરવાનાં છે, પણ ભગવાનનું ભજન, આવા ગ્રંથોનું વાંચન પણ બરોબર સાવધાની પૂર્વક કરી લેવાનું છે.\nવચનામૃત એટલે વચનરૂપી અમૃત. ભગવાન અને સંતના મુખમાંથી જે વાણી નીકળે તે અમૃત કહેવાય.\nઆપણા જીવનો મોક્ષ કેમ થાય સંસાર-વહેવારમાં આપણી સ્થિરતા કેમ રહે સંસાર-વહેવારમાં આપણી સ્થિરતા કેમ રહે આવા પ્રસંગે જ્ઞાન જરૂરી છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન. શ્રીજીમહારાજે વચનામૃતમાં ચાર વેદ, ખટ્‌શાસ્ત્ર, પુરાણ, ભાગવત આ બધાં શાસ્ત્રોનો સાર આપ્યો છે. ભગવાનમાં શ્રદ્ધા ને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે તો કામ થઈ જાય છે. ‘श्रद्धा सर्वेषां माता આવા પ્રસંગે જ્ઞાન જરૂરી છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન. શ્રીજીમહારાજે વચનામૃતમાં ચાર વેદ, ખટ્‌શાસ્ત્ર, પુરાણ, ભાગવત આ બધાં શાસ્ત્રોનો સાર આપ્યો છે. ભગવાનમાં શ્રદ્ધા ને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે તો કામ થઈ જાય છે. ‘श्रद्धा सर्वेषां माता’ લૌકિક કાર્યો કે આત્મકલ્યાણના માર્ગે બધામાં શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ.\nશ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે એ વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન બોલ્યા છે એ સાચું છે. અભ્યાસ ઓછો હોય તોપણ જો વાચન રાખે તો એને પણ વચનામૃતની વાત સિદ્ધ થઈ જાય. વચનામૃતનો મહિમા કહ્યો છે એ વાંચવાથી ધીરે ધીરે સમજાશે. આપણી અંદરના દરેક પ્રશ્નનો તેમાં ઉકેલ છે. નિરાંતે વાંચો. આ તો એક દા'ડો વાંચ્યું તે પછી કંટાળી જાય કે એમાં શું જાણવાનું છે છાપાં વાંચવાં, ટી.વી.માંથી સમાચાર લેવા - એ બધું કરીએ છીએએમાં આપણને શું મળે છે છાપાં વાંચવાં, ટી.વી.માંથી સમાચાર લેવા - એ બધું કરીએ છીએએમાં આપણને શું મળે છે કશું મળતું નથી. પણ આ વચનામૃત વાંચીએ તો એમાંથી આપણને અંતર્દૃષ્ટિ થાય, એના વિચારોથી શાંતિ થાય ને સુખિયા પણ થવાય છે.\nભલે તમે એક વચનામૃત વાંચો, પણ એનું મનન કરો. ઘરસભામાં અડધો કલાક વાંચો તો એમાંથી બે શબ્દો પડે ને ધીરે ધીરે પાકું થઈ જાય. વચનામૃત ગ્રંથ સર્વોપરિ છે. ભગવાન શ્રીજીમહારાજ સાક્ષાત્‌ પધાર્યા, સાથે અક્ષરધામ ને ભક્તો-મુક્તો લાવ્યા. એમની ઇચ્છા અહીં દુનિયામાં મનાવા-પૂજાવાની નથી. ભગવાન ને સંતનો એ વિચાર જ નથી. સર્વનો મોક્ષ કેમ થાય એ ભાવના છે. એ ભાવનાથી સમાગમ કરીશું તો આપણું કાર્ય થઈ જાય છે. તો દરેકને ખાસ આજ્ઞા કે એક વચનામૃત વાંચો, અડધું વાંચો. ન સમજાય, તોય વાંચો. ભણનારને ડિગ્રી લેવામાં સમય લાગે છે એમ આ તો આત્મા-પરમાત્માનું જ્ઞાન છે, એ કંઈ એક દા'ડે થાય નહીં. જેમ જેમ વાંચો, જેમ જેમ સમાગમ કરો, જેમ જેમ એ રસ્તે ચાલો ને નિયમો પાળો તો કામ થઈજશે. જેટલું સારું કાર્ય પ્રવર્તશે એટલો દેશને, સમાજને લાભ થશે. આત્માનું કલ્યાણ પણ થશે. સર્વ સુખિયા થાય એ પ્રાર્થના.'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/padmaavat-box-office-analysis-republic-day-films-report-037433.html", "date_download": "2018-12-12T16:12:41Z", "digest": "sha1:MN6X2RLG44JBXSIA4ZUY5NPS535FXOFB", "length": 11907, "nlines": 134, "source_domain": "gujarati.oneindia.com", "title": "સલમાનના બોક્સ ઓફિસ રેકોર્ડ, પદ્માવતે માત્ર બે દિવસમાં તોડ્યા | padmaavat box office analysis republic day Films report - Gujarati Oneindia", "raw_content": "\n» સલમાનના બોક્સ ઓફિસ રેકોર્ડ, પદ્માવતે માત્ર બે દિવસમાં તોડ્યા\nસલમાનના બોક્સ ઓફિસ રેકોર્ડ, પદ્માવતે માત્ર બે દિવસમાં તોડ્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nએવેંજર્સ ઈન્ફિનીટી વોર, 300 કરોડ ક્લબમાં એન્ટ્રી ફાઈનલ\nઅમદાવાદમાં પરેશ રાવલ, 'પદ્માવત' વિરોધ અંગે કહ્યું આ\n'પદ્માવત' ફિલ્મ ગુજરાતમાં દર્શાવવા હાઇકોર્ટમાં રિટ દાખલ\n'પદ્માવત' પર સ્વરાએ કહ્યું, સ્ત્રીઓ ચાલતી ફરતી **** નથી\nપદ્માવત: અમદાવાદ તોફાનની ઉશ્કેરણી માટે જવાબદાર વીડિયો\nબોલીવૂડ ફિલ્મોની રિલિઝ માટે મોટા ભાગે નિર્દેશકો કોઇ મોટા હોલીડે કે પછી તહેવારોને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે. કહેવાય છે કે આ દિવસોમાં રિલિઝ થતી ફિલ્મોની બોક્સ ઓફિસ કમાણી ઘણી વધારે થાય છે. તેમની ફિલ્મ રિલિઝની પસંદગીમાં સૌથી પહેલા તહેવારો એ બાદ કોઇ લાંબી રજાઓ આવતી હોય તો ત્યારે અને જો તે વખતે પણ બીજી ફિલ્મો પહેલાથી નક્કી હોય તો અંતમાં કોઇ રાષ્ટ્રીય રજાઓ પર ફિલ્મ રિલિઝ કરવામાં આવે છે. જો કે આથી વિપરીત લાંબા સમય સુધી વિવાદોમાં પદ્માવત છેવટે 25મી જાન્યુઆરીએ રીલીઝ થઇ. પદ્માવતને 26 જાન્યુઆરી જેવી રજાની મદદ મળી ખરા પણ તેના વિવાદના કારણે આ ફિલ્મ ખૂબ જ જૂજ સિનેમાઘરોમાં રિલિઝ થઇ છે. જો કે તેમ છતાં ચોંકવનારી વાત એ છે કે તેની બોક્સ ઓફિસ કમાણી સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ ની કામાણી કરતા વધુ છે. માત્ર બે જ દિવસમાં આ ફિલ્મ ટાઇગર જિંદા હૈ કરતા વધુ કમાણી કરી લીધી છે.\nમોટા ભાગે 26 જાન્યુઆરી જેવા દિવસોમાં કોઇ દેશભક્તિની ફિલ્મોને રિલિઝ કરવામાં બોક્સ ઓફિસ પર સારી કમાણી થાય છે. એવુ મોટા ભાગના લોકોનું માનવું હતું. પરંતુ સૌ પ્રથમ આ દિવસો પર ફિલ્મ રિલિઝ કરવાની શરૂઆત અક્ષયકુમારે કરી. ત્યાર બાદથી હવે તો તેનો ટ્રેન્ડ થઈ ગયો છે.\n26 જાન્યુ. રિલિઝ ફિલ્મો\nવર્ષ 2018માં ને 26 જાન્યુઆરી માટે પહેલા માત્ર અક્ષયકુમારની ફિલ્મ પેડમેન અને સિદ્ધાર્ષ મલ્હોત્રાની ફિલ્મ અય્યારી રિલિઝ થશે તેવી ચર્ચા ચાલી રહી હતી. અચાનક પદ્માવત ફિલ્મની વિવાદોના કારણે આ તારીખ પદ્માવત લઈ ગઈ. તેને ચોક્કસ ફાયદો પણ થયો છે. તે બુધવારે 4000 સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવી હતી તેના પહેલા દિવસની બોક્સઓફિસ કમાણી 5 કરોડ જાણવા મળી છે.\nબોલીવૂડના સ્ટાર એક્ટર અક્ષયકુમારે સૌ પ્રથમ પોતાની ફિલ્મોને રાષ્ટ્રીય રજાઓ પર રિલિઝ કરવાની શરૂ કરી. તેણે વર્ષ 2015 અને 2016માં પોતાની દેશભક્તિની ફિલ્મ બેબી અને એર લિફ્ટ જેવી ફિલ્મો રિલિઝ કરી અને 100 કરોડથી પણ વધારેની કમાણી કરી. આથી જ 2017માં શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ રઇઝ અને હ્રતિકની ફિલ્મ કાબિલ પણ આ રજાઓમાં જ રિલિઝ થઈ હતી.\nપેડમેન અને અય્યારીની ટક્કર\nએક રીતે જોવા જઇએ તો 26 જાન્યુ. માટેની પર્ફેક્ટ ફિલ્મ અય્યારીને ચોક્કસ કહી શકાય. પરંતુ કહી નહી હવે જ્યારે પેડમેન અને અય્યારી બન્ને એક જ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીના થઈ રહી છે ત્યારે બોક્સ ઓફિસ પર ચોક્કસ તેની અસર રહેશે. પરંતુ હાલ આટલા વિવાદો બાદ પણ પદ્માવત પોતાનો રંગ બતાવી રહી છે. અને તેની કમાણીને જોતા એક વીકમાં તેની કમાણી 20 કરોડને પાર થઈ જશે તેવું પણ બોલીવૂડ પંડિતોનું મા��વું છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/04/2018/5975/", "date_download": "2018-12-12T16:29:31Z", "digest": "sha1:FITUVFWA36PWKURTY6IIAWOLXLQOO7N5", "length": 6016, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "આશા ભોંસલે કહે છેઃ ગીતના શબ્દો વલ્ગર કે દ્વિઅર્થી હોય તો એવા ગીતો હું ગાવા માગતી નથી.. | Gujarat Times", "raw_content": "\nHome FILM આશા ભોંસલે કહે છેઃ ગીતના શબ્દો વલ્ગર કે દ્વિઅર્થી હોય તો એવા...\nઆશા ભોંસલે કહે છેઃ ગીતના શબ્દો વલ્ગર કે દ્વિઅર્થી હોય તો એવા ગીતો હું ગાવા માગતી નથી..\nતાજેતરમાં નવા સંગીતકાર નીતિન શંકર માટે આશાજીએ ગીત ગાયું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, નવી પેઢીને રસ પડે તેવા ગીતો ગાવાનું મને ગમે છે. મારા ગાીત સાંભળીને યુવા પેઢી આનંદ મેળવે તો એ મારા માટે આનંદની બાબત છે. હું વિવિધતા સભર ગીતો ગાઈ શકું છું. પણ જે ગીતોના શબ્દો વલ્ગર હોય, દ્વિઅર્થી હોય એવા શબ્દોવાળા ગીતો ગાવામાં મને બિલકુલ રસ નથી. માત્ર પૈસા કમાવા માટે હું બાંધછોડ કરતી નથી. નીતિન શંકર સંપૂર્ણતાના આગ્રહી સંગીતકાર છે. તેમની વ્હોટસએપ હિન્દી ફિલ્મ માટે મેં ગીત ગાયું એ વાતનો મને આનંદ છે.\nPrevious articleપીઢ રાજકીય નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર કહે છેઃ હું વિપક્ષોનો સૂત્રધાર બનવા તૈયાર છું, આવો, આપણે સાથે મળીને મોદી સરકારનો તખ્તો પલટી નાખીએ…\nNext articleદિલ્હી પોલીસે આરોપનામું ઘડયા બાદ અદાલતે શશી થરૂરને 7 જુલાઈના અદાલતમાં હાજર થવા ફરમાન જારી કર્યું ..\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nકેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે\nગંગાને બચાવવા માટે 112 દિવસના અનશન પર બેઠેલા પર્યાવરણવિદ્ જીડી અગ્રવાલનું...\nસાંસદો કરતાં અત્યંત ઓછા દિવસ કામ કરે છે વિધાનસભ્યો\nજીવન નામની યુનિવર્સિટીના કેમ્પસ પર\nદાતાઓના દાનથી નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીનું નવીનીકરણ\nચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ\n9 ઓગસ્ટે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વિશાલ જનરેલી યોજવાનું મરાઠા...\nભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/primary/Default.aspx?id=60&lg=gj", "date_download": "2018-12-12T16:38:19Z", "digest": "sha1:B2VNAYUUN4CNX2VZCZQF4NFTANULX7PN", "length": 4585, "nlines": 69, "source_domain": "gujarat-education.gov.in", "title": "પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી | મુખપૃષ્ટ", "raw_content": "\nઅરજીઓના નિકાલ માટેની સુચનો\nપી.ટી.સી. પ્રવેશના ફોર્મ અંગેની સુચનાઓ\nજી.પી.એફ મકાને ફંડ માંથી ઉપાડ\nમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ, ફરજો અને નાણાંકીય સાધનોનું નિયંત્રણ અને માર્ગદર્શનનું કાર્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનું છે. રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતી જે નીતી તૈયાર કરવામાં આવે છે તેનો યોગ્ય અમલ કરવો અને તે અંગે જરુરી સુચનાઓ અને માર્ગદર્શન આપવું.\nકચેરી વિષે | યોજનાઓ | પી.ટી.સી. પ્રવેશ | વહીવટકર્તા | માહિતી | ઈ-સીટીઝન | સમાચાર\nશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન મિશન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 1401559 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :12/2/2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/04/2018/411/", "date_download": "2018-12-12T16:34:35Z", "digest": "sha1:R2KAYWTPVYEWLWWMYH24RVFJO5NRE3FL", "length": 14571, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "ડાંગ હેવન ઓફ ગુજરાત | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK ડાંગ હેવન ઓફ ગુજરાત\nડાંગ હેવન ઓફ ગુજરાત\nઆધુનિકીકરણ તરફ વેગવંતું ગુજરાત રાજ્ય નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર છે. સાપુતારા એક હિલ સ્ટેશન છે, જે ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની સહ્યાદ્રિ પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૧,૭૨૫ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે, વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખૂબ જ સુંદર રહે છે અને ગરમીમાં પણ ૨૮ ડિગ્રીથી વધુ તાપમા�� ત્યાં નથી હોતું. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઈ શકો છો.\nસાપુતારાનો નકશો ખૂબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પાકાર છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સાપુતારામાં હોટલો, મ્યુઝિયમ, તળાવો, બગીચાઓની ગોઠવણ જાણે કે ખૂબ જ સુંદર રીતે બનાવ્યાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત ત્યાં બધા જ પ્રકારની સવલતો પણ મળી રહે છે.\nડાંગ જિલ્લો ખાસ કરીને વાંસનાં જંગલો માટે વધુ પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે.\nસાપુતારામાં સાપ ખૂબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાંના રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત્ત પૂજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખૂબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને આદિવાસીઓની વસતિ વધુ જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.\nસાપુતારામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એટલા સુંદર દેખાય છે જાણે કે સૂરજ આપણી એકદમ નજુક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઈ અલૌકિક નજરાણું જોતા હોઈએ તેવો અદ્ભુત અનુભવ થાય છે. અહીં તળાવો પણ ખૂબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઊંચા પર્વતો અને હરિયાળી એટલી બધી છે કે ત્યાંની બોટિંગની મજા કંઈક અનોખી જ લાગે છે. ત્યાં શ્વેત રંગનું કલાત્મક અને અતિ ભવ્ય શ્રી ગજાભિષેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તીર્થ છે. સાપુતારાના હિલ સ્ટેશન પરથી સમગ્ર નજારો નીરખતાં તેની આસપાસનાં ગામડાંઓ એકદમ નાનાં લાગે છે\nડાંગ એટલે લાકડી – વાંસનો શબ્દાર્થ થાય હકીકતમાં ડાંગ ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે. અહીં સાગ-સાદડ અને વાંસનાં ગાઢ જંગલો વિસ્તૃત પ્રમાણમાં છે. રાજ્યના દક્ષિણ હિસ્સાના આ જિલ્લામાં ગિરા, અંબિકા, પૂર્ણા, ખાપરી અને સર્પગંગા જેવી પાંચ નદીઓ વહે છે.\nપહેલાં ડાંગ જિલ્લાનો એકમાત્ર આહવા તાલુકો જ હતો, પરંતુ વિભાજન પ્રક્રિયા થયા પછી અન્ય બે તાલુકાઓ વઘઈ તથા સુબિરનો ઉમેરો થયો છે. ડાંગ જિલ્લાની ૭૨ ટકા વસતિ આદિવાસી પ્રજા રહે છે.\nડાંગના આહવામાં પ્રતિ વર્ષ હોળી અવસરે ‘ડાંગ દરબાર’ ઉત્સવ ઊજવાય છે. આ આદિવાસી લોકોમાં હોળી-ધુળેટીનો મહિમા અપાર છે. ‘ડાંગ દરબાર’માં આવતા આદિવાસી યુવાનો રંગબેરંગી વસ્ત્રપરિધાન કરીને આવે છે. પગે અને કેડે ઘૂઘરા બાંધી માથે મોરપીંછનો મુગટ પહેરે છે, જ્યારે યુવાન છોકરીઓ લાલચટક સાડી અને ચાંદીનાં ઓર્નામેન્ટ પહેરીને મેળે આવે છે. ‘ડાંગ દરબાર’નો મેળો રંગીન છે. તેમાં થતાં નૃત્ય મનમોહક હોય છે. આ મેળામાં નૃત્ય કરતા લોકો પિરામિડ બનાવે છે. યુવાનો ઉપર યુવતીઓ અને વચ્ચાળે મોરપીંછવાળા મુગટમાં યુવાન હોય અને એ ચક્રને આંગળીથી ગોળ ગોળ ફેરવે તે વેળા શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતો હોય તેવો ભાસ થાય છે.\nગુજરાતના છેવાડાના ભાગ ડાંગનો વિકાસ નહિવત્ થયો છે. તેના લોકોમાં અક્ષરજ્ઞાનનો અભાવ ઊડીને આંખે વળગે છે. અહીંની પ્રજાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. યુવાનો બુશર્ટ અને ચડ્ડી કે પેન્ટ પહેરે છે મોટા પુરુષો સફેદ ટોપી પહેરે, બહેનો દેશી સુતરાઉ કપડાં જેવાં કે સાડી, પોલકું અને ચણિયો પહેરે. ડાંગમાં વરસાદ વધારે માત્રામાં પડતો હોવાથી ત્યાંનાં ઘરો મુખ્યત્વે લાકડામાંથી વેરેલા પાટિયામાંથી બનાવેલાં હોય છે. ગારનું લીંપણ કરે, આગળના ભાગે છાપરું રાખે, જેથી માલઢોરને બાંધી શકાય. તમામ મકાનો પર ફરજિયાત દેશી નળિયાં હોય છે, મકાનને લાકડાની લાકડાની વાડ હોય છે. અહીં લાકડું પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોવાથી શક્ય હોય ત્યાં સુધી લોકો લાકડાંનો જ ઉપયોગ કરે છે. નાનાં નાનાં ગામડાંઓમાં ખેતીવાડી કરવા માટે નાનાં નાનાં ખેતરો છે, જેથી તેઓ માલઢોર પણ રાખે છે.\nડાંગના આદિવાસીઓ હજુ ૧૮મી સદીમાં જ રહેતા હોય તેવું તેમનું જુવન છે. તેઓ ખેતીમાંથી પાકને લાવી ખળામાં નાખે અને ત્રણ બળદોને એકસાથે રાખી ગોળાકાર ફેરવે. અહીંની મહિલાઓ સાવરણી લઈ રજકણને દૂર કરે ને અનાજને ઊપણીને ધોકા મારી એમાં ફોતરાં રહી ગયાં હોય તો એ કાઢે. ગારવાળા મકાનની ઓસરીઓમાં મહિલાઓ લાકડાના મોટા દસ્તાથી ખાંડણીમાં લાલ મરચાંને ખાંડે છે. હજુ અહીં અનાજ દળવાની ચક્કી ઓછી હોય તેમ લાગે છે. ઘણી જગ્યાએ ઘંટીથી અનાજ દળી ખાવાનો આગ્રહ રાખે છે. હું ડાંગના પ્રવાસે ગયો તે વેળા મેં પાળિયા જોયા તો ઘણી જગ્યાએ વાઘ, મોર, નાગદાદા, સૂરજદાદા અને બીજની કૃતિઓનાં રંગબેરંગી કલરથી દોરેલાં ચિત્રો નિહાળેલાં. ગામડાંઓમાં આવેલા સિંગલ પટ્ટી રોડની આજુબાજુ આવેલાં લીલાંછમ વૃક્ષોની શૃંખલા માનવ ચેતનાને અભિભૂત કરે છે. હેરિટેજની સંગાથે આહ્લાદક આનંદપૂર્ણ પ્રવાસ કરવા એક વાર તો હેવન ઓફ ગુજરાત ડાંગ ની મુલાકાત અચૂક લેજો.\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનન��� કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nબાહુબલી ફિલ્મ પર આફરીન થઈ ગયેલા જાપાનીઓ –રાજમૌલીને આપી પુષ્કળ ભેટ-...\nમેડિસન એવન્યુમાં 38મી ઇન્ડિયા ડે પરેડના વિવિધ પ્રતિભાવો\nબાબા રામદેવે મોદી સરકારને આપી ચેતવણીઃ મોંધવારીની આગ બુઝાવવી પડશે, નહિતર...\nઆરએસએસના કાર્યક્રમમાં અતિથિ- વિશેષ તરીકે જવાનું નિમંત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ...\nચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું યોગદાન ચોંકાવનારું હશેઃ નરેન્દ્ર મોદી\nસંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ વહેલી તકે ચીનની મુલાકાત લેશે\nઅમેરિકામાં આર્થિક સંકટઃ ખર્ચા સાથે જોડાયેલું બિલ સેનેટમાં અટકયું\nદુહા: સંદર્ભ અને સત્ત્વ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/07/2018/5132/", "date_download": "2018-12-12T16:56:30Z", "digest": "sha1:X3FUGWIJ56YEUTIOTYRAHDXLGHP4GU2D", "length": 6516, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "જનતાદળ (સેક્યુલરના) પ્રમુખ દેવગૌડા કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે મારાં ગમે તેટલા વખાણ કરે, પણ મારો પક્ષ ભાજપ સાથે કદી ચૂંટણી જોડાણ નહિ કરે,,, | Gujarat Times", "raw_content": "\nHome INDIA જનતાદળ (સેક્યુલરના) પ્રમુખ દેવગૌડા કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે મારાં ગમે...\nજનતાદળ (સેક્યુલરના) પ્રમુખ દેવગૌડા કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે મારાં ગમે તેટલા વખાણ કરે, પણ મારો પક્ષ ભાજપ સાથે કદી ચૂંટણી જોડાણ નહિ કરે,,,\nહાલમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓ રાજ્યમાં તંબૂ તાણીને બેસી ગયા છે.. સહુ પોતપોતાનું વાજું વગાડે છે..કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 12મેના મતદાન થશે અને 15મીના પરિણામો જાહેર કરવામાં આવશે. પોતાના કર્ણાટકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાદળ- સેક્યુલરના પ્રમુખ એચ ડી દેવગૌડાના ખૂબ જ વખાણ કર્યા હતા. એટલે મિડિયા સહિત રાજકીય ક્ષેત્રમાં આવી વાત ચર્ચાઈ હતી કે ભાજપ અને જનતા દળનું ગઠબંધન થશે. જોકે ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ એવી સ્પષ્ટતા કરી હતીકે, તેમનો પક્ષ ભાજપ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરશે નહિ..\nPrevious articleનાઈજીરિયામાં બ્લાસ્ટઃ 60થી વધુ લોકોનાં મૃત્યુ\nNext articleકુવૈતમાં જાણીતા ગાયક અદનાન સામી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ ���હે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nકનેક્ટીકટ અને ન્યુ જર્સીમાં સ્વામી કેવલાનંદ સરસ્વતીના સાંનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો\nડલાસ, ટેક્સાસમાં બીએપીએસ ચેરિટીઝ દ્વારા વાર્ષિક વોકગ્રીન 2018\nકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુક બાબત રાજ્યો અને હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટે આપેલી ચેતવણી\nઅમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સિરિયા પર હવાઈ હુમલો કર્યો..\nદીપીકા પાદુકોણેનું વેક્સ સ્ટેચ્યુ લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે\nવિનોદ ભટ્ટઃ મારી નજરે\nઈશાન ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અશ્વમેધનો ડંકો\nકનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6087070525685760&ret=%2F", "date_download": "2018-12-12T16:02:14Z", "digest": "sha1:LDOHK2L27QF6ZT2XO3QCTKWFQGRM7CBL", "length": 2269, "nlines": 37, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો પલ્લુ ઠક્કર ની ગુજરાતી વાર્તા મુકતક પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read pallu thakkar's Gujarati content muktak on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "શબ્દો મારા, ને સહુમાં અર્થ તારો,\nદિલ મારું, ને તારા નામ ના શ્વાસો,\nઆ જિંદગી મારી માં પ્રાણ, તે તું ...\nપ્રાર્થના મારી, ને દુવાથી સહારો તારો.\nસબંધ વિશ્વાસના જોરે વેચાય ગયો,\nવિશ્વાસના નામે દગો રચાય ગયો,\nબેનજર કરી લોકો જીવી રહયાં\nમારા કહી પીઠ પાછય ચર્ચાય ગયો.\nસપ્તપદીના વચને નવ ડગલા ભરયાં,\nસહીયારા સપનોને સંગ પગલા ભરયાં,\nસુખ દુ:ખનાં જીવનભરના સાથી બન્યાં\nશ્વાસ સોપી વચનનાં અમ ઢગલા ભરાયાં.\nઆજ મારો દેશ આગળ છે,\nમન વિદેશી ભાષા પાછળ છે,\nરાત પડે ભલે તરસે બે રોટલીને..\nતો પણ શાનથી કહે કોઇ અટકળ છે.\nસપનાને કયાં હોય છે દિવાલ,\nકયાં માંગે કે કરે છે સવાલ,\nપીંજરાથી મુકત ઉડતી પાંખો\nકયારેય કયાં મળે છે જવાબ.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/321", "date_download": "2018-12-12T17:51:54Z", "digest": "sha1:THVTIPD5CXAZTJGDRUJELW264MHG666V", "length": 7620, "nlines": 79, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ.\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્યસન છોડાવ્યું ત્યારે હાશ થઈ.\nઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા.\nઆ વિચરણ દરમ્ય���ન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીને લેવા માટે બળદગાડું મોકલ્યું.\nગાડાવાળા ગુરુવર્ય પ.પૂ.બાપજીને સામા લેવા આવ્યા અને પ્રાર્થના કરી:“સ્વામી,આપ બળદગાડામાં બિરાજો.”\n“તમારે કાંઈ વ્યસન છે ” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ્રાર્થના સામે આ પ્રશ્ન પૂછ્યો.\nગાડાવાળા ભાઈ મૌન રહ્યા એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ફરીથી પૂછ્યું, “બોલો તમારે કાંઈ વ્યસન છે \nપેલા ભાઈ ગભરાતાં ગભરાતાં બોલ્યા : “હા, સ્વામી...”\n“મારે તમાકુનું વ્યસન છે...”\nજેમની દૃષ્ટિમાં નરી અન્ય માટે કરુણા રહી હોય, દયા રહી હોય કે, ‘અમારા સંગમાં આવનારને ચોખ્ખો કરવો જ છે...’\nએટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી ગંભીર મુખમુદ્રાએ બોલ્યા, “અમે તમારા ગાડામાં બેસીશું નહીં.”\nસાથે રહેલા સાગરદાનભાઈ સ્વામિનારાયણ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરતાં બોલ્યા : “બાપજી, આપ ઘણા દિવસોથી પગપાળા વિચરણ કરો છો... અને આજે પણ આપણે સવારથી પગપાળા ચાલ્યા છીએ... અને અવરભાવમાં આપને ઠાકોરજી જમાડવાની પણ અનુકૂળતા રહી નથી... આપ ખૂબ થાકેલા છો... માટે આપ ગાડામાં બેસી જાવ એવી પ્રાર્થના છે...”\n“સાગરદાનભાઈ, આ ગાડાવાળા ભાઈ પ્રથમ વ્યસન છોડે તો જ આપણે એમના ગાડામાં બેસીશું.”\nઆ વાર્તાલાપ સાંભળતાં સાંભળતાં ગાડાવાળા ભાઈનું હ્દય દ્રવી ઊઠ્યું. એમની આંખોની કોર પણ છલકાઈ.\nતેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણોમાં નમી ગયા.\n“સ્વામી,ઘણાં વર્ષોથી સંતોને ગાડામાં મૂકવા જતો પણ કોઈએ મને આપની માફક વ્યસન છોડવાની વાત કરી નથી. હું તો સાવ અબુધ છું પણ મને વ્યસન છોડાવવા તમે તમારા શરીર સામું પણ ના જોયું. આ ભાઈએ આપને પ્રાર્થના કરી તોપણ આપે મને સુધારવા તે સ્વીકારી નહીં. મારા જેવા પામરને સુધારવાનો આપનો આગ્રહ કેવો છે આવા સાધુઓની મેં મારા બાપા કનેથી વાતું સાંભળી હતી પણ દર્શન આજે થયાં... લો સ્વામી, આજથી આ તમાકુની ડબ્બી મૂકી... આપ બળ આપજો...”\nગુરુવર્ય પ.પૂ.બાપજી રાજી થયા.તે હરિભક્તને ઊભા કર્યા ને બોલ્યા : “આજે તમે શ્રીજીમહારાજના ભગત થયા... શ્રીજીમહારાજ તમારી રક્ષામાં જ છે. મન મક્કમ રાખજો...”\n“સ્વામી, હવે તો બિરાજો...” પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડામાં બિરાજ્યા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીને તો નિર્વ્યસની ભક્ત જ વ્હાલા છે. તે છોડાવવા માટે નિજને પણ કષ્ટ આપવા પાછા પડતા નથી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6667346396053504&ret=%2F", "date_download": "2018-12-12T16:23:08Z", "digest": "sha1:6RBNNAPF5SYRKPDPPK5OTWKQHKE7YVUD", "length": 25769, "nlines": 134, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ભાવના વકીલના ની ગુજરાતી વાર્તા સમયાન્તર પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read bhavana vakilna's Gujarati content samyantar on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "સતત લાંબો દેખાઈ રહેલો મારગ..., મારગની બન્‍ને બાજુએ ખીલેલાં ફૂલો, વેલ, પાંદડાં, ડાળી અને એની ઉપર થીજ ગયેલા બરફના ટુકડા. આગળ ને આગળ ઝડપથી ચાલી રહેલા વત્સલ... અને તેમને રોકવા હાંફળી, હાંફળી દોડતી હું..., ક્યાંય હવાનું નામોનિશાન નહીં. સઘળુંય સાવ સ્થિર... મારી પાછળ લગભગ મારી જ ઝડપે દોડી રહેલ એક પુરુષાકૃતિ, અને આગળ ઘનઘોર વાદળોના ગોટેગોટા.\n‘આ વત્સલ ક્યાં લાગ્યો... ’ બૂમો પાડી મારું ગળું સુકાવા લાગ્યું. શ્વાસ રૂંધાવા લાગ્યો... ’ બૂમો પાડી મારું ગળું સુકાવા લાગ્યું. શ્વાસ રૂંધાવા લાગ્યો... અને હું... ‘આ વત્સલ મને એકલી મૂકીને તમો ક્યાં ચાલ્યા... અને હું... ‘આ વત્સલ મને એકલી મૂકીને તમો ક્યાં ચાલ્યા... ’ અને... મારી નજર સમક્ષ જ ઘનઘોર વાદળોએ તેમને પોતાનું ભારેખમ વસ્ત્ર ઓઢાડી જ દીધું. મને કાંઈ સમજ ન પડી. મેં પાછળ જોયું. ક્યાં છે પેલી પુરુષાકૃતિ... ’ અને... મારી નજર સમક્ષ જ ઘનઘોર વાદળોએ તેમને પોતાનું ભારેખમ વસ્ત્ર ઓઢાડી જ દીધું. મને કાંઈ સમજ ન પડી. મેં પાછળ જોયું. ક્યાં છે પેલી પુરુષાકૃતિ... ત્યાં તો કશું જ ન હતું. મારી આગળ... મારી પાછળ... વેરાન સૂમસામ મારગ અને હું.\n‘મમ્મી... મમ્મી... સાડા નવ થયા છે કેટલું ઊંઘશો...\n‘માસી ઊઠોને, તમે હા કહેજો પ્લીઝ.’\nમેં આંખો ખોલી, પાંપણો ભારે લાગી, છતાંય... વર્ષોથી દેખાતાં રહેતાં ચિત્ર- વિચિત્ર સ્વપ્નાઓની એ દુનિયામાંથી જાણે હું લાગલી જ બહાર આવી ગઈ. લગભગ પોતાની સંપૂર્ણ શક્તિ વડે મને ઢંઢોળી રહેલા હર્ષિલ અને મેઘાવીને જોઇ હું બેઠી થઈ ગઈ. વસ્ત્રો સંકેલી વાળ સરખા કરવા લાગી.\n‘શું છે હર્ષિલ... મેઘાવી \n‘માસી, તમે હા કહેજો પ્લીઝ.’\n‘હા, પણ શેની હા પાડવાની છે... \n‘તમારે આજે અમારે ત્યાં જ રોકાવાનું છે અને પપ્પા. સાંજના શોની પિક્ચરની ટિકિટો લાવવાના છે.’\n‘અરે પણ, પિક્ચર જોવું મને નથી ગમતું.’\n‘ના... ના... પ્લીઝ મમ્મી, સલમાન ખાનનું પિક્ચર છે.’\n‘તમેય શું નેહા દીદી, છોકરીન��ં મન રાખતા હો તો ’ કિચનમાંથી શ્રેયા બોલી.\n‘એ પણ બસ કાંઈ નહીં... ચાલો છોકરાઓ ટિકિટ આવી જશે બસ. દીદીને આરામ કરવા દ્યો.’ શ્રેયાને ફરમાન બહાર પાડી જ દીધું.\n‘મમ્મી, હર્ષિલ કેરમ રમતાં અંચઈ કરે છે.’\n‘ના માસી, એ ખોટું બોલે છે.’\nબોલતાં બોલતાં જ બન્‍ને જણા આગળના ઓરડામાં જતા રહ્યા.\nજરા મનને હાશ કરી, નેહાએ નજર ઊંચી કરી. પૂનાના પોશ વિસ્તારમાં શ્રેયા-પરિમલનો પાંચ બેડરૂમનો સુંદર સજાવેલો નાનો સરખો બંગલો હતો. પોતાના બેડરૂમના ખુલ્લા દરવાજામાંથી જમણી બાજુ પર લગાવેલી કોતરણીવાળી વિશાળ જાળીમાંથી કંઈક ઉત્સાહ અને ઝડપભેર કામ કરતી શ્રેયાની બંગડીઓનો રણકાર સ્પષ્ટ સંભળાતો હતો. અને સાવ અચાનક જ નેહાની નજર પોતાની બંગડીઓ વિનાના સૂના હાથ તરફ ગઈ અને કંઈ વિચારે તે પહેલાં જ... \n‘નેહા દીદી, ગુડ મોર્નિગ.’\n‘હા શ્રેયા... ગુડ મોર્નિંગ.’\nનેહાએ ઊઠીને વોશબેઝીન તરફ પ્રણાય કર્યું. ત્યાં જ બેલ વાગ્યો. નેહા દરવાજો ખોલવા આગળ વધી. બેઝીન પાસેની આડશમાંથી આવનારને સ્પષ્ટ જોઇ શકાતું હતું. લગભગ ચોવીસ વર્ષની સુંદર સ્ત્રી હતી. પાતળી કાયા, મનમોહક સ્મિત-નેહાને લાગ્યું... આટલી પરિચિત મુખાકૃતિ... જાણે હું એને સાવ નજીકથી ઓળખું છું અને પોતાના ઉપર જ તેને હસવું આવી ગયું. આઠ વર્ષ થયા શ્રેયા પૂનામાં સ્થાયી છે અને આટલાં વર્ષોમાં માત્ર બીજી વાર જ પોતે અહીં આવી છે.\n‘છટ્‍...’ તેણે પાણીની છાલક મોં ઉપર છાંટી. નેહા નૅપકિન લઈ બેડ ઉપર આવી કે તરત જ શ્રેયા ગરમાગરમ ચા લઈને આવી જ ગઈ.\n‘શ્રેયા... તને જોઇને કોઇ કહે નહીં કે તું મારી કઝીન છે \n‘દીદી... હંમેશા કડવું બોલવું તમને કેમ ફાવતું હશે... \n નહીં બોલું’ મારાથી હસી દેવાયું.\nઆગળથી અવાજ આવ્યો. ટિકિટો આવી ગઈ છે.\n‘હવે તો બસ કાલે જ જવાનું છે.’ શ્રેયા હક જમાવતી હતી.\n‘તમે તો કશું બોલશો જ નહીં દીદી.\n‘તું છોકરાઓની આદત બગાડે છે.’\n‘દીદી, તમેય મને કેટલાં લાડ લડાવ્યાં હતાં. હું ભૂલી નથી.’\nશ્રેયાની આંગળીઓ ચાદર સાથે રમત કરી રહી.\n‘દીદી, મેઘાવી કેટલાં વર્ષની થઈ... \n‘અઢાર થવા આવ્યાં હશે.’\n‘જુઓને દીદી સમય જતાં ક્યાં વાર લાગે છે... \n‘હા શ્રેયા, જોને તારા વત્સલ જીજાને ત્રણ વર્ષ... \n‘દીદી, આ ટેવ તમારી ગઈ નહીં... \nમેં સૂચક રીતે તેની સામે જોયું.\n‘વાત વાતમાં ખોવાઈ જવાની.’ બન્‍ને હસી પડ્યાં. વાતાવરણ હળવું બન્યું છતાંય નેહાની આંખોએ તો આંસુ છલકાવી જ દીધાં. ‘શ્રેયા, વત્સલ વિના હું મારી જાતને સંભાળી નથી શક્તી.’\n‘વત્સલ જીજા ���તાય એવા... પ્રેમાળ, સૌમ્ય.’\n‘દીદી, કેટલાં વર્ષ થયાં તમારાં લગ્નને... \n‘હું તમારા કરતાં દશ વર્ષ નાની નહીં \n‘અહીં રહેવા આવ્યે અમને આઠ વર્ષ થયાં.’\n‘તમે તો માત્ર બીજી વાર આવ્યા છો.’\n પણ તું મારા કરતાં નાની છો.’\n‘એ હું કાંઈ ન જાણું. હવે તમારે મહિનામાં એકવાર મારા માટે સમય કાઢવાનો. અને મુંબઈ અને પૂના ક્યાં દુર છે \n‘અરે ગાંડી થઈ છો... પરિમલ શું કહેશે \n‘દીદી, તમારી સાથે વિતાવેલી એક એક ક્ષણ હું જરાય ભૂલી નથી. સમજણી થઈ ત્યાં સુધી મને ખબર ન હતી, કે હું જેને મારાં મમ્મી-પપ્પા કહું છું... તે મારાં કાકા-કાકી છે અને મારાં મમ્મી-પપ્પા તો... \nલાગલો જ નેહાએ શ્રેયાના મોઢે હાથ દઈ દીધો.\n‘હવે કોણ કડવું બોલે છે... \n‘તમારી પાસેથી જ શીખી છું.’ બન્‍ને હસી પડ્યાં. વાતાવરણ હળવું કરવા નેહાએ પાસે પડેલ પુસ્તક હાથમાં લઈ વિષય બદલ્યો.\n વાંચવાની ચોર મારી બહેનના ઘરમાં પુસ્તક \n‘દીદી, પરિમલને વાંચવાનો શોખ છે.’ શ્રેયા શરમાઈ. ‘જુઓ, દીદી બુક નવી જ આવી છે.’\n‘શ્રેયા સાંજે હું ઘરે જ રહીશ. મને પિક્ચર જોવું નથી ગમતું.’\n‘સારું દીદી, તમને યાદ છે... આપણી મલાડની કોટજ... \n‘ત્યાં પાંચમી કોટેજમાં એક ભાઈ રહેતા હતા.’\n‘તમારા મિત્ર હતા. ક્યારેક આપણા ઘરે પણ આવતા તમને મળવા માટે.’\n‘શ્રેયા... શું જેમ ફાવે તેમ બોલે છે... \n‘ના દીદી, સોરી... પણ શું નામ... પરાગ પારેખ.’\nવર્ષોથી સંતાડી રાખેલ કોઇ વાત અચાનક ઉઘાડી પડી ગઈ હોય, એમ નેહા ચોંકી ઊઠી... \n‘શ્રેયા ઘેલી થા મા.’\n‘હા દીદી, એમની જ દીકરી પૂજા. એક વર્ષ થયા અહીં ત્રીજા જ બંગલામાં રહેવા આવી છે. એ જ સવારે આવી હતી.’\nનેહાનું મન વિચારી રહ્યું. હાસ્તો... એ જ ચિરપરિચિત ચહેરો હતો. અલગ પરાગ જેવી જ મુખાકૃતિ.\nઅને થોડી વારે શ્રેયા અને નેહા બન્‍ને જીવનની રોજિંદી ઘટમાળમાં જોડાઈ ગયાં. પરાગ સાથે વિતાવેલી કેટલીક સુખદ ક્ષણો નેહાના માનસ ઉપર ઊભરાવા લાગી. સમય અને સંજોગોની નીચે કચડાયેલાં વીતેલાં વર્ષોને પાછળ છોડી દઈ, જીવન આગળ વધી ગયું. ઉત્તર વિનાના કંઈ કેટલાય પ્રશ્નો મારા મનની ભીતરમાં ઘરબાયેલા છે. વીતેલા જીવનથી મને જરાય અસંતોષ નથી. વત્સલે મને સંભાળી લીધી હતી, પરંતુ આ... જીવન, મારું ઇચ્છિત તો ન જ હતું.\nશા માટે... પરાગ... શા માટે \nસુખ-સમૃદ્ધિની કમી ન હતી.\nજ્ઞાતિ-જાતિનાં બંધન ન હતાં.\nવડીલોની કનડગત ન હતી. છતાંય... શા માટે... જીવનમાં હું અને તમે નદીના બે કિનારા બની ગયા... \n‘દીદી, જમવાનું તૈયાર છે... ચાલો.’\nશ્રેયાના અવાજે નેહાનાં સ્મરણોની શૃંખલા તોડી નાખી.\nજમવાના ટેબલ ઉપર ટી.વી.નો કોલાહલ, હર્ષિલ અને મેઘાવીની મસ્તી, અને પરિમલની મજાકો સાથે સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. પ્રશાંતના ફોનની રીંગ પણ ક્યાં સુધી વાગ્યા જ કરી. શ્રેયાએ ફોન આપ્યો.\n‘હલો મમ્મી, હું અને માના તમને મીસ કરીએ છીએ.’\n‘હું આજે નીકળવાની જ હતી ભેટા, પણ... મેઘાવીએ... \n‘કાંઇ નહીં મમ્મી, કાલે ચોક્કસ. અને..., એક સરપ્રાઈઝ.’\n‘મમ્મી... એડવન્સ હેપી બર્થ-ડે ’ ફોન મુકાઈ ગયો.\nનેહાની આંખોમાં વળી ઝળઝળિયાં આવી ગયાં. વત્સલ વિના પણ મારો જન્મદિવસ આવે છે અને મારા દીકરા-દીકરીઓ મને સંભાળી લે છે. વત્સલની જેમ જ.\n‘જોયું ને દીદી, વળી ક્યાં ખોવાઈ ગયાં... ’ શ્રેયાએ ટકોર કરી અને નેહા કાચબાની પેઠે સંકોચાઈને ઓરડામાં ભરાઈ ગઈ. હાથમાં બુક લેવાનો ડોળ માત્ર કર્યો અને મન તો ક્યાંય ભટકતું હતું. મનમાં ચાલતી વત્સલ વિશેની સુખદ સ્મૃતિઓની વણઝારથી મન તો આળું આળું થઈ ગયું. લગ્ન પહેલાં જ વત્સલને પરાગ વિશે બધું જ જણાવી દીધું હતું. અને કદાચ મારી એ નિખાલસતા જ વતસલને ક્યાંક સપર્શી ગઈ હતી. વત્સલ સાવ હળવા બની ગયા હતા. તેમના મુખ ઉપર સંતોષનું પૂર્ણસ્મિત હતું. તેમણે કહ્યું.\n‘નેહા, ખરો ભાગ્યવાન તો હું છું... તું જેની પાસે નથી, તે સાચે જ કમનસીબ છે,’\nસાડાપાંચ થઈ ગયા. ખબર જ ન પડી. શ્રેયા, પરિમલ, મેઘાવી, હર્ષિલ બધાં જ તૈયાર થઈ ગયાં હતાં. પરિમલના અતિઆગ્રહ છતાં મને તો પિક્ચર જોવાની ઇચ્છા જ થતી ન હતી. બધાંને આવ-જો કહી હું અંદર આવી. લાગલો જ બેલ વાગ્યો. મેં બારણું ખોલ્યું. શ્રેયા જ હતી.\n‘દીદી, પૂજા ચાલી લેવા આવે તો ડાઇનિંગ ટેબલની પાસે મુકી છે.’\nમેં હકારાત્મક માથું ધુંણાવી દરવાજો બંધ કર્યો. સ્મૃતિઓનું વળગણ પણ માનવીના મનનો પીછો છોડતું નથી.\nલગભગ કલાકેક થયો હશે અને બેલ વાગ્યો.\nમેં દરવાજો ખોલ્યો અને... હું સ્થિર નેત્રે નીખરી રહી.\nદરવાજામાંથી ખસીને મેં સહજ જ આવકાર આપ્યો.\nથોડી વાર અસમંજસમાં વિતાવી નેહા પાણી લઈ આવી. વળી કેટલીક ક્ષણો મૌન અને...\nઅને પરાગે સંમતિસૂચક મસ્તક ઘુણાવ્યું.\nનેહા કિચનમાં જઈ કેટલીક ક્ષણોમાં જ કોફી ટ્રે લઈ આવી. કિટલીમાંથી એક કપમાં દૂધ રેડ્યું. અને એક ચમચી ખાંડ નાખી કપ પરાગના હાથમાં આપ્યો.\nકોફીનો પહેલો ઘૂંટ ભરતાં જ પરાગે કહ્યું.\n‘નેહા, તમને હજી યાદ છે મારી કોફીમાં એક ચમચી ખાંડ...’ અચાનક જ નેહાને લાગ્યું.\n‘ઓહ... હું ઘણું બધું ભૂલી જાઉં છું... છતાંય પરાગની એક એક વાત હું હજી સુધી ભૂલી નથી ���ું... ’ પરાગને સાંભલતાં સાંભળતાં જ નેહાએ બીજા કપમાં એક ચમચી ખાંડ નાખી. અને બીજી ચમચી ખાંડથી ભરી કપમાં નાખવા જતી હતી, ત્યાં જ તે ચોંકી... તેણે તો કદી કોફી પીધી જ ન હતી. તો પછી... આ કોફીનો કપ અને તેમાં બે ચમચી ખાંડ નાખવાનું બન્યું કઈ રીતે. ક્યાંક અજાણતાં જ તેણે વત્સલની કોફી તો નહોતી મૂકી ને... ’ પરાગને સાંભલતાં સાંભળતાં જ નેહાએ બીજા કપમાં એક ચમચી ખાંડ નાખી. અને બીજી ચમચી ખાંડથી ભરી કપમાં નાખવા જતી હતી, ત્યાં જ તે ચોંકી... તેણે તો કદી કોફી પીધી જ ન હતી. તો પછી... આ કોફીનો કપ અને તેમાં બે ચમચી ખાંડ નાખવાનું બન્યું કઈ રીતે. ક્યાંક અજાણતાં જ તેણે વત્સલની કોફી તો નહોતી મૂકી ને... તેણે માંડ માંડ પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યો અને નજર ઊંચી કરી. પરાગ તરફ જોયું. પરાગ હજી બોલતા જ હતા. ‘તમને યાદ છે નેહા.. તે દિવસે તળાવની પાળે પેલા બન્‍ને અપૂર્ણ કિનારાને નીરખતા કરેલી કેટલી વાતો આપણા જીવનનું સત્ય બની ગઈ.’\n‘પરાગ, પોતાની જાતને જાતે સંભાળતાં હું શીખી ગઈ છું.’\n‘નેહા, મારા મોટા ભાઈએ એક ગોઝારી ક્ષણે આત્મહત્યા કરી અને સંપૂર્ણ જવાબદારીઓ મારા શિરે આવી ગઈ. એ સમયે હું સંજોગોને અનુસર્યો.’\n‘બસ... પરાગ, તમારાં આટલાં વાક્યોમાં જ મારું તો સર્વસ્વ છીનવાઇ ગયું.’\n‘નેહા... તમે મને મારા કરતાં વિશેષ જાણો છો અને... તમે નેહા... \n‘પરાગ... જીવનના ધ્યેય શોધવા જવા પડતા નથી. આપોઆપ જ મળી જાય છે. વત્સલ સાથે લગ્ન કરી મેં એક સંપૂર્ણ જીવન વર્ષો સુધી માણ્યું. ત્રણ વર્ષ થયાં વત્સલના દેહાન્તને.’\n‘એક વર્ષ થયું મારી પત્ની પૂર્વીના દેહાન્તને. પૂજા જેવી સુંદર અને સંસ્કારી દીકરીની ભેટ આપી. વગર ગુનાની એક સજા તેણે વર્ષો સુધી ભોગવી. પૂજાનાં લગ્ન પણ અહીં જ થયાં છે.’\n‘પરાગ... તમરા ઘરમાં બીજું કોણ છે \nનેહા અનુત્તર નત્‌મસ્તકે વિચારતી રહી.\n‘નેહા, સંજોગોએઆજે આપણને એક એવા વળાંક ઉપર લાવીને મૂકી દીધાં છે. જ્યાંથી એક નવાં જ જીવનની રચના થઈ શકે.’\nનેહા અનુત્તર રહી. તેનું મન તેને જાણે કહી રહ્યું હતું. એ એક સમય હતો, જ્યારે પોતે આ જીવન ઇચ્છયું હતું. આજે... સમયાંતરે એ જ જીવન પોતે જીવી શક્તી હતી.\nકેટલીક ઔપચારિક વાતો કરી... પરાગ સવારે આવવાનું જણાવી, ચાવી લઈ જતા રહ્યા. પરંતુ નેહા તો વિચારતી જ રહી.\nતે દિવસે એકાંત શોધી વત્સલે પૂછી જ લીધું હતું.\n‘નેહા... આપણી અનહદ ખુશીની વચ્ચે એક પ્રશ્ન ઊઠે છે... ધાર કે આ સમયે પરાગ અહીં આવી ચડે તો \nઅને મેં રોષપૂર્વક કહ્યું હતું.\n‘છ���્‌... વત્સલ આ સમય છે. આવા પ્રશ્નનો \n‘વત્સલ... તમારો આ પ્રશ્ન જ અસ્થાને છે. મારા જીવનમાં હવે માત્ર તમે જ છો. અને રહેશે.’\nસ્થિર નેત્રે તાકી રહેલી નેહાને લાગ્યું કે વત્સલનો ચહેરો ઝાંખો થતો જાય છે. ને ધીમે ધીમે તેના ઉપર પરાગનો ચહેરો ઊપસતો આવે છે. વત્સલને બદલે પરાગનું આમ ઊપસવું નેહાને ધ્રુજાવી ગયું. તેને લાગ્યું... જો તે અહીં જ રહેશે તો વત્સલનો ચહેરો દેખાશે જ નહીં. સારું હતું કે આટલામ વર્ષોમાં એ માત્ર બે જ વખત અહીં આવી હતી. અને હવે તો... આવવાનો પ્રશ્ન જ ન હતો. તેણે બૅગ ખોલી અને સામાન ભરવા માંડ્યો.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-israel-pm-netanyahu-inaugurate-the-icreate-centre-ah-037277.html", "date_download": "2018-12-12T17:05:45Z", "digest": "sha1:4AUZXVYQRXZLGRUXB3CFHHM3OMSJNK3H", "length": 10071, "nlines": 129, "source_domain": "gujarati.oneindia.com", "title": "i Create સેન્ટરનું ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ કર્યું ઉદ્ધાટન | PM Modi and Israel PM Netanyahu to inaugurate the iCreate centre in Ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\n» i Create સેન્ટરનું ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ કર્યું ઉદ્ધાટન\ni Create સેન્ટરનું ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ કર્યું ઉદ્ધાટન\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઇઝરાયલે સીરિયા પર મિસાઈલ એટેક કર્યો, 9 લોકોના મૌત\nઈઝરાયેલ પાસેથી હથિયાર ખરીદનાર સૌથી મોટો દેશ બન્યો ભારત\nસીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલા પછી 4 દેશો વચ્ચે જંગ છેડાઈ\nબાવળા ખાતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇ ક્રિએટ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ 6 કલાકના ટૂંકા ગાળા માટે ગુજરાતના મોંઘરા મહેમાન છે. આ ઉદ્ધાટન સેન્ટરના જનસંબોધન કરતા ઇઝરાયેલના વડાપ્રધાન ભારતના આતિથિ સ્તકારના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જય હિંદ, જય ભારત અને જય ઇઝરાયલનું સુત્ર પણ ઉચ્ચાર્યું હતું. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે ઇઝરાયેલના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. સાથે જ આઇ ક્રિએટ જેવી સંસ્થાઓના ઉદ્ધાટનથી આવનારા સમયમાં ઇનોવેશન ક્ષેત્રે ભારત સમગ્ર દુનિયામાં નામ રોશન કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે ભારત અને ઇઝરાયલને ઇનોવેશન જ નજીક લાવશે અને મહત્વની ભૂમિકા ભજવશે.\nવધુમાં આજે ઇઝરાયલના વડાપ્રધાન અને પી��મ સાથે ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ લંચ લીધુ હતું. આ 1500 જેટલા વેપારીઓમાં ઝાયડસના પંકજ પટેલ, અદાણીના ગૌતમ અદાણી સમેત અરવિંદ જૂથના સંજયભાઇએ જેવા બિઝનેસ ટાયકૂન સાથે બંને દેશના વડાપ્રધાનને લંચ લઇ ચર્ચા વિચારણા કરી હતી. આ લંચમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂએ ગુજરાતી વાનગી ટમ ટમ ખમણ, ઉંધિયું અને ગાજરના હલવા સમતે લીલવાની કચોરીની મજા માણી હતી. નોંધનીય છે કે આ પછી બંને દેશના વડાપ્રધાન ગુજરાતના સાબરકાંઠાના વદરાડ ખાતે હોર્ટીકલ્ચર પાર્કની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડાપ્રધાને આજે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સુધી 14 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. અને તે પછી તેમણે સાબરમતી ખાતે બાપુને શ્રદ્ધાજંલી અર્પી પતંગ ઉડાવવાની મજા પણ માણી હતી.\nisrael ahmedabad gujarat icreate ઇઝરાયલ નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાત આઇક્રિએટ narendra modi\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/322", "date_download": "2018-12-12T17:50:42Z", "digest": "sha1:3OHI26ENZORPOYKQBEBOVCXRP2WUAYIN", "length": 5023, "nlines": 72, "source_domain": "anadimukta.org", "title": "મને દાસ ને દાસ જ રાખજો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsમને દાસ ને દાસ જ રાખજો.\nમને દાસ ને દાસ જ રાખજો.\nતા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,\n“સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો... અમારે પ્રાર્થના કરવી છે...”\n“હા દયાળુ, આવ્યો...” સેવક સંત નિકટ આવી બોલ્યા.\nગુરુવર્ય પ.પૂ.બાપજીને હસ્ત ઝાલી ઊભા કર્યા અને દીનભાવે બોલ્યા :\n“દયાળુ, અમે સાધનિક છીએ. પ્રાર્થના તો અમારે કરવાની હોય; પણ આપ સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છો... શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો...”\n“સ્વામી,અનાદિમુક્તની સ્થિતિ એટલે શું ” ચાલતાં ચાલતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું.\n“અનાદિમુક્તની સ્થિતિ એટલે દાસપણાની ચરમસીમા.”\n“સ્વામી,શ્રીજીમહારાજે ખરો જવાબ કરાવ્યો.અમે શ્રીજીમહારાજના દાસ છીએ માટે અમારે પણ પ્રાર્થના કરવી છે.”\nશ્રીજીમહારાજની મૂર્તિ પાસે જઈ પુન:બોલ્યા :\n“સ્વામી, શ્રીજીમહારાજે આપણા પર કેવી કરુણા કરી છે એમનું ઋણ ચૂકવવા એમના ચરણે અનંત માથાં ધરી દઈએ તોય ઓછાં છે. એટલે દાસભાવે એમની વાતો કરવી, એમન�� અપાર મહિમા ગાવો...” આમ બોલતાં બોલતાં એમના નેત્ર સજળ થયા.\nપછી તેમણે દાસભાવે શ્રીજીમહારાજને પ્રાર્થના કરી : “હે શ્રીજીમહારાજ મને નિરંતર આપનો મહિમા ગાવા લાવ્યા છો... આપના સિદ્ધાંત માટે લાવ્યા છો એટલે સદાય દોડાવજો... ભલે અવરભાવના ભાવ કામ કરે પણ મને જંપવા ન દેશો... દાસ ને દાસ જ રાખજો...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5940/", "date_download": "2018-12-12T17:20:56Z", "digest": "sha1:3JSMHMYKCQBQOQUEJHFKIF7R2U54Z6OV", "length": 9617, "nlines": 88, "source_domain": "gujarattimesusa.com", "title": "સશક્તીકરણ ગ્રામીણ ભારતના કાર્યક્રમો માટે 70 હજાર ડોલર એકત્ર કરતું શેર એન્ડ કેર | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY સશક્તીકરણ ગ્રામીણ ભારતના કાર્યક્રમો માટે 70 હજાર ડોલર એકત્ર કરતું શેર એન્ડ...\nસશક્તીકરણ ગ્રામીણ ભારતના કાર્યક્રમો માટે 70 હજાર ડોલર એકત્ર કરતું શેર એન્ડ કેર\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nશેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાંચ કીલોમીટરની દોડ શરૂ થવાની તૈયારીમાં છે.\nપરામસ, ન્યુ જર્સીઃ શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા 19મી મેએ ન્યુ જર્સીમાં રીજફિલ્ડ પાર્કમાં ઓવરપેક કાઉન્ટી પાર્કમાં સૌપ્રથમ વાર મેક એ ડિફરન્સ પાંચ કિલોમીટરની વોક-રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શેર એન્ડ કેરના સશક્તીકરણ ગ્રામીણ ભારતના વિવિધ કાર્યક્રમો, જેવા કે જાતીય સમાનતા-આરોગ્ય-શિક્ષણ-સેનિટેશન-હાઇજીન વગેરે માટે 70 હજાર ડોલરથી વધુ ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું.\nપારિવારિક મૈત્રીપૂર્ણ પાંચ કિલોમીટરની આ દોડમાં એકથી 80 વર્ષ સુધીના 340થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં એક કિલોમીટર કિડ વોક-રન, યોગા, અન્ય આરોગ્યમય પ્રવૃત્તિઓ, બે સ્થાનિક બિનનફાકારક સંગઠનોની ચેરિટી ડ્રાઇવનો સમાવેશ કરાયો હતો.\nરેસમાં ભાગ લેનારાઓને નિઃશુલ્ક ટી-શર્ટ આપવામાં આવી હતી. એક કિલોમીટર કિડ વોક-રનમાં ભાગ લેનારાં બાળકોને મેડલ એનાયત કરાયો હતો. દરેક કેટેગરીમાં ટોચના રનરોને એવોર્ડ સમારંભમાં સન્માનિત કરાયા હતા.\nવિજેતાઓની યાદી આ મુજબ છેઃ પુરુષોની કેટેગરીમાં શાફ ક્યુ, પૌલ બેલી અને નિમાઈ પરીખ. મહિલાઓની કેટેગરીમાં કેલસી ફોર્ડ, સારીના પરીખ અને યોકો પરેઝ. 12 અને તેનાથી ઓછી વયનાં બાળકોમાં રયાન કોક્સ, સામી ગુરુનાથન અને આગમ કોઠારી, 12 અને તેનાથી ઓછી વયની બાળકીઓમાં સુહાની પંડ્યા, શનાયા પરીખ અને રિયા દાગા.\nશેર એન્ડ કેર ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં 45 સ્વયંસેવકો અને 30 સ્પોન્સરોએ ભાગ લીધો હતો.\nશેર એન્ડ કેર ફાઉન્ડેશનના સભ્યો અને પાંચ કિલોમીટરની દોડના આયોજકો સૌમિલ પરીખ, શ્રેયા મહેતા, વિપુલ શાહે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાન 340થી વધુ નાગરિકોના જુસ્સાને ‘મેક એ ડિફરન્સ’ રેસમાં ભાગ લેતાં અટકાવી શક્યું નહોતું.\nશેર એન્ડ કેર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક સભ્ય વિક્ટર ગુરુનાથને જણાવ્યું હતું કે શેર એન્ડ કેરના બેનર હેઠળ લાંબા સમય પછી આયોજિત આ સૌથી અજોડ કાર્યક્રમ છે.\nશેર એન્ડ કેર ફાઉન્ડેશનની સ્થાપના ન્યુ જર્સીમાં 1982માં થઈ હતી.\nPrevious articleગોપિયો-કનેક્ટિકટ ચેપ્ટર નવમી જૂને છ ભારતીય અમેરિકનોને સન્માનિત કરાશે\nNext articleએસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝિક્સના સંશોધક ડો. પંકજ જોશી ચારુસેટના પ્રોવોસ્ટપદે નિયુક્ત\n(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nઅમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન જોન કેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે એવી સંભાવના ..\nનિકી હેલીની સ્પષ્ટ વાતઃ\nઅમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મૈટિસને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને હવે તાલિબાનો સાથે વાતચીત કરીને વાસ્તવિક ભૂમિકા નિભાવવી જોઈએ. ..\nસમરસેટમાં ‘વિભા’ દ્વિતીય વાર્ષિક ગાલા અને ફંડરેઇઝર કાર્યક્રમ\nદલિતો સામે હિંસા મુદ્દે કોંગ્રેસના પ્રતીક ઉપવાસ\nશ્રી શ્રી રવિશંકર અને ગીતકાર જાવેદ અખ્તર – આમને- સામને\nગુજરાતી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન\nકેલિફોર્નિયાના બે એરિયામાં બેપ્સ ચેરિટીઝે યોજેલો વોકગ્રીન 2018\nસરદાર વલ્લભભાઈ પટેલની વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...\nમુંબઈ જળબંબાકાર -સતત 4 દિવસથી અનરાધાર વરસતા મેઘરાજ ..આખું શહેર અસ્તવ્યસ્ત...\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલની અભિનેત્રી અનન્યા પાંડે કાર અકસ્માતમાંથી ઊગરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%A4%E0%AA%A8%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3", "date_download": "2018-12-12T18:02:58Z", "digest": "sha1:4VBUILSTVLUSDVHXKRW6HXCSMXIO43EB", "length": 3471, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પતનકોણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપતનકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવસ્તુ ઉપર કિરણ પડતાં તેની સપાટી સાથે કિરણ જે ખૂણો કરે છે તે; 'ઍન્ગલ ઑફ ઇન્સિડન્સ'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/323", "date_download": "2018-12-12T17:50:02Z", "digest": "sha1:ZWO3UUU2QHY2QJQSC2TWO7YCK3X3XVOW", "length": 5245, "nlines": 69, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પોતાના શિષ્યનો મહિમાગાન. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પોતાના શિષ્યનો મહિમાગાન.\nગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પોતાના શિષ્યનો મહિમાગાન.\nઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા.\nતેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ અન્ય થોડી વાતો કરી.\nપછી વાતમાંથી પૂ.નિર્ગુણસ્વામીએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી કે,“બાપજી,આપના ખૂબ દાખડાથી, આપના કથાવાર્તાના અખાડાને પરિણામે આપણા સંત-હરિભક્ત સમાજમાં જ્ઞાનમાર્ગ ઘણો વિકસ્યો છે.સહુને કૃતાર્થપણું જરૂર વર્તાય છે. અને શ્રીજીમહારાજ સિવાય કોઈ બીજા સનાતન ભગવાન નથી જ – આવો નક્કોર દૃઢ નિશ્ચય પણ છે.પરંતુ આપણા સમાજમાં મળેલા સત્પુરુષના મહાત્મ્યનું જોઈએ તેવું પ્રવર્તન થયું નથી.”\nત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું, “સ્વામી, વાત સાચી છે. પણ તે કસરને તમે સહુ સંતો પૂરજો, તમે બધાય સંતો સ્વામી (પ.પૂ.સ્વામીશ્રી)નો મહિમા ખૂબ ખૂબ ગાજો. અમારા કરતાંય પણ વધુ ને વધુ મહિમા ગાજો.”\nપૂ.નિર્ગુણસ્વામી તો ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પ.પૂ.સ્વામીશ્રીની મહિમાગાથા સાંભળી, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દાસત્વભાવને વંદી રહ્યા.\nપોતાની હયાતીમાં જ પોતાના શિષ્યનો મ��િમા પોતા કરતાં અધિક ગાવાનું કયા ગુરુ કહી શકે \nપરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીને દાસના દાસ થવામાં પળ વાર લાગતી નથી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/324", "date_download": "2018-12-12T17:49:06Z", "digest": "sha1:QWIWOGRMIK3VLQQGIHONHSO3CF5TTIQQ", "length": 3657, "nlines": 65, "source_domain": "anadimukta.org", "title": "નીચી ટેલની સેવાથી મહારાજ રાજી થાય... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsનીચી ટેલની સેવાથી મહારાજ રાજી થાય...\nનીચી ટેલની સેવાથી મહારાજ રાજી થાય...\nસ્વામિનારાયણ ધામ,ગાંધીનગર ખાતે મધ્યાહ્ન સમયે સૌ પૂ. સંતો,પાર્ષદો,સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.\nવ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરી કોઠારમાં પધાર્યા. સૌને સેવા કરતા જોઈ એક પાર્ષદની નજીક જઈ બેસતાં કહ્યું,\n“ભગત,તમને ઘઉં ચાળતા નથી આવડતું,લાવો ચારણો.” એમ કહી તેમના હાથમાંથી ચારણો લઈ ઘઉં ચાળવા માંડ્યા. સંતો-સાધકો સેવા કરવાની ના પાડે, છતાં સેવાની મૂર્તિ સમાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સેવા કરતાં બોલ્યા,\n“સેવા વગર તો સદગુરુય ન શોભે, તમારે મહારાજને રાજી કરવાના અને અમારે નહિ કરવાના \nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/home-tips/smarat-kitchne-tips-118053000001_1.html", "date_download": "2018-12-12T16:35:18Z", "digest": "sha1:OKO2QH5JE5OMDXGGBRKA46XBC2FYNBSU", "length": 8742, "nlines": 209, "source_domain": "gujarati.webdunia.com", "title": "Video - સ્માર્ટ ગૃહિણી માટે સ્માર્ટ કિચન ટિપ્સ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nVideo - સ્માર્ટ ગૃહિણી માટે સ્માર્ટ કિચન ટિપ્સ\nસાદી શાકભાજીને શાહી સ્વાદ આપવા માટે માવો, ક્રીમ, મલાઈ આમાંથી કોઈ એક વસ્તુ મિક્સ કરો\nkitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી\nઘરેલુ નુસ્ખા - સ્માર્ટ કુકિંગ ટિપ્સ\nરસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ\nBest Use - બટાકાના આવા ઉપયોગ વિશે શુ તમે જાણો છો \nઆ રીતે કોથમીરને લાંબા સમયે સુધી તાજી રાખો\nઆ પણ વાંચો :\nનાની પણ કામની વાત\nજાણો ટેસ્ટી વાનગીના રહસ્ય\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/10/08/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9/", "date_download": "2018-12-12T16:29:16Z", "digest": "sha1:EG4JVSDURY4YRSTXQGD4UUFCJX3Z6JKT", "length": 7838, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "વિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > વિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી\nવિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી\nવિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર\nધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી\nઆપણા નેતાઓ વિશ્વ પર્યારણ દિને સ્વચ્છતાના સંકલ્પો કરે છે અને ગાંધી જયંતીએ સ્વચ્છતાના જાહેરમાં શપથ લે છે પરંતુ આ ફક્ત સરકારે સુચવેલા કાર્યક્રમો પુરતુજ સીમીત રહે છે. હકીકતમાં નેતાઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન પ્રમાણે સ્વચ્છતા રાખવા અને જાળવવા કોઈ પ્રયત્નો કરતા નથી તેવુ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરથી કહી શકાય. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના ઘર આગળજ બારેમાસ નર્કાગાર ગંદકી રહે છે. ત્યારે આ ગંદકી દુર કરવા જાહેરમાં સ્વચ્છતાના શપથ લેનાર ધારાસભ્ય કેમ કોઈ પ્રયત્ન કરતા નથી તેવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે.\nવિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ થલોટા રોડ ઉપરની હરદ્વાર સોસાયટીમાં રહે છે. ધારાસભ્યની સોસાયટીની બહાર નીકળતાજ સામે જી.આઈ.ડી.સી.ના વરંડાને અડીને આવેલ એક ગટર બારેમાસ ઉભરાતા અહી ભારે ગંદકી ફેલાયેલી રહે છે. બારેમાસ દુર્ગંધ મારતુું પાણી ભરાયેલુ રહે છે. આ ગંદકીમાં આ વિસ્તારના લોકો તથા સફાઈ કામદારો કચરો ઠાલવતા નર્કાગાર જેવી સ્થિતિ સર્જાય છે. પાણી ભરાઈ કાદવ કિચ્ચડ થતો હોઈ અહી ભુંડનો પણ ત્રાસ વર્તાય છે. ભુંડ અચાનક દોડતા નાના વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે.\nધારાસભ્યની કૃપા દ્રષ્ટીથી સર્જાયેલા કચરાના સ્ટેન્ડ આગળથી થલોટા રોડ ઉપરની સોસાયટીઓમાં રહેતા અનેક લોકો વાહનો લઈને પસાર થાય છે. જે આ કચરો, કાદવ કિચ્ચડ અને ભુંડ જોઈને નાકનુ ટેરવુ ચડાવ્યા વગર રહેતા નથી. આ કચરો જોઈને લોકોને સુગ ચડે છે ત્યારે અહીથી દિવસમાં બે-ત્રણ વખત પસાર થતા આપણા ધારાસભ્યને કચરો કેમ દેખાતો નથી તે પ્રશ્ન છે. પછી કાવાદાવાથી ખદબદતી ગંદી રાજનિતિમાં કચરો અને ગંદકી જોવાની આદત તો નથી પડી ગઈને આપણે માનીએ કે પાલિકામાં અત્યારે કોંગ્રેસનુ શાસન છે પરંતુ ધારાસભ્ય સ્વચ્છતા માટે અધિકારીને તો કહી શકે તેમ છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્ય હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી શકતા હોય, સ્વચ્છતા માટે શપથ લઈ શકતા હોય પરંતુ તેમના વિસ્તારમાં જો સ્વચ્છતા રાખી શકતા ન હોય તો સ્વચ્છતાના કાર્યક્રમો કરવાનો મતલબ શુ\nનૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી\nશૌચાલયો તથા મનરેગા યોજનામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી ખંડોસણના કોંગ્રેસ કાર્યકરે તાલુકા પંચાયતમાં RTI કરતા ખળભળાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/326", "date_download": "2018-12-12T17:51:40Z", "digest": "sha1:JTH3PQR67UIOYM2Z5SJVOABHUROOBJQN", "length": 3576, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "બીમાર સંત માટે ફૂલકા રોટલી કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsબીમાર સંત માટે ફૂલકા રોટલી કરી.\nબીમાર સંત માટે ફૂલકા રોટલી કરી.\nતા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.\nજમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.\nપૂ.વડીલ સંત બીમાર હોવાથી સેવક સંતો તેમના માટે ગરમ ગરમ ફૂલકા રોટલી બનાવતા હતા.\nત્યાં જઈ પ.પૂ.સ્વામીશ્રી તે બીમાર સંતની સેવા કરવા લાગ્યા.તેમના માટે રોટલી વણી, ચેડવી, ફુલાવી ને તે માંદા સંતના પત્તરમાં પીરસવાની સેવા પણ કરવા લાગ્યા.\nપ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,“આ સેવાથી મહારાજ રાજી થાય.માંદા સંતની સેવા મળે ક્યાંથી \nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્��ો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/actress-killed-after-bitten-two-original-snake-live-show-west-bengal-038883.html", "date_download": "2018-12-12T17:23:09Z", "digest": "sha1:CWSO7D7YNDJDNYCO2XXQ3NT3IOJR6GLK", "length": 10754, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "લાઈવ શૉ દરમિયાન અભિનેત્રીને 2 ઝેરીલા સાપ કરડ્યા, મૌત | Actress killed after bitten two original snake live show west bengal - Gujarati Oneindia", "raw_content": "\n» લાઈવ શૉ દરમિયાન અભિનેત્રીને 2 ઝેરીલા સાપ કરડ્યા, મૌત\nલાઈવ શૉ દરમિયાન અભિનેત્રીને 2 ઝેરીલા સાપ કરડ્યા, મૌત\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nભાજપની રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nપશ્ચિમ બંગાળમાં મુસલમાનોને આકર્ષિત કરવા માટે કંઈક આવું કરશે ભાજપ\nપશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન હિંસા, બસ ડ્રાઈવરોએ પણ પહેરી લીધા હેલ્મેટ\nLive: ઇસ્લામપુર ગોળીકાંડ વિરોધમાં ભાજપનું બંગાળ બંધ, તોડફોડ\nમમતા બેનર્જીએ લોકોને મોટી રાહત આપી, પેટ્રોલ ડીઝલની કિંમત ઘટાડી\nકેટલીક વાર પરદા પર પોતાની ફિલ્મ અથવા સિરિયલને રિયલ લૂક આપવા માટે કલાકાર શૂટિંગમાં અસલી વસ્તુનો ઉપયોગ કરે છે. પછી ભલે તે દારૂ હોય, સિગરેટ હોય અથવા તો કોઈ સ્ટંટ માટે અસલી જાનવરનો ઉપયોગ કરવાનો હોય. પરંતુ આવું કરવું કેટલીક વખત ખતરનાક પણ સાબિત થઇ શકે છે. કંઈક આવું જ થયું એક અભિનેત્રી સાથે જે લાઈવ શૉ દરમિયાન બે સાપ સાથે પરફોર્મ કરી રહી હતી. શૉ દરમિયાન સાપ અભિનેત્રીને કરડી ગયો અને તેની ત્યાં જ મૌત થઇ ગયી.\nઅભિનેત્રીએ કહ્યું કે અસલી સાપ સાથે શૉ કરશે\nઆખો મામલો પશ્ચિમ બંગાળના હસનાબાદ વિસ્તારનો છે. અહીં કાલીદાસી દેવી નામની એક બંગાળી અભિનેત્રી એક થિયેટર શૉમાં સાપ દેવા 'માં મનસા' નો રોલ નિભાવી રાય હતી. આ શૉ દર વર્ષે કરવામાં આવે છે. પરંતુ તેના માટે દર વર્ષે પ્લાસ્ટિકના સાપ નો ઉપયોગ થાય છે. આ વર્ષે અભિનેત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે અસલી સાપો સાથે પરફોર્મ કરશે. એટલા માટે બે અસલી ઝેરીલા સાપ મંગાવવામાં આવ્યા હતા.\nઅભિનેત્રી ની મૌતથી હડકંપ મચ્યો\nથિયેટર શૉ ચાલી રહ્યો હતો કે અચાનક બે ઝેરીલા સાપે અભિનેત્રીને કરડી લીધું. સાપોના કરડવા થી અભિનેત્રી બેહોશ થવા લાગી અને સ્ટેજ પર જ પડી ગયી. ત્યારપછી જલ્દી જલ્દીમાં ���િયેટર ટીમ તેને ઝાડ ફૂંક કરનાર ઓઝા પાસે લઇ ગયી. પરંતુ અભિનેત્રીની હાલત વધુ બગાડવા લાગી. ત્યારપછી તેને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં તેની મૌત થઇ ગયી. અભિનેત્રીની મૌત થી થિયેટર ગ્રૂપમાં હડકંપ મચાઈ ગયો છે.\nઆખરે કોણે આપી જીવતા સાપની પરવાનગી\nહોસ્પિટલ ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અભિનેત્રીને સમયસર હોસ્પિટલમાં લાવવામાં આવી હોય તો તેને યોગ્ય ઉપચાર મળવાથી તેનો જીવ બચી શકતો હતો. બીજી બાજુ અભિનેત્રીની મૌત પછી પોલીસે થિયેટર ગ્રૂપની અટક કરી છે. પોલીસે જણાવ્યું કે શૂટિંગ માટે નકલી સાપ ઉપયોગ કરવામાં આવે છે જો અસલી સાપ સાથે શૂટિંગ થાય તો પણ તેના ઝહેરના દાત કાઢી નાખવામાં આવે છે. આ મામલે જાંચ કરવામાં આવી રહી છે કે આખરે શૂટિંગ માટે અસલી સાપનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી. સ્થાનીય લોકો ઓઝાની ધરપકડ અંગે પણ માંગ કરી રહ્યા છે.\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/328", "date_download": "2018-12-12T17:49:41Z", "digest": "sha1:Y7Z57EHXLG5BERJJC3AWGAOMA6PUOSCQ", "length": 4430, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.સ્વામીશ્રીએ બીજું તુંબડું ન ધરાવીને સાધુતાની રીત શીખવી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.સ્વામીશ્રીએ બીજું તુંબડું ન ધરાવીને સાધુતાની રીત શીખવી.\nપ.પૂ.સ્વામીશ્રીએ બીજું તુંબડું ન ધરાવીને સાધુતાની રીત શીખવી.\nવ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે છે.\nએક દિવસ સેવક સંતથી વરિયાળીનું પાણી થોડું વધુ બની ગયેલું એટલે સેવક સંત પ.પૂ.સ્વામીશ્રી રાત્રે જમાડતા નથી એ વિચારે બે તુંબડાં વરિયાળીનું પાણી લઈ પ.પૂ.સ્વામીશ્રી પાસે આવ્યા.\nવરિયાળીનું પાણી થોડું વધારે બની ગયું હતું એટલે બે તુંબડાંમાં લાવ્યો છું.”\nપ.પૂ.સ્વામીશ્રીએ સાધુતાની રીત શિખવાડતાં કહ્યું કે,\n“સ્વામી,ડૉક્ટરોએ સૂચન કર્યું છે તે પ્રમાણે એક તુંબડું પીએ તો દવા માટે ઉપયોગ કર્યો કહેવાય અને બીજું તુંબડું પીએ તો સ્વાદ કહેવાય.”\nએમ કહી પ.પૂ. સ્વામીશ્રીએ એક જ તુંબડું વરિયાળીનું પાણી ધરાવ્યું.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/329", "date_download": "2018-12-12T17:48:45Z", "digest": "sha1:LNNBP3TZGJ4MXPNF6DMEHPLTFBFX7YZV", "length": 5077, "nlines": 78, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિનું ગમતું કરવાનો આગ્રહ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિનું ગમતું કરવાનો આગ્રહ.\nશ્રીહરિનું ગમતું કરવાનો આગ્રહ.\nઈ.સ. 2000માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા.\nઅચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી. ત્યાં એક કિશોર ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં ઊભા ઊભા દર્શન કરી રહ્યો હતો.\nએટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી બોલ્યા : “આ વાસ કોણ લઈને આવ્યું \n તારામાંથી એ વાસ આવે છે.”\n“દયાળુ, રાજી રહેજો... મારામાંથી વાસ નથી આવતી.”\n“એ તો મેં સુગંધીદાર સ્પ્રે છાંટ્યો છે.”\n“આ સ્પ્રેની ગંધ છે...”\n“બાપજી, પણ મને તો સુગંધ જ આવે છે. આમાં એવું કંઈ ખરાબ નથી.”\n“હા, આ ખરાબ કહેવાય... સત્સંગીને સ્પ્રે ન છંટાય.”\n“એ છાંટવાથી દેહભાવ પાકો થાય. સત્સંગ દેહભાવને પુષ્ટ કરવા માટે નથી. સત્સંગ તો આત્માને પુષ્ટ કરવા માટે છે એટલે દેહભાવને પુષ્ટિ મળે એવો ખોટનો ધંધો ન કરાય... શ્રીજીમહારાજ એક ટકો રાજી ના થાય અને અમે પણ રાજી ન થઈએ...”\nકિશોર ઘરનો હતો એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાયશ્ચિત્તના ભાવે નમી ગયો.\n“તમારે અમારી પાસે રહેવું હોય કે અમારી સેવા કરવી હોય તો કદીએ આ ગંધ નહિ છાંટવાની... અને એ નહિ છાંટો તો અમે તમને સેવાનો લાભ આપીશું...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aavi-gai-chhe-maruti/?utm_source=fbGR&utm_medium=sm&utm_campaign=gr", "date_download": "2018-12-12T17:24:29Z", "digest": "sha1:55SYMX4HTVEAZHXZV7FMGJXZWRSV5ARK", "length": 22258, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "આવી ગઈ છે મારુતિ ની સૌથી સસ્તી કાર,કિં��ત માત્ર દોઢ લાખ અને 30KM ની આપશે માઈલેજ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારા��થી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome ન્યુઝ આવી ગઈ છે મારુતિ ની સૌથી સસ્તી કાર,કિંમત માત્ર દોઢ લાખ અને...\nઆવી ગઈ છે મારુતિ ની સૌથી સસ્તી કાર,કિંમત માત્ર દોઢ લાખ અને 30KM ની આપશે માઈલેજ….\nજ્યારથી ભારતમાં ઇન્ટરનેટ સસ્તું થઇ ગયું છે દરેક ચીજ પોતાની કિંમત થી એટલી સસ્તી વહેંચાઈ રહી છે કે જાણીને તમને વિશ્વાસ જ નહીં આવે.\nહવે મારુતિ એ પણ અંબાણી ના રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિ ને ઇન્ટરનેટ ના તરફથી કાર આપવાનું મન બનાવી લીધું છે. હવે મારુતિ પોતાની સૌથી સસ્તી કાર લાવી રહી છે તે પણ માત્ર 1.5 થી 2 લાખ રૂપિયા ની વચ્ચે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ જલ્દી જ ભારતીય બજારમાં પોતાના બ્રાન્ડ ની સૌથી નાની અને સસ્તી કાર ઉતારવા ની તૈયારીમાં છે. ટાટા નૈનો અને હ્યૂન્ડાઈ ઇઓન જેવી ઇકોનોમિક અને ફ્યુલ ઈફિશિયન્ટ કાર ના મુકાબલે માં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પોતાના લોકપ્રિય મૉડલ મારુતિ ઓલ્ટો થી પણ સસ્તી કાર ‘સર્વો’ ને લોંન્ચ કરવાની તૈયારી કરી રહી છે.\nમારુતિ સાથે જોડાયેલા સૂત્રો ના આધારે કાર બજાર માં લગાતાર વધતી પ્રતિસ્પર્ધા ને જોતા કંપની આ કાર ને જલ્દી જ લોન્ચ કરવા માગે છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે તેની શરૂઆતની કિંમત 1.5 થી લઈને 2.5 લાખ રૂપિયા ની વચ્ચે હોઈ શકે છે. મારુતિ આ કાર દ્વારા પોતાના ખુબ જ લોકપ્રિય મૉડલ મારુતિ 800 ની ભરપાઈ કરવા માગે છે જે ભારતની પહેલી બજેટ કાર માનવામાં આવે છે.\nઆ મોડેલ હાલ જાપાન માં ઉપલબ્ધ છે અને ભારતીય બજાર માં સર્વો ના ખર્ચ ને ઓછું કરવા માટે મારુતિ તેમાં અમુક ફીચર્સ ઓછું કરી શકે છે. સર્વો હૈચબેક ક્લાસ માં આવે છે તથા તેમાં 4 થી 5 લોકો ને બેસવાની ક્ષમતા છે. સર્વોમાં 0.7 લીટર, 660 સીસી નું પેટ્રોલ એન્જીન ઉપીયોગ માં લેવામાં આવ્યું છે.60 બીએચપી પાવર વાળી આ કાર ની માઈલેજ 30 કિમિ પ્રતિ લીટર થી પણ વધુ હોવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. મારુતિ એ સર્વો માં એડવાન્સ્ડ વેરીએબલ વેલ્યુ ટાઈમિંગ (VVT) ટેક્નિક નો ઉપીયોગ ઉપીયોગ કર્યો છે જે સર્વો ને વધુમાં વધુ માઈલેજ પ્રદાન કરશે.\nએક સાધારણ નાના પરિવાર ના આધારે બુટ સ્પેસ, યુવાઓને આકર્ષિત કરતી ડિઝાઇન અને ચટકીલા મૈટલીક રંગો માં ઉપલબ્ધ આ કાર ની ભારતીત કાર બજાર માં ખુબ જ આતુરતાથી વાટ જોવામાં આવી રહી છે. જો કે હજી કંપનીએ તે નથી જણાવ્યું કે તેઓ સર્વો ના કેટલા મૉડલ ને બજારમાં ઉતારશે.\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleમોડલ રહી ચુકી છે ઇરફાન પઠાણ ની વાઈફ, પહેલી વાર તસવીરો આવી સામે ….જુઓ Photos\nNext articleઆ 23 લોકોના ફોટો જોઇને તમે પણ તમારું હસવું નહિ રોકી શકો, સેલ્ફીવાળો ફોટો તો ગજબ છે….\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ માં ફેલાયેલા આ હોટેલમાં થવાનો છે જલસો…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ જોવા મળતી તસવીરો\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos જુવો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી...\n“છાયા નામની એક છોકરી” – જેને નથી મળ્યો માનો પ્રેમ કે...\nકેમ લોકો શ્રાવણમાં જ વધારે કરે છે શિવજીની પૂજા, જાણો કેવીરીતે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/septmber-mahina-ma-aa-char/", "date_download": "2018-12-12T16:45:58Z", "digest": "sha1:XQLVZGEGPA7TR4A7EJXSE7TPL6RX7XBD", "length": 21999, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "સપ્ટેમ્બર મહિનામાં આ 4 રાશિઓ પર વરસશે ભગવાન ગણેશજી ની કૃપા, થઇ જાશો માલામાલ....વાંચો તમારી રાશિ વિશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતા��હ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મો���ી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જ્યોતિષ સપ્ટેમ્બર મહિનામાં આ 4 રાશિઓ પર વરસશે ભગવાન ગણેશજી ની કૃપા, થઇ...\nસપ્ટેમ્બર મહિનામાં આ 4 રાશિઓ પર વરસશે ભગવાન ગણેશજી ની કૃપા, થઇ જાશો માલામાલ….વાંચો તમારી રાશિ વિશે\nજ્યોતિષ ગણના ના અનુસાર ગ્રહોની ચાલ કે ભ્રમણ ને લીધે આપણા જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. ગ્રહ નક્ષત્રોની સીધી જ અસર આપણા દૈનિક જીવનની સાથે સાથે આપણા આવનારા ભવિષ્ય પર પડે છે. સમયની સાથે સાથે ગ્રહની ચાલ બદલાતી રહે છે અને તેનો પ્રભાવ દરેક રાશિઓ પર અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને રીતે હોઈ શકે છે. ઓગસ્ટ મહિનો ખતમ થવા જઈ રહ્યો છે અને આવનારા સપ્ટેમ્બર માં જ્યોતિષ ગણના ના અનુસાર આજ ગ્રહના ચાલના પરિવર્તનને લીધે અમુક રાશિઓ માટે મોટો સંયોગ બની રહ્યો છે જેનાથી આ રાશિઓની કિસ્મત માલામાલ થઇ શકે તેમ છે. આવો તો જાણીએ કઈ રાશિઓ પર વરસશે ભગવાન ગણેશની કૃપા.\nજ્યોતિષોના અનુસાર આ રાશિઓ થશે માલામાલ:\n1. મેષ રાશિ: સપ્ટેમ્બર નો મહિનો મેષ રાશિ વાળા લોકોની કિસ્મત ખોલવાનો છે ઘણા મોટા લાભ થવાના સંકેત નજરમાં આવવાના છે. જ્યોતિષના આધારે ધન સંબંધી કાર્યો અને નિણર્યો માટે આ મહિનો ખુબ જ સારો જવાનો છે અને પ્રેમ સંબંધો માં પણ સફળતા હાંસિલ થાશે.\n2. સિંહ રાશિ: જ્યોતિષ ગણના કહે છે કે આ રાશિના લોકોની કિસ્મત આ સમયના દરમિયાન ચમકાઈ શકે છે. આ સમયના દરમિયાન તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપી શકે તેમ છે. તમને માતા-પિતા તેમજ મિત્રો અને જીવનસાથીનો સહિયોગ પ્રાપ્ત થશે.\n3. તુલા રાશિ: તમને સફળતા મળી શકે તેમ છે તમને અચાનક ભારે ધનલાભ થવાની સંભાવના છે, વડીલોનો સહિયોગ મળી શકે તેમ છે. જ��યોતિષ ગણના ના અનુસાર કર્જ થી છુટકારો મળી શકે તેમ છે, આવનારો સમય તમારા માટે લાઈફ ચેંજિંગ સાબિત થાશે. પરિવારમાં પત્ની નો સહિયોગ તમને સૌથી વધુ મળશે, ગણેશજી ની કૃપાથી તમને સુખદ પરિણામ મળી શકે તેમ છે.\n4. કુંભ રાશિ: બેરોજગાર લોકો કોશિશ કરશે અને પોતાની કડી મેહનતનો પૂરૂ પરિણામ પ્રાપ્ત કરશે, તમારો રોકાયેલો બિઝનેસ ફરીથી સફળતાના માર્ગ પર ચાલવા લાગશે. કાર્યના પ્રતિ ઉત્સાહ અને હોશ બની રહેશે જે પણ કાર્ય થાશે તેમાં સફળતા ચોક્કસ મળશે. શૈક્ષણિક કાર્યોનો સુઃખદ પરિણામ મળશે, ઉચ્ચ શિક્ષા માટે કોઈ અન્ય સ્થાન પર પણ જવું પડી શકે છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજન્માષ્ટમી પર બની રહ્યો છે અષ્ટમી અને નક્ષત્ર રોહિણીનો શુભ યોગ, આ 4 રાશિના લોકોના શરૂ થવાના છે સારા દિવસો…..\nNext articleદાદ, ખસ, ખરજવું ને 5 મિનિટમાં ગાયબ કરી દેશે આ 3 નુસ્ખા….વાંચો ટિપ્સ\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો મિત્ર \n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nજાતીય સતામણી પર બોલી આ એક્ટ્રેસ, ‘તે સેટ પર આવ્યો અને...\nભૂલ એ ભૂલ છે ગુનો નહીં – આજના દરેક પેરેન્ટ્સ એ...\nનિરમા વોશિંગ પાવડર ના પેકેટ પર આ સફેદ ફ્રોક વાળી બાળકી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/the-operations-all-out-against-the-terrorists-to-resume-in-jk/", "date_download": "2018-12-12T17:00:06Z", "digest": "sha1:ETGHKYM3EUAAKKZN6K4ZBGPDZGXVAVG7", "length": 9181, "nlines": 76, "source_domain": "sandesh.com", "title": "કાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ - Sandesh", "raw_content": "\nકાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ\nકાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ\nહવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ, ભાંગફોડીયા તત્વો અને પથ્થરબાજોની ખેર નથી. કેન્દ્ર સરકારે રમઝાન મહિના દરમિયાન કાશ્મીર ખીણમાં લાગુ કર્યું હતું, જેને હવે આગળ નહીં વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.\nકેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી સીઝફાયરને આગળ વધારવામાં નહીં આવે. રાજ્યમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલુ સૈન્ય ઓપરેશન અગાઉની માફક યથાવત રીતે ચાલુ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.\nભારત સરકારે પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખી લોકોની સુવિધા ખાતર કાશ્મીરમાં સીઝફાયર એટલે કે સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી. સાથે જ સરકારે રાજ્યમાં આતંકીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા સૈન્ય ઓપરેશનને પણ અટકાવી દીધું હતું. ત્યાર બાદ કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં મોટા પાયે વધારો થયો હતો.\nસીઝફાયર દરમિયાન આતંકીઓ સેનાના જવાનોને તો નિશાન બનાવ્યા જ પણ રાઈઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારી અને ઈદની રજાઓ માટે ઘરે પરત ફરી રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા નિપજાવવામાં આવી. ત્યાર બાદ સરકાર પર ચારેકોરથી સીઝફાયર પરત ખેંચવાનું ભારે દબાણ સર્જાયું હતું. સેના અને સુરક્ષાબળોના ટોચના અધિકારીઓ પણ સીઝફાયર આગળ ના વધારી ઓપરેશન ઓલ આઉટ યથાવત રાખવાના પક્ષમાં હતાં.\nઈદ બાદ આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ સીઝફાયર આગળ ના વધારવાનો નિર્ણય કર્યો છે.\nરાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, રમઝાન દરમિયાન સીઝફાયરના નિર્ણયની ચારેકોર પ્રસંશા થઈ હતી. પરંતુ હવે સુરક્ષા બળોને નિર્દેશ દેવામાં આવી રહ્યો છે કે, આતંકવાદીઓને તેમના નાપાક ઈરાદાઓમાં સફળ થતા અટકવા માટે તમામ પ્રકારની સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.\nગૃહમંત્રી રાજનાથ સિંહના આ આદેશ બાદ સેના અગાઉની માફક રાજ્યમાં આતંકવાદીઓના ખાતમા માટે ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર લોંચ કરી શકે છે. સેનાએ ઓપરેશન ઓલ આઉટ હાથ ધરીને છેલ્લા એક વર્ષ દરમિયાન જ 300 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.\nપંજાબમાં છુપાયો છે ખુંખાર આતંકી ઝાકિર મૂસા, સેના-પેરા મિલિટરી તૈનાત\nરાજનાથે ઇમરાનને આપી મોટી ઓફર, ‘આતંકવાદ સાથે ના લડી શકતા હોય તો અમને કહો’\nદાઉદ-સઈદ મને વારસામાં મળ્યાં, હું PM મોદી સાથે તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર : ઈમરાન\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/11/2018/5182/", "date_download": "2018-12-12T16:29:55Z", "digest": "sha1:FSCFADQHYY3BHDW65534Z5D3OUZR5QGP", "length": 18401, "nlines": 85, "source_domain": "gujarattimesusa.com", "title": "ખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય છે | Gujarat Times", "raw_content": "\nHome Uncategorized ખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય છે\nખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય છે\nજગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું’ એવા પ્રશ્નના અનેક ઉત્તર હોઈ શકે, પરંતુ એવું પણ કહી શકાય કે ‘માણસમાત્રને એવું લાગતું હોય કે પોતાનાં વખાણ સાવ ખોટી રીતે થઈ રહ્યાં છે છતાંય દરેક જણને મનોમન એ બાબત ગમતી પણ હોય છે.’ આ પ્રત્યુત્તરમાં અતિશયોક્તિ જરૂર લાગતી હશે, પરંતુ આપણે કબૂલ કરીએ કે ન કરીએ, આપણા સૌની એ મનોઇચ્છા હોય છે કે કોઈક આપણને જુએ, આપણા કામને બિરદાવે અથવા તો આપણી પ્રસિદ્ધિ માટે પ્રયાસ કરે. માણસમાત્રને એવી ખાતરી હોય છે કે આપણે સારા હોઈએ. આપણી કામગીરી ઉત્તમ હોય તો આપોઆપ એને અનુરૂપ પ્રતિભાવો કે પ્રસિદ્ધિ મળી રહેતી હોય છે. આમ છતાં કોણ જાણે કેમ, માણસને એવી તાલાવેલી હોય છે કે પોતાના કામની કોઈક કદર કરે, પ્રશંસા થકી કોઈ નવાજે. ઘણી વાર તો એટલી હદ સુધી કે આપણે એમાં ભગવાનની પણ સંમતિ મેળવી લઈએ છીએ અને કહીએ પણ છીએ કે ‘ખુશામત તો ખુદાને પણ પ્યારી છે.’\nમાનવમનની આ કેવી મહેચ્છા ગણવી એવું આત્યંતિક વિધાન ના કરીએ તો પણ એમ તો પૂછી જ શકાય કે ઈશ્વરે માણસમાં આ કેવી વૃત્તિ મૂકી છે કે દરેક માણસને તેની પ્રશંસાનું વળગણ હોય છે. કેટલાક લોકો ઠાવકાઈથી પણ કહેતા હોય છે કે ‘આપણને તો નામનો મોહ જ નથી’ પરંતુ એમાં નિખાલસતા કરતાં વ્યવહારુ સમાધાનના ભાવો વધારે હોય છે. ઘણા તો વળી ગાઈવગાડીને કહે કે ‘અમે આટલું બધું કરીએ છીએ તોય જુઓને કોઈ અમારી નોંધ પણ લેતું નથી.’ આમાં ખુલ્લેખુલ્લી વાત હોય છે. પ્રમાણમાં આવા માણસોનો અભિગમ વધારે પારદર્શક ગણી શકાય, કેમ કે એમને જોજો છે એ બાબતમાં એ કંઈ છુપાવતા નથી. ઘણાને વળી દરેક બાબતની જેમ આમાં પણ અધ્યાત્મ કે ફિલસૂફીની રીતે જોવાની ટેવ હોય છે. એ કહેશે ‘આપણે આપણું કામ કરવાનું, બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું.’ આમ કહેનારના આંતરજગતમાં અવ્યક્તપણે પણ પોતાની કોઈક કદર કરે એવું તો અવશ્યપણે રહેલું હોય છે.\nઆ લાગણી જો આટલી જ સાહજિક હોય અને માણસમાત્ર એને એક યા બીજા સ્વરૂપે ઇચ્છતો હોય તો એને નિઃશંકપણે સાર્વત્રિક મનોભાવ ગણી શકાય. ઈશ્વરે માણસને ઘણું બધું આપ્યું છે. એને આપણે સદ્ અને અસદ્ની કશમકશ વચ્ચેની ભેદરેખા એટલી પાતળી હોય છે કે માણસને એની યથાર્થતાનો ખ્યાલ પણ નથી રહેતો, જેમ કે પોતાના બાળક માટેનો માતાનો સ્નેહભાવ એ માતૃપ્રેમનો ઉત્કૃષ્ટ આવિષ્કાર ગણાય, પરંતુ એનો અતિરેક એ ક્યારેક મોહ અથવા તો આસક્તિ ગણી શકાય. આપણે કોઈકની સાથ�� અત્યંત ભાવુક બનીને વાત કરીએ એમાં સંવેદનશીલતા અચૂક હોય છે, પરંતુ વ્યવસાય કે દુન્યવી જગતમાં ઘણી વાર આ પ્રકારનું વલણ વ્યક્તિની નબળાઈ કે બાલિશતા પણ સાબિત થાય. કડક હોવું કે શિસ્તના આગ્રહી હોવું એ સાચી બાબત છે, પરંતુ કઠોરતા કે ક્રોધની સ્થિતિમાં એ બાબતને દુર્ગુણ ગણી શકાય. આ જ રીતે માનવીય ધોરણે આપણી કોઈક પ્રશંસા કરે કે આપણી સારી લાગતી બાબતોનો હકારાત્મક ઉલ્લેખ કરે એ ગમવા જેવું કહી શકાય અને એમાં કશું ખોટું પણ નથી. ઊલટાનું ઘણી વાર તો આ રીતે માણસને સારું કામ કરવાની પ્રેરણા કે ‘મોટિવેશન’ મળી જતું હોય છે. જગતમાં એવા ઘણા માણસો છે જે માત્ર કોઈકના એકાદ બે સારા શબ્દો કે વચનો થકી સિદ્ધિ તરફ જઈ શક્યા છે.\nમાણસને મનગમતી વાત કરવામાં પ્રશંસાના પડછાયા જેવા કોઈ શબ્દ હોય તો એ સાંત્વના છે. સાંત્વના કે આશ્વાસન ત્યારે અપાય છે કે જ્યારે વ્યક્તિ કોઈક મુશ્કેલી કે આઘાતની પરિસ્થિતિમાં હોય. ‘સાંત્વના એટલે સામેની વ્યક્તિને ગમે તેવી વાત’. આ વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે કે દુઃખના સમયે મનગમતા શબ્દો ક્યારેક ‘થેરપી’નું કામ કરી જાય છે. માણસ પોતાની મુશ્કેલીમાં ટકી રહેવા માટેનું બળ એમાંથી મેળવે છે. આ રીતે જોઈએ તો સાંત્વના કે આશ્વાસન એ હકારાત્મક ભાવો છે, પરંતુ કોઈકની નબળાઈ, ભૂલોનું પુનરાવર્તન કે અસંસ્કાર માટે આ જ ભાવો કદાચ વ્યક્તિ માટે ફાયદાકારક બનવાને બદલે તેને નિર્બળ અથવા તો નકામા બનાવવાનું કામ પણ કરે.\nપ્રશંસા, વખાણ, સાંત્વના, આશ્વાસન જેવા ભાવો થકી આપણે કોઈકનું બહુમાન કરીએ છીએ કે પ્રેરણા પૂરી પાડીએ છીએ એની આડપેદાશરૂપે એમાંથી શિખામણ ટપકી પડતી હોય છે. જગતનું સૌથી મોટું વિસ્મય એ છે કે દરેક વ્યક્તિને બીજાને કંઈક કહેવું હોય છે. શિખામણ એ વ્યાપકપણે સ્વીકૃત એવી અભિવ્યક્તિ છે જે દરેકને વ્યક્ત કરવી ગમતી હોય છે, પરંતુ સામા પક્ષે શિખામણને સ્વીકારનારની સંખ્યા ઘણી જૂજ હોય છે અને એમાં પણ જે માણસો એને સાંભળે છે એમાં પણ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવું ઉપેક્ષિત વલણ જ હોય છે. બર્નાર્ડ શો જેવા એને હળવી રીતે વ્યક્ત કરે છે અને કહે છે ‘મમને શિખામણ બહુ જ ગમે છે, પરંતુ એ કોઈકને આપવાની હોય ત્યારે…’ અલબત્ત, કોઈકનાં વખાણ કર્યા પછી તરત જ એનું શિખામણમાં પરિવર્તન થતું રોકવું એ પણ ખૂબ જ શ્રમ માગી લેતું કાર્ય છે.\nખુશામતનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઘણા માણસો જીવનમાં, વ્યવસાયમાં કે નોકરીધંધામાં ધાર્યાં નિશ���ન પાર પાડતા હોય છે એવું વ્યાપકપણે ઘણાને લાગતું હશે. આના દાખલા અને ઉદાહરણો પણ ચોતરફ મોટી સંખ્યામાં જોવા મળતાં હોય છે. પ્રોડક્ટ ઘણી વાર ગમે તેવી હોય, પણ જો એનો પ્રચાર અસરકારક હોય તો એ ધમધોકાર ચાલી જાય છે. જાહેરખબર અથવા તો એડવર્ટાઇઝિંગનું આખું જગત જ અતિશયોક્તિ અને વખાણના પાયા ઉપર ઊભેલું છે. એમાં વસ્તુનાં વખાણ જેટલી વધારે મૌલિકતાથી કે કલાપૂર્ણ રીતે થઈ શકે એટલી જ અસરકારક રીતે એ ચીજનું વેચાણ થાય છે, પરંતુ પ્રોડેક્ટના આ નિયમો માણસને લાગુ પાડવાનું કામ પણ થતું હોય છે ત્યારે એમાં પ્રમાણભાન રહેતું નથી. વસ્તુ હંમેશાં નિર્જીવ હોય છે, પરંતુ માણસ એ જીવંત પદાર્થ છે. વસ્તુનો જે રીતે ઉપભોગ કે ઉપયોગ કરાય છે એ રીતે માણસનો થઈ શકે નહિ. માણસને જીવવાનું હોય છે, વિકસવાનું પણ હોય છે. એમાં આવા પ્રયાસો કરતાં આપણે જેને સનાતન મૂલ્યો કે નક્કર સંસ્કારની વાતો કહીએ એ પરિબળો વધારે અસરકારક સાબિત થતાં હોય છે. ‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય’ એવી ઉક્તિમાં માણસની નક્કરતા કે આંતરિક તાકાતને પ્રાધાન્ય અપાયું છે. બાહ્ય ચળકાટ કે પ્રચારનો લેપ બહુ મહત્ત્વનો હોતો નથી. આ મુજબ જ જગતનો ઉત્તમ વ્યવહાર ચાલે છે. આ સનાતન લાગતી બાબત આપણને સૌને સદ્કાર્ય કે શુભનિષ્ઠામાં શ્રદ્ધા રાખવા માટેનું બળ પૂ​રું પાડે છે. અલબત્ત, ક્યારેક કોઈક નાનકડી પ્રશંસા કે વખાણની નાની વાત થકી કોઈકને નવું કામ કરવાની કે નવું જોમ ખીલવવાની પ્રેરણા આપે તો એમાં કશું ખોટું હોતું નથી, પરંતુ એ જ બાબત જો માણસની અવનતિ કે મિથ્યાભિમાનને વધારવાનું કામ કરે ત્યારે એ બન્ને વચ્ચેની ભેદરેખા જાણી લેવી અનિવાર્ય બની જાય છે.\nલેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.\nPrevious articleગોલ્ડન સિટી જેસલમેરના જાજરમાન રાજવીઓ\nNext articleસરાક બંધુઓ માટે જૈનોનું વિશિષ્ટ અભિયાન\nઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને દેશની જનતાને સંબોધન કર્યું…યૌન ઉત્પીડનનો શિકાર બનેલા પીડિતો પાસે ભાવુક બનીને ક્ષમા માગી…\nભારત- પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે થનારી મંત્રણા રદ થઈ ઃ પાકિસ્તાનનો અસલી ચહેરો દેખાઈ આવ્યો …\nબોલીવુડના યુવા કલાકારોની અભિનય- પ્રતિભા અને કાર્યનિષ્ઠાની પ્રશંસા કરે છે મહાનાયક અમિતાભ બચ્ચન\nસાપુતારામાં નવનિર્મિત સાંદીપનિ વિદ્યા સંકુલનો આરંભ\nપાકિસ્તાનના ફઝર ઝમાનનો ફાસ્ટેસ્ટ 1000 રનનો વર્લ્ડ રેકોર્ડ\nબોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા 19 વરસ...\nઓ��્કાર એવોર્ડ સમારંભમાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રધ્ધાંજલિ\nરણવીર કપુરને ટાઈફોઈડ થયો : શબાના આઝમી યોજિત ફેશન શોમાં તે...\nબિહાર અને ઉત્તર પ્રદેશમાં શેલ્ટર હોમમાં યુવતીઓ પર બળાત્કાર, 18 ગુમ\nમહાન શાસ્ત્રીય નૃત્યાંગના અને કલા – ઉપાસક પદ્મભૂષણ આદરણીય મૃણાલિની વિક્રમ...\nઅમેરિકાનાં પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ આગામી 2020ની પ્રમુખપદની ચૂંટણી લડશે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-te-26-seat/", "date_download": "2018-12-12T16:00:40Z", "digest": "sha1:RI6NEKU7N32B56YUZ7ZFDGI5NIATIRAR", "length": 21419, "nlines": 238, "source_domain": "gujjurocks.in", "title": "આ તે 26 ટોઇલેટ Seat છે જેને જોઇને લોકો પ્રેશર ભૂલીને લાવે છે ચેહરા પર સ્માઈલ, જુઓ 26 Photos... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઘરમાં કરો લાલ દોરાનો પ્રયોગ, ને બની જાઓ કરોડપતિ …વાંચો\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર ��ાણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\nઆ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ તે 26 ટોઇલેટ Seat છે જેને જોઇને લોકો પ્રેશર ભૂલીને લાવે...\nઆ તે 26 ટોઇલેટ Seat છે જેને જોઇને લોકો પ્રેશર ભૂલ���ને લાવે છે ચેહરા પર સ્માઈલ, જુઓ 26 Photos…\nટોયલેટ એક એવી જગ્યા, જ્યાં ઇન્સાનને હિમાલયની વાદીઓ જેવો શુંકુન મળે છે. દિમાગના ઘોડા તેજ ગતિથી દોડવા લાગે છે. દુનિયા બદલી દેનારા આઇડીયાસ મગજમાં આવવા લાગે છે. જીવનની પરેશાનીઓનો હલ મળી જતો હોય છે. સૌથી જરૂરી વાત કે પેટ સાફ થઇ જાય છે. ત્યાંથી તે સંતોષ પામીને બહાર નીકળે છે. જો કે આજે એવી જગ્યા ખુબ કમ બચી છે કે જ્યાં શુંકુન મળી શકે.\nજો કે સ્વાભાવિક છે ટોઇલેટમાં લોકોને આવું શુકુન મળતું હોય તો લોકો તેને વધુમાં વધુ બેહતર બનાવા ઇચ્છતા હોય છે. પોતાના ટોઇલેટને બેહતર બનાવાના ચક્કરમાં અમુક લોકો એવા ટોઇલેટ બનાવી બેસતા હોય છે જે શુકુન દેવાની સાથે સાથે હાસ્ય પણ લઇ આવતા હોય છે. આજે એવીજ અમુક અજીબ-ગરીબ ટોઇલેટસની તસ્વીરો અમે તમારા માટે શોધીને લાવ્યા છીએ. જેને જોઇને તમે તમારા ફેસ પર એક પ્રેમભરી સ્માઈલ ચોક્કસ આવી જાશે.\n1. આને જોઇને તો અક્ષય કુમારની ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’ નો સીન યાદી આવી ગયો.\n2. જૂલા જુલતા-જુલતા ટોઇલેટની મજા લેવા માટે.\n3. જુઓ પ્રાઈવેસીનો કેટલો ખ્યાલ રાખવામાં આવે છે.\n4. જેને હર ચીજ જોઈએ બહુ મોટી.\n5. આને કહેવાય છે જુગાડ.\n6. દરેક ખુલ્લમ-ખુલ્લા કરવાવાળા માટે.\n7. બાળકોને ડરાવવા માટે બનાવામાં આવેલું ટોઇલેટ.\n8. આની નજર રહેશે તમારી દરેક હરકત પર.\n9. શું તમે જવા માંગશો અહી.\n10. કેમ કે આ આરમાનો મામલો છે.\n11. શાહી લોકો માટે બનાવામાં આવેલું ટોઇલેટ.\n13. આ કોઈ Workaholic ઇન્સાનનું ટોઇલેટ માલુમ પડે છે.\n14. ડરો નહિ, આ બસ ટોઇલેટ સીટનું કવર છે.\n15. જરા સંભાળીને, સીટ કાંટી ન લે.\n16. અહી મળશે વાદીઓમાં મજા.\n17. કમજોર દિલવાળા આ ટોઇલેટમાં ન જાઓ.\n18. આ શાર્ક છે માત્ર જોવા માટે.\n19. સીટ જો મહેસુસ કરી શકે તો તેનું રીએક્શન કઈક આવું હશે.\n20. અહી તો બાળકોએ વારંવાર જવું જોઈએ.\n21. ટોઇલેટમાં તમારું સ્વાગત છે.\n22. ક્રિએટીવ લોકો માટે ટોઇલેટ.\n23. અહી જવા વાળાને તો બહાર નીકળવાનું મન જ ન થાય.\n24. કોઈ રઈસજાદેનું ટોઇલેટ.\n શું ટોઇલેટ શીટ છે.\n26. અલ્ટ્રા રીચ લોકોનું ટોઇલેટ.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleપાર્ટીમાં જોતાજ આ યુવતી પર થંભી ગઈ આ સ્ટાર ક્રિકેટરની નજર, 4 વર્ષના ડેટિંગ બાદ કર્��ા લગ્ન..\nNext article‘પદ્માવત’ ફિલ્મમાં ભંસાલી ની આ 4 મોટી ભૂલો, ધ્યાનથી જોવા પર જ આવશે નજરમાં..વાંચો આર્ટીકલમાં ક્યાં ક્યાં ભૂલ હતી….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ ૨ – લવ સ્ટોરી, ડાન્સ પાર્ટી ને મર્ડર મિસ્ટ્રી, વાંચો આ રોમાંચક નવલિકાનો પાર્ટ -2 …….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમહાભારત ના 5 રહસ્યો – ભાગ્યે જ કોઈને ખબર હશે વાંચો...\nહાર્ટ એટેકના એક મહિના પહેલા જ શરીર આપવા લાગે છે આ...\n16 એપ્રિલ સોમવતી અમાસના આ ચાર મહાયોગ તમારી બધી જ મુશ્કેલીઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2017/02/page/2/", "date_download": "2018-12-12T17:43:30Z", "digest": "sha1:SP5R4Z3YSEXO5ZRXOASJQUAFW3YGYFDJ", "length": 8495, "nlines": 86, "source_domain": "pracharweekly.com", "title": "February 2017 – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભ���જપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nવિસનગરમાં ઘરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં રોષ પ્રજવળ્યો – પોલીસે લોકવિશ્વાસ ટકાવવા તાબડતોબ લોક દરબાર યોજ્યો\nવિસનગરમાં ઘરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં રોષ પ્રજવળ્યો પોલીસે લોકવિશ્વાસ ટકાવવા તાબડતોબ લોક દરબાર યોજ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પોલીસની નિષ્ક્રીયતા અને રાત્રે કહેવા ખાતરના પેટ્રોલીંગના કારણે શહેરમાં ચોરીઓના બનાવો વધતા લોકોમાં પોલીસ વિરુધ્ધ ભારે રોષ ફેલાયો છે. ૧૨ સોસાયટીના રહીસોએ ચોરીના બનાવો નહી અટકે તો ઝલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારતુ આવેેદનપત્ર આપતા પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ સંપાદીત…\nપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિને રાજીનામુ આપ્યુ કોંગ્રેસના સભ્યો એક મત નહી થાય તો પ્રમુખની ચુંટણી નિશ્ચીત\nપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિને રાજીનામુ આપ્યુ કોંગ્રેસના સભ્યો એક મત નહી થાય તો પ્રમુખની ચુંટણી નિશ્ચીત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સમજુતી પ્રમાણે સવા વર્ષની મુદત પૂર્ણ થતા બીજા સવા વર્ષ માટે કોંગ્રેસના મહિલા પ્રમુખ કોણ તેની ચર્ચાઓ જાહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પ્રમુખ કલેક્ટરશ્રી સમક્ષ પોતાનુ રાજીનામુ આપવાના હતા,…\nડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ\nડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સ્વાગત હોટલની બાજુમાં આવેલ મણીરત્નમ બંગ્લોઝમાં રહેતા એક પ્રોફેસર કલાનગરીમાં વિવિધ કલાનુ સીંચન કરાવતા કલાપ્રેમી યુવકો તેનો લાભ લઈ વિવિધ કલા શીખી રહ્યા છે. પ્રોફેસરના બંગલાના ધાબા ઉપર અઠવાડીયામાં એક દિવસ વિવિધ કલા શીખવતી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી તેને…\nઅગાઉ નાણાંકીય સંસ્થાઓમાં છેતરાયા હોવા છતા લોકો સમજતા નથી વિસનગરમાં અર્બુદા ક્રેડીટે થાપણદારોને રૂા.૮૯ લાખમાં રોવડાવ્યા\nઅગાઉ નાણાંકીય સંસ્થાઓમાં છેતરાયા હોવા છતા લોકો સમજતા નથી વિસનગરમાં અર્બુદા ક્રેડીટે થાપણદારોને રૂા.૮૯ લાખમાં રોવડાવ્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉંચા વ્યાજની લાલચ આપનાર નાણાંકીય સંસ્થાઓએ ક્યારેય થાપણદારોને નાણાં પરત કર્યા નથી. એમાં વિસનગરમાં નાણાંકીય સંસ્થાઓની ગેરરીતીના કારણે લોકોએ કરોડો ગુમાવ્યા છે. તેમ છતા થાપણો ઉપર ઉ��ચુ વ્યાજ લેવાની લાલચમાં ફરીથી ફસાય તે બનાવ કહી જાય છેકે…\nરિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં વડનગરમાં મહિલાએ ચાર પુત્રોને જન્મ આપતા આશ્ચર્ય\nરિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં વડનગરમાં મહિલાએ ચાર પુત્રોને જન્મ આપતા આશ્ચર્ય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગરમાં વેલેન્ટાઈનના દિવસે એક ગર્ભવતી મહિલાએ પ્રસુતિ દરમિયાન એક સાથે ચાર બાળકોને જન્મ આપતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ હતુ. આ ચમત્કારિક ઘટના બાબતે મહિલાની પ્રસુતિ કરાવનાર શહેરની રિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેક ર્ડા.ઝાકિરહુસેન દાદુએ જણાવ્યુ હતું કે, આવી ૭…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/22-09-2018/145780", "date_download": "2018-12-12T17:17:31Z", "digest": "sha1:4YUM72MCGRQ5O63XR4EHN5FVENNJHMTP", "length": 13226, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઈનું બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ બન્યુ વિશ્વનું સૌથી મોટુ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ", "raw_content": "\nમુંબઈનું બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ બન્યુ વિશ્વનું સૌથી મોટુ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ\nમુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની છત પર સોલાર પેનલ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેનાથી વાર્ષિક 11 લાખથી વધુ યુનિટ વીજળી પેદા થશે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા સંચાલિત મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દુનિયાનું સૌથી મોટો રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ આ સ્ટેડિયમમાં દર મહિને 4 લાખ યુનિટ વિજળી પેદા થાય છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nરાત્રે 9-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદનું ઝાપટું ;ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ ભીના ;કેટલાક સ્થળોએ પાણીની નદીઓ વહી :રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:11 pm IST\nમહેસાણા: ઉંઝાના વેપારી સાથે 4 કરોડ રોકડ રૂપિયાની લૂંટ:લૂંટારૂઓએ વેપારીના હાથ પગ બાંધી રાજસ્થાનના અલવરની બોર્ડર પાસે ફેંકી દીધા:સ્થાનિક લોકો દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા:પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી access_time 10:13 pm IST\nરાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST\nનવરાત્રિના પ્રથમ દિવસે 'શૌચાલય પૂજા' access_time 11:54 am IST\nધારાસભ્ય કર્નલ માન્વેન્દ્રસિંહે ભાજપને અલવિદા કહેવાની જાહેરાત કરી access_time 9:23 pm IST\nડેઇ વાવાઝોડાના શિકંજામાં અડધુ ભારતઃ ૮ રાજયોમાં ભારે વરસાદની શકયતા access_time 3:21 pm IST\nઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળ-બુધ નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર access_time 3:49 pm IST\nમધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની હડતાલ બીજા દિ'માં પ્રવેશીઃ બાળકો માટે ભોજન અંગે દોડધામ access_time 3:57 pm IST\nખેરડીના યુવાનના મોતમાં તબીબી બેદરકારીનો આક્ષેપ access_time 12:10 pm IST\nઉપલેટામાં કપાસ બિયારણની કંપની દ્વારા રથયાત્રા access_time 12:22 pm IST\nજસદણ વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણીને શ્રધ્ધાંજલી અર્પણ access_time 12:19 pm IST\nવડોદરાના પીએસઆઇના આપધાત પ્રકરણમાં ગોંડલનાં બંધિયા ગામના સરપંચ દ્વારા અત્મવિલોપનની ચિમકી access_time 12:15 pm IST\nપાટણમાં ખેલમહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનો મહિલાઓએ કર્યો બહિષ્કાર :તંત્રમાં દોડધામ access_time 10:18 pm IST\nમણિનગરશ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પર્યાવરણ જાગૃતિ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો access_time 4:02 pm IST\nસુરતના સચિન વિસ્તારમાં મંગેતરની અન્ય યુવક સાથે આંખ મળી જતા અગમ્ય કારણોસર આપઘાત access_time 5:15 pm IST\nમાનવીના ચામડી કરતા વધુ સંવેદનશીલ રોબોટિક મટીરીયલ ટૂંક સમયમાં આવી રહ્યું છે access_time 5:21 pm IST\nહોંગકોંગમાં ૪ બેડરૂમવાળો બંગલો રૂ. ૩,૨૦૦ કરોડમાં વેચાણમાં મૂકાયો access_time 12:02 pm IST\nવિશ્વમાં ૨.૩ અબજ લોકો દારૂ પીવે છે access_time 12:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઉપલેટાના મેગા મેડિકલ કેમ્પના સ્થાપક ઉકાભાઇ સોલંકીનું અમેરિકામાં અવસાનઃ કાલે શોકસભા access_time 5:50 pm IST\nહોંગકોંગમાં આવેલી સુરતની ડાયમન્ડ કંપનીમાં ધોળે દિવસે ૫.૬૭ કરોડની લૂંટઃ કંપનીના ર કર્મચારીઓને ચપ્પુ મારી ઇજા પહોંચાડીઃ ચોરીનો મુદામાલ લઇ નાસી છૂટેલા લૂંટારૃઓની શોધખોળ ચાલુ access_time 8:58 pm IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ''અશ્વમેઘ મહાયજ્ઞ'' સિલ્વર જયુબિલી ઉત્સવ ઉજવાયોઃ ડો.પ્રણવ પંડ્યાજી તથા ડો.ચિન્મય પંડ્યા સહિત સંતોએ હાજરી આપી access_time 9:03 pm IST\nચીન ઓપનની કવોર્ટર ફાઈનલમાં શ્રીકાન્ત, સિંધુનો પરાજય access_time 3:28 pm IST\nઆ ગુજરાતી ખેલાડીએ કરી કમાલ access_time 5:24 pm IST\nપાકિસ્તાન સામે હાર બાદ રડી પડ્યો અફઘાની ખેલાડી આફતાબ આલમ access_time 11:34 pm IST\nછત્રપતિ શિવાજી મહારાજ પર અજય દેવગણ સાથે ફિલ્મ કરવાની રોહિતની ઈચ્છા access_time 5:29 pm IST\nશરમન જોશીની ફિલ્મ 'કાશી'નું ટ્રેલર રિલીઝ access_time 5:30 pm IST\nસની દેઓલ અને સાક્ષી તંવરની ફિલ્મ મહોલ્લાની રિલીઝ ડેટ જાહેર access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/astrology/page/5/", "date_download": "2018-12-12T16:58:22Z", "digest": "sha1:VXYPHBDRJSNDCZX3ZO3NBO7IXLPRXUAP", "length": 5341, "nlines": 84, "source_domain": "sandesh.com", "title": "Astro News, Jyotish, News in Gujarati, Astrology News in Gujarati | Sandesh", "raw_content": "\nડાબોડી લોકો નથી હોતા સાધારણ, જાણી લો તેમનામાં શુ હોય છે ખાસિયતો\nરાતોરાત માલામાલ થવાની સાથે આ સમસ્યાઓ થશે દૂર, કરો લીંબુના આ ટૂચકા\nગંદી તાવડી પર બનાવો છો ખાવાનું તો ચેતી જજો, નહીંતર તમારા પતિને…\nઅઠવાડિયામાં આ ત્રણ દિવસ મીઠું ખાવું જોઇએ નહીં કારણ કે…\nગણપતિએ શા માટે ધરવો પડ્યો વિકટ અવતાર જાણો\nજાણો ઉત્પત્તી એકાદશીનું મહત્વ, કેવી રીતે થઈ હતી એકાદશી વ્રતની શરૂઆત\nVideo: સોમવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર\nરંગો થી જાણો તમારી લવ લાઈફ, શું કરે છે અસર\nઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરો આ ઉપાય, જોઈ શકશો તેનું સારૂ પરિણામ\nઆવતી કાલે છે ઉત્પન્ના એક���દશી, આ છે વ્રત કરવાના નિયમ\nએમજ નથી લગાવાતું માથા પર તિલક, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે તેની પાછળ\nભગવાન વિષ્ણુએ રચી એવી માયા કે ચંડાલ બની ગયો રાજા\nભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ‘મે તો પહેલા જ કિધું હતું કે સત્યની જીત થશે’\nકોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video\nપાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી મળી સીટ, જાણો એક ક્લિક પર\n5 રાજ્યોમાં મતગણતરી: મોદીરાજમાં BJPને સૌથી મોટો ઝાટકો, 3 રાજ્યોમાં ‘Exit’\nપેકેટ ખોલીને આરોગવા બદલ ઝોમેટોએ કર્મચારી સામે લીધું આવું પગલું\nPhotos: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીએ કર્યા લગ્ન, જોઈ લો સુંદર Pics\nPhotos: બુરખો પહેરીને પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ જોવા પહોંચી સારા અલી ખાન\nPhotos: ઈશા-આનંદનાં લગ્ન, દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું ‘એંટીલિયા’, જોઇ લો તસવીરો\nPhotos: પ્રિયંકા નિકના લગ્ન એક વાર ફરી ચર્ચામાં, લગ્ન મંડપમાં બેઠેલા આવ્યા નજરે\nPhotos: તનીષા મુખર્જીએ કરાવ્યું હોટ ફોટો શૂટ, સોશિયલ મીડિયા પર ધૂમ\nઈશા અંબાણીનાં લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ તો ઠીક, ખુદ હિલેરી ક્લિંટન પણ નાચ્યા….જુઓ વિડીયો\nVideo રાજસ્થાન વિધાનસભા: ઇતિહાસ સાક્ષી છે જો જીતા વો સિકંદર, આ રહ્યા BJPના હારના કારણો\nપાછળથી કૂતરા દોડતા આવતા જ ઊડી ગયા પાકિસ્તાની રિપોર્ટરનાં હોશ, જુઓ મજેદાર વિડીયો\nહવે બીમાર વ્યક્તિને મદદરૂપ થશે આ બાઇક એમ્બ્યુલન્સ, જોઇ લો વિડીયો\nઆખરે ભગવાન વિષ્ણુ સારંગપાણિના નામે કેમ ઓળખાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-44065217", "date_download": "2018-12-12T17:29:46Z", "digest": "sha1:TA6Z7OVDTSTYM5GWFOXQ5GRI4GQL4D6H", "length": 20893, "nlines": 188, "source_domain": "www.bbc.com", "title": "મેરઠમાં એક ગ્રાહકને સેક્સવર્કર સાથે પ્રેમ થઈ ગયો અને... - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nમેરઠમાં એક ગ્રાહકને સેક્સવર્કર સાથે પ્રેમ થઈ ગયો અને...\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Google+\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\n\"પહેલાં તો તેઓ ક્યારેક-ક્યારેક કોઠા પર આવતા હતા. ક્યારેક મારી સાથે, તો ક્યારેક બીજી કોઈ યુવતી પાસે જતા.\n\"પણ, ધીરે-ધીરે તેઓ માત્ર મારા માટે જ કોઠા પર આવવા લાગ્યા. ખબર ��ણ ન પડી કે કેવી રીતે અમારા બંને વચ્ચે એક ખાસ સંબંધ રચાયો.\"\nમેરઠના રૅડ લાઇટ એરિયા કબાડી બજાર સ્થિત એક કોઠા પર વેચી દેવાયેલી અનિતા(બદલાવેલું નામ)ની અંધારી જિંદગીમાં જાણે એ વ્યક્તિ પ્રકાશ બનીને આવી.\nસામાન્ય રીતે તો સેક્સ વર્કરની જિંદગીમાં પ્રેમ માટે જગ્યા હોતી નથી, પરંતુ અનિતાની જિંદગીમાં પ્રેમનો રંગ ધીરે-ધીરે ચઢવાં લાગ્યો હતો.\nઅનિતા ઘણાં અપમાન ભરેલા ભાવનાહીન સંબંધોથી પસાર થઈ હતી એટલે એના માટે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો. તો પણ, તેમના માટે આશાનું એક કિરણ ચોક્કસપણે ઉગ્યું હતું.\nઆ પ્રેમે અનિતાને સેક્સવર્કરની જિંદગીમાંથી મુક્તિ અપાવી. તેમને સમાજમાં એક સન્માનજનક જીવન મળ્યું.\nનોકરીના નામે લાવવામાં આવી\nપશ્ચિમ બંગાળના 24 પરગણાથી લાવવામાં આવેલી અનિતાની જિંદગી કેટલાય કાંટાળા રસ્તેથી પસાર થઈ હતી.\nતેઓ જણાવે છે, \"મારા ઘરમાં માતાપિતા, એક નાની બહેન અને ભાઈ હતા. ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી. ત્યારે વધુ એક કમાનારની જરૂર હતી.\nશું તમે આ વાંચ્યું\nવર એક, કન્યા બે, એ પણ સગી બહેનો શું છે સમગ્ર કહાણી\nસાલેભાઈની આંબડી કેવી રીતે કેસર કેરી બની\n\"મે વિચાર્યું કે હું પણ કામ કરું, તો ઘરને થોડી મદદ મળી રહે. ત્યારે ગામની જ એક વ્યક્તિએ મને શહેરમાં નોકરી અપાવવાની વાત કરી.\n\"તેમણે મારા માતાપિતાને પણ કહ્યું હતું કે તેઓ મને કોઈ કામ અપાવશે. લગભગ પાંચ વર્ષ પહેલાં હું તેમની સાથે આવી હતી.\n\"પરંતુ થોડા દિવસો બાદ તેમણે મને કોઠા પર વેચી દીધી.\"\nએ સમયે અનિતા માટે તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. થોડા દિવસો સુધી તો તેમને સમજાયું જ નહીં કે તેમની સાથે શું થયું છે.\nઅનિતા સતત એ લોકો પાસે પોતાને છોડી મૂકવાની વિનંતી કરતી રહી, પરંતુ તે લોકોનું હૃદય ક્યારેય પીગળ્યું નહીં.\nનોકરી કરવા આવેલી અનિતા માટે સેક્સ વર્કર બનવું મરવા સમાન હતું. શરૂઆતમાં તેઓ આ કામની વિરુદ્ધમાં હતાં.\nમંટો : હું સમાજનાં કપડાં શું ઊતારવાનો...\nઆંખો દેખી: મહિલાઓનાં બ્યૂટી પાર્લરની અંદર શું થાય છે\nતેમની સાથે મારપીટ પણ થઈ. એટલું જ નહીં ચહેરો ખરાબ કરવાની અને મારી નાખવાની ધમકીઓ પણ મળી.\nઅનિતા જણાવે છે, \"મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે જગ્યા મારા માટે નવી હતી અને જેલ જેવી હતી.\n\"મારી સાથે બળજબરી પણ થઈ કે જેથી હું ગ્રાહકો માટે તૈયાર થઈ જાઉં.\n\"ત્યારે મરવા કે હા કહેવાં સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હું તૂટી ગઈ હતી અને મારી જાતને મેં �� ધંધામાં સોંપી દીધી.\"\nનર્કથી છૂટકારો મેળવવો હતો\nપરંતુ અનિતાની જિંદગીમાં ત્યારે પરિવર્તન આવ્યું, જ્યારે તેમની મુલાકાત મનીષ(બદલાવેલું નામ) સાથે થઈ.\nતેઓ કહે છે કે તેમની અને મનીષ વચ્ચે ક્યારે એક ખાસ સંબંધ બની ગયો એ ખબર જ ન પડી.\n\"મનીષ અવાર-નવાર મને મળવા આવવા લાગ્યા. તેઓ મારી સાથે વાતો કરતા અને મને પણ સારું લાગતું.\"\nસ્વીડનથી સુરત: માતાને શોધી રહેલાં કિરણને 32 વર્ષે મળ્યો ‘અદ્ભુત આઘાત’\nભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવનારા સામ પિત્રોડાની પ્રેમકથા\nઅચાનક એક દિવસ મનીષે પોતાના દિલની વાત અનિતા સમક્ષ મૂકી. અનિતાને કોઠાથી છૂટકારો મેળવવો હતો. મનીષમાં તેમને આશરો જોવા મળ્યો.\nઅનિતા પહેલાં દગાનો ભોગ બની ચૂક્યાં હતાં અને એટલે જ તેઓ મનીષ પર સહેલાઈથી વિશ્વાસ પણ મૂકી શકતાં નહોતાં.\nઆખરે અનિતાએ કોઠા પરથી મુક્ત થવાની પોતાની ઇચ્છા મનીષ સમક્ષ મૂકી. કોઠા સાથે સંકળાયેલા લોકોને મનીષની અવર-જવર અંગે જાણ હતી.\nસ્ટેમ્પ-પેપર પર લગાવ્યો અંગૂઠો\nપરંતુ તેમના માટે આવું થવું સામાન્ય હતું, કારણ કે ઘણીવાર એવા ગ્રાહકો આવે છે, જેમને કોઈ ખાસ યુવતી પસંદ આવી જાય છે. ત્યારબાદ મનીષે એક એનજીઓનો સંપર્ક કર્યો.\nઆ સંસ્થા મેરઠમાં વેશ્યાવૃત્તિમાં ફસાયેલી યુવતીઓને છોડાવવા અને તેમનાં પુનર્વસનમાં મદદ કરે છે.\nમોટાભાગે કોઠા પર આવનાર ગ્રાહકો જ તેમના જાસૂસ હોય છે.\nએનજીઓના સંચાલક અતુલ શર્માએ જણાવ્યું, \"મનીષ મારી પાસે આવ્યા હતા.\n\"તેમણે કહ્યું હતું કે તેઓ એક યુવતીને પ્રેમ કરે છે અને તેમને છોડાવવા માગે છે.\n\"મેં તેમને પૂછ્યું કે કોઠા પરથી લાવ્યા બાદ શું થશે. મનીષે કહ્યું કે તેઓ અનિતા સાથે લગ્ન કરવા માગે છે.\"\nઅતુલ જણાવે છે કે તેમની માટે શરૂઆતમાં મનીષની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.\nતેમણે મનીષને થોડા દિવસો બાદ આવવા કહ્યું જેથી જાણી શકાય કે તેમના મનમાં ખરેખર શું છે.\nમનીષ બે દિવસ બાદ ફરી આવ્યા અને એ વાતનું જ પુનરાવર્તન કર્યું, પછી અતુલ શર્માને થોડો વિશ્વાસ બેઠો.\nકોઠા પરથી મળી મુક્તિ\nઅતુલ શર્માએ પહેલાં મનીષને કહ્યું કે તેઓ સૌપ્રથમ યુવતીની સહમતિ લઈને આવે, કારણ કે બળજબરીથી તેમને કોઠા પરથી લાવવામાં મુશ્કેલી થશે.\nઅનિતા એ જગ્યાએથી નીકળવા માટે એટલી બેચેન હતી કે તેમણે મનીષને એક સ્ટૅમ્પ-પેપર લાવવા કહ્યું.\nજ્યારે મનીષ પેપર લઈને ગયા તો અનિતાએ કોરા કાગળ પર અંગૂઠો મારી આપ્યો.\nઅનિતા કહે છે, \"મને લખતાં નથી આવડતું. હું બહાર કોઈ સાથે વાત પણ કરી શકતી ન હતી. હું માત્ર બૂમો પાડીને કહેવા માગતી હતી કે મને ત્યાંથી બહાર કાઢો.\"\nત્યારબાદ અતુલ શર્મા પોલીસ સાથે કોઠા પર પહોંચ્યા.\nઅતુલ જણાવે છે કે તેઓ અનિતાને ઓળખતા ન હતા. એટલા માટે તેમણે મોટા અવાજે કહ્યું, અનિતા. ત્યારે એક યુવતી ઊભી થઈ.\n\"હું સમજી ગઇ કે આ એ જ યુવતી છે. મેં તેમનો હાથ પકડ્યો અને સાથે આવવા કહ્યું. તેઓ થોડા ડરી રહ્યાં હતાં કારણ કે, કોઠાથી નીકળ્યા બાદ પણ દલાલનો ડર રહે જ છે.\n\"ત્યારે કોઠો ચલાવનાર મહિલા મને રોકવા લાગ્યાં, પરંતુ મેં કહ્યું કે આ યુવતી અહીંથી જવા માગે છે.\n'મેં યૂટ્યૂબ પર મારી સેક્સ ટેપ જોઈ હતી...'\nસીરિયા: ભોજન આપવાના બદલામાં સેકસની માગણી\n\"જો આ યુવતી સીડીઓ ઊતરશે તો તે અમારી સાથે આવશે અને નહીં ઉતરે તો હું જતો રહીશ.\n\"હું એટલું જ બોલ્યો હતો ત્યાં અનિતા દોડતા-દોડતા સીડીઓ ઉતરીને અમારી ગાડીમાં બેસી ગયાં.\"\nત્યારબાદ અતુલ શર્માએ મનીષના માતા-પિતા સાથે વાતચીત કરી.\nસ્વાભાવિક છે કે શરૂઆતમાં તેઓ તૈયાર થયા નહીં, પરંતુ દીકરાની જીદ આગળ તેઓ માની ગયા.\nપરંતુ, તેઓએ યુવતીનો ભૂતકાળ છૂપાવવાની શરત મૂકી.\nઅનિતા જણાવે છે, \"મેં તો લગ્ન અંગે વિચારવાનું પણ છોડી દીધું હતું, પરંતુ મારી જિંદગીમાં મનીષના આવવાથી થોડી આશા જાગી હતી.\n\"તેમનાં માતા-પિતાએ મારો સ્વીકાર ના કર્યો હોત તો પણ મને ખરાબ ના લાગ્યું હોત. કારણ કે, શું કામ કોઈ પોતાના માથે બદનામી લે.\n\"પરંતુ, ધીરે-ધીરે તેમણે મને સંપૂર્ણ રીતે અપનાવી લીધી. આજે મારી એક દીકરી છે અને તે એક આબરૂભરી જિંદગી જીવે છે.\"\nમેરઠનો કબાડી બજાર એક રેડ લાઇટ એરિયા છે. અહીં યુવતીઓ સીટી મારીને કસ્ટમર બોલાવે એ સામાન્ય વાત છે.\nવાંચો એક ભૂલાયેલો દાખલો, કેવી રીતે 'સ્ત્રી' પુસ્તકે એ કેસ જીત્યો\nરેપિસ્ટને ફાંસી: એ ગુજરાતીના કેસની યાદો થઈ તાજી\nઆવું કરવાથી કોઇપણ તેમને સામાન્ય યુવતીઓથી અલગ ઓળખી શકે છે, પરંતુ ત્યાંથી છોડાવવામાં આવેલી ઘણી યુવતીઓ ઘર સંસાર માંડી ચૂકી છે.\nતેમને રોજગારી આપવાના પ્રયત્નો પણ થયા છે. કોઠામાંથી બહાર કાઢી આ સંસ્થા યુવતીઓને સામાન્ય રહેણીકરણીની ટ્રેનિંગ પણ આપે છે.\nઆ માટે તેમને થોડા દિવસો સંસ્થાના કર્મચારીઓના ઘરે રાખવામાં આવે છે, જેથી તેઓ એ ઘરની મહિલાઓ પાસેથી સામાન્ય રહેણીકરણીની રીત શીખ શકે.\nઅતુલ શર્માએ જણાવ્યું કે કોઠા પર લાંબા સમય સુધી કામ કરનારી યુવતીઓનું બેસવું-ઊઠવું, બોલવાની રીત બધું જ બદલાઈ જાય છે.\nતેઓ એક સામાન્ય પરિવારમાં રહી શકે તેનો પ્રયત્ન કરવામાં આવે છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nએ જાપાની પૉર્ન સ્ટાર જેણે ચીનના યુવાનોને સેક્સ શીખવ્યું\nભારતનો એ વિસ્તાર જ્યાં રહે છે 11,000 સેક્સ વર્કર્સ, જેની બદલાઈ રહી છે સૂરત\n#HerChoice: ‘પતિ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં, સાથે રહું છું’\nસીરિયા: ભોજનના બદલામાં માગી રહ્યા છે સેક્સ\nમાનવ તસ્કરીવિરોધી કાયદા પછી સેક્સ વર્કર સાથે કોઈ લગ્ન કરશે\nશું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે\nબ્રિટન : થેરેસા મેએ કહ્યું, 'હું ગઈ તો બ્રેક્સિટ નહીં થાય કે ઢીલ થશે'\nહવે ગુજરાતમાં ભાજપની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે\nRBI ગવર્નરપદે દાસ : જયનારાયણ વ્યાસે કહ્યું, 'ભગવાન દયા કરે'\nઅમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\nદક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2018 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/died-rate-in-ration-found-in-rajkot-ration-shop/", "date_download": "2018-12-12T16:12:27Z", "digest": "sha1:Q6V5GGGUAS6L6CUDOUGC2F5VXGDX6DAM", "length": 7803, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર - Sandesh", "raw_content": "\nરાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર\nરાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર\nરાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થમાંથી મરેલો ઉંદર નિકળતા હોબાળો મચી જવા પામ્યો હતો. સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરાતા અનાજમાં ધનેડા અને ઉંદર હોવા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. આ અંગે જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો ધસી આવ્યા હતા. તેમની હાજરીમાં જ અનાજમાં તોલમાપ દરમિયાન ચોખામાં મરેલો ઉંદર મળી આવતા, તેમણે પણ હોબાળો મચાવી દીધો હતો. ખોડાભાઈ સાગઠિયા નામના પરવાનેદારની દુકાનમાંથી રાશનમાં લોકોને ગુણવત્તાયુક્ત રાશન ન મળતું હોવાની ફરિયાદ કરી હતી.\nરાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાતા અનાજમાં ધનેડા અને ઉંદર હોવા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. દરમિયાન કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું. તેમની હાજરીમાં જ ચોખામાંથી મરેલો ઉંદર મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.\nકોંગ્રેસે આ મામલે તપાસ કરીને દુકાનને સીલ મારવાની માંગણી કરી હતી. કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેક્ટરની કચેરીએ ધસી ગયા હતા. જીલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણીઓએ પહોંચીને કલેક્ટરના ટેબલ ઉપર મરેલા ઉંદર સાથે ચોખાના કોથળાને ઠાલવી નાખ્યો હતો. કોંગ્રેસ દ્વારા સસ્તા અનાજમાં ચાલતી ગોબાચારી અને લોલમલોલ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથેજ સસ્તા અનાજ મામલે ચાલતી લાલિયા વાડી અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા સહિતના કાર્યકરોએ હોબાળો મચાવીને રજૂઆત કરી હતી.\nઆજે સસ્તા અનાજ ની દુકાન માંથી જે રીતે મરેલો ઉંદર નીકળતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી અને કોંગ્રેસે એવી પણ ચીમકી ઉચ્ચારી છેકે આગામી દિવસોમાં જો ગરીબો સાથે આવા ચેળા કરવામાં આવશે તો મુખ્યમંત્રીને પ્રવેશ બંધી પણ કરતા અચકાશે નહિ. જુઓ Pics..\nકુંવરજી બાવળિયાએ કર્યો સ્વીકાર, જસદણમાં પટેલો મત નહી આપે\nરાજકોટ: આજથી પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી, 22 લાખ લોકો આપશે હાજરી\nકુદરતની માર અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ ખેડૂત પરિવારની દયનીય સ્થિતિ\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/12", "date_download": "2018-12-12T16:06:43Z", "digest": "sha1:DQ5PVXI4I4XQBX234PHRZ3KLUUBAMCPG", "length": 7891, "nlines": 136, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nબેંક તરફથી કરાતા નાણાની બચતના પ્રસ્તાવ પર ધ્યાન આપો\n'ખર્ચા કરવા આસાન છે - જ્યાં પણ જઈએ, ત્યાં એ હાજર જ હોય છે.' - અનામી\nભારતમાં રીટેઈલ બેંકિંગ ક્ષેત્રમાં ઘણી તકો ઉપલબ્ધ છે સાથે સાથે પડકારો પણ એટલા જ છે. આ પડકારો ગ્રાહકને સાચવવા તેમજ તેઓની સંખ્યા સ્થિર રાખવા અંગેના છે. તેઓની વ્યૂહરચનાના જ એક ભાગ રૂપે ગ્રાહકોને આકર્ષવા બેંકો કેટલાક મૌલિક પ્રકારના ઉત્પાદનો સાથે આવે છે. ગ્રાહકોએ એ ઉત્પાદનોના લાભ મેળવવા માટે તેના પર નજર રાખવી જોઈએ. અમે કેટલાક ઉત્પાદનોની નામાવલી તૈયાર કરી છે, કે જેમાં આપને રસ પડી શકે છે :\nઓટો ક્રેડિટ સેવાઓ : યસ બેંકે ઓટો ક્રેડિટ સેવાઓ શરૂ કરી છે કે જેમાં કોઈ પણ બેંકનો ગ્રાહક તેના એકાઉંટમાં ફંડ ટ્રાંસફર કરવાની 'વન - ટાઈમ ઈસીએસ'ની એક સૂચના આપી શકે છે, જેના કારણે યસ બેંકમાં પગાર ખાતાને મળનારા લાભો એ માણી શકે છે. ગ્રાહક 1,00,000 અને તેનાથી વધુ રૂપિયાના બેલેંસ પર 7 % ના દરે વ્યાજ પણ કમાઈ શકે છે જે મોટા ભાગની બધી બેંકોમાં બચત ખાતા પર મળનારા વ્યાજ કરતા ઘણું બધું વધારે છે. આમાં સૌથી ઉત્તમ બાબત તો એ છે કે આ સેવા શરૂ કરવા માટે કોઈએ તેની હાલની બેંક પર જવાની પણ જરૂર નથી. આથી તમારે તમારું હાલની જે બેંકમાં ખાતું છે એને બંધ કરવાની જરૂર નથી અને એ જ સમયે અન્ય બેંકમાંથી તમે ભારે વ્યાજ દરથી કમાણી કરી શકો છો.\nપ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ : યુનિયન બેંક ઓફ ઈંડિઆ ઓટો લોન અને હોમ લોન પર 26 જાન્યુઆરી, 2013 સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવાની ન હતી. આ યોજના 15 ઓગષ્ટ, 2012 ના રોજ શરૂ થઈ હતી. તમારામાંના કોઈએ એ સમયગાળા દરમિયાન કાર અથવા ઘર ખરીદવાનો નિર્ણય કર્યો હોત તો એ નક્કી કરવાની બાબત ઘણી યોગ્ય ગણાઈ હોત.\n(બેંકો અવારનવાર આવી યોજનાઓ બહાર પાડતી રહે છે. તેના પર આપની નજર હોય તો તેનો તરત લાભ લઈ શકાય.)\nલઘુતમ બેલેંસ માપદંડ : ઘણી બેંકો બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસની કલમ લાગુ કરે છે અને એ લઘુતમ બેલેંસની સરેરાશ જાળવણી કરવામાં નિષ્ફળ જનાર ગ્રાહકને કેટલોક દંડ પણ કરે છે. એસબીઆઈ બેંકે કેટલાક પ્રકારના બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસના માપદંડને કાઢી નાંખ્યો છે. કેટલાક અન્ય ભિન્ન પ્રકારના ખાતાઓમાં પણ લઘુતમ બેલેંસ 50 રૂપિયા જેટલું ઓછું રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રાહકોની સંખ્યા વ��ારવાની આ એક સારી વ્યૂહ રચના છે.\nસ્ત્રીઓના બચત ખાતા : આઈડીબીઆઈ બેંકે સ્ત્રીઓ માટે ખાસ પ્રકારની બચત ખાતાની શરૂઆત કરી છે. કે જેમાં ખાસ પ્રકારના લક્ષણો સામેલ કરવામાં આવ્યા છે -\n1. 18 વર્ષથી નીચેની વયના તમારા બાળક માટે ખાતામાં ઝીરો બેલેંસ રાખી શકો છો.\n2. લોકર સેવામાં 25 % વળતર\nઘણી અન્ય બેંકો પાસે પણ સ્ત્રીઓ માટે ખાતા અથવા લોનની યોજનાઓ તૈયાર કરાયેલી છે.\nબેંકમાંથી તમે કોઈ સેવાઓ અથવા તેના ઉત્પાદનો ખરીદી રહ્યા હો ત્યારે બેંક તરફથી કરાતી ઓફર અથવા પ્રસ્તાવિત કરાતા ખાસ પ્રકારના લક્ષણો પર નજર રાખવાનું યાદ રાખો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/samsung-st70-point-shoot-camera-black-price-p2rMS.html", "date_download": "2018-12-12T16:32:50Z", "digest": "sha1:CGU2YMLV5N5LSWWGEJMQR3OZWCBJMSEB", "length": 14029, "nlines": 334, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ શૂટ\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક નાભાવ Indian Rupee છે.\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેકફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક સૌથી નીચો ભાવ છે 4,299 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 4,299)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક વિશિષ્ટતાઓ\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 14.2 MP\nસેન્સર ટીપે CCD Sensor\nસેન્સર સીઝે 1/2.33 Inches\nરેડ આઈ રેડુંકશન Yes\nસ્ક્રીન સીઝે 2.7 Inches\nઇમાગે ફોરમેટ JPEG (DCF)\nઇનબિલ્ટ મેમરી 27 MB\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 788 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 369 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 31 સમીક્ષાઓ )\n( 820 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 26 સમીક્ષાઓ )\n( 511 સમીક્ષાઓ )\n( 11 સમીક્ષાઓ )\nસોમસુંગ સ્ત૭૦ પોઇન્ટ & શૂટ કેમેરા બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Kavya-Sangrah.aspx", "date_download": "2018-12-12T17:43:10Z", "digest": "sha1:CROQDHIAXKHHXCVMDY4TZGYWFSQZAY6Y", "length": 7442, "nlines": 114, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર સંપ્રદાયના આર્ષદ્રષ્ટા અને સ્થાપક\nપરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનો કાવ્યસંગ્રહ\nજીવનનો પર્યાય અથવા તો ઇશ્વરનો મૌન જીવનમાં લાગણીઓ અને સંવેદનાનું મુર્ત શબ્દબદ્ધ સ્વરૂપ એટલેજ – કવિતા અથવા ગઝલ.\nપરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ રચિત કવિતા/ગઝલમાં સંત અને કવિત્વનો જે એક અદ્દભૂત અને ચમત્કારિક સુયોગ થાય છે તે ભાગ્યે જ જોવા મળે છે.\nપરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇએ ડાંગના જંગલોમાં અને રાજસ્થાનનાં જંગલોમાં પુણ્યપણે પોતાની સાધના થકી ઇશ્વરીય સાક્ષાત્કારની અનુભૂતિ કરી અને તેનો જ આત્માથી નીકળતો એક નાદ એ આધ્યાત્મનાં મંદિરમાં ઇશ્વરીય ઊર્જાનાં દર્શન, શ્રદ્ધા અને ॐકારનાં નાદને શબ્દોનો આકાર આપી સજીવન કરી દીધા.\nએક કવિતા લખવી અને પોતાની જ લખેલી કવિતા પોતાનાં જીવનમાં સુંદર રીતે ઢાળવી (અનુવાદીત કરવી) એટલે કે પોતાનું જીવન એ કવિતાની સુંદરતા જેવું જ જીવી બતાવવું એ વાતને પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇએ પોતાના જીવનમાં જીવી બતાવી છે. તેમણે અષાઢ સુદ- 2, 1996માં ॐકાર સંપ્રદાયની સ્થાપના કરી તથા સંતો, તીર્થંકરો અને મહામાનવોનાં દિવ્યજ્ઞાન દ્વારા અને તેમના ઓરાની ગણતરી કરી “ॐકાર ચાલીસા” નું સર્જન કર્યું. ચંદ્ર અને પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ તપની રચના દુનિયાનાં સર્વ પ્રાણીઓની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરશે. ॐકાર ચાલીસાની મહાન રચના કરનાર આ સંતે “નવસો” જેટલી કવિતાઓ ફક્તને ફક્ત “ॐ” સાથે જોડાયેલી આ સાહિત્ય જગતને અમૂલ્ય ભેટ આપી છે. જેમાંની કેટલીક કવિતાઓ અહીં પ્રસ્તુત કરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/16", "date_download": "2018-12-12T16:00:06Z", "digest": "sha1:A6SKFHRS6GWCF6JT6PQSWM5VPSWG33IJ", "length": 11836, "nlines": 143, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nઓનલાઈન છેતરપિંડીથી તમારું રક્ષણ કરો\nજે લોકો ઈતિહાસ પાસેથી કશું શીખતા નથી તેઓ સમક્ષ ઈતિહાસ પુનરાવર્તન સર્જે છે. (આવી વાત છે.) જ્યોર્જ સાંતાયન\nઆર્થિક છેતરપિંડીના વિષયમાં હમણાં જ ઓનલાઈન બેંકિંગમાં થતી ચોરીઓને લગતા તેમજ ક્રેડીટ કાર્ડના ગેર ઉપયોગ અંગે સમાચાર આવ્યા હતા. પરંતુ એનો એવો અર્થ નથી કે આપણે ઓનલાઈન વ્યવહારો કરવાનું બંધ કરી દેવું અને એ અનુકૂળતાને ત્યજી દેવી.\nએ કહેવાની આવશ્યકતા નથી કે જ્યારે આપણે ખરીદી કરવા માટે નેટ બેંકિંગનો અથવા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા હોઈએ ત્યારે આપણે વધુ સાવચેત રહેવું જોઈએ. તમારે ચોક્કસ રીતે પાયાના જે કેટલાંક પગલાઓ લેવાના છે તે આ પ્રમાણે છે –\n· તમામ પ્રકારના ઓનલાઈન બેંકિંગને લગતા તેમજ ધંધાને લગતા ખાતાઓ માટે મજબૂત પાસવર્ડ હોવો જોઈએ. આ તમામ પાસવર્ડને તમારે નિયમિત રીતે બદલતા રહેવું જોઈએ. તમારે ક્યારેય તમારા પાસવર્ડને કોઈની સમક્ષ જાહેર કરવા જોઈએ નહી.\n· ઈંટરનેટ બેંકિંગ સગવડોનો ઉપયોગ કરતી વખતે અથવા ઓનલાઈન ખરીદી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી જાહેર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.\n· વેબસાઈટ પરથી સંપૂર્ણ રીતે લોગ ઑફ થયાની ખાતરી કરી લેવી જોઈએ. જ્યારે તમે તમારું કામકાજ પૂરું કરો ત્યારે ક્યારેય માત્ર બ્રાઉઝર બંધ ના કરો કારણ કે તમારી સુરક્ષિત માહિતી ક્યારેક સર્વરમાં સંગ્રહાયેલી રહે છે.\n· તમારી બેંક દ્વારા અથવા ઈંકમ ટેક્સ વિભાગ વગેરે દ્વારા મોકલવામાં આવતા ઈ - મેઈલ્સ કે જે તમારી વ્યક્તિગત માહિતી અંગે વિગતવાર પૂછપરછ કરતા હોય તેની અથવા તમને ઈ - મેઈલમાં કોઈ લિંકને ક્લિક કરવાનું કહેતા હોય તો તેની અવગણના કરો.\n· તમારે તમારા ખાતા પર ચાંપતી નજર રાખવી જોઈએ. જો એમાં નાણાનો ઉપાડ કરવામાં આવ્યો હોય એવું જણાય અથવા તમારા ખાતામાંથી કોઈ અન્ય પ્રકારનો વ્યવહાર કરવામાં આવેલો જણાય કે જે તમે પોતે નથી કર્યો તો તરત જ તમારે એની જાણ તમારી બેંકને કરીને એ વ્યવહારની કાયદેસરતા અંગે ખાતરી મેળવી લેવી જોઈએ. તમારે તરત કાર્યવાહી કરવી જોઈએ નહિતર આ પ્રકારની છેતરપિંડીને શોધી કાઢવાનું કામ લગભગ અશક્ય બની રહે છે.\nચાલો આપણે જોઈએ કે આ જોખમને કાબુમાં લેવા માટે આપણી બેંકોએ શું કર્યું છે -\n· HSBC અને HDFC જેવી મોટા ભાગની નેટબેંકિગ સાઈટ્સ પાસે સ્વયંચાલિત સમયસમાપ્તિની વ્યવસ્થા છે, જેનો અર્થ એ થાય છે કે વેબ પેઈજ પર એક ચોક્કસ સમયગાળાની અંદર કોઈ પ્રક્રિયા ન થઈ રહી હોય તો ઓનલાઈન કાર્યવાહી બંધ થઈ જાય છે.\n· ગ્રાહક શિક્ષણ - તમામ બેંકો પાસે તેમની પોતાની વેબસાઈટ્સ પર પોતાના ગ્રાહકોને સલામત રીતે ઓનલાઈન બેંકિંગ અંગે શિક્ષીત કરવા માટેની સામગ્રી છે. RBI બેંકોને સલાહસૂચક સંદેશાઓ મોકલે છે અને પોતાના ગ્રાહકોને ઓનલાઈન વ્યવહારોની સલામતી વિશે સુશિક્ષીત કરવા માટે બેંકો એ તમામ સંદેશાઓ પોતાના ગ્રાહકોને મોકલે છે.\n· ઘણી બેંકો પાસે ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ્સ પર વર્ચ્યુઅલ કી - બોર્ડ હોય છે જેથી કરીને નુકશાનદાયક પ્રોગ્રામ દ્વારા ગેર ઉપયોગ કરી શકાય એ પ્રકારના કી - બોર્ડનો ઉપયોગ કરવાને બદલે ગ્રાહકો પોતાની ઓળખ સાથે લોગ - ઈન થઈને એમાં પ્રવેશી શકે છે.\n· ઘણી બધી બેંકો પોતાના ગ્રાહકોને તેઓ જ્યારે ઓનલાઈન વ્યવહાર કરી રહ્યા હોય છે ત્યારે તેઓના મોબાઈલ ફોન પર OTP (one time password) મોકલે છે. વ્યવહાર માત્ર OTP નો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ પૂર્ણ થાય છે.\n· લોકો ક્રેડીટ કાર્ડને બદલે વર્ચ્યુઅલ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. તમે પણ તમારી બેંક સાથે વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકો છો. આ કાર્ડ એક ચોક્કસ રકમ પૂરતું રહેશે અને તેના માટે એક ચોક્કસ લોગ ઈન ID, પાસવર્ડ તેમજ CVV2 નંબર ઉપરાંત તેની સમાપ્તિની તારીખ પણ હશે. સમયરેખા અને રકમની નિયમિત કપાતની શરતોને આધીન કાર્ડ તૈયાર કરવામાં આવશે.\n· ગ્રાહકોના ખાતામાં જો કોઈ અનિયમિત ખાતાકીય કામગીરી થઈ રહી હોય તો ઘણી બેંકો ગ્રાહકોને આ અંગે ચેતવણી આપે છે. જ્યારે ગ્રાહકોના બેંક ખાતામાં આ પ્રકારના વ્યવહારો થયા હોય અને જો ગ્રાહકોએ આ પ્રકારની સેવાઓ માટે નોંધણી કરાવી હોય તો બેંકો ઈ - મેઈલ અથવા લેખિત સંદેશાઓ પણ મોકલે છે.\n· રીઝર્વ બેંક ઓફ ઈંડિઆ (RBI) એ બેંકોને જેની પાછળના ભાગે ચુંબકીય પટ્ટી આવેલી હોય એવા નિયમિત ક્રેડીટ કાર્ડ ઈસ્યૂ ન કરવાની સૂચના આપી છે અને આ વર્ષના જુન માસથી ચીપ બેઝ્ડ કાર્ડ્સ ઈસ્યૂ કરવાનો આદેશ કર્યો છે કારણ કે આ કાર્ડમાં વધુ ઉચ્ચ પ્રકારની સલામતીની ક્ષમતાઓ રહેલી છે.\nતમારા ઓનલાઈન વ્યવહારોને સલામત રાખવા તમારે અનિવાર્ય પગલાંઓ લેવા જોઈએ અને એ અંગે તમારે સુનિશ્ચિત રહેવું જોઈએ તેમજ તમારી બેંકે ઓનલાઈન વ્યવહારોની સલામતીની ખાતરી માટે જે પગલાંઓ લીધા છે એ અંગે તમારે જાણવું જોઈએ.\nવિદ્યા કુમાર (મૂળ લેખ અંગ્રેજીમાં)\nકલ્પેશ સોની (ગુજરાતી અનુવાદ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/supreme-court-transfers-the-kathua-case-to-pathankot-court-038825.html", "date_download": "2018-12-12T16:27:54Z", "digest": "sha1:JO6D7ASQTMTWMKD6BXNWTDFKXUGXDY6L", "length": 10007, "nlines": 126, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી | supreme court transfers the kathua case to pathankot court - Gujarati Oneindia", "raw_content": "\n» સુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી\nસુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકલબુર્ગી હત્યા કેસઃ શું આના તાર અન્ય 3 કાર્યકરોની હત્યા સાથે જોડાયેલા છે\nCBI વિવાદઃ આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો\nએટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતી\nકઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે મૃતકના પરિવારે આ કેસને કઠુઆથી ચંદીગઢમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પરિવારજનોએ જીવનું જોખમ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ કેસને કઠુઆથી ટ્રાન્સફ રકરવાની સુપ્રિમ કોર્ટમાં અરજી નોંધવામાં આવી હતી.\nકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા સોમવારે આદેશ આપ્યો કે આ કેસને સુનાવણી માટે પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવશે. બધી કામગીરી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેસની સુનાવણીની આગામી ��ારીખ 9 જૂલાઈ નક્કી કરવામાં આવી છે. વળી, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પઠાણકોર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પીડિતાના પરિવાર, તેમના વકીલ અને સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવાનું પણ કહ્યુ. આટલુ જ નહિ, સુપ્રિમ કોર્ટે આ કેસની ફરીથી સીબીઆઈ તપાસ કરાવવાની માંગની અરજી ફગાવી દીધી છે.\nવળી, આજે સુપ્રિમ કોર્ટમાં જમ્મૂ કાશ્મીર સરકાર તરફથી રાજ્યમાં જ આ કેસની ઈમાનદારીથી ટ્રાયલ કરાવવાની વાત કહેવામાં આવી છે. આ કેસને જમ્મૂ-કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવાનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. જમ્મૂ કાશ્મીર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યુ કે તે રાજ્યમાં નિષ્પક્ષ સુનાવણી માટે તૈયાર છે પરંતુ તે આ કેસને બીજા રાજ્યમાં મોકલવાનો વિરોધ કરે છે. પીડિતાના પિતાનો પક્ષ રાખી રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રિમ કોર્ટને કહ્યું હતુ કે રાજ્યનું વાતાવરણ એવુ નથી કે આ કેસની વ્યવસ્થિત ટ્રાયલ અહીં થઈ શકે. ત્યાંનું વાતાવરણ ધ્રુવીકરણ કરે તેવુ છે. આના પર કોર્ટે સરકારને નોટિસ જારી કરીને જવાબ આપવાનું કહ્યુ હતું.\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Omkar-Chalisa-Sakhi.aspx", "date_download": "2018-12-12T17:43:07Z", "digest": "sha1:YW34HUGO66Z72JOAV4RFZ24VUXEESQ5R", "length": 19503, "nlines": 264, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n|| ॐ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વાહા ||\n(આ મંત્ર 27 વખત કરી આપની ઇચ્છાપૂર્તિ માટે સંકલ્પ કરી પછી ॐકાર ચાલીસા વાંચવી)\nસદગુરુ શરણ મેં લીજીયે, દીજે વો વરદાન\nॐકાર કે તેજ સે, મીટે તિમિર અજ્ઞાન\nજય ॐકાર સૃષ્ટિ કે કર્તા, નાદબ્રહ્મ ત્રિભુવન કે ભર્તા || 1 ||\nતીન ગુણો કે તુમ હો સ્વામી, પરમપિતા હે અંતર્યામી || 2 ||\nશાસ્ત્ર-પુરાન અક્ષર કે આદિ, બ્રહ્મા, હરિ, હર ઓર સનકાદિ || 3 ||\nજપત નિરંતર ॐ કી માલા, સૃજક, સંહારક, રખવાલા || 4 ||\nસર્વ મંત્ર મેં ॐ હે આગે, કુંડલિની મૂલ સે જાગે || 5 ||\nॐ જપત હી ધ્વનિ વો જાગે, ભૂતપિશાચ મૂઠ લઇ ભાગે\t || 6 ||\nશબ્દ-સૂર સબ ॐ સે પ્રકટત, ॐકાર હૈ નાદ અનાહત || 7 ||\nયોગી ધ્યાન મેં રટે નિરંતર, ॐ હૈ સત્ય, શિવ, ઓર સુંદર || 8 ||\nરિદ્ધિ, સિદ્ધિ હૈ ॐ કી દાસી, પડે નહીં ગલ જમ કી ફાંસી || 9 ||\nગ્રહદશા સબ ॐ સુધારે, જીવન મેં હો વ્યારે ન્યારે\t || 10 ||\nમન-ક્રમ-વચન કી હોવે શુદ્ધિ, પ્રગટે ॐ સે સબ સદબુદ્ધિ || 11 ||\nઆત્મ-અનાત્મ વિવેક જગાવે, અંતઃકરણ કે દોષ મિટાવે\t || 12 ||\nઅગમ-નિગમ કે ભેદ બતાવે, પિંડ મેં હી બ્રહ્માંડ દિખાવે\t || 13 ||\nપ્રણવમંત્ર કી મહિમા ભારી, જપો સદૈવ ॐ નરનારી\t || 14 ||\nॐ નમઃ કા મંત્ર જો ધ્યાવે, તીન લોક કી સંપત પાવે\t || 15 ||\nॐ ત્રિત્રાંશ ક્રિયા કી શક્તિ, ઇસી જન્મ મેં દે દે મુક્તિ\t || 16 ||\nજીવન મેં ભર દેતા ઊર્જા, ॐ સા મંત્ર નહીં કોઇ દુજા\t || 17 ||\nॐકાર હૈ પ્રાણ ચેતના, સુર-નર-મુનિવર કરે વંદના\t || 18 ||\nપ્રણવમંત્ર હૈ ગુરુ સમાના, તિમિર મિટાવે જો અજ્ઞાના\t || 19 ||\nજ્ઞાન પ્રકાશ હૃદય મેં કર દેં, ચિદાનંદ અંતર મેં ભર દે\t || 20 ||\nસાત ચક્રોં કા કર દે ભેદન, બ્રહ્મરંધ્ર મેં હો પ્રાણ કા સ્થાપન\t || 21 ||\nયોગશક્તિ કા ॐ હૈ દ્યોતક, સત્ત-ચિત્ત-આનંદ કા હૈ વાચક\t || 22 ||\nવેદ ઉવાચ હરિ ॐ તત સત, જગ હૈ મિથ્યા ॐ હી હૈ સત\t || 23 ||\nॐ હૈ ગંગાજલ સા પાવન, કર દેતા હૈ શુદ્ધ જો તન-મન\t || 24 ||\nॐકાર હૈ ચક્ર સુદર્શન, કાટે સર્વ પાપ કે બંધન\t || 25 ||\nદૃશ્ય પદારથ સર્વ વિનાશી, કાલાતીત ॐ અવિનાશી\t || 26 ||\nॐકાર કો રામને ધ્યાયા, જનક સભા મેં ધનુષ ઉઠાયા\t || 27 ||\nગોવિંદ ને જબ ગીતા ગાઇ, ॐ ને અપની પહચાન બતાઇ\t || 28 ||\nનિરાકાર-સાકાર મેં રાજે, સૃષ્ટિ કે કણ-કણ મેં વિરાજે\t || 29 ||\nધર્મ-અર્થ, કામ ઓર મુક્તિ, ॐ સે મિલે સર્વ સંતુષ્ટિ\t || 30 ||\nॐ કે બિના હૈ યજ્ઞ અપૂર્ણ, ॐ સે હી સ્વાહા સંપૂર્ણ\t || 31 ||\nॐકાર કો જિસને ધ્યાયા, લગી ઉસે ના જગ કી માયા\t || 32 ||\nલખચોરાસી ફંદ છુડાયા, મોક્ષદ્વાર પે ॐ લે આયા\t || 33 ||\nપંચમહાભૂતો મેં સમાયા, ચારો અંતઃસ્કરણ મેં છાયા\t || 34 ||\nॐકાર ગાયત્રી વિધા મેં, અમર તત્વ હૈ ॐ સુધા મેં\t || 35 ||\nॐકાર જો ગાવે નિસદિન, સારે કષ્ટ મિટે હર પલ છીન\t || 36 ||\nશંકર કે ડમરુ મેં ગાજે, કૃષ્ણ કી મુરલી મેં બાજે\t || 37 ||\nપાર્શ્વનાથ ભગવાન કે ભીતર, ગુંજે મંત્ર ॐ હી નિરંતર\t || 38 ||\n“ॐઋષિ” સમાન સર્વ આત્મા, ॐ હૈ સૂર્ય સરિસ પરમાત્મા\t || 39 ||\nજો યે પઢે ॐકાર ચાલીસા, સર્વ કાર્ય હો સિદ્ધ હમેશા\t || 40 ||\nॐ પુરૂષ સૃષ્ટિકરન, હૈ પરબ્રહ્મ કા રૂપ\nॐકાર કો જો રટે, હોવે બ્રહ્મ સ્વરૂપ\n|| ઇતિ શ્રી ॐઋષિ પ્રિતેશભાઇ વિરચિતં શ્રી ॐકાર ચાલીસા સંપૂર્ણમ્ ||\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/17", "date_download": "2018-12-12T17:20:01Z", "digest": "sha1:ZTNFIQ2R4DSCJ4QX6TSCNSL3V73ESGXQ", "length": 12858, "nlines": 138, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nઈક્વિટીઝમાં રોકાણ કરવા માટેનો ખરો રસ્તો કયો છે \nઈક્વિટી બજારમાં તમે ઘણી બધી રીતે રોકાણ કરી શકો છો. દા.ત. તમે સીધેસીધા ઈક્વિટી શેરો ખરીદો, મ્યુચ્યુઅલ ફંડ ખરીદો, પોર્ટફોલીયો મેનેજમેંટ યોજનાઓ માટે સાઈન અપ કરો અથવા લે - વેચના સોદાઓ અને વિકલ્પો અથવા માળખાગત ઉત્પાદનોના માધ્યમ દ્વારા ખુલ્લી રીતે પ્રકટ થાઓ. ઉત્તમ વ્યવહાર તરીકે અમે હંમેશા અમારા ગ્રાહકોને એક મહત્વપૂર્ણ વ્યૂહ રચનાના ભાગ રૂપે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ દ્વારા શેરોમાં રોકાણ કરવા અંગે ભલામણ કરીએ છીએ. આ રહી એ પદ્ધતિ કે જેના ઉપયોગ અંગે અમે આપને સૂચવીએ છીએ.\n1. તમારા લક્ષ્ય આધારિત રોકાણની ગોઠવણી કરો : તમારા રોકાણોનો ઉદ્દેશ અને સમયગાળો નક્કી કરો. ઈક્વીટી એમ.એફ.સ એ માત્ર લાંબા ગાળા માટે અનુકૂળ છે. દા.ત. 5 વર્ષ કે તેથી વધુ. લક્ષ્ય આધારિત રોકાણ એ પોર્ટફોલિયોના ઘડતર માટેનો ઉત્તમ રસ્તામાંનો એક રસ્તો છે.\n2. જોખમો સ્વીકારવાની ક્ષમતા નિર્ધારણ કરો : ઈક્વિટી રોકાણો એ બજારના જોખમોને સાથે લઈને આવે છે. તમારે ઈક્વિટીમાં રોકાણ ન કરવું જોઈએ, ખાસ કરીને ટૂંકા સમયગાળા માટે, જો તમે બજારમાં શેરોના ભાવમાં થનારા ચઢાવ - ઉતાર અને એના કારણે મૂડી ગુમાવવાની શક્યતાઓ સર્જાય એવી બાબતો માટે આર્થિક દૃષ્ટિએ સક્ષમ ન હોવ તો. તમે ઈંટરનેટ પર ઉપલબ્ધ એવા જોખમો તપાસવા અંગેના સાધનોનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી વય, જોખમ અંગેની પ્રોફાઈલ તેમજ લક્ષ્ય અંગેની આવશ્યકતાઓના આધાર પર ઈક્વિટીમાં પ્રવેશવાનું નક્કી કરી શકો છો.\n3. તમારા એમ.એફ. પોર્ટફોલિયોની રૂપરેખા તૈયાર કરો : અમે સામાન્ય રીતે ભલામણ કરીએ છીએ સક્રિય રીતે ગોઠવાયેલ વિશાળ મૂડીના ઈક્વિટી એમ.એફ્સ. અને તમારી જોખમો સ્વીકારવા અંગેની મનોવૃત્તિ પર આધારિત, તમે મધ્યમ તેમજ ટૂંકી મૂડીના એમ.એફ્સ. પણ રોકી શકો છો. વધારામાં તમારા એમ.એફ. પોર્ટફોલિયોના ચોક્કસ ક્ષેત્ર પર 10% સુધી એક એક્સપોઝર લેવાનું નક્કી કરો. આદર્શ રીતે જોઈએ તો તમારે 4 - 5 થી વધુ એમ.એફ્સ.માં રોકાણ ન કરવું જોઈએ. કેટલાક નિષ્ણાતો પરોક્ષ રીતે અપાયેલ તેઓના નિમ્ન ખર્ચ માળખા તેમજ બજાર સાથે જોડાયેલ વળતર પર આધારિત ફંડની ગોઠવણી કરવાનું પસંદ કરે છે.\n4. ઉત્તમ દેખાવ કરનારા એમ.એફ્સ. ને ઓળખો : તમે તમારા માટે સંશોધન હેતુ તેમજ ખરી યોજના પસંદ કરવા માટે www.valuereserachonline.com ની અથવા www.morningstar.in ની મુલાકાત લઈ શકો છો. એક અન્ય અભિપ્રાય આપવા માટે તમે બન્ને સાઈટ પર રેંકિંગની સરખામણી કરો. તમારા આર્થિક આયોજક પાસે આ અંગે સંશોધન કરવા માટેના સાધનો તેમજ વધુ સારી સમજણ હોઈ શકે છે.યાદ રાખો કે ભૂતકાળમાં કરેલો દેખાવ એ ભવિષ્યની કામગીરીની કોઈ ખાતરી આપતો નથી. એ.એમ.સીસ.ની તમામ બાજુ પર પ્રયત્ન કરો અને વૈવિધ્યતા લાવો અને એવા એ.એમ.સીસ.ને વળગી રહો કે જેની પાસે લાંબો તેમજ સ્થાયી ટ્રેક રેકોર્ડ હોય અને જેની પાસે શ્રેષ્ઠ દેખાવકારી યોજનાઓની સારી સંખ્યા હોય.\n5. એસ.આઈ.પી. દ્વારા રોકાણ કરો અને એસ.ડબલ્યૂ.પી. દ્વારા ઉપાડ કરો : એસ.આઈ.પીસ.નું ઉચ્ચાલન (સીસ્ટેમેટીક ઈંવેસ્ટમેંટ પ્લાન - પદ્ધતિસર રોકાણની યોજના) એ ઈક્વિટીસમાં સફળતાપૂર્વક રોકાણ કરવા માટેની મહત્વપૂર્ણ છે. ઓછામા ઓછુ 3 વર્ષ માટે એસ.આઈ.પી. દ્વારા રોકાણ કરો અને 5 વર્ષ સુધી રોકાણને પકડી રાખો. જ્યારે તમારે ઉપાડ કરવો હોય ત્યારે ફરીથી એસ.ડબલ્યૂ.પીસ. નો ઉપયોગ કરો (સીસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાંસ - પદ્ધતિસર ઉપાડ યોજના). અમે તમારો આર્થિક લક્ષ્યાંક ચુકવવા પાત્ર થાય એના એક અથવા બે વર્ષ પહેલા એસ.ડબલ્યૂ.પીસ.ની શરૂઆત કરવાની આપને ભલામણ કરીએ છીએ. વેરાઓને તમારા ધ્યાનમાં રાખો.\n6. તમારા એમ.એફ. પોર્ટફોલિયો પર નિયમિત ચકાસણી કરવાનું રાખો : દર છ મહિને તમારા એમ.એફ્સ.ને 'ખરીદો', 'ટકાવી રાખો' અથવા 'વેચી દો' પ્રકારનું રેટિંગ આપવાનું રાખો. તેમ છતાં વારંવાર તમારા પોર્ટફોલિયોમાં આડેધડ રોકાણ ઉમેરવાનું ટાળો. જો તમારું ફંડ સારી રીતે કામગીરી ન કરતું હોય તો તમારે એસ.આઈ.પી. અટકાવી દેવું જોઈએ અને જોવું જોઈએ કે ફંડ આવનારા કેટલાક ક્વાર્ટરમાં પરત મેળવી શકાય છે કે કેમ. તમારે જોખમ (અસ્થિરતા) પણ ચકાસવું જોઈએ. રોકાણ કરવાનું ચાલુ રાખો જો તમારું ફંડ તમને સરેરાશ શ્રેણી કરતાં વધુ પ્રમાણમાં વળતર આપી રહ્યું હોય અને તમે બજારના ચઢાવ - ઉતાર સાથે આરામદાયક અનુભવ કરી રહ્યા હો તો. અમે એવું માનીએ છીએ કે 12% સી.એ.જી.આર. એ આજના યુગમાં ઈક્વિટી એમ.એફ્સ. પ્રત્યે જેટલી અપેક્ષા હોવી જોઈએ એના પ્રમાણમાં યોગ્ય વળતર છે.\n7. નિષણાતની સેવા ભાડે લો : ઈક્વીટીમાં રોકાણ એ કોઈ રોકેટ વિજ્ઞાન નથી. તમારે એક સારી એવી શરૂઆત કરવા માટે ઉપર જણાવ્યા તે મુજબના પગથીયા અનુસરવા પડે છે. એમ કહી શકાય કે જો તમે સમયનો ભોગ આપી શકવા માટે સક્ષમ ન હો તો અથવા તમારી પાસે વિશાળ કદનો પોર્ટફોલિયો હોય તો બહારના સ્રોત દ્વારા કરાવી શકાય એવું આ કામ તમે આર્થિક આયોજકને આપવાનું નક્કી કરો.\n8. તંત્ર - વ્યવસ્થા : ઓનલાઈન વ્યવહાર કરવા માટે પ્રવેશ મેળવવા હેતુ સમયનું રોકાણ કરો અને માસિક ઈ - મેલના માધ્યમ દ્વારા તમારા ફંડ હાઉસ પાસેથી અપડેટ મેળવતા રહો. તમારે એ માટે વધારાના ફોર્મ ભરવાના થઈ શકે છે. આમ તમે ચારેબાજુ દોડાદોડી કરવામાંથી ઘણી બધી રીતે બચી જઈ શકો છો.\nતમારું રોકાણ સુખદ બની રહો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/lifestyle/things-that-every-solo-traveler-will-relate-to-52320.html", "date_download": "2018-12-12T17:54:37Z", "digest": "sha1:BP7JJAGRK3PWODAAP33BIJ6QBYAWGYM2", "length": 8203, "nlines": 71, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "એકલા મુસાફરી? પછી તમે આ સંબંધિત કરી શકો છો. - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\n પછી તમે આ સંબંધિત કરી શકો છો.\n પછી તમે આ સંબંધિત કરી શકો છો.\nએકલા મુસાફરી કરવાથી આશ્ચર્યકારક તેમજ ડરામણી વસ્તુ છે. તમારી પાસે એકલા મુસાફરીનો ગુણ અને વિપક્ષ છે અને જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો તમને માનવની ઘણી પ્રજાતિઓ, નવા પડકારોનો સામનો કરવો અને ઘણા વધુ વસ્તુઓ જોવા મળશે. અહીં કેટલીક વસ્તુઓ છે કે જે તમે તરત જ જો તમે એકલા મુસાફરી અથવા પ્રથમ વખત મુસાફરી સાથે સંબંધિત કરશે.\n1. આપની સીટની પસંદગી માટે સંઘર્ષ કરવો એ ખૂબ જ પહેલી વસ્તુ છે. તમે ઇચ્છો છો તે બેઠક મેળવવી એ સૌથી મોટો પડકાર છે, જેનો એક ચહેરો છે.\n2. કોઈ પણ રાતે તમે રાત કે દિવસના સમયે મુસાફરી કરી રહ્યા હોવ તો, તમે કોઈ વ્યક્તિને શોધી શકશો, જેની પીજે સંપૂર્ણ પ્રવાસ માટે ચાલુ રહેશે. તેઓ જાણતા નથી કે તેઓ બિન-સ્ટોપ સ્પીકર બનવાથી કેવી રીતે ખરાબ રીતે અમને ખલેલ પહોંચાડે છે.\n3. જો તમે તમારા સ્વાદ સાથે સુસંગત વ્યક્તિ શોધવા માટે પૂરતી નસીબદાર છો, તો પછી તે ઠીક છે. પરંતુ, જ્યારે પાડોશી બધા સુસંગત નથી, તો પછી વાસ્તવિક સંઘર્ષ શરૂ થાય છે. તેઓ તમને તેમની સીટ પરિસરમાં શ્વાસ લેવાની પરવાનગી પણ ન આપે છે.\n# હેપ્પી વિવાહિત લાઇફ માટેના 5 રહસ્યો\n# આ લક્ષણો બતાવો કે તમે તમારા ગર્ભાશયમાં જોડિયા વહન કરી રહ્યાં છે\n4. બસ પ્રવાસમાં સારો ઢાબા અથવા રેસ્ટોરન્ટ અને અલબત્ત ધોરીમાર્ગ શોધી કાઢવું ખૂબ લાક્ષણિક કાર્ય છે.\n5. તમારા ગેજેટ્સને ચાર્જ કરવા માટે ચાર્જર પોઇન્ટ મેળવવાની સંઘર્ષ પણ પડકારરૂપ કાર્ય છે.\n6. સસ્તો ખોરાક અને હોટેલ શોધવા માટે સંઘર્ષ હંમેશા એક મુદ્દો ર���ે છે. સૌથી સસ્તો સ્થાન શોધવા માટે તમારે એક સ્થાને બીજા સ્થળે ખસેડવાની જરૂર છે\n# તમારા ઘરમાંથી ધૂળ દૂર રાખવા માટેની 5 સ્માર્ટ રીતો\n# લેધરને શુધ્ધ કરવા માંગો છો, આ સરળ ટીપ્સ અજમાવી જુઓ\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ દિવસ તરીકે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે \nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nઓગસ્ટમાં જન્મેલા લોકોના અવિશ્વસનીય લાક્ષણિકતાઓ વિશે જાણો અહીં...\nઆંતરરાષ્ટ્રીય લેફ્ટ - હેન્ડર્સ ડે - 12 હકીકતો જે તમને...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/18", "date_download": "2018-12-12T16:47:55Z", "digest": "sha1:3KDO4OX6HVJKGO5AQUN6ARKDHI3Z5DLE", "length": 17094, "nlines": 144, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nસાંભળો મે'મ, કેવી રીતે તમારા પૈસાની વૃદ્ધિ કરવી એ અહીંયા છે\n8મી માર્ચ એ આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે. સામાન્ય રીતે આ પ્રકારના દિવસે કેટલાક મુદ્દાઓ જેવા કે આઝાદી, સ્વતંત્રતા, સુરક્ષા અને નારીની સુ - સ્થિત���, તેઓના સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓ, તેઓની સમાજમાં ભૂમિકા, પોતાની ઓળખ અંગેના તેઓના ખ્યાલો વગેરે પર ચર્ચા થતી જોવા મળે છે. આ તમામ પ્રકારના મુદ્દાઓ સિવાય પણ આપણે વારંવાર તેઓના જીવનના એક અતિ મહત્વના દૃષ્ટિકોણ પરત્વે અવગણના કરવાનું વલણ ધરાવીએ છીએ કે જે એક સમાન રીતે સંબંધિત છે, જો વધુ નહી તો તેમના સુખ અને સુ - સ્થિતિ પરત્વે - તેમની નાણાકીય સ્વતંત્રતા પરત્વે.\nઆર્થિક સ્વતંત્રતા એ એક છત્રી પ્રકારનો શબ્દ છે, જે નીચે જણાવેલા તમામ પરિબળોનો પોતાનામાં સમાવેશ કરી શકે છે અને નથી પણ કરી શકતો.\n1. મહેનતાણું સારી રીતે વહેંચનાર નોકરીયાત હોવું\n2. આર્થિક દૃષ્ટિએ સુરક્ષિત હોવું કે જ્યાં પ્રવર્તમાન જીવન પદ્ધતિ અંગેની પસંદગીઓ અને ભવિષ્યની જરૂરિયાતોની સાર - સંભાળ લેવાતી હોય છે.\n3. આકસ્મિક સંજોગો ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય એવું ભંડોળ હોવું.\n4. જેટલું શક્ય હોય એટલું થોડું દેવું હોવું; અને\n5. વિમાકવરથી સુરક્ષિત હોવું.\nમાત્ર સ્ત્રીઓ માટે જ નહી પરંતુ પ્રત્યેક જણ માટે આ સાચું ઠરે છે. પરંતુ શા માટે સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા એ અતિ મહત્વની છે કારણ કે તેઓ સામાન્ય દૃષ્ટિએ આધારિત દેખાય છે, પુરુષોની તુલનામાં કે જેઓને પ્રાથમિક રોજી - રોટી રળનારા ગણવામાં આવે છે. આ માન્યતા પિતૃપ્રધાન મનોવલણને છૂટ આપે છે, સ્ત્રીઓના જીવનને કાબૂમાં લેવાની અને તે સ્ત્રીઓ માટે નિર્ણયો લેવાની. આ બાબતે જ્યાં સુધી નારીઓના જીવનને અને તેઓના સામાજિક વિકાસને લાગે વળગે છે ત્યાં સુધી અતિ નુકશાનકારક સાબિત કર્યું છે. તેમ છતાં વર્ષો બાદ કર્મચારી તરીકે જોડાયેલી ઘણી બધી સ્ત્રીઓ સાથે ઘણું બધું પરિવર્તન આવ્યું છે, છતાં ઘણી બધી આવશ્યકતાઓ છે તે સ્ત્રીઓની વિરુદ્ધ હયાત સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો અંત આણવા માટે.\nસંકુચિત મનોવૃત્તિનો વિરોધ કરવા માટે આપણી પાસે શિક્ષણ એ સૌથી મોટું સાધન છે. પરંતુ માત્ર શિક્ષણ પૂરતું નથી. અસંખ્ય શિક્ષીત સ્ત્રીઓ પણ સામાજિક દબાણના કારણે તેમજ પોતાના માટે અથવા પોતાના પરિવાર માટે લેવાયેલા આર્થિક નિર્ણયો લેવામાં અશક્ત હોવાના કારણે છેતરાયા હોવાનો અનુભવ કરે છે. આ માટે આપણી પાસે ઘણા બધા જાગૃતિદાયક કાર્યક્રમો હોવા જોઈએ કે જે સ્ત્રીઓને ખરા નિર્ણયો કરવા માટે પોતાનામાં પૂરતો આત્મવિશ્વાસ ભરી દેવામાં મદદ કરે.\nએવું પણ નથી કે સ્ત્રીઓ જાણતી ના હોય કે કેવી રીતે આર્થિક બાબતોને સંભાળવી, તેઓ એ કરી શકશે, વારંવાર પુરુષો કરતા વધુ સારી રીતે. મોટા ભાગના ભારતીય ઘરોમાં ઘરગથ્થુ ખર્ચાઓ તેમજ બજેટ પ્રાથમિક દૃષ્ટિએ સ્ત્રીઓ દ્વારા જ સંભાળવામાં આવે છે. આ બાબત ચોક્કસ રીતે સ્ત્રીઓને આર્થિક આઝાદીની માનસિકતા આપે છે પરંતુ તેઓને સાચા અર્થમાં આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર બનવા માટે આવશ્યકતા છે તેઓની સરહદોનો વિસ્તાર કરવાની.\nઆ સંદર્ભમાં વ્યક્તિગત ફાયનાંસ એક ઘણો મહત્વનો વિસ્તાર છે. આપણામાંના ઘણા બધા, માત્ર સ્ત્રીઓ જ નહી, જ્યારે પોતાની જાતને વ્યક્તિગત ફાયનાંસ અંગે શિક્ષીત કરવાની વાત આવે છે ત્યારે અચકાટભર્યું વલણ ધરાવે છે. આપણે સ્વીકારીએ છીએ કે તે પૂરતું છે પરિવારમાં એક એકલા સભ્ય માટે તમામ આર્થિક વિગતો જાણવી અને યાદ રાખવી અથવા કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે આપણા માટે શુદ્ધ ભાષા સમજવી અઘરી હશે અથવા કેટલીકવાર એ તીવ્ર આળસભર્યું બની રહે છે. પરંતુ એ તમામ બાબતો આપણી પાસેથી શરૂઆતમાં થોડું કંઈ લે છે એ ઓછામા ઓછું આપણી જાતને પાયાની હકીકતો પ્રત્યે સજ્જ કરવા માટે. તેમ છતાં જો જો કોઈ શંકાઓ અને પ્રશ્નો હોય તો વ્યાવસાયિક મદદ હંમેશા ઉપલબ્ધ હોય જ છે.\nશહેરી વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ પાસે ઘણા બધા નાણાકીય ખ્યાલો તેમજ જુદા - જુદા મિડીયા મંચ પર આવનારી જાહેરાત ઝુંબેશના કારણે તેઓના ઉત્પાદનો વિશે માહિતી હોય છે. તેથી જાગૃતિ એ અહીં કોઈ સમસ્યા નથી, પરંતુ શરૂઆત કરવાનો અને રસ લેવાનો અભાવ એ સમસ્યા છે. તેઓએ સમજવું જોઈએ કે તેઓ દ્વારા ફાયનાંસને કાબુમાં લેવાની બાબત ઘણી બધી રીતે વધુ લાભદાયી છે કે જેથી કરીને તે તેઓને જ્યાં ઊભા રાખશે તે લાંબા ગાળે સારી સ્થિતિમાં સારા સ્થાને ઊભા રહેલા દેખાશે.\nગ્રામ્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા એ ઘણી મહાન સંઘર્ષદાયી બાબત છે. તેઓએ માત્ર સંકુચીત મનોવૃત્તિઓ ધરાવનારા પ્રત્યે લડાઈ નથી લડવાની પરંતુ શિક્ષણનો, જાગૃતિનો, સ્રોતોનો, નાણાનો અને રાજમાર્ગનો અભાવ, આ તમામ પ્રત્યે લડવાનું છે. ઘણું બધું ગમતું હોવા છતાં તેઓ આર્થિક સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી કારણ કે તેઓની જાગૃતિ અને શિક્ષણના અભાવના કારણે તેઓ વારંવાર ભ્રષ્ટ શાહુકારો તેમજ અધિકારીઓ દ્વારા છેતરાય છે અને આર્થિક યોજનાઓની જટીલતામાં સપડાઈ જાય છે.\nકર્મચારી તરીકેના કેટલાક સક્રિય ભાગ તરીકે અથવા અન્ય ક્ષેત્રમાં ઘણી બધી ગ્રામ્ય સ્ત્રીઓ કામ કરે છે. તેઓ ખેતી ક્ષેત્���માં કાર્ય કરે છે, હસ્તકલા અને કાપડ ઉદ્યોગમાં, કૌશલ્ય વિહીન મજૂર તરીકે, વગેરે. પરંતુ તેઓની ચુકવણીની શરતો હંમેશા નિયમિત અને વ્યાજબી નથી હોતી. તેઓ વારંવાર ઓછું વેતન મેળવતા અને ઘણી વખત ચુકવણી વિનાના મજૂર તરીકે કામ કરવા માટે મજબૂર કરાય છે.\nશોષણ એ ઘણું સામાન્ય છે કે જેથી કરીને તેઓએ પોતાનું ભારેખમ કાર્ય તેમજ મજૂરી કરવા બદલ દૈનિક વેતન મેળવવા માટે પણ ઘણો કષ્ટદાયક સંઘર્ષ કરવો પડે છે. તેઓ માટે વ્યક્તિગત ફાયનાંસ એ ઘણું જ દૂર રહેલ સ્વપ્ન જેવું છે. આર્થિક આઝાદીની દિશામાં વાળવા માટે એ અત્યંત અનિવાર્ય છે કે પ્રથમ તેઓને શિક્ષીત કરવામાં આવે તેમજ દેશના મુક્ત અને બરાબરના નાગરિકો તરીકે તેઓના હક્કો મેળવવા માટે ઊભા થવા માટે પ્રેરિત કરવામાં આવે.\nગૃહિણી તરીકે કામ કરતી એક સ્ત્રી શહેર વિસ્તારમાં આવી જ સમસ્યાઓનો સામનો કરે છે, જ્યાં સુધી તે પૂરતું આયોજિત ક્ષેત્ર ન બન્યું હોય. ગામડામાંથી આવતી ઘણી બધી સ્ત્રીઓ ઘરગથ્થુ મદદનીશ તરીકે કામ કરે છે, કે જેમની પાસે પૂરતું શિક્ષણ પણ નથી હોતું અને વેતન અંગેની શરતો બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. તેઓની મહત્વાકાંક્ષા અને લક્ષ્યાંકો મધ્યમ વર્ગીય સ્ત્રીના હોય એવા જ સમાન નથી હોતા પરંતુ તેઓની આર્થિક સ્વતંત્રતા એટલી જ સમાન રીતે મહત્વની છે.\nતેથી, એક બાબત જે અંગે આપણે સાવચેત બનવાની આવશ્યકતા છે, તે એ કે જ્યારે સ્ત્રીઓના આર્થિક સ્વતંત્રતાના મુદ્દા તરફ આપણે જોઈએ તો કોઈ સમગ્રતયા સામાન્યીકરણ કરવાની આવશ્યકતા નથી. સ્ત્રીની મહત્વાકાંક્ષા અને પ્રેરણાઓ પુરુષના કરતા જુદી છે, અને તેવી સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓના કરતાં પણ જુદી છે. સ્ત્રીઓને 'એક માપ સૌને માફક' એ સંદર્ભમાં આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર બનાવવાનો ઉકેલ શોધવો એ વ્યર્થ છે કારણ કે એમ કદી બનવાનું નથી. તેના બદલે જેની આવશ્યકતા છે તે એ કે દરેકે દરેક, તમામ સ્ત્રીઓને પોતાના નિર્ણયો લેવા માટે પૂરતી સક્ષમ બનાવવી. અને આ સંદર્ભમાં પ્રથમ બાબત આપણે એ કરી શકીએ કે તેઓના ખ્યાલો અને મનોવલણો કે જે શિક્ષણ અંગેની વિચારણામાં પ્રોત્સાહન લાવે અને સ્ત્રીઓમાં જાગૃતિ લાવે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B8%E0%AA%95%E0%AA%B8", "date_download": "2018-12-12T17:58:41Z", "digest": "sha1:AM2BBVUG4ICOSCQYGQ5AFSWGUYH4QHBO", "length": 3364, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કસકસ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકસકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખૂબ ખેંચીને બાંધવાથી થતો અવાજ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5948719210430464&ret=%2F", "date_download": "2018-12-12T16:02:08Z", "digest": "sha1:2CNZV2YHDIUWBLP34EWI5567HFOCJPHA", "length": 9738, "nlines": 27, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો ડો. નિમિત ઓઝા ની ગુજરાતી વાર્તા પપ્પાને પત્ર પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Dr. Nimit Oza's Gujarati content pappa ne patra on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nમમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણમાં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.\nપપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારામાં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મીની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા. પપ્પા, તમારામાં આટલા બધાં લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કહેવું પડે ને \n એ તો બહુ મોડી ખબર પડી. બાળપણમાં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘરમાં જ રહે. મેં ભગવદ્ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.\nપપ્પા, હું નાનપણમાં મમ્મીને પૂછતો કે ‘હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો’. ત્યારે મમ્મી મને કહેતી કે ઈશ્વરની પાસે નાના બાળકોની દુકાન છે. એ દુકાનમાં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહે��ા અસંખ્ય બાળકોમાંથી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયામાં આવ્યો.\nમોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી........... હવે મને મમ્મીની વાત સમજાય છે કે મમ્મી જે કહેતી , એ જ સાચું હતું.\nપપ્પા, હું તમારી દુનિયામાં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણમાં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુમાં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મદિવસને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.\nપપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ \nપપ્પા, તમે ક્યારેય કહેતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તોય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.\nપપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસીને જોઈ છે. તમે જે રીતે લોકોને જૂઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસામાં આપી છે. તમે આપેલી દ્રષ્ટિમાં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટમાં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.\nપપ્પા, મને એમ હતું કે મારા જીવનના કપરા સમયમાં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહીં. તમે તો, મને ઊંચકીને, એકલા જ ચાલ્યા.\nઆજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણમાં હતો, જયારે તમે મને હવામાં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો...... તો મને પડ્યો રહેવા દેશો નહિ.\nપપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુમાં બેસીને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખીને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે \nઈશ્વરને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે \nહું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડીને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકીને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે \nપપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો.\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-030003-1159522-NOR.html", "date_download": "2018-12-12T16:47:09Z", "digest": "sha1:4BW2C7L6E447LI73RFAGQV6O3CTBFSBF", "length": 10728, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત | પત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત", "raw_content": "\nપત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત\nકંડલા પોર્ટના કર્મચારી પત્ની સાથે કેન્સરની દવા લેવા કાર લઈને કંડલાથી અમદાવાદ રવિવારે ગયા હતા. ત્યાંથી બુધવારે...\nકંડલા પોર્ટના કર્મચારી પત્ની સાથે કેન્સરની દવા લેવા કાર લઈને કંડલાથી અમદાવાદ રવિવારે ગયા હતા. ત્યાંથી બુધવારે અમદાવાદથી કંડલા તરફ પરત જઈ રહ્યા હતા. ત્યારે હળવદ નજીક પહોંચતા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પતિ, પત્ની, ડ્રાઈવર સહિત ત્રણ વ્યકતિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડીને મૃતકની લાશોને પીએમ કર્યા બાદ પરિવારજનોને સોપી હતી.\nમૂળ કેરલના અને છેલ્લા 35 વર્ષથી ગાંધીધામના કંડલામાં સિવિલ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય જોસેફ ચાકો, પત્ની 55 વર્ષીય લીનાબેન જોસેફ અને ડ્રાઈવર મીરમામદ રવિવારે કંડલાથી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં લીનાબેન જોસેફની કેન્સરની સારવાર માટે ગયેલ હતા. ત્યાથી બુધવારે અમદાવાદથી કંડલા જવા માટે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન હળવદ નજીક પહોંચ્યા હતા ત્યારે હળવદ ધ્રાંગધ્રા રોડપર ગોપાલધામ પાસે ડમ્પર પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ક્રિસ્ચન દંપતી જોસેફ ચાકો અને લીનાબેન જોસેફ તેમજ કારનો ડ્રાઇવર ઇગોરજા મીર મહમદ ઈસ્લામઈલ સહીત ત્રણેયના વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા કંડલા પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હળવદની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ હળવદ 108ને કરાતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા હળવદ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ સી.એચ.શુક્લ ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને મૃતકની લાશનો કબજો લઈ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે મોકલી હતી. જ્યાં ડોક્ટરે પીએમ કર્યા બાદ મૃતકોની લાશને પરિવારજનોને સોપેલ હતી.\nકંડલાના એન્જિનિયર પત્નીની સારવાર માટે ગયા’ તા\nહળવદ નજીક થયેલા કાર અકસ્માતમાં મૃતક દંપતિ ડીપીટીના જુનિયર સીવિલ ઇન્જીનિયર જોસેફ ચાકો તેમના પત્નીને અમદાવાદની એપોલો હોસ્પીટલમાં સારવાર અપાવી પરત ફરી રહ્યા હતા અને હળવદ નજીક કાળ આંબી જતાં પોર્ટના અધિકારીગણ અને કર્મચારીગણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતક પોર્ટમાં સારી ચાહના ધરાવતા હતા અને તેમણે એક વર્ષથી કોર્ટ એરેસ્ટ શીપમાં ફસાયેલા બે કર્મચારીની મુક્તિ માટે ઘણી મહેનત કરી હતી. તો હજી એક દિવસ પહેલાજ કેપીટીના રીટાર્યડ અધિકારી મહેશ જોષીના અવસાન થયા બાદ પોર્ટ સાથે સંકડાયેલા સક્રિય જોસેફ ચાકોના અવસાનથી પોર્ટ કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.\nછેલ્લી પોસ્ટમાં ઇશ્વરથી નજીક હોવાનું લખ્યુ઼\nહળવદ નજીક કાર અકસ્માતમાં જેનું મોત નિપજ્યું તે જોસેફ ચાકોએ જાણે મોતને પામી ગયા હોય તેમ અકસ્માતના થોડા કલાકો પહેલાંજ પોતાના ફેસબુક પર ભય નહિ પણ ઇશ્વરથી નજીક હોવાની પોસ્ટ મુકી છે અને આ પોસ્ટ મુક્યાના થોડા કલાકોમાંજ આ અકસ્માતમાં તેમનું નિધન થયું. તો તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે સીફેર્સના અધિકારો ભારતમાં વધુ સુર્દઢ બને તેની ચીંતા કરતી પોસ્ટ મુકી હતી. અહિ નોંધવુ રહ્યુ કે સીફેર્સ એટલેકે નાવીકોના હક્કો અને અધિકારો માટે તેઓ સતત અવાજ ઉઠાવતા રહેતા હતા.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/vermicelli-upma/", "date_download": "2018-12-12T16:24:59Z", "digest": "sha1:EF545TQ7NVHFZJDKZLWCYSCTP2OEJPKI", "length": 21621, "nlines": 238, "source_domain": "gujjurocks.in", "title": "સાંજના નાસ્તામાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં ઘરે બનાવો સ્પેશિયલ સેવઈ ઉપમા ...રેસિપી વાંચો ક્લિક કરીને | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome રેસીપી સાંજના નાસ્તામાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં ઘરે બનાવો સ્પેશિયલ સેવઈ ઉપમા …રેસિપી...\nસાંજના નાસ્તામાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં ઘરે બનાવો સ્પેશિયલ સેવઈ ઉપમા …રેસિપી વાંચો ક્લિક કરીને\nસેવઈ ઉપમા (Vermicelli Upma) એ ભારતીય બ્રેકફાસ્ટની સૌથી સરળ ને ટેસ્ટી રેસીપી છે. જેને તમે થોડા જ સમયમાં આસાનીથી ઘરે બનાવી શકાય છે. આ સ્વાદિષ્ટ ઉપમાને તમે સાંજે સ્નેકસમાં કે પછી સવારનાં હેલ્ધી નાસ્તામાં બનાવી શકો છો. તો ચાલો આજે જોઈએ સ્વાદમાં મજેદાર સેવઈ ઉપમા કેમ બનાવી શકાય એની પરફેક્ટ રેસીપીને.\nસેવઈ ઉપમા બનાવ��ા માટેની સામગ્રી :\n1 ટીસ્પૂન અડદની દાળ,\n2-3, મીઠાં લીંમડાના પાન,\n1, ઝીણી સમારેલી ડુંગળી,\n1 કપ, ઝીણાં સમારેલા ટમાટર,\n¼ કપ લીલાં વટાણા,\n¼ કપ, સમારેલાં ગાજર,\n¼ કપ, સમારેલાં બટાકા,\nસેવઈ ઉકાળવાની રીત :\nસૌ પ્રથમ પાણી એક પેનમાં ગેસ ઉપર પાણીને ઉકળવા મૂકો. પાણી ઊકળે એટલે, એમાં સેવઈ ઉમેરી દેવાના છે. હવે એને 10 મિનીટ સુધી ઉકળવા દેવાની છે. હવે ઉકાળીને તૈયાર થયેલ સેવાને એક કાણાંવાળી ડીશમાં કે ભાત ઓસાવવાની જાળીમાં કાઢી લો. એમાં એક ચમચી તેલ ઉમેરી દેવું જેથી તૈયાર થયેલ સેવ એકબીજાને ચોંટી ન જાય.\nઉપમા બનાવવાની રીત :\nસૌ પ્રથમ એક કઢાઈને ગેસ પર ગરમ કરીને એમાં થોડું તેલ એડ કરો. જેવુ તેલ ગરમ થાય કે તરત એમાં અડદ દાળને ઉમેરી થોડી સાંતળવા દો. હવે એમાં મગફળીનાં દાણા ઉમેરી થોડાં ફ્રાય કરો. પછી એમાં ડુંગળી ને લીમડાના પાન એડ કરી ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.\nહવે એમાં સામગ્રીમાં બતાવેલ બધા જ શાકભાજીને એક પછી એક એડ કરતાં જવું. પછી એમાં મીંઠું, અને બધો મસાલો ઉમેરી સરસ રીતે ચમચાથી મિક્સ કરો. પછી થોડીવાર માટે એને ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ બધા જ શાકભાજી અધકચરા બફાઈ જાય એટલે, તૈયાર કરેલ સેવઇને એમાં સરસ રીતે મિક્સ કરો ને ચમચાથી હલાવી નાખો. થોડીવાર પછી એમાં લીંબુનો રસ ઉમેરી હલાવી નાખો.\nહવે, તૈયાર સેવઈ ઉપમાને કોથમીરથી ગાર્નિશ કરીને એક બાઉલમાં કાઢીને ગરમા ગરમ ચા- કોફી સાથે સર્વ કરો\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleThe best travel tips: 2 લાખથી પણ ઓછા ખર્ચમાં તમે ફરી શકો છો દુનિયાના આ ખૂબસુરત દેશોમાં, જાણો કેમ અને કેવી રીતે…\nNext articleબૉલીવુડ અભિનેત્રી ઘટાડયું થોડા સમયમાં પૂરા 27 કિલો વજન, જાણો એનાં ડાયેટ પ્લાન વિશે .. કઈંક નવું જાણવા મળશે\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ ની રેસીપી વાંચો\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે) ચટાકેદાર મસ્ત સેવ ટમેટાનું શાક…આંગળા ચાટતા રહી જશે બધા\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nરીવાબાને બેસાડી જાડેજાએ ચલાવી સાયકલ, ફેસબુકમાં તસ્વીરો શેર કરો… જુવો PHOTOS\n૨૫ મે,૨૦૧૮નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..\n7 માંથી કોઇપણ 1 રંગ પસંદ કરો અને જાણો તમારા વિશે…રસપ્રદ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-panchayat-elections-voting-day-today-037550.html", "date_download": "2018-12-12T16:12:17Z", "digest": "sha1:N7OJORZ7DJX2V2PNY6N6GT2UX7XM3AEQ", "length": 8245, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગ્રામ પંચાયતનો ચૂંટણીમાં ગ્રામીણોનો મિશ્ર પ્રતિસાદ | Gujarat Panchayat elections : Voting for panchayat election today - Gujarati Oneindia", "raw_content": "\n» ગ્રામ પંચાયતનો ચૂંટણીમાં ગ્રામીણોનો મિશ્ર પ્રતિસાદ\nગ્રામ પંચાયતનો ચૂંટણીમાં ગ્રામીણોનો મિશ્ર પ્રતિસાદ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકેદારનાથ પર પ્રતિબંધની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ગણાવ્યો પબ્લિસિટી સ્ટંટ\nસરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો આ બોજો\nગુજરાતનાં ફેક એન્કાઉન્ટર્સ: 12 ડિસેમ્બર સુધીમાં સરકારને જવાબ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ\nઆજે ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે. તેમાં કેટલીક જગ્યાઓએ ગામ લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. તો કેટલાક સ્થાને મતદાન મથક પર સાવ નજીવી હાજરી જોવા મળી રહી છે. તો ક્યાય ટોળે ટોળા મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે ત્યાં બાકીના ગામોમાં પંચાયત અન તેના સભ્યો માટે મ��દાન થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 7 પંચાયતો સરમરસ જાહેર થતા 19 પંચાયતો માંથી 12 પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે.\nમધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં 44 ગ્રામપંચાયત માટે ઘણું ધીમું મતદાન થઈ રહ્યું છે. તો ગુજરાતના છેવાડે આવેલા તાપીમાં 1 પંચાયત સમરસ જાહેર થઈ છે આથી કુલ 14 પંચાયતોમાં આજે 13 પંચાયતો માટે ગ્રામીણો મતદાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાની વાત કરીએ તો જેતપુરના વાવડી, પીપળિયા, ગાલોળ ગામમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આવ્યા હતા. તો ભાવનગરમાં ૧૨૯ ગ્રામપંચાયતો માટે મતદાન ચાલી રહ્યું છે કુલ 129 ગ્રામપંચાયતોમાંથી 43 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હાલમાં 86 ગ્રામ પંચાયતોમાં સરપંચની પસંદગી માટે ગ્રામીણો મતદાન કરી રહ્યા.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-barvala-news-020003-1180864-NOR.html", "date_download": "2018-12-12T16:47:23Z", "digest": "sha1:JF7QEJBNMRDBYEL2WUQNM65TL7YWRU6J", "length": 7329, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ | સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ", "raw_content": "\nHome »\tGujarat »\tAhmedabad Aaspass »\tBarwala »\tસુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ\nસુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ\nસુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને ટૂંકા અંતરની મુસાફરી માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે અંદાજે 6 જેટલી મીની બસો...\nસુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને ટૂંકા અંતરની મુસાફરી માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે અંદાજે 6 જેટલી મીની બસો એસ.ટી.તંત્ર દ્વારા ફાળવામાં આવી હતી. આ મીની એસ.ટી.બસો સુરેન્દ્રનગર તેમજ લીંબડી ડેપોમાંથી દોડાવવામાં આવતા મુસાફરોમાં આનંદ ફેલાયો હતો.\nરાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા જિલ્લાના ચાર ડેપોમાંથી 160થી વધુ બસો મુસાફરો માટે દોડાવવામાં આવી રહી છે. ત્યારે આવી બસોમાં પણ મુસાફરોની ભીડ જામતી હોવાના કારણે ટૂંકા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ન છૂટકે બસોમાં પણ ભાડુ ચૂકવવા છતા ઉભા ઉભા જવાનો વારો આવતો હતો.\nબીજી તરફ એક સાથે 50 થી 55 જેટલી સીટવાળી બસોને પણ તંત્રને આ રૂટો પર ચલાવવાની સાથે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરિણામે અંદાજે 50 થી 60 કિમી જેટલા રૂટના અંતર માટે 30 સીટો વાળી મીની બસો દોડાવવાનો એસ.ટી.તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને પણ મળતા 6 મીની બસોમાં હાલમાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આનંદની લાગણી ફેલાઇ છે.\nઆ અંગે રાજકોટ વિભાગીય નિયામક ડી.એમ.જેઠવાએ જણાવ્યુ કે, કુલ 6 જેટલી મીની બસો ફાળવવામાં આવી છે. જેમાં લીંબડી ડેપોને 4 તેમજ સુરેન્દ્રનગર ડેપોમાંથી 2 બસો છે. ત્યારે આ બસો ખાસ કરીને લીંબડી, ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર, બરવાળા રૂટ પર ચલાવવામાં આવશે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/author/admin/page/2/", "date_download": "2018-12-12T17:10:04Z", "digest": "sha1:JSLQK4GF225Z7S2O4ZTFONFDYR4BMMB4", "length": 7745, "nlines": 86, "source_domain": "pracharweekly.com", "title": "admin – Page 2 – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nઅશાંત ધારાનો ઠરાવ છતા મકાન વેચવાનો કારસો\nવિસનગરમાં ઝાંપલીપોળથી માયાબજાર સુધી અશાંત ધારાનો ઠરાવ છતા મકાન વેચવાનો કારસો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર હિન્દુ વિસ્તાર અને લઘુમતી વિસ્તાર જ્યા અડીને આવ્યા છે ત્યાં પાલિકા દ્વારા અશાંત ધારાનો અમલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ગુંદીખાડ સુથારના માઢમાં એક મકાનનુ દલાલ બાનાખત કરી લઘુમતીના નામનો સ્ટેમ્પ કરવાનો કારસો રચાતા આ બાબતે ગુંદીખાડ વિસ્તારમાં ભારે ���ોબાળો થયો…\nવિસનગર ભાજપની યાદવાસ્થળી રાજસ્થાન ચુંટણી પ્રચારમાં જણાઈ\nવિસનગર ભાજપની યાદવાસ્થળી રાજસ્થાન ચુંટણી પ્રચારમાં જણાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ભાજપમાં વકરેલો જુથવાદ હવે રાજ્યના સીમાડા પાર પહોચ્યો છે. વિસનગર ભાજપને રાજસ્થાન ચુંટણી પ્રચારની જવાબદારી સોપવામાં આવી હતી ત્યારે એક તરફ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગૃપ તો બીજી તરફ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ગૃપ અલગ અલગ ચુંટણી પ્રચાર કરતા જોવા મળ્યુ હતુ. રાજસ્થાનના ગામડાઓમાં વકરેલા વિસનગર…\nવિસનગર પાલિકાના સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી માટેના પ્રયત્નો\nરૂા.૪ કરોડની ગ્રાન્ટ આવશે તો યોગ્ય કામમાં વપરાશે કે નહી તેની સભ્યોમાં ચીંતા વિસનગર પાલિકાના સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી માટેના પ્રયત્નો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભેસ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ જેવો ઘાટ અત્યારે વિસનગર પાલિકાના સભ્યોમાં ઘડાયો છે. પાલિકાએ સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેના નિયમો પાલન કરવામાં આવે તો…\nMCI ના ઈન્સ્પેક્શનમાં વડનગર સિવિલમાં ડમી દર્દીઓ ઉભા કર્યા\nસિક્યુરીટી ગાર્ડ અને દર્દીના સગાને બીમાર બતાવ્યા MCI ના ઈન્સ્પેક્શનમાં વડનગર સિવિલમાં ડમી દર્દીઓ ઉભા કર્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનું વાર્ષિક ઈન્સ્પેક્શન હતું. દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં રહેતી નથી કારણ પુછતા ડોક્ટરોની નિમણુંક કરાઈ જ નથી. જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ડોક્ટરોના અભાવે તેમજ પુરતી સગવડોના અભાવે શોભાના ગાઠીયા જેવી બની ગઈ…\nઅરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આકાર પામી રહેલ સેફ્રોન હિલ્સ વિલા\nધરોઈ પાસેની ટેન્ટ સીટીમાં અસંખ્ય લોકોએ કુદરતી સૌંદર્ય માણ્યુ અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આકાર પામી રહેલ સેફ્રોન હિલ્સ વિલા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરથી ૫૫ કિમી દુર ધરોઈ પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે માઉન્ટ આબુ કે કોઈ હિલ સ્ટેશનને ભુલાવી દે તેવુ કુદરતી સૌંદર્યથી ભરપુર એવુ સ્થળ આવેલુ છે. જ્યાં ગાંધીનગરના બીલ્ડર દ્વારા ટેન્ટ સીટીનુ આયોજન કરતા મહેસાણા, વિસનગર,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/30/2018/5809/", "date_download": "2018-12-12T16:29:03Z", "digest": "sha1:Q5PZGX7QDPWUBXHITLCCJIUT7ZVTBCIO", "length": 7530, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ભારતની બેન્કોમાં બે દિવસની હ��તાળ- કામકાજ ઠપ્પ, નાણાકીય વ્યવહાર સ્થગિત …. કરોડો રૂપિયાનું થશે નુકસાન.. લોકો ભોગવશે હાલાકી …!! | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભારતની બેન્કોમાં બે દિવસની હડતાળ- કામકાજ ઠપ્પ, નાણાકીય વ્યવહાર સ્થગિત …. કરોડો...\nભારતની બેન્કોમાં બે દિવસની હડતાળ- કામકાજ ઠપ્પ, નાણાકીય વ્યવહાર સ્થગિત …. કરોડો રૂપિયાનું થશે નુકસાન.. લોકો ભોગવશે હાલાકી …\nબેન્ક કર્મચારીઓના યુનિયને પગાર વધારાની માગણી માટે બે દિવસની બેન્ક હડતાળનો આજથી પ્રરંભ કરી દીધો હતો. બેન્કો બંધ છે ને હડતાળી બેન્ક કર્મચારીઓ રસ્તા પર દેખાવો યોજી રહ્યા છે. બેન્કો બંધ હોવાને કારણે બેન્ક સાથે સંકળાયેલી અનેક સેવાઓમાં તકલીફોનો સહન કરવી પડશે. ભારતીય સ્ટેટ બેન્ક સહિત કેટલીક ખાનગી બેન્કો પણ હડતાળમાં જોડાઈ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશનના એક અગ્રણી અધિકારીના જણાવ્યા અનુસાર, આ હડતાળને લીધે દરેક દિવસે 39 લાખ ઈન્ટ્રમેન્ટસના કલીયરન્સ પર અસર પડવાની સંભાવના છે. બેન્કોના ક્રર્મચારીઓના પગારમાં માત્ર બે ટકાનો જ વધારો કરાયો તેની સામે વિરોધ પ્રગટ કરવા માટે આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેન્ક ઓફ બરોડા, પીએનબી , એસબીઆઈ , ઈલાહાબાદ બેન્ક, યુનિયન બેન્ક યુકો બેન્ક સહિત પબ્લિક- પ્રાયવેટ સેકટરની દરેક બેન્કના કર્મચીરીઓ તેમજ અધિકારી વર્ગ હડતાળ કરી રહ્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ દેશભરમાંથી આશરે 10 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.\nPrevious articleપાકિસ્તાનમાં બોલીવુડની ફિલ્મ વીરે દી વેડિંગ ની રજૂઆત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો . ..\nNext articleકર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી ઉવાચ- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મહેરબાનીને લીધે મને સત્તા મળી છે, અેમને પૂછ્યા વિના હું હું કોઈ પણ નિર્ણય ના લઈ શકું…\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\n12 વર્ષથી ઓછી વયની બાળકીઓના બળાત્કારીઓને ફાંસીની સજા અપાશે\nયુએનમાં ગ્લોબલ સિટિઝનશિપ ફોરમ દ્વારા જાતીય સમાનતાલક્ષી કાર્યક્રમ\nદુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે\nલોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના ચેમ્બરમાં સંસદસભ્યોના ધરણા\nસંધના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા...\nભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા –...\nવૈશાખીઃ ધર્મ, કલા અને સામાજિકતાનો સહિયારો આનંદોત્સવ\nશાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટઃ ભારતે ચીનનો પ્રોજેકટ નકાર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/23-09-2018/145916", "date_download": "2018-12-12T17:13:14Z", "digest": "sha1:N6MMG6PL5HLN4TECLRTWMTP4KDWRHLYK", "length": 12898, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "લગ્નની ના પાડતા પ્રેમીએ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો", "raw_content": "\nલગ્નની ના પાડતા પ્રેમીએ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો\nબેરોજગાર યુવકને લગ્નની ના પાડી તો ઉશ્કેરાયો :છત્તીસગઢના કોરબાનો બનાવ\nછત્તીસગઢના કોરબામાં એક ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવકે પોતાની જ ગર્લફ્રેંડનો પર્સનલ વીડિયો વાયરલ કરી નાખ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ આ યુવક અને યુવતી ઘણા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ યુવક બેરોજગાર હતો એટલા માટે યુવતીના ઘરેથી લગ્ન માટે ના પાડી દીધી\nયુવતીના ઘરેથી લગ્નની ના આવતા યુવતીએ પણ યુવક સાથે છેડો ફાડી નાખ્યો. જેથી નારાજ પ્રેમીએ યુવતીને પાઠ ભણાવવા માટે તેની સાથેનો અંગત વીડિયો વાયરલ કરી નાખ્યો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જના��ા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nબોરસદ પેથકમાં રેપ વીથ મર્ડરઃ બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશઃ યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકાઃ હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોકટરથી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડીઃ અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 11:44 am IST\nરાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST\nઅમદાવાદ રામોલનાં વટવા જીઆઇડીસી નજીક અવાવરું જગ્યાએ યુવતીની લાશ મળી :અમદાવાદના રામોલ વટવા જીઆઈડીસી બિજ તરફ જતા ઓવરબિજની પાસે અવાવરું જગ્યા પર લીલોતરીની વનરાજીની વચ્ચે એક યુવતીની ઝાડ પર લટકેલી શંકાસ્પદ લાશ મળી આવતા લોકો ટોળે વળ્યા:પોલિસને કરાઈ જાણ access_time 6:24 pm IST\nસ્પેસ મિશનમાં ૩૦ કુશળ અંતરિક્ષ યાત્રીઓની જરૂર access_time 7:28 pm IST\nવિપક્ષી એકતા છતાંય ૨૦૧૯માં સત્તા પર આવશે : મોદીનો સંકેત access_time 7:32 pm IST\nદક્ષિણ કાશ્મીરમાં રહેવાવાળા પોલીસ કર્મચારીઓને ઘરે નહી જવાની સલાહ અપાઇ access_time 1:40 pm IST\nઓનલાઇન દવા વેપારના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો, દ્વારા જોરદાર દેખાવો- પ્રદર્શન access_time 11:12 pm IST\nશનિવારે યોજાઇ દારૂની ડ્રાઇવઃ૧૩ સ્થળે દરોડા access_time 11:34 am IST\nઆંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમને ખુલ્લુ મુકશે વડાપ્રધાન access_time 3:36 pm IST\nથેલેસેમિક બાળકોની સારવાર માટે પરેશભાઇ ધાનાણી દ્વારા રૂ. ૧.૩પ લાખની સહાય access_time 12:38 pm IST\nકચ્છના મુંદરાની સાડા ત્રણ વર્ષની બાળા ઉપર શાળાના એકાઉન્ટનનો દુષ્કર્મનો પ્રયાસ access_time 11:29 am IST\nગિરનારમાં રોપ વે પ્રોજકેટની તૈયારી :અધિકારીઓ,સચિવ અને ઉષા બ્રેકોનાં દિનેશ નેગીએ અંબાજી મંદિરના મહંત સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું access_time 6:25 pm IST\nપાટણમાં લારીઓવાળાનું દબાણ હટાવતા પટની સમાજે શાકભાજી નહિ વેચવા કર્યો નિર્ણય access_time 12:01 am IST\nમધ્ય ગુજરાતમાં મેઘરાજાની પ���રામણી :અનેક શહેરોમાં ગાજવીજ વરસાદ access_time 9:17 pm IST\nઅમદાવાદમાં ત્રણ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું :મહિલા સહીત બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા access_time 9:19 pm IST\nઇરાનમાં આતંકી હુમલા બાદ સૈન્યની પરેડ પછી ત્રણ દેશના રાજકીય નેતાઓએ કરી ચર્ચા access_time 1:42 pm IST\nદુનિયામાં દર ર૦ માંથી ૧ વ્યકિતનું મૃત્યુ આલ્કોહોલના સેવનથી થાય છે access_time 1:38 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પના હાલ સદામ હુસેન જેવા થશે : ઇરાની રાષ્ટ્રપતિ આકરા પાણીએ access_time 12:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદુનિયાના સૌથી વ્યસ્ત આતંરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી ચોથા નંબરે access_time 6:14 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ત્રીજો T-20 મેચ જીત્યો access_time 6:14 pm IST\nએકતાકપૂર હજુ કેમ છે કુંવારી: કેમ નથી કર્યા લગ્ન : કર્યો મોટો ખુલાસો access_time 6:12 pm IST\nપાણીની જેમ કલાકારે રહેવું જોઈએ: નવાઝુદીન સિદ્દીકી access_time 12:28 pm IST\nજાણીતી કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ લીંબાચીયાને ડેન્ગ્યુ :બંને હોસ્પિટલમાં દાખલ access_time 9:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%AB%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3", "date_download": "2018-12-12T18:02:39Z", "digest": "sha1:PH2DLJSGZSX2J3K22XJ775COEQ6BEUEL", "length": 3404, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સુફિયાણું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસુફિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઉપરથી સુંદર; ખાલી સફાઈદાર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/eros-international-has-bagged-the-distribution-rights-race-3-038934.html", "date_download": "2018-12-12T16:16:04Z", "digest": "sha1:3K3TQWOSJSI24RPLE5UKESJSANKKSGA7", "length": 10336, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "સલમાન ખાનની રેસ 3 ફાઇનલ, ભારે ભરખમ કરોડોની ડીલ | Eros International has bagged the distribution rights of race 3 - Gujarati Oneindia", "raw_content": "\n» સલમાન ખાનની રેસ 3 ફાઇનલ, ભારે ભરખમ કરોડોની ડીલ\nસલમાન ખાનની રેસ 3 ફાઇનલ, ભારે ભરખમ કરોડોની ડીલ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nસંજુની સુનામી, 6 દિવસમાં જ સલમાનની રેસ 3 ની કમર તોડી નાખશે\nપહેલી ફિલ્મમાં સલમાન ખાનની હતી આટલી જ ફી, અક્ષયકુમારની તો ખસ્તા હાલત\nરણબીર કપૂર પર સલમાન ખાનનો સીધો હુમલો, સંજુ વિશે આવું કહ્યું\nશો માં બાળકને બળજબરીથી ગળે લગાવીને ટ્રોલ થયા સલમાન-જેકલીન\nવીડિયોઃ સલમાને લખ્યુ ‘રેસ 3’ માટે ગીત, લોકોએ કહ્યુ ‘ઢીંચાક પૂજા જેવુ છે’\nરેસ 3ની અભિનેત્રીએ કહ્યું – “જે કંઈ પણ છું, સલમાન ખાનના કારણે જ છું..”\nસલમાન ખાનની રેસ 3 ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર ઇરોઝ ઇન્ટરનેશનલ ઘ્વારા ભારે ભરખમ કિંમત આપીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ ખરીદી લીધા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ વર્ષ 2018 સૌથી મોટી ફિલ્મમાં શામિલ છે. રેસ 3 ફિલ્મનું સુપરહિટ થવું અત્યારથી ફાઇનલ છે કારણકે ફિલ્મમાં સલમાન ખાન છે અને ફિલ્મ ઈદ પર રિલીઝ થઇ રહી છે.\nરેમો ડિસુઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 15 જૂન દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 15 મેં દરમિયાન સામે આવશે. સૂત્રો અનુસાર યશરાજ ફિલ્મ્સ, એનએચ સ્ટુડિયો, ઇરોઝ ઇન્ટરનેશનલ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોને રમેશ તોરાનીએ ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ માટે સંપર્ક કર્યો હતો. પરંતુ ઇરોઝ ઇન્ટરનેશનલ ઘ્વારા આપવામાં આવેલી ભારે ભરખમ ડીલ નિર્માતા ઇન્કાર કરી શક્યા નહીં.\nખબરો અનુસાર ડિસ્ટ્રીબ્યુટર રાઈટ્સ સિવાય રેસ 3 સેટેલાઇટ રાઈટ્સ માટે એક ચેનલે 75 કરોડ રૂપિયા ઓફર કર્યા છે. પરંતુ નિર્માતા આ ઓફર માટે તૈયાર નથી. ફિલ્મના સેટેલાઇટ રાઈટ્સ પણ 140 કરોડ સુધી વેચવામાં આવશે. જેના કારણે સાફ છે કે રેસ 3 ફિલ્મ રિલીઝ પહેલા જ 300 કરોડ પાર કમાણી કરશે.\nરેસ 3 ઈદ પર રિલીઝ\nસલમાન ખાનની ફિલ્મ રેસ 3 ઈદ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માટે સલમાન ખાન બિલકુલ અક્ષય કુમાર બની ગયા છે. સલમાન ખાને રેસ 3 ફિલ્મની શૂટિંગ ખાલી 80 દિવસમાં પુરી કરી નાખી છે.\nઆશા કરીયે કે સલમાન ખાનની ફિલ્મ રેસ 3 દર્શકોને ગમશે. કહેવામાં તો આવી જ રહ્યું છે કે રેસ 3 પણ સલમાન ખાનની બાકી ફિલ્મ જેમ 300 કરોડ ક્લબમાં શામિલ થશે.\nરેસ 3 પહેલી બે રેસ ફિલ્મોથી બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, બોબી દેઓલ, અનિલ કપૂર અને શાકિબ સલીમ જોવા મળશે.\nઆ ફિલ���મ 15 જૂન દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 15 મેં દરમિયાન સામે આવશે.\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-a-game-change-reform-one-nation-one-election-gujarati-news-5825053-PHO.html", "date_download": "2018-12-12T17:00:58Z", "digest": "sha1:2JRFUQJYOWUGOZ3GT6LQ5QPN43NGGS2V", "length": 14788, "nlines": 169, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "One Nation One Election is possible in India | દેશમાં એકસાથે ચૂંટણીઓ કરાવવા અંગે સંભાવનાઓ તપાસશે કાયદા પંચ", "raw_content": "\nદેશમાં એકસાથે ચૂંટણીઓ કરાવવા અંગે સંભાવનાઓ તપાસશે કાયદા પંચ\nકેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને વિધિ આયોગની પાસે મોકલવા અંગે વિચારી રહ્યાં છે.\nનેશનલ ડેસ્કઃ મોદી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી કંઈક નવા નવા પ્રયોગો કરતું આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં વિચારી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને વિધિ આયોગની પાસે મોકલવા અંગે વિચાર કરી રહ્યાં છે. કેન્દ્ર ઈચ્છે છે કે આ મુદ્દે સાર્વજનિક મંચ પર વ્યાપક વિચાર વિમર્શ અને ચર્ચા થાય.\nઅધ્યયન અને સંશોધન થઈ રહ્યું છે\n- લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે સરકાર સંબંધિત કાયદાઓનું અધ્યયન કરી રહ્યાં છે, જેમાં સંશોધન પણ કરવામાં આવી શકે છે.\n- કાયદા મંત્રાલય આ કામમાં સક્રિયતાથી જોડાયું છે. કાયદાકીય સુધારાઓ માટે જરૂરી સુચનો આપનારૂ વિધિ આયોગ હાલ રાજકીય રૂપમાં સંવેદનશીલ યૂનિફોર્મ સિવિલ કોડની તપાસ કરી રહ્યું છે.\n- વડાપ્રધાન દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વાત પર જોર આપી ચુક્યાં છે. જે અંતર્ગત 2જી માર્ચનાં રોજ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓની બેઠકમાં આ દિશામાં ચર્ચા કરવા અને પ્રસ્તાવ પસાર કરવાનું પણ સુચન અપાયા હતા.\nઆગળ વાંચો એક દેશ, એક ચૂંટણી અંગે શું છે દલીલ\nએક દેશ એક ચૂંટણી અંગે શું છે દલીલ\n- દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે દલીલ પણ કરવામાં આવે છે કે આવું કરવાથી સરકાર અને તેમના મંત્રીઓની એનર્જી ચૂંટણીમાં નહીં વહેંચાય.\n- 5 વર્ષમાં એકસાથે ચૂંટણી કરાવવાથી પૈસાની બચત થઈ શકે છે. તેમજ ચૂંટણી સમયે તૈનાત સુરક્ષા દ��ોના જવાનોની ઉર્જા, તેમને તૈનાત કરાવવા માટેનું ધનની બરબાદી રોકી શકાશે.\n- ચૂંટણી પંચ તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના કેન્દ્રના પ્રસ્તાવોનું સમર્થ કરે છે. પરંતુ તેને લાગુ કરાવવા માટે બંધારણમાં સંશોધન કરવાની જરૂર પડશે. પરંતુ શું ભારતમાં એક સાથે ચૂંટણી સંભવ છે\nઆગળ વાંચો અત્યારસુધી શું પ્રસ્તાવો થયાં છે\nએક સાથે ચૂંટણી કરાવવા માટે અત્યારસુધીનાં પ્રસ્તાવો\n- દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા પર પૈસા, સમય અને મહેતનની બચત થશે.\n- 2002માં વેંકટચલૈયા આયોગે આ વિચારનું સમર્થન કર્યું.\n- 2014ની સામાન્ય ચૂંટણી સમયે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવિષ્ટ કર્યો\n- 2015માં ચૂંટણી પંચે પણ દાખવી સહમતી\n- 2015માં સ્ટેન્ડિંગ કમિટી ઓન પર્સનલ, પબ્લિક ગ્રિવેન્સેસ, લો એન્ડ જસ્ટિસે પણ આ મુદ્દે સમર્થન આપ્યું.\nઆગળ વાંચો એક ચૂંટણી પાછળ કેટલો થાય છે ખર્ચ\nએક ચૂંટણી પાછળ થાય છે અધધધ.. ખર્ચ\n- વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે 3,426 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.\n- એક રિસર્ચ મુજબ લોકસભા ચૂંટણી પર લગભગ 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.\n- 2014ની ચૂંટણીને આધાર બનાવવામાં આવે તો 1 ચૂંટણીની કિંમત પાછળ પ્રત્યેક લોકસભા ક્ષેત્રે દિઠ 70 કરોડનો ખર્ચ થઈ શકે છે. (કુલ 543 સંસદીય ક્ષેત્ર છે.)\n- રૂપિયા 10 કરોડ પ્રત્યેક વિધાનસભા ક્ષેત્ર પર ખર્ચ થાય છે. (દેશમાં 4,033 વિધાનસભા ક્ષેત્ર છે)\n- વારંવાર વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવાથી એક લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે.\nઆગળ વાંચો ક્યારે ક્યારે થઈ છે એક સાથે ચૂંટણીઓ\nઆ પહેલાં ક્યારે ક્યારે થઈ છે એક સાથે ચૂંટણી\n- 1951-52માં લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે થઈ હતી.\n- 1957, 62 અને 67માં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવી હતી.\n- 1968-69માં સમયથી પહેલાં વિધાનસભા ભંગ થતાં એક સાથે ચૂંટણી કરાવવાની વ્યવસ્થામાં ગડબડ ઊભી થઈ.\n- 1970માં લોકસભા સમય પહેલાં ભંગ થઈ જે બાદ વ્હેલી ચૂંટણી કરાવવામાં આવી. ત્યારબાદ 1971થી આ સિલસિલો યથાવત રહ્યો અને અલગ અલગ ચૂંટણીની વ્યવસ્થા બની ગઈ.\nઆગળ જાણો શું વિરોધ થઈ શકે છે\nએક સાથે ચૂંટણી કરાવવા અંગે ક્યા મુદ્દે વિરોધ થઈ શકે છે\n- બંધારણમાં ફેરફાર કરવાનો પડકાર આવી શકે છે.\n- જો કોઈ શખ્સની લહેર છે તો તેના પક્ષમાં વોટ પડી શકે છે, તેનો વ્યવહાર નિરંકુશ થઈ શકે છે.\n- 5 વર્ષનું શાસન નક્કી થયાં પછી મધ્યવર્તી ચૂંટણીની કોઈ જ શક્યતા નહીં રહે.\n- અત્યારસુધી 16 લોકસભાનું ગઠન થયું છે જેમાં 7ને સમય પહેલાં ભંગ કરવી પડી છે.\n- કેન્દ્ર સરકાર પોતાનો નિર્ધારિત સમય પૂરો ન કરી શકે તો રાજ્ય સરકારોને સમય પહેલાં નવી ચૂંટણીઓ કારણ વગર સહન કરવી પડે.\n- EVM પર ઘણો જ ખર્ચો કરવો પડે. એક અંદાજ મુજબ ચૂંટણી પંચે EVM માટે 9,284.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે.\n- મોટી સંખ્યામાં સુરક્ષા દળોની જરૂર રહે.\nઆગળ જાણો શું શું મુશ્કેલીઓ આવી શકે છે\nશું શું મુશ્કેલીઓ આવી શકે છે\n- બંધારણની કલમ 83(2) અને 172(1) કહે છે કે કોઈપણ પ્રકારે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધુ ન વધારી શકાય.\n- તમામ રાજકીય પાર્ટીઓને બંધારણમાં સંશોધન કરાવવા માટે એક સાથે આવવું જરૂરી.\n- રાજ્ય સરકારની બર્ખાસ્તગી અને રાષ્ટ્રપતિ શાસનની સ્થિતિમાં કોર્ટમાં પહોંચેલા મામલાઓનું શું થશે, તેના આધારે ઈલેકશનની તારીખ નક્કી કરવાનું મુશ્કેલ.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://myzuzum.dating.lt/index.php?lg=gu", "date_download": "2018-12-12T17:26:47Z", "digest": "sha1:4I4FSFIP4A5Z5OKCJNVLCBBAFZN3HXCO", "length": 7744, "nlines": 100, "source_domain": "myzuzum.dating.lt", "title": "Arkadaslik servisi", "raw_content": "\nમનપસંદ કરવા માટે આ સાઇટ ઉમેરો\nકુલ: 6 980 537 જોડાયા ગઈ કાલે : 187 ઓનલાઇન વપરાશકર્તાઓ : 130\nતમારા નવા મિત્રો શોધો\nવિડિઓ ચેટ . કોણ ઓનલાઇન છે\nસ્લાઇડ શો તરીકે દૃશ્ય\nજે મને જોઈ છે\nતમારા વધારાના ફોટા અપલોડ કરો\nપસંદ કરો ચુકવણી સિસ્ટમ\nહું છું માગી એક ઉંમર માટે\nઅફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર���કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજરનાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુનિયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા યુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/10/2018/4326/", "date_download": "2018-12-12T16:30:10Z", "digest": "sha1:4MKNZLPW32ECTZ6LXAR45YHO23XGTWSG", "length": 6133, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "કેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાજકીય કટોકટી – મુખ્યપ્રધાન નારાયણસામી અને લેફટનન્ટ ગવર્નર કિરણ બેદી – આમને- સામને | Gujarat Times", "raw_content": "\nHome INDIA કેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાજકીય કટોકટી – મુખ્યપ્રધાન નારાયણસામી અને લેફટનન્ટ ગવર્નર કિરણ બેદી...\nકેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાજકીય કટોકટી – મુખ્યપ્રધાન નારાયણસામી અને લેફટનન્ટ ગવર્નર કિરણ બેદી – આમને- સામને\nપોંડિચેરીના મુખ્યપ્રધાન નારાયણ સામીએ રાજયપાલ કિરણ બેદીની કાર્યશૈલી અંગે ઊહાપોહ અને વિરોધ પ્રગટ કર્યો હતો. દક્ષિણના રાજ્યોના નાણાંપ્રધાનોની બેઠકમાં તેમણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેઓ મુખ્યપ્રધાનપદની સાથે સાથે નાણાખાતાનો પણ અખત્યાર ધરાવે છે. રાજ્યના દરેક કાર્ય પર, દરેક ફાઈલ પર પોતાની પરવાનગીની મહોર હોવી જ જોઈઓ , એવો આગ્રહ રાજ્યપાલ કિરણ બેદી રાખી રહ્યા છે. તેઓ રાજ્ય સરકારના દરેક કાર્યમાં કે નિર્ણયમાં હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનું નારાયણ સામીએ જણાવ્યું હતું. રાજ્યના દરેક પ્રશાસનિક નિર્ણય માટે તેમની અનુમતિ અનિવાર્ય હોવાનું રાજ્યપાલ માની રહ્યો હોવાની વાત નારાયણ સામીએ કરી હતી.\nPrevious articleનાણાંપ્રધાન અરુણ જેટલીને હોસિ્પટલમાંથી રજા આપવામાં આવી – કીડની ટ્રાન્સપ્લાન્ટેશન હાલમાં નહિ થાય\nNext articleરણવીર કપુરને ટાઈફોઈડ થયો : શબાના આઝમી યોજિત ફેશન શોમાં તે ભાગ નહિ લઈ શકે.\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nએક સાથે સૈન્ય -અભ્યાસ કરશે ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા\nકરોડો ગરીબ પરિવારોને રૂપિયા પાંચ લાખનો વિમો આપવાની યોજના – નમો...\nભારત – સિંગાપુરના પારસ્પરિક સંબંધો વિશ્વસનીચ અને ઉષ્માપૂર્ણ છે- વડાપ્રધાન નરેન્દ્ર...\nપ્લાનો, ડલાસમાં 32 એકર કેમ્પસમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું નૂતન ભવન\nઅજાયબીઓની આસપાસ દેખાતા મોહપાશને ભેદવાનું કામ અઘરું હોય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gettingyourich.com/gujarati-blog/archives/10-2014", "date_download": "2018-12-12T16:12:47Z", "digest": "sha1:5L7BIUMMXXZ4XTZUPCSWX57VK5BAEM5S", "length": 28823, "nlines": 164, "source_domain": "www.gettingyourich.com", "title": "Gujarati - We Love Financial Planning", "raw_content": "\nરિયલ એસ્ટેટ V/S મ્યુચલ ફંડ\nસ્વાતિ અને અમન દિલ્હીમાં રહે છે. અને તેઓની પાસે પોતાનું ઘર પણ છે. તેઓ પોતાના વધારાના પૈસાને ઈન્વેસ્ટ કરવાનો સારામાં સારો રસ્તો વિચારી રહયા છે. તેમને પોતાની આ��ુબાજુ રહેલા લોકોને જોતા જણાયું કે બધા લોકો ઘર લઈ રહયા છે. તેઓ પણ વિચારી રહયા છે કે, શું તેઓએ પણ આજ રસ્તો અપનાવવો જોઈએ\nરિયલ એસ્ટેટ હંમેશા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટેનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ઘણા ઈન્વેસ્ટર ઈક્વિટી મ્યુચલ ફંડથી શરૂઆત કરે છે. જયારે તેઓ ૫૦ લાખ ભેગા કરી લે છે ત્યારે તેઓ ઈક્વિટી મ્યુચલ ફંડને વેચીને વળી એક વધારે મકાન ખરીદી છે. ઘણા લોકો મ્યુચલ ફંડ (જે ફકત પેપર પર હોય છે) તેના કરતા ઘર જેવી સ્થિર અને જોઈ તેમજ સ્પર્શી શકાય તેવી મિલકતમાં ઈન્વેસ્ટ કરવા વધારે અનુકુળતા અનુભવે છે. ઘણા લોકો શેરબજારનો ખરાબ તબક્કો જોઈને અને રિયલ એસ્ટેટનો સારો ફાયદો જોઈને પોતાનો નિર્ણય લેતા હોય છે.\nરિયલ એસ્ટેટના પ્રત્યેના આકર્ષણનું સૌથી મોટુ કારણ વધારે દેખાતો નાણાંકીય લાભ છે. રિયલ એસ્ટેટમાં ૨૦ ટકા રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢી બાકીના ૮૦ ટકા બેંક લોન મળી શકે છે. જયારે કોઈ વ્યક્તિ ઈક્વિટી મ્યુચલ ફંડ ખરીદે છે તો કોઈ બેંક લોન નથી મળતી. લોકો વિચારે છે કે મેં ૨૦ લાખ રૂપિયા આપ્યા બાકીના ૮૦ લાખ રૂપિયાની બેંક પાસેથી લોન લીધી અને ૧ કરોડનું ઘર ખરીધ્યું મેં પાંચ વર્ષ સુધી (EMI) ઈ.એમ.આઈ ના માસિક હપ્તા ભર્યા અને પાંચ વર્ષ પછી ૧ કરોડના ઘરના ૧ કરોડ અને ૪૦ લાખ થયો તો ખૂબ મોટો નાણાંકીય લાભ થયો છે તેવું લાગે છે. આવા કેસમાં એક્સેલ શીટ પર ઈન્વેટમેન્ટ પરના (IRR) વાર્ષિક વળતરનો કોઈ વિચાર કરતું નથી. ટેકસ, રીપેમેન્ટ અને ટ્રાન્સેકશન ખર્ચા જોતાં ભાગ્યે જ આવા ઈન્વેસમેન્ટ સારું વળતર આપે છે.\nશું આ રીતે વર્તવું એ યોગ્ય છે દરેક પરિવારની પરિસ્થિતિ અલગ હોય છે. દરેક ઈન્વેસ્ટર અલગ રીતે શીખે છે. કોઈ વ્યક્તિ જોઈને શીખે છે તો કોઈ વ્યક્તિ પોતાના અનુભવથી શીખે છે. જયારે મિલકતને લગતા આવા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે નીચે મુજબ (ઈન્વેસ્ટમેન્ટ) ના માપદંડ ધ્યાનમાં રાખી શકો છો.\nધ્યેય આધારિત + સરળતા – દરેક વ્યક્તિએ પોતાના જીવનના ધ્યેયના હિસાબે ઈન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, એનો મતલબ એ થયો કે, જયારે તમારા જીવનનો ધ્યેયનો ટાઈમ આવે ત્યારે તમે કરેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી પૈસા મળવા જોઈએ. રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવાથી જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે તેનો નિકાલ કરવો તકલીફ દાયક હોઇ શકે છે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં તમે કરેલી એસ.આઈ.પી ને થોડા વખત માટે બંધ કરી શકો છો,\nએસ.આઈ.પી વધારી શકો છો, ઘટાડી શકો છો તેને કાયમી રીતે બંધ પણ કરી શકો છો. રીયલ એસ્ટેટમાં પણ હોમ લોનના ઈ.એમ.આઈ ને વધારી કે ઘટાડી શકાય છે. તેમાં સુધારા વધારા કરવાથી તમારી ધિરાણની ટકાવારીમાં ફરક પડે છે અને પેપર વર્ક કરવું પડે છે.\nલીકવિડિટી – રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવાથી સરળતાથી બહાર નીકળી શકાતું નથી. તેમજ તેમાથી જ્લ્દી પૈસા છૂટા થતા નથી. એક ઘરને વેંચવું એ ધારીએ એટલું જલ્દી વેંચાતું નથી ઈક્વિટી મ્યુચલ ફંડમાં આયોજન પૂર્વક S.W.P (સીસ્ટમેટીક વિડ્રોલ પ્લાન) કરી શકાય છે, તેમજ ઈક્વિટી મ્યુચલ ફંડને સરળતાથી વેંચી પણ શકાય છે.\nજોખમ લેવાની શક્તિ – રીયલ એસ્ટેટમાં ઈન્વેટમેન્ટ માટે ઓછી પસંદગી મળે છે. જેમકે કોઈ એક વ્યક્તિ વધારે જોખન ના લે તો તૈયાર કે રેડી ફલેટમાં ઈન્વેસ્ટ કરે તો તેને કદાચ ઓછો નફો મળે છે પછી ભલે તેણે સારા બિલ્ડરનો સારો પ્રોજેકટ પસંદ કર્યો હોય. એક વખત રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ થઈ જાય પછી તેમાં સુધારા કરવા શક્ય નથી. સિવાય કે તમે તે ઘરને વેંચી દો. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં તમારી રીસ્ક લેવાની ક્ષમતા અનુસાર ઘણી પસંદગી મળે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમકે, કોઈ વ્યક્તિ પોતાને કેટલી મૂળભૂત રકમ જોઈએ છે તેને ધ્યાનમાં રાખીને ઈન્વેસ્ટ કરી શકે છે કોઈ એક વ્યક્તિ કોઈ એક સેકટરને ધ્યાનમાં રાખીને પણ ઈન્વેસ્ટ કરી શકે છે. તેઓ એક્ટીવલી મેનેજ ફંડમાં કે ઇંડેક્સ ફંડમાં પણ પૈસા ઈન્વેસ્ટ કરી શકે છે. કોઈ વ્યક્તિની ઉંમર વધતી જાય તો ઓછા રીસ્ક વાળા ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ મૂવ કરી શકે છે અને પોતાનું રીસ્ક ઘટાડી શકે છે. રીયલ એસ્ટેટ કરતા મ્યુચલ ફંડમાં રીસ્ક ને વહેંચી દેવામાં આવે છે. રિયલ એસ્ટેટમાં ઘર સિવાય દુકાન,પ્લોટ કે ઈન્ડસ્ટ્રીયલ મિલકતમાં પણ ઈન્વેસ્ટ કરી શકાય છે. રિયલ એસ્ટેટમાં લેવામાં આવતું રીસ્ક એકજ પ્રોપર્ટીમાં કેન્દ્રિત થઈ જાય છે.\nધારા ધોરણ – રીયલ એસ્ટેટમાં કોઈ મૂળભૂત ધારાધોરણ નથી. તેમજ કિંમત માટે પણ કોઈ ચોક્ક્સ નીતિનિયમ નથી. રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટરને બિલ્ડર સાથે કોઈ ઝઘડો કે વાદવિવાદ થાય તો, તે પ્રોબ્લેમનો નિકાલ કરવા તેઓને અદાલતની મદદ લેવી પડે છે. જયારે મ્યુચલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં AMC (એસેટ મેનેજમેન્ટ કંપની) માટેના ચોક્ક્સ નિયમો છે. બધી જ AMC, સેબી અને એમફી (AMFI) એ નક્કી કરેલા નિયમો મુજબ ચાલે છે. મ્યુચલ ફંડમાં થતી લેવડ દેવડ વધારે પારદર્શક હોય છે. તેનું કારણ રોજની NAV છે. માસિક ��ેકટ શીટ અને રીર્પોટ પણ ફરજિયાત પણે તેઓ જાહેર કરે છે. ઘણા સમયથી આવા ધારાધોરણોની રીયલ એસ્ટેટમાં પણ જરૂર જણાય છે અને આવે તેવી અપેક્ષા છે.\nટાઈમીંગ – રીયલ એસ્ટેટમાં રૂપિયા એક સાથે જ આપવા પડે છે અથવા તો પહેલેથી રકમ નક્કી કરીને કન્સટ્રકશના પ્રોગ્રેસ પ્રમાણે લાંબા સમય માટે લોનના ઈ.એમ.આઈ દ્રારા રૂપિયા ભરવામાં આવે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં એસ.આઈ.પી દ્રારા ખરીદ કિંમત ને તમે એવરેજ આઉટ કરી શકો છો.\nટેકસ પર બચત – રીયલ એસ્ટેટમાં મૂળભૂત રકમ (પ્રીન્સીપલ રકમ) અને તેના પર ભરવા પડતા વ્યાજ પર ટેકસમાં રાહત મળે છે. ઈન્કમટેકસની કલમ ૮૦સી મુજબ ૧.૫ લાખ મૂળભૂત રકમના રીપેમેન્ટ પર ટેકસની રાહત મળે છે. જયારે એકથી વધારે ઘર હોયતો વ્યાજની કોઈ લીમીટ વગર અમુક નિયમોનું પાલન કરતા ટેકસમાં રાહત મળે છે. જો રીયલ એસ્ટેટમાં ૩ વર્ષથી વધારે ટાઈમ માટે એસેટ રાખીએ તો તેને લોંગ ટર્મમાં ગણવામાં આવતા ઈન્ડેકસેશનનો લાભ મળે છે. લોંગ ટર્મ એસેટ વેંચીને મળતો નફો બીજી એસેટમાં રીઈન્વેસ્ટ કરવાથી પણ ટેકસમાં રાહત મળે છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડમાં ખરીદી કર્યાના એક વર્ષ પછી જ તેને લોંગ ટર્મની રીતે ગણતરી કરતા તેના નફા સાથેની રકમ પર ટેકસ લાગતો નથી. ઈન્કમટેકસની કલમ ૮૦સી મુજબ ૧.૫ લાખ સુધીનુ ટૅક્સ સેવિંગ ઈક્વિટી મ્યુચલ ફંડમાં કરેલુ રોકાણ પર ટેકસની રાહત મળે છે અને લૉક ઈન સમય ફક્ત ત્રણ વર્ષ નોજ હોય છે\nવળતર – રીયલ એસ્ટેટમાં પારદર્શકતા ન હોવાના કારણે તેમાંથી મળતા વળતર ને સરખાવવુ મુશ્કેલ બને છે. જયારે ઈક્વિટી મ્યુચલ ફંડના દેખાવ માટે ૫ વર્ષના ડેટા પરથી જાણી શકાય છે કે તેઓ એ કેટલું વળતર આપ્યું. ઈક્વિટી મ્યુચલ ફંડ અને રીયલ એસ્ટેટના વળતર ની ઘણી બધી માહિતી ઈન્ટરનેટ પર ઊપલ્બ્ધ છે.\nતો હવે કોણ જીત્યું \nઅહિ કહેવાનો આશય એ નથી કે ઈક્વિટી મ્યુચલ ફંડ હંમેશા આપણને સારામાં સારૂ જ વળતર આપે છે કે રીયલ એસ્ટેટ હંમેશા ખરાબ જ છે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં પદ્ધતિસર અને આયોજન પૂર્વક કામ કરવાથી જ ફાયદો થશે.\nરીયલ એસ્ટેટ માં આપણે લીધેલા નિર્ણયો સાચા પડે તો જ ફાયદો આપી શકે છે. આપણી મિલકતનું દરેક એસેટ કલાસમાં વિભાજન કરવું જોઈએ. મિલકતનું નિવેશ કરતા પહેલા આપણા નાણાંકીય ધ્યેયો, ધ્યેયનો સમય, પોતાની રીસ્ક લેવાની શક્તિ, પ્રવાહિતતા તેમજ કયા એસેટ કલાસમાં કેટલું ઈન્વેસ્ટ કરવું આ બધુ જ નક્કી કરવુ જોઈએ.\nઆપણી આજુબાજુ બધા જ રીયલ એસ્ટેટમાં ���ન્વેસ્ટ કરી રહયા છે. તે જોઈને આપણે પણ આપણી નાણાંકીય પરીસ્થિતિનું મૂલ્યાકંન કર્યા વિના, બંધ આંખે રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવું યોગ્ય નથી.\nમિસ્ટર અને મિસીસ નિવૃત માટે એસઆઈપી ફોર્મુલા\nનિવૃત્તિ પછીનો સમય દેખીતી રીતે ખૂબજ સાવધાની પૂર્વક અને રૂઢિચુસ્તરીતે રોકાણ કરવાનો હોય છે. નિવૃત્તિ કોર્પસમાં ભાગ્યે જ ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ કરાતુ હોય છે. ફુગાવો અને જીવનનો બાકીનો લાંબો સમયગાળો એ બંને વાસ્તવિક પડકારોને જોતા, નિવૃત્તિ પછીના સમયમાં ઇક્વિટી એસેટ કલાસના લાભ માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી ફાયદા થશે:\n1. મૂળભૂત રકમ સુરક્ષિત રહે\n2. ફુગાવા પર કાબૂ\n3. ટેકસ પર બચત\n4. ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો\nઘણી વખત આ ઉંમરે ખોટા રોકાણ દ્વારા છેતરવામાં આવ્યા હોય, અથવા શેરોમાં નાણાં ગુમાવી બેસવાના અનુભવથી લોકોનું કુદરતી રીતે ઈક્વિટીમાં રોકાણ કરવાનું વલણ હોતું નથી. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ તે જોઈએ.\nએફડી વ્યાજ = ઈક્વિટી એમએફ એસઆઈપી\nમાની લો કે શ્રી અને શ્રીમતી નિવૃત્ત છે. અને તેમને પેન્શન મળે છે. તેમાથી તેઓ તેમના ખર્ચની કાળજી લે છે અને થોડું સિલક બાકી રહે છે. તેઓને તેમના બાળકો તરફથી નાણાંકીય સહાય મળે છે અને વધારાના ફ્લેટનું ભાડુ પણ મળે છે. તેઓ આ બધી બચતને એફડીમાં ઈન્વેસ્ટ કરીને નીચે બતાવેલા ઊપાય દ્વારા ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ કરવાનો લાભ મેળવે છે.\n1. તેઓ એફ.ડીમાં રોકાણ કરીને વ્યાજને માસિક પે આઉટમાં મેળવે છે. એફ.ડી દ્વારા મળેલા વ્યાજને ડાઇવર્સિફાઇડ ઇક્વિટીમાં એસઆઈપી દ્વારા રોકાણ કરે છે. આ રીતે કરવાથી મૂળભૂત રકમ સુરક્ષિત રહે છે અને તેમાથી મળેલો લાભ (વ્યાજ) ઈક્વિટી મ્યુચલ ફંડ એફ.ડીમાં રોકવાથી પોતાના કરેલા રોકાણમાં વૃદ્ધિ થવાનો લાભ મેળવી શકે છે.\n2. આપ રૂપિયા ૫૦૦૦/-ની એફડી દર મહિને એક વર્ષ માટે ૯ ટકાના વ્યાજ દર સાથે ક્યુમેલિટીવ વ્યાજમાં રોકાણ કરો છો. તેરમા મહિનાથી, આપની એફડી રૂપિયા ૫૪૫૦/-થી દર મહિને પાકતી જશે. આપ પાસે એફડીનું મૂળ બજેટ રૂપિયા ૫૦૦૦/- હશે. હવે આપ દર મહિને 10,૦૦૦/-ની એફડી એક વર્ષ માટે કરી શકો છો. આ સાથેજ આપ 450/- ની ઈક્વિટી એસઆઈપી દર મહિને (૧૩ થી ૨૪ મા મહિના દરમિયાન) શરૂ કરી શકો છો. ૨૫ થી ૩૬ મહિનામાં રૂપિયા ૯૦૦/- ઈક્વિટી એસઆઈપી દર મહિને કરી શકો છો. અહીં, રૂપિયા ૫૦૦૦/- દર મહિને એફડીના રોકાણ સાથે મ્યુચલફંડ એસઆઈપીમાં પણ રોકાણથઈ શકે છે અને સાથેસાથે એફડી અને ઈક્વિટી એમએફની કિટ્ટી વધી શકે છે.\n3. રિયલ એસ્ટેટ માં ભાડાનું વળતર ઘણીવાર ૩ટકાથી પણ ઓછું હોય છે. આ ઉંમરમાં પણ મિલકતની કિંમત વધશે એવું વિચારીને નિવૃત માણસો મિલકતને ભાડા પર રાખે છે. અગર તમે ભાડાની આવક પર નિર્ભર નથી તો પછી તમે તમારી ભાડાની પૂરી આવક અથવા તેમાનો થોડો ભાગ ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકી શકો છો.\n4.ચાલો આપણે વિચારીએ કે તેઓ પોતાના પૌત્રને કે પૌત્રીને ૫ લાખ રૂપિયા ભેટ રૂપે આપવા માગે છે. આવા કિસ્સામાં તેઓ મૂળ રકમ પોતાના નામ પર એફ.ડીમાં ઈન્વેસ્ટ કરીને તેમાંથી મળતુ માસિક વ્યાજ તેમના પૌત્ર કે પૌત્રીના નામે ઈક્વિટી મ્યુચલ ફંડમાં ઈન્વેસ્ટ કરે છે આમ કરવાથી તેઓ પોતાની મૂળ રકમ ઈમરજ્ન્સીમાં કે નાણાંની અછતમાં વાપરી શકે છે તેમજ પૌત્રને કે પૌત્રી માટે પણ પૈસા જમા કરી શકે છે.\n5. તેઓની પુત્રીને તેમના જીવનના અંતિમ તબક્કા માટે જરૂરી નાણાંની ચિંતા છે. તો તેણે નાની નાની રકમ એસઆઈપી દ્વારા ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકીને ૮થી૧૦ વર્ષ પછી વૃદ્ધિ થયેલું એક મોટુ નાણા ભંડોળ મેળવીને પોતાના માતા પિતાને આપી શકે છે.\nનિવૃત્તિ કોર્પસનો કેવી રીતે ઉપયોગ કરવો\nસામાન્ય રીતે જોતા નિવૃત્તિનો સમય ૨૫ વર્ષની આસપાસ હોઇ શકે છે. અત્યાર સુધીમાં નોંધપાત્ર થયું છે કે પ્રારંભિક સમયગાળો આરામદાયક હોય છે અને કોર્પસ ખર્ચ કરતાં વધુ રીર્ટન આપે છે. અને વર્ષો પછી ફુગાવો જોર પકડે ત્યારે તે કોર્પસનું વળતર પૂરતું હોતું નથી તેથી ધીરે ધીરે કોર્પસ ઘટવા લાગે છે, રેખાકૃતિ નીચે આ સમજાવે છે. અગર આપ આગળના ૧૨ વર્ષમાં એક ઈક્વિટી મ્યુચલ ફંડ માટેનો પોર્ટફોલિયો તૈયાર કરો તો પછીના વર્ષોમા તમારા હાથમાં એક મોટા કોર્પસને મેળવી શકો છો.\nઈક્વિટી મ્યુચલ ફંડમાં કયા રોકાણ કરવું \nઆ ઉંમરમાં ઓછુ જોખમ લેવાનો ઈરાદો જોતા ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચલ ફંડ એ સૌથી પસંદગી પાત્ર રસ્તો છે. લો વોલેટિલિટી અને ઓટો એસેટ સંતુલન સ્કીમને ધ્યાનમાં રાખવી. હાઇબ્રિડ મ્યુચલ ફંડ પણ એક સારો વિકલ્પ છે. જો આપને હાઇબ્રિડ મ્યુચલ ફંડમાં કર્મ્ફટ લાગે તો તમારા આ ભંડોળનો મોટાભાગ ઈક્વિટી કોપોન્ટમાં રોકી અને છેવટે ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડમાં રોકાણ કરી શકાય છે. નિવૃત્તિના સ્ટેજ પર આધાર રાખીને, ઇન્ડેક્સ ફંડના રોકાણમાં પણ એક નજર નાખી શકો છો.\nઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ ઓછામાં ઓછા ૫ વર્ષના સમયગાળા માટે કરવું જોઈએ. પોર્ટફોલિયોને છ મહિ��ામાં ઓછામાં ઓછા એક વખત સમીક્ષા (રીવ્યુ) કરવો જોઈએ. કરવેરાના (ટેકસ) એંગલને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, તાજેતરના બજેટમાં ડેટ મ્યુચલ ફંડ માટે કર દર અને હોલ્ડિંગ સમયગાળા નો વધારો થયો છે.\nએફડી ના બદલે, પોસ્ટલ બચત પણ આ જ રીતે વિલરેજ કરી શકાય છે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં રોકાણ શરૂ કરતાં પહેલા તમારા આવક-જાવક નજર પર નાખી દો અને ફક્ત બાકી બચેલા ભંડોળનો ઉપયોગ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/331", "date_download": "2018-12-12T17:49:09Z", "digest": "sha1:IOL4C2N6XK7JDR2PFFX4EI32AUBHMHLA", "length": 4837, "nlines": 70, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિ ભરસભામાં જીવણભગતનો થાળ જમ્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિ ભરસભામાં જીવણભગતનો થાળ જમ્યા.\nશ્રીહરિ ભરસભામાં જીવણભગતનો થાળ જમ્યા.\nજેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.\nકોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી રસોઈ કરતા જોઈ જીવણ ભગતને મનમાં સંકલ્પ થયા કરે :\n‘હે મહારાજ, મારે પણ આપને સારી રસોઈ આપવી છે પણ વ્યવહારે દુર્બળ છું. મારે મહારાજ માટે શું લાવવું ઘરમાં કંઈ નથી. શું ગરીબના ભગવાન નહીં ઘરમાં કંઈ નથી. શું ગરીબના ભગવાન નહીં ’ આમ ઉદાસ થઈ મૂંઝાયા કરે .\nએક દિવસ વિચાર સૂઝ્યો. ખેતરની વાડીમાંથી લીલી તાજી ડોડીની ભાજી તોડી લાવ્યા અને ઘરમાંથી મઠનો લોટ દળાવી રોટલો બનાવ્યો અને ભાજી બનાવી મહોલ પર મહારાજને અર્પણ કરવા ગયા.\nમહારાજ સામેથી રોટલો અને ભાજી માંગી સભા વચ્ચે જમ્યા.\n“ભગત, આ તો મઠનો રોટલો ને ડોડીની ભાજી અમારું રુચિકર ભોજન. આજ સુધી ઘણી રસોઈ જમ્યા પણ આવી મીઠાશ ક્યારેય ન ભાળી.”\nઆમ, મહારાજ જમાડતા જાય ને વખાણ કરતા જાય.\n“મહારાજ, એકલા એકલા જમશો તો પેટમાં દુખશે.” આમ બોલતાં બોલતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીએ હાથમાંથી રોટલો ને ભાજી ઝૂંટવી લઈ સર્વે સભાજનોને પ્રસાદી આપી.\nમહારાજ તો વસ્તુ, પદાર્થ કે ધન-સંપત્તિના ભૂખ્યા નથી; ભાવના ભૂખ્યા છે.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/wife-has-committed-suicide-by-husband-demanding/", "date_download": "2018-12-12T16:13:00Z", "digest": "sha1:RZ5A2CSY37V77LF5NZ5YOSAFZOXX672L", "length": 9811, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "પતિએ વ્યાજખોર સાથે સુવા માટે મજબુર કરતા પરિણીતાએ લીધો 'આ' નિર્ણય - Sandesh", "raw_content": "\nપતિએ વ્યાજખોર સાથે સુવા માટે મજબુર કરતા પરિણીતાએ લીધો ‘આ’ નિર્ણય\nપતિએ વ્યાજખોર સાથે સુવા માટે મજબુર કરતા પરિણીતાએ લીધો ‘આ’ નિર્ણય\nકામરેજમાં એક સંતાનની માતાને સાસરી પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપી જેઠ દ્વારા અઘટીત માંગ માટે મજબૂર કરાતા હારી થાકીને અંતિમ પગલા સ્વરૃપે પરિણીતાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.\nસુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા ફરિયાદી લાલજીભાઇ હરજીવન રાઠોડ દ્વારા ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરાયેલી ફરિયાદમાં પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ ૩૫)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા. લગ્નના ગણતરીના દિવસોમાં જ સાસરિયા પક્ષે પોત પ્રકાશી જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૃ કરી દીધું હતું. જે બાબતે જાગૃતિએ પોતાના પિયર પક્ષમાં સાસરિયાઓના ત્રાસ અંગેની કેફિયત રજૂ કરી પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી. બે ત્રણ વર્ષના સમયગાળા બાદ જાગૃતિએ એક દીકરાના જન્મ આપી પોતાના પરિવારજનોને માનસિક ત્રાસ સાસરી પક્ષ દ્વારા હજુ પણ આપવામાં આવતો હોય, સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૃપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.\nસાસરી પક્ષથી અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. ત્યારે બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પિતા સહિત સમામ લોકો કામરેજ દોડી ગયા હતા. જ્યાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જે અંગે જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે (૧) પરેશ સવજીભાઇ પરમાર (પતિ) (૨) ભાનુબેન સવજીભાઇ પરમાર (૩) મીનાબેન ભરતભાઇ (૪) જયેશ સવજીભાઇ પરમાર (૫) હરેશ સવજીભાઇ પરમાર સામે કામરેજ પોલીસે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.\nજોકે સાસરી પક્ષવાળાઓ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બોલાવી બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે, તેમજ આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૃપિયા લઇ મારી સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતા. અને મારા જેઠ દારૃ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી ના જીવાતી જીવ ટૂંકાવી અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.\nવાપી: બજારમાં જઇ રહેલ 13 વર્ષની સગીરાને રૂમમાં ખેચી લઇ નરાધમોએ પીંખી નાખી\nસુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nનરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nદુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ\nશું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/12-10-2018/103730", "date_download": "2018-12-12T17:15:05Z", "digest": "sha1:2XZIHAP6DWTLERL5GTULHC5GMPHSZVYM", "length": 14561, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "શ્લોગન સ્પર્ધામાં ગીતા ભટ્ટ અને દેશભકિત ડાન્સ સ્પર્ધામાં હેતસ્વી ભટ્ટ વિજેતા", "raw_content": "\nશ્લોગન સ્પર્ધામાં ગીતા ભટ્ટ અને દેશભકિત ડાન્સ સ્���ર્ધામાં હેતસ્વી ભટ્ટ વિજેતા\nરાજકોટ મહાનગરપાલિકા અને વી કેન... ગ્રુપ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકોટમાં આવકારવા માટે શહેરના કિસાનપરા ચોક ખાતે ત્રિદિવસીય અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વચ્છતા વિશેની શ્લોગન સ્પર્ધામાં અકિલાના પત્રકાર તુષાર ભટ્ટના પત્નિ ગીતા ભટ્ટે બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે તેમની સુપુત્રી હેતસ્વી તુષાર ભટ્ટે દેશભકિત ડાન્સ સ્પર્ધામાં સોલો વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેઓને અંતિમ દિવસે ઈનામ અર્પણ કરાયુ હતું. આ તકે વી કેન... ગ્રુપના ટ્રસ્ટી ડો. પિનાબેન કોટક સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nબિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહે���ારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST\nઆંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nફ્લિપકાર્ટ પર એક કલાકમાં 10 લાખ અને 24 કલાકમાં 30 લાખથી વધુ ફોન વેચાયા access_time 2:52 pm IST\n૩૦૭ દર્દીઓને નેત્રમણી આરોપણ access_time 5:09 pm IST\nવૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણીઃ ખ્વાબ રચિત અંતાણીએ ભર્યુ અનુકરણીય પગલું access_time 4:56 pm IST\nનવરાત્ર વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય access_time 3:37 pm IST\nબગસરાનાં બાલાપુરમાં ગુજરાતના સૌપ્રથમ અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્રનું રવિવારે પ વૈજ્ઞાનિકોના હસ્તે ઉદ્દઘાટન access_time 12:10 pm IST\nશાપર વેરાવળમાં સરસ્વતી ગરબી મંડળ access_time 1:38 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લામાં બે તબકકામાં ૩૬૦ ગામોમાં એકતાનો સંદેશો ફેલાવાશે access_time 12:04 pm IST\nઅમદાવાદના નારોલમાં નશાની હાલતમાં CGSTના આસિસ્ટન્ટ કમિશનરે પોલીસ સાથે બીભત્સ વર્તન કરતા ચકચાર access_time 5:11 pm IST\nપરપ્રાંતીય પ્રશ્ને કોઇ બયાનબાજી નહિ કરવા તાકીદ : પૃથ્વી પટેલને પં.બ.ની જન સંપર્ક યાત્રાની જવાબદારી સોંપતા અમિતભાઇ access_time 3:19 pm IST\nત્રણ દીવાદાંડી, અલંગ શીપ બ્રેકિંગને વિકસાવવા નિર્ણય access_time 10:20 pm IST\n6 લોકોને અનોખા અંદાજમાં કેનેડાની નાગરિકતા મળી access_time 6:39 pm IST\nઆ એંકરે 2 વર્ષીય બાળકને પીઠ પર બેસાડી સમાચાર બોલ્યા access_time 6:58 pm IST\nઓએમજી....આ માણસની ખોપડી માંથી નીકળે હસી આવી વસ્તુઓ access_time 6:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં \" બ્રાહ્મિન સોસાયટ�� ઓફ નોર્થ લંડન \" ના ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ : 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:30 pm IST\nજ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:34 pm IST\nરાવણ-દહન, રામલીલા, અને લાઇવ રાસ ગરબાઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ, નેવિંગ્ટન કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો.શનિવારે યોજાનારો પ્રોગ્રામઃ તમામ માટે વિનામુલ્યે પ્રવેશ access_time 9:42 pm IST\nહૈદરાબાદમાં વિંડીઝે ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ૭ વિકેટે ર૯પ રન કર્યા access_time 12:34 am IST\nપાકિસ્તાનના આ સ્પિનરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાંથી સન્યાસ access_time 5:29 pm IST\nપ્રો કબડ્ડી લીગ-6: બેગલુરુ બુલ્સે તમિલને 48-37થી કરી પરાસ્ત access_time 5:27 pm IST\n29 માર્ચ 2019માં રિલીઝ થશે ફિલ્મ મેન્ટલ હૈ ક્યાં access_time 5:13 pm IST\nફિલ્મના પ્રમોશન વખતે કાજોલ ડ્રેસને કારણે થઇ અનકમ્ફર્ટેબલ access_time 11:51 am IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/332", "date_download": "2018-12-12T17:48:19Z", "digest": "sha1:XCYHPMCUQCOG27XW46P43DU6JTJT6T6A", "length": 4177, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "ચોરી કરીને દાન કરવું નહિ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsચોરી કરીને દાન કરવું નહિ.\nચોરી કરીને દાન કરવું નહિ.\nએક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા.\nતેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી.\n“ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ મગફળી હાથમાં લઈ વખાણ કરતાં બોલ્યા.\n હું આપનાં દર્શન કરવા આવતો હતો ને રસ્તામાં કોઈકના ખેતરમાંથી લાવ્યો છું.” હરિભક્તે હરખાતા હૈયે કહ્યું.\n“ઉપાડ તારી મગફળી. ચોરી કરીને તારે મને ખવરાવવી છે ને માટે જ્યાંથી લાવ્યો ત્યાં પાછી નાખી આવો.”\nમહારાજે નારાજગીના ભાવે ઉચ્ચ સ્વરે કહ્યું.\nપછી મહારાજે તેની પાસે મગફળી ઉપડાવીને જ્યાંથી લાવ્યા હતા ત્યાં પાછી મોકલાવી દીધી.\nપછી મહારાજે સર્વે સભાજનોને ઉપદેશીને કહ્યું,\n“ક્યારેય ચોરી કરીને દાન કરવું નહીં. તે ધર્મ નથી; અધર્મ છે.”\nઆવી રીતે મહારાજ સંપૂર્ણ પરભાવી સ્વરૂપ હોવા છતાં અવરભાવના તમામ વિવેક તેઓના જીવનમાં સાદૃશ્ય હતા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/333", "date_download": "2018-12-12T17:51:45Z", "digest": "sha1:6TBZHILQL372FGF44F22GOB5QYYTJXG6", "length": 4491, "nlines": 69, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી.\nશ્રીહરિએ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી.\nવિષય: પંચવર્તમાન પાળવા-પળાવવાના આગ્રહી\nશ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,\n“અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો \n“માફ કરજો, અમે કોઈને પૂછ્યું નથી પણ ધર્મશાળા તો જાહેર જનતા માટે ન હોય ” મહારાજે નમ્રતાથી રખેવાળને કહ્યું.\n“સાચી વાત છે, પણ પૂછીને તો ઉતારો કરવો. રખેવાળે ઠંડા કલેજે મહારાજને પ્રત્યુત્તર કર્યો.\n આપણે પૂછવું જોઈતું હતું. અમે જ શિક્ષાપત્રી કરી ને અમે જ એ લોપી. કેમ કે, તેના ધણીને પૂછ્યા વગર ઉતારો કર્યો. હવે આપણાથી આ સ્થાનમાં ન રહેવાય.” શ્રીહરિએ સાથે આવેલા સર્વે સંતો-હરિભકતોને કહ્યું.\n હવે તો તેમણે આપણને પરવાનગી આપી જ દીધી ને.”\n“ના, અમારી આજ્ઞા અમે જ લોપી તે બદલ શિક્ષા, માટે તમારો સરસામાન તૈયાર કરી દ્યો.” આટલું કહી શ્રીહરિએ બીજે ઉતારો કર્યો.\nશ્રીહરિએ પોતાના અનુયાયીગણ માટે શિક્ષાપત્રી લખી છે પરંતુ પોતાને પણ પાળવાનો ખટકો રહેતો.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/why-the-supercop-himanshu-roy-mumbai-police-shot-himself-with-pistol-038897.html", "date_download": "2018-12-12T16:12:23Z", "digest": "sha1:Y2BINH5FBFRPGUUDFTGHPOYCIQ4IBWH6", "length": 12179, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાંબાઝ, જિંદાદિલ પૂર્વ એટીએસ ચીફ હિમાંશુ રૉયે કેમ કરી આત્મહત્યા | why the supercop himanshu roy mumbai police shot himself with pistol - Gujarati Oneindia", "raw_content": "\n» જાંબાઝ, જિંદાદિલ પૂર્વ એટીએસ ચીફ હિમાંશુ રૉયે કેમ કરી આત્મહત્યા\nજાંબાઝ, જિંદાદિલ પૂર્વ એટીએસ ચીફ હિમાંશુ રૉયે કેમ કરી આત્મહત્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nહૈદ���ાબાદ અને બેંગલોરના ખેલાડીઓ હતા બુકીઝના સંપર્કમાં\nદિલ્હી ગેંગરેપઃરાજ્યસભામાં દેકારો, જેઠમલાણીએ કહ્યું પોલીસ કમિશનરને હટાવો\nરિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા\nકાનપુરમાં વિધાર્થીએ બાથરૂમ ફાંસી લગાવી, મૌત બન્યું રહસ્ય\nસિસ્ટમથી હતાશ થઈ ખેડૂતે સીએમ રૂપાણી સામે જ કીટનાશક દવા ખાધી\nપ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની\nમહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હિંમાંશુ રૉયે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. હિમાંશુ રૉયની ઓળખ એક જાંબાઝ, દિલેર અને જિંદાદિલ પોલિસ અધિકારી તરીકેની હતી. હિમાંશુ રૉયને તેમની સ્ટાઈલ માટે 'સુપરકોપ' પણ કહેવામાં આવતા હતા. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલો હોય કે પછી પત્રકાર જેડે હત્યાકાંડ હોય, તેમણે આવા ઘણા મોટા કેસો પર કામ કર્યુ છે અને તેને પૂરા પણ કર્યા છે. આટલા મોટા મોટા કેસો પર કામ કરનારા આ જાંબાઝ પોલિસ અધિકારીના અચાનક આત્મહત્યાના સમાચારથી દરેક જણ અચંબિત થઈ ગયા. દરેકના મનમાં એક જ સવાલ છે કે તેમણે અચાનક કેમ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.\nકેન્સર પીડિત હતા હિમાંશુ રૉય\nજાણકારી મુજબ હિમાંશુ રૉય બ્લડ કેન્સરની બિમારીથી પીડિત હતા. તેમની કીમોથેરેપી ચાલી રહી હતી. બિમારીના કારણે હિમાંશુ રૉય વર્ષ 2016 થી ઓફિસ જતા નહોતા. તે લાંબી રજા પર હતા. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે લાંબી બિમારીના કારણે તેઓ ખૂબ ડિપ્રેશનમાં હતા. શંકા જતાવવામાં આવી રહી છે કે આ કારણે જ તેમણે આ પગલુ ભર્યુ છે.\nતેઓ એક શાનદાર પોલિસ ઓફિસર હતા: રાજદીપ સરદેસાઈ\nવરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ જે તેમના ક્લાસમેટ રહી ચૂક્યા છે તેમણે હિમાંશુ રૉય વિશે જણાવ્યુ કે તેઓ એક શાનદાર પોલિસ અધિકારી હતા. એક પોલિસ અધિકારી તરીકે તેઓ પોતાની જવાબદારીઓ નિભાવવાનું અને કોઈ મુશ્કેલ કેસને ક્રેક કરવાના કામને એન્જોય કરતા હતા. એટીએસ ચીફની જવાબદારી પરથી દૂર થયા બાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સરથી પીડિત હતા અને ત્યારથી તેઓ લાંબી રજા પર હતા.\n“બિમારી બાદ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા”\nઆ ઘટનાના સમાચાર સાંભળ્યા બાદ તેમના ઘરે પહોંચેલા પૂર્વ પોલિસ કમિશ્નર એમએન સિંહે જણાવ્યુ કે કેન્સરની બિમારી બાદ તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને કોઈની સાથે મળતા નહોતા. એમએન સિંહે પોલિસ ઓફિ��રોના કામકાજના પ્રેશરને ઓછુ કરવા માટે નીતિ નિર્માતાઓને વિચાર કરવા જણાવ્યુ છે. તેમણે કહ્યું કે પોલિસ અધિકારીઓ પર કામનું એટલુ દબાણ હોય છે કે તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે અને બિમારીઓના શિકાર બની જાય છે. તેમણે કહ્યુ કે ફિલ્ડમાં કામ કરતા પોલિસ અધિકારીઓને જબરદસ્તીથી રજા પર મોકલી દેવા જોઈએ જેથી તેઓ રિલેક્સ થઈને ફરીથી તરોતાજા થઈ શકે. હિમાંશુ રૉયના મૃત્યુને તેમણે સમાજ અને પોલિસ માટે એક મોટી ખોટ ગણાવી.\nઅપર પોલિસ મહાસંચાલકની જવાબદારી સંભાળતા હતા\nહિમાંશુ રૉય અપર પોલિસ મહાસંચાલકની જવાબદારી સંભાળી રહ્યા હતા. તે મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી હતા. આ પહેલા તે રાજ્ય આતંકવાદ વિરોધી દળના પ્રમુખ હતા. તેમણે મુંબઈ સહિત રાજ્યના ઘણા શહેરોમાં કામ કર્યુ હતુ. અચાનક તેમની આત્મહત્યાના સમાચારથી સમગ્ર પોલિસદળ શોકમાં છે.\npolice commissioner suicide પોલિસ કમિશ્નર આત્મહત્યા\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bathroom-ma-raheli-gandi-bucket/", "date_download": "2018-12-12T17:40:59Z", "digest": "sha1:XEW3TXZADNVVNSAVH6N2DXJYZ4PP4C3I", "length": 21725, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "બાથરૂમ માં રહેલી ગંદી બાલ્ટી કે મગ ને આવી રીતે માત્ર 2 જ મિનિટમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ બાથરૂમ માં રહેલી ગંદી બાલ્ટી કે મગ ને આવી રીતે માત્ર 2...\nબાથરૂમ માં રહેલી ગંદી બાલ્ટી કે મગ ને આવી રીતે માત્ર 2 જ મિનિટમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ…\nઘરમાં જો સૌથી વધુ સાફ સફાઈ ની જરૂર હોય તો તે છે બાથરૂમ. બાથરૂમ માં જ સૌથી વધુ પાણીનો વપરાશ થાતો હોય છે જેને લીધે ચીકણાપણું જામ થઇ જાય છે.બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ પણ મેલા અને ગંદા થઇ જાતા હોય છે. યુઝ કરતા કરતા તેની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે. અને ધબ્બા પણ પડી જાય છે. ખુબ રગડવા છતાં પણ તેની ચમક નજરમાં નથી આવતી. જો કે તેના હટાવા માટે બજારમાં ઘણા એવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પણ આ મોંઘા પ્રોડક્ટ્સ નો ઉપીયોગ થી જિદ્દી દાગ સાફ નથી થાતા. ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ગંદા બાથરૂમ પર પડેલા નિશાનોને જોઈને ખુદ ને શરમ થવા લાગતી હોય છે. આજે અમે તમને એવા અસરદાર પેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ પ્લાસ્ટિક ની બાલ્ટી, ટબ, મગ અને તેની સાથે જોડાયેલા કોઈપણ સામાનને ચમક બે જ મિનિટમાં આપી દેશે. આ પેસ્ટ બનશે બેકિંગ સોડા અને વિનેગર ના મિશ્રણ થી.\nઆ અસરદાર પેસ્ટ ને તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર ની જરૂર પડશે જે લગભગ દરેકના ઘરોમાં આસાનીથી મળી જાય છે. જે પ્લાસ્ટિક આઈટમ ને સાફ કરવાનું છે, તેનાઅ સાઈઝના હિસાબથી પેસ્ટ તૈયાર કરવાની રહેશે.\nઆવી રીતે કરો મિશ્રણ તૈયાર:\nપેસ્ટ બનાવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગર ને મિક્સ કરો. પેસ્ટ ન તો પાતળું કે ન તો ઘાટું હોવું જોઈએ. બેકિંગ સોડા કોઈપણ ચીજને ફુલાવાનું કામ કરે છે માટે જ કેક, ઢોકળા જેવી ચિજોમાં તેનો વપરાશ થાય છે.\nશરૂ કરો ક્લિનીંગ પ્રોસેસ:\nજે પ્લાસ્ટિક ની બાલ્ટી અને મગ ને સાફ કરવાનું છે, તેના પર સ્ક્ર્બર ની મદદ થી આ પેસ્ટ લગાવો. ધીમે ધીમે તેને રગડો અને જ્યા ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટ ને વધુ લગાવો. 2 મિનિટ સુધી રગડ્યા પછી બાલ્ટી કે મગ ને પાણીથી ધોઈ લો. પછી જુઓ તમારી ગંદી બાલ્ટી કે મગ નવા જેવા ચમકવા લાગશે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleવર્ષમાં એક જ વાર દર્શન આપે છે આ માતાજી, નિઃસંતાન દંપતીઓને આપે છે ખોળાનો ખૂંદનાર, જાણો ક્યાં છે આ જગ્યા….\nNext articleઅહીંયા ખોલાવો ખાતું, માત્ર 200 રૂપિયાનું રોકાણ અને મોટો નફો, બની શકો છો કરોડપતિ….જાણો કઈ રીતે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની સગવડતા પણ પડશે અહીંયા ફિકી …\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન, વાંચો કઈ રીતે\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું છે, વાંચો બુકીંગ વિશેની માહિતી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nફિલ્મ ‘કરન-અર્જુન’ તો તમે ઘણી વાર જોઈ હશે, પણ શું તમે...\nસાવકી માં શ્રીદેવીને જીવનભર નફરત કરતો રહ્યો આ દીકરો, તેના મૌતની...\nઆ 8 કારણોનાં લીધે ખાવા જ જોઈએ કાબુલી ચણા …..��ુષ્કળ ફાયદાઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/09/24/%E0%AA%96%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BF/", "date_download": "2018-12-12T16:15:54Z", "digest": "sha1:PZL5JQPLGQ32MM2ZBNK2Y64OLFHZAMWA", "length": 9432, "nlines": 82, "source_domain": "pracharweekly.com", "title": "ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો\nખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો\nખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં\nદંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો\nખેરાલુ પાલિકાના ઈતિહાસમાં ૧૯૮૬ પછી રર વર્ષે સફાઈ કામદારોને કાયમી નિમણુંકો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈ ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ચાચરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશોદાબેન તા.પં.ઉપપ્રમુખ સુર્યાબેન, તાલુકા વિકાસ અધિકારી ઉપલાણા, ખેરાલુ પાલિકા ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ સ્વચ્છતા કમિટિના ચેરમેન ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કર સહિત પાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ ૩૧સફાઈ કામદારોને નિમણુંક પત્રો આપવાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા બે-ત્રણ નિમણુંક પત્રો આપવાનો બાકી હતા ત્યારે દલિત સમાજના અગ્રણીઓએ ભારે હોબાળો મચાવતા નિમણુંક પારદર્શક થઈ છે. તેવુ કહેનાર પાલિકા તંત્ર ઉપર પ્રશ્ન ચિન્હ ઉભુ થયુ હતુ. સફાઈ કામદારોને કાયમી નિમણુંક-પત્ર આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય અને દંડક ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે રાજયની અને કેન્દ્રની સરકારોએ છેવાડાના ગરીબ માણસો સુધી વિવિધ રીતે સહાય પહોચાડવા માટે જન આદોલન શરુ કર્યુ છે. સફાઈ કામદારોને સુચન કર્યુ હતુ કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારા હાથમાં છ��. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કાયમી નિમણુંક પત્રો અપાઈ રહયા છે. જેથી સમગ્ર નોકરીના વર્ષો સુધી વડાપ્રધાનનો જન્મ દિવસ તમામને યાદ રહેશે. સરકારે લોક કલ્યાણના અસંખ્ય કામો કર્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં સલામતિ સાથે વિકાસ થઈ રહ્યો છે. સફાઈ કામદારોને ભરતસિંહ ડાભીએ ટકોર કરી હતી કે અમે તમને નોકરી એ રાખીએ ત્યારે શહેરને સ્વચ્છ બનાવશો તેવી અપેક્ષા પણ રાખીએ છીએ.\nનિમણુંક પત્રો આપવાની શરુઆત થતા તમામ હોદ્દેદારો તથા પાલિકા સભ્યોના હાથે નિમણુંક પત્ર આપી સફાઈ કામદારોનું શાલ ઓઢાડી સન્માન સાથે સ્વાગત કર્યુ હતુ. બે-ત્રણ નિમણુંક પત્રો આપવાનો બાકી હતા ત્યારે અચાનક એક સાથે ભરતી કરો તેવી માંગણી કરનારા દલિત સમાજના લોકો સ્થળ ઉપર પહોંચી ભરતસિંહ ડાભી સમક્ષ ચિફ ઓફિસર વિરૂધ્ધ ઉગ્ર થઈનેે ફરીયાદ કરી હતી કે પાલિકામાં છેલ્લા છ મહિનાથી પત્રો લખી જાણ કરી છે. માહિતી અધિકાર પ્રમાણે અરજીઓ કરી છે છતા પાલિકાએ માહિતી આપી નથી અમે વાલ્મીકી સમાજના હોવાથી અમને હડધુત કર્યો છે. આ બાબતે ચિફ ઓફીસરે જવાબ આપે. ૧૦૦% ભરતી કરવાનો પરિપત્ર હોવા છતા ચિફ ઓફીસરે ઈરાદા પુર્વક ભરતી કરી નથી.\nઆ બાબતે સુભાષભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે અમે ભરતી પારદર્શક રીતે કરી છે. અમે કોઈનું ખોટુ કર્યુ નથી અમે ઝડપથી બાકીની ભરતી પ્રક્રિયા પુર્ણ કરી દઈશું. શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે કદાચ આગામી એકાદ મહિનામાં ભરતી પ્રક્રિયા શરુ કરીશુ અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી શરુ કરાવવામાં ધારાસભ્ય અમને બધી જ રીતે મદદરૂપ થવા તૈયાર છે.\nબપોરના એકાંતના સમયે મહિલાઓને ભોગ બનાવાય છે બપોરે અગરબત્તી વેચવા આવતી ઠગ ટોળકીથી ચેતો\nબ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/335", "date_download": "2018-12-12T17:49:50Z", "digest": "sha1:PELY5JO42KIJXM5KJQR2WBMHK6WPO6GP", "length": 3644, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "અમને તો આવી સાદી પેન જ શોભે. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsઅમને તો આવી સાદી પેન જ શોભે.\nઅમને તો આવી સાદી પેન જ શોભે.\nવ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.\nસભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા આવ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંત પાસે લખવા માટે પેન માગી.\nતરત જ તે કિશ���રે પોતાની પેન પ.પૂ.સ્વામીશ્રીને લખવા માટે આપી. પેન બહુ મોંઘી,એ જોઈને પ.પૂ.સ્વામીશ્રીએ પેન લેવાની ના પાડી અને કહ્યું,\n“અમારાથી આ પેન ન વપરાય. અમે આવી પેન વાપરીએ તો અભડાઈએ.” તે વખતે સેવક સંતે પ.પૂ.સ્વામીશ્રીને પેન આપી.\nતે પેન બતાવીને પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે, “અમને તો આવી સાદી પેન શોભે.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%9F%E0%AA%AA%E0%AA%9F%E0%AA%97", "date_download": "2018-12-12T18:02:12Z", "digest": "sha1:RRZKWOKY77LJO2YL2DYYDASLTWEFJAC2", "length": 3708, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉટપટંગ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉટપટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઉટંગ; આધાર વગરનું; તરંગી.\nઉટપટંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઉટંગ; આધાર વગરનું; તરંગી.\nઆધાર વગરની વાત; ગપ્પું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-flight-incident-dgca-says-there-was-snag-in-hydraulic-system-038692.html", "date_download": "2018-12-12T16:13:42Z", "digest": "sha1:M7GDHCHMOS4YQJWINRKMC6JKBYEISYZI", "length": 11203, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધી વિમાન દુર્ઘટના તપાસમાં સામે આવી મોટી વાત | rahul gandhi flight incident dgca says there was snag-in hydraulic system - Gujarati Oneindia", "raw_content": "\n» રાહુલ ગાંધી વિમાન દુર્ઘટના તપાસમાં સામે આવી મોટી વાત\nરાહુલ ગાંધી વિમાન દુર્ઘટના તપાસમાં સામે આવી મોટી વાત\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણો\nFinal Results બાદ જોઈએ મધ્ય પ્ર��ેશમાં કેટલા સફળ રહ્યા Exit Polls\n‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ' રાહુલે આપ્યો જવાબ\nકેવી રીતે ફરી એકવાર રાહુલ ગાંધી માટે 11 ડિસેમ્બર સુપર લકી સાબિત થઈ\n3 રાજ્યોની જીતથી રાહુલ ગાંધીના જીવનમાં આવશે આ 4 બદલાવ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nરાહુલ ગાંધીના વિમાનમાં આવેલી ખામી બાદ આ મામલે ડીજીસીએને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસમાં એ વાત સામે આવી છે કે વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. વિમાનના ઑટો પાયલટ સિસ્ટમના હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે વિમાન ઑટો મોડ પર નહોતુ જઈ શક્યું. આ ખામી એ વખતે સામે આવી હતી જ્યારે રાહુત ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન નવી દિલ્હીથી હુબલી જઈ રહ્યું હતુ.\nમેન્યુઅલી લેન્ડ કરાવવામાં આવ્યુ\nઆ વિમાન ફૉલ્કન 2000 નું છે કે જે રેલિગેયર એવિએશન કંપનીનું છે. વિમાને જ્યારે ઉડાન ભરી ત્યારે તેની થોડી વાર પછી તેમાં અમુક ટેકનિકલ ખામી સર્જાઈ હતી ત્યારબાદ તેને મેન્યુઅલી લેન્ડ કરાવવામાં આવ્યું હતું. વિમાન ત્રીજી વારમાં લેન્ડ કરી શક્યુ હતું. આ ઘટના બાદ કોંગ્રેસે આની પાછળ ષડયંત્રનો આરોપ લગાવીને તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ પોતે જનસભા દરમિયાન કહ્યુ હતું કે તે વખતે મને એવુ લાગ્યુ કે જાણે બધુ ખતમ થઈ ગયુ છે.\nડીજીસીએના સંયુક્ત ડાયરેક્ટર જનરલ લલિત ગુપ્તાએ જણાવ્યુ કે આ મામલાની તપાસ માટે બે સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. આમાં એક સભ્ય ડાયરેક્ટર ઓફ એર સેફ્ટીના છે જ્યારે બીજા સભ્ય ડાયરેક્ટોરેટ એરવર્દીનેસના છે. પેનલને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાનો રિપોર્ટ બે કે ત્રણ સપ્તાહમાં જમા કરાવે આ મામલે કોકપિટ ક્રૂ તેમજ એન્જિનિયરની પણ પૂછપરછ કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે સમિતિ ઓપરેશન સ્ટાફ સાથે પણ પૂછપરછ કરશે કે શું વિમાનની જાળવણીમાં કોઈ ગરબડ થઈ હતી કે નહિ.\nઑટો પાયલટ મોડનું કામ ન કરવુ સામાન્ય ન ગણાય\nડીજીસીએના અધિકારીએ વિમાનમાં ટેકનિકલ ખરાબીની વાતની પુષ્ટિ કરતા કહ્યું કે વિમાનના ઑટો પાયલટ મોડમાં કંઈક સમસ્યા હતી, ઘણી વાર પ્રયાસ કર્યા બાદ પણ તેણે કામ ન કરતા વિમાનને મેન્યુઅલી સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યુ. ઑટો પાયલટ મોડનું કામ ન કરવુ એ સામાન્ય વાત નથી. તેની તપાસ થવી જરુરી છે કે આવુ શા કારણે બન્યું. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલે કહ્યું કે જે ���ંઈ પણ આ વિમાનમાં થયુ છે તે બહુ મોટી ટેકનિકલ ખામી છે. ડીજીસીએને એક ફરિયાદ મોકલી દેવામાં આવી છે. વળી, તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના પાછળ ષડયંત્ર પણ હોઈ શકે છે. જ્યાં સુધી આ મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિમાનના પાયલટ અને તે વિમાનની ઉડાન ભરવા પર રોક લગાવી દેવામાં આવી છે.\nrahul gandhi plane congress dgca flight રાહુલ ગાંધી વિમાન કોંગ્રેસ ડીજીસીએ ઉડાન\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/09-03-2018/93060", "date_download": "2018-12-12T17:30:00Z", "digest": "sha1:3N4WMM33B523ZSIJUHBDTJ2D7SKWPLNE", "length": 15515, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટમાં ટ્રાફિક સેન્સ વિકસાવવા એકશન પ્લાનઃ ૪૫ નવા સિગ્નલો", "raw_content": "\nરાજકોટમાં ટ્રાફિક સેન્સ વિકસાવવા એકશન પ્લાનઃ ૪૫ નવા સિગ્નલો\nપ૦૦ વધુ સી.સી. ટી.વી. કેમેરા લગાવાશેઃ બંધ સિગ્નલો ચાલુ કરાશેઃ તમામ સિગ્નલો લીંક-અપ કરાશેઃ સેન્સરો મૂકાશેઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય\nરાજકોટ તા. ૯ :.. શહેરમાં ટ્રાફીકની સમસ્યાં વર્ષોથી યથાવત છે. રાજકોટવાસીઓમાં ટ્રાફીક સેન્સની ઉણપ છે. તેવુ મેણું ભાંગવા હવે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કમ્મર કસી છે અને ટ્રાફીક નિયમનમાં કોઇ કસર રહી ન જાય તે માટે એકશન પ્લાન ઘડી અને તેઓ અમલ ટૂંક સમયમાં જ શરૂ કરવા કટીબધ્ધતાં વ્યકત કરી છે.\nઆ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફીક સીગ્નલો છે તે બંધ છે. અને વધુ ટ્રાફીક સિગ્નલોની જરૂર છે. તેવી ફરીયાદ હંમેશા લોકોની રહી છે ત્યારે હવે નવા ૪પ જેટલા અદ્યતન ટ્રાફીક સિગ્નલો મુકવા તેમજ વધુ પ૦૦ સી. સી. ટી. વી. કેમેરા લગાવવા અને ૪ થી પ બંધ પડેલા ટ્રાફીક સિગ્નલોને ચાલુ કરવા નિર્ણયો લેવાયા છે.\nશ્રી પાનીએ જણાવ્યું હતું કે જે નવા ટ્રાફીક સિગ્નલો નંખાશે તે સેન્શરવાળા હશે એટલે કે તમામ ટ્રાફીક પોઇન્ટ કેટલીવાર સુધી બંધ રહેશે તેનો ટાઇમ વાહન ચાલકોને દર્શાવાશે જેથી પેટ્રોલની બચત થાય એટલુ જ નહી બધા સિગ્નલો એક બીજા સાથે લીક-અપ રહેશે જેથી એક સિગ્નલેથી બીજા સિગ્���લપર વાહન પહોંચે ત્યારે તે ખુલ્લુ રહે અને ટ્રાફીક જામ સર્જાય નહીં.\nઆ ઉપરાંત હાઇવે પ્રોજેકટ હેઠળ પ૦૦ જેટલા સી. સી. ટી.વી. કેમેરા પણ લગાવાશે.\nહાલના બંધ ટ્રાફીક સિગ્નલો\nનોંધનીય છે કે હાલમાં શહેરમાં રામદેવપીર ચોકડી, નાના મવા ચોક, રાજનગર ચોક, જામટાવર ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ભારતી બંગલા ચોકમાં ટ્રાફીક સિગ્નલો બંધ છે. (પ-ર૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST\nસસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST\nનીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST\nઝવેરચં�� મેઘાણીની ૭૧મી પુણ્યતિથિઃ રાત્રે બોટાદમાં ડાયરો access_time 11:27 am IST\nબીજા દિવસે તેજી : સેંસેક્સમાં ૧૦૪ પોઇન્ટ સુધી સુધાર થયો access_time 12:52 pm IST\nરીડ એન્ડ ટેઇલર-એસ. કુમાર્સ દેવાળુ ફુંકવાની તૈયારીમાં access_time 12:26 pm IST\nદારૂ ભરેલી કારનો ચાલક બેફામઃ ગાયનું મોતઃ વાહનો- થાંભલાનો કડૂસલો access_time 4:17 pm IST\nકાલે શનિવારે ૨૧મી સદીના જૈન દર્શન access_time 4:13 pm IST\nકોઇ ક્ષેત્રે સ્ત્રી નવો ચીલો ચાતરે એટલે તેમની ક્ષમતા ઉપર શંકા ન કરો : કુ. દિપાલી પટેલ access_time 4:11 pm IST\nભાવનગરમાં ગાયે ઢીંક મારતા વૃધ્ધનું મોત access_time 11:37 am IST\nજામનગરમાં આર.સી.ફળદુના કાર્યાલયનો ગાયત્રીયજ્ઞ સાથે પ્રારંભ access_time 11:51 am IST\nજસદણના પૂર્વ પ્રમુખ રમાબેનની અનેકક્ષેત્રે પ્રશંસનીય કામગીરી access_time 11:45 am IST\nરાજકોટ આરટીઓમાં ૧ વર્ષમાં ૧,ર૩,૮૭૯ વાહનો નોંધાયા access_time 11:24 am IST\nખારેક પકવતા ખેડૂતોને ૨૩ લાખની સહાયતા access_time 10:09 pm IST\nવલસાડના કુંડી ફાટક નજીક દારૂ ભરેલી બુટલેગરની કારે બાઇકને ટક્કર મારતા પતિનું મોત :પત્નીને ગંભીર ઇજા access_time 9:14 am IST\nઅમેરિકાએ તાલિબાનના ત્રણ આતંકવાદીઓ પર ઇનામ વરસાવ્યા access_time 7:44 pm IST\nશું તમે આરામદાયક ઉંઘ નથી લઈ શકતા\nવિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસુપ્રસિધ્‍ધ મેગેઝીન ફોર્બ્‍સએ બહાર પાડેલ ૨૦૧૮ની સાલના અબજોપતિઓની યાદીમાં સ્‍થાન હાંસલ કરતા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ શ્રી રાકેશ ગંગવાલ, શ્રી રોમેશ વઢવાણી, શ્રી વિનોદ ખોસલા, સહિતનાઓનો સમાવેશઃ યુ.કે.સ્‍થિત શ્રી હિન્‍દુજા બ્રધર્સ ૧૯-૫ બિલીયન ડોલરની સંપતિ સાથે ૫૫મા સ્‍થાને access_time 9:49 pm IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\nએશિયન તિરંદાજીમાં ભારતને ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ access_time 11:21 am IST\n૧૫ વર્ષનો અનિશનું શૂટીંગમાં શાનદાર પ્રદર્શન : વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં access_time 11:20 am IST\nમારી પત્નિ જે ફોનની વાત કરે છે એ મારો નથી, હું મારી પત્નિ અને બાળકીની માફી માગવા તૈયાર access_time 11:15 am IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\nઓસ્કર જીતનાર પ્રથમ ��શ્વેત પટકથા લેખક બન્યા જોર્ડન પીલે access_time 4:55 pm IST\nત્રણ ફિલ્મો 'હેટસ્ટોરી-૪', 'દિલ જંગલી' અને 'થ્રી સ્ટોરીઝ' રિલીઝ access_time 9:51 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/07/%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%95-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%A8-%E0%AA%B8%E0%AB%81/", "date_download": "2018-12-12T17:18:40Z", "digest": "sha1:6P2Y6PVAIW57URCAYPA3N4LDX7OKVRRE", "length": 3950, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની વચનબદ્ધતા બર લાવવા કેન્દ્રીય મંત્રીમંડળે નવી કૃષિ નિકાસ નીતિ મંજૂર કરી છે. | ESD | ગુજરાતી", "raw_content": "\nખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની વચનબદ્ધતા બર લાવવા કેન્દ્રીય મંત્રીમંડળે નવી કૃષિ નિકાસ નીતિ મંજૂર કરી છે.\nખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની સરકારની વચનબદ્ધતા બર લાવવા કેન્દ્રીય મંત્રીમંડળે નવી કૃષિ નિકાસ નીતિ મંજૂર કરી છે. મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે પ્રસાર માધ્યમો સમક્ષ બોલતાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, Âસ્થર વેપાર નીતિના અમલ દ્વારા ખેડૂતોને નિકાસ તકોનો લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આ નીતિથી મોટા ભાગની સજીવ ખેત પેદાશો અને પ્રક્રિયાકૃત ખાદ્યચીજાની નિકાસ આડેના અવરોધો દૂર થશે તથા વિવિધ ખેત પેદાશોની નિકાસ કરી શકાશે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/337", "date_download": "2018-12-12T17:47:58Z", "digest": "sha1:P3HYEEYMME3MA77TPJWBPQ772IJXSG2F", "length": 4515, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "ઢોકળાં પહેલાં પૂ.સંતોને પીરસ્યા પછી પ.પૂ.સ્વામીશ્રીએ ગ્રહણ કર્યા.\t| Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsઢોકળાં પહેલાં પૂ.સંતોને પીરસ્યા પછી પ.પૂ.સ્વામીશ્રીએ ગ્રહણ કર્યા.\nઢોકળાં પહેલાં પૂ.સંતોને પીરસ્યા પછી પ.પૂ.સ્વામીશ્રીએ ગ્રહણ કર્યા.\nતા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.\nપૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ બટાકાપૌંઆ પણ બનાવ્યા હતા.\nઠાકોરજીના થાળ થયા.ને ત્યાં વ્હાલા પ.પૂ.સ્વામ��શ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રીને પત્તરમાં ઢોકળાં પીરસવા ગયા. તે પહેલાં પ.પૂ.સ્વામીશ્રીએ રસોઈમાં શું બનાવ્યું છે તથા કેટલી રસોઈ છે તથા કેટલી રસોઈ છે \nતેથી તે વખતે પીરસનાર પૂ. સંતને કહ્યું, “સ્વામી, ઢોકળાં ઓછાં છે માટે પહેલાં સંતો જમાડે છે તો એમને પહેલાં આપો. વધે તો સેવકને આપજો.” પૂ. સંતો ઢોકળાં આપવા લાગ્યા પણ પ.પૂ. સ્વામીશ્રીએ સર્વે સંતોને ઢોકળાંની પ્રસાદી અપાવી પછી જ પોતે થોડીક પ્રસાદી ગ્રહણ કરી.\nઆમ, પ.પૂ.સ્વામીશ્રી માતૃવાત્સલ્યતાની મૂર્તિ જોવા મળે.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Mahaabhiyan.aspx", "date_download": "2018-12-12T17:41:06Z", "digest": "sha1:2GVYJVQIBAN4U5WAOUEKY5YQLPUEPDC4", "length": 8744, "nlines": 138, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n..:: જીવદયા મહાઅભિયાન ::..\nસેવા સમર્પણ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક ॐઋષિ પ્રિતેશભાઇ દ્વારા “જીવદયા મહાઅભિયાન” નાં પ્રારંભે અબોલ પક્ષીઓ માટે માર્ચ થી જૂન મહિના સુધી ચણ અને પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. બહુજન સમાજ જીવદયા વધુ પાળતો થાય તે હેતુથી બધું જ તદન ફ્રી આપવામાં આવે છે.\n“જીવદયા એટલે મોક્ષમાર્ગ” શાસ્ત્રનાં આ સનાતન સત્ય પર ચાલી અબોલ પશુ-પક્ષીઓની સેવા, સહાયતા અને સારવાર મનુષ્યને આત્મસંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે. એમને શાતા આપવી એ આપણી નૈતિક ફરજ છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પણ જીવદયા પ્રવૃત્તિ કરવા માટેની ખાસ ભલામણ કરે છે. તેનાથી ધંધો-રોજગાર સારા ચાલે છે.\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/338", "date_download": "2018-12-12T17:51:16Z", "digest": "sha1:WFFSFRB23JZPIGZQD4AMRT2XBWMAIOMB", "length": 4506, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "સ્વાગત પહેલાં હરિકૃષ્ણ મહારાજનું કરવું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસ્વાગત પહેલાં હરિકૃષ્ણ મહારાજનું કરવું.\nસ્વાગત પહેલાં હરિકૃષ્ણ મહારાજનું કરવું.\nવ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.\nતેથી જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં સિલેક્ટેડ કિશોર શિબિરનું તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ૨૦૧૮ એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.\nસ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી નજીક એક ફાર્મ પર કિશોરમુક્તો સાથે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું ભવ્યતાથી સ્વાગત કરવાનું આયોજન થયું હતું.\nસ્વાગતમાં ૧૪ જેટલા કિશોરમુક્તોએ પિરામિડ બનાવ્યું હતું.જેમાં વચ્ચેથી પ.પૂ.સ્વામીશ્રી પધારે ત્યારે ઉપરથી ફૂલવર્ષા કરવી.\nજ્યારે પ.પૂ.સ્વામીશ્રી ફાર્મ પર પધાર્યા. તેમણે દૃશ્ય જોઈ કહ્યું, “અમે પહેલા નહિ જઈએ.આ ફૂલવર્ષા ઠાકોરજી ઉપર વરસાવો. ઠાકોરજી પહેલાં જાય પછી જ અમે પાછળ આવશું.”\nઆમ,વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ક્યારેય પણ હરિકૃષ્ણ મહારાજનું પ્રધાનપણું ચુકાયું જ નથી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95", "date_download": "2018-12-12T18:02:41Z", "digest": "sha1:VR2EKEWDQTRXTTIQLMCY2DHPMAUNKAPW", "length": 3313, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભડાક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125946", "date_download": "2018-12-12T17:12:36Z", "digest": "sha1:K53BBR4KXJCQY2B47H42CN3IYLQB7U7N", "length": 17198, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "ઇચ્છામૃત્યુ અંગે કોર્ટે શું કહ્યું", "raw_content": "\nઇચ્છામૃત્યુ અંગે કોર્ટે શું કહ્યું\nલાઇફવિલને લઇને પુરતી ચકાસણી કરવામાં આવશે\nનવીદિલ્હી, તા. ૯ : સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતી વેળા ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય માન્યતા આપી દીધી હતી. સુપ્રીમે ઇચ્છામૃત્યુના અધિકારને કેટલીક શરતોની સાથે લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, લોકોને સન્માનપૂર્વક મરવાનો પણ પૂર્ણ અધિકાર રહેલો છે. સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાને મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો પણ લાગૂ કરી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગંભીરરુપથી બિમાર રહેલી દર્દી જેની સારવારની કોઇ શક્યતા નથી તે ઇચ્છા મૃત્યુ લખી શકે છે. સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુની વસિયતને કાયદાકીય મંજુરી આપતી વેળા કેટલીક શરતો લાગૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુને મંજુરી આપતી વેળા શું કહ્યું તે નીચે મુજબ છે.\n* ગંભીરરુપથી બિમાર રહેલા દર્દી જેની સારવાર શક્ય નથી તે ઇચ્છામૃત્યુની વસિયત લખી શકે\n* ઇચ્છામૃત્યુ લખવામાં આવ્યા બાદ મેડિકલ બોર્ડ દ્વારા પેસિવ યુથેનેશિયા નક્કી કરવામાં આવશે\n* લિવિંગ વિલ કોણ બનાવી શકે છે તેની પ્રક્રિયા શું રહેશે આના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી\n* આ મામલામાં એક બાબત નક્કી કરવાની જરૂર હતી કે પીડાને ખતમ કરવા માટે કાયદાકીયરીતે તરત મૃત્યુને મંજુરી આપી શકાય છે કે કેમ\n* કેન્દ્ર સરકારની દલીલ હતી કે, આને લઇને ડ્રાફ્ટ વિલ બનાવવામાં આવ્યું છે જેમાં લિવિંગ પાવર ઓફ એટર્નીની મંજુરી અપાઈ છે. આ તમામ ચીજો કોર્ટે માની લીધી છે\n* કોર્ટે લિવિંગ વિલ અને ઇચ્છામૃત્યુના આ નવી જોગવાઈના દુરુપયોગને રોકવા માટે શરતો પણ લાગૂ કરી છે\n* એવી કોઇપણ વ્યક્તિની લાઇફવિલને લઇને પૂર્ણ તપાસ કરવામાં આવશે. જેના કારણે સંપત્તિ અથવા વિરાસતમાં ફાયદો થનાર છે\n* કેટલાક પ્રશ્નો એમ પણ થઇ રહ્યા છે કે, ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકો પર ઇચ્છામૃત્યુની વસિતય લખવા માટે પરિવાર તરફથી દબાણ કરવામાં આવશે\n* ચુકાદાના દુરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી માર્ગદર્શિકા જારી કરવામાં આવી\n* દરેક વ્યક્તિને ગર્વ સાથે મરવાનો પણ અધિકાર રહેલો છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nઆલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST\nભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST\nરાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણ�� તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST\nક્લિંટન ડિ કોકે પત્ની પર ગંદી કોમેન્ટ કરતા ભડક્યો ડેવિડ વોર્નર :ઉગ્ર બોલાચાલી access_time 12:00 am IST\nકેમ કુંવારા રહી ગયા વાજપેયી, રતન તાતા, સલમાન અને રાહુલ ગાંધી\nITમાં ૨ લાખ ભારતીયોને નોકરી આપશે જાપાન access_time 9:54 am IST\nભારતીય માનક બ્યુરો દ્વારા શાપર વેરાવળમાં જપ્તી કામગીરી access_time 11:48 am IST\nરૂ.બે લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટેમાં હાજર થવા હુકમ access_time 2:26 pm IST\nસગીર પુત્રી પુખ્ત વયની થાય તો પણ પિતા પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે access_time 4:21 pm IST\nરાત્રે-સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ access_time 1:00 pm IST\nસોમનાથ પંથકમાંછેલ્લા એક દોઢ વરસથી ખેતી-મિલ્કતની એન્ટ્રી ઠપ્પ access_time 11:38 am IST\nપ્રેમી સાથે લગ્ન કરતા માનસી સાથે માતા-પિતાએ સબંધ તોડ્યો સાસરિયાએ સાડા ત્રણ વર્ષ સુધી સગીર પુત્રવધૂને ઘરમાં સાચવી access_time 9:18 am IST\nચોરીના મામલામાં પ્રવાસીને વ્યાજ સાથે વળતરનો આદેશ access_time 8:38 pm IST\nઘોર બેદરકારી ;સાયકલ બાદ હવે લાખો રૂપિયાના બાઈકો પણ ધૂળ ખાઈ રહ્યાં છે access_time 9:14 am IST\nબીટકોઈનના મોટું સ્કેન્ડલ ગોઠવાયું ;મારી પાસેથી 5 કરોડ પડાવ્યા:શૈલેષ ભટ્ટનો આક્ષેપ access_time 1:38 am IST\nવિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો access_time 7:44 pm IST\nઅમેરિકાએ તાલિબાનના ત્રણ આતંકવાદીઓ પર ઇનામ વરસાવ્યા access_time 7:44 pm IST\nપાકિસ્તાનમાં ૧ર૦ વર્ષથી વડના ઝાડને સાંકળથી બાંધી રાખવામાં આવ્યું છે access_time 11:21 am IST\nએન. આર. આઈ. સમાચાર\nસગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને ૧૦ માસની જેલસજાઃ સજા પુરી થયે દેશનિકાલ કરાશે access_time 10:26 pm IST\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\nઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી યુ.એસ.નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'' ૩ માર્ચના રોજ યોજાયેલા ૨૭મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 10:27 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nઝિમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો access_time 11:17 am IST\nરોજર ફેડરર ઇન્ડિયન વેલ્સનું ટાઇટલ બચાવવા રમશે access_time 5:41 pm IST\nસની લિયોનની બાયોપિક હવે ટુંકમાં ટ��લિવીઝન પર રજૂ થશે access_time 12:54 pm IST\nફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ access_time 4:53 pm IST\nઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત પટકથા લેખક બન્યા જોર્ડન પીલે access_time 4:55 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/healthy-living/healthy-benefits-of-rice-bran-oil-29563.html", "date_download": "2018-12-12T17:55:12Z", "digest": "sha1:TPE6WUUHLAXMHOEICNU3ROJSOYTMNOMQ", "length": 8401, "nlines": 67, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "જાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો\nઆપણા ઘરોમાં, તેલનો ઉપયોગ મોટા પ્રમાણમાં રાંધવા માટે થાય છે. અમે ભારતીય તેલ અને ઘીને ક્યારેય નકારી શકીએ નહીં, તેથી તમારા ખોરાકમાં તંદુરસ્ત તેલ ઉમેરવું સારું છે. ચોખા બ્રાન તેલ આ કિસ્સામાં ખૂબ સારી સાબિત થઇ શકે છે. ચોખા બ્રાન તેલ એટલે કે ચોખાના ભૂસુંમાંથી બનાવેલા તેલ. ચોખાના છાલમાંથી બનાવેલા તેલ એટલું લાભદાયી છે કે તે એશિયાના ઘણા દેશોમાં રસોઈ માટે ઉપયોગમાં લેવા માટે થાય છે. ચાલો આ તેલ અને તેના લાભો વિશે અમને જણાવો\n# ચોખા બ્રાન તેલમાં ટ્રાન્સ ફેટી એસિડ અને કોલેસ્ટેરોલ હોતા નથી, જે સ્થૂળતાનું મુખ્ય કારણ છે. જો તમે સ્થૂળતા ઘટાડવાનો વિચાર કરો છો, તો પછી આ તેલમાં ખોરાક રાંધશો. તે સ્થૂળતા-વધારો ચરબીનું કારણ નથી અને વજન ઘટાડવા માટે મદદ કરે છે.\n# ચોખા બ્રાન તેલમાં બહુઅસંતૃપ્ત ચરબી, તેમજ વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સનો સમાવેશ થાય છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.\n# આ તેલમાં, એન્ટીઑકિસડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તમારા આહારમાં આ તેલનો સમાવેશ કરીને, તે જોખમી રેડિકલ કોશિકાઓ સાથે લડે છે અને તમને ઘણા રોગો સામે લડવા શક્તિ આપે છે.\n# તે સ્વાસ્થ્ય સાથે રૂપ રંગ નિખારવામાં પણ મદદ કરે છે. તે કરચલીઓ ઘટાડે છે અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, જે તમને તમારી ઉંમર કરતાં વધુ જુવાન દેખાય છે. તે સૂર્યના કારણે સમસ્યા દૂર કરે છે અને ત્વચા ટોન જાળવવામાં મદદ કરે છે.\n# આ તેલમાં ટોકફોરોલ્સ અને ટોકટિનોલૉસ તરીકે ઓળખાતી પદાર્થો છે, જે વિરોધી પ્રકૃતિના છે. તેઓ મુક્ત રેડિકલના કેન્સર સાથે અસરકારક રીતે લડતા હોય છે.\n# મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં ગરમ ફ્લેશની સમસ્યા છે. આ તેલ ખાવાથી તમે આ લ���્ષણોથી છુટકારો મેળવી શકો છો.\nવરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો અહીં આ...\nજાણો અહીં મશરૂમ્સ ખાવાના 5 આરોગ્ય લાભો વિશે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો વિશે જાણો...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે તમારા ભોજન...\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે સક્ષમ નથી...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nસવારે અને સાંજે ઘરના મંદિરમાં કરો અગરબત્તી, રહેશે નકારાત્મકતા દૂર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-will-start-flight-services-diu-daman-037761.html", "date_download": "2018-12-12T16:12:29Z", "digest": "sha1:U3KDNIW7KKM3FGYEHGLDXBX5APKBF7KV", "length": 8316, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રધાનમંત્રી દીવ તેમજ દમણમાં વિમાની સેવાનો કરાવશે પ્રારંભ | PM Modi will start flight services in Diu and daman - Gujarati Oneindia", "raw_content": "\n» પ્રધાનમંત્રી દીવ તેમજ દમણમાં વિમાની સેવાનો કરાવશે પ્રારંભ\nપ્રધાનમંત્રી દીવ તેમજ દમણમાં વિમાની સેવાનો કરાવશે પ્રારંભ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ���યા\nએમપી, રાજસ્થાન, છત્તીસગઢના પરિણામથી સામે આવ્યુ મોદી ફેક્ટરનું સત્ય\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nદીવ અને સોમનાથ આવનારા ટુરિસ્ટ માટે ખુશી ના સમાચાર આવ્યા છે. આગામી શનિવારે એટલે કે ૨૪ ફ્રેબુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી દીવથી અમદાવાદ પ્લેન અને દીવ થી દમણ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરશે. આ સેવાના પ્રારંભ થવાને કારણે સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને દીવથી અમદાવાદ આવતા વેપારીઓને આ નિર્ણય રાહતરૂપ જણાઈ રહ્યો છે. વિમાની સેવા શરૂ થવાને પગલે દીવ. દમણ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓમાં પણ ખુશી છવાઈ છે કારણ કે તેઓ ઓછા સમયમાં પ્રવાસ કરી શકશે. સાથે જ સોમનાથ અને જુનાગઢ તેમજ અમરેલીના લોકો પણ ખુશખુશાલ બન્યા છે.\nવિમાની તથા હેલિકોપ્ટર સેવાને કારણે દીવ થી અમદાવાદ જવા હવે સ્થાનિકોએ 8 કલાક બસમાં નહિ બેસવું પડે. માત્ર એક કલાકમાં દીવ થી અમદાવાદ પહોંચી જવાશે.\nસ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમારે પ્લબરિંગનો ઘણો માલ લેવા માટે વારંવાર અમદાવાદ જવું પડતું હોય છે ત્યારે દોઢ કે બે દિવસનો સમય જાય છે તેમજ થાક પણ લાગે છે ત્યારે વિમાની સેવા શરૂ થવાથી અમે એક જ દિવસમાં આરામથી અમારું કામ પૂર્ણ કરી શકીશું.\nઉલ્લેખનીય છે કે દીવથી શરૂ થનારી વિમાની સેવાના વિમાનમાં હાલમાં 17 સીટો છે તેમજ દીવ થી અમદાવાદનું અંદાજિત ભાડું ૨૦૦૦ રૂપિયા રહેશે.\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/tweeters/cheap-tweeters-price-list.html", "date_download": "2018-12-12T16:28:33Z", "digest": "sha1:BSJ2MSMFO7RKQBX2FEHYOMESREIPKF36", "length": 11456, "nlines": 265, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં ટવેઇટર્સ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap ટવેઇટર્સ India ભાવ\nખરીદો સસ્તા ટવેઇટર્સ India માં Rs.1,569 પર પ્રારંભ કરવા કે 12 Dec 2018. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 2,850 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો ટવેઇટર્સ India માં આવે છે.\nમાટે ભાવ રેંજ ટવેઇટર્સ < / strong>\n2 ટવેઇટર્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 2,815. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન જબલ ક્સ 4 કાર સ્પીકર પર ઉપલબ્ધ Rs.1,569 પર India છે. શોપર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n0 % કરવા માટે 43 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nજબલ ક્સ 4 કાર સ્પીકર\nસુપેરટૂથ ઈન કાર સપેકએરફોને ક્રિસ્ટલ બ્લુ\nસુપેરટૂથ ઈન કાર સપેકએરફોને ક્રિસ્ટલ સિલ્વર\nજબલ ગ્ત૬ સઁ૬૯૯ કાર સ્પીકર\nજબલ ક્સ X 696 3 વે સ્પીકર\nસોની ક્સમ ગ્તક્સ૬૦૪૧૨ કાર સપેકર્સ\nઇન્ફીનીટી કાપ્પા 62 ૧૧ઈ 6 ૧ 2 કક્ષિણ સ્પીકર પૈર ઓફ સપેકર્સ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/02/05/2018/1708/", "date_download": "2018-12-12T16:40:52Z", "digest": "sha1:EFDDG6TDK3HPW6O6BNYYANDL6F7QZQID", "length": 6021, "nlines": 82, "source_domain": "gujarattimesusa.com", "title": "સૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો | Gujarat Times", "raw_content": "\nHome INDIA સૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો\nસૌરાષ્ટ્રનો જયદેવ ઉનડકટ સૌથી વધુ રૂ. 11.5 કરોડમાં વેચાયો\nબેંગલોરઃ આઇપીએલ 2018ની હરાજીના અંતે સૌરાષ્ટ્રનો સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો અને રૂ. 11.5 કરોડમાં વેચાયો હતો. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોંઘો વિદેશી ખેલ���ડી બન્યો હતો. આ બન્ને ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સે ખરીદી લીધા હતા. ભારત માટે એક ટેસ્ટ, સાત વન-ડે અને ચાર ટી-20 રમેલા જયદેવ ઉનડકટે કહ્યું હતું કે મને સારી રકમ મળશે તેમ મેં વિચારેલું, પણ આટલા બધા રૂપિયા મળશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. બે દિવસની હરાજીમાં 169 ખેલાડી વેચાયા હતા.\nPrevious articleસામાન્ય બજેટઃ કૃષિ-આરોગ્ય-ગરીબો માટે રાહતો, મધ્યમવર્ગને નિરાશા\nNext articleનડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ-કિડની હોસ્પિટલમાં બ્લેડર એક્સટ્રોફી રોગથી પીડાતાં બાળકોનો નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાયો હતો.\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી...\nસ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટે પ્રગટ કરેલો પરમાણુ શસ્ત્રો વિષેનો અહેવાલ-...\nકેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર\nસાદગી, સખાવત અને સંયુક્ત પરિવારના પ્રતિનિધિઃ ભગવતીભાઈ પટેલ\nસુષમા સ્વરાજે નરેશ અગ્રવાલને આવકાર્યા, પછી ઠપકાર્યા ….\nબ્રિટનના ભારતીયો સાથે સંવાદ કરતા ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-હું કોઈના...\nએક જ ઘરમાં ત્રણ પેઢીનો ફેમિલી ડ્રામાઃ ફિલ્મ ‘હોપ ઔર હમ’\nડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રદાન\nગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છ યાત્રાધામોના વિકાસની કામગીરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89584", "date_download": "2018-12-12T17:14:39Z", "digest": "sha1:4XFEHLCLVNXQNKBL2OTYSOMUIHA4WMR4", "length": 17147, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ", "raw_content": "\nભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ\nસરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રિનું વેકેશનઃ ૧૬૮૧ શાળાઓમાં નવ દિવસ શિક્ષણકાર્ય બંધ : શિક્ષણ વિભાગ વેકેશનના નિર્ણયનો અમલ કરાવવા માટે મક્કમ\nઅમદાવાદ, તા.૧૦: છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અને વિદ્યાર્થીઓની અવઢવ, મૂંઝવણની પરિસ્થિતિ અને વિવાદોની વચ્ચે આજથી શહેરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રીનું વેકેશન પડી ગયું છે. નવરાત્રી વેકેશન દરમિયાન શહેરની ૧૬૮૧ શાળાઓમાં શિક્ષણકાર્ય આજથી નવ દિવસ ���ાટે બંધ રહેશે. શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ વિભાગના આદેશનું પાલન કરાવવા માટે મક્કમ છે. બીજીબાજુ, રાજય સરકારના નવરાત્રિ વેકેશનના નિર્ણયનું જે શાળાઓ પાલન નહી કરે તેવી શાળાઓ વિરૃદ્ધ આકરી કાર્યવાહી કરવાની સરકારે ચીમકી ઉચ્ચારી હોવાથી શિક્ષણવિભાગ આ બાબતે પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. અગાઉ ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓ કે જે વેકેશનનો વિરોધ કરતી હતી તેવી શાળાઓ તો ઠીક સીબીએસઈની કેટલીક શાળાઓએ પણ વેકેશન જાહેર કરી દીધું છે. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવરાત્રિનું વેકેશન પડી ગયું છે. કોઈપણ શાળામાં શિક્ષણકાર્ય ચાલુ હોય કે ખુલ્લી હોય તેવી ફરિયાદ અમને અત્યાર સુધી મળી નથી. દરેક શાળાઓ તા.૧૮ ઓક્ટોબર સુધી બંધ રહેશે. કેટલીક ખાનગી શાળાઓ આજે ખુલ્લી હોવાની માહિતી હોવા બાબતે અમદાવાદ શહેર ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ ધીરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કદાચ ટૂંકા સમય માટે નવરાત્રી સેલિબ્રેશન હોય કે પરીક્ષા હોય તો શાળા ખુલ્લી હશે, પરંતુ અમારી પાસે આવી કોઈ ફરિયાદ કે માહિતી આવી નથી. વિદ્યાર્થીઓનું પરીક્ષા ટાણે શિક્ષણકાર્ય અત્યારે બગડશે, પરંતુ સરકારી આદેશ હોઈને તેનું પાલન કરવું જરૃરી હોઇ તમામ ખાનગી શાળાઓ વેકેશનના આદેશનું પાલન કરશે તેવી આશા છે. જો કે, સરકાર અને શિક્ષણવિભાગના અધિકારીઓ શાળાઓ પર ચાંપતી નજર રાખીને બેઠા છે અને કઇ કઇ શાળાઓ વેકેશનના નિર્ણયનું પાલન નથી કરી રહી તેની પર નજર રખાઇ રહી છે. જો આવી કોઇ ફરિયાદ ધ્યાનમાં આવશે તો, સરકારને રિપોર્ટ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન ��ંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nજમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nકુદરતી હોનારતોમાં ભારતે ૫૯ ખર્વ ગુમાવ્યા : રિપોર્ટ access_time 8:14 pm IST\n'ગંગા 'ને બચાવવા માટે 112 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્દ જીડી અગ્રવાલનું નિધન access_time 7:13 pm IST\nપણજીમાં સાત વર્ષની કોર્ટ ટ્રાયલ બાદ પાછી મળેલી બાઇકને તેના માલિકે સળગાવી મૂકી access_time 2:12 pm IST\nપડવેથી પહેલું માનું નોરતું રે લો... access_time 3:51 pm IST\nઆરબીઆઈના ડિરેકટરપદે સહકારી ક્ષેત્રના પ્રોફેશ્નલ, ગોલ્ડ મેડાલીસ્ટ જર્નાલીસ્ટ સતીશજી મરાઠેની નિમણુંક access_time 11:53 am IST\nઅકીલા ન્યૂઝ લાઈવના સથવારે, આજે તા. ૧૧ના ગુરૂવારે રાત્રે ૮ વાગ્યાથી ખોડલધામ નો રાસોત્સવ લાઇવ માણો રાજકોટ થી... access_time 2:00 am IST\nભાણવડ ગાંધી જયંતિ અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન access_time 12:01 pm IST\nમોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી- ધાકધમકી આપી વારંવાર બળાત્કાર access_time 8:05 pm IST\nવાંકાનેરના પંચાસીયા ગામમાં દેવીપૂજક સગર્ભાએ ઝેર પીધું access_time 12:19 pm IST\nવડોદરામાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા :વેપારીઓમાં ફફડાટ access_time 12:15 am IST\nપેટલાદમાં બીમારીથી કંટાળી આધેડે આત્મહત્યા કરતા ચકચાર access_time 5:24 pm IST\nઅમદાવાદમાં હોટલના માલિકના ઘરમાંથી ૨૪ લાખ લઇને નોકર નાસી છૂટ્યો access_time 6:01 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\nચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ access_time 5:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nવિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ access_time 4:00 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\nઆલોક નાથ પર હવે લાગ્યો ચોથો આરોપ: જબરદસ્તી રૂમમાં ઘૂસવા કર્યો પ્રયત્ન access_time 1:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Satya-He-Om.aspx", "date_download": "2018-12-12T17:43:46Z", "digest": "sha1:AGNMYYF62IOT6DX7NP4WYN42DWKXFAMV", "length": 5685, "nlines": 129, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\nસત્ય હૈ ॐ, ॐ હરિ ॐ |\nસત્યમ્ – શિવમ્ – સુંદરમ્ સાધો,\nॐ હૈ જીવનધન |\nધૂપ દુઃખોંકી કભી, જીવન જલાયે નહીં,\nॐકાર બાદલ બનકે છાયે |\nદિલ મેં જો શ્રદ્ધા લિયે, ॐ કા જો અમૃત પીયે,\nમૌત કો ભી વો જીત જાયે |\nॐ કા કર લો ભજન, સાધો\nॐ હૈ જીવનધન |\nઓહમ સોહમ કા જો, સાંસો મેં સુમિરન રહે,\nશૂન્ય શિખર કે પાર જાયે\nॐ કા દીયા જો લિયે, આત્મા જો ચલતી રહે,\nપરમાત્મા કો ઢૂંઢ પાયે\nॐ કી લાગી લગન, સાધો, ॐ હૈ જીવનધન\nફીમેલ કોરસ – લગન લગી મોહે લગન લગી મોહે\nॐકાર કી લગન લગી\nમેલ કોરસ – (ॐકારા, ॐકારા, ॐકારા, ॐકારા)\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/a-tantrik-beaten-public-handed-over-police-agra-038801.html", "date_download": "2018-12-12T16:12:38Z", "digest": "sha1:7JKVFVH44JJXSLAFVYFOI3TQ4GK7T5XD", "length": 9993, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "11 બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને પકડવામાં આવ્યો | A Tantrik beaten public handed over police agra - Gujarati Oneindia", "raw_content": "\n» 11 બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને પકડવામાં આવ્યો\n11 બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને પકડવામાં આવ્યો\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nતાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ\nઆજની રાત કંઈક આવો દેખાશે તાજમહેલ, દીદાર માટે આવ્યા લાખો પર્યટક\nપતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી\nઆગ્રામાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે 4 લોકોની મૌત, 5 ઘાયલ\nફેસબુક પર શેર કર્યો પીએમ મોદીનો વાંધાજનક ફોટો, કેસ ફાઈલ\n‘તાજમહેલને સંરક્ષણ આપો અથવા ધ્વસ્ત કરો': સુપ્રિમ કોર્ટ\nઉત્તરપ્રદેશ આગ્રામાં કાંગરોલ વિસ્તારના એક ગામમાં નરબલી ની સૂચના પર જોરદાર બબાલ ચાલી છે. અંધવિશ્વાસ ને કારણે 11 સ્કૂલના બાળકોની બલી આપવા જઈ રહેલા તાંત્રિકને ગ્રામીણોએ પકડી લીધો અને તેની જોરદાર ધુલાઈ પણ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે તાંત્રિક પોતાની મામીની તબિયત ઠીક કરવા માટે આવું કરી રહ્યો હતો. પરંતુ જગ્યા પરથી નરબલી આપવાનો મામલો સામે નથી આવ્યો, ફક્ત બકરાની બલી બાબતે માહિતી સામે આવી છે.\nપ્રાઇવેટ સ્કુલની બાળકીઓને બોલાવી\nનરબલી અફવાહ પછી ગ્રામીણો ઘ્વારા આરોપીને ઘેરી લેવામાં આવ્યો. પોલીસે અફવાહ ફેલાવનાર ટીચર અને તાંત્રિકની ધરપકડ કરી લીધી. આખો મામલો કાંગરોલ વિસ્તારના ડોરેઠા ગામનો છે. ડોરેઠા ગામ નિવાસી પ્રમોદ બધેલ ની પત્ની ન તબિયત ખરાબ હતી. સંબંધમાં તેમન��� ભત્રીજાએ તેમના પર ભૂતપ્રેત નું ચક્કર બતાવીને પૂજા અને બકરાની બલી આપવા માટે કહ્યું. બલી આપતા પહેલા નજીકની સ્કુલ બાળકીઓને બોલાવવામાં આવી અને કન્યાપૂજન કરવામાં આવ્યું. બકરાની બલી આપી રહેલા તાંત્રિકને જોઈને બાળકીઓ ગભરાઈ અને આખી વાત સ્કુલમાં ટીચર ને જણાવી.\nનરબલી અફવાહ ફેલાઈ, ટીચર હિરાસતમાં\nત્યારપછી સ્કુલ ટીચરે આખા ગામમાં નરબલી અફવાહ ફેલાવી જગ્યા પર પહોંચેલી પોલીસે તંત્ર કરી રહેલા તાંત્રિક અને ટીચર બંનેને પકડી લીધા. ગ્રામીણો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રમોદે બાળકોને પોતાના દીકરા અને દીકરી મારફતે ઘરે બોલાવી લીધા. બધાને દાવત આપીને બાળકોની બલી માટે તૈયારી કરવા લાગ્યો. આ આખા મામલે સ્કુલ પ્રબંધક પણ જોડાયેલ છે.\nતાંત્રિક પણ પોલીસના હવાલે\nપોલીસ હવે તાંત્રિક અને ટીચરની પૂછપરછ કરીને તપાસમાં લાગી ગયી છે. આરોપી તાંત્રિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે મામી ની તબિયત ખરાબ હતી એટલા માટે માતારાની ની પૂજા માટે બાળકોને બોલાવ્યા હતા.\nagra police uttar pradesh આગ્રા ઉત્તરપ્રદેશ પોલીસ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://airworldservice.org/gujarati/2018/12/07/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B2%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%BE/", "date_download": "2018-12-12T17:18:32Z", "digest": "sha1:TZFSOEALBCHA25JEVL6V7WBNFIXPNPRT", "length": 5352, "nlines": 41, "source_domain": "airworldservice.org", "title": "આજે રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ સુરક્ષાના વાતાવરણ વચ્ચે મતદાન શરૂ થયું છે. | ESD | ગુજરાતી", "raw_content": "\nઆજે રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ સુરક્ષાના વાતાવરણ વચ્ચે મતદાન શરૂ થયું છે.\nરાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું છે. રાજસ્થાનમાં ૫૨ હજાર જેટલાં મતદાન મથકો ઉભા કરાયા છે, દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક સર્વમહિલા મતદાન મથક રાખવામાં આવ્યું છે. લગભગ બે લાખથી વધારે ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકો પૈકી ૧૯૯ બેઠકો માટે બે હજાર ૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૮૭ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પોલીસ મહાનિદેશક ઓ.પી.ગ���લહોત્રાએ જણાવ્યું છે કે, ચૂંટણીઓ મુક્ત, વાજબી અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પૂરતી સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા બેઠકોના ૩૨ હજાર ૮૧૫ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૧૩૫ મહિલાઓ સહિત કુલ એક હજાર ૮૨૧ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કેન્દ્રીય સશ† દળોની ૨૭૯ કંપનીઓ રાજ્ય પોલીસના ૩૦ હજાર જવાનો અને ૧૮ હજાર ૮૦૦ પાડોશી રાજ્યોમાંથી સલામતી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેલંગણામાં નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં મતદાન સાંજે ચાર વાગે પુરું થશે. આજે થનારા મતદાનની મતગણતરી છત્તીસગઢ, મીઝોરમ અને મધ્યપ્રદેશની સાથે આવતા મંગળવારે ૧૧મી ડિસેમ્બરે હાથ ધરાશે.\nજીસીસી બેઠક અખાતી કટોકટીનો ઉકેલ મેળવવામાં રહી નિષ્ફળ\nસરદાર : સાંસ્કૃતિક કર્મચેતના ના પ્રતિનિધિ\nકાવ્યધારા – ડો.ચિનુ મોદી\nકાવ્યધારા- કવિ. હર્ષ બ્રહ્મભટ્ટ\nહમ જબ સીમટ કે આપકી બાહોં મેં ..\nતુમ્હારી જુલ્ફ કે સાયે મેં ..\nઆટ આટલા વરસો ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/toothbrush-before-or-after-squeezing-out-the-toothpaste/", "date_download": "2018-12-12T17:36:58Z", "digest": "sha1:NUHAGGJNVNIONMHD44QNAA5NWH63T4XP", "length": 22112, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "શું તમે પણ બ્રશ કર્યા પહેલા ટૂથપેસ્ટને પાણીમાં ભીની કરી પછી જ બ્રશ કરો છો ? તો ભૂલ્યા વગર વાંચો આ લેખ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ��ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome સ્વાસ્થ્ય શું તમે પણ બ્રશ કર્યા પહેલા ટૂથપેસ્ટને પાણીમાં ભીની કરી પછી જ...\nશું તમે પણ બ્રશ કર્યા પહેલા ટૂથપેસ્ટને પાણીમાં ભીની કરી પછી જ બ્રશ કરો છો તો ભૂલ્યા વગર વાંચો આ લેખ…\nટૂથપેસ્ટ લગાવતાં પહેલાં બ્રશ ભીનું કરો કે પછી એ બાબત પર આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. બંને તરફ લોકો પોતાની વાત કહી રહ્યા છે, પોતપોતાના મંતવ્યો આપી રહ્યા હોવા છતાં હજી સુધી સાચી હકીકત લોકોની સામે નથી આવે કે, શું કરવું જોઈએ એ ક્યાયથી જાણવા મળ્યું નથી.\nહરકોઈનું સવારે વહેલાં ઊઠીને સૌથી પહેલું કામ બ્રશ કરવાનું જ હોય છે. બ્રશ કરવાથી આપણાં મોઢામાં રહેલ બેક્ટેરિયા શરીરની અંદર નથી જઈ શકતા અને સાથે સાથે ચમકદાર અને તાજગી ભર્યા દાંત પણ મળી રહે છે. જો તમારે તમારા દાંતને હેલ્ધી ને મજબૂત રાખવા માંગતા હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું આવશ્યક છે.\nમોટાભાગના લોકોને એવી આદત હોય છે કે, બ્રશમાં ટૂથપેસ્ટ લગાવીને પછી એને પાણીથી બીની કરશે અથવા તો ટૂથપેસ્ટ લગાવ્યા પહેલા બ્રશને ભીનું કરતાં હોય છે.\nટૂથપેસ્ટ લગાવતા પહેલાં, બ્રશ ભીનું અથવા પછીથી, આ વિશે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું છે. બંને પક્ષોના લોકો તેમના મંતવ્યો આપે છે. પરંતુ ખરેખર શું કરવું જોઈએ. તેનું હજી સુધી કોઈ નિવાડો લાવી શકયું નથી.\nડેન્ટિસ્ટ લુક થોર્લીના જણાવ્યા મુજબ, ટૂથબ્રશ ભીનું ન હોવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમારા ટૂથપેસ્ટની અસર ઓછી થાય છે. આ સંદર્ભે, ડેન્ટિસ્ટ ડૉ. રાહા સેપેહરે જણાવ્યું હતું કે જો તમે બ્રશ કરતા પહેલા બ્રશને થોડું ભીનું કરી શકો છો, કારણ કે વધારે પ્રમાણમાં આવી રીતે બ્રશ કરવાથી એની ટૂથપેસ્ટન પાતળી થઈ જાય છે. અને એ એની કાર્યક્ષમતા ઘટાડે છે, જે તમારા દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. આ જ કારણ છે. એટ્લે જ બ્રશ કર્યા પછી, પાણી સારી રીતે કોગળા કરીને મોઢું ને દાંત સ��ફ કરવા જોઈએ જેનાથી ટૂથપેસ્ટના અવશેષો તમારા દાંતમાં રહે નહીં\nતેઓનું તો એમ માનવું છે કે બ્રશ કર્યા પહેલા એક સેકન્ડ માટે તમારે તમારા ટૂથબ્રશને ભીનું કરવું જ જોઈએ. પરંતુ એક સેકન્ડથી વધારે નહી. બ્રાશને ભીનું કરવા માટે ઓછામાં ઓછા પાણીનો જ ઉપયોગ કરો. ટૂથપેસ્ટ ભીનાં ટૂથબ્રશમાં ભળીને એની કાર્યક્ષમતા ઘટાડી ડે છે.\nજો તમે ટૂથબ્રશને એટલા માટે ભીનું કરતાં હોય કે એમાં રહેલ બેક્ટેરિયા નીકળી જાય તો તમારે તમારે તેના માટે ટૂથબ્રશ કવરનો ઉપયોગ કરવો જોઈએ. જો સમયાંતરે કવર બદલવું જોઈએ તો તે વધુ સારું રહેશે.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleવરસાદી મોસમનો આનંદ માણો સ્વાદિષ્ટ કોર્ન મેગી સાથે, ચાલો જાણીલો સંપૂર્ણ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ સાથે\nNext articleબાળકોનાં ટિફિન માટે અથવા બ્રેકફાસ્ટ માત્ર બનાવો આ સ્પેશિયલ સેન્ડવિચ\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને …..કરી દો આજે જ એનો ઉપાય શરૂ .\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને તમારી પણ આત્મા કંપી જશે……\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ 15 ચિત્રોને જોઈને, તમે જરૂર મુંજાશો, તમને તો એવું જ...\nરણવીર ના પહેલા દીપિકા આ 6 વ્યક્તિ સાથે હતું અફેર, કોઈ...\nઆખરે કોણ છે આ વૃદ્ધ ડોસી, જેને મળવા માટે મોટા મોટા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89587", "date_download": "2018-12-12T17:11:32Z", "digest": "sha1:MTGVH4CXANS46WOGA5SSAJSCNLF4QOVR", "length": 14987, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "શક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો", "raw_content": "\nશક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો\nનિજ મંદિરમાં સવારના 4થી રાત્રીના 11 સુધી દર્શન થઇ શકશે\nનવરાત્રીની શરૂઆત થતા શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પ્રથમ દિવસે લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હોય છે. યાત્રાધામ પાવાગઢમાં માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એક હજારથી વધારે પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.\nચાલુ વર્ષે પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ લેસર શો ડુંગર પર આવેલા દુધિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓન બતાવવામાં આવશે. ત્યારે નવરાત્રી દરમ્યાન નિજ મંદિરમાં દર્શનનો સમય સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રહેશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્ર�� access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nઆજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST\nનેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકો માહેના રાઘવ બહલના ઘરે-ઓફિસે દરોડા access_time 3:35 pm IST\nઅંતે આમ્રપાલી ગ્રુપના ત્રણ ડિરેક્ટરો સામે નોટિસ જારી access_time 8:14 pm IST\n''કેરીંગ હેન્ડ ફોર ચિલ્ડ્રન'': ભારતના જરૃરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા કાર્યરત અમેરિકાની ચેરીટી સંસ્થાઃ લોસ એન્જલસમાં યોજવામાં આવેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ૪૦૦ લોકોએ ૨ લાખ ૫૦ હજાર ડોલર ભેગા કરી દીધા access_time 9:16 pm IST\nવોર્ડ નં.૧૧ ના પંચશીલ સોસાયટીમાંથી ૧૧ ગેરકાયદે નળ કનેકશન કપાત access_time 3:31 pm IST\nરાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ access_time 3:53 pm IST\nપડવેથી પહેલું માનું નોરતું રે લો... access_time 3:51 pm IST\nજુનાગઢમાં ૭પ૦૦ દિવંગત આત્માઓના અસ્થિફુલોનું હરિધ્વારમાં વિસર્જન કરાયું access_time 12:14 pm IST\nઆટકોટમાં જાહેરમાં જાુગાર રમતા પાંચ શખ્સો પકડાયા access_time 12:12 pm IST\nધ્રોલમાં કરિયાણાના વેપારી ઉપર મરચાની ભુકી છાંટી��ે છરીનો ઘા મારીને લૂંટ કરનાર ગેંગના ૪ શખ્‍સોને ઝડપી લેતી જામનગર એલસીબી ટીમ access_time 6:25 pm IST\nપરપ્રાંતીયોના સહકારથી પોલીસ ર૦૦૦ પરપ્રાંતીયોને પરત અમદાવાદ લાવી access_time 3:36 pm IST\nસુરતના વરાછામાં પોલીસની ઓળખ આપી પરપ્રાંતીયોને લુંટનાર 6 ઈસમો પોલીસના સકંજામાં access_time 5:30 pm IST\nનવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભાઇ રૂપાણી access_time 11:50 am IST\n૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે કર્યું કંઈક આવું access_time 6:00 pm IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nબરાબર શ્વાસ લઇ શકાય એ માટે ભાઇએ જાતે જ ખોપડીમાં ખોસ્યંુ ૮ ઇંચનું ચાકુ access_time 4:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય access_time 4:01 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\n#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ access_time 10:23 pm IST\n'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા access_time 9:23 am IST\nતાજની મુલાકાતે હોલીવુડ સ્ટાર access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/seb/about_department/chairman-message.htm", "date_download": "2018-12-12T17:40:36Z", "digest": "sha1:224TQVJB6SJUTSBO64WZTE2VXTW7LAKH", "length": 5603, "nlines": 61, "source_domain": "gujarat-education.gov.in", "title": "SEB | About Department | Chairman Message", "raw_content": "\nમાનનીય અધ્યક્ષ નો સંદેશ\n-: પરીક્ષા અને બાળકો :-\nશિક્ષણની મુળભૂત વ્યાખ્યાને જોઇએ તો તેમાં બાળકનો સર્વાગી વિકાસ મુખ્ય છે. તેના આ મુખ્ય ઉદેૃશ માટે બાળક સંદર્ભે સ્કુલીંગ એજયુકેશન ઉભું કરવામાં આવ્યું છે. આ તબકકામાં બાળકને વિવિધ એકસપોઝર આપીને તેનામા�� પરિવર્તનો લાવવાની ક્રિયાને એજયુકેશન લર્નીંગ કહીએ છીએ. આ માટે વિશ્વભરમાં સમકાલીન વિવિધ પ્રવૃત્તિઓ, પધ્ધતિઓ, પ્રયુકિતઓ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને આપણે પેડેગોજીનો હિસ્સો માનીએ છીએ.\nઆ માટે બાળક એના સ્કુલીંગ એજયુકેશન દરમિયાન વિવિધ કૌશલ્યો કેળવે છે. કયારેક આ કૌશલ્યો ગૌણ બની રહે, માત્ર ઇન્ફર્મેશન અને નોલેજનું પ્રાધાન્ય વર્ગોમાં અહમ્ બની જાય છે. જેથી આ વર્ગ ક્રમશઃ સમાજ સુધી માત્ર નંબર્સ/ માર્કસ આધારીત સીસ્ટમને જ શિક્ષણ માની લે છે. તેનો ભોગ માત્રને માત્ર બાળકો જ બની રહે છે. આમ ન બને તે માટે દરેક બાળકને ઓળખવાની જરૂર છે. દરેક બાળકની પ્રતિભા ભિન્ન હોય છે. જેના રસ, રુચિ અને વલણોને આધારે તેના એકસપોઝર આપવાથી બાળક પોતાની કારકિર્દીમાં રસમયી રીતે શ્રેષ્ઠ બની શકે છે.\nવિશ્વમાં આ માટે પહેલા ધોરણથી જ દરેક બાળકનો પોર્ટફોલીયો/ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. જેમાં કયુ બાળક લેફટ બ્રેઇનમાં સાર્પ છે અને કયુ બાળક રાઇટ બ્રેઇનમાં સાર્પ છે. તે વાલીઓ, શિક્ષકો અને ખુદ બાળક માટે અત્યંત મહત્વનું છે.\nઆ માટે રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ એ મહત્વનું પરિબળ છે. બાળકને આ તબકકે લર્નીગનો એક જુદો જ ટેસ્ટ આપવાનો પ્રયત્ન છે. આથી આપ સૌ આપના વિદ્યાર્થીઓને જીવનના અત્યંત મહત્વના તબકકે આને માત્ર પરીક્ષા જ ન સમજતાં લર્નીંગ કન્સેપ્ટ તરીકે જોવા વિનંતી છે. આખરે આપણું લક્ષ્ય એસેસમેન્ટ ઓફ લર્નીંગ ને બદલે એસેસમેન્ટ ફોર લર્નીંગ બની રહે તે માટે આપના સૌની આ દિશામાં સમજ એક બની રહે તે જરૂરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2016/06/06/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A1-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%AC%E0%AA%B0%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2018-12-12T16:39:56Z", "digest": "sha1:7ONY274IPVQ37VG2UNTCUQP6OBOG2SIW", "length": 11467, "nlines": 81, "source_domain": "pracharweekly.com", "title": "સ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે? – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > સ્યુસાઈ�� નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે\nસ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે\nસ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી\nફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે\nવિસનગર મારવાડીવાસના ઝઘડામાં હિજરત કરી ગયેલા પરીવારોના ઘરમાં નુકશાન કર્યુ હોવાની ફરિયાદ વિસનગર પોલીસ દાખલ કરતી નહતી. ત્યારે મારવાડીવાસના માથાભારે ગૃપના માનસીક ત્રાસથી અને પોલીસની કનડગતથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારે સ્યુશાઈડ નોટમાં લખ્યુ હતુ કે, પોલીસ પૈસા માંગે છે, ફરીયાદ દાખલ કરતી નથી. સ્યુશાઈડ નોટથી પોલીસની આબરૂના ચીથરા ઉડ્યા બાદ પોલીસે આ બનાવમાં ૧૧ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસની આવી રીત રસમોથી ચર્ચાઈ રહ્યુ છેકે હવે ‘ફરિયાદ દાખલ કરાવવા આત્મહત્યા કરવી પડશે\nવિસનગર મારવાડીવાસમાં તા.૧૪-૭-૧૪ ના રોજ બે જુથ વચ્ચે ઝઘડો થતા આ ઝઘડામાં મારવાડી જયેશભાઈ ગોવિંદભાઈની હત્યા થઈ હતી. આ ઝઘડામાં હત્યાનો ભોગ બનેલ જયેશભાઈ મારવાડીનુ જુથ માથાભારે હોવાથી સામેના જુથના અરજણભાઈ કાળુભાઈ મારવાડીનો પરિવાર, પ્રવિણભાઈ સવજીભાઈ મારવાડી, પરબતભાઈ કાળુભાઈ મારવાડી, સરદારભાઈ કાળુભાઈ મારવાડી વિગેરે કુટુંબના માણસો પોતાના મકાનને તાળા મારી બહારગામ જતા રહ્યા હતા. જેઓ હાઈકોર્ટના આદેશથી પોલીસ પ્રોટેક્શન સાથે ઘરે આવતા ઘરે આવીને જોયેલ તો બંધ ઘરના બારણા તુટેલા હતા. ઘરમાં કાળુ ઓઈલ જેવુ પ્રવાહી નાખ્યુ હતુ. પાણીના હોજમાં બુટ ચંપલ તથા પથરા નાખી ગંદકી કરી હતી. માથાભારે જુથની આવી હેવાનીયત સામે કરશનભાઈ કાળુભાઈ મારવાડીએ મકાનોને નુકશાન કરનાર સામે પોલીસ ફરીયાદ કરવા અરજી આપી હતી. પરંતુ પોલીસે ફરીયાદ દાખલ કરી નહોતી. પોલીસની આવી નિષ્ક્રીયતા સામે માથાભારે જુથની હિંમત વધતા કરશનભાઈ મારવાડી અને તેમના પરિવારને એવી ધમકી આપી હતી કે કોર્ટના ચુકાદામાં નિર્દોષ છુટશો તો અમે તમને સજા આપીશુ. માથાભારે જુથની આવી ધમકીઓથી ત્રાસી કરશનભાઈ કાળુભાઈ મારવાડીએ પોલીસ અને માથાભારે તત્વો વિરુધ્ધ સ્યુશાઈડ નોટ લખી દવા પી આત્મહત્યા કરી હતી. જે બાબતની ફરિયાદમાં પણ પોલીસે પોતાનુ પાપ છુપાવવા પ્રયત્ન કર્યો હતો. અગાઉ રબારી યુવતીએ સ્યુશાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી. જેમાં યુવતીના ભાઈએ ફરિયાદ કરતા પોલીસે એફ.આઈ.આર.માં યુવતી દ્વારા લખાયેલી સ્યુશાઈડ નોટના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે મારવાડીવાસના બનાવમાં કરશનભાઈ મારવાડીએ આત્મહત્યા કરતા મૃતકના પુત્ર દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં પોલીસ વિરુધ્ધની સ્યુશાઈડ નોટનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. આત્મહત્યા કરનાર કરશનભાઈ મારવાડીને જેટલો સામેના જુથનો ત્રાસ હતો તેટલોજ પોલીસ અધિકારીઓનો પણ ત્રાસ હતો. ત્યારે આરોપીઓમાં સામેના જુથના લોકોનાજ નામ લખવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓને બચાવવામાં આવ્યા છે.\nઆત્મહત્યા કરનાર કરશનભાઈ મારવાડીએ પોતાની હયાતીમાં મકાનને નુકશાન કરનાર સામે ગુનો નોંધવા પોલીસને ભારે કાકલુદી કરી હતી. ત્યારે પોલીસ દ્વારા પૈસા માગવામાં આવ્યા હતા. કરશનભાઈ મારવાડીની આત્મહત્યા બાદ તેમની વિધવા પત્ની પાર્વતીબેન કરશનભાઈ મારવાડીની ફરીયાદ લઈ વિસનગર પોલીસે બંધ મકાનોમાં તોડફોડ અને નુકશાન કરવા બદલ મારવાડી હંસાબેન રણછોડભાઈ, મારવાડી રણછોડભાઈ ગણેશભાઈ કોર્પોરેટર, મારવાડી પીન્કીબેન શાન્તીલાલ, મારવાડી લીલાબેન ઉર્ફે કાળી શાન્તીલાલ, મારવાડી શંકરભાઈ ગણેશભાઈ, મારવાડી રતનબેન પરષોત્તમભાઈ, મારવાડી લવંગબેન ઉજમભાઈ, મારવાડી રેખાબેન શંકરભાઈ, મારવાડી કાન્તાબેન ગોવિંદભાઈ, મારવાડી સપનાબેન રમેશભાઈ તથા મારવાડી જયશ્રીબેન જયેશભાઈ એમ ૧૧ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આત્મહત્યા કરનારે પોતે જીવતા હતા ત્યારે આ ફરીયાદ દાખલ કરવા ઘણા પ્રયત્ન કર્યા હતા. જેમની આત્મહત્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા વિસનગરમાં બુધ્ધીજીવી લોકો પ્રશ્ન કરી રહ્યા છેકે, ‘શુ હવે વિસનગરમાં પોલીસ ફરિયાદ કરાવવા આત્મહત્યા કરવી પડશે\nવિસનગર,વડનગર,ખેરાલુ, સતલાસણા, વિજાપુર પોસ્ટ ઓફીસનુ સર્વર ડાઉન હોવાના કારણે પોસ્ટમાં નાણાં લેવા ત્રણ કલાક ઉભા રહેતા ગ્રાહકો\nપાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89589", "date_download": "2018-12-12T17:13:39Z", "digest": "sha1:6UYDYNV3P4SKBJHYZDCCP3MVF5KXZWDU", "length": 14919, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદના છારાનગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ", "raw_content": "\nઅમદાવાદના છારાનગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ\n:અમદાવાદમાં છારાનગર નજીક પાણીની ટાંકી પાસે થોડા દિવસ અગાઉ એક સગીરા સાથે છેડતી મામલે સરદાનગર પોલીસે ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરી છે. રાજેશ વાઘવાની અને પૂરવ બજરંગી નામના આ બંને આરોપીઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અને હાલ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે.\nઆ શખ્સોની અમદાવાદના છારાનગરમાં એક સગીરાની છેડતીના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. આ બંને શખ્સો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.અગાઉ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હતા. હાલ તેઓ ગુજરાતી નાટકો અને શોર્ટ ફિલ્મો માટે કામ કરે છે. જેમાં ડિરેક્ટર-પ્રોડ્યુસર કહેવાતા રાજેશ વાઘવાની.પૂરવ બજરંગીની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા છારાનગરમાં પાણીની ટાંકી પાસે એક સગીરાની છેડતી થઈ હતી. ત્યારે આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં રાજશ વાઘવાની અને બજરંગી બંધુઓ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ કરીને બે આરોપીની ધરપકડ કરી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\n૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST\nતિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST\nમીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST\nરાજસ્થાન ભાજપના નેતા માનવેન્દ્રસિંહ 13મીએ કોંગ્રેસમાં જોડાવાની શક્યતા access_time 2:39 pm IST\nસાઉદીને કારણે મહિનામાં ભારતમાં સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ\nમોગલ આવે.. વિદીતા શુકલના સ્વર : શિવત્વનું મ્યુઝીક access_time 3:49 pm IST\nસમ્રાટ ઇન્ડ એરીયામાં ૨૬ દુકાનોના પ.૨૬ કરોડ ઉપજયા access_time 3:30 pm IST\nલક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકકામનો પ્રારંભ access_time 3:31 pm IST\nમોરબી સિવિલમાં મહિલા કર્મચારી અને દર્દી વચ્ચે છૂટા હાથની મારામારી access_time 5:59 pm IST\nમોરબી જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડની તપાસ એસીબી ટીમ પાસેથી પરત લઇ લેવાઇ access_time 6:27 pm IST\nજુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ રાસોત્સવ access_time 10:29 am IST\nવડોદરામાં પરપ્રાંતિયોથી ભરેલી ટ્રેન પર હુમલો: 6 ડબ્બામાં કરાઈ તોડફોડ: 25 લોકોની ધરપકડ access_time 3:04 pm IST\nઅમદાવાદ :GSTના આસિસ્ટન્ટ કમિશ્નરની પત્ની સાથે ધરપકડ ;નશાની હાલતમાં પોલીસ સાથે ઝપાઝપી કરી access_time 10:56 pm IST\nશહેરી વિસ્તારોમાં નાગરિકની સુખાકારી-સુવિધા સલામતિ વૃધ્ધિ માટે ગૃહ-શહેરી વિકાસ વિભાગ સુદ્રઢ કાર્યસંકલન કેળવે;મુખ્યમંત્રી રૂપાણી access_time 8:47 pm IST\nમજોરકા દ્વીપ પર આવેલ પૂરના કારણે 9ના મોત access_time 5:54 pm IST\nઅમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો access_time 6:04 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\nઅભિનેત્રી પ્રિટી ઝિન્‍ટાઅે પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરૂદ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધો access_time 5:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ghar-khridvani-sathe/", "date_download": "2018-12-12T16:01:33Z", "digest": "sha1:CVDY4SQ7U7BXOBYVBMH7OKWYDRX2QOXV", "length": 21214, "nlines": 214, "source_domain": "gujjurocks.in", "title": "ઘર ખરીદવાની સાથે સાથે મળી રહી છે યુવતીની પણ ઓફર...કલાકોમાં એટલા ફોન આવ્યા કે ફોન બંધ કરી દેવો પડ્યો - વાંચો અહેવાલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nએક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન…\nવૃદ્ધાવસ્થાની વ્યથા કથા – ઘરમાં વૃદ્ધો નડે છે ને વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી…\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને…\nઆ છે દુનિયાની સૌથી લગ્���રી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nઈશા ના લગ્ન ના પ્રિ-વેડિંગ કાર્યક્રમો થયા શરૂ, ઉદયપુર પહોંચી 400…\nભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\nલગ્ન પછી તરત જ કામ પર લાગી ગઈ પ્રિયંકા ચોપરા, નિક…\nજેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો…\nલોકલ બજારમાંથી શોપિંગ કરે છે નવાબ ખાનદાન ની દીકરી સારા અલી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ ઘર ખરીદવાની સાથે સાથે મળી રહી છે યુવતીની પણ ઓફર…કલાકોમાં એટલા ફોન...\nઘર ખરીદવાની સાથે સાથે મળી રહી છે યુવતીની પણ ઓફર…કલાકોમાં એટલા ફોન આવ્યા કે ફોન બંધ કરી દેવો પડ્યો – વાંચો અહેવાલ\nઆપણને હર રોજ ઘણા એવા વિજ્ઞાપન જોવા મળતા હોય છે. એમાના ઘણા વિજ્ઞાપન તો ખુબ રોચક હોય છે જેના વિશે જાણીને કે પછી તેને જોઇને આપણને ખુબ મજા પણ આવતી હોય છે. આજે અમે તમને એક એવા જ વિજ્ઞાપન નાં વિશે કહેવા જઈ રહ્યા છીએ જે એકદમ અનોખુ છે અને સાથે જ આ એડ મીડિયા પર પણ ખુબ છવાયેલું છે. આ બાબત ઇન્ડોનેશિયાની છે.\nઈન્ડોનેશીયામાં અમુક દિવસો પહેલા જ મકાન વહેંચવા માટે ઓનલાઈન સાઈટ પર એક વિજ્ઞાપન આવ્યું હતું. અને તેના વેબસાઇટ પર આવતાની સાથે જ અમુક જ મીનીટોમાં આ વિજ્ઞાપન ખુબ વાઈરલ થઇ ગયું હતું. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ વિજ્ઞાપનમાં એવું તે વળી શું છે કે તેને જોતાની સાથે જ લોકોની વચ્ચે આટલી હદ સુશી ફેમસ બની ગયું. તો ચાલો અમે તમને આ બબત વિશેની પૂરી જાણકારી જણાવી દઈએ.\nઆ ઓનલાઈન વિજ્ઞાપનમાં લખવામાં આવ્યું હતું કે જે કોઈ આ મકાનને ખરીદે છે તો આ મકાનની સાથે સાથે તેની માલકિન પણ મળી શકે છે. વિજ્ઞાપનમાં લખેલી આ વાત વાસ્તવમાં ખુબ હેરાન કરી દેનારી છે. આ મકાન એક માળનું છે અને આ મકાનમાં બે રૂમ છે, બે બાથરૂમની સાથે એક પાર્કિંગ સ્પેસ અને એક ફીશપોન્ડ પણ છે. આ બધી વસ્તુની સાથે તમને મકાનની માલકિન પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું હતું કે આ મહિલા એક વિડો છે. આ મહિલાનું નામ ‘વિના લિઆ’ છે અને તેની ઉમર 40 વર્ષ છે.\nઆ વિજ્ઞાપનને ઘણા લોકોએ પસંદ પણ કર્યું છે અને લોકોની વચ્ચે ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. અને ચર્ચામાં કેમ ન રહે, આ વિજ્ઞાપન આટલું ખાસ હોય અને જ્યારે એકજ કિંમતમાં ઘરની સાથે પત્ની પણ મળી શકે તો લોકો પસંદ કરવાના જ છે. તે પોતાની તરફની સૌથી પહેલી અને અનોખી એડ હતી, જેણે પોસ્ટ થવાના અમુક સમય બાદ થી જ મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઅધધધધ ફક્ત બે જ દિવસમાં બજેટ કરતા વધુ કમાઈ ગઈ ‘પદ્માવત’, કરી રેકોર્ડ બ્રેક કમાણી – વાંચો અહેવાલ\nNext articleલગ્નના દિવસે અહી ચાલે છે શર્મ કરી દેનારો ખેલ, દુલ્હાના મિત્રો ઉતારે છે દુલ્હનના કપડા, જાણો વિગતે….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમાત્ર આ 4 ડોક્યુંમેન્ટ છે તો મેળવી શકશો માત્ર 7 દિવસમાં...\nકેવા મળશે તમને જીવનસાથી જાણો રાશિ અનુસાર…બધી જ રાશિ વિશે વાંચો...\nકોઈપણ પ્રકારની કસરત કે વ્યાયામ વગર આ રોટલી ખાઈને ઘટાડો 1...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/06/blog-post_01.html", "date_download": "2018-12-12T17:33:26Z", "digest": "sha1:AOUEWHWKUTSZ5VZ5JAY3O3MT3YVB2SME", "length": 41873, "nlines": 95, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૩૯", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) ની��ાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર ���ૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nવક્તા નો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતા નો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.\nશ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.\nશ્રદ્ધા- શ્રોતા એ શ્રદ્ધા-એકાગ્રતા થી કથા સાંભળવી જોઈએ\nજીજ્ઞાસા-શ્રોતા માં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)\nનિર્મત્સરતા –શ્રોતા ને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.\nકથા માં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાન ને મળવાની –તીવ્ર-આતુરતા છે-“\nએવી ભાવના કરો તો કૃષ્ણ ના દર્શન થાય.\nપ્રથમ સ્કંધ માં શિષ્ય નો અધિકાર બતાવ્યો છે.\nપરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.\nશૌનક મુનિએ સૂતજી ને કહ્યું-ભગવત કથા માં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મો ના\nપુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે.\nશ્રવણ - ભક્તિ – પહેલી છે.\nરુકિમણી એ(કૃષ્ણ ને લખેલા) પોતાના પત્ર માં લખ્યું છે-\nતમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઇ.(શ્રુત્વા-સાંભળવું –એવો - શબ્દ ત્યાં છે)\nભગવાન ના ગુણો સાંભળવાથી-ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.\nશ્રોતા માં વિનય હોવો જોઈએ (શૌનક મુનિ ની જેમ) અને વકતા માં પણ વિનય હોવો જોઈએ.\nસૂતજી વક્તા બન્યા છે અને વિનય દાખવે છે. પ્રથમ શ્રોતાઓ ને ધન્યવાદ આપ્યો છે. અને પછી\nસૂતજી કહે છે –કે-\nકથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે- તો તમે કરો જ છો. તમે શાંતિ થી શ્રવણ કરો છો –એટલે\nમારું મન ભગવાન માં સ્થિર થાય છે. તમે બધું જાણો છો –પણ મારા પર ઉપકાર કરવા પૂછો છો.\nતમે જ્ઞાની છો-પ્રભુ પ્રેમ માં પાગલ છો-પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે.\nપ્રભુ ના ગુણો નું કોણ વર્ણન કરી શકે પણ કથા કરી હું મારી વાણી ને પવિત્ર કરીશ.\nશિવમહિમ્ન સ્તોત્ર માં પુષ્પદંતે પણ આવું જ ક���્યું છે-\nશિવ તત્વ નું વર્ણન –કોણ કરી શકે પણ હું તો મારી વાણી ને પવિત્ર કરવા બેઠો છુ.\nઆરંભ માં સૂતજી-શુકદેવજી ને વંદન કરે છે,તે પછી નારાયણ ને વંદન કરે છે.\nભરતખંડ ના દેવ –નરનારાયણ –છે\nશ્રીકૃષ્ણ ગોલોક ધામ માં પધાર્યા છે. એટલે પ્રભુના સર્વ અવતારો ની સમાપ્તિ થાય છે.\nપણ-આ નરનારાયણ –અવતારની સમાપ્તિ થઇ નથી-અને થવાની નથી.\nભારત ની પ્રજા નું કલ્યાણ કરવા આજે પણ તે કલાપ ગ્રામ (હિમાલય) માં તપશ્ચર્યા કરે છે.\nતેઓ ત્યાગ નો-તપશ્ચર્યા નો-આદર્શ બતાવે છે.\nપરદેશ માં ભૌતિક સુખ (ભોગ)ના સાધનો વધારે હશે. પણ ભારત માં ભોગી મોટો ગણાતો નથી.\nજે ત્યાગી છે તે મોટો ગણાય છે.\nશ્રી શંકરાચાર્યજી નરનારાયણ નાં સાક્ષાત દર્શન કરે છે. અને પછી કહે છે કે-હું તો યોગી-બહુ જ તપશ્ચર્યા –\nકર્યા પછી આપણા દર્શન કરી શક્યો.પણ કળિયુગ નાં ભોગી મનુષ્યો આપનાં દર્શન કરી શકે-તેવી કૃપા કરો.\nપ્રત્યક્ષ નરનારાયણ-હિમાલય માં –કલાપ ગ્રામ માં છે. પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહિ.\nશંકરાચાર્ય ને ભગવાને –તે વખતે આદેશ કર્યો કે-\nબદ્રીનારાયણ માં નારદ-કુંડ છે.ત્યાં સ્નાન કરો-ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે-તેની સ્થાપના કરો.\nમારી આ મૂર્તિના જે દર્શન કરશે-તેણે મારાં પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય-ફળ મળશે.\nબદ્રીનારાયણ ની સ્થાપના શંકરાચાર્યે (શંકર સ્વામી) એ કરી છે.\nબદ્રીનાથની જાત્ર જેને કરી હશે-તેણે ખબર હશે-બદ્રીનાથ જતાં વિષ્ણુ-પ્રયાગ અને ત્યાંથી આગળ જોષીમઠ\nઆવે છે. જોષીમઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે.પંડા ઓ બતાવે છે-કે-આ વૃક્ષ નીચે બેસીને ૧૨૦૦ વર્ષ પહેલાં –\nશંકરાચાર્યે તપ કર્યું હતું.આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યે –વિષ્ણુસહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું.\nશંકરાચાર્ય નો પહેલો ગ્રંથ છે-આ-વિષ્ણુ-સહસ્ત્ર નામ ની ટીકા-\nકહે છે કે-જે જાય બદરી-તેની- કાયા જાય સુધરી.\nપણ મનથી માનસ દર્શન નું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણ ને પ્રણામ કરો-વંદન કરો.\nબદ્રીનારાયણ નાં મંદિર ની સેવા (પૂજા) છે તે તપસ્વી ની સેવા છે.(નારાયણ નાં તપસ્વી સ્વરૂપ ની).\nઠાકોરજી નાં અભિષેક માટે અલક નંદા નું ઠંડું જળ આવે છે. ચરણ થી ગાળા સુધી ચંદન ની અર્ચા કરવામાં\nઆવે છે. પદ્માસન વાળી-નારાયણ એકલા બેઠા છે. લક્ષ્મીજી ની મૂર્તિ બહાર છે.\nનારાયણ બતાવે છે-કે-“મારે જગત ને તપશ્ચર્યા નો આદર્શ બતાવવો છે.”\nતપશ્ચર્યા માં –સ્ત્રીનો(કે પછી સ્ત્રીને- પુરુષ નો) -દ્રવ્ય નો-બ��ળક નો –સંગ બાધક છે. તે તપ માં વિઘ્ન કરે છે.\nનારાયણે લક્ષ્મીજી ને કહ્યું કે-તમે બહાર બેસીને ધ્યાન કરો-હું અંદર બેસીને ધ્યાન કરીશ.\nએક ભક્તે બદ્રીનારાયણના પુજારી ને પૂછ્યું કે-આવી સખત ઠંડી માં-ઠાકોરજી ને ચંદન ની અર્ચા થી સેવા કેમ\nપૂજારીએ કહ્યું-અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે-તેથી શક્તિ વધે છે-એટલે ઠાકોરજી ને ગરમી બહુ થાય\nછે.-એટલે ચંદન ની અર્ચા કરવામાં આવે છે.\nસૂતજી-નારાયણ ને વંદન કરી –સરસ્વતી ને –વ્યાસજી ને વંદન કરે છે.\nઅને તે પછી કથા નો આરંભ કરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B7%E0%AA%9F%E0%AA%BF", "date_download": "2018-12-12T17:56:26Z", "digest": "sha1:E4DWAZ7QNX5WQ336YSOWVMLA7BT2C5LA", "length": 3346, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શરવૃષ્ટિ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશરવૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Aarti.aspx", "date_download": "2018-12-12T17:44:01Z", "digest": "sha1:SQTQO5MSEP7KRTVLWYRKFGDF43AUDEKG", "length": 5523, "nlines": 122, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\nॐ જય શ્રી ॐકારા\nભજો જય જય ॐકારા\nમાને જગ સારા...... ॐ જય શ્રી જયકારા\nપ્રણવબ્રહ્મ પરમેશ્વર, સૃષ્ટિ કે કર્તા,\nॐ સૃષ્ટિ કે કર્તા, જગપાલક સંહારક (2)\nતુમ પાલનકર્તા.... ॐ જય શ્રી ॐકારા\nવિષય વિકાર મિટાવે, ત્રિવિધ તાપ હરે,\nॐ ત્રિવિધ તાપ હરે, સંકટ સર્વ નિવારે (2)\nકર્મ જ્ઞાન ભક્તિ કા, ॐ હી હૈ આધાર,\nપ્રભુ ॐ હી હૈ આધાર, ‘પ્રિત’ બઢાયે ‘ઇશ’ મેં (2)\nખોલે મુક્તિ દ્વાર....... ॐ જય શ્��ી ॐકારા\nॐકાર કીર્તન – એક હૈ ઇશ્વર\nॐકાર કીર્તન – ભટક રહા થા\nॐકાર કીર્તન - હમ તો એક ॐ હી\nॐકાર સૂફી કીર્તન - સત્ય હૈ ॐ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://vadiadevali.com/page2chhotubhai.html", "date_download": "2018-12-12T17:43:19Z", "digest": "sha1:4IHMYK23TEIZ4ET72F5BJQZS3WD6USVD", "length": 7086, "nlines": 16, "source_domain": "vadiadevali.com", "title": "Vyakti Vishesh", "raw_content": "\nમારો જન્મ ૧૯૪૪માં વડીયામાં સુરગપરા માં થયો હતો, હાલ તે ઘર “કૃષ્ણ કુંજ ” નામ છે (લગભગ) આ ઘર કાથડ બાપુના બંગલાની પાછળ હતુ (હાલ કાથડ બાપુના બંગલો પડી ગયો છે અને ખાલી પ્લોટ છે) અંહી મારા મોટાભાઈ તુલસીભાઈનું અવસાન થયું હતું.\nહુ હાલ ૧૫ એપ્રીલ ૨૦૧૪ એટલે ૬૨ વર્ષે વડીયા આવ્યો હતો. બેન જયશ્રી પારેખ (વકીલ) તેની મુલાકાત વડીયા પ્રવેશતા થઈ, તેણે બધી માહીતી આપી અને તેઓ મારી અને મારી પત્ની આશા સાથે આવ્યા.\nઅમે સૌરાષ્ટ્ર્ર ગ્રુર્જર સુથાર જ્ઞાતીનાં મારા પીતાશ્રી નાગજી દામજી મીસ્ત્રી(ભેસાણીયા) અને માતૃશ્રી મોંઘીબેન મુંબઈથી સ્થાયી થવા અંહી આવ્યાં હતા. અમારી શો મીલ, સાથે અનાજ દળવાની ઘંટી અને સીઝનમાં માંડવી ફોલવાના મથીન ચાલતાં. ૧૯૫૦ની આસપાસ આગથી આ બધુ ભસ્મીભુત થઈ ગયુ. એટલે ફરીથી બાપુજી એકલા ધંધાર્થે મુંબઈ ગયા. અમે બાકીના કુટુંબીઓ ૧૯૫૨માં મુંબઈ ગયાં શ્રી છગન બાપા અમને મુકવા આવ્યાં હતા. તે જમાનાંમાં વડીયાથી વિરમગામ, અને વિરમગામમાં ગાડી બદલવાની હોય, એટલી ગીર્દી થતી કે, કુલીઓ સામાન સાથે પેસેન્જરને પણ બારીમાંથી ચડાવતાં.(બારીમાં સળીયા નહોતા રહેતા)\nવડીયામાં મારા પિતાશ્રીનાં મીત્રો પૂ.અભરામભગત શ્રી.છગન ગીગા મીસ્ત્રી (સચાણીયા) અને શ્રી છગનભાઈ વકીલ હતાં. પૂ.અભરામ ભગત જ્યારે HMVમાં રેકોર્ડીંગ માટે અને પ્રોગ્રામ માટે મુંબઈ આવતાં ત્યારે અમારા મલાડના ઘરે આવતાં કોઈ વાર રહેતા પણ ખરા, તેઓ તે જમાનામાં રફીની બરોબરીના ગાયક હતા પણ તેમની ઈચ્છાના હોવાથી ફીલ્મમાં ગાયુ નહિ.\nહુ જે કુમાર શાળામાં ભણ્યો તે ૧૮૭૭ માં શરૂ થયેલ હતી મારી બહેનો કન્યા શાળામાં ભણ્યાં ત્યાં કુવરીબા આવતાં તેમને લેવા મુકવા બગી આવતી. સ્કુલમાંથી રીશેશમાં ઘરે આવતાં પાછા જતાં નદી છીછરી હોવાથી નદીમાં થઈ જતાં, ન્હાવાની લાલચ ન રોકાતા કોઈ વાર નાહી પણ લેતા, કપડા કાઢી નાહ્યા પછી એજ કપડાં પહેરી લેતા-વાળ ભીના રહેતા શિક્ષકને ખબર પડી જતાં માર પડતો. અમારા વર્ગ શિક્ષક ખુબજ સુધડ અને ખાદીનાં ધોતીયું ઝભ્ભો ખુબજ સુંદર રીતે પહેરતાં.\nમારૂ બાળપણ જ���યાં વીત્યું તે જગ્યા, સ્કુલ, કન્યાશાળા પોસ્ટ ઓફીસ વગેરે , અને સુરગપરાના ઘરો, જે હાલતમાં હતાં તેજ હાલતમાં અડીખમ મે ૬૨ વર્ષ પછી પણ જોયા, કન્યાશાળા અને પોસ્ટ ઓફીસને કાળની થોડી થપાટો લાગી છે. શ્રી કાથડભાઈનો બંગલો પડી ગયો છે, તેની જગ્યા એ ખાલી પ્લોટ છે.\nઅમારૂ ઘર(લગભગ) કૃષ્ણકુંજ વેચી દીધા પછી, અમે બાજુની ગલીમાં મારા મામા શ્રી. વાઘજી-ભીમજી મીસ્ત્રી (સીધ્ધપરા)નાં ઘરમાં રહેતા હતાં અમારી બાજુમાં ચીમનભાઈ રહેતા હતાં. સામે ભનુભાઈ અને નટુભાઈ રહેતા હતાં. તેઓ બ્રાહ્મણ હતાં. તેમાના કોંઈ પછીથી રેલ્વેમાં હતા. ભનુભાઈનાં વિધવાને અમે મલ્યા. બીજી કોઈ માહીતી નથી.\nમુંબઈમાં મારૂ ભણતર વગૈરે પૂરૂ કરી, થોડો વખત ધંધો કર્યા પછી છેલ્લા ૪૦/૪૫ વર્ષથી હુ વડોદરામાં સ્થાયી થયો છું.\nવર્ષો પછી વડીયા આવ્યો તે પણ મારી પત્ની આશા સાથે હું ખુબજ આનંદીત થયો. જુની યાદો તાજી થઈ જાણે મારૂ બાળપણ પાછું આવી ગયું હોય તેવું લાવ્યું બેન જયશ્રી પારેખનો, શ્રી ભોંકીયા સાહેબ અને રાજેશ ભોંકીયાનો આભારી છું.\nછોટુભાઈ નાગજીભાઈ ભેસાણીયા, ૭૨, માત્રી મંદિર સોસાયટી,\nઈસ્કોન મંદિર પાસે, મકરંદ દેસાઈ રોડ, વડોદરા-૩૯૦૦૧૫\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE%E0%AA%AF", "date_download": "2018-12-12T18:03:55Z", "digest": "sha1:KW7URT2CJR7IUD3HP4OTXQCHJXUSMHN2", "length": 3638, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પરિમેય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપરિમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમાપી શકાય તેવું; મર્યાદિત.\nપરિમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhachau-news-035503-1171887-NOR.html", "date_download": "2018-12-12T16:45:25Z", "digest": "sha1:6ONNYMFSJCQYC2CQEVNB2LRET3GDUPO4", "length": 5839, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો | ભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tBhachu »\tભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો\nભચાઉમાં મહિલાને બચાવવા જનારા પર છરીથી હુમલો\nભચાઉમાં પોતાના પરિચિત મહિલા સાથે ઝઘડો કરવા ગયેલા બે શખસોને અટકાવવા ગયેલા યુવક ઉપર છરીથી હુમલાનો બનાવ બન્યો...\nભચાઉમાં પોતાના પરિચિત મહિલા સાથે ઝઘડો કરવા ગયેલા બે શખસોને અટકાવવા ગયેલા યુવક ઉપર છરીથી હુમલાનો બનાવ બન્યો હતો.ભચઉ પોલીસમાં ભચઉના ભટ્ટ ફળિયામાં રહેતા હરેશ વેલજી મેરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,બુધવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન નજીક તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા મેલડી માતાજીના મંદીર પાસે તેમના પરિચિત ખતુમાસી સાથે ભચાઉના જ સંજય ભરત બારોટ અને શબ્બીર નારેજા ઝઘડો કરી રહ્યા હોવાની જાણ થતાં ફરિયાદીના ભાઇ દિલીપ મેરિયા વચ્ચે પડતાં શબ્બીરે દિલીપને પકડી રાખ્યો હતો અને સંજય બારોટે દીલીપના જમણા પડખામાં છરી મારી હતી. ગંભીર રીતે ઘાયલ દિલીપને ગાંધીધામની હોસ્પીટલમાં ખસેડાયો હતો.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=6158323733757952&ret=%2F", "date_download": "2018-12-12T17:27:46Z", "digest": "sha1:HFZJW7ZZAV5AIJESNZSF34DM3IR3DPCO", "length": 1717, "nlines": 22, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો જીજ્ઞા ઓઝા ની ગુજરાતી વાર્તા નારી પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Jigna Oza's Gujarati content nari on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\nસંવેદનાનું સરવર એ તો , સંકલ્પ કેરી પટારી ;\nઅડીખમ ઊભે આફત સામે, ચટ્ટાન શી ખુમારી\nનાજુક, નમણી, નવલી નારી, સંજોગોથી કદી ન હારી ,\nવિટંબણા હો લાખ ભલે ને પાસા ગોઠવે વાત વિચારી.\nડગલે - પગલે જીવનમાં જો આવે અડચણ અટારી ,\nમક્કમ પગલે આગળ ચાલી, સમજ��� ફેરવે કટારી\nઅબળા ગણી સમાજે એને , મનફાવે તેમ હંકારી,\nખુદ ના બાહુબળ પર છતાં એ કાઢે વિજય સવારી\nપતંગિયા શી ચંચલા, નદ્યા શી ધીર-ગંભીર,\nદોડે નિત પ્રગતિ ના પંથે, વિધાતા ને પડકારી\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4", "date_download": "2018-12-12T18:00:27Z", "digest": "sha1:ZK3AMYH57BW5DZWBVWVO55QECUAWNP6I", "length": 3383, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સમકિત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસમકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/subject/44/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2018-12-12T17:48:22Z", "digest": "sha1:MTZJ3Y27OBQQM33DJXIC3542XKN2SP5W", "length": 13884, "nlines": 139, "source_domain": "anadimukta.org", "title": "anadimukta.org", "raw_content": "\nવિષય: વિચરણ-પધરામણીનો ભીડો, આત્યંતિક કલ્યાણના કોલ, વ્યસનમુક્તિ\nમઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા. કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ....Read more »\nસારંગપુરમાં સૌને રંગે રમાડ્યા\nવિષય: ભક્તવત્સલ, શુભ-સંકલ્પ પૂર્ણ થયો\nએક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...Read more »\nવૈરાગીઓને કથામૃત પ્રવાહથી ખેંચી સાધુ કર્યા\nવિષય: કથાવાર્તાનો પ્રભાવ , પ્રભાવશાળી વ્યક્તિત્વ\nરામાનંદ સ્વામીએ ભગવાનજીભાઈ સુથારના ડેલામાં સદાવ્રત બંધાવ્યું હતું. તે સદાવ્રતમાં ભિક્ષા યાચવા પૂર્વ દેશના બે વૈરાગી બાવા આવ્યા. શ્રીજીમ��ારાજ એ વખતે ત્યાં જ બિરાજતા હતા. ત્યારે શ્રીજીમહારાજે...Read more »\nઆયુષ્ય ના હોય તો પણ રાખે\nઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...Read more »\nસત્પુરુષ એટલે આત્યંતિક મોક્ષનું સદાવ્રત\nવિષય: આત્યંતિક કલ્યાણના કોલ\nતા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ \nગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકસાથે બે સ્વરૂપે દર્શન આપ્યા...\nવિષય: દિવ્ય રૂપે દર્શન\nઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે. વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો. એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો. વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »\n“રસ્તો પૂછી ડ્રાઇવર તથા ઢોરા ચરાવનારનું પૂરું કર્યું.”\nવિષય: અભયદાન : સંકલ્પ, દૃષ્ટિ, સ્પર્શ, સેવા, આશીર્વાદ\n૧/ ૯ /૨૦૧૨ ને શુક્રવારના રોજ ભાવનગર ખાતે સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લગભગ 10:30 વાગ્યે સ્વામિનારાયણ ધામ તરફ પરત પધારી...Read more »\nસારી કિંમતે મકાન વેચાવાના આશીર્વાદે મનોરથ પૂર્ણ કર્યા.\n“મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.” વાત જાણે એમ હતી કે આપણી SMVS સંસ્થા સાથે જોડાયેલ ઘરના હરિભક્ત જિતેશભાઈ શાહનું મૂળ વતન પાવી જેતપુર...Read more »\nસૌમાં મહારાજના દર્શન કરવાની અલૌકિક રીત.\nવિષય: દિવ્યભાવે મહારાજનાં દર્શન\nતા.૧૫-૭-૨૦૧૭ ને મંગળવારના રોજ પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં સર્વે STKના મુક્તો તથા પૂ. સંતોને લાભ આપી રહ્યા હતા. સભા ચાલુ હતી અને...Read more »\nગરમીનું અંગ છતાં ઠંડી લાગવાનું જણાવી મહારાજ સાથે એકતા જણાવી.\nવિષય: મહારાજ ને મુક્તની એકતા\nઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા. કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય...Read more »\n“હરિભક્તને ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન કરવા શીખ આપી.”\n“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.” “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.” “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »\n‘ઘનશ્યામ’ નામ રાખવાનો હેતુ જણાવ્યો...\nવ��ષય: આત્યંતિક કલ્યાણના કોલ\nતા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ ” “પૂછો...” “બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો...Read more »\nએક મુમુક્ષુ ગુરુવર્ય પૂ.બાપજીની કૃપાદૃષ્ટિથી ભીંજાયા.\nજ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન. આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા. એ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »\nપ.પૂ.સ્વામીશ્રીએ સાચા સુખની ખાણ બતાવી.\nવિષય: મૂર્તિના સુખની સ્થિતિ\nએક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા. તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું, “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...Read more »\nસ્મૃતિ છબીમાં પ.પૂ.સ્વામીશ્રીએ ફોટોગ્રાફરનું પૂરું કર્યું.\nવિષય: આત્યંતિક કલ્યાણના કોલ\nનૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા. તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી. પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...Read more »\nશ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા.\nવિષય: અભયદાન : સંકલ્પ, દૃષ્ટિ, સ્પર્શ, સેવા, આશીર્વાદ\nગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં, “ઓહો પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\n“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે..... હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4288/", "date_download": "2018-12-12T16:30:58Z", "digest": "sha1:3GGGUOBZUO2DRLQ7WEAFMU4LQEBRO75C", "length": 13448, "nlines": 86, "source_domain": "gujarattimesusa.com", "title": "નાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT નાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના\nનાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના\n(ડાબે) ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના સંમેલનમાં દીપપ્રાગટ્ય કરતા પ્રખ્યાત ન્યરોસર્જન ડો. હેમાંગ વસાવડા, ‘ગુના’ના મહામંત્રી અભિલાષ ઘોડા, હાઈ કોર્ટના એડવોકેટ નિરૂપમ નાણાવટી, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા, જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબહેન મજુમદાર, ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અભિનેત્રી નેહા એસ. કે. મહેતા (અંજલિ મહેતા), સંગીતકાર શોભિત દેસાઈ, મુખ્યમંત્રી કાર્યાલયના સ્પેશિયલ ઓફિસર ભાગ્યેશ જ્હા, ‘ગુના’ના ટ્રેઝરર રાજુલ મહેતા અને પ્રમુખ ઓજસ માંકડ, (જમણે) ‘ગુના’ના સંમેલનમાં ઉપસ્થિત નાગર બંધુ-ભગિનીઓ (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)\nઅમદાવાદઃ કથાકાર મોરારીબાપુ કહે છે કે નાગર એક જ્ઞાતિ નહિ, એક વિચારધારા છે. આ વિચારધારા રવિવારે, 25મી માર્ચે ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના નેજા હેઠળ અમદાવાદમાં યોજાયેલા વિશાળ સંમેલનમાં વ્યક્ત થઈ હતી. નાગર કુળની પેટાજ્ઞાતિઓને સમાવિષ્ટ કરી સામાજિક એકતા અને સદ્ભાવ વધુ સુદઢ બને તેવા ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું.\nવડનગરા, પ્રશ્નોરા, વિસનગરા, કૃશ્નોરા, ચિત્રોડા અને સાઠોદરા એમ છ વિભાગમાં વહેંચાયેલી નાગર જ્ઞાતિને એકછત્ર નીચે લાવતું એક વૈશ્વિક મહાસંમેલન અમદાવાદમાં યોજાયું હતું. ફક્ત નાગર કહેવાવાથી નહિ, પરંતુ નાગરના સંસ્કારોને યોગ્ય રીતે અપનાવીને એક થઈને રહીએ અને સમયની સાથે આપણે પણ થોડાક બદલાઈએ તેવા આશય સાથે ગુજરાત અને ગુજરાત બહાર વસતા નાગરબંધુઓના સહકારથી ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુુના)ની સ્થાપના કરવામાં આવી છે.\nગુજરાત અને ગુજરાત બહાર તેમ જ વિદેશમાં વસતા લગભગ 1700 જેટલા નાગરબંધુઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ સાથે જ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા વિશ્વનાં અનેક શહેરોમાં આ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીના મુખ્ય ધ્યેયમાં ખાસ તો સમાજનાં બાળકોને શિક્ષણમાં સહાય, હોસ્ટેલની મુખ્ય શહેરોમાં વ્યવસ્થા, ઉચ્ચ શિક્ષણ તેમ જ બહારગામથી આવનારા નાગરબંધુઓ માટે નજીવા દરે રહેઠાણની વ્યવસ્થા કરવી તે રહેશે. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબહેન મજુમદાર, ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અભિનેત્રી નેહા એસ. કે. મહેતા (અંજલિ મહેતા), ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન આસિત વોરા, મુખ્યમંત્રી કાર્યાલયના સ્પેશિયલ ઓફિસર ભા���્યેશ જ્હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વ મિડિયા ડિરેક્ટર ધીરેન અવાસિયા, સંગીતકાર શોભિત દેસાઈ, ગઝલકાર તેમ જ વકીલ નિરૂપમ નાણાવટી, ગાયક સંગીતકાર આલાપ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.\nકાર્યક્રમમાં સ્વામી આધ્યાત્મનંદજી, મોરારીબાપુ અને વક્તા જય વસાવડાના વિડિયો સંદેશ રજૂ કરાયા હતા. ખાસ કરી કાર્યક્રમની વિશિષ્ટતામાં હતું નાગરત્વના મહિમાને રજૂ કરતું સ્તોત્ર (એન્થમ). ‘કલમ વિવેકી, કડછી સ્વાદસભર, બરછી અણીદાર, નાગરવીર દરેક આહ્વાન માટે છે તૈયાર. સ્ત્રીજાતિને ગૌરવ ધરતાં હોઠો પર સંદેશ… જય હાટકેશ, જય હાટકેશ… એ એન્થમ કવિ શોભિત દેસાઈએ રચી છે. આ એન્થમ આસિત-હેમા દેસાઈના પુત્ર અને મુંબઈના યુવા ગાયક આલાપ દેસાઈના સ્વરમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે રજૂ થતાંની સાથે જ તમામ નાગરબંધુઓ પોતાની બેઠક ઉપર શિસ્તબદ્ધ ઊભા થઈ ગયા હતા અને તેના રાષ્ટ્રગીતની જેમ માન આપ્યું હતું તથા જય હાટકેશના નાદથી વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જાનો સંચય થયો હતો.\nકાર્યક્રમ અંતર્ગત પોતાની આગવી શૈલીમાં નાગરવરીય ભાગ્યેશ જ્હાએ સંસ્કૃતમાં પોતાનું પ્રવચન રજૂ કરી રમૂજ સાથે આપણે સૌ નાગર છીએની શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં હતાં અને કહ્યું હતું કે માગણી માટેનાં મેં ઘણાં સમેંલન જોયાં છે, પણ લાગણી માટેનું આ પ્રથમ સંમેલન હું જોઈ રહ્યો છું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નાગરમાં ત્રણ આવડત છેઃ ઇનોવેશન, ઇન્સપિરેશન અને ઇનર જર્ની.\nઅંતમાં ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના અધ્યક્ષપદે ઓજસ માંકડ, ઉપપ્રમુખ જિગર રાણા, મહામંત્રી અભિલાષ ઘોડા, સહમંત્રી હિતેક્ષા બુચ, ખજાનચી રાજલ મહેતાની પસંદગી કરવામાં આવી હતી. જયારે ‘ગુના’નાં જ અન્ય ટ્રસ્ટી એવા ભૂષણ વસાવડાને નાગર ફાઇનાન્સ પ્રોજેક્ટના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.\nPrevious articleબીએપીએસ અટલાદરા મંદિરમાં 12 હજાર સત્સંગીઓને સમાવતો વિશાળ સભામંડપ\nNext articleતામિલનાડુમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના બહિષ્કારની હાકલ કરતા કમલ હસન અને રજનીકાન્ત\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nબિનવસાહતી વિદ્યાર્થીઓ-એકસચેન્જ વિઝિટર્સની ગેરકાયદે હાજરી વિશેની નીતિમાં યુએસસીઆઇએસ પરિવર્તન લાવે છે\nસોનમ કપૂર ‘ઝોેયા ફેકટર’ની તૈયારીમાં મશગૂલ\nભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ...\nભારત-રત્ન અને સંસદસભ્ય સચિન તેંડુલકરે પોતાને વેતન- ભથ્થામાં મળેલા 90 લાખ...\nદુહા: સંદર્ભ અને સત્ત્વ\nઅમેરિકામાં અભ્યાસ કરવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વરસે વધારો થયો...\nસોશિયલ મિડિયા શસ્ત્રાગારઃ ડેટાચોરી મુદ્દે ભારત અને અમેરિકામાં વિવાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/actress-drashti-dhami-table-top-dance-video-on-priyanka-chopra-song-viral/", "date_download": "2018-12-12T17:25:39Z", "digest": "sha1:EOYAGX2F4FKFVBXLGRVYSWKNRCCGYDCZ", "length": 5672, "nlines": 68, "source_domain": "sandesh.com", "title": "પ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video - Sandesh", "raw_content": "\nપ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video\nપ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video\nપ્રિયંકા ચોપડાના હિટ ગીત ‘દેસી ગર્લ’ પર ટીવી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.\nઆ દિવસોમાં દ્રષ્ટિ કલર્સના નવા શો ‘સિલસિલા: બદલતા રિશ્તોનો’માં જોવા મળી છે. સ્ટારકાસ્ટ અને ક્રૂએ શોની લોન્ચ પાર્ટીમાં જોરદાર મસ્તી કરી હતી. પરંતુ સૌથી વધારે મસ્તીના મૂડમાં તો દ્રષ્ટિ ધામી જોવા મળી હતી. તેઓ એટકા એક્સાઈટેડ થઇ ગઈ હતી કે ટેબલ પર ચઢીને ડાન્સ કરવા લાગી હતી.\nશોમાં તેમના સિવાય શક્તિ અરોડા, અભિનવ શુક્લા અને અદિતિ શર્મા લીડ રોલમાં છે. પાર્ટીને દ્રષ્ટિ ધામીના ડાન્સ મુવ્ઝે વધુ રોકિંગ કરી નાખી હતી. એક્ટ્રેસે બ્લેક ડ્રેસ પહેરી હતી જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી હતી.\nસ્મૃતિ ઈરાનીએ સહેલીનાં પતિ સાથે કરી લીધા હતા લગ્ન, ફૉટો કર્યો શેર\nPhotos: દીપવીરનાં રીસેપ્શનને અવગણી આ શાહી લગ્નમાં ગયા હતા સલમાન-અક્ષય\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છ�� જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/monday-remedies-for-money-and-marriage-118060400025_1.html", "date_download": "2018-12-12T16:14:46Z", "digest": "sha1:4NIB2D4DW7ZUGXHZ6FMRE5XRSJ3B25WZ", "length": 8940, "nlines": 205, "source_domain": "gujarati.webdunia.com", "title": "લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nલગ્નમાં આવતા અવરોધ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય\nભગવાન શિવ પોતાના નામ મુજબ જ ખૂબ\nભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો પાણી પણ અર્પિત કરે તો તે પ્રસન્ન થઈ જાય છે.\nસોમવારે આ નાના નાના ઉપાય જરૂર અજમાવો\nસોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો\nડબ્બૂ અંકલનો ડાંસ, અમેરિકામાં પણ થયો ફેમસ- જાણો કોણ છે ડબ્બૂ અંકલ(See Video)\nઆજે સંકટ ચોથ/સંકષ્ટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ\nશનિ પ્રદોષ પર વ્રત ન કરી શકો તો જરૂર કરો આ ઉપાય અને મેળવો અક્ષય પુણ્યોનો લાભ\nCM યોગી ચપ્પલોથી મારવા જોઈએ - ઉદ્ધવ ઠાકરે\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5922/", "date_download": "2018-12-12T17:15:24Z", "digest": "sha1:ZTDPH6E63OXNWYJDJBL7ZYAGDUX5RON3", "length": 7040, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે | Gujarat Times", "raw_content": "\nHome INDIA સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન...\nસ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગ���મી 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે\nઆગામી 31મી ઓકટોબરના દિવસે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જયંતીના પ્રસંગે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં કેવડિયા સિંધુ બેટ સ્થિત સરદારની વિરાટકાય પ્રતિમાનું લોકર્પણ કરશે. આ પ્રસંગે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને તેમજ સાર્ક અને આસિયાન સમિટના સભ્ય દેશોના વડાઓને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણો આપવામાં આવશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદારની ભવ્ય ધાતુ પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખા જગતમાં પ્રચલિત થશે. ભારત સહિત દુનિયાભરના લોકોને સરદારના મહાન કાર્યો અને સાદગીપૂર્ણ જીવનથી પરિચિત કરાવશે. આ લોકાર્પણનો પ્રસંગ અતિ ભવ્ય રીતે ઉજવવાની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. …\nPrevious articleલો, મુંબઈના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી, આ જ મકાનમાં ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની ઓફિસો છે, આ જ ઓફિસોમાં પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના કેસની ફાઈલો પણ હતી…..\nNext articleભારત – સિંગાપુરના પારસ્પરિક સંબંધો વિશ્વસનીચ અને ઉષ્માપૂર્ણ છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વકતવ્ય\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nપ્રતિભાશીલ આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં ભૂમિકા ભજવશે\nનારાજ ચંદ્રાબાબુ નાયડૂના બે પ્રધાનોએ આપ્યું રાજીનામું\nમેઘના ગુલઝારની ફિલ્મ રાઝીએ ટિકિટબારી પર જબરદસ્ત સફળતા મેળવી – ટૂંક...\nકુવૈતમાંં ગેરકાયદેસર વસતા ભારતીય પરિવારોમાં જન્મતાં બાળકોની નાગરિકતા અંગેની સમસ્યા\nગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો દ્વારા યોજાયેલી યોગ શિબિર\nગરમીના ત્રાસથી ત્રાહિમામ પોકારનારા ગુજરાત માટે રાહતના સમાચારઃ 14-15 જૂન સુધીમાં...\nધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેકશન એક્ટઃ કાયદેસર નાગરિકત્વ માટે પાત્રતાથી વધુ વય...\nહિમાલયના કાંચન જંઘા શિખર પર સફળ આરોહણ કરીને અર્જુન વાજપેયીએ ઈતિહાસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/government-plans-4-lakh-rupee-subsidy-on-electric-car/", "date_download": "2018-12-12T16:44:26Z", "digest": "sha1:P7V6I4EX3QC4VQBB5I4CEOJBY4E7K2Z2", "length": 23403, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા સમય રાહ જુઓ, સરકાર આપશે તમને સબ્સિડી.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા સમય રાહ જુઓ,...\nજો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા સમય રાહ જુઓ, સરકાર આપશે તમને સબ્સિડી….\nઆજકાલ દરેકનું એક જ સ્વપ્ન હોય કે એની પાસે, ગાડી હોય ને એક સુંદર પોતાનું ઘર હોય. તો હવે ચિંતા છોડો, તમારું સપનું પૂરું કરશે આપણી સરકાર. એમાય જો તમારે ઇલેક્ટ્રીક કાર જ ખરીદવી હોય તો આપણી સરકાર જ તમને એ કાર કેવા માટે મદદ કરશે. વાંચો આજે આ ઉપયોગી થતી માહિતી વધુ..\nઆજકાલ પેટ્રોલની અને ડિજલની સતત વધી રહેલી કિંમત અને પ્રદૂષણનને કારણે સરકાર પણ મુશ્કેલીમાં છે. ત્યારે સરકાર અને કાર બનાવટી કંપનીઓ સાથે મળીને વિચારણા કર્યા બાદ, ઇલેકટ્રિક વાહનો પર ધ્યાન અપાવાનું કેન્દ્રિત કરી એને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું. જેનાથી પ્રદૂષણો મોટો પ્રોબ્લ્મ સોલ્વ થઈ શકે. સરકારની આ મંત્રણા બાદ, એની અસર ઓટો એક્સ્પો 2018માં પણ જોવા મળી. આ વર્ષમાં જ ઘણી કંપનીઓએ બાઇકથી માંડીને બસ સુધીના ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યા. કસ્પોમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ પોતાની ઇલેક્ટ્રિક કાર ફ્યુચર એસ (Future S)નું કોન્સેપ્ટ મોડલ પણ રજૂ કર્યું હતું. હવે સમાચાર મળ્યા છે કે મારુતિ બહુ જલ્દી એની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્ઝ રજૂ કરશે. આમ, વેગનઆર એ મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર બનશે.વેગનઆર ઇલેકટ્રિકને કંપની 2020માં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ઉપર આપેલ માહિતી પ્રમાણે જો તમારે આ ઇલેક્ટ્રિક કાર જ ખરીદવી હોય તો તમને એ કાર લેવા માટે સરકારે એક યોજના બનાવી છે. ખાસ ઇલેક્ટ્રીક કાર ખરીદનાર માટે સરકારે ઇલેક્ટ્રિક કાર પર સબ્સિડી આપશે એ પણ એક, બે નહી પૂરા ચાર લાખ સુધીની સબ્સિડી હશે.\nવિશ્વના દેશો ઇલેક્ટ્રીક ઉપકરણોના વપરાશમાં ખૂબ આગળ છે. જ્યારે ભારતને પણ વૈશ્વિક સ્તરે પહોચડવા માટે આ ઇલેક્ટ્રીક ઉપકરણો માટે ગયા વર્ષે જ 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.\nઅત્યારે હવે ઇલેક્ટ્રીક કાર બાદ, FAMEને સંચાલિત કરનાર પેનલના સેકન્ડ તબક્કાની મિટિંગમા ઇબ્રિડ ગાડીઓ અને ટ્રકોની સબ્સિડી માટેની પણ યોજનાની વાતને મંજૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.\nમળતી માહિતી અનુસાર, ઇલેક્ટ્રોનિક ગાડીઓના રકમની 20 % રકમ સુધીની સબ્સિડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. માર્કેટમાં અત્યારે પણ ઈલેકરિક કાર તો અવેલેબલ છે જ. જો તમારે મહિન્દ્રાની કાર લેવી હોય તો 1.4 લાખ રૂપિયા સુધીની સબ્સિડી મળી શકે છે. અને ટાટાની ઈલેકરિક કાર લેવી હોય તો એમાં પણ એ જ મુજબ સબ્સિડી મળી શકે છે\nતો બીજી બાજુ FAMEને સંચાલિત કરનાર પેનલ અનુસાર વાહનની બેટરીણી ક્ષમતા પર જ સબ્સિડી કેટલી મળશે એ નક્કી થશે. બેટરીના પ્રત્યેક કિલોવોટ આવર પર રૂ. 10 હજાર રૂપિયાની સબ્સિડી મળવા પાત્ર છે. જો કે સરકારે એવું પણ કહ્યું હતું કે, આ સબ્સિડી અમુક સમય મર્યાદા સુધી જ મળી શકશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ��ુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleરોજ સવારે ઉઠતા જ ખાલી પેટ વાસી મોં પીઓ પાણી, થશે આવા જોરદાર ફાયદાઓ – શેર કરો\nNext articleજો આટલી વાતોનુ ધ્યાન રાખશો તો ક્યારેય કોઈ પેટ્રોલપંપવાળા તમારું પેટ્રોલ ચોરી નહી કરી શકે \nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની સગવડતા પણ પડશે અહીંયા ફિકી …\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું 30 કિલો વજન, વાંચો કઈ રીતે\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું છે, વાંચો બુકીંગ વિશેની માહિતી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nવડ થી પુત્રપ્રાપ્તિ – સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા સાથેનો પુત્રપ્રાપ્તિ માટેનો અકસીર પ્રયોગ છે…, શેર કરો નિસંતાન દંપતિઓને આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nOMG – આ પોપ્યુલર TV સ્ટારે ખુદને જણાવી શ્રી દેવીની હમશકલ….\nસાનિયાએ બાળકને લઈને કર્યો મોટો ખુલાસો ….સાનિયાએ ગોવમાં કહ્યું, અમારું બાળક\nએવો દેશ જ્યાં લોકો કબરથી પણ નાની જગ્યામાં રહેવા માટે છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/05/29/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2018-12-12T17:24:32Z", "digest": "sha1:T6GFEX4AZE5TQQDRJ3DYSMIY3SHWXNPM", "length": 10739, "nlines": 79, "source_domain": "pracharweekly.com", "title": "ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મ���ી – માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > Prachar News > ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી – માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે\nગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી – માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે\nગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી\nમાધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે\nગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ તથા મહામંત્રી વિજયભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે મહામંડળની રાજ્ય કારોબારી સભા પાલડી, અમદાવાદ ખાતે યોજાયેલી હતી. તેમા સમગ્ર રાજયમાંથી જિલ્લા પ્રમુખ, મંત્રી મહામંડળના હોદ્દેદારો, જિલ્લા પ્રતિનિધિઓ થઈ કુલ રપ૦ કરતા વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તે જ સ્થળે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના શિક્ષણ સહાયકોના પાંચ-પાંચ પ્રતિનિધિઓની મીટીંગ બોલાવી હતી. જેમા ર૦૦થી વધુ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો હાજર રહ્યા હતા. તેમા સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ સહાયકોને રપ૦૦૦ને બદલે ૩૧૩૪૦ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને ર૬૦૦૦ને બદલે ૩૮૦૯૦ આપવા અંગે જે ભેદ પાડવામા આવેલ છે તે ભેદ દુર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેને ઈમેલ કર્યા હતા તથા મહામંડળની રજુઆત કવરમાં પોસ્ટ કરી રાજ્યના ૩પ૦૦ કરતા વધુ શિક્ષણ સહાયકો રજુઆત કરવા નિર્ણય કરાયો તદુપરાંત ફ્કિસ પગારનો વધારો આપવા અંગે, સહાયકોની નોકરી સળંગ ગણવી, સાતમા પગારપંચના રોકડ તફાવતના પાંચ હપ્તા જે સરકારી કર્મચારીઓ માટે જાહેર થઈ ગયેલ છે. તે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને આપવા અંગે સીનીયર કરતા જુનીયરનો પગાર વધી ગયેલ છે. તેવા ૧૯૯૯થી ર૦૦૦માં નિમાયેલ શિક્ષકોને થયેલ અન્યાય દુર કરવા અંગે, ૩૧ વર્ષે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગે નવા સત્ર અગાઉ શિક્ષકો અને આચાર્યોની ભરતી ૧૦૦% પુર્ણ કરવા અંગે, ૯પ પછી નિમાયેલ ગ્રંથપાલને પ૦૦૦નું પગાર ધોરણ આપવા અંગે, ઉદ્યોગ શિક્ષકોને મદદનીશ શિક્ષકનો પગાર તથા ઉચ્ચત્તર પગાર ધોરણમાં થયેલ વિસંગતતા દુર કરવા અંગે, ૯પ પછી બી.એડ્‌ થયેલ લેબ ટીચરને ૧૬૪૦નું પગારધોરણ આપવા અંગે, શિક્ષકોને જાહેર કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે, માધ્યમિકમાંથી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સમાયેલ શિક્ષકોને જાહેર કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે, માધ્યમિકમાંથી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સમાયેલ શિક્ષકોની પોતાની માતૃ સંસ્થા કે માતૃ જિલ્લામાં જગ્યા પડે ત્યારે તેને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે ત્યાં પ્રથમ સમાવવા અને જે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં જે જગ્યા પડે તેમા નવી ભરતી કરવા અંગે, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ર.પ ના રેશિયા અનુસાર ભરતી કરવા અંગે, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ઉદ્યોગ શિક્ષક અને પ્રયોગશાળા મદદનીશ શિક્ષકની ભરતી કરવા અને લાયકાત નક્કી કરવા અંગે, બોર્ડના પ્રશ્નો અંગે, રજુઆત કરવામા આવશે. આ પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો તા.૧૮-૬-ર૦૧૮થી ર૩-૬-ર૦૧૮સુધી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકો અને કાયમી શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણકાર્ય કરશે. અને તા.ર૪-૬-ર૦૧૮ને રવિવારના રોજ ૧રથી ર કલાક દરમિયાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રામધુન કરવામા આવશે અને જો માંગણીઓ નહિ ઉકેલાય તો તે જ દિવસે રાજ્ય કારોબારીની મીટીંગ સભામંડપમાં બોલાવી ભાવિ કાર્યક્રમ નક્કી થશે.\nસરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો – કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા\nવિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે પંપાળવામાં આવતા મુદતમાં વધારો કરવાથી કોન્ટ્રાક્ટરો ધીમે કામ કરે છે-ગીરીશભાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/341", "date_download": "2018-12-12T17:50:36Z", "digest": "sha1:FBNCYO3WD6NO2GXTAEBETHH3DIRNDES5", "length": 4816, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "મોટાપુરુષને જીવનની દરેક બાબતમાં પહેલા રાખવા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsમોટાપુરુષને જીવનની દરેક બાબતમાં પહેલા રાખવા.\nમોટાપુરુષને જીવનની દરેક બાબત���ાં પહેલા રાખવા.\nવિષય: પ.પૂ. બાપજીનું પ્રધાનપણું\nગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ માટે લંડન પધારેલા.\nલંડનના પ્રેમી ભક્તોએ પૂ.સંતો જ્યારે ભારત પરત પધારતા હતા ત્યારે પૂ.સંતોને ત્યાંની પ્રખ્યાત Brazil Nuts (ખજૂર) સાથે આપી હતી.\nપૂ.સંતો લંડનથી સ્વામિનારાયણ ધામ ગાંધીનગર આવ્યા.અને પૂ.સંતોએ આ Brazil Nuts (ખજૂર) ઠાકોરજીને ધરાવ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રીને આપી.\nપ.પૂ.સ્વામીશ્રીએ ખજૂરને જોઈને તરત જ કહ્યું, “પ.પૂ.બાપજીને મોકલાવી \n“દયાળુ, પ.પૂ.બાપજીને નહિ ફાવે.” પૂ.સંતોએ કહ્યું.\nપ.પૂ.સ્વામીશ્રીએ એક ખજૂર લીધી પછી તરત જ કહ્યું કે, “સંતો, પ.પૂ. બાપજી માટે મોકલો.પ.પૂ.બાપજીને આ ફાવશે.” ત્યારે પૂ.સંતોએ હા પાડી અને સાથે પ.પૂ. સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરી કે, “મહારાજ આપ તો બે નંગ ખજૂર લો.”\nપ.પૂ.સ્વામીશ્રીએ પૂ. સંતોને કહ્યું કે, “પહેલાં પ.પૂ.બાપજી જમાડે, વધે તો પૂ.સંતોને આપવાની પછી જ સેવક લેશે.જીવનમાં હંમેશાં ઠાકોરજી અને પ.પૂ.બાપજી પહેલા રહેવા જોઈએ આ ક્યારેય ન ભૂલવું.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.loderi.com/hungarian-virtual-keyboard-online", "date_download": "2018-12-12T16:43:17Z", "digest": "sha1:F3LFV7XBYK34FK6OTWJWHTPHVRR5MF3P", "length": 10353, "nlines": 28, "source_domain": "gu.loderi.com", "title": "નિઃશુલ્ક ઑનલાઇન વર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ લેઆઉટ | Loderi.com", "raw_content": "\nવર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ ઓનલાઇન\nવર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ નિઃશુલ્ક ઑનલાઇન માટે\nતમે હંગેરિયન, ટેપ કંઈક પરંતુ કમ્પ્યુટર કે લેપટોપ ઇંગલિશ લેઆઉટ પર જરૂર હોય તો - તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર વર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ જરૂર છે. તે વાપરવા માટે સરળ અને અનુકૂળ છે. સાઇટ પર તમે ગમે નથી અથવા કંઈક કામ નથી અથવા સાચું નથી કરે છે કંઈક છે - કૃપા કરીને અમને જણાવશો. તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Loderi.com હંગેરિયન વર્ચ્યુઅલ કીબોર્ડ મદદથી, તમે કરી શકો છો સંપૂર્ણપણે મફત છે અને ઓનલાઇન: • મનપસંદ હંગેરિયન ભાષા પર ટાઈપ; • સીધા અમારી સાઇટ માંથી મિત્રો પર સંદેશા મોકલવા; • 1 ક્લિકમાં Google અને YouTube શોધ (નવી વિંડોમાં ખોલો કરશે) • (નવી વિંડોમાં ખોલો કરશે) એક ક્લિકમાં Google દ્વારા અનુવાદક ઉપયોગ અનુવાદ • ફેસબુક પર પોસ્ટ કરી છે અને ટ્વિટર ચીંચીં; • પછી લખી ચાલુ રાખવા માટે તમારા નોંધો સેવ (જો તમે પ્રવેશ કરવાની જરૂર છે); • ડાઉનલોડ કરો અને તમારા દસ્તાવેજો છાપો.\nઅમે અમારી નવી સેવાની પણ ભલામણ કરીએ છીએ - લિંક ટૂંકા કરો my.su પર એક ક્લિકમાં\nવર્ચ્યુઅલ કીબોર્ડ પર લખીને હંગેરિયન - તે મુક્ત અને સરળ\nઅમે લાંબા સમય સાઇટ ઇન્ટરફેસ અને તમારી અનુકૂળતા માટે હંગેરિયન કીબોર્ડ લેઆઉટ માટે પરીક્ષણ કર્યું છે. તમારા મોનીટર ના સ્ક્રીન પર અમારી હંગેરિયન કીબોર્ડ પર લખીને ત્યારે હવે અમે તમારા આરામ માં વિશ્વાસ છે. અહીં તમે ઑનલાઇન પ્રમાણભૂત હંગેરિયન કીબોર્ડ (QWERTY), ધ્વન્યાત્મક કીબોર્ડ અને અન્ય વાપરી શકો છો. ટૂંક સમયમાં જ અમે મૂળાક્ષર ફોર્મ માં હંગેરિયન કીબોર્ડ ઉમેરો કરશે. તે ફેસબુક અને ટ્વિટર સાથે મિત્રો સાથે સંપર્કમાં રાખવા માટે, તેને અનુવાદિત, પ્રિન્ટ અને સેવ, ટેપ અક્ષરો માટે ખૂબ જ સરળ છે. અને અલબત્ત - Google શોધ અને YouTube પર વિડિઓ વગર ઇન્ટરનેટ શું છે આ તમામ ક્રિયાઓ એક ક્લિક અમારી વેબસાઇટ પર કરવામાં આવે છે - તે પ્રયાસ કરો આ તમામ ક્રિયાઓ એક ક્લિક અમારી વેબસાઇટ પર કરવામાં આવે છે - તે પ્રયાસ કરો પણ, તમે કે પછી તેમને ચાલુ રહેશે, (જો તમે Facebook, Twitter અથવા Google નો ઉપયોગ લૉગ ઇન કરવાની જરૂર) તમારા મુદ્રિત દસ્તાવેજો બચાવી શકો છો.\nઅને જો તમને કોઈ કમ્પ્યુટર અથવા ફોનની જરૂર હોય ફોટો અપલોડ કરો અને લિંક મેળવો - IMGisto નો ઉપયોગ કરો.\nવિચાર અને તમારી સાઇટ પર વર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ ઉપયોગ કરો છો\nકેવી રીતે તમે પણ તમારી વેબસાઇટ પર અમારા લિંક, બટન, અથવા સમગ્ર ઑનલાઇન વર્ચ્યુઅલ હંગેરિયન કીબોર્ડ સ્થાપિત કરી શકો છો - આ માટે તમે તમારી વેબસાઇટ અથવા બ્લોગ પર અહીં કોડ કૉપિ કરો અને પેસ્ટ કરવા માટે જરૂર છે. માત્ર અમને લખી અને ગુમ થયેલ હોય તેનું વર્ણન - અમે પણ તમને જરૂર સુવિધાઓ માટે સૂચનો માટે ખુલ્લા છે (વધુ વિગત - સારી) - તમે શું કરવાની જરૂર છે અમે શું કરશે\nઓનલાઇન ઇંગલિશ કીબોર્ડ હંગેરિયન થી અનુવાદ\nઅમને હંગેરિયન કીબોર્ડ પર ટેપ લખાણ ભાષાંતર કરવા માટે, માત્ર ક્લિક કરો «અનુવાદ» અને એક નવી વિંડોમાં Google દ્વારા સૌથી લોકપ્રિય વિશ્વભરમાં ઓનલાઇન અનુવાદક ખુલશે. મૂળભૂત રીતે, હંગેરિયન થી ઇંગલિશ અનુવાદ, પરંતુ તમે તેની સંપૂર્ણ સ્વતંત્��તાથી અન્ય કોઇ પસંદ કરી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/matr-13-varsh-ni-umar-ma-j/", "date_download": "2018-12-12T15:59:41Z", "digest": "sha1:2UAALEQ5PUREF3J43L7I2YFHA5ENFVXF", "length": 23108, "nlines": 214, "source_domain": "gujjurocks.in", "title": "માત્ર 13 વર્ષની ઉમરમાં જ બની ગયો હતો બાળકનો પિતા, જાણો સૌથી નાની ઉમરનાં આ પિતાની કહાની.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રી���ે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ માત્ર 13 વર્ષની ઉમરમાં જ બની ગયો હતો બાળકનો પિતા, જાણો સૌથી...\nમાત્ર 13 વર્ષની ઉમરમાં જ બની ગયો હતો બાળકનો પિતા, જાણો સૌથી નાની ઉમરનાં આ પિતાની કહાની….\nદોસ્તો આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા છોકરાની જે લગભગ 13 વર્ષની ઉમરમાં જ બાપ બની ગયો હતો. તેની કહાની જાણીને તમને પણ ખુબ જ હેરાની લાગશે. આવો તો જાણીએ 13 વર્ષીય આ પિતાની કહાની. આ છોકરો બ્રિટેનનો રહેવાસી છે. વર્ષ 2009 માં દુનિયાની સામે જ્યારે આ ખબર આવી કે એક 13 વર્ષનો છોકરો એક ���ાળકનો બાપ બન્યો છે તો બધા દંગ રહી ગયા હતા. ઘણા લોકોને આ ખબર પર વિશ્વાસ કરવો પણ મુશ્કિલ થઇ રહ્યો હતો.\n‘એલ્ફી’ નામના આ 13 વર્ષના કિશોરનાં પિતા બનવાની સાચી જાણકારી છે, જયારે આ જાણકારી લોકોના સામે આવી તો લોકોના મો ખુલ્લા જ રહી ગયા હતા. બાદમાં આ જાણકારી ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં એલ્ફીનું નામ એટલું ફેમસ બની ગયું જે લોકો તેના વિશે વાતો કરવા લાગ્યા હતા. રીપોર્ટ અનુસાર જયારે તેની ઉમર 12 વર્ષની હતી ત્યારે તેને એક 15 વર્ષીય છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને એક વર્ષ બાદ તે પિતા બની ગયો હતો. એલ્ફીની એક તસ્વીર જેમાં તે પોતાની બાળકીને હાથમાં પકડીને બેઠો છે તે સમયે તે સૌથી વધુ ચર્ચામાં આવી હતી. .ખુદ એલ્ફી તેને ખુબ શાનદાર અહેસાસ જણાવે છે. પણ 13 વર્ષના આ પિતાની કહાનીમાં ત્યારે દુઃખદ મોડ આવ્યો જ્યારે એક વર્ષ બાદ જ તે છોકરી જેને તે ખુબ જ પ્રેમ કરતો હતો તેણે એલ્ફીને દગો આપી દીધો. તેના બાદ તે છોકરીએ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા.\nજયારે એલ્ફીને નાની ઉમરમાં જાણ થઇ કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે તો તેણે પોતાની ગર્લફ્રેન્ડને સપોર્ટ કરતા કહ્યું કે આપણે આ બાળકને જન્મ આપીશું.\nતેણે પોતાની ગર્લફ્રેન્ડને અબોર્શનની વાત પર ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે હું આ બાળકની જવાબદારી લઈશ. એલ્ફીને એ વાતની બિલકુલ પણ પરવાહ ન હતી કે લોકો શું કહેશે. તેણે તે જ કર્યું જે ખુદને ઠીક લાગ્યું. અહી જયારે તેની પ્રેમિકાએ તેને દગો આપ્યો ત્યારે એલ્ફી સદમામાં ચાલ્યો ગયો અને નશામાં ધુત રહેવા લાગ્યો હતો. માત્ર આટલું જ નહી, પોતાની આ ખરાબ આદતોના ચાલતા તેને નાની ઉમરમાં જેલ પણ જવું પડ્યું હતું.\nપ્રેમિકાના આવી રીતે છોડીને ચાલ્યા ગયા બાદ એલ્ફીને એ મહેસુસ થવા લાગ્યું કે આ બાળક બીજા કોઈનું તો નથી ને આ શકને લીધે એલ્ફીના દિમાગમાં ન જાણે કેવા-કેવા સવાલ પૈદા થવા લાગ્યા હતા. એકવાર તેણે આ બાળકના DNA રીપોર્ટ કરવાનું પણ વિચાર્યું હતું. રીપોર્ટમાં એલ્ફી એ ક્લેમ કરતા રહ્યા કે આટલી નાની ઉમરમાં તેણે માત્ર એક જ વાર પોતાની પ્રેમિકા સાથે સંબંધ બનાવ્યો હતો. તેને હવે લાગવા લાગ્યું કે આ બાળક તેનું પોતાનું નથી. તેણે બસ પોતાની ગર્લફ્રેન્ડના કહેવા પર જ માની લીધું હતું કે આ બાળક તેનું છે અને તેના દ્વારા તે ગર્ભવતી બની છે. આ બાબત વિશે જ્યારે પોતાની ગર્લફ્રેન્ડને પૂછ્યું કે તે પોતે જ આ બાળકનો પિતા છે ત્યારે તેણે જવાબ ‘હા’ માં આ���્યો હતો. લેખન સંકલન:ઉર્વશી પટેલ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆખરે PM મોદીની આ બેગમાં હંમેશા એવું તે શું રહે છે, જેનાથી ડરે છે પૂરી દુનિયા…..જાણવા જેવું\nNext articleદુબઈમાં આ ભારતીય ડ્રાઈવરની રાતોરાત ચમકી કિસ્મત, એક જ જટકામાં બની ગયો કરોડપતિ…જાણો કઈ રીતે\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ શહેરમાં ક્યારેય નથી થઈ કોઈની મૌત, યુધિષ્ઠિરે પણ લીધી હતી...\nમાર્કેટ જેવી જ સોફ્ટ ને ક્રિસ્પી નાનખટાઈ બનાવો હવે ઘરે, એ...\n“તારક મહેતા” સિવાય આ job કરે છે આ કીરદારો, કોઈ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/former-mumbai-top-cop-himanshu-roy-commits-suicide-read-his-famous-case-kasab-to-bindu-dara-singh-038900.html", "date_download": "2018-12-12T17:03:35Z", "digest": "sha1:NBC7TBDLPZOQTU3ZEGPESRZMLXHDZ7YJ", "length": 12173, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "હિમાંશુ રૉયે કસાબ જોડે રાઝ ખોલાવ્યા, પાકને આપી હતી ચેતવણી | former mumbai top cop himanshu roy commits suicide read his famous case kasab to bindu dara singh - Gujarati Oneindia", "raw_content": "\n» હિમાંશુ રૉયે કસાબ જોડે રાઝ ખોલાવ્યા, પાકને આપી હતી ચેતવણી\nહિમાંશુ રૉયે કસાબ જોડે રાઝ ખોલાવ્યા, પાકને આપી હતી ચેતવણી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઈશા-આનંદના આજે લગ્ન, દુલ્હનની જેમ સજ્યુ એંટિલિયા, 10 કરોડ ડૉલરનો ખર્ચ\nમુંબઈઃ 10 દિવસથી લાપતા હીરા વેપારીનો મૃતદેહ મળ્યો, કેટલીય એક્ટ્રેસ-મોડેલની પૂછપરછ\nમુંબઈઃ ફિલ્મ સિટીની બાજુના જંગલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 10 ગાડી તહેનાત\nસ્કાર્ફ પહેરતી વખતે ભૂલથી ગળી ગઈ પિન, ફેફસામાંથી આ રીતે ડૉક્ટરોએ કાઢી\nકેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે\nસપના ચૌધરીના સોન્ગ પર ડાન્સ કરી રહેલી છોકરીની મૌત, હડકંપ મચ્યો\nકેવળ મહારાષ્ટ્ર નહિ પરંતુ આખા દેશમાં એનકાઉન્ટર વિશેષજ્ઞના નામથી પ્રખ્યાત હિમાંશુ રૉયે આજે પોતાને ગોળી મારી દીધી. આ ઘટના બાદ સમગ્ર પોલિસ દળ શોકમગ્ન છે. હિમાંશુએ શુક્રવારે બપોરે પોતાના ઘરે લગભગ 1.30 વાગે પોતાની સર્વિસ રિવોલ્વરથી જ પોતાને ગોળી મારી દીધી. આ સમાચારે આખા દેશમાં સનસની ફેલાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ખૂબ જ ધાકડ તેમજ તેજતર્રાર હિમાંશુ રૉયે દેશના બહુચર્ચિત કેસોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.\nસ્પૉટ ફિક્સિંગ મામલે બિંદુ દારા સિંહની ધરપકડ કરી\nવર્ષ 2013 માં આઈપીએલમાં સ્પૉટ ફિક્સિંગનો ખુલાસો થયા બાદ દેશના જાણીતા પહેલવાન અને અભિનેતા દારા સિંહના પુત્ર બિંદુ દારા સિંહની ધરપકડ કરી હતી. આટલુ જ નહિ, હિમાંશુ રૉય જ છે જેમણે મેચ ફિક્સિંગ મામલે ચેન્નઈ સુપર કિંગ્ઝના માલિક અને પૂર્વ બીસીસીઆઈ ચીફ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનની પૂછપરછ કરી હતી અને આ મામલે તેને દોષી બતાવ્યો હતો.\nનિડર અને સ્પષ્ટ બોલનારા હિમાંશુ રૉયે જ ક્રિકેટર શ્રીસંત સામે પુરાવા ભેગા કર્યા હતા. તેમણે જ હોટલના તે રૂમમાંથી લેપટોપ, આઈપેડ, મોબાઈલ, ડેટાકાર્ડ, કેટલીક ડાયરીઓ અને રોકડ રકમ પકડી હતી કે જે ક્રિકેટર શ્રીસંતના નામ પર હતી.\nઈકબાલ કસકરના ડ્રાઈવરનું એનકાઉન્ટર\nઆટલુ જ નહિ હિમાંશુ રૉયે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરના ડ્રાઈવર આરિફ એનકાઉન્ટરમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી. આટલુ જ નહિ તેમનુ નામ પત્રકાર જેડે હત્યા પ્રકરણ, વિજય પાલાંડે-લૈલા ખાન ડબલ મર્ડર કેસ જેવા મહત્વના મામલામાં પણ જોડાયેલુ રહ્યુ હતુ.\nઆતંકી યાસીન ભટકલ મામલે કર્યો હતો મોટો ખુલાસો\nવર્ષ 2014માં એક ન્યૂઝ ચેનલ પર હિમાંશુ રૉયે ખુલાસો કર્યો હતો કે તેમની પાસે એ વાતના બધા પુરાવા છે કે જે આ સાબિત કરે કે દેશમાં થયેલા ઘણા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. તેમણે કહ્યુ હતુ કે 26/11 ની આતંકી ઘટના બાદ પણ પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપવાનું કામ કરી રહ્યુ છે. તેમને આતંકી યાસીન ભટકલના 4000 ઈમેલ મળ્યા હતા, જેના આધાર પર હિમાંશુએ આ વાત કહી હતી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે હવે તેમની હાજરીમાં કોઈ મુંબઈનો વાળ પણ વાંકો નહિ કરી શકે.\nકસાબ જોડે ખોલાવ્યા હતા રાઝ\nહિમાંશુ રૉય 26/11 આતંકી હુમલામાં શામેલ જીવતા પકડાયેલા આતંકી આમિર અજમલ કસાબના કેસમાં પણ જોડાયેલા હતા. અજમલ પહેલા પાકિસ્તાનનો નાગરિક હોવાનો ઈનકાર કરતો રહ્યો, હિમાંશુએ જ તેનાથી એ રાઝ ખોલાવ્યો કે તે પાકિસ્તાની છે, તેમણે જ કસાબની વિરુદ્ધમાં પુરાવા ભેગા કર્યા હતા જેના કારણે કસાબને ફાંસીએ લટકાવવામાં આવ્યો.\nmumbai pakistan suicide મુંબઈ પાકિસ્તાન આત્મહત્યા\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/panasonic-lumix-dmc-gf1-dslr-black-price-p2pOk.html", "date_download": "2018-12-12T16:47:48Z", "digest": "sha1:NO6RLE4UCK4NI6SUOMJQNT7ZXXVN6CGC", "length": 13995, "nlines": 333, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક\n* એક 80% તક કે ��ાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક\nઉપરના કોષ્ટકમાં પેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક નાભાવ Indian Rupee છે.\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક વિશિષ્ટતાઓ\nફોંકાળ લેન્ગ્થ 14 - 45 mm\nકોલોર ફિલ્ટર Primary Color\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12.1 MP\nસેન્સર ટીપે MOS Sensor\nમેક્ઝીમમ શટર સ્પીડ 1/4000 sec\nમિનિમમ શટર સ્પીડ 60 sec\nઓડિયો વિડિઓ ઇન્ટરફેસ A/V Output\nકૉંટીનૂઓસ શોટ્સ Up to 2 fps, 3 fps\nસેલ્ફ ટાઈમર 2 sec, 10 sec\nરેડ આઈ રેડુંકશન Yes\nસ્ક્રીન સીઝે 3 Inches\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\n( 4996 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 13 સમીક્ષાઓ )\n( 7 સમીક્ષાઓ )\n( 598 સમીક્ષાઓ )\n( 419 સમીક્ષાઓ )\n( 26 સમીક્ષાઓ )\n( 104 સમીક્ષાઓ )\n( 176 સમીક્ષાઓ )\nપેનાસોનિક લુમિક્સ દમક ગફ૧ દસલર બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/343", "date_download": "2018-12-12T17:48:54Z", "digest": "sha1:TU3R5ZUCMZP6OUVUNCC4H3BJCE2PLBGU", "length": 6469, "nlines": 73, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nપ.પૂ.બાપજીએ તન,મન,ધનના શુદ્ધિ ની વાત કરી.\nઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો.\n” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પૂછ્યું.\n“દયાળુ, આપની અનુમતિ લેવી છે...”\n“બાપજી, મનિષભાઈ ઠક્કર પાસેથી હું વિઝા કન્સલ્ટિંગનું શીખી ગયો છું તો હવે મારી ઑફિસ કરું છું. આપ ભેળા ભળજો...”\n“અમે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીશું કે તેઓ તમારી ભેળા રહેશે; પણ તમે કેટલુંક ધ્યાનમાં રાખજો...”\n” ઊર્વિલભ���ઈ હાથ જોડી દીનભાવે બોલ્યા.\n“તમે જે ધંધો કરવાનો છો તેમાં નીતિ રાખજો... ક્યારેય કોઈની સાથે ખોટું ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ ચોખ્ખો 10% ધર્માદો કાઢજો. યુવક સભા, જ્ઞાનસભા તથા સેન્ટરની બધી સભાઓ ભરજો... આટલું ખાસ ધ્યાનમાં રાખજો...”\nગુરુવર્ય પ.પૂ. બાપજી અનીતિ અને બેઈમાનીથી બચાવવા કાયમી ઉપાય તરીકે, શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ ધનશુદ્ધિ માટે ધર્માદાની આજ્ઞા પાળવાનું જણાવતા હોય છે, જ્યારે મન અને તનની શુદ્ધિ માટે સંત સમાગમનો લાભ લેવાનું અચૂક જણાવતા હોય. એમની દૃષ્ટિ આત્માની શુદ્ધિ સામે જ હોય છે.\nઘણી વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી સત્સંગ સભામાં જણાવતા હોય છે :\n“આજના વાતાવરણમાં વ્યક્તિએ નીતિના માર્ગે ચાલવું ઘણું કઠણ છે. કારણ, ચારે તરફ અનીતિનું જ વધુ પ્રવર્તન છે. સ્વાર્થને લઈ એકબીજા સાથે કપટ કરવું અને ખોટું કરવું એ તો સાવ સામાન્ય થઈ ગયું છે. કોઈને ભરોસો રહ્યો નથી. નર્યું કપટ ને દંભયુક્ત જ આચરણ છે. ત્યારે એમાંથી બચવું એ શ્રીજીમહારાજની અને મોટાપુરુષની કૃપાનું પરિણામ છે. મોટાની સતત કૃપાદૃષ્ટિથી જીવાત્મા ખોટા માર્ગથી પાછો વળે છે. માટે જીવનમાં સાચા સંતનો સમાગમ કરવો. એ સર્વે રીતે ચોખ્ખા રાખશે... રખાવશે... બાકી કોલસાની ખાણ જેવા આજના યુગમાં ડાઘ પડ્યા વગરનું જીવન જીવવું એ દુશકર (દુષ્કર) છે...”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5762/", "date_download": "2018-12-12T16:31:05Z", "digest": "sha1:5L2Y5LBQCWZRF7YEDJLA62AK3W7EFGQS", "length": 8773, "nlines": 84, "source_domain": "gujarattimesusa.com", "title": "ગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં | Gujarat Times", "raw_content": "\nHome GUJARAT ગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં\nગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં\nઅમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મે માસના અંતિમ અઠવાડિયામાં કાળઝાળ ગરમી પડી રહી છે. આભમાંથી અગનવર્ષાના કારણે નાગરિકો આકુળવ્યાકુળ છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં વહેતા સૂકા અને ગરમ પવનોના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીમાં વધા��ો થયો છે. અમદાવાદ સહિત ગુજરાતનાં એક ડઝનથી વધુ શહેરોમાં લૂ અને ગરમ પવનના કારણે તાપમાન 44-45 ડિગ્રી છે.\nમોસમની સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 45.7, ડીસામાં 45.2, અમદાવાદમાં 44.6, ઈડરમાં 44.6, કંડલા એરપોર્ટમાં 44.6, ગાંધીનગરમાં 44.5, રાજકોટમાં 44.4, ભૂજમાં 44.2, અમરેલીમાં 44, વડોદરામાં 42.4, મહુવામાં 42.2, ભાવનગરમાં 41.9, નલિયામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં મોસમની સૌથી વધુ ગરમી 44.6 ડિગ્રી બુધવારે નોંધાઈ હતી. આ અગાઉ 17મી મેએ 44.6 ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી.\nઅમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન આ સીઝનમાં સૌપ્રથમ વાર અનુક્રમે 44.6 અને 44.5 ડિગ્રી થતાં નાગરિકો પરેશાન થઈ ગયા હતા. સુરેન્દ્રનગરમાં ગરમીથી બે વ્યક્તિનાં મોત થયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જારી કરી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.\nબીજી બાજુ સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં બુધવારે વહેલી સવારે એકાએક પલટો આવ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની બોર્ડર પર અપર એર સરક્યુલેશન સર્જાતાં વાપી, વલસાડ, ધરમપુર, સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આકરી ગરમી વચ્ચે વરસાદનાં ઝાપટાં પડતાં ઠંડો પવન ફૂંકાયો હતો અને લોકોને આંશિક રાહત મળી હતી. ગયા અઠવાડિયે ‘સાગર’ વાવાઝોડાની સંભવિત અસરના પગલે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ‘સાગર’ તો યમન જતું રહ્યું હતું, એ પછી હવે ‘મેકુનુ’ નામના વાવાઝોડાની આગાહીથી સૌરાષ્ટ્રનાં બંદરો પર ફરી ચેતવણીસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યાં છે. અરબી સમુદ્રમાં નૈઋ઱્ત્ય દિશામાં ડીપ ડિપ્રેશનથી આ વાવાઝોડું સક્રિય થયું છે.\nPrevious articleવિખ્યાત હાસ્યલેેખક વિનોદ ભટ્ટનું નિધનઃ બેન્ડવાજાં સાથે અંતિમયાત્રા-દેહદાન\nNext articleઅમદાવાદમાં બિલ્ડરે પત્ની અને બે પુત્રીની ગોળી મારી હત્યા કરી\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nંદેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી રવિ રગબીરને હાલપૂરતી રાહત મળી\nભારતના અણુપરીક્ષણ પર આધારિત ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’\nહું હિંદુત્વના કોઈપણ પ્રકારમાં વિશ્વાસ રાખતો નથી- રાહુલ ગાંધી\nપૌરાણિક ગ્રંથોમાં સ્ત્રીના અવયવોની સરખામણી પશુ-પક્ષી સાથે કરાઈ છે\nસિરિયા��ાં હાલમાં કરાયેલા કેમિકલ હુમલા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ગુસ્સે...\nનેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના સભ્યો તરીકે 10 ભારતીય-અમેરિકનો નિમાયા\nસ્માર્ટ ગ્લોબલ હોલ્ડિંગ્સના સીઈઓ તરીકે અજય શાહ\nહોકીના દંતકથાસમાન ખેલાડી સંદીપ સિંહ પર આધારિત ‘સૂરમા’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/fashion-trends/different-looks-to-try-this-summer-48598.html", "date_download": "2018-12-12T17:53:49Z", "digest": "sha1:HHAATWXXTALFQ5RNO6DYJ5YLEKEX4MZC", "length": 7668, "nlines": 71, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "આ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nઆ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં\nઆ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં\nછૂટક કપડાં, ઠંડુ ઓરડો અને કોકના એક કણો, આ રીતે આપણે બધા અમારા ઉનાળાના દિવસોની કલ્પના કરીએ છીએ. પરંતુ, આ કામ ક્યારેય થતું નથી કારણ કે અમારે કામ માટે જવા માટે અમારી રૂમ છોડવી પડશે. પરંતુ..અને ... અમે આ કામ કરી શકીએ છીએ અને આ સરળ મિશ્રણ અને મેચની યુક્તિ સાથે અમારું કાર્ય સુખદાયક અને ઠંડુ બની શકે છે. હું જાણું છું, મિશ્રણ અને મેળ ખાતું નથી બધું જ ચાના કપ નથી, પરંતુ અમારા નિષ્ણાતો અહીંથી તમારા કપડા પર જ અજમાવવા માટે એક નવો દેખાવ આપે છે.\nક્રોપ ટોપ અને પેન્ટ\nપેન્ટ ખૂબ જ છે અને તે તમારા ઓફિસ વસ્ત્રોનો સૌથી અવિભાજ્ય ભાગ છે. તેથી નવું કંઈક અજમાવવા માટે, તમે તમારી પેન્ટ સાથે તમારી ક્રોપ ટોપ પર વસ્ત્રો કરી શકો છો. તે તમને સુંદર દેખાવ આપશે. પરંતુ, ખાતરી કરો કે તમારી પાક ઓછામાં ઓછી કમર લંબાઈ પર છે, નહીં તો તે ઓફિસમાં ખરાબ દેખાવ આપશે.\nલૂસ ડેનિમ્સ સાથે ટી\nલૂઝ ડેનિઝમ ખૂબ ટ્રેન્ડીંગ છે અને જો તમારી પાસે તમારા ઓફિસ માટે કોઈ ડ્રેસ કોડ નિર્દિષ્ટ ન હોય તો તમે આ દેખાવ અજમાવી શકો છો.\nમેક્સી ડ્રેસની વિશાળ ડિઝાઈન ફેશનમાં છે અને તેઓ એક સ્વસ્થ તેમજ ઉત્તમ દેખાવ આપે છે. તમે તે ક્યારેક પ્રયાસ કરી શકો છો.\nસ્કર્ટ સાથે લૂસ શર્ટ બ્લાઉઝ\nલાંબી સ્કેટર સ્કર્ટ સાથે તમારા લૂસ ટી અથવા શર્ટને મેચ કરવાથી તમને એક આકર્ષક દેખાવ પણ લાગે છે.\nડંગરી, તે સંપૂર્ણ લંબાઈની ઘૂંટણની લંબાઈ છે, બંને ટ્રેન્ડીંગ અને ઠંડી ફેશન સરંજામ છે.\n5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં ...\nઆ મોસમ અજમાવવા માટે 5 સૌથી ડેરિંગ હેર કલર્સ વિશે...\nબ્રાના વિવિધ 4 પ્રકાર વિશે તમારે જાણવાની જરૂર છે જાણો...\nઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો...\nઉનાળોમ��ં તમને બનાવે છે ઉત્તેજિત આ 5 વસ્તુઓ જાણો અહીં...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nરેસિપી: ડોસા પિઝા ખાવા માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જિમ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/cricket-news/cricket-samachar-118061300015_1.html", "date_download": "2018-12-12T16:44:52Z", "digest": "sha1:XFZZDAA4FJ7VXATOWNZ4OALFXUQ6RPOO", "length": 10993, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "વિરાટ કોહલીને મળ્યું પોલી ઉમરીગર એવોર્ડ, પત્ની અનુષ્કા વિશે આ વાત કહી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 12 ડિસેમ્બર 2018\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nવિરાટ કોહલીને મળ્યું પોલી ઉમરીગર એવોર્ડ, પત્ની અનુષ્કા વિશે આ વાત કહી\nભારતની ટીમ કપ્તાન વિરાટ કોહલી મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ઓફ ધ યર ક્રિકેટર પોલી ઉમરીગર ટ્રોફી એનાયત કરી હતી. 2016-17 અને 2017-18માં બેટ્સમેનોએ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો, જેના માટે તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેમની પત્ની અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે હાજર હતા. ટીમ ઈંડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીથી ટ્રોફી પ્રાપ્ત કર્યા પછી વિરાટ કોહલી કહ્યું કે આ એવોર્ડનો મહત્વ આજે વધી ગયું છે કારણકે કારણ કે મારી પત્ની પણ અહીંયા હજાર છે.\nબીસીસીઆઈના આ અવાર્ડ સમારોહમાં બીજા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો, જેમાં સમૃતિ મંધાના 2016-17 અને હરમાનપ્રીત કૌરને 2017-18 શ્રેષ્ઠ વુમન ક્રિકેટર તરીકે ઈનામ આપવામાં આવ્યું હતું.\nજો કે, વિરાટ કોહલીએ ટ્રોફી મેળવ્યા બાદ બધાને આભાર માન્યો અને કહ્યું કે આ એવોર્ડ અનુષ્કાની હાજરી સાથે ખૂબ જ ખાસ બની ગયો છે.\nડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર, તમામ સરકારી વિભાગો પર નજર રાખશે\nમગફળી કાંડમાં ગુજરાત સરકાર પર નાફેડના ચેરમેને કર્યાં ગંભીર આક્ષેપો\nસીએમ રૂપાણીએ પોતાનો કાફલો રોકીને અકસ્માત પિડીતોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરાવી\nપાકિસ્તાનની જેલમાં બંધ કુલદિપની બહેનને નોકરી આપવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ\nભગવાન વિષ્ણનો કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને સરકારની નોટિસ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/03/22/2018/3573/", "date_download": "2018-12-12T17:22:46Z", "digest": "sha1:EUVF3SL4LMJESP2KX2PG6O4PZ2TTSSVI", "length": 6534, "nlines": 79, "source_domain": "gujarattimesusa.com", "title": "સરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન | Gujarat Times", "raw_content": "\nHome FILM સરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન\nસરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન\nઅભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ મનમર્જિયા 2018માં 7મી સપ્ટેમ્બરે રજૂ થવાની છે. આ ફિલ્મમાં જુનિયર બચ્ચન શીખ સરદારની ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલિઝ કરાયો છે. એક તસવીરમાં અભિષેક બચ્ચન શીખની વેશભૂષામાં નજરે પડેછે. આ ફોટો નિહાળીને મહાનાયક અમિતાભ બચ્ચન અતિ ભાવુક થઈ ગયા હતા. તેમણે ટવીટર પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે ટવીટરમાં કેપ્શન લખ્યું હતું – હૈંશટૈગ મનમર્જિયા, હૈશટૈગ અભિષેક બચ્ચન, તારાં દાદી તેજી કૌર સૂરી, તારા નાના ખજાનસિંહ સુરી, તારાં નાની અમર કૌર સુરી . .. આ ક્ષણે ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું…તુમ્હે બહોત સારા પ્યાર.. અમિતજીના માતા તેજી બચ્ચન શીખ પરિવારના પુત્રી હતા. હરિવંશરાય બચ્ચને તેજી કૌર સુરી સાથે પ્રેમ- લગ્ન કર્યાં હતાં.\nPrevious articleભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યા – કોન્ટ્રેકટમાં સામેલ કરીને બી ગ્રેડ ક્રિકેટરોના લિસ્ટમાં દાખલ\nNext articleસુપ્રીમ કોર્ટના જજે રાજસ્થાનના એડિશનલ ચીફ સેક્રેટરીને ઠપકો આપ્યો- યોગ્ય પોશાક પરિધાન કરીને અદાલતમાં આવો\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nયશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટીમાં ભવ્ય સેટની રચના\nડિસેમ્બરમાં રજૂ થતી ફિલ્મોની ટિકિટબારી પર બોલબાલા ..\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કરોડો લોકો માટે નવી યોજના લાવી...\nશાળાના શિક્ષકોને પણ સંરક્ષણ માટે બંદૂકો આપવામાં આવવી જોઈએ- ફલોરિડાની શાળામાં...\nઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનઃ સ્કોટ મોરિસન\nઓડિટરો શું કરી રહ્યા હતા બેન્કમાં થી રહેલી ગરબડ ના...\nસૂચના અને પ્રસારણ મંત્ર્યાલયના આદેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટકાવ્યો\nકોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને...\nપીઢ રાજકીય નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર કહે છેઃ હું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/11-th-september-horoscope/", "date_download": "2018-12-12T16:59:36Z", "digest": "sha1:RSFMJ3MDIU4FT2OAYTHVFZC55FQ5DT4N", "length": 38199, "nlines": 264, "source_domain": "gujjurocks.in", "title": "11 સપ્ટેમ્બર 2018, રાશિફળ - બધી રાશિઓ માટે, કુંભ અને વૃષભ રાશિના જાતકો ખાસ વાંચો .. ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\n30 અને 40 ની ઉંમર માં પણ સિંગલ છે આ 6…\nરણવીર-દીપિકા ના રિસેપ્શન માં કૈટરીના કૈફ પોતાને કંટ્રોલ ન કરી શકી,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\nલગ્ન પહેલા જ રણબીર કપૂરની આ હિરોઈન બની ગઈ પ્રેગ્નેન્ટ ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome જ્યોતિષ 11 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ અને વૃષભ...\n11 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ અને વૃષભ રાશિના જાતકો ખાસ વાંચો .. …\n1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમે જેટલું પણ કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે તેમાં બાધા આવશે. ઓફિસમાં કામના વધારાના કારણે માથાનો દુખાવો રહેશે. આજે કોઈપણનું પૈસાનું નુકશાન થાય એવી સલાહ આપતા પહેલા વિચારજો. શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબાગાળે થતા ફાયદામાં રોકાણ કરો. મહિલા મિત્રો માટે આજનો દિવસ કૈક નવીન કરવાનો દિવસ છે. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : આસમાની\n2.વૃષભ – બ,વ,ઉ (Taurus): પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળશે. જયારે જયારે તક મળે તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારી જેમણે તમને મદદ કરી હોય તેમનો આભાર આજે જરૂર માનજો. આજે ભવિષ્યમાં ફાયદો થાય એવું રોકાણ કરી શકો તમારા માતા પિતા અને અનુભવી મિત્રોને સાથે જરૂર રાખજો. આજે સાંજે કોઈ ખુશખબરી તમને તમારા બાળકો તરફથી મળશે. આજે પૈસા કરતા સંબંધોને વધુ મહત્વ આપજો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : પીળો\n3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.\nશુભ અંક : ૩\nશુભ રંગ : નારંગી\n4. કર્ક – ડ,હ (Cancer): આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.\nશુભ અંક : ૨\nશુભ રંગ : લીલો\n5. સિંહ – મ,ટ (Lio):આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : ગુલાબી\n6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.\nશુભ અંક : ૮\nશુભ રંગ : આસમાની\n7. તુલા – ર,ત (Libra):આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભે�� લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.\nશુભ અંક : ૧\nશુભ રંગ : લીલો\n8. વૃષિક – ન,ય(Scorpio):આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.\nશુભ અંક : ૩\nશુભ રંગ : લાલ\n9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે વાતાવરણના કારણે તમારી તબિયત નરમ ગરમ રહેશે બની શકે તો ટ્રાય કરો કે ઓફિસમાં અને કામની જગ્યાએ આજે રજા રાખો. લાંબા સમયથી ચાલી રહેલી તકલીફમાં આજે રાહત રહેશે. જુના મિત્રો અને દુરના પરિવારજનોનો સંપર્ક કરો. જે પણ મિત્રો આજે કોઈને પ્રપોઝ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે થોડી રાહ જોવી પડશે પણ તેનું પરિમાણ તમને જરૂર સારું મળશે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.\nશુભ અંક : ૯\nશુભ રંગ : આસમાની\n10. મકર – જ, ખ (Capricorn): .બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.\nશુભ અંક : ૯\nશુભ રંગ : આસમાની\n11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : સફેદ\n12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.\nશુભ અંક : ૫\nશુભ રંગ : લાલ\nઆજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :\nજે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.\n૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.\n૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.\n૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.\n૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.\n૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.\n૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.\n૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.\nલેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.\nઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.\nજયારે તમને એવો વિચાર આવે કે હવે જીવનમાં જીવવા જેવું નથી ત્યારે એક નવી શરૂઆત તમારી રાહ જોઇને ઉભી હશે…\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજો હાથમાં હશે આવી રેખા તો બનશો મશહૂર અને ધનવાન\nNext article‘તારક મહેતા…’ના ફેન્સ માટે ખુશખબરી, પરત ફરશે આ દિગ્ગજ કલાકાર….\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે માલામાલ…જુઓ તો મારી રાશિ તો નથી ને…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજનો દિવસ શુભ રહે\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nપ્રિયા પ્રકાશ અને કૈટરીનાથી પણ પાછળ રહી ગઈ ઐશ્વર્યા, ગુસ્સામાં કર્યું...\nડાયાબિટીસ સાથે જોડાયેલી આ ૧૦ માન્યતાઓ અને હકીકતો છે ખૂબ જ...\nજો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા સમય રાહ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://omkarsampraday.com/Shudhiyag.aspx", "date_download": "2018-12-12T17:44:27Z", "digest": "sha1:6Y5EJQ2DM66SIO5PLZM35LIFSRZWAUKI", "length": 7136, "nlines": 114, "source_domain": "omkarsampraday.com", "title": ":: Omkar ::", "raw_content": "\nॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર મહાયજ્ઞ\nॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ\nॐ ઋષિ પ્રાગટ્ય દિન\nॐકાર શ્રી ગણેશ – શુભલક્ષ્મી મહોત્સવ\nમફત સારવાર અને દવા વિતરણ\nમફત સારવાર અને દવા વિતરણ\n..:: ॐકાર ભૂમિદોષ શુદ્ધિયાગ ::..\n આપ અમારા માટે સુખપ્રદ, સંકટ અને મુશ્કેલીઓથી રહિત અને નિવાસ યોગ્ય થાઓ, આપ સરખી રીતે ફેલાઇને અમને સુખ અને શરણ પ્રદાન કરો. આપ અમારા પાપોને ભસ્મીભૂત કરીને દૂર કરો.)\nસમયથી પહેલા અને સમય બાદ કંઇ થતું નથી, અનેક બાહ્ય અને આંતરિક કારણોથી વાતાવરણ, ભૂમિ, જલ, વાયુ વગેરે દૂષિત થતા રહે છે. એકમાત્ર અગ્નિ જ દૂષિત થતો નથી અને સર્વ દોષોનું-દૂષિતોની મુક્તિ પણ અગ્નિ દ્વારા જ થાય છે. અગાઉ નિવેદિત બાબત મુજબ ખંભાતની અતિ પ્રગલ્ભ ભૂમિ અગમ્ય કારણોસર સુષુપ્ત થયેલી છે. તેને પુનઃચેતનવંતી કરવાના એક પ્રયાસરૂપે....\nતારીખ – 15-9-2013, રવિવાર પરિવર્તિની એકાદશી ભાદ્રપદ શુક્લ સંવત-2069નાં શુભદિને\nॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક તથા ॐકાર ચાલીસાનાં સર્જક પ.પૂ. ॐઋષિ પ્રિતેશભાઇની પ્રેરક નિશ્રામાં તેઓશ્રીનાં માર્ગદર્શન મુજબ ભૂમિશુદ્ધિયાગનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ સંપ્રદાયનાં ધર્મગુરુઓ તથા કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ધારાસભ્યશ્રી સંજયભાઇ, માનનીય શ્રી બી.ડી.રાવ તેમજ ખંભાતનાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન દિવસે થયેલ ��ૂમિદોષ શુદ્ધિયાગ માટેનાં મહાયજ્ઞમાં 21 કુટુંબોએ લાભ લીધેલ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/20-09-2018/87893", "date_download": "2018-12-12T17:12:04Z", "digest": "sha1:GQKCQ52IBWD77C6PK6DMVH6HVT2VFXDM", "length": 16414, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ર૦ ઓકટોબર અને ૧ર નવેમ્‍બરથી સરકારની એકતા યાત્રા", "raw_content": "\nર૦ ઓકટોબર અને ૧ર નવેમ્‍બરથી સરકારની એકતા યાત્રા\nજય સરદાર....સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને નિમિત બનાવી લોકસભાની ચૂંટણી પહેલા માહોલ જમાવવાનો સરકારનો ઇરાદો : ‘એકતા મેં અનેકતા, ભારત કી વિશેષતા' સંદેશ સાથે ૧૦ હજાર ગામોમાં રથ ફરશેઃ ગામેગામ સભા યોજી શપથ લેવડાવાશે\nરાજકોટ તા. ર૦ : કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલ પ૮ર ફુટના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી (સરદાર પ્રતિભા)નું અનાવરણ તા. ૩૧ મી ઓકટોબરે સરદાર જયંતીએ થનાર છે. તે પૂર્વે અને પછી એકતાના માહોલ જમાવવા રાજય સરકાર દ્વારા બે તબકકે એકતા યાત્રા નીકળનાર છે જેની પૂર્વ તેયારી શરૂ થઇ ચૂકી છે. અનાવરણ પ્રસંગને નિમિત બનાવી યોજાનારી એકતા યાત્રાને કેવો રંગ લાગે છે તે તો સમય જ બતાવશે. ર૦૧૯ ના પ્રારંભે આવી રહેલી લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારનો આ સૌથી મોટો કાર્યક્રમ હશે.\nતા. ૧ થી ૧૦ ઓકટોબર એકતા યાત્રાના પ્રચારાર્થ, અભિયાન ચલાવશે. ર૦ થી ર૯ ઓકટોબર પ્રથમ તબકકાની એકતા યાત્રા નીકળશે. તા. ૩૧ મીએ અનાવરણ બાદ લાભ પાંચમ તા. ૧ર નવેમ્‍બરથી ર૧ નવેમ્‍બર સુધી બાકીના વિસ્‍તારોમાં બીજા તબકકાની એકતા યાત્રાનું આયોજન છે. યાત્રા માટે જિલ્લાવાર ખાસ રથ બનાવાશે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રીતમા અને એકતાના સૂત્રો મુકવામાં આવશે. ગામે ગામે એલઇડી સ્‍કીન પર સરદાર વિષે ફિલ્‍મ બતાવાશે જનસભા કરી દેશની એકતા અખંડિતતા માટે શપથ લેવડાવવામાં આવશે બન્‍ને તબકકાની યાત્રામાં પાંચ-પાંચ હજાર મળી ઓછામાં ઓછા ૧૦ હજાર ગામોને આવરી લેવામાં આવશે. એકતાયાત્રા માટે રાજય સરકારના અધિકારીઓને ખાસ જવાબદારી સોપવામાં આવી છે. યાત્રા દરમિયાન વિવિધ સ્‍થળોએ રાજય અને કેન્‍દ્ર સરકારના મંત્રીઓ સહિતના મહાનુભાવો હાજર રહી એકતાનો અને સરકારનો સંદેશ આપશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nઅમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST\nઅંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST\nએસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST\nવિકાસ થયો હોવા છતાં મુસ્‍લિમ સમાજ કયારેય નહી માનેઃ મોદીજીએ કામ કર્યુ છે. BJP સાંસદ દ્રિવેદી access_time 12:00 am IST\nકેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ હવે પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે access_time 12:29 am IST\nઅમેરિકામાં ફલોરેન્‍સ વાવાઝોડાગ્રસ્‍ત વિસ્‍તારોની વહાર�� ઇન્‍ડિયન અમેરિકન વોલન્‍ટીયર ઓર્ગેનાઇઝેશનઃ હજુ પણ નોર્થ તથા સાઉથ કેરોલિના અને વર્જીનીઆનાં રસ્‍તાઓ ઉપર પાણીના પૂર અને કાદવના થરના કારણે મદદરૂપ થવામાં વિલંબ access_time 12:01 am IST\nઇસ્લામ જીંદા હે હર કરબલા કે બાદ... માનતા રાખનારાઓ ઉઘાડા પગે ચાલતા હોય રસ્તા ઉપર કાચ, ટયુબલાઇટ ન ફોડવા અપીલ access_time 3:58 pm IST\nકાલાવડ રોડ-લક્ષ્મીનગર સહીતના વિસ્તારોને પાણી ધાંધિયામાંથી મુકિત access_time 3:57 pm IST\n'માંના સથવારે': મહિલા મિલન કલબ દ્વારા એક દિવસીય રાસોત્સવઃ બાલભવનનું મેદાન ધ્રુજાવાશે access_time 2:50 pm IST\nજેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પડી જતા માધાભાઇ પટેલનું મોત access_time 1:40 pm IST\nભાવનગરમાં સ્‍વાઇન ફલુથી ૧૩ વર્ષના બાળકનું મોત access_time 11:42 am IST\nઉપલેટા, મોટીપાનેલી, કલારીયામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા access_time 11:39 am IST\nસુરતમાં 140 કરોડના ખર્ચે નિર્મિત અડાજણ -અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું કામ પૂર્ણ access_time 10:36 pm IST\nર૦ ઓકટોબર અને ૧ર નવેમ્‍બરથી સરકારની એકતા યાત્રા access_time 12:49 pm IST\nઆણંદમાં અગમ્ય કારણોસર એમએસસીની વિદ્યાર્થિનીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું access_time 4:59 pm IST\n44 વર્ષીય શખ્સે કર્યા 15 વર્ષીય યુવતી સાથે લગ્ન access_time 4:52 pm IST\nમેક્સિકોમાં મૃતદેહને રાખવા માટે થઇ રહ્યો છે આ ટ્રકનો ઉપયોગ access_time 4:54 pm IST\nફર્ટિલીટી ટેકનિકથી સંતાન મેળવવા ઇચ્છતાં યુગલો માટે ખુશખબર access_time 2:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં ભારતીય પરિવારના ઘરને આગ લગાડી 4 યુવકો નાસી છૂટ્યા : પડોશીઓની સતર્કતાને કારણે પરિવારનો બચાવ : વંશીય હુમલા સમી ઘટનાની પોલીસ તપાસ ચાલુ access_time 6:20 pm IST\nયુ.એ.ઈ.માં નિવૃત થઇ ગયેલા વિદેશીઓને 5 વર્ષ માટે વિઝા લંબાવી દેવાશે : 2019 ની સાલથી અમલી બનનારી યોજના દ્વારા અર્થતંત્રને વેગ આપવાનો હેતુ access_time 7:01 pm IST\nયુ.એસ.ના ‘‘ નેશનલ એકેડમી બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થ'' માં ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂંક access_time 12:00 am IST\nદ્રોણાચાર્ય એવોર્ડની યાદીમાંથી આર્ચરી કોચનું નામ હટાવાયું access_time 3:11 pm IST\nભારતની અન્ડર-૧૬ મહિલા ફૂટબોલ ટીમે પાકિસ્તાનની ટીમને ૪-૦થી કચડી નાખીઃ કાલે મોંગોલીયા સામે મેચ access_time 3:08 pm IST\nમનીષ પાંડેએ પકડ્યો અફલાતૂન કેચ access_time 3:10 pm IST\n27 વર્ષ પછી મહેશ ભટ્ટ બનાવશે 'સડક-2': જન્મદિવસ પર શેયર કર્યું ટીઝર access_time 4:34 pm IST\n'બા,બહુ ઓર બેબી'ફેમ સૂચિત ત્રિવેદી 41 વર્ષે પરણશે: ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા મહેંદી સેરેમનીના ફોટો access_time 4:35 pm IST\nહાઉસફુલ-૪માં અક્ષય કુમારની ડબલ ધમાલ access_time 11:29 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F", "date_download": "2018-12-12T17:58:03Z", "digest": "sha1:JKVCJLH6KBFTB4P3WOJOUTYAFGEFNASI", "length": 3314, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ટાઈટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nટાઈટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસખત; તંગ; કઠણ; ન ચસે એવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125954", "date_download": "2018-12-12T17:12:47Z", "digest": "sha1:FB7L6GVACLPESVFM2EMEQTGJMJF77UUA", "length": 15330, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "જાપાનમાં નોકરી મેળવવા ઇચ્છુક ભારતીય યુવકો માટે ખુશખબરઃ આઇટી ક્ષેત્રમાં ૨ લાખ યુવકોને નોકરી આપશે", "raw_content": "\nજાપાનમાં નોકરી મેળવવા ઇચ્છુક ભારતીય યુવકો માટે ખુશખબરઃ આઇટી ક્ષેત્રમાં ૨ લાખ યુવકોને નોકરી આપશે\nનવી દિલ્હીઃ પોતાના આઇટી ક્ષેત્રને વધુ મજબુત કરવા માટે જાપાન આવનારા સમયમાં ૨ લાખ ભારતીયા યુવાનોને નોકરી આપશે\nભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા બની રહી છે ત્યારે ભારતમાં બેરોજગારો માટે એક સારા સમાચાર છે. જાપાન આવનારા સમયમાં 2 લાખ IT ક્ષેત્રના યુવાનોને રોજગારી આપવાની તૈયારીમાં છે અને આ સમાચાર એવા સમયે મળી રહ્યાં છે કે જ્યારે અમેરીકાએ પોતાના વિઝાના નિયમો કડક કર્યા છે.\nભારતમાં રોજગારની સ્થિતી ખુબ જ ખરાબ છે. IT ક્ષેત્રમાં વર્ષ 2017-18માં 1.5 લાખ યુવાનોની જગ્યાએ માત્ર 1 લાખ યુવાનોને જ રોજગારી મળી છે ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે જાપાન સરકાર વિવિધ ક્ષેત્રોમાં ભારતીય યુવાનોને રોજગારી આપવાની તૈયારીમાં છે.\nજાપાન પોતાના IT સેક્ટરને મજબૂત કરવા ભારતીય યુવાનો માટે ગ્રીન કાર્ડ આપશે. જાપાનમાં આત્યારે કુલ 9 લાખ જેટલા લોકો IT ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે અને આ સિવાય આ સેક્ટરમાં 2 લાખ લોકોની જરૂરીયાત છે જે જાપાનના IT સેક્ટરને સંભાળી શકે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nગુજરાતની પ્રગતિના મૂળમાં સંતોનો પરિશ્રમ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:51 pm IST\nરાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST\nમહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST\nભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST\nઇ-વે બિલ્સના નિયમોમાં સુધારાઃ એપ્રિલથી રાહત મળશે access_time 11:28 am IST\n૨૦ સુધી કાર્તિની ઇડી ધરપકડ નહીં કરી શકે : હાલમાં રાહત access_time 7:24 pm IST\nપંજાબ નેશનલ બેન્કે રિઝર્વ બેન્ક પાસે નીરવ મોદીના કૌભાંડની જોગવાઇ મુદ્દે રાહતની માંગણી કરી access_time 6:24 pm IST\nમાલવીયાનગર પોલીસ સ્ટેશન સામે સીટી બસ સ્ટોપ બળીને ખાક access_time 4:15 pm IST\nઅડધા ભાવે ટ્રેકટરના નામે ઠગાઇ કરનારાઓ માર્ચમાં બીજી સ્કીમ મુકવાની તૈયારીમાં હતાં\nવ્યાજના પૈસા પડાવ્યાની ફરિયાદ રદઃ કવોસીંગ પીટીશન મંજુર access_time 4:22 pm IST\nદેવળિયામાં વિમા ચેકનું વિતરણ access_time 11:51 am IST\n'નન્હીપરી અવતરણ'... ગોંડલમાં ૪ દિકરીઓના જન્મની વધામણી access_time 11:41 am IST\nહળવદના મિયાણી ગામના વરરાજાની જાન હેલીકૉપટરમાં ગઈ :લોકોના ટોળા ઉમટ્યા access_time 9:18 am IST\nચોરીના મામલામાં પ્રવાસીને વ્યાજ સાથે વળતરનો આદેશ access_time 8:38 pm IST\nઅમદાવાદમાં ફી નિયમન કાયદા મુદ્દે સંચાલકો અને અધિકારીઓ વચ્‍ચેની બેઠકનું કોઇ પરિણામ નહીં access_time 6:28 pm IST\nસુરત જિલ્લામાં પી.આઈની આંતરિક બદલી: સુરત એસ.પી ડો.મહેશ નાયકે બદલીનો ગંજીપો ચીપતા પોલીસ બેડામાં ફફડાટ access_time 9:13 am IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nપિતા જેવું દેખાતું બાળક વર્ષમાં જ થઇ જાય છે તંદુરસ્ત access_time 9:50 am IST\nઅફઘાનિસ્તાનમાં સુરક્ષાબળો પર હુમલામાં 16ના મોત access_time 7:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી યુ.એસ.નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'' ૩ માર્ચના રોજ યોજાયેલા ૨૭મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 10:27 pm IST\nસગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને ૧૦ માસની જેલસજાઃ સજા પુરી થયે દેશનિકાલ કરાશે access_time 10:26 pm IST\nયુ.એસ.ના સિટલે આર્ટ મ્‍યુઝીયમના સૌપ્રથમ ચિફ ટેક્‍નોલોજી ઓફિસર બનવાનું શ્રેય શ્રી મનીષ એન્‍જીનીયરના શિરેઃ ટેક્‍નોલોજી ક્ષેત્રના જ્ઞાન તથા બહોળા અનુભવોનો લાભ આપશે access_time 9:50 pm IST\nરોજર ફેડરર ઇન્ડિયન વેલ્સનું ટાઇટલ બચાવવા રમશે access_time 5:41 pm IST\nભારતીય મ���િલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રૂ.૩૪ કરોડનો ફલેટ ખરીદી લીધો access_time 8:17 pm IST\nસની લિયોનની બાયોપિક હવે ટુંકમાં ટેલિવીઝન પર રજૂ થશે access_time 12:54 pm IST\nકપિલ શર્મા નવા શો સાથે 25મી માર્ચે ટીવી પર હસાવવા તૈયાર access_time 4:57 pm IST\nફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ access_time 4:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8A%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%93%E0%AA%B3%E0%AA%97%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2018-12-12T18:02:13Z", "digest": "sha1:M5FPAV7SBQQEU3EBY7HNU4FRR3Z4THPQ", "length": 3396, "nlines": 79, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઊમરો ઓળંગવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઊમરો ઓળંગવો\nઊમરો ઓળંગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઘર બહાર નીકળવું કે જવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/348", "date_download": "2018-12-12T17:48:36Z", "digest": "sha1:56X42L5SDRIEX43S357PPRQQDJNGZ4JZ", "length": 4723, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા...\nશ્રીહરિ સત્સંગીના સત્સંગી બન્યા...\nએક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું,\n“તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો ” શ્રીહરિએ વારાફરતી કહેવા માંડ્યું. બધાનો એક જ સૂર :\n“મહારાજ અમે ઢોલિયાના સત્સંગી છીએ.” કારણ, તેઓ એવું સમજતા હતા કે ઢોલિયા ઉપર સ્વયં મહારાજ બિરાજ્યા છે માટે તે અધિક કહેવાય.\n“વારુ, ઢોલિયાના સત્સંગી હોય તે આ ઢોલિયા પાસે આવીને બેસે.”\nઆટલું શ્રીહરિએ કહ્યું ત્યારે આખી સભા ઊભી થઈ ઢોલિયા પાસે બેસી ગઈ પરંતુ પર્વતભાઈ તો પોતાના સ્થાને જ બેસી રહ્યા.\n“તમે ઢોલિયાના સત્સંગી નથી ” પર્વતભાઈને દૂર બેઠેલા જોઈ શ્રીજીમહારાજે પૂછ્યું.\n“મહારાજ, હું તો તમારા સત્સંગીનો સત્સંગી છું.” પર્વતભાઈનો જવાબ સાંભળી શ્રીજીમહારાજ ખૂબ રાજી થયા.અને પર્વતભાઈની પાસે જઈને બેઠા.\nસંતો-હરિભક્તોએ મહારાજની આવી આશ્ચર્યકારી લીલા જોઈ પૂછ્યું કે,\n“ઢોલિયો તો એ પડ્યો, તમે તેનો સમાગમ કરો. અમે તો સત્સંગીના સત્સંગી છીએ. અને ભક્તના પણ ભક્ત છીએ.”\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AA%97%E0%AB%80%E0%AA%A4", "date_download": "2018-12-12T18:01:18Z", "digest": "sha1:P3QMNOG64KAXFFB6KIXGSLJ46LYYGA3J", "length": 3383, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગોપગીત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગોપગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગ્રામજીવન કે ગોપજીવન વર્ણવતું ગીત.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/125956", "date_download": "2018-12-12T17:13:07Z", "digest": "sha1:BKU2LKPYGB2GDI2XI6WGEPDG5N5PGEQY", "length": 14751, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "યુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે", "raw_content": "\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે\nલંડનઃ બ્રિટનના પ્રિન્‍સ ચાર્લ્‍સએ ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રી સંજીવ ગુપ્તાની નિમણુંક ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગ્રામના એમ્‍બેસેડર તરીકે કરી છે.\nબાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપતા આ ફલેગશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રી સંજીવ ગુપ્‍તા સ્‍ટુડન્‍ટસને ઇન્‍ડસ્‍ટ્રીઅલ અનુભવો તથા કારકિર્દી અંગે માર્ગદર્શન આપશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nમમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST\nસુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST\nઆલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST\nઇચ્છામૃત્યુના ચુકાદાથી વૃદ્ધ દંપત્તિ સંપૂર્ણપણે ખુશ નથી access_time 7:22 pm IST\nમહારાષ્ટ્રની કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ અનેક કંપનીના ગોડાઉનો ઝપટે ત્રણ સળગી મર્યા access_time 12:50 pm IST\nશમીની પત્ની હસીન જહાંનું ફેસબુક એકાઉન્ટ બ્લોક :ફેસબુકે બધા જ પોસ્ટ હટાવી દીધા :જ્હાએ કર્યા ચોંકાવનારા આક્ષેપ access_time 11:49 pm IST\nરવિવારે કારડીયા રાજપૂત સમાજ અને મારૂ રાજપૂત સમાજના ૧૧માં સમૂહલગ્નોત્સવ access_time 4:08 pm IST\nવ્યાજના પૈસા પડાવ્યાની ફરિયાદ રદઃ કવોસીંગ પીટીશન મંજુર access_time 4:22 pm IST\nફેશનવીકમાં રાજકોટની પાયલ અમૃતીયાને મળ્યુ સ્થાન access_time 2:24 pm IST\nસોમનાથ પંથકમાંછેલ્લા એક દોઢ વરસથી ખેતી-મિલ્કતની એન્ટ્રી ઠપ્પ access_time 11:38 am IST\nતાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજાની બાદલપરામાં અંતિમવિધી access_time 11:37 am IST\nવિચારવાયુથી કંટાળીને કાલાવડમાં ભાવેશે ઝેર પીધું access_time 11:36 am IST\nબાયડના ગાબટમાં પ્રેમલગ્ન કરનાર દંપતીને પોલીસ રક્ષણ સાથે વતન લવાયુ access_time 11:05 pm IST\nમાર્ગ સુવિધા, પુલ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છેઃ સરકાર access_time 10:05 pm IST\nચાણસ્મા-મહેસાણા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા:6ને ગંભીર ઇજા access_time 5:59 pm IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nઅમેરિકાએ તાલિબાનના ત્રણ આતંકવાદીઓ પર ઇનામ વરસાવ્યા access_time 7:44 pm IST\nઆગની જ્વાળા હંમેશા ઉપર જ કેમ જાય છે\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવા શ્રી કુલકર્ણી માટે માર્ગ મોકળોઃ ૬ માર્ચના રોજ યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા મતો મેળવ્‍યાઃ હવે ૨૨મેના રોજ અન્‍ય ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સાથે ટક્કર access_time 9:51 pm IST\nયુ.કે.માં બમિઁગહામની પ્રાઇમરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી ભારતીય મૂળની ૮ વર્ષીય બાળકીએ વિશ્વ વ્‍યાપ્ત ખ્‍યાતિ મેળવીઃ મેથેમેટીકસ પઝલ્‍સ માટે યોજાયેલી ઓનલાઇન સ્‍પર્ધામાં ફટાફટ ઝડપી અને સાચા જવાબો આપી દીધા access_time 10:23 pm IST\nયુ.એસ.ના સિટલે આર્ટ મ્‍યુઝીયમના સૌપ્રથમ ચિફ ટેક્‍નોલોજી ઓફિસર બનવાનું શ્રેય શ્રી મનીષ એન્‍જીનીયરના શિરેઃ ટેક્‍નોલોજી ક્ષેત્રના જ્ઞાન તથા બહોળા અનુભવોનો લાભ આપશે access_time 9:50 pm IST\nકેપ્ટન વિરાટ કોહલીના ઘરની બાલ્કનીમાંથી આવું દેખાય છે મુંબઈ access_time 11:14 am IST\n૧૫ વર્ષનો અનિશનું શૂટીંગમાં શાનદાર પ્રદર્શન : વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં access_time 11:20 am IST\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રૂ.૩૪ કરોડનો ફલેટ ખરીદી લીધો access_time 8:17 pm IST\n4 એપ્રિલે ચીનમાં રિલીઝ થશે 'હિન્દી મીડીયમ' access_time 4:56 pm IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\nફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ access_time 4:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/pita-no-jiv-bachavava-mate/", "date_download": "2018-12-12T16:58:02Z", "digest": "sha1:HLUR6DN5JC7MJS2TKXEXH7RJPKAEHP4U", "length": 22311, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "પિતાનો નો જીવ બચાવવા માટે આ છોકરીએ જે કામ કર્યું, તેને જાણીને તમારી પણ આંખો ભીની થઇ જાશે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\n���તિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો ��શે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ પિતાનો નો જીવ બચાવવા માટે આ છોકરીએ જે કામ કર્યું, તેને જાણીને...\nપિતાનો નો જીવ બચાવવા માટે આ છોકરીએ જે કામ કર્યું, તેને જાણીને તમારી પણ આંખો ભીની થઇ જાશે….\nકોઈકે સાચું જ કહ્યું છે કે દુનિયામાં કોઈ પણ ઇન્સાન માટે તેના માતા-પિતા જ બધું જ હોય છે અને દુનિયામાં સૌથી મોટી દૌલત પણ માતા-પિતા જ હોય છે. તેઓ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે, જેને આપણે બધા સૌથી વધુ પસંદ કરતા હોઈએ છીએ. પણ, આજના જમાનામાં આ બધી વાતો જાણે કે ક્યાંક ખોવાઈ ગઈ છે. ભાગ-દોડ ભરેલા જીવનમાં લોકો માટે પોતાના માતા-પિતા માટે સમય જ ક્યાં છે પણ આજે અમે તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યા છીએ જે માતા-પિતા અને તેના બાળકો વચ્ચે પ્રેમ દર્શાવે છે. આ એક છોકરી ની કહાની છે, જેણે પોતાના પિતાના જીવનને બચાવવા માટે કઈક આવું ખતરનાક પગલું ભર્યું હતું. છોકરીએ લીવર આપીને બચાવ્યો પોતાના પિતાનો જીવ:\nદુનિયામાં મોટાભાગે લોકો દીકરાની ઈચ્છા રાખતા હોય છે અને સમજે છે કે દીકરીઓ તેઓના માટે એક બોજ સમાન છે, જે એક દિવસ તેઓને છોડીને ચાલી જાશે. અમુક લોકોને તો એવું પણ લાગતું હોય છે કે દીકરીઓ ક્યારેય પણ પોતાના કામમાં આવતી નથી. જયારે ઘણીવાર આપણી સામે એવી વાતો આવી જાતિ હોય છે જ્યારે દીકરીઓ દીકરાઓ કરતા પણ કઈક વધુ કરી જાતિ હોય છે. એવી જ એક ઘટના હાલમાં જ જોવા મળી જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ પણ થઇ હતી. આ છોકરીએ પોતાના શરીરનો એક હિસ્સો આપીને પોતાના પિતાનો જીવ બચાવ્યો હતો. ડોકટરે જણાવી આ બહાદુર છોકરીની કહાની:\nઅમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે છોકરીનું નામ પૂજા બીજારનિયા છે. પૂજાના પિતાનું લીવર ખરાબ થઇ ગયું હતું, ડોકટરે જણાવ્યું કે તેનું લીવર બદલાવવું પડશે અને જો આવું કરવામાં નહિ આવે તો તેનો જીવ પણ જઈ શકે છે. પછી પૂજાએ એ કામ કરી બતાવ્યું જેને કરતા છોકરાઓ ઘબરાતા હોય છે. પૂજાએ પોતાનું એક લીવર દાન કરીને પોતાના પિતાનો જીવ બચાવી લીધો હતો. પૂજાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટરોએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી અને તે વ���તની જાણકારી આપતા લખ્યું, ”બહાદુર છોકરી: અસલ જીવનમાં આવા સાચા હીરાઓ ખુબ ઓછા જોવા મળતા હોય છે જેઓ કિસ્મત, ડર અને નામુમકીન જેવા શબ્દો પર ભરોસા નથી કરતા. આ તે લોકો માટે એક શીખ સમાન છે જેઓ છોકરીઓને બેકાર સમજતાં હોય છે. તમને જણાવી દઈએ કે આ છોકરીએ વાસ્તવમાં દુનિયાની સામે એક મિસાલ કાયમ કરી છે જે સમય આવવા પર પોતાની હિંમત દેખાડતા હોય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleભારતની આ 10 સુંદર જગ્યાઓ ની મુલાકાત વગર અધૂરી છે જિંદગી, એક વાર જવું તો બને જ છે….\nNext articleઆ 10 બૉલીવુડ સ્ટાર્સની આ નવી કાર ને જોઈને ખુલ્લી જ રહી જશે તમારી આંખો…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત...\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nશ્રીદેવીએ લગાવી હતી મોનાના સુખી સંસારમાં આગ અને લગ્ન પહેલા થઈ’��ી...\nઆ નાના-નાના 5 અભિનેતા સાથે ઐશ્વર્યા રાઈએ ખુલ્લે આમ આપ્યા છે...\nવેદ અનુસાર જાણો પતિ-પત્નીમાં હોવા જોઈએ આ 12 પ્રકારના ગુણ….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/kids-corner/page/24/", "date_download": "2018-12-12T16:51:54Z", "digest": "sha1:UWKAFZJETUZCZFVYE3A437ZGQIBHV3SR", "length": 4531, "nlines": 82, "source_domain": "sandesh.com", "title": "Kids Corner Archives - Page 24 of 36 - Sandesh", "raw_content": "\nનોલેજ ઝોન : સૂકો બરફ વજનમાં ભારે હોય છે, આવું શા માટે\nમેજિક ટ્રિક : મીણબત્તીથી વીજળી ઉત્પન્ન કરો\nમારી કલ્પના : પાંજરામાં પુરાયો ઉંદર\nજંગલ બૂક : શો…બિ…ગી… શોબિગી\nસૂરજના પ્રકાશમાં ફોટોક્રોમેટિક ચશ્માંના કાચ કાળા કેમ દેખાય છે\nસાયન્સ ટોક : હોમી ભાભાને નાની ઉંમર નડી\nનોલેજ ઝોન : બ્રાઝિલિયન ફૂટબોલર ‘પેલે’ના નામનું રહસ્ય\nશોધ સંશોધન : Super market – વિશાળ બજાર, ઉત્તમ બજાર\nડે-સ્પેશ્યિલ : વિજ્ઞાનની ઉન્નતિ માટે ઊજવાતો દિવસ નેશનલ સાયન્સ ડે\nકલર… કલર, કયો કલર \nમારી કલ્પના : વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવતો શિક્ષક\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન\nમહેસાણા: ST બસને હાઇજેક કરી લૂંટારૂઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી\n5 રાજ્યોની ચૂંટણીમાં BJPને ઝાટકો, કયા 3 રાજ્યોમાં મળ્યા Exitના સંકેત, કોંગ્રેસને ‘ચાંદી’\nપીએમ મોદીએ શેર કર્યો ‘નિકયાંકા’નો ફૉટો, રાખી સાવંતે કૉમેન્ટમાં જ કહી દીધું કે…\nએડિલેટ ટેસ્ટમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આવી ગયું ટેન્શનમાં, BCCIને કરી આ ખાસ અપીલ\nબાર્બી ડોલ જેવી લાગતી આ છે દુનિયાની સૌથી ખુબસુરત ફિટનેસ મોડલ, જુઓ તસ્વીરો\nPhotos: પત્ની હૈલી સાથે જસ્ટિન બીબરે કરાવ્યું હૉટ ફોટો શૂટ, જોઇ લો રૉમેન્ટિક તસવીરો\nPhotos: બોલીવુડની અભિનેત્રીઓને પછાડી આ ટીવી અભિનેત્રીઓ બની એશિયાની સેક્સી મહિલા\nPhotos: એક ફ્રેમમાં જોવા મળી પ્રિયંકા-નિકની ફેમિલી, આપ્યા સ્માઇલિંગ પોઝ\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nછોકરીને પ્રપોઝ કરવાની આવી ભયાનક રીત તમે ક્યારેય નઈ જોઈ હોય: Video\nમોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના થઇ CCTVમાં કેદ\nશહેરી વિસ્તાર નજીક 2 સિંહણનો જુઓ, Viral Video\nગ્રાહકે શૂઝ પહેરીને લગાવી દોડ-સેલ્સમેન સમજ્યો ચોર, હકીકત જાણીને તમે પણ હસી પડશો\nLive Video: …અને નિતિન ગડકરીની સ્ટેજ પર જ આંખો ઢળી પડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://wintoflash.com/license/gu/", "date_download": "2018-12-12T17:45:22Z", "digest": "sha1:3GHSOLVV2JQBEZE6SLUE5BVNCRZTNYXL", "length": 6307, "nlines": 39, "source_domain": "wintoflash.com", "title": " WinToFlash [આ બુટ કરી શકાય તેવી USB સર્જક] ખરીદી લાયસન્સ કી", "raw_content": "\nમૂળભૂત વિધેયો છે 100% મફત.\nખરીદી વધુ સુવિધાઓ માટે વ્યાવસાયિક અથવા બિઝનેસ ઉપયોગ\nતમે કરી શકો છો allays ડાઉનલોડ કરો અને ઉપયોગ WinToFlash લાઇટ માટે મફત છે. તે મર્યાદિત કાર્યો, પરંતુ હલ કરી શકો છો બધા ઘર વપરાશકર્તા સમસ્યાઓ વિન્ડોઝ જેવા પુનઃસ્થાપન. જો તમે તે વ્યાવસાયિક અને જરૂર વધારાના લક્ષણો - લાયસન્સ ખરીદી.\nઆ પાનું સાથે તમે પૂરી પાડે છે ટૂંકા વર્ણન WinToFlash આવૃત્તિઓ અને યાદીઓ માટે કડીઓ ખરીદી છે. નેવિગેટ કરવા માટે વિકિ પાનાંઓ માટે વિગતવાર સરખામણી બધા WinToFlash લક્ષણો છે.\nઅલબત્ત, WinToFlash લાઇટ મફત છે. પરંતુ જો WinToFlash હતો તમે માટે ઉપયોગી છે, અથવા તમે માત્ર કરવા માંગો છો આધાર વિકાસ - વ્યક્તિગત લાયસન્સ ખરીદી. તે જેમ દાન પરંતુ વધુ સારી છે\nઆ લાયસન્સ માટે છે એક વ્યક્તિ અને એક સાથે સ્થાપન પર એક પીસી.\nખરીદી WinToFlash ઘર માટે $5.77 અથવા વધુ જાણવા માં વિકિ\nઆ લાયસન્સ ઉમેરે કાર્યો વ્યાવસાયિક વપરાશકર્તાઓ માટે: સિસ્ટમ સંચાલકો, વિકાસકર્તાઓ અને અન્ય આઇટી પ્રોફેશનલ્સ છે.\nઆ લાયસન્સ માટે છે એક વ્યક્તિ અને 5 એક સાથે સ્થાપનો પર વિવિધ PCs.\nખરીદી WinToFlash વ્યાવસાયિક માટે $29.95 અથવા વધુ જાણવા માં વિકિ\nતમે ઉપયોગ કરવા માંગો છો WinToFlash માટે બિઝનેસ લાયસન્સ ખરીદી બિઝનેસ માટે આવૃત્તિ.\nઆ લાયસન્સ માટે છે 5 વ્યક્તિઓ અને અમર્યાદિત સ્થાપનો પર વિવિધ પીસી માં તમારા કંપની છે.\nખરીદી WinToFlash બિઝનેસ માટે $100 અથવા વધુ જાણવા માં વિકિ\nઅમે તમને મોકલવા લાયસન્સ ફાઇલ ઈ-મેલ જોડાણ પછી તરત ચુકવણી પ્રક્રિયા. આ ફાઇલ ગમે છે \"WinToFlash 521447.nkey.txt\" ઇમેઇલ સાથે જોડાયેલ છે. પણ અમે મોકલી મૂળભૂત લાયસન્સ ફાઇલ સ્થાપન સૂચના અને આધાર સંપર્ક માહિતી. વાંચો વિગતવાર સૂચનો વિશે WinToFlash સક્રિયકરણ માં વિકિ.\nકૃપા કરીને ખાતરી કરો કે તમે પ્રાપ્ત કરી શકો છો ઇમેઇલ support@novicorp.com. પહેલાં ખરીદી કૃપા કરીને ઉમેરો આ ઈ-મેલ તમારા સફેદ યાદી છે.\nજો તમે ન મળી હતી લાયસન્સ ફાઇલ માં એક કલાક કૃપા કરીને તપાસો તમારા \"સ્પામ\" અથવા \"જંક\" ફોલ્ડર. તમે ઇચ્છો તો અમને ફરિથી લાયસન્સ ફાઇલ માટે તમે કૃપા કરીને અમને ખબરછે.\nWinToFlash લાઇટ આવૃત્તિ માટે મફત છે, બિન-વ્યાપારી છે (ઘર અથવા શૈક્ષણિક સંસ્થા છે) ઉપયોગ કરે છે. તમે જરૂર હોય તો વધારાની કાર્યો ખરીદી વ્યાવસાયિક લાયસન્સ છે. ઉપયોગ માટે બિઝનેસ માટે ખરીદી WinToFlash બિઝનેસ લાયસન્સ છે.\nWinToFlash વિતરિત થયેલ છે \"તરીકે છે\". કોઇ પણ પ્રકારના કોઈ વોરંટી છે, વ્યક્ત અથવા ગર્ભિત. તમે તમારા પોતાના જોખમે ઉપયોગ. Novicorp માટે જવાબદાર રહેશે નહીં ડેટા નુકશાન, નુકસાની, નફો નુકશાન અથવા અન્ય કોઇ પ્રકારનું નુકશાન ઉપયોગ કરતી વખતે અથવા દુરુપયોગ આ સોફ્ટવેર.\nસ્થાપિત કરવા અને ઉપયોગ WinToFlash નોંધે સ્વીકાર આ નિયમો અને શરતો લાયસન્સ છે.\nડાઉનલોડ સંપૂર્ણ લખાણ યુલા (En-US)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%A1%E0%AB%80_%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-12-12T18:05:06Z", "digest": "sha1:JQ4YS3UABOUP4YCSNOWLGCZ7L2SBBXKC", "length": 3424, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હૂંડી શિકારવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી હૂંડી શિકારવી\nહૂંડી શિકારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nહૂંડીમાં જણાવ્યા પ્રમાણે નાણાં ચૂકવવાં.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedabad-s-g-highway-blocked-sabotage-pvr-padmaavat-protest-037376.html", "date_download": "2018-12-12T16:42:58Z", "digest": "sha1:52MXYNNHXUXX5C7X3ZG32PRAOI3R5XAD", "length": 10484, "nlines": 124, "source_domain": "gujarati.oneindia.com", "title": "પદ્માવતનો વિરોધ: PVR સિનેમામાં તોડફોડ અને આગચાંપી | Ahmedabad : S.G highway blocked and sabotage in PVR for Padmaavat protest - Gujarati Oneindia", "raw_content": "\n» પદ્માવતનો વિરોધ: PVR સિનેમામાં તોડફોડ અને આગચાંપી\nપદ્માવતનો વિરોધ: PVR સિનેમામાં તોડફોડ અને આગચાંપી\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nપદ્માવત માટે રણવીર સિંહને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ\nવર્ષ 2018 નો સૌથી સેક્સી ડાન્સ વીડિયો થયો વાયરલ\nઅમદાવાદમાં પરેશ રાવલ, 'પદ્માવત' વિરોધ અંગે કહ્યું આ\nમંગળવાર મોડી સાંજે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા હિમાલયા મોલ પાસે લગભગ 1000થી વધુ લોકોના ટોળાએ ફિલ્મ પદ્માવત ફિલ્મના વિરોધ માટે કરીને રસ્તો બ્લોક કરી દીધો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. હિમાલયા મોલ પાસે આવેલ ટોળું વિખેરવા પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું.પીએસઆઇ દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વર માંથી 2 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા. વધુમાં સીસીટીવી ફૂટેજમાં જોઇને પોલીસ દ્વારા કેટલાક શખ્સો ની અટકાયત કરવામાં આવી છે. જો કે ગુસ્સે ભરાયેલા ટાળાએ મોલમાં તોડફોડ પણ કરી હતી. અને બહાર ઊભેલા વહાનોને આગચાંપી પણ કરી હતી. શરૂઆતમાં લગભગ 5 કારો અને 5 જેટલા બાઇકોને આગચાંપી કરવામાં આવી હતી. કરણી સેનાના કાર્યકર્તાઓ ફિલ્મ પદ્માવતની રિલિઝના વિરોધના પગલે અહીં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જેના કારણે સ્થિતિને જાળવી રાખવા માટે પોલીસ પણ તંત્ર પણ દોડતું થયું હતું.\nનોંધનીય છે કે આ વિરોધના પગલે થલતેજ સિગ્નલ પાસે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ હતી. મોટી સંખ્યામાં લોકો આ સિગ્નલ પાસે અટવાઇ પડ્યા હતા. આ કારણે ઝાયડસ હોસ્પિટલ આગળ પણ ટ્રાફિક જામ થયો હતો જેના પગલે ચાંદખેડા, રાણીપ અને સોલા અને ગોટા સાઇડ ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ હિમાલયની મોલની કેટલીક દુકાનોના કાચ તોડી દીધા હતા અને મોટે પાયે આગચાંપીના કારણે કાર, બાઇક અને દુકાનોને નુક્શાન થયું હતું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી અમદાવાદ પોલીસ કમિશ્નરે ફિલ્મ રજૂ કરનાર મલ્ટીપ્લેક્ષને પોલીસ સુરક્ષા આપવાની વાત કરી હતી. પણ પોલીસની હાજરી હોવા છતાં 1500 જેટલી સંખ્યામાં આવેલા ટોળાએ પોલીસની મુશ્કેલીઓ વધારે મોડી રાતે અમદાવાદને ભડકે બાળ્યું હતું અને ભારે તંગદીલિ સર્જી હતી.\nનોંધનીય છે કે હિમાલયા મોલ પછી વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં પણ બાઇકોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી. વધુમાં હાલ પોલીસ સીસીટીવી કેમેરાના આધારે લોકોને પકડી રહી છે. અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ ભારે તંગદીલી પછી કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. જો કે આ તમામના ભાગફોડના કારણે ભારે નુક્શાન પણ થયું છે.\npadmaavat film protest ahmedabad sabotage karni sena પદ્માવત ફિલ્મ વિરોધ અમદાવાદ તોડફોડ કરણી સેના બોલીવૂડ પોલીસ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પ���યલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://sandesh.com/zuckerberg-wages-a-dollar-in-2017-spent-on-private-jet-and-security/", "date_download": "2018-12-12T16:30:15Z", "digest": "sha1:7J2RUSL4LQ73WHMLDU47ESEB6APTBIVZ", "length": 7351, "nlines": 74, "source_domain": "sandesh.com", "title": "ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ... - Sandesh", "raw_content": "\nઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ…\nઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ…\nફેસબુકના સહસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું છે, પરંતુ વીતેલાં વર્ષમાં તેમની સુરક્ષા અને ખાનગી જેટ-સફર પાછળ અંદાજે 57.85 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.\nઆ રકમ 2016ના મુકાબલે 53.5 ટકા વધુ હતી. ફેસબુકે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સુરક્ષા પર ખર્ચ વધવાથી ૩૩ વર્ષના અબજોપતિ માર્ક ઝુકરબર્ગને મળી રહેલાં કમ્પેન્સેશનમાં વૃદ્ધિ થઈ છે.\nવર્ષ 2017માં ઝુકરબર્ગનાં ઘરની સુરક્ષા પાછળ 73 લાખ ડોલર અને અંગત ઉપયોગ માટે ખાનગી જેટ પાછળ 15 લાખ ડોલર ખર્ચ થયા હતા. 2016માં ઝુકરબર્ગનો અંગત સુરક્ષાખર્ચ 31.85 કરોડ રૂપિયા થયો હતો.\nમાર્કની સુરક્ષા શા માટે વધી રહી છે\nકહેવાય છે કે ફેસબુકની લોકપ્રિયતા પછી કંપની પ્રમુખ હોવાને નાતે ઝુકરબર્ગની સુરક્ષાને ખતરો છે, તેને ધ્યાને રાખતાં કંપની કમ્પેન્સેશન અને ગવર્નન્સ સમિતિએ પોતાના સીઈઓની સુરક્ષાને મુદ્દે ઓવરઓલ સિક્યોરિટી પ્રોગ્રામને મંજૂરી આપી છે.\nબ્લૂમબર્ગ બિલિયનરીઝ ઇન્ડેક્સે જણાવ્યા મુજબ 6,670 કરોડ ડોલરની સંપત્તિ સાથે ઝુકરબર્ગ વિશ્વના સાતમા અમીર વ્યક્તિ છે. તેમની પાસે ફેસબુકના 40.15 શેર છે.\nવર્ષ 2013થી માત્ર એક ડોલર વેતન લે છે\nફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ 2013થી માત્ર એક ડોલર વેતન લે છે, પરંતુ વીતેલા એક વર્ષમાં ફેસબુકમાં તેમની વોટિંગક્ષમતામાં સાધારણ વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનામાં પોતાનાં સંગઠન ચાન ઝુકરબર્ગ ઇનિશિયેટિવને ભંડોળ પૂરું પાડવા ફેસબુકે 35.7 કરોડ શેર વેચી દીધા હતા.\nફેક ન્યૂઝથી લોકોને બચાવા માટે whatsappએ શરૂ કર્યું જોરદાર કેમ્પેન\nએરટેલઃ હવે ફ્રીમાં નહિં મળે ઈનકમિંગ કોલ, કરાવવું પડશે રિચાર્જ\nગુગલની આ સેવા નહિં મળે આવતા વર્ષે, જાણો છો કેમ\nબેન્કોના 100% નાણાં ચૂકવવા માટે તૈયાર, પરંતુ હું…: વિજય માલ્યા\nવડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…\nયુવતીઓના નગ્ન વીડિયો માટે લગાવ્યા હતા 9 ગુપ્ત કેમેરા, જાણો પછી થયું કંઇક એવું કે…\nપ્રેગ્નેન્ટ હોવાની વાત પર અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું “અહીં તો લગ્ન પહેલા જ….”\nબનાસકાંઠામાં કૌભાંડની ભરમાર: આ ગામના 20 ઉમેદવારોની એકસાથે તલાટીમાં પસંદગી\nદિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો\nએક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS\nસની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics\nPhotos: મોનૉકનીમાં દીપિકા પાદુકોણનું BOLD ફોટોશૂટ, વાઇલ્ડ લુક વાયરલ\nPhotos: ‘કેદારનાથ’ના સ્ક્રીનિંગ પર પહોંચી સારા અલી ખાનની બહેનપણીઓ સહિતના સ્ટાર્સ\nગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video\nમુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video\nટ્રક ચાલકને ઢોર માર મારવાનો જુઓ, Video Viral\nદારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video\nમહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં, video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/11-10-2018/89593", "date_download": "2018-12-12T17:15:46Z", "digest": "sha1:4EQXADTJUBW6L5I4MQOCJODUTV6DQH4D", "length": 18154, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ડોકટરે મહિલાની નાભી અંદર ઉતારી દેતા રૂપિયા ૨ લાખ આપવા પડયા", "raw_content": "\nમહિલાએ કોર્ટમાં દાવો માંડયો : વજન ઉતારવાની સર્જરી વખતે\nડોકટરે મહિલાની નાભી અંદર ઉતારી દેતા રૂપિયા ૨ લાખ આપવા પડયા\nઅમદાવાદ તા. ૧૧ : વજન ઊતારવાની સર્જરી કરાવવા માટે ગયેલી મહિલાની નાભિ અંદર ઊતરી જતા આ નુકસાન બદલ તેમને રૂ.૨ લાખની રકમ આર્થિક વળતર પેટે મળી છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે સર્જનને આદેશ કર્યો હતો કે, આ નુકસાન બદલ મહિલાને આર્થિક વળતર આપવામાં આવે. પોરબંદર નિવાસી અલ્પાબેન ગોરણીયાએ શહેરના ડો.વિશાલ પટેલ પાસે સર્જરી કરાવી હતી. જેમાં ડો. પટેલે અલ્પાબેનની મરજી વગર વજન ઘટાડવાની સર્જરીમાં તેમની નાભિ દૂર કરી નાંખી. તેથી અલ્પાબેને ડોકટર સામે દાવો માંડ્યો હતો.\nતે સ્વીકારી શકતા ન હતા કે, સર્જરી કરાવવા છતાં તેમનું પેટ વધતું હતું અને આ રીતે સમગ્ર વજન પણ વધતું હતું. અલ્પાબેને ડો.પટેલના કિલનિકમાં તપાસ કરાવી હતી જેમાં તેમને ડોકના ભાગે ચાઠા થઈ ગયા હતા. જેની સારવાર કરવા માટે તબીબને કહ્યું હતું. પોતાની ફરિયાદમાં અલ્પાબેને સ્પષ્ટ કર્યું કે, ઓવર વેઈટને કારણે સર્જરી કરાવી હતી. ડોકટરે તેમને સર્જરી ���રાવવા માટે સહમત કર્યા હતા. જેનાથી તેમનું વજન ૩૫ કિલો ઊતરી જશે અને તેઓ સુડોળ બની જશે.\nતા. ૨૦ ઓકટોબર ૨૦૧૩ના રોજ અલ્પાબેને ઓબ્ડોમિનોપ્લાસ્ટિની સર્જરી કરાવી અને ડો. પટેલે તેમના પેટ પરની વધારાની ચરબી દૂર કરી દીધી. ત્યાર બાદે બે વર્ષ સુધી નિયમિત પરિણામ સારું મળ્યું. પણ પછીથી એવું લાગ્યું કે, બોડી સ્લીમ થતુ નથી. ફરિયાદમાં સ્પષ્ટ કર્યું છે કે, જયારે પેટ પર નાભિ રહી નથી એ વાત જાણવા મળી ત્યારે ખૂબ આઘાત લાગ્યો હતો. મન નિરાશ થઇ ગયું હતું. વર્ષ ૨૦૧૫માં, અલ્પાબેન વજન ૧૧૫ કિલો સુધી વધ જતા ડો. પટેલે તેમને વધુ એક બેરિયાટ્રિક સર્જરી કરાવવા માટે સલાહ કરી હતી.\nઆ વખતે તેઓ સહમત ન થયા અને તેણે ૨૦૧૬માં અમદાવાદ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી. પોતાના બચાવમાં ડો. પટેલે દાવો કર્યો કે, અલ્પાબેન ઓપરેશન બાદ યોગ્ય સાર-સંભાળ લેતા ન હતા. ડોકટરે પોતાની વાત પર ભાર મૂકતા ઉમેર્યું કે, અલ્પાબેને શરીરને સુડોળ કરવાની વાત કહી હતી પણ વજન ઊતારવાની કોઈ વાત અગાઉ કરી ન હતી. આ ઉપરાંત એ વાતનો પણ ઈન્કાર કર્યો કે, જાણ કર્યા વગર જ નાભિ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ડો. પટેલે કહ્યું કે, આ માટે તેમની પરવાનગી લેવામાં આવી હતી.\nપટેલે ઉમેર્યું કે અલ્પાબેને પેટ પરની વધારાની ચરબી દૂર કરવા અને નાભિને શેપમાં લાવવા માટે મારો સંપર્ક કર્યો હતો. જોકે, અલ્પાબેનના વકીલ સંઘ્યા નતાણીએ આ દાવાનો વિરોધ કર્યો હતો. ફોટા પરથી તપાસ કરીને કોર્ટે કહ્યું કે, ફોટામાં મહિલાની નાભિ કયાંય દેખાતી નથી નાભિના સ્થાને સ્ટ્રેચમાર્ક જોવા મળી રહ્યા છે. કોર્ટે નોંધ્યું કે મહિલાને આ પગલાંથી નુકસાન થયું છે. ડો. પટેલ સૌદર્ય માટે સુડોળ થવાની પોતાની ડ્યુંટી કરવામા નિષ્ફળ સાબિત થયા છે. જેના કારણે મહિલાને સહન કરવાનો વારો આવ્યો છે. નાભિને અંદર ઊતારી દેવાય છે.(૨૧.૭)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લા���, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nઅમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST\nજૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST\nજૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST\nહત્યાઓની હારમાળા સર્જી દિલ્હીને ધણધણાવાનું કાવત્રુ ઝડપાયું access_time 3:32 pm IST\nકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ : પાઠવી નવરાત્રિની શુભકામનાઓ access_time 5:22 pm IST\nબજારમાં રિકવરી : સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ સુધર્યો, નવી આશા જાગી access_time 12:00 am IST\nશકિત સંગ્રહીત કરવાનું બ્રહ્માસ્ત્ર એટલે નવરાત્ર access_time 3:57 pm IST\nલક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકકામનો પ્રારંભ access_time 3:31 pm IST\nકારખાનાઓમાં વેરા ઘટાડાને સરકારની મંજુરીઃ તંત્રને ૨૦ કરોડની આવક થશે access_time 3:38 pm IST\nગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૫ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો access_time 3:41 pm IST\nહળવદના મિયાણીમાં સીઝ કરાયેલી રેતીની હરરાજીથી ખાણખનીજ વિભાગને ૩પ લાખની આવક access_time 5:58 pm IST\nસગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં 18 વર્ષથી નાસતા ફરતા આરો��ીને ઝડપી લેતી ભાવનગર એલસીબી access_time 11:05 pm IST\nપરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ થયા access_time 8:39 pm IST\nનવરાત્રી દરમ્યાન SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આઠ સત્શાસ્ત્રોનું અનુષ્ઠાન - નીકળેલ ભવ્ય શોભાયાત્રા access_time 2:48 pm IST\nપેપર લીકના મામલે મોટા માથાને બચાવી લેવાયા છે access_time 10:00 pm IST\n૩૦,૦૦૦ પેન્સિલનો હીંચકો બનાવ્યો પાકિસ્તાની આર્ટિસ્ટે access_time 4:03 pm IST\nફરી ભૂકંપના ઝટકાથી હલી ઉઠ્યું ઈંડોનેશિયા access_time 6:01 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nBAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો access_time 9:55 pm IST\nમહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન access_time 9:54 pm IST\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા access_time 3:23 pm IST\nભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ access_time 3:59 pm IST\nજેમણે ડર્યા વગર પોતાની વાત કહી છે એ લોકો પ્રત્યે મને ઘણું માન છે : સિંધુ access_time 3:59 pm IST\nફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્‍મદિનઃ ઓગસ્ટ મહિનામાં પણ બીગ-બી પોતાનો જન્‍મદિન મનાવે છે access_time 5:50 pm IST\nહોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pracharweekly.com/2018/05/29/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B9/", "date_download": "2018-12-12T17:21:59Z", "digest": "sha1:ZE64YKL677Y6XCPF3OGFINUSOA2XDTCK", "length": 8114, "nlines": 80, "source_domain": "pracharweekly.com", "title": "અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ – Prachar Weekly", "raw_content": "\nહોસ્પિટલ તંત્ર અને વર્ગ-૪ના દંપત્તીનો સામસામે આક્ષેપ\nખેરાલુ શહેરમાં વેડફાતા પાણી માટે સભ્યો જવાબદાર-અયુબખાન પઠાણ\nવિસનગર કોંગ્રેસે ભાજપ સરકાર વિરુધ્ધ આવેદન આપ્યુ\nજર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો\nતંત્રી સ્થાનેથી… “હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી\nHome > News > અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ\nઅધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ\nઅધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની\nઅમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ\nઉત્તર ગુજરાતના અમેરિકામાં સ્થાયી થયેલ વિસનગર ગોવિંદચકલાના પટેલ ઈશ્વરલાલ બિરલાએ અમેરિકાની ધરતી ઉપર હિન્દુ ધર્મના પવિત્ર અધિકમાસમાં પરલીનમાં દ્વારકાધીશની મંદિરમાં બેસાડેલ ભાગવત સપ્તાહમાં ૩૧ દિવસના ભોજનદાતા બની હિન્દુ ધર્મની પ્રણાલીને ઉજાગર કરી છે.\nપ્રાપ્ત માહિતી મુજબ હિન્દુ ધર્મ ગ્રંથોમાં અધિકમાસ માટે લખાયુ છે કે આ માસમાં ધાર્મિક કિયાઓ જપ, તપ વસ્ત્રદાન, અન્નદાન કરાય તો તેનુ અનેક ઘણું ફળ મળે છે. આ અધિક માસમાં અન્નદાનને મોટુ મહત્વ અપાયુ છે. તમે જેને ઓળખતા નથી. તેવા આગંતુકોને અન્નદાન કરાય તો તેનુ ફળ અનેક ઘણું મળે છે. અમેરીકા ન્યુર્જસીના પરલીન વિસ્તારમા દ્વારકાધીશનું મંદિર આવેલુ છે. જેમા પવિત્ર અધિકમાસ નિમિત્તે વડોદરાના નૈમિષારણ્ય ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને કર્તા હર્તા ડોંગરેજી મહારાજના પરમ શિષ્ય શ્રી દિપકભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર બિરાજી અધિકમાસમાં ભાગવત શ્રવણ કરાવી રહેલ છે. ભાગવત સપ્તાહમાં દરરોજ ૩૦૦થી ૩પ૦ માણસો લાભ લે છે. ભાગવત સપ્તાહમાં આવનાર તમામ લોકોને મંદિર તરફથી મિસ્ટાન સાથે ભોજન અપાય છે. જે ભોજનના દાતા વિસનગર ગોવિંદચકલાના પટેલ બિરલા શેઠ છે. બિરલા શેઠે પ્રચારને માહિતિ આપી હતી કે મારો ટારગેટ અધિકમાસમાં ૧૦ હજાર માણસોને જમાડવાનો છે. તેતો પુર્ણ થઈ જશે પણ જો દ્વારકાધીશ ભગવાન તેના કરતા વધારે માણસો જમાડવાનો અવસર પ્રાપ્ત કરાવશે તે મારા અહોભાગ્ય હશે. ઈશ્વરલાલ પટેલ સાથે તેમના ધર્મ પત્નિ નિલમબેન તથા કુટુંબના સભ્યો સેવા કરવા માટે ખડે પગે હાજર રહી કોઈપણ વ્યક્તિને જમવામાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. જે લોકો તીખું ખાઈ શક્તા નથી તેમના માટે ઈશ્વરલાલના ધર્મપત્ની નિલમબેન મોળુ ખાવાનુ બનાવડાવી મોળુ ખાતા લોકોને શોધીને પીરસે છે. આ વિસનગરનું તથા ગોવિંદચકલા પટેલ સમાજનું ગૌરવ છે. ગુરુવાર તા.ર૪-પ ના દિવસે ઈશ્વરભાઈને ૭પ વર્ષ પુરા થતા હોવાથી ભાગવત સપ્તાહમા યજ્ઞનું આયોજન કરી મોટી સંખ્યામાં સંબધીઓને આમંત્રણ આપવામા આવ્યુ હતું.\nવિસનગરમાં સરકારના ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફક્ત તાયફો – વડુના ખેડુત પ્રશ્નના નિવારણ માટે ૧૦ વર્ષથી ધક્કા ખાય છે\nઅયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી – સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-pm-narendra-modi-addresses-a-rally-in-nagaland-gujarati-news-5817604-PHO.html", "date_download": "2018-12-12T16:47:52Z", "digest": "sha1:ETUWI25BYOHYNNXJ7N24ZO6BS3LQB74I", "length": 12112, "nlines": 139, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "PM Modi Election Rally in Nagaland, Meghalaya, Assembly elections will be 27 | મોદી આજે નાગાલેન્ડ-મેઘાલયમાં સંબોધશે સભા, 27મીએ છે ચૂંટણી", "raw_content": "\nમોદી આજે નાગાલેન્ડ-મેઘાલયમાં સંબોધશે સભા, 27મીએ છે ચૂંટણી\nમોદી નાગાલેન્ડના તુનસેંગ પહોંચી ગયા છે, અહીં સંબોધશે ચૂંટણી સભા\nતુનસેંગ: નાગાલેન્ડના તુએનસાંગમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સબકા સાથે- સબકા વિકાસના મંત્ર સાથે દેશના દરેક ખુણમાંથી લોકોને સાથે લઈને આગળ વધવાનો ઈમાનદારી પૂર્વક પ્રયત્ન કરું છું તેથી આટલીમોટી સંખ્યામાં લોકો આવીને મને આશિર્વાદ આપે છે. તેમણે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યો માટેનું મારુ વિઝન છે ટ્રાંસફોર્મેશન હાય ટ્રાન્સપોર્ટેશન. નાગાલેન્ડની સાથે સાથે અમે ENPO ક્ષેત્રે પણ ધ્યાન આપીશું.\nબીજુ શું કહ્યું વડાપ્રધાને...\n1800 કરોડના ખર્ચે કોહિમાને બનાવાશે સ્માર્ટ સિટી\nમોદીએ કહ્યું કે, અમારી સરકાર નાગાલેન્ડની ભલાઈ માટે ઉઠતા દરકે અવાજનું સન્માન કરે છે. અમે હંમેશા વાત-ચીતનો રસ્તો ખુલ્લો જ રાખ્યો છે. નાગાલેન્ડમાં કનેક્ટિવિટીની ઘણાં સમસ્યા છે. આ સમસ્યાને પુરી કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં નાગાલેન્ડમાં સ્વાસ્થય સેવાઓ સારી બનાવવા માટે રૂ. 400 કરોડ આપવામાં આવ્યા છે. ભારત સરકાર રૂ. 1800 કરોડ કોહિમાને સ્માર્ટ સિટી બનાવવા માટે ખર્ચી રહી છે.\nયુવાનો માટે આઉટ સોર્સિંગ અને બીપીઓ માટે ઘણી તક\nઅમે વાંસને ઝાડની કેટેગરીમાંથી કાઢીને ઘાસની કેટેગરીમાં લઈ લીધું છે અને તે અહીંના લોકોના ભવિષ્યને બદલે તેવુ છે. તેમણે કહ્યું કે, નાગાલેન્ડના યુવકો માટે અહીં આઉટ સોર્સિંગ અને બીપીઓની ઘણી તક છે. અમે યુવાનોને મુદ્રા અને સ્કિલ ઈન્ડિયા જેવી યોજના અંતર્ગત રોજગારી મેળવતા થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારુ લક્ષ્ય દરેક ગામ અને દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે. અત્યાર સુધી નાગાલેન્ડમાં 10 લાખ એલઈડી બલ્બનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.\nનાગાલેન્ડમાં મજબૂત અને સ્થિર સરકારની જરૂર\nપીએમ મોદીએ કહ્યું નાગાલેન્ડમાં બાજપની સરકારએ સુનિશ્ચિત કરશે કે દિલ્હીથી આવતા બધા જ પૈસા તમારા સુધી પહોંચાડવામાં આવશે. અમે સિસ્ટમમાં જે ખામી હશે તેને દૂર કરીશું. તેમણે કહ્યું કે, હું શાંતિ અને સૌહાર્દ માટે નાગાલેન્ડના લોકોનો સામૂહિક પ્રયાસ ઈચ્છુ છું. નાગાલેન્ડમાં એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે. અમરા સરકાર અષ્ટ લક્ષ્મી પર વિશેષ ધ્યાન આપી રહી છે.\n27મીએ છે નાગાલેન્જ-મેઘાલયમાં છે ચૂંટણી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર ભારતમાં નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાતે પહોંચ્યા છે. આજે મોદી અહીં ચૂંટણી સભા પણ સંબોધશે. નોંધનીય છે કે, બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ એહીં વિધાનસભાની ચૂંટણી છે અને પરિણામ 3 માર્ચે આવવાના છે. બીજીબાજુ પીએનબી ફ્રોડના કારણે રાહુલ ગાંધી સતત મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે મેઘાલયમાં કહ્યું હતું કે, હું મોદીજીને કહેવા માગુ છું કે, તેઓ તેમની આગામી વિદેશ યાત્રા પર જાય ત્યારે બીજા મોદીજીને પરત લેતા આવે.\nરાહુલ ગાંધીએ મોદી પર શું કર્યા આકરા પ્રહાર\n- રાહુલે મેઘાલયમાં કહ્યું, વિજય માલ્યા અને નીરવ મોદી સ્કેમથી અમને તે ખબર પડી ગઈ છે કે, દેશની સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરી શકી નથી. આ સરકાર પણ ભ્રષ્ટાચારમાં એટલી જ સામેલ છે. આ સરકાર સુરક્ષા અને આર્થિક વિકાસ આપવાની જગ્યાએ નિરાશા, બેરોજગારી, ડર, હિંસા અને નફરત આપી રહી છે.\n- રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મોદીજીને કહેવા માગીશ કે તમે હવે આગામી વિદેશ યાત્રાએ જાવ તો બીજા મોદીજીને પરત લેતા આવે. રાહુલે આ પ્રહાર લલિત મોદીને ધ્યાનમાં રાખીને કર્યો હતો.\n- રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પણ વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો\nપીએનબી ફ્રોડ મામલે રાહુલ ગાંધી મોદી પર કરી રહ્યા છે પ્રહાર\nમોદી નાગાલેન્ડના તુનસેંગ પહોંડી ગયા છે\nમોદી આજે નાગાલેન્ડ-મેઘાયલની મુલાકાતે\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://auromusic.net/track/735/likes", "date_download": "2018-12-12T16:45:58Z", "digest": "sha1:OVJNFJOZGDNCMP3RI6XQTBAEERVONFFZ", "length": 3170, "nlines": 73, "source_domain": "auromusic.net", "title": "Likes - TU RADAYE VASANARI - SUNDARAM - AuroMusic", "raw_content": "\nતું હ્રદયે વસનારી - સુન્દરમ્\nઘટઘટ ભીતર નરતનહારી. ….તું હ્રદયે વસનારી\nતું અંતરનાં તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,\nતું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. …તું હ્રદયે વસનારી\nતું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જ્વલ કો દ્યુતિ અરુણા,\nતું જીવનનાં વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. …..તું હ્રદયે વસનારી\nતું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,\nતું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. …..તું હ્રદયે વસનારી\nતું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,\nતું જગમાં - જગ પાર અનંતે અમ સંગે ઘુમનારી. …..તું હ્રદયે વસનારી\nતું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,\nતું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. ….તું હ્રદયે વસનારી\nતું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,\nતવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા \nગીતકાર - શ્રી સુંદરમ્\nસંગીતકાર - શ્રી તિનકડિ બન્દોપાધ્યાય\nગાયક - વાસંતી રાવ,\n(શ્રી અરવિંદ શિબિર, અમદાવાદ, ૧૯૫૭ ઓક્ટોબર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jds-chief-kumaraswamy-wins-convincingly-in-both-channapatna-and-ramanagaram-038974.html", "date_download": "2018-12-12T16:11:53Z", "digest": "sha1:PNCM2SYV3Y5T4WDAPRNU3O3RUSFAT7LO", "length": 9650, "nlines": 126, "source_domain": "gujarati.oneindia.com", "title": "જેડીએસ પ્રમુખ કુમારાસ્વામી બંને વિધાનસભાઓથી જીત્યા | jds chief kumaraswamy wins convincingly in both channapatna and ramanagaram - Gujarati Oneindia", "raw_content": "\n» જેડીએસ પ્રમુખ કુમારાસ્વામી બંને વિધાનસભાઓથી જીત્યા\nજેડીએસ પ્રમુખ કુમારાસ્વામી બંને વિધાનસભાઓથી જીત્યા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nકર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડ્યો દમ, ભાજપને ઝટકો\nકર્ણાટકમાં ભાજપને સરકાર નહી બ���ાવવા દઈએઃ દેવગૌડા\n15 દિવસમાં પડી ભાંગશે કર્ણાટકની સરકારઃ સદાનંદ ગૌડા\nકર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જેડીએસના પ્રમુખ એચડી કુમારાસ્વામીએ ચન્નાપટના અને રામાનગરમ વિધાનસભાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામીએ બંને જ વિધાનસભામાં ભારે મતોથી જીત મેળવી છે. ચન્નાપટના સીટ પર કુમારાસ્વામીએ કોંગ્રેસના નેતા એચએમ રેવન્ના અને ભાજપના સીપી યોગેશ્વરાને હરાવ્યા. આ સીટ પર હાલના ભાજપ વિધાયક યોગેશ્વરાને હરાવ્યા છે.\nચન્નાપટના સીટ પર કુમારાસ્વામીએ ભાજપના યોગેશ્વરાને લગભગ 20 હજાર મતોના અંતરથી હરાવ્યા. વળી, કોંગ્રેસના રેવન્ના ત્રીજા સ્થાન પર રહ્યા. વળી, રામાનગરમ સીટ પર કુમારાસ્વામીએ કોંગ્રેસના ઈકબાલ હુસેનને હરાવ્યા. તમને જણાવી દઈએ કે કુમારાસ્વામી સતત ત્રણ વાર આ સીટ પરથી જીતતા આવ્યા છે. આ સીટ પર કુમારાસ્વામીએ લગભગ 30 હજાર મતોથી જીત નોંધાવી છે. ભાજપે રામાનગરમ સીટ પર લીલાવથીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જેમને માત્ર 5000 વોટ જ મળી શક્યા.\nચન્નાપટના બેંગલોર-મૈસૂર હાઈવે પર સ્થિત એક કસ્બો છે. જે લાકડાના પારંપરિક રમકડાં બનાવવા માટે પ્રસિદ્ધ છે. કુમારાસ્વામીએ ચૂંટણી વર્ષમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ સીટ પર ચૂંટણી લડી હતી. 2013 ની વિધાનસભા ચૂંટણીમાં કુમારાસ્વામીએ પોતાની પત્ની અનિતા કુમારાસ્વામીને અહીંથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે કોંગ્રેસના સીપી યોગેશ્વરાથી 6,464 વોટોના અંતરથી હારી ગયા હતા. યોગેશ્વરા આ વિધાનસભામાં પ્રસિદ્ધ વોક્કાલિંગ નેતા છે. 2013 માં યોગેશ્વરાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ બાદમાં તે કોંગ્રેસમાં શામેલ થઈ ગયા. ત્યારબાદ 2018 માં તેમણે કોંગ્રેસનો સાથ પણ છોડી દીધો અને ભાજપમાં શામેલ થઈ ગયા. આ વખતે ભાજપે યોગેશ્વરા પર પોતાનો દાવ ખેલ્યો અને તેમને ટિકિટ આપી હતી. યોગેશ્નવરા આ વિધાનસભા સીટથી 5 વાર વિધાયક રહી ચૂક્યા છે.\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.sivohm.com/2012/07/blog-post_28.html", "date_download": "2018-12-12T16:21:42Z", "digest": "sha1:X5LGDLFEIA23OB3LS5DUUJAAQMIWQBN7", "length": 42288, "nlines": 87, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૭૧", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સના��ીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nપરીક્ષિત –કળિ ને કહે છે-કે- તને-શરણાગત ને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્ય માં રહીશ નહિ.\nકળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં \nહું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો.\nપરીક્ષિતે દયા કરી અને ચાર જગા એ કળિ ને રહેવાની જગ્યા આપી છે.\n(૧)જુગાર-(૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મ વિરુદ્ધ નો સ્ત્રી સંગ-વેશ્યા (૪)હિંસા.\nઆ ચાર સ્થાનો આપ્યાં –પણ – કળિ ને સંતોષ થયો નહિ. કળિ કહે છે-આ ચાર સ્થાનો ગંદા છે-કોઈ સારું સ્થાન રહેવા આપો.\nતેથી પરીક્ષિતે તેને –સુવર્ણ ((સોનું) માં રહેવાનું સ્થાન આપ્યું.\nસોના ને આમ તો પ્રભુ ની વિભૂતિ કહી છે. પણ અધર્મ થી-પાપ થી જે ધન ઘરમાં આવે તેમાં કળિ નો નિવાસ છે.\nઅનીતિ અને અન્યાય થી મેળવેલા ધન માં કળિ છે.(એમ કહેવાનો આશય છે). અનીતિ નું ધન--ધન કમાનાર ને –તો –દુઃખ\nઆપે છે જ-પણ જો તેને કોઈ વારસા માં મૂકી જાય તો –તે -વારસો પણ દુઃખ આપે છે.\nજુઠ-ગુસ્સો-મદ-વેર-અને રજોગુણ –આ પાંચ જ્યાં ના હોય –ત્યાં આજે પણ સત-યુગ છે. જેના ઘરમાં નિત્ય- પ્રભુ નાં સેવા-સ્મરણ\nથાય છે,જેના ઘરમાં આચાર-વિચાર પાળવામાં આવે છે-તેના ઘરમાં કળિ નો પ્રવેશ થતો નથી.\nકળિ ને આમ રહેવાનાં સ્થાન ,મળ્યાં એટલે કળિ વિચારે છે કે-હવે હરકત નહિ-કોઈ વખત પરીક્ષિત ને ત્યાં પણ પેસી જઈશ.\nબળદ ના ત્રણ કાપેલા પગો ને –પરીક્ષિતે જોડીને-ધર્મ નું સ્થાપન કર્યું છે.\nતે પછી –એક દિવસ પરીક્ષિત ને જીજ્ઞાસા થઇ કે-ચાલ જોઉં-કે –મારા દાદા એ મારા માટે –ઘરમાં શું શું રાખ્યું છે.\nએક પટારા માં તેને એક સોનાનો મુગટ જોયો અને વગર વિચાર્યે તે માથે રાખ્યો.\nઆ મુગટ જરાસંઘ નો હતો. જરાસંઘે-અન્યાય અને પાપથી બધું ભેગું કર્યું હતું. જરાસંઘ પર વિજય પછી તેનું સર્વ ધન –પાંડવોનું\nગણાય-પણ માત્ર રાજ મુગટ લઇ લેવા માં આવતો. જરાસંઘ ના પુત્રે વિનવણી કરેલી કે ‘મારા પિતાનો રાજમુગટ મને આપો.’\nતે વખતે ધર્મરાજાએ તે મુગટ –ન લેવાની સલાહ આપેલી.\nજરાસંઘ ના પુત્ર ની ઈચ્છા મુગટ આપવાની ન હતી-તેમ છતાં જબરજસ્તી થી તે મુગટ ભીમ –લઇ આવેલા. એટલે આ\nઅન્યાય-અનીતિ નું ધન થયું. ધર્મ રાજા –આ જાણે છે-એટલે તેમણે તેને(મુગુટ ને) માથે ના પહેરેલો અને\nએક બંધ પટારામાં મૂકી રાખેલો.\nઆજ પરીક્ષિત ની દ્રષ્ટિએ તે મુગટ પડતાં –તેણે તે મુગટ પહેર્યો.\nકળિ રાહ જોઈ બેઠો હતો. તેણે આ સોના ના મુગટ દ્વારા પરીક્ષિત ની બુદ્ધિ માં પ્રવેશ કર્યો.\nઆમ તો કોઈ દિવસ રાજા ને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ નથી,પણ આજે રાજા ને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ.\nમુગટ પહેરી,પરીક્ષિત શિકાર કરવા ગયા છે. અનેક નિરપરાધ જીવો ની હિંસા કરી છે. મધ્યાહ્ન કાલે રાજા ને ભુખ તરસ લાગી છે.\nદિવસ ના બાર વાગે (ભુખ લાગે ત્યારે) અને રાતે બાર વાગે(જીવ કામાંધ થાય ત્યારે) વિવેક રહેતો નથી.\nઆ વિવેક ને ટકાવવા-રામજી દિવસે બાર વાગે અને કૃષ્ણ રાતે બાર વાગે આવ્યા છે.\nપરીક્ષિતે એક ઋષિ નો આશ્રમ જોયો. તે આશ્રમ માં ગયા. આશ્રમ શમીક ઋષિ નો હતો. સમાધિ માં શમીક ઋષિ તન્મય હતા.\nપરીક્ષિતે ઋષિ ને કહ્યું-મહારાજ મને ભુખ તરસ લાગી છે-કાંઇક ખાવાનું અને જળ આપો. ઋષિ કંઈ જવાબ આપતા નથી.\nપરમાત્મા ના ધ્યાન માં તન્મય છે.\nરાજા નો જીવ - ભુખ અને તરસ ના લીધે- વ્યાકુળ થયેલો છે-વિવેક ભૂલાઈ ગયો અને ક્રોધ આવ્યો છે.\n‘આ દેશ નો હું રાજા છું. ઋષિ એ મારું સ્વાગત કરવું જોઈએ –તે કેમ કરતા નથી આ ઋષિ મારું સ્વાગત- ના- કરવા સમાધિ નો\nઢોંગ કરે છે. લાવ તેમની પરીક્ષા કરું’\nબુદ્ધિ માં કળિ બેઠેલો છે એટલે બુદ્ધિ બગડેલી છે.ઋષિની સેવા કરવાના બદલે તે સેવા માગે છે.\nરાજાએ સર્પ ની હિંસા કરી તે મરેલો સર્પ સમિક ઋષિ ના ગળા માં પહેરાવ્યો.\nરોજ બ્રાહ્મણ ના ગળામાં ફૂલ ની માળા અર્પણ કરનાર આજે –બ્રાહ્મણ ના ગળામાં સર્પ પહેરાવે છે.\nરોજ વેદ-બ્રાહ્મણ ની પૂજા કરનાર આજે-બ્રાહ્મણ નું અપમાન કરે છે.\nબીજાનું અપમાન કરનાર-પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો –પોતાની જાત ને છેતરે છે.\nકારણ કે –આત્મા સર્વ માં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં સાપ રાખ્યો નથી પણ પોતાના ગળા માં જીવતો સાપ રાખ્યો છે.\nસર્પ એ કાળ નું સ્વરૂપ છે. શમીક ઋષિ –એટલે સર્વ ઈન્દ્રિય વૃત્તિઓને અંતર્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલાં જ્ઞાની-જીવ.\nએના ગળા માં મરી ગયેલો સર્પ (કાળ) આવે-એટલે કે-ઈશ્વર માં તન્મય થયેલા-જીતેન્દ્રિય જીવ નો કાળ મરે છે. કાળ મરી જાય છે.\nરાજા રજોગુણ માં ફસાયેલો જીવ છે-જે જીવ માં ભોગ –પ્રધાન છે. તેવા ના ગળા માં- કાળ જીવે છે-ગળામાં જીવતો સર્પ(કાળ) છે.\nરાજા ને રાજા હોવાનું અભિમાન છે.હાથ માં ધનુષ્ય બાણ છે. એટલે પાપ થયું છે.\nહાથ માં કોઈ એવી વસ્તુ રાખો-કે પાપ થાય નહિ. ઘણાં ના હાથ માં લાકડી હોય તો છેવટે થાંભલા પર મારે-ખખડાવે.\nહાથ માં માળા હોત તો –પાપ થાત નહિ.\nઋષિ ની પરીક્ષા કર્યા પછી-રાજા ની ફરજ હતી –કે-તેમના ગળા માંથી સર્પ કાઢી નાખવો.\nપણ –‘હું રાજા છું-મને કોણ પૂછનાર ’ રાજા એવું વિચારી-ઋષિનું અપમાન કરી ઘેર આવ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.mahindratractor.com/gujrati/tractor-mechanisation-solutions/tractor/mahindra-415-di", "date_download": "2018-12-12T17:05:58Z", "digest": "sha1:B55YWUAN3GOKTVPVMLRIUZECHRUBGXLG", "length": 18635, "nlines": 313, "source_domain": "www.mahindratractor.com", "title": "Mahindra 415 di | Mahindra Tractor 415 | Mahindra 415 | Mahindra Tractors", "raw_content": "\nટ્રૅક્ટર્સ ઓજારો ટ્રૅક્ટર્સ સરખામણી કરો ટ્રેક્ટર- ભાવ ઍસેસરીઝ\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે\nમહિન્દ્રા જિવો 225 DI\nમહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી\n21 થી 30 એચપી સુધી\nમહિન્દ્રા જિવો 245 DI 4WD\nમહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ\n31 થી 40 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 265 DI\nમહિન્દ્રા યુવો 275 DI\nમહિન્દ્રા યુવો 415 DI\nમહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ\nમહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ\nમહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ\n41 થી 50 એચપી સુધી\nમહિન્દ્રા યુવો 475 ડીઆઈ\nમહિન્દ્રા યુવો 575 ડીઆઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ\nમહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ\nઅર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી\nઅર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે\nપુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ\nપુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ\nરાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર\nવૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર\nસીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ\nટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર\nમહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર\nએરિયા અને પોસ્ટ ઑફિસ\nમહિન્દ્રા 415 ખરેખર 40 એચપીનું ટ્રૅક્ટર છે, જે એ સર્વ લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેને તદ્દન ખેતીનો બૉસ બનાવે છે. શક્તિશાળી 4 સિલિન્ડર કુદરતી રીતે હવાની આવનજાવન ધરાવતું એન્જિન શ્રેષ્ઠતમ પાવર પ્રસ્તુત કરે છે. આ શ્રેણીમાં શ્રેષ્ઠ ટૉર્ક અને ઉત્તમ બૅક-અપ ટૉર્ક તેને ઉત્તમ ખેંચાણ ક્ષમતા આપે છે. આની સુગમ પીસીએમ ટ્રાન્સમિશન પ્રણાલિ, આદર્શ ગીયર સ્પીડ, અલ્પ ઈંધણ ખપત, તેલમાં ડૂબેલી બ્રેક્સ અને 1500 કિગ્રાની ઊંચકવાની ક્ષમતા - આ સર્વ મળીને આને 40 એચપીનું એક શ્રેષ્ઠ ટ્રૅક્ટર બનાવે છે. પધારો અને આ ખેતીના બૉસ કૃષિ ટ્રૅક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ જૂઓ.\nડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:\nમાન્ય મોબાઇલ નંબર દાખલ કરો\nપ્રકારનો મોબાઇલ ફોન માલિકીની ફીચર ફોન સ્માર્ટફોન\nમોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન હા ના\nનીચે \"ડેમો માટે વિનંતિ\" બટન પર ક્લિક કરીને, મારું ટ્રૅક્ટર ખરીદવામાં મને સહાય કરવા માટે, હું મહિન્દ્રા અથવા તેના સહભાગીઓ પાસેથી, મારા \"મોબાઇલ\" પર સ્પષ્ટપણે કૉલની વિનંતિ કરું છું.\nઅમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો\nવધુ સારી કાર્યક્ષમતા માટે ઑપ્ટિમાઇઝ્ડ એલ2/એચ2 ગિયર સ્પીડ્સ\nમલ્ટિ ડિસ્ક ઑઇલ ઇમર્સ્ડ બ્રેક\nશ્રેષ્ઠતમ પીટીઓ પાવર - 36 એચપી,\nશ્રેષ્ઠતમ હ્યઇડ્રૉલિક લિફ્ટ ક્ષમતા - 500 કિગ્રા,\nશક્તિશાળી, કાર્યકુશળ, ભરોસાપાત્ર 4 સિલિન્ડર એન્જિન,\nપ્રાકૃતિકપણે હવા શોષતું 1900 આરપીએમનું એન્જિન,\nઆ પ્રકારનાં એન્જિનના વર્ગમાં અધિકતમ ટોર્ક - 158 Nm\nશ્રેષ્ઠતમ અગ્રગણ્ય બક-અપ ટોર્ક - 18%\nઆંશિક કોન્સ્ટન્ટ મેશ (પીસીએમ) ટ્રાન્સમિશન\nડ્યૂઅલ ઍક્ટિંગ પાવર સ્ટીયરિંગ\nબોર X સ્ટ્રોક, મિમી 88.9 X 110\nએર ક્લીનર વેટ (ભીના) પ્રકારનું\nઅધિકતમ પીટીઓ એચપી 36\nઅધિકતમ પીટીઓ એચપી gm/એચપી-hr 176\nઅધિકતમ ટોર્ક, એનએમ 158\nઅધિકતમ પાવર ટોર્ક, એનએમ 134\nબૅકઅપ ટોર્ક % 18%\nહિચ ખાતે ઊંચકવાની ક્ષમતા, કિ.ગ્રા. 1500\nસ્ટીઅરિંગનો પ્રકાર મિકૅનિકલ (માનક) પીએસ (વૈકલ્પિક)\nઈંધણની ટાંકીની ક્ષમતા લીટર 49\nવ્હીલ બૅઝ, મિમી 1910\nટ્રૅક્ટરનું માનક વજન કિ.ગ્રા. 1785\nડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વ��કલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.\n© 2014 સર્વાધિકાર સુરક્ષિત.\nટ્રૅક્ટર્સ ઓજારો પ્રગતિગાથાઓ કૃષિમાહિતી ડીલર ખોજ સાઇટમૅપ ટ્રેક્ટર-ભાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.pratilipi.com/read?id=5990647427235840&ret=%2F", "date_download": "2018-12-12T17:28:50Z", "digest": "sha1:5EJU2NMDGVN7PN5SAY3PGTNJATHKRTD2", "length": 11277, "nlines": 35, "source_domain": "gu.pratilipi.com", "title": "વાંચો આશા વીરેન્દ્ર ની ગુજરાતી વાર્તા ભરોસો. પ્રતિલિપિ પર « પ્રતિલિપિ ગુજરાતી | Read Asha Virendra's Gujarati content bharoso on Pratilipi « Pratilipi Gujarati", "raw_content": "\n‘ચિલ્ડ્રન્સ રીમાન્ડ હોમ’માં નોકરી કરવાની વાતથી રોશનીને પરસેવો છૂટી ગયો હતો. ત્યાં તો કેવા કેવા ગુનેગાર છોકરાઓ આવે કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે પણ પિતાના મૃત્યુ પછી જો એ કમાઈને ન લાવે તો ચાલે એમ જ નહોતું એટલે જે મળી એ નોકરી એણે સ્વીકારી લીધી.\nપહેલે જ દિવસે એને છ છોકરાઓની ટોળીની જવાબદારી સોંપાઈ. અને કહેવામાં આવ્યું, ‘આ છએ છના વર્તનની, ચોખ્ખાઈની, શિસ્તની, ભણતરની બધી વાતની તારે દેખરેખ રાખવાની.’\nધારી ધારીને છએ જણના ચહેરા જોતાં જોતાં એની નજર ટીનિયાની આંખો પર સ્થિર થઈ ગઈ. કેટલી નિષ્પાપ અને નિર્દોષ આંખો આ છોકરો કોઈ ગુનો કરી જ ન શકે. રિસેસના સમયે એની સાથી મિત્રએ હસતાં હસતાં એને ચેતવી, ‘અરે, મહાબદમાશ છોકરો છે. એના દેખાવ પર જઈને એને ભોળો સમજવાની ભૂલ ન કરીશ.’\nબીજીએ કહ્યું, ‘અમે બધાં એનાથી થાકી ગયાં છીએ. કોઈનું કહેવું માને નહીં. પોતાનું ધાર્યું જ કરે અને ગમે તેટલું ધ્યાન રાખવા છતાં અત્યાર સુધીમાં ચાર વાર તો અહીંથી ભાગી ગયો છે. જો કે, દર વખતે થાકીને પાછો પોતાની મેળે જ આવી જાય.’ રોશનીને આ સાંભળીને ગભરાટ થવા લાગ્યો. ત્યાં જ એની માના વારંવાર બોલાતા શબ્દો યાદ આવ્યા, ‘પ્રેમથી ભલભલા જાનવરને પણ વશ કરી શકાય તો માણસને ન કરાય એ તો પ્રેમનો ભૂખ્યો હોય છે એ તો પ્રેમનો ભૂખ્યો હોય છે \nપછી તો ભલે એ પોતાને ભાગે આવેલા બધા છોકરાઓની કાળજી લેતી પણ એનું ધ્યાન ટીનિયા તરફ વિશેષ રહેતું. એકલા બેસીને કાગળ પર ચિતરામણ કરતા ટીનિયા પાસે જઈ એ એને ખુશ કરવા કહેતી, ‘અરે વાહ, બહુ સુંદર ચિત્ર દોર્યું છે.’\n‘મને ખબર છે, તમે અમસ્તું જ કહો છો. આ ચિત્રને કંઈ સારું ન કહેવાય. મારા કરતાં જગુ વધારે સારાં ચિત્રો દોરે છે.’ એ લાપરવાહીથી કહેતો. રોશની એને માથે સ્નેહથી હાથ ફેરવવા જતી તો એ હાથ ઝટકી નાખતો.\n‘મારા માથે કોઈ હાથ ફેરવે એ મને પસંદ નથી.’\n‘તને શું પસંદ છે \n‘અહીંથી દૂર દૂર ભાગી જવાનું.’ એની ભાગી જવાની વાત સાંભળતાં રોશની ચૂપ થઈ જતી. એક દિવસ દાદર ઊતરતાં એ પગથિયું ચૂકી ગયો ને પડ્યો. છેલ્લા પગથિયાની ધાર કપાળમાં વાગી અને ધડધડ કરતું લોહી નીકળવા લાગ્યું. રોશની દોડતી આવી. ફર્સ્ટ એઈડ બૉક્સ લાવીને ડ્રેસીંગ કરીને એને માથે પાટો બાંધી આપ્યો અને પછી ચૂપચાપ બાજુમાં બેઠી. ટીનિયાએ એનો હાથ પકડીને પોતાને માથે ફેરવવા માંડ્યો. રોશનીએ જોયું તો એની આંખના ખૂણેથી આંસુ વહેતાં હતાં. રોશનીનું હૈયું પણ ભરાઈ આવ્યું.\nઆ પ્રસંગ પછી ટીનિયો રોશનીની નજીક આવવા લાગ્યો. એ કહેતો, ‘દીદી, મારે અહીંથી ભાગીને ક્યાં જવું છે ખબર છે જુઓ, સામે પેલી ટેકરી દેખાય છે ને, એ ઊતરીને થોડું ચાલીએ પછી મારું ગામ આવે. ગામમાં દાખલ થતાં જ એક મોટું વડનું ઝાડ આવે. મને એ વડદાદા રાત્રે સપનામાં આવીને બોલાવે છે. મારે ત્યાં જવું છે.’\n‘સારું, હું પ્રિન્સિપાલ મેડમની રજા લઈને તને લઈ જઈશ.’\n‘ના, મારે એકલા જ જવું છે. મારી મા એ વડદાદાની પૂજા કરતી, મને પણ સાથે લઈ જતી. હું વડવાઈ પર હીંચકા ખાતો. હવે મા તો નથી. કોઈ નથી પણ વડદાદા હાથ પહોળા કરીને મને બોલાવે છે.’\nએની વાતો સાંભળીને રોશનીનું મન કરુણાથી છલકાઈ જતું. એને સમજાતું નહીં કે, આ છોકરાની ઈચ્છા પૂરી કરવા એ શું કરી શકે\nરોશની છએ છોકરાઓને બગીચામાં લઈ જઈને છોડ રોપતાં શીખવતી હતી. બધાને મજા પડતી હતી. માટીથી ખરડાયેલા હાથ ધોવા સૌ દૂરના નળ પાસે જઈને પાછા આવ્યા ત્યારે જગુએ કહ્યું, ‘દીદી, ટીનિયો ક્યારનો દેખાતો નથી. એ ભાગી ગયો લાગે છે.’\n’ રોશનીનું હૈયું જાણે ધબકારો ચૂકી ગયું. મેં કેટલો વિશ્વાસ મૂક્યો હતો એના પર મને કહ્યા વિના તો એ ક્યાંય જાય જ નહીં એવો ભરોસો હતો ને મને અંધારામાં રાખીને ભાગી ગયો \nપ્રિન્સિપામ મેડમ ખૂબ ગુસ્સે થયાં, ‘મેં તને જવાબદારી સોંપી હતી ને ત્રણ દિવસનો સમય આપું છું. ગમે ત્યાંથી મને છોકરો જોઈએ.’\nરોશની બધે ભટકીને, રઝળીને થાકી. ટીનિયાનો ક્યાંય પત્તો નહોતો. નોકરી તો જશે જ પણ કાયમ માટે કાળી ટીલી ચોંટી જશે. અચાનક એને ટીનિયાની કહેલી વાત યાદ આવી. ટેકરી પાર કરીને ટીનિયાનું ગામ આવે. ત્યાં ગયો હશે રાત્રે થાકીને સૂતી ત્યારે એણે બીજે દિવસે ત્યાં જવાનું નક્કી કર્યું. એને ટીનિયાનું સપનું આવ્યું. એ કહેતો હતો,\n‘દીદી, મેં તમને કહ્યું હતું ને કે એક વખત મારે જવું છે, મને જવા દો. પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. તમે પણ નહીં. એટલે મારે ભાગવું પડ્યું. પણ હું પાછો આવી જઈશ.’\nરોશનીની આંખ ખૂલી ત્યારે સવાર થવાની તૈયારી હતી. એણે દોડીને દરવાજો ખોલ્યો તો સામે ટીનિયો ઊભો હતો. રોશનીને જોતાં એ રડવું રોકી ન શક્યો.\nએનાં આંસુ લૂછતાં રોશનીએ પૂછ્યું, ‘મળી આવ્યો વડદાદાને\n‘ના, વડદાદા વચ્ચે આવતા હતા ને એટલે એમને… એમને બધાએ મળીને કાપી નાખ્યા. એ લોકોને રસ્તો મોટો બનાવવો હતો.’ એ ડૂસકાં ભરતો બોલ્યો.\n‘વડદાદા તો ન મળ્યા એટલે હું તમારી પાસે આવ્યો. મને તમારા વગર જરાય નહોતું ગમતું. મને માફ કરશોને દીદી’ રોશનીએ ખેંચીને એને ગળે વળગાડ્યો.\n(અન્ના લ્યુપાનની રશિયન વાર્તાના આધારે)\nસોશિયલ મિડિયા પર અમને ફોલો કરો\nઅમારી સાથે કામ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4229/", "date_download": "2018-12-12T16:29:14Z", "digest": "sha1:ZHZDBPLSD7Z4GZI4ORWTRLVGJ3DXRXWJ", "length": 16172, "nlines": 96, "source_domain": "gujarattimesusa.com", "title": "સોશિયલ મિડિયા શસ્ત્રાગારઃ ડેટાચોરી મુદ્દે ભારત અને અમેરિકામાં વિવાદ | Gujarat Times", "raw_content": "\nHome INDIA સોશિયલ મિડિયા શસ્ત્રાગારઃ ડેટાચોરી મુદ્દે ભારત અને અમેરિકામાં વિવાદ\nસોશિયલ મિડિયા શસ્ત્રાગારઃ ડેટાચોરી મુદ્દે ભારત અને અમેરિકામાં વિવાદ\nવોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા જાણે હવે શસ્ત્રાગાર બની ગયું હોય તેમ લાગે છે. ડેટાચોરીના મુદ્દે ભારત અને અમેરિકામાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ડેમોક્રેટિક ચૂંટણીઓમાં ખાનગી ડેટાના ઉપયોગના કારણે કેટલાક નિષ્ણાતો વધુ કડક નિયમોની માગ કરી રહ્યા છે.\nહાલમાં અમેરિકાની જેમ રાજકારણીઓ, ચળવળકર્તાઓ, ટેક્નોલોજિસ્ટો, મતદારોનો ડેટા પણ લીક થઈ રહ્યો હોવાના અહેવાલો મળ્યા છે. ચૂંટણીઓમાં વિદેશની સંડોવણી ભારતમાં નવી વાત નથી.\nભારત જેવા ઊભરતા દેશોમાં કોલ્ડ વોર દરમિયાન માહિતીમાં ઘાલમેલ કરવાના કેજીબી અને સીઆઇએ વિરુદ્ધ આક્ષેપો થયેલા છે.\nસ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા ફેસબુકના પ્રાઇવસી ડેટાના ઉપયોગ મુદ્દે વિવાદ ઊભો થયો છે. સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ કેમ્બ્રિજ એનેલિટિકાની પેરન્ટ કંપની અને તેની ઇન્ડિયા પાર્ટનર છે, જેણે ભારતમાં ચૂંટણી દરમિયાન ઘણાં વર્ષો કામગીરી કરી છે. ક���ન્દ્ર સરકારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને નોટિસ જારી કરી વપરાશકારોની માહિતી લીક થવાના મુદ્દે જવાબ માગ્યો હતો અને અંગત માહિતીના દુરુપયોગને રોકવા અને તેની સુરક્ષા જાળવવા કયાં પગલાં લીધાં તેની માહિતી માગી છે. આ માટે ફેસબુકને પોતાનો જવાબ સાતમી એપ્રિલ, 2018 સુધી આપવાનો રહેશે.\nસિલિકોન વેલી આઇટી નિષ્ણાત-એનલિસ્ટ વિવેક વાધવાએ જણાવ્યું હતું કે આ શસ્ત્રાગાર સોશિયલ મિડિયા છે. આપણા પર સતત જાસૂસી થઈ રહી છે તે દર્શાવે છે કે ફેસબુક પાસે ડેટા છે અને કેમ્બ્રિજ એનેલિટિકા જેવી કંપનીઓ તેનો ઉપયોગ ખરાબ વર્તન માટે કરી શકે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં 66.4 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. મતદારોના આ ડેટાની ખાનગી માહિતી ફોરેન અથવા ડોમેસ્ટિક કંપનીઓ દ્વારા લીક થવાની ઘટના ગંભીર છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો દુરુપયોગ થવાની શક્યતા વાધવા જેવા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.\nન્યુ યોર્ક સિટીના ભૂતપૂર્વ ચીફ ડિજિટલ ઓફિસર અને સોશિયલ મિડિયા કન્સલ્ટન્ટ શ્રીનાથ શ્રીનિવાસને જણાવ્યું હતું કે જે કંઈ થઈ રહ્યું તે આશ્ચર્યજનક છે. વેબની ક્રાન્તિના આ સમયગાળામાં ફેસબુક જેવી કંપનીઓ સહિત સોશિયલ મિડિયાએ કેવી રીતે કામગીરી કરવી તે શીખવા જેવું છે. આ કેવું ખતરનાક સાબિત થઈ શકે છે\nયુકેની અગ્રણી સોફ્ટવેર કંપની સેજમાં એઆઇના વાઇસ પ્રેસિડન્ટ ક્રીતિ શર્માએ એઆઇમાં માનવ પક્ષપાતો વિશે પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટમાં ચેતવણી આપી છે.\nપાંચ કરોડ યુઝર્સનો ફેસબુક ડેટા લીક થયાની ઘટનાના પડઘા ભારતમાં પણ પડ્યા છે. કેમ્બ્રિજ એનેલિટિકા નામની એક કંપનીએ ફેસબુકમાંથી લોકોનો ડેટા ચોરીને તેનો ઉપયોગ કર્યો હોવાના સમાચારે હલચલ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનેલિટિકા વિશે ચર્ચા છે કે તેણે ફેસબુક ડેટા સાથે ચેડાં કરીને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરી હતી. ફેસબુકે આ મામલે એક ડિજિટલ ફોરેન્સીસ એજન્સીને પણ તપાસ સોંપી છે.\nભારતના કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી આપી છે કે જો આવી ફરિયાદ ભારતના સંદર્ભમાં મળશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) માર્ક ઝુકરબર્ગને પણ ભારત બોલાવવામાં આવશે.\nરવિશંકર પ્રસાદે કહ્યું કે અખબારી અહેવાલો મુજબ કેમ્બ્રિજ એનેલિટિકા ભારતમાં કોંગ્રેસ પક્ષના સંપર્કમાં હતી અને રાહુલ ગાંધી માટે વ્યૂહરચના તૈયાર કરવાની કામગીરીમાં સમાવિષ્ટ હતી. એવા પણ અહેવાલો મળ્યા છે કે કેમ્બ્રિજ એનેલિટિકાના ભૂતપૂર્વ સીઈઓ વિપક્ષના અનેક નેતાઓને મળ્યા હતા અને 2019ની લોકસભાની આગામી ચૂંટણીની ભાવિ રણનીતિ તૈયાર કરવામાં તેમને મદદ કરી રહ્યા હતા.\nરવિશંકર પ્રસાદના આક્ષેપોને નકારતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે કેમ્બ્રિજ એનેલિટિકા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો ભાજપે તેનો ઉપયોગ કર્યો છે.\nકોંગ્રેસનો આરોપ છે કે 2010ની બિહાર વિધાનસભાની ચૂંટણી સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં આ કંપનીની સેવા લેવામાં આવી હતી.\nફેસબુકના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરવાના આરોપમાં ફસાયેલી કેમ્બ્રિજ એનેલિટિકા પાસે ભારતના 600 જિલ્લા અને સાત લાખ ગામડાંનો ડેટા હોવાના અહેવાલ મળ્યા છે. કંપનીએ દસ રાજ્યોની માહિતી વિવિધ રાજકીય પક્ષોને વેચી હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં તે સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લેબોરેટરી (એસસીએલ) દ્વારા સક્રિય હતી. 2003થી 2013 દરમિયાન લોકસભા સહિત આઠ ચૂંટણીમાં તેણે કામગીરી કરી હતી અને પક્ષોને ડેટા વેચ્યા હતા તેમ કંપનીના ભૂતપૂર્વ રિસર્ચ હેડ ક્રિસ્ટોફર વાયલીએ જણાવ્યું હતું તેમણે આ મામલે કોંગ્રેસ અને જનતા દળ યુનાઇટેડનાં નામ લીધાં હતાં.\nસ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લેબોરેટરી (એસસીએલ) ઇન્ડિયા એ બ્રિટનની એસસીએલ યુકે તેમ જ જનતા દળ યુનાઇટેડના નેતા કે. સી. ત્યાગીના પુત્ર અમરીશની કંપની ઓવેલનો બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્રા. લિ.નું સંયુક્ત સાહસ છે, જે ભારતમાં સર્વે કરી રાજકીય પક્ષોને ડેટા વેચવાની કામગીરી કરે છે. તેની રચના 2011માં થઈ હતી અને કાનપુરમાં નોંધણી થઈ હતી. અમદાવાદ, બેંગલોર, કટક, ગાઝિયાબાદ, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા, પટના, પુણેમાં તેની ઓફિસો છે.\n2012માં કંપનીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અગાઉ જાતિઆધારીત વસતિગણતરી કરીને ડેટા મેળવ્યો હતો અને એક રાષ્ટ્રીય રાજકીય પક્ષને આપ્યો હતો. 2011માં કંપનીએ રાજ્યમાં 20 કરોડ મતદારોનો જાતિઆધારીત સર્વે કર્યો હતો. આથી જે પક્ષે માહિતી મેળવી હતી તેને ચૂંટણીવ્યૂહ ઘડવાનો ફાયદો થયો હતો. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)\nPrevious articleગુજરાતમાં શાળાના નિર્માણમાં સહાયરૂપ થતું સુબરાજ ફાઉન્ડેશન\nNext articleદસથી વધુ રાજયોમાં દલિતોનું ભારત બંધ હિંસકઃ સુપ્રીમનો સ્ટેનો ઇનકાર\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડ���ો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nયુએસએ ક્રિકેટ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓની યાદીમાં ભારતીય-અમેરિકનોની બહુમતી\nજી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા યુનોના...\nભારતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોના લાભાર્થે સૂર ઔર સપ્તક દ્વારા 24મીએ કોન્સર્ટ\nકરુણાનિધિની વિદાયથી દિલ્હી થકી બન્ને દ્રવિડ પક્ષોનું નર્તન\nઆયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે\nઠગ્સ ઓફ હિંદુસ્તાન -નું ટ્રેલર – યશરાજ ફિલ્મ્સના ભવ્ય સેટિંગ્સ, ,...\nપવનની લહેરખીને પંપાળવાની ઝંખના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/alia-bhatt-ranbir-kapoor-walks-together-sonam-kapoor-reception-twitter-asking-are-they-dating-038866.html", "date_download": "2018-12-12T16:12:43Z", "digest": "sha1:PDZOBMMZS4DSVUISOVFVQR2GM3N53IPB", "length": 11915, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા રણબીર-આલિયા, ટ્વિટર પર સવાલોનો વરસાદ | alia bhatt ranbir kapoor walks together sonam kapoor reception twitter asking are they dating - Gujarati Oneindia", "raw_content": "\n» સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા રણબીર-આલિયા, ટ્વિટર પર સવાલોનો વરસાદ\nસોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા રણબીર-આલિયા, ટ્વિટર પર સવાલોનો વરસાદ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nPics: રણબીર કપૂર અને આલિયા સાથે સારા લાગે છે પરંતુ મારી સલાહ એ છે કે...\n‘મેન્સ ટોયલેટ' થી લઈ ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ\nબલ્ગેરિયામાં 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ\nસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે\nપ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી, બોલિવુડનું સૌથી ક્યુટ કપલ, 10 Pics\nJust In Pics: પ્રિયંકા અને નિક સગાઇ પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ\nબોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના રિસેપ્શનમાં જ્યાં બધા સિતારાઓ પોતાના કપડાં માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, તો બે સિતારા એવા પણ છે કે જે કોઈ બીજા જ કારણે ચર્ચાનો વિષ બની ગયા છે. આ બે સિતારાઓ બીજા કોઈ નહિ, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાલના સૌથી મોટા નામ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે.\nએકબીજાને કરી રહ્યા છે ડેટ\nરણબીર કપૂર અને આલિયા ભટ્ટ સોનમના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા. બસ, પછી શું, કેટલાય દિવસોથી આવી રહેલી તેમની ડેટિંગની વાતોને હવા મળી ગઈ. હવે ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આ લોકો ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહિ.\nસોશિયલ મીડિયા પર ડેટિંગના સમાચાર\nસોનમ કપૂરની રિસેપ્શન પાર્ટીમાં રણબીર અને આલિયા સાથે આવતા ખૂબ વાતો થઈ રહી છે. બોલિવુડની ગલીઓની તો ખબર નહિ પરંતુ સોશિયલ મીડિયા પર એ ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિસેપ્શન પાર્ટીમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે એકદમ ડેશિંગ એન્ટ્રી મારી. જ્યાં સવ્યસાચીના લીલા રંગના લહેંગામાં આલિયા ભટ્ટ એકદમ ખિલી રહી હતી તો વળી, મનીષ મલ્હોત્રાની શેરવાનીમાં રણબીર પણ કંઈ કમ નહોતો લાગતો. ત્યારબાદ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એવી સ્ટોરી મૂકી કે અફવાઓને ઓર હવા મળી ગઈ.\nપ્રેમ કે પ્રમોશનલ સ્ટંટ\nસોશિયલ મીડિયા પર લોકોએ એ અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે કે બંને ડેટ કરી રહ્યા છે. વળી, કેટલાકનું કહેવુ છે કે આ બધી અફવાઓ છે. આ બંને ડેટ નથી કરી રહ્યા. વળી, એક યૂઝરે લખ્યુ કે આ બધુ ફિલ્મ પ્રમોશનનો જ એક ભાગ છે. તેમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલી વાર કોઈ ફિલ્મમાં સાથે દેખાવાના છે.\nઆલિયાનો ક્રશ છે રણબીર\nઆ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે કે જે એ સમયે બંનેની સાથે હાજર હતા. આમ તો જો કે આલિયા અને રણબીર સાચેમાં ડેટ કરી રહ્યા હોય તો એમાં કોઈ હેરાનીની વાત નથી. પહેલા તો એ કે બંને સિંગલ છે. બીજુ એ કે આલિયા ભટ્ટે ઘણા સમય પહેલા કહ્યુ હતુ કે તેને રણબીર કપૂર પર ક્રશ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેનું આમ સાથે દેખાવુ ખરેખર ડેટિંગ છે અથવા તો આવનારી ફિલ્મનું પ્રમોશન. વાંચો ટ્વિટ્સ-\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-rawan-told-these-three-things-to-lakshman-before-dying-gujarati-news-5825121-PHO.html", "date_download": "2018-12-12T17:44:13Z", "digest": "sha1:Q25KFD5GBIHESB34XWISGVUFLKO2HJBF", "length": 8186, "nlines": 124, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Rawan told these three things to lakshman before dying | મૃત્યુ સમયે રાવણે લક્ષ્મણને જણાવી હતી આ 3 વાત, જીવનમાં છે ઉતારવા જેવી", "raw_content": "\nમૃત્યુ સમયે રાવણે લક્ષ્મણને જણાવી હતી આ 3 વાત, જીવનમાં છે ઉતારવા જેવી\nપોતાના શત્રુને કયારે પણ નાના ન સમજવા જોઈએ\nધર્મ ડેસ્કઃ જ�� સમયે રાવણ મરણાસન્ન અવસ્થામાં હતો, તે સમયે ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે આ સંસારમાંથી નીતી, રાજનીતી અને શક્તિનો મહાનપંડિત વિદાઈ લઈ રહ્યો છે. તમે તેમની પાસે જાવ અને તેમની પાસેથી જીવનની કોઈક એવી શિક્ષા લો જે કોઈ ન આપી શકે. શ્રીરામની વાત માનીને લક્ષ્મણ મરણાસન્ન અવસ્થામાં પડેલા રાવણના માથની નજીક જઈને ઉભા રહી ગયા.\nરાવણે કઈ જ ન કીધું. લક્ષ્મણજી પરત રામજી પાસે ગયા. ત્યારે ભગવાને કહ્યું કે જો કોઈની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેના પગની પાસે ઉભા રહેવું જોઈએ, તેના માથા પાસે નહિ. તે સાંભળીને લક્ષ્મણ રાવણના ચરણ તરફ ઉભા રહી ગયા. તે સમયે મહાપંડિત રાવણે લક્ષમ્ણને ત્રણ વાતો જણાવી જે જીવનમાં સફળતાની ચાવી છે.\nઆગળની સ્લાઈડમાં વાંચો, રાવણે જણાવેલી ત્રણ વાતો...\n1 શુભ કાર્ય ઝડપથી કરવું જોઈએ\nપ્રથમ વાત જે રાવણે લક્ષ્મણને જણાવી તે એ હતી કે શુભ કાર્ય જેટલું બને તેટલું ઝડપથી કરવું જોઈએ અને અશુભને જેટલું ટાળી શકો તેટલું ટાળવું જોઈએ. એટલેકે શુભસ્ય શીધ્રમ. હું શ્રીરામને ઓળખી ન શકયો અને તેમના શરણમાં આવવામાં વાર કરી દીધી. આ કારણે મારી આ હાલત થઈ.\n2 શત્રુને કયારે પણ નાના ન સમજવા\nપોતાના શત્રુને કયારે પણ નાના ન સમજવા જોઈએ, મે તે ભૂલ કરી હતી. હું જેમને સાધારણ વાદરા સમજતો હતો તેમણે તો મારી સમગ્ર સેનાને નષ્ટ કરી દીધી. મે જયારે બહ્માજી પાસેથી અમરતાનું વરદાન માંગ્યું હતું ત્યારે મનુષ્ય અને વાદરા સિવાય મારો કોઈ વધ ન કરી શકે એવું કીધું હતું. કારણ કે મનુષ્ય અને વાનરને હું તુચ્છ સમજતો હતો. જોકે મે ભૂલ કરી હતી.\n3 જીવનની ગુપ્તા કોઈને પણ ન કહેવી\nરાવણે લક્ષ્મણને ત્રીજી અને છેલ્લી વાત જણાવી કે તમારા જીવનમાં કોઈ ગુપ્તતા હોય તો તેને કોઈને પણ કહેવી ન જોઈએ. આ બાબતે પણ મે ભૂલ કરી. કારણ કે વિભુષણ મારા મૃત્યુની ગુપ્તતા જાણતો હતો. આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/01/22/2018/1118/", "date_download": "2018-12-12T16:31:08Z", "digest": "sha1:I5SGDQ335G5GIOI4BUP24TJ737PX5YEX", "length": 6542, "nlines": 80, "source_domain": "gujarattimesusa.com", "title": "ગુજરાત બોમ્બવિસ્ફોટના આરોપી અને આતંકવાદી કુરૈશીની દિલ્હીથી ધરપકડ | Gujarat Times", "raw_content": "\nHome INDIA ગુજરાત બોમ્બવિસ્ફોટના આરોપી અને આતંકવાદી કુરૈશીની દિલ્હીથી ધરપકડ\nગુજરાત બોમ્બવિસ્ફોટના આરોપી અને આતંકવાદી કુરૈશીની દિલ્હીથી ધરપકડ\nનવી દિલ્હીઃ ગુજરાતમાં 2008માં શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટ કરનારા ઇન્ડીયન મુજાહિદ્દીનના આતંકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની દિલ્હીમાંથી ધરપકડ થઇ હતી. અબ્દુલે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અગાઉ દિલ્હીમાં મોટાપાયે વિસ્ફોટ કરવાનું કાવતરું પણ ઘડયું હતું, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી. ચિદમ્બરમ જયારે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે 50 વોન્ટેડ આતંકીની યાદી જાહેર કરેલી તેમાં અબ્દુલ કુરૈશીનું પણ નામ હતું. અબ્દુલનો સમાવેશ દુનિયાના ટોચના બોમ્બર્સમાં કરાય છે. દિલ્હી-ગુજરાત-મહારાષ્ટ્રની પોલીસ તેને ઘણા સમયથી શોધતી હતી. અબ્દુલને ભારતનો ઓસામા બિન લાદેન તરીકે ઓળખવામાં આવતો હતો. 26મી જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટમાં 21 બોમ્બવિસ્ફોટમાં 56 નાગરિકો માર્યા હતા હતા અને200 ઇજાગ્રસ્ત થયા હતા.\nPrevious articleરાષ્ટ્રીપતિ રામનાથ કોવિંદજીની ઉપસ્થિ તિમાં એમ.એસ.યુનિવર્સિટીનો ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો\nNext articleમાનવસેવા એ જ પ્રભુસેવાઃ સંતરામ મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nનીરવ મોદીના ભારતભરના સ્ટોર બંધ કરાશે : બધા કર્મચારીઓ બેકાર થઈ...\nટેક સામેની અડચણો અનેક\nરિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચેનું ટેન્શન વધતું જાય છે..રિઝર્વ બેન્ક અને...\nભરતનાટ્યમ્ અને કુચિપુડી નૃત્યને જીવંત રાખવાનું શ્રેય સ્મિતા શાસ્ત્રીને જાય છે\nભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ઈન્દોર, ભોપાલ બીજા નંબરે અને ચંડીગઢનો...\nકવિ રાવજીની વૈશ્વિક અનુભૂતિનાં કલ્પનો અને એની ધૂળમિરશ્રત ભાષા… ધન્યતાની ક્ષણો\nશ્રીલંકાની સંસદમાં નવા વડાપ્રધાન મહિન્��્રા રાજપક્ષે અને વિવાદિત રીતે નિયુકત કરાયેલા...\nચીનનું દેવું દિન- પ્રતિદિન વધી રહ્યું છેઃ પ્રમુખ શી જિનપિંગને ચિંતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.tactile-indicator.com/gu/products/leveling-feet/adjustable-legs", "date_download": "2018-12-12T16:13:31Z", "digest": "sha1:74PECU5OYARJLV6QKP2R4Y6BVWHSD62X", "length": 8280, "nlines": 136, "source_domain": "www.tactile-indicator.com", "title": "એડજસ્ટેબલ પગ ફેક્ટરી | ચાઇના એડજસ્ટેબલ પગ ઉત્પાદકો, સપ્લાયરો", "raw_content": "\nસ્પર્શેન્દ્રિય સંકેતો / TGSI\nસ્ટેનલેસ સ્ટીલ સ્પર્શેન્દ્રિય સંકેતો\nપ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ ઉત્પાદનો\nપ્લાસ્ટિક ઈન્જેક્શન પુનાગાઈ ભાગો\nસ્પર્શેન્દ્રિય સંકેતો / TGSI\nસ્ટેનલેસ સ્ટીલ સ્પર્શેન્દ્રિય સંકેતો\nપ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ ઉત્પાદનો\nપ્લાસ્ટિક ઈન્જેક્શન પુનાગાઈ ભાગો\nTGSI-010 સ્ટેઈનલેસ સ્ટીલ સ્પર્શેન્દ્રિય ઘોડા / Stu ચેતવણી ...\nTGSI-018 સ્ટેઈનલેસ સ્ટીલ સ્પર્શેન્દ્રિય સ્ટ્રીપ / દિશા ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nTGSI-006 સ્ટેઈનલેસ સ્ટીલ સ્પર્શેન્દ્રિય ઘોડા / એસટી ચેતવણી ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nરબર ભાગો / મોલ્ડેડ રબર ભાગો / મોલ્ડિંગ રબર ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nભાગો / CNC બીબીમાં ભાગો / શીટ મેટલ Sta મુદ્રાંકન ...\nસરનામું: નં 82, Shenwu દક્ષિણ આરડી, Kandun, Cixi, નીંગબો પીઆર ચાઇના 315303\nએલએફ-002 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustab ...\nએલએફ-003 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustab ...\nએલએફ-4 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-5 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-6 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-7 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-8 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-9 લેવલીંગ પગ / લેવલીંગ પગ / એડજસ્ટેબલ ...\nએલએફ-10 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustabl ...\nએલએફ-11 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustabl ...\nએલએફ-001 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustab ...\nએલએફ-12 લેવલીંગ પગ / લેવલીંગ પગ / adjustabl ...\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/04/06/2018/4249/", "date_download": "2018-12-12T16:29:43Z", "digest": "sha1:YMH3X2MGZVUDKXU4L36II5Y7NS5DRHQY", "length": 6846, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હાઈકોર્ટે મોકલી નોટિસ – હિંદુઓની લાગણી દુભાવવાનો આરોપ | Gujarat Times", "raw_content": "\nHome INDIA ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હાઈકોર્ટે મોકલી નોટિસ – હિંદુઓની લાગણી દુભાવવાનો આરોપ\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને હાઈકોર્ટે મોકલી નોટિસ – હિંદુઓની લાગણી દુભાવવાનો આરોપ\nભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીને દિલ્હી હાીકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમણે પોતાના પુસ્તક ટર્બ્યુલેન્ટ ઈયર્સ- 1980- 1996માં હિંદુઓની લાગણી દુબવતું લખાણ પ્રગટ કર્યું હોવાના આરોપસર દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમના પુસ્તકમાં કેટલાક અંશો એવા છેકે જેનાથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે એવા નિવેદન સાથે અરજી વડી અદાલતમાં દાખલ કરાઈ હતી. અરજદારોએ એવી માગણી કરી હતી કે એ વિવાદાસ્પદ અંશોને પુસ્તકમાંથી તરત રદ કરવા જોઈએ. એ મામલાના સંદર્ભમાં દિલ્હીની હાઈકોર્ટે પ્રણવ મુકરજી અને પુસ્તકના પ્રકાશક રૂપા પબ્લિકેશનને જવાબદર્શક નોટિસ પાઠવી હતી. આ માટે 30 જુલાઈ સુધીની મહે્તલ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અગાઉ નીચલી અદાલતમાંઅરજી કરાી હતી, પણ એનો અસ્વીકાર થતાં અરજદારોએ દિલ્હી હાઈકોર્ટમાં એ રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.\nPrevious articleકોમનવેલ્થ રમતોત્સવમાં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે..\nNext articleરિન્કુ ભાભી અને ડોકટર મશહૂર ગુલાટી બનનારા કોમેડિયન સુનીલ ગ્રોવરનો નવો કોમેડી શો દન દના દનનો પ્રોમો રિલિઝ\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nભાજપના નેતા- અભિનેતા શત્રુધ્ન સિંહાએ તાક્યું નિશાનઃ દેશનો ચોકીદાર ઊંઘતો રહ્યો...\nજાણીતા ગાયક દલેર મહેંદીને બે વરસની જેલની સજા ફરમાવતી પંજાબની અદાલત\nઅમેરિકાનાં ભૂતપૂર્વ પ્રથમ મહિલા બાર્બરા પિયર્સ બુશનું નિધન\nલંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં...\nસુરક્ષા બજેટમાં ઘટાડો કરવામાં આવતાં ચિંતા વ્યકત કરતા વાઈસ ચીફ ઓફ...\nભગ���દ્ ગીતાના 12મા અધ્યાયના પ્રવચન અર્થે સ્વામી કેવલાનંદ સરસ્વતી અમેરિકાના પ્રવાસે\nઇબી-5 વિઝા વિશે એફએકયુઃ પ્રક્રિયા-પાયાની જરૂરિયાતો અરજીકર્તાને સમજવામાં મદદરૂપ થાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/uidai-brings-updated-qr-code-offline-aadhaar-verification-038521.html", "date_download": "2018-12-12T17:29:51Z", "digest": "sha1:MMVT4AUPUWRAVKVVNZWJPBCH4EVEMTLC", "length": 9613, "nlines": 133, "source_domain": "gujarati.oneindia.com", "title": "આધાર કાર્ડની ગોપનીયતાને શ્રેષ્ઠ કરવા UIDAIએ કર્યું આ ખાસ કામ | UIDAI brings updated QR code for offline Aadhaar verification - Gujarati Oneindia", "raw_content": "\n» આધાર કાર્ડની ગોપનીયતાને શ્રેષ્ઠ કરવા UIDAIએ કર્યું આ ખાસ કામ\nઆધાર કાર્ડની ગોપનીયતાને શ્રેષ્ઠ કરવા UIDAIએ કર્યું આ ખાસ કામ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\n‘આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધ\nબેંક ખાતાઓ, મોબાઈલ નંબરોમાંથી કેવી રીતે હટાવશો પોતાનો ‘આધાર નંબર', અહીં જાણો\nઆધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી\nઆધાર બિલકુલ સુરક્ષિત, પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર નહીં કરવું: UIDAI\nGoogle ની ભૂલથી તમારા ફોનમાં આપોઆપ સેવ થયો UIDAI નો હેલ્પલાઈન નંબર\nTRAI અધ્યક્ષના 'આધાર ચેલેન્જ' કેસ પર શિવસેનાએ મોદી સરકારને ઘેરી\nઆધારની ગોપનીયતા વધુ સારી બને તે માટે બુધવારે યુઆઇડીએઆઇએ નવો ક્યૂઆર કોડ રજૂ કર્યો છે. જેમાં યુઝરનું નામ, સરનામુ અને તેની ફોટો તથા જન્મતારીખ જેવી જાણકારી હાજર હશે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ) મુજબ આ બારકોડનો ઉપયોગ 12 અંકોનો ખુલાસો કર્યા વગર પણ ઓફલાઇન ચકાસણી માટે કરી શકાય છે. યુઆઇડીએઆઇનો દાવો છે કે આનાથી આધાર કાર્ડને મજબૂતી મળશે.\nકેવી રીતે મેળવશો બારકોડ\nઆધાર કાર્ડ ગ્રાહક યુઆઇડીએઆઇની વેબસાઇટ પર તેના મોબાઇલ એપથી ક્યૂઆર કોડ વાળા આઇડીને ડાઉનલોડ કરી શકે છે. QR કોડ એક બોરકોડની જેવો છે. જેની પર છપાયેલી સૂચનાઓ મશીન સરળતાથી વાંચી શકે છે.\nકાર્ડ ગ્રાહકો વિભિન્ન જગ્યાઓ પર ચકાણી માટે પોતાનો આધાર કાર્ડ સંખ્યા આપવાના બદલે બારકોડનો પ્રયોગ કરી શકે છે. આ નવી સુવિધાને આધાર ડાઉનલોડ દ્વારા મેળવી શકાય છે. પૂર્ણ આધારની ચકાસણીની જરૂરીયાત ખાલી તેવી જગ્યાઓ પર હોય જ્યાં કાનૂન હેઠળ તેની બતાવવું જરૂરી બને છે. જેમ કે બેંક ખાતુ, દૂરસંચાર સેવાઓ કે પછી સબસિડી. આ સ્થળો પર આધાર કાર્ડની સંપૂર્ણ ચકાસણી થાય છે.\nઆધાર કાર્ડ એક ઓળખપત્ર\nઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને ���વે સરકાર ફરજિયાત કરી તમામ અગત્યના ઓળખપત્રો સાથે જોડવામાં આવી રહ્યું છે. આ માટે દરેક વ્યક્તિને આધાર કાર્ડ માટે નોંધણી કરાવવી જરૂરી છે. નોંધનીય છે કે સરકાર નિશુક્લ રીતે આધાર કાર્ડની નોંધણી કરે છે. આધારકાર્ડ એક ઓળખપત્ર છે. અને હાલમાં જ તેના ગોપનીયતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. જે બાદ આ નવા પગલાં લેવામાં આવ્યા છે.\nuiadi aadhaar card યુઆઇએડીઆઇ આધાર કાર્ડ ચકાસણી કોડ\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujarat-education.gov.in/TextBook/research-publication/index-guj.htm", "date_download": "2018-12-12T17:00:07Z", "digest": "sha1:Y7Y5XILIKLJZTDUQGEVJU7OWFFNIZVYB", "length": 3101, "nlines": 46, "source_domain": "gujarat-education.gov.in", "title": "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તરક બોર્ડ | સંશોધન અને પ્રકાશન", "raw_content": "\nશિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર\nખાતા વિશે | પાઠ્યપુસ્ત્કો | સંશોધન અને પ્રકાશન | વહીવટ | ઇ-નાગરિક\nશિક્ષણ વિભાગ | મધ્યા્હન ભોજન યોજના અને શાળાઓના કમિશ્નર | ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી | ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી | અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક | ટેકનિકલ શિક્ષણ આયુક્તની કચેરી | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી | નેશનલ કેડેટ કોર | સર્વ શિક્ષા અભિયાન | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ | રાજ્ય ટેકનિકલ પરીક્ષા બોર્ડ (ટી.ઇ.બી.) | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ\nવપરાશકર્તાઓ : 9929450 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.\nછેલ્લા સુધારાની તારીખ :10/9/2010\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%95%E0%AA%AF", "date_download": "2018-12-12T18:00:44Z", "digest": "sha1:LGPWSTTAE4EG56O7ODUSVGYWLATGZI3C", "length": 3376, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાક્ય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીન�� તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપૂર્ણ અર્થ બતાવતો શબ્દસમૂહ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-031003-1199063-NOR.html", "date_download": "2018-12-12T17:22:02Z", "digest": "sha1:6DQ7DBJ6ICZ7STFSHW7MEUN6GWIXOT2X", "length": 7824, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો | પોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો", "raw_content": "\nHome »\tGujarat »\tBhuj »\tGandhidham »\tપોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો\nપોર્ટ અને ગોદી કામદારોના પગાર વધારાનો મુદ્દો ગુંચવાયો\nકેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ (બીડબલ્યુએનસી)ની એક વર્ષમાં આઠથી દશ બેઠકો મળી છે પરંતુ કોઇ...\nકેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ (બીડબલ્યુએનસી)ની એક વર્ષમાં આઠથી દશ બેઠકો મળી છે પરંતુ કોઇ નિર્ણયાક તબક્કે કોઇ કાર્યવાહી થઇ નથી. આજ સુધી કામદારોની માગણીઓનું નક્કર પરીણામ આવ્યું નથી. સમયમર્યાદામાં પગાર વધારાનો અસરકારક વધારો કરવા માટે ઇન્ડીયન નેશનલ પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશન (ઇન્ટુક) દ્વારા સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.\nબીડબલ્યુએનસીના સભ્ય અને ઇન્ટુક પોર્ટ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ મોહન આસવાણીએ સમિતિના ચેરમેન સંજય ભાટીયા અને એમ.ડી. જર્નાદન રાવને લેખિતમાં ઉપરોક્ત બાબતે રજૂઆત કરી છે. 19-12-17 બાદ આ સમિતિની કોઇપણ બેઠક મળી નથી. જેને લીધે પોર્ટ અને ગોદી કામદારોને જે પગાર વધારો થવો જોઇએ તે પણ ગૂંચવાયો છે. આવી ગતિથી વેતનસમિતિ કાર્ય કરશે તો કામદારોને મોટાપાયે નુકશાન વેઠવું પડશે. કેન્દ્રના કર્મચારીઓને સાતમા વેતન પંચની ભલામણોના આધારે જે વધારાઓ થયા છે, જેના આધાર પર કામદારોની માગણીઓનું સમાધાન થઇ શકે છે. પરંતુ તે માટે સતત બેઠકો કરી હતી. શિપિંગ સચિવ ગોપાલકૃષ્ણનને પણ રજૂઆત કરી છે કે, મહત્વના મુદ્દા ખાસ કરીને 10 વર્ષનો સમયગાળો આ વેતન સમિતિના કામદારો, નેતાઓને માનવો જોઇએ. પગાર સ્કેલ કેન્દ્રના સ્તર, કેપીએસયુ જેવા હોવા જોઇએ. ફીટમેન્ટ લાભ અને કેફેટેરીયા જેવા લ���ભો પણ પોર્ટ અને ગોદી કામદારોને સી અને ડી ગ્રૂપને પણ મળવા જોઇએ. 11 મહાબંદરોના 45 હજાર કામદારોમાં અસંતોષની લાગણી પ્રવર્તતી રહી છે. આવનારા દિવસોમાં ધરણા, સૂત્રોચ્ચાર જેવી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચિમકી આપી છે.\nગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર\nપ્રખ્યાત વીડિયો વધુ જુઓ\nઅમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે\nપણ જો તમે ભૂલથી \"Block\" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nતમારા બ્રાઉઝરની Cookies માટે clear કરો|\nપૃષ્ઠ તાજું કરો (Refresh) કરો\nકેટલાક સમાચારો રચે છે ઇતિહાસ આવા સમાચારો સૌથી પહેલા જાણવા માટે\nAllow પર ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/disha-patani-went-for-lunch-with-tiger-shroffs-family/", "date_download": "2018-12-12T16:22:27Z", "digest": "sha1:HD7Q6Z7CGZLJ3DS4P6RDTGJX6X266WQC", "length": 5924, "nlines": 69, "source_domain": "sandesh.com", "title": "Disha Patani Went for Lunch With Tiger Shroff's Family", "raw_content": "\nPhotos: ટાઇગર શ્રોફની ફેમિલી સાથે જોવા મળી તેની ગર્લફ્રેન્ડ દિશા પટની\nPhotos: ટાઇગર શ્રોફની ફેમિલી સાથે જોવા મળી તેની ગર્લફ્રેન્ડ દિશા પટની\nરવીવારની રજા માણવા માટે દિશા પટની બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફનાં મમ્મી આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફ સાથે જોવા મળી હતી. દિશા લંચ કરવા માટે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ગ્રીન કલરની ડ્રેસમાં દિશા ફિટ અને સેક્સી લૂકમાં જોવા મળી હતી.\nદિશા અને ટાઇગર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી. દિશા ઘણીવાર ટાઇગરની ફેમિલી સાથે જોવા મળી ચુકી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર અને દિશાની ફિલ્મ ‘બાગી-2’એ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. અત્યારે દિશા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કામ કરી રહી છે.\nPhotos: તૈમૂર અલી ખાનની પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્સ પહોંચ્યા\nજાતિય સતામણીનાં કેસમાં કસ્ટડીમાંથી છૂટ્યો મીકા, રાખી સાવંતે યાદ અપાવી આ જુની ઘટના\nસસ્પેંસ, મર્ડર અને બૉલ્ડનેસથી ભરપુર છે એકતા કપૂરની વેબ સીરીઝ ‘અપહરણ’, જોઇ લો ટ્રેલર\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન\nમહેસાણા: ST બસને હાઇજેક કરી લૂંટારૂઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી\n5 રાજ્યોની ચૂંટણીમાં BJPને ઝાટકો, કયા 3 રાજ્યોમાં મળ્યા Exitના સંકેત, કોંગ્રેસને ‘ચાંદી’\nપીએમ મોદીએ શેર કર્યો ‘નિકયાંકા’નો ફૉટો, રાખી સાવંતે કૉમેન્ટમાં જ કહી દીધું કે…\nએડિલેડ ટેસ્ટમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આવી ગયું ટેન્શનમાં, BCCIને કરી આ ખાસ અપીલ\nPhotos: તૈમૂર અલી ખાનની પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્સ પહોંચ્યા\nPhotos: ઈશા અંબાણીએ પોતાના હાથે 5000 ગરીબોને જમાડ્યા, લગ્નનો ધમધમાટ શરૂ\nબાર્બી ડોલ જેવી લાગતી આ છે દુનિયાની સૌથી ખુબસુરત ફિટનેસ મોડલ, જુઓ તસ્વીરો\nPhotos: પત્ની હૈલી સાથે જસ્ટિન બીબરે કરાવ્યું હૉટ ફોટો શૂટ, જોઇ લો રૉમેન્ટિક તસવીરો\nPhotos: બોલીવુડની અભિનેત્રીઓને પછાડી આ ટીવી અભિનેત્રીઓ બની એશિયાની સેક્સી મહિલા\nપૂનમ પાંડેના Videoએ લગાવી આગ, હોટનેસની તમામ હદો પાર કરી પેન્ટની ખોલી નાંખી જિપ\nઈશા અંબાણીના 3 દિવસના ખુબજ શાનદાર પ્રી વેડિંગ સમારંભનો આજથી પ્રારંભ,Video\nદર્શન કરો મહેમદાવાદ તાલુકાના હલદરવાળા ગામે આવેલ ઝુમેટવાળા હનુમાન મંદિરના, video\nમૃત્યુનાં દેવનુ થયુ કેવી રીતે મૃત્યુ આવો જાણીએ આ રોચક કથા, video\nમંગળ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, જાણો કઇ રાશિના જાતકોનો દિવસ રહેશે ફળદાયી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/07/2018/5135/", "date_download": "2018-12-12T17:07:52Z", "digest": "sha1:YSL75XOSJLHR27HMMPJ2VPO2EPVJP6GZ", "length": 7806, "nlines": 81, "source_domain": "gujarattimesusa.com", "title": "કુવૈતમાં જાણીતા ગાયક અદનાન સામી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું | Gujarat Times", "raw_content": "\nHome INDIA કુવૈતમાં જાણીતા ગાયક અદનાન સામી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું\nકુવૈતમાં જાણીતા ગાયક અદનાન સામી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું\nસત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કુવૈતમાં અદનાન અને તેના સાથીએ સાથે અપમાનજનક વર્તાવ કરવામાં આવ્યો હતો. અદનાને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસને સંબોધીને ટવીટ કર્યું હતું કે, અમે આપના શહેરમાં પ્રેમ લઈને આવ્યા હતા, પણ આમારી સાથે આવો અપમાનજનક વર્તાવ કરવામાં આવ્યો. કોઈએ અમને મદદ ન કરી. કુવૈતના અેરપોર્ટપર ત્યાંના ઈમિગ્રેશ વિભાગના લોકોએ મારા સ્ટાફના માણસોને પરેશાન કર્યા,તેમનું અપમાન કર્યું તેમણે મારા સ્ટાફના માણસોને ઈન્ડિયન ડોગ્સ કહ્યા, . અે અંગે અમે જયારે આપને જાણ કરી કરી ત્યારે આપે ( કુવૈતસ્થિત ભારતીય દૂતાવાસ) પણ કોઈ પગલાં લીધાં નહિ..કુવૈતના અધિકાર��ઓની આવું વર્તન કરવાની હિંમત કેવી રીતે થઈ અદનાન એક મ્યુઝિકલ શો કરવા માટે તેમની ટીમ લઈને કુવૈત ગયા હતા.ત્યારે કુવૈતના ઈમિગ્રેશન અધિકારીઓએ અદનાનના સ્ટાફ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો હતો. જયારે વિદેશમંત્રી સુષમા સ્વરાજને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે, અદનાન તુરન્ત મને ફોન કરો. અદનાન પાસેથી સુષમાજીએ બધી માહિતી મેળવીને જરૂરી પગલાં લીધાં હતા. . આથી અદનાન સામીએ ટવીટ કરીને સુષમા સ્વરાજનો આભાર માનતાં લખ્યું હતું કે, સુષમા સ્વારાજ એક સંવેદનશીલ મહિલા છે. તેઓએ અમારો સંપર્ક કર્યો અને અમારી કાળજી રાખી રહ્યા છે. મને એ વાતનું ગૌરવ છે કે સુષમાજી આપણા દેશના વિદેશમંત્રી છે. તેઓ દુનિયાભરમાં વસતા ભારતીયોની કાળજી રાખે છે.\nPrevious articleજનતાદળ (સેક્યુલરના) પ્રમુખ દેવગૌડા કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે મારાં ગમે તેટલા વખાણ કરે, પણ મારો પક્ષ ભાજપ સાથે કદી ચૂંટણી જોડાણ નહિ કરે,,,\nNext articleસોનિયા ગાંધી કેમ્બ્રિજના રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા હતા —ભાજપના આખાબોલા નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનું નિવેદન\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nધૂળની ઘુમરીઓમાં ઘેરાયું ઉત્તર ભારત\nપ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂકી સ્વીટી જેવી ફિલ્મોના સર્જક...\nકર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો – ભાજપને 104 બેઠકો, કોંગ્રેસને 78 બેઠકો...\nભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા\nગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને...\nફિલ્મ બેતાબની સિકવલમાં ચમકશે કરણ દેઓલ સાથે સારા અલી ખાન\nન્યુ યોર્ક ઈન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બેસ્ટ એકટરનો એવોર્ડ મેળવતા કલાકાર મનોજ...\nઇલાયચી ઘણા રોગો મટાડી દે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-dharati-ni-5-sauthi/", "date_download": "2018-12-12T16:14:13Z", "digest": "sha1:RY2YUOVEB3A2DQQAF2B33FFWYONMUWNT", "length": 24148, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "આ છે ધરતી ની 5 સૌથી ખતરનાક જગ્યા, જ્યાં ઇન્સાનોને જવાની છે મનાઈ, જાણો આખરે એવું તે શું છે રહસ્ય.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપ��ર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ આ છે ધરતી ની 5 સૌથી ખતરનાક જગ્યા, જ્યાં ઇન્સાનોને જવાની છે...\nઆ છે ધરતી ની 5 સૌથી ખતરનાક જગ્યા, જ્યાં ઇન્સાનોને જવાની છે મનાઈ, જાણો આખરે એવું તે શું છે રહસ્ય….\nઆ દુનિયા ખુબ જ મોટી અને અજીબ છે. આ દુનિયામાં જાત-ભાતના લોકો અને જીવ-જંતુઓ વસવાટ કરે છે. જો ધરતી પરની અમુક જગ્યાઓની વાત કરીયે તો અહીં ઘણી જગ્યાઓ એવી પણ છે, જ્યા આજ સુધી કોઈ ઇન્સાન પહોંચી નથી શક્યા, અને એમાંની અમુક એવી પણ છે કે ત્યાં ગયા પછી કોઈ ફરી જીવિત આવ્યું નથી. અહીં અમુક જગ્યાઓ પર લોકોની વસ્તી છે તો ક્યાંક વિરાન જંગલ. જેના ચાલતા પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકોને જવાની મનાઈ છે. આજે અમે તમને એવી જ અમુક ભયાનક જગ્યાઓ વિશે જણાવીશું.\n1. નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ(હિન્દ મહાસાગર): જણાવી દઈએ કે આ હિન્દ મહાસાગરનો સૌથી ખતરનાક આઇલેન્ડ માનવામાં આવે છે. નોર્થ સેન્ટિનલ નામના આ આઇલેન્ડ પર ખુબ જ ખતરનાક સેન્ટિનલ નામની જનજાતિ રહે છે. આ લોકો પૂરી દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ લોકો ��ટલા ખતરનાક છે કે તેઓ કોઈને પણ પોતાની આસપાસ ભટકવા પણ નથી દેતા. જે પણ બહારના વ્યક્તિ અહીં જવાની કોશિશ કરે છે, તેને આ જાતિના લોકો મારી નાખે છે. સેન્ટિનલની આ જનજાતિ ને લોસ્ટ ટ્રાઈબ ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં લોકોને જતા રોકવા માટે ભારતીય નેવીએ ત્રણ માળના બફર ને બનાવ્યું છે.\n2. સ્નેક આઈલૈંડ(બ્રાઝીલ): બ્રાઝિલ માં એક એવું આઈલૈંડ પણ છે જ્યાં માત્ર સાંપ જ સાંપ રહે છે. આ આઈલૈંડ નું નામ Ilha de Queimada Grande છે. અહીં ઈન્સાનો ને જવાની મનાઈ છે. માત્ર સાંપ મળી આવવાને લીધે તેને સ્નેક આઈલૈંડ ના નામથી પણ જાણવામાં આવે છે. ‘સાઓ પાઉલો’ થી 93 મિલ દૂર સમુદ્ર માં વસેલા આ આઈલૈંડ પર મોટી સંખ્યામાં એટલા સાંપ છે કે માત્ર એક વર્ગ મીટર માં 5 સાંપ રહે છે. અહીં પર પરવાનગી લઈને સ્નેક રિસર્ચર કરી શકાય છે, તેઓને પણ આઈલૈંડ ની અંદર જવાની પરવાનગી નથી.\n3. લસ્કેસ ગુફાઓ(ફ્રાન્સ): એક સમય એવો પણ હતો જયારે ફ્રાન્સની લસ્કેકે ગુફાઓ રજાઓ મનાવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવતી હતી. જ્યારે તેને લોકો માટે ખોલી નાખવામાં આવી તો તેની કલાકૃતિ ને નુકસાન થવા લાગ્યું, માટે તને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું.\n4. પૉવેગલીયા(ઇટલી): વેનિસ અને લિડોની વચ્ચે સ્થિત આ આઈલૈંડ નો ઇતિહાસ ખુબ જ ભયાનક છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્રાચીનકાળ માં અહીં પ્લેગ ના દર્દીઓને લઈને મરવા માટે છોડી દેવામાં આવતા હતા. જે લોકો મરી જતા હતા તેઓને દફનાવી નાખવામાં આવતા હતા. એક વાર અહીં 1 લાખ 60 હજાર બીમાર લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પછીથી જ આ આઈલૈંડ ને ભૂતો ના વસવાટના રૂપમાં જાણવામાં આવે છે. સરકારે આ જગ્યા લોકોને જવા પર પ્રતિબંધિત કરી નાખી છે.\n5. એરિયા 51(અમેરિકા): આ જગ્યાનો ઉલ્લેખ ઘણી હોલીવુડ ફિલ્મોમાં કરવામાં આવ્યો છે, આ અમેરિકાનો સિક્રેટ મિલિટ્રી બેસ છે જે અમેરિકી લોકોની સાથે જ પુરી દુનિયા માટે રહસ્ય છે. આ જગ્યા વિશે જાત-જાતની વાત થઇ રહી છે. તેના વિશે એ પણ કહેવામાં આવે છે કે અહીં પર એક યુએફઓ ક્રેશ થયો હતો, જેમાથી એક એલિયન નીકળ્યું હતું. તે એલિયનની મિલિટ્રીને પોતાના કબ્જામાં રાખેલું છે, 2015 માં અમેરિકા ના એલિયનના અસ્તિવને માન્યું પણ એ પણ કહ્યું હતું કે એરિયા 51 માં કોઈ એલિયન ને છુપાવીને રાખવામાં નથી આવ્યો. અહીં બહારના લોકોને જવાની મનાઈ છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleટીવી ની ‘સોનપરી’ તો તમને યાદ જ હશે, જાણો કેટલી બદલાઈ ગઈ છે, ઓળખવી છે મૂશ્કેલ….\nNext articleમળો કળિયુગ ની દ્રૌપદી ને, જેણે સગા પાંચ ભાઈઓ સાથે રચાવ્યા લગ્ન, આખરે શા માટે…..\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત આટલાં વર્ષની ઉંમર છે….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nતમારું કપાળ બતાવે છે તમારા વ્યક્તિત્વ અંગેના રાઝ, જાણો કઈ રીતે…\nરામાયણ અનુસાર આ 4 કામ કરતાં લોકો પાસે નથી રહેતી લક્ષ્મી,...\nઆ 4 નામ વાળી છોકરીઓ હોય છે સૌથી વધુ પવિત્ર, જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/05-06-2018/89103", "date_download": "2018-12-12T17:14:43Z", "digest": "sha1:LJ63WO3URRFBGPA7SZLN7PP7GUXGCZKV", "length": 15513, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "વાંકાનેર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવકનું ��ોત", "raw_content": "\nવાંકાનેર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવકનું મોત\nમૃતક અસ્થિર મગજના યુવકના વાલીવારસની શોધઃ વાહનચાલક ફરાર\nવાંકાનેર, તા. ૫ :. વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર વહેલી પરોઢે કોઈ અજાણ્યા વાહન ચાલકે અસ્થિર મગજના યુવકને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયુ હતું.\nમળતી વિગતો મુજબ વાંકાનેર-મોરબી રોડ પર રાણેકપર ગામના બોડ નજીક સવારે પાંચેક વાગ્યે અસ્થિર મગજનો અજાણ્યો ૩૫ વર્ષનો યુવકને કોઈ ફોર વ્હીલરે હડફેટે લેતા યુવકને ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે વાંકાનેર હોસ્પીટલે ખસેડેલ છે. મૃતક યુવક રાણેકપરથી ઢુવા વચ્ચે રખડતો હોય અને અસ્થિર મગજનો હોય તથા મધ્યમ બાંધો અને શ્યામવર્ણા રંગ તથા રાખોડી કલરનું પેન્ટ અને બ્લુ કલરના ચેકસવાળો શર્ટ પહેરેલો છે.\nપોલીસે મૃતક વાલી વારસની શોધખોળ ચલાવી છે. ઉપરોકત વર્ણનવાળા યુવકના કોઈ વાલીવારસ હોય તો તેઓએ પીએસઆઈ આર.પી. જાડેજા મો. ૯૯૦૯૦ ૦૧૧૦૨ અથવા શહેર પોલીસ સ્ટેશનનો નંબર (૦૨૮૨૮) ૨૨૦૫૫૬ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ access_time 4:04 pm IST\nમને સેક્સ દેખાડવામાં સમસ્યા નથી પણ આ દેશમાં ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોવાની સમસ્યા છે: એકતા કપૂર access_time 11:58 am IST\nવિશ્વમાં પ્રથમવાર ડો. તેજસ પટેલ દ્વારા ૩૦ કિમી દુરથી રોબોટિક સર્જરી access_time 4:48 pm IST\nગુજરાત સરકારે જાહેર કરી બિન અનામત જ્ઞાતિની યાદી access_time 11:47 am IST\nઅજબગજબની ઘટના : પતિ અને સાઢૂએ પત્નીઓ બદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું... access_time 11:45 am IST\nપ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ access_time 1:07 pm IST\nશ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ access_time 12:41 pm IST\nરિલીઝ પહેલાં જ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ: બનાવ્યો નવો રેકોર્ડ access_time 10:42 pm IST\n'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા access_time 10:03 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nસરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ access_time 10:01 pm IST\nમહેમદાવાદ : મા અર્બુદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે access_time 9:58 pm IST\nબોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રસૂતિ : બાળકનું મોત access_time 9:56 pm IST\nમોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો access_time 9:55 pm IST\nપેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST\nઅમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST\nસ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST\nફેસબુક પર એપલ - સેમસંગ સહિત ૬૦ મોબાઇલ કંપનીઓને ડેટા શેર કરવાનો આરોપ access_time 3:53 pm IST\nરિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નરપદે આઈડીબીઆઈ બેન્કના એમડી મહેશકુમાર જૈનની નિમણુંક access_time 12:00 am IST\nRLD નેતા અજીતસિંહ દ્વારા ઈફ્તાર પાર્ટી :માયાવતી અને અખિલેશ યાદવને નિમંત્રણ access_time 1:05 am IST\nજિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણી ૨૦મીએઃ ખરાખરીનો ખેલ access_time 12:43 pm IST\nરૂ.૧૭.૫૦ લાખનો ચેક રિટર્ન થતા રાધાક્રિષ્ન ટ્રેડર્સના ભાગીદારો સામે ફરિયાદ access_time 3:54 pm IST\nમોટા મવાના વૃધ્ધ રાજેન્દ્રભાઇ વ્યાસ અને બે દિકરાને પતાવી દેવાની ધમકી access_time 12:45 pm IST\nપોસ્ટલ કર્મચારીઓની હડતાલે રેકર્ડ સજર્યો : આજે ૧પમાં દિવસમાં પરીણામી : ગામડાની પોસ્ટ ઓફીસો સૂમસામ... access_time 11:42 am IST\nકૃષિ, ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર કરવા પ્રાકૃતિક સંપદાનું કરીએ સંરક્ષણ સંવર્ધન access_time 11:28 am IST\nગોંડલ પંથકમાં મેઘરાજાની હાઉકલી :કોટડાસાંગાણી-રાજપરામાં વરસાદ :ભુણાવા-પાંચિયાવદરમાં છાંટણા access_time 10:25 pm IST\nગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની તીવ્ર અછત:વીજળીની તંગી સર્જાવાની ભીતિ access_time 9:28 am IST\nદમણગંગા પુલ ઉપર રેલિંગ સાથે અથડાયા બાદ લોખંડની એંગલ���ા સહારે કાર પુલના છેડે લટકી access_time 10:06 pm IST\nગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને દિલ્હી કોન્ફ્રન્સમાં 'ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ' અર્પણ access_time 11:11 pm IST\nઆ ડોરબેલ નાખશો તો ઓફિસમાં બેઠા ખબર પડી જશે કે તમારા ઘરે કોણ આવ્યું access_time 3:49 pm IST\nપાકિસ્તાનમાં બે અલગ-અલગ ઘટનામાં 14 લોકોના મોત access_time 6:52 pm IST\nપેરાગ્લાઇડર આકાશમાંથી વૃક્ષ પર પડ્યો અને ડાળી ખભાની આરપાર નીકળી ગઇ access_time 3:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોરમાં ૧૪૮ વર્ષ જુના શ્રીકૃષ્‍ણ મંદિરનો પુનરોધ્‍ધારઃ ગઇકાલ ૩ જુન ૨૦૧૮ થી શરૂ કરાયેલા પુજા પાઠ ૪૮ દિવસ સુધી ચાલશેઃ access_time 9:19 am IST\n'ગેટસ સ્કોલરશીપ ૨૦૧૮' માટે ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ કુશ પટેલની પસંદગી : ૨૯૦૦૦ સ્ટુડન્ટસમાંથી પસંદ કરાયેલા ૩૦૦ સ્કોલર્સમાં સ્થાન મેળવ્યું access_time 12:33 pm IST\nઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાનમાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે access_time 11:58 am IST\nબેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે access_time 12:39 pm IST\nકોહલીની મુશ્કેલીઓ વધારશે એન્ડરસન access_time 12:39 pm IST\nપાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસને વસીમ અકરમના જન્મદિવસની કેક કાપ્યા બાદ સોશ્યલ મિડીયા ઉપર માફી માંગી access_time 8:25 pm IST\nરણવીર ન હોત તો સિમ્બા ન બનાવી હોતઃ રોહિત access_time 10:02 am IST\nહું હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં કામ કરીશ: પરેશ રાવલ access_time 4:42 pm IST\nહું સ્વાસ્થ્યને હાનિકારક ઉત્પાદનોના પ્રચારમાં માનતો નથી:અક્ષય કુમાર access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/farmer-andhra-pradesh-puts-up-sunny-leone-poster-keep-his-crop-safe-037647.html", "date_download": "2018-12-12T16:36:36Z", "digest": "sha1:LZ7ZRML3E4PWGSZG2PCKX33HWLVXCKY4", "length": 9191, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખેડૂતે પાકને નજર ના લાગે તે માટે લીધી સની લોયાનીની મદદ | Farmer In Andhra Pradesh Puts Up Sunny Leone Poster To Keep His Crop Safe - Gujarati Oneindia", "raw_content": "\n» ખેડૂતે પાકને નજર ના લાગે તે માટે લીધી સની લોયાનીની મદદ\nખેડૂતે પાકને નજર ના લાગે તે માટે લીધી સની લોયાનીની મદદ\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nસની લિયોન અને કરિશ્મા તન્નાનો ડર્ટી ગર્લ વીડિયો વાયરલ\nસની લિયોનીએ બિકીની પહેરી તો લોકોએ કહ્યું- નવરાત્રીમાં તો સંસ્કારી બનો\n'વીરામદેવી'ના રોલ માટે સન��ને લેવામાં આવતાં વિરોધ થયો, પુતળાં સળગાવ્યાં\nઆંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક ખેડૂતો પોતાના ઉગેલા પાકને ખરાબ નજરથી બચાવવા માટે સની લિયોનીનો સહારો લીધો છે. ખેડૂતે પોતાના ખેતરની પાસે બિકની પહેરીલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું છે. જેથી તેના ખેતરમાં ઉગેલો પાક લોકોની ખરાબ નજરથી બચી શકે. માનવામાં ના આવે તેવી વાત ખરેખરમાં સાચી છે. અને ખેડૂતોનો તો ત્યાં સુધી દાવો છે કે જે દિવસથી સનીનો ફોટો લગાવ્યો છે તે દિવસની તે લાભમાં છે. આમ પાકને બચાવવા માટે બોલીવૂડની કોઇ અભિનેત્રીની મદદ લેવાઇ હોય તેવું પહેલી વાર બન્યું છે. નેલ્લોર જિલ્લાના બાંદા કિંદી પાલે ગામના 45 વર્ષીય ખેડૂત ચેંચૂ રેડ્ડીએ પોતાના ખેતર પાસે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે.\nઆ પોસ્ટરમાં તેલુગુમાં લખવામાં આવ્યું છે કે સાંભળો, રોતા નહીં અને મારાની ઇર્ષા ના કરતા. જો કે આ ખેડૂત ચેંચૂનું કહેવું છે કે આમ કરવાથી તેને ફાયદો જ થયો છે. તેણે જણાવ્યું કે આ વર્ષે 10 એકડ જમીનમાં સારો પાક થયો છે. આ કારણે ગામવાળા અને પસાર થતા લોકોનું ધ્યાન મારા પાક પર છે. અને લોકોની ખરાબ નજરથી બચવા માટે મેં સની લિયોનીનું મોટું પોસ્ટર લગાવ્યું છે. જેના કારણે હવે તેના પાક તરફ કોઇ નથી દેખતું. અને બધા સનીની તસવીરને જ જોતા રહે છે. આમ તેનો પાક ખરાબ નજરથી બચી જાય છે. જો કે ખેડૂતો વધુમાં કહ્યું કે કોઇનું પોસ્ટર લગાવીને તેણે કોઇ ગુનો નથી કર્યો. ઉલ્લેખનીય છે કે આજ દિવસ સુધી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અલગ અલગ તરકીબો કરે છે પણ સની લિયોનીનું પોસ્ટર લગાવવાનું પહેલી વાર બન્યું છે.\nsunny leone poster farmer andhra pradesh સની લિયોની બોલીવૂડ ખેડૂત આંધ્ર પ્રદેશ પોસ્ટર અજબ ગજબ\nપહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/352", "date_download": "2018-12-12T17:51:37Z", "digest": "sha1:Y5W6EVZ2K3KZGT4OHFHMRI76XZFRWMEW", "length": 3988, "nlines": 65, "source_domain": "anadimukta.org", "title": "નાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી.. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsનાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી..\nનાનામાં નાના હરિભક્તની પણ ચિંતા રાખી..\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિ��ારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા.\nવાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રી અમૃતભાઈ રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવે. જ્યારે દર્શન કરવા આવે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખબર-અંતર પૂછતાં કહે, “બાપજી આપની તબિયત કેવી છે આપની તબિયત કેવી છે \nપરંતુ, તે દિવસે તેમની તબિયત સારી ન હતી તેવો ખ્યાલ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હતો. એ આવ્યા કે તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સામેથી પૂછ્યું કે, “તમારું B.P. કેટલું છે ” તે વખતે સાથે રહેલા સેવક સંતને કહ્યું, “તેમનું B.P. માપજો ને તેમની ચિંતા રાખજો.”\nનાનામાં નાના હરિભક્તની પણ કેટલી ચિંતા... એ તો જનેતા છે ને....\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/353", "date_download": "2018-12-12T17:50:26Z", "digest": "sha1:HDW5ITYBS7ENMDNKQPHDDNMGX3ZM5RP5", "length": 4967, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "નવદીક્ષિત પાર્ષદમુક્તોને ઠાકોરજીનું મુખ્યપણું રખાવ્યું. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsનવદીક્ષિત પાર્ષદમુક્તોને ઠાકોરજીનું મુખ્યપણું રખાવ્યું.\nનવદીક્ષિત પાર્ષદમુક્તોને ઠાકોરજીનું મુખ્યપણું રખાવ્યું.\nSMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ કાળે પાર્ષદી દીક્ષા આપી હતી.\nગુરુવર્ય પ.પૂ.બાપજી બધા પાર્ષદમુક્તો તથા તેમના પૂર્વાશ્રમના વાલીશ્રીઓ પર ખૂબ ખૂબ રાજી હતા.દીક્ષાવિધિમાં મહાપૂજા પૂર્ણ થયા બાદ સાધકોને પ.પૂ.બાપજીએ વસ્ત્રો અર્પણ કરતી વખતે સેવક સંતને કહ્યું, “આ વસ્ત્રો ઠાકોરજીના પ્રસાદીનાં તો કરેલા છે ને ” સેવક સંતે હકારમાં પ્રત્યુત્તર આપ્યો.\nથોડી વાર બાદ પૂ.પાર્ષદમુક્તો જ્યારે પાર્ષદનાં વસ્ત્રો પહેરીને આવ્યા ત્યારે બધાયને ખૂબ આનંદ થયો હતો. પૂ.પાર્ષદમુક્તો આનંદમાં, રાજી થકા ગુરુવર્ય પ.પૂ.બાપજીને દંડવત કરવા લાગ્યા.\nહજી એક જ દંડવત થયો હશે ત્યાં તો ગુરુવર્ય પ.પૂ.બાપજીએ બધાની સામે જાહેરમાં પૂ.પાર્ષદમુક્તોને કહ્યું, “ મુક્તો, પહેલાં હરિકૃષ્ણ મહારાજને દંડવત કરાય; અમન�� નહીં.”\nઆમ, ગુરુવર્ય પ.પૂ.બાપજી હંમેશાં ઠાકોરજીનું મુખ્યપણું રાખ્યું છે ને રખાવ્યું છે.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00632.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jamuvanti-gufa-ma-svayambhu-shivling-ranavav/", "date_download": "2018-12-12T17:09:57Z", "digest": "sha1:QKAEEKDWWIQVFMXGPD6FDVRZJUJWZ33N", "length": 25792, "nlines": 225, "source_domain": "gujjurocks.in", "title": "તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની આ ગુફામાં બને છે હૂબહૂ અમરનાથ જેવુ જ સ્વયંભૂ શિવલિંગ… | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nજાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના��\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nબૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos…\nઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ,…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nતમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં ,…\nઆંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\nલગ્ન પછી પ્રિયંકા-દીપિકા હનીમૂન પર નથી જઈ શકતી, સામે આવ્યું આ…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\n6, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome જાણવા જેવું/ટીપ્સ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની આ ગુફામાં બને છે હૂબહૂ અમરનાથ...\nતમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની આ ગુફામાં બને છે હૂબહૂ અમરનાથ જેવુ જ સ્વયંભૂ શિવલિંગ…\nઅત્યારે શ્રાવણ માસ ચાલે છે એટ્લે જ્યાં જુઓ ત્યાં શિવ મહિનાના જ ગુણગાન ગાવામાં આવે છે. એમાય જો કોઈ મહાદેવના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગના દર્શન થતાં હોય તો ભક્તોના ટોળે ટોળાં દર્શન કરવા ઉમટી પડે છે. મહાદેવને ભોળાનાથ પણ કહેવામા આવે છે. બધા ભગવાનોમાં મહાદેવ એક જ એવા ભગવાન છે જે તરત જ પોતાના ભક્તને વરદાન આપી દે છે. ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. કોઈ ભક્ત ખાલી હાથ કે નિરાશ મને મહાદેવના દરબારમાંથી પાછો વળતો નથી. તો ચાલો આજે આપણે જોઈએ આવા જ એક ચમત્કારી શિવલિંગ વિષે.\nરામાયણ અને મહાભારત કાળમાં સ્થાપિત કરેલા ઘણા શિવલિંગ ને શિવમંદિરો આજે પણ દેશભરમાં જોવા મળે છે. આપણાં ગુજરાતમાં પણ એક મંદિર પોરબંદર પાસે આવેલું છે. પોરબંદર જીલ્લામાં રાણાવાવમાં રામાયણ સમયમા બનાવવામાં આવેલી ખૂબ પ્રાચીન જાંબુવતીની ગુફાઑ આવેલી છે. જેમાં એક મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. જેમાં એક નહી પણ અનેક સ્વયંભુ શિવલિંગ એ પણ અમરનાથ જેવી જ બને છે. જે લોકો અમરનાથ નથી જઈ શકતાં એ લોકો અહિયાં આવીને આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એટ્લે જ અહિયાં પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળને પર્યટક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.\nઅહીનું વિશાળ શિવ મંદિર, પૌરાણિક ગુફાઓ અને આજુબાજુનું કુદરતી વાતાવરણ બધુ જ એકસાથે જોઈ શકાય ને કુદરતની ખીલેલી પ્રકૃતિનો ભરપૂર આનંદ માણી શકાય એટ્લે લોકો દૂર દૂરથી અહિયાં આવે છે. કોઈ પિકનિક પેલેસ સમજીને તો કોઈ ધાર્મિક સ્થળ સમજીને તો કોઈ ઐતિહાસિક સ્થળ સમજીને. અહિયાં આવનાર પર્યટકો ની સગવડતા જળવાઈ રહે એટ્લે અહિયાં પ્રસાદમાં ભોજનની પણ વ્યવસ્થા અહીના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ સ્થાન પર આપણાં હિન્દુ ત્યોહારો દરમ્યાન ભંડારો, ને હોમ હવન પણ કરવામાં આવે છે, જેમાં હજારોના દાન પણ આવે છે ને હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. અહિયાં આવનારને કોઈ અગવડતા ન થાય એની કાળજી લેવામાં આવે છે.\nતો ચાલો આજે જાણીએ આ પ્રાચીન ગુફાનો અદભૂત ઇતિહાસ :\nઆ ગુફા જાંબુવંતની દીકરી જાંબુવંતીની છે. એવી માન્યતા છે કે આ ગુફા કૃષ્ણ ભગવનાનાં સમયની છે. આ ગુફાની પોરબંદર ,સોમનાથ અને દ્વારિકામાં પણ નીકળે છે. ગુફા એક જ છે પણ બધી જગ્યાએ ગુફા અંદરથી જઈ શકાય છે. આ ગુફામાં ગુપ્ત માર્ગ પણ છે. પણ એ પહેલાના જમાનામાં હતા. અત્યારે ક���ો માર્ગ ક્યાં જાય છે ગુફામાંથી એ કોઈ જણાતું નથી. આ જગ્યા પર શ્રી ક્રુષ્ણ અને જામવંતનું મહા યુદ્ધ થયું હતું ને એ યુદ્ધ પછી ખુદ જામવંતે પોતાની દીકરી જાંબુવંતીનો હાથ કાયમ માટે કૃષ્ણ ભગવાનના હાથમાં સોંપી દીધો હતો. બસ, ત્યારથી આજ સુધી આ ગુફાને જાંબુવંતીની ગુફાના નામથી જ ઓળખવામાં આવે છે. .\nએક પાણીની બુંદથી બને છે સ્વયંભૂ શિવલિંગ :\nજે પણ એકવાર આ ગુફામાં બનતી શિવલિંગના દર્શન કરશે એ વારંવાર આ ચમત્કાર જોવા જશે જ. કેમકે આ મંદિરની ગુફામાં એક ગાય બિરાજમાન છે. ને એ ગાયના આંચળમાંથી દૂધ નહી પણ પાણી ટપકે છે. એ એ એક પાણીની બુંદમાંથી બને છે શિવલિંગ. કેમ અને કેવી રીતે એ પાણીની બુંદમાંથી શિવલિંગ બને છે એ આજ સુધી કોઈ જાણી શકાયું નથી. આ ગુફામાં જેમ જેમ તમે અંદર જાવ એમ એમ આ ગુફા ચાંદીની હોય એમ ચમકે છે. લોકો તો એવું પણ કહે છે કે આ ગુફા ચાંદી અને સોનામાંથી જ બની છે. આ ગુફામાં તમને શંખ, આ ગુફામાં શંખ, ગણપતિ, ગૌમુખ શિવલીંગો બને છે. ઉપરાંત ત્રણ શિવલિંગ ભેગી છે. જેમાં એક રુદ્રાક્ષ શિવલીંગ તરીકે ઓળખાય છે. બીજી માતા પાર્વતી છે. અને ત્રીજી શિવલિંગમાં સાક્ષાત ગણેશ જ શિવલિંગ રૂપે બિરાજમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.\nએક લોકવાયકા મુજબ, અહિયાં જેના લગ્ન નથી થતાં એવા લોકો જો આવીને માનતા માણી જાય તો લગ્ન પણ થઈ જાય છે. એટ્લે અહિયાં ભગવાન કૃષ્ણ અને જામુવંતીના આ સ્થળ પર જ લગ્ન થયા હોવાથી આ સ્થળે કુંવારાની મનોકામના વહેલી પૂરી થાય છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજો આટલી વાતોનુ ધ્યાન રાખશો તો ક્યારેય કોઈ પેટ્રોલપંપવાળા તમારું પેટ્રોલ ચોરી નહી કરી શકે \nNext articleગુજરાતનું એક એવું ફાટક, જ્યાં એકેય ટ્રેન નથી આવતી છતાં રોજ 45 મિનિટ માટે બંધ થાય છે…. જાણો\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી આ 1 વાત, જે દરેક પત્નીઓ એ ધ્યાનમાં રાખવી જોઈએ…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું સામ્રાજ્ય , જાણો દિલચસ્પ વાતો …\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો હર્યો ભર્યો …\nલાખો ગુજરાત���ઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રેમને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nઆ 3D ફ્લોર ટાઇલ્સને જોઈને તમારો મગજ પણ હલી જાશે, જુઓ...\nબાબા રામદેવની સાથે કામ કરવાનો જબરજસ્ત મૌકો, થઇ શકે છે બમ્પર...\nદેશનું આ સૌથી નાનું હિલ સ્ટેશન, ખતરનાક ખાણમાંથી જ્યારે ટ્રેન પસાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/tunnel-aquarium-surat-has-started-be-reviewed-037294.html", "date_download": "2018-12-12T17:18:00Z", "digest": "sha1:4NXDJXVF67LGX3ENKUDY4LVI73HFWYUK", "length": 9241, "nlines": 123, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરતમાં ટનલ એક્વેરિયમ બનાવવા માટે શરૂ થઈ સમીક્ષા | Tunnel Aquarium in Surat has started to be reviewed - Gujarati Oneindia", "raw_content": "\n» સુરતમાં ટનલ એક્વેરિયમ બનાવવા માટે શરૂ થઈ સમીક્ષા\nસુરતમાં ટનલ એક્વેરિયમ બનાવવા માટે શરૂ થઈ સમીક્ષા\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nઆગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો\n600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી\nદેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા\nગુજરાતમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો છે. મ્યુનિ.ના ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ પી.જી. મહેતાએ જણાવ્યું હતું કે, ટનલ એકવેરીયમ અંગે પાલિકા પહેલેથી જ વિચારણા કરી રહી હતી જો કે, આ પ્રોજેક્ટનો ઘણો-ખરો આધાર ફિશ એક્વેરીયમ પ્રોજેક્ટની સફળતા પર હતો. ટનલ એક્વેર���યમ પ્રોજેક્ટ હાલ પ્રથમ તબક્કામાં છે. વધુમાં તેમણે કહ્યુ કે, ફિઝીબીલીટી રિપોર્ટ બાદ આવા પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલી એજન્સિઓ જોડે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તે બાદ જ આ પ્રોજેક્ટના ખર્ચ અને સમયમર્યાદા પર વિચારણા બાદ પ્રોજેક્ટને પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનશીપ) ધોરણે સાકાર કરાશે.\nઉલ્લેખનીય છે કે, સુરતમાં ગોપીતળાવ, બોટોનીકલ ગાર્ડન, એક્વેરિયમ બાદ હવે પાલમાં ટનલ એક્વેરિયમ બનાવવાની દિશામાં કવાયત શરુ થઇ ગઈ છે. વિદેશોમાં બનાવામાં આવે છે તેવા ટનલ એક્વેરિયમનો લ્હાવો સુરતીઓને ઘર આંગણે જ મળી રહેશે. મહાનગરપાલિકા તંત્રએ આ માટે ફિઝીબીલીટી રિપોર્ટ મગાવવાનું શરૂ કર્યું છે. ટનલ 50 મીટર લાંબી 16 મીટર પહોળી અને 6 મીટર ઊંચી રહેશે. બહારથી આરસીસીની દિવાલ હશે અને અંદર એક્રેલીક ગ્લાસની સુરંગ બનાવાશે. ચારેય બાજુ 40 લાખ લિટર પાણી રાઉન્ડ ધી ક્લોક રહેશે. આ પાણીમાં તરતી માછલીઓ મુલાકાતીઓને તેઓ સમુદ્રમાં હોય તેવો અનુભવ કરાવાશે. નોંધનીય છે કે, સુરતના પાલ ખાતે મહાનગરપાલિકાએ બનાવેલું ફિશ એક્વેરિયમ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ગણતરીના ફિશ એક્વેરિયમ પૈકીનું એક છે. આ એક્વેરિયમની સાથે જ ટનલ એક્વેરિયમ બનાવવા કવાયત ચાલી રહી છે. તે માટે પ્રથમ ચરણમાં આ જગ્યા પર ટનલ એક્વેરિયમ બનાવી શકાય કે નહીં તે ચકાસવા ફિઝીબીલીટી રિપોર્ટ વિવિધ જગ્યાએથી મગાવામાં આવી રહ્યા છે.\nsurat gujarat સુરત ગુજરાત\nTelangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી\nભાજપનું પતન શરુ, રાહુલ ગાંધી નવા બાહુબલી\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jetali-moti-filmo-aetali-j-moti/", "date_download": "2018-12-12T17:21:26Z", "digest": "sha1:EAR7HC2DXMQPAV4J4UT62TOSSTBH6FHX", "length": 22413, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "જેટલી મોટી ફિલ્મો-એટલી જ મોટી ભૂલો, જુઓ આ 10 મોટી ફિલ્મો ની ભૂલો, તમે પણ વિચારવા લાગશો..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઅડધી રાતે બસમાંથી ઉતરે છે એક છોકરી ને બસના ડ્રાઇવરે અને…\nમુકેશ અંબાણી ના જમાઈ એ ડાન્સ કરતા-કરતા ઈશા ને પોતાના હાથે…\nજ્યારે વેવાઈ અજય પિરામલ ને મુકેશ અંબાણી બોલ્યા, ‘અમે છોકરીવાળા છીએ,…\nમૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ ���ારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\n10 Photos: જુઓ ફ્લાઇટમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અનોખો નજારો, જે તમને…\nહવે 1 લીટર પેટ્રોલથી તમારું બાઇક ચાલશે 153 કિલોમીટર, જાણો કેમ…\nહવે વગર પૈસે આ બિઝનેસમાં જોડાવ, તમને આરામથી મળશે 10 લાખ…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nદરરોજ ઊંઘતા પહેલા આ 5 ફોટાને જોવાથી ખૂલી જશે કિસ્મત, ધનનો…\nમીંઠાના 5 ઉપાયો, જે લાવશે ઘરમાં ધન, સમૃદ્ધિ ને સૌભાગ્ય….વાંચો ખાસ…\nનિર્ધનને પણ ધનવાન બનાવી દેશે આ ચાણક્યનીતિ, તો અચૂક વાંચજો ને…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં આ પ્રદેશની 65 વર્ષની યુવતી પણ દેખાય છે 25 વર્ષની…\nજે લોકોની આંખો ઉડતા પક્ષીઓ પર ગણી લેતી હશે, એમની આંખો…\nકેવ મેન: પોતાને ભગવાનનો અવતાર કહે છે ….ગુફામાં વિદેશી યુવતીઓ સામેથી…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\nપેટમાં આ 1 વસ્તુ થી આંતરડાની સફાઈ થઇ જશે અને શરીરની…\nદાદર, ખરજવાની ખંજવાળને કાયમ માટે દૂર કરવા અપનાવો આ 5 સફળ…\nખુબ કામની વસ્તુ છે વેસેલીન, તેના 12 જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ…\nટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન…\nશિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ…\nઅડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ…\nઐશ્વર્યા રાઈ બચ્ચન એ દીકરી આરાધ્યા સાથે અંબાણી પાર્ટી માં કઈક…\nનીતા અંબાણીએ પોતાની દીકરી ઇશાનાં પ્રિ વેડિંગમાં કર્યો અદ્ભૂત ડાન્સ, Video…\nમુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન અને પરિવાર સાથે કર્યો ડાન્સ, સલમાન ખાન…\nજેતુન તેલ (ઓલીવ ઓઈલ) ના 6 અદ્ભુત ફાયદા, સ્કીન અને વાળ…\nવિરાટ અનુષ્કાના ડ્રીમ લગ્નનના આ 10 ફોટા, પહેલીવાર આવ્યાં સામે…..માત્ર 30…\n30 અને 40 ની ઉંમર માં પણ સિંગલ છે આ 6…\nરણવીર-દીપિકા ના રિસ��પ્શન માં કૈટરીના કૈફ પોતાને કંટ્રોલ ન કરી શકી,…\nબાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે…\n11, ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને…\nસાપ્તાહિક રાશિફળ: (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર) – જાણો કઇ રાશિને…\n10 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક襤襤રેસિપી વાંચો\nવઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી…\nએકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે…\nનાનો પ્રસંગ હોય કે હોય કોઈપણ પાર્ટી બનાવો આ ટેસ્ટી અંજીર…\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા…\nHome ફિલ્મી જગત જેટલી મોટી ફિલ્મો-એટલી જ મોટી ભૂલો, જુઓ આ 10 મોટી ફિલ્મો ની...\nજેટલી મોટી ફિલ્મો-એટલી જ મોટી ભૂલો, જુઓ આ 10 મોટી ફિલ્મો ની ભૂલો, તમે પણ વિચારવા લાગશો…..\nતમને જણાવી દઈએ કે બોલીવુડમાં ન જાણે અત્યાર સુધી કેટલી ફિલ્મો રિલીઝ થઇ ચુકી હશે પણ જો કે તેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કિલ છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે તમે ફિલ્મો જુઓ છો તેમાં ન જાણે કેટલી ભૂલો થતી હોય છે જેને તમે ક્યારેય નોટિસ નહિ કરી હોય. તમને પણ તમારી ફેવરિટ ફિલ્મ વારંવાર જોવી ખુબ જ ગમતી હશે. પણ આ ફિલ્મોમાં ભૂલો પણ થતી હોય છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું તેમાં ન જાણે કેટલી ભૂલો થઇ હશે.\n1. લગાન: તમને જણાવી દઈએ કે વર્ષ 1892 ના સમયને પ્રદર્શિત થતી આ ફિલ્મમાં જે ક્રિકેટ મેચ થયો હતો તેમાં એક ઓવર માં 6 બોલ દેખાડવામાં આવી છે જયારે તે સમયે એક ઓવર માં 5 જ બોલ હતા.\n2. ક્રીશ: રોહિત બે વર્ષો થી ઘરે નહિ પણ સિંગાપુર માં હતો તો છતાં પણ પ્રતિ ઝિન્ટા પ્રેગ્નેન્ટ થઇ જાય છે, ખબર નહિ કેવી રીતે:\n3. ભાગ મિલ્ખા ભાગ: તમને જણાવી દઈએ કે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ 1950 ના સમયને દર્શાવે છે, આ ફિલ્મમાં જે ગીત ફરહાન અખ્તરે ગાયું હતું તે ‘सन ऑफ इंडिया’ ફિલ્મનું છે જે 1962 માં રિલીઝ થઇ હતી.\n4. PK: સરફરાઝ, જગ્ગુ ને બોલે છે કે તે Brudges ની પાકિસ્તાન એમ્બેસી માં કામ કરે છે પણ ત્યાં કોઈ પાકિસ્તાનની એમ્બેસી નથી, અને જગ્યાનું નામ પણ Brussels છે.\n5. RA-ONE: શાહરુખ આ ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન હતા, મર્યા પછી અંતિમ સંસ્કાર ક્રિશ્ચિયન ના તરીકે થાય છે, આગળના જ દીવસે કરીના તેની અસ્થિતો વહેડાવતી જોવા મળે છે. ખબર નહિ આ શું ચાલી રહ્યું છે.\n6. ગુંડા: મીથુન ગોળી થી બચવા માટે સાઇકલ નો સહારો લે છે, બાકી તમે સમજી જ ગયા હશો.\n7. પ્યાર કા પંચનામા: આ ફિલ્મમાં તેની બાઈક અચાનક થી જીપ માં બદલાઈ જાય છે જ્યારે તે ધાબા પર પોતાની બાઈક સાથે આવે છે.\n8. યે જવાની હૈ દીવાની: બધો જ સામાન જયારે રણવીર નૈના પાસેથી લઇ લે છે ત્યારે આ બુક તેની પાસે જ રહે છે.\n9. 3 idiots: લગ્ન ના સમયે સુહાસ ઘર પર જ હોય છે પણ એન્ટ્રી તે મેન ગેટ થી કરે છે.\n10. દમ લગા કે હૈસા: પ્રેમનો પરિવાર સંધ્યાને મળવા માટે એક નીલા રંગ ની Maruti Omni Van માં જાય છે, પણ પછી અધ્ધ વચ્ચે આ વાન કાંઈક આવી દેખાવા લાગે છે.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleજુઓ ફની 15 ફોટોઝ, હસી હસી ને બઠ્ઠા થઇ જાશો…\nNext article15 વર્ષ ના આ નાના છોકરાને મળવા માટે મોટા-મોટા સ્ટાર્સ, સેલિબ્રિટીઝ ને પણ લેવી પડે છે અપોઇમેન્ટ, જાણો કોણ છે વળી આ છોકરો…\nવિરાટ અનુષ્કાના ડ્રીમ લગ્નનના આ 10 ફોટા, પહેલીવાર આવ્યાં સામે…..માત્ર 30 મિનિટમાં જ લાખો લોકોએ લાઈક અને શેર કર્યા ….\n30 અને 40 ની ઉંમર માં પણ સિંગલ છે આ 6 સુંદર ટીવી અભિનેત્રીઓ, ભાભીજી ના ઘરે પણ હજી સુધી નથી આવી જાન\nરણવીર-દીપિકા ના રિસેપ્શન માં કૈટરીના કૈફ પોતાને કંટ્રોલ ન કરી શકી, કરી નાખ્યું આ કામ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની આંખમાં થોડાક આંસુ હતાં.. શા માટે હતા આંખમાં આંસુ.. એ વાંચવા માટે કરો...\nઝાંખી પાંખી ઓળખ – વર્ષો પહેલાનાં પ્રેમની વાત, એ દુખી પ્રે���ને ન અપનાવી શકાય કે ન આશરો આપી શકાય…એવા પ્રેમની હૃદયસ્પર્શી કહાની ….\nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nમેગી વિશેની આ અજાણી 13 વાતો તમે આજ સુધી નહિ જનતા...\nજે ક્યાય નાં મળે, તે બધું જ મળશે ઇન્ડીયાની સડકો પર,...\nફી વધારતા જ ઐશે ખરીદ્યો 21 કરોડનો બંગલો, અંદરનો નજારો જોતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/market-ma-aavya-kaik-aava/", "date_download": "2018-12-12T15:59:51Z", "digest": "sha1:TKP7N4O27QYRMNDMVT2KOFENDR5A4FJR", "length": 21707, "nlines": 222, "source_domain": "gujjurocks.in", "title": "માર્કેટમાં આવ્યા કઈક આવા પૂતળા જેને જોઇને તમે થઇ જાશો કન્ફ્યુઝ્ડ, જુઓ 10 ફોટોસ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nઆટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક…રસપ્રદ…\nઆ ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ, મુસાફરી કરવા માટે કરે છે…\nભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન…..ભાઈ ની પ્રેગ્નન્ટ પત્ની…\nચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું…\nવિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે…\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૩ – નિશાને બાથ ભરી અને એની…\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે\nઆ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની…\nજિમ છોડી આ 1 ટ્રીક થી આ છોકરીએ 8 મહિનામાં ઉતાર્યું…\nફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું…\nઆપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી…\nપતિ ના સુખ માટે શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહી હતી…\nઆખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું…\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો…\nદરરોજ જો 3 થી 5ની વચ્ચે તમારી ઊંઘ ઊડી જાય છે,…\nઊંઘવના સમયમાં જો અચાનક તમારી આંખ ખૂલી જાય છે તો તમને…\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો…\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ…\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના…\nડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 21 લાખ…\nઆપણા દેશની Top 10 રેડલાઈટ જગ્યાઓ, શું હાલત છે ત્યાની યુવતીઓની…રુવાડા…\nસીતાફળ ખાઈને એના બી ફેંકી ન દેતા, જાણો એના ફાયદા અને…\nજીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું…\nઅબૉર્શન પછી નહી જન્મેલ બાળકનો થાય છે આ હાલ, જે જાણીને…\nઆજે જાણો કે કેવી રીતે તુલસીનાં પાનનો ઉપયોગ કરીને કેવી રીતે…\nબાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે…\nઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી, આવી રીતે સજાવવામાં આવી હતી હોટેલ…જુઓ…\nઈશા અંબાણી ની સંગીત કાર્યક્રમમાં મમ્મી નીતા અંબાણી અને બંને દીકરાએ…\nલંડન માં આ ગુજરાતી પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ…\nઈશા અંબાણી ના સંગીત માં પરફોર્મન્સ આપશે આ સિતારાઓ, 50 એકડ…\nઅમેરિકાથી હિલેરી ક્લિન્ટન આવી પહોંચ્યા ઈશા અંબાણીના લગ્નમાં, જુવો ભાગ્યે જ…\nઅરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે\nસલમાન ખાન 1 દિવસ માં આટલા રૂપિયા નું ખાવાનું ખાય છે,…\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી…\nહું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી…\n4 દિવસ ત્રણ ટાઈમ મફત ભોજન કરાવશે મુકેશ અંબાણી, દિકરીના લગ્નમાં…\nઆ ભારતીય ખિલાડી લાવ્યો હતો ધોની અને સાક્ષી ને એકબીજાની નજીક,…\n20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા,…\nપ્રિયંકા- નિક ના લગ્નનું જશ્ન શરુ, જેઠ જેઠાણી સાથે મોડી રાત્રે…\nનીતા અંબાણી રોજ સવારે ઉઠ્તા જ પીવે છે આ ૩ લાખની…\n9 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\n8 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nરાત્રે જન્મેલા લોકોની હોય છે આ ખાસિયત, સાબિત થાય છે સાચો…\n7 , ડિસેમ્બર 2018: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ…\nશુભ સંયોગ – મહાલક્ષ્મી માતાની થશે કૃપા, આ રાશિના જાતકો થશે…\nઅઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હ���લ્ધી સૂપ: સૂપ…\nસેવ ટામેટા ના શાક ની રેસિપી (સ્ટેપ બાય સ્ટેપ ફોટોસ સાથે)…\nઆંબા હળદર બનાવવા માટે જુઓ ફોટા સાથેની પરફેક્ટ રીત ….\nકાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..\nગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો…\nHome અજબ ગજબ માર્કેટમાં આવ્યા કઈક આવા પૂતળા જેને જોઇને તમે થઇ જાશો કન્ફ્યુઝ્ડ, જુઓ...\nમાર્કેટમાં આવ્યા કઈક આવા પૂતળા જેને જોઇને તમે થઇ જાશો કન્ફ્યુઝ્ડ, જુઓ 10 ફોટોસ…\nમાર્કેટમાં તમે નોટીસ કર્યા છે આવા Mannequin.\nતમે શોપિંગ કરતી વખતે મોટાભાગે કપડાના શો રૂમમાં બહાર અમુક પુતળા લાગેલા જોયા હશે. આ પુતળાઓને અંગ્રેજીમાં Mannequin કહેવામાં આવે છે. જો કે આ પુતળાઓનો હેતુ તો એજ હોય છે કે ગ્રાહક તે ડ્રેસને ખરીદવા માટે મજબુર થઇ જાય. પણ આજ-કાલ તો ‘innovation’ નો જમાનો છે. એટલે કે હર ચીજમાં કઈક અલગ, કઈક હટકે કરવું. તેના ચક્કર માં લોકોએ તો Mannequins ને પણ નથી છોડી. આટલા અલગ-અલગ રીતે Mannequins માર્કેટમાં આવ્યા છે કે ન ઇચ્છવા છતાં પણ તમે તેને જોવા માટે મજબુર થઇ જાઓ.\n1. આ બાળક શું જાંકી રહ્યો છે: આ બાળકની માસુમિયત પર એક સ્માઈલ તો બને જ છે. ક્યુટ બાળક એવી રીતે જાંકી રહ્યો છે જાણે કે તે કોઈ અજુબા હોય.\n2. આ શું છે ભાઈ: હવે આને જોઇને શું કહીએ આને બનાવાવાળાને જઈને કોઈ પૂછો કે આખરે આં ભાઈ શું ઈચ્છે છે. આ પુતળું કેવી હરકત કરી રહ્યું છે.\n: આ મોટી આસ્તીન ની પાછળ શું લોજીક રહ્યું હશે.\n4. કપડું સ્ટ્રેચેબલ છે કદાચ: એક તો અન્ડરગાર્મેન્ટ્સ અને એ પણ આવા પોઝમાં, હદ છે આતો. કદાચ આ પ્રોડક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હશે. તેઓ એવું બતાવા માંગે છે કે આ કપડું સ્ટ્રેચેબલ છે.\n5. કમાલનો પોઝ: વાહ આ તો Mannequin કમ અને મોડલ વધુ લાગે છે. હવે આવા પોઝ કોઈ Mannequin આપે તો કોણ તેને ખરીદવા મહી માંગે. આને કહેવાય માર્કેટિંગ સ્કિલ્સ.\n6.મિડલ ફિંગર દેખાડતું Mannequin: શું દિમાગ છે. મિડલ ફિંગર દેખાડીને પણ લોકો માર્કેટમાં ટકેલા છે.\n7. ક્યા મો છે: અરે આ શું: અરે આ શું મતલબ કે હવે શું કહીએ\n8. આ Mannequin ને પણ જોઈ લો: આટલી કુલ Mannequin ને જોઇને કોઈપણ આકર્ષિત થઇ જાશે. સાથે જ પ્રોડક્ટની માર્કેટિંગ પણ સાથે-સાથે થઇ રહી છે.\n9. ત્રીજા ને તો સુવડાવી દીધું: બે Mannequin ઉભેલા છે તે તો ઠીક છે પણ આ ત્રીજા ને કેમ સુવડાવી દીધું છે તેને જોઇને એવું લાગે છે કે આ કપડા લીલા ઘાસ પર સુવા માટે બનાવામાં આવ્યા હશે.\n10. થોડું વધુ ફની થઇ શકે છે: આને થોડું વધુ ફની પણ બનાવી શકાય છે પણ કઈ વાંધો નહિ આ પોઝ પણ ન્યુ જ છે. આવા Mannequinને જોઇને કપડા ખરીદી શકાય કે નહિ\nલેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.\nPrevious articleઆ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….આ છે ઈન્ટરનેટના સમુદ્ર માંથી પસંદ કરાયેલી અમુક બેહતરીન 10 તસ્વીરો, જો તમે નથી જોઈ તો સમજો કે તમે કઈ જ નથી જોયું….\nNext articleબોલીવુડ ફિલ્મોનાં આ 10 હોટ ચુંબન દ્રશ્યોને જોઇને તમે પણ કહેશો – ચુંબન કરવું પણ એક કલા છે….\nઆ પથ્થર ને કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ના માંખણ નો બોલ, 1200 વર્ષ થી ઉભેલો છે અડીખમ….\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ બની જાય છે પથ્થર…વાંચો\n6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -1.\nકોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે જાણી લો રસપ્રદ જવાબ….\nપતિ નથી, એ ઓફિસ નથી અને હવે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે \nGujjuRocks એપ ડાઉનલોડ કરવા અહીં >> Click કરો.\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ.. વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિ થી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પોહ્ચાડવાનો એક અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ આ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો ને પણ જોડાવવા માટે આમંત્રણ આપો. જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\" , જય જય ગરવી ગુજરાત..\nએ 10 અભિનેત્રીઓ જેમને એના થી નાની ઉંમર ના છોકરાઓ સાથે...\nલોકોને આ ઓછા બ��ેટની કાર ખૂબ પસંદ આવી રહી છે, ફક્ત...\nમજેદાર જોકેસ – 1\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B6", "date_download": "2018-12-12T18:04:56Z", "digest": "sha1:FYG5NA3BHGAANF4BVHWZ75MAHYZWCDVU", "length": 3380, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વસ્તિપ્રદેશ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવસ્તિપ્રદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/356", "date_download": "2018-12-12T17:47:51Z", "digest": "sha1:FOMIO6KI2E2RWWA7M2QKCS2DZ3KWRMFZ", "length": 5062, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\n“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે.....\nહે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે ને...”\nઆમ ગુરુવર્ય પ.પૂ.બાપજી એક હરિભક્ત માટે મહારાજને પ્રાર્થના કરતા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ગમે તેવો હોય પરંતુ કોઈના અવગુણોને જોયા જ નથી. માત્ર ગુણો જોઈને જ પ્રાર્થના સ્વીકારી છે.\nતા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના નિત્યક્રમ અનુસારે સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીને વ્યવહારિક મૂંઝવણ અંગે પ્રાર્થના કરી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “મહારાજની મરજી હશે તેમ થશે.”\nઆમ કહી ગુરુવર્ય પ.પૂ.બાપજી વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા લાગ્યા. પ્રદક્ષિણા પૂર્ણ કરીને ગુરુવર્ય પ.પૂ.બાપજી આસને પધાર્યા ત્યારે સેવક સંતને કહ્યું,“પેલા હરિભક્ત આવ્યા હતા તે આજ્ઞામાં રહેતા નથી. મહારાજ તેમની પ્રાર્થના સાંભળે નહિ તેવા છે. તોપણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે,“જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે...”\nઆમ, ઉપરોક્ત મુજબ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તે હરિભક્ત માટે પ્રાર્થના કરી.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/05/25/2018/5694/", "date_download": "2018-12-12T17:17:04Z", "digest": "sha1:5THURVYKA6OCCBKD3YLO2GHS2CIYVFCI", "length": 29429, "nlines": 99, "source_domain": "gujarattimesusa.com", "title": "વર્ધમાન દીર્ઘાયુષ્ય | Gujarat Times", "raw_content": "\nHome SAPTAK વર્ધમાન દીર્ઘાયુષ્ય\nભારતીય પરંપરામાં દીર્ઘ આયુષ્યને સદ્ભાગ્ય ગણવામાં આવે છે. એટલે તો વડીલો પોતાનાં સંતાનોને દીકરા સો વરસનો થજે અથવા ‘આયુષ્માન થજે’ એવા આશીર્વાદ આપે છે, પરંતુ અસ્વસ્થ દીર્ઘાયુષ્ય જીવનાર માટે કંટાળારૂપ અને નજીકનાં સગાં માટે ભારરૂપ બને છે. ઇન્દ્રિય બધિર અને પંગુ વૃદ્ધ હરીફરી ન શકે અને પથારીવશ બને ત્યારે એની વૃદ્ધાવસ્થા અભિશાપ બને છે.\nઆ વાર્ધક્યનો પ્રશ્ન દિવસે દિવસે આળો બનતો જાય છે. આધુનિક જમાનામાં સંશોધિત દવાદારૂ અને સુખસગવડોને કારણે સરેરાશ આયુષ્યમાં સતત વધારો થયો છે. સને 1948માં માનવીનું સરેરાશ આયખું 42 વર્ષનું હતું જે 50 વર્ષમાં વધીને 62 વર્ષે પહોંચ્યું છે. બીજી બાજુ, સમગ્ર વિશ્વમાં વ્યક્તિકેન્દ્રી સુખવાદી વલણો વધતાં જાય છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં તો વૃદ્ધોની સ્થિતિ બદતર થઈ છે. ભારતમાં વડીલો પ્રત્યેનો આદર ગળથૂથીમાં મળતો હોવા છતાં કામગરા દીકરાને ઘરડાં મા-બાપની સેવાચાકરી પળોજણરૂપ લાગે છે. આવી ઓસરાતી વડીલ-ભાવનાને કારણે આપણે ત્યાં પણ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે.\nમનુષ્ય શારીરિક દષ્ટિએ નીરોગી હોય, પોતાની રોજિંદી ક્રિયાઓ અને કાર્યો જાતે કરી લેવા શક્તિમાન હોય અને તેનું જીવન સ્વનિર્ભર હોવા ઉપરાંત સમાજોપયોગી કાર્ય કરવા સક્ષમ હોય તો તેને સો વર્ષ સુધી જીવવાનો અધિકાર છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં બીજા જ શ્લોકમાં સો વર્ષ જીવવાની વાત છે. ‘જિજીવિશેષ સતં સમા’ (સો વર્ષ જીવવાની ઇચ્છા કરો). સાથે એના પૂર્વ પદમાં ‘કુર્વન એવ ઇહકર્માણિ’ – કર્મ કરતાં સો વર્ષ જીવવાની શરત મૂકેલી છે. એટલે કે કર્મઠ વ્યક્તિ તરીકે સતત પુરુષાર્થ કરતાં કરતાં સો વર્ષ જીવો, જાતે પડખું ફેરવવાનું શહૂર ન હોય એવા પથારીમાં પડ્યા પડ્યા, મૃત્યુની રાહ જોતા, નિષ્પ્રાણ અને નિશ્ચેતન માનવી માટે તો જીવન અને મૃત્યુમાં કશો ભેદ જ રહેતો નથી. આવા વૃદ્ધોનો જેટલો વહેલો છુટકારો થાય તેટલું સારું.\nવેદોમાં દીર્ઘાયુષ્ય માટે બીજાં બે સૂત્રો મળે છેઃ ‘અદીના સ્વામ્ શરદઃ શતમ્ઃ.’ અહીં અદીના એટલે દીન બન્યા વગર જીવો એવું તાત્પર્ય છે. દીન એટલે બાપડા-ગરીબડા. બાપડા કે ગરીબડા બની, કોઈના આશરે પનારે પડી જીવવાનો કોઈ અર્થ નથી. જીવો તો મસ્તીથી જીવો. પોતાની સમગ્ર તાકાતથી જીવનરસને ચૂસો. ચુનીલાલ મડિયા એમના એક સોનેટમાં કથે છે તેમ અસંખ્ય જીવો ડગમગંત પંગુ સમા, માત્ર શ્વાસ ચાલતો હોય અને મરવાના વાંકે જીવતા હોય છે. એમની દીનતા દયાજનક અને પરોપજીવન ક્ષોભકારક હોય છે.\nવૈદિક ઋષિ શતાયુ જીવવાનો આશીર્વાદ આપે છે. ‘શતમ્ જીવ શરદં વર્ધમાન.’. તમને સો વર્ષનું આયુષ્ય મળે અને તે દરમિયાન જીવનમાં ક્ષણે ક્ષણે તમે વર્ધમાન બનો. જૈનો મહાવીર ભગવાનને વર્ધમાન કહે છે. અહીં વર્ધમાનનો અર્થ છે સતત વિકાસશીલ સદ્કાર્યોમાં પળોટાતી તમારી શક્તિ વિકસતી રહે. ચિત્તવૃત્તિઓ અને ગુણોનો પણ વિકાસ થાય અને ચિંતન પ્રજ્ઞાપૂર્ણ બને. આપણે જીવનને નદીની ઉપમા આપી છે. આ નદીનો પ્રવાહ સતત હોય છે. એ જેમ આગળ વધે છે તેમ એનો પટ પહોળો થતો જાય છે અને પ્રવાહ ઉચ્છ્રંખલતા છોડી ધીર ગંભીર બને છે. આમ નદી વર્ધમાન છે. સુદનો ચંદ્ર વર્ધમાન છે. ધરતીમાં રોપાયેલો છોડ કે વૃક્ષ પણ વર્ધમાન છે, આપણું જીવન પણ એવું હોવું જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્તવ્યશીલ હોય, એનો પ્રત્યેક વળાંક પડકારરૂપ હોય અને એની પ્રત્યેક ક્રિયા જીવનની ઉપાસના હોય તો જ જીવ્યું ધન્ય બને, સાર્થક બને.\nસ્વસ્થ અને લાંબું જીવવું હોય તો સતત કામ કરો, વર્ધમાન બનો, વિશ્વમાં સૌથી લાંબું જીવવાનો રેકર્ડ ધરાવનાર ટોમસ પારનું 88 વર્ષની ઉંમરે પહેલું લગ્ન થયેલું બીજી વાર પરણ્યો ત્યારે એની ઉંમર 120 વર્ષની હતી. અને 145 વર્ષની ઉંમરે એ દોડવાની હરીફાઈમાં ભાગ લેતો. 152 વર્ષની જૈફ વયે તેનું અવસાન થયું. અને સ્વાસ્થ્યનું રહસ્ય દોડધામ વિનાનું ગ્રામ-જીવન, સાદો ખોરાક અને સતત પરિશ્રમ હતાં. 140 વર્ષનું આયુષ્ય ભોગવનાર માલેનનું કહેવું છે કે દૂબળો પાતળો હતો, પણ સમતોલ આહાર અને શાંત સ્વભાવને કારણે તે આટલું લાંબું ચેનથી જીવી શક્યો.\n���જે સુધરેલા જીવનધોરણને પ્રતાપે ઉત્તરોત્તર આયુષ્યમાં વધારો થતો જાય છે, પરંતુ દરેક વૃદ્ધને ચિંતા રહે છે કે એનું પાછળનું જીવન નિરામય અને સ્વસ્થ હોય, જેથી પોતે હરતોફરતો રહે, પોતાનાં કામો જાતે કરે અને જીવન આપ્તજનો માટે બોજરૂપ કે અળખામણું ન બને, પણ જેમ કોઈ પણ ઇમારતની બુલંદીનો આધાર એના મજબૂત પાયા પર હોય છે તેમ ઉંમરે પહોંચ્યા પછી સ્વસ્થ અને સશક્ત રહેવા માટે નાનપણથી તમે જે ટેવો પાડી, જે રીતે ખાનપાનની મર્યાદા સાથે સાદું, સંયમી, નિયમિત અને નિર્વ્યસની જીવન જીવ્યા એના પર આધારિત હોય છે. પચાસ વર્ષે ખખડી ગયેલા મનુષ્યનો અને એંસી વર્ષે પણ કાયાગઢની કાંકરીયે ખરી ન હોય તેવા સાબૂત માનવીનો પાછલો ઇતિહાસ તપાસશો તો બન્નેની જીવન જીવવાની શૈલીમાં કેવો તફાવત છે તે સમજાઈ જશે, એટલે દરેક મનુષ્ય માટે વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી સાહજિક અને કુદરતી જીવન જીવવાની નેમ રાખવી જોઈએ. પ્રકૃતિએ તો આપણને સ્વસ્થ અને લાંબું જીવીએ તેવા આશીર્વાદ આપ્યા છે. આપણે જ તેના નિયમોથી ઊફરા ચાલીને આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. ઘડપણ આવે તેની સાથે કેટલાક શારીરિક ફેરફારો જોડાયેલા છે. જીવતરનું જોમ ઓછું થાય, અશક્તિ અને થાક વર્તાય. મોં પર કરચલી પડે. વાળ ધોળા થાય, આંખે ઝાંખપ વળે, કાને ઓછું સંભળાય વગેરે, વળી ઘડપણને લીધે કેટલાક રોગો વણનોતર્યા આવે છે. દાંત પડી જવાને કારણે અપચો, આંખે મોતિયો અને ઝામર, ઢીંચણમાં વાની તકલીફ. વળી લોહીનું ઊંચું દબાણ, અસ્થમા અને કેન્સર જેવા ગંભીર રોગોની શક્યતા પણ વૃદ્ધાવસ્થામાં વધારે હોય છે. પ્રોસ્ટેટનું કેન્સર અને પાર્કિન્સન (ધ્રુજારો) જેવા રોગો પણ ઘડપણમાં જોવા મળે છે. આ બધાથી બચીને નિરામય જીવવું દોહ્યલું છે, પણ દુષ્કર નથી. વૃદ્ધાવસ્થા આવતાં આપણે સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થઈએ છીએ. (જોકે કેટલાક લોકો નિવૃત્તિના નિરાંતના કાળમાં પણ ખમતીધર દીકરાઓના કારોબારમાં વણજોઈતી ટાંગ અડાવી દુઃખી થતા અને દુઃખી કરતા હોય છે.) એની સાથે અનિયમિતતા, દોડધામ અને ટેન્શન પણ બંધ થતાં શાન્ત અને નિરાંતનો નિવૃત્તિકાળ પસાર કરવા મનથી સંકલ્પ કરવો જોઈએ. બહારની બધી કપરી પ્રવૃત્તિઓ છોડી દઈ અંતર્મુખ બની પોતાની જાતના કલ્યાણ માટે જ બાકીનો સમય વ્યતીત કરવો જોઈએ. અને એમાંય દેહને દેવળ સમજી એનું રક્ષણ અને વર્ધન કરવું જોઈએ.\nપહેલી વાત એ સંયમ અને નિયમિતતા. સાંસારિક ફરજો બજાવતાં ક�� નોકરી કરતાં સવારમાં વહેલા ઊઠી નાસવું પડતું. ટેન્શન રહેતું. હવે નોકરી નથી, નિવૃત્તિ છે તો જાગવું-સૂવું, ખાવું-પીવું, ઊઠવું-બેસવું એમાં નિયમિતતા લાવો. દરેક કાર્ય સાહજિકપણે અને નિયમિત કરો. હવે ઘડિયાળના બંધનથી નહિ, પણ મર્યાદા સમજી કરો. પહેલાં રાત્રે મોડા આવી જમીને અગિયાર-બાર વાગ્યા સુધી ગપાટા મારતા, હવે પણ એમ ચાલવા દેવું વૃદ્ધોની હોજરી નબળી હોય છે ત્યારે સાયંકાળે વહેલા ભોજન લેવું જ હિતાવહ. આવી નિયમિત દિનચર્યામાં સવાર-સાંજે ઈશ્વર-ભક્તિ, ભજન, કીર્તન કે ઈશ્વરના જાપ-ધ્યાનમાં મન પરોવવું, માનસિક સ્વસ્થતા માટે ખૂબ જરૂરી છે.\nસવાર-સાંજે મંદિરે દર્શન કરવાનો નીમ રાખીએ તો, બધાં અંગોને ચુસ્ત રાખનારી, ચાલવાની ઉત્તમ કસરત મળે અને પ્રકૃતિનું શાંત અને રમણીય સાન્નિધ્ય વધારામાં મળે. વૃદ્ધાવસ્થામાં વ્યસનો છોડી દેવાં ઘટે. ધારો કે તમારી નોકરીને કારણે દિવસમાં દસ વખત ચા પીતા હતા, પણ હવે વધારે ચા અનિદ્રા અને ડાયાબિટીસ નોતરશે. એટલે વ્યસનો હોય તો ઘટાડો, બંધ કરો અને આદતોને સુધારો. સિગારેટના ધૂમ્રપાનથી ચાલીસ પ્રકારનાં ઝેરી રસાયણો ફેફસાંમાં ભળે છે. દરરોજ છ સિગારેટ પીનારને 30% કેન્સર વધારે થવાની દહેશત રહે છે. અત્યાર સુધી તીખુંતમતમતું ખૂબ ખાધું. જીભડીને ખટરસના સ્વાદ કરાવ્યા. ગૃહિણીની રસોઈથી વાજ આવી લોજ અને હોટેલોમાં જઈ સોડમવાળી પંજાબી, ચાઇનીઝ વાનગીઓ પધરાવી, ભાજી-પાઉં ને પાણીપૂરી પણ પેટમાં નાખ્યાં. જઠરા (અન્નાશય) તેજ હતી તો બધું ચાલી ગયું. હવે નહિ ચાલે. સ્વાદ છોડી, સાદા અને સમતોલ આહાર ઉપર આવો. ગાંધીજીએ અગિયાર વ્રતોમાં સ્વાદ ત્યાગને પણ એક વ્રત ગણ્યું છે તે હવે તો સમજો. હવે હોજરી ચાલતી નથી, પચતું નથી તો અકરાંતિયાની જેમ પેટ ભરીને ખાશો નહિ. પેટમાં થોડો ખાડો રાખો. થોડા ભૂખ્યા રહો. એકાદ દિવસ એકટાણું ખાઓ, અત્યાર સુધી મઘમઘતી વાનગીઓના સબડકાના સ્વાદ લીધા તો હવે ભૂખનું પણ સુખ અનુભવો. પૌષ્ટિક અને સાદા ઘરેલું ભોજનમાં પણ એક પ્રકારનો અદ્હત સ્વાદ હોય છે તેની મજા માણો.\nઅંગ્રેજીમાં કહ્યું છે, હાર્ટએટેકથી બચવું હોય તો તમતમતી વાનગીઓની જેમ દોડધામ ટેન્શનથી પણ બચો. પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે થાય તેટલા ઉધામા કર્યા. હવે અંતિમ અવસ્થાએ મારતાં મારતાં ભીંત આવી તો શાને વ્યર્થ ધમપછાડા કરી ટેન્શન વધારવું અને દુઃખી થવું આપણું જીવતર ચિંતાના અગ્નિમાં શેકાતું રહ્યું છે. હવે બધું ઈશ્વરને સોંપી દો. ચિ���તા છોડો એ અનિવાર્યતા. ખલીલ જિબ્રાને કંઈક એવું કહ્યું છે કે જે માણસ ચિંતા કરે છે એ કરુણામયી ઈશ્વરી સત્તાને નકારે છે. જો ઈશ્વર દયાનો સાગર હોય તમારાં બધાં અપકૃત્યોને માફ કરી તમારું અહિત થવા નહિ દે એવી દઢ શ્રદ્ધા રાખો. એની ઇચ્છા વિના પાંદડું ફરકતું નથી. એવા પ્રપત્તિભાવથી ઈશ્વરની શરણાગત સ્વીકારવાથી જ પરમ શાંતિનો અનુભવ થઈ શકે.\nનિવૃત્તિપરાયણ સંન્યાસનો સૈકાઓ સુધી આપણા દેશમાં ભારે મહિમા થયો. જે લોકો કપરા જીવન સંઘર્ષમાં થાક્યા-હાર્યા એ સંન્યાસી થયા. સંન્યાસી સાચી સમજણ વગરના આ સાધુબાવાઓએ અનાચારને નોતર્યો અને સમાજને માથે પડ્યા. સંન્યાસની એટલે કામનાનો ત્યાગ, કામનો અસ્વીકાર નહિ. મનુષ્યે યત્કિંચિત કર્તવ્ય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી બજાવવું જોઈએ. અનિવાર્યપણે કરવાની ફરજો ભલે પૂરી થઈ, વૃદ્ધાવસ્થામાં મનગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવો. જીવનની દષ્ટિએ સમ્યગ બને તેવું વાંચન, ઘરઆંગણાનું બાગાયત, લોકોપયોગી સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ આપણને અને સમાજને પણ ઉપયોગી બને. કંઈ નહિ તો પ્રૌઢ તરીકે કુટુંબ કે પડોશનાં બાળકો સાથે સમરસ થઈ ગીત-વાર્તાની લહાણી કરી શકાય. ટૂંકમાં શરીર અને મનને સતેજ રાખવાનો ખોરાક મળી રહે તેવી પ્રવૃત્તિમાં રમમાણ રહી ઉત્સાહ સાથે આનંદમાં સમય પસાર થાય. સૌથી અગત્યનું તો દીનદુર્બળ બની અવસ્થાને કોસવાને બદલે આપણા પ્રાણવાન વ્યક્તિત્વનો પળે પળે પરચો બતાવવો ને એ રીતે શરીર-મન-આત્માના સતત વિકાસ માટે મથતા રહેવામાં જ જીવનનો સાચો આનંદ અને વાર્ધક્યની સાર્થકતા રહેલી છે.\nપોપકોર્ન ખાવું દરેક કોઈ પસંદ કરે છે. સિનેમા ઘરમાં લોકો મૂવી જોવાની સાથે-સાથે પોપકોર્ન તો જરૂર ખરીદે છે. આ ફાઈબર એંટીઓક્સીડેંટસ વિટામિન બી, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર હોય છે. આવો અમે તમને જણાવીએ છે પોપકોર્ર્ર્ન ખાવાના શું ફાયદા છે.\nપોપકોર્ર્નમાં રહેલ ફાઈબર પાચન ક્રિયાને સારું રાખે છે અને કબ્જની સમસ્યા પણ નહી હોય છે.\nકોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખવામાં મદદગાર છે. પોપકોર્નનો સેવનથી જામેલું કોલેસ્ટ્રોલને ઓછું કરી દિલને સ્વસ્થ રાખે છે.\nપોપર્કોન લોહીમાં શુગરની માત્રાને પણ યોગ્ય રાખે છે.\nપોપકોર્ન ઉંમર ઢળવાના લક્ષણોથી પણ દૂર રાખી શકાય છે. તેમાં રહેલ એંટીઓક્સીડેંટસ ચેહરા પરની કરચલીઓ, ડાઘ, માંસપેશીઓનો નબળું થવું વગેરે પરેશની નહી બનવા દે છે.\nવજન ઓછું કરવામાં પણ મદદગાર છે પાપકાર્ન ખાવ��ં. તેમાં કેલોરી અને ફેટ બહુ ઓછું હોય છે.\nનોંધઃ નમકીન કે પ્લેન પાપકાર્ન જ ખાવું. માખણ કે ચીજનો ઉપયોગ ન કરવો.\nકિડની સાફ કરવામાં કોથમીર મદદરૂપ\nકિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે. પણ જ્યારે કિડનીમાં મીઠુ ભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે. તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો. કોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પોટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો જેનાથી તે ઠંડુ થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લો. તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે.\nPrevious articleજ્યોતિષ રાશિ ભવિષ્ય\nશહીદોની અનોખી સેવાની પહેલ કરનાર વિધિ જાદવનું રૂણ કન્યા છાત્રાલય દ્વારા સન્માન\nભજન એ મનનો ખોરાક છે, ભક્તિ એ મનની કેળવણી છે, ભક્તિમાં ઈશ્વરની મરજીનો મહિમા છે\nસુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ-જન્મભૂમિ વિવાદની સુનાવણી શરૂઃ સર્વોચ્ચ અદાલતે સુબ્રહ્મણ્યમસ્વામીને ડખલ...\nલોકસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પક્ષો ઉત્સાહમાં છે. ભાજપને નરેન્દ્ર...\nસુપ્રીમ કોર્ટ સમક્ષ સીબીઆઈના ડિરેકટર આલોક વર્માની પિટિશનની સુનાવણી .\nઅમેરકિામાં ગુજરાતની અસ્મિતાનું જતન અને સંવર્ધન કરનારા ભારતીયસમાજના લાડીલા અગ્રણી સુરેશ...\nઆશુતોષ ગોવારકરની ફિલ્મને નકારતી કરીના કપૂર\nસાંસદો કરતાં અત્યંત ઓછા દિવસ કામ કરે છે વિધાનસભ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.datemypet.com/gu/are-you-dating-a-boomerang-boyfriend", "date_download": "2018-12-12T17:30:12Z", "digest": "sha1:RK2TVLH6NF5MSGO6XSO5KLKLPYT5YUAA", "length": 11893, "nlines": 73, "source_domain": "www.datemypet.com", "title": "તમે એક બૂમરેંગ બોયફ્રેન્ડ ડેટિંગ રહ્યા?", "raw_content": "\nપ્રેમ & સેક્સ પુખ્ત ઘનિષ્ઠ સંબંધો માટે સલાહ.\nસંશોધકઘરસલાહલવ એન્ડ સેક્સપ્રથમ તારીખઑનલાઇન ટિપ્સપેટ મૈત્રીપૂર્ણ\nદ્વારા જેનિફર બ્રાઉને બેંકો\nતમે એક બૂમરેંગ બોયફ્રેન્ડ ડેટિંગ રહ્યા\nછેલ્લે અપડેટ કર્યું: જૂન. 20 2018 | 2 Min વાંચી\n\"તેઓ મને પસંદ છે. તેમણે મને નથી પસંદ છે. \"—અનામી\nદરેક છોકરી આ વ્યક્તિ ક્ર છે. તેમણે વસંત એલર્જી તરીકે સામાન્ય છે. મહિલા, શું તમે આ સ્ક્રિપ્ટને ખબર ...\nતેમણે વિચાર્યું ઘાસ બીજી બાજુ પર હરીયાળો હતી. અથવા તે \"તેની જગ��યા જરૂર છે.\" તેથી, ઘણી ચેતવણી વિના, તેમણે પણ Houdini ગર્વ બનાવવા કરશે કે અદ્રશ્ય થઈ અધિનિયમ કરે.\nતમને રુદન. તમે શા માટે પ્રશ્ન. પછી આખરે, તમે વચ્ચે કેટલાક સમય અને અંતર સાથે, તમે તમારા હૃદય મટાડવું અને ખસેડવા માટે વ્યવસ્થા.\nતમારા આશ્ચર્ય ઘણી, મહિના / વર્ષ પછી તેઓ આપે છે. લાલ ગુલાબ સાથે આ સમય, માફી પ્લી, અને બર્નિંગ ઇચ્છા જૂના જ્યોત ફરીથી સળગાવવું માટે. ઘણી વખત, તમે નવા કોઈને રસ બની કર્યું પછી.\nઆ 64,000 પ્રશ્ન બની જાય ... તમે તેને પાછા લેવા જોઈએ, અથવા તમે ભવિષ્ય માટે વધુ માથાનો દુઃખાવો અને heartaches માટે છે\nસાથે સાથે, તે બધા આધાર રાખે ....\nઅહીં માર્ગદર્શિકાનું વાપરવા માટે એક ખાણિયાઓને છેતરે છે શીટ લાગે છે.\nતેમણે ડેટિંગ ના મુખ્ય નિયમો એક ભંગ કર્યો આ તમારા શ્રેષ્ઠ મિત્ર અથવા સંબંધિત સાથે છેતરપિંડી જેવા નો-સંખ્યા હશે, અથવા શારીરિક હિંસા, અથવા તમારા ટ્રસ્ટ ભંગ. તેથી જો, \"જાઓ પાસ કરતું નથી.\"\nતેને પરિપક્વ અને શું થયું સાથે શરતો આવવા હોવાનું માટે પૂરતો સમય થયો છે તેઓ ખરેખર તેમના માર્ગો ની ભૂલ કરવી ઓળખી કરે તેઓ ખરેખર તેમના માર્ગો ની ભૂલ કરવી ઓળખી કરે અથવા તે પરિચિત કંઈક માટે કદાચ માત્ર ઝંખના છે\nશા માટે તેઓ સંબંધ રિન્યૂ કરવા માંગો છો નથી તમે બે વચ્ચે રસાયણશાસ્ત્ર વાર ગરમ હતું છે કારણ તમે બે વચ્ચે રસાયણશાસ્ત્ર વાર ગરમ હતું છે કારણ તેમણે રહેવા માટે પૈસા કે એક સ્થળ ઉધાર જરૂર છે તેમણે રહેવા માટે પૈસા કે એક સ્થળ ઉધાર જરૂર છે અનુકૂળતા પુનઃ જોડાણ કરવા માટે એક સારું કારણ ક્યારેય છે. તેના પાછા આવતા દો નથી તમારા માટે એક અડચણ તરીકે સેવા.\nતેમણે વસ્તુઓ સમાપ્ત નહોતી કેવી તેમના પદ્ધતિ ઠંડા અને નઠોર હતો તેમના પદ્ધતિ ઠંડા અને નઠોર હતો અથવા પ્રકારનું અને બિન blaming અથવા પ્રકારનું અને બિન blaming ઉદાહરણ માટે, અચાનક બધા બધી ફોન સંપર્ક અંત સુધીમાં ડરપોક માતાનો માર્ગ પકડે છે તેઓ ગાય્ઝ, અથવા વસ્તુઓ ફરીથી સાથે hooking ભાગ્યે કિંમતની છે છેડા કરવા માટે એક ટેક્સ્ટ સંદેશ મોકલી.\nવધુ સારી વસ્તુઓ તેમને વિશે કે ખરાબ હતા એક પક્ષ વિપક્ષ યાદી પછી wisely અને નિરપેક્ષપણે તે સલાહ લો કરો. સૌથી અગત્યનું, માયા એન્જેલો ના ઋષિ સલાહ ધ્યાન: લોકો તમને બતાવવા જ્યારે \"તે કોણ છે, તેમને માને છે. \"\nતમારા ભાંગ્યા ના આસપાસના સંજોગો સમય છે, કારણ સમાન તરીકે મહત્વપૂર્ણ. તેમણે ક્રિસમસ પહેલાં અધિકાર જામીન હતી તમે તમારા નસીબ પર નીચે બીમાર કે બન્યા પછી ���મે તમારા નસીબ પર નીચે બીમાર કે બન્યા પછી લોકો કોણ છે \"વાજબી ખવાણ મિત્રો\" ભાગ્યે જ કઠિન સમય દરમિયાન પર ગણાશે શકાય. જાતે નસીબદાર વિચાર કરવો ખબર પડી હોય તેમ, જો આ કિસ્સો હોય તો. તમારા નુકસાન કાપી.\nહજુ સુધી આ શેમ્પેઇન ચશ્મા ભંગ કરતા નથી. સાથે \"અજમાયશી સમય\" પર તેની પાછળ લઈ વિચારણા \"મર્યાદિત ઍક્સેસ.\" શ્રેષ્ઠ પરિણામો માટે, ટ્રસ્ટ \"મળ્યું\" કરવા જોઇએ ધારણ નથી.\nતમે તૂટી પડ્યું ત્યારે, માં chiming લોકો એક સમૂહગીત ત્યાં હતો, \"હું તેથી તમે કહ્યું\" દરેક વ્યક્તિને તે તમારી અયોગ્ય વિચાર્યું હતું કે જો, એક બિંદુ અહીં હોઇ શકે. થોડું આ બરતરફ ન કરો. પ્રેમ આંધળો બની શકે છે છતાં, તે ખૂબ ખબર હોવી જોઈએ નહીં.\nતમે ફરીથી તમારા સેનીટી અને આત્મસન્માન જુગાર શકે તેમ\nતક લઇ રહ્યો ખરાબ જુગાર બની શકે છે જ્યારે વખત સ્પષ્ટ રીતે ત્યાં. તમે આશાસ્પદ સંભવિત છે કે જે અન્ય સંબંધ હાલમાં આ પરિસ્થિતિમાં, આ \"પુનરાગમન બાળક\" પાછા આવો મંજૂરી નથી કરીશું\nઆ બૂમરેંગ બોયફ્રેન્ડ સાથે વ્યવહાર કરવા માટે આ સમયસર ટીપ્સ ધ્યાનમાં લો. \"ભૂતકાળની જાણવા માટે નિષ્ફળ જેઓ તે પુનરાવર્તન નક્કી કરવામાં આવે છે.\" ધ્યાનમાં રાખીને\nTwitter પર શેર કરો ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nફેસબુક પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nReddit પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nGoogle+ પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\n11 ડેટિંગ સલાહ માં માટે ટોચની ફેસબુક પાના 2015\nડેટિંગ અને સંબંધો વિષયો લોકો હંમેશા સલાહની જરૂર છે. જ્યારે ચોક્કસપણે લાયક છે…\n15 શ્રેષ્ઠ પક્ષીએ એકાઉન્ટ્સ ડેટિંગ સલાહ માં માટે અનુસરો 2015\nઅમારા વર્તમાન ડિજીટલ ચલાવાય સમાજમાં, અમે અમારા માહિતી સૌથી શોધવા પર આધાર રાખે છે…\nડેટિંગ અને સબંધ સલાહ – આકર્ષણના લો\nતેથી આકર્ષણના નિયમ શું છે સરળ ભાષામાં કહીએ તો તે સાર્વત્રિક નિયમ એવો છે કે…\nટોચ પર પાછા ↑\nપાલતુ પ્રેમીઓ માટે જ બનાવવામાં અગ્રણી ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ. તમે જીવન સાથી માટે જોઈ રહ્યા હોય, તમારા પાલતુ અથવા માત્ર કોઈને માટે એક સાથી સાથે હેંગ આઉટ, જાતે જેવા પાલતુ પ્રેમીઓ - અહીં તમે તમારા માટે જોઈ રહ્યા હોય છે બરાબર શોધવા કરવાનો પ્રયત્ન કરીશું.\n+ પ્રેમ & સેક્સ\n+ ઓનલાઇન ડેટિંગ ટિપ્સ\nલવ શેર કરી રહ્યાં છે\n+ યુનાઈટેડ સ્ટેટ્સ ડેટિંગ\n+ યુનાઇટેડ કિંગડમ માં ડેટિંગ\n+ ન્યુ ઝિલેન્ડ માં ડેટિંગ\n+ સાઉથ આફ્રિકા માં ડેટિંગ\n© કોપીરાઇટ 2018 તારીખ મારા પેટ. સાથે કરી હતી દ્વારા 8celerate સ્ટુડિયો", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/357", "date_download": "2018-12-12T17:51:03Z", "digest": "sha1:OH3XXEPODQRC26HOTLARWMGBGR5XXOC4", "length": 3882, "nlines": 70, "source_domain": "anadimukta.org", "title": "“મહારાજથી તાકાત આવે...” | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangs“મહારાજથી તાકાત આવે...”\nતા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે સેવક સંત અલ્પાહારમાં ચીકુનું જ્યૂસ લઈને આવ્યા. સેવક સંતને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું,\n“બાપજી, એ તો ચીકુનું જ્યૂસ લાવ્યો છું.”\n“બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે ચીકુનું જ્યૂસ પીવાથી તાકાત આવે.”\n ચીકુના જ્યૂસથી તાકાત ન આવે, મહારાજથી તાકાત આવે.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં અવરભાવની વસ્તુ, પદાર્થનું પણ પ્રાધાન્ય જોવા ન મળે. તે પણ ઠાકોરજી પ્રત્યે જ પ્રાધાન્ય હોય.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarattimesusa.com/06/01/2018/5894/", "date_download": "2018-12-12T16:30:26Z", "digest": "sha1:NCWRJWTPRENCCJ4HT5LISMULVLXMHU2T", "length": 9542, "nlines": 87, "source_domain": "gujarattimesusa.com", "title": "કેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી કરાઈ | Gujarat Times", "raw_content": "\nHome COMMUNITY કેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી કરાઈ\nકેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાત ગૌરવ દિનની શાનદાર ઉજવણી કરાઈ\n(માહિતી અને ફોટોસૌજન્યઃ સી.બી. પટેલ, ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા)\nફ્રીમોન્ટઃ કેલિફોર્નિયાના સિલિકોન વેલી બે એરિયામાં અનેક ગુજરાતી સંસ્થાઓ આવેલી છે. જેમાં અગ્રેસર ગણાતી સંસ્થાઓમાંની કેટલીક ગુજરાતી સંસ્થાઓના સહકારથી બે એરિયા ગુજરાતી સંસ્થા દર વર્ષે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરે છે.\nઆ વર્ષે પણ 13મી મેએ રવિવારે મિલપિટાસ શહેરમાં ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરમાં ગુજરાત સ્થાપના દિન ઊજવાયો હતો.\nલેખિકા કલ્પનાબહેને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ચીફ એક્ઝિીક્યુટિવ ઓફિસર રાજ દેસાઈએ સૌનું સ્વાગત પ્રવચન ક���્યું હતું. આયોજનનાં મુખ્ય સૂત્રધાર પ્રજ્ઞાબહેન દાદભાવાલાએ આવકાર પ્રવચનમાં મધર્સ ડે નિમિત્તે માતાઓને વંદન કરી જનનીની જોડ સખી નહી જડે રે લોલ રજૂ કર્યું હતું.\nબે એરિયાના સામાજિક કાર્યકર સુરેશભાઈ કરસનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમાજોપયોગી અને વિશિષ્ટ યોગ્યતા ધરાવતી વ્યક્તિઓને સુરેશભાઈ કે. પટેલના હસ્તે પુરસ્કાર એનાયત થયો હતો. લેખિકા-કવયિત્રી મીરાબહેન મરચન્ટને સાહિત્યક્ષેત્રે, મહેશ પટેલને સેવાકીય ક્ષેત્રે, ચંદ્રકાન્ત પટેલને ટેક્નિકલ ક્ષેત્રે, નરેન્દ્ર પાઠકને સામાજિક-રાજકીય ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા હતા.\nપુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા, સામાજિક કાર્યકર સુરેશ પટેલ, કોન્સ્યુલેટ ઓફ ઇન્ડિયા (કલ્ચરલ એન્ડ સોશિયલ) વેંકટરામન, મિલપિટાસ સિટીના મેયર રીન ટ્રેન, નરેન્દ્ર પાઠક વગેરેએ હાજરી આપી હતી.\nબે એરિયાના સંગીતજગતનાં વિખ્યાત ગાયકો માધવી અસીમ મહેતા, આનલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, મિતિ પટેલ, પારુલ દામાણી, પ્રજ્ઞાબહેને અભિનય સાથે ગીતો રજૂ કર્યાં હતાં.\nગરવી ગુજરાતની જૂની રંગભૂમિને ઉજાગર કરતાં નાટકો અને ભવાઈની રજૂઆત થઈ હતી. પ્રજ્ઞા દાદભાવાલા, નરેન્દ્ર શાહ, માધવી-અસીમ મહેતા, શરદ દાદભાવાલા, વિકાસ સાલવી, દર્શના ભૂતા, મૌલિક ધારિયા, પરિમલ ઝવેરીએ ગીતો રજૂ કર્યાં હતાં. ‘વીરપસલી’ નાટકની શરૂઆત વડોદરાથી થઇ હતી.\nકાર્યક્રમની માસ્ટર ઓફ સેરેમની સાહિત્યકાર કલ્પના રઘુએ કરી હતી. વિડિયોગ્રાફી રઘુ શાહે કરી હતી. કાર્યક્રમની સફળતા બે એરિયા ગુજરાતી સમાજનામ એમ્બેસેડર પ્રજ્ઞાબહેન અને રાજેશ શાહને આભારી છે. કાર્યક્રમના અંતે સૌએ લંચબોક્સનો સ્વાદ માણ્યો હતો.\nPrevious articleડલાસ, ટેક્સાસમાં બીએપીએસ ચેરિટીઝ દ્વારા વાર્ષિક વોકગ્રીન 2018\nNext articleઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી\n(માહિતી અને ફોટોસૌજન્યઃ સી.બી. પટેલ, ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા)\nકભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …\nમહેશ ભટ્ટ કહે છેઃ આલિયા અને રણબીર કપુર એકમેકને પ્રેમ કરે છે..\nશક્તિકાન્ત દાસની આરબીઆઈના ગવર્નરપદે વરણી\nરણવીર કપુરને ટાઈફોઈડ થયો : શબાના આઝમી યોજિત ફેશન શોમાં તે...\nબોસ્ટન ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાઃ એક સાંગીતિક તવારીખ\nકેરળમાં ભારે વરસાદથી વિનાશક પૂરઃ સાત દિવસમાં 77 ન��ગરિકોના મૃત્યુ\nકવિ વિનોદ જોશીને આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ આર્પણ કરાશે\nકેરળની હાઈકોર્ટે ધર્મના મુદા્ પર ચૂંટણી લડીને વિજયી થનારા ધારાસભ્યને ગેરલાયક...\nરક્ત શોધક – કારેલા\nસેનેટર કમલા હેરિસ 12મી મેએ યુસી બર્કલેમાં સંબોધન કરશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થયું જૂનાગઢ- મોદીના હસ્તે ખાતમૂહૂર્ત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/358", "date_download": "2018-12-12T17:50:11Z", "digest": "sha1:NRBFF2UJHO6NV73PPILHZA2ZYTDVIWZO", "length": 4883, "nlines": 69, "source_domain": "anadimukta.org", "title": "ગુરુકુળના બાળકોની સાચી જનેતા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\n‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે.\nઆ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા\nગુરુપૂર્ણિમા નિમિત્તે વાસણા-અમદાવાદ ખાતે તા. ૨૨-૭-૨૦૧૮ ને રવિવારના રોજ બાળકોનો પ્રોગ્રામ રાખેલો હતો. જેમાં સ્વામિનારાયણ ધામ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા અમદાવાદ સિટીના વાસણા, સેટેલાઇટ, ગોતા, ઘાટલોડિયા સેન્ટરનાં બાળકો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા માટે આવ્યા હતા. એ જ દિવસે સવારે રાજકોટ ખાતે ગુરુપૂર્ણિમાનો પ્રોગ્રામ પણ રાખેલો હતો.\nપરંતુ નેટવર્ક તકલીફના કારણે રાજકોટ ખાતે હરિભક્તોને ઓનલાઇન દર્શન આપવામાં થોડું મોડું થઈ ગયું હતું. તે સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને કહ્યું,\n“ગુરુકુલના બાળકોને જમાડીને જવાનું છે કે શું \n અહીં જમવાનું નથી, સ્વામિનારાયણ ધામ પર જઈને જમવાનું છે.”\n“બાળકો બપોરના એક વાગ્યા સુધી ભૂખ્યા રહી ન શકે, માટે રસોડામાં કહી, દો કે ગુરુકુલના મુક્તો માટે શીરો બનાવી દો અને મુક્તોને શીરો ખૂબ પીરસજો.”\nઆમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી ગુરુકુલના બાળકોની સાચી જનેતા બની રહ્યા. સૌ માટે શીરો બનાવ્યો અને સૌને ખૂબ આપ્યો.\nગુરુકુળના બાળકોની સાચી જનેતા.\nપ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.\nશ્રીહરિએ વીરા ભગતનો સાધુ થવાનો ઠરાવ છોડાવ્યો.\n22-Nov-2018 આજ્ઞા-મરજી-અનુવૃત્તિ પાલનના પ્રેરક\nહરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.lifeberrys.com/fashion-trends/add-style-to-your-look-with-your-bags-40926.html", "date_download": "2018-12-12T17:54:26Z", "digest": "sha1:7YPTCOVI3CLH2DIEN3VSPDEJPKZY7ZZN", "length": 6709, "nlines": 69, "source_domain": "gujarati.lifeberrys.com", "title": "તમારા બેગ્સ સાથે તમારી મુસાફરી માટે શૈલી ઉમેરો - lifeberrys.com Gujarati ગુજરાતી", "raw_content": "\nતમારા બેગ્સ સાથે તમારી મુસાફરી માટે શૈલી ઉમેરો\nતમારા બેગ્સ સાથે તમારી મુસાફરી માટે શૈલી ઉમેરો\nટૂંકા પ્રવાસો માટે સંપૂર્ણ બેગ પસંદ કરો. તમે આ ટૂંકા પ્રવાસો માટે ઉપયોગ કરી શકો તેવો સારો, ઉચ્ચ ગુણવત્તાની મુસાફરીની બેગ મેળવવાનો વિચાર કરવો જોઈએ. અહીં 4 સુંદર મુસાફરીની બેગની યાદી છે.\nસેલિન દ્વારા ફેન્ટમ તૌપે લૅગબેગ બેગ તેના આકર્ષક આકારને કારણે એક સરસ પસંદગી છે. આ ચોક્કસ રંગ ભુરો / ગુલાબી એક અદ્ભુત શેડ છે; તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે જ સમયે સરળ સાથે જોડી. રોમેન્ટિક સરંજામ સાથે જોડી બનાવો.\n* ડોની અને બોર્કે\nઆ ડોની અને બોર્કે દાંડી ભુરો એક અદ્ભુત છાંયો એક સુંદર સપ્તાહમાં બેગ છે. તે ખૂબ અનુકૂળ અને વેરેબલ સુપર છે.\nમાઇકલ કોર્સ દ્વારા આ સુપર વાઇડ સપ્તાહમાંની બેગ એ એક સરસ પસંદગી છે જો તમારી પાસે તમારા બેગમાં ફિટ કરવા માટે કેટલાક બૂટ અથવા વાઈડ ઑબ્જેક્ટ્સ હોય.\nઅહીં શેતૂરી દ્વારા શેતૂરમાં એક અન્ય ચામડાની સપ્તાહમાં બેગ છે. તે સ્ટીવ મેડન લાકડાની સેન્ડલ, બોયફ્રેન્ડ જિન્સ અને પ્રકાશ ગુલાબી ટ્યુનિક સાથે સુંદર જોડી બનાવે છે.\n5 અમેઝિંગ મેન હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણો અહીં ...\nઆ મોસમ અજમાવવા માટે 5 સૌથી ડેરિંગ હેર કલર્સ વિશે...\nબ્રાના વિવિધ 4 પ્રકાર વિશે તમારે જાણવાની જરૂર છે જાણો...\nઆ સમર પ્રયાસ કરવા માટે 5 વિવિધ લૂક જાણો અહીં...\nઘર પર વાળ ઓમ્બ્રે સૌથી સહેલો રસ્તો...\nબાંગ્લાદેશમાં રેડમાંથી 70 કિલોની વિષ્ણુ ભગવાનની આઇડોલ મૂર્તિ મળી...\nજાણો અહીં 5 સ્ટાર હોટલ પાલતુ કૂતરા માટે ખુલ્લી છે...\nસૌથી ધનવાન પદ્મનાભસ્વામી મંદિર પાછળના રહસ્ય જાણો અહીં...\nએક એવી સ્ત્રી જે તેના પેશાબના કેટલીક ટીપાં વેચીને કમાય...\nવરમાળા દરમિયાન જીજાજીએ કર્યું કંઈક એવુ કે દુલ્હને માર્યો જોરદાર...\nછોકરીઓના પગ પરથી જાણો તેના સ્વાભાવ વિશે\nજાણો દિલ્હી એરપોર્ટ નજીક આ 5 સૌથી વૈભવી હોટેલ્સ...\nઆ 5 આહાર તમારા ખીલને રાખશે દૂર...\nજાણો રાઇસ બ્રાન ઓઈલ (રાઈસ કે પનીર તેલ) ના લાભો...\nધનની સાથે સમૃધ્ધિ પણ લાવે છે ઘરમાં સળગતી આ ધૂપબત્તીઓ...\nનવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક...\nરેસીપી - અંગૂરી બાસુદી...\nજાણો અહીં વિશ્વ સિંહ ડેનો ઇતિહાસ વિશે...\nશું તમે જાણો છો આજે કયો દિવસ છે...\nશું તમે જાણો છો આજનો દિવસ રાષ્ટ્રીય આળસુ...\nજાણો અહીં આ 5 સ્ટાઇલિશ જ���મ વિશે અને...\nઅમેઝિંગ વર્કલાઇફ પસંદ કરવા માટે જાણો અહીં...\n પછી તમે આ સંબંધિત કરી શકો...\n5 અમેઝિંગ કિચન ટિપ્સ દરેક વુમન જાણવું જોઈએ...\nફેટ ગર્લ્સ બધા ફન શા માટે છે જોઇએ\n5 તમે શા માટે સમય પર ઊંઘ માટે...\n5 ખોરાક કે જે ચરબી બર્ન કરવા માટે...\nમેડિસિન વિના લૂઝ મોશન સારવાર માટે 5 રીતો...\nતમારી કિંમતી જ્વેલરી જાળવવા માટે 5 સસ્તા રીતો...\n6 કિચન ફાયર અને તેમની સલામતીનાં પગલાં જાણો...\nરાંચીમાં 5 સ્થળોની જરૂર મુલાકાત લો જાણો અહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-becomes-member-of-australia-group-pm-says-it-reaffirms-our-stand-on-proliferation-commitments-037322.html", "date_download": "2018-12-12T16:49:00Z", "digest": "sha1:I6P526N6FE3DWIKTGKY7MIPLVYD2O33R", "length": 10357, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમ મોદીએ ન્યૂક્લિયર ગ્રુપમાં ભારતને એન્ટ્રી મળ્યા પછી કહ્યું આ... | india-becomes-member-of-australia-group-pm-says-it-reaffirms-our-stand-on-proliferation-commitments - Gujarati Oneindia", "raw_content": "\n» પીએમ મોદીએ ન્યૂક્લિયર ગ્રુપમાં ભારતને એન્ટ્રી મળ્યા પછી કહ્યું આ...\nપીએમ મોદીએ ન્યૂક્લિયર ગ્રુપમાં ભારતને એન્ટ્રી મળ્યા પછી કહ્યું આ...\nઅર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ\nમોદીએ હાર સ્વીકારી, કોંગ્રેસને જીતના અભિનંદન પાઠવ્યા\n‘હું નરેન્દ્ર મોદીનો ભાઈ છુ, પ્રધાનમંત્રીનો નહિ': મંદિરમાં દર્શન બાદ સોમભાઈ મોદી\nદક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં એન્ટ્રી મળ્યા પછી મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારતની આ પ્રતિષ્ઠિત પરમાણુ ગ્રુપમાં સદસ્યતા પાક્કી થવાથી એક વાર ફરી તે વાતને પુરાવો મળ્યો છે કે ભારત પરમાણુ હથિયારોના પ્રસારને સાથ નથી આપતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગત બે વર્ષોમાં ભારત એમટીસીઆર, વાસેનાર અરેજમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સદસ્ય બન્યું છે. આ વાત ફરી એક વાર તે વાતની પૃષ્ઠી કરે છે કે ભારત વૈશ્વિક શાંતિનું સમર્થક છે અને પરમાણુ હથિયારોના પ્રસારની વિરુદ્ધ છે. અમે દુનિયામાં શાંતિને લઇને અમારા સંકલ્પને લઇને પ્રતિબદ્ધ છીએ. નોંધનીય છે કે ભારત જે ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સભ્ય બન્યું છે તે પરમાણુ અપ્રસાર માટે દુનિયામાં ખૂબ જ મહત્વની સંસ્થા મનાય છે. આ સંસ્થા જૈવિક અને રસાયણિક હથિયારોના પ્રસારની વિરુદ્ધ કામ કરે છે. પીએમએ ટ્વિટ કરીને આ માટે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્��ેલિયા ગ્રુપનો આભાર માન્યો હતો.\nઉલ્લેખનીય છે કે એક પછી એક ભારતને આંતરાષ્ટ્રીય સંસ્થાનો સાથ અને સહકાર મળી રહ્યો છે. ભારત શાંતિદૂત તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભું કરી રહ્યું છે. આ પહેલા ભારતને મિસાઇલ્સ ટેકનોલોજી કંટ્રોલ રિઝઆઇમ અને વાસેનાર અરેન્જમેન્ટની પણ સદસ્યતા મળેલી છે. જે ભારતની વિદેશ કૂટનીતિની સફળતાને પણ દર્શાવે છે. નોંધનીય છે કે ચીનના વિરોધ છતાં ભારતને આ ગ્રુપની સદસ્યતા મળી છે. વળી આ પછી ભારતની એનએસજીની દાવેદારી પણ વધુ મજબૂત થશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા ગ્રુપે આ અંગે અધિકૃત જાહેરાત કરતા કહ્યું હતું કે 19 જાન્યુઆરી 2018થી ભારત અધિકૃત રીતે ઓસ્ટ્રેલિયા ગ્રુપનું 43મું સદસ્ય બની ગયું છે. જે પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ આ વાતની પૃષ્ઠિ કરતા કહ્યું છે કે ભારત અન્ય તમામ સાથી દેશો સાથે મળીને જૈવિક અને રસાયણિક હથિયારોનો વિસ્તારની વિરુદ્ધ કામ કરશે જેનાથી તમામ દેશોને લાભ થશે.\nprime minister narendra modi nuclear china pakistan વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂક્લિયર પાકિસ્તાન ચીન ભારત\nછત્તીસગઢમાં ન ચાલી જોગીની માયા, બંપર વોટ મેળવી કોંગ્રેસે બનાવ્યો રેકોર્ડ\nમોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ\nતેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/spiritual-Successor/view/1", "date_download": "2018-12-12T17:50:14Z", "digest": "sha1:IHFHSXHRSU6RAB7DU3J5D74QAS2ADRRU", "length": 5879, "nlines": 57, "source_domain": "anadimukta.org", "title": "સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી | anadimukta.org", "raw_content": "\nHome Spiritual Successor સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી\nસદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી\nપ્રાગટ્ય: સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ\nપ્રાગટ્ય સ્થળ: ગામ – ટોરડા, તાલુકો - ભિલોડા, જિલ્લો - સાબરકાંઠા, રાજ્ય - ગુજરાત, ભારત\nપૂર્વાશ્રમનું નામ: ખુશાલ ભટ્ટ\nપિતાનું નામ: મોતીરામ ભટ્ટ\nગુરુનું નામ: ભગવાન શ્રી સ્વામિનારાયણ\nસંત દીક્ષા: સંવત ૧૮૬૪, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.\nપ્રસિદ્ધિ: ખૂણિયા જ્ઞાનવાળા, યોગમૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા\nઅધ્યક્ષ: અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાઉત્તરાધિકારીઅધ્યક્ષસ્થાને ભગવાન સ્વામિનારાયણે તેઓની નિમણૂક કર��.\n૧. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું સૌપ્રથમ બીડું તેઓએ ઝડપ્યું હતું. તેઓ ખૂણામાં બેસાડી બેસાડી ઉપાસના સમજાવતા હતા. તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાયા.\n૨. ભગવાન સ્વામિનારાયણેપ્રસ્થાપિત કરેલ સંપ્રદાયની આત્યંતિક મોક્ષકારી ધુરા શ્રીહરિના અંતર્ધાનગમન બાદ તેમણે સંભાળી સંપ્રદાયને વિસ્તાર્યો હતો.\n૩. તેઓએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન અને સિધ્ધાંતને ઉજાગર કરતાં શાસ્ત્રોની રચના કરી તથા શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ – રચનાની સેવા કરી.\n૪. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તથા પ્રણાલિકાઓ તૈયારી કરી સમગ્ર સંતો-હરિભક્તો સર્વના ધર્મ-નિયમ અને વર્તનમાં એકસૂત્રતા કરાવી.\n૫. તેઓએ અદ્ભુત ગ્રંથ ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’ આપ્યો હતો.\n૧. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે તેઓમાં અદ્ભુત સામર્થી હતી. તેઓના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો. સૂર્ય અને ચન્દ્રની ગતિ અટકી જતી.<\n૨. ૩,૦૦૦ નંદસંતોમાં ભગવાન સ્વામિનારાયણે તેઓના દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી.<\n૩. તેઓ ભગવાન સ્વામિનારાયણના સૌથી વ્હાલા અને અતિ નિકટના સંત હતા.<\n૪. તેઓના સંકલ્પમાત્રથી અનેક પામર-પતિત જીવો પણ અક્ષરધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા.<\nઅનુગામી: અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી\nઅંતર્ધાન: સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ\nઅંતર્ધાન સ્થળ: ગામ - વડતાલ, તાલુકો - નડિયાદ, જિલ્લો - ખેડા, રાજ્ય - ગુજરાત, ભારત\nઆલોકમાં દર્શન: ૭૧ વર્ષ, ૨ માસ, ૨૭ દિવસ (સંવત ૧૮૩૭, મહા સુદ આઠમથી સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824059.7/wet/CC-MAIN-20181212155747-20181212181247-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/128126/sweetpotato-gulabjamun-in-gujarati?amp=1", "date_download": "2018-12-12T18:46:03Z", "digest": "sha1:J3CE2JPWNCXGPF5MS5KELIERQFCCW67W", "length": 2544, "nlines": 44, "source_domain": "www.betterbutter.in", "title": "શક્કરીયાના ગુલાબજાંબુ, Sweetpotato gulabjamun recipe in Gujarati - Hiral Hemang Thakrar : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 5 min\nબનાવવાનો સમય 25 min\nરાજગરાનો લોટ 50 ગ્રામ\nઘી જાંબુ તળવા માટે\nપાણી ચાસણી બનાવવા (જરૂરત મુજબ)\nપુર્વ તૈયારી રૂપે શક્કરીયા ને બાફી ઠંડા થવા દો.\nઠંડા થયેલા શક્કરીયાને મેશ કરી સુવાળો માવો તૈયાર કરો, એમાં ચપટી બેકિંગ સોડા અને રાજગરાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.\nહવે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.\nઘીવાળો હાથ કરી શક્કરીયાના મિશ્રણમાંથી નાના-નાના ગોળા વાળી ઘી માં ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.\nહવે એક વાસણમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એકતારી ચાસણી તૈયાર કરો.\nતળેવા બધાં જાંબુ ચાસણીમાં ઉમેરો.\n2 3 કલાક પછી સર્વ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bhajansangrah.com/index.php?title=118", "date_download": "2018-12-12T18:57:19Z", "digest": "sha1:XLQK3WXGO3LUEJH3NHLV2T5VLOIGD5XR", "length": 3271, "nlines": 78, "source_domain": "www.bhajansangrah.com", "title": "118 - Bhajan Sangrah", "raw_content": "\n1 ૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું\n૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું\n૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું\n(રાગ : ધર્મ વિચારો રે ઘર થકી)\nકર્તા : આઈઝેક વાઁટ્સ, ૬૭૪-૧૭૪૮\n૧ જ્યારે એ થંભે ધ્યાન ધરું, મર્યો ગૌરવી રાય,\nઅલભ્ય લાભ તોટો ગણું ગર્વ સર્વ તુચ્છ થાય. જ્યારે.\n૨ મારા પ્રભુના મૃત્યુ વિણ કરું ગર્વ ન કાંય,\nઅર્પી દઉં બધું યજ્ઞ પર ઠાલા મોહ સંધાય. જ્યારે.\n૩ હાથે પગે વહે શિરેથી ભળી ભળીને સાથ,\nકેવાં વહી રહ્યાં એ જુઓ પ્રેમ, શોક સંગાથ. જ્યારે.\n૪ પ્રેમ એવા, એવા શોકનો સુણ્યો સુભગ મિલાપ\nકે કદી કાંટયે ગૂંથ્યો અમૂલ મુગટ આપ. જ્યારે.\n૫ હોત સામ્રાજ્ય આ સૃષ્ટિનું ચરણે ધરવા અઘાટ,\nઅર્પણ બને એ જૂજવું પ્રેમ પ્રભુના સાટ. જ્યારે.\n૬ પ્રેમ અજબ આવો દિવ્ય તે માગે મારું તમામ,\nઅર્પું જીવાત્મા સર્વ મમ તે તો અલ્પ જ નામ. જ્યારે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/leopard-fall-in-to-well-at-rabarii-of-baria/111342.html", "date_download": "2018-12-12T18:40:53Z", "digest": "sha1:5HRMGGQULHZ25C4FSMAJW7KZPAGLMGY5", "length": 7709, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શિકારીની શોધમાં દે.બારીયાના રેબારીમાં ઘુસેલો દીપડો કુવામાં ખાબક્યો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nશિકારીની શોધમાં દે.બારીયાના રેબારીમાં ઘુસેલો દીપડો કુવામાં ખાબક્યો\n- કુવાને કોર્ડન કરીને રેસ્ક્યૂ હાથ ધરાયુ : દેવગઢ બારીયા પંથકમાં ફસાયેલા દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા\nદાહોદના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવી મૂક્યો છે, તેવા સમયે જ દેવગઢ બારીયામાં શિકારની શોધમાં આવેલ દીપડો કુવામાં ખાબકતાં તેને બચાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દીપડાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.\nદેવગઢ બારીયાના તાલુકાના રેબારી ગામે હોળી ફળીયામાં રહેતા પુનાભાઇ બાપુભાઇના મકાન નજીક જ ખેતરમાં કુવો આવેલો છે. આ કુવામાં પાણી લેવા ગયેલાઓએ દીપડાને કુવામાં જોતાં જ શોર મચાવી મૂક્યો હતો. જેના પગલે આસપાસના ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ આ ફસાયેલા દીપડા અંગેની વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. વનવિભાગે દીપડાને રસ્ક્યૂની કામગીરી શરૂ કરતા અગાઉ આખા વિસ્તારને કોર્ડન કરી દીધો હતો.\nવનવિભાગના અધિકારીઓને આ સ્થળ પર તપાસ કર્યા બાદ અનુમાન લગાવ્યુ હતુ કે, કુવાની આસપાસના મકાઇના ખેતરમાં શાહૂડીના પગના નિશાન જોવા મળી રહ્યા છે. તેના પરથી એમ લાગે છે કે, શાહૂડીનો શિકાર કરવા માટે તેની પાછળ દીપડો દોડ્યો હશે, તેમાં કુવામાં ખાબક્યો હશે.\nદીપડાને જોવા માટે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા હતા. જેના પગલે વનવિભાગ તરફથી તેને રેસ્ક્યુ કરવાની કામગીરી મોડી સાંજથી શરૂ કરવામાં આવનાર છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ટીમની સાથે સ્થળ પર દોડી ગયા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવાલોડ : બુહારીની વિરપોર કોલેજમાં પરીક્ષા આપવ..\nકામરેજ : કામરેજના ધોરણ પારડી ખાતે સત્યમ યોગ ..\nબારડોલી : કન્યા વિદ્યાલય અસ્તાનમાં ટકાઉ ઉર્જ..\nબારડોલી : સરદાર પટેલની પુણ્યતિથી નિમિત્તે બા..\nસુરત: મુંબઈમાં ગુજરાતી વેપારીના 20 કરોડના ડાયમંડ લઈ કર..\nસુરતઃ સુરત અને થાઇલેન્ડ હાથ મિલાવે તો બેસ્ટ ડાયંમડ જવે..\nસુરતઃ હવે દમણબીચ પર દારૂની મહેફિલ માણવા જશો તો જેલમાં ..\nસુરતઃ કતારગામ વિસ્તારમાં કાર બળીને ખાખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://shareinindia.in/gebinath/", "date_download": "2018-12-12T18:52:37Z", "digest": "sha1:C7572BMOD7I6UK5VMB2P6JZKVDBROK6R", "length": 16607, "nlines": 94, "source_domain": "shareinindia.in", "title": "ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ", "raw_content": "\nગુરુ શ્રી ગેબીનાથ મહારાજ\n(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ ભોંયરુ.\nશિષ્યોઃ મેપા ભગત(થાન), આપા રતા(મોલડી)\nગોફણ તો ગેબી તણી જેને વાગી રુદામાય\nચારો દિશાએ દિપક જલે પશ્વિમધરાની માય..\nઆજે આપણે વાત કરવી છે, પંચાલ ના પીરાણા ની પંચાળની પવિત્ર ધરતી ઉપર અનેક સંતો-ભક્તો,સતી-શુરા જનમીયા વળી ચોટીલે મા ચામુંડા ના બેસણા.\nખડ પાણી’ને ખાખરા;પાણાનોં નહીં પાર,\nવગર દીવે વાળું કરે,તોય દેવનો પાંચાળ.\nકંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;\nનર પટાધર નીપજે, ભલો દેવકો પાંચાળ.\nઆવી પાંચાળ ની ધરતી અને એનુ થાનગઢ ગામ ત્યાના કુંભાર જ્ઞાતી ના સાધુ સેવી એવા મેપા ભગત જે ચાકડો ફેરવી હરીભજન લલકારે, રોજી રોટી જે મળે એમા થી અભ્યાગત ને જમાડે એવા મા���ી ખુંદનારા પણ સૌથી અલગ જુદી જ માટી ના માણસ. એવા મા સાંજે એકવાર મેપા ભગત બહાર નિકળ્યા, ખેતરો મા રેઢી ચરતી બકરી જોઇ. મેપા ભગતે જાણ્યુ કે સાંજ થવાની અને આ બકરીઓ.. કોઇ જનાવર ફાડી ખાશે.. અથવા કોઇ ના ખેતર ને નુકશાન કરશે એટલે પોતે બકરી હાકિ ચાલી નિકળ્યા.. બકરીઓ એ હંમેશ માફક જંગલ નો મારગ લીધો જાણે બકરીઓ જ તેમને કોઇ નિર્દેશ આપી કોઇ લક્ષ તરફ ખેંચી જતી હોય. બકરીઓ પોતાના રોજ ના મૂળ સ્થાને આવી પહોંચી..\nજે બકરીને ભુલી પડેલી અને રેઢી થઇ ગયેલ માનેલ એ પોતે એમને કોઇ રહસ્યમય સ્થાન પાસે લઇ આવી.. મેપા ભગત વિચારતા હતા આવી ગીચ અને પહાડ ની ખોપ મા કોણ રેતુ હશે\nત્યા તો એમાંથી એક જોંગદર પુરુષ બહાર આવ્યા, જેની વાંભ જેટલી ભુરી જટા, ભુરા તથા સફેદ ભ્રમર થી છવાયેલુ મુખ , તેજસ્વી આંખો , કઠોર ખડતલ શરીર વાળા, કાનમાં કુંડળ, ગળા માં રુદ્રાક્ષની માળાઓ અને નાથસાધુની જનોઇ,શરીર પર ભષ્મના લેપ એવા અલૌકિક તપસ્વી દિવ્યાત્મા જણાતા હતા.\nમેપા ભગતે પગે પડી પ્રણામ કર્યા અને કહ્યુ કે બાપુ આ આપની બકરી ભુલી પડેલી માની કોઇ જનાવર એને નુકસાન કરે એ ફિકર મા હુ એને હાકિ ને પણ આખરે તો પોતે જ દોરવાતો આવિ ચડ્યો છુ.\nએ જોંગદરે કિધુ કે બેટા આ તો રામ ની બકરી છે. આને તો કોઇ ની ફિકર નથી આ તો રામ ની બકરી છે. આને તો કોઇ ની ફિકર નથી\nઠીક છે.. ભલે આવ્યો બાપ..\nઅને મેપા ભગત ભોંયરા મા દાખલ થયા.. નાની એવી ગુફા અને એના એમા ધુણો ધખતો હતો.સતસંગ કર્યો. સતસંગ નો મહિમા જાણનાર મેપા ભગત માટે હવે દર્શને જવાનો નિત્યક્રમ બની ગયો.પ્રભુ પેઠે એમણે ગેબીનાથ ની સેવા કરી અને ગેબીનાથે પણ મેપા ભગત ને શીષ્ય તરીકે સ્વીકાર કર્યા.\nમેપા ભગત ની ભક્તિ ને ગેબીનાથ રુપી પારસમણી મળવા થી ઓર નીરખી. સંસાર સાગર ની ભ્રમણાઓ છુટી\nॐ નમો આદેશ ગુરુ કા \nॐકારે આદિનાથ, ઉદયનાથ પાર્વતી \nસંતોષનાથ વિષ્ણુ; અચલ અચમ્ભેનાથ\nગજ બેલી ગજ કંથડીનાથ,જાન પારખી, ચૌરંગીનાથ\nમાયારુપી મછેન્દ્રનાથ,જતિ ગુરુ હૈ ગોરખનાથ\nઘટ ઘટ પિંડે વ્યાપી, નાથ સદાય રહે સહાય\nનવનાથ ચોર્યાસી સિધ્ધો કી દુહાઇ \nॐ નમો આદેશ ગુરુ કા \nઆહિ થી પાંચાળ ના પીરાણા ની એક માળા રચાઇ ચલાલા, પાળીયાદ, સોનગઢ જેવા આજના પ્રખ્યાત સ્થાનકો ની કડીઓ સજ્જ થવાની હતી. ગેબીનાથના સૌપ્રથમ દર્શન મેપાભગત કુંભાર,આપા રતા(કાઠી દરબાર) અને વીરાભગત ભરવાડે(કેરાળા) કર્યા હતા.ત્યાર પછી કોઇને પણ ગેબીનાથે દર્શન દિધેલ નથી. આ સંત પરંપરા કડીઓ રચવા આવેલા ગેબીનાથ કોણ હશે❓\nગેબીનાથ મુળ કોણ હતા.⁉ તેમના ઇતિહાસ ના વિષય પર અંધકાર ના પડ ભરેલા છે. તેમની વાતો અને જીવન પર વિસ્મૃતિ ના તાળા છે. તેમના વિષય પર મત મતાંતર અને માન્યતાઓ,કિવંદિતીઓ ,લોકવાયકાઓ છે.‼ જે આ મુજબ છે.\n(⏩ સાબરકાંઠા જિલ્લાના મોડાસા નજીક માજુમ નદીના કિનારે આવેલ ગેબીમંદિરને ગુરુ ગેબીનાથનું ઉત્પતિસ્થાન માનવામાં આવે છે\n⏩ઓઢા જામ અને હોથલ પદમણી ના ત્રીજા પુત્ર ગાંગોજી ને પણ ગેબીનાથ મનાય છે. ગીર ની અઘોર વનરાજી મા નવ નાથ માહે એક ગોરખનાથ નો મેળાપ થતા સેવા કરતા ગાંગાજી સીધ થયા.\n⏩ ગુરુ મછંદરનાથ પોતાના શિષ્ય ગોરખનાથ સાથે ભારત ભ્રમણ કરવા નીકળતા ફરતા ફરતા માજુમ નદીના કાંઠે આવેલા રામનાથ ગામ આવ્યા.નદીકાંઠે શિષ્ય ગોરખનાથને સંજીવની મંત્રનુ રટણ કરવાનુ કહી ગુરુ મંછ્ધરનાથ ભિક્ષાર્થે ગયા ત્યારે સંજીવની મંત્રનું રટણ કરતા કરતા ગોરખનાથે માટી(ગારા)માંથી માનવ પૂતળું બનાવી ગુરું મંત્ર ફુંક્તા પૂતળું સજીવન થઇ રડવા લાગેલ.\nગોરખનાથ દ્વારા ગારામાંથી તૈયાર કરેલ બાળક્ને મછંદરનાથે રડતું જોઇ તેને ગુરુ દ્તાત્રેયની કૃપા સમજી ગેબ(આકાશ)માંથી ઉત્પન્ન થયેલું સમજી તેનુ નામ ગેબીનાથ રાખેલ. બાળ સ્વરુપ ગેબીનાથને દેવરાજમાં રહેતા બ્રાહ્મણ કુટુંબને સોપી ગુરુ મંછ્દરનાથ તીર્થયાત્રાએ નીકળી ગયા.\nગેબીનાથ સાત વર્ષના થતા પાલક મા-બાપનું ઘર છોડી ગુરુ ગોરખનાથનું શરણું લેતા ગુરુએ અનુગ્રહ કરતા ગેબીનાથને નવનાથ સાથે સ્થાન મળ્યું.કરભાજન નારાયણના અવતાર ગુરુ ગેબીનાથે ભક્તિનો મહિમા વધારવા સાથે ભારતવર્ષમાં ભ્રમણ કરતા ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ ઉપરાંત અનેક સ્થળોએ ફરી આદિ શીવ દ્વારા સ્થાપીત નાથપંથની બહુ મોટી સેવા કરી.)\n આમ દેવકા પાંચળ મા થાન પાસે સત્તર મા સૈકા માં સ્થૂળ સ્વરુપે ગેબીએ દેખા દિધી. તે પહેલા તેવા સ્વરુપના દર્શનની જાણ ભાગ્યેજ કોઇ ને હતી..\nગેબી ગુણ અપાર , નર પામે ન કો પાર,\nભજે ભાવ થકિ લગાર, પલ મા પહોંચે કિરતાર.\nએક બીજી માન્યતા મુજબ નવનાથમાનાં એક્નાથ ગુરુ ગેબીનાથના સનાતન ધર્મને ઊગારતા મરાઠાવાડમાં ગુરુ ગેબીનાથના સમર્થ શિષ્ય નિવૃતીનાથે લોકોમાં ભક્તિનો મહિમા વધારેલ છે. ગુરુ મહિમા કેહવા બેસોતો ક્યારેય પુરો ના થાય અને લખવા બેસો તો ક્યારેય લખીના શકાય તેવો અપરંપાર છે.\nનોંધઃ હવે પછીની ક્રમશઃ પોસ્ટ ગુરુ ગેબીનાથના શિષ્ય મેપા ભગત વિશે રહેશે.\nમિત્રો જો તમે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક ���્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.\nઆવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-\n–પુજય બજરંગદાસ બાપા ની સંપૂર્ણ જીવન કથા\n– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ\n– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ\n– પરબધામ નો ઈતિહાસ\n– શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ\nપોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો\nઅમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરો\nShare in India પર પ્રસ્તુત થતી નવી પોસ્ટની ઝલક મેળવો આપના ઈ-મેલ પર. આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો...\nઅમને ફેસબુક પર લાઈક કરો\nઅમને ફેસબુક પર લાઈક કરો\nઅજાણી વાતો (62) આગમવાણી (2) ઇતિહાસના પાનામાં (1) ઈતિહાસ (108) કરણ ઘેલો (8) કાઠીયાવાડ (39) કુરબાનીની કથાઓ (20) ક્રાંતિકારી (2) ગુજરાતની ગરિમા (28) ગુજરાતનો ઇતિહાસ (40) જયંતિભાઈ આહીર (4) જીવન ગાથા (4) જોરાવરસિંહ જાદવ (131) જ્યોતિર્લીંગ (5) ઝવેરચંદ મેઘાણી (178) ડોશીમાંની વાતો (5) તહેવાર નો ઇતિહાસ (13) દાદાજીની વાતો (5) દોલત ભટ્ટ (42) ધાર્મિક (13) ધાર્મિક સ્થળો (3) નવદુર્ગા (9) નાનાભાઈ જેબલિયા (34) પાળિયા કથા (5) ભગવાન (13) મંદિર (67) મહાન ઋષિઓ (20) મહાપુરુષો (26) મહા સતીઓ (5) યાત્રા ધામ (6) રા' ગંગાજળિયો (31) લોકવાર્તા (104) લોક સાહિત્ય (110) વીર કથાઓ (4) વીર પુરુષો (57) વીરાંગનાઓ (8) શિવ મંદિર (14) શૈલેશ સગપરીયા (7) સંત દેવીદાસ (10) સંતો (21) સોરઠ ના સંતો (38) સોરઠી બહારવટિયા (30) સૌરાષ્ટ્રની રસધાર (89) સ્ટોરી (11) ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/114110/mango-kheer-in-gujarati?amp=1", "date_download": "2018-12-12T18:50:59Z", "digest": "sha1:WRSELQW6XNDVI5Q4GLBSJ5Q4BTSDPIBC", "length": 1808, "nlines": 43, "source_domain": "www.betterbutter.in", "title": "કેરી ની ખીર, Mango kheer recipe in Gujarati - Devi Amlani : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 15 min\nબનાવવાનો સમય 20 min\n1 કપ રાઘેલા ભાત\n1 કપ કેરી નો રસ\n1 નાની ચમચી કેશર\nથોડા બદામ અને કાજુ\nસૌપ્રથમ રાંધેલા ભાત ને અધકચરા ક્રશ કરી લો\nહવે ગેસ ચાલુ કરીને દૂધને ઉકળવા મૂકો\nપાંચ મિનિટ ઉકાળ્યા બાદ તેમાં ખાંડ નાખી દો અને ત્યારબાદ તેમાં કેરીનો રસ નાખી દો\nથોડીવાર ઉકળવા દો તેમાં હવે ક્રશ કરેલો ભાત નાખી દો\nહવે તેમાં ચારોળી કેસર અને બદામ કાજુ નાખીને ઉકળવા દો\nઆ રીતે કેરીની ખીર તૈયાર છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://aminazar.wordpress.com/category/uncategorized/", "date_download": "2018-12-12T20:02:29Z", "digest": "sha1:QIKLJP2GZ5P3I2HCVRWMCUJQJP3UZFDH", "length": 10638, "nlines": 160, "source_domain": "aminazar.wordpress.com", "title": "Uncategorized | અમિ નઝર", "raw_content": "\nસુખી થવા ની ચાવી…\nસુખી થવા ની ચાવી…\nપાપ થાય તેવું કમાવું નહિ.\nમાંદા પડયે તેવું ખાવું નહિ.\nદેવું થાય તેવું ખર્ચવું નહિ.\nઅને લડાઈ થાય તેવું બોલવું નહિ.\nબાગમાં ક્યાં હવે ફરે છે સનમ\nબાગમાં ક્યાં હવે ફરે છે સનમ\nવેબસાઇટ ઉપર મળે છે સનમ\nફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો\nઅન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ\nમૅમરીમાં ય હું સચવાયો નહીં\nતું મને સૅઇવ ક્યાં કરે છે સનમ\nડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ\nડૉટ થઈને તું ઝળહળે છે સનમ\nઆ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર\nસ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ\nશી ખબર કઈ રીતે ડીકોડ કરું\nસિલિકોન ચિપ કશું કહે છે સનમ\nક્યાં છે રોમાંચ તારા અક્ષરનો\nફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ\nદિલની ધડકન છે સૉફ્ટવેર હવે\nએને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ\nલાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે\nઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ\nઆંખ મારી આ થઈ ગઈ માઉસ\nકિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ\n– અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )\nલેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો\nલેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,\nદર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.\nએની બહુ નજીક જવાની સજા છે એ,\nમળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.\nરહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,\nમારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.\nસંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,\nદોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો \nએ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,\nજેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો \nએ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,\nએવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.\nસાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,\nપીનારા સાથે કામથી પાનાર પણ ગયો.\nકેવી મજાની પ્રેમની દીવાનગી હશે \nકે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.\nલગભગ દરેક કોલેજીયન ની સંવેદનાઓ ક્રમશઃ વ્યક્ત કરી જનાબ મરીઝ સાહેબ અહીં તેણે વેઠેલી બધી જ વેદનાઓનો ભાગ બનાવી દે છે.\nએની બહુ નજીક જવાની સજા છે એ,\nમળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.\nબદલો લેવા મા શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો…\nસુખી થવા ની ચાવી…\nતેનો આ અંજામ છે\nમને એવી રીતે કઝા યાદ આવી\nજીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું\nમા બાપને ભૂલશો નહિ\nમહીનાવાર લેખો મહિનો પસંદ કરો ઓગસ્ટ 2017 (1) ઓક્ટોબર 2011 (1) માર્ચ 2009 (13) ફેબ્રુવારી 2009 (10) જાન્યુઆરી 2009 (1) સપ્ટેમ્બર 2008 (1)\nજાહેર જનતાને જણાવવાનું કે…\n© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.\nriya પર સુખી થવા ની ચાવી…\nકુમાર મયુર પર સુખી થવા ની ચાવી…\npari patel પર તેનો આ અંજામ છે\npari patel પર મને એવી રીતે કઝા યાદ આવી\nPari patel પર સુખી થવા ની ચાવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/129388/khorak-in-gujarati?amp=1", "date_download": "2018-12-12T18:25:04Z", "digest": "sha1:OTJGF535TCBL3HFVLYDBBJ6BECTPLLRI", "length": 2613, "nlines": 43, "source_domain": "www.betterbutter.in", "title": "ખોરાક, Khorak recipe in Gujarati - Divya Chetnani : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 15 min\nબનાવવાનો સમય 30 min\n૨૦૦ ઘઉં નો લોટ\n૧૦૦ ગ્રામ કોપરા ની છીનિ\n૧૦૦ ગ્રામ ફિકો માવો\n૧૦૦ ગ્રામ મિક્સ સુકો મેવો\n૨ મોટી ચમચા અસારીઆ\n૧ મોટી ચમચી જાયફળ અને એલચી પાવડર\nએક મોટા તપેલા માં ઘી ગરમ થાય એટલે એમાં લોટ ઉમેરી આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.\nલોટ સેકાઈ જાય પછી એમાં ગુંદર નાખવું.\nગુંદર ફુલાઈ જાય પછી એમાં. ફિકો માવો, સૂકા મેવા (બદામ, કાજુ, કીસમીસ અને કાળી સુખી દ્રાક્ષ), અસરીઆ, જાયફળ, એલાયચી નો ભૂકો, કોપરાની છીની નાખી મિક્સ કરવું.\nહવે બીજા તપેલા માં ૨૦૦ ગ્રામ ખાંડ નાખીને ૧ કપ દૂધ નાખી હલકું ગરમ કરવું.\nહવે ખાંડ વાળુ દૂધ નાખી ૨ મિનિટ ફૂલ ગેસ પર હલાવી ગેસ બંધ કરવું.\nહવે એક થાળી કે વાટકી માં મિશ્રણ નાખી સેટ કરવું.\nઉપર થી ખસખસ અને કત્રેલી બદામ અને કાળી દ્રાક્ષ નાખી ઠંડુ થવા દેવું\nરીચ સીંઘી ખોરાક ( સ્વીટ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%9F", "date_download": "2018-12-12T20:22:20Z", "digest": "sha1:QX7UQMARNSABXMXDZ4C7CVPCKWMHRGK6", "length": 4997, "nlines": 123, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચાટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nપ્રિય લાગે તેવું વાક્ય-વાત.\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nકૂતરાને ખાવાનું નાખવાનું ઠામ ખાવાનો ચસકો; લાલસા.\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nવિશ્વાસ ઉત્પન્ન કરાવી ચોરી કરનાર.\nગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:\n] ભોંઠું શરમિંદું (ચાટ પડવું; ચાટ બનવું).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE_%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2018-12-12T20:26:42Z", "digest": "sha1:XY7YQDUCC6XZ5PWRNKVZXK4LPRD7LD36", "length": 3446, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બારણે તાળાં દેવાવાં | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી બારણે તાળાં દેવાવાં\nબારણે તાળાં દેવાવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનસંતાન જવું; સત્યાનાશ જવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aajkaaldaily.com/%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%97%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B%E0%AA%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2018-12-12T19:45:08Z", "digest": "sha1:Q5GMJSK73INUJU76VZI7XAJDO26TL55K", "length": 8462, "nlines": 70, "source_domain": "www.aajkaaldaily.com", "title": " રંજન ગોગોઇ બનશે દેશના નવા ચીફ જસ્ટીશ: 3 ઓક્ટોબરે શપથ ગ્રહણ રંજન ગોગોઇ બનશે દેશના નવા ચીફ જસ્ટીશ: 3 ઓક્ટોબરે શપથ ગ્રહણ – Aajkaal Daily", "raw_content": "\nરંજન ગોગોઇ બનશે દેશના નવા ચીફ જસ્ટીશ: 3 ઓક્ટોબરે શપથ ગ્રહણ\nસુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંજન ગોગોઇ ભારતનાં આગામી મુખ્ય ન્યાયાધિશ (સીજેઆઇ) હશે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નવા સીજેઆઇ માટે તેમની નિયુક્તિ કરી છે. તેઓ ત્રણ ઓક્ટોબરે નવા મુખ્ય ન્યાયાધીશ પદની શપથ ગ્રહણ કરસે. સીજેઆઇ દીપક મિશ્રા બે ઓક્ટોબરે રિટાયર થઇ રહ્યા છે અને વરિષ્ઠતાક્રમમાં તેમની પછી રંજન ગોગોઇ જ આવે છે.\nમીડિયામાં સીજેઆઇ માટે ગોગોઇનાં નામની ચચર્િ ગત્ત ઘણા દિવસોથી ચાલી રહી હતી. રાષ્ટ્રપતિની મંજુરી બાદ આ ચચર્ઓિ પર હવે વિરામ લાગી ગયો છે. વરિષ્ઠ અધિવક્તા ઇંદિરા જયસિંહે પણ ગત્ત મહીને ગોગોઇના સીજેઆઇ બનવાની વાત કરી હતી. ઇંદિરા જયસિંહે પોતાનાં એક ટ્વીટ સંદેશમાં દાવો કર્યો હતો કે બિન અધિકારીક રીતે માહિતી છે કે આગામી સીજેઆઇ માટેની ભલામણ કેન્દ્ર સરકારને બે સપ્ટેમ્બરે મોકલવામાં આવશે અને રંજન ગોગોઇ આગામી સીજેઆઇ હશે. રંજન ગોગોઇ 17 નવેમ્બર, 2019નાં રોજ રિટાયર થશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, કાયદા મંત્રાલયે જસ્ટિસ દીપક મિશ્રાના આગામી ચીફ જસ્ટિસનાં નામની ભલામણ માટેની માંગ કરી હતી. પરંપરા અનુસાર સીજેઆઇ સૌથી વરિષ્ઠ જજનાં નામની ભલામણ કરે છે.\nજસ્ટિસ ગોગોઇને 28 ફેબ્રુઆરી, 2001નાં રોજ ગુવાહાટી હાઇકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પણ જજ રહ્યા છે. તેમને 12 ફેબ્રુઆરી, 2011ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા અને એપ્રીલ, 2012માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા.\nરંજન ગોગોઇ ગત્ત વખતે તે સમયે સમાચારોમાં આવ્યા હતા. જ્યારે તેઓ અને અન્ય ત્રણ જજોએ મળીને મીડિયાને સંબોધિત કયર્િ હતા અને સીજેઆઇ દિપક મિશ્રાની કાર્યપ્રણાલી મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા હતા. ન્યાયપાલિકાનાં ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે સુપ્રીમ કોર્ટના જજ મીડિયા સામે આવ્યા અને પોતાની વાત રજુ કરી હતી. જજોના આ પગલાથી કાયદા સહિત રાજનીતિક ગલિયારાઓ મુદ્દે ભૂકંપ મચી ગયો હતો.\nમધ્યપ્રદેશમાં આજથી ચોકીદારી શરૂ કરી રહયા છે : શિવરાજિંસહ December 12, 2018\nકાેંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી December 12, 2018\nબિ���ારમાં કાેંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનાે દાવો December 12, 2018\nરિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતાેને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે December 12, 2018\nNCR દાવા-વાંધા 31મી સુધી દાખલ કરવાની મંજુરી December 12, 2018\nમાલ્યા થયો કંગાળઃ ઘડિયાળ... વિજય માલ્યાને ભારત પ્રત્યાપિર્ત કરવાનો આદેશ આપનારા યુ.કે.કોર્ટના જજે માલ્યાને ચમક-દમકવાળો, આભૂષણોથી સજ્જ 'પ્લેબોય' ગણાવ્યો ... 79 views\nમધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કા... પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કાેંગ્રેસ બન્નેને સરકાર રચવા માટે ... 52 views\nઆજે દેશના સૌથી માેંઘા લગ્... દુનિયાના સૌથી માેંઘા ઘરમાંથી એક 27 માળના એન્ટેલિયામાં આજે લગ્નની શરણાઈઆે સંભળાશે. ભારતના સૌથી મોટા ... 48 views\nગરમ પાણી નોતરી શકે છે વિન... શિયાળામાં દરેક લોકો ગરમ પાણીથી જ સ્નાન કરતા હોય છે અને તમે ... 45 views\nવિશ્વભરના અખબારોમાં પરિણા... વિશ્વભરના અખબારો અને મીડિયાએ ભારતના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની વિશેષ રીતે નાેંધ લીધી છે. બીબીસીના ... 39 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: જામજોધપુરની ઉડાન સ્કૂલમાં ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂતિર્ બનાવવાની સ્પર્ધા યોજાઈ\nNext Next post: લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ વાંકાનેરમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-12-12T20:29:16Z", "digest": "sha1:UJU6KWP72M4U3EZNOV2CEL6T4AA6J7NY", "length": 3559, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બચારું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબચારું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબીચારું; દુઃખી; રાંક; બાપડું.\nબેચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://traynews.com/gu/news/blockchain-news-28-06-2018/", "date_download": "2018-12-12T18:16:23Z", "digest": "sha1:FX2INLZUYGHEA652OWTSYVH7K5QMJ5N6", "length": 16295, "nlines": 118, "source_domain": "traynews.com", "title": "Blockchain સમાચાર 28.06.2018 - Blockchain સમાચાર", "raw_content": "\nવિકિપીડિયા, ico જો, માઇનિંગ, Cryptocurrency\nજૂન 28, 2018 એડમિન\nમાસ્ટરકાર્ડ પેટન્ટ અનામી blockchain વ્યવહારો\nનાણાકીય સેવાઓ વિશાળ માસ્ટરકાર્ડ ઘણા નવા blockchain પેટન્ટ એનાયત કરવામાં આવ્યો હતો આ અઠવાડિયે.\nએક પેટન્ટ સિસ્ટમ છે કે જે blockchain નેટવર્ક પર અનામી લેવડ સરળ રૂપરેખા.\nમાસ્ટરકાર્ડ અનુસાર, સામાન્ય blockchain વ્યવહારો પારદર્શક પ્રકૃતિ રોજિંદા ચૂકવણી માટે આ ટેકનોલોજીનો સ્વીકૃતિ માટે અડચણ છે. જે બંને વ્યવસાયો અને ગ્રાહકો માટે સાચું છે.\n\"આમ, તકનીકી ઉકેલ માટે જરૂરિયાત છે જેમાં એન્ટિટી ટ્રાન્ઝેક્શન જ્યાં વ્યવહારની વિગતો સાર્વજનિક રૂપે પોસ્ટ કરી શકે છે માહિતી જવાબદારી અને વિશ્વાસ તેની ખાતરી કરવા માટે ભાગ લઇ શકે છે ત્યાં છે, જ્યારે હજુ પણ અનામી અને અન્ય વ્યવહાર બંને પક્ષો માહિતી ઓળખવા દરેક વ્યવહાર સાથે સંકળાયેલા એન્ટિટી ગુપ્તતા જરૂરિયાતો સંતોષવા વ્યવહાર પક્ષ દ્વારા વ્યક્તિગત વ્યવહારો અથવા વોલ્યુમ માહિતી ટ્રૅક કરવા ની અક્ષમતાઓને પૂરી પાડે છે. \"\nકોરિયન સરકારે નવી ક્રિપ્ટો નિયમન છતી\nસાઉથ કોરિયા મુખ્ય નાણાકીય એજન્સી, ફાઇનાન્સિયલ સર્વિસિસ કમિશન ક્રિપ્ટો એક્સચેન્જો માટે એક નવી ક્રિપ્ટો નિયમનકારી માળખું જાહેર કર્યું.\nસત્તાવાળાઓ પણ તપાસ કરી રહ્યા છીએ 3 મોટી બેંકો Nonghyup, હાના બૅંક, અને કૂકમિન કે ક્રિપ્ટો એક્સચેન્જો બેન્કિંગ સેવાઓ અને વર્ચ્યુઅલ એકાઉન્ટ્સ પૂરી કરવામાં આવી છે.\nતે નોંધ્યું છે કે વિદેશીઓ સ્થાનિક Cryptocurrency એક્સચેન્જો વાપરવા માટે ખરીદી અને તે ડિજિટલ સંપત્તિઓ વેચવાની મંજૂરી ન હોય વર્થ છે.\nસરકારમાં અને Cryptocurrency એક્સચેન્જો અને બેન્કિંગ એકાઉન્ટ્સ શંકાસ્પદ ભંડોળ હલનચલન cryptoexchanges સાથે જોડાયેલ ઓળખી શકાય દ્વારા \"કીમચી પ્રીમિયમ\" પુનઃ ઉદભવ અટકાવવા માટે માંગે છે. કીમચી પ્રીમિયમ દક્ષિણ કોરિયા અનુકૂળ વિનિમય દરો લાભ લેવાના એકમાત્ર હેતુ માટે મૂડી મોટી રકમો પરિવહન છે.\nસર્વસંમતિ નવી નીતિઓ સ્થાનિક Cryptocurrency સેક્ટર કાયદેસરતા વાતચીત છે.\nઆ પ્રથમ પગલું દક્ષિણ કોરિયન સત્તાવાળાઓ યોગ્ય રીતે ઇતિહાસમાં પ્રથમ વખત દેશના Cryptocurrency બજાર નિયમન તરફ લેવામાં આવે છે ગણવામાં આવે છે.\nઅબુ ધાબી ક્રિપ્ટો નિયમન લોન્ચ & કર માળખું\nઅબુ ધાબી આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર છે અને ફ્રી ઝોન માટે નિયમનકાર એક નિયમનક���રી અને ટેક્સ માળખું તે સ્થળે ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ આવરી લે કરશે લોન્ચ કર્યું છે, સંરક્ષકો, વિસ્તાર અને અન્ય મધ્યસ્થી.\nફાઇનાન્સિયલ સર્વિસિસ રેગ્યુલેટરી અબુ ધાબી ગ્લોબલ માર્કેટ ઓથોરિટી ઓફ ગ્રાહક સુરક્ષા આસપાસ મુદ્દાઓ સંબોધવામાં આવ્યો છે, સલામત કસ્ટડીમાં, ટેકનોલોજી ગવર્નન્સ, ડિસ્ક્લોઝર / પારદર્શકતા, બજાર દુરુપયોગ અને ક્રિપ્ટો એસેટ એક્સચેન્જમાં નિયમન.\nBithumb $ 31m હેક હારી માંથી $ 14M ધક્કામાંથી\nદક્ષિણ કોરિયન Cryptocurrency વિનિમય Bithumb કહે છે કે $ 31m છેલ્લા સપ્તાહમાં હેક હારી માંથી $ 14M સુધરી ગયું છે.\nવિશ્વભરમાં એક્સચેન્જો સાથે મળીને કંપની ભંડોળના કેટલાક પુનઃપ્રાપ્ત કરવા માટે, તેમજ પ્રયાસ કરો અને વધુ નુકસાન અટકાવવા માટે.\nવિનિમય જણાવ્યું હતું કે તે પ્લેટફોર્મ પર એસેટ થાપણો અને ઉપાડ તેના સસ્પેન્શન ચાલુ રહેશે.\nછેલ્લા અઠવાડિયે માતાનો લૂંટ બાદ, 24-Bithumb પર કલાક ટ્રેડિંગ વોલ્યુમ નોંધપાત્ર ઘટાડો થયો છે - થી $400 મિલિયન સમયે $124 મિલિયન હાલમાં - CoinMarketCap શો ડેટા.\nચેટ એપ્લિકેશન લાઇન ક્રિપ્ટો વિનિમય લોન્ચ કરવા\nરેખા કોર્પ, જાપાનની સૌથી મોટી મેસેજિંગ સર્વિસ, આગામી મહિને Cryptocurrency એક્સચેન્જ ખોલીને છે.\nવિનિમય, Bitbox કહેવાય, કરતાં વધુ વચ્ચે વેપાર આપશે 30 વિકિપીડિયા સહિત વર્ચ્યુઅલ ટોકનો & Litecoin, પરંતુ આદેશાત્મક ચલણમાં. વેબસાઇટ ઉપલબ્ધ થશે 15 વપરાશકર્તાઓ વિશ્વભરની ભાષાઓ. Bitbox એક ચાર્જ કરશે 0.1 ટકા ટ્રેડિંગ ફી, જાપાન અને અમેરિકામાં તે સિવાય.\nરેખા પણ વિનિમય એક સ્ટેન્ડ-અલોન મોબાઇલ એપ્લિકેશન પર કામ કરે છે. રેખા પણ જાપાનમાં એક Cryptocurrency વિનિમય ખોલવા માટે લાયસન્સ માટે અરજી કરી.\nક્રિપ્ટો એક્સચેન્જ કેવી રીતે બનાવવા\nજુલાઈ 22, 2018 અંતે 9:13 મધ્યાહ્ન\nસપ્ટેમ્બર 7, 2018 અંતે 10:13 મધ્યાહ્ન\nસપ્ટેમ્બર 8, 2018 અંતે 9:15 મધ્યાહ્ન\nસપ્ટેમ્બર 9, 2018 અંતે 9:34 મધ્યાહ્ન\nસપ્ટેમ્બર 14, 2018 અંતે 7:01 મધ્યાહ્ન\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nવાંચન ચાલુ રાખો »\nવાંચન ચાલુ રાખો »\naltcoin AltCoin બઝ altcoins વિકિપીડિયા વિકિપીડિયા વિશ્લેષણ bitcoin bottom વિકિપીડિયા ક્રેશ વિકિપીડિયા ક્રેશ પર વિકિપીડિયા ક્રેશ પર 2018 વિકિપીડિયા સમાચાર સમાચાર આજે વિકિપીડિયા વિકિપીડિયા ભાવ વિકિપીડિયા ભાવ 2018 વિકિપીડિયા ભાવ વૃદ્ધિ વિકિપીડિયા ભાવ સમાચાર વિકિપીડિયા ભાવ વધારો વિકિપીડિયા ટેક્નિકલ વિશ્લેષણ આજે વિકિપીડિયા બ્લોક સાંકળ BTC BTC સમાચાર BTC આજે Coinbase ક્રિપ્ટો cryptocurrencies Cryptocurrency Cryptocurrency બજાર Cryptocurrency સમાચાર cryptocurrency trading ક્રિપ્ટો સમાચાર ઇઓએસ ethereum ethereum સમાચાર ethereum ભાવ વિનિમય ico વિકિપીડિયા બરબાદીનું કરવામાં આવે છે litecoin ખાણકામ સમાચાર પ્લેટફોર્મ રિપલ વેપાર જ્યારે વિકિપીડિયા ખરીદી XRP\nદ્વારા સંચાલિત વર્ડપ્રેસ અને વેલિંગ્ટન.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kanakvo.wordpress.com/tag/%E0%AA%9C%E0%AB%82%E0%AA%B2%E0%AB%80%E0%AA%AF%E0%AA%A8/", "date_download": "2018-12-12T18:32:49Z", "digest": "sha1:YBUIJQ7ZGSBWLNRZPZE5C4O2YA4IZ7YP", "length": 6991, "nlines": 72, "source_domain": "kanakvo.wordpress.com", "title": "જૂલીયન |", "raw_content": "\nહું અને મારી દુનિયા\nઆ જય ત્રિવેદી વળી કોણ છે\n“રંગટપકાં” (“કનકવો”ના ટપકાઓ નો સંગ્રહ)\nસાચું છતા ખોટું…(કે સાચું\nજે કહો તે, પણ છે જક્કાસ\nસોની ના લેપટોપની આ જાહેરાત તો પરિચિત લાગશે. પણ એની વિશેષતા કદાચ બધાને નહિ ખબર હોય. એની speciality એ છે કે અહીં દેખાતું લેપટોપ અસલી તો નથી જ, પણ મોડેલ પણ નથી. તે છે રસ્તા પર ચાક દ્વારા બનાવેલું માત્ર એક ચિત્ર. પણ એવી સુંદર રીતે બનાવાયું છે કે અસલ લાગે.\nઈંગ્લેન્ડનો જૂલીયન બીવર એ આર્ટની ભાષામાં કહીએ તો, “ટ્રોમ્પે લ’ઓઈલ” કહેવાતી શૈલીમાં રસ્તા ઉપર ચોક દ્વારા બનાવેલા અદભૂત ચિત્રો માટે જાણીતો છે. “ટ્રોમ્પે લ’ઓઈલ” એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે “આંખને છેતરવી”. નામ મુજબ જ આ ચિત્રો અમૂક ખાસ એંગલથી જોઈએ ત્યારે થ્રી-ડાયમેન્શનલ લાગે છે.\nઆ ચિત્રોમાં તે એનેમોર્ફોસીસ કહેવાતી ટેકનીક વાપરે છે, જેમાં ચિત્રો જોવા માટે અમૂક ખાસ એંગલથી જોવાની જરૂર પડે છે.\nજૂલીયનભાઈ એક ફ્રીલાન્સર (પોતાની મરજીપૂર્વક કામ કરતા) આર્ટીસ્ટ છે. તેઓ અનેક કંપનીઓની જાહેરાત માટેના ભીંતચિત્રો અને ઓઈલ પેઈંટીંગ્સ પણ બનાવે છે.તેઓ અનેક દેશોમાં પેઈંટીંગ્સ બનાવી ચૂક્યા છે. તેમણે તેમના ચિત્રોનું એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું છે.\nઆ રહ્યા થોડા વધુ નમૂનાઓ.. જૂલીયનની વેબસાઈટ પર આવા વધુ ચિત્રો માણવા અહીં ક્લીક કરો.\nઅહીં દેખાતું પાણી, ગટર, પાઈપ સુદ્ધાં ચિતરેલા છે.\nઆર્ટીસ્ટ પોતે, પોતાની સાથે..\n(આર્ટીસ્ટ અંગેની માહિતી વીકીપીડીયા પરથી લીધી છે. જૂલીયનની સાઈટ ઉપર તો એણે પોતાનું નામ પણ માંડ લખ્યું છે. મેં પહેલા લખ્યું હતું કે એ સાઈટ ઉપર કોપીરાઈટ નો ઉલ્લેખ નથી, પણ પછી શ્રી વિનયભાઈ ખત્રીએ ધ્યાન દોર્યું અનેજણાયું કે જુલીયન બીવર ની\nસાઈટ પર કોપીરાઈટનો સિમ્બોલ છે. આ રીત નો..\n યાર, કંઈક કોમેન્ટું-બોમેન્ટું લખો તો મને ય ઉત્સાહ ચડે. ન ગમે તો ધોઈ નાખો, પણ કાંક લખો પ્લીઝ.\nPosted in અવનવું, વિશ્વ\nTagged 3d, અદભૂત, અવનવું, ચિત્રો, ચોક, જૂલીયન, તસવીર, બિવર, રસ્તો\nટપકું (21 જાન્યૂઆરી, 2011)\nશાહમૃગવૃત્તિ - સાચી વાત કે ખોટી\nએક માણવા જેવું સ્થળ - વેળાવદર નેશનલ પાર્ક\n\"ભણના\" તો અંગ્રેજીમેં જ ચાહીએ\nડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)\nઆજ સુધી મળેલી ક્લિક્સની સંખ્યા\nક્લીક કરવા જેવી લીંક્સ..\nનેટ વેપાર – ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં\nભજનામૃત + અમૃતવાણી = ભજનામૃતવાણી\nPC 4 ગુજરાતી – ગુજરાતીઓ માટે, ગુજરાતી દ્વારા, ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર વિષે ઘણું બધું\nપેજ વાંચી રહેલા લોકો..\nવહી ગયેલી વાત.. મહિનો પસંદ કરો ફેબ્રુવારી 2013 (1) ઓગસ્ટ 2012 (1) જાન્યુઆરી 2011 (24) ડિસેમ્બર 2010 (45) નવેમ્બર 2010 (47) ઓક્ટોબર 2010 (30)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pravinakadakia.gujaratisahityasarita.org/category/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A3/", "date_download": "2018-12-12T18:36:30Z", "digest": "sha1:NGGV6G7VAFOGQO2DA6V7YHNZUJBDG2CR", "length": 19658, "nlines": 351, "source_domain": "pravinakadakia.gujaratisahityasarita.org", "title": "વિચાર ના વહેણ » મન માનસ અને માનવી", "raw_content": "\nમન માનસ અને માનવી\nમનનો મોરલો ટહૂક્યો મનમાં મહેરામણ મહેક્યો'\nમીઠા જળનું મીન ઉદધીમાં\nટીકુઃ પાપા, ગુજરતી સાહિત્ય સરિતાએ ૧૦ વર્ષનો જે સમારંભ\nયોજ્યો તેમાં તમને શું ગમ્યું.\nપાપાઃ બેટા, આવો અઘરો સવાલ ન પૂછ, મહેરબાની કરીને.\nપાપાઃ બેટા ‘હું ગુજરાતી સાહિત્ય સરિતામાં દસ વર્ષથી\nનિયમિત જાંઉ છું. મારી માત્ર ઈચ્છા , માતૃભાષા\nપ્રત્યે નો પ્રેમ સતત વહેતો રાખવાની છે.\nPosted in વિચાર ના વહેણ\nગીર્દીમા ખોવાઈ જવાય. સમુહમા એકલતા અનુભવાય.\nઅંતરમા ડૂબકી મરાય. શાંતિના પરવાળા પમાય.\nઆત્માના ઓજસ પથરાય, મૌનનું સંગિત સુણાય\nકિરતાર, લાગે છે ત્યારે તારી ઝલક જણાય\nPosted in વિચાર ના વહેણ\nતારી આંખનો અફિણી તારા બોલનો બંધાણી\nતારા રૂપની પૂનમનો પાગલ એકલો\nઆ અતિ સુંદર, યાદગાર ગીત ના રચયિતા\nશ્રી દિલિપ ધોળકિયા આપણી .વચ્ચેથી વિદાય\nપામ્યા છે. આ અમર ગીત દ્વારા તેમના જીવનની\nસુવાસ સદા મૌજુદ રહેશે.\nએક બચપનની મસ્તી યાદ આવે છે. તે સમયે\n” તારો બાપ છે બંગાળી તારી મા છે મદ્રાસી\nતારો દિકરો છે થાણાનો પાગલ એકલો”\nપ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.\nPosted in વિચાર ના વહેણ\nકવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.\nચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે ���ે.\nમાણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.\nદાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.\nમંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.\nહોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.\nકુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.\nસર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.\nહે માતા, તને લાખો પ્રણામ.\nPosted in વિચાર ના વહેણ\nજન્મ દિવસની ખૂબ વધાઈ\nસદા તમારી ખોટ સઘળે છવાઈ\nપ્રભુની કૃપા ચારેકોર છે ફેલાઈ\nદાદાની નજરની અસર જણાઈ\nઆનંદના અવધિમા જઈ સમાઈ\nPosted in વિચાર ના વહેણ\nવિચાર માગી લે તેવી વાત\nઆજે શાળાએથી છૂટીને જ્યારે વિવેક ઘરે આવ્યો ત્યારે બાળ\nમાનસ સમાધાન ઈચ્છતું હતું. પાપાની ઓફિસેથી આવવાની રાહ\nજોતો હતો. ત્યાં જમવાનો સમય થયો.\nનસિબ જોગે ડાઈનિંગ ટેબલ એ એક એવું સ્થળ છે જ્યાં અન્ન\nદેવ દરેકને સંતોષે અને કોઈને ઉતાવળ ન હોય. અમેરિકામા ખાસ\nકારણ કામવાળી બાઈ કે રામો નગારા ન વગાડતો હોય.\nવિવેક કહે પાપા લડાઈ કેવી રીતે શરૂ થાય\nનિર્દોષ હતો. બાળ માનસને અનુરૂપ જવાબ આપવો આવશ્યક સમજી\nબેટા દાખલા તરીકે આપણે વિચારીએ ‘પહેલું વિશ્વયુધ્ધ ‘ શરૂ થયું તેનું\nકારણ હતું જર્મનીએ બેલ્જીયમ ઉપર હુમલો કર્યો.\nઅર્યાઃ વિવેકની મમ્મી, વચમા કહે વિનય સાચો જવાબ આપને કે\nપાયામાં કોઈનું ‘ખૂન’ થયું હતું.\nવિનય કહે જરાક વાતનો રણકો બદલી, વિવેકે તને પૂછ્યું કે મને \nતું શું કામ વચ્ચે ટપકી પડી.\nજમવાનું પિરસવાનું છોડી આર્યા રસોડામાં ગઈ. જોરથી\nબારણું પછાડી દરવાજો બંધ કર્યો. અને રસોડામાંથી તડાતડ\nકાચના વાસ્ણો ફૂટવાનો અવાજ જ્યારે બંધ થયો અને શાંતિ\nપ્રવર્તિ ત્યારે વિવેક બાળ સહજ સ્વભાવથી બોલી ઉઠ્યો\nપાપાઃ હું બરાબર સમજી ગયો “લડાઈ યા યુધ્ધ કેવી રીતે\nPosted in વિચાર ના વહેણ\nહમણા, હમણા આ વિષય ખૂબ ચર્ચાનો બની રહ્યો છે.\nએક વ્યક્તિને બીજી વ્યક્તિની ‘લગન’ (પ્રેમ) લાગે ત્યારે\nજે આવશ્યક અને અનિવાર્ય બંને છે. હા, તેનો અર્થ એ\nનથી કે જેણે લગ્ન ન કર્યા હોય તેઓ નિકમ્મા છે. આ તો\nસહુની પસંદગીનો પણ સવાલ છે.\nહવે પ્રશ્ન એ થાય છે કે આજનો યુવાન વર્ગ શા કારણે\n૨. મારા જીંદગીના સ્વપ્નો.\n૩. મારી જીંદગીમા કોઈની દખલ.\nહવે જ્યારે એક છોકરો એક છોકરી પ્રત્યે આકર્ષાય ત્યારે જે\nવસ્તુ ગૌણ છે તેને શામાટે મહત્વ આપવું. સમય સમયનું કામ\n‘જુવાની છે દિવાની’ તેને માણી લો. એક બીજાના પ્રેમને\nસહાર�� ભલભલા તૂફાનનો સામનો કરી શકાય. ધ્યેય પર લક્ષ્ય\nઅને મંઝિલ પર કદમ.\nસમય સમયનું કામ કરશે. જ્યારે પ્રેમના વૃક્ષના મૂળિયા\nવિશ્વાસની જમીન પર ઉંડા ઉતરી ગયા હશે તો કોઈની તાકાત\nનથી તે વૃક્ષને હચમચાવી શકે.\nઆદર બંને પક્ષે આવકાર્ય છે. વડીલો બાળકોને સહાય\nકરો નહી કે તેમના જીવનમા દખલ. સ્વતંત્રતા આપો. તેમને જીવન\nબાગ હરિયાળો કરવા દો. તેમને તમારી ‘અનુભવી વાણી’ દ્વારા અવળા\nપુસ્તકનું જ્ઞાન તેમને જીવન જીવવા માટે સાચે રસ્તે વાળશે. હા,\nભૂલ કરશે ,શું આપણે નહોતી કરી એકબીજાને વિશ્વાસે અને સહારે\nજ્યારે જુવાન આવી ને ‘જેના પ્રત્યે લગન છે તેની સાથે લગ્ન\nકરવા કે નહી’ તેવો જટીલ પ્રશ્ન પૂછે છે ત્યારે દિલ દર્દ અનુભવ કરે છે.\n‘ હું લગ્ન માટે તૈયાર નથી’ એવું વાક્ય પ્રચલિત છે. શું લાલ, પીળી\nકે લીલી લઈટ થવાની હોય જ્યાં સુધી ‘છોકરો અને છોકરી’ પરણવા તૈયાર\nહોય ત્યાં બીજા કોઈ રોડાં ન નાખવા.\nએક જમાનો હતો તેમની પ્રથમ મુલાકાત ‘લગ્નમંડપ’માં થતી. અરે, આજે\nપણ તેવા બે પ્રસંગ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.\nPosted in વિચાર ના વહેણ\nદશેરા આવ્યા અને ગયા.\nકહેવાય છે રામ સીતાને રાવણ પાસેથી પાછા અયોધ્યા લાવ્યા.\nઆપણે ‘રામ’ ક્યારે જીવનમાંથી રાવણને મારી ‘સીતા’ પાછી પામીશું \nમનના મલિન વિચારો, મનસૂબા, તરંગોને વિદાય કરવાનો સમય પાકી ગયો છે.\n૬૦ની ઉપર પહોંચેલી કોઈ પણ વ્યક્તિ કાઢ્યા એટલા કાઢવા માટે તૈયાર નથી.\nશરદ પૂર્ણિમા આવશે અને દિવાળી બારણા ખટખટાવી રહી છે.\nહે મન, જાગ્રત થા. સમય ઝૂઝ છે કામ ઘણા આટોપવાના છે.\nઆળસ ખંખેર અને કામે લાગ.\nસમય પસાર નથી થતો.\nઆપણે પસાર થઈ રહ્યા છીએ.\nપાછું વળીને નહી આગળ નજર સ્થિર કરી કદમ ઉપાડ.\nમનનો ધર્મ છે ‘ચંચળતા’.\nધૈર્ય, સહનશિલતા, મૌન, વિવેક ,સદભાવનાનું પંચામૃત બનાવ.\nPosted in વિચાર ના વહેણ\n૧૦–૧૦–૧૦ ખૂબ પવિત્ર અને અણમોલ દિવસ.\n૧ . પાછો નવરાત્રીના દિવસોમા. જેમાં દસમો\nદિવસ હોય ” દશેરા”.\n૨ . દશાંશ પધ્ધતિ સારા જગમાં પ્રચલિત.\nજે આંકડા વગર વિશ્વની સ્થિતિ કલ્પવી અસંભવ.\n૪ . બે હાથ પણ આંગળા દસ.\n૫ . શ્રીમદ ભાગવતનો દસમો સ્કંધ.\n૬ . હિંદુ ધર્મની દસ અગત્યની ગણાતી —–\n૭.દોસ્તીઃ શ્રીકૃષ્ણ અને સુદામાની\n૧૦.સત્સંગઃ સજ્જન યા ફકીરનો\n૧. ઘડિયાળઃ સમય સૂચકતા\n૨. દરિયોઃ વિશાળતા, ઉદારતા\n૪. દીવડોઃ ઉજાસ ( જાતે બળીને)\n૫. વૃ ક્ષઃ પરોપકાર\n૯. મધમાખીઃ ઉદ્યમી પણું\n૧૦. ગુલાબઃ સુગંધનું પ્રસરણ (સત્કાર્યના)\n૧. જાન સમર્પણઃ મિત્�� યા દેશકાજે\n૨. મશ્કરી ન કરવીઃ અપંગ યા ગરીબની\n૩. વેગળા રહોઃ અભિમાન યા આડંબરથી\n૪. ન કરોઃ પર નિંદા\n૫. સંયમઃ ગુસ્સા પર\n૬. કાન બંધઃ સ્વની સ્તુતિ સાંભળવા\n૭. અડગતાઃ સત્ય વચન\n૮. દુશ્મનીઃ આળસ, નિષ્ઠુરતા\n૯. વિકાસઃ બુધ્ધિ, શરીર\n૧૦. યાદ રહેઃ ઉપકાર, ઉપદેશ.\nદસમો ગ્રહ ( ભારતમા જગ જાહેર (“જમાઈ”)\nPosted in વિચાર ના વહેણ\nઆપણા બાળકો માટે જેમને ગુજરાતી યા\nPosted in વિચાર ના વહેણ\nMehta on જીવનની સચ્ચાઈ\nહિતેશ મહેતા on વાંચો અને વિચારો\nહિતેશ મહેતા on વિણેલા મોતી\nમીઠા જળનું મીન ઉદધીમાં\nવિચાર ના વહેણ (70)\n© 2018 મન માનસ અને માનવી · Proudly powered by મન માનસ અને માનવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.neu-presse.de/gu/tag/2017/", "date_download": "2018-12-12T20:07:09Z", "digest": "sha1:IYNOG7TGKLNXLCQI26KL2NK6SNIRUMGD", "length": 5709, "nlines": 93, "source_domain": "www.neu-presse.de", "title": "2017 Archives - ન્યૂ Presse.de સમાચાર અને અખબારી", "raw_content": "ન્યૂ Presse.de સમાચાર અને અખબારી\nજર્મની અને વિશ્વમાં માંથી તાજેતરની સમાચાર\nએવું લાગે છે કે આપણે શોધી શકો છો કે તમે શું શોધી રહ્યાં છો. કદાચ મદદ કરી શકે શોધ.\n12. ડિસેમ્બર 2018 0\n12. ડિસેમ્બર 2018 0\n12. ડિસેમ્બર 2018 0\n12. ડિસેમ્બર 2018 0\n12. ડિસેમ્બર 2018 0\n12. ડિસેમ્બર 2018 0\nસંરક્ષણ, સ્થિરતા અને ઊર્જા\n2016 2017 કૃષિ વેપાર વકીલ એટર્નીની \" કામ એમ્પ્લોયર કર્મચારી ઓટો ચાર પૈડાનું છત્રધારી વાહન બ્લુટુથ મેઘ કોચિંગ માહિતી પુનઃપ્રાપ્તિ અંકરૂપણ Erlangen આનંદ આરોગ્ય હેન્નોવરના Hartzkom HL-સ્ટુડિયો મિલકત આઇટી સર્વિસ બાળકો માર્કેટિંગ Mesut Pazarci કર્મચારી સમાચાર પિમ Rechtsanwaelte વકીલ પ્રવાસ એસએપી ફાસ્ટ ફૂડ સ્વિટ્ઝર્લૅન્ડ સુરક્ષા સોફ્ટવેર નોકરી ઓફર ટેકનોલોજી પર્યાવરણ કંપની રજા યુએસબી ગ્રાહક ક્રિસમસ ભેટ\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nArchivmeldungen મહિનો પસંદ કરો ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઈ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 કુચ 2018 ફેબ્રુઆરી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઈ 2017 જૂન 2017 મે 2017\nઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ કી\nકોપીરાઇટ © 2018 | દ્વારા WordPress થીમ એમએચ થીમ્સ\nઆ સાઇટ કૂકીઝ ઉપયોગ કરે છે, શ્રેષ્ઠ શક્ય કાર્યક્ષમતા માટે પૂરી પાડવા માટે. વધુ વાંચો કૂકીઝ ઉપયોગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.aajkaaldaily.com/%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5-2/", "date_download": "2018-12-12T18:52:35Z", "digest": "sha1:V4Y2CIACJZZ35YAGPAERDLSDUOSKKMQS", "length": 7939, "nlines": 68, "source_domain": "www.aajkaaldaily.com", "title": " નયારા એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઆેને આપિત્ત સમયે સાવચેતી અંગે અપાયું માર્ગદર્શન નયારા એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઆેને આપિત્ત સમયે સાવચેતી અંગે અપાયું માર્ગદર્શન – Aajkaal Daily", "raw_content": "\nનયારા એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઆેને આપિત્ત સમયે સાવચેતી અંગે અપાયું માર્ગદર્શન\nનયારા એનર્જી લિમિટેડએ શાળા સલામતી સપ્તાહની ઉજવતી અંતગર્ત ખંભાળિયા પંથકની પાંચ શાળાઆેના આશરે 19ર9 વિદ્યાર્થીઆે તથા 40 શિક્ષકોને કુદરતી કે માનવસર્જિત આપિત્ત સમયે સાવચેતી રાખી કઈ રીતે સુરક્ષિત પગલાં ભરી શકાયં એ અંગેનું માર્ગદર્શન લાઈવ ડેમો મારફતે આપવામાં આવ્યું હતું.\nગુજરાત રાજય આપિત્ત વ્યવસ્થા સત્તામંડળના આયોજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા શાળા સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાડીનારમાં આવેલી નયારા એનર્જી લિમિટેડએ જાેડાઈ ખંભાળિયા પંથકની પાંચ શાળાઆેમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજયા હતા. જેમાં વાડીનાર પ્રાથમિક શાળા, વાડીનાર ધાર વાડી પ્રાથમિક શાળા, નાના આંબલા પ્રાથમિક શાળા, ઉગમણાબારાની સરકારી સેકન્ડ્રી સ્કૂલ અને ખંભાળિયાની દા.સુ. ગર્લ્સ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઆેમાં આશરે 19ર9 વિદ્યાર્થીઆે તથા 40 શિક્ષકોએ કુદરતી તથા માનવસર્જિત આપિત્ત વખતે રાખવી જાેઈતી સાવચેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.\nનયારા એનર્જી લિમિટેડના ફાયર વિભાગના તાલીમથી સુસજજ થયેલા જવાનોએ વિદ્યાર્થીઆે તથા શિક્ષકોને આધુનિક સાધનો અને ઘર ઉપયોગી સાધનો વડે લાઈવ ડેમો યોજી કુદરતી કે માનવસર્જિત આપતી વખતે તાકીદના ધોરણે શું કરવું જાેઈએ અને શું ન કરવું જાેઈએ અને તે માટે કઈ પ્રકારની તકેદારી રાખવી જાેઈએ તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કંપનીના તાલીમબધ્ધ કર્મચારીઆેએ આપેલા માર્ગદર્શન અને પ્રïનોત્તરીના સંતોષકારક ઉત્તરથી વિદ્યાર્થીઆે તથા શિક્ષકોએ નયારા એનર્જી લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો.\nમધ્યપ્રદેશમાં આજથી ચોકીદારી શરૂ કરી રહયા છે : શિવરાજિંસહ December 12, 2018\nકાેંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી December 12, 2018\nબિહારમાં કાેંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનાે દાવો December 12, 2018\nરિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતાેને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે December 12, 2018\nNCR દાવા-વાંધા 31મી સુધી દાખલ કરવાની મંજુરી December 12, 2018\nમાલ્યા થયો કંગાળઃ ઘડિયાળ... વિજય માલ્યાને ભારત પ્રત્યાપિર્ત કરવાનો આદેશ આપનારા યુ.કે.કોર્ટના જજે માલ્યાને ચમક-દમકવાળો, આભૂષણોથી સજ્જ 'પ્લેબોય' ગણાવ્યો ... 73 views\nમધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કા... પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કાેંગ્રેસ બન્નેને સરકાર રચવા માટે ... 51 views\nઆજે દેશના સૌથી માેંઘા લગ્... દુનિયાના સૌથી માેંઘા ઘરમાંથી એક 27 માળના એન્ટેલિયામાં આજે લગ્નની શરણાઈઆે સંભળાશે. ભારતના સૌથી મોટા ... 48 views\nગરમ પાણી નોતરી શકે છે વિન... શિયાળામાં દરેક લોકો ગરમ પાણીથી જ સ્નાન કરતા હોય છે અને તમે ... 45 views\nજીતના જુસ્સા સાથે વિપક્ષ... પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મોદી સરકાર સામે નવો પડકાર ... 34 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: મુંબઈમાં આફતનો વરસાદ: સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ\nNext Next post: ચીને પાક માટે બે ઉપગ્રહ છોડ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/anxious-increase-in-aids-patients-in-zalawad/111251.html", "date_download": "2018-12-12T19:49:17Z", "digest": "sha1:ELPDPUW7HUIDOEBIBWAT4Z7T56KAAHR7", "length": 10568, "nlines": 124, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ઝાલાવાડમાં એઈડ્સના દર્દીઓમાં ચિંતાજનક વધારો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nઝાલાવાડમાં એઈડ્સના દર્દીઓમાં ચિંતાજનક વધારો\nનવગુજરાત સમય > સુરેન્દ્રનગર\nઆજે વિશ્વ એઈડસ દિન.\nસુરેન્દ્રનગર જિલ્લામાં વિતેલા બે વર્ષના આંકડાના નીરિક્ષણ બાદ આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા.\nસુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે એઈડ્સના દર્દીઓના સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે અનેક કારણોસર જિલ્લામાં ૫૦ બાળકોને જન્મતાની સાથે એઈડ્સનો શિકાર બનતા જોવા મળ્યા હતાં. જિલ્લામાં ૮૫૯ દર્દીઓમાંથી ૫૦ બાળકો એઈડ્સના રોગમાં સપડાતા સારવાર લઈ રહ્યા છે. જેમાં બાળકોને અભ્યાસમાં અને આગળ ખૂબ મુશ્કેલી ૫ડી રહી છે.\n# સુરક્ષિત યોન સંબંધ દ્વારા\n# અસુરક્ષિત સોય સીરીઝ દ્વારા..\n# HIV ગ્રસ્ત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળકને ચેપ લાગી શકે છે.\n# HIV ગ્રસ્ત વ્યક્તિનું લોહી ચડાવવાથી થઈ શકે છે.\nસુરેન્દ્રનગર જિલ્લામાં એઈડ્સના દર્દીઓમાં ચિંતાજનક વઘારો જોવા મળ્યો છે. જેના ભાગ રૂપે જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૨૪,૫૬૩ લોકોની તપાસણી થઈ હત��. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૦,૧૮૦ લોકોની તપાસણી તેમજ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૪,૦૩૯ લોકોની એચ. આઈ. વી.ની તપાસણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એ. આર. ટી. સેન્ટર ૫ર કુલ ૮૫૯ લોકો એ. આઈ.વી. માં સપડાતા સારવાર લઈ રહ્યાં છે.\nદર વર્ષે ૧લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવાય છે. આ ભયંકર રોગને નાથવા માટે લોકજાગૃતિ અને ભાગીદારી દ્વારા એચ.આઈ.વી. ૫રિસ્થિતિમાં બદલાવ લાવવા પ્રયાસો શરૂ થાય છે. ત્યારે ગત વર્ષે ૧૬૨૩ના દર્દીઓના આંક સામે ૪૪૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતાં. જ્યારે આ વર્ષ આ દર્દીઓમાં વધારો થતા હાલમાં ૮૫૯ એચ.આઈ.વી.ના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૨૪,૫૬૩ તેમજ ૨૦૧૭-૧૮ દરમિયાન ૩૦,૧૮૦ લોકોની એચ.આઈ.વી. અંતર્ગત તપાસણી કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષેમાં અત્યાર સુધીમાં ૧૪,૦૩૯ લોકોની તપાસણી કરવામાં આવી હતી.\nજેના આધારે હાલમાં ૫૩૦ પુરૂષો, ૨૭૫ સ્ત્રીઓ અને ૫૪ બાળકો સહિત કુલ ૮૫૯ દર્દીઓ એચ.આઈ.વી રોગનો શિકાર બનતા સારવાર લઈ રહ્યાં છે. આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગના ગુજરાત એઈડ્સ કંટ્રોલ સોસાયટી હેઠળ ડિસ્ટ્રક્ટ એઈડ્સ પ્રિવેન્શન અને કંટ્રોલ યુનિટ દ્વારા જિલ્લાઓમાં એઈડ્સ અટકાવવા પગલાનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં જોખમી વર્તન ધરાવનાર વ્યક્તિને સમજ તથા સંમતિથી ત્રણ અલગ પધ્ધતિથી ૫રિક્ષણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ૧૫ વાત્સાયન કેન્દ્રો તેમજ ૧૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા વિસ્તરણની કાર્યવાહી ચાલુ છે. આ અંગે એઇડ્સ એવેનશનું વર્ષોથી કામ કરતા અનિલભાઇ ચૌહાણે જણાવ્યું કે સરકારી આંકડાઓ કરતા ૫ણ એઇડ્સની સંખ્યા વધુ હોય છે. આ આંકડા બે વર્ષમાં સતત વધારો થયો છે. વતર્માન ૨૦૧૬-૧૭નાં આંકડાઓ જાહેર જાય તો ૫છી જ સાચી સંખ્યા જાણી શકાય તેમ છે. જયારે અમોએ એઇડ્સ જાગૃતિ માટે દેશવિદેશમાં સાયકલ યાત્રા કરી લોકોને સમજાવ્યા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવઢવાણની પેટા કેનાલમાં 20 ફૂટનું ગાબડું : ખેત..\nકરસમદ: શ્વાન પર તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હુમલો..\nભીડીયામાં સોમનાથ ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદે પ..\nવિકાસ માટે વન્ય પ્રાણીઓનો નાશ કરતા કુદરતી અસ..\nસુરત: મુંબઈમાં ગુજરાતી વેપારીના 20 કરોડના ડાયમંડ લઈ કર..\nસુરતઃ સુરત અને થાઇલેન્ડ હાથ મિલાવે તો બેસ્ટ ડાયંમડ જવે..\nસુરતઃ હવે દમણબીચ પર દારૂની મહેફિલ માણવા જશો તો જેલમાં ..\nસુરતઃ કતારગામ વિસ્તારમાં કાર બળીને ખાખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/kurtas/latest-kurtas-price-list.html", "date_download": "2018-12-12T18:51:47Z", "digest": "sha1:SAABIO22KQYBO4DROA4WFTK2EPSNAGQO", "length": 16272, "nlines": 432, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી કુર્ટસ 2018 India માં | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nતાજેતરના કુર્ટસ Indiaમાં 2018\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 13 Dec 2018 કુર્ટસ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 979 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક J માર્ક્સ સેલ્ફ દેસીગ્ન મેન S A લઈને કુર્તા SKUPDcz1gm 655 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી કુર્ટસ છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવાનો {highest_model_price} પર રાખવામાં આવી છે. કુર્ટસ સંપૂર્ણ યાદી ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\n0 % કરવા માટે 79 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nવરીતેર સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nસુલતાન સ્ટ્રીપેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nએકોસ્ટીલે ચેકેરેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nગાઝી સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nસુલતાન સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nસિદ્દીકુએ કૉલેકશન એમ્બ્રોઈડરેડ મેન S A લઈને કુર્તા\nમયંક મોદી સેલ્ફ દેસીગ્ન મેન S સ્ટ્રેઈટ કુર્તા\nરાજુભાઈ હરગોવિંદાસ સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nમયંક મોદી સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nરાજુભાઈ હરગોવિંદાસ સ્ટ્રીપેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nલેવેણ સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nથઈ ઇન્ડિયન ગરાગે કો ચેકેરેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nસઁ૯ મેન સેલ્ફ દેસીગ્ન મેન S પઠાણી કુર્તા\n- બ્રાન્ડ S9 Men\nલાંબેનસી સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nલાંબેનસી સોલિડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nએપમે પ્રિન્ટેડ મેન S A લઈને કુર્તા\nમનીષ ક્રેએશન્સ એમ્બેલલિશ્ડ મેન S સ્ટ���રેઈટ કુર્તા\nમનીષ ક્રેએશન્સ એમ્બેલલિશ્ડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nમસ્ક્યુલીને અફેર સ્ટ્રીપેડ મેન S A લઈને કુર્તા\nમસ્ક્યુલીને અફેર સ્ટ્રીપેડ મેન S A લઈને કુર્તા\nવેદ એમ્બ્રોઈડરેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nવેદ સ્ટ્રીપેડ મેન S પઠાણી કુર્તા\nવેદ પ્રિન્ટેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\nએથનિસિટી પ્રિન્ટેડ મેન S સ્ટ્રેઈટ કુર્તા\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2018 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://pravinakadakia.gujaratisahityasarita.org/2010/11/08/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%E0%AA%88/comment-page-1/", "date_download": "2018-12-12T18:21:36Z", "digest": "sha1:AGFLLI4I6NK67Z6V5KOZCQHASVNYBWNP", "length": 10952, "nlines": 169, "source_domain": "pravinakadakia.gujaratisahityasarita.org", "title": "જીવનની સચ્ચાઈ » મન માનસ અને માનવી", "raw_content": "\nમન માનસ અને માનવી\nમનનો મોરલો ટહૂક્યો મનમાં મહેરામણ મહેક્યો'\nમીઠા જળનું મીન ઉદધીમાં\nજીવનની સચ્ચાઈ શું છે પ્રેમનો અર્થ શું છે પ્રેમનો અર્થ શું છે શું તે માત્ર બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક\nઆકર્ષણ છે. લગ્ન એ બે આત્મા અને શરિર નો સંબધ છે. કાગળની ચબરખીકે કોર્ટનો\nકાયદો તેને અલગ ન કરી શકે. હા, આજે એ સ્વાભાવિક છે. કિંતુ જો ‘માનવીના મન’ની\nઅંદર પ્રવેશી અવલોકન કરી શકાતું હોય તો તે કોઈ જુદી વાત કરશે.\nમિતા અને અમિતે ૩૦ વર્ષથી એક છતની નીચે જીવન વિતાવ્યું. જૂવાનીના\nરંગીન દિવસો હાથમા હાથ ઝાલી ગીતો ગાતાં, બાળકોને સંવારતા વિતાવ્યા. તનતોડ\nમહેનત કરી પગભર થયા.\nઅમોલ, અવની અને અમીને પ્રેમથી ઉછેરી સ્થાયી કર્યા. શિક્ષણ આપવામા કશી\nકમી ન રાખી. અરે એટલે સુધીકે ભણવાનો બધો ખર્ચો માબાપે ઉઠાવ્યો. આ અમેરિકામા\nબાળક વિધ્યાલયનો અભ્યાસ કરી આગળ ભણવા માગતું હોય તો ધારો છે કે બેંકમાંથી\nપૈસા વ્યાજે લે. ભણીલે પછી ધીરે ધીરે ચૂકવે.\nના, મિતા અને અમિતને તે મઝૂર ન હતું. ત્રણેય સુંદર સાથી મેળવી સ્થાયી થયા.\nમુસિબત હવે આવી. અત્યાર સુધી બાળકોની આસપાસ ગુંથાયેલી જીંદગીમા ક્યાંય ખાલીપો\nઅમિત ૬૦નો થવા આવ્યો અને મિતા ૫૬ની. કામકાજમાંથી થોડા નવરા થયા હતા. અમિતે\nશેરબજારમા સારા ડોલર બનાવ્યા હતા. નસિબ જોગે શેરબજાર ટૂટી પડે તે પહેલાં પૈસા રોકડા કરી\nહોસ્પિટલોમ�� રોક્યા હતા જે તેને સારું વળતર આપી રહ્યા હતા.\nમિતા વિચારતી હતી ક્યાં અને કઈ રીતે તેનું વર્તન વ્યાજબી ન હતું કે અમિત તેનાથી\nઅડધી ઉમરની છોકરીના પ્રેમમા પાગલ થયો. પત્ની તરીકેની સઘળી જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી\nહતી. માતા તરીકે તેનો જોટો જડે તેમ ન હતો.\nએતો વળી અમિતના કપડાં ધોવા લઈ જવા માટે ખિસા તપાસતા સિગરેટ અને નાની ચબરખી\nહાથ પડી અને અમિતનો ભાંડો ફૂટી ગયો.” સાંજના સાત વાગે હિલ્ટનની લોબીમા , ૧૧ પહેલા ઘરે જેથી\nમારી પત્નીને શંકા ન થાય. ”\nમિતા હોશ ગુમાવી બેઠી. સાંજ પડી ગઈ અને અમિત નોકરી પરથી આવ્યો. મિતાને ખ્યાલ પણ ન\nરહ્યો. અમિત આવીને કહે કેમ આજે ‘રસોડામા હડતાલ છે’ મિતા ગુમસુમ બેઠી હતી એકદમ ફિક્કુ હાસ્ય\nફેંકી ચા મૂકવા ગઈ.\nવર્ષોથી ધારો હતો કે અમિત આવે પછી બંને જણ સાથે ચાની મોજ માણે. અમિતે જમવાની ના\nપાડી કહે’ સાંજે ડિનર મિટિંગમા જવાનું છે.’ મિતા કહે તો મારે માટે કાલની દાળઢોકળી રહી છે તે ચાલશે.\nઅમિત ફાંકડો તૈયાર થઈને નિકળી પડ્યો. મિતા બે હાથ વચ્ચે માથું પકડી વેચારી રહી. હવે શું \nઆ સ્થિતિમા રહેવું ઉચિત નથી. જે વ્યક્તિને તન મનથી ચાહ્યો હોય તે આવી રીતે ચોરી છુપીથી કોઈના\nપ્રેમમા પડી પત્નીની આંખમા ધુળ નાખે તેની સાથે કેવી રીતે જીવાય. તેને લાગ્યું કે જો આનો ખુલાસો\nમાંગીશ તો નર્યું જુઠાણું સાંભળવાનો સમય આવશે.\nશાણી મિતા જીવનમા હતી તેનાથી વધારે કડવાશ હવે ઉમેરવા માગતી ન હતી. અમિત આવે તે\nપહેલાં પોતાના કપડાની બેગ ભરી ચાલી નિકળી. કોઇને જણાવ્યા વગર. અરે, બાળકો સુધ્ધા ને ખબર ન\nતેને થયું બાળકો માતા અને પિતા વિશે શું વિચારશે. આવા સુખી કુટુંબને કોની નજર લાગી ગઈ.\nમાતા અને પિતાને પૂજતા બાળકો પિતા માટી પગા નિકળશે એ વિચારે મિતા કાંપી ઉઠી. પૈસાની તેને\nચિંતા નહતી. બેંકમા દાગીના અને રોકડ જોઈએ તેટલા હતા.\nહાય રે નસિબ ‘ડાઇવોર્સનું ડાયેટિંગ’ મિતાને ભરખી ગયું. પતિનો પ્રેમ ગુમાવવો એ પત્ની માટે ખુબ\nઅસહ્ય હોય છે. જો પતિ હયાત ન હોય તો તેની યાદ અને પ્રેમ બાકી જીંદગી ગુજારવા પૂરતા છે.\nકિંતુ પતિ આવી શુશિલ પત્નીની પાછળ છાનાગપતિયાં કરે તે જીરવી ન શકાય તેવું દર્દ મિતાને\nસુંદર સંસ્કારી માબાપની દિકરી, અમેરિકા આવીને જીવનની સચ્ચાઈ પામી. રાહ બદલ્યો\nરાહી ગુમાવ્યો કુદરતને શરણે આવી શાતા પામી.\nPrevious Entry: તે ગમ્યું તે સહ્યું\nPosted in ટુંકી વાર્તા\nકુદરતને શરણે આવી શાતા પામી. means what\nMehta on જીવનની સચ્ચાઈ\nહિતેશ ���હેતા on વાંચો અને વિચારો\nહિતેશ મહેતા on વિણેલા મોતી\nમીઠા જળનું મીન ઉદધીમાં\nPrevious Entry તે ગમ્યું તે સહ્યું\nNext Entry માની મમતા\n© 2018 મન માનસ અને માનવી · Proudly powered by મન માનસ અને માનવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/having-foreign-degrees-saints-are-given-to-narayana/110561.html", "date_download": "2018-12-12T19:16:03Z", "digest": "sha1:3JQ5UDVNO7PJ7UG4HEBWIEP6JT4GNSMK", "length": 8454, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વિદેશી ડિગ્રી ધારી સંતો ‘નારાયણ’ને સમર્પિત", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવિદેશી ડિગ્રી ધારી સંતો ‘નારાયણ’ને સમર્પિત\nનવગુજરાત સમય > રાજકોટ\nડૉક્ટર, પાઈલોટ અને મેનેજમેન્ટ જેવી ઉચ્ચ ડિગ્રી મેળવેલા સંતો મહોત્સવનગરમાં સેવામાં મગ્ન\nલંડનની ઓક્સફર્ડ યુનિ.માં ગ્રેજ્યુએટ થઈ દર મહિને 7 ઉપવાસ કરતા પરમવિવેક સ્વામી મહોત્સવમાં કોમ્પ્યુટર વિભાગમાં સેવા આપે છે. એટલાન્ટા નિવાસી અને અમેરિકાની હાર્વર્ડ યુનિ.માં મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવનાર સુશિલમુની સ્વામી તેમના માતા-પિતાના એકના એક સંતાન હોવા છતાં ઉચ્ચ પગાર છોડીને પ્રમુખસ્વામીના હસ્તે દીક્ષા લીધી હતી. આજે એજ પ્રમુખસ્વામીના 98માં જન્મોત્સવમાં સેવા આપી રહ્યાં છે. અમેરિકાના ફિલાડેલ્ફિયાની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતો હતો, પણ તે છોડીને આસ્તિકમુની સ્વામી જન્મોત્સવમાં ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગમાં સેવા આપે છે.\nકેનેડાથી પાયલોટનો અભ્યાસ કરીને ખૂબ ઉંચી સેલેરી સાથેની નોકરીનો ત્યાગ કરીને દિવ્યનિકેત સ્વામીએ દીક્ષા લીધી હતી અને હાલ રાજકોટમાં ઉજવાનાર ધર્મોત્સવમાં સેવા આપી રહ્યાં છે. ન્યુઝીલેન્ડથી સાધુ થનાર તિલકમુની સ્વામી પણ તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા અને હાલ રાજકોટના આંગણે ઉજવાવા જઈ રહેલ ધર્મોત્સવમાં સેવા આપી રહ્યાં છે. એમ.બી.બી.એસ ડોક્ટર એવા વેદનયન સ્વામી મહોત્સવમાં મેડિકલ વિભાગમાં સેવા આપે છે. સરલચિત સ્વામી ડેનટીસ્ટ છે અને ઉજ્જવળ કારકિર્દીનો ત્યાગ કરી સાધુ બનીને સેવા કરી રહ્યાં છે. •અમેરિકાના શિકાગોથી અખંડાનંદ સ્વામીએ 2016માં મહંતસ્વામી મહારાજના હસ્તે દિક્ષા લીધી અ ઉચ્ચ અભ્યાસ બાદ સાધુ થઈ હાલ સેવા આપે છે. અમેરિકાના ન્યુયોર્કના વતની અને સાયકોલોજીસ્ટ એવા વત્સલમૂર્તિ સ્વામીના પરિવારના બધા સભ્યો ડોક્ટર છે. તેમણે પ્રમુખસ્વામીના હસ્તે દિક્ષા લીધી હતી. હાલ રાજકોટના આંગણે સેવામાં લિન બન્યા છે.\nવિદેશી ડિગ્રી ધારી સંતો ‘નારાયણ’ને સમર્પિત\nવિદેશી ડિગ્રી ધારી સંતો ‘નારાયણ’ને સમર્પિત\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજસદણ બેઠક કોંગ્રેસના ઉમેદવારનું કાઉન્ટડાઉન\nબહેનને ડોક્ટર બનાવવા મોજાં વેચતો ક્યૂટ ‘સાન્..\nસુરતઃ સફાઈ કામદારોની ભરતી માટે કરાતા ઉઘરાણા ..\nસુરતઃ કુદરતી પીણું સમજીને નીરો ગટગટાવી જવાની..\nસુરત: મુંબઈમાં ગુજરાતી વેપારીના 20 કરોડના ડાયમંડ લઈ કર..\nસુરતઃ સુરત અને થાઇલેન્ડ હાથ મિલાવે તો બેસ્ટ ડાયંમડ જવે..\nસુરતઃ હવે દમણબીચ પર દારૂની મહેફિલ માણવા જશો તો જેલમાં ..\nસુરતઃ કતારગામ વિસ્તારમાં કાર બળીને ખાખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhajansangrah.com/index.php?title=20", "date_download": "2018-12-12T18:56:16Z", "digest": "sha1:ZVCZ2QJDXP6RTMDQ4ZKYZEHLDIIF2LBE", "length": 3454, "nlines": 85, "source_domain": "www.bhajansangrah.com", "title": "20 - Bhajan Sangrah", "raw_content": "\n1 ૨૦ – ઈશ્વર આપણી સહાય\n૨૦ – ઈશ્વર આપણી સહાય\n૨૦ – ઈશ્વર આપણી સહાય\n૧ ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;\nતોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમા અનંત વાસ.\n૨ તારી ગાદીની છાયામાંય રે'શે નિર્ભય તુજ ભક્ત;\nઅમારો બચાવ પૂરતો છે, છે તારો હાથ સશક્ત.\n૩ પૃથ્વીને રચી તે પે'લાં યા પા'ડ થયેલ ઉત્પન્ન,\nઅનાદિ કાળથી તું ઈશ્વર, અનંતકાળ સુધી પણ.\n૪ તુજ દષ્ટિમાં વરસ હજાર, એક રાતના જેવાં છે;\nજેમ રાત જતી રે' પ્રભાતે તેમ તે પણ એવાં છે.\n૫ કાળ વે'તી નદીના પૂર્ પેઠે લોકોને તાણી જાય છે;\nસવારે સ્વપ્ન ભુલાય તેમ તેઓ મરી જાય છે.\n૬ ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ;\nદોરના અમારો થા સદાય ને સ્વર્ગમાં અનંત વાસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://www.aajkaaldaily.com/%E0%AA%87%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A6-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE/", "date_download": "2018-12-12T18:27:35Z", "digest": "sha1:FGSUATOOJ4NBO3PX6E4FELUWCEVQUPZ3", "length": 9305, "nlines": 66, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ઇમરાન વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે : રિપાેર્ટ ઇમરાન વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે : રિપાેર્ટ – Aajkaal Daily", "raw_content": "\nઇમરાન વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે : રિપાેર્ટ\nપાકિસ્તાનની રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાએ દેશની સાૈથી મોટી રાજકીય પાટીૅઆે ખાસ કરીને પાકિસ્તાન મુÂસ્લમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પિપલ્સ પાટીૅને જીતવા માટે પુરતી તક આપી નથી. આવી સ્થિતિમાં પ્રન એ છે કે, ઇમરાન ખાનને જીત અપાવવાથી કોને ફાયદો થશે. પાકિસ્તાની સેના ઉપર ઇમરાન ખાનને સાથ આપવાનાે આક્ષેપ થઇ રહ્યાાે છે. જેલમાં રહેલા નવાઝ શરીફની પાટીૅએ આક્ષેપ કયોૅ છે કે, તેમની અને તેમની પાટીૅની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યાા છે. પનામા પેપર લીકના મામલામાં નવાઝ શરીફ પહેલાથી જ ફસાઈ ચુક્યા છે. નવાઝ શરીફ પાેતાની પુત્રી અને જમાઈની સાથે ભ્રષ્ટાચારના કેસના મામલામાં જેલમાં છે. બીજી તરફ તેમની પાટીૅના ઉમેદવારોને રોકવામાં આવ્યા છે અથવા તાે અન્ય કારણોસર અયોગ્ય જાહેર કરાયા છે. નવાઝ શરીફ અને સેનાના વરિષ્ઠ જનરલો વચ્ચે અર્થવ્યવસ્થા અને ભારતની સાથે સંબંધોને લઇને મતભેદ રહ્યાા છે. નવાઝ શરીફને એક એવા નેતા તરીકે ગણવામાં આવે છે જે ભારત સાથે મંત્રણાની તરફેણ કરે છે પરંતુ પાકિસ્તાની સેના આનાે વિરોધ કરે છે. બીજી બાજુ ઇમરાન ખાન ખુલ્લીરીતે સેના પ્રત્યે પાેતાનું સમર્થન જાહેર કરી ચુક્યા છે. ઇમરાન ખાન કહી ચુક્યો છે કે તે પાકિસ્તાની સેના છે. દુશ્મન સેના નથી. તેઆે સેનાને સાથે લઇને ચાલવામાં રસ ધરાવે છે. આવી સ્થિતિમાં ઇમરાન ખાનને જીતવા માટે પાકિસ્તાની સેનાએ તાકાત લગાવી દીધી છે. સેના ઉપર ઇમરાન ખાનને ટેકો આપવાના આક્ષેપાે પણ થઇ રહ્યાા છે. હાલમાં કરવામાં આવેલા આેપિનિયન પાેલ અને સવેૅમાં ઇરારાનની પાટીૅ મજબૂતરીતે ઉભરી રહી છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાટીૅના પ્રમુખ તરીકે ઇમરાન ખાન છે અને સાૈથી મજબૂત દાવેદાર વડાપ્રધાન પદ માટે ગણવામાં આવે છે. વર્ષ 2014માં દેશભરમાં ઇમરાને નવાઝ શરીફ સરકારની સામે ભ્રષ્ટાચારના આરોપાેને લઇને દેખાવો કર્યા હતા. રાજીનામાની માંગ પણ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ ખેબર પખ્તુનખ્વામાં સરકાર ચલાવી રહી છે. પાેતાના હરીફોની સરખામણીમાં ઇમરાન ખાન સાેશિયલ મિડિયા ઉપર પણ ચર્ચા સ્પદ છે. ઇમરાન ખાને ગરીબાેને આવાસ, વિજળી, શિક્ષણ અને આરોગ્ય સેવાની સ્થિતિ સુધારવા અને સરકારમાં ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવા જેવા વચન ઉપર ચૂંટણી લડી રહ્યાા છે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને દરેક પાટીૅ સારો દેખાવ કરવા ઇચ્છુક છે.\nમધ્યપ્રદેશમાં આજથી ચોકીદારી શરૂ કરી રહયા છે : શિવરાજિંસહ December 12, 2018\nકાેંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી December 12, 2018\nબિહારમાં કાેંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનાે દાવો December 12, 2018\nરિઝલ્ટ ઇફેક્ટ : ખેડૂતાેને ખુશ કરવા વધુ પગલા લેવા પડી શકે December 12, 2018\nNCR દાવા-વાંધા 31મી સુધી દાખલ કરવાની મંજુરી December 12, 2018\nમાલ્યા થયો કંગાળઃ ઘડિયાળ... વિજય માલ્યાને ભારત પ્રત્યાપિર્ત કરવાનો આદેશ આપનારા યુ.કે.કોર્ટના જજે માલ્યાને ચમક-દમકવાળો, આભૂષણોથી સજ્જ 'પ્લેબોય' ગણાવ્યો ... 72 views\nભાજપના બે કોર્પોરેટર વચ્ચ... રાજકોટ મહાપાલિકાના ઉપલા કાંઠાના વોર્ડ નં.5ના ભાજપના બે મહિલા કોર્પોરેટર વચ્ચેનો વિવાદ વકર્યો છે. મહિલા ... 64 views\nમધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કા... પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કાેંગ્રેસ બન્નેને સરકાર રચવા માટે ... 51 views\nઆજે દેશના સૌથી માેંઘા લગ્... દુનિયાના સૌથી માેંઘા ઘરમાંથી એક 27 માળના એન્ટેલિયામાં આજે લગ્નની શરણાઈઆે સંભળાશે. ભારતના સૌથી મોટા ... 48 views\nગરમ પાણી નોતરી શકે છે વિન... શિયાળામાં દરેક લોકો ગરમ પાણીથી જ સ્નાન કરતા હોય છે અને તમે ... 45 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: આ દેશમાં દિવસો સુધી નથી ડૂબતો સૂર્ય….\nNext Next post: પાકિસ્તાન : હિંસાની દહેશત વચ્ચે કાલે ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://pravinakadakia.gujaratisahityasarita.org/2010/12/18/", "date_download": "2018-12-12T19:53:49Z", "digest": "sha1:B6KJJNPQSYQUMFL2L6WYLV35GDCAZDER", "length": 4581, "nlines": 169, "source_domain": "pravinakadakia.gujaratisahityasarita.org", "title": "18 » December » 2010 » મન માનસ અને માનવી", "raw_content": "\nમન માનસ અને માનવી\nમનનો મોરલો ટહૂક્યો મનમાં મહેરામણ મહેક્યો'\nમીઠા જળનું મીન ઉદધીમાં\nવહેલી પરોઢ્મા ચાલવાની મજા\nભાતભાતના દૃશ્યો જોવાના જલસા\nકોઈ મૂકે દોટ, કોઈ મસ્તરામ હોય\nકોઈ કરે ઉઠક બેઠક ‘ઉંહ્કારા’ ભરે\nઑમકારનો નાદ ગગન ગજાવે\n‘કરાટેના ચોપ’ બાળકો ઉચ્ચારે\n‘હાસ્યનું ગુંજન’ કર્ણને ભાવે\nસહેલાણીઓ વાતના વડા બનાવે\nરાજકારણની ચર્ચા રંગ લાવે\nજુવાનિયા ‘જોગીંગ’ તંદુરસ્તી બનાવે\nઆધેડ ચાલતા પ્રભુને સમરે\nબગીચાનો માળી જોઈ જોઈ હરખે\nસુરજ્દાદા સાત ઘોડે ચઢી આવે\nફુરસત કોને, જોઈ તેમને વધાવે\nશાન્તાકારં નો મનમા શ્લોક ઉચ્ચારતા\nપરોઢની તાજગી દિલમા પસવારતા\nસહુના કલ્યાણની મનમા વાંછના\nPosted in સ્વરચિત રચના\nMehta on જીવનની સચ્ચાઈ\nહિતેશ મહેતા on વાંચો અને વિચારો\nહિતેશ મહેતા on વિણેલા મોતી\nમીઠા જળનું મીન ઉદધીમાં\n© 2018 મન માનસ અને માનવી · Proudly powered by મન માનસ અને માનવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/135678/moong-dal-stuffed-double-cheela-in-gujarati?amp=1", "date_download": "2018-12-12T19:33:31Z", "digest": "sha1:RU5N6WBDQI2RS4FZPJZEQEH2DCPDKCFD", "length": 3886, "nlines": 48, "source_domain": "www.betterbutter.in", "title": "મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા, Moong dal stuffed double cheela recipe in Gujarati - Hiral Pandya Shukla : BetterButter", "raw_content": "\nમગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 15 min\nબનાવવાનો સમય 15 min\nફોતરાં વગરની મગ ની દાળ એક કપ\nઆદું ની પેસ્ટ એક ચમચી\nમીઠું અડધી ચમચી અથવા સ્વાદ પ્રમાણે\nલીલા મરચાં બે ઝીણાં સમારેલા\nગાજર એક નાનું ખમણેલ\nબીટ એક નાનુ ખમણેલ\nકોથમીર ની ચટણી બે થી ત્રણ ચમચી\n૧. મગ ની ફોતરાં વગરની દાળને રાત્રે પલાળી દો.જો ભૂલી જઈએ તો સવારે એક કલાક પહેલા પલાળી રાખી શકાય.\n૨. મિક્સરમાં આ દાળ નાંખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુની પેસ્ટ, એક લીલું મરચું, બે ચમચી પાણી સાથે પીસી લેવી.\n૩. કઢાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં ગાજર, કોબીજ અને બીટ ઉમેરો થોડું મીઠું અને એક લીલું મરચું આદું ની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરો..સાતળી લો.ગેસ બન્ધ કરી\n૪. મિક્સરમાં પીસેલી પેસ્ટ નાં ખીરામાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો અને ધટ્ટ ખીરું તૈયાર કરો.\n૫. કઢાઈમાં અડધી ચમચી તેલ લગાવી ખીરું પાથરીને બે થી ત્રણ મીનીટ ઢાંકી ચઢવા દો.\n૬. પછી તેમાં સોસ અથવા કોથમીર ની ચટણી લગાવી સાતળેલુ મિશ્રણને પાથરીને ચઢવા દો.\n૭. તેના ઉપર ફરી એકવાર મગ દાળ પેસ્ટ નું ખીરું સરખી રીતે પાથરીને ચઢવા દો.\n૮. ઢાકી ને ચઢવા દો..બન્ને તરફ ઘીમાં ગેસે ચઢવા દો.\n૯. મનપસંદ રીતે કાપીને સોસ સાથે બાળકો ને નાસ્તા માં આપો.\nખરેખર બાળકો ને પસંદ આવશે.\nમગ ની દાળ ના ખાખરા\nમગ ની દાળ ના પરાઠા\nમગ ની દાળ ના પોષ્ટીક પિઝા\nમગ ની દાળ ના મુગલાઈ પરાઠા\nમગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-51/segments/1544376824115.18/wet/CC-MAIN-20181212181507-20181212203007-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}