diff --git "a/data_multi/gu/2020-40_gu_all_0039.json.gz.jsonl" "b/data_multi/gu/2020-40_gu_all_0039.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-40_gu_all_0039.json.gz.jsonl" @@ -0,0 +1,816 @@ +{"url": "https://ambapur.in/2017/09/photos-%E0%AA%85%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%81-%E0%AA%85/", "date_download": "2020-09-20T13:00:23Z", "digest": "sha1:BWCTLJXOWXEIDBWBNF7AZ4XD3XMRABCL", "length": 3679, "nlines": 74, "source_domain": "ambapur.in", "title": "[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017) – .:: Ambapur.In ::.", "raw_content": "\nએક રૂડું ગામ, અંબાપુર એનું નામ \n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\nBy રોમીલ પટેલ in Photos, અંબાજી માતા, ચૌદસના ગરબા\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/minissha-lamba-all", "date_download": "2020-09-20T13:52:05Z", "digest": "sha1:JC24A2BG3PJBQL2GEV2WLDYTRN3YGX7W", "length": 3377, "nlines": 55, "source_domain": "www.gujaratimidday.com", "title": "Minissha Lamba News : Read Latest News on Minissha Lamba, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nમિનિશા લાંબાનું ડિજિટલ ડેબ્યુ: વેબ-સિરીઝ કસકમાં ગુજરાતી છોકરીના પાત્રમાં દેખાશે\nમિનિષા લામ્બા ને મરિયમ ઝકરિયા બિગ બૉસની આઠમી સીઝનમાં\nમિનિશા લાંબા અને સાયમન્ડ્સ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે\nમિનિશા લાંબા શીખી રહી છે કિકબૉક્સિંગ\nના-ના કરીનેય બિકિની તો પહેરી જ\nSoundarya Sharma: ફિગરમાં બૉલીવુડની ટોચની અભિનેત્રીઓને ટક્કર આપે છે આ એક્ટ્રેસ\nમહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી\nઆખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા\nHBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા\n જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉ�� 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%86%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BF/", "date_download": "2020-09-20T13:17:19Z", "digest": "sha1:6ILCJ6TNOUUQZJ3M3VDXMVPMPBMYLXBX", "length": 8838, "nlines": 136, "source_domain": "www.nutansaurashtra.com", "title": "સુરત: એલઆરડીની ભરતીમાં બિનઅનામત વર્ગની મહિલાઓને અન્યાય થતા આવેદનપત્ર આપ્યું | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સુરત સુરત: એલઆરડીની ભરતીમાં બિનઅનામત વર્ગની મહિલાઓને અન્યાય થતા આવેદનપત્ર આપ્યું\nસુરત: એલઆરડીની ભરતીમાં બિનઅનામત વર્ગની મહિલાઓને અન્યાય થતા આવેદનપત્ર આપ્યું\nએલઆરડીની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સુરતમાં પાસ દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાસ દ્વારા આવેદનપત્રમાં લખાયું હતું કે, ૧-૮-૨૦૧૮ના પરિપત્ર અનુસંધાને નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે જે ચુકાદો આપેલ છે તેમાં પ્રથમ વખત મહિલા રિઝર્વેશનની ગણતરીને સ્પષ્ટીકરણ કરવામાં આવે છે તેને લઈને બિન અનામત વર્ગની મહિલાઓને અત્યાર સુધી અન્યાય થતો આવ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ચોક્કસ એક વર્ગ કે સમાજના સમર્થનને લઈને જાતિવાદ ઉભા કરી રહ્યા હોવાનો આક્ષેપ પાસ દ્વારા આવેદનપત્રમાં કરાયો હતો.\nપાસ દ્વારા આવેદનપત્રમાં લખાયું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આવી બાબતને ધ્યાનમાં લેવામાં આવી નથી જેને લઈ આ પરિસ્થિતિ ઉદભવી છે સમાજની અંદર વર્ગ વિગ્રહની સ્થિતિ ઉદભવે ત્યાં સુધી આ બાબત પહોંચી છે ત્યારે રાજ્યના કોઈપણ સમાજ કે જાતિના લોકોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા આવેદનપત્ર આપવામાં આવે છે અને ન્યાય મેળવવા રસ્તા પર આવવું પડે તે અગાઉ યોગ્ય નિરાકરણની માંગ કરાઈ છે. બિન અનામત વર્ગની મહિલાઓના સમર્થનમાં યોગ્ય કરવાની માંગ વધુમાં પાસ દ્વારા કરીને નાયબ મામલતદારને આવેદનપત્ર ક્લેક્ટર કચેરીમાં અપાયું હતું.\nPrevious articleસગીરાને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરાયું\nNext articleમહેસાણા: ભાજપ યુવા મોરચાના મંત્રીના પિતાના ખેતરમાંથી ૩૧ પેટી ��ારૂ ઝડપાયો\nટીઆરબી જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પો ચાલકને માર્યો માર\nસુરત ચોરીના રેકેટનો પર્દાફાશ, ૨૩ બાઇક સાથે ૨ ચોર ઝડપાયા\nસુરતની સગીરાની સાથે મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ દુષ્કર્મ કર્યું\nસરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે\nસિવિલ અને જીફઁમાં આવતો દર ત્રીજો દર્દી વેન્ટિલેટર પર જતા તંત્રમાં...\nકોરોના મહામારીઃ પોલીસ લાઇન સેનેટાઇઝ કરવાનું કામ શરૂ કરાયું\nહવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું\nબહેન રંગોલી ચંદેલનો સપોર્ટ કરવા બદલ કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ પોલીસ...\nબાળકો પેદા કરવા પર સલમાનનો દીપિકાને વળતો જવાબ : પહેલા મને...\nહળવદના ચમારીયા સીમમાં એક ઓરડીમાં ૨.૭૭ લાખના માલ સાથે ૯ લોકો...\nકરીના જલ્દીમાં કામ નહી કરે\nસુરતમાં પુત્રની સારવાર અર્થે નીકળેલા પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ\nપોલિયો પીડિત પરપ્રાંતિય પગપાળા કરીને યુપી જવા રવાના થયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/boycott-china-govt-freezes-3-chinese-projects-worth-rs-5000-cr-057117.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:43:59Z", "digest": "sha1:EH2MF2WWBX42A4E6Q5NOT7K342SNRUUE", "length": 12596, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા | Boycott China! Govt Freezes 3 Chinese Projects Worth Rs 5000 Cr. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n42 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા\nમુંબઇઃ સીમા પર ભારત-ચીન વચ્ચેના તણાવની અસર આખા દેશમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકલ સ્તરે ચીનના સામાનના બહિષ્કારની માંગ તેજ થઇ ગઇ છે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ચીનને આર્થિક ઝાટકા આપી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકારે ચીનના ત્રણ પ્રોજેક્ટ્સને રોકી દીધા છે. આ કરાર 5000 કરોડની પરિયોજનાઓ સાથે જોડાયેલ હતા અને હાલમાં જ 'મેગનેટિક મહારાષ્ટ્ર 2.0 ઇન્વેસ્ટર' સમિટ દરમિયાન થયા હતા. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે આ ફેસલો કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીની કંપનીઓ સાથે કોઇ એગ્રીમેન્ટ કરવામાં ના આવે. જણાવી દઇએ કે હાલમાં જ હરિયાણાની સરકારે પણ પાવર પ્રોજેક્ટથી ચીન કંપનીઓના ટેન્ડરને કેંસલ કરી નવા ટેંડર જાહેર કરવાના નિર્દેશ આપી દેવાયા છે.\nઆ પ્રોજેક્ટ ફ્રીઝ થયા\nસાઇન પ્રોજેક્ટમાં પહેલો ગ્રેટ વૉલ મોટર્સનો હતો. 3770 કરોડના આ પ્રોજેક્ટમાં પુણે પાસે ઑટોમોબાઇલ પ્લાન્ટ લાગવાનો હતો. બીજો પ્રોજેક્ટ પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટી અે ફોટોનનો હતો. જેમાં 1 હજાર કરોડ રૂપિયામાં યૂનિટ લગાવવાની હતી. ત્રીજો પ્રોજેક્ટ હિંગલી એન્જીનિયરિંગનો હતો. જેમાં 250 કરોડનું રોકાણ હતું.\nમેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને સુધારવા માટે\nજણાવી દઇએ કે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 અંતર્ગત રાજ્ય સરકારે અર્થવ્યવસ્થાને ઉભારવાની યોજના બનાવી છે. જેમાં સરકારે 12 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સિંગાપુર, દક્ષિણ કોરિયા, અમેરિકાની સાથે જ ભારતની કંપનીઓના કરાર પણ સામેલ હતા. ચીનની કંપનીઓના કરાર રોક્યા બાદ રાજ્ય સરકાર હવે બાકી 9 કરારો પર સક્રિયતાથી કામ કરી રહી છે.\nરેલવેએ પણ પ્રોજેક્ટ પાછા ખેંચ્યા\nઉલ્લેખનીય છે કે અગાઉ બીએસએનએલ અને રેલવેએ ચીનને ઝાટકો આપ્યો છે. ગલવાનમાં થયેલ ઘટના બાદ રેલવેએ ચીની કંપનીનો 417 કરોડ રૂપિયાનો ઠેકો રદ્દ કરી દીધો હતો. જ્યારે BSNLએ પણ આ દિશામાં પગલાં ઉઠાવતાં પોતાનું ટેંડર રદ્દ કર્યું હતું.\nકચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમત\nચીન સીમા વિવાદ વિશે આજે થઈ શકે મહત્વની બેઠક, લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશની સ્થિતિ પર ચર્ચા\nભારતનો ચીનને સંદેશ, LACની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ ન કરવી\nએલએસીથી સૈનિકો પરત ખેંચવા માટે ગંભીરતાથી કામ કરે ચીન: ભારત\nબંને દેશો વચ્ચેના કરારોની અવગણના કરી રહ્યું છે ચીન: રાજનાથ સિંહ\nચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ\nસંસદમાં ગૃહમંત્રાલયનો જવાબ - છેલ્લા છ મહિનામાં ���ીને નથી કરી કોઈ ઘૂસણખોરી\nભારત-ચીન વચ્ચે લદ્દાખના પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ\nચીન સાથે ટકરાવ વચ્ચે લદ્દાખમાં બે નવા રસ્તાને સરકારે આપી મંજૂરી\nસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભાને આપી પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ટકરાવની માહિતી\nચીને લદ્દાખમાં પેંગોંગ વિવાદ માટે ભારતને ગણાવ્યુ જવાબદાર, મીડિયા રિપોર્ટ્સનો આપ્યો હવાલો\nઅમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો\nભારત-ચીન સીમાવિવાદ : ચીનનું આક્રમક વલણ ઘટી રહ્યું છે\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/alert-5-major-earthquakes-in-7-hours-in-indonesia-singapore-and-india-057601.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:22:13Z", "digest": "sha1:VUXIDD5EGKVKTJUIJONTG663D7LX7FO5", "length": 12502, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Alert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી | Alert: 5 major earthquakes in 7 hours in Indonesia, Singapore and india - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n9 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n36 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી\nનવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી ભારત સહિત દુનિયાભરના વિવિધ ભાગમાં ભૂકંપના ઝાટકા આવી રહ્યા છે. મગળવારે વહેલી સવારે ઇન્ડોનેશિયામા ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા જે બાદ સિંગાપૂરમાં ભૂકપના તેજ ઝાટકા આવ્યા છે. હવે ભારતના અરુણાચલ પ્રદેશમા ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. અગાઉ સોમવારે અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. માત્ર સાત કલાકમાં જ દુનિયાના વિવિધ ભાગમાં 5 મોટા ભૂકંપના ઝાટકા આવ્યા. વારંવાર આવી રહેલા ભૂકંપના ઝાટકાથી લોકો ડરી રહ્યા છે.\nમંગળવારે વહેલી સવારે 4 વાગીને 44 મિનિટ પર સિંગાપુરમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ કરાયા. ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર સાઉથ ઈસ્ટ સિંગાપુરથી 1102 કિમી હતું. ભૂકંપના તેજ ઝાટકાના કારણે લોકો ડરી ગયા. લોકો પોતાના ઘરેથી બહાર નીકળી ગયા. જો કે હજી સુધી ભૂકંપને પગલે થયેલ નુકસાનનું આંકલન નથી કરી શકાયું. વારંવાર આવી રહેલા ભૂકંપથી લોકો બહુ ડરેલા છે.\nભારતના અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા\nભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. સોમવારે મોડી રાતે 1.33 વાગ્યે ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝાટકા આવ્યા. ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલનું તવાંગ રહ્યું. જણાવી દઇએ કે પૂર્વોત્તર રાજ્યમાં પાછલા કેટલાય દિવસોએ વારંવાર ભૂકંપના ઝાટકા મહેસૂસ કરવામા આવી રહ્યા છે. સૌથી વધુ મિઝોરમ અને મેઘાલયમાં ભૂકંપ આવી રહ્યો છે\nઇંડોનેશિયા, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝાટકા\nસોમવારે મોડી રાતે તજાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના તેજ ઝાટકા આવ્યા. જ્યારે મંગળવારે વહેલી સવારે ઇંડોનેશિયાની ધરતી ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી. એએનઆઇ મુજબ ઇન્ડોનેશિયામા ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામા આવી છે. જ્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી અને તજાકિસ્તાનમા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામા આવી.\nગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 735 કોરોના કેસ, 423 થયા ઠીક\nનેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4\nભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ\nનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા\nપંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1\nમહારાષ્ટ્રના સતારામાં 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા\nજમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા\nરાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી\nઅંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nજમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nલદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5\nમેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9\nઅંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19864795/black-hole-part-2", "date_download": "2020-09-20T15:36:11Z", "digest": "sha1:SFNAF5DYEKRNOMQ7T4VZVA6GRWLTWBGR", "length": 4303, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Black Hole Part-2 by Jigar Sagar in Gujarati Science-Fiction PDF", "raw_content": "\nબ્લેક હોલ (ભાગ-૨) એક કલ્પના કરો. અંધારી રાત છે. કાળા ડિબાંગ વાદળોથી અંધારેલું વાતાવરણ છે. અનંત સુધી ફેલાયો હોય એવો દરિયો છે. દરિયામાં તોફાન જામ્યું છે. દસ ફૂટ કરતાંય ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. એવાં કપરા વાતાવરણમાં તમે એક ...Read Moreહોડકું લઇને દરિયામાં જઇ રહ્યાં છો અને દરિયાના તોફાનમાં બરાબરના ફસાયા છો. તોફાનમાંથી બહાર નીકળવા અત્યંત તીવ્રતાથી હલેસા મારી રહ્યાં છો. અચાનક પડ્યાં પર પાટુ જેવી વાત તમારી નજરે ચડે છે. તમારી નજીકમાં એક મોટું વમળ (કે ભમરી) સર્જાયું છે. આસપાસનું પાણી ઘુમરી ખાતું સપાટાબંધ એ ભમરીમાં સમાઇ રહ્યું છે. હજારો ગેલન પાણી એ રીતે અંદર જઇ રહ્યું છે. એ Read Less\nબ્લેક હોલ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/wiley-post-photos-wiley-post-pictures.asp", "date_download": "2020-09-20T15:14:42Z", "digest": "sha1:UXM3344MJYK42NZJVKTRXBVLAIQOR7VF", "length": 7693, "nlines": 118, "source_domain": "celebrity.astrosage.com", "title": "વિલી પોસ્ટ ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિલી પોસ્ટ ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nવિલી પોસ્ટ ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nફોટો એક વ્યક્તિ વિશે ઘણું બધું પ્રગટ કરે છે. હકીકત માં, ચિત્ર એક સારો શરૂઆતી બિંદુ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે ભવિષ્ય ની આગાહી ની પ્રાચીન ભારતીય શાખા નો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્ર ને ફ્રેનોલોજી માં મોટાભાગે અનુવાદ કરી શકાય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા માં સામુદ્રિક એક અગત્ય નો ભાગ છે જે શારીરિક સંરચના જોઈને વ્યક્તિ વિશેષ માટે આગાહી કરી શકે છે. હસ્તશાસ્ત્ર ફ્રેનોલોજી નો એક ભાગ છે જ્યાં વ્યક્તિ ની હથેળી નો અભ્યાસ કરી તેના ભવિષ્ય ની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવે છે. હસ્તશાસ્ત્ર (હસ્તરેખા) તેના પિતરાઈ સામુદ્રિક શાસ્ત્ર કરતા વધારે પ્રખ્યાત છે. Astrosage.com તમને ફોટો ગેલરી આપે છે, જેમાં મુકેલી છબીઓ અને ચિત્રો તમને એને સમજવા માં મદદ કરશે.\nપાઓ વિલી પોસ્ટ ફોટો ગેલરી, વિલી પોસ્ટ ચિત્ર, અને વિલી પોસ્ટ છબીઓ જે તમને સામુદ્રિક, ફ્રેનોલોજી, હસ્તશાસ્ત્ર / હાથ વાંચવું, જ્યોતિષ શાસ્ત્ર અને બીજી આગાહી માટે ની પદ્ધતિઓ માં મદદ કરશે. આ એક વિસ્તરણ છે વિલી પોસ્ટ જ્યોતિષ શાસ્ત્ર અને વિલી પોસ્ટ જન્માક્ષર વચ્ચે જે તમે astrosage.com પર જોઈ શકો છો. આ વિલી પોસ્ટ ચિત્ર વિભાગ નિયમિત રૂપે અપડેટ થાય છે.\nવિલી પોસ્ટ 2020 કુંડળી and જ્યોતિષ\nરેખાંશ: 95 W 43\nઅક્ષાંશ: 32 N 40\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nવિલી પોસ્ટ કારકિર્દી કુંડળી\nવિલી પોસ્ટ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવિલી પોસ્ટ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/CVE/CAD/G/180", "date_download": "2020-09-20T13:45:37Z", "digest": "sha1:TZNMSI6VS3AUHU4D42DZPBHECLPHA52Q", "length": 16203, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી કેપ વર્દિયન એસ્કુડો માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે કેપ વર્દિયન એસ્કુડો (CVE)\nનીચેનું ગ્રાફ કેપ વર્દિયન એસ્કુડો (CVE) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો નું સરેરાશ માસિક વિનિમય દર જ��ઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 કેપ વર્દિયન એસ્કુડો ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે કેપ વર્દિયન એસ્કુડો ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ કેપ વર્દિયન એસ્કુડો અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/updates-on-coronavirus-india-covid19-mofhw-data-on-20th-june-2020-kp-991509.html", "date_download": "2020-09-20T13:48:03Z", "digest": "sha1:2VWM2R2XSRIK7CG6MSZ2K7GKRXGZZ4EH", "length": 24014, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "Updates on Coronavirus india covid19 mofhw data on 20th june 2020– News18 Gujarati", "raw_content": "\nCoronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nCoronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત\n375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ નોંધાયા છે.\n375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 ક��સ નોંધાયા છે.\nદિલ્હી : ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસનાં રેકોર્ડ બ્રેક 14,516 આંકડા સામે આવ્યા છે. આ સાથે અન્ય એક સકારાત્મક સમાચાર એ પણ છે કે, સ્વસ્થ થયેલા લોકોનો આંકડો બે લાખની પાર જતો રહ્યો છે. હવે 2,13,830 લોકો આ સંક્રમણથી બહાર આવી ગયા છે. જ્યારે 1,68,269 એક્ટિવ કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં 54.1 ટકા દર્દીઓ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે. એક દિવસમાં 14,516 નવા મામલા સામે આવતા દેશભરમાં કોરોનાની કુલ સંખ્યા 3,95,048 થઇ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા 12,948 થઇ ગઇ છે. જેમાં 375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ નોંધાયા છે.\nકયા રાજ્યમાં કેટલા દર્દીઓ નોંધાયા\nશનિવારે આવેલા કોરોનાનાં મામલામાં મહારાષ્ટ્રમાં 3827 કેસ, દિલ્હીમાં 3137 કેસ અને તમિલનાડુમાં 2115 કેસ નોંધાયા છે. દેશમાં શુક્રવારે 365 લોકોના મોત થયા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં 165 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. તમિલનાડુમાં સતત ત્રીજા દિવસે 2 હજાર દર્દી વધ્યા હતા. અહીંયા શુક્રવારે 2115 નવા સંક્રમિત મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 809, ગુજરાતમાં 540, હરિયાણામાં 525, રાજસ્થાનમાં 299, મધ્યપ્રદેશમાં 156 કેસ સામે આવ્યા હતા.\nઆ પણ વાંચો- વાયુસેના પ્રમુખની ચીનને ચેતવણી- અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઈએ\nદિલ્હીમાં કોરોનાના પાંચ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે\nદિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને પાંચ દિવસ ફરજિયાત સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ પ્રમાણે હવે જો કોઈ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને પાંચ દિવસ માટેના ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવશે. મતલબ કે જો કોઈ દર્દીમાં કોરોનાના લક્ષણો નહીં જણાય તો પણ તેણે સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જ રહેવું પડશે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nCoronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/gujarat-more-than-30-employees-of-the-secretariat-were-affected-by-corona-058532.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:47:25Z", "digest": "sha1:TULDPFJ2TXHMMKIZ2GZ63V5GP7GVTQMB", "length": 11516, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી | Gujarat: More than 30 employees of the Secretariat were affected by Corona - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n2 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n45 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્���િંગ ના મેસેજ આવે છે\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nગુજરાતની રાજધાનીમાં ગાંધીનગર સચિવાલયમાં અત્યાર સુધીમાં 30 થી વધુ કર્મચારીઓની કોરોના પોઝિટિવ મળી આવી છે. કૃષિ વિભાગના એક અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે. તે જ સમયે, સચિવાલયમાં ચેપ લાગ્યાં બાદ, અમદાવાદ અને સુરત પછી, ગાંધીનગરમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.\nઆરોગ્ય વિભાગ વતી કહેવામાં આવ્યું છે કે રોગચાળાને પહોંચી વળવા માટે ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓમાં સેનિટાઇઝર, થર્મલ સ્ક્રિનિંગ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સિવાય હવે બધા કર્મચારી પણ માસ્કનો ઉપયોગ કરીને સામાજિક અંતરને અનુસરી રહ્યા છે. પરંતુ, સવાલ હજી ઉભો થાય છે કે, જો આરોગ્ય વિભાગે તમામ વ્યવસ્થા કરી છે, તો અહીં કોરોના કેસ કેમ વધી રહ્યા છે. સચિવાલયમાં ઘણા કેસો હોવાને કારણે તમામ કચેરીઓમાં ભયનો માહોલ સર્જાયો છે\nરાજ્યભરમાં હવે કોરોના કેસ વધીને 66684 પર પહોંચી ગયા છે. સોમવારે, છેલ્લા 24 કલાકમાં 1109 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં 14 મા દિવસે એક હજારથી વધુ અને આઠમી વખત 1100 થી વધુ કેસ નોંધાયા છે. સોમવારે સુરત જિલ્લામાં સૌથી વધુ 258 નવા દર્દીઓ જોવા મળ્યા. અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29 અને મહેસાણા, જુનાગ .માં 26 દર્દીઓ મળી આવ્યા છે.\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nકેરળ સચિવાલયમાં લાગી આગ, સોનાની તસ્કરીની ફાઇલો બળીને ખાખ\nગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nસોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભાની ચુંટણી લડશે કોંગ્રેસ, કાર્યકાળ વધારવાની તૈયારીમાં CWC\nRajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી\nસુપ્રિમ કોર્ટનો મધ્યપ્રદેશ પર આદેશ - આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કરવામાં આવશે ફ્લોર ટેસ્ટ\nબિહારમાં એનઆરસી લાગુ નહીં થાય, વિધાનસભામાં ઠરાવ પસાર થયો\nદિલ્હી ચૂંટણી પરિણામો: રાજધાનીમાં મતગણતરી ચાલું, લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે વિધાનસભા ભંગ કરી\nપશ્ચિમ બંગાળ વિધાનસભામાં નાગરિકતા સુધારો કાયદા સામે દરખાસ્ત પસાર\nમમતા સરકાર સીએએ વિરૂદ્��� 27 જાન્યુઆરીએ વિધાનસભામાં લાવશે પ્રસ્તાવ\nકર્ણાટક બયપોલ રીઝલ્ટ: કર્ણાટકમાં સરકાર બચાવવા ભાજપને જોઇએ 7 સીટ, હાલ 10 સીટો પર આગળ\nરાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટ\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/15-03-2019/26070", "date_download": "2020-09-20T14:49:13Z", "digest": "sha1:UHDMI2UUNSBJMHULBTQOND7JTQN3GPYQ", "length": 14249, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "દીપિકા પાદુકોણના મીણના પૂતળાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ", "raw_content": "\nદીપિકા પાદુકોણના મીણના પૂતળાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ\nમુંબઈ:લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપિકા તેના પતિ તેમજ પરિવાર સાથે હાજર હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમમાં દીપિકા પદુકોણના વેક્સ સેટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દીપિકા પોતાના પરિવાર સાથે જોવા મળી હતી. પોતાના સ્ટેચ્યુ સાથે દીપિકાએ ચુંબન કરતો પોઝ આપ્યો હતો. તેમજ રણવીરે પણ પત્નીના પૂતળા સાથે તસવીરો ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમમાં આ પહેલાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન તેમજ અન્યોના પૂતળા મુકવામાં આવ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nસુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી access_time 8:16 pm IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST\nભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST\nઅરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST\nખાલિસ્તાની દુષ્પ્રચારનો શિકાર નહી બને કરતારપુર તીર્થયાત્રી : પાકિસ્તાન access_time 10:26 pm IST\nચૂંટણી બાદ ભારત સાથે સંબંધો વધુ સારા થઇ જશે : ઇમરાન ખાન access_time 3:58 pm IST\nસંતોષીનગરમાંથી નયન ઠાકરને દેશી તમંચા સાથે એસઓજીએ પકડી લીધો access_time 3:39 pm IST\nસોમનાથ- વેરાવળના શકિત સંમેલનમાં રાજકોટ આહિર સમાજ ઉમટી પડશે access_time 3:52 pm IST\nત્રણ બહેનના એકના એક ભાઇ માધાપરના ફોટોગ્રાફર વિજય વેકરીયાનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત access_time 11:48 am IST\nભાવનગરમાં પપ વર્ષના વડીલો માટે માવતરનો રમત મહોત્સવ : પ૦૦ સ્પર્ધકો જોડાશે access_time 11:56 am IST\nજસદણ નગરપાલિકામાં ફરી સખળડખળ\nઉપલેટાના શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડમાં શ્રી ઉમિયા માતાજી સામાજીક ચેતના રથની સમાપન વિધી access_time 3:56 pm IST\nકોંગ્રેસની આંતરિક લડાઈને કારણે ઊંઝા તાલુકા પંચાયત હવે અપક્ષ સભ્યના હાથમાં :વિપુલ પટેલ પ્રમુખપદે ચૂંટાયા access_time 10:43 pm IST\nગાંધીનગરથી અમિત શાહ કે આનંદીબહેન પટેલ લડી શકે access_time 9:33 pm IST\nકોઇએ ધ્યાન ન આપ્યું: બહેનોથી ભાષણ શરૂ કરવા માટે પ્રિયંકાની પ્રશંસા access_time 12:30 am IST\nઇરાકમાં હવાઈ હુમલામાં આઇએસના 9 આતંકવાદીને ઠાર access_time 6:17 pm IST\nવૈજ્ઞાનિકોએ ફોનને ગ્રાઇન્ડરમા પીસી દેખાડયુ એમા રહેલું મોજુદ તત્વ access_time 11:38 pm IST\nફિલીપીંસમાં લડાઈમાં 3 જવાન શહીદ:3 આતંકવાદીનાં મોત access_time 6:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nPh.D. સહીત ઉચ્ચ ડિગ્રી ધરાવતા વિદેશીઓ માટે યુ.કે.માં લાલ ઝાઝમ : વર્ક વિઝા માટે વધુમાં વધુ સંખ્યા ઉપરની પાબંદી દૂર : ભારતીયોને સૌથી વધુ ફાયદો access_time 12:39 pm IST\nન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાથી ભારતીય મૂળના 4 સહીત કુલ 6 ભારતીયોના મોત થયાની આશંકા : 9 ભારતીયો લાપત્તા : હુમલાથી મોત પામેલા લોકોનો સત્તાવાર આંકડો 49 access_time 9:04 pm IST\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 12:00 am IST\nચેમ્પિયન્સ લીગ: બાયર્નને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પહોંચી લિવરપૂલ access_time 6:14 pm IST\nચોથા વનડે: દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 6વિકેટથી હરાવી access_time 6:14 pm IST\nન્યૂઝીલેન્ડની લુસી ડુલનએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ access_time 6:12 pm IST\nફિલ્મ 'ગોન કેશ;નું ટ્રેલર જોઈને તમે પણ રહી ચક... access_time 5:33 pm IST\nછાણાં થાયતી તાપસી અને ભૂમિ access_time 3:43 pm IST\nહાય...હાય...મિર્ચી..: કરિશ્મા કપૂરે ઇન્ડિયન ફેશન વીકમાં સાડીમાં કર્યું રેમ્પ વોક access_time 5:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Denniss", "date_download": "2020-09-20T15:08:06Z", "digest": "sha1:N2WJORPE47ROIZXINYHFYMECGUXJBWCQ", "length": 2248, "nlines": 54, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્ય:Denniss - વિકિપીડિયા", "raw_content": "\nવિકિમીડિયા કૉમન્સ પર User:Denniss વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ ૧૮:૧૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/badhaai-ho-actress-neena-gupta-on-her-personal-professiona-042166.html", "date_download": "2020-09-20T15:28:27Z", "digest": "sha1:QEDO564ISH37CUJFAS4BAQAVZQTQW7XG", "length": 15324, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "‘પતિ અને પૈસા વિના મુશ્કેલ હતી જિંદગી', નીના ગુપ્તાએ ખોલ્યા જીવનના રાઝ | 'Badhaai Ho' Actress Neena Gupta On Her Personal And Professional Journey, Says It Was Tough Without Money And Husband. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n16 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n43 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n‘પતિ અને પૈસા વિના મુશ્કેલ હતી જિંદગી', નીના ગુપ્તાએ ખોલ્યા જીવનના રાઝ\nપોતાના દમદાર અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે. હાલમાં જ આવેલી પોતાની બે ફિલ્મોની સફળતોને લુત્ફ ઉઠાવી રહેલી નીનાની જિંદગીમાં એક સમય એવો પણ હતો જ્યારે તેની પૈસા નહોતા. નીનાએ પોતાના આ મુશ્કેલ સફરનો ખુલાસો હાલમાં જ આપેલા એક ઈન્ટવ્યુમાં કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યુ કે પતિ કે કામ વિના તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે હાર ન માની.\nનીનાએ કહ્યુ, ‘મારી જિંદગીની સફર ઘણી મુશ્કેલ રહી છે'\nનીના ગુપ્તાએ આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં કેરિયર અને પર્સનલ લાઈફની પોતાની સ્ટ્રગલ વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે પતિ અને સંબંધીઓ વિના તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નીના ગુપ્તાએ લગ્ન વગર એક પુત્રીને જન્મ આપ્યો અને તેનો ઉછેર કર્યો કે જે ભારતીય સમાજમાં મુશ્કેલ રહ્યુ. તેણે કહ્યુ, ‘મારી જિંદગીની સફર ઘણી મુશ્કેલ રહી છે. મારી પાસે પૈસા નહોતા. મે અનુભવ્યુ કે પૈસા આ દુનિયામાં સૌથી મહત્વના છે. મારી પાસે પતિ કે સંબંધીઓ કોઈ નહોતુ.'\nવિવેક મહેરા સાથે 2008 માં કર્યા લગ્ન\n‘એ ઘણુ મુશ્કેલ હતુ, પરંતુ મસાબાએ મને ઘણી ખુશી આપી છે, માતૃત્���ની ખુશી. તે ખૂબ સમજુ દીકરી છે અને તેણે મને વધારે હેરાન નથી કરી. તેણે મને જે ખુશી આપી છે તે બાકી બધાથી વધુ હતી.' મસાબા ગુપ્તા નીના ગુપ્તા અને ક્રિકેટ લિજેન્ડ વિવિયન રિચર્ડ્ઝની પુત્રી છે. નીના અને વિવિયને ક્યારેય લગ્ન ન કર્યા અને અભિનેત્રીએ એકલા જ દીકરીનો ઉછેર કર્યો. નીના ગુપ્તાએ 2008 માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા.\nસીરિયલોએ અપાવી નીના ગુપ્તાને ઓળખ\nકેરિયરની મુશ્કેલીઓ પર નીના ગુપ્તાએ કહ્યુ, ‘જ્યારે હું દિલ્લીથી અભિનેત્રી બનવા આવી ત્યારે માત્ર ફિલ્મો હતી, ટીવી નહિ. ફિલ્મોમાં કામ કરવુ સપનુ હોય છે. જ્યારે મને ફિલ્મોમાં કામ ન મળ્યુ તો મે ટીવી કર્યુ અને ત્યાં પણ બધા પ્રકારના પાત્રો નિભાવ્યા. ટીવીએ મને નામ, પૈસા અને શોહરત આપી.' ‘સાંસ', ‘સિસકી' અને ‘સાત ફેરો' જેવી સીરિયલોમાં દમદાર રોલ નિભાવી ચૂકેલ નીના ગુપ્તાએ જણાવ્યુ કે, ‘જ્યારે મને ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા ત્યારે મે ટીવી છોડી દીધુ. આજે મારી જે પણ ફેન ફોલોઈંગ છે તે ટીવીમાં કામ કરવાના કારણે છે.'\nકામ માંગવા માટે કરી હતી પોસ્ટ\nયોગ્ય રોલ ન મળવાનું કારણ અભિનેત્રીની ઉંમર ગણાવતા નીનાએ કહ્યુ કે, ‘વધુ રોલ નથી. મે હંમેશા કહ્યુ છે, એક ખાસ ઉંમર બાદ મહિલાનો રોલ શું હોય છે બાળકો અને પરિવારની સંભાળ લેવી. ત્યારબાદ કોઈ રોલ નથી રહેતો. જ્યારે સમાજ બદલાશે, ત્યારે ઓનસ્ક્રીન વધુ રોલ હશે.' નીના ગુપ્તાએ એક વર્ષ પહેલા કામ માંગવા માટે એક પોસ્ટ પણ નાખી હતી.\n‘બધાઈ હો' થી છવાઈ ગઈ નીના ગુપ્તા\nતેમણે પોતાના બાયોડેટા બતાવતા લખ્યુ હતુ કે, ‘તેને સારા રોલની આશા છે.' ત્યારબાદ નીના ગુપ્તાની ઝોળીમાં ઘણા શાનદાર રોલ આવ્યા. ઓગસ્ટમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મુલ્ક' ને દર્શકોએ ખૂબ પસંદ કરી અને હાલમાં રિલીઝ થયેલી ‘બધાઈ હો' પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ ચૂકી છે. નીના ગુપ્તા હવે જલ્દી અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડા સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર' માં જોવા મળશે.\nઆ પણ વાંચોઃ #MeToo: રવીના ટંડનને આવ્યો ગુસ્સો, કહ્યું- જાતિય શોષણ નથી થયું પણ...\nકંગનાએ છોડી હતી સાંડ કી આંખ, નીના ગુપ્તાએ તાપસીને ટોન્ટ માર્યો\nવૃદ્ધ અભિનેત્રીઓને કામ નથી મળતું : નીના ગુપ્તા\nઅનુરાગ કશ્યપે રવિ કીશનને લઇ કર્યો મોટો ખુલાસો, કહ્યું - ચરસ સાથે જય બમ બમ ભોલે કહી કરતા હતા દિવસની શ\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nકંગના રનોતને સની લીયોને આપ્યો મુંહતોડ જવાબ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nકંગનાએ શેર કરી પોતાની ઓફીસની તસવીરો, કહ્યું - મંદીરને કબ્રસ્તાન બનાવી દીધુ\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\nઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...\nકંગનાએ જયા બચ્ચનને કર્યો સવાલ - કઈ થાળી જયાજી એ જે હીરો સાથે સૂવા પર મળતી હતી\nજયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ - તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલ\nneena gupta bollywood નીના ગુપ્તા બોલિવુડ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/11/23/devdutt-pattanaiks-business-sutra_9-1/", "date_download": "2020-09-20T14:08:05Z", "digest": "sha1:PGY6NXXUGSFU2LJZU7FXSV3HVWTBIGDW", "length": 54142, "nlines": 166, "source_domain": "webgurjari.in", "title": "બીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી? – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nબીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી\nસંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ\nબીઝનેસ સૂત્ર | ૯ | ભેદભાવ\n– સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.\n– નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.\n– બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.\n– ચોથા અંકમાં ‘સંઘર્ષ’ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘��ાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’ના સંદર્ભમાં કરેલ છે.\n– પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.\n– છઠ્ઠા અંકમાં ‘માપ’ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . ‘શું માપી શકાય’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે ‘તમે કેટલા મહાન છો’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે ‘તમે કેટલા મહાન છો‘ની ચર્ચા કરી હતી.\n– ૭મા અંકના પહેલા ભાગમાં ‘પર્યાવરણ’ વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.\n– ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કૌટુંબીક ઝઘડા’ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે ‘ભાઈઓની ત્રણ જોડી‘માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં ‘સ્વ અને સ્વ-છબી‘ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.\n૯મા અંકના વિષય તરીકે દેવદત્ત પટાનઈક આપણી સમક્ષ ભેદભાવને રજૂ કરે છે. પહેલાં શું આવ્યું – જાતિ આધારિત ભેદભાવ કે પૌરાણિક શાસ્ત્રો પૌરાણિક શાસ્ત્રો જાતિ આધારિત ભેદભાવને અનુમોદન આપે છે પૌરાણિક શાસ્ત્રો જાતિ આધારિત ભેદભાવને અનુમોદન આપે છે કે પછી, જાતિ આધારિત ભેદભાવનું પૌરાણિક શાસ્ત્રોમાં પ્રતિબિંબ પડે છે કે પછી, જાતિ આધારિત ભેદભાવનું પૌરાણિક શાસ્ત્રોમાં પ્રતિબિંબ પડે છે પ્રતિકોની એક સમસ્યા એ છે કે લોકો તેના દેખીતા અર્થને પકડી લે છે અને તેની પાછળ રહેલ બીજા બધા સંદેશ ધ્યાન પર જ નથી લેતાં. પૌરાણિક શાસ્ત્રો કોઈ એક વિચારને પ્રતિકોનાં સ્વરૂપે દસ્તાવેજિત કરે છે. એ દૃષ્ટિએ, નર સ્વરૂપ ‘સૂચક’ છે ‘સૂચિત’ નહીં. માદા સ્વરૂપનું પણ એ જ પ્રમાણે છે. દુર્ગા જ્યારે દૈત્યોનો નાશ કરે છે ત્યારે સ્ત્રી શક્તિએ દાનવ પુરુષનો નાશ કર્યો એ મહત્ત્વનું નથી. ‘સુચક પાટીયાં’ને ઓળખ આપવાની આપણી ઉતાવળમાં આપણે આ પ્રતિકનો ગૂઢાર્થ જાણવાનો પ્રયાસ જ નથી કરતાં. ભેદભાવને લગતી આ સમસ્યાને ભારતીય પુરાણ શાસ્ત્રોની કથાઓની મદદથી શાસ્ત્રોમાં જે કહેવાયું છે તેના પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયાસ દેવદત્ત પટ્ટનાઈક કરે છે.\nબીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી\nભેદભાવની શબ્દકોષની એક વ્યાખ્યા છે અલગ વ્યવહાર. એટલે કે, કોઇ વ્યક્તિ, કે ચોક્કસ સમુદાયની સાથે તેમની નાત, જાત, રંગ, દેશ કે અન્ય કોઈ પણ કારણોસર અલગ વ્યવહાર કરવો.\nભેદભાવનો બીજો એક અર્થ વિવેક બુદ્ધિ પણ થાય છે જેનો સંબંધ યોગ્ય અને અયોગ્ય કે સાચું અને ખોટું નક્કી કરવા સાથે છે. આપણી આ શ્રેણીની હાલની ચર્ચા પુરતી આપણે આ વ્યાખ્યાને ધ્યાનમાં નહીં લઈએ.\nજાતિ આધારિત ભેદભાવ એ એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિની સાથે તેની જાતિને કારણે ઉતરતી કક્ષાનો વ્યવહાર કરવામાં આવે. મોટા ભાગના કિસ્સાઓમાં આવી પરિસ્થિતિઓમાં ગેરફાયદે રહેતો પક્ષ નારી જાતિ હોય છે.\nઅહીં પણ બે દૃષ્ટિકોણ અપનાવવામાં આવે છે. જાતિ આધારીત ન્યાયસંગતતાનો સંબંધ પુરુષ કે સ્ત્રીને તેમની જરૂરિયાત અનુસાર થતા વ્યવહારનાં ઔચિત્ય સાથે છે. યુનિસેફ અનુસાર, જાતિ આધારિત સમાનતાનો સંબંધ દરેક સમાજમાં કોઈ પણ નાત, જાત, રંગ કે વ્યવસાયનાં સ્ત્રી કે પુરુષને સમાન હક્કો, સંસાધનો,તકો કે રક્ષણ આપોઆપ જ મળી રહેવા સાથે છે.\nજાતિ આધારિત ભેદભાવ જાણીસમજીને કે અજાણપણે હોઈ શકે છે અને દેખીતી, આડકતરી કે સુક્ષ્મ એવાં વિવિધ સ્વરૂપે દેખા દે છે. ઘણા દેશોમાં જાતિ આધારિત ભેદભાવ કાર્યસ્થળને લગતા, કૌટુંબીક બાબતોને લગતા કે મતપાત્રતા કે લોકપ્રતિનિધિત્વને લગતાં સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓ કાયદા સ્વરૂપે દેખા દે છે. ૨૦મી સદીના અંતથી આ દિશામાં થયેલા ઘણા પ્રયાસો છતાં મોટા ભાગના કાયદા કે સામાજિક વિજ્ઞાનના નિષ્ણાતોનું માનવું છે કે જાતિ સમાનતાનું લક્ષ્ય હજૂ બહુ દૂર દેખાય છે.\nપ્રોફેસર મેરી બીયર્ડનું ૨૦૧૭માં પ્રકાશિય થયેલ પુસ્તક[1] Women & Power: A Manifesto પશ્ચિમમાં નારી સમાજનું અને જાહેર જીવનમાં તેમના અવાજ માટેની લડતનું સંક્ષિપ્ત અને સચોટ વિશ્લેષણ છે. ૨૦૧૫ અને ૨૦૧૭નાં તેમના બે વ્યકત્વ્યોના આધાર પર તેઓએ પ્રાચીન ગ્રીસ અને રોમના ઈતિહાસથી માંડીને અત્યાર સુધી નારી જગતની સામે ઉભી કરાતી રહેલ અડચણોની તવારિખ અહીં આવરી લેવાઈ છે.\nપાશ્ચાત્ય પૌરાણિક શાસ્ત્રોમાં નારીન�� સ્થિતિ વિષે ઘણાં પુસ્તકો અને પ્રમાણભૂત લેખોનું સાહિત્ય મળી આવે છે. આપણે તેમાંથી માર્ક્સ કાર્ટરાઈટના ત્રણ લેખોની પ્રતિનિધિ લેખો તરીકે અહીં નોંધ લીધી છે.\n· Women in Ancient Greeceમાં તેઓ નોંધે છે કે પ્રાચિન ગ્રીક સમાજમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને બહુ ઓછા હક્કો હતા. મત ન આપવા મળવો, સંપત્તિની માલીકી ન હોવી કે વારસામાં હક્ક ન હોવો જેવી અનેક બાબતોમાં અસમાન વ્યવહાર અનુભવતી સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં છોકરાં જણવાં અને પોષવાનું જ બની રહ્યું હતું. જોકે, સામાન્ય સ્ત્રીઓની સરખામણીમાં ઘણી વ્યાવસાયિક સ્ત્રીઓ અપવાદરૂપે ગ્રીક સમાજમાં આગળ વધી હતી અને કાવ્યલેખન(લેસબૉસનાં સૅફો), તત્ત્વચિંતન (સીરીનનાં અરીટ), નેતૃત્વ (સ્પાર્ટાનાં ગૉર્ગો અને ઍથેન્સનાં ઍસ્પેસીઆ), ચિકિત્સકો (ઍથેન્સનાં ઍગ્નોડીસ) જેવાં પુરુષાધિકારનાં ક્ષેત્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરાવી શક્યાં હતાં. સમાજમાં બહુ મર્યાદિત ભૂમિકા હોવા છતાં ગ્રીક ધર્મ અને પુરાણોમાં સ્ત્રી પાત્રો ખૂબ પ્રભાવશાળી જોવા મળે છે. આ કાલ્પનિક પાત્રોની ખરેખરના સમાજ જીવન પર શું અસર હતી એ જેટલો પેચીદો સવાલ છે તેટલો જ સવાલ એ પણ છે કે ગ્રીક સ્ત્રી સમાજ ખુદ આ પુરુષ આધિપત્ય વિષે શું માનતો હતો. જવાબ કદાચ ક્યારેય જાણવા ન મળે \n· The Role of Women in the Roman World માં માર્ક કાર્ટરાઈટ એવાં તારણ પર પહોંચે છે કે રોમન પુરુષો રોમન સ્ત્રીઓને પોતા બરાબર ભલે નહોતા સમજતા, પણ તેઓ સ્ત્રીઓને ધીક્કારતા પણ નહીં. રોમન પુરુષોની આવી અવઢવવાળી મનોદશાનો ચિતાર સમ્રાટ ઓગસ્ટ્સનાં એક વ્યક્તવ્યમાં જોવ મળે છે જ્યારે તેમણે મેટલ્સ ન્યુમિડીકસને ટાંકીને કહ્યું હતું કે કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે તેમની સાથે સુખે રહેવાતું પણ નથી અને તેમના વિના ચાલતું પણ નથી.\n· થોડા પૂર્વ તરફ જઈએ તો The Women In Ancient Egyptમાં જોવા મળે છે કે પ્રાચિન ઈજીપ્તની સંસ્કૃતિના એક કેન્દ્રવર્તી મૂલ્ય, મા’ત (ma’at),માં જણાવાયું છે તેમ પ્રાચિન ઈજિપ્તની સ્ત્રીઓ વ્યવસાય સિવાય લગભગ બધી બાબતોમાં પુરુષને સમાન હતી.\nવ્યવહાર અને આદર્શ કથનીમાં જેમ સ્ત્રીઓ વિષે આજના સમાજના બે ચહેરા જોવા મળે છે તેમ પૌરાણિક પાશ્ચાત્ય ગ્રંથોમાં સ્ત્રીઓ બાબતે વ્યવહાર અને આદર્શના સંદર્ભે સામ સામા છેડાના આચાર અને વિચાર જોવા મળતા જણાય છે. પુર્વ તરફ આવતાં પ્રાચીન ઈજિપ્તમાં સ્ત્રીઓ તરફના દૃષ્ટિકોણમાં કંઇક સંતુલન આવતું જણાય છે. આપણા આ એક લેખનાં કાર્યક્ષેત્રમાં આ વિષે બહુ વિશદ ચર્ચા કરીને પુરાવાઓ આધારિત ઠોસ તારણ પર તો આવી શકાય તેમ નથી, એટલે આપણે હવે આપણું ધ્યાન હિંદુ પુરાણો તરફ ફેરવીએ અને જોઈએ કે દેવદત્ત પટ્ટનાઈક બીઝનેસ સૂત્ર શ્રેણીના ૯મા અંક – ભેદભાવ-ના પહેલા ભાગ – જાતિ : કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી -માં આજના વિષયે શું આપણી સમક્ષ રજૂ કરે છે.\nહિંદુ પુરાણોમાં શુભનું પ્રતિક દેવી છે તો સૌથી વધુ પુજનીય એવા એ ઈશ્વરનું સ્વરૂપ એક ગોવાળ – સારથિ છે. આપણાં દેવીદેવતાઓ પ્રત્યેની આપણી ભક્તિ પર તેમની જાતિ કે જાતનો પ્રભાવ ક્યારે પણ નથી પડતો. તેમ છતાં, સ્ત્રીઓની સતામણી અને ઊંડાં મૂળ નાખીને પથરાયેલી વર્ણપ્રથા માટે ભારત બદનામ છે.\nપૌરાણિક શાસ્ત્રોનો જાતિ પ્રત્યેનો અભિગમ કેવો છે\nપૌરાણિક શાસ્ત્રો એ સાપેક્ષ સત્ય છે જેનો ફેલાવો કથાઓ, પ્રતિકો અને આચારપધ્ધતિથી દ્વારા થાય છે. તમે ક્યારેય એકલેર ચૉકલેટ ખાધી છે \nએમાં સૌથી સારો ભાગ કયો\n હવે એ ચૉકલેટ દબાવતં વચ્ચેથી ફુટી નીકળતા ચૉકલેટના રગડાને એક વિચાર સાથે સરખાવી જૂઓ. મારે જો વિચારને તમને જણાવવો હોય તો કોઈ ઘાટમાં વણી લેવો પડે.ચૉકલેટનું બહારનું પડ એક ઘાટ છે, અને એ તેની અંદર ચૉકલેટના રગડારૂપી વિચારને વણી લઈને આપણે તેને બીજાં સુધી પહોંચાડીએ છીએ. ઘાટ બે પ્રકારના હોઈ શકે છે- નર સ્વરૂપ અને માદા સ્વરૂપ. નર સ્વરૂપનો ઘાટ એક પ્રકારના વિચાર જણાવે છે તો માદા સ્વરૂપના ઘાટ બીજા પ્રકારનો વિચાર જણાવે છે. શાસ્ત્રોનો અભિગમ નર અને માદા સ્વરૂપ પ્રત્યે આમ વિચારને વહેંચવા માટેના ઘાટનો રહ્યો છે. એ વિચાર શું છે એ વિચાર મન અને આપણી આસપાસનાં વિશ્વના સંબંધને રજૂ કરે છે.મનને નર સ્વરૂપે અને વિશ્વને માદા સ્વરૂપે જોવામાં આવેલ છે. આ આખી વાતને આપ્ણે એક કથાનાં સ્વરૂપમાં સમજવા પ્રયાસ કરીએ.\nશિવજી આંખો બંધ કરીને ધ્યાન ધરતા સાધુ છે. તેઓ જ્યારે આંખો મીંચી લે છે ત્યારે દુનિયા વિરાન ભાસે છે. સૂર્ય ઉગતો નથી, એટલે સખત ઠંડી પડે છે; પવન નથી ફુંકાતો, પાણી નથી વહેતાં, ચારે બાહુ બરફ જ બરફ છવાયેલો રહે છે. નથી કંઈ ઉગતું કે નથી કંઈ હાલતું ચાલતું. વિશ્વની આ સ્થિતિમાં તેમની સામે નગ્ન,આકુળવ્યાકુળ અને લોહી તરસ્યાં , ચારેતરફ વીખરાયેલા વાળવાળાં કાલિ તેમના પર નર્તન કરે છે. કાલિની મૂર્તિઓ જોઈશું તો તેમાં શિવ સ્થિર સ્થિતિમાં સુતેલા દેખાશે જેમના પર કાલિ માતા નૃત્ય કરતાં હશે. જ્યારે તમે દુનિયા તરફ નીરસ બની જાઓ ત્યારે આમ જ બનતું હોય છે. જેવા ભગવાન ધ્યાન આપે છે, તેમનાં નેત્ર ખૂલે છે. તેવા શિવ હવે શંકર બની જાય છે અને ખુંખાર કાલિ બની જાય છે હવે વિનમ્ર ગૃહિણી ગૌરી. મનમાં થયેલો ફેર વિશ્વમાં પણ ફરક લાવે છે, જે હવે નર દેવ અને નારી દેવીનાં સ્વરૂપમાં જોવા મળે છે. એટલે વાત દેવ કે દેવીની નથી, પણ મન અને તેની આસપાસનાં વિશ્વની છે.\nએટલે તમારૂં કહેવું છે કે મન નર સ્વરૂપે અને વિશ્વ-દ્રવ્ય-તત્ત્વ નારી સ્વરૂપે રજૂ કરાયાં છે. આ વિચારને રજૂ કરવા માટેનાં સ્વરૂપ માત્ર છે. હું નારીવાદી ન હોવા છતાં, તેમ કહેવાવાનું જોખમ વહોરીને પણ એક સવાલ પુછવાનું નથી રોકી શકતી – જો નારી દ્ર્વ્ય તરીકે અને નર મન તરીકે રજૂ કરાતાં હોય તો એનો અર્થ એમ થયો કે દ્રવ્ય મનને આધીન ગણવામાં છે એમ નારી હંમેશાં નરને આધીન જ ગણાય\nપહેલી વાત તો એ કે મનને, બહુ ધ્યાન રાખીને, સંભાળપૂર્વક, નર સ્વરૂપ કહેવું જોઈએ. અહીં મૂળ વાત એ છે કે મનનું સ્વરૂપ નર છે, તે ભૌતિક રૂપે નર નથી. સ્વરૂપ અને વાસ્તવિકતા આ બન્ને વચ્ચે એક પાતળી ભેદ રેખા છે, પણ એ રેખા બન્નેને અલગ તો પાડે જ છે. પૌરાણિક શાસ્ત્રોને વાંચવામાં લોકો અહીં જ મોટી ભૂલ કરી જાય છે. એ લોકો સ્વરૂપ દ્વારા થતી રજૂઆતને વાસ્તવિકતા માની લે છે.અહી આપણે રજૂઆત દ્વારા વ્યક્ત થતા વિચારની વાત કરીએ છીએ. વિચાર તેની રજૂઆત માટે વપરાયેલાં સ્વરૂપ કરતાં વધારે મહત્ત્વનો છે. એ નથી શિવ કે નથી શંકર જે નર સ્વરૂપ મન દ્વારા વ્યક્ત થતા વિચાર છે. એ રીતે, કાલિ કે ગૌરી મહત્ત્વનાં નથી, પણ તેમના દ્વારા વ્યક્ત થતાં વિશ્વ સાથેના સંબંધ મહત્ત્વના છે. મન અને વિશ્વને અલગ પાડવાં શક્ય નથી.\nહવે ‘વિશ્વ મનને આધીન છે કે નહીં’ તમારા એ સવાલ પર આવીએ. આ તો મરઘી અને ઈંડાંવાળી પરિસ્થિતિ છે. સંસ્કૃતિ પહેલાં આવી કે પહેલાં આવી પ્રકૃતિ’ તમારા એ સવાલ પર આવીએ. આ તો મરઘી અને ઈંડાંવાળી પરિસ્થિતિ છે. સંસ્કૃતિ પહેલાં આવી કે પહેલાં આવી પ્રકૃતિ સ્વાભાવિક છે કે પહેલાં તો પ્રકૃતિ જ આવી હોય અને સંસ્કૃતિ તેના પાછળ પાછળ જ આવી હોય. એટલે વિશ્વ/ તત્ત્વમાંથી મનમાંથી આવે છે અને મનમાંથી આવે છે વિશ્વ. આને નર અને નારીનાં સ્વરૂપમાં કહીએ તો એમ કહી શકાય કે નારીમાંથી નર આવે છે અને નરમાંથી પછીથી આવે છે નારી. આ વાતને ઋગ્વેદનાં બહુખ્યાત વાકય – દક્ષ અદિતિમાંથી આવે છે અને અદિતિમાંથી દક્ષ -માં કહીને એમ સમજાવવાની કોશીશ કરવામાં અવી છે કે કોણ પહેલાં આવ્���ું એ કહી શકાય નથી. આ વાતને અર્ધનારીશ્વરનાં પ્રતિક રૂપે પણ રજૂ કરાઈ છે જેમાં એક તરફ શિવ છે અને બીજી બાજૂ શક્તિ છે. બન્નેને એકબીજાંથી અલગ પાડી શકાય તેમ નથી. એ જ રીતે મન અને વિશ્વને પણ એકબીજાંથી અલગ કરી શકાય એમ નથી.\nમારૂં મન અને મારૂં વિશ્વ એકબીજાં પર આધારિત છે. મારૂં મન મારા વિશ્વમાં છે અને મારૂંવિશ્વ મારા મનમાં છે. જેવું મન તેવું વિશ્વ. એટલે જો મારૂં મન શિવ જેવું હોય અને બહારની દુનિયા તરફ આંખ બંધ કરીને બેઠું હોય તો એ દુનિયા કાલિના જેવી ડરામણી અનુભવાશે. પરંતુ, શંકરની જેમ મારૂં મન બહારની દુનિયામાં પરોવાયેલું હશે તો એ ડરામણાં કાલિ વિનમ્ર, સુંદર ગૌરી બની રહેશે. ઘાટનાં ઉદાહરણ દ્વારા આપણને આ સંદેશો જણાવાઈ રહ્યો છે.\nએક વાત મને હજૂ ખુંચ્યા કરે છે – મનને હંમેશાં પુરુષ સ્વરૂપે જ કેમ રજૂ કરવામાં આવે છે તેને નારી સ્વરૂપે કેમ નથી રજૂ કરાતું તેને નારી સ્વરૂપે કેમ નથી રજૂ કરાતું નેતા હમેંશાં પુરુષ જ કેમ હોય છે નેતા હમેંશાં પુરુષ જ કેમ હોય છે કે પછી, નેતૃત્ત્વને લગતી પૌરાણિક કથાઓ હંમેશાં નર જાતિમાં જ કેમ હોય છે\nઅહીં બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈશે – એક તરફ પુરુષ ઘાટમાં રજૂ થતું નેતાનું સ્વરૂપ છે તો બીજી તરફ નારી ઘાટમાં રજૂ થતું સંસ્થાનું સ્વરૂપ છે. હવે મન હંમેશાં નર સ્વરૂપે જ કેમ રજૂ થાય છે તેનો જવાબ શોધી શકાશે. ઉપલ્બધ માહિતી સામગ્રીનાં વિશ્લેષણથી જણાય છે કે નેતા હંમેશાં નર સ્વરૂપે અને સંસ્થા હંમેશામ નારી સ્વરૂપે રજૂ થાય છે. આવી ભેદ રેખાનું કારણ પુરુષપ્રધાન વ્ય્વસ્થા છે કે પછી શરીર વિજ્ઞાન છે હું એવી માન્યતા ધરાવતા વર્ગનો છું જે માને છે કે આ વર્ગીકરણ પુરુષપ્રધાન વ્યવસ્થાને કારણે નહીં પણ શરીર વિજ્ઞાનને કારણે છે. પૌરાણિક શાસ્ત્રોના રચયિતાઓનો કેન્દ્રવર્તી રસ ‘વિચાર’ છે. તેમને જાતિનાં રાજકારણમાં રસ નથી.\nચાલો, આખી બાબતને શરીર વિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ. શરીર વિજ્ઞાન પ્રમાણે પુરુષ જીવનનું સર્જન તેનાં શરીરની બહાર કરે છે, જ્યારે સ્ત્રી તે પોતાનાં શરીરની અંદર કરે છે. એટલે નર સ્વરૂપ નેતૃત્ત્વની રજૂઆત માટે વધારે બંધ બેસે છે કારણકે નેતા એકલો, અને પોતાનામાં, કદી પણ સંપત્તિ પેદા નથી કરી શકતો.તેના માટે તે સંસ્થા પર આધાર રાખે છે. તે સંપત્તિ સર્જન સંસ્થાની અંદર કરે છે. નારી સ્વરૂપ સંસ્થાની રજૂઆત માટે વધારે બંધ એટલે બેસે છે જે રીતે સ્ત્રી પોતાનાં શરીરની અંદર જીવને પાંગ��ે છે તેમ સંપત્તિનું સર્જન પણ સંસ્થાની અંદર થાય છે. આમ સંસ્થાની રજૂઆત કરવ અમાટે નારી સ્વરૂપ વધારે ઉપયુક્ત નીવડે છે. સંપત્તિની સર્જન કરવાને પહેલ નેતા લે છે, પણ તેનું ખરેખર સર્જન સંસ્થાની અંદર થાય છે. સંપત્તિ સર્જનનો વિચાર એક વાર નેતા પાસેથી ફલિત થાય પછી નેતાનું બહુ મહત્ત્વ નથી રહેતું. એ પછી સંસ્થાની ભૂમિકા શરૂ થઈ જાય છે. પણ સંસ્થાનું અસ્તિત્ત્વ નેતા સિવાય શક્ય છે ખરૂં ના. નેતા સંસ્થા પર અધાર રાખ્યા વિના ટકી શકે ના. નેતા સંસ્થા પર અધાર રાખ્યા વિના ટકી શકે ના.બન્ને એકબીજાં પર, અર્ધનારીશ્વર જેમ, આધારિત છે.\nએટલે એકને બીજાંથી ચડીયાતાં ચીતરવાનો કોઇ જ પ્રયાસ નથી કરાયો.\nબસ, દુઃખની વાત જે એ છે કે લોકો એમ ધારી લે છે કે પૌરાણિક શાસ્ત્રો જાતિ આધારિત અધિક્રમ સૂચવે છે. પૌરાણિક શાસ્ત્રો એમ બિલકુલ નથી કરતાં. સમાજમાં જાતિ આધારિત અધિક્રમ છે, તેને લોકોએ પૌરાણિક શાસ્ત્રો પર આધારિત હોવાનું ઠસાવવાનો પ્રયાસ કર્યો છે. છે ખરેખર ઉલ્ટું. પૌરાણિક શાસ્ત્રો સહસ્તિત્ત્વની વાત કહે છે, પણ કમનસીબે સમાજ એવું માને છે કે એક કરતાં બીજું ચડીયાતું છે.\nશારીરીક તફાવતને કારણે બળ જ્યાં વધારે જરૂર પડે તેવા સંજોગો વધારે ઊભા થયા હશે કે નવજાત શિશુને ઉછેરવા માટે નારી સહજ શારીરીક આવશ્યકતાઓને કારણે હશે, પણ માનવ સમાજના પુરુષને ચડીયાતો ગણવાની ઘરેડ કેમ રૂઢ બની ગઈ એ એક અલગ અબ્યાસનો વિષય છે. પરંતુ એ પણ હકીકત છે કે આવા જ શારીરીક તફાવતો પ્રાણીઓમાં પણ છે, અને વળી ત્યાં તો સંવનન માટે માદાને રીઝવવા માટે નરને કંઈ કેટલાય ખેલ પાડવા પડતા હોય છે. તેમ છતાં, પ્રાણી જગતમાં નર કે માદાના ચડિયાતાંપણાંની કોઈ પ્રથા નથી તો ઘર કરી ગઈ કે નથી તો તેની એ વિષે કોઈ ચર્ચાઓ. જોકે માનવ સમાજમાં પણ સ્ત્રીપ્રધાન વ્યવસ્થાઓનું અસ્તિત્ત્વ તો રહ્યું છે, પછી ભલે ને તે મહદ અંશે આદીવાસી પ્રજામાં જોવા મળતું હોય કે પછી તેને અપવાદ રૂપ માનવામાં આવે ખેર, આજની ચર્ચામાંથી આપણે શું તારણ કાઢવાનું પસંદ કરીશું\nજવાબ જો મુશ્કેલ જણાતો હોય તો ચાલો હવે બીઝનેસ સૂત્રની આ ટીવી શ્રેણીના ૯મા અંક – ભેદભાવ– ના બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની આ ચર્ચાને ભેદભાવ આધારિત અધિક્રમની રચના એ શીર્ષક હેઠળ આગળ વધારીશું.\n← ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર :: આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૮: ડિંડીગળનો વિદ્રોહી સંઘ\nઅભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૧) →\n1 comment for “બીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુર��પની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/18/akshar-poem/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T13:34:31Z", "digest": "sha1:33YKIFV4JZSIACNMHZLKF4GOHRVBHKT7", "length": 10960, "nlines": 148, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અક્ષર – મૂકેશ વૈદ્ય", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅક્ષર – મૂકેશ વૈદ્ય\nJune 18th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મૂકેશ વૈદ્ય | 4 પ્રતિભાવો »\nદિવસ વધીને વરસો થાય – એ વેગમાં\nઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું\nને ઉઝરડાઓમાંથી વહી રહેલું\nદેખાય વહી જતો સમય ને હું\nકાળી અંધારી ભોંય ઉપર\nઆંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો\nતો ઊઘડે રસ્તો કદાચ.\n« Previous એક વિરામ – તંત્રી\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહરિના હાથમાં – નાનુ ભરાડ\nહરિના હાથમાં કાતરને ગજ, ઈ બેઠ્ઠો છે થઈ સજ્જ..... હરિના હાથમાં કાતરને ગજ.... ગજથી માપે કાતરથી કાપે, એને યાદ રહે રજે રજ, વિચારીને વેંતરે છે, તારા કુડ કપટને તજ. ...................................... હરિના હાથમાં કાતરને ગજ... મોટો કારીગર કસબી મોટો, ખેલાડી ખોખડ ધજ, માપી માપીને કાપે કાતર લઈ, સંચો હાંકે થઈ સજ. ...................................... હરિના હાથમાં કાતરને ગજ... આંટી ઘૂંટીથી માપે એ તો, ભુલા પડ્યા એમા અજ, ક્યાં કેટલું કેમ વેંતરવું, એની ... [વાંચો...]\nઢળતી સાંજ – જગદીશ દવે\nઢળતી સાંજ તુલસી-ક્યારે પ્રગટતો ઘીનો દીવો દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર પૂજાઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુલહેરી હલકભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવવિભોર ધ્વનિ પાકગૃહેથી કર્તવ્યરત ગૃહિણીનાં કંકણોનો આવકારતો નાદ ભાંખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ સ્વર અને સુગંધનું અનુપમ મિલન..... આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો \nકેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nતારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી રહ્યો... અનહદ ગમી ગયું પણ થોડી વારમાં તે ઊડી ગયું. આકાશ સામે જોયું, તે ધૂંધળું બની ગયું હતું.... ‘તારા’ ગયા પછી થયું હતું ને એવું જ . ઘર-ઘરતાં યાદ છે રમતાં હતાં નાનપણમાં.... ઘર-ઘરતાં ‘પપ્પા’ બને એક બાળક અને બીજું બને ‘મમ્મી’.... બાકીનાં બાળકો બને ‘સંતાનો’. રમકડાંનાં સાચુકલા લાગે તેવા વાસણો લઈને રસોડું સજાવાતું ઘરનાં ... [વાંચો...]\n4 પ્રતિભાવો : અક્ષર – મૂકેશ વૈદ્ય\n“કાળી અંધારી ભોંય ઉપર\nઆંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો\nતો ઊઘડે રસ્તો કદાચ.”\nઆંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો….\nએક સુંદર કાવ્ય રચના \nદિવસ વધીને વરસો થાય – એ વેગમાં\nઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું\nને ઉઝરડાઓમાંથી વહી રહેલું\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/03/kapli-kaushalya/?replytocom=71617", "date_download": "2020-09-20T13:33:04Z", "digest": "sha1:KGQQYPXK4RYCUSLFKRUJNYZE75OHS4GF", "length": 31898, "nlines": 138, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાપલી કૌશલ્ય – નટવર પંડ્યા\nJuly 3rd, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નટવર પંડ્યા | 5 પ્રતિભાવો »\n[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]\n[dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં એ કાપલીઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, સારા ગુણ પ્રા���્ત કરવા માટે, કાપલીના સર્જકમાં હિંમત, ધીરજ, સમયસૂચકતા, બાજ-નજર, ‘સાંકેતિક ભાષા-સજ્જતા’ જેવા ગુણો હોવા જરૂરી છે. તેથી જ જે વિદ્યાર્થી મિત્રો વાંચીને સારા ગુણ પ્રાપ્ત કરે છે તેના કરતાંય કાપલીના સહારે ઊંચા ગુણ મેળવાનારના જીવનમાં ઘણું ગુણ વૈવિધ્ય જોવા મળે છે.\nપહેલાનાં સમયમાં દીકરી પરણીને સાસરે જાય એટલે તેણે ‘કૂકિંગ કૌશલ્ય ટેસ્ટ’ આપવી પડતી. એટલે કે સાસુ સૌ પ્રથમ તેને લાપસી બનાવવાનું કહેતી. કૂકિંગ કોર્સમાં લાપસી બહુ અઘરી છે. એમાં સંજયકપૂર કે તરલા દલાલને ય ટપ્પા ન પડે. આમ જેટલી લાપસી બનાવવી અઘરી છે એટલી જ કાપલી બનાવવી અઘરી છે. કારણ કે કાપલીમાં કાંઈ છૂટથી લખી શકાતું નથી. પ્રિયાને લખેલા પ્રેમપત્રની જેમ કાપલીમાં છૂટથી લખી ન શકાય તેથી જ કાપલી અને પ્રેમપત્રો બંને અંતિમ ધ્રુવો પર ઊભેલા છે. જો કે આ બંને ચીજો તેના સર્જકોને ઉજાગરા તો કરાવે જ. તેથી મોડી રાત સુધી જાગી ને પણ તેના સર્જકો તેમાં વધુ ને વધુ ઠાલવવા ઉત્સુક હોય છે. માટે જ જેમ સ્કૂલ રિક્ષામાં બાળકો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે એ જ રીતે કાપલીમાં સંભવિત જવાબો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.\nઆમ કાપલીનું સર્જન ઘણી કુશળતા માગી લે છે. તેમાં કાપલી બનાવનારનું કૌશલ્ય રીતસરનું ઝળકી ઊઠે છે. કાપલી બનાવનાર કમ-સે-કમ સુવાચ્ય અક્ષરો ધરાવતો હોવો જોઈએ. સામાન્ય સ્થિતિમાં ભલે તેના અક્ષરો મોટા થતા હોય પણ જરૂર પડ્યે તે અક્ષરોને અતિસૂક્ષ્મ સ્વરૂપ આપી શકતો હોવો જોઈએ. આ લખનારનું માનવું છે કે આવી કળા પ્રભુની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. કારણ કે ફક્ત ભગવાન જ જરૂર પડ્યે વિરાટ અને વામન સ્વરૂપ ધારણ કરી શકે છે. વળી અતિ સૂક્ષ્મ અક્ષરો તો ઘણા લખી શકે પણ કેટલીક વાર એવું લખાણ ખુદ તેના માટે જ અવાચ્ય બની જાય છે. માટે જ કાપલીના સર્જકમાં સુવાચ્ય લઘુલિપિનું કૌશલ્ય હોવું જરૂરી છે. કારણ કે કાપલી બનાવતી વખતે તેણે બિનજરૂરી લંબાણને ટૂંકાવવાનું હોય છે. જેમ કે ‘ભારત ખેતી પ્રધાન દેશ છે’ તો ‘ભા.ખે.પ્ર.દેશ છે.’ ‘વરસાદી હાલતમાં લીલી વનરાજી સુંદર લાગે છે’, ‘વ.હા.લી. વ.સું. લાગે છે.’ આ પ્રકારે કાપલીમાં લાઘવ અને ચોટ બંને હોવાં જરૂરી છે. પછી પરીક્ષા ખંડમાં એ જ લાઘવ અને ચોટનો વિચાર-વિસ્તાર કરી સર્જક ઉત્તરવહી પર છવાઈ જાય છે. વળી આવી કાપલી જ્યારે બે-ત્રણ સહાધ્યાયીઓએ સાથે મળીને બનાવી હોય ત્યારે તે લોકોને લઘુલિપિ ઉકેલવામાં વાંધો આવતો નથી. પણ આવી કાપલી એક પછી એક હાથમાંથી પસાર થતી છેક ત્રેવીસમા વિદ્યાર્થી પાસે પહોંચે છે ત્યારે તે અજાણ્યો વિદ્યાર્થી લઘુલિપિને કારણે મૂંઝવણ અનુભવે છે. પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા કે મેકઅપ કરવા ન જવાય, એ જ રીતે કાપલી હાથમાં આવે ત્યારે વિચારવા ન બેસાય, લખવા લાગી જવાય. કારણ કે આખે-આખા પ્રશ્નને પ્રભુભરોસે છોડી દેવાના આરે આવીને ઊભા હોય અને બરાબર એ જ સમયે કાપલીરૂપી તરાપો મળી જાય તો પછી નહિ મામા કરતાં કાણો મામો શું ભૂંડો માટે કાપલીમાંથી જેટલું વંચાય એટલું લખાય અને પેપર તપાસનાર પાસે તો લખ્યું વંચાય.\nતેથી કાપલીના સર્જક પોતાનું લખાણ પોતે માત્ર તિરછી નજરથી વાંચી શકતો હોવો જોઈએ. કારણ કે એ તિરછી નજરે જ વાંચવાનું હોય છે. એનો કાંઈ ધર્મગ્રંથની જેમ ઘોડી પર ગોઠવીને પરીક્ષાખંડ મધ્યે પાઠ ન કરાય. અમારા ગામના કુશળ સુથાર માત્ર ઝાડની કાપેલી ડાળી કે થડ જોઈને સચોટપણે કહી શકતા કે આમાંથી ત્રણ ખુરશી અને એક ટેબલ થાય. ક્યારેક તેઓ એમ પણ કહેતા કે આમાંથી ફક્ત દોઢ ટેબલ જ થાય. અડધા ટેબલનું લાકડું ઘટે.’ અને એમ જ થતું. આવી કુશળતા કાપલીના કસબીમાં હોવી જોઈએ. 5 x 5 સે.મી.ની કાપલી જોઈને તે સ્પષ્ટપણે કહી શકતો હોવો જોઈએ કે આમાં આટ-આટલા જવાબો સમાઈ શકે. કાપલી, પછી ‘અનુસંધાન અગિયારમે પાને’ એવું ન થઈ શકે. આમ છતાં ઈશ્વરની કૃપાથી આપણે ત્યાં કુશળ કાપલીકારોની ક્યારેય ખોટ વરતાઈ નથી.\nઆપણે ત્યાં છેક સેકન્ડરીથી ગુજરાતીના પ્રશ્નપત્રોમાં સંક્ષેપ લેખન (સાર ગ્રહણ) પુછાય છે. જેમાં એક ફકરો આપેલો હોય તેનો સાર તેનાથી એક તૃતીયાંશ ભાગમાં લખવાનો હોય છે. આવું સંક્ષેપલેખન કાપલીવાળાને સહજ હોય છે. કુશળ કાપલીકાર ગાઈડના બે પેજને સાવ નાનકડી ચબરખીમાં સહેલાઈથી સમાવી શકે છે. આ રીતે તે ઉત્તમ એડિટર પણ ખરો જ. ઉપરાંત કાગળ બચાવી તે પર્યાવરણનું રક્ષણ કરે છે. તેની પ્રવૃત્તિ ઈકો-ફ્રેન્ડલી છે. આમ ગાગરમાં સાગર સમાવી તે આપણી ઉત્તમ સેવા કરે છે પણ આપણે આજ સુધી તેવી પર્યાવરણલક્ષી સેવાઓની નોંધ લીધી નથી. કેટલાકમાં હિંમત ઘણી હોય છે પણ વિવેકભાન હોતું નથી. તેથી તેઓ જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર વાપરે છે. એટલે કે આયોજનબદ્ધ રીતે બનાવેલાં થોડાંક કાપલામાંથી પતી જતું હોય ત્યાં તેઓ જેમ વીર યોદ્ધો કમરે તલવાર બાંધી રણમેદાનમાં જતો હોય તેમ આખી ગાઈડ કમરમાં ભરાવી પરીક્ષા ખંડમાં જાય છે. અંતે ચેકિંગ સ્ક્વૉર્ડના હાથે રેડ-હેન્ડેડ ઝડપાઈ જાય છે. સ્ક્વૉર્ડવાળા આવે ત્યારે કોઈ રસ્તો ન બચે તો તમે ચબરખીનો ડૂચો વાળીને છેક પાંચમી સાતમી બેંચે બેઠેલા સ્ટુડન્ટના ચરણક્મળમાં ચડાવી શકો પણ આખે-આખી ગાઈડ ક્યાં ફેંકવી \nઆમ જ્યારે ચેકિંગ સ્ક્વૉર્ડ આવે છે ત્યારે કાપલીને ફેંકી દેવામાં આવે છે. પછી એકલી-અટૂલી ફર્શ પર પડેલી કાપલી ઉઠાવીને સ્ક્વોર્ડવાળા પૂછે છે, ‘આ કાપલી કોની છે ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ) જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવોએ દુઃશાસનનું માથું ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ જ રીતે બીજી ટ્રાયલવાળો પરીક્ષાર્થી પ્રતિજ્ઞા કરે છે કે જો આ વખતે કાપલીઓથી પાસ નહીં થાઉં તો નેક્સ્ટ ટ્રાયલે સીધું પેપર જ ફોડીશ અથવા પેપર તપાસનારને ફોડીશ. તેમ છતાં જો પેપર તપાસનાર નહિ ફૂટે તો તેનું માથું ફોડીશ.\nપરીક્ષામાં પાસ થવા માટે બનાવવામાં આવતી કાપલી ખુદ પરીક્ષાખંડમાં કેટલીકવાર એક પરીક્ષા બની જાય છે. કારણ કે ઘણી-બધી કાપલીઓ ભેગી કર્યા પછી જેમ કોઈ લગ્નોત્સવમાં સજી-ધજીને ઊભેલી દશ-બાર સ્ત્રીઓમાંથી આપણી પત્નીને આપણે પોતે જ ઓળખી શકતા નથી (બીજીઓની વાત જુદી છે) એ જ રીતે ક્યા પ્રશ્નના જવાબ માટે કઈ કાપલી છે અને તે ક્યાં છે એ પામી શકતા નથી. ત્યારે ‘તું છૂપી હૈ કહાં….’ વાળી પરિસ્થિતિ સર્જાય છે. વળી બધી જ કાપલીઓ કાંઈ એક જ જગ્યાએ ન રખાય. એટલે જેમ બસ કે ટ્રેનની મુસાફરી વખતે બધા જ પૈસા એક જ ખિસ્સામાં ન રાખતાં જુદાં-જુદાં બે-ત્રણ ખિસ્સામાં રાખવામાં આવે છે, એ જ રીતે કાપલીઓને જુદાં-જુદાં સાત-આઠ ભૂગર્ભસ્થળોએ સંતાડવામાં આવે છે. અને એમાં જ ઉપરોક્ત ગોટાળો સર્જાય છે. પણ કામ કામને શીખવે. એ રીતે ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’ એમ અમારો એક કાપલાંનુભવી મિત્ર કાપલીઓની ગાઈડ-લાઈન રૂપે એક સ્પેશિયલ નાનકડી કાપલી બનાવતો. અને તે કાપલીમાં બધો માલ ક્યા ક્યા સ્થળોએ છુપાવવામાં આવ્યો છે તેની વિગતો હોય છે. જેમ કે પ્રશ્ન-1 શર્ટના કોલરમાં, પ્રશ્ન-2 પેન્ટના ચોર ખિસ્સામાં, પ્રશ્ન-3 પેન્ટની મોરીમાં, પ્રશ્ન-4 બાંયના કપમાં અને Most IMP પ્રશ્ન-5 (અ) કમરમાં (પાછળ), અને પ્રશ્ન-5 (બ) કમરમાં (આગળ), આવી અનુક્રમણિકાઓ બનાવતો. અને પ્રશ્નપેપરોના જવાબ શોધવા માટે તે ગાઈડલાઈનવાળી ચબરખીને અનુસરતો, પછી જેમ બિગ બેચલર (વાંઢો) કોઈ વિજાતીય સુપાત્રને જુએ એમ બાજુવાળો તેની કાપલીને જોતો હોય છે. અંતે બાજુવાળો તે લહિયાને પ્રશ્નનો જવાબ પૂછે ત્યારે જેમ ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એ જ રીતે વીર કાપલીવાળો ‘મારી કાપલી એ જ મારો જવાબ’ એવું ઈશારાથી સમજાવી દે છે. આમ છતાં પણ અમારો મિત્ર એવો વીર કાપલીવાળો ગ્રૅજ્યુએટ થઈ શક્યો નહિ. અંતે ગ્રૅજ્યુએશનના અધૂરા ઓરતા સાથે તેણે શિક્ષણ મેળવવાનું છોડી, શિક્ષણ આપવાનો પવિત્ર () વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ) વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોક���ળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ’ એ વિષય પર મનનીય પ્રવચનો પણ આપે છે.\nજ્યારે આખો પરીક્ષાખંડ કાપલીના કેફમાં હોય અને કેટલાક કાપલી વિરહમાં ઝૂરતા હોય છે, એવા સમયે એક સાવ જુદો જ વર્ગ પરીક્ષાખંડમાં જોવા મળે છે. કાપલી તરફ નજર સુદ્ધાં ન કરનાર બ્રહ્મચારીઓ પરીક્ષાખંડમાં જોવા મળે છે. પણ બ્રહ્મચર્યના કેફમાં જ આધેડવયના થઈ ગયા પછી તેમને સમજાય છે કે લગ્ન કરવાં જરૂરી છે. અને પછી લગ્નગ્રંથિથી જોડાવા માટે તે મેરેજ બ્યુરોથી માંડીને તમામ ટચુકડી જાxખ વાંચી નાખે છે અને અંતે રઘવાયો થાય છે. એ જ રીતે અટપટા પ્રશ્નની અડફેટે ચડ્યા પછી કાપલીનો બ્રહ્મચારી કાપલી માટે રઘવાયો થાય છે. પછી તેનો અંતરાત્મા ‘એક જ દે ચિનગારી’ ની જેમ ‘એક જ દે ચબરખી’ ગાતો હોય છે. આમ કાપલીની અવગણના તેને ભારે પડી જાય છે. કાપલી વગર તે કાપો તો લોહી ન નીકળે એવો થઈ જાય છે.\nઅંતમાં એટલું જરૂર કહી શકાય કે છેક ઉપરથી પેપર ફોડી લાવનારાઓએ કાપલી કળાને ઘણું નુકશાન કર્યું છે. જો કાપલીકળાને જીવંત રાખવી હશે તો પરીક્ષાર્થીએ ભલે પેપરની તૈયારી સો ટકા કરી હોય છતાં એકાદ પ્રશ્ન તો કાપલીના જ સહારે લખવાનો આગ્રહ રાખવો પડશે. નહિ તો નજીકના ભવિષ્યમાં આપણી ભવ્ય કાપલીકળા લુપ્ત થઈ જશે.\n« Previous વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર\nદુબઈના પ્રવાસે…. – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nપરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ જો ફ્રેન્ચ હોય તો પત્ની સાથે ઝઘડો થતાં જ પોતાની ગર્લફેન્ડ કહેતાં સ્ત્રી-મિત્ર પાસે પહોંચી જાય છે. એ પતિ અમેરિકન હોય તો ગુસ્સાથી પોતાના વકીલને ત્યાં જાય છે, પરંતુ જો એ ભારતીય પતિ હોય ... [વાંચો...]\nટ્યૂશન કરવું એ ગુનો છે \nને ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને અંગૂઠો બતાવી દીધો. અંગૂઠો બતાવી ગુરુજી કોઈ પીણાની જાહેરખબરની નકલ કરતા હશે એવો એકલવ્યને પહેલાં તો વહેમ પડ્યો, પણ દ્રોણાચાર્યે ચોખ્ખું સુણાવી દીધું કે અમારી શાળામાં તને કોઈ કાળે પ્રવેશ મળશે નહિ. સ્કૂલોમાં એડમિશન આપતા આચાર્યો માટે આ લાડ કરવાની મોસમ હોય છે એવી આગોતરી માહિતી એકલવ્યને કોઈકે આપી હતી, એટલે પોતાનું મહત્વ વધારવા પ્રિન્સિપાલ આવું કહેશે ... [વાંચો...]\nરમ��જી ટુચકાઓ… – સંકલિત\nરવિ (તરુણને) : શું તને ખબર છે કે મારા પપ્પા ચાલતી કારને અટકાવી દે છે તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે. રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે. તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે. * છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે. રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે. તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે. * છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે છોકરી : પ્રેમ નહીં, કમજોરી છે, ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા\nવાહ દસમુ યાદ આવિ ગયુ\nવાહ ખરેખર સુન્દર લેખ. કાપલિ કુમારોને ખરિ તકલિફ તો ઇન્ગ્લિશના પેપરમા પડતિ હોય,કારણ કે મોટાભાગે પ્ર્શ્ન જ સમજાતો ન હોય ત્યા જવાબ કેમ લખવો\nઆહા.. હું ભણતી એ દિવસો યાદ આવી ગયા. મેં 73 માં કોલેજના પહેલાં વરસમાં હતી ત્યારે એવો એક લેખ લખ્યો હતો તે કોલેજના મેગેઝીનમાં છપાયો હતો.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19885806/atut-sambandh", "date_download": "2020-09-20T15:01:19Z", "digest": "sha1:ELS46LFXJPNYX74OQCZGCNIVYDJOYHFP", "length": 4259, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "atut sambandh by Minal Vegad in Gujarati Short Stories PDF", "raw_content": "\nઘરમાં ચારેતરફ સન્નાટો છવાયેલો હતો.સવારના દસ વાગી ગયા હતા, છતાં પણ ઘરમાં કંઈ ચહેલપહેલ જોવા મળી રહી ન હોતી.કોઈ પોતાની રૂમમાંથી બહાર નીકળ્યું ન હોતું.અથવા નીકળવા માંગતું ન હોતું.બધા પોતાની રીતે પરિસ્થતીનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ...Read Moreએ જ ઘર હતું જ્યાં બે અઠવાડિયાથી લોકો ઘરને સાફસફાઈ કરવાામાં અને વ્યવસ્થિત સુંદર બનાવવાામાં લાગી પડયા હતાં. બધાયે ભેગા મળીને જાણે ઘરનો નકશો જ બદલી નાખ્યો હતો અને આ બધુંં કરવા પાછળનું મુખ્ય કારણ હતું.સિદ્ધાર્થ...............સિદ્ધાર્થ પટેલ સિદ્ધાર્થ સાત વર્ષ પછી સિંગાપોરથી ભારત પાછો આવી રહ્યો હતો આટલા વર્ષની મહેેેેનત અને તેની કુુુશળ કાર્યક્ષતાને કારણે છેવટે તે Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/explainer/news/should-i-take-advantage-of-moratorium-on-home-loan-car-loan-or-not-if-the-three-month-installment-is-not-paid-the-loan-term-will-be-extended-by-one-year-127714840.html", "date_download": "2020-09-20T14:03:04Z", "digest": "sha1:REOZKNF4DLC6IWSZVFNLHDAXZPKD4YZP", "length": 14593, "nlines": 95, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Should I take advantage of moratorium on home loan, car loan or not? If the three-month installment is not paid, the loan term will be extended by one year | હોમ લોન, કાર લોન પર મોરેટોરિયમનો લાભ લેવો જોઈએ કે નહીં? જો ત્રણ મહિનાનો હપતો નહીં ભરો તો લોનની અવધિ એક વર્ષ વધી જશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભાસ્કર એક્સપ્લેનર:હોમ લોન, કાર લોન પર મોરેટોરિયમનો લાભ લેવો જોઈએ કે નહીં જો ત્રણ મહિનાનો હપતો નહીં ભરો તો લોનની અવધિ એક વર્ષ વધી જશે\nસુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર સુધી લોન મોરેટોરિયમની મુદત લંબાવી\nએનો લાભ લેવો જોઈએ કે નહીં, લોકો મૂંઝવણમાં મુકાયા છે\nસુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોન મોરેટોરિયમની મુદત 28 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે, એટલે કે 28 સપ્ટેમ્બર સુધી જો તમે હોમ લોન અને કાર લોનના હપતા નહીં ચૂકવો તો તમારો ક્રેડિટ સ્કોર બિનઅસરકારક રહેશે. જો હપતાની ચુકવણી કરવામાં નહીં આવે તો બેંક લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)માં નહીં મૂકી શકાય.\nહવે એનાથી ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે એ ફાયદાકારક રહેશે કે નહીં શું મોરેટોરિયમનો લાભ ઉઠાવીને તેઓ આ પૈસાનો ઉપયોગ બીજે ક્યાંય કરી શકે છે શું મોરેટોરિયમનો લાભ ઉઠાવીને તેઓ આ પૈસાનો ઉપયોગ બીજે ક્યાંય કરી શકે છે એના પર અમે સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો અને એ પણ જાણવા મળ્યું કે તમારા ફાયદામાં શું રહેશે\nસૌથી પહેલા સમજો કે શું છે મો��ેટોરિયમ\nકોરોના બાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું. કામ-ધંધા બંધ થઈ ગયા. ઘણા લોકોની નોકરી જતી રહી છે. આવી સ્થિતિમાં લોકો માટે હપતાની ભરપાઈ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. ત્યારે રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી, એટલે કે લોન પર હપતા મુલતવી રાખવામાં આવ્યા.\nRBIએ અગાઉ 31 મે 2020 સુધી તમામ ટર્મ લોન પર હપતા પર મોરેટોરિયમ આપ્યું અને ફરીથી આ સમયગાળાને ત્રણ મહિના વધારીને 31 ઓગસ્ટ કરી દીધો, એટલે કે છ મહિના સુધી હપતા ચૂકવવામાં ન આવે તોપણ ક્રેડિટ સ્કોર બિનઅસરકારક રહેશે.\nઓગસ્ટમાં રિઝર્વ બેંકે મોરેટોરિયમને વધુ લંબાવવાનો ઇનકાર કર્યો હતો. એ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે જો હજી પણ કોઈને મુશ્કેલી છે તો તે લોન રિસ્ટ્રક્ચર કરી શકે છે. બેંકોને પણ એના માટે છૂટ આપવામાં આવી છે. જેથી નવી શરૂઆતથી હપતાની ચૂકવવાની પ્રક્રિયા નક્કી કરી શકાય.\nસુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો અને કેમ\nમોરેટોરિયમ બાબતે વિવાદ થયો હતો. જો તમે લોન પર મોરેટોરિયમનો લાભ લો છો અને હપતાની ચુકવણી નથી કરી તો તે અવધિનું વ્યાજ મૂળ ધનમાં જોડવામાં આવશે, એટલે કે હવે મૂળ ધન + વ્યાજ પર વ્યાજ લાગશે. આ વ્યાજ પર વ્યાજનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે.\nસુપ્રીમ કોર્ટમાં બીજી રાહત માગવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિમાં હજી સુધારો થયો નથી. આવી સ્થિતિમાં મોરેટોરિયમ વધારવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ દલીલો સાંભળ્યા બાદ જ 28 સપ્ટેમ્બર સુધી મુદત લંબાવી છે.\nકેન્દ્ર સરકારને બે સપ્તાહમાં રાહતની નવી ફોર્મ્યુલા સૂચવવા પણ કહેવામાં આવ્યું છે. એના માટે રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. અહીં બેંકોની સાથે સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે અને કેન્દ્ર સરકારને તેનાં સૂચનો આપશે.\nશું મોરેટોરિયમનો લાભ લેવો યોગ્ય છે\nબેંક બાઝારના CEO આદિલ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, જો તમને કોરોના કારણે ઘણી તકલીફ થઈ છે તો આ તમારા માટે રાહત છે, પરંતુ લોન લેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોરેટોરિયમનો લાભ ઉઠાવવાથી બાકીની રકમ પર વ્યાજ ચાલુ રહેશે.\nશેટ્ટીના જણાવ્યા પ્રમાણે, જો તમે ત્રણ મહિનાથી હપતો ચૂકવ્યો નથી તો તમારી લોન ચુકવણીની અવધિ એક વર્ષ વધી જશે, એટલે કે તમે 15 વર્ષ માટે લોન લીધી હતી અને ત્રણ મહિના હપતા ચૂકવ્યા નથી તો હવે લોન 16 વર્ષ ચાલુ રહેશે.\nતેઓ સૂચવે છે કે જો તમારી લોન પ્રારંભિક તબક્કે છે, તો તમારા મા���ે આજની રાહત આવતીકાલની મુશ્કેલી બની જશે. જો તમારા હપતા ભરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હોય તો જ તમે મોરેટોરિયમનો લાભ ઉઠાવવો, નહીં તો ન ઉઠાવવો.\nતો શું RBIએ કોઈ રાહત આપી નથી\nઆવું કહેવું ખોટું હશે. RBIએ લોનને રિસ્ટ્રક્ચર કરવાની મંજૂરી તમામ બેંકોને આપી છે, પરંતુ એવું પણ કહેવું છે કે જે લોકોની લોન પર કોવિડ-19ને કારણે અસર થઈ છે તેમને જ બે વર્ષની અવધિ વધારીને રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.\nકોર્પોરેટ લોનને લઈને રિઝર્વ બેંકના ICICI બેંકના પૂર્વ ચેરમેન કેવી કામથની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેથી લોન લેનારને રિસ્ટ્રક્ચરિંગનો લાભ લેવા માટે શરતો નક્કી કરી શકાય.\nકોવિડથી 15.52 લાખ કરોડ રૂપિયાનું દેવું તણાવમાં છે. લગભગ 22.20 લાખ કરોડ રૂપિયાની લોન પહેલાં જ એનપીએમાં જવાની હતી, એટલે કે બેંકોએ જેટલી લોન આપી છે, એમાં પણ 72 ટકા લોન ખરાબ લોનની કેટેગરીમાં આવી રહી છે.\nકામથ સમિતિના રિપોર્ટે શું સૂચન કર્યું છે\nICICI ડાયરેક્ટર રિસર્ચ રિપોર્ટના જણાવ્યા અનુસાર, સમિતિએ 26 સેક્ટરોની ઓળખ કરી છે, જેની લોન પર કોવિડ-19ની સૌથી વધારે અસર થઈ છે. તેમની લોનને રિસ્ટ્રક્ટર કરવા માટે વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.\nઆ નિષ્ણાત સમિતિએ, દરેક સેક્ટર માટે કોર્પોરેટથી સંબંધી રેશિયોની લિમિટ નક્કી કરી છે, જેમ કે, ઈબીઆઈડીટીએ, ડીએસસીઆર, કરન્ટ રેશિયો, એડીએસસીઆર વગેરે. તે કંપનીઓની કમાણી અને નફાથી સંબંધિત છે.\nરિસર્ચ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ 26 સેક્ટરોને કુલ 37 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે, એમાંથી 15-20%ની રેન્જમાં લોન રિસ્ટ્રક્ચર થઈ શકે છે. આ પગલું બેંકિંગ સેક્ટર માટે પણ સારું છે, નહીં તો, મોટા ભાગની લોન એનપીએમાં રાખવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/explainer/news/why-and-how-is-china-spying-on-more-than-10-thousand-indians-what-is-a-hybrid-warfare-127720958.html", "date_download": "2020-09-20T15:09:26Z", "digest": "sha1:BBTNBWLOFTDDNC3UNNOPFN7KA7A457OZ", "length": 13009, "nlines": 82, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Why and how is China spying on more than 10 thousand Indians? What is a Hybrid Warfare? | ચીન કેમ અને કેવી રીતે 10 હજાર કરતાં વધારે ભારતીયોની જાસૂસી કરી રહ્યું છે? હાઇબ્રિડ વોરફાયર ��ું છે? - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભાસ્કર એક્સપ્લેનર:ચીન કેમ અને કેવી રીતે 10 હજાર કરતાં વધારે ભારતીયોની જાસૂસી કરી રહ્યું છે હાઇબ્રિડ વોરફાયર શું છે\nઅત્યાર સુધીમાં ભારત સરકારે 224 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે\nતેમના સર્વર ચીનમાં હતા અને ભારતીય યુઝર્સના ડેટ ભેગા કરી રહ્યા હતા\nલદ્દાખ બોર્ડર પર ભારત અને ચીનની સેના સામ-સામે છે. વિદેશ મંત્રી સ્તરની વાતચીત બાદ પણ તણાવ ઓછો થયો નથી. આ મામલે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે અત્યાર સુધી 224થી વધારે ચાઈનીઝ એપ્સ બૅન કરી છે. તે સમયે જણાવાયું હતું કે આ તમામ એપ્સના સર્વર ચીનમાં છે અને સર્વરનાં માધ્યમથી ભારત સહિત દુનિયાભરના યુઝર્સનો ડેટા ચોરી થાય છે. તેનાથી આપણા દેશના સાર્વભૌમત્વ પર જોખમ છે.\nપરંતુ ઈન્ડિયન એક્સપ્રેસે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ, શિન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત 1 હજારથી વધારે ભારતીયોની ગતિવિધિ ટ્રેક કરી રહી છે. તે ટ્રેકિંગના ડેટાનું એનાલિસિસ પણ કરી રહી છે. શિન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક પ્રાઈવેટ ચાઈનીઝ કંપની છે, જે ચીન સરકાર સાથે મળી કામ કરે છે.\nકેવી રીતે સાઈબર ટ્રેકિંગ થાય છે અને તેનાથી કેટલું જોખમ છે\nઆ મામલે ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. રિપોર્ટ પ્રમાણે શિન્હુઆએ પોતાને ‘થ્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસિસ’ તરીકે પ્રચલિત કરી છે. સરળ શબ્દોમાં શિન્હુઆ કંપની સાઈબર ટૂલ્સનો પ્રયોગ કરી તેના ક્લાઈન્ટના વિરોધીઓની ઓળખ કરી તેમને ટાર્ગેટ કરે છે.\nકંપની પબ્લિક ડેટાબેઝ, સોશિયલ મીડિયા, સરકારી દસ્તાવેજો અને અન્ય સ્ત્રોતથી મળેલી માહિતીનું એનાલિસિસ કરી ટાર્ગેટના ડિજિટલ ફૂટપ્રિન્ટને ટ્રેક કરે છે. તેનાથી તેને ઈન્સ્ટિટ્યૂટ અને ગ્રુપ્સ સાથે એ લોકોની સંવેદનશીલ માહિતી મળે છે જે ટાર્ગેટથી જોડાયેલા હોય છે.\nઉદાહરણ તરીકે A નામનો વ્યક્તિ પ્રભાવશાળી છે. તેના દેશમાં તેનું પ્રભુત્વ છે. તેવામાં તેની સાથે સંબંધ ધરાવતા B, C અથવા D નામના વ્યક્તિની ગતિવિધિઓ પણ ટ્રેક કરવામાં આવે છે. આ વ્યક્તિઓ ટ્રાગેટ વ્યક્તિના સંબંધીઓ, સહયોગી, મિત્રો અને સહકર્મચારીઓ હોઈ શકે છે.\nરિલેશન ડેટાબેઝ મહત્ત્વપૂર્ણ હોય છે. તે શિન્હુઆને ભાર���ની મહત્ત્વપૂર્ણ બાબતો પર માહિતી મેળવવા માટે મદદ કરે છે. જેમ કે 2 લોકોના રાજકીય વિચાર, પ્રમુખ વ્યક્તિઓનો વ્યવહાર, વ્યવહારથી જોડાયેલી માહિતી, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે કઈ વ્યક્તિઓ અથવા સંસ્થાઓનો પ્રભાવ છે\nતેનાથી ક્યાંક ને ક્યાંક એ શોધવાનો પ્રયત્ન થાય છે કે A શું વિચારે છે શું પ્લાન કરી રહ્યો છે શું પ્લાન કરી રહ્યો છે કેવી રીતે નિર્ણય લઈ રહ્યો છે અને લઈ શકે છે કેવી રીતે નિર્ણય લઈ રહ્યો છે અને લઈ શકે છે આ કારણોસર શિન્હુઆ તેનાથી જોડાયેલા લોકોની દરેક નાનામાં નાની અને મોટામાં મોટી માહિતી એકઠી કરે છે.\nશિન્હુઆ ડેટા કંપની કોને ટ્રેક કરી રહી છે\nતપાસમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું કે શિન્હુઆના ડેટાબેઝમાં રાજકારણ અને કાયદા સાથે સંકળાયેલા 1,350 લોકોના ઇન્ફોર્મેશન ટ્રી સામેલ છે. તેમની દેખરેખમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના જેવા પક્ષોના નેતાઓ સામેલ છે. 700 નેતાઓને ડાયરેક્ટ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એવા 100થી વધુ લોકોની શોધ કરવામાં આવી રહી છે જેઓ આ પક્ષો સાથે સંકળાયેલા નેતાઓના સબંધીઓ છે અથવા સીધા સંબંધો ધરાવે છે.\nઆ સાઇબર ટ્રેકિંગનો હેતુ શું છે\nચીનની સાઇબર જાસૂસી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ ભારતની રાજકીય રચનામાં ઘુસણખોરી છે. જેથી, ભારતની તુલનામાં તેને અપર હેન્ડ મળી શકે. શિન્હુઆની થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એવી જ છે જેનો ઉપયોગ આજકાલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કોઈ ક્રિમિનલને પકડવા માટે કરે છે.\nઆ સર્વિસિસ કોઈ દેશમાં અસરકારક સાબિત થઈ શકે છે. તે ગુપ્તચર એજન્સીઓ માટે પણ કામની છે. પરંતુ જ્યારે તેનો ઉપયોગ બીજા દેશ દ્વારા કરવામાં આવે ત્યારે તેને સાઇબર જાસૂસી અને સાઇબર વોરફાયર એક્ટિવિટી કહેવામાં આવે છે. આ એક રીતે હાઇબ્રિડ વોરફેર જ છે.\nચીન આ કેવી રીતે અને કેમ કરી રહ્યું છે\nરિટાયર્ડ IPS ઓફિસર અને સાઇબર ક્રાઇમ એક્સપર્ટ ડો.શૈલેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, મોટા ડેટા અને સોશિયલ મીડિયા એનાલિટિક્સ દ્વારા કોઈના ડિજિટલ ફૂટપ્રિન્ટ પર નજર રાખવી એ આજકાલ કોઈ મોટું કાર્ય નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને આ ખૂબ સરળ બનાવ્યું છે.\nતેમણે એમ પણ કહ્યું હતું કે આ સમયે આપણો દેશ ઘણા પડાવો પર લડી રહ્યો છે. તે ચીનની સરહદનો મુદ્દો હોય કે કોવિડ -19, નેપાળથી સંબંધિત મુદ્દો હો કે ઇકોનોમિક ફ્રંટનો હોય. ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જે વ્યૂહાત્મક દૃષ્ટ��કોણથી મહત્ત્વપૂર્ણ છે. આવા સમયે દુશ્મનના હાથમાં કોઈપણ પ્રકારની માહિતી જવી જોખમી છે.\nજો કે, ડો. શ્રીવાસ્તવ કહે છે કે ભારતની સાઇબર સિસ્ટમ ખૂબ મજબૂત છે. ફાયરવોલ્સ મજબૂત છે. PMO અથવા અન્ય કોઈ મંત્રી અથવા અધિકારીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ કંપની અથવા દેશ માટે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધવું એટલું સરળ નથી હોય.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/astrology/daily/horoscope-of-8th-june-2019/articleshow/73929411.cms", "date_download": "2020-09-20T14:58:12Z", "digest": "sha1:XCC3B5AR3X3ZXCV7JSWXIY66EM2X4ACW", "length": 13759, "nlines": 110, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n08 જૂન, 2019નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ\nઆજે સાહિત્ય સર્જન અને કળા પ્રત્યે રુચિ દાખવવાનો દિવસ છે. આજે સ્નેહીજનોની સાથે મુલાકાત થવાના કારણે મન પ્રસન્ન રહેશે. બપોર બાદ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળશે, આજે પ્રતિસ્પર્ધીઓની ભાવનાઓ સાથે તમારી ભાવનાઓનો સંઘર્ષ થશે. આજે કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓથી બચવું.\nઆજે માતાની તબિયતની ચિંતા સતાવશે, દસ્તાવેજોને લઈને આજે ધ્યાન રાખજો, આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. તબિયતમાં સુધારો થશે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, સર્જનાત્મકતામાં આજે વૃધ્ધિ થશે. આજે તમે કોઈ ધાર્મિક કાર્ય કરશો.\nકાર્ય સફળ થવાના કારણે આજે મન પ્રસન્ન રહેશે, પ્રતિસ્પર્ધીઓ આજે પરાજિત થશે. બપોર બાદ ઘરમાં વિવાદ જોવા મળી શકે છે, માતાની તબિયત બગડશે. નકારાત્મક વિચારોથી આજે બચવું, આજે બપોર બાદ તમારી ભાગ્યવૃધ્ધિમાં વધારો થશે.\nઆજે લાંબા સમયની યોજનાઓના આયોજનમાં વિચાર્યા કરશો, પરિવારજનોની સાથે તણાવ થશે અને નિર્ધારિત કાર્યોમાં અપેક્ષા પ્રમાણે ઓછી સફળતા મળશે, બપોર બાદ તમારા માટે સારો સમય છે. ભાઈ-બહેનો તરફથી તમને લાભ મળશે અને મનની ચિંતા આજે દૂર થશે.\nઆજનો તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશે, તમામ કાર્યો આજે દ્રઢ નિર્ણયશક્તિથી કરશો, આજે તમારામાં ક્રોધની ભાવના જોવા મળશે અને માટે આજે મન શાંત રાખજો. સરકારી કાર્યોમાં લાભ થશે, વધારે ખર્ચો થશે અને પરિવારજનોનો સારો સહકાર મળશે.\nઆજે તમારું મન વધારે ભાવનાશીલ જોવા મળશે, આજે ઈમોશનલ થઈને કોઈ અવિચારી કાર્ય કરશો નહીં અને વિવાદથી આજે દૂર રહેવું. આજે કોઈની સાથે ઉગ્રતાપૂર્ણ વ્યવહાર થઈ શકે છે, બપોર બાદ આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં માન-સન્માન વધશે, ક્રોધ પર સંયમ જાળવવો.\nઆજે પ્રવાસનો દિવસ છે અને મિત્રો થકી તમને લાભ મળશે, વ્યાપારના ક્ષેત્રોમાં લાભ થશે, સંતાનોની સાથે સુમધુર સંબંધ રહેશે, બપોર બાદ તબિયત ખરાબ થઈ શકે છે, આજે તમે વધારે સંવેદનશીલ રહેશો અને આજે વિવાદથી બચજો. કાયદાકીય નિર્ણય લેતા પહેલા વિચારજો.\nઆજે તમે આત્મવિશ્વાસની સાથે સરળતાપૂર્વક કાર્યો પૂરા કરશો, આજે વ્યવસાય અને વેપારના ક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે તેમજ પ્રમોશનની આજે સંભાવના છે. પિતા તરફથી લાભ થશે અને આર્થિક તેમજ મિત્રવર્ગથી લાભ થશે.\nઆજે તમારામાં ધાર્મિક વ્યવહાર જોવા મળશે, હાનિકારક કાર્યોથી દૂર રહેવું, ક્રોધ પર સંયમ જાળવજો, બપોર બાદ સફળતા જોવા મળશે. પ્રમોશન થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે.\nઆજે તબિયત પર વિશેષ ધ્યાન આપજો, નકારાત્મક વિચારો પણ તમારા પર પ્રભાવી થાય નહીં તેનું આજે ખાસ ધ્યાન રાખજો, આજે આકસ્મિક વ્યય થઈ શકે છે અને બપોર બાદ રાહત મળશે. ધાર્મિક સ્થાનમાં ભેટથી તમારા મનને શાંતિ મળશે અને સ્વભાવમાં ક્રોધ જોવા મળશે પણ તેના પર સંયમ જાળવજો.\nઆજે દાંપત્યજીવનના પ્રશ્નો જોવા મળશે, તેના કારણે તમે આજે ઉદાસ જોવા મળી શકો છો. આજે અદાલતની કાર્યવાહીથી બચજો, આજે સામાજિક દ્રષ્ટિએ અપમાન સહન કરવું પડે નહીં તેનું ધ્યાન રાખજો. આજે નવા કાર્યની શરૂઆત કરવી નહીં. આજે તમારામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે, આધ્યાત્મિકતાથી શાંતિ મળશે.\nઆજે મન ચિંતામુક્ત જોવા મળશે, કાર્યમાં આજે વિલંબ જોવા મળી શકે છે. સહકર્મચારીઓનો આજે સહકાર નહીં મળે, દાંપત્યજીવનમાં તકરાર થાય નહીં તેનું ધ્યાન રાખજો. વેપારમાં ભાગીદારોથી આજે સંભાળજો. આજે અદાલતના વિષયોથી દૂર રહેજો.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nપ્રેમના મામલે આ 4 રાશિના પુરુષો પ્રત્યે આકર્ષિત થાય છે ગર્લ્સ\n14 વર્ષ પછી મંગળ પોતાની રાશિમાં વક્રી થશે, 4 રાશિના લોકો સાવધાન\nસિંધવ નમકનો એક મોટો ટુકડો તમારા જીવનની અનેક સમસ્યા ક��ી શકે છે દૂર\nગણેશોત્સવ 22 ઓગસ્ટઃ 126 વર્ષ પછી દુર્લભ યોગ, જાણો ગણપતિ પૂજનનું મુહૂર્તને વિધિ\nસૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિ માટે નોકરી, વેપાર અને આર્થિક પ્રગતિના સંકેત\nઆઝાદ ભારતના 74માં વર્ષની વાર્ષિક કુંડળી આપી રહી છે મોટા ખતરાનો સંકેત\nદરેક છીંક અશુભ નથી હોતી, આ પ્રકારની છીંકથી થાય છે અનેક લાભ\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nદેશભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પાસ કરાયા કૃષિ બીલ\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1407 નવા કેસ અને 17 મોત, કુલ આંકડો 123337 થયો\nદુનિયાફ્રાન્સમાં કોરોનીની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે 13,000થી વધુ નવા કેસ\nદેશઅમદાવાદમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ઘણા વિસ્તારોમાં વરસાદ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/coronavirus-pandemic-is-worse-than-any-science-fiction-who-envoy-dr-david-nabarro-tells-uk-km-1025582.html", "date_download": "2020-09-20T15:10:32Z", "digest": "sha1:EUQXF5C37FWU6BIRJOR6XBAKW4SENEPR", "length": 23952, "nlines": 257, "source_domain": "gujarati.news18.com", "title": "coronavirus-pandemic-is-worse-than-any-science-fiction-who-envoy-dr-david-nabarro-tells-uk-– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\n પ્રખ્યાત વૈજ્ઞાનિકનો દાવો - Corona હજુ શરૂઆતના તબક્કામાં, અસલી તાબાહી આવવાની હજુ બાકી\nહવે વૈશ્વિક ઈકોનોમિમાં ન માત્ર મંદી પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો પેદા થઈ ગયો છે. તેમણે કહ્યું કે, આ કોઈ સાયન્સ ફિક્શન મૂવીથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા અને દુનિયાના પ્રખ્યાત સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક ડેવિડ નાબ્રરએ કહ્યું કે, કોરોના મહામારી હજુ માત્ર પોતાના શરૂઆતના તબક્કામાં છે. ડેવિડ અનુસાર, કોરોનાની બીજી લહેર આવવાની આશંકા ટળી નથી અને તે વધારે ખતરતનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.\nટેલીગ્રાફમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ આ જાણકારી બ્રિટનની સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ કમિટીને જણાવ્યું કે, હાલમાં કોરોના વાયરસને લઈ ચિંતા મુક્ત થવાથી મોટુ નુકશાન થઈ શકે છે. ડેવિડે કહ્યું કે, આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી તાબાહી માટે તૈયાર રહેવાનો છે.\nડેવિડ નાબ્રરોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિનિધિ છે અને બ્રિટનની પ્રતિષ્ઠિત ઈમ્પેરિયલ કોલેજ લંડન ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ ઈનોવશનના કો-ડાયરેક્ટર પમ છે. ડેવિડે ખાસ કરીને યૂરોપને લઈ કહ્યું કે, કોરોનાની બીજી લહેર આવવા પર પરિસ્થિતિ બગડી શકે છે.\nડેવિડે બ્રિટનના સાંસદોને જણાવ્યું કે, કેમ કે કોરોના વાયરસ બેકાબૂ થઈ ગયો હતો, જેથી હવે વૈશ્વિક ઈકોનોમિમાં ન માત્ર મંદી પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો પેદા થઈ ગયો છે. તેમણે કહ્યું કે, આ કોઈ સાયન્સ ફિક્શન મૂવીથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે.\nWHOના વિશેષ પ્રતિનિધિ ડેવિડ નાબ્રરોએ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના દાવાને પણ ભગાવી દીધો કે, ચીન તરફથી WHO પ્રમુખને ખરીદી લેવામાં આવ્યા હતા, આ કારણથી સંગઠન કોરોના મહામારી પર ઉચિત પગલા ન ભરી શક્યું. ડેવિડે કહ્યું કે, વાયરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું બધુ નુકશાન થયું છે કે, ગરીબોની સંખ્યા ડબલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આપણે હજુ મહામારીની વચમા પણ નથી પહોંચ્યા, આ તો માત્ર શરૂઆત જ છે.\nઆ પહેલા WHO પ્રમુખ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું કે, દુનિયાના અનેક દેશ કોરોનાને હરાવવા માટે ખોટી દીશામાં જઈ રહ્યા છે. ડો. ટેડ્રોસે કહ્યું કે, કોરોના વાયરસથી સંક્રમણના નવા કેસ સતત વધી રહ્યા છે, તેનાથી એ સાબિત થાય છે કે, જે સાવધાનીના ઉપાય કરવામાં આવી રહ્યા છે, તેનું યોગ્ય પાલન નથી કરવામાં આવી રહ્યું.\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, જો નક્કર પગલા ભરવામાં નહીં આવે તો, કોરોના વાયરસની મહામારી બદથી બત્તર થતી જશે. ઉત્તરી અને દક્ષિણ અમેરિકા આ મહામારીની ચપેટમાં હાલમાં પૂરી રીતે ફસાયેલું છે. અમેરિકામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંક્રમણના નવા મામલા સળંગ ઝડપી વધી રહ્યા છે.\nWHOના ડાયરેક્ટર ટ્રેડોસ ગેબ્રેસિેસે કહ્યું કે, બાળકો પર મહામારીની સૌથી ખતરનાક અસર થાય છે. જોકે, સ્કૂલોને અસ્થાયી રીતે એવા જ વિસ્તારમાં બંધ કરવી જોઈએ, જ્યાં સંક્રમણનો વધારે ખતરો હોય. સ્કૂલોને બંધ રાખવી મહામારીને પહોંચીવળવા માટે સૌથી અંતિમ પગલું હોવું જોઈએ. સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનિું પૂરૂ ધ્યાન રાખવું જોઈએ.\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2015/3377.htm", "date_download": "2020-09-20T14:10:10Z", "digest": "sha1:U4TJ3655AXTK32XABBLRYSTENBHR4A7L", "length": 12748, "nlines": 177, "source_domain": "www.mitixa.com", "title": "આંખોમાં પાણી હોય છે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંખોમાં પાણી હોય છે\nજેટલી પીડા પુરાણી હોય છે,\nએટલું આંખોમાં પાણી હોય છે.\nઆંખ કહી દે છે વ્યથાની વારતા,\nઆંસુને ક્યાં કોઈ વાણી હોય છે \nસ્પર્શ કરતાંવેંત સમજી જાય એ,\nલાગણીઓ ખુબ શાણી હોય છે.\nબેય હાથોથી અજાણી હોય છે.\nફુલનો પ્રસ્વેદ ઝાકળ છે અને,\nમ્હેક એ એની કમાણી હોય છે.\nઆજની તાજા કલમ ‘ચાતક’ ગઝલ,\nબાકી એની એ કહાણી હોય છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nNext Post અખાતી નથી\nહું તમારી ગઝલ મારા પેપર “varnda express” માં લઈ શકું જો આપ કહેતા હો તો અને તે પણ તમારા નામથી .. પ્લીઝ, મારો મોબાઈલ નંબર 9624272025 છે.\nતમે ચોક્કસ મારી ગઝલ તમારા સામયિકમાં લઈ શકો. માત્ર આટલી બાબતની કાળજી રાખજો\n1. ગઝલ જેમ છે તેમ – કોઈ સુધારા વગર અને આખી રજૂ કરશો\n2. ગઝલને અંતે મારું નામ – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ હોવું જરૂરી છે.\n3. શક્ય હોય તો તમે જેમાં પ્ર���િદ્ધ કરો તેની કોપી કે ફોટો મને મોકલશો કે ટેગ કરશો તો આનંદ થશે.\nવાહ દક્ષેશભાઈ, ઘણે વખતે મજા પડી…\nસુંદર ગઝલ થઈ છે…\nટૂંકી બહેરમાં (રમલ ૧૧ અક્ષરી છંદમાં) સુંદર ગઝલ\nજેટલી પીડા પુરાણી હોય છે,\nએટલું અાંખોમાં પાણી હોય છે…\nબેય હાથોથી અજાણી હોય છે.\nશરતચૂકથી “મહેંક” છપાયું છે તો સુધારી લેવા વિનતિ-‘મહેક’ જોઇએ.\nઆપને ગઝલ ગમી તેનો આનંદ છે.\nઆપની સૂચના મુજબ સુધારો કરી દીધો. સૂચન બદલ આભાર.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nજોયાં કરું છું તને\nહું રસ્તે રઝળતી વાર્તા\nએક રજકણ સૂરજ થવાને શમણે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushmita-sen-shares-a-hot-workout-video-with-beau-rohman-shawl-and-pens-down-romantic-post-for-him-050033.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:27:47Z", "digest": "sha1:3HI6ZZYUX52USJL6XQL7N7YPELZAIQ7O", "length": 14854, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુષ્મિતા સેને 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ, Video થયો વાયરલ | Sushmita Sen and her beau Rohman Shawl are giving major couple goals with their workout photos and videos that have left us impressed. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n14 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n36 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુષ્મિતા સેને 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ, Video થયો વાયરલ\nપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન હાલમાં પોતાનાથી 15 વર્ષ નાના રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં છે. દુનિયા ભલે તેના વિશે ગમે તે કહે બંને સાથે ઘણા ખુશ છે અને જીવનની દરેક પળ બહુ જ સરસ રીતે વ્યતીત કરી રહ્યા છે. સુષ્મિતા ઘણી વાર પોતાના અને રોહમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે કે જે સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચાન��� વિષય બની જાય છે. હાલમાં પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.\nસુષ્મિતા સેને બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ\nવીડિયોમાં સુષ્મિતા અને રોહમન સાથે જિમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુષ્મિતાને રોહમને પોતાના પગ અને હાથના સહારે ઉપર ઉઠાવી લીધી છે અને ઘણી સરસ રીતે બેલેન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વર્કઆઉટ ખૂબ જ અઘરુ છે અને દરેકની તાકાત નથી આ કરવાની. બંનેનો વીડિયોની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેને હૉટ વીડિયો કહીને પણ સંબોધિત કરી રહ્યા છે.\nટૂંક સમયમાં જ કરશે બંને લગ્ન\nતમને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે સુષ્મિતા અને રોહમન હવે પોતાના સંબંધને આગળ વધારવા જઈ રહ્યા છે અને જો બધુ પ્લાન મુજબ ચાલ્યુ તો બંને આ વર્ષના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતમાં સાત ફેરા લઈ શકે છે. રોહમને સુષ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ છે અને સુષ્મિતાએ પણ તેને લીલી ઝંડી બતાવી દીધી છે અને આ કારણે તે હવે સાર્વજનિક રીતે રોહમન શૉલ સાથે જોવા મળે છે અને પોતાના અને રોહમનના ફોટા કે વીડિયો બિન્દાસ્ત રીતે શેર કરે છે.\nઆ પણ વાંચોઃ Pics: ગણપતિ વિસર્જન 2019: ધામધૂમથી શાહરુખ ખાને કર્યુ ગણપતિ બાપ્પાનુ વિસર્જન\nસુષ્મિતા 42 અને રોહમન 27ના\nતમને જણાવી દઈએ કે સુષ્મિતા પોતાની દત્તક લીધેલી દીકરીઓ અલીશાહ અને રિનીની સાથે રહે છે અને અત્યાર સુધી અપરિણીત છે. સુષ્મિતા 42 વર્ષની છે જ્યારે રોહમન 27ના એટલે કે બંને વચ્ચે ઉંમરનો તફાવત 15 વર્ષનો છે. સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ યુનિવર્સ બની હતી. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી. સુષ્મિતાએ 1996માં મહેશ ભટ્ટ નિર્મિત ફિલ્મ ‘દસ્તક'થી બોલિવુડમાં પગરણ માંડ્યા હતા. ‘બીવી નંબર 1', ‘મૈને પ્યાર ક્યોં કિયા', ‘મે હુ ના', ‘ફિલહાલ', ‘નિર્બાક' તેમની ચર્ચિત ફિલ્મોમાં શામેલ છે. 2010થી 2013 સુધી સુષ્મિતા સેને ‘આઈ એમ શી' પીજન્ટનુ આયોજન કર્યુ હતુ.\nકમબેકની તૈયારીમાં સુષ્મિતા સેન\nતમને જણાવી દઈએ કે બહુ જલ્દી સુષ્મિતા સેન બોલિવુડમાં કમબેક પણ કરવા જઈ રહી છે. તેણે એક બેનામ ફિલ્મ સાઈન કરી છે જેમાં તેનો રોલ મહિલા પ્રધાન છે. આ ફિલ્મ મધ્ય પ્રદેશના બેકડ્રોપમાં એક ક્રાઈમ બેઝ્ડ ડ્રામા પર હશે જેમાં સુષ્મિતા પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જણાવવામાં આવી રહ્યુ છે કે સુષ્મિતાને આ રોલ ઘણો અપીલિંગ લાગ્ય�� એટલા માટે તેણે આ ફિલ્મ સાઈન કરી.\nસુષ્મિતા સેને પોતાની લવ સ્ટોરી કહી દીધી તેજીથી વાયરલ થયો આ વીડિયો\nમિસ યુનિવર્સ સુષ્મિતા સેનના હોટ ફોટો - વીડિયો વાયરલ, તમે પણ જોવો\nસુસ્મિતા સેને શેર કર્યો પોતાનો સ્કૂલનો ફોટો, ઓળખો કેવી હતી 17 વર્ષની તે\nમાલદીવમાં દિલકશ અંદાજમાં જોવા મળી સુષ્મિતા સેન- વાયરલ Videoમાં હંગામો મચાવ્યો\nસુષ્મિતા સેનના લગ્ન વિશે આવ્યા સમાચાર, બૉયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં કરશે લગ્ન\nસુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, ‘મને ગમે છે તારા ડિમ્પલ'\nહવે સલમાન ખાને પૂરી કરી ‘બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજ\nબૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, ‘આઈ લવ યુ રોહમન'\nસુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લો\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nબિકીની પહેરી પૂલમાં ઉતરી સુષ્મિતા સેન, બોલ્ડનેસ જોઈ ફેન્સ થયા પાણીપાણી\n43 વર્ષે પણ લાગે છે અફલાતૂન હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન\nsushmita sen video bollywood viral સુષ્મિતા સેન વીડિયો બોલિવુડ વાયરલ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/camcorders/latest-camcorders-price-list.html", "date_download": "2020-09-20T14:34:30Z", "digest": "sha1:6JQRZXQNBMIRWNCBC74MPEBLRZZ67NIC", "length": 16092, "nlines": 415, "source_domain": "www.pricedekho.com", "title": "છેલ્લી કેમકોર્ડર્સ 2020 India માં | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nLatest કેમકોર્ડર્સ India ભાવ\nતાજેતરના કેમકોર્ડર્સ Indiaમાં 2020\nપ્રસ્તુત શ્રેષ્ઠ ઓનલાઇન કિંમતો તાજેતરની India તરીકે પર 20 Sep 2020 કેમકોર્ડર્સ છે. છેલ્લા 3 મહિનામાં ત્યાં 169 નવી લોન્ચ અને મોટા ભાગના તાજેતરના એક સજચં સ્જ૪૦૦૦ વાઇફાઇ બ્લુ સ્પોર્ટ્સ કેમેરા 7,965 પર રાખવામાં આવી છે કરવામાં આવી છે. અન્ય લોકપ્રિય ઉત્પાદનો જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી સમાવેશ થાય છે: . સસ્તી કેમકોર્ડર છેલ્લા ત્રણ મહિનામાં લોન્ચ {lowest_model_hyperlink} પર રાખવામાં આવી છે અને મોટા ભાગના ખર્ચાળ એક હોવ���નો {highest_model_price} પર રાખવામાં આવી છે. કેમકોર્ડર્સ સંપૂર્ણ યાદી ભાવ યાદી પર ઉત્પાદનો વિશાળ શ્રેણી સમાવેશ થાય છે મારફતે બ્રાઉઝ કરો -.\nતાજેતરના કેમકોર્ડર્સ Indiaમાં 2020\nએસ્ટ્રા વતઁ૩૮૪૦ ૪ક 9 ૧મ્પ � Rs. 8198\nસજચં સ્પોર્ટ્સ 12 ૧મ્પ કેમ� Rs. 7971\nસજચં સ્જ૪૦૦૦ વાઇફાઇ બ્લુ � Rs. 7965\nપેનાસોનિક હસી વ્૩૮૦ગઉં K ક Rs. 25500\nપેનાસોનિક આગ અસી૧૬૦એ અવસ� Rs. 200000\nસોની પક્ષવા ઝ્૧૦૦ C ઍં૩૨ ક� Rs. 299999\nસોની પક્ષવા ક્સ૭૦ કેમકોર� Rs. 141401\n0 % કરવા માટે 79 %\nરસ 50001 એન્ડ અબોવે\nરસ 10 000 એન્ડ બેલૉ\n5 માપ એન્ડ બેલૉ\n5 માપ તો 10\n10 માપ એન્ડ અબોવે\n2 ઇંચેસ એન્ડ બેલૉ\n2 ઇંચેસ તો 3\n3 ઇંચેસ તો 5\n5 ઇંચેસ એન્ડ અબોવે\nએસ્ટ્રા વતઁ૩૮૪૦ ૪ક 9 ૧મ્પ કેમકોર્ડર વહીતે\nસજચં સ્પોર્ટ્સ 12 ૧મ્પ કેમકોર્ડર બ્લેક\nસજચં સ્જ૪૦૦૦ વાઇફાઇ બ્લુ સ્પોર્ટ્સ કેમેરા\nપેનાસોનિક હસી વ્૩૮૦ગઉં K કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 50 X\nપેનાસોનિક આગ અસી૧૬૦એ અવસાકામ હદ હન્ડહેલ્ડ કેમકોર્ડર\n- ઓપ્ટિકલ ઝૂમ 220 X\nસોની પક્ષવા ઝ્૧૦૦ C ઍં૩૨ ક્ષળચં હડ૪૨૨ ફુલ હદ કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 20 X\n- સુપપોર્ટેડ આસ્પેક્ટ રાતીઓ 16:9\n- ડિસ્પ્લે સીઝે 3.5 Inches\nપેનાસોનિક હક્સ ડસિ૩ કેમકોર્ડર રેડ\nકેનન લેગ્રીએ હાંફ ર્ર૪૦૬ બ્લેક\nરિકોહ ઉંગ મઁ૧ કેમકોર્ડર ઓરંગે\nપેનાસોનિક હસી X ૯૨૦મ ૨૪મ્પ કેમકોર્ડર બ્લેક\nઓડેમ સજચં સ્પોર્ટસળવવાફી કેમકોર્ડર\nસોની હડર પજ૬૭૦ કેમકોર્ડર કેમેરા\nસોની પક્ષવા ક્સ૭૦ કેમકોર્ડર બ્લેક\nસોની પક્ષવા ક્સ૧૬૦ કેમકોર્ડર બ્લેક\nસજચં સજ 5000 કેમકોર્ડર કેમેરા યેલ્લોઉં\n- ડિસ્પ્લે સીઝે 2 Inches\nડસનટેચ સતકસીક્સ૧ કેમકોર્ડર બ્લેક\nસિલિકપરો પ્રિમે કેમકોર્ડર પિન્ક\n- ડિસ્પ્લે સીઝે 1.50 Inches\nસિલિકપરો પોલાર કેમકોર્ડર બ્લેક\n- ડિસ્પ્લે સીઝે 1.50 Inches\nહપ લસિ૧૦૦ઉં કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 2.4 X\nરિકોહ ઉંગ મઁ૧ કેમકોર્ડર ઓરંગે\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 14 Megapixels\n- ડિસ્પ્લે સીઝે 1.5 Inches\nસજચં સ્જ૪૦૦૦ કેમકોર્ડર યેલ્લોઉં\nડસનટેચ સતકસીક્સ૨ કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 10 X\nડસનટેચ સતકસીક્સ૧ કેમકોર્ડર રેડ\n- ઓપ્ટિકલ ઝૂમ 10 X\nસજચં સ્જ૫૦૦૦ પ્લસ કેમકોડેર કેમેરા બ્લેક\nપેનાસોનિક હસી વ્૧૮૦ક કેમકોર્ડર કેમેરા બ્લેક\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 2.51 Megapixels\n- ઓપ્ટિકલ ઝૂમ 50 X\n- ડિસ્પ્લે સીઝે 2.7 Inches\nસોની હક્સરે નક્સ૧ કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 15 X\n- ડિસ્પ્લે સીઝે 3.5 Inches\nપેનાસોનિક હસી વ્૧૮૦ કેમકોર્ડર કેમેરા બ્લેક\nસજચં સજ મઁ૨૦ કેમકોડેર કેમેરા યેલ્લોઉં\n- ઓપ્ટ��કલ સેન્સર રેસોલુશન 12 MP\n- ઓપ્ટિકલ ઝૂમ 4X\n- ડિસ્પ્લે સીઝે 2 inch\nસજચં સજ મઁ૨૦ કેમકોડેર કેમેરા ગોલ્ડ\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12 MP\n- ઓપ્ટિકલ ઝૂમ 4X\n- ડિસ્પ્લે સીઝે 2 inch\nસજચં સજ મઁ૨૦ કેમકોડેર કેમેરા વહીતે\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12 MP\n- ઓપ્ટિકલ ઝૂમ 4X\n- ડિસ્પ્લે સીઝે 2 inch\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/25/krishna-kavita/?replytocom=17272", "date_download": "2020-09-20T14:49:29Z", "digest": "sha1:JN7VS4TIAOJUBWCWK3C23NJNCIZBIKXA", "length": 11530, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ\nDecember 25th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ધીરુ પરીખ | 7 પ્રતિભાવો »\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,\nશબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.\nગિરિધર ગિરિધર ગોખી માર્યું,\nકશું થતું ના ગોપીધાર્યું,\nમાખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે.\nકવિજન ગોપ થઈને જીવે.\nગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે,\nગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે.\nઅહો શ્યામનું મુખ છે ઝૂક્યું,\nઅધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે.\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,\nશબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.\n« Previous કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ\nઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકાશ, એવી કોઈ સવાર મળે, નાભિમાંથી જ ૐકાર મળે. સુખ મળે રોજ ને અપાર મળે, સૌને બેહદ જીવનમાં પ્યાર મળે. કાઠિયાવાડ આવો, કહેજો પછી, કેવો મીઠેરો આવકાર મળે. જ્યારે આવે છે તારું સ્વપ્ન મને, મ્હેકથી તરબતર સવાર મળે. વિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા 'જિગર' શખ્સ એકાદ ચાહનાર મળે. નથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી, હવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી. કે જ્યારે થાય તને મન તું પથ્થરો ... [વાંચો...]\nસંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ\n...................સંગમાં રાજી રાજી .............આપણ ..............એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, ........................નેણ તો રહે લાજી. આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. ....................લેવાને જાય ત્યાં જીવન ..........................આખુંય તે ઠલવાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય દેવાને જાય, છલોછલ ......................ભરિયું શું છલકાય એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી એવી એ આપલેને અવસરિયે પાગલ .............................કોઈ રે’ કહે પાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી .......................વીતેલી વેળની કોઈ ............................આવતી ઘેરી યાદ, ભાવિનાં સોણલાંનો યે .........................રણકે ઓરો સાદ; અષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ .........................ઝરતાં રે જાય ગાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી\nએક કાવ્ય – વર્ષા બારોટ\nબે ચોટલામાં ગૂંથેલી રિબિનના ગલગોટા જેવું એક બાળકીનું નિર્દોષ હાસ્ય ને દફતરમાં સંતાડીને લાવેલ ટિફિનના ડબ્બામાં સાંજ સુધી ચાલે તેટલો શ્વાસ ને દફતરમાં સંતાડીને લાવેલ ટિફિનના ડબ્બામાં સાંજ સુધી ચાલે તેટલો શ્વાસ પણ અરે....રે શાળાના ઝાંપે વળતાં જ પાનખરનાં પીળાં પત્તાંની જેમ ખરી પડતું એ હાસ્ય પણ અરે....રે શાળાના ઝાંપે વળતાં જ પાનખરનાં પીળાં પત્તાંની જેમ ખરી પડતું એ હાસ્ય ને સાંજ પડતાં પહેલાં જ હાંફી જતો ટિફિનના ડબ્બામાં સાચવીને રાખેલો શ્વાસ \n7 પ્રતિભાવો : કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ\nખુબ જ સુંદર ગીત છે. ગીતમાં ધીરુભાઇનો જવાબ નથી. કવિને પણ હવે કૃષ્‍ણ ભકિત\nકરવા માટે ગોપી જ થવું પડે. ધીરુભાઇને સ્‍નેહ વઁદન.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વ��ચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/10/21/ahmedabad-telephone/?replytocom=134673", "date_download": "2020-09-20T13:28:05Z", "digest": "sha1:JGMWEQDXPGEGCXQCL72UTDHYFT5WOC3O", "length": 41840, "nlines": 221, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ\nOctober 21st, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 6 પ્રતિભાવો »\nઅમદાવાદમાં ત્રણ પ્રકારના માણસો વસે છે, ટેલિફોન કરનારા, ટેલિફોન ઊંચકનારા ને ટેલિફોન કંપનીના માણસો. પોસ્ટકાર્ડથી પતતું હોય તો અહીં ટેલિફોન પાછળ રૂપિયો બગાડવાનું કોઈ પસંદ કરતું નથી. ફોન, પોતાના પૈસે ફોન, નાછૂટકે જ કરવામાં આવે છે. ને પરગજુ થઈને પોતાનો ટેલિફોન નંબર કોઈને આપવાનો અહીં રિવાજ નથી. છતાં જો કોઈને ફોન નંબર આપવામાં આવ્યો તો શું થાય \nએક સવારે લગભગ આઠેક વાગે ફોનની ઘંટડી રણકી. રિસીવર ઉપાડ્યું. ‘કોણ છો ’ એવું હજુ તો પૂછવાનું વિચારું ત્યાર પહેલાં જ સામે છેડેથી એક ગરમ અવાજ મારા કાનમાં ફેંકાયોઃ ‘તમે તે કેવા માણસ છો ’ એવું હજુ તો પૂછવાનું વિચારું ત્યાર પહેલાં જ સામે છેડેથી એક ગરમ અવાજ મારા કાનમાં ફેંકાયોઃ ‘તમે તે કેવા માણસ છો અડધા કલાકથી ઘંટડી વાગ્યા કરે છે પણ રિસીવર ઉપાડતા જ નથી અડધા કલાકથી ઘંટડી વાગ્યા કરે છે પણ રિસીવર ઉપાડતા જ નથી \n‘તમારે કયો નંબર જોઈએ છે ’ જરા ધૂંધવાયેલા અવાજે મેં પૂછ્યું.\n‘તમારો જ નંબર કાન્તિલાલે મને આપ્યો છે… તેને ફોન પર બોલાવો… કહો કે બળદેવદાસનો ફોન છે… જરા જલદી આવી જા…’ સામા છેડાના તોછડાઈભર્યા, સત્તાવાહી અવાજથી મને થોડું દુઃખ થયુ���, પણ કાન્તિલાલ સાથેના અંગત સંબંધને કારણે ગમ ખાઈને મેં જણાવ્યું ‘ચાલુ રાખો બોલાવું છું…’ રિસીવર નીચે મૂકી મેં તપાસ કરાવી તો કાન્તિલાલ ઘેર નહોતા. આ સમાચાર મેં સામેના છેડે આપ્યાઃ ‘હલ્લો, કાન્તિભાઈ ઘેર નથી…’\n… ક્યાં ગયો છે \n‘ક્યાંક બહાર ગયા લાગે છે…’\n‘પણ બહારનું નામ તો હશે ને ’ સામેથી ધમકાવતો અવાજ આવ્યો.\n‘કાન્તિભાઈ ક્યાં ગયા છે તેની ખબર નથી…’\n‘આવી ને આવી ખબર રાખો છો, પાડોશીની … સવારના પહોરમાં મારો બેટો ક્યાં રખડવા નીકળી પડ્યો હશે…… સવારના પહોરમાં મારો બેટો ક્યાં રખડવા નીકળી પડ્યો હશે…… કોઈ બાત નહીં, તમે એમ કરો, એની વાઈફ કાન્તાને બોલાવો… જરા જલદી…’\n‘તમે મને સંદેશો આપો ભાઈ… હું તેમને પહોંચાડી દઈશ…’ મેં વિનયથી કહ્યું.\n‘બહુ લપછપ કર્યા વગર કહીએ એટલું કરો ને મિસ્ટર …’ પેલો છણકીઊઠ્યો. કોઈએ જાણે મરણતોલ મુક્કો માર્યો હોય એવું મને લાગ્યું. છતાં પરાણે સ્વસ્થ થઈ કાન્તાબહેનને બોલાવવા મેં બારીમાંથી સાદ પાડ્યો તો જાણવા મળ્યું કે તે શાકભાજી લેવા ગયાં છે. મેં માહિતી આપી, ‘એલાવ… તેમનાં વાઈફ પણ નથી…’\n‘ગપ્પાં માર્યા વગર બરાબર તપાસ કરો. હશે ક્યાંક રસોડા-ફસોડામાં…’\nમારું મગજ ગુસ્સાથી ફાટું-ફાટું થઈ રહ્યું. પણ કાન્તિલાલ સાથેના ઘરવટ સંબંધોને કારણે ગુસ્સા પર માંડ કાબૂ રાખી મેં કહ્યું, ‘ભાઈ, બરાબર તપાસ કરી છે. કાન્તાબેન શાક-પાંદડું લેવા ગયાં છે…’\n‘તો શાકવાળો સાલો તમારી પોળમાં નથી ગુડાતો \nમારી સહનશક્તિ હવે માઝા મૂકવા માંડી. ત્યાં જ સામેથી હુકમ છૂટ્યોઃ ‘તમે જલદી એની બેબી અલકાને બોલાવો…’\nમને ખ્યાલ આવ્યો કે પેલો કહે છે એવી કોઈ દીકરી કાન્તિભાઈને નથી. એટલે મેં કહ્યું, ‘મારા ખ્યાલ પ્રમાણે કાન્તિલાલને કોઈ બેબી છે જ નહીં.’\n‘એની યાર, તમને શું ખબર પડે તમે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલદી અલકાને બોલાવો… મારે મોડું થાય છે…’ દાંત કચકચાવી જાણે તેના માથા પર ફટાકારતો હોઉં તેમ રિસીવર ક્રેડલ પર મૂકીને સોફા પર પડતું નાખી હું ગળા પર બાઝેલ પરસેવો લૂછવા માંડ્યો. ત્યાં ફરી પાછું ટ્રીન… ટ્રીન… ટ્રીન… ત્રણ મિનિટ સુધી ઘંટડી\nવાગવા દઈ રિસીવર ઉપાડ્યું.\n‘કેમ ફોન કાપી નાખ્યો પૈસા હરામના આવે છે પૈસા હરામના આવે છે …’ સામેથી ગુસ્સાથી ફાટતો અવાજ આવ્યો. મનમાં સહેજ હસી પડતાં મેં કહ્યું, ‘મારા મહેરબાન, કાન્તિભાઈને એક પણ દીકરી નથી, તમારા સમ…’\n‘તમે કોઈ ભળતો કાન્તિલાલ સમજ્યા હશો… કાન્તિલાલ કોન��ટ્રાક્ટરને બોલવો… હવેલીવાળા કાન્તિલાલને, અબઘડી…’\n‘અરે ભાઈ, તમારા કાન્તિલાલ કોન્ટ્રાક્ટર તો ત્રણ મહિના થયા મકાન ખાલી કરીને બંગલે રહેવા ચાલ્યા ગયા છે…’\n‘તો તમેય માવજીભાઈ, મારો પોણો કલાક ખોટો જ બગાડ્યો ને ’ કહી લાઈન તેણે કાપી નાખી.\nઆ તો આપણા ઘેર ફોન હોય એની વાત થઈ પણ કોઈ વાર સામે છેડે ફોન કરતાં જે અનુભવ થાય છે તે-\nકોઈ વાર ઈમરજન્સી હોય ત્યારે બોલાવવા માટે કેતનભાઈએ મને એક કેરઓફ ફોન નંબર આપી રાખેલો. કોઈ ખાસ કારણસર કેતનભાઈને ફોન કરવાની આવશ્યકતા ઊભી થઈ. ફોન જોડ્યો… ૫… ૪… ૪… ૯… ૫…\n‘કોનું કામ છે, ભૈ ’ સામેથી એક મર્દાના અવાજ કાને અથડાયો.\n‘તમારા પડોશમાં કેતનભાઈ રહે છે…’\n લાંચના છટકામાં પકડાઈ ગયેલા એ જ કે બીજા \n‘ના જી, એ ક્યારેય પકડાયા નથી…’\n‘તો શેઠિયા, તમને ખબર જ નથી ત્યારે… રૂપિયા બે હજારનો મામલો હતો. ટેબલ પર જ પૈસા લીધા ને ‘રેડ હેન્ડેડ’ પકડાઈ ગયા… હજુ પરમ દિવસના છાપામાં બધું વિગતવાર આવી ગયું… જોઈ જજો…’\n‘સોરી, તમે કહો છે એ લાંચમાં પકડાયેલા કેતનભાઈ નહિ, હું કેતન દેસાઈને મળવા માગું છું…’\n‘એક મિનિટ ચાલુ રાખો, હોય તો બોલાવી મંગાવું છું…’ એવી સૂચના સાથે રિસીવર મુકાયાનો અવાજ કાને પડ્યો. લગભગ ૧૨-૧૩ મિનિટ સુધી કેતનભાઈના અવાજની પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો ત્યારે કાન પર અવાજ આવ્યો ‘હલ્લો, ચાલુ જ છે ને \n‘હા, જી, કોણ કેતનભાઈ \n‘ના, ભૈ, એ તો હું રસિક બોલું. તમે હમણાં શું નામ કહ્યું સાલું ભૂલી જવાયું… આ ૧૯૫૯માં દાદરેથી પડી ગયો ત્યારથી યાદશક્તિ થોડી કમજોર થઈ ગઈ છે. ઘણીબધી દવાઓ કરી… ત્રણ-ત્રણ વખત તો ઓપરેશન…’\n‘બરાબર… બરાબર… મનેય વહેમ હતો કે તમે એ નામ જ બોલ્યા છો છતાં ખાતરી કરી લેવી સારી. કહેવતમાં કહ્યું છે ને કે…’\n‘હું ચાલુ રાખું છું… બોલાવો…’\n‘અબઘડી બોલાવું છું. મૂકી ન દેતા પાછા… હું હમણાં જ બોલાવું છું, હોં ’ ફરી પાછી આઠ-નવ મિનિટ વીતી ગઈ. એટલામાં, ‘ભૈ, અમારી સામે એક નવા કેતનભૈ રહેવા આવ્યા છે જે એમની વાઈફને રોજ ફટકારે છે એ કેતનભૈનું તો તમારે કામ નથી ને ’ ફરી પાછી આઠ-નવ મિનિટ વીતી ગઈ. એટલામાં, ‘ભૈ, અમારી સામે એક નવા કેતનભૈ રહેવા આવ્યા છે જે એમની વાઈફને રોજ ફટકારે છે એ કેતનભૈનું તો તમારે કામ નથી ને \n‘કારણ કે કૈતનભૈ અત્યારે કામમાં છે… એમની બૈરીને ઝૂડી રહ્યા છે… તેમનું કામ હોય તો…’ મેં કહ્યું.\n‘ના મુરબ્બી, કેતનભાઈ દેસાઈ કુંવારા છે…’\n‘અરે ઓળખ્યો, પહેલાં કહી દીધું હોત તો તમારે આટ��ા ખોટી થવું ના પડત ને કેતનને તો પોળનું એકેએક છોકરું ઓળખે… લાલચંદ શેઠની રીટાને ઉપાડીએ ગયેલો એ જ કેતન કે બીજો કેતનને તો પોળનું એકેએક છોકરું ઓળખે… લાલચંદ શેઠની રીટાને ઉપાડીએ ગયેલો એ જ કેતન કે બીજો ચાલુ રાખજો, છોકરાને મોકલીને મંગાવું છું. પણ પાછા મૂકી ના દેતા હોં… કહેવતમાં કહ્યું છે કે-‘\nને મેં જ ફોન ‘કટ કરી નાખ્યો. થયું કે આના કરતાં કેતન પાસે રૂબરૂ ગયો હોત તો આટલી વારમાં તો મળીને પાછોય ફરી ગયો હોત.\nઅમદાવાદ ટેલિફોન સર્વિસને કારણે પ્રજાને જે કરમુક્ત આનંદ મળે છે એનાં કેટલાંક દ્રશ્યો…\n‘આ છોકરાએ તો નાકમાં દમ લાવી દીધો ત્રંબકલાલ. આને ઠેકાણે પાડવો છે…’\n‘કોઈનું કશું સાંભળતો જ નથી. એને કોઈ ઠેકાણે નોકરીએ ગોઠવી આપો જ્યાં એની કોઈ ફરિયાદ ના આવે…’\n‘ભલે તો એને આપણે અમદાવાદ ટેલિફોન્સમાં દાખલ કરાવી દઈશું…’\n‘જુઓ, તમારી દીકરી અમારે ત્યાં રાજ કરશે… તેને કોઈ વાતે દુઃખ નહિ પડે… ઘરમાં ટેલિફોન છે…’\n‘પણ તમે નગીનદાસ શેઠને ના કેમ પાડી દીધી છોકરામાં કંઈ મણા હતી છોકરામાં કંઈ મણા હતી \n‘ના, છોકરો તો બહુ સાલસ છે…’\n‘વટવ્યવહારમાં કંઈ વાંધો પડ્યો \n‘એ બિચારાઓએ તો કહ્યું કે તમે કરો એ વ્યવહાર…’\n‘તો પછી ના કેમ પાડી, તમે \n‘નગીનભાઈએ કહ્યું કે તમારી સુપુત્રીને ઘરમાં ખાસ કંઈ કામકાજ કરવાનું નથી. નોકર-ચાકર, રસોઈયા છે. આ તો કોઈના ફોન-બોન આવે તો જવાબ આપવાના… એટલે મેં તરત જ ના પાડી દીધી. દા’ડામાં બસો વખત ‘રોંગ નંબર’ બોલી બોલીને મારી દીકરી અધમૂઈ થઈ જાય…’\nઅમદાવાદ જ નહિ, કોઈ પણ શહેરનો રહીશ માનતો હશે કે ટેલિફોન કંપનીએ રોંગ નંબરનો ચાર્જ ના લેવો જોઈએ. જોકે અમદાવાદ હવે રોંગ નંબરથી ટેવાતું જાય છે. અમારા એક મુરબ્બી કવિ માટે કહેવાય છે કે તેમને ફોન પર મિત્રો-સ્નેહીઓને પોતાની રચેલી કવિતાઓ સંભળાવવાનો શોખ છે. એક વખત ફોન પર તેમને રોંગ નંબર લાગી ગયો. સામેવાળાને તેમણે વિનંતી કરીઃ ‘મેં તમને ફોન નહોતો જોડ્યો; તમે અકસ્માતે ફોન પર આવી ગયા છો. મારા પૈસા જાણે પડી ગયા, પણ મારી બે-ત્રણ કવિતા સાંભળશો તો મને સંતોષ થશે’ કહીને તેમણે કવિતાઓ સંભળાવી પણ ખરી.\nપણ રોંગ નંબરમાં વાંક ફોનનો નહીં, માણસના નસીબનો હોય છે. કહેવતમાં ખરું જ કહ્યું છે કે જોઈતી સ્ત્રી ને જોઈતો ફોન નંબર ભાગ્યશાળીને જ લાગે \nરાયપુર-ખાડિયા વિસ્તાર અમદાવાદનું હ્રદય છે જે સદાય ધબક્યા કરે છે. આ વિસ્તારને કારણે જ અમદાવાદ અમદાવાદ છે. જાણકારો કહે છે કે અ��મદશા બાદશાહના કૂત્તા-સસલાવાળો કિસ્સો અહીં, આ વિસ્તારમાં બની ગયેલો. પોતાના સસરાના બગીચા પર બાદશાહ પોતાના ‘પપી ડૉગ’ સાથે શિકાર કરવા નીકળેલો. સામેથી એક સસલો આવ્યો. બાદશાહના કૂતરા અને સસલા વચ્ચે ગેરસમજ થઈ. કૂતરો સસલાને અલ્સેશિયન ડૉગ સમજ્યો ને સસલો પેલાને સામાન્ય સસલું ધારી તેની સામે ધસી આવ્યો. આ દ્રશ્ય જોઈને બાદશાહને ભારે રમૂજ થઈ. તેને થયું કે આ જગ્યાએ જો શહેર વસાવવામાં આવે તો ભારે ગમ્મત થાય. આ શહેરમાં બધું અવનવું ને વિચિત્ર બન્યા કરશે. આમ કહે છે કે આ વિસ્તારના એક સસલાને પરાક્રમે અમદાવાદ શહેર બન્યું.\nએ દિવસથી માંડીને તે આ ક્ષણ સુધી રાયપુર-ખાડિયા બધી નવી-અવનવી બાબતોમાં આગળ છે. આ ખાડિયા નામ તો બી,બી.સી. પર પણ ચમકી ગયું છે. અહીંથી કોઈ પરદેશ જાય ત્યારે હજુય કોઈ વિદેશી કુતૂહલવશ પૃચ્છા કરે છેઃ ‘વ્હોટ ઈઝ ખારિયા ’ આ ખાડિયા ને રાયપુર વિસ્તાર આમ તો અલગ અલગ છે પરંતુ એ બે વિસ્તારો એકબીજામાં એવા તો વણાઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે ક્યાંથી ખાડિયાની હદ શરૂ થાય છે ને રાયપુરની હદ પૂરી થાય છે એ નક્કી કરવું અઘરું પડે. તેમ છતાં છોકરી રાયપુર વિસ્તારની છે કે ખાડિયાની એ નક્કી કરવા માટે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. દાખલા તરીકે, આ વિસ્તારમાંથી પસાર થતી વયસ્ક છોકરી સામે તમે નજર કરો ત્યાર પહેલાં એ જ તમને નીરખવા માંડે તો માનજો કે તે રાયપુરની છે. ને તમે સામે જુઓ ત્યારે તમારી સામે જોયા પછી પોતાની ચંપલ સામે નજર કરે તો જાણજો કે તે ખાડિયાની છે. બીજી એક કસોટી ચોટલાની છે. બંને ચોટલા પાછળ હોય અને ચોટલાને વીંઝતી સિંહણની જેમ પાછળ જોતી ચાલતી હોય તો તે રાયપુરની હશે. એક ચોટલો આગળ ને એક પાછળ હોય તો તે ખાડિયાની હોવાની. આવી છોકરીએઓથી સલામત અંતરે ચાલવું હિતાવહ છે. (આ માહિતી એક મજનૂની ડાયરીમાંથી ઉપલબ્ધ થઈ છે.)\nખાડિયાનું એક નામ અકબરપુર છે. મોગલકાળમાં આ વિસ્તારમાં ક્ષત્રિયોની વસતિ હતી એવું મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઈતિહાસમાં નોંધ્યું છે. આ વિસ્તારમાં તોફાન ચાલતાં હોય ત્યારે તો એમ જ લાગે છે કે આજેય ખાડિયામાં (ખાડિયા લખું એટલે રાયપુર તેમાં આવી ગયું) ક્ષત્રિયોની જ વસતિ છે. ખાડિયા બહાદુરીનું નામ છે. ગીતા જો આ યુગમાં લખાઈ હોત તો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન માટે કૌંતેય, મહાબાહુ, સવ્યસાચિ, કુરુશ્રેષ્ઠ વગેરે વિશેષણો વાપર્યા છે તેમાં એક વધુ વિશેષણ ‘હે ખાડિયે ’ પણ ઉમેર્યું હોત ’ પણ ઉમેર્યું હ���ત અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે એને માટે તર્ક-વિતર્ક કરવામાં આવે.\nજહાંગીરે આ શહેરને ગર્દાબાદ તો કહ્યું જ છે, પણ જો તોફાન વખતે એકાદ વખત પણ ખાડિયામાં ઊભા રહીને તેણે પથ્થરોનો વરસાદ જોયો હોત તો આ શહેરને તે પથરાબાદ કહેવાનું ના ચૂકત. બી.એસ.એફ.વાળા લશ્કરી જવાનો ખાડિયા-રાયપુરમાં રહેવા કરતાં મોરચા પર લડવાનું વધુ પસંદ કરે છે. મોરચા પર સામેથી જ ગોળીઓ આવતી હોય છે, જ્યારે રાયપુર-ખાડિયામાં કઈ દિશામાંથી પથ્થર આવશે એની અટકળ કરી શકાય નહીં. કોઈ મેચમાં ભારત જીતે કે ચૂંટણીમાં વિરોધ પક્ષના ખાડિયા વિસ્તારના નેતાનો વિજય થયો હોય તો સૌથી પહેલાં ફટાકડા અહીં ફૂટવાના.\nઆ વિસ્તારમાં જન્મનાર બાળકને ગળથૂથીમાં પથરા મળે છે. તે બધું જ ખાય છે. પચાવે છે. પછી તે અંબિકાની ફૂલવડી હોય, વાડીલાલનો આઈસ્ક્રીમ હોય, બરફનો ગોળો હોય કે થ્રી નોટ થ્રીની ગોળી હોય- બધું જ પચી જવાનું. કોઈ જુદી જ તાસીર છે અહીંના છોકરાની. મોતનેય ડરાવનાર તેજ તેની આંખમાં છે. આ વિસ્તારમાં ગોળીબાર કરતી પોલીસને હંમેશા એ જ ડર રહે કે ગોળીઓ ખૂટી તો નહિ જાય ને ખાડિયામાં આડેધડ ગોળીબાર થતો હોય ત્યારે રાયપુર ચકલાના ટિળક કે ગોખલે પાન હાઉસ પાસે એકસોવીસનો મસાલો ચગળતો યુવાન આરામથી ઊભો રહેશે. ખાડિયામાંથી તોફાન ખસીને રાયપુર ચકલાના બસ-સ્ટોપ સુધી પહોંચે ત્યારે એ યુવાન જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી ચાર ડગલાં ભરીને બાજુની ગલીમાં વળી જાય છે. તેના હ્રદયની ગતિ સહેજ પણ તેજ થતી નથી.\nપણ ખાડિયા માત્ર તોફાન જ કરે છે એવી ગેરસમજ કરવા જેવી નથી. તે શાંત પણ એટલું જ રહી શકે છે. ખાડિયા પાસે એક આગવી શિસ્ત છે. ક્યારેક તમે જાણે યુદ્ધના મેદાનમાં ઊભા હો એવું લાગે તો અડધા-પોણા કલાક બાદ આ વિસ્તારમાં જાણે કે કશું જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબનો વ્યવહાર લાગે. આ લતામાં ઈન્દુચાચા ફરતા, રવિશંકાર મહારાજ પણ ફરતા ને કૃષ્ણવદન જોષી ફરે છે. પણ કોઈ દંભી પોલિટિશિયન બંધ મોટરમાંય આ વિસ્તારમાં પસાર થઈ શકતો નથી. ખાડિયાને દંભની બહુ ચીડ છે. સાચા ���ેવકોની ખાડિયાને કદર છે. દર વર્ષે ખાડિયા-રાયપુરની જે વ્યક્તિઓએ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેની કદરરૂપે તેને સન્માને છે. તેના યોગદાનની યોગ્ય પ્રશંસા કરે છે.\nરાયપુરના એક કોર્પોરેટર મિત્રને મેં પૂછ્યું,\n‘તમે આ જે સન્માનો કરો છો એની પાછળનો આશય શો છે \n‘લોકોની સાહસવૃત્તિ વધે એ… અમે સાહસોને બિરદાવીએ છીએ…’ તેમણે સમજૂતી આપી.\n‘તો તમારે મારુંય સન્માન કરવું જોઈએ…’ મેં પ્રસ્તાવ મૂક્યો.\n‘પણ તમે ક્યાં રાયપુર-ખાડિયાના છો \n‘રાયપુર-ખાડિયાનો ભલે ન હોઉં, પણ તમારા વિસ્તારની છોકરી સાથે પરણ્યો છું ને એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય કમ સે કમ મારી આ સાહસવૃત્તિની કદર કરીને જાહેરમાં મને સન્માનવો જોઈએ, આથી રાયપુર-ખાડિયાના ભાવિ જમાઈ થવાની યુવાનોને પ્રેરણા થશે…’\n‘જોઈએ’. કહીને એ મિત્ર સરકી ગયો. આ પરથી લાગે છે કે સાહસ બાબત રાયપુર-ખાડિયા પાસે આગવા ખ્યાલો છે.\nઆ રાયપુર-ખાડિયાની એક લોકસભા રાયપુર ચકલામાં રોજ બેસે છે. સ્થળ રિક્ષા સ્ટેન્ડની સામે કોઈ બંધ દુકાનના ઓટલે કોઈ કોર્પોરેશન, ખોટું કામ કરે તો કોર્પોરેશનમાં તેની ટીકા થાય છે. કોર્પોરેશન ખોટું કરે તો તેની આકરી ટીકા ક્યારેક વિધાનસભામાં થાય છે. વિધાનસભા અયોગ્ય પગલું ભરે તો લોકસભા તેની ઝાટકણી કાઢે છે ને દેશ ખોટું કાર્ય કરે તો ‘યુનો’ તેની ખબર લઈ નાખે છે. પણ જો ‘યુનો’ કશુંક ખોટું કરે તો આ રાયપુર-ખાડિયાની લોકસભા તેના પર માછલાં ધૂએ છે. આ લોકસભા ઘણી જાગ્રત છે.\nઆખા શહેરના સમાચારો જાણવા માટે પત્રકારોને બધે રખડવાની જરૂર નથી પડતી. રાયપુર-ખાડિયામાં ચક્કર મારે એટલે તેને છાપવા માટે જોઈતો મસાલો મળી જ રહે છે. ખાડિયાને અન્ય લોકો ઈઝરાયલના મીનીએચર તરીકે ઓળખાવે છે.\nહવે જો નવો કક્કો લખાશે તો તેમાં ‘ખ’ ખડિયાનો નહીં પણ ખાડિયાનો લખાશે \n« Previous વસંત – દુર્ગેશ ઓઝા\nમહાભારતની સંશોધિત આવૃત્તિ – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહું કટાક્ષ લેખક નથી… – ડૉ. મૌલેશ મારૂ\nથોડા દિવસ પહેલાં સવારના પહોરમાં હું છાપું વાંચતો હતો ત્યાંજ અમારા પાડોશી ની પધરામણી થઇ. તેમને જોઈને હું ખુશ ખુશ થઈ ગયો. એકદમ આવકાર આપતાં કહ્યું : 'આવો આવો અત્યારના પહોરમાં તમે ક્યાંથી 'તેઓ કહે 'Sorry, તમને સવાર ના હેરાન કર્યા. મારે જરા છાપું જોવું છે.' મેં કહ્યું : 'વાહ વાહ એમાં શું હેરાનગતી 'તેઓ કહે 'Sorry, તમને સવાર ના હેરાન કર્યા. મારે જરા છાપું જોવું છે.' મેં કહ્યું : 'વાહ વાહ એમાં શું હેરાનગતી લ્યો, જુઓને ,એ ... [વાંચો...]\nતમારો ભાડૂત કવિ તો નથી ને \n’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મીરઝા ગાલિબ આજે હયાત હોત તો તેમના ઘરમાંથી બિલ્ડરે તેમને ઘરવખરી સાથે ધક્કા મારીને કાઢી મૂક્યા હોત કે કોઈ ગુંડાને લાખ-બે-લાખ રૂપિયા આપીને ગાલિબનું ઘર ખાલી કરાવ્યું હોત, પણ જે ઘરમાં આજે ગાલિબ રહેતા નથી ... [વાંચો...]\nગઈ ઉતરાયણમાં અંતે કરસન મળી ગયો તેની ખુશીમાં જ ગંગારામપાએ ‘કોઈ દી’ કરસન ઉપર હાથ નહિ ઉપાડવાનું’ નેમ જાહેરમાં લીધેલ. પણ અનુભવી કરસનને બાપની ટેક પર વિશ્વાસ નો’તો બેસતો. એટલે જ કરસન જયારે તેની ટોળકીની સંસદ મીટીંગ થતી ત્યારે વારંવાર કહેતો કે ‘જો આ વાતની ખબર મારા બાપને નો પાડવી જોય હો...’ કાગડોળે હોળીની રાહ જોઈ રહેલા કરસનના ભેરુઓ દિવસો ... [વાંચો...]\n6 પ્રતિભાવો : અમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ\nસાદેી સરલ શૈલેીમા રમુજેી સત્ય માર્મિક લેખ્.મજા આવેી ગઈ.મન ફ્રેશ થઈ ગયુ.\nવાહ ભાઈ વાહ … મજા પડી ગઈ..\nકાન્તિલાલવાળી વાતનો જવાબ નથી ..\nખુબ જ સુંદર લેખ\nશહેરમાં કરફ્યુ હોય તો ખાડીયાની છોકરીઓને કરફ્યુ પાસની જરુર પડતી નથી.\n“એ લડકી, કિધર જાતી હૈ\n“પતા નહીં હૈ કરફ્યુ લગા હૈ” એસ આર પી.\n“મુઝે ખબર નહીં હૈ” છોકરી\n“જાઓ વાપસ જાવ. રોડ પર આના મના હૈ” એસ આર પી\n“અરે મૈં તો દવાખાને જાતી હૂં. મેરી માં કો ડીલીવરી આને વાલી મુઝે તો જલ્દી પોંચના હૈ.\nઅને છોકરીએ સડસડાટ સાયકલ મારી મુકી. પોતાની બહેનપણીને મળવા.\nનવી જનરેશનને કદાચ ખબર ન પણ હોય કે એસઆરપી એટલે શું. એસઆરપી એટલે સ્ટેટ રીઝર્વ પોલીસ. એસ આર પી અને સી આર પી (સેન્ટ્રલ રીઝર્વ પોઈસ) ને જુના વખતમાં છાસવારે બોલાવવી પડતી હતી.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/english/poem/", "date_download": "2020-09-20T13:59:31Z", "digest": "sha1:C6OWP2YRW7EY3ROMUGXWHFHIJ2S53IKN", "length": 9304, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "Poem – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2010/11", "date_download": "2020-09-20T14:58:22Z", "digest": "sha1:KGSPCNREMSN3NV57Y7SUKDU7UQXC7RZP", "length": 12470, "nlines": 155, "source_domain": "www.mitixa.com", "title": "November 2010 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્���નું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nતો શું શું થતે\nચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે,\nઆંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે.\nબંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો,\nએ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે.\nજે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં,\nએ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે.\nઆયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,\nએમને જો મોત આપત માત તો શું શું થતે.\nજેમની આદત સુંવાળી શેષશૈયા પર શયન,\nએ ધરા પર ઠોકરો જો ખાત તો શું શું થતે.\nશ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,\nજિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nવિસ્તાર વધતો જાય છે\nલાગણીના ગામનો વિસ્તાર વધતો જાય છે,\nએમ લાગે છે, જગતમાં પ્યાર વધતો જાય છે.\nસરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા,\nતો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે.\nઆખરે સ્વીકાર થાશે એમની હસ્તી તણો,\nધારણાના બળ ઉપર તોખાર વધતો જાય છે.\nએ જ કારણથી કબીરા પોક મૂકીને રડે,\nઆજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે.\nઆંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,\nવાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.\nકેટલી સંવેદનાઓને તમે ખાળી શકો \nએ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.\nવાસ્તવિકતાની કચેરીમાં પડે પગલાં પછી,\nસિર્ફ ‘ચાતક’ સ્વપ્નનો દરબાર વધતો જાય છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nસ્મિત એનું રેશમી સાંકળ હશે,\nકે હૃદયને ખોલવાની કળ હશે \nઆ નિરક્ષર લાગણીને શું ખબર,\nએમની આંખોમહીં કાગળ હશે.\nએ સતત સાથે રહી સ્પર્શ્યાં નહીં,\nજેમ કોઈ પર્ણ પર ઝાકળ હશે.\nસાત પગલાંની સફર માંડી હતી,\nએ ખબર ન્હોતી વિઘન આગળ હશે.\nએ ખડક હોવાનો દાવો શું કરે,\nશું ફુટેલા તૃણ બધા પોકળ હશે\nવેદનાની વાટ લાંબી હોય છે,\nશક્ય છે, બાકી હજુ અંજળ હશે.\nહર પ્રતીક્ષાનો સુખદ અંજામ છે,\nકો’ક દિ ચાતક ઘરે વાદળ હશે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nનૈયા ઝૂકાવી મેં તો\nમોર બની થનગાટ કરે\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દે���ાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/30-05-2018/134524", "date_download": "2020-09-20T14:57:29Z", "digest": "sha1:7IBOVCV6NUUYQ5RXRKGK6SF6KQUVLFP2", "length": 20541, "nlines": 148, "source_domain": "www.akilanews.com", "title": "છેલ્લા ૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ", "raw_content": "\nછેલ્લા ૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ\nગોળીબાર, ત્રાસવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ : ભારતીય સેનાએ જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૧૬૮૪ જવાનો ગુમાવી દીધા છે : રિપોર્ટ\nઆગરા,તા. ૩૦ : ૧૧ લાખથી વધુ જવાન ધરાવનાર ભારતીય સેનાએ છેલ્લા ૧૩ વર્ષના ગાળામાં દર ત્રીજા દિવસે પોતાના એક જવાનને ગુમાવ્યો છે. એટલે કે દર ત્રીજા દિવસે એક ભારતીય જવાન શહીદ થયો છે. ભારતીય સેનાના જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૭ સુધીના તમામ આંકડા પરથી જાણી શકાય છે કે કુલ એક હજાર ૬૮૪ જવાનો જુદા જુદા બનાવોમાં શહીદ થયા છે. જેમાં પાકિસ્તાની ગોળીબાર, ત્રાસવાદ વિરોધી ઓપરેશન, જવાબી કાર્યવાહી અને શાંતિ મિશનનો સમાવેશ થાય છે. આ તમામ જુદા જુદા મિશનના ભાગરૂપે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં તેના જવાનો ગુમાવ્યા છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે ભારતીય સેનાએ તેના ૭૦માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. માત્ર ૨૦૧૭માં જ ભારતીય સેનાના ૮૭ જવાનો શહીદ થયા હતા ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા બાદ આ આંકડો વધીને હવે ૯૧ ઉપર પહોંચી ગયો હતો. ભારતીય સેનાના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં ૧૧ ઓફિસર સહિત ૮૬ જવાનો શહીદ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં ચાર ઓફિસર સહિત ૮૫ જવાનો શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં દશકોથી ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર રહી છે. જેથી ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે. યુદ્ધમાં જેટલા જવાનો શહીદ થયા છે તેના કરતા ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે. વર્ષ ૨૦૧૪માં પણ મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હતા. સૌથી નવેસરથી આંકડા પર ધ્યાન કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા નજીક ઓપરેશનમાં લાન્સ નાઇક યોગેશ શહીદ થયા હતા. જેમાં એક મેજર અને ત્રણ જવાન શહીદ થયા હતા. મેજરની ઓળખ મોહરકર પ્રફુલ્લ અમ્બાદાસ તરીકે થઇ હતી.લાન્સ નાઇક ગુરમેલ સિંહ અને દુલદીપ પણ શહીદ થયા હતા. સાથે સાથે સિપાહી પરગટ સિંહ પણ શહીદ થયા હતા. સરહદ પર પાકિસ્તાન દ્વારા અવિરત અને વારંવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેનાને નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. ભારતીય સેનાએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. જેમાં ગયા વર્ષે ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ ફુંકાયા હતા. જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ત્રાસવાદીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે.\nક્યા વર્ષે કેટલા શહીદ...\n૨૦૦૫માં ૩૪૨ની ખુવારી થઇ\nનવી દિલ્હી તા.૩૦ : ૧૧ લાખથી વધુ જવાન ધરાવનાર ભારતીય સેનાએ છેલ્લા ૧૩ વર્ષના ગાળામાં દર ત્રીજા દિવસે પોતાના એક જવાનને ગુમાવ્યા હતી. ક્યાં વર્ષે કેટલા જવાન શહીદ થયા તે નીચે મુજબ છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nસુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી access_time 8:16 pm IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST\nદિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST\nનેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST\nપશ્ચિમ બંગાળ- ઝારખંડ યુપી- બિહાર- ઉત્તરાખંડમાં ફરી આંધી- તોફાનનો ખતરોઃ તટીય વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આશંકા access_time 3:14 pm IST\nએર એશિયાના સીઈઓની વિરૂદ્ધ અંતે કેસ દાખલ થયો access_time 12:00 am IST\nબપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:52 pm IST\nચેક રીટર્ન કેસમાં પરાબજારના વેપારી મનીષભાઇ મીરાણી ૧૫ દિવસ જેટલી જેલ ભોગવી શરતી જામીન ઉપર મુકત access_time 3:42 pm IST\nવ્‍યસન છોડવા માંગો છો: કાલે નિઃશુલ્‍ક દવા અપાશે access_time 3:39 pm IST\nમોડીરાત્રે કાલાવડ રોડ પરના ચક્કાજામ મામલે પોલીસની સમજાવટથી ટોળા વિખેરાયા:રસ્તા ફરી પૂર્વવત ચાલુ access_time 11:23 pm IST\nખંભાળિયા નજીક એન્જીન ઉતરી ગયુ access_time 12:01 pm IST\nજુનાગઢ ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં નિમણુંક થતા સંતોનું સન્માન access_time 3:58 pm IST\nજુનાગઢ જિલ્લાનાં ૨૫૩૨ દિવ્યાંગોને ૧૭૮.૭૮ લાખનાં ખર્ચે ૪૦૩૪ સાધનોનું થશેકાલે વિતરણ access_time 12:57 pm IST\nરાજ્યના 92 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી;અમદાવાદના બી.જે.ચુડાસમા ગોંડલ:પાટણના શિવભાઈ માળીયા હાટીનામાં અને વિરામભાઇ કે,પટેલને બોટાદ અને ચંદ્રિકાબેન જે,પટેલને ટંકારા મામલતદાર તરીકે મુકાયા access_time 9:20 pm IST\nવિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગણી access_time 9:41 pm IST\nમહુધા તાલુકાના અલીણામાં કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બબાલમાં હિંસક અથડામણ access_time 6:14 pm IST\nછોકરાઓની હાર્ડ સ્કિનને સોફટ બનાવે છે આ ફેશ પેક access_time 10:16 am IST\nબેલ્‍જિયમમાં શંકાસ્‍પદ આતંકવાદી હુમલામાં ત્રણ જણના મોત access_time 2:46 pm IST\nજો તમારા બાળકનું વજન વધારે છે તો નિયમીત રૂપે તેને આપો ગાયનું દૂધ access_time 10:14 am IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ''મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' : નોનપ્રોફિટ ''શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગ���ર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્માન access_time 6:51 pm IST\n‘‘ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાયરે ગોરમા'': અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૨૫ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રત'' ઉજવાશે access_time 12:35 am IST\nઆયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા ૬૮ ટકા પ્રજાજનો સંમતઃ શનિવારે લેવાયેલા જનમતનું પરિણામ access_time 12:33 am IST\nICC મેચ ફિક્સિંગ રોકવામાં નિષ્ફ્ળ : શ્રીલંકા ક્રિકેટમાં ઉપર સુધી ભ્રષ્ટાચાર:રણતુંગાએ ફરી ધોકો પછાડ્યો access_time 3:25 am IST\nફિફા વર્લ્ડકપમાં પહેલી વખત વિડિઓ રેફરી access_time 5:04 pm IST\nગોલ્ડન ટેમ્પલમાં બ્રેટ લીની કાર સેવા access_time 4:47 pm IST\nરોમાન્ટીક વિડીયો સોંગમાં જોવા મળશે નુસરત ભરૂચા access_time 9:15 am IST\nમુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ access_time 5:02 pm IST\nટ્વીન્કલ ખન્નાની નવી ફિલ્મ 'ફર્સ્ટ પિરિયડ' ટૂંક સમયમાં થશે રિલીઝ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/10-10-2019/26761", "date_download": "2020-09-20T14:29:45Z", "digest": "sha1:IREFMMYICUPZ5LJPJIXTNQKLOGQ7KIYI", "length": 16691, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ક્રિકેટર મનીષ પાંડે સાથે લગ્ન કરશે સાઉથ ફિલ્મોની અભિનેત્રી આશ્રિત શેટ્ટી", "raw_content": "\nક્રિકેટર મનીષ પાંડે સાથે લગ્ન કરશે સાઉથ ફિલ્મોની અભિનેત્રી આશ્રિત શેટ્ટી\nમુંબઈ: ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડે ટૂંક સમયમાં નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યો છે. મનીષ પાંડેને તેનો આત્મા સાથી મળી ગયો છે. પ્રતિભાશાળી ક્રિકેટર તરીકે ઉભરી આવેલા મનીષ પાંડે ટૂંક સમયમાં ગાંઠ બાંધવાના છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે એક સુંદર અભિનેત્રી તેની દુલ્હન બની જશે. 30 વર્ષનો મનીષ પાંડે દક્ષિણ ભારતની અભિનેત્રી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. મનીષ પાંડેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે જમણા હાથના બેટ્સમેન મનીષ પાંડે હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટકની ટીમની કમાન સંભાળી રહ્યા છે. આ પહેલા તેઓ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે હતા. સાઉથ આફ્રિકા સામેની ટી -20 ટીમનો પણ એક ભાગ. આઈપીએલમાં પ્રથમ સદી ફટકારનાર મનીષ પાંડે આ વર્ષે 2 ડિસેમ્બરે દક્ષિણ ભારતીય અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ઘણા સમયથી અફવા ચાલી રહી હતી કે આશ્રિતા અને મનીષ પાંડે વચ્ચે સંબંધ છે, પરંતુ હવે આવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે, કેમ કે તેમના લગ્નની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. આશ્રિતા શેટ્ટી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો ચહેરો બની ગઈ છે. 26 વર્ષની આશ્રીતા દક્ષિણની મોટી ફિલ્મ્સ ઇન્દ્રજિત, ઉધ્યામ એનએચ 4 જેવી ફિલ્મોમાં જોવા મળી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nરત્નકલાકાર સામે ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરાઈ access_time 7:46 pm IST\nમામીના ભાઈ સાથે સેલ્ફી પડાવવી યુવતીને ભારે પડી access_time 7:46 pm IST\nટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી જતા દર્દી ભાગી ગયો access_time 7:45 pm IST\nપાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST\nસુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST\nરાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળ���ોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST\n\" હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન \" : ભારતમાં છત્તીસગઢ,હરીયાણા, અને નવી મુંબઈ ખાતે ત્રણ હોસ્પીટલો નું સફળતા પુર્વક સંચાલન કરતું ફાઉન્ડેશન : અમેરીકાના લોસએન્જલસ ખાતે મહાન ક્રીકેટર શ્રી સુનીલ ગવાસ્કર સાથે યોજાયો સમારંભ access_time 11:40 am IST\nપ્રખ્યાત અર્થશાસ્ત્રી ભાગવતએ બોલી દીધુ તો હવે કોઇ ચિંતા નથીઃ મંદી પર કોંગ્રેસ access_time 12:00 am IST\nપંજાબમાં ફરી દેખાયા પાકિસ્તાની ડ્રોન access_time 11:36 am IST\nજનધન ખાતાના ખાતેદારોની લાખોની રકમની ઉચાપત કરવા અંગે એન.આઇ.સી.ટી.ના અધિકારીના આગોતરા જમીન રદ access_time 3:33 pm IST\nરાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી રૈમ્‍યા મોહનના હસ્‍તે ૪૧ લાભાર્થીઓને બિન ખેતી સહિતના વિવિધ મંજૂરીના હુકમો અર્પણ :રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ યોજાયો: દર બીજા અને ચોથા બુધવારે ઓપન હાઉસનું આયોજન access_time 8:38 pm IST\nમંગળવારે સ્ટ્રકચરલ એન્જીનીયર સ્વ. રાજદેવ ગોસલિયાની પુણ્યતિથીઃ રાષ્ટ્રીયશાળામાં સ્મરણાંજલી access_time 3:23 pm IST\nમોરબીમાં સમય ગેઇટથી ઉમિયા સર્કલ સુધી ફોરલેન સીસીરોડ માટે ૨ કરોડ access_time 11:49 am IST\nમેંદરડાઃ મહંતને શ્વાને બચાવી લીધા access_time 11:52 am IST\nકચ્છના નારાયણસરોવરની પિસ્તાનાની પ્રસાદી ઘરમાં લાવવાથી વરસે છે લક્ષ્મીજીની કૃપા- જાણો અનોખી પરંપરાગત માન્યતા access_time 11:51 am IST\nઅમદાવાદના નારોલ-લાંભા રોડ પર બાઇકચાલકે બે જોડીયા બાળકો લવ-કુશને કચડ્યા : બંનેના કરૂણમોત access_time 11:45 am IST\nઆણંદના લાંભવેલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : 46 લાખ ભરેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર access_time 10:01 pm IST\nગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળ્યા access_time 9:24 pm IST\nજર્મન બંદુકધારી એ એમેઝોન ગેમીંગ પ્લેટફોર્મ પર હુમલાનું ૩પ મીનીટ સુધી કર્યુ લાઇવ-સ્ટ્રીમ access_time 10:17 pm IST\nઅફઘાનિસ્તાનના ઉતરી તાખર પ્રાંતમાં આતંકવાદી હિંસા-ઝડપમાં 6 હજારથી વધારે પરિવાર વિસ્થાપિત થયા access_time 6:08 pm IST\nમેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ access_time 3:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્તાનમાં બંદુકની અણીએ શીખ યુવતીના અપહરણ વિરૂધ્ધ કરાયેલી ફરિયાદ રદ કરતું પોલીસ ડીપાર્ટમેન્ટ access_time 9:10 pm IST\nઅમેરિકાના વોશીંગ્ટનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના ૭૫મા જન્મ દિન નિમિતે વ્યાખ્યાન માળા યોજાઇઃ રાજયસભાના પૂર્વ સાંસદ શ્રી મણીશંકર ઐયરએ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓની ઝાટકણી કરીઃ સ્વ રાજીવ ગાંધીને ભારતમાં શાંતિ સ્થાપનાર સફળ વડાપ્રધાન ગણાવ્યાં access_time 9:07 pm IST\nશિકાગો અને ભારત વચ્ચે વર્ષો જૂનો નાતો છેઃ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ઉદબોધન કર્યુ હતું.: મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે દિલ્હી કમિટી ચેર સુશ્રી સ્મિતા એન.શાહનું ઉદબોધન access_time 9:00 pm IST\nદક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સતત બે ટેસ્‍ટમાં શતક કરનારા બીજા ભારતીય ઓપનર બન્‍યા મયંક અગ્રવાલ access_time 11:53 pm IST\nબ્રાજીલ માટે 100મી મેચ રમશે નેમાર access_time 5:07 pm IST\nમહિલા ફૂટબોલ: ભારતે નેપાળને 4-1થી આપી માત access_time 5:09 pm IST\nઅભિનેત્રી-મોડલ-ડાન્સર ઉર્વશી રૌતેલાના ડાન્સનો જાદુ સોશ્યલ મીડિયામાં છવાયો access_time 4:39 pm IST\nલગ્ન માટે સાથી શોધી રહી છે ટીના દત્તા access_time 10:02 am IST\nઆયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા'નું ટ્રેલર રિલીઝ access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-shoponline-books-reading-loveforreading-bookslove-booklovers-one-of-the-largest-2322275284519046", "date_download": "2020-09-20T14:22:32Z", "digest": "sha1:5S4ZCAYWVFE6PUJCC4D2HO473LADXAAH", "length": 3666, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir વિચારવા જેવી વાત છે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nવિચારવા જેવી વાત છે.\nવિચારવા જેવી વાત છે.\nજેને પ્રોફેશનલી કામ કરવું છે એને કોઈ સીમાઓ નડતી નથી..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/saurashtra-kutch/jamnagar/", "date_download": "2020-09-20T13:56:32Z", "digest": "sha1:ECFYJLG7TY7L2UAV3E5ANXEQXLNN3KSX", "length": 6768, "nlines": 209, "source_domain": "saurashtrasamay.com", "title": "Jamnagar - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂ��ાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/12/19/gazalaksharee_26/", "date_download": "2020-09-20T14:13:07Z", "digest": "sha1:MYMNGY4XP63QNG7UWV333XZU5YWCFCLS", "length": 29032, "nlines": 334, "source_domain": "webgurjari.in", "title": "ગઝલાક્ષરી ૨૬ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\n( બ્લેક ફ્રાઈડે નવેમ્બરમાં થેંક્સ ગીવીંગ હોલીડે પર ક્રીસમસની પૂર્વ તૈયારી રૂપે અમેરીકામાં સેલ ડે આવતો હોય છે, મોડી રાત સુધી સ્ટોર્સ ખુલલા રહેતા હોય છે, ને આકર્ષક સેલ હોય છે. )\nશેર મારો સાંભળીને સ્મિત મીઠું આપ્યું હતું\nએ પછી દિલ મારું લઇને ખુદની પાસે રાખ્યું હતું\nવ્હેમમાં મારતો રહ્યો હું આંટા આસપાસ ઘરના એમની;\nકદી ખોલ્યું ના બારણું એમણે મને જોઇ જે વાખ્યું હતું\nહમણાં નહીં આવે મરણ\nનવરાશ ક્યાં પળવાર છે\nહમણાં નહીં આવે મરણ.\nઆમ પણ તૈયાર થવામાં મારે થોડી વાર છે\nત્યાં સુધી તલવારન��� મોભો હતો,\nજ્યાં સુધી રાખી’તી એને મ્યાનમાં.\nમ્યાનમાં જ રહેશે તો, તલવાર એનો ધરમ ક્યારે બજાવશે\nમોભા સાથે સાથે કેમ વાત આ ના આવી તમારા ધ્યાનમાં\nહાથ બન્ને સાવ ખાલી,\nછે એ જ જાહોજલાલી\nઉદાસી ઊંચકીને હું ફરું,\nજનમથી જ છું હમાલી.\nના ના કરતા ઇશ્ક કર્યો,\nછું હું જ મારો સવાલી.\nહસતી સુરત છુપાવે એ,\nઆંખો મારી બન્ને રૂદાલી.\nવેચાઈ રહી છે લાગણી\nનટવર તુંય કર દલાલી.\nક્યાંક કોઇક રીમોટ કામ કરે છે કે શું પહેલી વાર જોયું મેં\nઆશ્ચર્ય સાથે, તમારી શાયરીમાં ના આવી ક્યાંય પ્યાલી\nમારા દિલના બદલામાં બસ, તારું દિલ જ માંગ્યું છે \nમારી એક નાનકડી માગણીની તું કદી તો બહાલી કર.\nખમા કર, હદ થઇ ગઇ છે આ અદલાબદલીના ધંધામાં હવે;\nપહેરે લુગડે થઇ ગયો છું, બસ તું મને ના વધારે મવાલી કર\nજીંદગી ના વેણમાં જે તરતા શીખે છે,\nમર્યાદાના બંધનમાં જે જીવતા શીખે છે,\nઈશ્ર્વર પણ સાથ નથી છોડતો તેનો,\nજે હર હાલમાં હસતા શીખે છે………..\nકોકીલા ભરૂચાએ પોસ્ટ કર્યું\nએક બીજાને ગમતા રહીએ.\nખોટ થોડી ખમતા રહીએ.\nખીચડી થોડી ખારી કે મોળી,\nપાંચે આંગળીએ જમતા રહીએ.\nબે કવિતાઓ ભેગી કરી\nજીંદગી ના વેણમાં તરતા રહીએ\nમર્યાદાના બંધનમાં જીવતા રહીએ\nએક બીજાને ગમતા રહીએ.\nખોટ થોડી ખમતા રહીએ.\nખીચડી થોડી ખારી કે મોળી,\nપાંચે આંગળીએ જમતા રહીએ.\nઈશ્વર પણ સાથ નથી છોડતો,\nજો હર હાલમાં હસતા રહીએ…..\nએના હોઠ સીવાઈ ગયા\nમારા મોઢે તાળું છે.\nમાણસની જીભનું તાળું ખૂલે, ત્યારે જ ખબર પડે કે એને\nદુકાન ઝવેરાતની છે કે કોલસાની તાળું છે એ સારું છે\nએક આ જીંદગીને છોડીને\nખાસ મેં ક્યાં કશું ગુમાવ્યું છે \nબસ, ગુમાવેલ ભૂલી જઇને;\nમાણવાનું જે સાથે આવ્યું છે\nનામમાં શું રાખ્યું છે યાર\nમારે બસ, નટવર થવું છે.\nસાળો એકે ય કુંવારો રહ્યો નથી;\nબાકી મારે તો અણવર થવું છે\nભલે ઇશ્કમાં આવે ઓટ કે આવે ભરતી \nઇશ્ક તો હોવો જોઈએ સાવ બિનશરતી \nજે ઇશ્ક કરે છે એમના માટે ભરતી ઓટ આવે એ તો સમજ્યા;\nપણ એ બિચારાઓનુ શું જેને એમની એ ઇશ્ક જ નથી કરતી\nમોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,\nહું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે છે.\nતને લાગતી હશે ઐયાશી મરીઝ પણ, ઘર આખું તો;\nઉપરવાળા પાસે મોતને ઠેલવાની દુઆ માગ્યા કરે છે\nમાત્ર ગર્ભનું થાય છે….\nગીતા દોશીએ પોસ્ટ કર્યું\n“હજુ છોકરમત ગઇ નથી”\nએમ કહી લોકો મહેણું મારે છે\nકોઈ પૂછી જાય છે, કેમ હળ​વેથી મલકાય છે\nહસતો ચહેરો તો ત્યારેય હતો અને આજેય છે.\nબસ​,હ​વે જરા હસ​વામાં હોઠ થોડ��� ખેંચાય છે.\nહસવામાં હોઠ થોડાક ખેંચાય છે;\nશરીર પર જ્યારે ઉંમર વર્તાય છે\nશું એમાંય શરાબ છે\nશરાબ તો આંખોમાં નહીં, મયખાનામાં છે;\nલથડ્યા, કારણ આંખો તમારી ખરાબ છે\nધરતી પલળવું ભૂલે નહીં,\nવાદળ વરસવું ભૂલે નહીં.\nહશે ભૂલ હસ્તરેખામાં જ,\nપુષ્પો મલકવું ભૂલે નહીં.\nનદી ભટકી ગઈ હશે કશે,\nદરિયો તરસવું ભૂલે નહીં.\nચકોર તડપવું ભૂલે નહીં.\nકાળ ભરખવું ભૂલે નહીં.\nઉષા કોઠારીએ પોસ્ટ કર્યું.\nકવિઓ ગમે તે લખે, મારા જેવો;\nગઝલાક્ષરીમાં ઉતારવું ભૂલે નહીં\nરાધાએ એની હદથી વધીને ચાહ્યો માધવને;\nજો કા’ના, હવે ખુદ રાધા જ શ્યામ બની ગઈ.\nશ્યામત્વ દૂર કરવા હવે તો બજારમાં જાતજાતનાં અને ભાતભાતનાં મેકઅપ મળે છે;\nજો કે હદથી વધી ચાહવાની વાત બરાબર, પણ આમાં રાધા શ્યામ શું કામ બની ગઇ\nવાત સનમ, હવે તમે કોઈ અંગત રાખશો નહીં;\nન ગમતો હોઉં તો મારી ય સંગત રાખશો નહીં.\nના ગમે તો લાઇક કે કોમેન્ટ પોસ્ટ કરતા નહીં;\nપણ દિલમાં અમારા પ્રત્યે નફરત રાખશો નહીં\nના જ મળવું હોય તો એ ના મળે\nહોય જો મળવું તો ક્યાં ગાળો હતો \nનથી જરૂર એને જરૂરત કરતાં પણ વધારે મળે છે;\nજરૂરતમંદ ટળવળે છે, જરૂર ક્યાંક ગોટાળો હતો\n← લ્યો, આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…\nગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૫૪ : ઘર હમારા જો ન રોતે… →\nબહુ મજા આવી. અભિનંદન.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nisarg-cyclone-imd-says-in-next-24-hours-nisarg-cyclone-will-turn-into-severe-storm-mumbai-alert-056558.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:25:02Z", "digest": "sha1:JWIS23S4KXUE26KN3KVEBLCVKJDA4FXX", "length": 14877, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશ | Nisarg Cyclone: IMD says in next 24 hours nisarg cyclone will turn into severe storm, mumbai alert - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n12 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n39 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશ\nનિસર્ગ વાવાઝોડા અંગે ચેતવણી જારી કરીને હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વાવાઝોડુ આગામી 12 કલાકમાં તોફાની ચક્રવાત અને તેની આગલા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડી રહેલ મુંબઈ પર વાવાઝોડા નિસર્ગનુ જોખમ તોળાઈ રહ્યુ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારો તરફ પહોંચી રહેલુ વાવાઝોડુ નિસર્ગ આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આ તોફાન બુધવારે મુંબઈના તટીય વિસ્તારો સાથે ટકરાઈ શકે છે મુંબઈાં 1882 બાદ આવુ બીજી વાર થશે.\nભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે\nભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં બની રહેલ ડીપ ડિપ્રેશન વિશે ચેતવણી જારી કરીને કહ્યુ છે કે આ તોફાન આગલા 12 કલાકમાં તોફાની ચક્રવાત અને તેના આગલા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. મુંબઈ અને તેની આસપાસના તટીય વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ તોફાન આગલા છ કલાકમાં ઉત્તરી દિશામાં વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વી દિશામાં આગળ વધી શકે છે. જે બાદ અહીં 3 જૂનના રોજ બપોરે ઉત્તરી મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના હરિહરેશ્વર (રાયગઢ, મહારાષ્ટ્ર) અને દમણ વચ્ચે તટીય વિસ્તારો સુધી પહોંચી શકે છે.\nઅરબ સાગરમાં બની રહ્યુ છે દબાણ\nપાછલા છ કલાકોમાં પૂર્વ-મધ્ય અરબ સાગરમાં બની રહ્યુ છે દબાણ 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે. અત્યારે તેનુ સેન્ટર પણજીથી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 490 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને સુરતથી 710 કિમીના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અરબ સાગરમાં કેન્દ્ર પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડામાં બે મીટરથી વધુ ઉંચી લહેરો ઉઠી શકે છે અને આ લહેરો લેંડફોલ દરમિયાન મુંબઈ, ઠાણે અને રાયગઢ જિલ્લાના નીચાણવાલા તટીય વિસ્તારોમાં ટકરાશે. માછીમારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાથી ઝૂંપડીઓ અને કાચા મકાનોને નુકશાન થવા અંગે ચેતવણી જારી કરવામાં આવી છે તેમજ પાવર અને કમ્યુનિકેશન લાઈન ડાઉન થવા અંગે પણ કહેવામાં આવ્યુ છે.\nગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઠાકરે સાથે રાજ્યની તૈયારીઓ પર ચર્ચા કરી\nમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઑફિસના અધિકારીઓએ માહિતી આપી છે કે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઠાકરે સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજ્યની તૈયારીઓ પર ચર્ચા કરી હતી. સરકારે એ પણ માહિતી આપી છે કે વાવાઝોડાથી પ્રભાવિત થનારા લોકોની મદદ માટે લોકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તોફાનના કારણે વિજળીની સપ્લાય ન અટકે તેનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. એનડીઆરએફની 31 ટીમો મહારાષ્ટ્ર અને ગુજરાતમા તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાને કહ્યુ કે નિસર્ગ એક ભીષણ વાવાઝોડુ છે અને અમારુ અનુમાન છે કે આ દરમિયાન 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કે જે અમે મેનેજ કરી શકીએ છીએ તેમછતા સાવચેતી રૂપે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.\nલૉકડાઉન બાદ માત્ર 10% માઈગ્રન્ટ કામદારો સુરત પાછા ફર્યા, દિવાળી પછી આવવાની સંભાવના\nઅમદાવાદમાં કોરોનાના નવા 137 કેસ ઉમેરાયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન 254 કરાયા\nરાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, વધુ 11 મોત સાથે કુલ સંક્રમિત 2471\nમાસ્ક ન પહેરવા બદલ ગુજરાતના આ મંત્રીને થયો દંડ\nનિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો\nમહેસાણામાં ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી કરી કેળાની ખેતી\nકોરોના સંક્રમણથી 46 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ અમદાવાદમાં બીજુ, ગુજરાતમાં ચોથુ મોત\nગુજરાતમાં સિંહ મૃત્યુદર ચિંતાજનક, વિધાનસભામાં ઉઠ્યા સવાલ\nહત્યાને આત્મહત્યામાં ખપાવનાર આરોપી ઝડપાયો\nપાણીના પ્લાન્ટ પર આરોગ્ય વિભાગનો સપાટો\nસુરતમાં ચાલુ ગાડીમાં આગ લાગતાં રસ્તા પર ટ્રાફિક જામ\nવિવાદાસ્પદ યુવતી, પાયલ બુટાણીની ખંડણીના ગુનામાં ધરપકડ\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/man-drags-traffic-cop-on-car-s-bonnet-for-2-kms-in-delhi-wa-053394.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:25:14Z", "digest": "sha1:NA5PXEQ54LYZ3B2LBUKIIE4QHVWNKIMH", "length": 11581, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "શર્મનાક ઘટના! દિલ્હીમાં પોલીસને કારની બોનેટ પર 2 કીમી લઇ ગયો એક વ્યક્તિ | Man drags traffic cop on car’s bonnet for 2 kms in Delhi. Watch - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n12 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n39 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n દિલ્હીમાં પોલીસને કારની બોનેટ પર 2 કીમી લઇ ગયો એક વ્યક્તિ\nટ્રાફિક પોલીસની ગાડીના પેપરની તપાસમાંથી છટકી જવા માટે એક શખ્સે બે કિલોમીટર સુધી એક કોન્સ્ટેબલને બોનેટ પર લઇ ગયો હતો. કોન્સ્ટેબલ તેની કારના બોનેટ ઉપર કૂદીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં બનેલી આ ઘટનાનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભોગ બનેલા કોન્સ્ટેબલનું નામ સુનીલ છે જે બાહ્ય દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો.\nદિલ્હી ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ નાંગલોઇ ચોક પર વાહનના કાગળો ચકાસી રહી હતી ત્યારે આરોપીની કાર બીજી બાજુથી આવી હતી. પોલીસકર્મીઓએ આરોપીને રઉભા રહેવાનો સંકેત આપ્યો હતો પરંતુ તેની કારની ગતિ ધીમી કર્યા પછી તે વ્યક્તિએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાહનચાલકને રોકવા માટે સુનીલે તેની કારના બોનેટ ઉપરથી ચડી ગયો હતો.\nવ્યક્તિએ વાહન રોકવાને બદલે આરોપીએ ગાડીની ઝડપી વધારી દીધુ હતું અને પોલીસને લગભગ બે કિલોમીટર સુધી બોનેટ પર લઇ ગયો હતો. કારમાં બેઠેલા સહ-મુસાફરે આખી ઘટના તેના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. ઘમી વિનંતીઓ પછી આરોપીએ સુનિલને નીચે ઉતરવાની તક આપી અને તે પછી તે ભાગ્યો હતો.\nવિડિઓએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો અને તેઓએ તમામ પ્રકારની ટિપ્પણીઓને કરી હતી. જ્યારે કેટલાકને ન્યાયની ઇચ્છા હતી, જ્યારે અન્ય લોકોએ તેમની સેવા બદલ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી.\nજામિયાના બાળકો પર જુલ્મ કરી કરી રહી છે સરકાર, તેમને શરમ નથી: ઓવૈસી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nદિલ્હી રમખાણઃ વિપક્ષે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા, આજે રાષ્ટ્રપતિને મળશે\nઝુગ્ગીવાળાને કેજરીવાલે કહ્યુ - હું જીવતો છુ ત્યાં સુધી તમને કોઈ બેઘર નહિ કરી શકે\nદુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ દિલ્લીમાં, અમે આપ્યો હોમ આઈસોલેશનનો આઈડિયાઃ કેજરીવાલ\nદિલ્લીની સરકારી સ્કૂલોના 500થી વધુ છ���ત્રો JEE(Mains)માં સફળઃ અરવિંદ કેજરીવાલ\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nદિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા કોરોના પોઝિટીવ, થયા ક્વોરેન્ટાઇન\nદિલ્લીમાં રેલવે લાઈન પાસેની 48 હજાર ઝુગ્ગીઓ નહિ હટાવીએઃ કેન્દ્ર સરકાર\nદિલ્હી હિંસા: સીતારામ અને યેંચુરીને નથી બનાવાયા આરોપી, પોલીસે આપી સફાઇ\nરવિવારથી જુના ટાઇમ ટેબલ અનુસાર શરૂ થશે દિલ્હી મેટ્રો, ફેઝ-3ના ટાઇમ ટેબલમાં બદલાવ\nદિલ્લીમાં મરી પરવારી માનવતા, 90 વર્ષની વૃદ્ધા પર રેપ કરી ઢોર માર માર્યો\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/business/news/if-gold-becomes-51000-then-silver-will-cross-55000-by-diwali-gold-will-be-55000-silver-62000-127538976.html?art=next", "date_download": "2020-09-20T15:23:59Z", "digest": "sha1:C4DQQSJY7UBO6EITYLDEQOO67WCGVCD5", "length": 10488, "nlines": 86, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "If gold becomes 51000 then silver will cross 55000, by Diwali gold will be 55000, silver 62000 | સોનુ 51000 થયું તો ચાંદી 55000ને પાર, દિવાળી સુધીમાં સોનુ 55000, ચાંદી 62000 થશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબુલિયન માર્કેટમાં તેજી:સોનુ 51000 થયું તો ચાંદી 55000ને પાર, દિવાળી સુધીમાં સોનુ 55000, ચાંદી 62000 થશે\nઅમદાવાદ2 મહિનો પહેલાલેખક: મંદાર દવે\n1 કિલો ચાંદીનો ભાવ 10 ગ્રામ સોનાથી વધારે\nસોનુ મોંઘુ થતા ચાંદીની માગ વધી, 4 મહિનામાં 20 હજારનો ઉછાળો\nચાંદીના ભાવ 7 વર્ષની સર્વોચ્ચ સપાટીએ\nવૈશ્વિક સ્તરે સોનુ 9 વર્ષને ટોચે, ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ ઘટી, ચાંદીની વધી\nબુલિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. સોનુ રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે જેના પગલે અમદાવાદ ખાતે ચાંદી રૂ.2600ના ઉછાળા સાથે કિલોગ્રામ દીઠ રૂ.55000ની સપાટી કુદાવી 55300 બોલાઇ ગઇ છે.\nછેલ્લા ચાર માસમાં એટલે કે માર્ચ મહિનામાં લૉકડાઉન પૂર્વે નીચામાં રૂ.35000ની સપાટીએ પહોંચી હતી ત્યાર બાદથી અત્યાર સુધીમાં રૂ.20,000નો ઉછાળો આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણે એક દિવસમાં 7 ટકાની તેજી સાથે 22 ડોલરની નજીક 21.53 ડોલર ક્વોટ થવા લાગી છે. ચાંદી 2013 બાદની ટોચે છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને દિવાળી સુધીમાં રૂ .60,000ની સપાટી ક્રોસ કરી જશે. સોનામાં પણ રૂ.200નો સુધારો થઇ રૂ.51000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે.\nવૈશ્વિક સ્તરે સ્ટીમ્યુલસ પેકેજનો સહારો તેમજ અમેરિકા વધારાનું પેકેજ જાહેર કરશે તેવા અહેવાલે હેજફંડોનું આકર્ષણ વધ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક ડિલિવરીની શોર્ટેજ અને માઇનિંગ ધટવા સામે ઔદ્યોગિક માંગ ખુલી છે. દેશમાં ચાંદીની જ્વેલરીની માંગ મજબૂત રહેવાનો આશાવાદ છે. જ્યારે પણ સોનુ મોંઘું થાય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીના ઘરેણાની માંગ વધે છે. ચાંદી 2013માં રૂ.50,000ની સપાટી ઉપર પહોંચી હતી. ત્યાર બાદ અત્યારે ઝડપી 55000 બોલાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ નવ વર્ષની ટોચે 1841 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ખાતે સોનુ ઓગસ્ટ વાયદો રૂ.49183 જ્યારે ચાંદી સપ્ટેમ્બર વાયદો ત્રણ ટકા ઉછળી 55603 ક્વોટ થઇ રહ્યો છે.\nદિવાળી સુધીમાં ભાવ અઢીથી પાંચ હજાર વધશે\nકોરોના મહામારીના કારણે ગોલ્ડ-સિલ્વર માઇનિંગ કામગીરી અટકી હોવાથી તેમજ ડિલિવરી તથા આયાત ઠપ રહેવાના કારણે ભાવ ઝડપી ઉછળી રહ્યાં છે. સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને રોકાણકારો પહેલી પસંદ આપી રહ્યાં છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઝડપી 1950-2000 ડોલર અને ચાંદી 22.50-23 ડોલર થવા સાથે દિવાળી સુધીમાં સ્થાનિક બજારમાં સોનુ પ્રતિ 10 ગ્રામ રૂ.53500 થી 55000 જ્યારે ચાંદી કિલોગ્રામ દીઠ રૂ.60000-62000 થઇ શકે છે.\nછેલ્લા એક વર્ષનું સરવૈયુ\nવિગત 22 જુલાઇ 2019 21 જુલાઇ 2020 તફાવત\nસ્થાનિક સોનુ 36200 રૂપિયા 51000 રૂપિયા 14800 રૂપિયા\nસ્થાનિક ચાંદી 41500 રૂપિયા 55300 રૂપિયા 13800 રૂપિયા\nવૈશ્વિક સોનુ 1427 ડોલર 1841 ડોલર 414 ડોલર\nવૈશ્વિક ચાંદી 16.31 ડોલર 21.53 ડોલર 5.22 ડોલર\nચાંદી વૈશ્વિક 22.30 ડોલર, સ્થાનિકમાં 60000 થશે\nકુંવરજી કોમોડિટીઝ લિ.ના બૂલિયન એક્સપર્ટ સૌમીલ ગાંધીએ જણાવ્યું કે, કોરોના મહામારીથી વૈશ્વિક લિક્વિડિટી પૂરી પાડવા બેન્કોના સ્ટિમ્યુલસ પેકેજ જાહેર થતા તેનો ફાયદો બુલિયન માર્કેટને મળ્યો છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન દ્વારા વધારાના પેકેજની જાહેરાત અને અમેરિકા વધુ સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરે તેવી શક્યતાએ ચાંદીમાં ફંડોની લેવાલી વધી છે જેના કારણે વૈશ્વિક ચાંદી 21.70 અને ત્યાર બાદ 22.30 ડોલર જઇ શકે જ્યારે સ્થાનિકમાં 60000ની સપાટી કુદાવી શકે છે.\nસોના-ચાંદીમાં આ કારણોસર તેજી\nસ્ટીમ્યુલસ પેકેજ, કોરોના મહામારીનો કેર યથાવત રહેતા રોકાણકારો, હેજફંડોનું આકર્ષણ\nસોનાના રેકોર્ડ ભાવ ઊંચકાતા ગોલ્ડ જ્વેલરીની માગ ઘટી, ગ્રાહકો ચાંદી તરફ શિફ્ટ થયા.\nચાંદીના ઘરેણાની સૌથી વધુ માગ ગ્રામ્ય સેક્ટરમાંથી જોવાશે, ચાંદી ઝડપી 60000 કુદાવશે\nઆંતરરાષ્ટ્રીય સ્તરે સોનુ 1900-1970 ડોલર જ્યારે ચાંદી 22.00-22.30 ડોલરનું અનુમાન.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/aa-vyaktinu-ek-vijalina/", "date_download": "2020-09-20T13:44:25Z", "digest": "sha1:TS4VQSIT5QUD6FSYQPBKUDAKX2OBJIYT", "length": 13368, "nlines": 83, "source_domain": "4masti.com", "title": "આ વ્યક્તિનું એક વિજળીના 11,000 વોટ કરંટથી બદલાઈ ગયું જીવન અને બની ગયા કરોડપતિ. |", "raw_content": "\nInteresting આ વ્યક્તિનું એક વિજળીના 11,000 વોટ કરંટથી બદલાઈ ગયું જીવન અને બની...\nઆ વ્યક્તિનું એક વિજળીના 11,000 વોટ કરંટથી બદલાઈ ગયું જીવન અને બની ગયા કરોડપતિ.\nઅમદાવાદના નરેશ પ્રજાપતિની ગણતરી શહેરના સફળ વેપારીઓમાં થાય છે. 10 વર્ષ પહેલાના અમદાવાદના એક સામાન્ય ટ્રક ડ્રાઈવરના આજે 22 ટ્રક ચાલે છે, અને કારોબાર લગભગ 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. પરંતુ નરેશની સફળતા કરતા વધારે ઉત્તમ એમની અહીં સુધી પહોંચવાની સફર રહી છે.\nબે મહિના કોમામાં રહ્યા અને 17 ઓપરેશન માંથી પસાર થાય હતા :\n2007 માં સાણંદમાં નરેશ પ્રજાપતિ પોતાની ટ્રકથી ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તે લગભગ 11,000 વોટની વીજળીની લાઈનની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો વધારે હતો કે નરેશના શરીરનો 50 % ભાગ ખરાબ રીતે દાઝી ગયો હતો. તેમજ નરેશ બે મહિના સુધી કોમામાં રહ્યા હતા. અને એમના 17 ઓપરેશન થયા હતા. અત્યારે કરંટ લાગ્યા પછી છેલ્લા 12 વર્ષથી ફક્ત 1 કલાક સુવે છે એમને ઊંધ જ નથી આવતી.\nનરેશની સ્થિતિ થોડી સુધરી, તો થોડા સમય પછી પરિવાર વાળાએ એમને હોસ્પિટલના બિલ વિષે જણાવ્યું. ત્યારે નરેશે કહ્યું કે, એમના ખાતામાં લગભગ દોઢ લાખ રૂપિયા છે, જેનાથી પરિવાર વાળા એમનું બિલ ચૂકવી શકે છે. તો પરિવાર વાળાએ એમને જણાવ્યું કે, એમના ખાતાના બધા પૈસા પુરા થઇ ગયા છે, અને હવે પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું પણ થઇ ગયું છે. અને આઘાતને કારણે નરેશ ફરી કોમામાં જતા રહ્યા.\nક્યારેક પોલીસવાળાને કરેલી મદદ આવી કામ :\nજો કે એક મહિના પછી એમની હાલતમાં થોડો સુધારો આવ્યો. નરેશના પહ��લાના સારા કામોએ એમને આ મુશ્કેલ સમયમાં મદદ કરી.\n2002 માં ગુજરાતમાં થયેલા તોફાનના સમયે તે રાત દિવસ ડ્યુટી કરવા વાળા પોલીસ કર્મચારીઓને ખાવાનું ખવડાવતા હતા. એમાંથી એક પોલીસ કર્મચારીને નરેશની સ્થિતિ વિષે ખબર પડી. અને એમણે આગળ આવીને એમનું મેડિકલ બિલ ભરવામાં મદદ કરી. બાકી પૈસા લોકો પાસેથી ઉધાર લીધા અને હોસ્પિટલનું બિલ ચુકવ્યું.\nઈલાજ સમયે થયેલું દેવું પણ ચુકવ્યું :\nહોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા પછી નરેશે જીવનને પાછું પાટા પર લાવવા માટે મહેનત શરુ કરી. તે પોતાના ટ્રાન્સપોર્ટ કારોબારને જ આગળ વધારવાના પ્રયત્નમાં જોડાઈ ગયા.\nઆ દરમ્યાન તે એક કંપનીના ડાયરેક્ટરના કોન્ટેક્ટમાં આવ્યા અને એમની કંપની માટે કન્સલ્ટન્સી અને લીગલ લાઈઝનિંગનું કામ શરુ કર્યું.\nધીમે ધીમે કંપનીએ પ્રગતિ કરી. ડાયરેક્ટરે પણ નરેશની મહેનતની પ્રશંસા કરી. કંપનીની સાથે સાથે નરેશ પણ આગળ વધતા ગયા. હવે તે એ જ કંપનીમાં પરચેઝ મેનેજરના પદ પર પહોંચી ગયા છે.\nઆજે બે કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે અને એમનો ઉત્સાહ પણ મજબૂત છે :\nઈલાજ સમયે જેટલું પણ દેવું લીધું હતું, એમણે એ બધું ચૂકતે કરી દીધું. એમની પાસે લગભગ બે કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. જે નરેશ કયારેક પોતે ડ્રાઈવર હતા, આજે શહેરમાં એમના ટ્રક ચાલે છે. નરેશનું શરીર હવે પેહલાની જેમ તંદુરસ્ત નથી રહ્યું.\nએમના પંજા કામ નથી કરતા, પરંતુ એમનો ઉત્સાહ હવે પહેલા કરતા વધારે મજબૂત થઇ ગયો છે. કરંટને કારણે એમની ઊંધ 24 કલાક માંથી ફક્ત 1 કલાકની છે દિવસમાં ફક્ત સવારે 6 થી 7 એક કલાક જ સુઈ જાય છે બાકીનો સમય સખત મહેનત કરે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.\n11000 વોટ કરંટથી બદલાઈ\nઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક��લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\nજો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.\n23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.\nજુયો સુપર ડુપર હીટ ટીમલી ડાંસ અને જાણો સુ છે આ...\nટીમલી એ આદિવાસીઓમાં બોલાતો શબ્દ છે. જેનો અર્થ ટોળી, ટૂકડી, સમૂહ એવો થાય છે. આ એક પ્રાદેશિક શબ્દ હોવાથી મોટાભાગના શબ્દકોશમાં આ શબ્દ હોતો...\nરિલાયન્સ જીઓએ કર્યો ટૈરીફ વધારવાનો નિર્ણય, બધા પ્લાન્સ થઈ શકે છે...\nજાણો ઘરે જ આંબળાની કેંડી બનાવવાની સરળ રીત\nમાનુષી છિલ્લરથી લઈને ઇઝાબેલ કૈફ સુધી 2020 માં કરશે ડેબ્યુ, આ...\nપ્રેમિકાએ જણાવ્યું – છોકરીઓ ફેશન કેમ કરે છે\nઆટલી નાની શરતનું પાલન કરીને તમે ભારતના ડ્રાઈવિંગ લાઇસન્સથી આ 9...\nલો હવે સમજાયું કે દર વર્ષે આ ભગવાનને આઇસોલેશન, કોરોન્ટાઇન કેમ...\nસંસ્કૃતના આ રસિક તથ્ય જે મોટાભાગના ભારતીય જાણતા નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AB%E0%AA%B3/", "date_download": "2020-09-20T14:32:06Z", "digest": "sha1:MUJ3UFXUAJPSR6MQSRZNWEHHS3MMQPUG", "length": 8148, "nlines": 85, "source_domain": "4masti.com", "title": "કર્ક રાશિફળ |", "raw_content": "\nઆ 8 રાશિના ભાગ્યશાળી દિવસોની થઈ ગઈ શરુઆત, વિષ્ણુજીની કૃપાથી સુખ-સમૃદ્ધીની...\nવિષ્ણુજીની કૃપાથી આ 8 રાશિના ભાગ્યશાળી દિવસો થશે શરુ, ભાગ્ય આપશે તેમનો સાથ અને થશે ધનની મબલક પ્રાપ્તિ. ગ્રહ-નક્ષત્રોની ચાલ સમય અનુસાર સતત બદલાતી...\nસપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે...\nસપ્ટેમ્બર મહિનામાં શનિ આ તારીખે બદલી રહ્યા છે પોતાની ચાલ, જાણો કઈ રાશિને થશે રાહત. શનિ 29 સપ્ટેમ્બરથી માર્ગી થશે. જણાવી દઈએ કે, 11 મે...\nમહાલય અમાસનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ભાગ્યશાળી, વાંચો દૈનિક...\nમેષ રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. સાંજ સુધીનો સમય ઘણો સારો રહેશે. તમે દિલથી ખુશ હશો, પણ ત્યારબાદ અમુક ચિંતાઓ...\nવિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.\nમેષ રાશિ : આજીવિકાની બાબતમાં સ્થાન પરિવર્તનના યોગ વચ્ચે નવા કારોબારની શરૂઆત થઈ શકે છે. વ્યવસાયોમાં સખત મહેનતની જરૂરિયાત છે. પોઝિટિવ ઉર્જાનો પ્રભાવ બની રહેશે....\nગુરુવારે આ 4 રાશિઓવાળા રહે સાવધાન, આમના ગ્રહ – નક્ષત્ર છે...\nમેષ રાશિ : ખર્ચ પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉતાવળમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. મહેનત...\nદૈનિક રાશિફળ, જાણો તમારા રોજિંદા જીવનને લગતા મહત્વપૂર્ણ પાસાઓની ભવિષ્યવાણી.\nમેષ રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ભાગ્ય પ્રબળ થશે. કામોમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંપૂર્ણ જોશ સાથે દરેક કામ કરશો. પરિણીત...\nવૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.\nમેષ રાશિ : સારા પ્રદર્શનનો પ્રભાવ તમારા કરિયર પર સ્પષ્ટ રૂપથી દેખાશે. તમે પોતાના સિનિયર્સ પ્રત્યે સારો વ્યવહાર બનાવી રાખશો. બાયોલોજી સ્ટુડન્ટ માટે દિવસ સારો...\nશનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક...\nમેષ રાશિ : આજનો દિવસ તમારા માટે સારો છે. આજે દિલમાં એક નવો જોશ રહેશે. દેશમાં સ્વતંત્રતા દિવસને લઈને જે ઉત્સાહ છે, તે તમારી અંદર...\nઆ 8 રાશિઓના પક્ષમાં રહેશે આજનો દિવસ, કરિયરમાં નવા કીર્તિમાન સ્થાપિત...\nમેષ રાશિ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ ભાગીદારીવાળા વ્યવસાયમાં જવાથી બચો, કારણ કે ભાગીદાર તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે. સમાજ...\nરક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું...\nમેષ રાશિ : આજે તમારા સહકર્મી સમૂહની વચ્ચે તમારી લોકપ્રિયતામાં વધારો કરી શકો છો. વ્યવસાયિક રૂપથી વસ્તુઓ સુચારુ રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે....\nઉતારવા છે આંખોના ચશ્માં તો નિયમિત કરો આ ૫ કસરત આંખો...\n(૧) આંખોની દેખરેખ કોઈએ સાચું કહ્યું છે કે સુંદરતા જોવાવાળાની નજરમાં હોય છે. નજર એટલે આપણે આપણી આંખોની વાત કરી રહ્યા છીએ. જે આપણને તેની...\nજાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ\nક્રિકેટનો આ વીડિયો પાકિસ્તાનની ઈમાનદારીની બધી પોલ ખોલી દે છે, એની...\nસોમવારના આ કારગર ઉપાય, તમને અપાવશે સફળતા, શિવજીની કૃપાથી બદલાઇ જશે...\n6 મહિનાની બાળકીને થયી કોરોના વાયરસની બીમારી, જુઓ ફોટા.\nPM મોદીએ કરી ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાની અપીલ, કોરોના સામે...\nજોક્સ : પપ્પુ : લગ્નના કાર્ડમાં વર-વધુના નામની આગળ લખેલ ચિ....\nમોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/deployed-sfs-of-tibetan-warriors-climbing-inaccessible-mountains-on-the-chinese-border-won-two-peaks-in-kargil-127716008.html", "date_download": "2020-09-20T15:18:20Z", "digest": "sha1:YYABZEYC6RFOFJRLDUFS2M7IEWOEW6AS", "length": 9263, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Deployed SFS of Tibetan warriors climbing inaccessible mountains on the Chinese border, won two peaks in Kargil | ચીન સરહદે દુર્ગમ પહાડો પર આસાનીથી ચઢી જતા તિબેટી યોદ્ધાઓની SFS તૈનાત, કારગીલમાં બે શિખરો જીત્યા હતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅદમ્ય સાહસ:ચીન સરહદે દુર્ગમ પહાડો પર આસાનીથી ચઢી જતા તિબેટી યોદ્ધાઓની SFS તૈનાત, કારગીલમાં બે શિખરો જીત્યા હતા\nલેહ6 દિવસ પહેલાલેખક: મુદસ્સિર કુલ્લુ\nતિબેટી વસ્તી ચોગલામસરની તસવીર.\nલદાખમાં ભારતીય અને ચીનની સેનાઓ સામ-સામે છે. સેનાએ પેંગોંગ સરોવરના દક્ષિણ હિસ્સામાં 5 મુખ્ય શિખર હેલ્મેટ, બ્લેક ટોપ, કેમલ્સ બેન્ક, ગુરુંગ શિખર તથા રેકિન લા પર સ્થિતિ મજબૂત કરી લીધી છે. આ નિર્ણાયક લીડમાં સ્થાનિક તિબેટિયન જવાનોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ જવાનોમાં 53 વર્ષીય તેનજિન ન્યીમા પણ હતા જે પેંગોંગ સરોવર નજીક વિસ્ફોટક સુરંગમાં શહીદ થઇ ગયા. લદાખમાં ચોગલામસર સ્થિત તિબેટિયન શરણાર્થી વસતીમાં રહેનારા ન્યીમા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ(એસએફએફ)નો હિસ્સો હતા, જેને લદાખ, સિયાચિન અને કારગિલ જેવા ઊંચા સૈન્ય ક્ષેત્રોમાં લડવામાં વિશેષ મહારત હાંસલ છે. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ બનાવાયેલી આ બટાલિયનમાં આશરે 4000 તિબેટિયન શરણાર્થી હતા. તેમની શહીદી બાદમાં ન્યીમાના ઘરમાં સ્થાનિક લોકો અને મીડિયાનો જમાવડો થયો છે.\nસેનાથી નિવૃત્ત થયેલા અને ન્યીમાના મિત્ર ચીતા એન્ચોક કહે છે કે તે પણ શત્રુઓની સેના સામે તહેનાત રહી ચૂક્યા છે. ન્યીમાનો ઉલ્લેખ કરતાં તે ગર્વભેર કહે છે કે તે અત્યંત જોશીલા હતા. વર્તમાન સ્થિતિ અંગે ચીતા કહે છે કે કે ચીનને પાઠ ભણાવવા માટે સેના તૈયાર છે. અમને ગર્વ છે કે તિબેટિયન જવાનો મોર્ચો સંભાળી રહ્યાં છે.\nલદાખમાં આશરે 7500 તિબેટિયન શરણાર્થીઓ છે. તેમાં 5 હજાર ચોગલામસરમાં તિબેટિયન કોલોનીમાં રહે છે. બાકી 2500 જંગથાંગ ક્ષેત્રમાં વિખેરાયેલા છે. તેમાં 4 હજારથી વધુ સેનામાં છે. આ વસતીના મુખ્ય પ્રતિનિધિ સીટેન વાંગચુક જણાવે છે કે તિબેટિયન સીધા ચઢાણવાળા પર્વતો પર સરળતાથી ચઢી જાય છે. એટલા માટે તેમને પર્વતીય બકરા પણ કહેવાય છે. અંગ્રેજી, તિબેટિયન અને સ્થાનિક ચીની ભાષામાં તેમની સારી પકડ છે. આ જ એસએફએફની સૌથી મોટી વિશેષતા છે. તે કહે છે કે અમને તેનજિન તરીકે બહાદુર યોદ્ધા ગુમાવ્યો પણ બીજી તરફ ખુશી છે કે તેમણે દેશ માટે બલિદાન આપ્યું.\nભારતીય સેનામાં તિબેટિયન લડાકૂઓ અંગે અનેક કિસ્સા અને કહાણીઓ છે. કહેવાય છે કે 1950માં નેપાળના મસ્તંગમાં ભારત અને અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ તિબેટિયનોને વિશેષ ટ્રેનિંગ આપી હતી. ગુલ્લિયા ટ્રેનિંગ અપાઈ. જ્યારે ચીને તિબેટિયનો પર અત્યાચાર શરૂ કર્યા તો આ જ ટુકડી દલાઈ લામાને ભારત લઈને આવી હતી. જાણકારો કહે છે કે એસએફએફની રચના ચીનને ધ્યાનમાં રાખી કરાઈ હતી. આ ટુકડીએ 1971માં ભારત-પાક. યુદ્ધમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કારગિલના સમયે ખાલૂબાર અને શિખર 5500 પર સીધું ચઢાણ કર્યુ હતું. તેનાથી સેનાને આ શિખર પર કબજો કરવામાં મદદ મળી હતી.\nલદાખ : એક ગામ એવું પણ જ્યાં દરેક ઘરથી સેનામાં જવાની પરંપરા, અનેક ચીન સામે તહેનાત છે\nલદાખમાં 70 પરિવાર ધરાવતું નાનકડું ચૂશુટ ગામ છે. અહીં દરેક પરિવારથી એક વ્યક્તિ સેનામાં છે. સેનાથી નિવૃત્ત થઈ ચૂકેલા 60 વર્ષીય ગુલામ મોહમ્મદ કહે છે કે ગામમાં 150 જવાનો સેનામાં છે. તેમાં અનેક ચીન સામેના મોરચા પર તહેનાત છે. ગામમાં તમને બાળકો, મહિલાઓ અને નિવૃત્ત સૈનિકો જ મળશે. તે ગર્વથી કહે છે કે અનેક લોકોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/gujarat/north-gujarat/", "date_download": "2020-09-20T14:44:27Z", "digest": "sha1:CSKJ2ADXZWBRNGSBPAA6RVMTNIJLMM2I", "length": 25486, "nlines": 294, "source_domain": "gujarati.news18.com", "title": "ઉત્તર ગુજરાત News in Gujarati: Gujarati News Online, Today's ઉત્તર ગુજરાત News – News18 Gujarati", "raw_content": "\nહોમ » ગુજરાત »\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nBanaskantha: શિક્ષક હની ટ્રેપમાં 4ની ધરપકડ, શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યા હતા\nગાંધીનગર : પોલીસ ઇન્સ્પેક્ટરે સચિવાલયના સંકુલમાં આપઘાત કર્યો, ગોળી મારી જિંદગી ટૂંકાવી\nવિસનગર : રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હાર્યા, દોઢ મહિનાથી ચાલતી હતી સારવાર\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nઉંઝા: APMC કૌભાંડની તપાસ શરુ, મહેસાણા રજિસ્ટ્રારની ટીમ પહોંચી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nગુજરાતમાં હજી પાંચ દિવસ રહેશે મેઘરાજાની સવારી, જાણો ક્યાં કેવો વરસાદ પડશે\nશામળાજી : 2 મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો, ભીંગડા દવામાં વપરાતા હોવાની માન્યતા\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nMehsana: દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે 25 થી વધુ કર્મચારીઓની બદલી કરાઈ\nવડનગરનાં આ ટી સ્ટોલ પર વડાપ્રધાન મોદી વેચતા હતા ચા, શું તમે જોઈ છે\nPM Modi ના 70મા જન્મદિવસે મોટી જાહેરાત, Gandhinagar શહેરને મળશે 24 કલાક પાણી\nPM Modi ના જન્મદિવસે Gandhinagar ને મોટી ભેંટ, Amit Shah એ કહ્યું 'સ્થાનિકોને 24 કલાક પાણી\nPM મોદીના બાળપણની કહાની વડનગરના શિક્ષકોની જુબાની: 'મગરનું બચ્ચું ઘરે લઇ આવ્યા હતા'\nગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે\nઆજે PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી\nરાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કોરાનાના ટેસ્ટિંગ ચાર્જમાં એક હજાર રૂપિયાનો ઘટાડો\nપાટણ: પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન\nઊંઝા APMCમાં 15 કરોડના કૌભાંડની આશંકા, મામલો ગાંધીનગર પહોંચ્યો\nબનાસકાંઠા: ભીલડીની ખાનગી હોસ્પિટલમાં રેડ, હોસ્પિટલમાં થતા ગર્ભ પરીક્ષાનો થયો પર્દાફાશ\nપાટણ: પાંચ વાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું અવસાન\nઊંઝા APMC માં 15 કરોડના કૌભાંડની શક્યતા, APMC ના સત્તાધીશો પર લાગ્યા ગંભીર આક્ષેપ\n21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\nકોરોનાના વધતા કહેર વચ્ચે, રાજ્યની શાળાઓ દિવાળી બાદ ખોલવાની સરકારની વિચારણા\nમહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારની પહેલ , આપશે વ્યાજ વગરની લોન\nગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને 3 કલાક પહેલા અપાશે પ્રવેશ\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\nJEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ\nપ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ,મ્યુઝિયમ\nરાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે\nAravalliના ભિલોડામાં વાવાઝોડા સાથે વરસાદ, ભાદરવામાં તડકા વચ્ચે વરસાદથી રાહત\nગુજરાતના 85,000 વકીલો માટે સારા સમાચાર, આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.2.50 લાખની મળશે લોન\nBanaskanthaના ડીસા-રાધનપુર હાઇવે પર ચક્કાજામ, પશુઓ રોડ પર છોડી મુકતા ચક્કાજામ\nઆજથી ઉત્તર ગુજરાતના 3 જિલ્લાને નહિ મળે પાણી, 15.85 લાખ લોકોને અસર\nગુજરાતીઓને બફારાથી મળશે છૂટકારો, પાંચ દિવસ વરસાદની આગાહી\nSSG હૉસ્પિટલ આગ : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે\nકમલમમાં પણ Coronavirusની અસર, ઓફિસ સ્ટાફ સિવાય કોઇને એન્ટ્રી નહીં\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્ત���્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/breaking-the-tradition-of-last-142-years-127441494.html", "date_download": "2020-09-20T14:16:54Z", "digest": "sha1:ZLHTFIM2BQCVPB2FKPW2PF3VDV6YKWAJ", "length": 3572, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Breaking the tradition of last 142 years | અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\n:અમદાવાદમાં છેલ્લા 142 વર્ષની પરંપરા તૂટીઃ નગરચર્યાની જગ્યાએ જગતના નાથે માત્ર મંદિરમાં એક જ પરિક્રમા કરી\nરથયાત્રા મંદિર પરિસરમાં એક પરિક્રમા કરી ત્રણેય રથ હરોળમાં લાવી ઊભા રાખી દેવામાં આવ્યા હતા\nછેલ્લાં 142 વર્ષથી પરંપરાગત રીતે અમદાવાદમાં નીકળતી રથયાત્રા કોરોનાને કારણે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. અત્યંત જૂજ લોકોની હાજરીમાં આ રથયાત્રા મંદિરમાં ફેરવવામાં આવી હતી. ઇન્સેટ તસવીરમાં ભગવાનને લઈ જવાયા તે દરમિયાન શ્રદ્ધાળુએ માસ્ક પહેર્યું હતું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ambapur.in/2018/03/parayan2018/", "date_download": "2020-09-20T13:58:38Z", "digest": "sha1:3KGPGR64HLUPRPUQGNLVKJA2KDREORSG", "length": 5144, "nlines": 93, "source_domain": "ambapur.in", "title": "અંબાપુર પારાયણ 2018 – .:: Ambapur.In ::.", "raw_content": "\nએક રૂડું ગામ, અંબાપુર એનું નામ \n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\nBy ઉર્વીશ પટેલ in NewsFeed, Videos, સ્વામીનારાયણ મંદિર\nશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞાથી અંબાપુરના આંગણે ….\nપુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત પંચાન્હ પારાયણ.\nસ્વામી જયપ્રકાશદાસજી, તથા સ.ગુ.શા સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી કોઠારી શ્રી , સમસ્ત સત્સંગ સમાજ તથા નરનારાયણદેવ યુવક મંડળ,અંબાપુર\nવક્તા શ્રી : સ.ગુ.શા સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી (કોટેશ્વર)\nપ્રારંભ : ૦૪ માર્ચ,૨૦૧૮ રવિવાર , ફાગણ વદ ત્રીજ\nકથાનો સમય : સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી અને સાંજે ૩:૩૦ થી ૬:૩૦\nપૂર્ણાહુતી : ૦૮,માર્ચ,૨૦૧૮ ફાગણ વદ સાતમ\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/alia-bhatt-will-now-learn-to-speak-in-kathiawadi/entrainment/", "date_download": "2020-09-20T15:05:11Z", "digest": "sha1:47SUCQG3FQ2CYOG7SKTNRZG7DERWI3QU", "length": 9060, "nlines": 106, "source_domain": "trishulnews.com", "title": "આલિયા ભટ્ટ હવે કાઠિયાવાડી બોલતા શીખશે : જાણો શું છે પૂરો મામલો - Entertainment", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Entertainment આલિયા ભટ્ટ હવે કાઠિયાવાડી બોલતા શીખશે : જાણો શું છે પૂરો મામલો\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઆલિયા ભટ્ટ હવે કાઠિયાવાડી બોલતા શીખશે : જાણો શું છે પૂરો મામલો\nઆલિયા ભટ્ટની ફિલ્મોગ્રાફી રોમાંચક છે. અત્યાર સુધી એણે ભજવેલી ભૂમિકાઓની માગ હતી કે એણે વિવિધ ભાષાઓ સાથે પનારો પાડવો પડે. તમિલ, તેલુગુ , મુંબઈની છાંટ ધરાવવું હિન્દી અને બિહારી હિન્દી સાથે એ પનારો પાડી ચૂકી છે. હવે એ કાઠિયાવાડી લક્ષણવાળું ગુજરાતી બોલવા તૈયાર છે.\nટુ સ્ટેટસમાં તમિલ યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ. ગીલ બોયમાં બમ્બૈયા હિન્દીથી પરિચિત થઈ અને રાઝી માટે ઉર્દુ શીખી અને આરઆરઆર માટે તેલુગુ. સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં એ કાઠિયાવાડી લક્ષણમાં ગુજરાતી બોલશે.\nગંગુબાઈને બળજબરી વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. એમ મનાય છે કે એણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક અઠવાડિયામાં ફિલ્મ મુંબઈમાં ફલોર પર જશે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleચણા સાથે આ વસ્તુ મેળવીને ખાશો તો થશે અદભુત ફાયદા, પુરુષોને થશે ડબલ ફાયદો\nNext articleગુજરાત પરથી ‘મહા’ મુસીબત ટળી, પરંતુ ખેડૂતોને નડશે ભારે વરસાદ\nસુશાંત સિંહ કેસ: સલમાન અને કરણ જોહર સહિત 8 ફિલ્મ હસ્તીઓએ કોર્ટમાંથી આવ્યું તેડું\nઆવતા અઠવાડિયામાં સુશાંત કેસનો આવશે ઐતિહાસિક નિર્ણય, આ રીપોર્ટમાં જાહેર થશે મોતનું સાચું રહસ્ય\nકંગનાએ બીએમસી પાસેથી આટલા કરોડ રૂપિયાનું વળતર માંગ્યું\nસલમાન ખાનની મુશ્કેલીમાં વધારો- આ તારીખે કોર્ટમાં થવું પડશે હાજર\nઆ એક્ટ્રેસ પુરા કરશે સુશાંતના અધૂરા સપના\nસોનુ સુદ ગરીબ બાળકોને આપશે મફત શિક્ષણ, માતાના નામે શરુ કરી શિષ્યવૃત્તિ\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-south-african-man-comes-down-from-pole-after-78-days-in-a-barrel-113082", "date_download": "2020-09-20T14:43:42Z", "digest": "sha1:65CBMFE3PXCA4YCW5G2LB5ZKNBQSVXIY", "length": 5797, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "offbeat news south african man comes down from pole after 78 days in a barrel | આખરે આ ભાઈ 78 દિવસે 82 ફુટ ઊંચા પોલ પરથી ઊતર્યા - news", "raw_content": "\nઆખરે આ ભાઈ 78 દિવસે 82 ફુટ ઊંચા પોલ પરથી ઊતર્યા\nઊંચા પોલ પર એક બૅરલમાં રહીને પોતાનો જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવાન�� કોશિશ કરનાર સાઉથ આફ્રિકાનો રહેવાસી વર્નન ક્રુગર ૭૮ દિવસ પછી જમીન પર ઊતર્યો છે.\nઊંચા પોલ પર એક બૅરલમાં રહીને પોતાનો જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવાની કોશિશ કરનાર સાઉથ આફ્રિકાનો રહેવાસી વર્નન ક્રુગર ૭૮ દિવસ પછી જમીન પર ઊતર્યો છે. આ અગાઉ ૧૯૯૭માં ક્રુગરે પોલની ટોચ પરના બૅરલમાં ૬૭ દિવસ ગાળીને વિશ્વ રેકૉર્ડ બનાવ્યો હતો. આ વખતે તેણે વધુ ૧૧ દિવસ પોલની ટોચ પરના બૅરલમાં વિતાવીને પોતાનો જ રેકૉર્ડ બનાવવાનું ધારેલું જે તેણે પૂરું કર્યું હતું. ક્રુગરનું કહેવું છે કે બીજું કોઈ પોતાનો આ રેકૉર્ડ તોડી ન શકે એ માટે તેણે વધુ ૧૧ દિવસ પોલની અંદરના ડ્રમમાં બેસીને વિતાવ્યા હતા.\nઆ પણ વાંચો : ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ\nવર્નન ડલસ્ટ્રુમમાં ૮૨ ફુટ ઊંચા પોલની ટોચ પરના ૧૩૨ ગૅલનના એક બૅરલમાં ૭૮ દિવસ, ૨૩ કલાક અને ૧૪ મિનિટ ગાળ્યા બાદ પોલ પરથી નીચે ઊતર્યો હતો. તેને હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરીને બૅરલમાં મૂકવામાં આવ્યો હતો.\nજે સિંહોને વહાલથી ઉછેર્યા તેમણે જ જીવ લીધો\nસતત 35 કલાક કરાઓકે પાર્ટીનો આ જોડીએ વિક્રમ બનાવ્યો\n15 પત્ની અને 23 બાળકો હોવા છતાં દર વર્ષે લગ્ન કરે છે આ રાજા, અરબોની સંપત્તિનો છે માલિક\nઆ વૃક્ષને કાપો તો લોહી નીકળે છે\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઆખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા\n જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર\nડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું ઝેરનું પૅકેટ\nદેખાવમાં હરિયાળું સ્વર્ગ લાગતા વર્ટિકલ ફૉરેસ્ટ જેવા બિલ્ડિંગો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/saitikano-gharelu-upachar/", "date_download": "2020-09-20T13:47:56Z", "digest": "sha1:REUQ72OWS5LTILOVW6Q33WVPLPHJXO7D", "length": 24498, "nlines": 106, "source_domain": "4masti.com", "title": "સાઇટિકાનો ઘરેલુ ઉપચાર, કારણ અને ઉપાય. જાણો અને બીજાને પણ જણાવો. |", "raw_content": "\nHealth સાઇટિકાનો ઘરેલુ ઉપચાર, કારણ અને ઉપાય. જાણો અને બીજાને પણ જણાવો.\nસાઇટિકાનો ઘરેલુ ઉપચાર, કારણ અને ઉપાય. જાણો અને બીજાને પણ જણાવો.\nઆજે અમે હેલ્થ સેક્સનમાં અમે જણાવીશું સાઈટીકાના ઘરેલું ઈલાજ વિષે. આજના રોજીંદા જીવનમાં આપણે મહિલાઓને ઢગલાબંધ કામ કરવા પડે છે. જેને કારણે આપણે આપણા પોતાના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપી શકતા જેથી કમરના દુ:ખાવા તરીકે આપણા દિવસના કામગીરીમાં અડચણ ઉભી કરી દે છે.\nસાઈટીકા કમર અને પીઠની નીચેના ભાગમાં થતો પીડાદાયક દુ:ખાવો છે. જે કમર માંથી થઈને નીચે પગ સુધી ચાલતો રહે છે. એવા લોકો જે સાઈટીકાના દર્દથી પીડિત હોય છે, તેને સવારે પથારી માંથી ઉઠીને ચાલવા ફરવામાં ઘણી તકલીફ થાય છે.\nઆ એક ગંભીર સમસ્યા છે. જેનો યોગ્ય રીતે ઈલાજ અને દેખરેખ ન કરવામાં આવે તો તે બીમારી ઘણી પીડાદાયક થઇ જાય છે અને પીડિત વ્યક્તિને પોતાના નિયમિત કામગીરી કરવામાં ઘણી તકલીફ થાય છે. સાઈટીકા દુ:ખાવાના ઉપચાર માટે ઘરેલું ઉપાય ઘણી ઉપયોગી થાય છે.\nદવાઓનો ઈલાજ અને ડોક્ટરની સલાહ સાથે સાથે ઘણા સરળ પ્રયોગો દ્વારા સાઈટીકાનો ઈલાજ ઘર ઉપર કરી શકાય છે. સાઈટીકાના લક્ષણને ઓળખીને તમે તેનો યોગ્ય સારવાર લઇ શકો છો. સાઈટીકાને કારણે અને તેના વિષે ટૂંકમાં જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે આ મુજબ છે.\nસાઈટીકાના મુખ્ય લક્ષણો :\nસાઈટીકા નરવ પેન કમરની નીચેના ભાગમાં થતા દુ:ખાવો છે. જે પગને પણ અસર કરે છે તે કરોડરજ્જુમાં હર્નીએટેડ ડિસ્કને કારણથી થાય છે, તેના દુ:ખાવો નસોના મૂળથી શરુ થાય છે. જેની ખબર પીઠની નીચેના ભાગમાં કમર ઉપર થાય છે. તેની સાથે જ આ દુ:ખાવો નિતંબથી થઇને પગ સુધી પહોચી જાય છે અને ચાલવા ફરવામાં ઘણી તકલીફ પણ અનુભવાય છે.\nએક પગમાં એ દુ:ખાવો ઉભા રહેવાની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે આ પ્રકારે અનુભવ થાય છે. જેમ કે નસોમાં કાંઈક ખૂંચી રહ્યું હોય. જ્યારે કરોડરજ્જુના હાડકાની નસમાં ખેંચાણ ઉભું થાય છે, તો તેને કારણે જ સાઈટીકાનો દુ:ખાવો અનુભવાય છે. આ દુ:ખાવો અચાનક શરુ થાય છે અને થોડા સમય સુધી જળવાઈ રહે છે. આ રોગના લક્ષણો 6 અઠવાડિયામાં જોવા મળે છે, પણ હર્નીએશનને કારણે આ દુ:ખાવો ઘણો જ ભયંકર બની જાય છે.\nસાઈટીકાના કુદરતી ઉપચાર :\nસાઈટીકાની દવા અને સાઈટીકાનો દવા દ્વારા ઈલાજ કરવો ઘણો જરૂરી હોય છે. સાઈટીકાની સારવાર માટે કીરોપ્રેક્ટીક કેયરને સૌથી ઉત્તમ અને અસરકારક રીત માનવામાં આવે છે. તે થેરેપી સ્પાઈનલ કાર્ડ કે મેરુદંડને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. આ થેરોપીની મદદથી સાઈટીકાના દુ:ખાવા માંથી પીડિત લોકો ઘણો આરામ અનુભવે છે.\nતેના માટે તમારે આ થેરોપીના નિષ્ણાંત પાસે જઈને સાઈટીકા થેરોપી વચ્ચે અંતર પણ વહેચાઈ જાય છે. આ થેરોપી લીધા પછી ઘણા દર્દીઓ એ તેના સારા પરિણામની ચર્ચા કરી છે. ઘણા લોકો એ તેને એક્યુપ્રેશરથી વધુ અસરકારક ગણાવી છે. તેમાં પહેલી વખતની થેરોપીમાં જ આરામ મળવાનું શરુ થઈ જાય છે.\nકીરોપ્રેક્ટીક કેયર, એક્યુપ્રેશર, ઇન્જેક્શન, દવા વગેરે ઉપરાંત પણ ઘણા એવા ઘરેલું ઉપચાર છે. જેની મદદથી સાઈટીકાના દુ:ખાવામાં રાહત મેળવી શકાય છે. આ પ્રયોગની સૌથી ખાસ વાત એ છે કે, તે ઘણી સરળ રીત છે. જે ઘર ઉપર જ કરી શકાય છે, તે ઉપરાંત તેનો ઉપયોગ કરવો કોઈ ખર્ચાળ નથી. જો તમે દવા અને સારવાર લઇ રહ્યા છો, તો સાથે જલ્દી આરામ માટે આ કુદરતી ઉપચારો પણ અપનાવી શકો છો.\nજો ડોક્ટરે ગોઠણ બદલવાના કીધા હોય, કમરનો દુખાવો, સર્વાંઇકલ, સાઈટીકા કે સ્લીપ ડિસ્ક સૌની રામબાણ દવા >>>>> જો ડોક્ટરે ગોઠણ બદલવાના કીધા હોય, કમરનો દુખાવો, સર્વાંઇકલ, સાઈટીકા કે સ્લીપ ડિસ્ક સૌની રામબાણ દવા\nસાઈટીકાના ઘરેલું ઉપચાર :\nસાઈટીકાના ઘરેલું ઉપચાર અને નુસખા ઘણા અસરકારક રીતે સાઈટીકાના દુ:ખાવામાં કામ કરે છે. અહિયાં થોડા ઘરેલું ઉપાય આપવામાં આવી રહ્યા છે, તે ઉપાયોથી સાઈટીકાના લક્ષણોને ઓળખવા અને ઓળખીને તેનો કુદરતી રીતે ઈલાજ કરી શકાય છે.\nબરફ અને ગરમ પાણીનો શેક :\nકોઈપણ પ્રકારના દુ:ખાવામાં ઠંડો અને ગરમ શેક ઘણો અસરકારક હોય છે. બરફ દ્વારા આપવામાં આવતા ઠંડા શેક અને ગરમ પાણીની થેલીથી ગરમ શેક સાઈટીકાના દુ:ખાવામાં પ્રાથમિક સારવાર છે. તે બન્ને પ્રકારના શેકને સમયાન્તરે લેવાથી કમર દર્દ અને કમરની નીચેના દુ:ખાવામાં તરત રાહત મળે છે.\nઆ શેક સાઈટીકાના દુ:ખાવાને ઠીક નથી કરતો પણ સાઈટીકામાં થતા દુ:ખાવામાં માંસપેશીઓનું જકડાઈ જવામાં રાહત પહોચાડે છે. જે દુ:ખાવામાં પણ આરામ આપે છે. માંસપેશીઓના રેસાનું રીપેરીંગ કરી નસોમાં ખૂંચવાનો અહેસાસ ઓછો કરે છે.\nસાઈટીકાનો દુ:ખાવો ઓછો કરવાના કુદરતી ઉપાયમાં મસાજ કે માલીશ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. કમરની નીચેના ભાગ અને દુ:ખાવા વળી જગ્યા ઉપર મસાજ કરવાથી ઘણો આરામ મળે છે. સાઈટીકામાં થોડા વિશેષ પ્રકારની માંસપેશીઓ જકડાઈને કડક થઇ જાય છે અને તેને કારણે ગાંઠ જેવી બની જાય છે.\nમસાજ કરવાથી લોહીનો પ્રવાહ ઝડપી થાય છે અને મસાજને કારણે જ આ ગાંઠ પણ ખુલી જાય છે અને દુ:ખાવામાં રાહતનો અનુભવ થાય છે. સાઈટીકાના મસાજ માટે થોડા જરૂરી નિયમ જણાવવામાં આવ્યા છે. તેમાં વ���ુ જોર દઈને કે દબાણ સાથે માલીસ ન કરવું જોઈએ. દબાણથી દુ:ખાવો ઓછો થવાને બદલે વધી શકે છે. સાઈટીકાના દુ:ખાવામાં તેલનું મસાજ જ ઉત્તમ રહે છે.\nસાઈટીકાનો ઈલાજ ઘરે કરવા માટે કસરત એક ઘણો સારો ઉપાય છે. જે સાઈટીકાના દુ:ખાવો કે સાઈટીકા દુ:ખાવામાં રાહત આપે છે. પણ હંમેશા કોઈ નિષ્ણાંતની સલાહ અને દેખરેખમાં જ તમારે સાઈટીકાનો દુ:ખાવો કે કમર દર્દ માટે કસરત કરવી જોઈએ. તેના માટે કોઈ પણ પ્રકારની ભારે કે વધુ મહેનત વાળી કસરત કરવાથી દુર રહેવું જોઈએ, તે કમરના હાડકાને તકલીફ આપી શકે છે.\nહળવી કસરતનો જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે અને માંસપેશીઓનું અકળાઈ જવું પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. તો જ લગભગ ૨૦ મિનીટ સુધી પગપાળા ચાલવું આરોગ્ય માટે સારું રહે છે, નિયમિત રીતે સવારે કે સાંજના સમયે ૨૦ મિનીટ પગપાળા ચાલવું જોઈએ, ધીમે ધીમે કસરતની શરૂઆત કરી શકાય છે.\nસાઈટીકાની દવા માંસપેશીઓના ખેંચાણ આપવા વાળી હળવી કસરત ઉત્તમ રહે છે. માંસપેશીઓની મજબુતી માટે સ્વીમીંગ અને એરોબીક્સ જેવી કામગીરી પણ સારી રહે છે. તે દુ:ખાવાને ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે.\nસાઈટીકા માટે યોગ :\nસાઈટીકા દુ:ખાવાને ઓછો કરવા માટે કુદરતી સારવારમાં યોગ એક ઉત્તમ ઉપાય છે. જેમાં તમે ઘર ઉપર કુદરતી રીતે જ સાઈટીકાના દુ:ખાવાનો ઉપચાર કરી શકો છો. યોગનો નિયમિત ઉપયોગ કરવાથી માંસપેશીઓને આરામ મળે છે અને દુ:ખાવામાં પણ રાહત મળે છે.\nજો તમે યોગ્ય રીતે નિયમિત રીતે યોગ કરો છો, તો કોઈપણ પ્રકારની સર્જરી કે બીજા ઈલાજ વગર તમારા સાઈટીકાનો દુ:ખાવો ઠીક થઇ જાય છે, પણ તેના માટે તમારે યોગ્ય રીતે યોગ નિયમિત રીતે કરવા જરૂરી છે. જો તમે સાઈટીકાના દુ:ખાવાને ઠીક કરવા માટે યોગ પસંદ કરવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમે કોઈ યોગાચાર્ય કે નિષ્ણાંતની સલાહ લો અને તેની દેખરેખમાં જ યોગ કરો.\nયોગ વિષે જાણવા માટે માત્ર પુસ્તક કે ઓનલાઈન માધ્યમ હંમેશા યોગ્ય નથી હોતા, ખોટી જાણકારી તમારી સમસ્યાને ઘણી જ વધારી શકે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે કોઈ યોગાચાર્યની દેખરેખમાં જ યોગની શરૂઆત કરો.\nકમરની નીચેના ભાગનો દુ:ખાવો કે સાંધાના કોઈ પણ દુ:ખાવામાં હળદર અને ચુના માંથી બનેલી પેસ્ટ લગાવવાથી દુ:ખાવામાં તરત આરામ મળે છે. દુ:ખાવો ઓછો કરવાનો આ ઘરેલું ઉપાય ઘણા વર્ષોથી આપણા દેશમાં અપનાવવામાં આવી રહ્યો છે.\nતે કુદરતી વસ્તુથી સાઈટીકા દુ:ખાવાને ઘરે જ ઠીક કરી શકાય છે. ચુનો અને હળદરની ગાંઠને એક સાથે વાટીને પેસ્ટ બનાવી લો અને દુ:ખાવા વાળા ભાગમાં લેપની જેમ લગાવી લો. તે લગાવ્યા પછી કોઈ પાતળા સુતરાઉ કપડાથી તે ભાગને ઢાંકી દો. સાઈટીકાનો ઉપચાર દુ:ખાવામાં આરામ માટે દિવસમાં ૨ થી ૩ વખત આ પ્રયોગને અપનાવવો જોઈએ.\nમેથી કોઈ પણ પ્રકારના દુ:ખાવામાં ઘણું લાભદાયક હોય છે. મેથીના ઉપયોગથી ઘણા પ્રકારના દુ:ખાવા ઠીક થઇ જાય છે. મેથીના દાણાની પેસ્ટ બનાવીને દુ:ખાવામાં લેપ લગાવવાથી પણ સાઈટીકાના દુ:ખાવા કે હાડકાના દુ:ખાવામાં રાહત મળે છે.\nએના માટે મેથીના દાણાને પાણીમાં પલાળી દો. આ પલાળેલા દાણાને ઝીણા વાટીને પેસ્ટને દુ:ખાવા વાળા ભાગમાં લગાવીને કોઈ સુતરાઉ કપડું વીંટીને રહેવા દો. ધ્યાન રાખો કે આ પેસ્ટ વધુ ગરમ ન હોવી જોઈએ નહિ, તો તે ચામડીને દઝાડી શકે છે. દુ:ખાવો દુર કરવા માટે દિવસમાં ૨ થી ૩ વખત આ પ્રયોગ કરવો જોઈએ.\nજો તમને સાઈટીકાના દુ:ખાવાની સમસ્યા છે, તો જટામાંસીના મૂળનું ચૂર્ણને દુ:ખાવામાં લગાવવાથી ઘણો આરામ મળે છે, તેમાં થોડા એવા તત્વો હોય છે. જે કોઈપણ રીતે દુ:ખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. તેના મૂળમાં રહેલુ તેલ માંસપેશીઓને આરામ આપે છે અને જકડાઈ જવાને ઠીક કરે છે. તે ઉપરાંત તમે જટામાંસીના મૂળને ચા તરીકે પણ લઇ શકો છો. જટામાંસીનું ૧ ગ્રામ ચૂર્ણને પાણી સાથે ઉકાળો અને તેમાંથી બનેલી ચા દિવસમાં ૨ થી ૩ વખત પીવો.\nઆ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે જાણવા અહી ક્લિક કરો >>>>> આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે\nઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો ર��િવારનું રાશિફળ.\nજો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\n23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.\nપોતાના જમાનાના પ્રખ્યાત વિલેન ની છોકરી ને જોઈને ભૂલી જશો તમે...\nબોલીવુડમાં કોઈપણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. બોલીવુડમાં ફેરફાર એટલો ઝડપથી થાય છે. એટલી ઝડપથી ઋતુ પણ નથી બદલાતી. કાલ સુધી જેને બોલીવુડમાં લોકો...\n16 વર્ષની ઉંમરમાં લતાજી ના PA સાથે લગ્ન કરી પછતાઈ હતી...\nશિશુ ઓ નાં પ્લાસ્ટીકના સિપ્પી કપ થી વધી રહ્યું છે બાળકોમાં...\nનબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે...\nપોતાના પતિના લગ્ન વખતે ફક્ત આટલા જ વર્ષની હતી આ અભિનેત્રીઓ,...\nવિડીયોમાં જુઓ : બાળક ને કોખ માંથી બહાર નથી આવવા દેતા...\nલોકડાઉનમાં અનોખા લગ્ન, વરરાજો બાઈક પર જાન લઈને આવ્યો, કન્યાને પાછળ...\nઘણા અઘરા થઈ ગયા હતા અંતિમ દિવસોમાં આ મહાન કલાકારોને ઓળખવા,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AB%80-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87/", "date_download": "2020-09-20T14:11:10Z", "digest": "sha1:GR7RLDU5L32DLWJGEW5LODJD3HJ75JLZ", "length": 2831, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "સુખી થવા માટે |", "raw_content": "\nTags સુખી થવા માટે\nTag: સુખી થવા માટે\nદરેક વ્યક્તિ એ દરરોજ કરવા જોઈએ આ 5 કામ, આવુ કરવાથી...\nજીવનમાં જો સૌથી જરૂરી વસ્તુ કાંઈ છે તો તે છે ખુશ રહેવું. વ્યક્તિએ ખુશ રહેવા માટે કોઈ વસ્તુની જરૂર નથી હોતી. ખુશી અંદરથી આવે...\nલગ્નના 6 વર્ષ પછી માં બની આ એક્ટ્રેસ, કહ્યું – ‘હવે...\nસીરીયલ સિલસિલા બદલતે રિશ્તા કાં ની અભિનેત્રી અદિતી દેવ શર્મા ના ફેંસ માટે શુભ સમાચાર છે. અદિતિ દેવ શર્માએ પોતાના ફેંસ માટે આ શુભ...\nમહિલાઓની દરેક જાતની નબળાઈ દુર કરે અને સુડોળ બનાવશે આ નુસખો...\nલોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.\nબગલામુખી દેવીની પૂજા કરવાથી થઈ જાય છે શત્રુનો નાશ, માં કરે...\nરેલવે સ્ટેશનની દીવાલો પર અંબાણીની વહુ લગાવી રહી છે રંગ, વાયરલ...\n4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘બજરંગી ભાઈજાન’ ની ‘મુન્ની’, આ 5...\nદેવકી-યશોદા સિવાય આ સ્ત્રીઓ પણ છે ભગવાન શ્રીકૃષ્ણની માતા, ખુબ ઉંડુ...\nલોકોએ શોધી ભારતની ઓમ વેલી તમે પણ તમારા મોબાઈલમાં જોઈ શકો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sunny-leone-plays-holi-with-family-054222.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:05:07Z", "digest": "sha1:KBET34T6HT6FCHIKCSKGJ234TU5WP2J5", "length": 10350, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી | Sunny Leone plays holi with family - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n13 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n59 min ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\n2 hrs ago અનુરાગ કશ્પયે પાયલ ઘોષનાં યૌન ઉત્પીડનના આરોપ પર શું કહ્યું\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી\nસની લિયોને પરિવાર સાથે ધુમ હોળી રમી અને તેની તસવીરો પણ ખુબ શાનદાર છે. સની લિયોન પોતાના ત્રણેય બાળકો સાથે રંગો અને પાણીની સાથે મસ્તી કરતી જોવા મળી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સનીના ત્રણેય બાળકો- નિશા કૌર વેબર, એશર સિંહ વેબર અને નોઆ સિંહ વેબર પણ આ તસવીરોમાં ખુબ પ્યારા લાગી રહ્યા છે. અહીં જુઓ સની લિયોનીની હોળી તસવીરોમાં...\nહોળીના અવસર પર આખો પરિવાર સફેદ રંગના વસ્ત્રોમાં જોવા મળ્યો. ઉલ્લેખનીય છે ક આ વર્ષે કોરોના વાયરસને પગલે ભારે સાવધાની સાથે હોળી રમી રહ્યા છે અને બીજાઓને પણ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. અહીં જુઓ સની લિયોનની બહુ સુંદર તસવીરો...\nપોતાના દીકરા સાથે સની લિયોન. સની લિયોન રંગોમાં ડેબૂલી જોવા મળી રહી છે.\nસની લિયોન રંગોની સાથે કેટલી મસ્તી કરી રહી છે તે તમે અહીં તસવીરમાં જ જોઈ શકો છો.\nબધા સાથે હોળી મનાવી\nઆખા પરિવાર સાથે સની લિયોનીએ હોળી રમી. તેમના આખા પરિવાર સાથેની તસવીર..\nસની લિયોન અને ડૈનિયલ વેબરની વધુ એક સુંદર તસવીર\nરંગોમાં ડૂબ્યા છોટે સરકાર\nસની લિયોનના છોટે સરકાર રંગોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.\nપહેલી વાર દીકરી સમીષા સાથે દેખાઈ શિલ્પા શેટ્ટી, ફોટા થયા વાયરલ\nકંગના રનોતને સની લીયોને આપ્યો મુંહતોડ જવાબ\nકોલકત્તાની કોલેજમાં સની લિયોનનુ નામ મેરિટ લિસ્ટમાં ���ૉપ પર મૂકાતા થયો વિવાદ\nસમુદ્ર કિનારે સની લિયોને પતિ ડેનીયલ સાથે શેર કર્યા રોમેન્ટીક Pics\nVideo: સની લિયોનની બિકિનીમાં દોસ્તો સાથે સ્વીમિંગ પૂલમાં છલાંગ\nસની લિયોનીએ સુશાંત સિંહ રાજપૂતને કહ્યું 'સોરી', બોલી- મને દુખ છે કે...\nહેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Pics\n39ની થઈ સની લિયોની, જુઓ બોલ્ડ તસવીરો, સાડીમાં ઓળખી નહિ શકો\nહાઈ હીલ્સ પહેરી સની લિયોનીએ પોતું લગાવ્યું, ગ્લેમરસ લુક પર ફેન્સ બોલ્યા- સેલેબ્સના નખરા પણ ગજબ\nSunny Leoneના હૉટ વીડિયોએ ધમાલ બચાવી, બેબી ડોલને જોતા જ રહી જશો\nડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો\nબોલિવૂડ અભિનેત્રીઓની સેક્સી હોળી - તસવીરો જોઈને ઉડી જશે હોશ\nસની લિયોનીના લેટેસ્ટ હૉટ અને સેક્સી વીડિયોથી ઈન્ટરનેટનુ તાપમાન વધ્યુ, તમે પણ જુઓ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/disha-patanis-father-deputy-sp-jagdish-patani-along-with-two-other-officers-have-tested-covid-19-positive-in-uttar-pradesh-127590288.html", "date_download": "2020-09-20T14:52:17Z", "digest": "sha1:5XPH33EAILCQFVTEZUHGDTO7FOH55HZ7", "length": 6417, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Disha Patani's father, deputy SP Jagdish Patani, along with two other officers, have tested Covid-19 positive in Uttar Pradesh | દિશા પટનીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાતનું એક્ટ્રેસની ટીમે ખંડન કર્યું, કહ્યું - એક્ટ્રેસના પિતા સ્વસ્થ છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસેલેબ્સના પરિવારમાં કોરોના:દિશા પટનીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાતનું એક્ટ્રેસની ટીમે ખંડન કર્યું, કહ્યું - એક્ટ્રેસના પિતા સ્વસ્થ છે\nદિશાના પિતા જગદીશ પટની પાવર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી SP છે\nટ્રાન્સફોર્મર સ્કેમની તપાસ કરનાર જગદીશ પટની સહિત અન્ય બે ઓફિસર્સ પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર\nકોરોના મહામારીની ઝપેટમાં સેલેબ્સની સાથે તેમના પરિવારના લોકો પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલાં અનુપમ ખેરના પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે એક્ટ્રેસ દિશા પટનીના પિતા જગદીશ પટનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ બાટનું દિશાની ટીમે ખંડન કરી જણાવ્યું કે, એક્ટ્રેસના પિતા સ્વસ્થ છે. જગદીશ પટની ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટમાં ડેપ્યુટી SP છે. દિશા પટની તો હાલ મુંબઈમાં જ છે.\nદિશાના પિતા સહિત 3 ઓફિસર્સ કોરોના પોઝિટિવ\nજગદીશ પટની સાથે ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટના વિજિલન્સ યુનિટના અન્ય બે ઓફિસર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. CMO અશોક કુમાર દ્વારા બુધવારે આ માહિતી શેર કરવામાં આવી હતી.\nઆ ત્રણેય ઓફિસર્સ ટ્રાન્સફોર્મર સ્કેમની તપાસ કરી રહ્યા હતા. કોરોના કેસ આવ્યા બાદ ઝોનલ ચીફ એન્જિનિયરની ઓફિસ આગામી 48 કલાક માટે બંધ કરી દેવાઈ છે.\nઅત્યારસુધી આ સેલેબ્સને કોરોના થઇ ચૂક્યો છે\nબોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાની ઝપેટમાં ઘણા સેલેબ્સ આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરનો પરિવાર, કનિકા કપૂર, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો દીકરો ધ્રુવ, કનિકા કપૂર, મોહેના સિંહ, પાર્થ સમથાન, શ્રેણુ પારીખ વગેરે સહિત ઘણા સામેલ છે. આમાંથી મોટાભાગના સેલેબ્સ કોરોના સામેની જંગ જીતી ગયા છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/other-links/", "date_download": "2020-09-20T15:10:12Z", "digest": "sha1:4AZN2AXL3KWHHNOW3GW2SPNKV755DZQO", "length": 15169, "nlines": 239, "source_domain": "saurashtrasamay.com", "title": "Other Links - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લ���ન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nશાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nપોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ જીલ્લમાં નાર્કોટીક્સના વધુમાં વધુ કેસ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ. એચ.ડી.હિંગરોજા સાહેબ એસ.ઓ.જી ના સ્ટાફ … Read More\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nવ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ ટાઢી ઠાર્યા પછી વિધિ માટે એકત્ર કરેલ અસ્તિ (ફૂલ)ને કોઈ પવિત્ર તીર્થસ્થાને પધરાવવા માટે લઈ જાય એ પહેલાંના સમયગાળામાં તેને યોગ્ય અને સલામત જગ્યાએ સાચવવા માટે લોકોને … Read More\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nગોંડલ એસઆરપી ગ્રુપ 8 ના જવાનો માટે ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનાર નું SRPના શ્રી એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે … Read More\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન … Read More\nGondal-Rajkot ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ ઇકો કલબ દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું.\nગોંડલ ની નૂતન કન્યા વિદ્યાલય ઇકો કલબ દ્વારા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ,ગ્રીન અર્થ ટીમના સહયોગ થી ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ અભિયાન હેઠળ ગોંડલ શાંતિધામ સ્મશાન સામે 11 વૃક્ષો નું વાવેતર … Read More\nHalvad-Morbi હળવદ ના પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરાઈ.\nસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડ��પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં … Read More\nHalvad-Morbi વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું.\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિરની સામે બગીચા તળાવ ખાતે ૭૦ વૃક્ષારોપણ નું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ધારાસભ્ય … Read More\nજસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૩૦ કોરોના ની ઝપટે…\nઆજરોજ જસદણ પંથકમાં ૨૮૪ અને વિંછીયા પંથકમાં ૧૦૫ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૧ મહિલા અને ૯ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા … Read More\nJasdan-Rajkot જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉં ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nજસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં … Read More\nHalvad-Morbi હળવદ માં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે હળવદ શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા ફુટ વિતરણ કરવામાં આવ્યું.\nસેવા સપ્તાહ અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર નું વિતરણ તેમજ સરકારી હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે કાયૅશિલ રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા … Read More\nશાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆ��� છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/coronavirus-latest-news/page-18/", "date_download": "2020-09-20T14:31:50Z", "digest": "sha1:FGUNHPQAEVTNYEAVJ7YPCLVTUAPC6AQ3", "length": 28623, "nlines": 348, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » કોરોના વાયરસ\nકોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP\nVHPએ કહ્યું - અગાઉ 1946, 85, 92, 93 સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી છે, 25 વર્ષ પહેલા જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે\nVHPએ કહ્યું - અગાઉ 1946, 85, 92, 93 સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી છે, 25 વર્ષ પહેલા જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે\nકોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP\nસસરાએ પીઠ પર હાથ ફેરવીને વહુને કહ્યું, 'આપણે મોટા નેતાઓની CD બનાવી બ્લેકમેલ કરીએ'\nસુરતમાં હીરા ઉદ્યોગને લઈને મોટો નિર્ણય : ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટ બંધ કરાશે\nસુરતમાં ડાયમંડ એકમો ફરીથી બંધ થશે આજે બેઠક બાદ નિર્ણય લેવાશે\nCovid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક\nકોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ\nભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લઈ શકે છે આ મોટો નિર્ણય\nકોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nરાજ્યમાં Coronavirus નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nPM મોદીએ કહ્યુ - યોગની તાકાતથી Coronavirusને હરાવવામાં મદદ મળશે\nકોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP\nસસરાએ પીઠ પર હાથ ફેરવીને વહુને કહ્યું, 'આપણે મોટા નેતાઓની CD બનાવી બ્લેકમેલ કરીએ'\nસુરતમાં હીરા ઉદ્યોગને લઈને મોટો નિર્ણય : ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટ બંધ કરાશે\nસુરતમાં ડાયમંડ એકમો ફરીથી બંધ થશે આજે બેઠક બાદ નિર્ણય લેવાશે\nCovid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક\nકોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના ��ડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ\nભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લઈ શકે છે આ મોટો નિર્ણય\nકોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nરાજ્યમાં Coronavirus નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nPM મોદીએ કહ્યુ - યોગની તાકાતથી Coronavirusને હરાવવામાં મદદ મળશે\nCovid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી\nCovid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા, 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા\nએએમસી દ્વારા મધ્ય ઝોન વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન અને કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્તિ આપી\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nદિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય\nપોતાના જ પુત્રથી પ્રેગ્નેંટ થઇ મહિલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો Video\nસૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - બિહાર રેજીમેન્ટ પર અમને ગર્વ છે, દેશ સેનાની સાથે છે\nCoronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત\nઅમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે માસ્ક બાદ હવે થર્મલ ગનના નામે છેતરપિંડી\nPM મોદી આજે બિહારથી કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર' અભિયાનની શરૂઆત\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 540 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત\nદુબઇમાં ફસાયેલ ગુજરાતીઓ સુરતના ઉદ્યોગપતિની મદદથી પ્રાઈવેટ ફ્લાઈટમાં વતનમાં આવ્યા\nદિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત બગડી, મેક્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે\nChinaની ચીજોના બહિષ્કાર વચ્ચે દેશમાં OnePlus 8 લૉન્ચ થતાની સાથે જ આઉટ ઓફ સ્ટોક\nરાજ્ય સરકારનો હાઇકોર્ટમાં જવાબ, અન્ય બીમારીઓ અને વૃદ્ધ હોવાના લીધે દર્દીઓના મોત થયા\nમહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીની 2 અને 13 જુલાઈએ યોજાનાર પરીક્ષા મોકૂફ\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 31 દર્દીના મોત\nઅનલૉકમાં પણ અમદાવાદના વેપારીઓનાં હાલ બેહાલ, 'વિચાર્યું ન હતું કે આટલી નેગેટિવ અસર પડશે'\nપ્રવાસી શ્રમિકો માટે મેગા પ્લાન, PM મોદી 20 જૂને લૉન્ચ કરશે ગરીબ કલ્યાણ રોજગાર સ્કીમ\nસુરત : માસ્ક વગર નીકળેલી મહિલાને દંડ ભરવાનું કહેતા કર્યો તમાશો, ત્રણની ધરપકડ\nહીરા ઉદ્યોગ Corona ની ઝપટમાં, 7 પેઢી બંધ કરાવાઈ, 4ને દંડ, રત્નક���ાકારોમાં ચિંતા\nદિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના, ધારાસભ્ય આતિશીનો રિપોર્ટ પણ પોઝિટિવ\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત\nમાસ્ક પહેર્યા વગર સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ ભરવો પડશે\nગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2011/1707.htm", "date_download": "2020-09-20T13:19:32Z", "digest": "sha1:6LTFR2DLCJDLCA5BAR27PEERWV3TWXSU", "length": 12941, "nlines": 180, "source_domain": "www.mitixa.com", "title": "સાક્ષરો મળતા નથી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nજ્ઞાનની કોઈ કિતાબોમાં હવે મળતા નથી,\nશબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી\nપ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,\nકેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી\n‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,\nદૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી\nઆંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,\nરૂબરૂમાં એ જ દિલની વાત સાંભળતા નથી \nવ્યર્થ ‘ચાતક’ લાગણીના ગામમાં સૂરજ થવું,\nબર્ફના પ્હાડો હવે ઉષ્માથકી ગળતા નથી.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post લાગણીનો રંગ\nNext Post તને જોયા પછી…\nઆંખના મોઘમ ઈશારે એ સમજતાં હાલ-એ-દિલ,\nરૂબરૂમાં કેમ દિલની વાત સાંભળતા નથી \nઆ પંકિત ખૂબ ગમી. સરસ રચના…\nમત્લા થી મક્તા સુધી મજાની -સુન્દર ગઝલ…\nપ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,\nકેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી\n‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,\nદૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી વાહ કવિ…\nઆંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,\nરૂબરૂમાં એ જ દિલની વાત સાંભળતા નથી \nઆપણી નકારાત્મકતાને વ્યકત કરી મોઘમ ઇશારે સમજાવતી ભાષાની ગઝલમાં આ વધારે ગમ્યુંઃ-\nશબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી\nકેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી\nચાતકની જેમ રાહ જોતા રહો તો મલશે \nસરસ ગઝલ. બધા જ શેર મનનીય, તાજગીભર્યા.\nબધા જ શેર મઝાના… અભિનંદન…..\nઆખેઆખી ગઝલ ખૂબ જ સરસ ભાવવાહી થઈ છે, એમાંય મક્તા વધારે ગમ્યો.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું હાથને મારા ફેલાવું\nતમે વાતો કરો તો\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nકેવા રે મળેલા મનના મેળ\nજેને ખબર નથી કે\nજનનીની જોડ સખી નહીં જડે\nલ્યો અમે તો આ ચાલ્યા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ��ીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2014/06/07/", "date_download": "2020-09-20T14:02:59Z", "digest": "sha1:XFVN6LJTJS3MMMKPTX5TFSNZ22XWLXPH", "length": 5966, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of 06ONTH 07, 2014: Daily and Latest News archives sitemap of 06ONTH 07, 2014 - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nઆર્કાઇવ્સ 2014 06 07\nખૂબ જ ટેલેન્ટેડ હોય છે 7 જૂનના રોજ જન્મેલા લોકો...\nહૉટ હસીનાઓને વધુ કામણગારી બનવાતો કાળો ડ્રેસ : જુઓ તસવીરો\nPics : હા ભાઈ હા જેનેલિયા સગર્ભા છે : રીતેશનો ખુલાસો\n ઔર સેક્સ કૉમેડી સે ઇનકાર યે બાત કુછ હજમ નહીં હુઈ\nહેટ સ્ટોરી 2માં સુરવીન બિંદાસ્ત, પણ જયને પરસેવો છૂટ્યો : જુઓ તસવીરો\nBirthday Special : એક સમયે ‘અક્ષય ઘેલી’ હતી શિલ્પા શેટ્ટી\nગુજરાતમાં રોકાણ નહીં કરી 10,500 કરોડ રૂપિયા બચાવશે મારૂતિ\nઆ વાંચીને તમને ભૂલથી પણ દયા નહી આવે ભિખારીઓ પર\nFIFAની રાહ જોઇ રહ્યાં છો તો એકવાર જરૂર જુઓ આ વીડિયો\nફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો\nબંગાળમાં ભાજપ માટે કામ કરશે આમ આદમી પાર્ટી\nગોપીનાથ મુંડે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવવા માંગતા હતા: ફુંડકર\nમોદીના વિદેશ પ્રવાસની ડાયરી ફૂલ, PMના વિદેશ કાર્યક્રમ પર એક નજર\nજેડીયૂમાં બગાવતના સૂર, અસંતુષ્ટ ધારાસભ્યોએ નીતિશ વિરૂદ્ધ ખોલ્યો મોરચો\n7th June: અમેરિકાએ કહ્યું મોદીના આવવાની તારીકો નક્કી નથી..\n7 પ્રશ્નોની સાથે જનતા વચ્ચે જશે ભાજપ\nકેજરીવાલે કહ્યું, યોગેન્દ્ર મુખ્ય સહયોગી, શાજિયાનું થશે પુનરાવર્તન\nતાંત્રિકનો દાવો, રોનાલ્ડો રમી શકશે નહી વર્લ્ડકપ\nમોદીના વોશિંગ્ટન પ્રવાસની કોઇ તારીખ નક્કી નથી: અમેરિકા\nમોદીને 'નવા ફેશન આયકન' તરીકે જોઇ રહ્યું છે અમેરિકન મીડિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/husband-goes-to-watch-a-match-with-his-girlfriend-at-the-stadium-suddenly-his-wife-watches-on-tv-find-out-who-played-the-game-then/other/", "date_download": "2020-09-20T15:20:44Z", "digest": "sha1:PNPJKMKQDDJ5MOEEXERV5WM6ZR7DFDBA", "length": 11793, "nlines": 110, "source_domain": "trishulnews.com", "title": "પતિ ગર્લફ્રેન્ડ સાથે મેચ જોવા ગયો સ્ટેડિયમમાં- અચાનક પત્નીએ ટીવીમાં જોયો. જાણો પછી જે ખેલ થયા -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Other પતિ ગર્લફ્રેન્ડ સાથે મેચ જોવા ગયો સ્ટેડિયમમાં- અચાનક પત્નીએ ટીવીમાં જોયો. જાણો...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nપતિ ગર્લફ્રેન્ડ સાથે મેચ જોવા ગયો સ્ટેડિયમમાં- અચાનક પત્નીએ ટીવીમાં જોયો. જાણો પછી જે ખેલ થયા\nસામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત ખુબ ચર્ચિત છે કે “इश्क और मुश्क छुपाए नहीं छुपते हैं”. એવો જ કંઈક મામલો સામે આવ્યો છે ઈક્વાડોર માં.જ્યાં એક વિવાહિત વ્યક્તિ સ્ટેડિયમમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેસીને ઇશ્ક ફરમાવતો જોવા મળે છે. આ મેચ જોવી તેને ભારે પડી ગઈ હતી.\nહકીકતમાં ઈક્વાડોર માં દેવેઈ એન્ડ્રેડનામનો વ્યક્તિ સ્ટેડિયમમાં બેસીને બાર્સિલોના અને ડેલ્ફિન વચ્ચે ચાલી રહેલ ફૂટબોલ મેચ ને જોઈ રહ્યો હતો અને આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ પણ બાજુમાં બેઠેલી હતી.દુનિયાની પરવા કર્યા વગર આ વ્યક્તિ મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરી રહ્યો હતો.\nઆ વ્યક્તિને થોડો પણ અહેસાસ ન હતો કે મેચને કવર કરી રહેલ કેમેરા તેની આ હરકતને પણ કેદ કરી રહ્યા છે અને સ્ટેડિયમમાં લાગેલ મોટા સ્ક્રીન થી લઈને ટીવી સુધી તેનું સીધું પ્રસારણ થઈ રહ્યું છે. જ્યારે દેવેઈ ને અનુભવાયું કે તેનું કિસ કરવાનું આ વિડીયો સ્ટેડિયમમાં લાગેલ મોટી સ્ક્રીન પર લાઈવ દેખાઈ રહ્યો છે તો તે સત્ય થઈ ગયો હતો પરંતુ ત્યાં સુધી મોડું થઇ ચુક્યું હતું.\nદેવેઈ એન્ડ્રેડની પત્ની એ ઘરમાં ટીવી પર મેચ જોવા દરમિયાન પોતાના પતિને કોઈ બીજી મહિલા સાથે ઇશ્ક લડાવતા લાઈવ જોઈ લીધો હતો. ત્યારબાદ તે ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ. આ વીડિયો ઈક્વાડોર સહિત આખી દુનિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.\nવિડીયો વાયરલ થયા બાદ અને પત્નીના ઘર છોડીને ચાલ્યા જવા બાદ દેવેઈ એ ઈન્સ્ટાગ્રામ પર સાર્વજનિક રીતે પોસ્ટ લખી પોતાની પત્ની પાસે આ ભૂલ ની માફી માંગી અને તેને ઘરે પાછા ફરી જવા માટેનો આગ્રહ કર્યો.\nઆ વીડિયો વાયરલ કરવા પર અને તેના પર લોકોએ આપેલ રંગ કોમેન્ટો આવ્યા બાદ દેવેઈએકહ્યું કે આ ધરતી ઉપર જ માણસો થી ભૂલ થાય છે અને તેનો જવાબ તેને ઈશ્વરને આપવાનું હોય છે એટલા માટે લોકોએ આ મુદ્દાને હવે છોડી દેવો જોઈએ.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleજાણો એવું તો શું થયું કે મા ને જ પોતાના 3 દીકરા-દીકરીની હત્યા કરવી પડી- જાણો ચોંકાવનારી ઘટના\nNext articleનોકરિયાતો માટે આનંદો: હવે તમારી નોકરી છુટી જશે તો પણ 2 વર્ષ સુધી મળશે પગાર\nઉદ્ઘાટન પહેલા જ કરોડોના ખર્ચે બનેલો પુલ નદીમાં ગરકાવ- જુઓ વિડીયો\nસુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાંથી લોકોના ખિસ્સા માંથી પૈસા સેરવી જતી ગેંગને પકડી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ\nગુજરાત: યુવકે મિત્રની પત્નીનો બિભત્સ વીડિયો બનાવી માણ્યું શરીરસુખ અને કર્યું…\nમહિલાનો વેશ ધારણ કરીને લુંટ મચાવતી ગેંગનો RR સેલની ટીમે કર્યો પર્દાફાશ .. – જાણો સમગ્ર ઘટના\nઆજે ગુરુવારે આ રાશિના લોકો પર વરસશે સાંઈ બાબાની કૃપા, જાણો તમારી રાશિ છે કે નહીં\nમહિલા સમાનતા દિવસનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ભુજમાં આવેલ નાના એવાં ગામમાં રહેતી આ વિધવા યુવતી – જાણો વિગતવાર ..\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/", "date_download": "2020-09-20T14:51:47Z", "digest": "sha1:22SS5JIKODBLRG3A42TIEUF5MQ44UBUC", "length": 5687, "nlines": 120, "source_domain": "stop.co.in", "title": "આપણુ રાષ્ટ્રગીત – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nપુરુષ માંથી બાપ બને છે\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.displayshowcase.com/gu/fixtures/", "date_download": "2020-09-20T13:04:00Z", "digest": "sha1:KZITQLJG5XRC7SK3AAWPG5MWOQAXAJLZ", "length": 4476, "nlines": 171, "source_domain": "www.displayshowcase.com", "title": "ફિક્ષ્ચર્સ નિર્માતાઓ - ચાઇના ફિક્ષ્ચર્સ સપ્લાયર્સ & ફેક્ટરી", "raw_content": "\nકિઓસ્ક સ્ટોર અને retai માટે વ્યવસાયિક રિટેલ ડિઝાઇન ...\nલક્ઝરી હાઇ ચળકતા પિયાનો રોગાન વોચ પ્રદર્શન શોકેસ\nલંબચોરસ ટોચના લાઇટિંગ ભવ્ય દાગીના ગ્લાસ Displ ...\nremovabl સાથે મેકલિનને જ્વેલરી ગ્લાસ ડિસ્પ્લે શોકેસ ...\nવાસ્તવમાં તમારા સપના લાવે છે.\nઅમારો હમણાં કૉલ કરો: 0086-20-36177970\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nCosmetic Shop Counter Design, બુટિક જ્વેલરી ડિસ્પ્લે , ગ્લાસ ડિસ્પ્લે શોકેસ, કોસ્મેટિક રિટેલ ડિસ્પ્લે , Glass Jewelry Showcase, ગ્લાસ શોકેસ કેબિનેટ,\nઈ - મેલ મોકલો\nહિટ શોધી શકો છો અથવા કાઢી નાખવા Esc બંધ કરવા માટે enter\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/category/touching-stories/garvi-gujarat/", "date_download": "2020-09-20T13:09:11Z", "digest": "sha1:QMKSVP5Y73A5QCRLBCMAPCP6KZN37AE3", "length": 16167, "nlines": 84, "source_domain": "gujjurocks.in", "title": "ગરવી ગુજરાત Archives | GujjuRocks.in", "raw_content": "\nસુશાંતની આત્મહત્યા પર સોનાક્ષીના પિતાએ પહેલી વાર તોડ્યુ મૌન, કહ્યું કે…આત્મહત્યા\nરાજ કુંદ્રાની પહેલી પત્ની લાગે છે શિલ્પા શેટ્ટીથી પણ સુંદર વાંચો રસપ્રદ માહિતી અને જુઓ 9 ફોટો…\nઆ ગીતમાં પ્રિયંકા અને નિક પેન્ટ પહેર્યા વગર ખુબ નાચ્યાં, જુઓ વિડીયો\nમલાઈકા અરોરાએ શેર કરી બ્લેક અને વ્હાઇટ તસ્વીર, યુઝર્સ બોલ્યા આંટી હવે ઉંમર થઇ…\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો\nએક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે બન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’\nજાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ Read More…\nPosted on August 3, 2020 Author Rachita Comments Off on એક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે ���ન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી લેખકની કલમે\nરાજકોટના પોલીસે આ 10 વર્ષની છોકરી સાથે જે કર્યું એ જાણીને આંખોમાં પણ આંસુ આવી જશે\nઆપણા દેશની સુરક્ષા કરવાનું કામ સૈન્ય અને પોલીસ દ્વારા કરવામાં આવે છે. પરંતુ કેટલાક અંશે આપણા દેશમાં પોલીસ વિશેની એક માન્યતા ઘર કરી ગઈ છે. ઘણા લોકો માને છે કે પોલીસ હંમેશા ભ્રષ્ટચારી જ હોય છે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવવાના છીએ એ વાત સાંભળીને તમારી પોલીસ વિશેની માન્યતા બદલાઈ જશે. શૈલેષ સગપરિયા Read More…\nPosted on March 13, 2020 Author Jayesh Comments Off on રાજકોટના પોલીસે આ 10 વર્ષની છોકરી સાથે જે કર્યું એ જાણીને આંખોમાં પણ આંસુ આવી જશે\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક\nલગ્નના 15 દિવસ બાદ પતિએ છોડી, પછી આ રીતે બની ગઈ IAS અધિકારી\nજરૂરી નથી કે એક સ્ત્રીનું જીવન તેના પતિની આસપાસ જ ફરતું રહે. કોણ કહે છે કે પતિ વિના એક સ્ત્રીનું અસ્તિત્વ નથી હોતું. સ્ત્રીઓને પણ હક છે પોતાના સપનાઓ પુરા કરવાનો અને સમાજમાં કંઈક કરી બતાવવાનો. સ્ત્રીઓ આજે એક મુકામ સુધી પહોંચીને પુરુષ સાથે ખભેથી ખભો મિલાવીને આ દેશનું તંત્ર ચલાવવામાં મદદ કરે છે. આ Read More…\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો\nમાતૃભૂમિ ભારત અને કર્મભૂમિ કેનેડા વચ્ચેના સેતુબંધ, કેનેડાના ટ્રેડિંગ સમ્રાટ, કેનેડાના મિસ્ટર ઇન્ડિયા આ બધું જ છે એક જ ગુજરાતી યુવાનમાં – હેમંતભાઈ શાહ\nકચ્છી માડુ દેશ-વિદેશમાં વ્યાપાર માટે ક્યારેય પગ વાળીને નથી બેસતો, એ ઉક્તિને ઉજાગર કરતા એક વ્યક્તિ એટલે હેમંતભાઇ એમ. શાહ. કે જેમનો જન્મ તો ભારતમાં થયો હતો પણ કેનેડામાં ખૂબ જ મોટું નામ કમાયું છે. હેમંત શાહ એક એવું વ્યક્તિત્વ છે કે જેમના હાથે ઘણા લોકોના ઉજ્જવળ ભવિષ્ય લખાયું છે. છેલ્લા અડતાલીસ વર્ષોથી કેનેડા-ઇન્ડિયા ટ્રેડ Read More…\nPosted on January 7, 2020 January 7, 2020 Author Rachita Comments Off on માતૃભૂમિ ભારત અને કર્મભૂમિ કેનેડા વચ્ચેના સેતુબંધ, કેનેડાના ટ્રેડિંગ સમ્રાટ, કેનેડાના મિસ્ટર ઇન્ડિયા આ બધું જ છે એક જ ગુજરાતી યુવાનમાં – હેમંતભાઈ શાહ\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો\nમીટરથી નહિ, દિલથી ચાલે છે ઓટોચાલક ઉદયભાઈની રીક્ષા, વાત એવી કે જે તમને પ્રેરણાથી ભરી દેશે\nબદલતા સમયમાં લોકોની કામ કરવાની રીત પણ બદલાતી જાય છે. હાલત એવી છે કે કામ કરતા નોકરિયાત લોકો ���ાસે પોતાની માટે પણ સમય નથી. એવામાં માનવતા કે લોકોની મદદ માટે હાથ આગળ વધારતા લોકો તો તમને ક્યાંથી જોવા મળે પરંતુ એવું કહેવું પણ ખોટું છે કે માણસની મદદ કરતા લોકો છે જ નહીં. માણસાઈના નમૂના Read More…\nPosted on January 2, 2020 Author Rachita Comments Off on મીટરથી નહિ, દિલથી ચાલે છે ઓટોચાલક ઉદયભાઈની રીક્ષા, વાત એવી કે જે તમને પ્રેરણાથી ભરી દેશે\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી\nજુઓ ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલું પ્રથમ નંબરનું ગામ, ગામમાં છે ફ્રી વાઇફાઇની સુવિધા\nગુજરાતમાં ઘણા એવા ગામો છે કે જેને જોઈને લાગે જ નહિ કે આ ગામડાં છે. ગુજરાતના ઘણા ગામો એવી રીતે વિકાસ પામ્યા છે કે આ ગામમાં ચોખ્ખા રસ્તાઓ, વાઇફાઇ, સોલાર પેનલ્સ અને ઘરે-ઘરે પીવાનું પાણી આવવા લાગ્યું છે. ત્યારે આ ગામોને જોઈને લાગે કે હવે તો આ ગામો પણ શહેરને ટક્કર આપવા લાગ્યા છે અને Read More…\nPosted on December 26, 2019 Author Rachita Comments Off on જુઓ ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલું પ્રથમ નંબરનું ગામ, ગામમાં છે ફ્રી વાઇફાઇની સુવિધા\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી મયંક પટેલ લેખકની કલમે\n“કહેવાય છે કે વાણિયાનો દીકરો ખુલ્લા હાથે પુણ્ય કરે પછી હોય એ વીર ભામાશાહ, શેઠ સગાળશાહ કે પછી…” વાંચો એક સરસ મઝાની વાર્તા\nફેસબુકના માધ્યમથી મારી વાર્તા વાંચતા એક કચ્છના દીકરાની નજર મારી ઉપર પડી ને જ્યારે તમેણે પોતાની દેશપ્રેમની વાત કરી ત્યારે મારા હદયનમાં અનેરો આનંદ અને ઉલ્લાસ વધી ગયો. ને મારું હૈયું થનગનાટ કરવા લાગ્યું કે કંઈક લખવું છે. ને એક જૈન દીકરાની સાહસ કથા લખવા માટે હું મારી જાત ને રોકી શક્યો નહિ . ને Read More…\nPosted on December 13, 2019 January 2, 2020 Author Jayesh Comments Off on “કહેવાય છે કે વાણિયાનો દીકરો ખુલ્લા હાથે પુણ્ય કરે પછી હોય એ વીર ભામાશાહ, શેઠ સગાળશાહ કે પછી…” વાંચો એક સરસ મઝાની વાર્તા\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક\nગુજરાતના યંગેસ્ટ IPS, તેમના માતા લોકોના ઘરોમાં રોટલા ઘડતા- વાંચો બેસ્ટ સ્ટોરી\nજીવનમાં બધાને સફળતા નથી. બધાને નક્કી કરેલો સફળતાનો માર્ગ નથી મળતો. કેમકે જો માર્ગ મળે તો આગળ ઘણાં રસ્તાઓ એક જે સરખાં દેખાતા હોવાથી વિચલીત મને ખોટો માર્ગ નક્કી કરી લેતાં હોઈએ છીએ. આમ જોવો તો ખાલી હાથ લંબાવો ને સફળતા સુધી તમે તમે પહોંચી જાવ તેટલી જે સફળતા દૂર હોવાં છ્તાં તમે કેમ ખોટાં Read More…\nPosted on December 9, 2019 April 21, 2020 Author Aryan Comments Off on ગુજરાતના યંગેસ્ટ IPS, તેમના માતા લોકોના ઘરોમાં રોટલા ઘડતા- ��ાંચો બેસ્ટ સ્ટોરી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on કહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\n14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on 14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/on-the-day-of-sushants-death-all-the-cctv-cameras-installed-outside-the-house-were-working-mumbai-police-has-not-yet-given-the-footage-to-bihar-police-127587054.html", "date_download": "2020-09-20T15:29:05Z", "digest": "sha1:C4UHRX2XRLZW4TQNAPH6JJQSJESM2JNC", "length": 7237, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "On The Day Of Sushant's Death, All The CCTV Cameras Installed Outside The House Were Working, Mumbai Police Has Not Yet Given The Footage To Bihar Police | સુશાંતનાં મૃત્યુના દિવસે ઘરની બહાર લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચાલુ જ હતા, મુંબઈ પોલીસે હજુ સુધી બિહાર પોલીસને ફૂટેજ દેખાડ્યા નથી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુશાંત સુસાઈડ કેસ:સુશાંતનાં મૃત્યુના દિવસે ઘરની બહાર લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચાલુ જ હતા, મુંબઈ પોલીસે હજુ સુધી બિહાર પોલીસને ફૂટેજ દેખાડ્યા નથી\nસીસીટીવી કેમેરાની કંપનીના માલિકે કહ્યું, ‘13 અને 14 જૂને દરેક સીસીટીવી કેમેરા ચાલુ હતા’\n13 સીસીટીવી કેમેરા બંધ હોવાની વાત અફવા છે\nસુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ બાંદ્રા સ્થિત ફ્લેટમાંથી મળ્યા પછી લોકો તેનું મર્ડર થયું હોવાની વાત કરી રહ્યા છે. સુશાંતનાં મૃત્યુના દિવસે તેનાં ઘરની બહાર લગાવેલા દરેક સીસીટીવી કેમેરા બંધ હતા તેવા સમાચાર સામે આવ્યા હતા જે પછી આ કેસ વધારે રહસ્યમયી માનવામાં આવી રહ્યો હતો. જો કે, સીસીટીવી કંપનીના માલિકે જણાવ્યું કે, ઘરની બહાર લાગેલા 13 સીસીટીવી કેમેરા ચા��ુ જ હતા અને તે બધાનું ફૂટેજ મુંબઈ પોલીસ પાસે છે.\nસીસીટીવી કંપનીના માલિકે રિપબ્લિક ભારતને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, 14 જૂને સુશાંતના ઘરની બહાર લાગેલા કેમેરા બંધ નહોતા. 13 સીસીટીવી કેમેરા કામ ન કરી રહેલા હોવાની વાત સાવ ખોટી છે.\n‘14 જૂને એક્ટરનાં મૃત્યુ પહેલાં શું-શું બન્યું છે તે બધું કેમેરામાં રેકોર્ડ છે’\nન્યૂઝ ચેનલ પ્રમાણે, મુંબઈ પોલીસ પાસે દરેક સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે. બિહાર પોલીસે આ ફૂટેજ આપવાની માગ પણ કરી છે, પરંતુ મુંબઈ પોલીસે હજુ સુધી ફૂટેજ દેખાડ્યા નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન સીસીટીવી કંપનીના માલિકે જણાવ્યું કે, 14 જૂને એક્ટરનાં મૃત્યુ પહેલાં શું-શું બન્યું છે તે બધું કેમેરામાં રેકોર્ડ છે.\n‘કેમેરા બંધ હોવાની વાત અફવા છે’\nસુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા પછી સમાચાર આવ્યા હતા કે, 13 અને 14 જૂને દરેક સીસીટીવી કેમેરા બંધ હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો મર્ડરનો એન્ગલ કહી રહ્યા હતા. તેમ છતાં મુંબઈ પોલીસનું સીસીટીવી કેમેરાને લઇએન કોઈ પણ સ્ટેટમેન્ટ હજુ સુધી સામે આવ્યું નથી.\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે\nસુશાંતના પિતા કે. કે સિંહે બિહારમાં કેસ ફાઈલ કરાવ્યા પછી તપાસમાં વેગ આવી ગયો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી, કેન્દ્ર સરકારે આ અરજી મંજૂર કરી લીધી છે અને હવે CBI સમગ્ર કેસની તપાસ કરશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%AD%E0%AA%B0%E0%AB%82%E0%AA%9A-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2020-09-20T13:42:51Z", "digest": "sha1:D6Z6TD3DBGHRDK7O7UDCXGOWNXL57QUW", "length": 6862, "nlines": 138, "source_domain": "www.nutansaurashtra.com", "title": "ભરૂચ: વિસ્તાર ખાલી કરાવ્યા બાદ નગરપાલિકાએ તોડી જર્જરિત પાણીની ટાંકી | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક ગુજરાત ભરૂચ: વિસ્તાર ખાલી કરાવ્યા બાદ નગરપાલિકાએ તોડી જર્જરિત પાણીની ટાંકી\nભરૂચ: વિસ્તાર ખાલી કરાવ્યા બાદ નગરપાલિકાએ તોડી જર્જરિત પાણીની ટાંકી\nભરૂચ જિલ્લાના જંબુસરના જલાલપુરા વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી હતી. પાણીની ટાંકી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી ધરાશાયી થવાના ભયને લઇને સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.\nગીચ વસ્તીના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ જંબુસર નગરપાલિકાની ટીમે તકેદારી રાખીને પાણીની ટાંકીને તોડી પાડી હતી.\nPrevious articleઅમરેલીમાંથી ૫૦થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો\nNext articleસુરત: અડાજણમાં પરિણીતાનું ત્રણ માસનું ભૃણ કચરાની ગાડીમાં ફેંકતા હોબાળો\nગુજરાત યુનિમાં પેપર લીક થયાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો\nગાંધીનગરમાં કોરોનાનો કોહરામઃ ૨૪ કલાકમાં ૧૨ લોકોના થયા મોત\nપાટણ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં ફ્રીમાં હેલમેટ\nરાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી\nડ્રગ્સ મુદ્દે સંસદમાં જયા બચ્ચનના નિવેદન બાદ બચ્ચનના બંગલાની સુરક્ષા વધારાઈ\nસુનીલ ગોપી વહુની નકલના ચક્કરમાં ટોપી વહુ બન્યો\nએક ફોન કરજો, ક્રિકેટ માટે ગમે ત્યાં આવીશ : શ્રીસંત\nસુરતમાં બુટલેગર કાલુનું મર્ડરને ક્રાઇમ બ્રાંચે ૧૮ કલાકમાં ગેંગવોર ગણાવ્યું\nબહેને પોતાની કિડનીનું દાન કરી ભાઈને આપી નવી જિંદગી\nઉનાઃ સનખડા ગામે રહેણાંકમાં ચોરખાના માંથી ૨૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો\nકોરોના પોઝીટીવ કેસ નોંધાતા કોડીનાર, બોડીદર ગામનાં ૧૨,૪૯૨ લોકોની આરોગ્યની તપાસ\nહવે ૧-૧-૨૦૧૬ પછીના ગુજરાતના અધ્યાપકોને નહી મળે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ\nભાજપના પ્રમુખ સીઆર પાટીલ થયા કોરોનામુક્ત, આજે અપાશે રજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/kharif-vegetable-crop-15-jul-2017/", "date_download": "2020-09-20T13:52:26Z", "digest": "sha1:RTWM7JQWHS7X2WPVEAYSVIIVI7LRO74F", "length": 13570, "nlines": 145, "source_domain": "www.safalkisan.com", "title": "ચોમાસુ વેલાવાળા શાકભાજીના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેની ભલામણો - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nચોમાસુ વેલાવાળા શાકભાજીના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેની ભલામણો\nમિત્રો, ચોમાસાની મોસમમાં વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન મેળવવા માટે વિવિધ ક્રુષિ યુનિવર્સિટી દ્વારા નિચે મુજબની ભલામણ કરવામાં આવેલ છે.\nદુધીઃ આણંદ દુધી-૧, પુસા નવિન, પી.એસ.પી.એલ., અરકા બહાર, પંજાબ કોમળ\nતુરીયા : પુસા નસદાર, કોઈમ્બતુર-૧ અને ર, જયપુર લાંબા, આણંદ તુરીયા-૧\nગલકા: પુસા ચિક���ી, ગુજરાત ગલકા-૧\nકારેલા : પુસા દો મોસમી, અરકા હરીત, પ્રિયા, ગુજરાત જુનાગઢ તુરીયા હાઈબ્રીડ-૧\nકાકડી: ગુ. કાકડી-૧, પુસા સફેદ, હિમાન્ચી, પુસા સંયોગ, જાપાનીઝ લોંગ ગ્રીન\nકંકોડા : લોકલ જાતો\nનાના અને મોટા કોળુ : ગુજરાત કોળું-૧, અરકા નંદન અને પુસા વિશ્વાસ\nપરવળ અને ટીંડોરા : સ્થાનિક લોકલ જાતો, ટુંકા અને લાંબા\nવેલાવાળા શાકભાજીને મંડપ પધ્ધતિથી વેલા ઉપર ચઢાવી વાવેતર કરવું જોઈએ જેથી વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તાવાળા ફળો મળે છે, ફળો સડી જતા અટકે છે, રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે છે તેમજ પિયત, દવા, છંટકાવ, આંતરખેડ, નિંદામણ અને વીણી જેવી કામગીરીમાં ઘણી જ અનુકુળતા રહે છે.\nદૂધી જેવા પાકમાં પીન્ચીંગ એટલે કે જયાર વેલા ૨ થી ૩ ફુટના થાય ત્યારે અગ્ર ડુંખને કાંપી નાંખવી જોઈએ જેથી બાજુઓમાં પ્રશાખાઓ ફુટે છે અને નર પુષ્પોની સંખ્યા ઘટી માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. વેલાવાળા પાકોમાં ભલામણ મુજબ વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ જેથી નર પુષ્પોની સંખ્યા ઘટાડી માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરી શકાય છે.\nચોમાસુ શાકભાજીમાં દવા છંટકાવ વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ. એટલે કે દવાનો છટકાવ વહેલી સવારના કે સાંજના સમયે જયારે વરસાદ બંધ હોય ત્યારે કરવો જોઈએ. તેમજ છંટકાવ બાદ તુરત જ વરસાદ થાય તો ફરીથી દવાનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ફળ કે શીંગો ઉતારી લીધા બાદ જ દવાનો છંટકાવ કરવો\nપાકની કુલ અવસ્થા સુધી ઝેરની લાંબો સમય સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કે, મોનોક્રોટોફોસ કે રોગર જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. પરંતુ ફુલ આવ્યા બાદ ઝેરની ટુંક સમયની સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કે મેલાથીઓન, ડાયકલોરોવોશ કે ફોઝેલોન જેવી દવાઓનો છટકાવ કરવો જોઈએ અથવા બાયોકન્ટ્રોલ કે સંકલિત જીવાત નિયંત્રણના પગલાં લેવા જોઈએ.\nકંકોડાના પાકમાં નર-માદાના છોડ અલગ હોવાથી નર-માદાનો રેશિયો ૧:૯ નો રાખવો જોઈએ જેથી ઉત્પાદન સારૂ મળી શકે.\nશકય હોય તો જીવાતોના નિયંત્રણ માટે પ્રકાશ પિંજર કે મિથાઈલ યુજીનોલ ફેરોમેનટ્રેપનો ઉપયોગ કરવો.\nદુધીના પાકમાં આવતા ભુકીછારાના રોગના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર પ ગ્રામ અથવા ડીનો કેપ : મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.\nદુધીના પાકમાં આવતા રૂટનોટ રોગના નિયંત્રણ માટે પ્રેસમડ ૧૦ ટન/હે. અથવા પોલ્ટીમેન્યોર (મરઘાનું ખાતર) ટન/હે વાવેતર પહેલા એક અઠવાડીયાએ આપવાથી ભલામણ છે.\nદુધીના પાકમાં આવતા પાનના ટપ��ાના રોગના અસરકારક નિયંત્રણ માટે કાર્બન્ડાઝીમ અથવા થાયોફેનેટ મિથાઈલ પ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ત્રણ છટકાવ ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.\nતુરીયાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા કેપ્ટાફોલ ર૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.\nમંડપ પધ્ધતિથી ઉગાડુલ તુરીયાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે તુરીયાના બીજને મેટાલેકઝીલ અને મેન્કોઝેબ ૪ ગ્રામ/કિલો બીજદીઠ બીજ માવજત આપી જુના પાન દુર કરવા અને બપોર બાદ મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૨ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.\nકારેલાના પાકમાં આવતી ફળમાખીના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ઝેરની પ્રલોભન બેટ (પ૦ ગ્રામ ગોળની રસી પ્રતિ લીટર પાણીમાં ઓગાળી અને મેલાથીઓન ૧૦ ગ્રામ અથવા ડીડીવીપી પ મિ.લી/૧૦ લીટર પાણીમા ભેળવી) ના ત્રણ છટકાવ ફુલ આવવાના સમયથી ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.\nકારેલાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક નિયંત્રણ માટે મેટાલેકઝીલ અથવા કલોરોથેલોનીલ ૧૪ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા.\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nનીલગિરીની (eucalyptus) ખેતીમાં ધ્યાન રાખવાની બાબતો\nસ્વચ્છ દુધ (clean milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/security-trump-over-10000-thousands-of-policemen-will-strike-learn-more/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=security-trump-over-10000-thousands-of-policemen-will-strike-learn-more", "date_download": "2020-09-20T14:07:57Z", "digest": "sha1:XQNADAN6BHOQQ23AXLTXI3KIVYBTBXWR", "length": 18563, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "સુરક્ષા@ટ્રમ્પઃ 10 હજારથી વધારે પોલીસકર્મીઓ રહેશે ખડેપગે, જાણો વધુ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુર��શ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-02 સુરક્ષા@ટ્રમ્પઃ 10 હજારથી વધારે પોલીસકર્મીઓ રહેશે ખડેપગે, જાણો વધુ\nસુરક્ષા@ટ્રમ્પઃ 10 હજારથી વધારે પોલીસકર્મીઓ રહેશે ખડેપગે, જાણો વધુ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા તારીખ 24 અને 25 ફેબ્રુઆરી ભારતનાં પ્રવાસે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે 24મીએ અમદાવાદ આવશે. તેઓ અહીં અમદાવાદમાં 3:30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં 2.30 કલાક રોકાશે. જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nમળતી માહિતી પ્રમાણે, 25 IPS, 65 ACP, 200 P.I, 800 PSI સાથે 10,000 પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. આ સાથે NSG અને NSGના એન્ટી સ્નાઇપરની એક ખાસ ટુકડી પણ તૈનાત રાખવામાં આવશે. આ સાથે મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટનાં સંકલનની તથા સ્ટેડિયમનાં પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવી છે. આ ��ામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગનાં અગ્ર સચિવ કમલ દાયાણી જવાબદારી નિભાવશે.\nપાર્કિંગ માટે અલગથી જિલ્લા વાઇઝ કોડ અપાયા જવાનો સમભવીત રૂટ: એરપોર્ટ, દફનાળા, ગાંધી આશ્રમ થી સુભાસબ્રિજ, રિવરફ્રન્ટ થઈને અને એરપોર્ટ સર્કલ, ઇન્દિરા બ્રિજ થઈને કોટેશ્વરથી મોટેરા આ તમામ રૂટ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની જાંખી કરાશે. સ્ટેડિયમની અંદર અને બહાર શહેર પોલીસ અને આઈબી તથા એસપીજી, એનએસજી અને સિક્રેટ એજન્સીઓની ટીમ હાજર રહેશે. તમામ રૂટ પર ટ્રાફિક જામ ન થાય તેનું પણ ધ્યાન રખાશે.\nડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની 300 લોકોની ટીમ આવશે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.\nPrevious articleપલટો@રાધનપુર: મિશ્ર ઋતુમાં વાતાવરણમાં ફેરફાર, ખેડૂતો ચિંતાગ્રસ્ત\nNext articleતપાસ@બનાસકાંઠા: ગેરહાજર છતાં હાજરી પુરાવતાં 2 આરોગ્ય કર્મીઓ ઝબ્બે\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nબ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો\nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ પડાવ્યા\nરાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા ��હિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/5-year-old-vihan-travelled-alone-from-delhi-to-bengaluru-hiis-mother-came-to-receive-him-056308.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:46:36Z", "digest": "sha1:DUKKTRR4OAC2APP7FY2TASNCKEAJ5MNV", "length": 13244, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "5 વર્ષનો વિહાન દિલ્લીથી બેંગલોર એકલો પહોંચ્યો, બેંગલોર એરપોર્ટ પર માએ રિસીવ કર્યો | 5 year old Vihan travelled alone from delhi to bengaluru, his mother came to receive him. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n33 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n55 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n5 વર્ષનો વિહાન દિલ્લીથી બેંગલોર એકલો પહોંચ્યો, બેંગલોર એરપોર્ટ પર માએ રિસીવ કર્યો\nદેશમાં લગભગ બે મહિના બાદ ઘરેલુ ઉડાન સેવાઓ શરૂ થઈ છે. આ દરમિયાન એક 5 વર્ષનો બાળક પણ દિલ્લીથી એકલો બેંગલુરુ પહોંચ્યો છે. અહીં બેંગલુરુ એરપોર્ટ પર બાળકની મા તેને રિસીવ કરવા આવી. વાસ્તવાં પાંચ વર્ષનો વિહાન શર્મા દિલ્લીમાં પોતાના દાદા-દાદીના ઘરે આવ્યો હતો અને લૉકડાઉનના કારણે અહીં ફસાઈ ગયો. તે વિશેષ શ્રેણીની મુસાફરી કરીને 3 મહિના બાદ બેંગલુરુ પાછો આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે વિહાન એકલો જ દિલ્લીથી બેંગલુરુ આવ્યો છે.\nતમને જણાવી દઈએ કે સોમવારે સવારે 9 વાગ્યા સુધી 5 ફ્લાઈટ બેંગલુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી, જ્યારે 17 ફ્લાઈટ રવાના થઈ અે 9 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી. લખનઉથી પહેલી ફ્લાઈટ સોમવારે સવારે અમદાવાદ માટે રવાના થઈ. બેંગલુરુથી રાંચી માટે ઉડાન ભરનારી એક અન્ય ફ્લાઈટે 173 મુસાફરો અને ત્રણ નવજાત સાથે સવારે 5.15 વાગે ઉડાન ભરી. વિવિધ એરપોર્ટથી સંચાલિત થનારી ઉડાનોની સંંખ્યા અને પછી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવી રાજ્ય સરકારો જેમણે ફ્લાઈટોને ફરીથી શરૂ કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો તેના કારણે અસમંજસની સ્થિતિ બની રહી.\nમહારાષ્ટ્રે જો કે રવિવારે રાતે મુંબઈથી સીમિત સંખ્યામાં ઉડાનાના પરિચાલનને મંજૂરી આપી દીધી. કોરોના વાયરસ સંકટ વચ્ચે સરકારે 25 વિમાનોના જવા અને 25ને આવવાની અનુમતિ આપી છે. અમ્ફાન વાવાઝોડાથી ભારે નુકશાન સહન કરી રહેલ પશ્ચિમ બંગાળે કહ્યુ છે કે તે વિમાન પરિચાલન 28 મેથી શરૂ કરશે. જો કે બધા એરપોર્ટ પર વાયરસથી બચવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સ્ક્રીનિંગ માટે પૂરી વ્યવસ્થા છે. બધા માટે ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય છે.\nતમિલનાડુએ કહ્યુ છે કે મુસાફરોને 14 દિવસ સુધી ઘરે ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને વિભાગ એરપોર્ટ પર સોમવારથી કોઈ ઘરેલુ ઉડાનો સંચાલિત નહિ થાય પરંતુ મંગળવારથી સેવાઓ શરૂ થઈ જશે. સોમવાર માટે લગભગ 1050 ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ થઈ ગયુ હતુ પરંતુ સુધારેલી અનુસૂચિના કારણે ઘણી ફ્લાઈટો રદ થઈ ગઈ જેનાથી સેંકડો મુસાફરોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.\nદિલ્લી-એનસીઆરમાં પારો પહોંચ્યો 40ને પાર, આ રાજ્યોમાં રેડ એલર્ટ\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત-રાજસ્થાનમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના, એમપી-ઓરિસ્સામાં પૂરનો પ્રકોપ\nકર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ\nકોરોના: કર્ણાટક સરકારે ગણેશ ચતુર્થીને લઇ જારી કરી ગાઇડલાઇન\nરાજસ્થાનમાં ન ચાલ્યો MP-કર્ણાટક વાળો પેંતરો, વિરોધીઓને મળ્યો મુંહતોડ જવાબ: ગેહલોત\nબેંગલુરુ હિંસાઃ મેજિસ્ટ્રેટ કરશે તપાસ, નુકશાનની થશે ભરપાઈ\nકર્ણાટક હિંસા: ધારાસભ્ય શ્રીનિવાસે સુરક્ષાની માંગ કરી, કહ્યું- બહારના લોકો મારું ઘર સળગાવી નાખશે\nબેંગલુરુ હિંસામાં 60 પોલિસકર્મી ઘાયલ, પોલિસના ગોળીબારમાં 2ના મોત, કર્ફ્યુ\nબેંગલુરુઃ ભડકાઉ પોસ્ટના કારણે કોંગ્રેસ MLAના ઘરે તોડફોડ, આગચંપી\nભારે વરસાદથી કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ, અલુવાનુ શિવ મંદિર પાણીમાં ડૂબ્યુ\nકર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલે દાખલ\nકેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ\nkarnataka delhi bengaluru airport કર્ણાટક દિલ્લી બેંગલુરુ એરપોર્ટ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવ���માં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nલદાખમાં તંગદીલી: આગામી 2-3 દિવસમાં થશે કમાંડર સ્તરની બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/commits-suicide", "date_download": "2020-09-20T14:07:47Z", "digest": "sha1:PT4SDT3DEOWT27BLBOEVSLFVV4QGH3TS", "length": 5729, "nlines": 132, "source_domain": "tv9gujarati.com", "title": "commits suicide Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા\nરાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ આત્મહત્યા કરી છે. અતુલ ગઢિયાએ કાલાવડ રોડ અંડરબ્રિજ પાસેના ટ્રેક પર ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જો કે આપઘાતનું કારણ સામે આવ્યું […]\n બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ\nમહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ […]\nVIDEO: અમદાવાદમાં મહિલાએ 13માં માળેથી ઝંપલાવ્યું, નીચે પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેના મોત\nઅમદાવાદના ખોખરામાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી અને આ છલાંગ એક વૃદ્ધ માટે પણ મોતનું કારણ બની. ઘટના ખોખરાના પરિષ્કર ફ્લેટની છે, કે જ્યાં ઈમારતના […]\nVIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ\nઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સે હોટલમાં આત્મહત્યા કરી. જેણે પોતાની આત્મહત્યા કરવા પાછળ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું નામ લખ્યુ છે. મૃતકે હોટલના પંખા પર ગળે ફાંસો […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2009/259.htm", "date_download": "2020-09-20T13:28:43Z", "digest": "sha1:QUXR3U5DR2ZFH5DDVTBN62NYHUGYAFOO", "length": 12533, "nlines": 163, "source_domain": "www.mitixa.com", "title": "નજરમાં આવું તો કે’જે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nનજરમાં આવું તો કે’જે\nધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે\nનીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે\nસમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું\nદિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે\nબદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની\nહું કોઇની કે ખ���દ મારી અસરમાં આવું તો કે’જે\nજો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને\nવિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે\nમને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે\nહું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે\nપરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી\nનદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે\nતુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગ\nકદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે\nPublished in અન્ય સર્જકો and ગઝલ\nPrevious Post છાનું રે છપનું\nNext Post સૈનિકોની સ્મૃતિમાં\nમને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે\nહું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે\nખુબ સુંદર અશરફભાઈ…અને રજૂઆતકર્તાને પણ..કેટલું સુંદર બ્લોસમ્સનું ચિત્ર રાખ્યું..મજા આવી ગઈ\nજો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને\nવિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે\n‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપ્રિયતમ, તને મારા સમ\nમીરાં તમે પાછા ઘેર આવો\nપાસેપાસે તો યે કેટલાં જોજન\nજમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો\nપાન લીલું જોયું ને\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/index3", "date_download": "2020-09-20T15:31:57Z", "digest": "sha1:2TFMI3EGMYG7J4XMP6PQEA3JISEAW27A", "length": 14847, "nlines": 197, "source_domain": "www.mitixa.com", "title": "અનુક્રમણિકા – 4 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nહું ને ચંદુ – રમેશ પારેખ\nઢિંગલી મેં તો બનાવી મજાની\nટામેટા રાજ્જા – કૃષ્ણ દવે\nશૌર્યગીત – દેશભક્તિના ગીતો\nદેશભક્તિના ગીતો – રેડીયો મીતિક્ષા\nકસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી\nછેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી\nકાયરો માટે નથી – શૂન્ય પાલનપુરી\nભૂલથી પણ ભૂલ એ કરવી નથી – શૂન્ય પાલનપુરી\nપાર્થને કહો ચડાવે બાણ – મહાકવિ ન્હાનાલાલ\nઝંડા ઊંચા રહે હમારા\nયા હોમ કરીને પડો – કવિ નર્મદ\nગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર\nપંદરમી ઓગષ્ટ – યોગેશ્વરજી\nસૈનિકોની સ્મૃતિમાં – યોગેશ્વરજી\nતમે પાછા ફરશો ક્યારે – યોગેશ્વરજી\nશાંત ઝરુખે – સૈફ પાલનપુરી\nથાય સરખામણી તો – બેફામ\nપ્રીતમાં પાગલ થઈ ગઈ – પન્ના નાયક\nદીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત\nક્યાં ખોવાયું બચપણ મારું – કૈલાસ પંડિત\nઉમર ખૈયામની રુબાઈઓ – 1\nઉમર ખૈયામની રુબાઈઓ – 2\nઉમર ખૈયામની રુબાઈઓ – 3\nઉમર ખૈયામની રુબાઈઓ – 4\nઉમર ખૈયામની રુબાઈઓ – 5\nઉમર ખૈયામની રુબાઈઓ – 6\nઉમર ખૈયામની રુબાઈઓ – 7\nઉમર ખૈયામની રુબાઈઓ – 8\nવીણેલાં મોતી – ૧\nવીણેલાં મોતી – ૨\nવીણેલાં મોતી – મૃત્યુ\nસ્વ. રાવજી પટેલ – સ્મરણાંજલિ\nઆદિલ મન્સૂરી – શ્રદ્ધાંજલિ\nમા મને કોઈ દિ સાંભરે નૈ – ઝવેરચંદ મેઘાણી\nકમાલ કરે છે – સુરેશ દલાલ\nલગાવ – સુરેશ દલાલ\nઆપણી રીતે રહેવું – સુરેશ દલાલ\nબાવળને આવ્યો કંટાળો – કૃષ્ણ દવે\nઈશ્વર શાના જલસા મારે \nબિઝનેસ કરે છે – કૃષ્ણ દવે\nબબાલ કરે છે – કૃષ્ણ દવે\nએક દી સર્જકને આવ્યો – શૂન્ય પાલનપુરી\nજન્મદિવસે – કુંદનિકા કાપડીઆ\nબાર બાર વરસે નવાણ ગળાવ્યા\nસૌનેય છે જવાનું – યોગેશ્વરજી\nમૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે\nજૂનું ઘર ખાલી કરતા – બાલમુકુન્દ દવે\nગમી નથી – જલન માતરી\nસંબંધ – પન્ના નાયક\nમા ને ટેકો – વિપિન પરીખ\nઓરડાની માલીપા – તુષાર શુકલ\nતડકાનું ફૂલ – ગૌરાંગ દીવેટીયા\nઆછકલું અડવાની ટેવ – હિતેન આનંદપરા\nમને એકલા મળો – જગદીશ જોષી\nએક નિશાની – સૈફ પાલનપુરી\nજંગલો – મણિલાલ દેસાઈ\nપૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી\nશ્વાસોનો શિલ્પી – રાજુ યાત્રી\nઉદય જોઈને ચંદ્રનો – કવિ કાન્ત\nચાલુ રહ્યો પ્રવાસ – રઘુવીર ચૌધરી\nનિર્ધનની સંવેદના – સ્નેહરશ્મિ\nપડખે સરતા રહેજો – પ્રકાશ નાગર\nવણઝારે ગાળેલી વાવ – ધ્રુવ ભટ્ટ\nકન્યા વિદાય પછીનો ખાલીપો – માધવ રામાનુજ\nઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ\nઅંતિમ વિદાય – રામનારાયણ પાઠક\nપંખી – રાવજી પટેલ\nમીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી\nભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા- ઉમાશંકર જોશી\nદરિયો ભરાય મારી આંખમાં – અરુણ દેસાણી\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nઝેર તો પીધા જાણી જાણી\nલીલાનું થાશે મિલન આજ રાતે\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nદિવસો જુદાઈના જાય છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જ��ષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/239.htm", "date_download": "2020-09-20T14:21:31Z", "digest": "sha1:ASADQTBHZ27J5ETDJZ2H3VIV3ZE2KVD6", "length": 11665, "nlines": 149, "source_domain": "www.mitixa.com", "title": "હજી પણ ત્યાં જ ઊભો છું – મીતિ���્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nહજી પણ ત્યાં જ ઊભો છું\nઆજે શોભિતભાઈની એક મજાની ગઝલ. સમય આગળ નીકળી જાય છે પણ ક્યારેક સ્મૃતિઓ મનને એવી રીતે ઝંઝોળે છે કે આપણે એમાં ખોવાઈને ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. એ સોનેરી સંબંધો, એ નાની નાની યાદો મનને ઘેરી વળે છે. ચણાયા કાકલૂદી પર .. એમાં ગઝલ શિખર પર હોય એમ લાગે છે. તો માણો આ સુંદર રચનાને.\nમને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nહતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો\nશિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nતને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા\nપ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા\nદીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nનગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં\nઅને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું\nPublished in ગઝલ and શોભિત દેસાઈ\nPrevious Post ઘડીયાળ મારું નાનું\nNext Post એનો અલ્લાબેલી\nચણાયા કાકલૂદી પર…શોભિતભાઈ સાથે ઘણા મુશાઈરામાં સાથે હોવાની યાદ આવે છે.\nશોભિતભાઇના સ્વમુખે સાંભળી હોવાનું યાદ છે\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમેં તજી તારી તમન્ના\nચોમાસું ક્યાંક આસપાસ છે\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nહુ તુ તુ તુ\nયા હોમ કરીને પડો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/singer-madonna-gets-her-own-urine-after-taking-ice-bath-video-goes-viral/viralnews/", "date_download": "2020-09-20T13:52:54Z", "digest": "sha1:YAQ75YLLCG7SDOXFQX4WSBBKLTQL2ZMX", "length": 10461, "nlines": 113, "source_domain": "trishulnews.com", "title": "આઈસ બાથ લીધા બાદ પોતાનું જ યુરીન પીએ છે સિંગર મેડોના, વાયરલ થયો વીડિયો... - Viral", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Entertainment આઈસ બાથ લીધા બાદ પોતાનું જ યુરીન પીએ છે સિંગર મેડોના, વાયરલ...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઆઈસ બાથ લીધા બાદ પોતાનું જ યુરીન પીએ છે સિંગર મેડોના, વાયરલ થયો વીડિયો…\nસિંગર મેડોના એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સિંગર આઇસ બાથ લેતા તેમજ યુરીન પીતા દેખાઈ રહી છે. મેડોનાએ 17 નવેમ્બર, રવિવારે આ વીડિયો અને પોસ્ટ કર્યો હતો.\nમેડોના શા માટે લે છે આઈસ બાથ\nમેડોના હાલમાં મ્યુઝિકલ ઇવેન્ટ માટે ‘મેડમ એક્સ ટુર’ પર છે. વિડિયો શેર કરતા લખ્યું-ICE TRAY-NEW DRIP-3am Ice bath. શું આપણે આઈસ બાથ ચેલેન્જ શરૂ કરી શકીએ, ઘાનો સૌથી સારો ઇલાજ. વીડિયોમાં તેમને પરફોર્મર અહલમલિક વિલિયમ સાથે હોટલના બાથરૂમમાં જોઈ શકાય છે.\nઆઈસ બાથ બાદ યુરિન પીએ છે મેડોના\nવીડિયોમાં આઈસ ટબ માંથી નીકળ્યા બાદ તે પોતાના મોજા કાઢે છે અને ત્યાર પછી એક સફેદ કપમાં પીળા રંગનું દ્રવ્ય પદાર્થ થી નજરે આવે છે, જે તેની ટ્રીટમેન્ટ નો એક ભાગ છે. તે કહે છે કે,”બરફવાળા પાણી માંથી બહાર નીકળ્યા બાદ યુરીન પીવું ખરેખર ખૂબ સારું છે.” સોશિયલ મીડિયા ઉપર સિંગરનો આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.\nઆવું પહેલી વખત નથી જ્યારે મેડોનાએ મેડિકલ ટ્રીટમેન્ટ માટે યૂરીનનો ઉપયોગ કર્યો હોય. આના પહેલા પણ પગમાં પડેલા ઘા થી સાજા થવા માટે તે યુરીન નો ઉપયોગ કરી ચૂકી છે.\nજણાવી દઈએ કે મેડોના અમેરિકન, સોંગ રાઇટર અને એક્ટ્રેસ છે. તેની ઉંમર ૬૧ વર્ષ છે. ૬૧ વર્ષની વયે પણ તેણે પોતાની જાતને સારી રીતે મેઈન્ટેન રાખી છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleબીજાના પૈસા પોતાના એકાઉન્ટ માંથી નીકળી રહ્યા, પૂછ્યું ત્યારે કહ્યું :મને લાગ્યું કે મોદીજી પૈસા આપી રહ્યા છે\nNext articleસુરતના રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહી છે સીટી બસ: એક સાથે ૪ બાળકોને કચડ્યા- ૩ ના મોત\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્મ���તમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nમાતાના દૂધ નો ચમત્કાર, 980 ગ્રામની નવજાત બાળકીએ કોરોનાને હરાવ્યો\nભારતમાં ૬૨ ટકા મહિલાઓ સ્માર્ટફોનમાં કરે છે આ ગંદુ કામ, સર્વેમાં થયો ખુલાસો\nસુશાંત સિંહ કેસ: સલમાન અને કરણ જોહર સહિત 8 ફિલ્મ હસ્તીઓએ કોર્ટમાંથી આવ્યું તેડું\nજો આવા સંકેતો રોજીંદા જીવનમાં દેખાય, સમજી લેજો કે નસીબ ચમકી ઉઠશે\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/05-06-2018/22009", "date_download": "2020-09-20T13:58:47Z", "digest": "sha1:RSE7A62WNXJVILD4CDQCOTFG2ZVR4KMS", "length": 16113, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "એકાંતરે એકટાણું કરવાથી વજન ઝટપટ ઘટે", "raw_content": "\nએકાંતરે એકટાણું કરવાથી વજન ઝટપટ ઘટે\nવોશિંગ્ટન તા. ૫ : શિકાગોની યુનિ.ના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે દર બીજા દિવસે વ્રત કરવાથી વજન ઝડપથી ઘટે છે. બાર સપ્તાહના અભ્યાસમાં રિસર્ચરોએ પાર્ટિસિપન્ટ્સને એક દિવસ નોર્મલ ખાવાનું આપીને દર બીજા દિવસે એકટાણું કરાવડાવ્યું. આ એક વખતના ભોજનમાં ડેઇલી કેલરીની જરૂરિયાતના માત્ર રપ ટકા જેટલી કેલરી આપવામાં આવી.\nમતલબ કે જે દિવસે એકટાણું કરવાનું હોય ત્યારે ભોજનમાં માત્ર ૪૦૦થી ૬૦૦ કેલરી જ મળે એવું ભોજન અપાયું, એમાં ૩૦ ટકા કેલરી ફેટમાંથી, ૧પ ટકા પ્રોટીનમાંથી અને પપ ટકા કાર્બોહાઇડ્રેટમાંથી મળે એ રીતે વાનગીઓ આપવામાં આવી હતી. વ્રતના દિવસે પણ થોડુંક ખાધું હોવાથી પાર્ટિસિપન્ટ્સને સાવ જ ભૂખ્યા રહેવું પડ્યું હોવાનું ફીલ ન થયું. એ ઉપરાંત બાર વીકના અંતે તેમના વજનમાં ૧૧ ટકા જેટલો ઘટાડો થયો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" બાર બાર દિન એ આયે \" : યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થ ડે અને મનોરંજન કાર્યક્રમ ની ઝૂમ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભવ્ય ઉજવણી access_time 7:28 pm IST\n\" બાર બાર દિન એ આયે \" : યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થ ડે અને મનોરંજન કાર્યક્રમ ની ઝૂમ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભવ્ય ઉજવણી access_time 7:28 pm IST\nદેશના કેટલાક રાજ્યોમાં ધો. ૯ થી ૧૨ ની અશંત: શાળાઓ સોમવારથી ખુલશે access_time 7:26 pm IST\nમુખ્યમંત્રી રૂપાણીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું : સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે - મુખ્યમંત્રી વિજયભાઇ access_time 7:21 pm IST\nગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે કલેક્ટર સામે કરી રાવ access_time 7:20 pm IST\nભરૂચ શીતલ સર્કલ પાસે માસ્કની ઝૂંબેશ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ યુવક પાસેથી 14 મોબાઈલ મળી આવ્યા access_time 7:19 pm IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST\nસાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST\nઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુ��ક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST\nજયલલિતા બીમાર પડયાં ત્યારે તેમના ઘરમાં હાજર બે નવા નોકર કોણ હતા\nમલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક access_time 6:37 pm IST\nદેશના બંધારણ તેમજ લોકશાહી પર ખતરો છે : ફાધર ફિલિપ નેરી access_time 3:47 pm IST\nનોનવેજની લારીઓ-દુકાનોના કારણે રહેવાસીઓ ત્રાહિમામ access_time 3:53 pm IST\nખાદ્ય નિગમના કર્મચારીઓના પગાર વધારા સહિતના પ્રશ્ને ધરણા access_time 3:39 pm IST\nપાટડીના ડેપ્યુટી કલેકટર અને નાયબ મામલતદાર 2,73 લાખની લાંચ લેતા ઝડપાયા ;અમદાવાદ એસીબીની ટ્રેપમાં બંને રંગેહાથ સપડાયા access_time 1:09 am IST\nમાળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ પકડાયા :43 હજારનો મુદામાલ જપ્ત access_time 9:56 pm IST\nદિકરો છોકરીને ભગાડી જતાં માતા પર હુમલો access_time 11:32 am IST\nવડોદરામાં ગેંગવોરમાં ગેંગસ્ટર સલીમ ગોલવાળાના સાગરીત નઈમ ગુંડાની હત્યા:તીક્ષણ હથિયારથી હુમલો કરી રહેંસી નાખ્યો access_time 10:08 pm IST\nવડનગરમાં ઉત્ખનન દરમિયાન 11મી સદીનું દિશા સૂચક સ્ટ્રક્ચર મળ્યું access_time 10:39 pm IST\nગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને દિલ્હી કોન્ફ્રન્સમાં 'ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ' અર્પણ access_time 11:11 pm IST\nહાઈ સોડીયમવાળો ખોરાક તમારા માટે હાનિકારક access_time 10:00 am IST\nએન્જીનમાં અચાનક ખરાબી આવતા રસ્તા પર પ્લેન લેન્ડિંગ કરવું પડ્યું access_time 6:51 pm IST\nસાંજે 7:45 એ જોવા મળશે આ અદભુત નજારો access_time 6:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઓવરસીઝ વોલન્‍ટીઅર્સ ફોર બેટર ઇન્‍ડિયા (OVBI)'' : ભારતના ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ લાવવા તથા ખેતી માટે નડતી પાણીની સમસ્‍યા દૂર કરવા અમેરિકામાં શરૂ થયેલું નવું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : પ્રથમ ફંડરેઇઝીંગ પ્રોગ્રામમાં ૨,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 9:36 pm IST\n‘‘વિશાલ ભગવતી જાગરણ'': અમેરિકાના કેલિફોર્નિયામાં મા દુર્ગા પરિવાર, તથા એવરગ્રીન કલ્‍ચરલ એશોશિએશન દ્વારા ૮ જુન શુક્રવારે કરાયેલું આયોજન access_time 9:37 pm IST\n‘‘વર્લ્‍ડ ઓફ સેવન બિલીઅન'': અમેરિકામાં યોજાયેલી વીડિયો સ્‍પર્ધામાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ વિજેતાઃ ૬ થી ૧૨ ગ્રેડમાં અભ્‍યાસ કરતા ૪૮ દેશોના પાંચ હજાર સ્‍ટુડન્‍ટસમાંથી વિજેતા જાહેર થયેલ�� ૧૮ સ્‍ટુડન્‍ટસમાં સ્‍થાન મેળવ્‍યું access_time 9:18 am IST\nપાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસને વસીમ અકરમના જન્મદિવસની કેક કાપ્યા બાદ સોશ્યલ મિડીયા ઉપર માફી માંગી access_time 8:25 pm IST\nનડાલ કવોર્ટર ફાઈનલમાં access_time 12:41 pm IST\nબેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે access_time 12:39 pm IST\nકોમેડિયન મલ્લિકા દુઆને મળ્યો નમસ્તે ઈંગ્લેન્ડમાં રોલ access_time 4:43 pm IST\nએકતા કપૂરની 'દિલ હી તો હૈ' સિરીયલમાં ગુજરાતી એકટર હેમાંગ પલાણ આવી રહ્યો છે access_time 3:50 pm IST\nમહેશ માંજરેકરની ક્રાઇમ થ્રિલર ફિલ્મ કરશે સોનલ ચૌહાણ access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rakhewaldaily.com/sabarkantha/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5/", "date_download": "2020-09-20T13:19:31Z", "digest": "sha1:VYMTE4V2KGVZTNDTJ73Z6ZKHUSS56KCG", "length": 6668, "nlines": 94, "source_domain": "www.rakhewaldaily.com", "title": "સાબરકાંઠામાં પરીક્ષા આપવા જતાં યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસતા ૩ના મોત. - Rakhewal Daily", "raw_content": "\nરાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલમાં એક દિવસમાં 21 દર્દીના મોત\nરાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી\nભારતમાં વધતા સંક્રમણથી WHO ચિંતિત, શિયાળામાં હજુ કેસ વધશે તેવી ચેતવણી આપી\nરાજકોટમાં 40 કેસ, 24 કલાકમાં 21ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 5 હજારને પાર\nઅમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું મોત, PSI એ.એન. ભટ્ટ જીવનનો જંગ હાર્યા\nHome / News / સાબરકાંઠામાં પરીક્ષા આપવા જતાં યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસતા ૩ના મોત.\nસાબરકાંઠામાં પરીક્ષા આપવા જતાં યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસતા ૩ના મોત.\nહિંમતનગરઃઉદયપુર પાસે ટીડી હોસ્પિટલના પાટીયા નજીક પરીક્ષા આપવા જતા હિંમતનગરના યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે ૩ યુવાનોના મોત નિપજ્યા હતા. દરમિયાન મોડી રાત્રે ઉદયપુર નજીક કન્ટેનરમાં કાર ઘૂસતા ઘટનાસ્થળે જ ૩ના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. તેમના મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. કારમાં સવાર એક ઈજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. તમામના મૃતદેહોને વતનમાં લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.\nહિંમતનગરના માનવ બ્રહ્મભટ્ટ, ધવલ દેસાઈ અને નેહલ પટેલ તેમજ અન્ય એક યુવાન જીજે રાજસ્થાન પરીક્ષા આપવા માટે ગયા હતા. મોડી રાત્રે એક વાગ્યા આસપાસ ઉદય���ુર નજીક ટીડી હોસ્પિટલના પાટીયા પાસે તેમની કાર એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. કન્ટેનરમાં તેમની કાર ઘૂસતા ત્રણેયના મોત થયા હતા. કાર કન્ટેનરમાં અડધી ઘૂસી જતા બે કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કઢાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને ટીડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ઉદયપુરની એમ બી હોસ્પિટલ રિફર કરાયો હતો.\nસાબરકાંઠાના ૧૪ ઔદ્યોગિક એકમોમાં મોકડ્રિલના કાર્યક્રમો યોજાયા\nમોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ\nસેવા સપ્તાહના ત્રીજા દિવસે સાયરા જિલ્લા પંચાયત સીટમાં સેવ...\nઇડરમાં18 વર્ષીય યુવકની લાશ કુવામાંથી મળતાં ચકચાર\nમોડાસામાં ગાડીમાંથી ૧.૫ કરોડનું ચરસ ઝડપાયુ\nહિંમતનગર ખાતે હિંદુ યુવા સંગઠનની બેઠક યોજાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/bollywood-celebrity-charge-insta-post.html", "date_download": "2020-09-20T15:03:55Z", "digest": "sha1:5Z3I624HKTWRXNPY5XQHWW23TUJEZEAN", "length": 6580, "nlines": 75, "source_domain": "www.rojnikhabar.in", "title": "ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર કરોડો રૂપિયા કમાય છે પ્રિયંકા જાણો કેટલા લે છે અમિતાભ અને શાહરુખ ખાન", "raw_content": "\nHomeવાંચવા જેવુંઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર કરોડો રૂપિયા કમાય છે પ્રિયંકા જાણો કેટલા લે છે અમિતાભ અને શાહરુખ ખાન\nઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર કરોડો રૂપિયા કમાય છે પ્રિયંકા જાણો કેટલા લે છે અમિતાભ અને શાહરુખ ખાન\nગ્લોબલ આઇકોન એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે એક સ્પોન્સર પોસ્ટ માટે લગભગ 1.87 કરોડ ચાર્જ કરે છે.\nઆ વાત તો બધા જ લોકો જાણે છે કે બિગ બી સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે. પરંતુ શું તમે લોકો જાણો છો કે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૪૦ થી ૫૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જોઈએ તો અમિતાભ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સહુથી વધુ એક્ટિવ રહે છે. તે માટે પોતાની કવિતાને જોક્સ શેર કરતા રહે છે.\nસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી ઝડપથી એક્ટિવ થઈ રહેલી એક્ટ્રેસ આલિયા ભટ્ટ ના ફક્ત ઇન્સ્ટાગ્રામ પર ભારે પડતી નજર આવી રહી છે. પરંતુ તેમણે ખુદ પોતાની યૂટ્યૂબ ચેનલ પણ લોન્ચ કરી દીધી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પ્રતિ પોસ્ટ માટે એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે.\nશાહરુખ ખાન ભલે જ પોતાના સોશિયલ મીડિયા થી દુર રહેતા હોય પરંતુ ક્યારેક ક્યારેક તે પોતાની તસવીર અને પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ તેમણે કેલિફોર્નિયા વેકેશન ની તસ્વીર તેમના ફેન્સ ખૂબ જ પસંદ ક��ી રહ્યા છે. શાહરુખ ખાન પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ 80 લાખથી 1 કરોડ ચાર્જ લે છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/apjabdulkalam-2540573959364940", "date_download": "2020-09-20T13:36:48Z", "digest": "sha1:LE6GOJ3TFX5WY7YT7ZCIUKV4KGTRCPPG", "length": 2949, "nlines": 35, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ સપના એ નથી જે ઊંઘમાં આવે સપના એ છે જે તમને સુવા જ ન દે. - એ.પી.જે અબ્દુલ કલામ #APJAbdulKalam #BirthAnniversary #MissileMan #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nસપના એ નથી જે ઊંઘમાં આવે સપના એ છે જે તમને સુવા જ ન દે. - એ.પી.જે અબ્દુલ કલામ\nસપના એ નથી જે ઊંઘમાં આવે સપના એ છે જે તમને સુવા જ ન દે.\n- એ.પી.જે અબ્દુલ કલામ\nવઢિયાર રાવળ સમાજ સંમેલનમાં મુલાકત લીધી અને વઢિયાર રાવળ..\nચૂંટણીને હવે ખુબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે \"સતપુરા\"..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/during-bathing-first-wash-this/", "date_download": "2020-09-20T14:22:59Z", "digest": "sha1:A4POFNLN4KMVAS75VUBFROPLZN5G46YN", "length": 12564, "nlines": 77, "source_domain": "4masti.com", "title": "નહાતી વખતે સૌથી પહેલા શરીરના આ ભાગ પર નાખવું જોઈએ પાણી, સાથે જ બોલવો જોઈએ આ મંત્ર |", "raw_content": "\nInteresting નહાતી વખતે સૌથી પહેલા શરીરના આ ભાગ પર નાખવું જોઈએ પાણી, સાથે...\nનહાતી વખતે સૌથી પહેલા શરીરના આ ભાગ પર નાખવું જોઈએ પાણી, સાથે જ બોલવો જોઈએ આ મંત્ર\nસ્નાન એક એવો નિત્યકર્મ છે જે કર્યા પછી દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ અનુભવે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયામાં ઘણો ફેરફાર આવે છે. પહેલા જ્યાં લોકો ખુલ્લામાં, નદીમાં, તળાવમાં સ્નાન કરતા હતા તે હવે સ્નાન કરવા માટે આધુનિક સ્નાન ઘર બનાવરાવી રહ્યા છે, જે એકદમથી બંધિયાર બનેલું રહે છે. આપણા માના મોટાભાગના લોકો સંપૂર્ણ કપડા ઉતારીને સ્નાન કરવાનું પસંદ કરે છે, જો કે સ્વભાવિક છે અને સામાન્ય વાત છે. પરંતુ ગરુડપુરાણ મુજબ ક્યારે પણ વ્યક્તિએ નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઇએ. સ્નાન કરતી વખતે શરીર ઉપર કોઈ ને કોઈ વસ્ત્ર જરૂર રહેવું જોઈએ. સનાતન ધર્મમાં પણ ઋષિઓએ સ્નાનને લઇને ઘણી બધી વાતો કહી છે. આજની આ પોસ્ટમાં અમે સ્નાનને લઇને થોડી જરૂરી વાતોનો ઉલ્લેખ કરીશું.\nશું લખ્યું છે ગરુડપુરાણમાં :\nગરુડપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે તમારા પિતૃ કે પૂર્વજ તમારી આસ પાસ હોય છે, અને વસ્ત્રો ઉપર પડતા જળને ગ્રહણ કરે છે. જેનાથી તેમની તૃપ્તિ થાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઇને નારાજ થાય છે જેથી વ્યક્તિને તેજ, બળ, ધન અને સુખનો નાશ થઇ જાય છે. એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઈએ.\nસનાતન ધર્મ મુજબ આ હોવું જોઈએ સ્નાનનો ક્રમ\nશું તમને ખબર છે કે સ્નાન કરતા સમયે શરીરના ક્યાં અંગ ઉપર સૌથી પહેલા પાણી નાખવું જોઈએ નહિ, તો આવો અને તમને જણાવીએ છીએ. સનાતન ધર્મ મુજબ સ્નાન સમયે વ્યક્તિએ સૌથી પહેલા તમારા પગ ઉપર પાણી નાખવું જોઈએ. પગથી શરુઆત કરીને જાંઘો ઉપર પાણી નાખવું જોઈએ અને પછી પેટ અને બીજા ભાગ ઉપર. તેનો અર્થ સ્નાનની શરુઆત નીચેથી કરવી જોઈએ અને પછી ઉપર જવું જોઈએ. કહે છે કે વ્યક્તિનું મગજ સૌથી વધુ ગરમ હોય છે અને પગ વાળો ભાગ સૌથી ઠંડો.\nએટલા માટે આપણે સ્નાન સમયે માથા ઉપર પાણી નાખીએ છીએ તો શરીરનું તાપમાન અચાનકથી ડાઉન થઇ જાય છે. જયારે શરીરનું તાપમાન નીચું આવે છે તો અચાનકથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છ���. તમને જાણીને નવાઈ થશે કે તેના કારણે જ ક્યારે ક્યારે માણસને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેને આરોગ્યની દ્રષ્ટિએ સાચું નથી માનવામાં આવતું. એટલા માટે સ્નાન વખતે ક્યારે પણ સીધું માથા ઉપર પાણી ન નાખવું જોઈએ. હંમેશા સ્નાનની શરૂઆત પગથી કરવી જોઈએ અને સૌથી છેલ્લે માથા ઉપર જવું જોઈએ. તે ઉપરાંત સ્નાન વખતે એક મંત્રનું ઉચ્ચારણ હંમેશા કરવું જોઈએ. એમ કરવાથી સ્નાન વાળું પાણી શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે.\nમંત્ર નીચે જણાવ્યા મુજબનો છે :\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nનહાતી વખતે સૌથી પહેલા\nસૌથી પહેલા પાણી નાખો\nકુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે જાણો તલસ્પર્શી અચૂક માહિતી.\nસોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.\nઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nજો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.\nઆ 5 રાશિઓના બગડેલા નશીબ સુધારશે વિધ્નહર્તા ગણેશ, લાભની મળશે ઘણી...\nઆજકાલના સમયમાં ઘણા બધા લોકો એવા છે, જે ભવિષ્યને લઈને ઘણા ચિંતિત રહે છે, પરંતુ તમે તમારા ભવિષ્યની જાણકારી મેળવવા માગો છો, તો તેના...\nએકવાર ફરી ભારતીય જવાનોએ દાવ પર લગાવ્યો પોતાનો જીવ, બરફમાં દબાયેલા...\nરહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ...\nઆ હસ્તીઓ રિજેક્ટ કરી ચુક્યા છે કપિલ શર્માના શોનું આમંત્રણ, એકનો...\nડીઝલની એવી લૂંટ મચી કે જામ થઇ ગયો આખો હાઈવે, પોલીસનો...\nઆ બોલિવૂડ હીરો ની રહી ચુકી છે સૌથી વધારે ગર્લફ્રેન્ડ્સ, નંબર...\nક્યારે પણ ગ્લાસમાં પાણી ન પીવો, જાણો લોટા અને ગ્લાસના પાણીમાં...\nમહિનાના પહેલા દિવસે કર્ક રાશિ સહીત આ 6 રાશિઓના બદલાય રહ્યા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujratpost.com/story/guj/rajkot-gujratpost-varsad-aaji-dem", "date_download": "2020-09-20T13:33:31Z", "digest": "sha1:XLMTYTZOUO7VYNGBYYMUKJ364U2VY46Q", "length": 1893, "nlines": 44, "source_domain": "gujratpost.com", "title": "Sunday, 20 September 2020.", "raw_content": "\nરાજકોટ રેશમાં પટેલની અટકાયત\nલડાખ સરહદે ભારતને મોટી સફળતા મળી : ચીની સીમા ઉપર 6 પહાડીઓ ઉપર કર્યો કબ્જો\nપૂર્વ પતિની કરોડોની સંપત્તિ માટે માસૂમનું કરાવ્યું અપહરણ, દ્વારકાની મહિલા સહીત ત્રણ સકંજામાં\nહવે ઇન્સ્ટા રીલ્સને ટક્કર આપવા યુ ટ્યુબ એ શોર્ટ્સ લોન્ચ કર્યું\nકોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત : કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ\nકેવી હોઈ છે પોર્ન સ્ટારની લાઈફ સ્ટાઇલ : કેટલા કમાઈ છે પોર્ન અભિનેત્રીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-3/", "date_download": "2020-09-20T14:43:38Z", "digest": "sha1:3KTRR66IADOR477E3RI64ADT7UYWWGAG", "length": 8315, "nlines": 128, "source_domain": "stop.co.in", "title": "મારા પપ્પા – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\n*પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું…*\n1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…\n2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…\n3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…\n4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…\n5. *પોતાની બગડેલી તબિયત વિશે મૌન ��હીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…*\n6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…\n7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…\n8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…\n9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…\n10. આર્થિક સંકડાશ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…\n11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને *હાઉ* કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…\n12. પોતાનો બર્થડે ઉજવવાની હંમેશાં ના પાડે અને ફેમિલીમાં સૌનો બર્થડે ઉજવવા તૈયાર રહીને…\nપથ્થરમાં એક ખામી છે કે,\nએ કયારેય પીગળતો નથી.\nપથ્થરમાં એક ખુબી છે કે,\nએ કયારેય બદલાતો નથી.\n*🌹🌹 હમેશા મારી સાથે છે મારા પપ્પા 🌹🌹*\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/to-do-natural-farming-one-cow-earns-rs-900-will-get-maintenance-costs-127450487.html", "date_download": "2020-09-20T15:10:47Z", "digest": "sha1:HBNI5MMTRR2LGXDXXP4YIYFRV4AGMSGG", "length": 6229, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "To do natural farming, one cow earns Rs. 900 will get maintenance costs | પ્રાકૃતિક ખેતી કરવા એક ગાય દીઠ મહિને રૂ. 900 નિભાવ ખર્ચ મળશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસહાય:પ્રાકૃતિક ખેતી કરવા એક ગાય દીઠ મહિને રૂ. 900 નિભાવ ખર્ચ મળશે\nપ્રાકૃતિક કૃષિ મારફત ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો નિર્ધાર\nલાભ લેવા માગતા ખેડૂતે ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર અરજી કરવાની રહેશે\nરાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂ. 900ની એટલે કે વાર્ષિક મહત્તમ રૂ. 10,800ની કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ‘આઇ ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે ખેડૂતની રકમ મંજૂર કરાશે તેને પ્રથમ ત્રિમાસિક સહાય રૂ. 2700 લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં આરટીજીએસ-ડીબીટીથી જમા કરાવાશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે.\nઉલ્લેખનીય છે કે,લાભ દેશી ગાય ધરાવનારને જ મળશે, જર્સી અને વિદેશી ગાય ધરાવનારને નહીં. ખેડૂતોને અરજીની મંજૂરીની તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ ગાળામાં એપ્રિલ થી જૂનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ જુલાઈ માસમાં, જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકનો નિભાવ ખર્ચ ઓક્ટોબરમાં, ઓક્ટોબરથી ડિસેમ્બરનો ત્રિમાસિક નિભાવ ખર્ચ જાન્યુઆરીમાં અને જાન્યુઆરીથી માર્ચનો ત્રિમાસિક નિભાવ ખર્ચ એપ્રિલમાં ચૂકવાશે. અરજીની મંજૂરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ. 900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.\nકોને લાભ મળી શકે\nઆ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત લાભાર્થીની પાત્રતા જોઈએ તો, અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટિફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે. હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા અપાશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%AE%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80/", "date_download": "2020-09-20T13:18:33Z", "digest": "sha1:ADJN6GBCOXH72OYH5NKWFPQLF4ZXDA6G", "length": 2717, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "મરેલી ગરોળી |", "raw_content": "\nઅચાનક તમારું પણ બાળક કચરો વાળવા માંડે છે, તો ભવિષ્યનો આપી...\nએવું કહેવામાં આવે છે કે જાનવર જ્યાં રહે છે, એ જગ્યાને તે ત્યાં રહેવા પહેલા સાફ કરી દે છે. તો આપણે મનુષ્ય એવું કેમ...\nપતિને પાઠ ભણાવા આટલી ક્રૂર બની શકે છે એક માતા, પુત્રને...\nપૈસા માટે લોકો શું નું શું નથી કરતા, ઘણા લોકો તો એટલી હદે જઈ શકે છે કે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા,...\nલોકડાઉન દૂર કરવાની જીદ્દ પકડી બેઠા ટ્રંપ, કહ્યું – 25000 લોકો...\n25 કરોડમાં વેચાય એવું રત્ન મળ્યું ખોદકામ કરતા, આ ઘટના પછી…\n42 દિવસમાં કેન્સર ખલાશ 50000 થી વધુ લોકોને ઠીક કરવાનો...\nકુતરો કરડે ત્યારે આનાથી સારો ઉપચાર ક્યાય મળશે નહિ, જરૂરથી વાંચો...\nફટાકડીનો આ નાનકડો ઉપાય કરવાથી બની રહેશે બરકત, શુક્ર દોષ દૂર...\n81 વર્ષનો કોરોના દર્દી મરવા માટે ઘરે આવ્યો હતો, પણ દીકરાએ...\nમહિલાએ ડિલિવરી બોય સાથે કર્યુ કંઈક આવું, જેને જોઈને પાડોસી થયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/bollywood-sneha-ullal-to-jasmin-bhasin-here-is-a-tentative-list-celebs-entering-bigg-boss-14-house-km-1010713.html", "date_download": "2020-09-20T14:23:39Z", "digest": "sha1:VB5YTFEY4PPTZS634RMNLGLPSZVBT4GR", "length": 24689, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "bollywood-sneha-ullal-to-jasmin-bhasin-here-is-a-tentative-list-of-celebs-entering-bigg-boss-14-house– News18 Gujarati", "raw_content": "\nBigg Boss 14: સ્નેહા ઉલ્લાલ અને જેસ્મીન ભસીન હશે શોમાં જુઓ કન્ટેસ્ટન્ટનું સંભવીત લીસ્ટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nBigg Boss 14: સ્નેહા ઉલ્લાલ અને જેસ્મીન ભસીન હશે શોમાં જુઓ કન્ટેસ્ટન્ટનું સંભવીત લીસ્ટ\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે.\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે.\nમુંબઈ: ટીવીનો સૌથી ચર્ચિત રિયાલીટી શો બિગ બોસ સિઝન 14ની દર્શકો ���ાહ જોઈ રહ્યા છે. હાલમાં જ બિગ બોસ 14નો પ્રોમો રિલીઝ થયો હતો. બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન જ શોમાં સિઝન-14ને હોસ્ટ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 14નો પ્રોમો 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. તો શો સપ્ટેમ્બરમાં શરૂ થવાની વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ, ફેન્સને શોમાં ભાગમાં લેનારા ઉમેદવારોના નામની પણ રાહ જોઈ રહ્યા છે.\nબિગ બોસ 14ના ઘરના કન્ટેસ્ટન્ટમાં સૌથી વધારે ચર્ચા ટીવી એક્ટ્રેસ જેસ્મીન ભસીનની થઈ રહી છે. જેસ્મીન સિવાય સ્નેહા ઉલ્લાલ, વિવિયન ડીસેના, સંગીતા ઘોષ, અલીશા પવાર, જય સોની, શગુન પાંડે, મિશાલ રહેજા, નિયા શર્મા, ડોનલ બિષ્ટ, શિરીન મિર્ઝા અને શાહીન ભનોટ આ શોનો ભાગ બની શકે છે. જોકે, હજુ આ નામની જાહેરાત થઈ નથી.\nઆ પણ વાંચો - ખેડૂતો માટે મોટા સમાચાર, રહસ્યમય બીયારણને લઈ સરકારે જાહેર કરી ચેતવણી, એગ્રી Terrorismની આશંકા\nહાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે કે, બિગ બોસની અગામી સિઝનના પ્રોમોની શુટિંગ કરવા માટે કોરોના વાયરસ મહામારી વચ્ચે સલમાન ખાન પનવેલથી મુંબઈ પાછા આવ્યા હતા. તેમને સોમવારે રાત્રે પોતાની સફેદ રેન્જ રોવરમાં મહેબુબ સ્ટુડિયોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.\nકન્ટેસ્ટન્ટને ઘરમાં એન્ટ્રી મળ્યા પહેલા આપવો પડશે કોરોના નેગેટિવનો રિપોર્ટઉલ્લેખનીય છે કે, બિગ બોસની 14મી સિઝનની થીમ જંગલ બેસ્ડ પર હશે. મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, આ વખતે 13 સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ હશે અને 3 કોમનર હશે. બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા તમામ કન્ટેસ્ટન્ટનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે કન્ટેસ્ટન્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને ઘરમાં જવા દેવામાં આવશે, નહીં તો તેમને આ સિઝનમાં કોરોના ટેસ્ટ આપ્યા વગર આ શોમાં જગ્યા નહીં મળે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મ���દીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nBigg Boss 14: સ્નેહા ઉલ્લાલ અને જેસ્મીન ભસીન હશે શોમાં જુઓ કન્ટેસ્ટન્ટનું સંભવીત લીસ્ટ\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nઅનુરાગ કશ્યપે રવિ કિશન પર લગાવ્યો મોટો આરોપ, બોલ્યા- 'લાંબા સમય સુધી વિડ પીતો હતો'\n'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO\nવિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'\nકોરોના નેગેટિવ આવ્યા બાદ પણ વેન્ટિલેટર પર છે SP બાલાસુબ્રમણ્યમ, જાણો તેમની પરિસ્થિતિ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/surat/gujarati-doctor-donates-plasma-for-corona-75-times-058445.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:58:39Z", "digest": "sha1:LMMREYNRLBCUNRF6GWMPGYKCXCAQYMDM", "length": 11622, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન | Gujarati doctor donates plasma for corona 75 times. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nMI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n3 hrs ago MI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n4 hrs ago MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય\n5 hrs ago MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ\n5 hrs ago સરકારે 2 હજારની નોટની છાપણી નથી કરી બંધ: નાણા મંત્રાલય\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન\nગુજરાતમાં સુરત સ્થિત વરાછાના મિની બ��ારમાં લોક સમર્પણ બ્લડ બેંકમાં એક ડૉક્ટરે 75મી વાર પ્લાઝ્મા ડોનેટ કર્યુ. તેમનુ નામ છે ડિયોલૉજિસ્ટ ડૉ. જગદીશ વઘાસિયા. જે બીજાની જિંદગી બચાવવા માટે 74 વાર રક્તદન કરી ચૂક્યા હતા. ડૉ. જગદીશે કહ્યુ કે, 'પ્લાઝ્મા થેેરેપી કોરોનાના દર્દીઓ માટે કારગર સાબિત થઈ રહી છે. માટે એ જરૂરી છે કે રિકવર થતા લોકો પોતાનુ પ્લાઝમા ડોનેટ કરે.'\nવાસ્તવમાં વરાછાના મિની બજાર સ્થિત લોક સમર્પણ બ્લડ બેંકમાં પ્લાઝ્મા સેન્ટરનો શુભારંભ થયો છે. આ પ્રસંગે ડૉ. જગદીશ સહિત ત્રણ લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યુ. જેમાં ડૉ. હિતેશ ઢાકેચાએ પણ પ્લાઝ્મા ડોનેટ કર્યુ.\nસુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના કોરોના દર્દીઓને મળશે લાભ\nપ્લાઝ્મા સેન્ટરનો શુભારંભ આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ કરાવ્યો. આ સેન્ટરને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સેવાના સહયોગથી શરૂ કરવામાં આવ્યુ. આ ડૉક્ટરે કહ્યુ કે, 'ગુજરાત સરકાર તેમજ કેન્દ્રીય ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવામાં આવી હતી. ત્યારબાદ અહીં લોક સમર્પણ બ્લડ બેંકમાં પ્લાઝ્મા કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આનાથી સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના કોરોના દર્દીઓને પણ પોતાના ઈલાજમાં ફાયદો મળી શકશે.'\nએક પ્લાઝ્માથી બે વ્યક્તિના જીવ બચી શકે\nડૉ.જગદીશ પટેલ બોલ્યા, 'મહામારીને હરાવીને સ્વસ્થ થયેલા દર્દી પ્લાઝ્મા ડોનેટ માટે આગળ એ જરૂરી છે કારણકે સ્વસ્થ થયેલા દર્દીઓના શરીરમાં કોરોના વાયરસથી લડવાની એન્ટીબૉડીઝ વિકસિત થતી રહે છે. આ રીતે એક પ્લાઝ્માથી બે વ્યક્તિના જીવ બચી શકે છે.'\nલદ્દાખમાં ચીની બૉર્ડર પર 35,000 જવાનો તૈનાત, ચીનને જવાબ આપવા તૈયાર છે સેના\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nએર ઈન્ડિયા પર દૂબઈએ લ��ાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા\nભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nવૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nકૃષિ બિલનો વિરોધ: પ્રકાશ સિંહ બાદલના ઘર સામે ખેડૂતો પીધી ઝેરી દવા, હાલત ગંભીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/370-bharatiya-janata-party-is-the-largest-287778302347367", "date_download": "2020-09-20T14:08:02Z", "digest": "sha1:VTFNOCL5FKMV47HAX2NIAG22XYDIIFJI", "length": 6042, "nlines": 39, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat भाजपा ऐसी पार्टी है जो कहती है, वह करती है। हम भारत की राजनीति में विश्वास का संकट पैदा नहीं होने देंगे। यह हमारा संकल्प रहा है, जिसे अनुच्छेद 370 को समाप्त करके हमने पूरा किया है। किसी ने कहा है- दर्द की रात गई, गम का खजाना भी गया, मोदी तेरी हिम्मत से ये दाग पुराना भी गया।", "raw_content": "\nપ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી એ સુરેન્દ્રનગર..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિ���ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/category/factcheck/", "date_download": "2020-09-20T13:17:29Z", "digest": "sha1:KD6L7IEU4RBOKCCF3TQBAX45UUYWM2I5", "length": 7432, "nlines": 136, "source_domain": "trishulnews.com", "title": "- Trishul News- Fearless Voice", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nશું ખરેખર મોદી સરકાર દરેક વિદ્યાર્થીઓને સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે\nભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયું\nવડોદરાના મહારાણી અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બન્યા સાધ્વી જાણો શું છે હકીકત\nશું ખરેખર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું મોત થઈ ગયું જાણો શું કહ્યું પરિવાર અને હોસ્પિટલે….\nપત્રકારે સરકારી હોસ્પીટલની પોલ ખોલી, તો સરકારે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી- તો પત્રકારે કર્યુ કાઈક આવું…\nદેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ...\nભાજપ સાંસદે ફેલાવી રામમંદિરના પાયામાં ચાંદીની ઈંટ કે ટાઇમ કેપ્સ્યૂલ મુકવાની...\nસુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી...\nN-95 માસ્ક પહેરવાથી લોકો થઇ રહ્યા છે બેભાન- જાણો દાવાની સત્યતા\nસુરતમાં 48 કલાકમાં લોકડાઉન થશે નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ\nમાફિયા વિકાસ દુબે શું ખરેખર ભાજપના નેતાઓ સાથે ખાસ સબંધ ધરાવે...\n8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે...\nજુઓ કેવી રીતે ન્યુઝ 18 અને ન્યુઝ નેશને ફેલાવ્યા ફેક ન્યુઝ-...\nફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ...\n 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો...\nમનમોહનસિંહે ચીનને 43,000 કિલોમીટરની જમીન આપી દીધી: ભાજપ પ્રમુખ નડ્ડાએ ફેલાવ્યા...\nફેક્ટ ચેક: અમિત શાહને કેન્સર થયું હોવાના દાવામાં કેટલું તથ્ય\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા ત��્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/26-05-2018/15317", "date_download": "2020-09-20T13:48:31Z", "digest": "sha1:HDTLVLCWGHXUJCIAVQ3LLN5NLR4DO7M6", "length": 16157, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ)ના ઉપક્રમે સમર પિકનિક યોજાઇઃ ૩૦૦ જેટલા ભાઇ બહેનોએ રમત-ગમત,ડીનર સહિતની પ્રવૃતિઓનો આનંદ માણ્‍યો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ)ના ઉપક્રમે સમર પિકનિક યોજાઇઃ ૩૦૦ જેટલા ભાઇ બહેનોએ રમત-ગમત,ડીનર સહિતની પ્રવૃતિઓનો આનંદ માણ્‍યો\nદલાસઃ DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ) દ્વારા Pring PicnIk ૨૦૧૮ નું આયોજન તારીખ ૧૨ મી મેં અને શનિવાર ના રોજ West Lack Park દલાસ ખાતે ઉજવણી થઈ હતી..જેમાં લગભગ ૩૦૦ જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.. ચરોતર ના બધાજ પાટીદાર સભ્યો અને તેમન ફેમીલી અને મિત્રો ને આમંત્રણ આપેલ. રમતગમત તથા Bing જેવી રમતો રમાડેલ. આ પીકનીક બપોરે ૩ વાગ્યા થી સાંજના ૮ વાગ્યા સુધી હતી. પધારેલ સૌને ગરમા ગરમ મકાઈ શેકીને આપવામાં આવેલ...સાથે સાથે ચીપ્સ,સોફ્ટ ડ્રીંક્સ તથા વેફર્સ આપવામાં આવેલ... તથા સાંજે ગોપાલ રેસ્ટોરન્ટવાળા અક્ષયભાઈ પટેલ તરફથી મસાલા ખીચડી,છાસ,સાક વગેરે પીરસવામાં આવેલ...છોકરાઓએ પણ બોલીબોલ ગેમ રમી ને આનંદ માણ્યો હતો..આ પીકનીકને સફળ બનાવવામાં પ્રમુખ નવીનભાઈ પટેલ,પ્રગ્નેશ પટેલ,જતીન પટેલ,ભાવિન અમીન પુરવાગ પટેલ,જસ્મિન પટેલ વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nમોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ access_time 7:10 pm IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા access_time 1:18 am IST\nસુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST\nપાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST\nરાજસ્થાન કોંગ્રેસમાં મારામારી access_time 11:43 am IST\nસેફહાઉસમાંથી 50 કિલો સોનું લઈને ભાગી ગયો નિરવ મોદીનો સાવકો ભાઈ નેહલ \nસરકારી સંપત્તિને ��ુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે access_time 6:20 pm IST\nરતનપરમાં કાલથી યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગ access_time 4:22 pm IST\nઇન્કમટેક્ષ રૂડાને રર.૯૬ કરોડનાં ટેક્ષનું રિફંડ ચુકવશે access_time 4:20 pm IST\nમાહી ડેરી દ્વારા ફોર્ટીફાઈડ દૂધ લોન્ચ access_time 12:01 pm IST\nજીલ્લા કલેકટર ખેડૂત આંદોલન બાબતે કંઇ જાણતા નથી, તેઓ પૈસા બનાવવામાં વ્યસ્ત : મેથળા-પીપાવાવ ધામમાં હાર્દિક પટેલની સટાસટી access_time 12:02 pm IST\nસરધારમાં ખારચીયાના રસ્તે ઉભેલા ટ્રક પાછળ બાઇક અથડાતાં ૧૭ વર્ષના અર્પિત પટેલનું મોત access_time 11:55 am IST\nજૂનાગઢ નજીક ગૌશાળામાં પશુઓના મોત મુદ્દે તટસ્થ તપાસની વિપક્ષ કોંગ્રેસની માંગણી access_time 11:55 am IST\nસુરતની લેડી ડોન 'ભૂરી'નો આતંક મચાવતો વધુ એક વીડિયો વાયરલ :સાગરીત કારખાનામાં કરે છે તોડફોડ access_time 12:39 am IST\nસરદારધામ એકતાના પ્રતિક સાથે આગવી ઓળખ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ access_time 4:08 pm IST\nગુજરાત દલિત એકતા સમિતિ દ્વારા કાલે અમદાવાદમાં દલિત મહાસંમેલન access_time 4:08 pm IST\nટેબલેટનો ઉપયોગ સાંજે કરવાથી થઇ છે ઊંઘ પર અસર access_time 6:59 pm IST\nપ્રેગનેન્સી બાદ પેટની ત્વચા ઢીલી પડી ગઈ છે\n12 બાળકોની માતાએ 89 વર્ષે હાસિલ કરી સ્નાતકની ડિગ્રી access_time 6:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘રાજપૂતાના કલ્‍ચર ઓફ રાજસ્‍થાન'' : યુ.એસ. ના સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયામાં રાજસ્‍થાની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતો ત્રિદિવસિય મહોત્‍સવ યોજાયો : સમગ્ર અમેરિકામાં વસતા રાજપૂતાના વંશજના પરિવારો ભેગા થયા access_time 9:56 pm IST\n‘‘ગીતા કોન્‍ફરન્‍સ'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં આજ ૨૬મે શનિવારના રોજ કરાયેલું આયોજનઃ પૂ.ગુરૂમા ગીતેશ્વરી સહિત વિદ્વાન વકતાઓને સાંભળવાનો લહાવો access_time 11:08 pm IST\nયુ.એસ.માં DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ)ના ઉપક્રમે સમર પિકનિક યોજાઇઃ ૩૦૦ જેટલા ભાઇ બહેનોએ રમત-ગમત,ડીનર સહિતની પ્રવૃતિઓનો આનંદ માણ્‍યો access_time 11:10 pm IST\nઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી એલેસ્ટર કૂકે access_time 4:10 pm IST\nવિનસ અને સેરેનાની ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી access_time 4:07 pm IST\nઆઇસીસીએ પાકિસ્તાનના ક્રિકેટરના હાથમાંથી સ્માર્ટ વોચ કઢાવી access_time 4:11 pm IST\nફિલ્મ અભિનેતા ઇરફાન ખાન એકદમ સ્‍વસ્‍થઃ ટૂંક સમયમાં ઉધમસિંહના બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં પરત ફરશે access_time 6:24 pm IST\nપાકિઝાની ફિલ્મ અભિનેત્રી ગીતા કપૂરનું અવસાનઃ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો access_time 6:24 pm IST\nકોઈ પણ નવોદિત કલાકર માટે રજનીકાંત પ્રેરણ���્વરૂપ છે: હુમા કુરૈસી access_time 4:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vadgam.com/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4/uttambhai-maheta-10/", "date_download": "2020-09-20T14:18:52Z", "digest": "sha1:FHC4LPCGB2UJMYVRRHNWDI4YTQZDO6RE", "length": 31975, "nlines": 93, "source_domain": "vadgam.com", "title": "લાખ્ખો નિરાશામાં એક અમર આશા : કુમારપાળ દેસાઈ | Vadgam.com", "raw_content": "\nજળ સંચય -ભૂગર્ભ જળ વોટસએપ ગ્રુપ\nવડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ\nશેભર વાંચન શિબીર – મૃગેશ શાહ\nવડગામની વાટે – મૃગેશ શાહ\nલાખ્ખો નિરાશામાં એક અમર આશા : કુમારપાળ દેસાઈ\n[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામમેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલકપર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જેઆભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “લાખ્ખો નિરાશામાં એક અમર આશા ” એ પુસ્તકનું દશમું પ્રકરણ છે.આઅગાઉ નવ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખનાલેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].\nઉજળી આવતીકાલનો દ્રઢ સંકલ્પ\nસુખમાં સાથી સહુ કોઇ દુ:ખમાં મળે ન કોઇ દુ:ખમાં મળે ન કોઇ સુખમાં બધા આપણા સાથી-સંગાથી બનતા હોય છે. સગાંવહાલાં અને સામાન્ય લટકતી સલામની ઓળખાણ ધરાવનારા પણ સુખના દિવસોમાં સાથ આપતા હોય છે. દુ:ખના દિવસો એવા દોહ્યલા હોય છે કે દુ:ખી માણસને એનો પોતાનો પડછાયો પણ સાથ આપતો ન હોય તેવું લાગે છે \nઆસપાસ-ચોપાસથી હૈયું કોરી નાખે તેવો ઉપહાસ ઉત્તમભાઈને મળતો હતો. અન્યના ઉષ્માભર્યા સાથને બદલે ઘોર ઉપેક્ષા જ હાથ લાગતી હતી. આમ છતાં ઉત્તમભાઈના દિ���ની ધગશ એવી હતી કે એમના જોશને, એમના ધ્યેયને કોઇ આપત્તિ કે અવરોધ રોકી શકે તેમ નહોતાં.\nઉત્તમભાઈના હર્દયમાં આશાનો અમર દીવો પ્રગટતો હતો. મહાત્મા ગાંધીજીએ કહેલું એક વાક્ય ઉત્તમભાઈના ચિત્તમાં ઘૂમતું હતું કે ‘આશા અમર છે, તેની આરાધના કદી નિષ્ફળ નથી જતી.’\nએક દ્રષ્ટિએ જોઈએ તો જીવનમાં સિધ્ધિનું પ્રભાત ઊગશે એવી હર્દયમાં ઊંડે ઊંડે છુપાયેલી આશાએ જ ઉત્તમભાઈને અહર્નિશ કર્મનિષ્ઠ રાખ્યા. તેઓ એમ માનતા હતા કે એકવાર પોતે જરૂર અગ્રણી ઉદ્યોગપતિ થશે.\n૧૯૫૮માં ઉત્તમભાઈએ જ્યારે ‘ટ્રિનિપાયરીન’ નામની દવા બજારમાં મૂકી, ત્યારે આમાં નસીબે ધાર્યો સાથ આપ્યો નહીં, આમ છતાં તેઓ એટલું તો સાબિત કરી શક્યા કે દવાના વ્યવસાયની એમની પાસે આગવી સૂઝ છે અને દવાના ઉત્પાદનથી તેઓ નફો રળી શકે તેમ છે. એમની અગાઉની નિષ્ફળતાઓ જોઈને એમને સદંતર નિષ્ફળ માનવી ગણનારી વ્યક્તિઓ પોતાના અભિપ્રાય અંગે વિચારમાં પડી ગઈ \nઆ સમયે ઉત્તમભાઈ ગોરેગાંવની આઈ.આર.આઈ. કંપનીમાં લોન લાઇસન્સના ધોરણે દવાઓ બનાવતા હતા. આ સમયે શારદાબહેન દવાઓનું પેકિંગ કરતાં હતાં. મુંબઈમાં રહીને એમણે વેપાર ખેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરોડપતિ થવાની કલ્પના કરતા ઉત્તમભાઈ ‘રોડપતિ’ થઈ ગયા તબિયતને કારણે એમને મુંબઈની દોડઘામ પણ ફાવતી નહોતી. મનોમન એમ પણ લાગ્યું કે પોતાને માટે મુંબઈ શહેર ફળદાયી નથી, આથી અમદાવાદમાં દવાઓનું ઉત્પાદન શરૂ કર્યુ.\nઆવે સમયે આર્થિક ભીંસ એમના અંતરમાં ખૂબ અકળામણ જગાવતી હતી. કોઈ વાર ઊંડા વિચારમાં સરી પડતા તો ક્યારેક એમ માનતા કે આ સંજોગો તો મારા પૂર્વભવની લેણદેણ સમાન હોવા જોઈએ. આજે એને ચૂકવી રહ્યો છું. હર્દય પર ઉપેક્ષા, અવગણના અને ઉપહાસથી થયેલા આધાતને “લેણું ચૂકવીએ છીએ’ એવો ભાવ રાખીને હળવું કરતા હતા, અને ઊજળી આવતીકાલ માટે ફરી મહેનત કરવા સજ્જ થતા હતા.\nપ્રારંભમાં ઉત્તમભાઈ પાસે દવાનું ઉત્પાદન કરવા માટે કોઈ ફેક્ટરી નહોતી. પહેલા મુંબઈની ફેક્ટરીમાં દવા તૈયાર કરાવતા હતા. પછી લોન લાઈસન્સથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દવાનું નિર્માણ કરવા લાગ્યા અમદાવાદથી છાપી ગયા પછી છાપીમાં દવાઓના પાર્સલનું પેકિંગ કરતા. અમદાવાદ આવીને પોતાના પરિચિત ડૉક્ટરોને મળતા હતા. \nસમયનું વહેણ બદલાય છે. પરિસ્થિતિનો રંગ પલટાય છે. લાખો નિરાશામાં પણ અમર આશા છુપાઈ છે એમ માનનારા ઉત્તમભાઈ ના જીવનમાં આશાનું એક કિરણ ફૂટે છે.\n૧૯૬૫માં ઉત્તમભાઈએ ‘ટ્રિ���િકામ’ નામની માનસિક રોગની ‘ટેબ્લેટ’ બનાવવાનો વિચાર કર્યો. એમને લાગ્યું કે હવે આ દવા બજારમાં મૂકવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. આ સમયે ‘એસ્કેએફ’ (સ્મિથ ક્લાઈન એન્ડ ફ્રેંચ ફાર્મા લિમિટેડ) નામની એક બહુરાષ્ટ્રીય કંપની બેંગલોરમાંથી સિઝોફ્રેનિયાના માનસિક રોગ માટે ‘એસ્કેઝીન’ (Eskazine) ટેબ્લેટ બનાવતી હતી. માનસિક રોગના દર્દીને રોજની આવી ત્રણ ગોળી લેવી પડતી હતી.\nસિઝોફ્રેનિયા એક એવો રોગ છે જે સંપૂર્ણ મટતો નથી, પરંતુ આ દવાથી અસરકારક રાહત થાય છે. ‘એસ્કેએફ’ કંપનીની આવી એક ટેબ્લેટ ચોપન પૈસામાં આવતી હતી, એની સામે ઉત્તમભાઈએ માત્ર અઢાર પૈસામાં એક ગોળીના હિસાબે ‘ટ્રિનિકામ’ ટેબ્લેટ બજારમાં મૂકી. એની વિશેષતા એ હતી કે એનું ઉત્પાદન ઘણું ઓછું હતું અને તેથી ઓછી હરીફાઈ હોય એવી દવા સસ્તી કિંમતે બજારમાં મૂકવાની ઉત્તમભાઈની પધ્ધતિ આમાં કામયાબ બની.\nમાનસિક દર્દીઓ માટેની ગોળીની ગુણવત્તા જાળવવી અત્યંત મહત્વની ગણાય છે, કારણ કે માનસિક રોગના દર્દી માટે ડૉક્ટર પચાસ રૂપિયાવાળી દવા લખે, તેમાં બહુ તફાવત હોતો નથી, કિંતુ અસરકારક ગુણવત્તાવાળી દવા હોય તે જરૂરી છે. વળી માનસિક રોગોના નિષ્ણત ડૉક્ટરો આવી ગુણવત્તાવાળી દવાઓનો આગ્રહ રાખતા હોય છે. આમ કિંમતમાં સસ્તી અને ગુણવત્તાવાળી ‘ટિનિકામ’ ટેબ્લેટથી ઉત્તમભાઈએ આ ક્ષેત્રમાં નવો પ્રયોગ કર્યો.\nપિતાના અવસાન બાદ ઉત્તમભાઈના ભાગમાં પોતાના ભાગમાં પોતાના ગામ મેમદપુરનું મકાન આવ્યું હતું. પોતાના બાપદાદાનું મેમદપુરનું આ મકાન એમણે વેચી નાખ્યું. એમાંથી છ હજાર રૂપિયા આવ્યા અને તે ‘ટ્રિનિકામ પ્લસ’ ના ઉત્પાદન અને પ્રચારકાર્યમાં નાખ્યા.\nપહેલા ઉત્તમભાઈની દવાઓ એવી હતી કે જેના પ્રચાર માટે એમને ઠેર ઠેર ફરવું પડતું હતું. જુદા જુદા અનેક ડૉક્ટરોને મળવું પડતું હતું, પરંતુ હવે ‘ટિનિકામ’ જેવી દવા માટે માત્ર માનસિક રોગોના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરને જ મળવાનું રહ્યું. પરિણામે ચાર-પાંચ ડૉક્ટરોની મુલાકાત લઈ લે એટલે તેમનું મુલાકાત કાર્ય પૂર્ણ થઈ જતું. ઘણા ડૉક્ટરોને જોવાની જરૂર રહી નહીં. પરિણામે મર્યાદિત ક્ષેત્રમાં સધન કાર્ય કરવાની અનુકૂળતા સઘાઈ ગઈ. ટ્રિનિકામના વેચાણમાં સારો એવો નફો થતો હતો. ‘ટિનિકામ’ શરૂ કરી એટલે મહિને આસાનીથી દોઢ-બે હજાર મળવા લાગ્યા અને પરિણામે ઉત્તમભાઈને માટે આજીવિકાનો પ્રશ્ન સહેલાઈથી ઊકલી ગયો.\nસિઝોફેનિયા માટે ‘ટ્રિનિકામ’ ���સરકારક હતી, પરંતુ એની આડઅસર રૂપે આ ટેબ્લેટ લેનારને શરીરમાં ધ્રુજારી આવતી હતી. આવી ધ્રુજારી અટકાવવા માટે ડૉક્ટરો ટ્રિનિકામની સાથે ‘પેસિટેન’ નામની ‘ટેબ્લેટ’ આપતા હતા. આમ ડૉક્ટરોને આ દર્દમાં એકસાથે બે ‘ટેબ્લેટ’ આપવી પડતી હતી. વળી માનસિક રોગના દર્દીને આટલી બધી ‘ટેબ્લેટ’ લેવાની મુશ્કેલી પડતી હતી. દવાઓના અભ્યાસી ઉત્તમભાઈ આ સમસ્યા પર વિચાર કરવા લાગ્યા. કંઈક એવું શોધું કે જેમાં મારી મૌલિક્તા હોય અને એના પર મારી સફળતા સર્જાય. તેઓ જાણતા હતા કે દવાનિર્માણના ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ છે. એ હરીફાઈમાં ટકવા માટે ચીલાચાલુ પરંપરાગત પધ્ધતિને બદલે ભિન્ન પધ્ધતિ અપનાવીએ તો જ વિકાસની હરણફાળ ભરાય.\nએમણે જોયું કે સિઝોફેનિયાના દર્દીને ડૉક્ટર બે દવા લખી આપે, તેમાં ઘણીવાર એક દવા મળતી હોય છે અને બીજી દવા નથી મળતી. એક કંપની એક દવા બનાવતી હતી અને બીજી કંપની બીજી દવા બનાવતી હતી. વળી આ બે દવા જુદી જુદી હોવાથી દર્દીને કિંમત પણ વધારે ચૂકવવી પડે છે. આને બદલે આ બંને દવાનું ‘કોમ્બિનેશન’ કરીએ તો બંનેને એક જ ગોળીમાં સમાવીએ તો બંનેને એક જ ગોળીમાં સમાવીએ તો આમ થાય તો બે દવાને બદલે એક દવા પ્રચારમાં આવે અને દર્દીને દરેક રીતે રાહત થાય. એક દવા મળે અને બીજી ન મળે તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઊગરી જાય. બે ગોળી લેવાની ઝંઝટ રહે નહીં. વળી સૌથી વધુ તો આવું બે ગોળીની અસર એક જ રૂપે ઓછા પૈસે દર્દીને મળી રહે.\nઉત્તમભાઈએ આ વિચારને અમલમાં મૂક્યો. ઉત્તમભાઈ પુસ્તકો વાંચવા લાગી ગયા. અદ્યતન સંશોધનોનો અભ્યાસ કર્યો. એમની મૌલિક સૂઝે એમના માનસમાં એવો વિચાર જગાડ્યો કે એ બનેં ટેબ્લેટનું ‘કોમ્બિનેશન’ તૈયાર કરીને એક ગોળી બજારમાં મૂકવી. આથી નવીન પ્રયોગ રૂપે અને પોતાના અભ્યાસ-સંશોધનના પરિપાક રૂપે ઉત્તમભાઈએ ‘ટ્રિનિકામ પ્લ્સ’ નામની ટેબ્લેટનું નિર્માણ કર્યુ. આના માટે સારી એવી રકમની જરૂર હતી. હવે એ રકમ લાવવી ક્યાંથી વ્યવસાયની નવી દિશા હાથ લાગી હતી, પણ એમાં કાર્ય કરવા અને એમાં પ્રગતિ સાધવા માટે એમની પાસે પૂરતી રકમ નહોતી. આખરે ધંધાના વિકાસને માટે સાહસ કરવાનો વિચાર કર્યો. સાહસિકને જ સિધ્દિ વરે. લુસા મે એલકોટના એ શબ્દો એમના જીવનમંત્રરૂપ હતા-\nઉત્તમભાઈ માનતા હતા કે સમર્થ બુધ્ધિ વિશિષ્ટ કાર્યનો પ્રારંભ કરે છે, પણ પરિશ્રમ જ એને પાર પાડે છે.\nકારમી આર્થિક ભીંસ વચ્ચે પણ ઉત્તમભાઈ સહેજે ડગ્યા વિના પોતાની મહેનત ચ��લુ રાખી. કોઈ અજાણ્યા પાસે તો એમણે ક્યારેય માંગણી કરી નહોતી. નજીકના પરિચિતો પાસે કવચિત આશાભરી માગણી કરી, તો કોઈએ મદદ કરવાનો લેશમાત્ર ઉત્સાહ દાખવ્યો નહોતો. હવે અન્યના સાથ કે સહયોગના મૃગજળની પાછળ દોટ મૂકીને સમય વેડફવાને બદલે પોતે જ મૂડી ઊભી કરીને વ્યવસાયમાં પ્રગતિ કરવા લાગ્યા. પારકી આશા પર પરાવલંબી રહેવું શા માટે \nઉત્તમભાઈના સફળ વ્યવસાયી જીવનનું આરંભબિંદુ ‘ટ્રિનિકામ પ્લસ’ નામની ટેબ્લેટ બની એમને માટે આર્થિક રીતે ‘પ્લસ’ આપનારી, સધ્ધર કરનારી ‘ટ્રિનિકામ પ્લસ’ બની. આ પ્રયત્ન એમની સૂઝ-બૂઝ અને પ્રતિભાનો પૂર્ણ પરિચય આપનારો બની રહ્યો, પણ એમની સૂઝના ‘પ્લ્સ’ નો પણ સર્વને ખ્યાલ આવ્યો. આ સમયે એમની ઓફિસ છાપીમાં હતી. છાપીમાં ‘ડ્રગ લાઈસન્સ’ લઈને ત્યાં માલ મુકાવતા હતા. બે વર્ષ સુધી અમદાવાદમાં કામ કર્યું, પરંતુ ઓફિસના ખર્ચથી બચવા છાપીમાં ઓફિસ રાખી હતી. ટૂંકી મૂડીએ હરણફાળ ભરનાર પાસે ખર્ચાની સાવધાની જોઈએ. કરકસરને સમૃધ્ધિના વૃક્ષનું ખાતર માનતા હતા. ઉત્તમભાઈએ ખર્ચની લક્ષ્મણરેખા જાળવીને વિકાસની મંઝિલ ભણી આગેકૂચ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેઓ અમદાવાદમાં રહીને દવાના ઓર્ડર ભેગા કરતા અને પછી છાપી જઈને દવાઓ મોકલતા.\n૧૯૬૬-‘૬૭માં ઉત્તમભાઈએ પોતે બનાવેલી ૨૦,૦૦૦/- રૂપિયાની દવાનોનું વેચાણ કર્યું. પછીના વર્ષે આ દવાનો વેપાર વધારવા માટે ગામડે ગામડે ફર્યા. પરિણામે ૧૯૬૭-‘૬૮માં કુલ ૬૬૦૦૦/- રૂપિયાની દવાનું વેચાણ થયું. આમ એક જ વર્ષમાં ત્રણગણું વેચાણ કરવાની સિધ્ધિ મેળવી શક્યા.\n’ટ્રિનિકામ પ્લસ’ ઉત્તમભાઈની દવા-વેપારની સૂઝને બતાવી ગઈ. ઉત્તમભાઈ એમના જીવનકાળ દરમ્યાન જ્યારે જ્યારે ‘ટિનિકામ પ્લસ’ ની વાત કરતા ત્યારે એમના ચહેરા પર જુદી જ ચમક તરી આવતી હતી. નિરાશા અને નિષ્ફળતા માંથી બહાર નીકળીને સફળતાની કેડી કંડારનારી આ દવાએ એમના આત્મવિશ્વાસ પર મંજૂરીની મહોર મારી અને એનો જ ઉત્તમભાઈને આનંદ હતો. સફળતાની ચાવી પરિશ્રમ છે. પણ કેટલાક લોકો તે ચાવી વાપરવાને બદલે તાળું તોડી નાખતા હોય છે. ધીરે ધીરે ઉત્તમભાઈની આર્થિક ભીંસ હળવી થઈ હતી, પરંતુ જંગી સાહસ કરાય એવું આર્થિક પીઠબળ હજી એમની પાસે નહોતું. એકલે હાથે વિરાટ મહાસાગરમાં ખેપ કરતા ઝઝૂમતા નાવિક જેવી તેમની સ્થિતિ હતી.\nપ્રગતિની રાહ પર તેઓ મક્કમ પગલે આગળ વધી રહ્યા હતા. જેમ જેમ પ્રગતિનો આંક ઊંચે જતો હતો, તેમ તેમ ઉત્તમભાઈના અંતરમાં રહેલ��� શ્રધ્ધાનો દીવો વધુ પ્રકાશમાન બની રહ્યો.\n૧૯૭૨-‘૭૩માં ‘ટ્રિનિકામ પલ્સ’ બજારમાં મૂકી અને પછીના વર્ષે એનું ચારગણું વેચાણ થયું. ૪,૪૭,૦૦૦/- રૂપિયાનું વેચાણ થતાં આ એક જ દવાએ ઉત્તમભાઈની સૂઝ, અનુભવ અને દૂરંદેશીનો પુરાવો આપ્યો. પછીનું ૧૯૭૩-’૭૪નું વર્ષ એ યશસ્વી વર્ષ બની રહ્યું. આ વર્ષે ૭,૮૦,૦૦૦/- રૂપિયાનું વેચાણ થયું. ૧૯૭૪-’૭૫માં તો એમની દવાઓના વેચાણનો આંકડો અગિયાર લાખને આંબી ગયો.\nઉત્તમભાઈની આત્મશ્રધ્ધા વધતી હતી. એમના લલાટે નિષ્ફળતાના લેખ લખાયેલા છે એમ માનનારાઓ એમની આ સફળતાને આશ્ચર્યચકિત બનીને નિહાળી રહ્યા \nઆ વેબસાઈટ ઉપર લખાયેલા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં ક્લીક કરો.\nસામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….\nકોરોના – સંપર્ક માહિતી (CHC-PHC-Vadgam)\nકોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે – નિતિન એલ. પટેલ (વડગામ)\nવડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.\nઆરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.\nCategories Select Category Poem-Gazal Uncategorized આપણા તિર્થસ્થળો આપણા-રિવાજો આપાણા તહેવારો ઉત્તમભાઈ મહેતા – જીવન ચરિત્ર ખેતીવાડી ખેલ-જગત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ – જીવન ઝરમર ગામડાઓ નો પરિચય જનરલ માહિતી નાણાકિય-આયોજન પાલનપુરી બોલી – હારૂન બિહારી પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો પ્રવાસવર્ણન બનાસકાંઠા બ્લોગ મારો બ્લોગ રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ. વડગામ તાલુકાની આજકાલ વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ વડગામ વોટ્સએપ ચર્ચા વડગામનો ઇતિહાસ વિશેષ પ્રવૃતિઓ વ્યક્તિ-વિશેષ શ્રી મણિભદ્ર વિર દાદા – મગરવાડા સામાજિક-ધાર્મિક પ્રસંગો સાહિત્ય-લેખો\nSanket Bhojak on વડગામના સચિનની પ્રસંશનિય કામગીરી.\nNaresh chaudhary on સ્વ.શ્રી લાલજીમામા – જીવન ઝરમર…\nભરત પરમાર on ઉપયોગી વેબસાઈટ\nArjunsinh Parmar on નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/this-is-the-reason-why-lord-ganesha-is-called-vighnaharta/videoshow/73944258.cms", "date_download": "2020-09-20T13:17:53Z", "digest": "sha1:SFTC4KO67PTNXOPG2WDAVKEDAUAJTJAP", "length": 8599, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆ કારણે વિઘ્નહર્તા ગણેશજીનું સ્મરણ કરતા સાથે જ મુશ્કેલીઓ થઈ જાય છે દૂર\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહો��્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/ipill-p37103979", "date_download": "2020-09-20T15:54:33Z", "digest": "sha1:3KTPL4C6I3CLQS3I3P2J5FBH6H3S4MX4", "length": 18371, "nlines": 296, "source_domain": "www.myupchar.com", "title": "i-Pill in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\ni-Pill નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nસંશોધન આધારિત, જ્યારે i-Pill નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે i-Pill નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર i-Pill ની અસર અજ્ઞાત છે કારણ કે આ અંગે સંશોધન હજુ સુધી કરવામાં આવ્યું નથી.\nશું સ્તનપાન દરમ્યાન i-Pill નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે i-Pill સંપૂર્ણપણે સલામત છે.\nકિડનીઓ પર i-Pill ની અસર શું છે\nકિડનીમાટે i-Pill ભાગ્યે જ હાનિકારક છે.\nયકૃત પર i-Pill ની અસર શું છે\ni-Pill લીધા પછી તમે તમારા યકૃત પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nહ્રદય પર i-Pill ની અસર શું છે\nહૃદય પર i-Pill ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે i-Pill ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે i-Pill લેવી ન જોઇએ -\nશું i-Pill આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\ni-Pill ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\ni-Pill લીધા પછી, તમારે વાહન ચલાવવું જોઇએ નહીં કે કોઈ પણ ��ારે મશીન પર કામ કરવું ન જોઇએ. તે ખતરનાક બની શકે છે, કારણ કે i-Pill તમને ઘેન ચડાવી શકે છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ i-Pill લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, i-Pill નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને i-Pill વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nકોઇપણ ખોરાક સાથે i-Pill ની ક્રિયાપ્રતિક્રિયા અંગેની સંશોધનની અછતને કારણે આના પરની માહિતી ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને i-Pill વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે i-Pill લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ i-Pill લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી i-Pill નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં i-Pill નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ i-Pill નું સેવન કરો છો\nતમે કયા સમયે i-Pill નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2020-09-20T14:01:30Z", "digest": "sha1:OPFNPGBZLYZVQXTHRARPMLXB6U6NQ2XU", "length": 102835, "nlines": 354, "source_domain": "gu.wikipedia.org", "title": "સ્વચ્છતા - વિકિપીડિયા", "raw_content": "\nવ્યક્તિ દ્વારા દ્વારા હાથ ધોવા એ, સ્વચ્છતાનું એક સ્વરૂપ છે, જે ચેપી રોગોને ફેલાતા અટકાવવાના તમામ ઉપાયોમાંથી સૌથી અસરકારક છે.\nપૃ્થ્વીની કક્ષામાં આવેલી સ્કાયલેબ સ્પેશ સ્ટેશન સમૂહના, ઓરબીટલ વર્કશોપ (OWS) દરમિયાન અવકાશયાત્રી ચાલકદળના ક્વાટરમાં ગરમ સ્નાન લઈ રહ્યો છે. સ્નાન માટેની ઉપલબ્ધ સુવિધામાં, સ્નાન માટેનો પડદો જમીનથી ઉપર તરફ ખેંચાયેલો છે અને છત સાથે જોડવામાં આવ્યો છે. એક લવચિક મકાનમાં બેસાડેલા પુશ-બટન શાવર (બટન દબાવી ચાલુ કરાતો ફુવારો)માંથી આવી રહેલું પાણી. પાણીના પંપમાંથી વહી રહેલું પાણી.\nસ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે.\n૧ હાઈજીન શબ્દની વ્યુત્પત્તિ\n૪ ગૃહ અને નિત્ય જીવનમાં સ્વચ્છતા\n૪.૨ શ્વાસોચ્છવાસને ��ગતી સ્વચ્છતા\n૪.૩ ઘરમાં આહાર સ્વચ્છતા\n૪.૪ ઘરમાં પાણીની વ્યવસ્થા અને સલામત સંગ્રહ\n૪.૫ રસોડા, સ્નાનાગર અને શૌચાલય માં સ્વચ્છતા\n૪.૭ ઘરમાં તબીબી સ્વચ્છતા\n૪.૮ ઓછી આવક ધરાવતા પરિવારોમાં ગૃહ સ્વચ્છતા\n૪.૯ ઘરમાં ચેપમુક્ત અને જંતુરોધક સ્વચ્છતા\n૬ અતિશય શરીર સ્વાસ્થ્ય\n૬.૧ અતિશય શરીર સ્વાસ્થ્ય અને એલર્જી (અણગમો)\n૬.૨ કાનના બહારના ભાગોમાં અતિશય શરીર સ્વચ્છતા\n૬.૩ ચામડીની અતિશય શરીર સ્વચ્છતા\n૭ રસોઈમાં (આહાર) સ્વચ્છતા\n૮ વ્યક્તિગત સ્વચ્છતા સેવા\n૯ સ્વચ્છતા પ્રક્રિયાનો ઇતિહાસ\n૯.૧ ઈસ્લામિક કાયદાશાસ્ત્રમાં સ્વચ્છતા\n૯.૨ પ્રાચીન યુરોપમાં સ્વચ્છતા\n૧૧ આ પણ જુઓ\nહાઈજીન શબ્દની વ્યુત્પત્તિ[ફેરફાર કરો]\nસ્વચ્છતાને અંગ્રેજીમાં હાઈજીન કહેવામાં આવે છે. સૌપ્રથમવાર 1670માં અંગ્રેજીમાં પ્રમાણિત થયેલો શબ્દ હાઈજીન ફ્રેન્ચ શબ્દ હાઈજીન કે જે ગ્રીક \"ὑγιεινή (τέχνη)\"ના રોમીયકણ સ્વરૂપ પરથી ઉતરી આવ્યો છે,-હાઈજીન ટેક્ને નો અર્થ \"આરોગ્યની (આર્ટ-કળા)\" એવો થાય છે, જે ὑγιεινός (હાઈજીનોસ ), પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ \"આરોગ્ય માટે સારું, આરોગ્યપ્રદ\",[૧] એ ὑγιής (હ્યુજીસ ), આરોગ્યપ્રદ, ધ્વનિ, હિતકારી, પૌષ્ટિક એવો થાય છે.[૨] પ્રાચીન ગ્રીક ધર્મમાં હાઈજીઆ ('Ὑγίεια ) શબ્દ એ આરોગ્ય શબ્દનો અવતાર હતો.[૩]\nસ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર (પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે છે.ખાદ્યાન્ન, દવાઓ, સૌંદર્યપ્રસાધનો અને અન્ય વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા એ ગુણવત્તા ખાતરી માટેનો મહત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન પર આપવામાં આવેલી માઈક્રોબિયલનું વિગતવાર વર્ણન એ તેના ઉપયોગ માટે યોગ્ય હોવાની ખાતરી આપે છે. સુઘટતા (અથવા સફાઈ) અને સ્વચ્છતા શબ્દો ક્યારેક પરસ્પર એકબીજા માટે પણ વપરાય છે, જે મૂંઝવણ ઊભી કરી શકે છે.\nસામાન્ય રીતે મોટેભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો અટકાવવા માટેની પદ્ધતિ એવો થાય છે. છતાં સફાઈ પ્રક્રિયામાં (ઉદા. હાથ ધોવા) સંક્રમક ગંદકી અને માટી સ્વરૂપે રહેલા જીવાણુઓને સારી રીતે દૂર કરવામાં આવે છે, મોટા ભાગે તેને જ સ્વચ્છતા પ્રાપ્ત કરી કહેવાય છે. આ શબ્દનો ઉપયોગ વિવિધ શબ્દસમૂહો તરીકે થાય છે જેમાં સમાવિષ્ટ છે: શરીર સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા , ઉંઘ સ્વચ્છતા , માનસિક સ્વચ્છતા, દંત સ્વચ્છતા અને વ્યવસાયિક સ્વચ્છતા એ જાહેર આરોગ્ય સંદર્ભે વપરાય છે. સ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર દર્શાવે છે, તેને આરોગ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વચ્છતા પ્રક્રિયા વ્યાપક રીતે ભિન્ન છે, અને તે કોઈ એક સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે, જે અન્ય સંસ્કૃતિમાં સ્વીકાર્ય ન પણ હોય.\nતબીબી સ્વચ્છતાએ તબીબી વ્યવસ્થા, તબીબી સારવાર સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ સાથે સંબધીત છે, જે રોગચાળાથી બચાવે અથવા તેને ઓછો કરે છે, તેમજ રોગોચાળો ફેલાતો અટકાવે છે. તબીબી સ્વચ્છતા પ્રક્રિયામાં સમાવિષ્ટ છે:\nચેપ ફેલાતો અટકાય તે માટે ચેપી વ્યક્તિ કે સામગ્રીને આઈસોલેશન (અલગ મૂકવુ તે) અથવા ક્વૉરન્ટીનમાં મૂકવું.\nશસ્ત્રક્રિયાની પ્રક્રિયા દરમિયાન વપરાયેલા સાધનોને જંતુમૂક્ત કરવા.\nસંરક્ષક વસ્ત્રો અને અવરોધકો જેવા કે, માસ્ક (શસ્ત્રવૈદ્ય મોઢે બાંધે છે તે બુકાની), ગાઉન (લાંબો ઝભ્ભો) ટોપીઓ, આઈવેર (આંખ પર બાંધવાનું કપડું) અને મોજાઓ વિગેરેનો ઉપયોગ કરવો.\nઈજાઓ પર યોગ્ય રીતે પાટો બાંધવો અને ઘા પર મલમ પટ્ટી કરવી.\nતબીબી કચરાનો સુરક્ષિત નિકાલ\nફરી વાપરી શકાય તેવા સાધનોને જંતુરહિત કરવા (ઉ.દા. લિનન (શણના કપડા), પેડ, ગણવેશ)\nખાસ કરીને ઓપરેશન રૂમમાં ઘસીને સાફ કરવા તેમજ હાથ ધોવામાં આવે છે, પરંતુ તે આરોગ્ય સારવાર વ્યવસ્થા કે જ્યાં રોગચાળો ફેલાઈ શકે છે તેવા સ્થળોએ વધુ સામાન્ય છે.[૪]\nઆમાંથી મોટા ભાગની પ્રક્રિયાઓ 19મી સદીમાં વિકાસ પામી હતી અને 20મી સદીના મધ્યભાગ સુધીમાં તે સારી રીતે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. કેટલીક પ્રક્રિયાઓ (જેવી કે તબીબી કચરાનો નિકાલ) 20મી સદીના અંતમાં ફાટી નીકળેલા રોગો જેવા કે એઈડ્સ (AIDS) અને ઈબોલાના પરિણામ સ્વરૂપ વઘુ સજ્જડ બની.\nગૃહ અને નિત્ય જીવનમાં સ્વચ્છતા[ફેરફાર કરો]\nગૃહ સ્વચ્છતા એ એવી સ્વચ્છતા પ્રક્રિયા સાથે સંબંધીત છે કે જે રોગોને અટકાવે છે અથવા ઓછા કરે છે અને ઘરમાં (પ્રાદેશિક) તેમજ રોજીંદા જીવનની પરિસ્થિતિઓ જેવી કે સામાજિક, જાહેર પરિવહન, કામ કરવાના સ્થળો, જાહેર સ્થળો વિગેરેમાં રોગોનો પ્રસાર થતો અટકાવે છે. ગૃહ સ્વચ્છતા અને રોજીંદાં જીવનની પ્રક્રિયાઓ ચેપી રોગોને ફેલાતા અટકાવવામં મહત્વનો ભાગ ભજવે છે.[૫] તેમાં પ્રાદેશિક સ્તરે ઉપયોગમાં આવતી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેવી કે, હાથ ધોવા, શ્વાસની સ્વચ્છતા, ખોરાક અને પાણીની સ્વચ્છતા, સામાન્ય ઘરની સ્વચ્છતા (પર્યાવરણીય સ્થળો અને આસપાસના વિસ્તારો), પાલતું પ્રાણીઓની સંભાળ અને ઘરમાં આરોગ્ય સંભાળ (જેમને ચેપ લાગવાનું વધુ જોખમ હોય છે તેવા લોકોની સંભાળ).\nહાલની સ્થિતિમાં સ્વચ્છતાના આ ઘટકોને જુદા મુદ્દાઓ સ્વરૂપે જોવામાં આવે છે, જોકે આ તમામ એક સરખા સૂક્ષ્મજીવવિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત છે. ચેપનો પ્રસાર કરતી સાંકળને તોડવાનો અર્થ એટલે જ ચેપી રોગોને ફેલાતા અટકાવવા. આ માટેનો સામાન્ય સિદ્ધાંત એ છે કે, જો ચેપ માટેની સાંકળ તૂટે તો તેનો અન્યમાં પ્રસાર થતો નથી. ગૃહ સ્વચ્છતા અને રોજીંદા જીવનની પ્રક્રિયાઓ માટે અસરકારક ધોરણોની જરૂરિયાતના પ્રતિભાવરૂપે ગૃહ સ્વચ્છતા પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચે જોખમ આધારિત અભિગમ વિકસાવ્યો છે. (અંતિમ નિયંત્રણ સ્થાનનું જોખમી વિશ્લેષણ એચસીસીપી (HACCP)) કે જે \"સ્વચ્છતા લક્ષ્યાંક\" તરીકે જાણીતો થયો છે. નિર્ધારિત સ્વચ્છતા એ ઘરમાં રોગના જંતુઓના પ્રસારના મૂળની ઓળખ તેમજ ઘરમાં ચેપ પ્રસારિત થવાના ચક્રને તોડી પાડવાના અભિગમ સાથે ઘરમાં મહત્વના બિંદુઓ પર સ્વચ્છતા પદ્ધતિ અપનાવવા પર આધારિત છે.\nઘરમાં[૬] ચેપનો પ્રસાર કરતા મુખ્ય સ્રોતોમાં લોકો (ચેપગ્રસ્ત લોકો જે તેના વાહક હોય છે), ખોરાક, પાણી તેમજ પાલતું પ્રાણીઓ (પશ્ચિમી દેશોમાં 50% થી વધુ ઘરોમાં એક અથવા વધુ પાલતુપ્રાણીઓ હોય છે) છે. વધુમાં એવા સ્થળો કે જ્યાં પાણીનો પ્રવાહ એકઠો થતો હોય જેમ કે, નળ, શૌચાલય, નકામી પાઈપો, સફાઈના સાધનો, મોઢાના વસ્ત્રો - જીવાણુઓના વિકાસને સતત પ્રોત્સાહન આપે છે, તેમજ ચેપના દ્વિતિય કક્ષાના સંગ્રહક બની શકે છે, જોકે મોટા ભાગની “ખતરા પર” રહેલા પ્રજાતિ જૂથો એવા છે, જે જોખમમાં છે. સૂક્ષ્મજંતુઓ (સંભવિત ચેપી બેક્ટેરિયા, વાઇરસ વિગેરે.) કફ, મળ, ઉલટી, ચામડીના પ્રકાર વિગેરે જેવા સ્રોતો દ્વારા સતત ફેલાય છે. તે પાણી અથવા તો ખોરાક દ્વારા અથવા સીધી રીતે ફેલાય છે, તે દ્વારા ચેપનો વિકાસ થઈ શકે છે. ઘરમાં જીવજંતુઓના[૬] પ્રસાર માટેનો મુખ્ય \"ધોરી માર્ગ\" છે હાથ અને ખોરાક સંપર્ક સપાટી તેમજ સફાઈ માટેના કપડા તેમજ એઠાં વાસણ.\nઘરમાં લિનન (શણમાંથી બનેલા કપડા) ના કપડા જેમ કે રૂમાલ(ટુવાલ)ને કારણે જંતુઓ ફેલાય છે. શૌચાલય અને હાથ ધોવાની જગ્યા (વોશ બેસીન) જેવા સાધનો, ઉદાહરણ તરીકે જ્યાં માનવ કચરા સાથે સુરક્ષિત વ્યહાર માટેના સંશોધનો થતા હોય, પરંતુ તેમની સાથે જોડાવવામાં જોખમ રહેલું હોય, તેઓ ક્યારેક ગંભીરરૂપ ધારણ કરી શકે છે. ઉ.દા. જ્યારે કોઈ માંદુ હોય અથવા ડાયરિયા થયો હોય. માનવ કચરાનો સુરક્ષિત નિકાલ એ મૂળભૂત જરૂરિયાત છે; નબળું આરોગ્ય અને સ્વચ્છતા એ ઓછી આવક ધરાવતા સમુદાયોમાં ડાયરિયા જેવા રોગો પાછળનું પ્રાથમિક કારણ છે. શ્વાસોચ્છવાસને લગતા વાઇરસ અને ફૂગના બીજ પણ હવા દ્વારા ફેલાય છે. સારી ગૃહ સ્વચ્છતાનો અર્થ છે, મહત્વપૂર્ણ બિંદુઓ પર યોગ્ય સમયે ચેપના ચક્રને તોડવા માટેની નિર્ધારિત સ્વચ્છતા પ્રક્રિયા. ઉદાહરણ તરીકે વધુ ફેલાય તે પૂર્વે જંતુઓને દૂર કરવા.[૬]\nકારણ કે, “ચેપ માટેની માત્રા” કેટલાક રોગાણુઓ ખૂબ થોડા પ્રમાણમાં હોઈ શકે છે (10-100 જીવિત એકમો, અથવા કેટલાક વાઇરસ માટે આથી પણ ઓછી), કેટલીક સપાટીઓ પર થી હાથ કે ખોરાક મારફતે મોઢામાં સીધા પ્રવેશી શકે છે, નાકના કે આંખના ચીકણા પદાર્થના સ્તર દ્વારા ચેપ લાગી શકે છે. આરોગ્ય માટેની સફાઈ પ્રક્રિયામાં આ પ્રકારની સપાટીઓ પરથી રોગાણુઓ નાબુદ થઈ શકે તેટલી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. આરોગ્યસંરક્ષણાત્મક (હાઈજેનિક) સફાઈ આ રીતે થઈ શકે છે:\nસાબુ અને ડિટર્જન્ટના ઉપયોગ દ્વારા યાંત્રિક નિકાલ (ઉ.દા. સફાઈ). સ્વચ્છતા માટેના અસરકારક માપદંડ તરીકે, સપાટી પરના જંતુઓ દૂર કરવા માટે વહેતા પાણીની નીચે વીંછળવા જેવી પ્રક્રિયાઓનું અનુસરણ થવું જોઈએ.\nએવી પ્રક્રિયા અથવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો કે જે અહીં તહીં ફરતા રોગાણુઓને નિષ્ક્રિય કરે છે. જંતુઓનો નાશ એ “માઈક્રો બાયોસિડલ” ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સિદ્ધ થઈ શકે છે, ઉ.દા. જંતુનાશક અથવા જીવાણુરોધક (એન્ટીબેક્ટેરિયલ) ઉત્પાદનો અથવા પાણીવિહીન હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર) અથવા ગરમીના સાધનો દ્વારા.\nકેટલાક પ્રસંગોમાં જંતુઓને દૂર કરવા માટે તેમને મારવાનો ઉપાય સંમિશ્રિત છે. ઉ.દા. ધોવાના કપડા અને ઘરમાં રહેલા લિનન (શણના કપડા) જેવા કે ટુવાલ અને એઠાં વાસણો.\nહાથ ધોવાની પ્રક્રિયા ને સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા પાણીરહિત હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર)ના ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હાથની સ્વચ્છતાએ ઘર તેમજ રોજિંદા જીવનમાં ચેપી રોગોના પ્રસારને અટાવવા પર કેન્દ્રિત છે.[૭] સાબુથી હાથ ધોવાનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં (ઉદા. જાહેર સ્થળો કે જ્યાં હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ ન હોય) પાણીરહીત હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર) જેવા કે મદ્યર્ક હાથ ધોવાનું જેલ વાપરી શકાય છે. \"ખતરા પર\" રહેલા જૂથની સંભાળ લેતા હોઈએ તેવા સમયે જોખમ ઓછું કરવા માટે હાથ ધોવા ઉપરાંત પણ તેઓનો ઉપયોગ થઈ શકે છે. અસરકારક રીતે માદ્યર્ક હાથ ધોવાની જેલમાં 60%v/v જેટલો આલ્કોહોલ હોવો જોઈએ.\nવિકસશીલ દેશોમાં હાથ સાફકરનારાઓ (હેન્ડ સેનિટ્ઝર) એ રોજીંદીક્રિયાઓમાં ઉપલબ્ધ વિકલ્પ નથી; એવી પરિસ્થિતિમાં કે જ્યાં પાણી ઉપલબ્ધતા એક સમસ્યા છે, ત્યાં યોગ્ય ઉપાય તરીકે અસ્થિર-નળ છે, જે ખૂબ ઓછા પાણીનો ઉપયોગ કરે છે અને સ્થાનિક સામગ્રી સાથે તેનો ખર્ચ પણ ઓછો આવે છે. ઓછી આવક ધરાવતા સમુદાયોમાં સાબુના વિકલ્પ તરીકે માટી અથવા રાખનો ઉપયોગ કરવામાં આવે છે.\nશ્વાસોચ્છવાસને લગતી સ્વચ્છતા[ફેરફાર કરો]\nખાસ કરીને ઠંડી અને તાવની ઋતુમાં કફ થતો હોય અને છીંક ખાતા સમયે જંતુઓને ફેલાતા રોકવા માટે યોગ્ય શ્વાસોચ્છવાસ અને હાથ સ્વચ્છતા જરૂરી છે.[૫]\nટિસ્યૂ સાથે રાખવા અને કફ તેમજ છીંક આવે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ.\nશક્ય એટલી ઝડપથી ટિસ્યૂનો નાશ કરવો\nમાદ્યર્ક આધારિત હાથ સાફકરનાર (હેન્ડ સેનિટ્ઝર)નો ઉપયોગ કરીને અથવા હાથ ધોઈને સાફ રાખવા.\nઘરમાં આહાર સ્વચ્છતા[ફેરફાર કરો]\nખોરાક સ્વચ્છતાએ ખોરાકને ઝેરી થતો અટકાવવા સંદર્ભેની સ્વચ્છતા પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દર્શાવેલા ખોરાક સ્વચ્છતા માટેના મુખ્ય પાંચ સિદ્ધાંતો આ પ્રમાણે છે:[૮]\nખોરાકને માણસો, પાલતુ પ્રાણીઓ અને કિટકો દ્વારા ફેલાતા રોગાણુઓથી દૂષિત થતું અટકાવવું.\nરાંધેલા ખોરાકને દૂષિત થતું અટકાવવા માટે રાંધેલો તેમજ કાચો ખોરાક અલગ રાખવો.\nખોરાકને યોગ્ય સમય અને યોગ્ય તાપમાને પકવવો જેથી, રોગાણુઓ નાશ પામે.\nયોગ્ય તાપમાને ખોરાકનો સંગ્રહ કરવો.\nસુરક્ષિત પાણી તેમજ કાચી સામગ્રીનો ઉપયોગ કરવો.\nઘરમાં પાણીની વ્યવસ્થા અને સલામત સંગ્રહ[ફેરફાર કરો]\nઘરમાં રહેલી પાણીની વ્યવસ્થા અને સલામત સંગ્રહ એ સમુદાયિક પરિવારો દ્વારા ઘરોમાં વપરાતી એવી પદ્ધતિ છે, જે ખાતરી આપે છે કે પીવાનું પાણી ઉપયોગમાં લેવા માટે સુરક્ષિત છે. વિકસશીલ દેશોમાં[૯] જ નહીં પરંતુ વિકસીત રાષ્ટ્રોમાં[૧૦] પણ પીવાના પાણીની ગુણવત્તા આજે પણ એક મહત્વનો પ્રશ્ન છે; યુરોપના પ્રદેશોમાં પણ અંદાજિત 120 મિલિયન (1 કરોડ, 20 લાખ) લો���ોને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ નથી.\nવપરાશની દૃષ્ટિએ એવા સમુદાયો કે જ્યાં પાણીની ગુણવત્તા નબળી હોય અથવા પાણી પુરવઠો ખોરવાઈ ગયો હોય તેવા સંકટ સમયે અતિસાર જેવા રોગો દૂર કરવામાં પાણીની ગુણવત્તા અવરોધરૂપ બની શકે છે.[૯][૧૦][૧૧][૧૨] ઘરમાં પાણીના સંગ્રહ દરમિયાન તે દૂષિત થઈ શકે છે (ઉદા. પાણીના વપરાશ સમયે દૂષિત હાથ અથવા ગંદા વાસણોમાં પાણીનો સંગ્રહ કરવાથી). ઘરમાં પાણીનો સુરક્ષિત સંગ્રહ ખૂબ મહત્વનો છે. પીવાના પાણીના ઉપચાર માટેની પદ્ધતિઓમાં[૧૩],[૧૨] સમાવિષ્ટ છે:\nરાસાયણિક જંતુશોધક ક્લોરિન અથવા આયોડિનનો ઉપયોગ.\nચિનાઈ માટીના ફિલ્ટર દ્વારા નિસ્યંદન[૧૪][૧૫]\nસૌર જંતુનાશક - સૌર જંતુનાશક એત અસરકારક પદ્ધતિ છે, ખાસ કરીને જ્યાં રાસાયણિક જંતુનાશકો ઉપલબ્ધ ન હોત ત્યાં.[૧૬][૧૭]\nયુવી (પાર જાંબલી કિરણો)નું વિકિકરણ - સમુદાયમાં કે ઘરમાં જથ્થો અથવા પ્રવાહ દ્વારા યુવી વિકિકરણ શક્ય છે. બલ્બને પાણીની કેનાલ અથવા પાણીમાં ડુબાડીને ગોળાને લટકાવી રખી શકાય છે.\nગુચ્છા /ચેપ દુર કરવાની સંમિશ્રિત પ્રક્રિયા – પાઉડરમાં ઉપલબદ્ધ પડીકીમાં રહેલો પાઉડર ગંઠાઈને તળિયા પર બેસી જાય છે, ત્યારબાદ પાણીમાં ક્લોરિન મુક્ત કરવામાં આવે છે.\nઅનેકાવરોધ પદ્ધતિઓ - સંમિશ્રણની પ્રક્રિયા અથવા ક્રમશ: અસરકારક પરિણામો મેળવા માટેની કેટલીક વ્ય્વસ્થાઓમાં ઉપરની બે અથવા વધુ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.[૧૮]\nરસોડા, સ્નાનાગર અને શૌચાલય માં સ્વચ્છતા[ફેરફાર કરો]\nજંતુઓ ફેલાય તેવા જોખમને ઘટાડવા માટે રસોડા, બાથરૂમ અને શૌચાલય જેવા “સંપર્ક” (હાથ, ખોરાક અને પીવાનું પાણી) સ્થાનો તેમજ સપાટી (જેવા કે શૌચાલય બેઠક, ફ્લ્શ માટેનું હેન્ડલ, દરવાજો, નળ, કામ કરવાની જગ્યા, બાથરૂમ તેમજ બેસીનની સપાટી) પર નિયમિત સફાઈ થવી જોઈએ. [૧૩] યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો શૌચાલય દ્વારા ચેપ લાગવાનું જોખમ ઘણું ઓછું રહે છે. આમ છતાં ફ્લશ પ્રક્રિયા દરમિયાન થોડા છાંટા ઉડવા તેમજ એરોસોલ રચના સર્જાઈ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈને ડાયરીયા (અતિસાર) થયો હોય તેવા સમયે. હાથ ધોયા કે ન્હાયા પછી વોશ બેસીન કે બાથટબ પર રહી ગયેલા મેલ તેમજ ક્ષારમાં પણ જંતુઓ લાંબા સમય સુધી જીવી શકે છે. ફુવારા પાઈપનુ પાણી પર જો ખુલ્લું રહે તો તે જંતુઓ દ્વારા દૂષિત થઈ શકે છે, જ્યારે ફુલારો ચાલુ કરવામાં આવે ત્યારે તે હવામાં ફેલાય છે. જો થોડા સમય માટે ફુવારાનો ઉપયોગ ન થયો હોય તો ���ીજી વાર તેને ઉપયોગમાં લેતા પહેલા થોડા સમય માટે ઉંચા તાપમાનમાં રાખવો જોઈએ.\nપૂર્ણ સ્વચ્છતા માટે ચેપી ફૂગના પ્રસારને અટકાવવું ખૂબ મહત્વનું છે.[૧૯] ફૂગ એ દિવાલ અને જમીનની ટાઈલ્સ તેમજ ક્યારેક ફુવારા પર પણ જીવીત રહી શકે છે. એલર્જી પ્રતિક્રિયાઓ, બગડેલી/ક્ષતિગ્રસ્ત સપાટી અને અપ્રિય ગંધને કારણે આવી ફૂગ પણ ક્યારેક ચેપ માટે કારણભૂત બને છે. નિર્જીવ સપાટીએ ફૂગના વિકાસ માટેની પ્રાથમિક જગ્યા છે, સાથે જ ગાલીચો અને નરમ રાચરચીલું પણ સામેલ છે.[૨૦] હવામાં ઉત્પન્ન થતી ફૂગ એ સામાન્ય રીતે હવાની અવરજવર અથવા ચુસ્ત હવાબંધ વ્યવસ્થા જેવી નરમ પરિસ્થિતિઓ પર આધારિત છે. શૌચાલય અને હાથ ધોવાની વ્યવસ્થાએ વાસને અટકાવી તેમને સામાજિક રીતે સ્વીકાર્ય બનાવવા માટે મહત્વના છે. ખાસ કરીને ઓછી આવક ધરવતા સમુદાયોમાં સામાજીક સ્વીકૃતિ એ મહત્વનો ભાગ છે, જે લોકોને શૌચાલય નો ઉપયોગ કરવા તેમજ હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરે છે.\nકપડાની સ્વચ્છતાએ રોગોને ઘટાડવા અને સખત કપડા તેમજ ટુવાલ જેવા લિનન કપડા દ્વારા રોગોને ફેલાતા રોકવાની પ્રક્રિયા પર આધારિત છે.[૧૩] રોગાણુ દ્વારા દૂષિત થતી મોટા ભાગની વસ્તુઓ એવી છે કે જે સીધી શરીરના સંપર્કમાં આવે છે. ઉ.દા. આંતરવસ્ત્રો, વ્યક્તિગત રૂમાલ(ટુવાલ), મોઢાના કપડા, નેપી. ઈસ્ત્રીકામ સમયે ચાદર મારફત દુષિત અને દુષિત ન હોય તેવા કપડાઓની વચ્ચે સુક્ષ્મ જંતુઓ પરિવર્તિત થઈ શકે છે. એમઆરએસએ (MRSA) માટે તે નવો સામુદાયિક ચિંતાનો વિષય છે.[૨૧] યુએસએ (USA)ના અનુભવો સૂચવે છે કે, આવો ચેપ પરિવારમાં લાગી શકે છે, એટલું જ નહી તે જેલ, શાળાઓ અને રમત-ગમત જૂથોની સામુદાયિક પ્રક્રિયાઓમાં જોવા મળે છે. ત્વચા-થી-ત્વચાનો સંપર્ક (અનઅબાર્ડિએડ ત્વચા સહિત) અને સંપર્ક દૂષિત તત્ત્તવો જેવા કે રૂમાલ(ટુવાલ), ચાદરો અને રમત-ગમતના સાધનો સાથે સંપર્ક આડકતરી રીતે પ્રસારની પદ્ધતિનું પ્રતિનિધિત્વ કરતા જણાય છે.[૨૧] લિનન અને કપડાની સ્વચ્છતા માટે બે પ્રક્રિયાઓને યોગ્ય માનવામાં આવે છે:[૧૩]\n60°સે કે તેથી વધુ તાપમાને કપડા ધોવા કે ઈસ્ત્રી કરવા\n30-40° સે તાપમાને કેપડા ધોવા કે ઈસ્ત્રી કરવા તેમજ બ્લીચ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવો: આ ઉત્પાદનો દૂષિત તત્વોને ભૌતિક રીતે દૂર કરે છે અને રાસાયણિક નિષ્ક્રિયતા દ્વારા તેનું શુદ્ધીકરણ કરે છે. જોકે કેટલાક પ્રકારની ફૂગ અને વાઇરસ એવા પણ હોય છે કે જેમને નિષ્ક્રિય કરવા મુશ્કેલ છે અથવા તો દૂર કરી શકાતા નથી. 40°સે અથવા તેનાથી નીચા તાપમાને બ્લીચ ન હોય તેવા ઉત્પાદનો દ્વારા કપડા ધોવાથી, અપૂરતું શુદ્ધિકરણ થવાનું જોખમ રહેલું હોય છે તેમ માનવામાં આવે છે.\nઘરમાં તબીબી સ્વચ્છતા[ફેરફાર કરો]\nઘરમાં તબીબી સ્વચ્છતાનો સંબંધ એવી સ્વાસ્થ્ય સંબંધી રીતો સાથે છે, જેમાં રોગને અટકાવવા અથવા ઘટાડવા કે ફેલાતો અટકાવવા માટે જે લોકો ચેપગ્રસ્ત છે અથવા તો 'ખતરા પર' છે, તેમની દવાના ઉપયોગ દ્વારા કાળજી રાખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં, સરકારો ઉપર દબાણ વધી રહ્યું છે કે, તેઓ લોકોની અપેક્ષા પ્રમાણે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે નાણાંની ફાળવણી કરે. સમુદાયમાં વધી રહેલા દર્દીઓની કાળજી, જેમાં ઘરનો પણ સમાવેશ થાય છે, તે એક જવાબ છે, પરંતુ, ઘરમાં અપૂર્તા ચેપ નિયંત્રણને કારણે ભયંકર હદ સુધી ઈજા (નુકસાન) પહોંચાડી શકે છે. 'ખતરા પર'ના આ બધાં જૂથોની ઘરમાં કાળજી લેવાનું ચલણ વધી રહ્યું છે, કાળજી લેનાર ઘરની સભ્ય હોય શકે છે, આથી તેને સ્વાસ્થ્ય સંબંધી સારી સમજણની જરૂર રહે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેમની ઘરે કાળજી લેવામાં આવતી હોય, તેવા લોકોની કુલ વસ્તીની ટકાવારી દિવસે-દિવસે વધી રહી છે. (વર્તમાન સમયમાં 20 ટકા સુધી છે.)[૫] તેમાં સૌથી વધુ હિસ્સો ઉંમરલાયક લોકોનો છે, જેમને લાંબી સારવારની જરૂર રહે છે, જેના કારણે, ચેપ સામેની તેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. તેમાં ખૂબ યુવાન દર્દીઓ, હોસ્પિટલોમાંથી રજા અપાયેલા દર્દીઓ, રોગપ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ કરવાની દવા લેનારા અથવા તો આક્રમક તંત્રનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. હોસ્પિટલોમાંથી રજા અપાયેલાં દર્દીઓ, અથવા તો જેમને ઘરે સારવાર આપવામાં આવી રહી હોય તેમની ઉપર 'તબીબી સ્વચ્છતા' (ઉપર જુઓ) આપવાની ખાસ પ્રક્રિયા કરવાની જરૂર રહે છે, જેમ કે શરીરમાંથી પેશાબ વગેરે કાઢવાની નળી કે ઘા પર મલમપટ્ટી વગેરે દ્વારા તેમને ચેપ લાગવાનું જોખમ ઊંચું રહે છે.\nસડા માટે કારણ બની શકે તેવાં ઘાવના ઘસરકાંના માર્ગે હાનિકારક જીવાણુનો પ્રવેશ અટકાવી શકાય તેવા ઘા ઉપર ચેપરોધકો લગાડી શકાયછે. રોજબરોજની સ્વાસ્થ્ય ટેવો, સિવાય દવા દ્વારા સ્વાસ્થ્ય પદ્ધતિઓ [૨૨] જેને ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય તે અને પરિવારના બીજા સભ્યો પણ છે. પરંતુ ફેર એટલો છે કે, જો આ સ્વાસ્થ્ય સંબંધી રીતિઓને યોગ્ય રીતે અનુસરવામાં ન આવે તો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.\nઓછી આવક ધરાવતા પરિવારોમાં ગૃહ સ્વચ્છતા[ફેરફાર કરો]\nવિકસતાં રાષ્ટ્રોમાં દાયકાઓથી, પાણી અને સ્વચ્છતા સંબંધી સુધારણા સુધી સાર્વત્રિક પહોંચને, અટકાવી શકાય તેવા ચેપકારક રોગો (આઈડી)ના ભારણને ઘટાડવા માટેના પાયાના પગલાં તરીકે જોવામાં આવે છે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, સ્વાસ્થ્ય સંબંધી ઉત્તેજનને જળ ગુણવત્તા અને પ્રાપ્યતામાં સ્વચ્છતાને સાંકળી લેવામાં આવે તેવા કાર્યક્રમો દ્વારા વધુ સારી રીતે સાધી શકાય છે. દર વર્ષે લગભગ 2 મિલિયન લોકો (વીસ લાખ લોકો) અતિસારને લગતિ બિમારીઓના કારણે અવસાન પામે છે, જેમાંના મોટાભાગે પાંચ વર્ષથી નીચેના બાળકો છે.[૨૩] મોટાભાગની વસ્તી વિકાશીલ રાષ્ટ્રોમાં છે, જેઓ અત્યંત ગરીબ સ્થિતિમાં રહે છે, સામાન્ય રીતે શહેરી-વિસ્તારોની બહાર રહેતાં કચરા વિણનારા અથવા ગ્રામીણ નિવાસીઓ છે. પૂરતી માત્રામાં શુદ્ધ પાણી પૂરું પાડવું, મળમૂત્રનો આરોગ્ય સભર નિકાલ કરતી સવલતોની જોગવાઈઓ, સ્વાસ્થ્ય આદલતો ગહન રીતે સામેલ કરવી, આ બધાં જોખમી પરીબળો બિમારીનું ભારણ ઘટાડવા માટે અગત્યના છે.\nસંશોધનો દર્શાવે છે કે, જો વ્યાપક રીતે અનુસરણ કરવામાં આવે તો, સાબુ દ્વારા હાથ ધોવાથી અતિસારની શક્યતા પચાસ ટકા સુધી ઘટાડી શકાય છે. [૨૪][૨૫][૨૬] અને શ્વાચ્છોસ્વાસના ચેપ લગભગ પચ્ચીસ ટકા સુધી [૨૭][૨૮] સાબુ દ્વારા હાથ ધોવાથી ચર્મ રોગો [૨૯][૩૦] આંખના ચેપ જેમ કે, ટ્રેકોમા અને અન્નનળીની નીચેના ભાગમાં કૃમિ, ખાસ કરીને એસ્કેરિયાસિસ અને ત્રિચ્યુરાસીસ, [૩૧]નું ભારણ ઘટે છે.\nઓછી આવક ધરાવતા સમુદાયોમાં ચેપના પ્રસાર માટેની સાંકળને તોડવાના ભાગરૂપે અન્ય સ્વચ્છતા પદ્ધતિઓ જેવી કે કચરાનો નિકાલ, સપાટીની સ્વચ્છતા, પાલતું પ્રાણીઓની સંભાળ વિગેરે જોવા મળે છે.[૩૨]\nઘરમાં ચેપમુક્ત અને જંતુરોધક સ્વચ્છતા[ફેરફાર કરો]\nરાસાયણિક જંતુનાશકો એવા ઉત્પાદનો છે, જે જીવાણુઓનો નાશ કરે છે, (હાનિકારક જીવાણુ, રોગ ઉત્પન્ન કરનાર અતિ સૂક્ષ્મ જંતુ, અને ફૂગ). જો કોઈ ઉત્પાદન જંતુનાશક હોય તો તે ઉત્પાદન ઉપરની કાપલીમાં જણાવાયું હોવું જોઈએ કે, \"જંતુનાશક\" અને/અથવા સૂક્ષ્મજીવ-જંતુ, જીવાણુ વગેરે \"મારે\" છે. કેટલાંક વ્યવસાયિક ઉત્પાદનો, જેમ કે, બ્લીચ, તાંત્રિકી દ્રષ્ટીએ જંતુનાશક હોવા છતાં, તેમને \"જંતુ મારનાર\" કહેવામાં આવે છે, છતાં વાસ્તવમાં તેમને \"જંતુનાશક\" તરીકે વર્ગીકૃત્ત કરવામાં નથી આવતા. બધા જંતુનાશકો, તમામ પ્રકારના સૂક્ષ્મ જીવજંતુઓને મારતા નથી. બધા જંતુનાશકો જીવાણુઓ મારે છે (બેક્ટેરિડકલ તરીકે ઓળખાય છે). કેટલાક ફૂગનો પણ નાશ કરે છે (ફંગીસાઈડલ), જીવાણુના બીજકણો (સ્પોરિસાઈડલ) અને/અથવા સૂક્ષ્મજીવજંતુઓ (વાઈરુસિડલ).\nરોગપ્રતિરોધક ઉત્પાદન એ એવું ઉત્પાદન છે કે, જે જીવાણુઓ સામે કેટલીક અચોક્કસ રીતે કામ કરે છે. કેટલાક ઉત્પાદનોને \"એન્ટીબેક્ટેરિયલ\"ની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જે બેક્ટેરિયાનો નાશ કરે છે, જ્યારે બીજા કેટલાકમાં એ પ્રકારના સક્રિય ઘટકો હોય છે કે, જે માત્ર તેમની (બેક્ટેરિયા) વૃદ્ધિ થતી અટકાવે છે. આથી, ઉત્પાદનની કાપલી \"જીવાણુ મારે છે કે નહીં\" એવું સૂચવે છે કે, કેમ તે ચકાસવું અગત્યનું છે. ઉત્પાદન ઉપરની કાપલીમાં જણાવવામાં આવ્યું ન હોય તો, ચેપ પ્રતિરોધક ફૂગ-રોધક કે સૂક્ષ્મ જીવાણુરોધક હોય તેમ જરૂરી નથી. સાફકરનાર પરિભાષાનો ઉપયોગ એવા ઘટકોને વ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવે છે, જે સાફ કરવાનું અને જંતુનાશક તરીકેનું કામ કરે છે. તાજેતરના સમયમાં આ પરિભાષાનો ઉપયોગ મદ્યાર્ક (આલ્કોહોલ) – આધારિત ઉત્પાદનો માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ હાથના જંતુઓનો નાશ કરવા માટે કરવામાં આવે છે (મદ્યાર્ક આધારિત હાથ સાફકરનારાઓ). જોકે, મદ્યાર્ક આધારિત હાથ સાફ કરનારાઓને કઠણ હોવાથી અસરકારક ગણવામાં નથી આવતા. બાયોસાઈડની પરિભાષા એક બૃહૃદ પરિભાષા છે, જેમાં એવા ઘટક હોય છે, જે મારે છે, સજીવોને નિયંત્રિત કરે છે અથવા તેમને નિષ્ક્રિય બનાવે છે. તેમાં રોગપ્રતિરોધકો અને જંતુનાશકોનો સમાવેશ થાય છે, જે અતિસૂક્ષ્મજંતુને ટક્કર આપે છે અને જંતુનો નાશ કરનાર જંતુઓનો નાશ કરે છે.\nશરીરિક સ્વચ્છતા એ સ્વચ્છતા દ્વારા કોઈ એકના આરોગ્ય અને કલ્યાણની વ્યક્તિગત સંભાળ લેવા માટે કરવામાં આવતી પ્રક્રિયા સાથે સંબંધીત છે. વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી પ્રક્રિયાઓમાં વ્યક્તિગત માંદગીમાં, સંભાળ, શ્રેષ્ઠ આરોગ્ય અને સારા રહેવાની સમજ, સામાજીક સ્વીકૃતિ તેમજ અન્ય સ્થળોએ માંદગીના પ્રસારને અટકાવવા સહિતની પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે વ્યક્તિગત સ્વચ્છતામાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ છે: ડૉક્ટરને બતાવવું, ડેન્ટિસ્ટ(દાંતના ડૉક્ટકને બતાવવું), નિયમિત રીતે ધોવું/ન્હાવું અને સ્વસ્થ આહાર લેવો. વયક્તિગત વિકાસ સાધવો એ પણ વ્યક્તિગત સ્વચ્છતા જ છે કારણ કે, તે સારા વ્યક્તિગત અને વ્યવસાયિક દેખાવને જાળવવા પર આધારિત છે, જે સ્વચ્છતા માટે અનિવાર્ય છે. શરીર ���્વાસ્થ્ય એ વ્યક્તિગત શરીર સ્વચ્છતા માટેના ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સાધી શકાય છે, આવા ઉત્પાદનોમાં સમાવિષ્ટ છે: સાબુ, વાળ ધોવા માટેનું શેમ્પુ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, કોટન સ્વેબ( કાન સાફ કરવાનું સાધન), બોડી ડિઓડ્રન્ટ, ફેસીયલ ટિસ્યુ ( નાનો રુમાલ) , માઉથ વોશ, નેલ કટર અને ત્વચાની શુદ્ધિ માટેના સાધનો તથા શૌચાલય પેપર જેવી અન્ય વસ્તુઓ.\nઅતિશય શરીર સ્વાસ્થ્ય[ફેરફાર કરો]\nવધુ પડતી શરીર સ્વચ્છતાનું જોખમ એ શરીર સ્વાસ્થ્યથી થતા લાભોને ઘટાડી શકે છે, જે અલર્જી રોગો અને શરીર પર ખંજવાળ પેદા કરે છે તેવી ધારણા છે.\nઅતિશય શરીર સ્વાસ્થ્ય અને એલર્જી (અણગમો)[ફેરફાર કરો]\nસ્વચ્છતા અંગેની ધારણા સૌ પ્રથમ 1989માં સ્ટ્રેચન દ્વારા વિકસાવવામાં આવી હતી, તેનું નિરીક્ષણ હતું કે કુંટુંબની સંખ્યા અને એટોપિક એલર્જીના વિકાર વચ્ચે એક વિપરીત સંબંધ હતો, જો કુંટુંબમાં વધુ બાળકો હોય તો તેઓની આ એલર્જી ઓછી વિકસીત હતી.[૩૩] આ પરથી તેણે અનુમાન કર્યું કે બાળપણની શરૂઆતમાં મોટા ભાઈ-બહેનો સાથેના સંપર્ક દ્વારા ચેપના પ્રસારનો અભાવ હોય છે, જેના કારણે છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષોમાં એટોપિક વિકારોમાં ઝડપી વધારો થાય છે. સ્ટ્રેચને વધુમાં રજૂઆત કરી કે, આ પ્રસાર લાંબા સમય સુધી ટકતો નથી તેના કારણોમાં માત્ર કુટુંબની સંખ્યા જ નહીં પરંતુ \"સુવિધા અને વ્યક્તિગત સ્વચ્છતાના ઉચ્ચ જીવન ધોરણોમાં આવેલો સુઘારો જવાબદાર છે.\"\nજોકે આ સંદર્ભે કેટલાક મજબૂત પૂરાવા મળ્યા છે કે, માઈક્રોબિયલ સાથે સંપર્ક શરૂઆતના બાળપણમાં કોઈક રીતે એલર્જીનો પ્રતિકાર કરે છે, જોકે એવા કોઈ પુરાવા નથી કે, આ હાનિકારક માઇક્રોબેસના(ચેપ)ના સંપર્કની અથવા આપણને વસ્તુલક્ષી ચેપ સહન કરવાની જરૂર છે.[૩૪][૩૫][૩૬]એવા કોઈ પુરવા નથી કે, હાથ ધોવા, ખોરાક સ્વચ્છતા વગેરે જેવા સ્વાસ્થ્યના માપદંડો એટોપિક રોગોની ગ્રહણ ક્ષમતામાં વધારો કરવા સાથે સંબંધિત છે. આ પરિસ્થિતિમાં ચેપ અટકાવવા અને એલર્જી ઘટાડવા અંગેના લક્ષ્યો વચ્ચે કોઈ વિવાદ નથી.[૩૧][૩૨] નિષ્ણાંતો વચ્ચે વિકાસી રહેલી સર્વસંમતિ પ્રમાણે, આ અંગેનો જવાબ જીવનપ્રણાલીમાં વધુ પડતા મૂળભૂત ફેરફારોમાં રહેલો છે. જેના કારણે માઈક્રોબીઅલ અથવા અન્ય જીવાણું જેવા કે હેલ્મીથ્સ - જે ખૂબ મહત્વનાછે, ઈમ્યુનો રેગ્યુલેટરી મિકેનીસમ (રોગ નિયંત્રક વ્યવસ્થાતંત્ર) સાથેનો સંપર્ક તૂટી ગયો છે.[૩૭] તેમ છતાં હજુ પણ ઘણી અન્શ્ચિતતાઓ છે કે, જેમ કે, જીવન જીવનશૈલીના કયા ફેરફાર તેની સાથે સંકળાયેલા છે.\nમાધ્યમોમાં પ્રકાશિત માહિતી પ્રમાણે સ્વાસ્થ્યની પરિકલ્પના નકારવામાં આવી છે, એક મજબૂત ‘સામૂહિક વિચારધારા’ એવું સ્થાપિત કર્યું છે કે ધૂળ ‘સ્વાસ્થ્ય માટે હિતકારક’ છે અને સ્વાસ્થ્ય કોઈક રીતે ‘અકૃત્રિમ’ છે. આ મત સ્વાસ્થ્ય નિષ્ણાંતો વચ્ચે મહત્વનો બન્યો છે. દૈનિક જીવનમાં જાહેર આરોગ્યના પાયા સમાન સ્વાસ્થ્ય વર્તનો, પાયાવિહોણા બન્યાં છે. ઘરમાં તેમજ દૈનિક જીવનપ્રાણાલીમાં અસરકારક સ્વાસ્થ્યના પ્રતિસાદરૂપે, ગૃહ સ્વાસ્થ્ય પરના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચે (ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન) ગૃહ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને \"જોખમ-આધારિત\" અથવા નિર્ધારિત અભિગમ વિકસાવ્યો છે, જે સ્થળ આધારિત સ્વચ્છતા પગલાં ઉપરાંત સમય આધારિત ચેપના પ્રસાર અટકાવવા માટે સ્વચ્છતા માપદંડોની ખાતરી કરવા કહે છે.[૬] નિર્ધારિત સ્વાસ્થ્ય વિજ્ઞાનની સ્વચ્છતાનો ઉદ્ભવ મૂળત: સ્વચ્છતા પ્રક્રિયાના અસરકાર અભિગમ તરીકે થયો હતો, તેમાં શક્ય હોય ત્યાં સુધી સામાન્ય પ્રમાણમાં આપણા પર્યાવરણની વનસ્પતિનો સંપર્ક (માઈક્રોબાયોલ ફ્લોરા) એટલા પૂરતું સંતુલિત રોગપ્રતિકારક વ્યવસ્થાનું ઘડતર કરે છે.\nકાનના બહારના ભાગોમાં અતિશય શરીર સ્વચ્છતા[ફેરફાર કરો]\nવધુ પડતી સ્વચ્છતાએ કાનની નસોમાં ચેપ અથવા ખંજવાળરૂપે પરીણમે છે. કાનની નસો શરીરના અન્ય ભાગો કરતા ઓછી સ્વચ્છતા સંભાળ માંગે છે, કારણ કે તે સંવેદનશીલ છે અને શરીરની પ્રક્રિયા પર્યાપ્ત રીતે આ ભાગોની સંભાળ રાખે છે. મોટા ભાગે કાનની નસો જાતે સાફ થાય છે. જે કાનની નસોની ત્વચાનું કાનના પડદાથી કાનના બહાના ભાગ સુધીનું ધીમું અને ક્રમાનુસાર સ્થળાંતર છે. જામી ગયેલો કાનનો મેલ કાનની નસોના અંદરના ભાગોમાંથી બહારની તરફ આવે છે, જે સામાન્ય રીતે સૂકાં અને પોપડી સ્વરૂપે બહાર પડી જાય છે.[૩૮] કાનની નસોમાંથી જામેલો મેલ દૂર કરવાનો પ્રયાસ એ વાસ્તવિક રીતે મેલના દબાણ તેમજ કાનમાં વિદેશી સામગ્રી નાખી, તે દ્વારા કાનની નસોમાં સફાઈમાં ઘટાડો કરવા સમાન છે, કારણ કે કાનનો મેલ પોતાની મેળે બહાર આવવાની પ્રક્રિયા કુદરતી છે.\nચામડીની અતિશય શરીર સ્વચ્છતા[ફેરફાર કરો]\nત્વચાની વધુ પડતી સ્વચ્છતાએ ખંજવાળમાં પરિણમે છે. ત્વચા કુદરતી તૈલીય આવરણ ધરાવે છે, જે લવચીકતામાં વધારો કરે છે અને ત્વચાને સૂકી થવા સામે રક્ષણ આપે છે. ત્વચા ધોવા સમયે, જરૂરી ન હોય તેવી જલીય ક્રિમના ઉપોયગ નુકસાનકારક પ્રક્રિયા આ આવરણને દૂર કરે છે અને ત્વચાને અસુરક્ષિત બનાવે છે. વધુ પડતા સાબુનો ઉપયોગ, ક્રીમ અને જેલ પણ ત્વચાની કુદરતી પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે સાબુ અને ઉટણું (શરીરે ચોળવાનો લેપ) એ ત્વચાના કુદરત રક્ષિત તેલ અને ચરબીયુક્ત પદાર્થો કે જેઓ કોલીકેલ્સિફેરોલ (વિટામિન D3) અને બાહ્ય પદાર્થો શોષાઈ જઈને, કુદરતી હોર્મોનલ સંતુલન ખોરવી શકે છે.\nરસોઈમાં (આહાર) સ્વચ્છતા[ફેરફાર કરો]\nરસોઈ સ્વાસ્થ્ય એ આહાર વ્યવસ્થાપન અને ખોરાકને દૂષિત થતો અટકાવવા, ખોરાકને ઝેરી થતો અટકાવવા તેમજ રોગોને અન્ય ખોરાક, માણસો અથવા પશુઓમાં પ્રસાર થતા અટકાવવા માટેની રાંધવાની પ્રક્રિયા (રસોઈ) સાથે સંબંધિત છે. રસોઈ સ્વચ્છતા પ્રક્રિયાઓ ખોરાકની સંભાળ, સંગ્રહ, તૈયારી, પીરસવું અને ખાવાના સુરક્ષિત માર્ગોની સ્પષ્ટતા કરે છે.\nરસોઈ પ્રક્રિયામાં સમાવિષ્ટ છે:\nખોરાક રાંધવાની જગ્યા અને સાધનોને સાફ તેમજ જંતુમુક્ત રાખવા (ઉ.દા. શાકભાજી અને અન્ય કાચું માસ સમારવા માટે જંતુમુક્ત કાપવાનું પાટિયું વાપરવું). સફાઈમાં ક્લોરીન બ્લીચ, ઈથેનોલ, અલ્ટ્રાવાયોલેટ લાઈટ વિગેરેનો જંતુમક્તિ માટે કરવો.\nસંભાળ માટે માંસાહારનો ખરાબ ભાગ કે જે ટ્રિચિના, વોર્મ્સ, સાલમોનેલા અન્ય રોંગાણુઓથી દૂષિત હોય; અથવા સંદિગ્ધ માંસાહારને રાંખધી વખતે ટાળવા.\nકાચા ખાદ્યપદાર્થો જેવા કે સુશિ અને સશિમીને તૈયાર કરતી વખતે ખાસ સંભાળ રાખવી.\nસાબુ અને ચોખ્ખાં પાણી દ્વારા સંગ્રહિત થાળીઓ ધોઈને સાફ કરવી.\nકોઈ પણ ખાદ્યપદાર્થને અડતાં પહેલાં હાથ ધોવા.\nભોજન તૈયાર કરતી વખતે રંધાયા ન હોય તેવા ખાદ્યપદાર્થોને અડ્યા બાદ હાથ ધોવા.\nજુદો જુદો ખોરાક તૈયાર કરવા માટે એકના એક વાસણોનો ઉપોયગ ન કરવો.\nજમવા સમયે કટલરિ (છરી-કાંટા) ને પરસ્પર વહેંચવા નહી.\nજમતી વખતે કે જમ્યા બાદ હાથ કે આંગળીઓને ચાટવી નહીં.\nલીક થતા વાસણોનો પીરસવા માટે ફરી ઉપયોગ ન કરવો.\nકીટકો દ્વારા દૂષિત થતા અટકાવવા ખાદ્ય પદાર્થોનો યોગ્ય સંગ્રહ કરવો.\nખાદ્યપદાર્થોને ઠંડા રાખવા. (અને વિશેષ ખાદ્યપદાર્થોને જ્યાં ઠંડક ના હોય કે સંભવ ના હોય એવી જગ્યાએથી ટાળવા. )\nખાદ્યપદાર્થો પર કાપલી દ્વારા તે ક્યારે બનયા છે તેનો નિર્દેશ હોય છે. (અથવા ઉત્પાદનકર્તાઓ આ તારિખ \"પહેલા સુધી યોગ્ય\" એવું દર્શાવવું પસંદ કરે છે.\nખાવામાં ન આ��્યો હોય તેવા ખોરાકનો યોગ્ય નિકાલ અને તેનું પેકેજિંગ.\nવ્યક્તિગત સ્વચ્છતા સેવા[ફેરફાર કરો]\nવ્યક્તિગત સ્વચ્છતાએ લોકોની વ્યક્તિગત સંભાળના વ્યવહાર માટેના સાધનોનો ઉપયોગ અને સંભાળ માટેની પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે.\nવ્યક્તિગત સ્વચ્છતાની કાર્યપ્રણાલીમાં સમાવિષ્ટ છે:\nવાળંદ, એસ્થેટીસીયન્સ અને અન્ય સેવા આપનારા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોને જંતમુક્ત કરવા.\nબોડી પીયરસીંગ (વીંધવા) અને ટેટુ બનાવવા માટેના સાધનોને (બાષ્પદબાણયંત્ર) દ્વારા જંતુમુક્ત કરવા.\nસ્વચ્છતા પ્રક્રિયાનો ઇતિહાસ[ફેરફાર કરો]\nવિસ્તૃત રીતે સ્વાસ્થ્ય વિજ્ઞાનની નોંધ મનુસ્મૃતિ અને વિષ્ણુ પુરાણ જેવા હિંદુ લખાણોમાં મળી આવે છે.[૩૯] હિન્દુ ધર્મ પ્રમાણે ન્હાવાની પ્રક્રિયાએ નિત્ય ક્રમોમંથી એક છે, અને કેટલાક ધર્મગ્રંથો પ્રમાણે તેમ ન કરવું એ પાપ છે. આ લખાણો આધ્યાત્મિક શુદ્ધતાના વિચારો પર આધારિત છે, અને તે રોગના કારણોની સમજ અને તેમના પ્રાસાર અર્થને દર્શાવતા ન હતા. તેમ છતાં શુદ્ધતાની રીતિઓ પરના કેટલાક નિયમો સ્વાસ્થ્ય સુધારે છે, મહામારીના વિજ્ઞાનની દૃષ્ટિએ, કદાચ કોઈ દુર્ઘટનાના કારણે, કેટલીક રીતિઓએ અનુભવના આધાર પર આરોગ્ય સાથે સીધો સંબંધ હોવાના કારણે, રૂઢીઓનું સ્થાન લીધું. દૈનિક સ્નાનની ક્રિયા રોમના જીવનશૈલીમાં ગુણવત્તા ચિહ્ન (હોલમાર્ક) સમાન હતી.[૪૦] શહેરી વિસ્તારોમાં લોકોની સેવા અર્થે મોટા સ્નાનાગર બનાવવામં આવ્યા હતા, જેમાં માળખાકીય રીતે વ્યક્તિગત સ્વચ્છતા જળવાઈ રહે તેવી સામાન્પય માંગ હતી. આવા પરિસર સામાન્ય રીતે વિશાળ હતા, જેમાં સ્વીમીંગ પુલ જેવા સ્નાનાગર, નાના ઠંડા અને ગરમ હોજ, બાષ્પરુમ તેમજ ઝરા (સ્પા) જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી, જ્યાં વ્યક્તિઓ પોતાના વાળ સાફ કર શકતા, તેલ લગાવી શકતા અને માલિશ કરી શકતા. પાણી સતત નાની નહેરો દ્વારા વહ્યા કરતું હતું. શહેરી કેન્દ્રો બહારના સ્નાનાગર નાના હતા અને સ્નાન માટેની ઓછી સુવિધાઓ ધરાવતા હતા. અથવા શરીર સાફ કરવાનું પાણી સાદું રહેતું. રોમના શહેરો મોટી ગટરો જેવી કે રોમની ક્લોઅકા મેક્સિમા ધરાવતા કે જે દ્વારા જાહેર અને ખાનગી મળમૂત્રના નિકાલની વ્યવસ્થા હતી. રોમન લોકોએ ક્યારેય ફ્લશ – ટોઈલેટ (શૌચાલય)ની માંગણી કરી નહોતી. પણ તેઓ પાસે નાના શૌચાલય હતા, જેમાંથી સતત આંતરિક જળનું વહેણ યથાવત રહેતું. (આવા શૌચાલય ફિલ્મ એક્સોડસ ની અકરે જેલમાં દર્શાવવ��માં આવ્યા છે.) છેક 19મી સદી સુધી, પશ્ચિમિના શિક્ષિત શહેરો જ સામાન્ય રીતે શૌચાલય માટેની શારીરિક પ્રક્રિયા સંદર્ભેની આંતરિક સુવિધાઓ ધરાવતા હતા. ગરીબ સંપ્રદાયના બહુમતિ લોકો ઘરના પાછળના ભાગે અથવાં આંગણાંમાં બાંધેલ ખાળકૂવા ઉપર સામુદાયિક સુવિધાઓનો ઉપયોગ કરતા હતા. જોકે તેમાં ફેરફાર આવ્યો જ્યારે, ડૉ. જ્હોન સ્નો દ્વારા શોધવામાં આવ્યું કે કોલેરાએ સૌચ સંબધી દૂષિત પાણીથી ફેલાય છે. સરકાર અને આરોગ્ય સંશોધકો ધીરે ધીરે સ્વીકારતા થયા કે નાળીના ઉપયોગ દ્વારા દૂષિત પાણીમાંથી માનવ કચરાના નિકાલ દ્વારા થાય છે. આ પ્રોત્સાહને ફ્લશ ટોઈલેટ (શૌચાલય) અને સ્નાનાગર ઘરમાં અને શક્ય હોય તો ખાનગી હોવા જોઈએ તેવી નૈતિક અનિવાર્યતાને મોટા પાયે સ્વીકૃત બનાવી.[૪૧]\nઈસ્લામિક કાયદાશાસ્ત્રમાં સ્વચ્છતા[ફેરફાર કરો]\n7મી સદીથી ઈસ્લામ નિયમિત રીતે પ્રબળ સ્વચ્છતા પર ભાર મૂકે છે. બીજી તરફ રિવાજ પ્રમાણે દૈનિક પ્રાર્થના (અરેબિક- સલાત ) માટે યોગ્ય સમયે સ્વચ્છ થવું જરૂરી છે. વુદુ અને ઘુસલ માટે મુસ્લિમોના જીવનમાં સ્વચ્છતા અનેક નિયમો છે, જેનો મોટા પ્રમાણમાં અમલ થાય છે. અન્ય મુદ્દાઓએ પણ ઈસ્લામિક આહાર સંબંધી કાયદાઓ સામાવિષ્ટ છે. સામાન્ય રીતે કુરાન ઊંચા શારીરિક સ્વચ્છતા મૂલ્યો અને શક્ય હોય તો ધાર્મિક રીતે સ્વચ્છ રહેવાની સલાહ આપે છે.\nપ્રાચીન યુરોપમાં સ્વચ્છતા[ફેરફાર કરો]\nપ્રચલિત માન્યતાથી અસંગત હોવા [૪૨] અને તેમ છતા પહેલાના ખિસ્તી આગાવાનો સ્નાન અધાર્મિક છે, તેવી વાતને વખોડી કાઢે છે.[૪૩] સ્નાન અને સ્વચ્છતા રોમન સામ્રાજ્યના પતનની સાથે યુરોપમાંથી લુપ્ત થયા નહોતા.[૪૪][૪૫] સાબુ બનાવવાની પ્રક્રિયા સૌ પ્રથમવાર કથિત \"અંધાર યુગ\" દરમિયાન અસ્તિત્વમાં આવી હતી. રોમન લોકો અન્ય વિકલ્પો વચ્ચે મોટા ભાગે સુગંધિત તેલનો (મોટા ભાગે ઈજિપ્ત તરફના) ઉપયોગ કરતા. યુરોપમાં ટૂંકા પુનજાગરણ કાળ પૂર્વે સુધી સ્નાન ક્રિયા ફેશન તરીકે ઉભરી આવી ન હતી. બાદમાં તેનું સ્થાન સ્વેટ-બાથિંગ (પરસેવા-સ્નાન) અને સુગંધી તેલે લીધું. કારણ કે યુરોપમાં એવી માન્યતા હતી કે પાણી ત્વચાના માધ્યમથી શરીરમાં બીમારી ફેલાવી શકે છે. (વાસ્તવમાં પાણી, બીમારી ફેલાવે છે પરંતુ, મોટે ભાગે ત્યારે કે જ્યારે એક વ્યક્તિ દ્વારા ન્હાવામાં વપારેયું પાણી બીજા દ્વારા પીવાના ઉપયોગમાં લેવામાં આવે અને પાણી ત્યારે જ બીમારી ફેલાવે છે જ્યારે તે રોગાણુઓથી દૂષ���ત હોય.)\nમધ્યયુગીન ચર્ચ સત્તાવાળા માનતા કે જાહેર સ્નાનક્રિયા એ અનૈતિકતા અને રોગો માટેનું વાતાવરણ ઉભું કરે છે. રોમન કેથલિક ચર્ચે ઔપચારિક રીતે જાહેર સ્નાનક્રિયા પર પ્રચિબંધ મૂક્યો હતો, જોકે તે યુરોપમાં વ્યાપક ધોરણે ઉપદંશ ગરમીવાળી મહામારીને નાથવાનો એક નિષ્ફળ પ્રયાસ હતો.[૪૬] 19મી અને 20મી સદી સુધી આધુનિક આરોગ્ય અને સ્વચ્છતા વ્યાપક રીતે સ્વીકાર્ય બન્યા ન હતા. મધ્યકાલીન ઇતિહાસવિદ લીન થોર્નડીકેના મતે મધ્યકાલીન યુરોપમાં લોકો 19મી સદીના લોકો કરતા એ કરતા વધુ સ્નાન કરતા હતા.[૪૭]\nઆંતરરાષ્ટ્રીય સ્વચ્છતા અને પર્યાવરણીય આરોગ્ય જર્નલ, આઈએસએસએન (ISSN):1438-4639, એલ્સેવિઅર\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\n↑ ὑγιεινός, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબોર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લિશન લેક્સિકોન , ઓન પર્સેયુસ\n↑ ὑγιής, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબોર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લીશ લેક્સિકોન , ઓન પર્સેયુસ\n↑ ὑγίεια, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લીશ લેક્સિકોન , ઓન પેર્સેયુસ\n↑ ૫.૦ ૫.૧ ૫.૨ બ્લોમફિલ્ડ એસએફ, એક્નેર એમ, ફારા જીમ, નાથ કેજી, સ્કોટ્ટ, ઈએ; વાન દેર વોરડેન સી. ધી ગ્લોબલ બર્ડન ઓફ હાઈજિન- રિલેટેડ ડિસીઝ ઈન રિલેશન ટુ હોમ એન્ડ કોમ્મયુનિટી. (2009) ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. Available from: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/29858aa006faaa22802572970064b6e8\n↑ બ્લોમફિલ્ડ, એસએફ, એલિઓ એઈ, કુક્સોન બી, ઓ’બોયેલ સી, લાર્સન, ઈએલ, ધી ઈફેક્ટિવનેસ ઓફ હેન્ડ હાઈજિન પ્રોડ્યુસર્સ ઈનક્લુડિંગ હેન્ડવોશિંગ એન્ડ આલ્કોહોલ-બેસ્ડ હેન્ડ સેનિટરિઝર્સ ઈન રેડ્યુસિંગ ધી રિસ્ક ઓફ ઈન્ફેક્શન્સ ઈન હોમ એન્ડ કમ્યુનિટી સેટિંગ્સ” અમેરિકન જર્નલ ઓફ ઈન્ફેક્શન 2007;35, પુરવણી 1:S1-64\n↑ ક્લાસેન ટીએફ, હાલ્લેર એલ. વોટર ક્વાલિટી ઈન્વેન્શન ટુ પ્રિવેન્ટ ડિઓર્રોહ:કોસ્ટ એન્ડ કોસ્ટ-ઈફેક્ટિવનેસ. 2008, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન , જિનેવા. ધી રિપોર્ટ ઈસ અવેલેબલ ફ્રોમ: http://www.who.int/water_sanitation_health/economic/prevent_diarrhoea/en/index.html\n↑ ૧૨.૦ ૧૨.૧ હાઉસહોલ્ડ વોટર ટ્રીટમેન્ટ ફોલોઈંગ ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સીસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન\n↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ બેઉમેર આર, બ્લોમ્ફિલ્ડ એસએફ, એક્સનેર એમ, ફારા જીએમ, નાથ કેજી, સ્કોટ્ટ ઈએ. હાઈજિન પ્રોસિજર્સ ઈન ધી હોમ એન્ડ ધેર ઈફેક્ટિવનેસ: અ રિવ્યુ ઓફ ધી સાયન્ટિફીક એવિડેન્સ બેસ (2008). ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. ઉપરથી ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/c9bf235b5d76ad09802572970063c5d8\n↑ સ્કોટ્ટ ઈ. મિક્રોબિઅલ રિસ્ક રેડ્યુક્શન: ધી બેનિફિટ્સ ઓફ ઈફેક્ટિવ ક્લિનીંગ. 2010 ઈન પ્રિપરેશન.કોલે ઈ. અલ્લેર્જેન કંટ્રોલ થ્રુ રુટિન ક્લિનીંગ ઓફ પોપ્યુલન્ટ રિઝવાર્સ ઈન ધી હોમ એનવાયોર્નમેન્ટ. પ્રોસિડિંગ ઓફ હેલ્થી બીલ્ડીંગ 2000;4:435-6.\n↑ કોલે ઈ. અલ્લાર્જેન કંટ્રોલ થ્રુ રુટિન ક્લિનીંગ ઓફ પોપ્યુલન્ટ રિઝર્વાર્સ ઈન ધી હોમ એન્વાયોર્મેન્ટ. પ્રોસિડીંગ્સ ઓફ હેલ્થી બિલ્ડીંગ 2000;4:435-6.\n↑ ૨૧.૦ ૨૧.૧ બ્લોફિલ્ડ એસએફ, કોક્સોન બી, ફાલ્કિનેર એફ, ગ્રિફ્ફીથ સી, ક્લેરી વી. મેથિક્લિન રેસિટન્ટ સ્ટાફીલોલોક્સ એરુઆસ (એમઆરએસએ), ક્લોસ્ટિરીડિમ ડિફિસિલ એન્ડ ઈએસબીએલ-પ્રોડ્યુસિંગ એસેરિકિઆ કોઈલ ઈન ધી હોમ એન્ડ કોમ્યુનિટી: એસેસિંગ ધી પ્રોબ્લેમ, કંટ્રોલિંગ ધી સ્પ્રેડ. (2006). ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઇજિન. પર ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/eb85eb9d8ecd365280257545005e8966/c63d07b19fa214d3802574dd003efc1a\n↑ હોમ હાઈજિન - પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શન એટ હોમ: અ ટ્રેનિંગ રિસોર્સ ફોર કેરેર્સ એન્ડ ધેર ટ્રેઈનર્સ. (2003) ઈન્ટરનેશનલ સાન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. પર ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/571fd4bd2ff8f2118025750700031676/9aaaeb306bb3c50c80257522004b4fdc\n↑ કર્ટિસ વી, કૈરનક્રોસ એસ. ઈફેક્ટ ઓફ વોશિંગ હેન્ડ વીથ સોપ ઓન ડિઆર્રહોઆ રિસ્ક ઈન ધી કમ્યુનિટી: અ સિસ્ટેમેટિક રિવ્યુ. લેન્સેટ ઈન્ફેક્શન ડિસીઝ 2003;3:275-81.\n↑ એલિઓ એઈ, કોઉલબોર્ન આરએમ, પેરેઝ વી, લાર્સોન એલ. ઈફેક્ટ ઓફ હેન્ડ હાઈજિન ઓન ઈન્ફેક્શન ડિસીઝ રિસ્ક ઈન ધી કોમ્યુનિટી સેટિંગ: અ મેટા-એનાલિસ્ટ. અમેરિકન જર્નલ ઓફ પબ્લીક હેલ્થ 2008;98:1372-81.\n↑ ફેવ્ટરેલ એલ, કૌફ્ફામેન આરબી, કેય ડી, ઈનોરિઆ ડબલ્યુ, હાલ્લેર એલ, ક્લોફોર્ડ જેમ. વોટર, સેનિટેશન, એન્ડ હાઈજિન ઈન્ટરવેન્શન ટુ રિડ્યુસ ડિઆર્રહોઆ ઈન લેસ ડિવલેપ્ડ કન્ટ્રી: અ સિસ્ટેમિક રિવ્યુ એન્ડ મેટા-એનાલિસી, લેન્સેટ ઈન્ફેક્શ્યસ ડિસીઝ 2005; 5: 42-52.\n↑ જેફર્સન ટી, ફોક્ષેલી આર, ડેલ માર સી, એટ એલ. ફિઝીકલ ઈન્ટરવેશન ટુ ઈન્ટર્રપ્ટ ઓર રિડ્યુસ ધી સ્પ્રેડ ઓફ રેસ્પેરેટ્રી વાઈરસીસ: સિસ્ટમેટિક રિવ્યુ. બ્રિટિશ મેડિકલ જર્નલ 2007;336:77-80. ડીઓઆઈ :10.1136/બ્રિટિશ મેડિકલ જર્નલ .39393.510347.બીઈ.\n↑ લુબી એસ, એગબોતાલ્લા એમ, ફિકિન ડીએર, પેઈન્ટર જે, બિલ્લહિમ્મેર ડબલ્યુ, અટરેફ એ, હોએકેલસ્ત્રા આરએમ. ઈફેક્ટ ઓફ હેન્ડવોશિંગ ઓન ચાઈલ્ડ હેલ્થ : અ રેન્ડોમિસ્ડ કંટ્રોલ ટ્રાયલ. લેન્સેટ 2005 366 225-33.\n↑ લુબી એસ, અગબોઆત્વાલ્લા એમ, સ્કેનેલ બીએમ, હોએસ્કાસ્ત્રા આ���એમ, રાહબર એમએચ, કેસ્વીક બીએચ. ઘી ઈફેક્ટ ઓફ એન્ટીબેક્ટેરિઅલ સોપ ઓન ઈમ્પેટિગો ઈન્સિડેન્સ, કરાચી, પાકિસ્તાન. અમેરિકતન જર્નલ ઓફ ટ્રોપિકલ મેડિસીન એન્ડ હાઈજિન 2002; 67:430-5.\n↑ ૩૨.૦ ૩૨.૧ ગાઈડેન્સ ફોર ધી પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શન એન્ડ ક્રોસ -ઈન્ફેક્સ ઈન ધી ડિમોસ્ટેક એન્વાયોર્નમેન્ટ: ફોકસ ઓન હોમ હાઈજિન ઈસ્યુ ઈન ડેવલપિંગ કન્ટ્રીસ (2002). ઈન્ટરનેશલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. પર ઉપબબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/70f1953cec47d5458025750700035d86/24eb06345354d067802574e1005a075d\n↑ સ્ટ્રેચેન ડીપી. ફેમિલી સાઈઝ, ઈન્ફેક્શન એન્ડ અટોપેય: ધી ફર્સ્ટ ડિકેડ ઓફ ધી \"હાઈજિન હાઈપોથિસીસ\". થોરાક્સ 55 સપ્લી 1:S2-10.: S2-10, 2000.\n↑ સ્ટેનવેલ્લ સ્મીથ આર, બ્લુમફિલ્ડ એસએફ. ધી હાઈજિન હાઈપોથીસિસ એન્ડ ઈમ્પેક્સન ફોર હોમ હાઈજિન. ઈન્ટરનેશલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. તારીખ - જૂઓ ઉપલબ્ધ છે: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/ce9bc2e0228ad9d480257522005b4748\n↑ બ્લુમફિલ્ડ એસએફ, સ્ટેનવેલ -સ્મીથ આર. ક્રેવેલ આરડબલ્યુઆર , પીકઅપ જે. ટુ ક્લીન, ઓર નોટ ટુ ક્લીન: ધી હાઈજિન હાઈપોથિસીસ એન્ડ હોમ હાઈજિન. ક્લિનિકલ એન્ડ એક્સપિરિમેન્ટલ એલર્જી 2006; 36:402-25.\n↑ બર્નેર એસએ, કારેય આઈએમ, ડેવિલ્ડ એસ, રિચાર્ડ એન, માઈએર ડબલ્યુસી, હિલ્ટોન એસઆર, સ્ટ્રેકહાન ડીપી, કુક ડીજી. ઈન્ફેક્શન્સ પ્રેઝેન્ટીંગ ફોર ક્લિનીકલ કેર ઈન અર્લી લાઈફ એન્ડ લેટર રિસ્ક ઓફ હેય ફિવર ઈન ટુ યુકે બર્થ કોહોર્ટ્સ.એલર્જી 2008;63(3):274–83.\n↑ રુક જીએડબલ્યુ, 99મી ડેલ્હામ કોન્ફરેન્સ ઓન ઈન્ફેક્શન,ઈન્ફ્લામેશન ડિસઓર્ડર :ડેરવિનિઅન મેડિસિન એન્ડ ધી હાઈડ ‘હાઈજિન’ અથવા ‘ઓલ્ડ ફ્રેન્ડસ’ હાઈપોથિસીસ. ક્લિનીકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ઈમ્મયુનોલોજી, 160: 70–79.\n↑ સુલભ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઈલેટ.\n↑ રોમન બાથ હાઉસીસ\n↑ પોપ કલ્ચર: હાઉ અમેરિકા ઈસ શેપ્ડ બાય ઈટ્સ ગ્રોસેસ્ટ નેશનલ પ્રોડક્ટ , આઈએસબીએન 1-932-59521-X.\n↑ ધી બેડ ઓલ્ડ ડેયસ — વેડિંગ્સ એન્ડ હાઈજિન\n↑ અબ્યુશન્સ ઓર બાથિંગ,હોસ્ટોરિકલ પર્સપેક્ટિવ્સ + (લેટિન : અબ્લયુરે , ટુ વોશ અવેય)\n↑ ઘી ગ્રેટ ફેમિને(1315-1317) એન્ડ ધી બ્લેક ડેથ (1346-1351)\n↑ મિડલ એજિસ હાઈજિન\n↑ ટેઈલ્સ ઓફ ધી મિડલ એજ્સ - ડેઈલી લાઈફ.\nસ્વચ્છતા શબ્દને વિકિકોશ (મુક્ત શબ્દકોશ)માં જુઓ.\nયુએસ (US) સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન\nયુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન\nવોટર સેનિટેશન એન્ડ હાઈજિન\nધી ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન\nસેન્ટર ફોર હાઈજિન એન્ડ હેલ���થ ઈન ધી હોમ એન્ડ કમ્યુનિટી. સિમ્મોન્સ કોલેજ, બોસ્ટ. યુએસએ\nહાઈજિન સેન્ટર, લન્ડન સ્કુલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીન\nવોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલોબ્રેટિન કાઉન્સિલ\nઆઈઆરસી ઈન્ટરનેશનલ વોટર એન્ડ સેનિટેશન સેન્ટર\nવર્ચુઅલ એક્સિબીશન ઓન ધી હિસ્ટ્રી ઓફ બાથિંગ\nઅલાયન્સ ફોર પ્રુડેન્ટ યુસ ઓફ એન્ટિબાયોટિક્સ ઓન હેન્ડ વોશિંગ\nસેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઓન હેન્ડ હાઈજીન ઈન હેલ્થકેર સેટિંગ્સ\nહોમ ઇકોનોમિક આર્કાઈવ: ટ્રેડિશન, રીસર્ચ, હિસ્ટ્રી (હાર્થ)\nગૃહ અર્થતંત્રોની 1,000 શ્રેષ્ઠ ચોપડીઓના 1850 થી 1950 સુધીના પાનાઓની એક ઇ-બુક તરીકેનો સંગ્રહ, જેની રચના કોર્નેલ વિદ્યાપીઠના માન ગ્રંથાલય દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સમયમાં સ્વચ્છતા સંદર્ભે થયેલા અનેક કાર્યોને સાંકળતી વિશિષ્ટ ગ્રંથસૂચિનો પણ તેમાં સમાવેશ થાય છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૪:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.amrelicity.com/amreli/", "date_download": "2020-09-20T13:41:26Z", "digest": "sha1:XOU7DVIJYRGSF2K2SNQJ42DROY37C6JO", "length": 7834, "nlines": 64, "source_domain": "www.amrelicity.com", "title": "Amreli | Amreli City News", "raw_content": "\nઅમરેલી શહેરના કોરોના 7 કેસ સાથે કુલ 26 કેસઃ કુલ 1724 પોઝિટિવ કેસ નોંધાયા\nઅમરેલીમાં વિજશોકથી પરપ્રાંતિય યુવકનું મોત\nભાવનગર જિલ્લામા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ, મુખ્યમંત્રીદ્વારા યોજનાનુ ઇ લોન્ચિગ કરાયુ\nપાસાના કાયદામાં સુધારો આવ્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્‍લામાં થઇ અમલવારી\nઅમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર ઇસમો પાસા તળે જેલમાં ધકેલાયા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં જુગારનો...\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70 મા જન્મ દિવસનો કાર્યક્રમ\nઆજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સીવીલમા ફ્રુટ વિતરણ, ગામમાં માસ્ક વિતરણ,...\nચલાલા નગરપાલિકાના સદસ્ય કોકિલાબેન કાકડિયા અને અશોકભાઈ કાકડિયાને વ્હીપ ના ભંગ બદલ કોંગ્રેસ સમિતિ...\nગત તારીખ ૨૪/૦૮/૨૦૨૦ ના રો�� યોજાયેલી ચલાલા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી સમયે કોંગ્રેસ પક્ષ ના ચુંટાયેલા નગરપાલિકા ના સદસ્યો ને મતદાન...\nથાેરખાણમાં યુવક પર પાઇપ વડે હુમલાે\nઅમરેલી24 મિનિટ પહેલાકૉપી લિંકબાબરાના થાેરખાણ ગામે રહેતા એક યુવકને સરકારી ખરાબા જમીનમા શાૈચક્રિયા મુદે મનદુખ રાખી અહી જ રહેતા એક શખ્સે લાેખંડના પાઇપ...\nશ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો\n12/09/20 ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ શિક્ષક સેલ ના સયુક્ત ઉપક્રમે સાંજે 4 કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાથમિક માધ્યમિક...\nચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી\nઅમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય નાઓએ મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી...\nઅમરેલી શહેરના કોરોના 11 કેસ સાથે કુલ 30 કેસઃ કુલ 1671 પોઝિટિવ કેસ નોંધાયા\nઅમરેલી શહેરમાં લોકજાગૃતિના અભાવે 500 થી વધારે કોરોના પોઝિટિવ કેસ સાથે સંક્રમણ વધ્યું છે અમરેલી શહેરમાં 11, ધારી માં 6 અને સાવરકુંડલામાં 4 કેસ....\nગીરકાંઠે ઉગતા સુરજ સાથે સિંહણનું કેટવોક\nખાંભા14 કલાક પહેલાકૉપી લિંકરળીયામણા ગીરકાંઠામા હાલમા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. સુર્યનારાયણના પ્રથમ કિરણો અહીની લીલુડી ધરતી પર પથરાય ત્યારે જાણે સ્વર્ગનો આભાસ...\nઅમરેલીની કલેક્ટર કચેરીમાં મહત્વનું આધાર કેન્દ્ર બંધ\nઅમરેલી, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવારતમામ સરકારી યોજના તેમજ અન્ય જરૂરિયાતો માટે આાૃધારકાર્ડ ફરજિયાત કરવામાં આવેલું છે, ત્યારે અમરેલી તાલુકાના બોતેર ગામની તેમજ અમરેલી...\nનોટબંધી-GST અને લોકડાઉનથી આર્થિક મંદી : યુવાનો બેરોજગાર બન્યા\nદેશમાં નોટબંધી બાદ જીએસટીથી શરૂ થયેલ આર્થિક મંદીએ કોરોના અને લોકડાઉનનાં કારણે સમગ્ર દેશ ફરતે અજગર ભરડો લીધો છે. એપ્રિલથી જુનની જીડીપીમાં 23.9 ટકાનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/the-nationwide-lockdown-has-been-extended-for-another-two-weeks-now-the-central-government-has-decided-to-implement-it-till-may-17-127263324.html?ref=ht", "date_download": "2020-09-20T14:42:01Z", "digest": "sha1:DWMBKAIBUNIX63Z765UV74JVT357IJ4G", "length": 16519, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The nationwide lockdown has been extended for another two weeks, now the central government has decided to implement it till May 17 | સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શ��ેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\n4મેથી 17મે સુધી લોકડાઉન:સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે\nનવી દિલ્હી5 મહિનો પહેલા\nઓરેન્જ ઝોનમાં ખાનગી ગાડીઓ અને કેબમાં પાછલી સીટ પર બે લોકો બેસી શકશે, ગ્રીન ઝોનમાં બસોમાં 50 ટકા મુસાફરોને પ્રવાસની મંજૂરી\nગ્રીન ઝોનમાં દારૂ, બીડી, પાન-ગુટખાની દુકાનો ખોલવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી\nકોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે. ભારતમાં હવે કુલ 56 દિવસનું લોકડાઉન થયું છે.\nસૌથી પહેલા જાણો કે લોકડાઉન કેમ વધારવામાં આવ્યું\n25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનથી પહેલા 4.2 દિવસોમાં કોરોનાના કેસ બમણા થઇ રહ્યા હતા. હવે 11 દિવસમાં કેસ બમણા થઇ રહ્યા છે. 14 દિવસ પહેલા રિકવરી રેટ 13 ટકા હતો. હવે 25 ટકા પહોંચી ગયો છે. મતલબ કે સંકેત સારા છે પરંતુ સરકાર કોરોનાને કાબૂ કરવામાં મળેલી સફળતાને ગુમાવવા માગતી નથી. તેથી પાબંદીઓ સાથે એકસાથે લોકડાઉન હટાવવા કરતા ધીમે ધીમે હટાવી રહી છે. લોકડાઉનનો પહેલો દોર 25 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે હતો. ત્યારબાદ તેને 3મે સુધી વધારવામાં આવ્યો. વચ્ચે 20 એપ્રિલ અને 25 એપ્રિલના દુકાનોને છૂટ મળી પરંતુ મોલ અને બજારો બંધ રહ્યા.\nલોકડાઉન વધારવાનો નિર્ણય કેવી રીતે થયો \nગત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. તેમાં સામેલ થયેલા 9માંથી 6 મુખ્યમંત્રી લોકડાઉન વધારવાના પક્ષમાં હતા. ત્યારબાદ શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરના 733 જિલ્લાની યાદી જાહેર કરી. તેમાં જણાવ્યું કે 130 જિલ્લા રેડ ઝોનમાં, 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. ત્યારબાદ પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ બેઠક થઇ. તેમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાંજે ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો 2005 અંતર્ગત આદેશ પણ જાહેર કરી દીધા.\nસતત વધતા કોરોનાના કેસને રોકવા નિર્ણય\nદેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉનની બીજી મુદત આગામી 3 મેના રોજ પૂર્ણ થાય એ પહેલાં ગૃહ મંત્રાલયે વધુ બે અઠવાડિયાનો વધારો જાહેર કરી દીધો છે. દેશ��રમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને રોકવા અને ખાસ તો અત્યાર સુધી લોકડાઉનના ચુસ્ત પાલન વડે મેળવેલ ફળશ્રુતિને આગળ વધારવા લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. આ અંગે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરશે. આગામી બે સપ્તાહ સુધી રેલ વ્યવહાર, બસ સેવા, મેટ્રો, હવાઇ સેવા (ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક) બંધ રહેશે. આ સિવાય સ્કૂલ, કોલેજ, મોલ પણ બંધ રહેશે.\nક્લસ્ટર એરિયામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે\nઅગાઉ રાજ્ય સરકારોએ નક્કી કરેલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોમાં આંશિક છૂટછાટો મળી શકે છે. ક્લસ્ટર એરિયામાં જોકે લોકડાઉનનું પૂરી સખ્તાઈથી પાલન કરવામાં આવશે. લોકડાઉનની અવધિ લંબાવવામાં આવતાં હવાઈ સેવા, જાહેર પરિવહન અને રેલવે સેવા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.\nઆ પાબંદીઓ જનતા કર્ફ્યૂના દિવસથી લાગૂ છે, 17મે સુધી લાગૂ રહેશે\nસ્કૂલ, કોલેજ, શિક્ષણ, ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ બંધ જ રહેશે.\nહોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેન્મેન્ટ પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ બંધ રહેશે.\nદરેક પ્રકારના ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમોના આયોજન પર પાબંદી રહેશે.\nધાર્મિક સ્થાન પણ બંધ રહેશે. ધાર્મિક ઉદ્દેશ્યના જમાવડાઓ પર પાબંદી રહેશે.\nજે લોકો જરૂરી સેવાઓમાં નથી, તેઓ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રસ્તાઓ પર નિકળી નહીં શકે.\n65 વર્ષથી મોટી ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને બહાર આવવાની મંજૂરી નહીં હોય.\nએક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી નહીં હોય.\nજો કોઇ રાજ્ય સંપૂર્ણપણે ગ્રીન ઝોનમાં હોય તો સ્થાનિક વહીવટીતંત્ર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી આપી શકે છે.\nદેશમાં શું ખુલી શકશે \nદારૂ, પાન અને તમાકુની દુકાનો ખુલી શકશે પરંતુ ત્યાં એક સમયે પાંચથી વધુ લોકો એકત્ર નહીં થઇ શકે અને લોકો વચ્ચે છ ફુટનું અંતર રાખવું પડશે.\nશોપિંગ મોલ છોડીને સામાન વેચતી દરેક દુકાનો ખુલી શકશે. તેમાં આસાપાસની દુકાનો , ફળ, દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાનો સામેલ છે.\nખેતી અને પશુપાલનથી જોડાયેલી દરેક પ્રવૃત્તિઓ થશે.\nબેન્ક, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટ એક્ટિવિટી ચાલુ રહેશે. આંગણવાડીનું કામ ચાલુ રહેશે.\nપ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સેક્ટર, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ, પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ડ્રગ્સ, ફાર્મા, મેડિકલ ડિવાઇસ, જૂટ ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે. પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.\nરેડ ઝોનમાં શું બદલાશે \nરેડ ઝોનમાં જે જિલ્લા છે ત્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને કેસ બમણા થવાની દર પણ અહીં સૌથી વધુ છે.\nઆવા રેડ ઝોનમાં સાઇકલ રિક્શા, ઓટો રિક્શા, ટેક્સી, કેબ, બસોનું પરિવહન, હેર સલૂન, સ્પા, શોપિંગ મોલ બંધ રહેશે.\nફોર વ્હીલરથી બહાર જઇ રહ્યા હો તો ડ્રાઇવર સિવાય બે થી વધુ લોકો નહીં બેસી શકે.\nટૂ વ્હિલર પર પાછળની સીટ પર કોઇ બેસી નહીં શકે.\nગામડાઓમાં ઇન્ડસ્ટ્રિઅલ અને કન્સ્ટ્રક્શન કામ થઇ શકશે. મનરેગા અંતર્ગત કામગીરીની મંજૂરી મળશે. ફુડ પ્રોસેસિંગ યુનિટ્સ, ઇંટના ભઠ્ઠા ખુલી શકશે.\nમોટાભાગના કોમર્શિયલ અને પ્રાઇવેટ સંસ્થાઓ ખુલી શકશે. તેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સર્વિસ વગેરેનો સમાવેશ થાય છે.\nઓરેન્જ ઝોનમાં શું બદલાશે \nઓરેન્જ ઝોન મતલબ એ જિલ્લા જ્યાં છેલ્લા 14 દિવસથી કોરોનાના નવા કેસ સામે નથી આવ્યા.\nઓરેન્જ ઝોનમાં ટેક્સી અને કેબ ચલાવવાની મંજૂરી હશે. જોકે શરત એ છે કે 1 ડ્રાઇવર અને 2 પેસેન્જર જ તેમાં બેસી શકશે.\nએક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માત્ર એ ગાડીઓ જ જઇ શકશે જેમને મંજૂરી મળી છે.\nફોર વ્હિલરમાં ડ્રાઇવર સિવાય બે પેસેન્જરને મંજૂરી હશે.\nગ્રીન ઝોનમાં શું બદલાશે \nબસોની છૂટ રહેશે પરંતુ એક બસમાં 50 ટકા મુસાફરો બેસી શકશે. બસ ડેપોમાં 50 ટકા કેપેસિટી સાથે કામ થશે.\nએક ડ્રાઇવર અને બે પેસેન્જર સાથે ટેક્સી અને કેબ ચલાવવાની મંજૂરી હશે. ટૂ વ્હીલપર પર બે લોકો બેસી શકશે.\nકોઇ પણ પ્રકારના કાર્યક્રમ માટે મંજૂરી લેવી પડશે. કાર્યક્રમમાં સીમિત લોકો જ સામેલ થઇ શકશે.\nદરેક પ્રકારની ગતિવિધિઓ માટે મંજૂરી લેવી પડશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/hosting-review/hostgator-review/", "date_download": "2020-09-20T14:34:37Z", "digest": "sha1:QWC2LV5BP2OQKJLJC6BLLCP762IROQKJ", "length": 57927, "nlines": 421, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "હોસ્ટગેટર સમીક્ષા: સાઇનઅપ કરતા પહેલા તમને જાણવાની જરૂર 6 ગુણદોષ અને 4 વિપક્ષ", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nતમારા આઇપી છુપાવો તમારા આઈપી સરનામાંને સ્કેમર્સથી સુરક્ષિત કરો.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વ��બ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલનાએક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nજમણું હોસ્ટ પસંદ કરોવ્યક્તિગત કરેલ વેબ હોસ્ટની ભલામણ મેળવો.\nમુખ્ય પૃષ્ઠ » Hostgator સમીક્ષા\nદ્વારા સમીક્ષા: જેરી લો. .\nસમીક્ષા સુધારાશે: 18, 2020 મે\nસમીક્ષામાં યોજના: બેબી ક્લાઉડ\nદ્વારા ચકાસાયેલ: જેરી લો\nસમીક્ષા સુધારાશે 18 શકે છે, 2020\nHostgator ક્લાઉડ હોસ્ટિંગ વિશ્વસનીય, વાજબી કિંમતવાળી અને સેટઅપ કરવા માટે પ્રમાણમાં સરળ છે. અમે હોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગની ભલામણ કરીએ છીએ અને લાગે છે કે તે બ્લોગર્સ માટે ચોક્કસ છે જે સરળ અને સસ્તું હોસ્ટ જોઈએ છે.\nHostgator Inc. ની સ્થાપના બ્રેન્ટ ઓક્સલીએ તેની કોલેજ ડોર્મમાં 2002 માં કરી હતી. વેબ કંપની એક-મૅન ઓપરેશનથી વધીને વર્ષો સુધી સેંકડો કર્મચારીઓ સાથે એક થઈ ગઈ છે; અને ઇન્ક. 21 ની સૌથી ઝડપી વૃદ્ધિ કરતી કંપનીમાં 2008ST (વર્ષ 239) અને 2009th (વર્ષ 5000) ક્રમે આવી હતી.\n2012 માં, બ્રેન્ટે વેચી દીધી હતી, કંપનીએ બિનસત્તાવાર આકૃતિ, $ 225 મિલિયન માટે એન્ડ્યોરન્સ ઇન્ટરનેશનલ ગ્રુપ (ઇઆઇજી) ને વેચી હતી.\nઇઆઇજી, જે બ્લ્યુહોસ્ટ, આઇપેજ, ફેટકો, યજમાનમોન્સ્ટર, પોવ વેબ, ઇઝી સીજીઆઇ, એર્વિક્સ, ઇહોસ્ટ, એ નાના ઓરેન્જ, વગેરે જેવા અન્ય જાણીતા વેબ હોસ્ટિંગ બ્રાન્ડ્સ ધરાવે છે. હવે છે સૌથી મોટી વેબસાઇટ હોસ્ટિંગ કંપની.\nબ્રેન્ટ ઓક્સલી દ્વારા 2002 માં સ્થપાયેલું.\nસેવાઓ: વહેંચાયેલ, વી.પી.એસ., સમર્પિત, વર્ડપ્રેસ અને ક્લાઉડ હોસ્ટિંગ\nચાર સ્થળોએ ઑફિસ: હ્યુસ્ટન અને ઑસ્ટિન, ટેક્સાસ; ફ્લોરિઆનોપોલિક અને સાઓ પાઉલો, બ્રાઝિલ.\nડેટા સેન્ટર્સ: હ્યુસ્ટન, ટેક્સાસ અને પ્રોવો, યુટી, અમેરિકા (યુએસ).\nસારાંશ: આ હોસ્ટગેટર સમીક્ષામાં શું છે\nસોલિડ હોસ્ટિંગ અપટાઇમ પ્રદર્શન, અપટાઇમ> 99.99%\nફાસ્ટ સર્વર, યુ.ટી. યુ.એસ. યુઝર્સ માટે 50ms ની નીચે ટીટીએફબી અને બીટકેચાની સ્પીડ ટેસ્ટ પર એ રેટ કર્યું\nખાસ ડિસ્કાઉન્ટ - સાઇન અપ ભાવ એ પ્રથમ વખત વપરાશકર્તાઓ માટે ~ 45% સસ્તું છે\nનવા ગ્રાહકો માટે મફત સ્થળ સ્થળાંતર\nસારી ગ્રાહક સેવા - વ્યાપક સપોર્ટ દસ્તાવેજીકરણ, વપરાશકર્તાઓ ફોરમ, અને 24 × 7 સપોર્ટ\nઅમારા 2014 અને 2016 સર્વેક્ષણના આધારે બ્લોગર્સમાં સૌથી લોકપ્રિય હોસ્ટિંગ\nઅનલિમિટેડ હોસ્ટિંગ સર્વર અવરોધ દ્વારા મર્યાદિત\nલાઇવ ચેટ સપોર્ટ માટે પ્રાસંગિક રૂપે લાંબી રાહ જોવી\nફક્ત યુ���ાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nસજા અને સંબંધિત માહિતી\nહોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ યોજનાઓ અને ભાવો\nહોસ્ટગેટરની નવી ગેટર વેબસાઇટ બિલ્ડર રજૂ કરી રહ્યાં છે\nનિર્ણય: શું તમારા માટે યોગ્ય (અને તમારી વેબસાઇટ્સ) હોસ્ટજેટર છે\nહોસ્ટગેટર સાથેનો મારો 12 વર્ષનો અનુભવ\nઆ મૅસ્ટગેટર સમીક્ષા સૌ પ્રથમ 2008 માં પ્રકાશિત કરવામાં આવી હતી. તે એક દાયકા પહેલા થયું હતું.\nહોસ્ટગેટર, કંપની, ઘણા મોટા ફેરફારોમાંથી પસાર થઈ છે - બ્રન્ટે તેની કંપનીને એન્ડ્યુરન્સ ઇન્ટરનેશનલ ગ્રુપ (EIG) ને 2012 માં વેચી દીધી હતી. નવા માલિકે નવી હોસ્ટગેટર.કોમ સાઇટ ડિઝાઇન રજૂ કરી, પોતાને ક્લાઉડ હોસ્ટિંગ પ્રદાતા તરીકે ફરીથી સ્થાપિત કરી, અને ઉમેર્યું 2019 માં નવો ડ્રેગ-એન્ડ-ડ્રોપ સાઇટ બિલ્ડર, ગેટર વેબસાઇટ બિલ્ડર.\nલાંબા સમયથી હોસ્ટગેટર ગ્રાહક તરીકે, મેં કંપનીના ઉપર અને નીચે જોયું છે.\nડબલ્યુએચએસઆર (આ સાઇટ તમે વાંચી રહ્યા છો) એકવાર મેઘગેટર પર હોસ્ટ કર્યા પછી હું ક્લાઉડ-આધારિત હોસ્ટિંગ પર ખસેડ્યો WP એન્જિન 2011, અને માં InMotion હોસ્ટિંગ બે વર્ષ પછી.\nમાર્ચ 2017 માં, મેં મારી જાતને નવી હોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ યોજના ખરીદી અને તેના સર્વર પ્રભાવને મોનિટર કરવાનું શરૂ કર્યું. હું હાલમાં કેટલાક સાઇડ પ્રોજેક્ટ્સનું હોસ્ટિંગ કરું છું, સહિત DsgnxDvlp જેનો ઉપયોગ હું આ ક્લાઉડ હોસ્ટિંગ એકાઉન્ટ પર હોસ્ટિંગ પરીક્ષણો ચલાવવા માટે કરું છું.\nઆ સમીક્ષામાં, તમને હોસ્ટગેટર હોસ્ટિંગની અંદરની સ્કૂપ, તેમજ વર્ષોના સર્વર પ્રભાવના આંકડા મળશે. ચાલો ડાઇવ કરીએ\nમારું 10 વર્ષ હોસ્ટગેટર સાથે બિલિંગ ઇતિહાસ. શું હું એક મફત કંપની ટી-શર્ટ મેળવી શકું\nહોસ્ટગેટર હોસ્ટિંગ રિવ્યૂ: ધ પ્રોસ\n1. સોલિડ સર્વર પ્રદર્શન (અપટાઇમ> 99.99%)\nસર્વર અપટાઇમ એક વસ્તુ છે જે હું મારા હોસ્ટિંગ સમીક્ષાઓ પર ઘણો ભાર મૂકે છે. જો તમારી સાઇટ વારંવાર ઘટશે તો શું તમે કલ્પના કરી શકો છો કે તમારા વ્યવસાયમાં શું થશે ફેન્સી વધારાની સુવિધાઓ અર્થહીન છે સિવાય કે તમારી સાઇટ ઑનલાઇન રહે.\nમારી પાસે ભૂતકાળમાં હોસ્ટગેટર હોસ્ટિંગ અને ક્લાઉડ હોસ્ટિંગ બંનેની માલિકી છે - હું તમને બંને યોજનાઓ માટે અપટાઇમ રેકોર્ડ આપી રહ્યો છું.\nહોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ અપટાઇમ (માર્ચ - મે 2020)\nપાછલું રેકોર્ડ (2013 - 2019)\nહોસ્ટિંગ અપટાઇમ રેકોર્ડ્સ 2017 પહેલાંના મારા જૂના હોસ્ટગેટર એકાઉન્ટ પર આધારિત છે.\nજૂન 20TH પર 7 મિનિટ ડાઉનટાઇમ રેકોર્ડ થયું હતું.\nમેસ્ટગેટર ક્લાઉડ પર હોસ્ટ કરાયેલ પરીક્ષણ સાઇટ મે 2018 થી ઘટી નથી.\nHostgator ક્લાઉડ અપટાઇમ (માર્ચ 2018) હોસ્ટિંગ: 99.99%.\n2. Hostgator મેઘ હોસ્ટિંગ = ગતિ\nમેં બિટકેચ અને વેબપેજટેસ્ટનો ઉપયોગ કરીને હોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ પર બહુવિધ સ્પીડ પરીક્ષણ ચલાવ્યું.\nઅહીં કેટલીક સ્પીડ ટેસ્ટ પરિણામો છે જે મને વિવિધ પરીક્ષણ સાઇટ્સ માટે મળી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત પરીક્ષણ નોડ્સ માટે સર્વર પ્રતિભાવ સમય પર નોંધ લો - પરિણામો (50MS ની નીચે) સુપર્બ હતા.\nબીટકેચ ખાતે સ્પીડ ટેસ્ટ\nહોસ્ટેગેટર ક્લાઉડ (જૂન 2019) માટે સ્પીડ ટેસ્ટ પરિણામ - ટેસ્ટ સાઇટએ પ્રથમ પરીક્ષણ પર પ્રભાવશાળી \"એ +\" બનાવ્યો. આ ભાવ શ્રેણીમાંના મોટાભાગના અન્ય વેબ યજમાનો A- ઉપર બીટકેચાની સ્પીડ ટેસ્ટમાં સ્કોર નથી કરતા.\nસાઇટ #1 (એપ્રિલ 2017) માટે ગતિ પરીક્ષણ પરિણામ: એ\nપરીક્ષણ સાઇટ #2 (એપ્રિલ 2017) માટે સ્પીડ ટેસ્ટ પરિણામ: એ\nપરીક્ષણ સાઇટ #3 (એપ્રિલ 2017) માટે સ્પીડ ટેસ્ટ પરિણામ: એ\nવેબપેજટેસ્ટ પર સ્પીડ ટેસ્ટ\nતાજેતરના પરીક્ષણોમાંથી એકમાં 426MS પર ટેસ્ટ સાઇટ ટીટીએફબી રેકોર્ડ કરાઈ.\n3. ખાસ ડિસ્કાઉન્ટ: 45% સાચવો\nજ્યારે તમે આજે Hostgator ક્લાઉડ હોસ્ટિંગ પ્લાન પર સાઇન અપ કરો ત્યારે 45% સુધી સાચવો.\nધ્યાનમાં રાખો કે, જ્યારે તમે નવીકરણ કરો છો ત્યારે આ કિંમત સામાન્ય થઈ જાય છે (વધુ માટે નીચે જુઓ).\nHostgator ક્લાઉડ હોસ્ટિંગ પ્લાન્સ :: હેચલિંગ ક્લાઉડ, બેબી ક્લાઉડ અને બિઝનેસ મેઘ.\n4. નવા ગ્રાહકો માટે મફત સ્થળ સ્થળાંતર\nહોસ્ટગેટર અન્ય વેબ હોસ્ટિંગ કંપનીઓથી નવા વપરાશકર્તાઓને મર્યાદિત સંખ્યામાં મફત પરિવહન પ્રદાન કરે છે.\nમેઘ યોજનાઓ માટે, તમે સાઇનઅપના 30 દિવસની અંદર એક સંપૂર્ણ સ્થાનાંતરણ માટે પાત્ર છો.\nસાઇટ સ્થાનાંતરણની વિનંતી કરવા માટે, તમારા ગ્રાહક પોર્ટલ> સપોર્ટ> સ્થળાંતર વિનંતીને લૉગિન કરો.\n5. સારી ગ્રાહક સંભાળ નીતિ\nસાથે જોડાણમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર બદલાઈ જાય છે, વહેંચાયેલ એસએસએલ Hostgator ગ્રાહકો માટે દરેક ડોમેનમાં આપમેળે ઇન્સ્ટોલ થશે.\nSSL ને સક્ષમ કરવું તમારા ડોમેનને \"HTTPS: //\" ઉપસર્ગ આપશે, જે મોટાભાગના વેબ બ્રાઉઝર્સમાં તમારી વેબસાઇટને \"સુરક્ષિત\" તરીકે લેબલ બનાવશે તેની ખાતરી કરે છે.\nકંપની 99.9% સર્વર અપટાઇમની બાંયધરી આપે છે અને અપટાઇમ ટૂંકામાં આવવા પર તમારા પૈસા પાછા આપશે. હોસ્ટગેટરના ટSસ (કલમ 15) વાંચો.\nજો તમારા શેર કરેલ અથવા પુનર્વિક્રેતા સર્વર પાસે શારીરિક ડાઉનટાઇમ હો��� છે જે 99.9% અપટાઇમ ગેરંટીથી ઓછું હોય છે, તો તમે તમારા એકાઉન્ટ પર એક (1) મહિનાનું ક્રેડિટ મેળવી શકો છો.\nઆ અપટાઇમ ગેરેંટી આયોજન કરેલ જાળવણી માટે લાગુ પડતી નથી. કોઈપણ ક્રેડિટની મંજુરી હોસ્ટગેટરની એકમાત્ર વિવેકબુદ્ધિ પર છે અને પ્રદાન કરેલા સમર્થન પર આધારિત હોઈ શકે છે [...] ક્રેડિટની વિનંતી કરવા માટે, કૃપા કરીને મુલાકાત લો http://support.hostgator.com અમારા બિલિંગ વિભાગને સમર્થન સાથે સપોર્ટ ટિકિટ બનાવવા.\nHostgator તરફથી સપોર્ટ જુદા જુદા ચેનલોમાં આવે છે: 24 × 7 લાઇવ ચેટ, ટેલિફોન, ફોરમ, ટિકિટિંગ સિસ્ટમ, તેમજ ટ્વિટર.\nજેઓ રાહ જોવા માટે નફરત કરે છે અને તેમના પોતાના હાથમાં સમસ્યા હલ કરવા માંગે છે - કંપની વ્યાપક ગ્રાહક સપોર્ટ જ્ knowledgeાન આધાર પણ રાખે છે.\nકંપની દરેક પછી તેમની સેવા વેચાણ પછી ખુશ નથી, ઓછામાં ઓછા હોસ્ટગેટર તેમના ગ્રાહકોની સંભાળ રાખે છે.\nહોસ્ટગેટર સપોર્ટ ટ્વિટર સહિત વિવિધ ચેનલોમાં આવે છે.\nHostgator સર્વર જાળવણી અપડેટ્સ અને મારફતે સપોર્ટ અરજીઓ હેન્ડલ @ એચ.જી.સુપોર્ટ Twitter પર\n45 દિવસ પૈસા પાછા ગેરંટી\nમોટાભાગની વેબ હોસ્ટિંગ કંપનીઓ તેમના પ્રથમ સમયના ગ્રાહકો માટે 30-દિવસની મની બેક ગેરંટી આપે છે.\nHostGator એ થોડામાંથી એક છે જે ટ્રાયલ અવધિને 45 દિવસ સુધી બાંધી દે છે, કોઈ જોખમ વિના તેમની ઑફરિંગનો પ્રયાસ કરવા માટે તમને વધારાનું 15 દિવસ આપે છે.\nનાણાં પાછા આપવાની બાંયધરી પર હોસ્ટગેટરની શરતો.\nએક મંચ (જે તેના ગ્રાહકોને મુક્તપણે બોલવા દે છે) સામાન્ય રીતે કંપનીના તેમના ગ્રાહકોના પ્રતિસાદ અને સમીક્ષાઓ સાંભળવાની ઇચ્છાના સકારાત્મક સંકેત છે, અને સતત સુધારો કરે છે.\nતમે અહીં Hostgator ફોરમની મુલાકાત લઈ શકો છો.\nહોસ્ટગેટર ફોરમ (એપ્રિલ 2018) નું સ્ક્રીન શૉટ.\n6. હોસ્ટગેટર = બ્લોગર્સની પ્રિય વેબ હોસ્ટિંગ સેવા\n2015 માં, મેં ~ 50 બ્લોગર્સના જૂથ સાથે વાત કરી હતી અને તેમની બ્લોગ હોસ્ટિંગ સેવાઓ વિશેની તેમની ટિપ્પણી માટે પૂછ્યું હતું. સર્વેક્ષણમાં ઉલ્લેખિત 43 મત અને 21 હોસ્ટિંગ બ્રાન્ડ્સ હતાં.\nમોજણીમાં હોસ્ટગેટરનું નામ વારંવાર દર્શાવવામાં આવતું નામ (7 વખત) હતું.\nડબ્લ્યુએચએસઆર એક્સએનટીએક્સ હોસ્ટિંગ સર્વે - 2015 મતમાંથી 7 ને મસ્ટગેટર હોસ્ટિંગ પર જાઓ. વધુ વિગતો: ડબલ્યુએચએસઆર વેબ હોસ્ટિંગ સર્વે 2015.\nઆ જ વસ્તુ 2016 માં થઇ. સર્વેક્ષણ કદ 4x ~ 200 પ્રતિસાદીઓ સાથે મોટું હતું. મને મળેલા ~ 200 પ્રતિસાદોમાંથી, 30 એ તેમની પ્રાથમિક સાઇટ હોસ્ટગેટર પર હોસ્ટ કરી રહ્યાં છે.\nસર્વેક્ષણમાં ઉલ્લેખિત વેબ હોસ્ટિંગ બ્રાન્ડ્સની સંખ્યા. 30 પ્રતિસાદીઓમાંથી 188 તેમના પ્રાથમિક સાઇટને હોસ્ટગેટર પર હોસ્ટ કરી રહ્યું છે. વધુ વિગતો ડબલ્યુએચએસઆર વેબ હોસ્ટિંગ સર્વે 2016\nહોસ્ટગેટર વપરાશકર્તાઓ તેમના યજમાન સાથે સામાન્ય રીતે ખુશ હોય છે\nહોસ્ટગેટર પર સમય સાથે રસ.\nપછી 2013 અને 2014 માં બે મુખ્ય સર્વર આઉટેજ, મેં ઘણા બ્લોગર્સને હોસ્ટગેટર હોસ્ટિંગ સાથે રહેવાની અપેક્ષા ન હતી. કેટલાક સર્વેક્ષણોના ઉત્તરદાતાઓએ લાઇવ ચેટ પર લાંબી રાહ જોતી વખતે ફરિયાદ કરી હતી પરંતુ સામાન્ય રીતે તેમાંના મોટાભાગના લોકો તેમના યજમાન સાથે ખુશ છે.\n\"તેમની સાથે [હોસ્ટગેટર] 2008 થી હતા અને તેમાં કોઈ મોટો મુદ્દો નથી.\nહોસ્ટગેટર પર લાઇવ સપોર્ટ સૌથી ખરાબ વસ્તુ બની ગયું છે. મેલ અથવા લાઇવ ચેટ દ્વારા ક્યાં તો મદદ મેળવવી વધુ મુશ્કેલ બની રહ્યું છે. એવું લાગે છે કે આ ક્ષણે ઉદ્યોગમાં તે સૌથી ખરાબ છે. \"\nઅબ્રાહર મોહી શાફી, બ્લોગિંગ જોડણી (બ્લોગ વેચાયેલી)\n\"લોકોએ જોયું હશે કે હોસ્ટગેટરે લાઇવ સપોર્ટમાં ખૂબ ધીમું થઈ ગયું છે. પહેલાં, તે 2-3 મિનિટ હતું, પરંતુ હવે તે 30 મિનિટ અથવા વધુ સમય લે છે.\nસ્પષ્ટ કરવા માટે, મને લાગે છે કે, માલિકનું પરિવર્તન બદલાઈ ગયું હોવાથી આ ડેટા સેન્ટર સ્થાનાંતરણનું પરિણામ છે. જોકે હું તમને જણાવવા માંગું છું, હોસ્ટગેટર એ એવી કંપની હતી જેણે અત્યાર સુધીનો સૌથી ઝડપી જીવંત સપોર્ટ આપ્યો હતો. હાલના ગ્રાહકો તેનાથી દૂર જવાનું વિચારી રહ્યા છે જ્યાં નવા ગ્રાહકો પોતાને લાગે છે કે તેઓ પોતાને અંદર આવવાથી ફસાઈ જશે. પરંતુ મને લાગે છે કે, તેઓ ધીમે ધીમે આવતાં હોવાથી તેમને તક આપવી જોઈએ. કંપની છેલ્લા થોડા વર્ષોમાં વેબ હોસ્ટિંગનું રત્ન હતું. આ બધી મુશ્કેલીઓ માટે એક મુશ્કેલ કારણ હોવું જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ખરાબ હોસ્ટ છે. \"\nTwitter પર Hostgator વપરાશકર્તાઓ પ્રતિસાદ\n@ આઇએમકેમેક્સ તેનાથી તમારે શું કરવાની જરૂર છે તેના પર આધાર રાખે છે\nહું હોસ્ટગેટર પર કસ્ટમ php સાથે એક દંપતી WordPress સાઇટ્સ ચલાવો + તેમની ગ્રાહક સેવા એ + છે\n- પ્રતિકૃતિ પિઝ (@ Pidgezero_one) જાન્યુઆરી 25, 2016\nમોટા બૂમ પાડવા માટે @ હોસ્ટગેટર મારા ઉકેલ માટે # વર્ડપ્રેસ મુદ્દાઓ અપડેટ કરો. તમારી ગ્રાહક સેવા ખડકો\n- ડેનિયલ લોફાસો (@ ડેનીએલલોફાસો) ઓગસ્ટ 24, 2015\n@ મૅટ_વિંકેલમેન WordPress સાથે બનેલ નાનાથી મધ્યમ કદના સાઇટ્સ માટે હોસ્ટગેટરથી ખુશ થયા. $ 10 / મહિને સારા સપ��ર્ટ અને પ્રદર્શન\n@antonkudin સારી રીતે હું સામાન્ય રીતે હોસ્ટગેટરની ભલામણ કરું છું, જોકે તે સામાન્ય રીતે WordPress માટે છે. તેમ છતાં, તમને જે જોઈએ તે માટે તે સરસ છે\nડેવ ક્લેમેન્ટ્સ (@ હરાજી) જૂન 23, 2012\nઆ વિપક્ષ: હોસ્ટગેટર વિશે શું મહાન નથી\n1. હોસ્ટગેટર “અમર્યાદિત” હોસ્ટિંગ મર્યાદિત છે\nવાસ્તવમાં, બધી અમર્યાદિત હોસ્ટિંગ ઑફર્સની લાંબી સૂચિ દ્વારા મર્યાદિત છે સર્વર વપરાશ મર્યાદા.\nહોસ્ટગેટર - એક નફાકારક વ્યવસાય તરીકે, આ મુદ્દામાં અસાધારણ નથી - હોસ્ટગેટર સર્વરના અતિશય ઉપયોગને કારણે એકાઉન્ટ સસ્પેન્શન અથવા સમાપ્તિ થઈ શકે છે.\nજો તમે કંપની વાંચો છો સ્વીકાર્ય ઉપયોગની નીતિ -\nસી / એ. i) [તમે નહીં] એક સમયે પચીસ ટકા (25%) અથવા વધુ નજીવી (90) સેકંડ કરતા વધુ સમય માટે અમારા સિસ્ટમ સંસાધનોનો ઉપયોગ કરો. પ્રવૃત્તિઓ કે જે આ અતિશય ઉપયોગનું કારણ બની શકે છે, તેમાં શામેલ છે પરંતુ સીમિત નથી: CGI સ્ક્રિપ્ટ્સ, FTP, PHP, HTTP, વગેરે.\nસી / બી. કોઈપણ વહેંચાયેલા અથવા પુનર્વિક્રેતા એકાઉન્ટ પર બે સો અને પચાસ હજાર (250,000) ઇનોડ્સનો ઉપયોગ પરિણામે ચેતવણી આપી શકે છે અને જો ઇનઓડ્સના અતિશય ઉપયોગને ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકાય છે. જો એકાઉન્ટ એક સો હજાર (100,000) ઇનોડ્સથી વધી જાય છે, તો તે ઓવર-વપરાશ ટાળવા માટે આપમેળે અમારા બેકઅપ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે, તેમ છતાં, ડેટાબેસેસને અમારા સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં સૌજન્ય તરીકે હજી બેક અપ લેવામાં આવશે.\n2. ખર્ચાળ નવીકરણ ફી\nઘણા લોકોની જેમ અન્ય સસ્તા હોસ્ટિંગ સેવા પ્રદાતાઓએકવાર તમારું બિલ નવીકરણ માટે એકવાર થઈ જાય તે પછી, મૅસ્ટગેટર ભાવ વધારશે.\nતમારા સંદર્ભ માટે, અહીં હોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ પ્લાન્સની નવીકરણ કિંમત છે.\n* નોંધ: હોસ્ટગેટરના તાજેતરના ડિસ્કાઉન્ટ (જૂન 2018) ના આધારે તમામ સાઇનઅપ કિંમત, કૃપા કરીને આનો સંદર્ભ લો https://www.hostgator.com તાજેતરની ઓફર ભાવ માટે.\n** પણ - સંદર્ભમાં આ જોવા માટે, અમારા બજાર અભ્યાસ પર પણ વાંચો વેબ હોસ્ટિંગ ખર્ચ.\n3. લાઇવ ચેટ સપોર્ટ માટે પ્રાસંગિક રૂપે લાંબા સમય સુધી રાહ જોવી\n2017 માં, હું 28 હોસ્ટિંગ કંપનીઓના લાઇવ ચેટ સપોર્ટ પર પહોંચી ગયો હતો સ્પ્રેડશીટમાં મારો અનુભવ રેકોર્ડ કર્યો.\nહોસ્ટગેટર લાઇવ ચેટ સપોર્ટનું પ્રદર્શન તે કેસ અભ્યાસમાં મારી અપેક્ષાને મળ્યું. સરેરાશ રાહ જોવાનો સમય 4 મિનિટનો હતો અને મારા મુદ્દાઓને કાર્યક્ષમ ��ીતે હલ કરવામાં આવી હતી.\nજો કે, ત્યાં એવો સમય હતો જ્યારે મને તેમના લાઇવ ચેટ સપોર્ટ સુધી પહોંચવા માટે 15 - 20 મિનિટ રાહ જોવી પડી - જે મને અસંતોષજનક લાગે છે. લાઇવ ચેટ સપોર્ટ પર મોટા હોય તેવા ગ્રાહકો કદાચ બીજાને તપાસવા માંગે છે (સાઇટગ્રાઉન્ડ પાસે અત્યાર સુધી મારા અનુભવમાં શ્રેષ્ઠ લાઇવ ચેટ સપોર્ટ છે. તપાસો).\n4. ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nહોસ્ટગેટર સર્વર્સ ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે. અદ્યતન વપરાશકર્તાઓ માટે, તમારે વિલંબતા ઘટાડવા માટે સામગ્રી વિતરણ નેટવર્ક (સીડીએન) ની જરૂર પડશે.\nયોજનાઓ, ભાવો અને વધારાના અપડેટ્સ\nહોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ યોજનાઓ\nતેમની વહેંચાયેલ હોસ્ટિંગની જેમ, હોસ્ટગેટર ક્લાઉડ હોસ્ટિંગ ત્રણ અલગ અલગ યોજનાઓમાં આવે છે - હેચલિંગ ક્લાઉડ, બેબી ક્લાઉડ અને બિઝનેસ ક્લાઉડ.\nડોમેન 1 અનલિમિટેડ અનલિમિટેડ\nબેન્ડવીડ્થ અનમેટ કરેલ અનમેટ કરેલ અનમેટ કરેલ\nસીપીયુ ક્ષમતા 2 કોરો 4 કોરો 6 કોરો\nમેમરી ક્ષમતા 2 GB ની 4 GB ની 6 GB ની\nટ્રાયલ પીરિયડ 45 દિવસ 45 દિવસ 45 દિવસ\n* હોસ્ટગેટરની સત્તાવાર પૃષ્ઠ પર પ્રદર્શિત કરેલા ભાવ ટૅગ્સ (Hostgator.com/cloud- હોસ્ટિંગ) 36-month સબ્સ્ક્રિપ્શન પર આધારિત છે. જ્યારે તમે ટૂંકા સબ્સ્ક્રિપ્શન સમયગાળા (કહો, 24-મહિનો) સાથે જાઓ ત્યારે માસિક કિંમત વધારે હોય છે.\n** હોસ્ટગેટર વ્યવસાય યોજના હકારાત્મક SSL સાથે આવે છે, જે $ 10K વૉરંટી દ્વારા સમર્થિત છે અને તમારી સાઇટ પર પ્રદર્શિત કરવા માટે ટ્રસ્ટલોગો સાઇટ સીલ પ્રદાન કરે છે.\nહોસ્ટગેટર સાઇટલોક અને કોડગાર્ડ બૅકઅપ\nહોસ્ટગેટર તેમની હોસ્ટિંગ યોજનાઓમાં વિવિધ સુધારાઓ અને બિલ્ટ-ઇન સુવિધાઓ પ્રદાન કરે છે.\nઉદાહરણ તરીકે, જ્યારે તમે હોસ્ટગેટર પર ચેકઆઉટ કરો ત્યારે તમે સાઇટલોક (. 19.99 / વર્ષ) અને કોડગાર્ડ ($ 19.95 / વર્ષ) ખરીદી શકો છો. આ બે સુવિધાઓ સસ્તું અને સસ્તું છે તેવા ગ્રાહકો માટે અનુકૂળ છે જે સસ્તું શોધી રહ્યાં છે વ્યવસાય વેબ હોસ્ટિંગ મૂળભૂત સાઇટ સુરક્ષા સાથે.\nજ્યારે તમે યજમાનગેટ પર ચેકઆઉટ કરો છો ત્યારે ઓફર કરેલ કેટલીક ઉપયોગી સુવિધાઓની સૂચિ.\nગેટર વેબસાઇટ બિલ્ડર માટે ખાસ પ્રોમો કૂપન - \"WHSRBILILD\"; પ્રથમ બિલ પર 55% સાચવો.\nવેબસાઇટ બિલ્ડર ઉભરી આવ્યું છે અને હોસ્ટિંગ ઉદ્યોગમાં મોટો વલણ બની ગયો છે. 2019 માં, હોસ્ટેગેટરે તેના વેબસાઇટ બિલ્ડરને ફરીથી પાઠવ્યા છે અને ગેટર વેબસાઇટ બિલ્ડરને લોંચ કર્યું છે.\n$ 3.84 / mo જેટલા ઓછા માટે, હવે તમે ડિઝ��ઇન કરી શકો છો (200 તૈયાર કરેલ વેબસાઇટ ટેમ્પલેટ્સમાંથી એકનો ઉપયોગ કરીને), બનાવો (વેબ એડિટર ખેંચો અને છોડો) નો ઉપયોગ કરો અને હોસ્ટગેટર પર હોસ્ટ કરો વેબસાઇટ્સ.\nશિપિંગ અને ટેક્સ કેલ્ક્યુલેટર\n* ગેટર ઇકોમર્સ યોજના (.9.22 18.45 / mo પર સાઇનઅપ, .XNUMX XNUMX / mo પર નવીકરણ કરો) ની તુલના કરવામાં આવે ત્યારે સંબંધિત સસ્તી છે અન્ય સમાન ઑનલાઇન સ્ટોર / વેબસાઇટ બિલ્ડર યોજનાઓ.\n** બતાવેલ કિંમતો અમારા પ્રોમો કોડ (55% બંધ) નો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટવાળી કિંમતો છે \"WHSRBILDD\".\nવેબસાઇટ બિલ્ડર પર જાઓ\nનિર્ણય: શું તમારી વેબસાઇટ માટે હોસ્ટગેટર શ્રેષ્ઠ છે\nઅમે સામાન્ય રીતે કેટલાક કી પરિબળોના આધારે વેબ હોસ્ટ પસંદ કરીએ છીએ: કંપનીની પ્રતિષ્ઠા, વાજબી ભાવ, સુવિધાઓ અને સર્વર પ્રભાવ.\nઉપર બતાવેલ પરીક્ષણ પરિણામો અને અભ્યાસોના આધારે, તમે જોઈ શકો છો કે હોસ્ટેગેટર ક્લાઉડ હોસ્ટિંગ બધી કેટેગરીઝમાં અપેક્ષા પૂરી કરે છે. કંપનીએ અમારી અપડેટ કરેલ રેટિંગમાં 4.5- સ્ટાર બનાવ્યો છે (અમે અમારી સમીક્ષાઓ માટે 80-point ચેક સૂચિનો ઉપયોગ કરીએ છીએ, તે કેવી રીતે કામ કરે છે તે જાણો).\nતેથી હા - Hostgator એક ગો છે. અને હું અંગત રીતે વિચારીશ કે ગેટર ખાસ કરીને નવી અને વ્યક્તિગત બ્લોગર્સ માટે સારી પસંદગી છે જે \"ભીડ સાથે વળગી રહેવું\" ઇચ્છે છે.\nઅમારા મૅસ્ટગેટર સમીક્ષા પર ક્વિક રિકેપ\nસોલિડ હોસ્ટિંગ અપટાઇમ પ્રદર્શન, અપટાઇમ> 99.99%\nફાસ્ટ સર્વર, યુ.ટી. યુ.એસ. યુઝર્સ માટે 50ms ની નીચે ટીટીએફબી અને બીટકેચાની સ્પીડ ટેસ્ટ પર એ રેટ કર્યું\nખાસ ડિસ્કાઉન્ટ - સાઇન અપ ભાવ એ પ્રથમ વખત વપરાશકર્તાઓ માટે ~ 45% સસ્તું છે\nગ્રાહકો વિશે કાળજી - વ્યાપક સપોર્ટ દસ્તાવેજીકરણ, વપરાશકર્તાઓ ફોરમ, અને 24 × 7 સપોર્ટ\nઅમારા 2014 અને 2016 સર્વેક્ષણના આધારે બ્લોગર્સમાં સૌથી લોકપ્રિય હોસ્ટિંગ.\nઅનલિમિટેડ હોસ્ટિંગ સર્વર અવરોધ દ્વારા મર્યાદિત\nલાઇવ ચેટ સપોર્ટ માટે પ્રાસંગિક રૂપે લાંબી રાહ જોવી\nફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nહોસ્ટગેટર વિકલ્પો અને તુલના\nHostgator વિ ઇનમોશન હોસ્ટિંગ\n45% ડિસ્કાઉન્ટ પર ઑર્ડર મૅસ્ટગેટર ક્લાઉડ\nWebHostingSecretRevealed.net (WHSR) ના સ્થાપક - હોસ્ટિંગ સમીક્ષા વિશ્વસનીય અને 100,000 ના વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. વેબ હોસ્ટિંગ, એફિલિએટ માર્કેટિંગ અને એસઇઓ માં 15 વર્ષથી વધુનો અનુભવ. ProBlogger.net, Business.com, SocialMediaToday.com અને વધુ માટે ફાળો આપનાર.\nસમીક્ષા યોજના બેબી ક્લાઉડ\nડિસ્કાઉન્ટ પહેલાં ભાવ $13.95 / મહિનો\nખાસ ડિસ્કાઉન્ટ ગેટર સાઇટ બિલ્ડર માટે 55% સુધી બચત કરો\nWHSR આ વેબસાઇટ પર સૂચિબદ્ધ હોસ્ટિંગ કંપનીઓ તરફથી રેફરલ શુલ્ક મેળવે છે. અમારી અભિપ્રાયો વાસ્તવિક અનુભવ અને વાસ્તવિક સર્વર ડેટા પર આધારિત છે. કૃપા કરીને અમારી સમીક્ષા નીતિ પૃષ્ઠ વાંચો સમજવા માટે કે કેવી રીતે અમારી હોસ્ટ રેટિંગ સિસ્ટમ કાર્ય કરે છે.\nસંચાલિત વર્ડપ્રેસ હોસ્ટિંગ હા\nવ્યવસ્થાપિત મેઘ હોસ્ટિંગ હા\nડેટા ટ્રાન્સફર અનમેટ કરેલ\nવિશેષ ડોમેન રેગ. .Com ડોમેન માટે $ 12.95 / વર્ષ\nખાનગી ડોમેન રેગ. $ 14.95\nઑટો સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલર મોજો માર્કેટપ્લેસ\nકસ્ટમ ક્રોન નોકરીઓ હા\nસાઇટ બૅકઅપ્સ કોડગાર્ડ - $ 2 / mo\nસમર્પિત આઇપી $ 4 / mo\nબિલ્ટ ઇન સાઇટ બિલ્ડર હા\nઇમેઇલ એકાઉન્ટ્સની સંખ્યા અનલિમિટેડ\nઝેન શોપિંગ કાર્ટ હા\nસર્વર વપરાશ મર્યાદા 25 સેકંડ કરતાં વધુ સમય માટે 90 સેકંડ કરતા વધુ લાંબા સમય સુધી 250,000% સિસ્ટમ સંસાધનોનો ઉપયોગ કરીને એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે.\nવધારાની સુરક્ષા સુવિધાઓ સાઇટલૂક દ્વારા $ 19.99 / વર્ષમાં હેકઅલર્ટ.\nસાઇટ બૅકઅપ્સ કોડગાર્ડ - $ 2 / mo\nસામગ્રી વિતરણ નેટવર્ક (CDN) હા\nવ્યવસ્થાપિત સોફ્ટવેર સુધારાઓ ના\nઇન્સ્ટન્ટ એકાઉન્ટ સક્રિયકરણ હા\nલાઈવ ચેટ સપોર્ટ હા\nપૂર્ણ રીફંડ ટ્રાયલ 45 દિવસો\nઑનલાઇન ની મુલાકાત લો\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ વેબ હોસ્ટિંગ: વાસ્તવિક માટે\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકનારા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nશું વીપીએન કાયદેસર છે 10 દેશો કે જે વીપીએનના વપરાશ પર પ્રતિબંધ મૂકે છે\n તમે તમારા ઈકોમર્સ સાઇટ પર વિશે બ્લોગ કરી શકો છો 8 વસ્તુઓ\nતમારા હૂકને બાઈટ કરો: લીડ જનરેટિંગ માટે શ્રેષ્ઠ ફ્રીબીઝ\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/06/09/paheli-vaar/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T15:04:11Z", "digest": "sha1:QP72TPYSJBC7BCAA2FA3CM4BSUGKPQNK", "length": 11132, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પહેલીવાર – સતીશ વ્યાસ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપહેલીવાર – સતીશ વ્યાસ\nJune 9th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સતીશ વ્યાસ | 7 પ્રતિભાવો »\nબેંકમાં જઈ ચેક ભર્યો\nથોડા પૈસા ઉપાડ્યા મેં\n« Previous માપસર આપો – કલ્પેશ સોલંકી\nભીડમાં…. – મધુમતી મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમોહન મળિયા – પુષ્પા વ્યાસ\nરાંધણિયામાં મોહન મળિયા, હળવે હળવે હરજી હળિયાં જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં જીવનભર જે દળણાં દળિયાં, રાંધણિયામાં કેવાં ફળિયાં માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં માળા ને ના મંતર જપિયા, અગનિ સાખે અંતર ધરિયાં અંતર ધરતાં અંતર ટળિયાં અંતર ધરતાં અંતર ટળિયાં એમ નિરંતર અંતર મળિયાં એમ નિરંતર અંતર મળિયાં અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં અંતરગુહમાં જંતર બજિયાં, સુરતા વાધી સુધબુધ તજિયાં. ઉભયે કોણે કોને ભજિયાં પાર ન એનો કોઈ સમજિયાં- રાંધણિયામાં રસ ને રસિયા, સકલ પદારથમાં એ વસિયા, રાંધી રાંધી જો કુછ રખિયાં, કંઈ હાથોં સે ઉસને ચખિયાં.\nગીતત્રયી – વિમલ અગ્રાવત\n તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું કદી નજરુંથી દરિયો વલોવ્યો કદી નજરુંથી ���રિયો વલોવ્યો તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો ... [વાંચો...]\nસાધો – હરીશ મીનાશ્રુ\nસાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી, ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી; એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા..... સાધો, હરિવરના હલકારા ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી, શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી; જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા..... સાધો, હરિવરના હલકારા સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે ... [વાંચો...]\n7 પ્રતિભાવો : પહેલીવાર – સતીશ વ્યાસ\nમતલબ કે હૈયા મા ઢોલ ધબુક્યો તારા ગયા પછિ.\nખુબ જ સરસ અછાનદસ રચના.\nમને પેલિ મિયા ભૈ નિ વર્ત યાદ આવિ ગૈ. કાલિ કુતરિ મરિ ગૈ અને મિય ભૈ નિ ખિચ્દિ સદ્તિ ગૈ…..\nમાણસ ના ગયા પછી તેના પરિવાર પર આવતી મુશ્કેલિયો નો ચિતાર ખુબજ હૃદયસ્પર્શી શબ્દો દ્વારા કરવામાં આવેલ છે.\nકાલિદાસ વ. પટેલ ( વાગોસણા )\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-02-2018/20509", "date_download": "2020-09-20T14:45:28Z", "digest": "sha1:H4DIXWZMA3HMEWQHWTUH44AJAUB3ZO4A", "length": 17396, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "એક બહેન માસિકસ્ત્રાવનું લોહી પીવાની સલાહ આપે છે તો બીજી કન્યા એનાથી ફેશ્યલ કરવાનું કહે છે", "raw_content": "\nએક બહેન માસિકસ્ત્રાવનું લોહી પીવાની સલાહ આપે છે તો બીજી કન્યા એનાથી ફેશ્યલ કરવાનું કહે છે\nબાલી તા. ૧૪ :.. ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર રહેતી નાદિન લી નામની ૩૦ વર્ષની મહિલા છેલ્લા કેટલાક વખતથી લોકોમાં મેન્સ્ટુઅલ મેજિકનો ફેલાવો કરવામાં લાગી છે. આ બહેનનું કહેવું છે કે માસિકના દિવસો દરમ્યાન ઘણુંબધું લોહી વહી જવાથી સ્ત્રીઓ થાકી જાય છે અને એનર્જી સાવ ઘટ જાય છે., પરંતુ જો એ લોહી પી જવામાં આવે તો સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધરી શકે છે. જેમ વેમ્પાયર્સ બીજાનું લોહી કાઢીને પીએ છે એમ આ બહેન સ્ત્રીઓને પોતાના માસિકનું લોહી કપમાં એકત્ર કરીને પીવા માટે પ્રોત્સાહિત કરે છે. સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ પર નાદિનની સલાહોના સમર્થનમાં ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી યાસ્મિના જેડ નામની સ્પિરીચ્યુઅલ હીલર પણ આગળ આવી છે. આ બહેને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં માસિકનું લોહી ચહેરા પર લગાવીને ફેશ્યલ કરવાની સલાહ આપી છે. અલબત્ત, ચારેકોરથી આ બન્ને મહિલાઓના વિચારને લોકોએ ભદો, અસ્વચ્છ અને અત્યંત ઘૃણાસ્પદ કહીને વખોડી કાઢયો છે. જયારે આ બન્ને બહેનોનું કહેવું છે કે જે લોકો આનો વિરોધ કરે છે એ તમામ લોકો સ્ત્રીના માસિકચક્રને સ્વસ્થતાની નિશાની નથી માનતાં.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nદિલ્હીમાંથી ઇન્ડીયન મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી આરીઝ ખાન ઉર્ફે જૂનૈદ ખાન ઝડપાયો : ૯ વર્ષથી ફરાર હતો : તેના માથા પર ૧પ લાખનું ઇનામ હતું : બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ આતંકી આરીઝ ખાન હતો ફરાર : દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમે આરીઝ ખાનની ધરપકડ કરી : આરીઝ અમદાવાદ, યુપી, જયપુર બ્લાસ્ટ કેસમાં પણ છે આરોપી access_time 3:43 pm IST\nદિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટઃ ફ્રી વાઇ ફાઇ સેવાઓ શરૃ કરાશેઃ ૩ વર્ષ પહેલા ચૂંટણી વખતે આપેલું વચન પુરૂ કરાશે access_time 8:49 pm IST\nગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST\n‘‘હોલી હૈ ભાઇ હોલી હૈ'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચના રોજ ‘‘હોળી ઉત્‍સવ'': દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારે ઉજવાશે access_time 10:58 pm IST\nકેજરીવાલ સરકારના ૩ વર્ષ : ૭૦ વર્ષનું કામ ત્રણ વર્ષમાં થયું access_time 8:08 pm IST\nભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીના દુષ્પ્રચાર અંગે એનડીટીવીના સ્થાપક પ્રણોય રોય દ્વારા નરેન્દ્રભાઈને પત્ર લખી ફરિયાદ access_time 4:48 pm IST\nબબ્બે હત્યા-લૂંટ-બળાત્કાર...નરપિશાચ રમેશના ચહેરા પર પછતાવાના કોઇ અંશ નથીઃ રાતે નિરાંતે લોકઅપમાં સુઇ ગયો access_time 4:59 pm IST\nનાગરીક બેંક અને બિલ્ડરો સામેની લોન કૌભાંડની ફરીયાદમાં પોલીસને રિપોર્ટ અંગે ખુલાસો કરવા હુકમ access_time 4:11 pm IST\nદશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા access_time 5:10 pm IST\nશ્રી સોમનાથ મહાદેવને ૨૬ ધ્વજારોહણ access_time 12:40 pm IST\nગોંડલમાં મરચા દળવાના કારખાનામાં આગ ભભુકીઃ ૭ થી ૮ લાખના મરચા બળીને ખાક access_time 1:39 pm IST\nલાઠી પાલિકા ચૂંટણી સંદર્ભે રૂપાલાની સભા access_time 12:38 pm IST\nઆણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૧૭૬ અપક્ષ ઉમેદવારો મેદાનમાંઃ શનિવારે ખરાખરીનો ખેલ access_time 6:07 pm IST\nજૂના વાહનોમાં HSRP લગાવવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે access_time 8:09 pm IST\nસિરેમિકસ અને બ્રીકસ (ઈંટ)ઈન્ડસ્ટ્રી આગામી ઈન્ડિયન સિરેમિકસ, સિરેમિકસ એશિયા એનડ આઈબાર્ટ એકિઝબિશન્સમાં એકસાથે સામેલ થશે access_time 4:00 pm IST\nલીબિયામાં માર્ગ અકસ્માતમાં 19ના મોત :79 ઘાયલ access_time 6:46 pm IST\nમાથું દુખતુ હોવાથી સૂઈ ગયેલી મહિલા ઉઠી ત્યારે વિદેશી ઉચ્ચારો કરવા લાગી access_time 11:44 am IST\nજો વજન ઘટાડવું હોય તો બે કોળિયા વચ્ચેનો સમય વધારો access_time 11:46 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ઇલિનોઇસના ૮મા ડીસ્‍ટ્રીકટમાંથી સેનેટમાં ઉમેદવારી નોંધાવતા શ્રી રામ વિલ્લીવલમઃ ટેકસ ઓછા કરાવવા, કોમ્‍યુનીટી સલામતિ,શિક્ષણ, તથા મિનીમમ વેજ સહિતના મુદે નવી પેઢીની જરૂર હોવાનું મંતવ્‍ય access_time 11:00 pm IST\n‘‘ઓમ નમઃ શિવાય'': યુ.એસ.માં ન્‍યુજર્સી મુકામે ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી ઉત્‍સવ ઉજવાયોઃ હિન્‍દુ ટેમ્‍પલ તથા મહાત્‍મા ગાંધી કલ્‍ચર સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 10:58 pm IST\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nશેન વોર્ન રાજસ્થાન રોયલ્સમાં મેન્ટરની ભૂમિકા ભજવશે access_time 11:43 am IST\nદારૂ પીને મારામારી કરવાના મામલે ક્રિકેટર સ્ટોક્સના કેસની આજે સુનાવણી access_time 3:46 pm IST\n૩૬ વર્ષના ફેડરરને ફરી ટોચનું સ્થાન હાંસલ કરવુ છે access_time 11:46 am IST\nમેરેજમાં અડધો કલાક આવવા રણવીરને ૨ કરોડની ઓફર access_time 9:45 am IST\nશ્રધ્ધાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ જગાવી ચર્ચા access_time 9:44 am IST\nજોઇ લો ફન્ને ખાનની ઐશ્વર્યાને access_time 8:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/explainer/news/phosphine-gas-was-found-on-venus-scientists-claim-it-could-be-a-sign-of-alien-life-127721135.html", "date_download": "2020-09-20T15:17:30Z", "digest": "sha1:JFHWZRVP4OL2VKMUK24YF7HKVNUGT5RV", "length": 12569, "nlines": 82, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Phosphine gas was found on Venus; Scientists claim it could be a sign of alien life | શુક્ર પર ફોસ્ફીન ગેસ મળી આવ્યો; વૈજ્ઞાનિકોનો દાવો, તે એલિયન લાઈફનો સંકેત હોઈ શકે છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભાસ્કર એક્સપ્લેનર:શુક્ર પર ફોસ્ફીન ગેસ મળી આવ્યો; વૈજ્ઞાનિકોનો દાવો, તે એલિયન લાઈફનો સંકેત હોઈ શકે છે\nનાસા એક ફ્લેગશિપ અને બે ડિસ્કવરી મિશન મોકલશે શુક્ર ગ્રહ પર રિસર્ચ કરવા માટે\nવૈજ્ઞાનિકોએ આપણા પાડોશી ગ્રહ શુક્ર પર જીવનનાં સંકેત શોધી કાઢ્યા છે. શુક્ર ગ્રહના વાયુમંડળમાં ફોસ્ફીન ગેસ મળ્યો છે જે બાયોલોજિકલ પ્રોસેસથી ઉત્પન્ન થાય છે. નાસા પ્રમુખે આ શોધને પૃથ્વીની બહારના જીવનની શોધમાં 'અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ શોધ' તરીકે ગણાવી છે. અમે પાંચ પ્રશ્નો દ્વારા જણાવી રહ્યા છીએ કે, આ શોધને લઈને તમારે શા માટે ઉત્સાહિત થવું જોઈએ અને આગળ શું થશે\nવૈજ્ઞાનિકોને શુક્ર ગ્રહ પર શું મળ્યું\nનેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત શોધમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, શુક્ર ગ્રહના વાયુમંડળમાં એસિડિક વાદળાઓમાં ફોસ્કીન નામનો ગેસ મળ્યો છે. પૃથ્વી પર ફોસ્કીન એવા માઈક્રોબ્સથી બનેલો હોય છે, જે ઓક્સિજન વગર જીવિત રહી શકે છે. તે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જન્મ લેનાર ગેસ છે.\nહવાઈમાં જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલીસ્કોપના ડેપ્યુટી ડાયરેક્ટર જેસિકા ડેમ્પસીએ આ ગેસનો શોધી કાઢ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ ગેસ તમને સ્વેમ્પ્સ અને ડીકમ્પોઝ થતી વસ્તુઓ પર મળે છે. માઈક્રોબ્સ જેવી એનારોબિક લાઈફ આપણી હવામાંથી નીકળીને વાદળોમાં સ્થિર થઈ જાય છે.\nફોસ્ફીન ગુરુ અને શનિ ગ્રહના વાયુમંડળોમાં પણ જોવા મળે છે. પરંતુ ત્યાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે જેના કારણે તે થાય છે. આ પ્રક્રિયા ન તો પૃથ્વી પર શક્ય છે અને ન તો શુક્ર ગ્રહ પર. તેના કારણે વૈજ્ઞાનિકોને લાગે છે કે આ જીવનનો સંકેત હોઈ શકે છે.\nગુર અને શનિ ગ્રહોના વાયુમંડળમાં પણ ફોસ્ફીન જોવા મળે છે. જો કે, ત્યાં થતી કે��લીક કેમિકલ પ્રોસેસને કારણે તેમની હાજરી હોય છે. આ પ્રક્રિયાઓ પૃથ્વી પર કે શુક્ર પર શક્ય નથી. આ કારણોસર જ વૈજ્ઞાનિકોને લાગી રહ્યું છે કે તે જીવનનો સંકેત હોઈ શકે છે.\nઆ શોધનો અર્થ શું છે\nઆના બે અર્થ છે – 1. જીવંત માઇક્રોબ્સ હોઈ શકે છે. પરંતુ તે શુક્ર ગ્રહ પર નહીં પણ તેના વાદળોમાં છે. આપણે જાણીએ છીએ કે શુક્રની સપાટી કોઈપણ જીવન માટે અનુકૂળ નથી. આ ગેસ જે વાદળોમાં જોવા મળ્યો છે ત્યાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હતું. 2. આ માઇક્રોબસ એ જિયોલોજિકલ અથવા કેમિકલ પ્રોસેસના કારણે બની શકે છે, જે આપણને પૃથ્વી પર નથી દેખાતા અને આપણે તેને સમજી નથી શકતા.\nડો. ડેમ્પસીનું કહેવું છે કે, આપણે 100% દાવો કરી શકતા નથી કે આપણે ત્યાં જીવન શોધી નાખ્યું છે. પરંતુ એવું પણ ન કહી શકાય કે ત્યાં જીવન નથી. આ આશાસ્પદ શોધ છે. અમને તો ફોસ્ફીન ગેસ મળ્યો છે, તેનું ત્યાં હોવાનું કારણ અમને હજી સુધી ખબર નથી.\nયુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના પ્લેનરી સાયન્ટિસ્ટ સ્ટીફન કેન કહે છે કે, અમે પૃથ્વી પર બાયોલોજિકલ પ્રોસેસથી ફોસ્ફીનને બનતા નથી જોયું. જીયોલોજિકલ કારણ પણ અમને નથી ખબર. પરંતુ એવું પણ ન કહી શકાય કે બધે જ આવું થાય છે.\nફોસ્ફીન ગેસ હોવાથી જીવન જેવું શું હોય છે\nઆ સમયે કંઇ કહેવું ખૂબ જ વહેલું છે. જો જીવન શુક્ર પર ન મળે તો ફોસ્ફીન ગેસ ત્યાં હોવાનું એકદમ અલગ જ કારણ હશે. પૃથ્વી જેવું તો સહેજ પણ નહીં હોય. જો કે, ત્યાં જોવા મળતા માઇક્રોબ્સ પૃથ્વી પર પણ ચરમ પરિસ્થિતિમાં હોય છે - જેમ કે જીયોથર્મલ પૂલ્સ પર. તેઓ પાંચ ટકા એસિડ વાતાવરણમાં જીવિત રહી શકે છે.\nતુલનાત્મક રીતે શુક્ર ગ્રહના વાદળ 90% એસિડિક હોય છે. ઈન્ટરનેશલ રિસર્ચ ટીમનું નેતૃત્વ કરનારા પ્રોફેસર જીન ગ્રીવ્સે કહ્યું કે કોઈ જીવન અસિત્વમાં છે તો તેના પર પ્રયોગ કરવાનો કોઈ સરળ ઉપાય નથી.\nઆ શોધ માટે ઉત્સાહિત થવાનું કારણ શું છે\nનાસાના બોસ જિમ બ્રાઈડસ્ટીને આ શોધને પૃથ્વીથી દૂર જીવનની શોધમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે. પરિણામોની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ. ફોસ્ફીન શુક્રના વાયુમંડળમાં મળવા પર અને તેને લીધે જીવન સંભવ હોવાના દાવો કરવાનો કિસ્સો ગૂંથાયેલો છે. જો તે જીવનનાં લક્ષણ છે તો તેની આસપાસ જીવનનું અસ્તિત્વ બતાવનાર અન્ય કેમિકલના સંકેત પણ મળવા જોઈએ.\nવૈજ્ઞાનિક કેવી રીતે શોધ કરશે ખરેખર જીવન છે કે કંઈ બીજું\nપ્રોફેસર ગ્રીવ્સ જણાવે છે કે, અત્યાર ���ુધી જે પરિણામ મળ્યા છે, તેના આધારે કોઈ દાવો કરી શકાતો નથી. તેના માટે સ્પેસક્રાફ્ટ મોકલવું પડશે અને સેમ્પલ કલેક્ટ કરવા પડશે. ત્યારે જ ખબર પડશે કે ત્યાં જીવન કોઈ પણ સ્વરૂપે છે કે નહી.\nનાસાએ આગામી દશકમાં શુક્ર ગ્રહ પર મોકલવા માટે 2 ડિસ્કવરી મિશન અને 1 ફ્લેગશિપ મિશનના પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ આપ્યું છે. ફ્લેગશિપ મિશનમાં એક ઓર્બિટરનો ઉપયોગ શુક્ર પર શોધ માટે કરવામાં આવશે. આ ઓર્બિટર એક ટેફ્લોન-કોટેડ બલૂન, ગ્લાઈડર અને લેન્ડર હશે. બંને મિશનમાં ફોસ્ફીન સાથે ફોસ્ફરસ એસિડની પણ શોધ કરવામાં આવશે. તેનાથી એ ખબર પડશે કે ગેસ નોન-બાયોલોજિકલ પ્રોસેસથી ઉત્પન્ન થયો છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-big-news-ahmedabad-jagganath-yartra-is-not-finalized-says-home-minister-pradipsinh-jadeja-jm-990767.html", "date_download": "2020-09-20T14:42:29Z", "digest": "sha1:I34IJJGFUIF2OWIRNOZJJJ3RLI4DNLGJ", "length": 23389, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Big News Ahmedabad jagganath yartra is not finalised says Home minsiter Pradipsinh jadeja JM– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'\nગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઇલ તસવીર\nઅમદાવાદ પોલીસ, સ્વાસ્થ્ય વિભાગ અને તમામ લોકો પાસે સરકારે ફીડબેક મંગાવ્યો છે. રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન હોવાથી કોઈ નિર્ણય નહીં\nઅમદાવાદ : રાજ્યમાં અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચારા સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારે આ અંગે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. આજે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતા કર્ફ્યૂ વચ્ચે યોજાશે અને માત્ર 250 લોકો જોડાશે. જોકે, કોરોનાના સંક્રમણના કારણે સરકારે કોઈ નિર્ણય હજુ ન લીધો હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું.\nમીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 'રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.' આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.\nગઈકાલે સાંજે 24 કલાકમાં અમદાવાદમાં 332 નવા કેસ\nદરમિયાન જ્યમાં કોરોના વાયરસના બેફામ બન્યો છે. રાજ્યમાં કોરોના વાયસના નવા 524 કેસ 16મી જૂન સાંજે 5.00 સુધીમાં નોંધાયા છે. કોરોનાના આ કેસમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદ જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 28 કમનસીબોનાં મોત પણ થયા છે. સરકારે આપેલા આંકડા મુજબ 24 કલાકમાં 418 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, અમદાવાદ બાદ હેવ કોરોનાના મોરચે સુરતમાં ચિંતા વધી છે.\nઆ પણ વાંચો : આજથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરોમા ભક્તો સવારના 8 થી 11 તેમજ સાંજના 4 થી 6 દર્શન કરી શકશે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nઅમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશ��બેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/12/07/wastes-in-the-industry/", "date_download": "2020-09-20T14:31:46Z", "digest": "sha1:EEQTK5HH752D7NDTYU5OYRJXACEXDLYP", "length": 29479, "nlines": 157, "source_domain": "webgurjari.in", "title": "ઉદ્યોગસાહસિકતા : “ધંધા ઉદ્યોગમાં બગાડ” – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nઉદ્યોગસાહસિકતા : “ધંધા ઉદ્યોગમાં બગાડ”\nધંધા ઉદ્યોગમાં બગાડ: બગાડ આપણા જીવનનો એક હિસ્સો બની ચુકેલ છે અને આપણે તેને સરળપણે લઇએ છીએ. બગાડ પ્રત્યે સભાનતા આવે તો સંશાધનો નો અસરકારક ઉપયોગ થાય અને ધંધા ઉદ્યોગમાં ઉત્પાદકતા પણ વધી રહે. અંગત જીવનમાં વસ્તુ નો અયોગ્ય ઉપયોગ એ બગાડની નિશાની છે, વિવિધ માલસામાનનો સમયસર ઉપયોગ નહી કે નહી યોગ્ય જાળવણી-મેન્ટેનન્સ જે આખરે બગાડમાં પરીવર્તિત થાય છે. બીનજરુરી ખરીદી, ડીસ્કાઉન્ટનાં લાભની ટેવ-કુટેવ થકી બગાડની સંભાવના વધતી ચાલી છે. આપણા સામાજીક વ્યવહારમાં નાના મોટા પ્રસંગમાં આર્થિક ઉપરાંત સમયનો દેખીતો બગાડ થતો જણાય છે. થોડી સુઝ અને થોડી સભાનતા રુપીયા ઉપરાંત સમય અને માલસામાનનો બગાડ અટકાવી શકે. ધંધા-ઉદ્યોગમાં બગાડ કોને કહીશુ “કોઇ પણ ચીજ વસ્તુનો બીન કાર્યક્ષમ વપરાશ કે જેની કોઇ ઉપયોગીતા હોતી નથી અને ઘણુ ખરુ વેડફાઇ રહે છે, તેને બગાડ કહે છે.” તમારા કાર્ય સ્થળ પર ક્યાં – ક્યારે બગાડ ઉદભવે છે “કોઇ પણ ચીજ વસ્તુનો બીન કાર્યક્ષમ વપરાશ કે જેની કોઇ ઉપયોગીતા હોતી નથી અને ઘણુ ખરુ વેડફાઇ રહે છે, તેને બગાડ કહે છે.” તમારા કાર્ય સ્થળ પર ક્યાં – ક્યારે બગાડ ઉદભવે છે વોશ રુમ, કેન્ટીન ખાતે જમવામાં માં પુષ્કળ સમય ઉપરાંત માલ સામાન વેડફાય છે. બગાડ અંગે સતર્કતા: 60 માણસોની સંસ્થામાં વ્યક્તિ દીઠ 10 મીનીટ ખોટી પસાર થાય છે, બગડતી હોય છે, તો દિવસની કુલ 600 મીનીટ = 10 કલાક = પ્રતિ દિન એક માનવ દિન વેડફાતો રહે છે. મોટી કંપની જ્યાં 3000 માનવ શક્તિ હોય ત્યાં, 3,000 માણસો દરેકની 10 મીનીટ વેડફે તો દિવસની 30,000 મીનીટ = 500 કલાક, = 20 દિવસ એક મહિના નાં 25x 20 = 500 માનવ દિવસ વ���ડકાઇ જાય છે. 500×12 =6000, એટલે વર્ષનાં 135 માનવ દિવસનું નુકશાન આવી ગણત્રી આપણે કદી કરીએ છીએ ખરા વોશ રુમ, કેન્ટીન ખાતે જમવામાં માં પુષ્કળ સમય ઉપરાંત માલ સામાન વેડફાય છે. બગાડ અંગે સતર્કતા: 60 માણસોની સંસ્થામાં વ્યક્તિ દીઠ 10 મીનીટ ખોટી પસાર થાય છે, બગડતી હોય છે, તો દિવસની કુલ 600 મીનીટ = 10 કલાક = પ્રતિ દિન એક માનવ દિન વેડફાતો રહે છે. મોટી કંપની જ્યાં 3000 માનવ શક્તિ હોય ત્યાં, 3,000 માણસો દરેકની 10 મીનીટ વેડફે તો દિવસની 30,000 મીનીટ = 500 કલાક, = 20 દિવસ એક મહિના નાં 25x 20 = 500 માનવ દિવસ વેડકાઇ જાય છે. 500×12 =6000, એટલે વર્ષનાં 135 માનવ દિવસનું નુકશાન આવી ગણત્રી આપણે કદી કરીએ છીએ ખરા આ તો માત્ર સમયનું જ નુકશાન થયું, પરંતુ બીજું અન્ય ગણત્રી કરીએતો બગાડ કે નુકશાન ક્યાં પહોંચી જાય\nસંસ્થામાં બગાડ અટકાવવા કર્મચારી દ્વારા કઇ રીતે મદદ થઇ શકે બગાડ એ વલણ સાથે અધિક નિસ્બત રાખે છે. માત્ર એક રુપીયાનો સિક્કો પણ જમીન પર હશે તો તે આપણે ઉંચકી ઇ એ છીએ, પરંતુ પાંચસો યા હજાર રુપીયાનાં સાઘન યા માલસામાન ફ્લોરશોપમાં પડેલા હોય છે જેની કોઇ જ દરકાર હોતી નથી. બગાડ પ્રત્યે દ્રષ્ટિ બદલાય, વલણ બદલાય એ જરુરી છે. વિશેષમાં કંપનીનું નુકશાન એ મારું-આપણું સર્વનું નુકશાન છે, કિંમતી સંશાધનનું નુકશાન છે એ અભિગમ કેળવાય જરુરી છે. બગાડ નિયંત્રણ પ્રક્રિયા ને સામાન્યત: નીચે પ્રમાણે હાથ ધરી શકાય.\nઘટાડો : સંશાધનનો અસરકારક ઉપયોગ\nપુન: ઉપયોગ : જે બગાડનો પુન: વપરાશ શક્ય હોય તો તે અંગે પ્રયાસ… જેમ કે બગડેલ દુધમાંથી પનીર; ટાયરમાંથી ચંપલ, પ્લાસ્ટીક શીટ માંથી થેલા, પ્લાસ્ટીક બોટલ મકાનની દિવાલ ચણતરમાં ઇંટનાં વિકલ્પ તરીકે, વેસ્ટ વોટર સીંચાઇ, વેસ્ટ ફુડ ખાતર તરીકે\nપુન: ઉત્પાદન: પુન: ઉત્પાદન Recycle: મેટલ તથા પ્લાસ્ટીક રીસાયકલ થઇ શકે છે\nપુન: પ્રોસેસની પ્રક્રિયા; સંસ્થામાં બગાડ તથા બગાડ નિયંત્રણ સાથે સંકળાયેલ વિવિધ મુદ્દા:\n1. ઓળખ: સંસ્થામાં શું બગાડ થાય છે કેવો બગાડ થાય છે તેની ઓળખ.\n2. બગાડનું પૃથ્થકરણ-વિશ્લેષણ: શા કારણથી બગાડ થાય છે કેવી રીતે બગાડ થાય છે કેમ ઉદભવેલ છે. જેવી વિગતો પરિસ્થિતીનાં પૃથ્થકરણ દ્વારા જાણી શકાય અને બગાડ અંગે સ્પષ્ટ ચિત્ર મળી રહે.\n3. સ્વીકાર: સ્વીકાર બાદ સંબંધીત કર્મચારી ને અવગત કરી જવાબદાર બનાવાય છે. બગાડ કેવી રીતે નિયંત્રીત કરી શકાય તે અંગે નિરાકરણ અને આયોજન નક્કી કરાય છે.\n4. કાર્ય આયોજન એક્શન પ્લાન: એક્શન પ્લાન થકી કરેક્ટીવ સ્ટેપ ���ુધારાનાં પગલા હાથ ધરવામાં આવે છે અને સમયાંતરે તેનો પુન:વિચાર-રીવ્યુ થાય છે.\nઆ સમીક્ષા આ મુજબ કરાતી હોય છે\nબગાડ – સમય સંદર્ભ : કોઇ પણ કામના ફાયદાના પ્રમાણમાં એ કામ સિધ્ધ કરવા માટે અપાતો સમય. તે ઉપરાંત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કે યોગ્ય પગલાં ન લેવાય તો તે પણ સમયના સંદર્ભમાં એક પ્રકારનો બગાડ ગણવામાં આવે છે.\nબગાડ – આર્થિક સંદર્ભ : જેમાં પડતર અને કિંમત તથા વળતર અને ઉપલબ્ધીનો સમાવેશ થાય છે. નિયંત્રણ -બદલાવ અને હરીફાઇનો સામનો,\nકાર્યક્ષમતા વિકાસ નિયંત્રણ : બદલાવ થકી નામ અને શાખ ની વૃધ્ધિ\nવર્તમાન સમય શત પ્રતિશત ગુણવત્તા, અસરકારક પડતર કિંમત અને વૈશ્વિક હરીફાઇનો છે અને તે માટે ભુલોની ગેરહાજરી-Zero Defect, સંશાધનો કાર્યક્ષમ વપરાશ અને ન્યુનતમ બગાડ નિયંત્રણ દ્વારા વિકાસ સાધતા રહેવાનું છે.\nબગાડ નિરાકરણ ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનો અભિગમ:\nદરેક તબક્કે હરિફાઇ સજ્જતા કે જેથી ધારા ધોરણ સરની ચીજ ઉત્પાદીત થઇ શકે. ઉદ્યોગસાહસિકે બગાડ અને તેનાં અટકાવ સંદર્ભે નીચેનાં મુદ્દાઓનો અગ્રતા આપવી ઘટે.\nતમારી દ્રષ્ટિએ બગાડ એટલે શું\nઆપણા અંગત જીવનમાં બગાડ ક્યાં થાય છે\nઆપણી કામની જગ્યાએ બગાડ ક્યાં થાય છે\nઆપણે વ્યક્તિગત રીતે બગાડ કેવી રીતે અટકાવી શકીએ\nઆપણે જુથમાં મળીને બગાડ કેવી રીતે અટકાવી શકીએ\nઆપણે જુથમાં મળીને બગાડ કેવી રીતે અટકાવી શકીએ\nબગાડ અટકાવવા માટે તમારા વ્યવહારુ વિચાર / સમજણ /સુચનો જણાવો.\n← ફિર દેખો યારોં : વરસાદની વિદાય પછી દુષ્કાળની છડી\nપવનને લગતાં ફિલ્મીગીતો →\n2 comments for “ઉદ્યોગસાહસિકતા : “ધંધા ઉદ્યોગમાં બગાડ””\n સરસ અભિયાન, એક તો ઉત્પાદકતા વધતા નૈતિક મૂલ્યો વગરની હરિફાઈ ને કારણે તકલાદી કાચો માલ અને નફા નુ ધોરણ જાળવવા અકુશળ ઉત્પાદન સાંકળ અને બીજું સ્વંયશિસ્ત નો અભાવ-જ્યાં સુધી અભ્યાસ-ગોખણપટ્ટી અને કેળવણી ના મૂળભૂત ઘટકો ની સમજણ આપણામા -સમાજ મા ઉગે નહીં ત્યાં સુધી દરેક પ્રકાર ના બગાડ રોકવા ના ઉપરછલ્લા પ્રયાસો ના પરિણામો ફળદાયી બને કેવી રીતે\nવસ્તુ ના બગાડ વિશે મને હમણાં એક કંપની નો કડવો અનુભવ થયો. મે બૂટ પોલિશ કરવા બ્રાઉન લિકવિડ બોટલ મંગાવી હતી. બે કે ત્રણ વપરાશ બાદ તેનું ઉપર નું સ્પોંઝ નીકળી ગયું. હવે જ્યારે જ્યારે આ પોલિશ વાપરું ત્યારે ત્યારે બોટલ માંથી જરૂર કરતા વધુ લીકવિડ નીકળી ને બગાડ થવા લાગ્યો. હવે જો હું આ બોટલ ન વાપરું તો સમગ્ર પ્રોડક્ટ નો બગાડ અને મારા રૂ��િયા નો પણ. બગાડ થતો અટકાવવા ચેરી કંપની સાથે ગણો લાંબો વાર્તાલાપ થયો પણ પરિણામ સાવ શૂન્ય.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ���વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/ANG/CAD/G/180", "date_download": "2020-09-20T13:12:30Z", "digest": "sha1:U7I2UARFSLQ5WMHRKLXQSZTQF5N364PS", "length": 16380, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ��ા 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)\nનીચેનું ગ્રાફ નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 22-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/46000-one-of-the-largest-gujarati-book-publishers-in-the-world-it-is-serving-to-the-world-of-787296493397020673", "date_download": "2020-09-20T12:58:30Z", "digest": "sha1:2FTHFGQMRI75DETLG7B3SEOJDBJRI6XK", "length": 3490, "nlines": 33, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir વેર વિરાસત, પિન્કી દલાલ, 460.00 પિન્કી દલાલ ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક સર્જનો... https://t.co/6ymNvRDAfJ", "raw_content": "\nવેર વિરાસત, પિન્કી દલાલ, 460.00 પિન્કી દલાલ ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક સર્જનો... https://t.co/6ymNvRDAfJ\nવેર વિરાસત, પિન્કી દલાલ, 460.00 પિન્કી દલાલ ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક સર્જનો... https://t.co/6ymNvRDAfJ\nનાનપણમાં કોને કોને આ બાળગીત વાગોળ્યું હતું\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/11/rashi-bhavishya.html", "date_download": "2020-09-20T14:34:46Z", "digest": "sha1:S6JUGC3J3K2ZORYIJUPUTLQJRDXK5E2F", "length": 11809, "nlines": 91, "source_domain": "www.rojnikhabar.in", "title": "13 નવેમ્બર 2019 રાશિફળ", "raw_content": "\nHomeધાર્મિક13 નવેમ્બર 2019 રાશિફળ\n13 નવેમ્બર 2019 રાશિફળ\nઆજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.\nઆજે આપ પોતાના પરિવારની કોઈ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશો બીજા લોકો આપના ફેસલા માટે આપની કૌશલ્ય અને યોગ્યતા પર નિર્ભર રહેલા છે. બધાજ આપના પરજ નિર્ભર છે કદાચ આ વાતથી આપને કંઈક આશ્ચર્ય પણ થાય તો પણ એમની સમસ્યા ઉકેલવાનો પુરો પ્રયાસ કરજો. આપના સહાયતાના ખૂબજ વખાણ થશે.\nભલે આપના અને આપના પરિવારના વિચાર પરસ્પર મળતાં નથી તો પણ આજે આપ એમના સહયોગના બખાણ કરશો. આપને એવું લાગશે કે ભલે આપના વિચાર અને આપના પરિવારના વિચાર જાળતા નથી તો પણ એમનાથી વધુ આપને કોઈ નથી સમજતું. આપ પણ એમ બતાવો કે આપ એમને કેટલો વ્યાર કરો છો.\nનાની નાની વાતો પર આજે આપની અ���ે પરિવારજનોથી અણબનાવ થઈ શકે છે. આજે કદાચ આપ પોતાને એકલોજ અનુભવ કરશો. આજે આપને જાણશે કે આપની રૂચિ અને પરિવારજનોની રૂચિઓ સાવ જુદીજ છે. આપના ઘરના વડીલોને આપની પસંદ કંઈક વિચિત્ર લાગી શકે છે. આજે ધીરજ રાખવાનો દિવસ ભલે ગમે તે થાય આપે એ વાતની પ્રશંશા કરવી જોઈએ કે આપના પરિવારજન આટલી ભિન્નતા હોવા છતાં એક બીજાને પ્યાર કરે છે.\nઆજે આપ પોતાને કોઈ પારિવારિક સમારોહમાં વ્યસ્ત રાખશો. આ સમારોહનું આયોજન કરવામાં પણ આપને ખૂબ મઝા પડશે. આ સમારોહ આપના અને આપના પરિવારજનોના જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપ આ સમારોહમાં ખૂબજ વ્યસ્ત રહેશો.\nજો આપને એવું લાગે છે કે આપના પરિવારના સભ્યો વચ્ચે કંઈક બેંચતાણ ચાલી રહી છે તો આપે એ સમસ્યાઓને જડમૂળથી ઉખાડી નાંખવાની કોશીશ કરવી જોઈએ. સંબંધો વચ્ચે કોઈ નિરાડ પડવા ન દેશો. આજે આપ પુરો પ્રયાસ કરો કે બધાજ પરિવારજનો એક બીજા સાથે પ્રેમથી રહે અને એક બીજા પર ભરોસો રાખે.\nઆજનો દિન આપતા પરિવારને માટે ખૂબજ સારો રહેશે કારણકે આપ એમની સાથે થોડોક સમય પસાર કરશો. આ સમયે પરિવારમાં એકતાના પ્રબળ સંકેત છે. કદાચ આપ ક્યાંક બહાર ફરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો. ગમે તે હોય આપનો હેતુ પોતાનાઓની સાથે થોડોક સમય વિતાવવાનો છે. આજે આપ પોતાના બાળકોને પણ શીખવાડજાં કે જીવનમાં પારિવારિક એકતાનું કેટલું મહત્વ છે.\nકોઈ પ્રિયજનની સાથે આપનાં સંબંધોમાં ખટાસ આવી શકે છે. આપ જલ્દીથી વાતોને ઉકેલવા ચાહો છો. પરંતુ આપના સંતોષ મુજબ એવું થઈ નથી રહ્યું. કદાચ એમાં થોડોક વધુ સમય લાગશે. એને થોડો વધુ સમય આપજો પરંતુ વાતચીત પણ ચાલુ રાખજો પૂરી સમજદારીથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.\nઆજકાલ પોતાનાઓની સાથેના સંબંધો મધૂર નથી. આપ કદાચ દુઃખી પણ હો અને કદાચ આપને ગુસ્સો પણ આવતો હોય. યાદ રાખજો કે આપ ઢંડા મગજથી પરિસ્થિતિને સંભાળી શકશો. બની શકે છે કે એમની ભૂલો વધુ હોય પણ એક સમજુ માણસ હોવાને કારણે આપને આપ જીભને કાબુમાં રાખવી જોઈશે. સૌથી શ્રેષ્ઠ રસ્તો તો આજ છે. આપ વાતચીતથીજ ઉકેલ લાવવાનો પ્રયાસ કરજો.\nઆજે આપને આપના પરિવારના કોઈ સદસ્યે લીથેલો નિર્ણય બરોબર ન લતો. આ નિર્ણયની અસર આપના પર પણ થઈ શકે છે. પરંતુ આપ એવી સ્થિતિમાં નથી કે એને આપ બદલી શકશો. એટલે સારૂં તો એજ છે કે આપ એની કોઈ ફરીયાદ ન કરીને એને એમને એમ સ્વીકારી લેજો. ધ્યાન રાખજો કે કેટલીક લડાઈઓ વગર લડયેજ જીતી શકાય છે.\nઆજે આપ કોઈ સારા સમાચાર સાંભળવા તૈયાર રહ��જો. આજે આપને આપની કોઈ પોતાની વ્યક્તિ પાસેથી સારી ખબર સાંભળવા મળી શકે છે. આજે આપ આખો દિવસ સારા મૂડમાં રહેશો. આ સમયનો ઉપયોગ પોતાનાઓની સાથે મઝા કરવામાં કરજો.\nઆજે આપનો કોઈ પોતાનોજ આપને આશ્ચર્યમાં નાંખી શકે છે. મુદ્દો આપના સંબંધિત પણ હોઈ શકે છે અને ન પણ હોય. પરંતુ હર પરિસ્થિતિમાં આપે શાંત જ રહેવાનું છે અને પોતાના પ્રિયજનોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એમને કદાચ આપની પાસેથી વધુ માર્ગદર્શનની જરૂર છે. આપની ફરજ છે કે આપ એમને સાચો રસ્તો બતાવજો.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/amazing-fact-in-gujarati.html", "date_download": "2020-09-20T14:03:39Z", "digest": "sha1:H7YIKMQKFDRVVD5TABV7MAKH56J32PLF", "length": 9890, "nlines": 81, "source_domain": "www.rojnikhabar.in", "title": "શું તમે જાણો છો દુનિયાની સૌથી રહસ્યમય વસ્તુઓ વિશે? તમે પણ જાણી ને વિચારવા લાગશો", "raw_content": "\nHomeવાંચવા જેવુંશું તમે જાણો છો દુનિયાની સૌથી રહસ્યમય વસ્તુઓ વિશે તમે પણ જાણી ને વિચારવા લાગશો\nશું તમે જાણો છો દુનિયાની સૌથી રહસ્યમય વસ્તુઓ વિશે તમે પણ જાણી ને વિચારવા લાગશો\nવિજ્ઞાન પોતાના સવાલોનો જવાબ શોધવા માટે ધરતીની અંદર થી લઈને આસમાન સુધી પહોંચી ગયો. પરંતુ તેમને મળ્યું તો ફક્ત સવાલો ને બદલે ઘણા બધા સવાલો.\nઆજ સુધી વૈજ્ઞાનિકો દ્વારા એવી પ્રાચીન વસ્તુઓ શોધવામાં આવી ચૂકી છે જેને આવી છે બતાવું તેમના માટે ખૂબ જ એક પહેલી બની ચૂક્યું છે.\nઆજે અમે તમને થોડીક એ��ી રહસ્યમય વસ્તુઓ દેખાડવા જઈ રહ્યા છે જેમની શોધ એ દુનિયા ને હેરાન તો કરી દીધી પરંતુ સાથે જ પુરાતત્વ વિજ્ઞાનીકો ને પરેશાન કરીને રાખી દીધા છે.\nપેચ એટલે કે સ્કૂલના આવિષ્કાર વર્ષ 1908માં થયો હતો, પરંતુ વર્ષ 1998માં તેને મોસ્કો શહેરની એક ખોદકામમાં વૈજ્ઞાનિકોએ એક પથ્થર મળ્યો જેની અંદર એક સ્ક્રુ જામેલો હતો. જ્યારે શોધ કરતા ને તે પથ્થર ની ઉંમર જાણવાની કોશિષ કરી તો ખબર પડી કે તે ત્રણ હજાર કરોડ વર્ષ જૂનો પથ્થર છે. એટલે કે ડાયનોસોરના અસ્તિત્વ થી પહેલાંનું. આજ સુધી એ વાતની ખબર નથી લગાવી શક્યા કે માણસના જન્મથી પહેલા આ સ્ક્રુ આવ્યું તો ક્યાંથી આવ્યો.\nઆ હથોડા ની શોધ વર્ષ 1936માં એક પતિ-પત્ની દ્વારા થઇ હતી. આ હથોડો લગભગ ૪,૦૦૦ કરોડ વર્ષ જૂના એક ચટ્ટાન ની વચ્ચે ફસાયેલો મળ્યો. આશ્વર્ય ની વાત તો એ હતી કે આ લોખંડના હથોડા ઉપર કોઈપણ પ્રકારનો કાટ લાગેલો ન હતો પરંતુ હથોડી નું હેન્ડલ કોલસો બની ચૂક્યું હતું.\nવર્ષ 1998માં એક વધુ એવી વસ્તુ મળી હતી જેનાથી બધા જ લોકો હેરાન રહી ગયા હતા. વાત નોર્થ અમેરિકા ના એક વ્યક્તિ એમ જ ચાલવા ઉપર નીકળ્યા હતા અને ત્યારે તેને એક ઇલેક્ટ્રીક પ્લગ જેવી આકૃતિ જોઈ. જ્યારે તે વ્યક્તિ એ ત્યાં ખોદકામ કર્યું તો તેમને એક ખૂબ જ મોટો પથ્થર ની વચ્ચે ફસાયેલો પ્લગ દેખાયો તે વ્યક્તિએ આગળ ચાલીને આ પથ્થરને પાંચ હજાર ડોલરમાં વહેંચ્યો. વૈજ્ઞાનિકો દ્વારા તેમની જાંચ કરવા ઉપર ખબર પડી કે તે પથ્થર એક લાખ વર્ષ જૂનો છે.\nજે સલ ફોન તમે તસવીરમાં જોઈ રહ્યા છો તે 13 મી સદી નો છે. જેને ઓસ્ટ્રિયા મા 2015માં શોધવામાં આવ્યો હતો. બધા જ લોકો જાણે છે કે સેલફોન ટેકનોલોજી ૩૦ વર્ષથી વધુ જૂની નથી તો પછી આ ૭૦૦ વર્ષ જુનો ફોન આવ્યો તો આવ્યો ક્યાંથી ઘણા લોકોનું કહેવું છે કે તે એલિયન્સ પૃથ્વી ઉપર છોડીને ગયા હશે. આજ સુધી આ વાતને કોઈપણ સમજાવી શક્યુ નથી.\nદોસ્તો તમને કહી દઈએ કે મંગોલિયા જાતિની એક મમ્મી વર્ષ 2014માં 10,000 ફૂટની ઊંચાઈ ઉપર શોધી કાઢી હતી. આ મમ્મી માં સૌથી હેરાન કરવા વાળી વાત હતી કે તેમણે પહેરેલા બૂટ જોકે આજના એડિડાસ શુઝ ની જેમ જ દેખાતા હતા. જે હજાર વર્ષ જૂની મમ્મી ની પાસે આ બુટ ક્યાંથી આવ્યા છે\nઆ રહસ્યમય વસ્તુઓ આજ સુધી હેરાન કરવા વાળી શોધ કહેવા માં આવી. વધુ લોકો નું તાત્પર્ય કહેવું છે કે ભવિષ્ય માંથી આવેલા મનુષ્યો પાછું લઈ જવાનું ભૂલી ગયા હશે અથવા તો તેમનો સીધો જ જવાબ એલિયન્સ પણ હોઈ શકે છે.\nકોલેજના પ્��ેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/11/nahi-male/?replytocom=24016", "date_download": "2020-09-20T13:26:22Z", "digest": "sha1:UADAJP4W4QUBKUKQ46QSMOB3RSVC7IWI", "length": 11110, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગઝલ – અંકિત ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ – અંકિત ત્રિવેદી\nMarch 11th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી | 8 પ્રતિભાવો »\nન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…\nજવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…\nચલો દુનિયાના રસ્તે આપણી બાજુ વળી જઈએ,\nનથી દુર્જન મળે એવા, ભલા પણ નહીં મળે ત્યાંથી…\nસમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,\nબધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી…\nન નકશા છે, ન રસ્તા છે, નથી પગલી, નથી કંઈ પણ,\nરખડવાથી વધારે આવ-જા પણ નહીં મળે ત્યાંથી…\nલખેલું ભૂંસી પાછો સાવ કોરી સ્લેટ જેવો થા,\nવધારે આથી સારી નામના પણ નહીં મળે ત્યાંથી…\n« Previous આકાશ – ચિનુ મોદી\nરીતુ નામની એક છોકરી – વર્ષા અડાલજા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગઝલ – ચંદ્રેશ મકવાણા\nચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં જનમો જનમનું વેર તમે વાળતા રહ��યાં દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યા રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યા ના તો રડી શકી ના જરા એ હસી શકી કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં આંખોના ઓરડામાં અછતના દીવા ... [વાંચો...]\nકઈ રીતે કૂદી જાઉં – ડૉ. કિશોર મોદી\nભૂલવા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી બિંબથી કઈ રીતે કૂદી જાઉં તારી યાદ લઈ ઘૂમું કિશોર, નામને હરપળે ચૂમી જાઉં.\nપાછા તમે…. – સંદિપ એ. નાયી\nના હસી આજે શક્યા પાછા અમે.... ના રડી આજે શક્યા પાછા તમે.... રોજ રાતી વાદળી ગાજ્યા કરે... ના પડી આજે શક્યા પાછા અમે... ને હવાને શું હવા વાતી હશે ના હલી આજે શક્યા પાછા તમે... કોનું છે આ નામુ બાકી યાદ કર.. ના ભરી આજે શક્યા પાછા અમે... નામના તારી ભુલાશે આ જ તો... ના ખસી આજે શક્યા પાછા તમે... રોજ તારી જાતને પૂછો તમે.... ના સહી આજે શક્યા પાછા ... [વાંચો...]\n8 પ્રતિભાવો : ગઝલ – અંકિત ત્રિવેદી\nન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…\nજવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…\nસમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,\nબધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી… very very good…\nઅંકિત ભાઈ, ખુબ જ સરસ આવિર્ભાવ . હીંદી માં રૂપાંતર કરો તો જરૂર થી જણાવજો.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kiritpatelbjp.wordpress.com/category/uncategorized/", "date_download": "2020-09-20T14:36:48Z", "digest": "sha1:EKMRSFJ3QATGZLU2LO5COCSMLSBHAWB4", "length": 10715, "nlines": 228, "source_domain": "kiritpatelbjp.wordpress.com", "title": "Uncategorized – Kirit Patel", "raw_content": "\nઆજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.\nઆજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.\nજૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક\nઆજ રોજ જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક ને સંબોધિત કરી આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.\nશ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે\nઆજરોજ કેશોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.\nમાંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક\nઆજરોજ માંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક માં ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો ની માહિતી આપી.\nઆજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ. September 10, 2020\nઆજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના નિરીક્ષણ સમયે ઉપસ્થીત રહેલ. September 8, 2020\nઆજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે ��ેઠક યોજાયેલી August 28, 2020\nજૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત. August 20, 2020\nકેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ May 4, 2020\nવિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત. May 3, 2020\nભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન May 2, 2020\nકોવિડ-૧૯ : જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વાર અવિરત સેવાકીય કાર્યો April 28, 2020\nવિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા મા 10,000 થી વધુ માસ્ક આપેલ April 27, 2020\nપુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા. April 26, 2020\nવિસાવદર : 3500 માસ્ક તથા વિસાવદર શહેર માટે 1500 માસ્ક બંને ભાજપની સંગઠન ટીમને આપેલ April 26, 2020\nભેસાણ : ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nજુનાગઢ : ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nવિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ. April 21, 2020\nકોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ. April 12, 2020\n“રાશન કીટ” નુ વિતરણ March 28, 2020\nજૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ. March 26, 2020\nરાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત March 16, 2020\nજૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન March 15, 2020\nવિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ March 13, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://stories.flipkart.com/tag/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AA%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-09-20T14:51:21Z", "digest": "sha1:PZOHPQWNGWBVPA5OYQR5M5BMEDGVW4TV", "length": 6376, "nlines": 170, "source_domain": "stories.flipkart.com", "title": "ફ્લિપકાર્ટ વિક્રેતા Archives - Flipkart Stories", "raw_content": "\n#સેલ્ફમેડ – એક ડેસ્ક જોબથી “ફેવ (પસંદગીનો)” જોબ, આ ફ્લિપકાર્ત વિક્રેતાએ થોડા પ્રેમ અને માન્યતાથી તે કર્યું\nઅમે તમને યશ દવે, ગુજરાતનાં એક ફ્લિપકાર્ટ વિક્રેતા ની ઓળખાણ કરાવીએ છીએ, જેણે વિશ્વાસનું એક ડગલું ભર્યું અને પોતાનો વ્યવસાય શરૂ કરવા સારા પગારવળી નોકરી છોડી. તેને આગળ ધાપવામાં શેનાથી મદદ મળી પોતાની પ્રેમાળ પત્નીનો ટેકો અને પોતાની જાતમાં વિશ્વાસ. આ સુંદર કથા વાંચો.\n#સેલ્ફમેડ: એક ગૃહિણીમાથી સફળ ઉદ્યોગ સાહસિક – આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ પોતાના સ્વપ્નો સાકાર કરવા વિષમતાઓ પર વિજય મેળવ્યો\n��ણા લોકો માટે, ઓનલાઈન પર વેચાણ કરવાનો અર્થ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો છે. અમુક લોકો માટે, તે જાતિ વિષયક પૂર્વગ્રહને તોડવા અને આઝાદી તરફ મક્કમ પગલું ભરવાની રીત છે. અમારી #સેલ્ફમેડ શ્રેણીની બીજી કથામાં, ફ્લિપકાર્ટ મોનિકા સૈની, દિલ્હીના એમ.પી. મેગા સ્ટોરની માલિકે, ફ્લિપકાર્ટ પર સફળ ઓનલાઈન ઉદ્યોગ સાહસિક બનીને કઈ રીતે પોતાના પરિવારની વર્ષો જૂની માન્યતા કે સ્ત્રીઓએ માત્ર ઘરની કાળજી લેવી જોઈએ તે તોડી.\n#સેલ્ફમેડ: રોકેટ સિંઘ દ્વારા પ્રેરિત થઈને, પ્લેસ્કૂલ શિક્ષકમાથી ઓનલાઈન ઉદ્યોગ સાહસિક\nસુમીત કૌરને તેણીનું કિંડરગાર્ટન શિક્ષક તરીકેનું કામ ગમતું હતું. પરંતુ તેણીએ બૉલીવુડ હિન્દી ચલચિત્ર રોકેટ સિંઘ જોયા પછી તેણીનું જીવન બિલકુલ બદલાઇ ગયું: વર્ષના સેલ્સમેન. પ્રેરિત, તેણીએ પોતાનો ઓનલાઈન વ્યવસાય શરૂ કર્યો. ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ કર્યા પછી, સુમીતનું નસીબ આકાશને આંબવા લાગ્યું. અને કલ્પના કરો કે તેણીએ પોતાની કંપનીનું નામ શું રાખ્યું રોકેટ સિંઘ કોર્પ આવડત અને દ્રઢનિશ્ચયની આ કથામાંથી પ્રેરણા લો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/heart-touching-story-tiger-walked-2000-km-for-finding-partner-054172.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T15:14:15Z", "digest": "sha1:QEZL7ATM3MH2Y4YPYMXZRIW23TSBLLNI", "length": 13485, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રેમની તલાશમાં 2000 કિમી પગપાળા ચાલી મહારાષ્ટ્ર પહોંચ્યો વાઘ, શું આખરે મળી વાઘણ? | Heart touching story: tiger walked 2000 km for finding partner - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n2 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n28 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રેમની તલાશમાં 2000 કિમી પગપાળા ચાલી મહારાષ્ટ્ર પહોંચ્યો વાઘ, શું આખરે મળી વાઘણ\nનવી દિલ્હીઃ તમે કેટલીયવાર સાંભ���્યું હશે કે પોતાના પ્રેમની તલાશમાં કોઈ શખ્સ હજારો કિમી દૂર ચાલ્યો ગયો. બૉલીવુડમાં પણ આવી કેટલીય ફિલ્મોબની છે, જ્યાં પોતાની મોહબ્બતને મેળવવા માટે ફિલ્મનો હીરો સમૂદ્ર પાર બીજા દેશ ચાલ્યો જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ જાનવર પણ પોતાના પ્રેમ માટે હજારો કિમી લાંબો સફર ખેડે છે સાંભળવામાં તમને આ થોડું અજીબ લાગતું હશે, પરંતુ આ કહાની સાચી છે. એક વાઘ પોતાના પ્રેમને મેળવવા માટે 2000 કિમી લાંબો સફર ખેડી તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચે છે.\nIFS ઑફિસરે શેર કરી તસવીર\nજણાવી દઈએ કે ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કાસવાને દિલને અડી જાય તેવી તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પ્રવીણ કાસવાને વાઘની કહાની વિશે જણાવતા લખ્યું છે, ભારતનો આ વાઘ પગપાળા ચાલી જ્ઞાનગંગા જંગલમાં પહોંચી ગયો છે. તે નહેરો, ખેતરો, જંગલો, રસ્તાઓને કોઈપણ અવરોધ વિના કે કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના 2000 કિમી સુધી ચાલ્યો. તેણે દિવસમાં આરામ કર્યો અને રાત્રે સફર, અને આ બધું તેણે પોતાના સારા પાર્ટનરને પામવા માટે કર્યું. આ વાઘ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.\nસોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ\nજણાવી દઈએ કે જ્ઞાનગંગા જંગલ મેલઘા ટાઈગર રિઝર્વનો ભાગ છે અને મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં આવેલ છે. આઈએફએસ ઑફિસર પ્રવીણ કાસવાન તરફથી આ સ્ટોરી શેર કરાયા બાદ સોશિયલ મીડિયા પર મેપ ટ્રેકિંગની સાથે વાઘની આ તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વાઘની સ્ટોરીને શેર કરતાં રિએક્શન પણ આપી રહ્યા છે.\nઆ વાઘ અસલી હીરો છે\nપોસ્ટ પર રિએક્શન આપતા એક યૂઝરે લખ્યું કે, 'એ વાઘણ કેટલી લકી હશે, જેને આ વાઘ મળશે. આ વાઘ માત્ર તેને પામવા માટે 2000 કિમી ચાલ્યો.' જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, 'વાહ, 2000 કિમીની સફર અને એ પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના, આ વાઘ અસલી હીરો છે. આ વાઘે ખુદ માટે રસ્તામાં જ ખોરાક શોધ્યો, શિકારીઓથી ખુદને બચાવ્યો, આ બધો સંઘર્ષ પોતાના પાર્ટનરને પામવા માટે.'\nયૂઝરે પૂછ્યું- શું વાઘણ મળી\nએક યૂઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતા પૂછ્યું, 'બીચારો વાઘ, શું આખરે તેના માટે એક સારો પાર્ટનર મળ્યો.' એક યૂઝરે લખ્યું, 'આ તો કોઈની લાઈફમાં ડોક્યાં કરવા જેવું થયું. આપણે તેનો પીછો કરી રહ્યા છીએ. જાનવરોને પણ પ્રાઈવસીનો અધિકાર છે. હું એક વાત વિચારીને દંગ રહી ગયો કે કદાચ આ વાઘને રસ્તામાં કોઈ વાઘણ મળી ગઈ હોત તો કોઈ જોઈ જશે એવા ડરથી તે વાઘ સાથે સંબંધ બાંધવાની ના પાડી દેત. હા.. હા..'\nYes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા\nવાઘને મળી ઉમર કેદની સજા, છિનવાઇ જંગલની આઝાદી, રહેવુ પડશે એકલા\nઅમેરીકામાં બગડ્યા હાલાત, પ્રાણીને કોરોના થવાનો પ્રથમ મામલો આવ્યો સામે\nશિકાર કરવા દોડ્યો વાઘ તો માદા ભાલૂએ આપ્યો ઝડબાતોડ જવાબ\nમોતને સામે જોઈ શખ્સે લગાવ્યો દિમાગ, આવી રીતે બચ્યો વાઘના હુમલાથી, જુઓ Video\nબૉયફ્રેન્ડ સાથે ન્યૂ યર વેકેશન પર કૃષ્ણા શ્રોફે શેર કર્યો બિકિની ફોટો, ભાઈ ટાઈગરે કરી કમેન્ટ\nInternational Tiger Day: પીએમ મોદીએ જાહેર કર્યો રિપોર્ટ, જાણો કેટલી થઈ વાઘની સંખ્યા\nગુજરાતમાં વર્ષો બાદ દેખાયો હતો વાઘ, મહિસાગરના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો\n27 વર્ષે ગુજરાતમાં ફરી દેખાયો વાઘ, નાઈટ વિઝન કેમેરામાં કેદ, શોધવા માટે 5 ટીમ કાર્યરત\nVideo: વાઘ અને રીછ ની આવી લડાઈ તમે ક્યારેય પણ નહીં જોઈ હોય\nVideo: સૂતેલી પત્નીને ઊંઘમાંથી જગાડનાર તમામ પતિઓ ખાસ દેખો\nViral Video: ટાઇગર સાથે મસ્તી પડી ભારે, જુઓ શુ થયો હાલ\ntiger viral bizarre maharashtra વાઘ વાયરલ તેલંગાણા મહારાષ્ટ્ર\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/according-to-imd-low-pressure-area-with-associated-cyclonic-circulation-in-saurashtra-kutch-057637.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:03:49Z", "digest": "sha1:7CSB3SIXOPHPVRQW6VER56O5GUKJKTEF", "length": 14036, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "કચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ | According to IMD low pressure area with associated cyclonic circulation in Saurashtra & Kutch. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n1 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n50 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર���સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ\nચોમાસાના વરસાદે અત્યારે ગુજરાતને જળમગ્ન કરી દીધુ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદનો દોર યથાવત છે. આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ ઓછા દબાણનુ ક્ષેત્ર અને ચક્રવાતીય મૂવમેન્ટ બની છે જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને એટલા માટે અહીં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.\nસૌરાષ્ટ્ર અને કચ્છની નજીક વાવાઝોડુ ફરી રહ્યુ છે\nભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડીજી આનંદ શર્માએ મીડિયા સાથે વાત કરીને જણાવ્યુ કે સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક વાવાઝોડુ ફરી રહ્યુ છે જેના કારણે ગુજરાતમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદ થશે. એટલા માટે અહીં એલર્ટ જારી થયુ છે. વળી, ઝારખંડ પાસે પણ વાવાઝોડાની હલચલ છે. જો કે ત્યાં આની ચાલ ધીમી છે જ્યારે તટીય આંધ્ર પ્રદેશમાં લો-પ્રેશરની સિસ્ટમ છે જેના કારણે બિહાર અને આંધ્રપ્રદેશમાં વરસાદનો દોર ચાલુ રહેશે.\nસૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ\nતમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની શેત્રુંજી નદી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી, ઢાઢર વગેરે નદીઓ છલકાઈ રહીછે. આ તરફ બાંધ, ઓજત, ન્યારી, વેણુ, શેત્રંજી સહિત એક ડઝન બાંધા ફાટક ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતના દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 487 મિલીમીટર વરસાદ થયા બાદ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પેદા થઈ છે. વળી, આવતા 24 કલાક દરમિયાન રાજકોટ, દ્વારતા, પોરબંદર અને સૌરાષ્ટ્રમાં અત્યાધિક વરસાદનુ અનુમાન છે.\nહવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે 12 કલાકમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં આંધી-તોફાન આવવા અને વીજળી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે પૂર્વોત્તર રાજ્યો, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 8થી લઈને 11 જુલાઈ વચ્ચે અસમ-મેઘાલયમાં 9થી 10 તારીખ વચ્ચે અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં જ્યારે 10 જુલાઈએ બિહારમાં અત્યાધિક વરસાદના અણસાર છે.\nલદ્દાખના વિવાદિત વિસ્તારોમાંથી આજે સંપૂર્ણપણે હટી જશે ચીની સેનાઃ સૂત્ર\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nસુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત\n24 કલાક પીવાનુ શુદ્ધ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા\nઆખુ ATM ઉખાડીને લઈ ગયા ચોર, 7 લાખ કેશ કાઢી ખેતરમાં ફેંકી દીધુ મશીન\nદુનિયાનુ પહેલુ ટર્મિનલ ગુજરાતમાં બનશે, એકમાત્ર રાજ્ય જ્યાં હશે CNG અને LPG માટે ટર્મિનલ\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\nબેઘર લોકો માટે સુરતના બિલ્ડરે પોતાના ફ્લેટોમાં આપ્યો આસરો, દોઢ હજારમાં ઈચ્છો ત્યાં સુધી રહો\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\ngujarat weather monsoon imd cyclone andhra pradesh ગુજરાત હવામાન ચોમાસુ વાવાઝોડુ આંધ્રપ્રદેશ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/wearfacecoverstaysafe-bharatiya-janata-party-is-the-largest-political-4096320600393104", "date_download": "2020-09-20T13:31:13Z", "digest": "sha1:SZHW2MI6NLDVONJYMELCAVZECBZNXDNO", "length": 3805, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat કોરોના સામે બચવા માટે માસ્કનો ઉપયોગ છે કારગર ઉપાય #WearFaceCoverStaySafe", "raw_content": "\nકોરોના સામે બચવા માટે માસ્કનો ઉપયોગ છે કારગર ઉપાય\nકોરોના સામે બચવા માટે માસ્કનો ઉપયોગ છે કારગર ઉપાય\nકોરોના સામે બચવા માટે માસ્કનો ઉપયોગ છે કારગર ઉપાય #WearFaceCoverStaySafe\nહું માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળું હું બે ગજની દૂરી..\n‘હું પણ છું કોરોના વોરિયર’ ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/patient-attendant-sisters-serving-corona-patients-make-ashes-with-vedic-panchatatva-127580330.html", "date_download": "2020-09-20T14:20:48Z", "digest": "sha1:2QQL4P6WYGODXLUSDBTYW5BS2C365YKN", "length": 8303, "nlines": 76, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Patient attendant sisters serving corona patients make ashes with Vedic Panchatatva | સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતી પેશન્ટ અટેન્ડેન્ટ બહેનોએ વૈદિક પંચતત્વ યુક્ત રાખડીઓ બનાવી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતી પેશન્ટ અટેન્ડેન્ટ બહેનોએ વૈદિક પંચતત્વ યુક્ત રાખડીઓ બનાવી\nઆ પંચતત્વો સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરવા માટે અસરકારક છે\nકોરોના સંક્રમિત દર્દીઓના ઉપચારમાં એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પણ અસરકારક સાબિત થઈ રહી છે. ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર નિમિતે સિવિલ સંકુલમાં 1200 બેડની હોસ્પિટલમાં સેવારત બહેનોએ દર્દીઓ માટે પંચતત્વયુક્ત રાખડી બનાવવામાં આવી છે. અસ્તરના કાપડનો ઉપયોગ કરીને તેમાં પંચતત્વો એટલે કે દૂર્વા (દાસ), અક્ષત(ચોખા), કેસર, ચંદન, રાઈ/સરસવ દાણા ઉમેરીને બહેનો દ્વારા સંપૂર્ણપણે દેશી પધ્ધતિથી રાખડીઓ બનાવવામાં આવી છે.\nઅસ્તરના કાપડનો ઉપયોગ કરી દેશી પધ્ધતિથી રાખડીઓ બનાવવામાં આવી\nપેશન્ટ એટેન્ડેન્ટ બહેનોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી\nલાંબા સમયથી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા આ પેશન્ટ એટેન્ડેન્ટ બહેનો લાગણીઓના તાંતણે હોસ્પિટલથી બંધાઈ ગયા હોવાથી પોતાની લાગણીઓને સુતરના તાંતણામાં પરોવીને તબીબો, સ્ટાફ મિત્રો, દર્દીઓના દીર્ધાયુ અને સર્વાર્થ સિદ્ધિની બહેનો દ્વારા આજના પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પંચતત્વયુક્ત રાખડીઓ બહેનો દ્વારા ભાઈઓને બાંધીને તેમનામાં ઉક્ત ઉપયોગીતાના સકારાત્મત્ક પરિણામો મળે તેમજ તેમના જીવનમાં નવીન ઉર્જાનો ઉદભવ થાય તે હેતુસર બનાવવામાં આવી છે.\nદર્દીઓના દીર્ધાયુ અને સર્વાર્થ સિદ્ધિની બહેનો દ્વારા આજના પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી\nપંચતત્વનું મહત્વ શું છે\nદૂર્વા(ઘાસ): દૂર્વાનો એક અંકુર વાવતા તે તેજીથી ફેલે છે અને હજારોની સંખ્યામાં ઉગી જાય છે તે જ રીતે ભાઈનો વંશ અને તેમાં સદગુણનો વિકાસ તેજીથી થાય. સદાચાર, મનની પવિત્રતા તીવ્રતાથી વધી જાય. દૂર્વા વિઘ્નહર્તા ગણેશજીને પ્રિય છે. એટલે જે રાખી બાંધી રહ્યા છે તેના જીવનમાં વિઘ્નોના નાશ થઈ જાય.\nઅક્ષત(ચોખા): પરસ્પર એક બીજાના પ્રત્યે શ્રદ્ધા ક્યારે ક્ષત-વિક્ષત ના હોય અને હંમેશા અક્ષત રહે છે.\nકેસર: કેસરની પ્રકૃતિ તીવ્ર હોય છે એટલે જેને રાખડી બાંધી રહ્યા છે તે તેજસ્વી હોય તેમના જીવનમાં આધ્યતમિકતાનો તેજ, ભક્તિનો તેજ ક્યારે ઓછું ના હોય.\nચંદન: ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે અને આ સુગંધ આપે છે તેવી જ રીતે ભાઈના જીવનમાં શીતળતા બની રહે છે. માનસિક તણાવ અનુભવાતો નથી સાથે જ તેમના જીવનમાં પરોપકાર, સદાચાર અને સંયમની સુગંધ ફેલાતી રહે.\nરાઈ/સરસવ દાણા: સરસવની પ્રકૃતિ તીક્ષ્ણ હોય છે. એટલે તેનાથી આ સંકેત મળે છે કે સમાજના દુર્ગુણને કંટકને સમાપ્ત કરવામાં આપણે તીક્ષ્ણ બનીએ. સરસવના દાણા ભાઈની નજર ઉતારવા અને બુરી નજરથી ભાઈને બચાવવા માટે પણ પ્રયોગમાં લેવાય છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-farmers-stopped-selling-vegetables-at-rajkot-yard-if-they-did-not-get-proper-prices-112994", "date_download": "2020-09-20T13:34:41Z", "digest": "sha1:GTDQYZL3R7G5ZLTTLNLFBECWJW7G4CC2", "length": 6223, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat farmers stoppe selling vegetables at rajkot yard if they did not get proper prices | યોગ્ય ભાવ ન મળતાં રાજકોટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજીનું વેચાણ બંધ કર્યું - news", "raw_content": "\nયોગ્ય ભાવ ન મળતાં રાજકોટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજીનું વેચાણ બંધ કર્યું\nશિયાળાની ઋતુમાં શાકભાજીની બમણી આવક થવાથી રાજકોટ યાર્ડમાં ફ્લાવર, કોબિજ અને ટમેટાં ૧થી ૨ રૂપિયા કિલોના ભાવે મળે છે.\nશિયાળાની ઋતુમાં શાકભાજીની બમણી આવક થવાથી રાજકોટ યાર્ડમાં ફ્લાવર, કોબિજ અને ટમેટાં ૧થી ૨ રૂપિયા કિલોના ભાવે મળે છે. જ્યારે આ જ શાકભાજી જ્યુબિલી, ગુંદાવાડી, કાલાવાડ રોડ, યુર્નિવર્સિટી રોડ, મવડી, પુષ્કરધામ સહિત રાજકોટ શહેરની વિવિધ શાકમાર્કેટમાં પહોંચે તો ભાવ સીધા ૧૦ ગણા થઈ જાય છે. યાર્ડમાં ૧થી ૨ રૂપિયાના કિલો લેખે વેચાતાં શાકભાજીના સામાન્ય ગ્રાહકને છૂટકમાં ૧૦થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે. ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા ખેતરમાંથી શાકભાજી ઉપાડવાનું જ બંધ કરી દીધું છે. તો કેટલાક ખેડૂતો કોબિજ, ફ્લાવર અને ટમેટાં સહિતનાં શાકભાજી ગામમાં અથવા તો ચોરા પર ગાયોને ખવડાવે છે અથવા તો યાર્ડમાં લાવવાને બદલે ગૌશાળામાં મોકલી દે છે.\nઆ ઉપરાંત સ્થાનિક આવક જ એટલી છે કે યાર્ડમાં શાકભાજી રાખવાની જગ્યા ટૂંકી પડે છે. જેને કારણે અન્ય રાજ્યોની આવકને સ્ટોપ કરવી પડે છે. રાજકોટ યાર્ડમાં હાલમાં ગવરીદડ, સરધાર, ત્રંબા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજી આવી રહ્યાં છે. હાલ સૌથી વધુ આવક ટમેટાં, કોબિજ, ફ્લાવર, કોથમીર, મેથી અને પાલકની છે. જ્યારે ગુવાર અને ભીંડાની આવક ઓછી હોવાથી તે મોંઘા છે.\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 93,337 કેસ, 1,247 દર્દીઓનાં મોત\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત\nવડાપ્રધાનના 70માં જન્��દિવસે સુરતની મહિલા ચિત્રકારે 70 બાળકોને દત્તક લીધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/24/in-search-of-civilization-purvi-malkans-pakistan-tour_30-gorkhatri-relics/", "date_download": "2020-09-20T14:05:02Z", "digest": "sha1:NJFN6GTEX4QURQOUIB3IU2JABVWEX2CC", "length": 26753, "nlines": 135, "source_domain": "webgurjari.in", "title": "સંસ્કૃતિની શોધમાં : ૩૦ : ગોર હટ્ટીખત્રીના અવશેષો – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nસંસ્કૃતિની શોધમાં : ૩૦ : ગોર હટ્ટીખત્રીના અવશેષો\n(૧૮૬૫ બ્રિટિશ લાઈબ્રેરી ફોટો -કિસ્સા ખ્વાની બઝારથી ગોરખત્રી તરફ)\n“ભારતના કુંભમેળાની જેમ પેશાવરમાં રહેલ આ ગોર ખત્રીના વિસ્તારને કેવળ હિન્દુઓનું જ નહીં બલ્કે પાકિસ્તાનના પણ પાક સ્થળ તરીકે મહત્ત્વ આપ્યું હોત તો આ વિરાસતનું મૂલ્ય કૈંક અલગ જ રહ્યું હોત.”\nકિસ્સાહ ખ્વાની બઝારના અંત પર આવેલ ગોર ખત્રીમાં એક સમયે કનિષ્ક સમ્રાટનું શાસન હતું, પણ સમયાંતરે કનિષ્ક યુગ ઈતિહાસમાં સમાઈ ગયો ત્યાર પછી ત્યાં બૌધ્ધ, રાજપૂત, શીખ, મુઘલોના યુગની નિશાનીઓ અસ્તિત્ત્વ આવી અને એમાં યે ખાસ કરીને નાથ સંપ્રદાયે અહીંની ભૂમિ પર પોતાનો ઇતિહાસ પાકો કર્યો. ગોર ખત્રીના આ વિસ્તારમાં અહીં ગુરુ ગોરખનાથનું ૧૬૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે જે દર વર્ષે કેવળ એકવાર દિવાળીના દિવસે ખૂલે છે. આ મંદિર પર પણ તાલિબાનીઓએ હુમલો કરી આ મંદિરને નુકશાન કરેલું ત્યારથી ભક્તોની અવરજવર ઓછી થઈ ગઈ છે.\nઅમે ગયાં ત્યારે મંદિર બંધ હતું જેની દીવાલો થોડા સમય પહેલાં પોતાની પર કરાયેલાં ઘાની ચાડી કરી રહી હતી. આ ખંડિત મંદિરને જોઈ મારું મન ખરાબ થઈ ગયું. હું ફરી વિચારવા લાગી કે જે રીતે પશ્ચિમી દેશોમાં ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતોનું જે રીતે ધ્યાન રાખવામાં આવે છે તે રીતે આપણે ત્યાં કેમ નથી આપણે સંસ્કૃતિને માન આપનારા ખરા પણ ખરા અર્થમાં સંસ્કૃતિનું સંવર્ધન કરવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. પાકિસ્તાની ઈતિહાસકાર અને લેખિકા રીમા અબ્બાસીએ “હિસ્ટોરીક ટેમ્પલ્સ ઓફ પાકિસ્તાન” માં નોંધ કરી છે કે; નાથ સંપ્રદાયના આ સ્થળને એક સમયે સરકાર ભારતના કુંભમેળાની જેમ વિકસાવવા માટે વિચારી રહી હતી, ત્યારે જો તેમણે આ સ્થળને કેવળ હિન્દુઓનું નહીં બલ્કે પાકના પાક સ્થળ તરીકે મહત્ત્વ આપી દીહોત તો આ વિરાસતનું મૂલ્ય કૈંક અલગ જ રહ્યું હોત. પણ એમ થઈ ન શક્યું. થોડા રાજકારણને કારણે અને તાલિબાનીઓને કારણે આ વિરાસતનો વિકાસ અટકી ગયો. જો’કે મિસ અબ્બાસીનું કહેવું એ ય છે કે; તાલિબાનીઓનો કોઈ ધર્મ નથી તેથી એમણે કેવળ આ સ્થળ પર જ નહીં પણ પેશાવરની મસ્જિદો પર પણ ખૂબ હુમલાઓ કર્યા છે.\nખેર, કારણ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વિષે આપણે જાણતાં નથી. પણ એટલી વાત ખરી છે કે આજે જેટલા ઈસ્લામિક ભાઈ-બહેનો આપણાં સમાજમાં સરળતાથી ભળેલા છે તેટલી સરળતાથી ભળેલા હિન્દુઓ પેશાવરમાં કેટલા તે જાણવું હોય તો મારે મારી ટૂર લંબાવવી પડે તેમ હતી, અને તેનો સમય મારી પાસે ન હતો.\nઆ સ્થળમાં હિન્દુ -શીખ લોકો પોતાની સંસ્કૃતિની નિશાનીઓ અહીં મૂકે તે વાત તો સમજી શકાય છે પણ કોઈ અંગ્રેજ આ સ્થળે હિન્દુ મંદિરનું નિર્માણ કરે તે અલગ વાત છે. ૧૮૩૮ થી ૧૮૪૨ ની વચ્ચે આવેલ સર જ્યોર્જ પાઉલ જેઓ તે સમયના પેશાવરના ગવર્નર હતા તેમણે અહીં એક શિવલિંગ સ્થાપિત કરેલું. જ્યાં સુધી દેશ વિભાજન થયો ત્યાં સુધી સર જ્યોર્જનો પરિવાર આ શિવલિંગ અને મંદિરનું ધ્યાન રાખતાં રહ્યાં અને તેમનાં આ કાર્યમાં તે સમયના અમુક બ્રિટિશ લોકોએ પણ સાથ આપ્યો. ( જેઓ પેશાવરમાં રહેતાં હતાં ) વિભાજન બાદ અહીંના હિન્દુઓ ધ્યાન રાખતાં હતાં પણ તાલીબાનીઓના હુમલા બાદ આ પેશાવર આર્કીયોલોજિસ્ટે આ સ્થળનો કબ્જો લઈ સુરક્ષાને નામે તેને તાળા લગાવી દીધાં. ચાલો, હિન્દુઓના મંદિર બંધ કરવાનું એક વધુ બહાનું પાકિસ્તાન સરકારને મળી ગયું.\nગોર ખત્રીના આ જ વિસ્તારમાં રાણી કર્માબાઈનું મંદિર હતું. રાણી કર્માબાઈ એ પેશાવરના રાજા જયપાલની પત્ની હતી. જ્યારે ગઝની સાથેના યુધ્ધમાં રાજા જયપાલ પછી તેની રાણી કર્માબાઈએ પોતાનાં બચેલા સૈન્ય સાથે ગઝનીનો સામનો કરેલો અંતે તે પણ લડતાં લડતાં વીરગતિને પ્રાપ્ત થઈ. રાણી કર્માબાઈની વીરતાથી પ્રભાવિત થઈ ગઝનીએ જ્યારે સોમનાથ પર હુમલો કર્યો ત્યારે ઘણી હિન્દુસ્તાની સ્ત્રીઓનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો. હિંદુસ્તાનની બદનસીબી એ હતી કે જ્યારે ગઝની પાછો તુર્કી ગયો ત્યારે સિંધ પ્રાંત કે પેશાવર પ્રાંતમાંથી તેની સામે લડનાર કોઈ રહ્યું નહીં જેથી કરીને આપણી એ હિન્દુ સ્ત્રીઓ પરધર્મીઓના આક્રમણમાંથી બચી ન શકી. આ મંદિર પણ તાલિબાનીઓએ તોડી નાખેલું હતું. અમે જ્યારે ત્યાં ફરી રહ્યાં હતાં ત્યારે જોયું કે આ મંદિરનું પણ સમારકામ ચાલું છે, પણ સમારકામ થયા પછી યે સરકાર આ મંદિર પણ હિન્દુઓના હાથમાં આપશે કે નહીં તે એક સવાલ છે.\n© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com\n← અસંગ પુરુષ : રામ\nવ્યંગ્ય કવન : ૪૬ : વેચવા માંડો →\n1 comment for “સંસ્કૃતિની શોધમાં : ૩૦ : ગોર હટ્ટીખત્રીના અવશેષો”\nઆર્કીયોલોજિસ્ટે આ સ્થળનો કબ્જો લઈ સુરક્ષાને નામે તેને તાળા લગાવી દીધાં. ચાલો, હિન્દુઓના મંદિર બંધ કરવાનું એક વધુ બહાનું પાકિસ્તાન સરકારને મળી ગયું.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Banana-Butterscotch-Ice-Cream-gujarati-3986r", "date_download": "2020-09-20T14:54:14Z", "digest": "sha1:TZUTDMIXJR7OMKEHBY7CXHNAFOP6G5A7", "length": 11118, "nlines": 176, "source_domain": "m.tarladalal.com", "title": "બનાના બટરસ્કોચ આઇસક��રીમ ની રેસીપી, Banana Butterscotch Ice Cream Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > આઇસ્ક્રીમ > બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી\nબનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી - Banana Butterscotch Ice Cream\nનરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને.\nકેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરવું જેથી તમને પ્રાલીનનું કરકરાપણું માણવા મળે. આ આઇસક્રીમ એમ જ પીરસી શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે.\nમનગમતી રેસીપીફળ આધારીત ડૅઝર્ટસ્આઇસ્ક્રીમદિવાળીની રેસિપિમધર્સ્ ડેશિક્ષક દીનથેન્કસગિવીંગ\nતૈયારીનો સમય: ૧૦ મિનિટ  બનાવવાનો સમય: ૧૫ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુલ સમય : ૨૫ મિનિટ ૪ માત્રા માટે\n**બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે\n૨ ૧/૨ કપ દૂધ\n૧/૨ કપ તાજું ક્રીમ\n૧/૨ કપ મસળેલા કેળા\n૧/૨ રેસીપી બટરસ્કોચ સૉસ\nથોડા ટીપા બટરસ્કોચ ઍસેન્સના\n૧/૪ કપ સમારેલા કાજુ\nતેલ , ચોપડવા માટે\nએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર સાકરને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર પીગળવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.\nતેને તાપ પરથી નીચે ઉતારી તેમાં કાજુ અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nઆ મિશ્રણને તેલ ચોપડેલી સપાટ જગ્યા પર પાથરી ઠંડું અને સખત થવા મૂકો.\nહવે તે જ્યારે સખત થઇ જાય, ત્યારે તેને ચપ્પુ વડે હળવેથી કાઢીને ખાંડણી-દસ્તા વડે તેનો અર્ધકચરો પાવડર બનાવીને હવાબંધ બરણીમાં ભરી રાખો.\nબનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૧/૨ કપ દૂધ અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.\nહવે બીજા એક નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ કપ દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.\nતે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.\nહવે આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં તાજું ક્રીમ, કેળા, બટરસ્કોચ સૉસ અને બટરસ્કોચ ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.\nહવે આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં ૬ કલાક અથવા આઇસક્રીમ અડધી જામી જાય ત્યાં સુધી રાખો.\nતે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.\nહવે આ મિશ્રણને ફરીથી તે જ છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં લગભગ ૧૦ કલાક સુધી અથવા આઇસક્રીમ બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.\nતે પછી તેને સ્કુપ વડે તરત જ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2020/01/Rishi-kapoor-share-old-picture.html", "date_download": "2020-09-20T15:22:46Z", "digest": "sha1:OIROILMD2UZCRW6XE76FYTYJ6ZD7TT3E", "length": 8207, "nlines": 78, "source_domain": "www.rojnikhabar.in", "title": "ઋષિ કપૂર એ શેયર કરી તસ્વીર અને પૂછ્યો ઓળખી બતાઓ કોણ છે?", "raw_content": "\nHomeલાઇફસ્ટાઇલઋષિ કપૂર એ શેયર કરી તસ્વીર અને પૂછ્યો ઓળખી બતાઓ કોણ છે\nઋષિ કપૂર એ શેયર કરી તસ્વીર અને પૂછ્યો ઓળખી બતાઓ કોણ છે\nઋષિ કપૂર બોલિવૂડના એ એક્ટર જે કામની સાથે સોશિયલ મીડિયા પર જ એટલા એક્ટીવ રહે છે. ઋષિ કપૂર પ્રશંસકો સાથે દેશ-વિદેશની વાતો કરતા રહે છે. ઋષિ કપૂર જ્યારે જુની યાદો તાજી કરવા બેસે ત્યારે કોઈ નવી વાત દર્શકો સામે લાવે છે. કામ સાથે એ સમય સાથે જોડાયેલી વાતો યાદ કરે છે. થોડા સમયથી ઋષિ કપૂરે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે તસવીરો શેર કરી સવાલ પુછવાનો. દર્શકો અને પ્રશંસકોને ખુબજ મજા આવે છે આ વાત.\nઋષિ કપુરે એક જુની તસવીર શેર કરી છે એક મહિલાની આ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. છે. તસવીરમાં દેખાતી આ ખુબસુરત મહિલા કોણ છે ચારેકોર તેની જ ચર્ચા છે. ખુબજ ખુબસુરત આ મહિલા એકદમ અલગ જ દેખાય છે. જેને ઓળખવી મુશ્કેલ છે. ઋષિ કપૂરે પુછ્યું કે આ મહિલા કોણ છે ઓળખો તો જાણુ.\nપ્રશંસકો ઓળખાણ કરવામાં ચકરાઈ ગયા\nઋષિએ લખ્યુ કે હું ઇચ્છુ છુ કે તમે તસવીરમાં કોણ છે તે ઓળખી બતાવો. ખાસ વાત એ હતીકે મહિલા કોણ છે તે જાણવા દર્શકો ભારે આતુર હતા. વાત જાણે એમ છે કે તસવીરમાં રહેલી આ મહિલા બીજુ કોઈ નહી જાણીતા ખલનાયક પ્રાણ છે. પ્રાણ તેના રૂપ રંગને બદલવામાં માહિર હતા. પોતાના પાત્રોમાં એવા ઘુસી જતા કે તમને અનુભવ જ ન થાય કે તેઓ અભિનય કરી રહ્યા છે. આ કોઈ ફિલ્મની તસવીર નથી પણ ફેમિલી જોકની છે.\nતો એક પ્રશંસકે ઋષિ કપૂરે શેર કરેલી તસવીર પાછળ રહેલી કહાની જણાવી કહ્યુ કે આ મહાન એક્ટર પ્રાણ છે. તેઓ ત્યારે અવિવાહિત હતા. તેમના ભાઈ માટે છોકરી શોધી રહ્યા હતા ત્યારે તેમણે આવો મહિલા વેશ ધારણ કરી તેના મોટા ભાઈને બુદ્ધુ બનાવ્યા હતા. પ્રાણના પુત્રે આ ખાસ સમયની તસવીર શેર કરી છે જે એક ફેમિલી આલ્બમમાં હતી.\nઋષિ કપૂરે આ સિવાય મુગલ એ આઝમના સેટ્સની દાદા પૃથ્વીરાજ કપૂરની તસવીરો શેર કરી છે, જેને જોઈને પ્રશંસકો ખુશ થયા છે. ઋષિ કપૂર તેની સેન્સ ઓફ હ્યુમર અને અલગ અંદાજથી લોકપ્રિય છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2020/02/vihdya-balan-sangharsh-story.html", "date_download": "2020-09-20T15:24:45Z", "digest": "sha1:UMJC6H4QA24QBN2FYGBSAC4L2POSY6AE", "length": 8441, "nlines": 72, "source_domain": "www.rojnikhabar.in", "title": "હિરોઈન બનતા પહેલા વિદ્યા બાલન ને કરવો પડ્યો હતો કંઈક આવો સંઘર્ષ", "raw_content": "\nHomeલાઇફસ્ટાઇલહિરોઈન બનતા પહેલા વિદ્યા બાલન ને કરવો પડ્યો હતો કંઈક આવો સંઘર્ષ\nહિરોઈન બનતા પહેલા વિદ્યા બાલન ને કરવો પડ્યો હતો કંઈક આવો સંઘર્ષ\nવિદ્યા બાલનને હિરોઇન તરીકે સફળતા મળી એ અગાઉ તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. વિદ્યા બાલનના સંઘર્ષની થોડી વધુ વાતો જાણીએ.\nવિદ્યાને એક ડઝન મલયાલમ ફિલ્મનિર્માતાઓએ પડતી મૂકી દીધી એ પછી તેણે 2002માં એન. લિંગુસ્વામીની 'રન' ફિલ્મ હિરોઇન તરીકે સાઇન કરી. જોકે એ ફિલ્મનું પ્રથમ શૂટિંગ-શિડ્યુલ પૂરું થયા પછી તેને બહુ ખરાબ રીતે એ ફિલ્મમાંથી પડતી મૂકી દેવાઈ અને તેની જગ્યાએ મીરા જસ્મિનને હિરોઇન બનાવી દેવાઈ હતી. એ ફિલ્મ તેને ખોટી માહિતી આપીને સાઇન કરાવવામાં આવી હતી. એ સેક્સ કૉમેડી હતી અને એ જેનર સાથે તે અનકમ્ફર્ટેબલ હતી એટલે તેણે પણ એ પ્રોજેક્ટ છોડી દેવાનું નક્કી કર્યું હતું.\nતેણે 2003 માં 'માનાસેલમ' નામની તામિલ ફિલ્મ સાઇન કરી હતી, પરંતુ એ ફિલ્મના ડિરેક્ટરને લાગ્યું કે આ છોકરીમાં કાંઈ ઍક્ટિંગની આવડત-બાવડત છે નહીં એટલે ડિરેક્ટરે તેને પડતી મૂકીને ત્રિષાને હિરોઇન તરીકે સાઇન કરી. એ પછી તેણે 'કલારી વિક્રમન' નામની મલયાલમ ફિલ્મ સાઇન કરી. એ ફિલ્મ ૨૦૦૩માં પૂરી થઈ, પરંતુ એ ફિલ્મ રિલીઝ જ ન થઈ\n2003 માં વિદ્યા બાલને ગૌતમ હલદરની બંગાળી ફિલ્મ 'ભાલો ઠેકો' કરી. એ ફિલ્મ તેની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મમાં તેણે આનંદી નામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મે તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો આનંદલોક પુરસ્કાર અપાવ્યો હતો.\nત્યાર બાદ પ્રદીપ સરકારે વિદ્યાને 'પરિણીતા' ફિલ્મમાં બ્રેક આપ્યો અને ૨૦૦૫માં એ ફિલ્મ રિલીઝ થઈ. જોકે એ ફિલ્મમાં પસંદ થતાં પહેલાં તેણે 6 મહિના સુધી સતત અને સખત ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું. એ ફિલ્મ સરાતચંદ્ર ચટ્ટોપાધ્યાયની 'પરિણીતા' નવલકથા પરથી બની હતી. એ ફિલ્મમાં એક આદર્શવાદી યુવતીની અને એક મ્યુઝિક-ડિરેક્ટરની લવ-સ્ટોરી હતી. એ ફિલ્મમાં સૈફ અલી ખાને એક મૂડીવાદી શ્રીમંતના દીકરા શેખરનો રોલ કર્યો હતો અને વિદ્યાએ આદર્શવાદી યુવતી લલિતાનો રોલ કર્યો હતો. વિદ્યાના એ રોલની વિવેચકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 'પરિણીતા' ફિલ્મે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો અવૉર્ડ અપાવ્યો અને તેને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે ફિલ્મફેર અવૉર્ડમાં નૉમિનેશન પણ મળ્યું અને એ ફિલ્મથી તેની કરીઅર ટેક-ઑફ થઈ ગઈ.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા ���ાટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/re-exam-for-failed-students-in-9th-and-11th-class-in-cbse-056010.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:20:30Z", "digest": "sha1:65XCUVTDF7MRYGKL6BAHTLDYCVWNJP3J", "length": 10570, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "CBSEએ 9મા અને 11માના ફેલ થયેલા છાત્રોને આપી રાહત, ફરીથી લેશે પરીક્ષા | re exam for failed students in 9th and 11th class in CBSE - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n8 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n35 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCBSEએ 9મા અને 11માના ફેલ થયેલા છાત્રોને આપી રાહત, ફરીથી લેશે પરીક્ષા\nકોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન લાગુ છે. જેના કારણે મોટાથી લઈને બાળકો સુધી બધા ઘરોમાં કેદ છે. એવામાં એ છાત્રો પર ડિપ્રેશનનુ જોખમ મંડરાઈ રહ્યુ છે જે આ વર્ષે ફેલ થઈ ગયા હતા. આવા છાત્રો માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈએ એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે 9મા અને 11મા ધોરણમાં ફેલ બાળકોને ફરીથી મોકો આપવામાં આવશે. આ દરમિયાન તેમને સ્કૂલ આધારિત ટેસ્ટની સુવિધા આપવામાં આવશે જેથી તે પાસ થઈ શકે.\nસીબીએસઈના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ફેલ બાળકોના માતાપિતાની ફરિયાદો તેમની પાસે પહોંચી રહી હતી ત્યારબાદ હવે સ્કૂલ એવા બાળકોનો સંપર્ક કરશે જે 9માં અને 11મા ધોરણમાં ફેલ થઈ ચૂક્યા છે. ત્યારબાદ તેમનુ ઑનલાઈન, ઑફલાઈન કે ઈનોવેટિક ટેસ્ટમાંથી એક ટેસ્ટ થશે જેથી ફેલ બાળકોને પાસ કરી શકાય. આમાં એ જ બાળકોને મોકો મળશે જેમની પરીક્ષાઓ થઈ ગઈ છે અથવા પરિણામ આવી ગયા છે. સીબીએસઈએ ગુરુવારે આ અંગે નોટિફિકેશન જારી કરી દીધુ છે. નોટિફિકેશન મુજબ કોરોનાથી ઉપજેલી સ્થિતિત વિશે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને બોર્ડે એ નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર આ શૈક્ષણિક વર્ષ માટે લાગુ હશે.\nતાઈવાન પર એક નિર્ણય લઈને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે ભારત\nસ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%\nસીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસ\nCBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ\nCBSEના સિલેબસમાં કપાત વિવાદ: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાએ આપી સફાઇ\nCBSEની જેમ ગુજરાત બોર્ડ પણ 9થી 12 ધોરણન સિલેબસ હળવો કરશે\nકોરોના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓને સરકારે આપી મોટી રાહત, CBSEના સિલેબસમાં કર્યો 30 ટકા ઘટાડો\nCBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી\nCBSE બોર્ડે વિદ્યાર્થીઓને આપી રાહત, હવે પસંદ કરી શકશે પોતાની નજીકનું પરિક્ષા કેન્દ્ર\nદેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓ\nCBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે\nCBSEએ 10મા અને 12ના બાકી રહેલા પેપરોની તારીખો જાહેર કરી\nCBSE: 3000 કેન્દ્ર પર 1.5 કરોડ કોપીનુ ચેકિંગ શરૂ થયું, 50 દિવસમાં કામ પૂરું થઈ જશે\ncbse board exam સીબીએસઈ બોર્ડ પરીક્ષા\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/man-not-found-positive-in-screening-at-mumbai-delhi-and-ahmedabad-airports-but-after-tested-corona-positive-127521496.html", "date_download": "2020-09-20T14:12:08Z", "digest": "sha1:WKGT6FI33Z7PXMU2H5TUMGAX3BMPKZ2V", "length": 7842, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Man not found positive in screening at Mumbai, Delhi and Ahmedabad airports, but after tested corona positive | મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોનાવાઈરસ:મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર��ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો\nએરપોર્ટ પર પેસેન્જરોથી માંડી એરલાઈનના સ્ટાફની પણ મેડિકલ તપાસ કરવામાં આવે છે.\nબે દિવસ પહેલાં મુંબઈમાં ટેસ્ટ કરાવ્યો હતો, અમદાવાદ આવતાં પોઝિટિવનો મેસેજ મળ્યો\nમુંબઈથી દિલ્હી થઈ અમદાવાદ આવેલો પેસેન્જર ગુરુવારે સવારે ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે જ તેના મોબાઈલ પર તે કોરોના પોઝિટિવનો મેસેજ આવ્યો હતો. મુંબઈ અને દિલ્હી બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પણ થર્મલ સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલા પેસેન્જરે સામેથી જ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. જેના પગલે તત્કાલ ત્યાં હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓની મદદથી આ પેસેન્જરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.\nગુરુવારે સવારે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા પેસેન્જરે બે દિવસ પહેલા મુંબઈમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ કરાવ્યા બાદ તેને જરૂરી કામ હોવાથી મુંબઈથી દિલ્હી ગયો હતો અને દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. ત્રણેય શહેરોમાં એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગમાં તેને ટેમ્પરેચર ન હોવાથી પકડાયો ન હતો. અમદાવાદમાં પણ તે થર્મલ સ્ક્રીનિંગ બાદ ટર્મિનલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે જ તેના મોબાઈલમાં મુંબઈ લેબોરેટરીનો મેસેજ આવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું હતું. કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં આ પેસેન્જરે તત્કાલ એરપોર્ટ પર જ ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. આ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતા ટર્મિનલ મેનેજર એરપોર્ટ પર હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. જેથી ત્યાં આવી પહોંચેલા હેલ્થ વિભાગના કર્મચારીઓએ તત્કાલ 108ની મદદથી આ પેસેન્જરને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.\nફ્લાઈટમાં સાથે બેઠેલા અન્ય પેસેન્જરને જાણ કરાશે\nએર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતાં એર લાઈન્સના અધિકારીઓએ તેની સાથે આજુબાજુની સીટ પર બેઠેલા પેસેન્જરોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઈટમાં 50 જેટલા પેસેન્જરો આવ્યા હતા. એર લાઈન્સે તમામ પેસેન્જરોને સુરક્ષાના ભાગરૂપે માસ્ક, ફેશ શિલ્ડની સાથે વચ્ચેની સીટ પર બેસનારને ગાઉન અપાય છે. તેમ છતાં દિલ્હીથી આવેલા કોરોના પોઝિટિવ પેસેન્જરની આજુબાજુની સીટ પર મુસાફરી કરનારા ���ેસેન્જરોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો તત્કાલ ક્વોરન્ટીન થઈ જવા અંગે જાણ કરાશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/heritage-them-ganesh-in-ahmedabad-old-city-area/videoshow/73985712.cms", "date_download": "2020-09-20T13:19:52Z", "digest": "sha1:PDR4HQ3OLQPJBSJHO2UNFWPHQKACHYWA", "length": 8518, "nlines": 95, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "heritage them ganesh in ahmedabad old city area - અમદાવાદઃ ગણેશ પંડાલમાં જોવા મળ્યો એલિસબ્રિજ, સીદી સૈયદની જાળી અને પતંગ હોટલ, Watch Video | I am Gujarat\nઅમદાવાદઃ ગણેશ પંડાલમાં જોવા મળ્યો એલિસબ્રિજ, સીદી સૈયદની જાળી અને પતંગ હોટલ\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ���રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/predzy-p37116992", "date_download": "2020-09-20T15:37:30Z", "digest": "sha1:VK37V42IC3DIK3DQGXFYNGM2BPWHC3AF", "length": 20714, "nlines": 410, "source_domain": "www.myupchar.com", "title": "Predzy in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Predzy naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nPredzy નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Predzy નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Predzy નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ માટે Predzy સલામત છે\nશું સ્તનપાન દરમ્યાન Predzy નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપા�� કરાવતી સ્ત્રીઓ માટે Predzy સલામત છે.\nકિડનીઓ પર Predzy ની અસર શું છે\nPredzy લીધા પછી તમે તમારા કિડની પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nયકૃત પર Predzy ની અસર શું છે\nયકૃત પર Predzy હાનિકારક અસર પેદા કરી શકે છે. જો તમને એવું લાગે કે આવી કોઇ અસર છે, તો આ દવા લેવાનું બંધ કરો, અને ફક્ત તમારા ડૉક્ટરની સલાહ પર ફરીથી શરૂ કરો.\nહ્રદય પર Predzy ની અસર શું છે\nહૃદય પર Predzy ની અસર થઈ શકે છે. જો તમે આ દવાની કોઈપણ અનિચ્છનીય અસરોનો અનુભવ કરો છો, તો તેને લેવાનું બંધ કરો. તમારે તબીબી સલાહ પછી જ તેને ફરીથી લેવી જોઈએ.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Predzy ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Predzy લેવી ન જોઇએ -\nશું Predzy આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Predzy આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, તમે Predzy લીધા પછી વાહન અથવા ભારે મશીનરી ચલાવી શકો છો કારણ કે તે સુસ્તી પેદા કરતી નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Predzy લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓ માટે Predzy લેવાનો કોઈ ફાયદો નથી.\nખોરાક અને Predzy વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Predzy લેવાની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને Predzy વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nPredzy અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Predzy લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Predzy નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Predzy નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Predzy નું સેવન કરો છો\nતમે કયા સમયે Predzy નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/there-are-many-benefits-to-eating-stale-bread/health/", "date_download": "2020-09-20T15:42:26Z", "digest": "sha1:WM3F3UK6BACPFVFR23WJQNHTY5WUE3PD", "length": 13892, "nlines": 115, "source_domain": "trishulnews.com", "title": "આ લેખ વાંચી તમે આજથી જ વાસી રોટલી ખાવાનું ચાલુ કરી દેશો- જાણો વિગતે -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Health આ લેખ વાંચી તમે આજથી જ વાસી રોટલી ખાવાનું ચાલુ કરી દેશો-...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઆ લેખ વાંચી તમે આજથી જ વાસી રોટલી ખાવાનું ચાલુ કરી દેશો- જાણો વિગતે\nઆપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના અભ્યાસ કરવા પડે છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો આપણે યોગા કરીએ છીએ. આપણે કસરત કરીએ છીએ, શાકભાજી, ફળ, જરૂરી અને હેલ્દી ડાયટ લેવી જોઈએ. આ બધા સિવાય લોકો કાંઈક બીજા પણ નુસખા અપનાવે છે. જેના દ્વારા આપણે આપનું એક યોગ્ય અને સારું આરોગ્યપ્રદ જીવન વિતાવી શકીએ.એવો જ એક નુસખો અમે પણ આજે તમને જણાવીશું….\nમોટાભાગે તમે લોકોને વાસી ન ખાવાની શીખ આપતાં સાંભળ્યા હશે. વાસી ખોરાક હોય અથવા રોટલી બંનેને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.12 કલાકથી વધારે સમયનો વાસી ખોરાક ખાવાથી ફૂડ પૉઇઝનિંગ, એસિડિટી અને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે. આટલું જ નહીં પરંતુ, વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય ઘાતકી નુકશાન પણ પહોંચી શકે છે. પરંતુ તમને તે જાણીને નવાઇ લાગશે કે દરેક વાસી ખોરાક સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા. કેટલીક ખાવાની વસ્તુઓ એવી પણ હોય છે જે વાસી થયા બાદ સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે. જેમાં એક ઘઉં છે.\nભારતના મોટાભાગના ઘરમાં ઘઉંના લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. આ સાથે જ મોટાભાગના ભારતીઓમાં જરૂરતથી વધારે ભોજન બનાવવાની આદત પણ હોય છે. જેના કારણે મોટાભાગના ઘરમાં રોટલી પડી રહેતી હોય છે. વધેલી રોટલીઓ ફેંકી દેવી પડતી હોય છે અથવા તો કોઇ જાનવરને ખવડાવી દેવી પડતી હોય છે. પરંતુ અમે તમને વાસી રોટલીના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે ઘરમાં વધેલી રોટલી ફેંકવાની જગ્યાએ પોતે ખાવાનું પસંદ કરશો.\nવાસી રોટલી ખાવાના છે આટલા ફાયદા\n1. દૂધની સાથે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વાસી રોટલીને 10 મિનિટ માટે દૂધમાં પલાળી દો. સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાઓ. આમ, કરવાથી ટૂંક સમયમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગશે.\n2. આપણા શરીરનું નૉર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ટેમ્પરેચરનું 40થી વધારે થવા પર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચી શકે છે. દૂધમાં પલાળેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં ઘણી અસરકારક સાબિત થાય છે.\n3. જે લોકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઇ જાય છે.\n4. ડાયાબિટીસમાં વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. દિવસમાં કોઇ પણ સમય વાસી રોટલીને 10થી 15 મિનિટ દૂધમાં પલાળીને રાખવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.\n5. વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.\n6. વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેંટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે.\n7. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleસુરતમાં દવાની આડઅસર: 140 બાળકોમાંથી 1 બાળકીનું મોત, 3 બાળકો ગંભીર ��ીતે બીમાર\nNext article7 મહિનાના બાળકના પેટમાંથી નીકળ્યું 8 મહિનાનું ભ્રૂણ, બની ચૂક્યા હતા હાથ-પગ\nતમારા ઘરમાં રહેલી આ વસ્તુઓ બની શકે છે કેન્સરનું કારણ, જાણો જલ્દી…\nએક ચમચી કાળુ જીરૂ તમારું જીવન બદલી દેશે- જાણો કાળા જીરૂના ચમત્કારી ફાયદા…\nએક ચમચી વરિયાળી તમારું જીવન બદલી દેશે- જાણો વરિયાળીના ચમત્કારી ફાયદા…\nકોરોના સામે ખુબ ઉપયોગી બનશે આ દવા- ગંભીર દર્દીઓને મળી શકે છે રાહત\nઆંખો પર હળદરની પેસ્ટ લગાવવાથી થાય છે આ ચમત્કારી ફાયદા\nઘરેબેઠા બનાવો “દહીંની ખીર”- જિંદગીમાં આવો સ્વાદ કયારેય નહિ લીધો હોય\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B9/", "date_download": "2020-09-20T14:53:10Z", "digest": "sha1:E4KYR3Z6KFF5GYTVJ2ERWPBTHLKW2H4O", "length": 7942, "nlines": 138, "source_domain": "www.nutansaurashtra.com", "title": "માલપુરમાં દાદી ને ડાકણ કહ્યાની બોલા ચાલીમાં યુવકને ૪ લોકોએ માર માર્યો | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક ગુજરાત માલપુરમાં દાદી ને ડાકણ કહ્યાની બોલા ચાલીમાં યુવકને ૪ લોકોએ માર માર્યો\nમાલપુરમાં દાદી ને ડાકણ કહ્યાની બોલા ચાલીમાં યુવકને ૪ લોકોએ માર માર્યો\nમાલપુરના ધોલેશ્વર ગામમાં યુવકના ઘરની નજીકમાં રહેતા શખ્સને “મારી દાદી ને ડાકણ કેમ કહો છો”તેમ કહેતાં ઉશ્કેરાઇ જઇ અન્ય ચાર શખ્સોએ લાકડી વડે યુવકને માર મારી ધમકી આપતા ફરિયાદ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ધોલેશ્વરમાં સુરેશભાઈ જીવાભાઈ ભરાડા તેના પરિવાર સાથે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. ત્યારે નજીકમાં રહેતાં પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયો હતો.\nત્યારે ચાર શખ્સોએ યુવકની દાદીને તુ ડાકણ છે અને તારો છોકરો પણ ડાકણો છે તેમ કહેતા યુવકે કહેવાનું ના પાડતા ચારે શખ્સો ઉશ્કેરાઈ જઇ લાકડી વડે માર મારી ધમકી આપતા સુરેશભાઈ જીવાભાઈ ભર��ડાએ માલપુર પોલીસમાં શંકરભાઈ ચેતનભાઇ ભરાડા, દિલીપભાઈ ચેતનભાઇ ભરાડા, કાળુભાઈ પુનાભાઈ ભરાડા, લક્ષ્મણભાઈ પુનાભાઈ ભરાડા વિરૂદ્ધ ગુનો નોંધાવતા માલપુર પોલીસે આગળની કાર્યવાહી કરી છે.\nPrevious articleમોડાસામાં બાળકનું હોજમાં ડૂબી જવાથી મોત, લોકડાઉનના કારણે ન આવી શક્ય પિતા\nNext articleસુરતમાં રાજસ્થાની જૈન પરિવારે ઓનલાઇન શ્રીમંતનું આયોજન કરી વહુને દીકરીનો દરજ્જો આપ્યો\nગુજરાત યુનિમાં પેપર લીક થયાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો\nગાંધીનગરમાં કોરોનાનો કોહરામઃ ૨૪ કલાકમાં ૧૨ લોકોના થયા મોત\nપાટણ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં ફ્રીમાં હેલમેટ\nધોની જેવો ફિનિશર કોઈ નથી, દબાણમાં શાંત રહીને મેચ જીતે છેઃમિલર\nજૂનાગઢઃ એકટીવા ચોરીમાં તરૂણી ઝડપાઈ\nવેરાવળઃ કાજલી ગામે વડાપ્રધાનના જન્મદિને ધાર્મિક તથા સામાજીક કાર્યક્રમો યોજાયા\nરાજકોટની ભાગોળે પ્રેમિકાની સગાઇ થઇ જતાં ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમીએ પાઇપથી માર...\nજૂનાગઢઃ શ્રીમદ્‌ભગવદ ગીતા પ્રશ્નોતરીમાં જીલ્લાના બાળકો ઝળક્યા\nરાંચીમાં કોરોના સંક્રમિતોને લેવા પહોંચી ટીમ પર પથ્થરો-ઇંટોથી હુમલો\nભાજપ પાસે વાત કરવા બિરયાની અને આતંકવાદ સિવાય કોઈ મુદ્દો નથીઃ...\nવેનેઝુએલામાં ચૂંટણી પહેલા આગને કારણે ૫૦,૦૦૦ ઇવીએમ બળીને ખાખ\nમંદિરના સંદર્ભે નિર્ણય બદલ મોદી અભિનંદનને પાત્ર છે : રૂપાણીની પ્રતિક્રિયા...\nલોકડાઉનમાં જાહેરનામાં ભંગ બદલ પાટડીમાં જુગાર રમતા ૬ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/saurashtra-kutch/", "date_download": "2020-09-20T14:49:23Z", "digest": "sha1:U7GJIX7K3IJG3US6IXQHULHCSYJFTYP3", "length": 14748, "nlines": 239, "source_domain": "saurashtrasamay.com", "title": "Saurashtra - Kutch - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્�� ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nવ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ ટાઢી ઠાર્યા પછી વિધિ માટે એકત્ર કરેલ અસ્તિ (ફૂલ)ને કોઈ પવિત્ર તીર્થસ્થાને પધરાવવા માટે લઈ જાય એ પહેલાંના સમયગાળામાં તેને યોગ્ય અને સલામત જગ્યાએ સાચવવા માટે લોકોને … Read More\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nગોંડલ એસઆરપી ગ્રુપ 8 ના જવાનો માટે ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનાર નું SRPના શ્રી એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે … Read More\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nહળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ યુવક માટે મોત નો પુલ સાબિત થયો નદીમાં ડૂબી જવાથી આશાસ્પદ યુવાનનું મોત છેલ્લા એક વૅષ માં ડુબી જવાથી ત્રણ યુવાનો … Read More\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન … Read More\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\nરાજકોટ જીલ્લાનાં ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું હતું ધોરાજી ત્રણ દરવાજા પાસે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં … Read More\nHalvad-Morbi હળવદ તાલુકાના ‌૭ ગામના લોકોએ ‌વિવિધ પ્રશ્નો મામલે ધારાસભ્ય અને લેખિતમાં રજૂઆત કરવા ધસી આવ્યા.\nહળવદ તાલુકાના ચુપણી ખેતરડી રણછોડગઢ . ડુંગરપુર રાતાભેર માથક સહિતના ૭ ગામના લોકો ૭ ગામ ના લોકો ઓ રસ્તા તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાઓ રેશનીગ દુકાન સહિતના વિવિધ પ્રશ્નો મામલે હળવદ … Read More\nHalvad-Morbi હળવદના બસ સ્ટેશન પાછળ રહેતા ૨૯ વર્ષના‌‌ યુવાન નુ વીજ શોર્ટ લાગવાથી મોત.\nહળવદના બસ સ્ટેશન પાછળ રહેતા ૨૯ વર્ષના‌‌ યુવાન નુ વીજ શોર્ટ લાગવાથી મોત હળવદના બસ સ્ટેશન પાછળ મલ કાંગસીયા વાસમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા ૨૯ વર્ષના રમેશભાઈ શ્રવણભાઈ મલ રાઠોડ … Read More\nGondal-Rajkot ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ ઇકો કલબ દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું.\nગોંડલ ની નૂતન કન્યા વિદ્યાલય ઇકો કલબ દ્વારા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ,ગ્રીન અર્થ ટીમના સહયોગ થી ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ અભિયાન હેઠળ ગોંડલ શાંતિધામ સ્મશાન સામે 11 વૃક્ષો નું વાવેતર … Read More\nહળવદમાંથી ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ પરિણીતાનો આખરે પત્તો લાગ્યો: સાણંદ તાલુકાના ગામડેથી મળી આવી.\nહળવદ પંથકમાંથી ત્રણ વર્ષ પૂર્વે પરિણીતા ગુમ થઇ હોય જે પરિણીતા હાલ સાણંદ તાલુકાના મોરૈયા ગામે હોવાની બાતમીને પગલે પોલીસે તપાસ ચલાવી ત્રણ વર્ષથી ગુમ થયેલ પરિણીતાને શોધી કાઢી હતી … Read More\nHalvad-Morbi હળવદનાં જુના દેવળિયા ગામમાં લોકડાઉન, દુકાનો અડધો દિવસ ખુલ્લી રહેશે\nકોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના … Read More\nશાપર(વે) પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ��ોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.deshgujarat.com/2020/06/04/gujarat-govt-announces-rs-14000-crore-atmanirbhar-package/", "date_download": "2020-09-20T14:08:57Z", "digest": "sha1:VV6R47VKAITCN4WFINEHFBOLVHW54UBO", "length": 50058, "nlines": 206, "source_domain": "www.deshgujarat.com", "title": "રૂ.૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર | DeshGujarat", "raw_content": "\nરૂ.૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતીમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતી ઉદભવી છે તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા રાજ્ય સરકાર ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે.\nભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો.\nઆ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો કરી હતી તેની ફલશ્રુતિ રૂપે આ પેકેજ જાહેર કરાયું છે એમ તેમણે ઉમેર્યુ હતું.\nમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું ‘સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળું પેકેજ છે.\n૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો આ મુજબ છે.\nપ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. ૨૩૦૦ કરોડ)\nવાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.\nમાસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે.\nઅંદાજે ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.\nઆ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાર્જિસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.\nવિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી.\nઆથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના ૩૦ લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.\nલોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત ૬૩ હજાર વાહન ધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેક્ષ માફી મળશે.\nઆ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.\nઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી (રૂ.૩,૦૩૮ કરોડ)\nરાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.\nરાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. ૪૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે.\nકોવિડ-૧૯ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.૧૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.\nરાજ્યના ૩૨૦૦ કરતા વધુ વેપારીઓને રૂ.૧,૨૦૦ કરોડનું પડતર વેટ અને GST રિફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.\nરાજ્યના ૨૭ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે.\nસોલાર રુફ ટોપ યોજના હેઠળની ૬૫૦૦૦ કુટુંબો માટેની રુા. ૧૯૦ કરોડની સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.\nગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.૯૦ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.\nવેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતાઃ\nગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને તા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે.\nઆ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્��ામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે.\nવેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.\nગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉોદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા\nજીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા ૧૩૩ કરોડની રાહત મળશે.\nજીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત ૧૫૩૧૫ ઉદ્યોગકારોને રૂ.૯૫ કરોડની રાહત મળશે.\nજી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ ૨ ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપવામાં આવશે. જેનો ૩૭૩૩ ઉદ્યોગકારોને લાભ મળશે.\nજીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે. વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સ્થાને ૧૦ ટકા વસુલવામાં આવશે. જે અન્વયે ૧૯૯૧ ઉદ્યોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે.\nજીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત મળશે. જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને ���ૂપિયા ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્યોગકારોને લાભ થશે.\nલોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે. જેનાથી ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.૩.૩૧ કરોડની રાહતનો લાભ મળશે.\nવર્ષ ૨૦૨૦-૨૧ માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે. વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્યોગકારોને લાભ મળશે.\nઆ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે. જેનાથી ૭૨૭ ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.\nઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ના પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.૧.૩૨ કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. ૦.૫૨ કરોડ થાય છે, જેનો લાભ ૧૯૨૬૭ ઉદ્યોગોને મળવાપાત્ર થશે.\nકોવિડ-૧૯ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં જીઆઇડીસી દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- ૨૦૨૧ બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.\nજીઆઇડીસી દ્���ારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા ૩-૪ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે.\nઆ પ્રકારના કિસ્સાઓમાં જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ ૧-૨ વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે ૩૫૨ ઉદ્યોગકારોને રુ. ૭.૮૯ કરોડની રાહત મળશે.\nહાલ જીઆઇડીસીના ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે. જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે.\nસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ ૧૪૨૮ લાભાર્થીઓને મળશે.\nજીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે.\nઆ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.\nહાઉસિંગ સેક્ટર (રૂ. ૧,૦૦૦ કરોડ)\nહાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ, ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે.\nતદુપરાંત સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રો-મટિરિયલના ઉત્પાદન અને વપરાશથી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે.\nઆથી, બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસ���ંગ ક્ષેત્રમાં એક લાખ સાઇઠ હજાર મકાનો માટે રૂપિયા ૧૦૦૦ કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે.\nકૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ (રૂ. ૧,૧૯૦ કરોડ)\nરાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nદેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવારૂ.૬૬.૫૦ કરોડઆપવામાં આવશે. જે અંતર્ગત ૬૧,૫૭૪ ખેડુતોને સહાય કરવામાં આવશે.\nકૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવા રૂ.૧૩.૫૦ કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે.\nવિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.\nખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.\nકુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.\nતાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.૨૦૦કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.\nઆમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં આવશે.\nસ્વરોજગાર (રૂ. ૫૨૫ કરોડ)\nઆત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી ���ેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે.\nઆ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને ૬ માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ ૪ ટકાના વ્યાજ સહિત ૩૦ સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. ૩૦૦ કરોડ ફાળવવામાં આવશે.\nમહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\n૩૨ હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.૨૫ કરોડ થશે.\nશ્રમિક કલ્યાણ (રૂ. ૪૬૬ કરોડ)\nઆદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતનમાંથી અન્ય જીલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦ સબસીડી આપવામાં આવશે. ૧ લાખ લાભાર્થીઓ માટે રૂ. ૩૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nલારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nઅમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતગર્ત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ ૨૦ આરોગ્ય રથની સુવિધા પુરી પાડવા રૂ.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nબાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવા માટે રૂ.૬ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nરાજ્યમાં મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.\nઅન્ય રા���તો (રૂ. ૫,૦૪૪.૬૭ કરોડ)\nકોરના વાઇરસની અસામાન્ય પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજા હિતને પ્રાધ્યાન્ય આપીને તબક્કાવાર રાહતના સંખ્યાબંધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા ૧૦૦૦ નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતોનો સમાવેશ થાય છે. આ રાહતો માટે રૂ.૪૩૭૪.૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.\nપ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવા માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.\nકોવિડ-૧૯ પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રુા. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.\nતેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રુા. ૫૦ કરોડ, રુા. ૧૫ કરોડ રુા. ૧૦ કરોડ અને રુા. ૧૦ કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રુા. ૫ કરોડ ફાળવવામાં આવશે.\nકોવિડ-૧૯ પરિસ્થિતિને કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરુપે રૂ.૧૨૦ કરોડ ફાળવવામા આવશે.\nમોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં મુખ્યત્વે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપવામાં આવશે. જેથી હજારોની સંખ્યામાં રોજગારી આપતા આ એકમો ધમધમતા બનશે. આ માટે રૂ. ૩૦ કરોડ ફાળવવામાં આવશે.\nઅલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે ૩૦ ટકાની માફી આપવામાં આવશે. જેનાથી રૂ. ૨૦ કરોડનો લાભ મળશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/naswadi-model-school-blows-up-government-guidelines-controversy-over-calling-students-to-school-for-question-papers-127570165.html", "date_download": "2020-09-20T15:14:18Z", "digest": "sha1:BYV5JZBKBSOADB24NXVSW4R2WVOA6LXH", "length": 8070, "nlines": 78, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Naswadi Model School blows up government guidelines, controversy over calling students to school for question papers | નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપ��� મેળવો\nછોટાઉદેપુર:નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ\nસ્કૂલમાં પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા પહોંચેલા વિદ્યાર્થીઓ\nવાલીઓ અને વિદ્યાર્થીઓને કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવવાનો ભય છતાં સ્કૂલમાં બોલાવ્યા\nઆચાર્ય કહે છે કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં લાવવાની વાલીઓને ના પાડી છે, તો સ્કૂલમાં આવવા કેમ દીધા\nDEOનો આદેશ છે કે, જે વિદ્યાર્થી પાસે મોબાઇલ ન હોય તેમને ઘરે જઇને પ્રશ્નપત્રો આપવા\nછોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કૂલે કોરોના વાઈરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા છે. સ્કૂલના શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલે બોલાવતા વિવાદ થયો છે. આદિવાસી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટીસંખ્યામાં લિંડા મોડલ સ્કૂલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે.\nવાલી કહે છે કે, સ્કૂલમાંથી ફોન આવતા અમે પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા આવ્યા છીએ\nવાલી શૈલેષભાઇ તડવીએ જણાવ્યું હતું કે, અમને ફોન કરીને જાણ કરી હતી કે, તમે પુસ્તકો અને પ્રશ્નપત્રો આવીને લઇ જાઓ. સરકારનો પરિપત્ર છે કે, બાળકો અને વાલીઓએ સ્કૂલોમાં આવવુ નહીં. તેમ છતાં સ્કૂલમાંથી અમને બોલાવ્યા છે, પરંતુ અમને અહીં બોલાવતા કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે.\nપ્રશ્નપત્રો અને પુસ્તકો લઇને જઇ રહેલા વિદ્યાર્થીઓ\nસ્કૂલના આચાર્ય કહે છે કે, અમે વિદ્યાર્થીઓને સાથે લાવવાની વાલીઓને ના પાડી છે\nલિંડા સ્કૂલના આચાર્ય મેરામન પેથીયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અમને પૂછે છે કે, વિદ્યાર્થીની એકમ કસોટીનું શું છે કે, અમે વાલીઓને કહ્યું છે કે, વિદ્યાર્થીઓને સાથે લઇને આવવુ નહીં. કોઇ એક વાલી આવીને 5થી 10 વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો લઇ જાય તો પણ ચાલશે.\nસ્કૂલની બહાર ઉભેલા વાલી અને વિદ્યાર્થીઓ\nDEOએ પ્રશ્નપત્ર વિદ્યાર્થીના ઘરે પહોંચાડવાનો આદેશ કર્યો, પણ સ્કૂલો વિદ્યાર્થીઓને બોલાવે છે\nછોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ છે કે, EI, AEI, સંકુલ સંયોજક, QDC સંયોજક અને આચાર્ય તમામ આવતીકાલથી એકમ કસોટીઓ શરૂ થઈ રહી હોવાથી કોઈપણ ભોગે આજે પ્રશ્નપત્ર સેટ વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. જે વિધાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી કે, અન્ય કોઈ રીતે પ્રશ્નપત્ર સેટ સોફ્ટ કોપી મોકલી શકાય તેમ નથી એમને પ્રશ્નપત્ર પ્રિન્ટ કરીને ઘરે પહોંચાડી શકાય તેમ વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે.\n(અહેવાલઃ ઇરફાન મેમણ, નસવાડી)\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19871364/bade-papa-22", "date_download": "2020-09-20T15:44:39Z", "digest": "sha1:6FNG2QYBNF7ZY4TP5CXZSTYREJGVOQYB", "length": 4238, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Bade Papa - 22 by Ramesh Desai in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nબડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨\nબડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨\nછોકરા જોવાની પ્રક્રિયા જારી હતી . કાંઈ કેટલાય છોકરા નિહાળ્યા હતા . પણ ક્યાંય વાત જામતી નહોતી . કેટલાય છોકરાઓએ ક્ષમતાને નાપસંદ કરી હતી . ક્ષમતાને પણ છોકરા પસંદ આવતા નહોતા . એકાદ બે જગ્યાએ વાત બનવાની સંભાવના જાગી ...Read More. પણ દહેજ નામના દૈત્યએ ખલનાયક બની તેમની આશા પર પાણી રેડી દીધું હતું આખરે તેમની આશા રંગ લાવી હતી . ક્ષમતાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમે સાદાઈથી લગ્ન કરવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી . છોકરાવાળાએ સત્યમની વાત માની પણ લીધી હતી . અને તેણે નિરાંતની લાગણી અનુભવી હતી .દીકરી ઠેકાણે લાગી રહી હતી . આ બદલ સત્યમે Read Less\nબડે પાપા - નવલકથા - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/02/06/the-world-of-cartoons_0/", "date_download": "2020-09-20T13:53:07Z", "digest": "sha1:Z35XZSWYKDEZU3ZZ56LGHSXMUP3XLIRU", "length": 30316, "nlines": 176, "source_domain": "webgurjari.in", "title": "વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં:\n“વ્યંગ્યચિત્રોના વિશ્વમાં” – નવી શ્રેણીનો પરિચયાત્મક નાંદી લેખ\n‘કાર્ટૂન’ શબ્દનો સીધો સંબંધ વ્યંગ્ય સાથે છે, અને વ્યંગ્યનું વિશ્વ અતિ વ્યાપક છે. આમ છતાં, ‘કાર્ટૂન’ની વ્યાખ્યા અમુક અંશે સિમીત બની રહી છે. મોટે ભાગે લોકો માને છે કે કાર્ટૂન એટલે અખબાર કે સામયિકોમાં પ્રકાશિત થતાં રાજકીય વ્યંગ્યચિત્રો, જેમાં મોટે ભાગે અંદરનું લખાણ વાંચીને હોઠ મલકાવી લેવાના હોય. બાળકો અને ઘણા મોટેરાંઓ વિવિધ રમૂજી પાત્રોને કાર્ટૂન તરીકે ઓળખે છે, જેમ કે, મીકી માઉસ, ડોનાલ્ડ ડક અને બીજા સેંકડ���. ચિત્રીત કરવામાં આવેલા કોઈ ટુચકાને પણ ‘કાર્ટૂન’ તરીકે ઓળખાવી શકાય. કેરીકેચર એટલે કે ઠઠ્ઠાચિત્ર કાર્ટૂનનો ભાગ હોઈ શકે, પણ સંપૂર્ણ કાર્ટૂન નહીં.\nઆમ જોઈએ તો કાર્ટૂન ચિત્રાંકનનો જ એક પ્રકાર ગણાય, અને એ રીતે તે દૃશ્યકળા ગણાય. છતાં તેના આ ભાગને કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે. તેમાં રહેલી ચિત્રાંકનની તેમજ શૈલીની બારીકીઓની વાત ભાગ્યે જ થાય છે. અખબારો કે અન્ય પ્રકાશનોમાં સ્થાન પામવાને કારણે મુખ્યત્વે રાજકીય તેમજ સામાજિક કાર્ટૂનો વધુ જાણીતાં બની રહ્યાં છે. આનો અર્થ એમ નથી કે અન્ય વિષયો પરનાં કાર્ટૂન બનતાં નથી અથવા સાવ ઓછાં છે.\n‘વેબગુર્જરી’ પર તાજેતરમાં ‘વ્યંગ્યચિત્રોમાં ગાંધી’ શ્રેણીનું સમાપન થયું, જે વિષય આધારીત કાર્ટૂન પરની શ્રેણી હતી. આ શ્રેણીના આલેખન દરમિયાન અનેક કાર્ટૂનો નજર તળેથી પસાર થયાં. એ જોતી વખતે વિચાર સ્ફૂર્યો કે આ જ તરાહ પર વિષય આધારીત કાર્ટૂનોની શ્રેણી શરૂ કરીએ તો\nઆ વિચાર, તેનું સૂચન, અને સૌ મિત્રો તરફથી મળેલા આવકારનું સંયુક્ત પરિણામ એટલે ‘વેબગુર્જરી’ પરથી પ્રકાશિત થનારી શ્રેણી ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’.\nઆ શ્રેણી અંગેનો ખ્યાલ એવો છે કે તેમાં દરેક વખતે કોઈ એક વિષય પરનાં કાર્ટૂન મૂકવામાં આવે અને તેની જે તે વિષયના જાણકાર દ્વારા વાત કરવામાં આવે. વિષય ગમે તે હોઈ શકે- રાજકારણથી લઈને ધર્મ, મેનેજમેન્‍ટ, સ્ત્રી સશક્તિકરણ, માનસશાસ્ત્ર, જીવવિજ્ઞાન, તબીબીશાસ્ત્ર, વ્યક્તિ, કલાકાર અને બીજા અનેક…આ દરેક વિષયની અંદર પણ પેટાવિષય હોઈ શકે.\nઆ વિશિષ્ટ શ્રેણી માટે તમને લાગતું હોય કે તમે પણ કોઈ ચોક્કસ વિષય પર કાર્ટૂનનું સંકલન કરી શકો એમ છો, તો અમને જરૂર જણાવશો અને વિશિષ્ટ વ્યંગ્ય ધરાવતાં કાર્ટૂનો પસંદ કરીને, તેની સમજૂતી આપીને અમને મોકલશો.\nસંકલનકારના નામ સાથે તે અહીં મૂકવામાં આવશે. સ્રોત અને કાર્ટૂનિસ્ટનું નામ પણ જણાવશો, જેથી ‘સૌજન્ય’નો ઉલ્લેખ કરી શકાય અને કૉપીરાઈટ બાબતે સંભવિત મુશ્કેલી ટાળી શકાય. કાર્ટૂન સમજાવવાનાં ન હોય એવી પણ એક માન્યતા છે, જે સાચી છે. પણ કાર્ટૂનમાં આલેખાયેલા કોઈ વિશિષ્ટ વિષયનો સંદર્ભ સમજાવવામાં ન આવે ત્યાં સુધી એ કાર્ટૂનને પૂરેપૂરું માણી શકાય નહીં. આથી જે તે સંદર્ભની સમજણ છે. તમે કાર્ટૂનોનું સંકલન કરી શકો અને એમ લાગે કે લખવાનું ફાવે એમ નથી, તો પણ જણાવશો. એ કામ અમે કરીશું. આપણો મૂળ ઉદ્દેશ્ય વિવિધ વિષય આધારીત કાર્ટ���નો અને તેમાં રહેલા વ્યંગ્યથી પરિચીત થવાનો છે. પ્રત્યેક પોસ્ટમાં ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ કાર્ટૂન હોય તો સારું. વીસથી વધુ કાર્ટૂન હોય તો બીજો ભાગ પણ કરી શકાય. અલબત્ત, સાવ ચીલાચાલુ કાર્ટૂનોને બદલે સ્તર ધરાવતાં કાર્ટૂનોની પસંદગી ઈચ્છનીય છે.\nબીજી એક બાબત સંકલનકાર ધ્યાનમાં રાખે એ અપેક્ષિત છે. ઈન્‍ટરનેટ પર કોઈ એક વિષય પરનાં કાર્ટૂન હોય એવી ઘણી પોસ્ટ મૂકાયેલી જોવા મળશે. આવી પોસ્ટ સીધેસીધી લઈને અહીં મૂકાય એનો અર્થ નથી. અહીં ઉદ્દેશ્ય બને એટલું વૈવિધ્ય આપવાનો છે, તેથી અનેક સ્થળેથી કાર્ટૂનો ચૂંટાય એ અપેક્ષિત છે. સંબંધિત વિષય પર આવી કોઈ પોસ્ટ મળી આવે તો તેની લીન્‍ક મૂકી દેવાથી વધુ સારું રહેશે, જેથી વાચકને શક્ય એટલાં વધુ કાર્ટૂનો માણવા મળી શકે.\nશ્રેણીનો મૂળ આશય કાર્ટૂનકળાની સમજણના વ્યાપને વિસ્તારવાનો છે.\nફેબ્રુઆરી, ૨૦૧૮ થી દર મહિનાના ત્રીજા મંગળવારે આ શ્રેણી પ્રકાશિત થશે.\n‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું: bakothari@gmail.com\nવિશ્વના મહારહસ્યો – ૧ – આપણું અદ‍ભૂત વિશ્વ →\n22 comments for “વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં:”\nસરસ શરૂઆત. મજા આવી જશે .\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨) : આંતરરાષ્ટ્રીય મહિલા દિન: ઉજવણી પાછળની વાસ્તવિકતા – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૩) : શાળાઓમાં આડેધડ ગોળીબાર: કરુણતામાં ભળેલી વક્રતા – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૪) : વ્યંગચિત્રોમાં સુક્ષ્મ સજીવો – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૫) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક નિદાન – P Tharad\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૬) : પર્યાવરણની ફિકર: રોતે રોતે હસના શીખો… – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : ૮ : વિશ્વ ઓઝોન દિવસ: ગંભીર મુદ્દો હળવી નજરે – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૯) : આર યુ ઓકે, ડૉક્ટર\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૧) : વ્યંગ્યચિત્રોમાં વર્ષાન્ત સમીક્ષાઓ – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૨) :નવું વર્ષ – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૩) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક અવલોકન – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૪) હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ….. – વેબગુર્જરી\nPingback: વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં (૧૫) ચૂંટણી એટલે વ્યંગ્યચિત્રોની વસંત – વેબગ���ર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૬) ઉનાળુ વેકેશન: એકવિધતાનો આશરો કે તેનાથી છૂટકારો \nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૭) : સ્કૂલ ચલેં હમ… – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૮) ‘આયા તૂફાન’ – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૯) મહાવિનાશના પ્રતીક મશરૂમ ક્લાઉડની મસ્તી – વેબગુર્જરી\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૦) શિક્ષક દિન કે શિક્ષણ દીન\nPingback: વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૧) : ‘માનકો’નો માનભંગ – વેબગુર્જરી\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અ��ાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/01/groom-and-bridegroom-beware/", "date_download": "2020-09-20T14:40:52Z", "digest": "sha1:HORHONHX4TOGNL5QMCQLRAZ4RENHP4HB", "length": 38000, "nlines": 160, "source_domain": "webgurjari.in", "title": "વર કન્યા સાવધાન !! – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી પત્ની બોલી; ‘જરા ફોન લેશો મારા હાથ લોટવાળા છે.’\n સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો.\n‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે’ ઘર્મપત્ની જરા બગડ્યા\nફોન મેં લીધો ને પત્ની તરફ ધરતાં મેં કહ્યું; ‘તમારો છે હવે તો તમારે લેવો જ પડશે હવે તો તમારે લેવો જ પડશે \n’ ધર્મપત્નીને હતું કે કોઈ એમની બહેનપણી હોય તો ફરી ફોન કરવા મારી પાસે જ કહેવડાવી દેવું હશે, પણ મેં જ\nસ્પષ્ટતા કરતાં કહિ દીધું; ‘આ બહેનતો તમારી સાથે જ વાત કરવાનો આગ્રહ રાખે છે.’ ઝટપટ હાથ ઘોઈ, સાડીના છેડે\nહાથ લૂસતાં લૂસતાં મારા હાથમાંથી એમણે ફોન લઈ લીધો; મારો આભાર માન્યા વગર જ\nફોન કરનાર કોણ હશે એ જાણવાની મને પણ ઈન્તેજારી જાગી એટલે હું એમના મોઢાના ભાવ વાંચવા આઘો ન ખસ્યો\nએમનો ચહેરો ચાડી ખાતો કહી રહ્યો હતો કે તેઓ પણ આ ફોન કરનારને ઓળખતા લાગતા નો’તા\nઆમતો એ ચાલુ ટીવીએ વાત કરવા ટેવાયેલા છે, પણ આજે એ વાત કરતાં કરતાં અંદરના રૂમમાં ચાલ્યા ગયા એ જોઈ મારી કુતૂહલતા પણ વધી એ જોઈ મારી કુતૂહલતા પણ વધી એકાદ બે કીડી કરડી જાય ને જેમ મન ઘડી ઘડી ત્યાં પહોચી જાય એમ મારું મન પણ ઘડી ઘડી શી વાત હશે એ જાણવા પહોચી જતું હતું\nવાતચીત પતાવીને ધર્મપત્ની જ્યારે મારી પાસે આવીને બેઠા ત્યારે મારા મનને શાંતિ થઈ\nહજુ હું એમને પૂછુ ત્યાં જ એ વધ્યા; ‘આપણા લોકો પણ ખરા છે\n મારાથી પૂછાઈ ગયું. મેં ન પૂછયું હોત તો પણ એ કહેવાના તો હતા જ, પણ જો વચમાં કૂદી ન પડીએ તો પછી પટેલ ભાયડા ન કહેવાઈએને\n‘આપણી દિકરી નયનાના લગ્નની વાત કરવા કોઈ બહેનનો ફોન હતો. મેં એમને કહ્યું કે તમે તમારા દિકરાનો ફોન નંબર આપો. મારી દિકરી તમારા દિકરાને ફોન કરી એક બીજાને વાત કરી લેવા દો પછી આપણે આગળ વાત ચલાવીએ, પણ, આ બહેન કહે કે અમારે પ્રથમ તમને મળવું છે. આપણે એક બીજાને મળીયે, ઓળખીએ પછી આગળ વાત ચલાવીએ’\n‘તો તે શું કહ્યું’ કોઈ વાત કરતું હોય તો એની વાત પૂરી ન થાય ત્યાં સુધી વચમાં ન બોલવાનો નિર્ણય હું કાયમ કરું છું,પણ લાંબો ટકતો નથી\n‘આગળ સાંભળોતો ખરા.’ આંખો પહોળી કરી ડાંટતાં પત્ની બોલી.\n‘મેં તો એ બહેનને સાફ સાફ કહી દીધું કે હું એમની સાથે બિલકુલ સંમત નથી\n‘બહું સરસ જવાબ તે આપ્યો. ‘ગુડ’….’\n‘આ પહેલી વાર તમે મારી સાથે સંમત થયા છો\n‘ …………………’મૂક રહેવામાં જ આજે મારી સલામતી હતી \nઅમેરિકામાં એવા મા-બાપો છે કે જેઓ ભારતની ચાલી આવતી કેટલીક જૂની પ્રથાઓને છોડવા તૈયા નથી. પરિણામે અહિ જન્મી મોટા થયેલા કેટલાક બાળકોના લગ્નોના પ્રશ્નો વિકટ બની જાય છે, બની ગયા છે.\nઘ્રર્મપત્નીના એક જાણીતા બહેનપણીના એકના એક દિકરાને ૩૨ થવા આવ્યા છે, પણ હજુ સુધી એનાઅ લગ્નનું ઠેકાણું પડ્યું નથી એનુમ કારણ પણ જાણવા જેવું છે. આ બહેન ખૂબ દેખાવડા છે એટલે રુપાળી પૂત્રવધુની ખોળમાં છે.\nછોકરીઓના ફોટા એમની પાસે આવે ત્યારે જો એમને ન ગમે તો એ ફોટાઓ પછી ત્યાંજ ઘર કરી રહી જાય છે; ન એમના પતિને કે ન એમના દિકરાને એ ફોટાઓ જોવા મળે છે જોવાની ખૂબીતો એ છે કે આ બહેન બધાને કહેતા ફરતા હોય છે કે જન્મ અને મરણ તો ઉપરથી લખાઈને જ આવ્યા હોય છે, તો પછી, એ ફોટાઓ દિકરાને બતાવવામાં જોખમ ખરું\nઆ બહેનને ગોળાકાર મુખ ગમે છે, પણ દિકરાને એ ન પણ ગમતો હોય. દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે એ આ બહેન કેમ ભૂલી જતા હશે તમે નહિ માનો, પણ સાથે નોકરી કરતી એક ધોળી છોકરી સાથે લગ્ન કરવાના એમના દિકરાના મક્ક્મ નિર્ણયને જ્યારે આ બહેન એમના બધા ઉપાયો કરી બદલી ન શક્યા ત્યારે એમના દુઃખની કોઈ સીમા નો’તી તમે નહિ માનો, પણ સાથે નોકરી કરતી એક ધોળી છોકરી સાથે લગ્ન કરવાના એમના દિકરાના મક્ક્મ નિર્ણયને જ્યારે આ બહેન એમના બધા ઉપાયો કરી બદલી ન શક્યા ત્યારે એમના દુઃખની કોઈ સીમા નો’તી સુખે દુઃખે દિકરાના લગ્ન તો કરાવ્યા, પણ આખી જિંદગી એક ડંખ એમને ખૂચ્યા કર્યો કે જો એમણે એ બધી ભારતીય છોકરીઓના ફોટાઓ દિકરા સુધી જવા દીધા હોત તો ભારતીય પુત્રવધૂના એમના સ્વપ્નાઓ સાકાર તો થયા હોત. આ દ્વિધામાં એમની પુત્રવધૂને એ આજીવન દિલથી ન અપનાવી શક્યા કે ન એને જોઈતો સહકાર આપી શક્યા. પરિણામે, આજે એમની આઘેડ વય વખતે પુત્ર ને પુત્રવધુ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધી ગયું છે\nમારા એક મિત્રની દિકરીની વાત અત્રે યાદ આવી જાય છે.\nછોકરાઓની વાત લઈ મિત્રો કે સગાઓ ફોટા આપી જાય જાય ત્યારે દિકરી મા-બાપને ખુશ રાખવા એક પછી એક ફોટાઓ જોઈ તો જાય, પણ દિકરીનો કાયમ એકજ જવાબ હોય કે એને કોઈ છોકરો ગમતો નથી સારા ને સંસ્કારી કુટુંબના છોકરાઓના માંગાઓની દિકરી સાથે ચર્ચા કરી કરીને મા-બાપ હવે ��ૂબ કંટાળી ગયા હતા એટલે એક દિવસે દિકરીને પાસે બેસાડીને એને પૂછ્યું; તને સારા, દેખાવડા ને સંસ્કારી છોકરાઓ બતાવીએ છીએ ને તું એમની સાથે વાત કર્યા વગરજ ના પાડી દે છે તો તારું કારણ અમને કહીશ. તારી ધ્યાનમાં કોઈ છોકરો હોય તો અમને કહે. અમને એનો વાંધો નથી’\n‘એવું કંઈ નથી, ડેડી. ‘ દિકરી બોલી.\n‘તો પછી તને શો વાંધો છે તે અમારે આજે તો જાણવું જ છે.’\nદિકરીને પણ ઘણા દિવસોથી થતું’તું કે મા-બાપ પાસે બેસીને આ અંગે સ્પષ્ટતા કરી લેવાનો સમય પાકી ગયો છે. કાગને બેસવું ને ડાળને પડવું\n‘ડેડી, ખોટું ન લગાડતા, પણ હું સમજું છું તે પ્રમાણે મા-બાપે બતાવેલા છોકરા સાથે કરેલા લગ્ન ‘એરેન્જ મેરેજ ‘ ગણાય છે ને ‘એરેન્જ મેરેજના કિસ્સાઓ સાંભળી મને એના માટે એક પ્રકારની નફરત થઈ ગઈ છે.’ દિકરીએ પેટ છૂટી વાત કરી. આ સાંભળી મા-બાપ તો બેઘડી આશ્ચર્યમાં ડૂબી ગયા પછી, દિકરીના બાપે પોતાનો ખુદનો દાખલો આપીને દિકરીને ‘એરેન્જ મેરેજ’ કોને કહેવાય એ સવિસ્તાર સમજાવ્યું ને મા-બાપતો ‘મેસેન્જર’નો રોલ ભજવી રહ્યા હોય છે એનૉ પણ સ્પષ્ટતા કરી લીધી. પેટ છૂટી વાતો કરીને દિકરીને એ દિવસે ખૂબ ખૂબ સમજાવી.દિકરીને પણ એ દિવસે મા-બાપની વાત ગળે ઉતરી ને એની વર્તણુકમાં ફેર પડ્યો ને એ છોકરાઓના ફોટાઓમાં રસ લઈ ફોન પર વાત પણ કરવા લાગી. થોડાક જ સમયમાં એના પણ લગ્ન ઘામ ધૂમથી લેવાઈ ગયા\nઅમેરિકામાં કેટલાક ભારતીય કુટુંબો એવા પણ છે કે ભારતમાં એમના પૂર્વજોએ ઉભા કરેલા ગામના વાડાઓની અંદર જ એમના અમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા-છોકરીઓના લગ્ન થાય એવો અંદરથી આગ્રહ રાખે છે. એ પૂર્વજો જરું ર હોશિયાર હશે ને એમના એ ગામના વાડાઓ બાંધવાના કારણૉ પણ હશે. એ વખતે નોકરી માટે બહાર જનારા બહુંજ ઓછા હશે એટલે છોકરા-છોકરીઓના વિવાહ અંગે ગણ્યા ગાંઠા ગામના પરિવારો કૌટુંબિક પરિચય રાખવો સરળ બની રહેતો હશે; ખાસ કરીને દિકરીઓ માટે. અજાણ્યા પાણીમાં પડવાની એ પૂર્વજોની તૈયારી નહિ હોય. ગામના છોકરાઓ ગામમાં એમની નજર આગળ જ રમે એવી એમની આગવી સૂઝ હશે.\nઅમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા-છોકરીઓને આ પૂર્વજોએ રચેલા ગામોમાં પરણાવવાનો આગ્રહ રાખતા પહેલાં એમને એ આગ્રહ પાછળની ફિલસુફી જો સમયસર નહિ સમજાવીએ તો આ બાળકો મા-બાપ વિરૂધ ડગ ભરશે ભારતમાં સ્થાયી થયેલા જો અમુક ગામોનો આગ્રહ રાખે એ વાત સમજાય છે, પણ પરદેશમાં રહેતા પરિવારો અંદરખાને આ આગ્રહ રાખે એ સમજાતું નથી. આ પરિવારો એમના મા-બાપોની ઈચ્છા મુજબ લગ્નોની બાબતમાં એ ગામોની સરહદો ભલે આળંગી નથી, પણ પૈસા કમાવવા એ સરહદો જરુંર ઓળંગી ગયા છે એમ કરવામાં એમના દિવંગત(પરલોક વાસી) પૂર્વજોના આત્માઓને એમણે કેટલું દુઃખ પહોચાડ્યું હશે એની કોને ખબર એમ કરવામાં એમના દિવંગત(પરલોક વાસી) પૂર્વજોના આત્માઓને એમણે કેટલું દુઃખ પહોચાડ્યું હશે એની કોને ખબર ગામો છોડી, દેશ છોડી, પરદેશ્માં આવવાની આપણે હિમ્મત કરી તો આપણા બાળકો આપણાથી સવાયા નિકળે તો એમાં નવાઈ શી\nગામના છોકરાઓને ગામમાં રમવું હવે ગમતું નથી ગામના આંગણાઓ એમને હવે નાના પડે છે. રમતો બદલાઈ ગઈ છે ને રમનારા બદલાઈ ગયા છે ગામના આંગણાઓ એમને હવે નાના પડે છે. રમતો બદલાઈ ગઈ છે ને રમનારા બદલાઈ ગયા છે નવા યુગના એ યુવાનો પાસે આઘુનિક સુખ સગવડૉ હવે આવી ગઈ છે. પટેલ્ને પટેલમાં પરણ્વું નથી ને મા-બાપોને પરાણે પરણાવવા છે. પર નાતમાં, પર પ્રાન્તમાં કે પરદેશીને પરણીને ભવિ બાળકોના ‘જીન’માં ફેરફાર લાવવાના એમના આઘુનિક વિચારોને સમજાવવામાં આપણને સમય લાગશે. એમને એમના બાળકો ખડતલ, ઊંચા, દેખાવડા ને ’ઈન્ટેલીજન્ટ’ જોઈએ છે જેની સમજણ એમને આવી ગઈ છે ને એ સમજણ જો મા-બાપોમાં આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. પરિવારોની પ્રજાના પ્રશ્નો પણ હળવા થઈ જાય. દુ;ખના ડુંગરમાં દટાયા વગર સ્વર્ગીય સુખનો લ્હાવો આ ઘરતીપર જ મરતં પહેલાં માણી શકાય. માંડ માંડ છોકરો કે છોકરી હા પાડે ને પછી જો જન્માક્ષ્રરો મળતા ન આવ્યા કે ગ્રહોના ગોટાળાઓમાં જો ગુંથાયા તો લગ્ન અટકી ગયા સમજો.\nઆવો એક પ્રસંગ યાદ આવી જાય છે. છોકરો-છોકરી છ મહિના સાથે ફર્યા, ખૂબ વાતો કરીને જ્યારે બંને લગ્નના નિર્ણયપર આવ્યા ત્યારે જન્માક્ષર જોનારે કહ્યું કે આ ‘કપલ’ ને બાળક્નો યોગ નથી. છોકરાના પિતાએ તો પહેલેથી જ કહી દિધેલું કે તેઓ જન્માક્ષ્રરમાં માનતા નથી, પણ દિકરીની મા ભાવિ સંજોગો સામે આંખ આડા કાન કેમ કરી શકે દિકરીનો બાપ વિચારતો’તો કે આજની મેડીકલ સિધ્ધીની સહાયથી આ આગાહિને ખોટી પૂરવાર કરી શકાય, પણ પત્નીને પડકારવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું હતું દિકરીનો બાપ વિચારતો’તો કે આજની મેડીકલ સિધ્ધીની સહાયથી આ આગાહિને ખોટી પૂરવાર કરી શકાય, પણ પત્નીને પડકારવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું હતું ગૌણ વાત હતી એ મહત્વની બની ગઈ ને મહત્વની વાત ગૌણ બની રહી ગઈ ગૌણ વાત હતી એ મહત્વની બની ગઈ ને મહત્વની વાત ગૌણ બની રહી ગઈ લ���્નની વાત ત્યાંજ અટકાઈ ગઈ લગ્નની વાત ત્યાંજ અટકાઈ ગઈ થોડા સમય પછી છોકરાનું તો બીજી કોઈ છોકરી સાથે ઠેકાણુ પડી ગયું. પેલી છોકરીનું જન્માક્ષરને કારણે લંબાઈ ગયું\nજન્માક્ષરો બનાવનાર કે જન્માક્ષરો વાંચનાર પાસે ગ્રહોનું જ્ઞાન જરુંર હશે, એને અનુસરીને કરેલા લગ્નો બધા શું સફળ નિવડે છે ને ન અનુસરેલા બધા શું નિષ્ફળ જાય છે પરદેશમાં શની-રવિના સમયની સગવડ આગળ અપવાદોને આપમેળે આપણે આવકારી લઈ અવસરતો સાચવી લઈએ છીએ ત્યારે થોડા અપવાદો વધે તો વાંધો ખરો\nછોકરા-છોકરીઓના જન્માક્ષરો જોનાને બદલે બંને પરિવારોનો મેડીકલ રીપોર્ટ જોવો હવે વધારે જરુરી છે. છોકરીને ગાંઠડિયે કે છોકરાને પાઘડીએ મંગળ નિકળે તો ચલાવી લેવાશે, પણ બંનેના પરિવારમાંથી કોઈ ડાયાબિટીસ કે રુદય રોગ જેવો વંશીય રોગો ભાવિ પ્રજામાં ન આવી જાય એ માટે સજાગ થવાનો સમય પાકી ગયો છે. જેમ સામાવાળાના જન્માક્ષર માગતાં આપણને જરાયે ક્ષોભ થતો નથી તેમ મેડીકલ રીપોર્ટ માગવામાં ક્ષોભ રાખવા જેવો હવે નથી\nપરદેશમાં આપણી આજની પ્રવૃતિ જોઈ આપણા દિવંગત પૂર્વજો હવે જરુર હરખાતા હશે, પણ આપણે જ્યારે એ અવસ્થાએ પહોચીશું ત્યારે આપણા બાળકો માટે અહિ જે થઈ રહ્યું છે ને જે થવાનું છે એ જાણી હરખાઈશું કે કેમ એ પ્રશ્ન મને તો રાત-દિ મૂઝવી નાખે છે\n← શબ્દસંગ : શિક્ષણ ચરિત્રકિર્તનનો અવસર\nલ્યો, આ ચીંધી આંગળી : ફારેગ →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kiritpatelbjp.wordpress.com/tag/bhesan/", "date_download": "2020-09-20T14:17:01Z", "digest": "sha1:HPH7CUT7OMVTLBAVHBNZEIQBK5D26FPO", "length": 10798, "nlines": 239, "source_domain": "kiritpatelbjp.wordpress.com", "title": "Bhesan – Kirit Patel", "raw_content": "\nસરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.\nઆજરોજ ભેસાણ માં ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલ સરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.\nવિજયભાઈ ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.\nઆજરોજ ભેસાણ સર્કિટ હાઉસ ખાતે આગામી ૧૪ મેં ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.\nઆજરોજ ભેસાણ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં\nઆજરોજ ભેસાણ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં આગેવાનો સાથે હાજરી આપી.\nઆજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી\nઆજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી\nજૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં\nજૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં દલિત ભાઈઓને મળી શુભકામના પાઠવી.\nઆજરોજ મુ��્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ. September 10, 2020\nઆજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના નિરીક્ષણ સમયે ઉપસ્થીત રહેલ. September 8, 2020\nઆજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી August 28, 2020\nજૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત. August 20, 2020\nકેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ May 4, 2020\nવિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત. May 3, 2020\nભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન May 2, 2020\nકોવિડ-૧૯ : જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વાર અવિરત સેવાકીય કાર્યો April 28, 2020\nવિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા મા 10,000 થી વધુ માસ્ક આપેલ April 27, 2020\nપુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા. April 26, 2020\nવિસાવદર : 3500 માસ્ક તથા વિસાવદર શહેર માટે 1500 માસ્ક બંને ભાજપની સંગઠન ટીમને આપેલ April 26, 2020\nભેસાણ : ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nજુનાગઢ : ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nવિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ. April 21, 2020\nકોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ. April 12, 2020\n“રાશન કીટ” નુ વિતરણ March 28, 2020\nજૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ. March 26, 2020\nરાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત March 16, 2020\nજૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન March 15, 2020\nવિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ March 13, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/e-learning-bharatiya-janata-party-is-the-largest-political-4205274042831092", "date_download": "2020-09-20T13:56:58Z", "digest": "sha1:TZTAVGUI6WA2CW6BWVS2APMV6RG4PVGW", "length": 4515, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat આઈ.ટી.આઈના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રકટર્સ માટે E-Learning મટિરિયલનુ��� ઈ-લોન્ચિંગ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી", "raw_content": "\nઆઈ.ટી.આઈના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રકટર્સ માટે E-Learning મટિરિયલનું ઈ-લોન્ચિંગ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી\nઆઈ.ટી.આઈના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રકટર્સ માટે E-Learning મટિરિયલનું ઈ-લોન્ચિંગ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી\nઆઈ.ટી.આઈના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રકટર્સ માટે E-Learning મટિરિયલનું ઈ-લોન્ચિંગ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી\nશ્રી રાહુલ ગાંધીના ટ્વીટમાં એકપણ શબ્દમાં મૃત્યુ પામેલ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/date/2020/08", "date_download": "2020-09-20T15:27:57Z", "digest": "sha1:ZY7HFQCXZXLGFQZSD2PYXVVGUFZTOF7A", "length": 11318, "nlines": 139, "source_domain": "www.mitixa.com", "title": "August 2020 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nદોસ્ત વફાને લાયક ક્યાં છે દુશ્મન પણ નાલાયક ક્યાં છે\nદુઃખ જોઈને દોડી આવે આંસુ જેવા ધાવક ક્યાં છે\nજીવન છે ફિલ્લમ દુઃખોની, પીડાઓ ખલનાયક ક્યાં છે\nઆંખોની બદનામ ગલીમાં આંસુઓના સ્મારક ક્યાં છે\nઅડતાવેંત જ ઓગાળી દે, સ્પર્શ એટલા દાહક ક્યાં છે\nઆંખ હશે સારી વક્તા, પણ પાંપણ જેવા ભાવક ક્યાં છે\nપરપોટાંને તરતાં રાખે, પાણી એવા પાવક ક્યાં છે\nદોસ્ત હવે આંબાની ડાળે, કોયલ જેવા ગાયક ક્યાં છે\nનામ જોઈ કાગળ ચૂમી લે, હાથ લઈ આંગળ ચૂમી લે,\n‘ચાતક’ની ગઝલોના લયલા-મજનૂ જેવા ચાહક ક્યાં છે\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nફૂલ કે ફોરમ ઘરે લાવ્યો નથી,\nપ્રેમમાં ભમરો જરી ફાવ્યો નથી.\nસૂર્ય ઈર્ષ્યાથી જો સળગી જાય તો\nદીવડો એથી જ પેટાવ્યો નથી.\nલાગણીનું છે પ્રવાહી રૂપ, પણ,\nસ્વાદ આંસુનો મને ભાવ્યો નથી.\nછાંયડો સુખમાં પડે ના એટલે,\nમાંડવો સમજીને બંધાવ્યો નથી.\nજિંદગી, તું ધ્યાનથી જોજે ફરી,\nમેં પીડાનો પેગ મંગાવ્યો નથી.\nમારી પાસે આગ છે ને અશ્રુઓ,\nમારી પાસે એકલા કાવ્યો નથી.\nહું થયો ‘ચાતક’ પ્રતીક્ષા પામતાં,\nમેં સમયને માત્ર હંફાવ્યો નથી.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું રસ્તે રઝળતી વાર્તા\nજોયાં કરું છું તને\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nલ્યો અમે તો આ ચાલ્યા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂ�� મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/243.htm", "date_download": "2020-09-20T14:37:22Z", "digest": "sha1:BUX6PETKDABHFX7S2EPBX4QXYOVOT2NG", "length": 11573, "nlines": 143, "source_domain": "www.mitixa.com", "title": "પડખે સરતા રહેજો – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nએકલું તમને લાગે ત્યારે યાદનો કાગળ લઇને એનું વહાણ બનાવી, વહાણમાં તરતા રહેજો\nહલેસું પણ જાણે નહિ એ રીતના હળવા હાથથી પાણી કાપતા મારી પડખે સરતા રહેજો \nહમણા હમણા ઝાડવા ઉપર ખૂલતા પીળા રંગની સૂકી લાગણી ઝીલતી આંખ તમારી બળશે\nભર બપોરે વાયરા સાથે વાતો મારા નામનો હિસ્સો હાથથી વેગળી આંગળીઓને અડશે…\nફળિયે ઉભી ડાળથી ખરતાં પાંદડા જોઇ પાતળા કોમળ દેહની રગેરગ નીતરતા રહેજો\nપરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફૂટે\nલાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે\nપ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો\nPublished in અછાંદસ and અન્ય સર્જકો\nPrevious Post ઝેર તો પીધા જાણી જાણી\nNext Post દીકરો મારો લાડકવાયો\nએકલું તમને લાગે ત્યારે યાદનો કાગળ લઇને એનું વહાણ બનાવી, વહાણમાં તરતા રહેજો\nહલેસું પ�� જાણે નહિ એ રીતના હળવા હાથથી પાણી કાપતા મારી પડખે સરતા રહેજો \nસરસ વાત કરી છે કવિએ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમાને તો મનાવી લેજો રે\nઝૂલણ મોરલી વાગી રે\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nતમે મન મુકીને વરસ્યાં\nમારી અરજ સુણી લો\nચૈતર કોણે દીઠો રે લોલ\nરામ રાખે તેમ રહીએ\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-react-to-kriti-sen-truth-be-like-the-rays-of-the-sun-be-patient-058702.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:51:55Z", "digest": "sha1:HINCBRPG4PIM25WORKC4OYQK563HG3WF", "length": 10868, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત: કૃતિ સેનને આપી પ્રતિક્રીયા, સચ્ચાઇ સુર્યના કિરણ જેવી, ધીરજ રાખો | Sushant: React to Kriti Sen, truth be like the rays of the sun, be patient - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n39 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત: કૃતિ સેનને આપી પ્રતિક્રીયા, સચ્ચાઇ સુર્યના કિરણ જેવી, ધીરજ રાખો\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની એફઆઈઆરમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીનું નામ લેવામાં આવ્યું છે. ચાહકો અને સુશાંતના પરિવાર સાથેના લોકો વધુ ખુશ છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. જેની માંગ સુશાંતના મૃત્યુના બીજા જ દિવસથી કરવામાં આવી રહી હતી.\nભૂતકાળમાં, સુશાંત સમર્થનમાં યોદ્ધા તરીકે પોસ્ટ કરાયો હતો. અંકિતા લોખંડે સાથે સુશાંતની બહેન અને ઘણા ચાહકોએ પણ સુશાંત માટે તેની તસવીર પોસ્ટ કરી હતી. દરમિયાન, કૃતિ સનન દ્વારા એક પોસ્ટ પણ ચર્ચામાં છે.જો કે, કૃતિએ આ પોસ્ટ દ્વારા ખુલ્લેઆમ કહ્યું નથી, કોના માટે અને કેમ છે.\nપરંતુ સુશાંતના ચાહકો અને ઘણા વપરાશકર્તાઓનું માનવું છે કે સુતિંત સિંહ રાજપૂત કેસ અંગે કૃતિ સનોને દબાયેલા અવાજમાં પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે ક્રિતી સનન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાની ખૂબ નજીક રહ્યા છે. ઘણાની જેમ ક્રિતી સનન પણ સુશાંતના અવસાનથી શોક લાગ્યો છે.\nઅભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં થઇ તકલીફ, હોસ્પિટલમાં કરાયા દાખલ\nમહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nમુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો\nસુશાંત સિંહ કેસ - ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત, આવતા સપ્તાહે થઈ શકે છે મોટો ખુલાસો\nઆગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\n30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવો વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ\nબૉલિવુડને ગટર બોલાવવા પર ભડક્યા જયા બચ્ચન - જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે\nડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ સુશાંત સિંહ-સારા અલી ખાનનો પ્રાઈવેટ વીડિયો વાયરલ\nજેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/antigen-tests-give-results-within-15-minutes-pcr-rapid-test-device-can-80-test-in-a-single-day-127597347.html", "date_download": "2020-09-20T14:27:35Z", "digest": "sha1:LB3ME54TBUSUOJWEGE72VDI4COCJI466", "length": 14702, "nlines": 90, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Antigen Tests Give Results Within 15 Minutes, PCR Rapid Test Device Can 80 Test In A Single Day | ત્રણ ટેસ્ટ સૌથી અસરકારક, એન્ટિજન ટેસ્ટનું પરિણામ 15 મિનિટની અંદર મળી જાય છે, અન્ય ટેસ્ટનાં ગુણ-અવગુણ જાણો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના ટેસ્ટની કહાની:���્રણ ટેસ્ટ સૌથી અસરકારક, એન્ટિજન ટેસ્ટનું પરિણામ 15 મિનિટની અંદર મળી જાય છે, અન્ય ટેસ્ટનાં ગુણ-અવગુણ જાણો\nફાબિયન શ્મિટ(ડોયચે વેલે)એક મહિનો પહેલા\nPCR રેપિડ ટેસ્ટ 45 મિનિટમાં રિઝલ્ટ આપે છે, પરંતુ એક દિવસમાં 80થી વધારે ટેસ્ટ શક્ય નથી\nદક્ષિણ કોરિયાએ મોટા સ્તરે ટેસ્ટિંગ કર્યું, જે લોકોમાં કોઈ લક્ષણ નહોતા દેખાતા તેમનું પણ ટેસ્ટિંગ કર્યું\nઅમેરિકા સતત ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે, તો બીજી તરફ આફ્રિકન દેશોમાં ટેસ્ટિંગ નહિવત છે\nકોરોનાટાઈમમાં જિંદગીના 7 મહિના પસાર થઇ ગયા છે. આટલો સમય થયો હોવા છતાં પણ હજુ સંક્રમિતોની સંખ્યા ખબર પડી રહી નથી. ટેસ્ટિંગને તેની પાછળનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘણા દેશમાં ધીમા ટેસ્ટિંગને લીધે ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહિ તે માટે ટેસ્ટ થાય છે, પરંતુ તેમાં ત્રણ ટેસ્ટ મુખ્ય છે: PCR ટેસ્ટ, સેરોલોજિકલ ટેસ્ટ(ELISA) અને એન્ટિજન ટેસ્ટ.\nઆ ટેસ્ટની મદદથી વ્યક્તિમાં કોરોના સંક્રમણ અને તેને ફેલાવવાની શક્તિ વિશે ખબર પડે છે. ટેસ્ટ પોલીમરેઝ ચેન રિએકશન(PCR)ને આધારે થાય છે. આઈસોથર્મલ DNA એમ્પ્લીફિકેશન ટેસ્ટ પણ PCR ટેસ્ટની જેમ જ કામ કરે છે.\nઆ બંને ટેસ્ટમાં કોટનની મદદથી દર્દીના ગળામાંથી લાળ લેવામાં આવે છે. ત્યારબાદ એગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની કેમિકલ મેથડનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવે છે કે, સેમ્પલમાં વાઈરલનું જિનેટિક મટિરિયલ છે કે નહિ.\nજો જિનેટિક મટિરિયલ મળે છે તો દર્દીને કોરોના સંક્રમિત માની લેવામાં આવે છે. જો આ મટિરિયલ ન મળે તો જરૂરી નથી કે તે વ્યક્તિ સંક્રમિત નથી. વાઈરસ સેમ્પલમાં ન હોય પણ શરીરમાં હોય તેવું બની શકે છે.\nએન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાનો અર્થ થાય છે કે વ્યક્તિ કોરોના વાઈરસથી મુક્ત થઇ ગયો છે, પરંતુ બધા કેસમાં આ વાત શક્ય નથી.\nPCR ટેસ્ટ લેબમાં થાય છે. તેમાં મોટાભાગના ટેસ્ટ હાઈ-થ્રોપુટ સ્ક્રીનિંગથી થાય છે, હજારો સેમ્પલની એકસાથે તપાસ થાય છે. સામાન્ય રીતે આ પ્રોસેસનું રિઝલ્ટ આવતા કલાક થઇ જાય છે અને દર્દીને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.\nઆ પ્રોસેસથી બચવા માટેનો ઉપાય PCR રેપિડ ટેસ્ટ છે. આ ટેસ્ટ સેન્ટ્રલ લેબમાં થતા નથી, પરંતુ મોબાઈલ ઈક્વીપમેન્ટથી થાય છે, તે ડિવાઈસ માત્ર 45 મિનિટની અંદર પરિણામ આપે છે, પરંતુ એક દિવસમાં 80થી વધારે ટેસ્ટ શક્ય નથી.\nઆ નોવેલ ટેસ્ટ માર્કેટમાં થોડા દિવસ પહેલાં જ આવ્યો ���ે અને તે પ્રેગનન્સી ટેસ્ટની જેમ સરળ છે. એન્ટિજન ટેસ્ટમાં પણ સલાઈવાનું સેમ્પલ લેવામાં આવે છે. ફ્લોરેન્સ ઈમ્યુનો-એસે(FIA) મેથડથી ટેસ્ટમાં વાઈરસની હાજરી ખબર પડે છે. સામાન્ય રીતે આ ટેસ્ટ માત્ર 15 મિનિટમાં પરિણામ આપે છે કે દર્દી ગંભીર રીતે સંક્રમિત છે કે નહિ.\nજો કે, PCR ટેસ્ટની સરખામણીએ એન્ટિજન ટેસ્ટ ઓછા એક્યુરેટ હોય છે. ટેસ્ટનો ફાયદો એ છે કે, તે જલ્દી રિઝલ્ટ આપે છે અને ટેસ્ટ જે-તે જગ્યા પર જ થઇ જાય છે. ઘણા ટેસ્ટમાં ખાસ પ્રકારના ડિવાઈસની જરૂર હોય છે.\nમોટાભાગના ડોક્ટર એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ કરવાનું કહે છે, તેમને આશા છે કે, આ ટેસ્ટથી વધારે સંક્રમિતોની ખબર પડશે. દર્દીમાં વાઈરસનો લોડ વધારે હશે તો ટેસ્ટની સેન્સિટીવિટી વધશે. ઘણા દેશમાં આ ટેસ્ટ થઇ રહ્યો નથી. જુલાઈના અંત સુધીમાં કોરોના વાઈરસ ટેસ્ટિંગ માટે 270થી પણ વધારે પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.\nઆ ટેસ્ટ એન્ટિબોડીની હાજરી વિશે જાણવામાં પણ મદદ કરે છે. તેનો અર્થ એ છે કે શરીરે વાઈરસ વિરુદ્ધ પોતાનો ઈમ્યુન રિસ્પોન્સ આપવાનો શરુ કરી દીધો છે. ELISAs માટે દર્દીએ બ્લડનું સેમ્પલ આપવાનું હોય છે અને તેનું ટેસ્ટિંગ લેબમાં જ થાય છે.\nઆ ટેસ્ટ માત્ર ફિઝિશિયને જ કરવો જોઈએ. ટેસ્ટમાં બ્લડની જરૂર હોય છે જેને કેસેટમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ બફર સોલ્યુશન મિક્સ કરવામાં આવે છે.\nજો SARS-CoV-2વાળા IgM અને IgG ઈમ્યુનોગ્લોબલિન્સ બ્લડમાં હોય તો સેમ્પલનો રંગ બદલાઈ જાય છે. રિઝલ્ટ પોઝિટિવ આવે તેનો અર્થ એ છે કે, દર્દી કોરોના વાઈરસ સંક્રમણનો ભોગ બની ચૂક્યો છે અને તેના વિરુદ્ધ ઈમ્યુનિટી છે. જો કે, આવું જ થાય તે જરૂરી નથી. દરેક એન્ટિબોડી ટેસ્ટ ક્રોસ વાઈઝ રિસ્પોન્સ આપે છે.\nટેસ્ટ કોના માટે અને ક્યારે જરૂરી છે\nપીસીઆર ટેસ્ટની મદદથી ખબર પડે છે કે, દર્દી કે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકો સંક્રમિત છે કે નહિ. તેમને કયા પ્રકારના ક્વોરન્ટીનમાં રાખવામાં આવે. શું વ્યક્તિને બે અઠવાડિયાં સુધી ઘરમાં રહેવાની જરૂર છે શું આ દરમિયાન તે ઘરના અન્ય વ્યક્તિને મળી શકે છે કે પૂરી રીતે આઈસોલેટ રહેવાનું છે\nELISAs ટેસ્ટ એપેડેમિયોલોજિસ્ટ માટે જરૂરી છે. આની મદદથી તેઓ અંદાજો લગાવે છે કે, કેટલા એવા લોકો છે જે સંક્રમિત થઇ ગયા છે પરંતુ તેની ખબર નથી અને કેટલી હર્ડ ઈમ્યુનિટી મળી શકે છે. કોવિડ 19થી સંક્રમિત અથવા જે લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે તે બધાની ઈમ્યુનિટી ચેક કરવાનો અંદાજો પણ આ ટેસ્ટથી લગાવી શકાય છે.\nદુનિયાના દેશોમાં કોરોના ટેસ્ટિંગની સ્થિતિ\nદુનિયાભરમાં ઘણા દેશો કોરોના વાઈરસ ટેસ્ટિંગ માટે અલગ-અલગ રીત વાપરી રહ્યા છે. તેના પણ ઘણા કારણો છે. હેલ્થ કેર સિસ્ટમની જાહેરાત, ટેસ્ટની ઉપલબ્ધતા અને લેબની ક્ષમતાનું સારું યોગદાન રહ્યું છે, આ જોખમને કેટલું ગંભીરતાથી લેવું તે પણ જાણવામાં મદદ મળી છે.\nઉદાહરણ તરીકે વર્ષ 2002માં આવેલા સાર્સ વાઈરસમાંથી શીખ લઇને દક્ષિણ કોરિયાએ મોટા સ્તરે ટેસ્ટિંગ કર્યું. જે લોકોમાં કોઈ લક્ષણ નહોતા દેખાતા તેમનું પણ ટેસ્ટિંગ કર્યું હતું. પોપ્યુલેશનની રીતે જોઈએ તો જર્મનીએ સારું કામ કર્યું છે, પરંતુ અહિ લક્ષણ દેખાતા અને કોન્ટેક્ટમાં આવેલા લોકોનું જ ટેસ્ટિંગ થયું.\nઅમેરિકા સતત ટેસ્ટિંગની ક્ષમતાને વધારી રહ્યું છે, પરંતુ ત્યાં કેસ સૌથી વધારે છે. તો બીજી તરફ આફ્રિકન દેશોમાં ટેસ્ટિંગ નહિવત છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/bt-cotton-cultivation-part-1-18-apr-2016/", "date_download": "2020-09-20T13:35:37Z", "digest": "sha1:Z3XWRRRBCL7YPC4ZPMJ2IW2TO2SOHQP6", "length": 25306, "nlines": 158, "source_domain": "www.safalkisan.com", "title": "બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ - ભાગ ૧ (BT Cotton cultivation) - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nબીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૧ (BT Cotton cultivation)\nમુખ્ય રોકડીયા પાકોમા કપાસ આગવુ સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે, તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ ( ૧૨૧.૯૧ લાખ હેકટર) ઉગાડવામાં આવે છે, જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ચીન પછી આપણા દેશનો ઉત્પાદનની દ્રષ્ટિએ બીજો નંબર છે. ગુજરાતમાં કપાસના કુલ વાવેતરના ૮0% વિસ્તારમાં બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે દેશની ઉત્પાદકતા ૪૮૧.૨૩ કીલો રૂ/હેક્ટર છે જે કપાસ પકવતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે, તે વધારવાની ખાસ જરૂરીયાત છે. ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પધ્ધતીઓ કપાસના ��ાકમાં વિકસાવવામાં આવેલ છે, તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે.\nકપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી.\nજમીનને હળથી ઊડી ખેડી ઉનાળામાં તપવા દેવી જોઈએ, જેથી અગાઉના પાકના ઝડીયા, ઘાસ વગેરે સુર્યના તાપથી સુકાઈ જશે અને પાકના અવશેષો સાથે રહેલ રોગ અને જીવાત સૂર્યના તાપમા ખુલ્લા થવાથી નાશ પામશે. આમ, ઉનાળામા ઊડી ખેડ કરવાથી જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેથી જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવશે ત્યારે બીજનો ઉગાવો સારો થશે અને ખેતરમાં ઘામાનું પ્રમાણ ઓછુ રહેવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહેવાથી કપાસનું ઉત્પાદન સારૂ મેળવી શકાશે.\nજે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં ઢાળીયા પાળી બનાવી પાળી ઉપર કપાસના બીજની વાવણી કરવાથી બીજનો ઉગાવો સારો થશે અને બીજ કોહવાઈ જતા અટકે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષે ટ્રેકટરથી જમીનને ઊડી ખેડવાથી કાયમી, હઠીલા નિંદણનો નાશ થશે અને ઉપદ્રવ ઓછો થવાથી પાકનો વિકાસ સારો થશે.\nકપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પાક ઉત્પાદન પર અસર કરતા પરિબળોમાં બિયારણની યોગ્ય પસંદગી ઉપર ઉત્પાદનનો મુખ્ય આધાર રહેલો છે. ગુજરાતમાં વવાતા કપાસના ૮૦% કરતાં વધુ વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારમાં કે જ્યાં ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાઈ રહે છે અથવા જમીનના પ્રશ્નો છે, તેવા વિસ્તારમાં જ હવે દેશી કપાસનું વાવેતર થાય છે.\nસારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.ખાસ કરીને ડબલ જીન (બીજી-૨) વાળી જાતો પસંદ કરવી જોઈએ જેથી કપસની ચારેય અગત્યની ઈયળો સમે રક્ષણ મળે. વર્ષ-૨૦૧૨માં ભારત સરકારે માન્ય કરેલા જાહેર ક્ષેત્રની પ્રથમ બીટી જાતો ગુ.કપાસ સંકર-૬ (બીજી-૨) તથા ગુ. કપાસ સંકર-૮ (બીજી-૨) ખુબ ��� અનુકુળ માલુમ પડેલ છે. કપાસની બીટી જાતોના બિયારણના ભાવ ઘણા ઊંચા હોવાથી પોતાની જમીન, વાતાવરણ અને પિયતની સગવડતા પ્રમાણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે.\nકપાસનાં વાવેતર માટે વાવણીનો સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શકય એટલુ વહેલુ, એટલે કે મે માસનાં છેલ્લાં પખવાડિયામાં કરવાથી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો વ્યવસ્થિત થઈ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારી થશે અને તંદુરસ્ત છોડનો વિકાસ સારો થવાથી પાકમાં ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધે છે, જેથી કપાસનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરતજ જુન માસના અંતમા અથવા જુલાઇ માસની શરુઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે.\nપિયતની સગવડતા હોય ત્યાં મે મહિનાના અંત થી જુન મહિનામાં પિયત આપી કપાસનુ વાવેતર કરવાથી કપાસ લીધા પછી શિયાળુ ઋતુમાં બીજો પાક લઇ શકાય છે. કપાસનાં પાકમાં રોગ અને જીવાતનુ પ્રમાણ પણ ઓછુ રહેવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. વળી કપાસનાં પાક પર હિમની માઠી અસર થતી હોય, જે વિસ્તારમાં ઠંડી વધુ પડતી હોય ત્યાં કપાસનું વાવેતર વહેલુ કરવાથી શિયાળામાં હિમથી થતાં નુકસાનથી પાકને બચાવી શકાય.\nબીજનું પ્રમાણ અને વાવણી અંતર\nકપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તે માટે હેકટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવુ ખૂબ જ જરૂરી છે. બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બીટી કપાસની ફરતે ૨૦% અથવા પાંચ લાઈનો બે માંથી જે વધુ હોય તે પ્રમાણે જે તે જાતોની નોન બીટીનું અથવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરેલા અન્ય પાકનું પણ વાવેતેર કરવું જરૂરી છે. આ લાઈનો સંરક્ષણ પટ્ટી તરીકેનું કા��� કરે છે.\nકપાસનાં બીજનો ઉગાવો સારો થાય અને શરુઆતથી જ ઉગાવા બાદ ચુસિયા પ્રકારની જીવાતોથી છોડને રક્ષણ મળી રહે તે માટે કપાસનાં બીજને વાવતાં પહેલાં એક કીલોગ્રામ બીજ દીઠ ઇમીડા ક્લોપ્રિડ ૧૦ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૧૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ ૨૦ ગ્રામ અથવા થાઇમીથોક્ઝિામ ૨.૮ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઇએ, જેથી કપાસના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ ઉપરાંત કપાસના પાકમા રાસાયણિક ખાતરનો બચાવ થઈ શકે તે માટે એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યારનો બીજને પટ આપીને વાવેતર કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પ્રદૂષણનો પ્રશ્ન મહદ અંશે ઘટવાથી પર્યાવરણને થતી અસર ઓછી કરી શકાય છે.\nસંકર કપાસ અને તેમાય બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી વધારે હોવાથી બીજને યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાથી બિયારણની જરૂરીયાત ઓછી રહે છે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનો ઉગાવો સારો થાય છે. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે.\nકપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.\nકપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.\nકપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.\nકપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.\nબીટી કપાસની ખેતી વિશે બાકીની માહિતી ભાગ ૨ અને ભાગ ૩ માં આપવામાં આવશે..\nસંદ્રભ – નવસારી ક્રુષિ યુનિવર્સિટી\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nપશુઆહાર – પરાળનુ પોષણ મુલ્ય કઇ રીતે વધારવું\nબીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૨ (BT cotton cultivation – part 2)\nOne thought on “બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૧ (BT Cotton cultivation)”\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખ���ડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/rep-girl-killed-in-banaskantha-714545.html", "date_download": "2020-09-20T15:05:33Z", "digest": "sha1:5WIMEQ5IZJCUUSB4ZMZ3XKETCOSY4BMV", "length": 28032, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "સગીરા પર આચરાયુ સામુહિક દુષ્કર્મ, થયુ મોત– News18 Gujarati", "raw_content": "\nસગીરા પર આચરાયુ સામુહિક દુષ્કર્મ, થયુ મોત\nસગીરા પર આચરાયુ સામુહિક દુષ્કર્મ, થયુ મોત\nસગીરા પર આચરાયુ સામુહિક દુષ્કર્મ, થયુ મોત\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nBanaskantha: શિક્ષક હની ટ્રેપમાં 4ની ધરપકડ, શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યા હતા\nઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હાર્યા, દોઢ મહિનાથી ચાલતી હતી સારવાર\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nઉંઝા: APMC કૌભાંડની તપાસ શરુ, મહેસાણા રજિસ્ટ્રારની ટીમ પહોંચી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nBanaskantha: શિક્ષક હની ટ્રેપમાં 4ની ધરપકડ, શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યા હતા\nઉંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ કોરોના સામે જંગ હાર્યા, દોઢ મહિનાથી ચાલતી હતી સારવાર\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nઉંઝા: APMC કૌભાંડની તપાસ શરુ, મહેસાણા રજિસ્ટ્રારની ટીમ પહોંચી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nMehsana: દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે 25 થી વધુ કર્મચારીઓની બદલી કરાઈ\nPM Modi ના 70મા જન્મદિવસે મોટી જાહેરાત, Gandhinagar શહેરને મળશે 24 કલાક પાણી\nPM Modi ના જન્મદિવસે Gandhinagar ન�� મોટી ભેંટ, Amit Shah એ કહ્યું 'સ્થાનિકોને 24 કલાક પાણી\nગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે\nઆજે PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી\nરાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કોરાનાના ટેસ્ટિંગ ચાર્જમાં એક હજાર રૂપિયાનો ઘટાડો\nપાટણ: પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન\nઊંઝા APMCમાં 15 કરોડના કૌભાંડની આશંકા, મામલો ગાંધીનગર પહોંચ્યો\nબનાસકાંઠા: ભીલડીની ખાનગી હોસ્પિટલમાં રેડ, હોસ્પિટલમાં થતા ગર્ભ પરીક્ષાનો થયો પર્દાફાશ\nપાટણ: પાંચ વાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું અવસાન\nઊંઝા APMC માં 15 કરોડના કૌભાંડની શક્યતા, APMC ના સત્તાધીશો પર લાગ્યા ગંભીર આક્ષેપ\nકોરોનાના વધતા કહેર વચ્ચે, રાજ્યની શાળાઓ દિવાળી બાદ ખોલવાની સરકારની વિચારણા\nમહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારની પહેલ , આપશે વ્યાજ વગરની લોન\nગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને 3 કલાક પહેલા અપાશે પ્રવેશ\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\nJEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ\nપ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ,મ્યુઝિયમ\nરાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે\nAravalliના ભિલોડામાં વાવાઝોડા સાથે વરસાદ, ભાદરવામાં તડકા વચ્ચે વરસાદથી રાહત\nગુજરાતના 85,000 વકીલો માટે સારા સમાચાર, આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.2.50 લાખની મળશે લોન\nBanaskanthaના ડીસા-રાધનપુર હાઇવે પર ચક્કાજામ, પશુઓ રોડ પર છોડી મુકતા ચક્કાજામ\nઆજથી ઉત્તર ગુજરાતના 3 જિલ્લાને નહિ મળે પાણી, 15.85 લાખ લોકોને અસર\nSSG હૉસ્પિટલ આગ : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે\nકમલમમાં પણ Coronavirusની અસર, ઓફિસ સ્ટાફ સિવાય કોઇને એન્ટ્રી નહીં\nગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 સપ્ટેમ્બરથી શરૂ, પાંચ દિવસ સુધી ચાલશે\nપક્ષના અનેક નેતા-કાર્યકરો કોરોના પોઝિટિવ આવતા બીજેપીની ચિંતન બેઠક રદ, કમલમ ખાતે નૉ એન્ટ્રી\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇ��ામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/surat-raping-child-711286.html", "date_download": "2020-09-20T14:38:06Z", "digest": "sha1:Y3FEXH4KAIG4NAOIU4NGFBKBXIUM3GWL", "length": 27150, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "બાળક બન્યો દુષ્કર્મનો ભોગ!કોની પર છે શંકા જુવો વીડિયો– News18 Gujarati", "raw_content": "\nબાળક બન્યો દુષ્કર્મનો ભોગકોની પર છે શંકા જુવો વીડિયો\nબાળક બન્યો દુષ્કર્મનો ભોગકોની પર છે શંકા જુવો વીડિયો\nબાળક બન્યો દુષ્કર્મનો ભોગકોની પર છે શંકા જુવો વીડિયો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઆજના 5 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઆજના 5 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nLok Sabha બાદ Rajya Sabhaમાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nBSFની સરહદ પર મોટી કાર્યવાહી, ડ્રગ્સ અને હથિકાર કર્યા જપ્ત\nસુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nદિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા શિકાર\nસુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો માર\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં હનીટ્રેપ કેસમાં વધુ ધરપકડ, SOGએ વધુ એક આરોપી પકડ્યો\nAhmedabadમાં CTM બ્રિજ પરથી આધેડે લગાવી છલાંગ, ઘટના અંગે પોલીસની તપાસ શરુ\n'મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો' ધમકાવીને વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો\nકોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી\nઆજના 1 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nKutchમાં રુપાણી સરકારની નવી ઓદ્યોગિક નીતિથી નવા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન\nપ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'\nAhmedabadનાં નરોડાના PSI એ.એન.ભટ્ટનું કોરોનાથી થયું નિધન\nSuratનાં ઉમરપાડામાં પોલીસે ફોરવ્હિલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nNews18 ગુજરાતીના રિપોર્ટની અસર, કોર્પોરેશનની ટીમ નિકોલ પહોંચી\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં આંબેડકર બ્રિજ પાસે 6 જેટીથી સી પ્લેન માટે પ્લેટફોર્મ બનાવાયું\nVadodaraની SSG હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓના ટોળાનો પગાર ઓછો આપતા હંગામો\nAMCએ જાહેર કરેલા SOPની ઐસીતૈસી, નાસ્તા પ્રેમીઓને નથી કોરોના ભય\nદુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહેતા સગીરાને દારૂથી નવડાવી હતી, હવે કર્યો ધારદાર હથિયારથી હુમલો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/gujarat-news/story-of-dr-abdul-kalam-ji/", "date_download": "2020-09-20T15:30:40Z", "digest": "sha1:OCGKEZZE5FZEGQTASGXG64UVHVO746EZ", "length": 16853, "nlines": 257, "source_domain": "www.apnubhavnagar.in", "title": "સરળ વ્યક્તિત્વ ધરાવતા ડો, કલામ સાહેબ, રાષ્ટ્રપતિ હોવા છતાં આમ જનતાને આમ આદમીની જેમ જ મળતા.. | Apnu Bhavnagar", "raw_content": "\nખાનગી શાળાની ફી બાબત,હાઈકોર્ટનો અગત્યનો આદેશ\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહન��ી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Know Fresh Gujarat સરળ વ્યક્તિત્વ ધરાવતા ડો, કલામ સાહેબ, રાષ્ટ્રપતિ હોવા છતાં આમ જનતાને આમ...\nસરળ વ્યક્તિત્વ ધરાવતા ડો, કલામ સાહેબ, રાષ્ટ્રપતિ હોવા છતાં આમ જનતાને આમ આદમીની જે�� જ મળતા..\nનવી દિલ્હી: એપીજે અબ્દુલ કલામનું વ્યક્તિત્વ કોઈ એક ક્ષેત્રમાં જ સીમિત થતું નથી. જ્યારે જિંદગીએ તેમને ભૂમિકા નિભાવવાનીજવાબદારી સોંપી ત્યારે તે તેના પર સાચા સાબિત થયાં છે. તે દેશના રાષ્ટ્રપતિ, એક મહાન ચિંતક, લેખક અને વૈજ્ઞાનિક પણ હતા. તેમણેદરેક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે.\nઅબ્દુલ કલામનું ૨૦૧૫ના વર્ષમાં 27 જુલાઇના રોજ મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું, ચાલો આપણે તેમના વિશે કેટલીક વિશેષબાબતો યાદ કરીએ તેમજ કલામ સાહેબના જીવનમાંથી સ્વપ્નને કેવી રીતે જોવું અને કેવી રીતે શીખી શકીએ તે વિશે જાણીએ.\n2002 માં રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેમની બધી સાદગી એવી જ હતી. તેમના દરવાજા હંમેશાં લોકો માટે ખુલ્લા હતા. ઘણાં પત્રોતેઓએ તેમના પોતાના હાથથી લખ્યા હતા. તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ જાણીતા છે.\nઅબ્દુલ કલામનો જન્મ ૧૯૩૧માં ૧૫ ઓક્ટોબરના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. તેનો પરિવાર બોટ બનાવવાનું કામ કરતોહતો. કલામના પિતા બોટ માછીમારોને ભાડે આપતા હતા. નાનપણથી કલામની આંખોએ કંઈક બનવાનું સ્વપ્ન જોયું.\nજો કે તે સમયેસંજોગો એટલા સારા ન હતા. સ્કૂલથી આવ્યા પછી, તે રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પર આવેલા તેના મોટા ભાઇ મુસ્તફા કલામની દુકાન પરથોડા સમય બેસતા..જે રામેશ્વર રેલવે સ્ટેશન પર હતી..\nત્યારબાદ જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ટ્રેન રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પર અટકી ત્યારે ચાલતી ટ્રેનમાંથી અખબારના બંડલ ફેંકીદેવાયા. તેમના ભાઈ શમસુદ્દીનને એક એવા માણસની જરૂર હતી, કે જે ઘરે ઘરે જઈને સમાચારપત્ર આપવામાં મદદ કરી શકે, અને પછીકલામે આ જવાબદારી લીધી હતી.\nજ્યારે તેણે તેના પિતાને રામેશ્વરમની બહાર ભણવા જવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું કે અમારો પ્રેમ તમનેબાંધી રાખશે નહીં કે આપણી જરૂરિયાતો તમને અટકાવશે નહીં. તમારું શરીર આ જગ્યાએ પર જીવી શકે છે, પરંતુ તમારું મન અહીં નથી.\n2002 માં રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ પ્રથમ વખત કેરળની મુલાકાતે આવ્યા. તે સમયે, રાષ્ટ્રપતિના મહેમાનો તરીકે બે લોકોને કેરળરાજ ભવનમાં આમંત્રિત કર્યા હતા. પહેલું એક ફૂટવેર રિપેર કરનાર હતા, અને બીજો એક ઢાબા માલિક હતો… તેઓ બંનેને તિરુવનંતપુરમ રોકાણ દરમિયાન મળ્યા.\nડો.કલામે કદી પોતાના અથવા પોતાના પરિવાર માટે કશું બચાવીને રાખ્યું નથી. રાષ્ટ્રપતિની ઓફિસમાં આવતાની સાથે જ તેણે પોતાનીબધી થાપણો અને પગાર ટ્રસ્ટમાં આપી દીધાં, તેમણે કહ્યું હતું કે હું દેશનો રાષ્ટ્રપતિ બન્યો હોવાથી સરકાર જ્યાં સુધી હું જીવીશ ત્યાંસુધી મારું ધ્યાન રાખશે. તો પછી મારે મારા પગાર અને થાપણો બચાવવાની શું જરૂર છે\nવાહ આવા મહાન વ્યક્તિ આપણી વચ્ચે નથી એ દુઃખની વાત છે, ભગવાન આવા મહાન વ્યક્તિઓને બીજો જન્મ આપે તેવી પ્રાર્થનાકરીએ..\nPrevious articleનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે સફળતા..\nNext articleમોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે…વાંચો પૂરી સ્ટોરી..\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ\nલેન્ડ લાઇન નંબર પર આ રીતે વાપરો WhatsApp\n PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી...\nગૌમૂત્રના અદભૂત ફાયદાઓથી ઘણા લોકો અંજાન છે, આ ખબર વાંચી આજથી...\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nનહાવા માટે બાથરૂમમાં ગઇ અને ગીઝરને કારણે થયું સગીર વયની બાળકીનું...\nભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર…\nપ્લાસ્ટિકની પ્યાલીઓ અને બેગ પરના વેચાણ કે વિતરણ સામે તંત્રએ લાલ...\nજાણો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરનો ઇતિહાસ, ભુતપ્રેતથી પીડાતા હોય તેવા...\nખાનગી શાળાની ફી બાબત,હાઈકોર્ટનો અગત્યનો આદેશ\nGSSSB વર્ષ 2020-21નુ પરીક્ષા આયોજન જાહેર કરવામાં આવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/4-year-old-girl-falls-from-third-floor-while-playing-miraculous-rescue-by-neighbors-127721125.html", "date_download": "2020-09-20T15:22:16Z", "digest": "sha1:SQYJM5ZQ3L6SY6BZZM4MINX5EVSTHM6M", "length": 3767, "nlines": 64, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "4-year-old girl falls from third floor while playing, miraculous rescue by neighbors | 4 વર્ષની બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી પડી, પાડોશીઓએ ઝીલી લેતા ચમત્કારિક બચાવ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nચીન:4 વર્ષની બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી પડી, પાડોશીઓએ ઝીલી લેતા ચમત્કારિક બચાવ\nવીડિયો ડેસ્કઃ પૂર્વ ચીનના જિયાન શહેરમાં એક બાળકી બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી ગઈ છે. દાદા-દાદી ચાર વર્ષની આ બાળકીને ઘરમાં એકલી જ મૂકીને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બાળકી રમતાં રમતાં બારી પર આવી ગઈ હતી. આ બાળકી બારી પર બેસી જતાં પાડોશીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે, પાડોશીઓએ સતર્કતા દાખવી તરત જ નજીકમાં પાર્ક કરેલી કારને ઢાંકેલું કવર લઈ લીધી હતું. પાડોશીઓ કવર રાખીને નીચે ઉભા રહી ગયા હતા. જોતજોતામાં જ બાળકી નીચે પડે છે, અને આ કવરમાં ઝીલાય જાય છે. આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%B8%E0%AB%87%E0%AA%B8/", "date_download": "2020-09-20T13:13:50Z", "digest": "sha1:OP2TCSL3IYXZFLNORHVXFZVRPB4QY6DQ", "length": 3021, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "સૌથી સુંદર પ્રિંસેસ |", "raw_content": "\nTags સૌથી સુંદર પ્રિંસેસ\nTag: સૌથી સુંદર પ્રિંસેસ\nદુનિયા ની સૌથી સુંદર પ્રિંસેસ.. ઘરડા સાથે લગ્ન કરીને પુરા ન...\nસુંદરતાની વાત આવતા જ આપણા લોકોના મગજમાં બોલીવુડ હિરોઈનોના ચહેરા આવે છે. તેની સુંદરતા આગળ બધું જ ફિક્કું લાગે છે. પરંતુ સાઉદી અરબમાં એક...\nદુનિયાભરમાં થઈ રહયા છે ઈસરોના વખાણ, કારણ કે વિમાનથી 10 ગણા...\nચંદ્રયાન-૨ મિશનના ઈસરો કેન્દ્ર સાથે સંપર્ક તૂટી ગયા પછી પણ દુનિયાભરમાં ભારતીય સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોના ભરપેટ વખાણ થઇ રહ્યા છે. કેમ કે વિમાનથી ૧૦...\nશુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે...\nભારતીય સેનાના તે જાબાંઝ માણસ જેની જીદ આગળ ઇન્દિરાને પણ ઝુકવુ...\nઇઝરાયલ ની આ અમિષા પટેલ ને જોઈને ભૂલી જશો તમે અસલી...\nગોવાનું નામ સાંભળતા જ “મનમેં લાડું ફૂટા”, પરંતુ આ નહીં જાણતા...\nરોડ એકસીડન્ટને લીધે બદલાઈ ગયું ‘આશિકી’ અભિનેત્રીનું નસીબ, ફોટામાં હવે ઓળખવી...\nઆજે પણ રસ્તા પર ભીખ માંગે છે સુભાષ ચંદ્ર બોઝ સાથે...\nક્લિક કરી ને જાણો 9 અસરકારક ઉપાય જે તમને અલ્સરથી બચાવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/other-links/politics/", "date_download": "2020-09-20T14:06:40Z", "digest": "sha1:UKP5GGSFK2C224Y5EKXQRAOAVCBEWLCJ", "length": 11104, "nlines": 222, "source_domain": "saurashtrasamay.com", "title": "Politics - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગ���ાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nહળવદમાં મુખ્ય મંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોઓને માર્ગદર્શન કાયૅક્રમનું આયોજન કરાયું.\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મા નિભૅર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટેનું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હળવદ … Read More\nધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.\nધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More\nહળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.\nહળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની … Read More\nહળવદ પાલિકા પ્રમુખની નિમણુંક કોને આપવી તે ભાજપના મોવડીઓ માટે કોયડારૂપ.\nહળવદ નગરપાલિકા પ્રમુખની ટમૅ પુરી થતા નવા ઉમેદવારની હોડ લાગી મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા વર્તમાન પ્રમુખના અઢી વર્ષ કાર્યકર પૂર્ણ થતા હાલમાં નવા પ્રમુખ માટેની હોડ લાગી છે ત્યારે હળવદ … Read More\nખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ��્રી સી.આર.પાટીલની રજતતુલા કરવામા આવી : સી. આર. પાટીલનું સન્માન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કર્યું : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા – ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી.\nભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામા ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને શ્રી સી.આર.પાટીલજીને યુવા મંત્રી જયેશ રાદડીયા … Read More\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/indian/not-pay-gst-below-40-lac-turn-over/", "date_download": "2020-09-20T14:18:03Z", "digest": "sha1:BDM2PEJBEK56ANX2YGYTNDFOOY5RPIYZ", "length": 14146, "nlines": 248, "source_domain": "www.apnubhavnagar.in", "title": "40 લાખ સુધીની વાર્ષિક આવક વાળા વ્યક્તિને GSTમાંથી મુક્તિ | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Know Fresh National 40 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ઉદ્યોગપતિઓને GST માંથી મુક્તિ\n40 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ઉદ્યોગપતિઓને GST માંથી મુક્તિ\nમોટી રાહત :40 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ઉદ્યોગપતિઓને GST માંથી મુક્તિ..\nનવી દિલ્હી, બિઝનેસ ડેસ્ક. નાણાં મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે જીએસટીએ ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. આનાથી પાલન અને કરદાતાઓના આધારને લગભગ બમણો કરવામાં મદદ મળી. મંત્રાલય અનુસાર, દેશમાં પરોક્ષ કર સંબંધિત આકારણીઓ વધીને 1.24 કરોડ થઈ છે. પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પરના ટ્વીટની શ્રેણીમાં નાણાં મંત્રાલયે કહ્યું કે જીએસટી લાગુ થયા પહેલા લોકોએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ), એક્સાઈઝ અને સેલ્સ ટેક્સ સહિત 31 ટકા સુધીનો ટેક્સ ભરવો પડતો હતો. આ એપિસોડમાં 40 લાખ રૂપિયા સુધી��ી વાર્ષિક આવક ધરાવતા ઉદ્યોગપતિઓને જીએસટીમાંથી મુક્તિ આપવાની ઘોષણા પણ કરવામાં આવી છે. અગાઉ આ મર્યાદા 20 લાખ રૂપિયા સુધીની હતી.\nઆ ઉપરાંત જે ઉદ્યોગપતિની વાર્ષિક આવક રૂ. 1.5. crore૦ કરોડ છે તે કંપોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. અગાઉ ફક્ત 75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા ઉદ્યોગપતિ જ કંપોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકતા હતા. નાણાં મંત્રાલયે કરેલા ટ્વીટમાં ઉત્પાદકો માટે કમ્પોઝિશન રેટમાં ઘટાડાનો પણ ઉલ્લેખ છે.\nનાણાં મંત્રાલયે ટ્વીટની શ્રેણીમાં કહ્યું કે જીએસટી લાગુ થયા પછી, મોટાભાગની ચીજો પરના ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે 28 ટકાના ટેક્સ સ્લેબ હેઠળ ફક્ત લક્ઝરી વસ્તુઓ અને નાશવંત ચીજો બાકી છે. આ ટેક્સ સ્લેબ હેઠળ 230 વસ્તુઓ હતી પરંતુ 200 જેટલી વસ્તુઓ ઓછી ટેક્સ સ્લેબમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી.\nPrevious articleમોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલાયા\nNext articleતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં નવાં અંજલિભાભી\nસતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય\nશું પાછી નોટ બંધી આવશે \nગરબા ખેલૈયાઓ માટે સરકારે શું કહ્યું\nશું પાકિસ્તાને અભિનંદનને ભારતને સોપીને શરીરમાં કોઈ બાયોચીપ લગાવી હતી \nમનોહર પર્રિકર સૌના માટે આદર્શ નેતા હતા, કારણ કે એમની કોઠાસૂઝ...\nભાવનગરની દીકરી મેઘા સારસ્વતએ જીત્યો ‘મિસ કોર્પોરેટ ઇન્ડિયા વર્લ્ડ’ નો...\nજેવું વિચારશો તેવુ બનશો કારણકે સંકલ્પથી જ સૃષ્ટિ બને છે. અને...\nભારતમાં બનેલો એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કરાયું ઉદ્ઘાટન, જુઓ...\nચીનની ગંદી ચાલ : નેપાળ સાથે ફરીથી એવરેસ્ટની ઊંચાઈ માપશે..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે...\nઆંગણવાડીમા નવી જગ્યા માટે ભરતી\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T13:12:34Z", "digest": "sha1:RVQERXD7P2MEBFIQ7RMUAKSWNDF35QB4", "length": 9853, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ગર્ભ-સંસ્કાર | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય જાણો કઈ રીતે ઉત્તમ...\n16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે.. ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ...\nગુજરાતના આ મંદિરમાં માતાજીને પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન���ડવિચનો પ્રસાદ ધરાવાય છે..\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે...\nઆફ્રિકન દેશ બોત્સ્વાનામાં ત્રણ મહિનામાં 360થી વધુ હાથીઓનાં ભેદી મોત, હાથીઓના...\nરૂપાણી સરકારની મેડિકલના વિદ્યાર્થીઓને મોટી રાહત\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત...\nઅલંગમાં લીલાગ્રુપના પ્લોટ ખાતે 2000થી વધુ કામદારો માટે વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા.\nઆ ચોમાસામાં મકાનની અગાસીનું વધારાનું વરસાદનું પાણીને ઉતારો જમીનમાં..અને કરો તળને...\nમાજી પૈસા માટે સડક ઉપર કરતબો કરી રહ્યા હતા, અને કોઈએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AB%A9-%E0%AB%A9%E0%AB%AE-%E0%AA%B2/", "date_download": "2020-09-20T13:05:40Z", "digest": "sha1:ZYZRALLQS5FT2QYDAY2SJMZA3G5OAYTB", "length": 8865, "nlines": 137, "source_domain": "www.nutansaurashtra.com", "title": "સુરતમાં રાજસ્થાનથી ૩.૩૮ લાખની નકલી ચલણી નોટો લાવતો ઈસમ ઝડપાયો | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સુરત સુરતમાં રાજસ્થાનથી ૩.૩૮ લાખની નકલી ચલણી નોટો લાવતો ઈસમ ઝડપાયો\nસુરતમાં રાજસ્થાનથી ૩.૩૮ લાખની નકલી ચલણી નોટો લાવતો ઈસમ ઝડપાયો\nશહેરની પુણા પોલીસે ગતરોજ સવારે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં ચેકિંગ કરતા નકલી નોટ મળી આવી હતી. જોકે, રૂ .૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦ ની કુલ રૂ.૩,૩૮,૫૦૦ ની મત્તાની ૬૪૨ નંગ જાલી નોટ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરવામાં આવી હતી.\nબનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના શખ્સને વતન ઝાલોરથી મિત્રએ આ જાલી નોટનો જથ્થો સુરતના અડાજણમાં એક વ્યક્તિને પહોંચાડવા આપ્યો હતો.સુરતના નિયોલ ચેક પોસ્ટ ઉપર દરોજ સુરતની બહાર આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ સવારે રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલની સ્લીપર કોચ બસ ચેકપોસ્ટ પર આવતા પોલીસે આ બસમાં રાબેતા મુજબ ચેકિંગ કરી હતી ત્યારે એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાતા વ્યક્તિને તેની પાસેની કાળી બેગ બતાવવાનું કહેતા તે ગભરાઈ ગયો હતો.\nપોલીસે તેનો સમાન ચેક કરતા તેની બેગમાંથી સફેદ કાપડની થેલીમાં રૂ.૨૦૦૦,૫૦૦,૨૦૦ અને ૧૦૦ની નોટો મળી આવી હતી. જોકે, પોલીસે આર રૂપિયા ચેક કરતા તમામ નોટોના સીરીયલ નંબર સરખા હોય નોટો બોગસ હોવાની શક્યતાના આધારે તેને બસમાંથી ઉતારી લેવાયો હતો. આ ઈસમને પોલીસ સ્ટેશન લઇ જઈને તપાસ કરતા પુછપરછ દરમ���યાન તે વ્યક્તિની ઓળખ ચુનીલાલ મંગલારામ સુથાર તરીકે થઇ હતી. તે હાલ કતારગામ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની હોવાની વિગત આપી હતી.\nPrevious articleપર્યાવરણનો અનોખો પ્રેમીઃ એક પગે ૧૩૦૦ કિમીની સાઇકલ સફર ખેડવાનો ઈરાદો\nNext articleવડોદરા હિંસા : પોલીસ એક્શનમાં,૩૭ તોફાનીઓની અટકાયત\nટીઆરબી જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પો ચાલકને માર્યો માર\nસુરત ચોરીના રેકેટનો પર્દાફાશ, ૨૩ બાઇક સાથે ૨ ચોર ઝડપાયા\nસુરતની સગીરાની સાથે મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ દુષ્કર્મ કર્યું\nઓનલાઈન ક્લાસમાં ફોન પર પોર્ન ફિલ્મ ચાલુ થઈ ગઈ\nકોંગ્રેસ પ્રવક્તાએ કંગનાની સુરક્ષાનું બજેટ ગણાવ્યું\nગુજરાત યુનિમાં પેપર લીક થયાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો\nકોવિડ સ્મશાનના સંચાલકે અંતિમક્રિયાની કામગીરી છોડી, જીલ્લાવાસીઓની માંગી માફી\nસંઘ પ્રદેશનાં પ્રશાસકે ખ્રિસ્તી ધર્મગુરૂઓ સાથે લોકડાઉન સંદર્ભે કરી ચર્ચા\nડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લઇને ખુશ\nકુરાનને લઇ હવે સ્વીડન બાદ નોર્વેમાં તોફાનો ફાટી નીકળ્યા, ટાયરો સળગાવ્યા\nકેશોદઃ કાલવાણી ગામની રેલ્વે ટ્રેક પરથી પીપળવાનાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો\nદ.ગુજરાતના ચાર જિલ્લામાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં ૫૨૬ કેસ નોંધાયા\nડેબિટ કાર્ડ બ્લોક થઇ જતા યસ બેંકના ખાતેદારો ચિંતામાં મુકાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/priyanka-gandhi-vadra-s-missing-poster-in-raebareli-042159.html", "date_download": "2020-09-20T15:26:01Z", "digest": "sha1:D7D5FBUXIIVF6776GJVIYO3CYT3DV7N2", "length": 11187, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના લાપતા થવાના પોસ્ટરો લાગ્યા | Priyanka Gandhi Vadra's Missing poster in Raebareli - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n13 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n40 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ���ીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના લાપતા થવાના પોસ્ટરો લાગ્યા\nકોંગ્રેસના ગઢમાં પોસ્ટરવોર શરુ થઇ ચૂક્યું છે. રાયબરેલી શહેરના બધા જ વિસ્તારોમાં કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી લાપતા થઇ ચુક્યા છે. સૌથી ખાસ બાબત છે કે આ પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઈમોશનલ બ્લેક્મેલર ગણાવવામાં આવ્યા છે.\nઆપને જણાવી દઈએ કે ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે જિલ્લાઓમાં જઈને પ્રચાર કરે છે અને લોકોને વોટ આપવા માટે અપીલ કરે છે પરંતુ ઘણા વર્ષોથી તેઓ જિલ્લાઓમાં જોવા નથી મળ્યા, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે ત્રિપુલ અને હરદાસપુર સાથે ખીરોના શેમરીમાં દિવારો પર તેમના પોસ્ટર જોવા મળ્યા હતા.\nરાજસ્થાનની ચૂંટણીમાં મુદ્દાને બદલે ચહેરાની રમત રમશે ભાજપ\nપોસ્ટર માધ્યમ ઘ્વારા કોંગ્રેસ પર પ્રહાર\nપોસ્ટરમાં મેડમ પ્રિયંકા ગાંધી લાપતા લખેલું છે. પોસ્ટરમાં હાલમાં થયેલી ત્રણ ઘટના હરચંદપુરમાં થયેલી રેલ દુર્ઘટના, ઉચાહરમાં થયેલી પીકઅપ અને બસ દુર્ઘટના અને લાલગંજમાં બે યુવકોના ડૂબવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ ત્રણે ઘટનાઓમાં પ્રિયંકા ગાંધી નહીં આવવા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે મેડમ નવરાત્રી, દુર્ગાપૂજા અને દશેરામાં નથી જોવા મળી, તો હવે મેડમ ઈદમાં જોવા મળશે પ્રિયંકા ગાંધીના આ પોસ્ટરથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે.\nકોંગ્રેસના આ 6 નવા ચહેરા નિભાવશે સોનિયા ગાંધીના સલાહકારની ભૂમિકા\nCWCએ નેતાઓને આપી સલાહ, કહ્યું- અંદરની વાતોને અંદર જ રાખે નેતા\nCWCની બેઠક પુરી, કોંગ્રેસની વચગાળાના અધ્યક્ષ રહેશે સોનિયા ગાંધી\nનીટ-જેઈઈ અંગે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો - છાત્રોના મનની વાત સાંભળે પીએમ\nકોંગ્રેસના 23 મોટા નેતાઓએ પક્ષમાં મોટાપાયે ફેરફાર માટે સોનિયા ગાંધીને લખ્યો પત્ર\nકોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસમાં ગાંધી પરિવાર બહારના લોકોમાં કોણ છે સામેલ\nપ્રિયંકાનું ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષ ચૂંટવાનું નિવેદન એક વર્ષ જુનુ: કોંગ્રેસ\nગાંધી પરિવાર સિવાયનો કોંગ્રેસ અધ્યક્ષ મને પણ સ્વિકાર: પ્રિયંક��� ગાંધી\nBJP-RSS સાથે મિલીભગતના આરોપો પર ફેસબુકે આપી સફાઈ\nકોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી મોત\nCM ગહેલોતની 'નિકમ્મા' ટિપ્પણી પર સચિન પાયલટનો પલટવાર\nકોંગ્રેસને ફરીથી જીવિત કરવા માટે રાહુલ ગાંધી સૌથી સક્ષમ વ્યક્તિઃ મૂડ ઑફ ધ નેશન\npriyanka gandhi raebareli congress પ્રિયંકા ગાંધી રાયબરેલી કોંગ્રેસ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/248.htm", "date_download": "2020-09-20T14:42:48Z", "digest": "sha1:VEMGA5WVODTJPOZIZPMCVNLOMGR3ZAOG", "length": 12980, "nlines": 149, "source_domain": "www.mitixa.com", "title": "ઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ\nઆજે ઉત્તરાયણ. બધા ગુજરાતીઓ, ખાસ કરીને સુરતીઓ માટે મોટામાં મોટો ઉત્સવ. આપણે ત્યાં જે ભાતભાતના ઉત્સવો ઉજવાય છે તેમાં ઉત્તરાયણ બધા કરતાં અલગ તરી આવે છે. કારણ આજે લોકો સામાન્ય રીતે આગળ-પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતાં થાય છે. વરસના ત્રણસો ચોસઠ દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવ પણ આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને રસથી નિહાળે છે. આબાલવૃદ્ધ સૌકોઈને રંગે રંગી દેનાર આ તહેવાર વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ ધરાવે છે કારણ આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે. એને કારણે પવનની દિશામાં પરિવર્તન આવે છે. શિયાળાની કાતિલ ઠંડી આજથી ઘટવાની શરૂઆત થાય છે.\nઅમેરિકાના ઘરોમાં ન તો ધાબાં હોય, ન લોકોને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન તો સડસડાટ પતંગો ચગાવી શકાય એવું વેધર હોય તો પછી સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં રંગીન પતંગો ક્યાંથી આવવાની એટલે આજે ભાઈએ ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું ….\nપરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી\nશ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર\nશ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી\nતા. 14 જાન્યુઆરી 2009 ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.\nતો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા\nસગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.\nતા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે \nતો કહો હવે કોને અગાશીમાં જવાનું મન ન થાય \nPrevious Post વણજારે ગાળેલી વાવ\nNext Post એ કેવી સજા છે \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nતને ગમે તે મને ગમે\nપગ મને ધોવા દ્યો\nમાને તો મનાવી લેજો રે\nહવે મંદિરના બારણા ઉઘાડો\nજમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજર���તી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pm-narendra-modi-talks-with-chief-ministers-on-16-june-covid-19-coronavirus-mb-990483.html", "date_download": "2020-09-20T13:53:16Z", "digest": "sha1:EJEB7YT4VPTZKX7HQ7WKIVAUWWVSPUNK", "length": 24492, "nlines": 282, "source_domain": "gujarati.news18.com", "title": "pm-narendra-modi-talks-with-chief-ministers-on-16-june-covid-19-coronavirus-mb– News18 Gujarati", "raw_content": "\nકોરોના મહામારી પર આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદી કરશે વાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોરોના મહામારી પર આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદી કરશે વાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)\nદિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત માટે અલગ યોજના અંગે ચર્ચા થઈ શકે છે\nનવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના વધતા કેસ અને મોતના આંકડાના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે 16 જૂન અને 17 જૂને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મંગળવારે પીએમ મોદી 21 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના વાયરસથી ઊભી થયેલી સ્થિતિ અને તેને રોકવાના મુદ્દે ચર્ચા કરશે.\nસૂત્રો અનુસાર મુખ્યમંત્રીઓ અને ઉપ-રાજ્યપલો સાથેની બેઠકમાં આ 5 મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.\n1. રાજ્યો પાસેથી કોરોનાના રિપોર્ટ માંગવામાં આવી શકે છે\n2. દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત માટે અલગ યોજના\n3. કોરોના પ્રભાવિત શહેરોમાં કડક નિયમો બનાવવા અંગે થઈ શકે છે ચર્ચા\n4. ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને લઈને થઈ શકે છે ચર્ચા5. મેડિકલ સુવિધા પર કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય પર ચર્ચા શક્ય\nઆજે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે ચર્ચા\n16 જૂને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની વાતચીત થશે. તેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કિમ અને લક્ષ્યદ્વીપ સામેલ છે.\nઆ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા\n17 જૂને ગુજરાત સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે ચર્ચા\n17 જૂને 15 રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ-રાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના વડાપ્રધાન ચર્ચા કરશે. તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશા સામેલ છે.\nઆ પણ વાંચો, UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ આરોપ મૂકતાં પહેલા પોતાની જાત સામે જુઓ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nકોરોના મહામારી પર આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદી કરશે વાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-rahul-gandhi-16-3380824462006548", "date_download": "2020-09-20T14:30:18Z", "digest": "sha1:G4K73XURB4GIURJ2LJMHIKAMJ5JO5MII", "length": 2418, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આમને રોડના ખાડા વિશે પહેલેથી ખબર હતી! #RaghubhaiDesai #Congress #Gujarat Rahul Gandhi", "raw_content": "\nઆમને રોડના ખાડા વિશે પહેલેથી ખબર હતી\nઆમને રોડના ખાડા વિશે પહેલેથી ખબર હતી\nઆમને રોડના ખાડા વિશે પહેલેથી ખબર હતી\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી..\nસુવિચાર મહત્વના નથી, પરંતુ શું -વિચારો છો એ મહત્વનું છે...\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/this-country-has-changed-the-prison-menu-after-200-years/articleshow/73937250.cms", "date_download": "2020-09-20T14:37:50Z", "digest": "sha1:3Z6RKOR57BBEJP5ADJWDP3PFKOX3RTWS", "length": 7971, "nlines": 81, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nવર્ષો બાદ બદલવામાં આવ્યું અહીંની જેલનું મેનુ, જાણો હવે કેદીઓને નાસ્તામાં શું મળશે\nઆશરે 200 વર્ષ બાદ બાંગ્લાદેશની જેલોમાં આપવામાં આવતા નાસ્તા (બ્રેકફાસ્ટ)નું મેનુ બદલવામાં આવ્યું છે. બાંગ્લાદેશના લગભગ 81,000 કેદીઓને હવે બ્રેડ અને ગોળની જગ્યાએ કંઈક અલગ બ્રેકફાસ્ટ આપવામાં આવશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો 18મી સદીમાં બ્રિટિશ સંસ્થાનવાદ શાસકોએ કેદીઓને નાસ્તામાં બ્રેડ અને ગોળ આપવાનું શરૂ કર્યું હતું.\nહવે ત્યાં નવા મેનુ અનુસાર કેદીઓને બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તામાં બ્રેડ, શાકભાજી, મીઠાઈઓ (હલવો) અને ખીચડી વગેરે આપવામાં આવશે. બાંગ્લાદેશની 60 જેલોમાં 35,000 કેદીઓની ક્ષમતા કરતા વધારે કેદીઓને રાખવામાં આવે છે કે જેની માનવાધિકાર સંગઠન ઘણી વખત ટીકા કરે છે.\nજેલના કેદીઓ ઘણી વખત ભોજનની ગુણવત્તા અને તેની માત્રા સંબંધિત ફરિયાદ કરતા જોવા મળે છે. અને હવે ત્યાંના કેદીઓએ નવા મેનુનું સ્વાગત કર્યું છે.અહીંની સરકારે કેદીઓને ઓછા ભાવમાં ફોન કરવાની વ્યવસ્થા પણ કરી આપી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકૂતરાએ બાળકીનો જીવ બચાવીને જીત્યું લોકોનું દિલ, જુઓ વિડીયો આર્ટિકલ શો\nગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nદેશખેતી સાથે સંકળાયેલા 3 બિલ પર રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં શું થશે\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nદુનિયાફ્રાન્સમાં કોરોનીની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે 13,000થી વધુ નવા કેસ\nવડોદરાગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ કર્યું હતું ગણપતિ અને કાલીનું પૂજન\nઅમદાવાદ19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/15-03-2019/163670", "date_download": "2020-09-20T13:26:12Z", "digest": "sha1:FP3CY3G2NOA37ESPWSSMWV4YYTRHZHW3", "length": 14780, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "એમ.પી.: બીજેપીની રાજયસભા સાંસદ ઉઇકેના પુત્રની ડ્રગ્સ સાથે ધરપકડ", "raw_content": "\nએમ.પી.: બીજેપીની રાજયસભા સાંસદ ઉઇકેના પુત્રની ડ્રગ્સ સાથે ધરપકડ\nમધ્યપ્રદેશના મંડલામા પોલીસએ બીજેપીની રાજયસભા સા઼સદ સંપતિયા ઉઇકમેના પુત્ર સતેંધ ઉઇકે અને અભિષેક લકડા અને શાહરૂખખાન નામના બે અન્ય લોકોનીલ સ્મૈક (ડ્રગ્સ) સાથે ધરપકડ કરવામાં આવી પોલીસએ જણાવ્યુ છે કે સતૈંધની પાસેથી ૧૪ અને શાહરૂખની પાસેથી ૧૦ પડીકી જપ્ત થઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભો���વા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nકાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST\nઅરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST\nન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST\nરૂ. ૧૩૦૦૦ કરોડમાં જી ની ર૦ ટકા હીસ્સેદારી ખરીદ કરી શકે છે સોની કોર્પ.: સમાચાર access_time 12:00 am IST\nઅમેરિકાના ઇમિગ્રેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 2 ભારતીયોને દેશનિકાલ કરાયા : સેન્ટરમાં માનવીય સુવિધાઓના અભાવને કારણે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા access_time 7:36 pm IST\nમાયાવતી ચૂંટણી નહિ લડે અખિલેશ સાથે ડઝન સભા સંબોધશે સંગઠનમાં જબ્બર ફેરફાર access_time 11:35 am IST\nસોમનાથ- વેરાવળના શકિત સંમેલનમાં રાજકોટ આહિર સમાજ ઉમટી પડશે access_time 3:52 pm IST\nસગીર પુત્રીને મળવા દેવા - કબજો આપવાની પિતાની અરજી કોર્ટે અમાન્ય ઠરાવી access_time 3:53 pm IST\nસોમયજ્ઞની સાંજે શોભાયાત્રાઃ કાલથી યજ્ઞ પ્રારંભ access_time 3:38 pm IST\nભુજના નારાણપરની ૩ સગીરાઓને ભગાડી ગયા બાદ જુના ફોટા વાયરલ કરનારા ૨ ઝડપાયા access_time 12:04 pm IST\nભડીયાદ મેળામાં જઈ રહેલા પદયાત્રિકો પાણીના ખાડામાં નહાવા પડતાં એક લાપતા 3નો આબાદ બચાવ access_time 8:16 pm IST\nસોમનાથ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય ખાતે જન્મદિવસ ઉજવાયો access_time 12:02 pm IST\nગુજરાતમાં ભાજપ પંદરેક નવા ચહેરાઓ મૂકવાના માર્ગે access_time 11:31 am IST\nઅમદાવાદમાં નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતા દંપતીને કચડવા કર્યો પ્રયાસ :મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું access_time 2:10 pm IST\nગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની ઘટતી સપાટી : ખેતી માટે સિંચાઈનું પાણી બંધ કરાયું access_time 12:24 am IST\nઇથિયોપિયન એર લાઇન્સ સાથે મીટીંગ છોડી ચાલ્યા ગયા ક્રેશ પિડીતોના પરિજનો access_time 10:51 pm IST\nસ્માર્ટફોનમાં કઇ મેટલ હોય છે એ જાણવા સાયન્ટિસ્ટોએ હેન્ડસેટને લિટરલી બ્લેન્ડરમાં ચટ��ીની જેમ વાટી નાખ્યો access_time 3:49 pm IST\nતેલ અવીવ પર રોકેટ નાખ્યા પછી ઇઝરાયલએ હમાસના ૧૦૦ સ્થાનો પર હુમલો કર્યો access_time 1:38 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 12:00 am IST\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 7:34 pm IST\nયુ.એસ.માં લેક્સિંગ્ટન મેસ્સેચ્યુએટ્સ ટાઉન મિટિંગ મેમ્બર તરીકે ચૂંટાઈ આવતા 4 ઇન્ડિયન અમેરિકન access_time 7:37 pm IST\nદીપા કર્મકાર જિમ્નૈસ્ટિક વિશ્વકપના ફાઇનલમાં access_time 3:46 pm IST\nચેમ્પિયન્સ લીગ: બાયર્નને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પહોંચી લિવરપૂલ access_time 6:14 pm IST\nસાઇના નેહવાલ પર બનનારી બાયોપિક ફિલ્‍મમાં શ્રદ્ધા કપૂરની જગ્‍યાઅે પરિણીતી ચોપડાને લેવાશે access_time 4:29 pm IST\nહવે મહિલા સિંઘમ પર ફિલ્મ બનાવશે રોહિત શેટ્ટી access_time 5:36 pm IST\nદીપિકા પાદુકોણના મીણના પૂતળાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ access_time 5:36 pm IST\nહાય...હાય...મિર્ચી..: કરિશ્મા કપૂરે ઇન્ડિયન ફેશન વીકમાં સાડીમાં કર્યું રેમ્પ વોક access_time 5:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/03/31/recharge-poem/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T15:09:13Z", "digest": "sha1:G7R5ORDC35ECCSAQOQCZA7IECJSSEYRM", "length": 12301, "nlines": 154, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રિચાર્જ – અનિલ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરિચાર્જ – અનિલ ભટ્ટ\nMarch 31st, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અનિલ ભટ્ટ | 7 પ્રતિભાવો »\n[ ‘પ્રયત્ન’ સામાયિકમાંથી સાભાર. આપ અનિલભાઈનો (જામનગર) આ નંબર પર +91 9428074508 સંપર્ક કરી શકો છો.]\nપૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’\n‘અરે કહું છું, સાંભળો છો ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો \nઅને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો \nરિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે \n ક્યારે રિચાર્જ કરવાનું છે હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું \n…. સતત આવા શબ્દો સાંભળવા મળે છે. આપણને મોબાઈલ રિચાર્જ કરવાનું યાદ આવે છે \nપણ તમે રિચાર્જ થયા \nપોતાની જાતને પણ રિચાર્જ કરવી અત્યંત જરૂરી છે, દોસ્તો \nજે આપણે સાવ ભૂલી ગયા છીએ \nઆપણું રિચાર્જ આપણા જ હાથમાં છે \nછતાં આપણને ‘આપણને’ રિચાર્જ કરવાનું યાદ આવતું નથી \nહું જીવંત છું ‘અનિલ’, કારણ કે રિચાર્જ થાઉં છું,\nમોર્નિંગ વૉકથી, કવિતા વાર્તા લખવાથી\nઅને વાંચવાથી અને ખાસ ‘પ્રયત્ન’ સતત પ્રગટ કરતા રહેવાથી,\nમનગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે સમયને ચોરતા ક્યારે શીખશો ને ક્યારે રીચાર્જ થશો \n« Previous ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા – રતિલાલ બોરીસાગર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ\nલોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, ફક્ત કંપની જુદી છે.) સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મૅસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે.) પેટમાં બળતરા ... [વાંચો...]\nથોડાક અક્ષરો – સંજીવ ચટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ)\nજો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું અને જો મળે કોઈ સાથી-સંગાથી તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી અને જો મળી જાય એક મંજિલ તો નિરુદ્દેશ યાત્રા પર નીકળી પડું. અગર ... [વાંચો...]\nચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી\nજવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે કાર્યરત શ્રી જે. ડી. સોલંકીની ચાર પદ્યરચનાઓ જેમના શીર્ષક છે, ૧) ડેડી રેડે તેજ, ૨) બસ જીવવાનું, ૩) ઓનલાઇન ઓફિસ અને ૪) ક્વોરનટાઇન આજે રીડગુજરાતી પર પ્રસ્તુત છે. સર્જકને અનેક શુભેચ્છાઓ. ૧. ડેડી રેડે તેજ સહેલી સમજણ, સહેલો રસ્તો સહુથી પહેલાં કોણ બતાવેજે અણસમજણ માંથી નીકળી રડી ચૂક્યાં છે તે જ બતાવે. રસ્તામાં રસ્તો રોકી ઉભેલા સહુ કહે ... [વાંચો...]\n7 પ્રતિભાવો : રિચાર્જ – અનિલ ભટ્ટ\n: ખુબ જ સારી વાર્તા છે\nરિચાર્જ . . . લેખ વાચ્યો ખુબ જ પ્રેરણાદાયક્..\nઆપનિ વાત એકદમ સાચિ દરેકે રોજ રિચાર્જ થઉં જોઇયે જ.\nઅત્યારની યુવા પેઢીને સમજવા જેવી\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/2013/06/18/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%88%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A8%E0%AA%B5/", "date_download": "2020-09-20T14:40:49Z", "digest": "sha1:AG4XLBUJ4TLTRXXY3ZVZ7N2RYQ6VTPE5", "length": 32835, "nlines": 269, "source_domain": "asaryc.wordpress.com", "title": "“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nમિત્રો, કેટલાંક કાવ્યો એવાં હોય છે કે, જમાનો બદલાઈ જાય પરંતુ એની સાર્થકતા અખંડ રહે આવું જ એક કાવ્ય છે: “શરણાઈવાળો અને શેઠ” જે આપણા જૂના ને જાણીતા કવિ શ્રી દલપતરામ દ્વારા સર્જાયેલું છે. આ કાવ્ય આપણામાંથી ઘણા ભણી ચૂક્યા હશે. આ કાવ્ય મને આજકાલ બહુ જ સાંભરી આવે છે. એથી, મને એ કાવ્ય ફરીથી ભણવાનું મન થાય છે. પરંતુ એ આજની પરિસ્થિતિમાં ભણવું છે. તો આવો, ભણીએ અને માણીએ આ કાવ્ય…… એક આધુનિક શિક્ષક પાસે આવું જ એક કાવ્ય છે: “શરણાઈવાળો અને શેઠ” જે આપણા જૂના ને જાણીતા કવિ શ્રી દલપતરામ દ્વારા સર્જાયેલું છે. આ કાવ્ય આપણામાંથી ઘણા ભણી ચૂક્યા હશે. આ કાવ્ય મને આજકાલ બહુ જ સાંભરી આવે છે. એથી, મને એ કાવ્ય ફરીથી ભણવાનું મન થાય છે. પરંતુ એ આજની પરિસ્થિતિમાં ભણવું છે. તો આવો, ભણીએ અને માણીએ આ કાવ્ય…… એક આધુનિક શિક્ષક પાસે એ શિક્ષકને કાવ્ય ક્યારે લખાયું એનાથી કોઈ મતલબ નથી. એને મતલબ છે કે કાવ્યને આજની પરિસ્થિતિમાં કઈ રીતે માણી શકાય. .\nસહુ પ્રથમ આપણે આ કાવ્ય પર એક નજર નાખી લઈએ…\n“શરણાઈવાળો અને શેઠ”——- કવિ શ્રી દલપતરામ\nએક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,\nરાગ રાગણી વગાડવામાં વખણાણો છે.\nએકને જ જાચું એવી ટેક છેક રાખી એક\nશેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.\nકહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,\n“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.\nપોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી \nસાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”\nમિત્રો, હવે આ કાવ્યને સવાલજવાબ દ્વારા માણીએ…\nસવાલ [૧] આ કાવ્યમાં તમારી દૃષ્ટિએ શરણાઈવાળો એટલે કોણ\nજવાબ [૧] આ કાવ્યમાં અમારી દૃષ્ટિએ શરણાઈવાળો એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. અને શરણાઈ એટલે આપણું ગુજરાત રાજ્ય.\nસવાલ [૨] આ કાવ્યમાં તમારી દૃષ્ટિએ શરણાઈ વગાડવી એટલે કઈ કારીગરી\nજવાબ [૨] આ કાવ્યમાં અમારી દૃષ્ટિએ શરણાઈ વગાડવી એટલે ગુજરાત રાજ્યનો વિકાસ કરવો.\nસવાલ [૩] આ કાવ્યમાં ઉલ્લેખ થયો છે એવા કંજૂસ શેઠ આજની પરિસ્થિતિમાં કોને કોને કહી શકાય\nજવાબ [૩] આ કાવ્યમાં ઉલ્લેખ થયો છે એવા કંજૂસ શેઠ, આજની પરિસ્થિતિમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જાણીતા અનર્થશાસ્ત્રીઓ, ટીવી પરના ચર્ચાશૂરવીરો વગેરેને કહી શકાય.\nસવાલ [૪] આ કાવ્યમાં ઉલ્લેખ પામેલું સાંબેલું એ શાનું પ્રતિક છે\nજવાબ [૪] આ કાવ્યમાં ઉલ્લેખ પામેલું સાંબેલું એ આપણા દેશના એવાં રાજ્યોનું પ્રતિક છે કે જે રાજ્યો કેટલાક જાણકારોના મત મુજ પહેલેથી જ ખાડે ગયેલાં છે. ઉદાહરણ તરીકે: બિહાર, ઉત્તરપ્રદેશ અને છેલ્લા સમાચાર મુજબ મધ્યપ્રદેશ.\nસવાલ [૫] આ કાવ્યનો ભાવાર્થ ટૂંકમાં જણાવો.\nજવાબ [૫] આ કાવ્યનો ભાવાર્થ આ મુજબ છે: કેટલાક જાણકારોનું માનવું છે કે, ગુજરાત પહેલેથી જ વિકસિત હોવાથી એનો વિકાસ એ નવાઈની વાત ન કહેવાય. પરંતુ જે રાજ્યો પહેલેથી જ ખાડે ગયેલાં છે એ રાજ્યોનો વિકાસ જ નવાઈની વાત કહેવાય.\nસવાલ [૬] આ કાવ્ય પરથી તમને શું શીખવા મળે છે એ તમારાં પોતાનાં ઉદાહરણો દ્વારા સમજાવો.\nજવાબ [૬] આ કાવ્ય પરથી અમને શીખવા મળે છે કે કોઈની કારીગરીની કદર કઈ રીતે ન કરી શકાય. જેમ શેઠ શરનાઈવાળાને સાંબેલું ધરે છે એમ જ આપણે પણ કશું ને કશું ધરી શકીએ. [ઉદાહરણ-૧] જેમ કે કોઈ કારીગર સારાં ભજિયાં બનાવતો હોય તો એને લાકડાનું ભૂસું ધરીને કહી શકીએ કે- બેસનમાંથી સ્વાદિષ્ટ ભજિયાં એમાં શી કારીગરી કરી આ લાકડાના ભૂકામાંથી સ્વાદિષ્ટ ભજિયાં બનાવે તો તું સાચો કારીગર. [ઉદાહરણ-૨] કોઈ ચાઈનીઝ આનગી બનાવનારને માથામાં નાખવાના રબર ધરીને કહી શકીએ કે- તું નુડલ્સમાંથી ટેસ્ટી ચાઈનીઝ બનાવે એમાં તે શી નવાઈ આ લાકડાના ભૂકામાંથી સ્વાદિષ્ટ ભજિયાં બનાવે તો તું સાચો કારીગર. [ઉદાહરણ-૨] કોઈ ચાઈનીઝ આનગી બનાવનારને માથામાં નાખવાના રબર ધરીને કહી શકીએ કે- તું નુડલ્સમાંથી ટેસ્ટી ચાઈનીઝ બનાવે એમાં તે શી નવાઈ આ માથામાં નાખવાનાં રબ્બરિયાંમાંથી ટેસ્ટી ચાઈનીઝ બનાવે તો તું ભાયડો.\nસવાલ [૭] જો આ કાવ્ય આજના જાણીતા આડકવિ શ્રી લાલકૃષ્ણ અડવાણી દ્વારા સર્જાયું હોત તો એ કાવ્યની છેલ્લી બે પંક્તિઓ કેવી હોત એ તમારી કલપ્ના દ્વારા રજૂ કરો.\nજવાબ [૬] જો આ કાવ્ય આજના જાણીતા આડકવિ શ્રી લાલકૃષ્ણ અડવાણી દ્વારા સર્જાયું હોત તો એ કાવ્યની છેલ્લી બે પંક્તિઓ અમારી કલ્પના મુજબ આ પ્રમાણે હોય…\nગુજરાત છે તે વિકસ્યું તેમાં કરી તેં શી કારીગરી \nએમપી વિકસાવે તો હું જાણું કે તું શાણો છે.”\nતો મિત્રો, બેલ વાગી ગયો છે. આજનો પિરિયડ પૂરો થાય છે… ફરી મળીશું કોઈ નવા કવિ અને કાવ્ય સાથે. ત્યાં સુધી આ કાવ્યને વાગોળો..\n[ચેતવણી: આ એક વ્યંગલેખ છે. એ રીતે જ માણવો.]\nPosted in ગમ્મતTagged અસર, કટાક્ષ, ગમ્મત, રાજકારણ, વ્યંગ, હાસ્ય, હાસ્યલેખBy યશવંત ઠક્કર13 ટિપ્પણીઓ\n13 thoughts on ““શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે”\nહેમંત પુણેકર કહે છે:\nઅંગ્રેજીમાં કહેવાય છે એમ my two cents – આ રહી છંદબદ્ધ છેલ્લી બે પંક્તિઓ\nગુર્જરી વિકસી એમાં કરી તે શી કારીગરી\nએમ્પીને સુધારે તો હું જાણું કે તું શાણો છે\nઆ સંખ્યામેળ છંદ છે એમાં ફક્ત દરેક પંક્તિમાં ૧૬ અક્ષર સાચવવાના છે. મને યાદ છે ત્યાં લગી આને મનહર છંદ કહેવાય છે.\nયશવંત ઠક્કર કહે છે:\nબરાબર. આડવાણી કે નવા માસ્તર બેમાંથી કોઈના છંદ કાચા હશે. 😀 . … હેમંતભાઈ, વ્યંગ માટે કાવ્ય, પરિસ્થિતિ, મોદીજી, આડવાણીજી, સવાલ-જવાબ વગેરેને યોગ્ય રીતે ખપમાં લેવાયાં છે .. જણાવવા માટે પ્રેમભર્યો આગ્રહ છે.\nઆજના જમાનામાં આ કાવ્ય એના સવાલ જવાબ માણ્યા.\nજેમકે ચંદન ઘો મરવા ટાણે કસાઈવાડે જાય એમ આ રાજકરણીઓની હાલત થશે.\nહાજી કાસમની વીજળી અને પછી ટાઈટેનીક કપ્તાનની હઠને કારણે ડુબી એમ આ રાજકરણના કપ્તાનો��ી હઠને કારણે બધાને ડુબવું પડશે.\nઔરંગઝેબ રાહ જોઈને બેઠો હતો ક્યારે શીવાજી દરબારમાં હાજર થાય એમ આ રાજકરણીઓ છેવટે ઔરંગઝેબને વધુ જુલમ માટે પ્રોત્સાહન આપશે.\nહરીફાઈમાં ટકી રહેવાનો જમાનો આવ્યો છે. એટલે હજી ઘણાં સવાલો બનાવવા જોઈએ.\nતો મિત્રો, બેલ વાગી ગયો છે. આજનો પિરિયડ પૂરો થાય છે… ફરી મળીશું કોઈ નવા કવિ અને કાવ્ય સાથે. ત્યાં સુધી આ કાવ્યને વાગોળો..\nતો મિત્રો, બેલ વાગી ગયો છે. આજનો પિરિયડ પૂરો થાય છે… ફરી મળીશું કોઈ નવા કવિ અને કાવ્ય સાથે. ત્યાં સુધી આ કાવ્યને વાગોળો..\nડિસેમ્બર 26, 2013 પર 3:41 પી એમ(pm)\nખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..\nબહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.\nગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.\nઆપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.\nયશવંત ઠક્કર કહે છે:\nઆજે નરસિંહરાવ દિવેટિયાનું કાવ્ય શોધવા વેબની સફરે નીકળ્યો હતો અને આપનો બ્લૉગ અચાનક નજર સામે આવ્યો. “કદડા”ની જે કવિતા હું ઘણા વ્થવર્ષોથી શોધતો હતો અને અચાનક આજે આપના બ્લૉગમાં ‘જડી’ અને અાજની મારી સવાર સુધરી ગઈ આભાર. આપની સુક્ષ્મ દૃષ્ટિએ “શરણાઈવાળા”ના કવિતમાં રહેલા parableને જોયો અને તે રજુ કર્યો તે માટે આભાર.\nતમારા બધા કરતા ઉંમરમાં ઘણી નાની (25 ) અને અગાઉના અસાઇનમેન્ટમાં (વોડાફોન) સાહેબોનેય ઉઘાડછટ જવાબો દઈ આવી છું. ભાષા પ્રેમે M.Tech અને MBA પછીની ભારે પગાર વાળી નોકરી છોડાવી છે. આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( અમારા પાંચનું સહિયારું યુવા સાહસ , FMS , Delhi અને BITS Pilani ના છોકરાવ ) ભારતની લગભગ બધી ��� ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ( ન કેવળ ગુજરાતી તમામ ભારતીય ભાષા માંધાતાઓને ) એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.\nઆપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક વાંચન માટે મુકેલ છે . બ્લોગર્સના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણકરીએ છીએ. તદુપરાંત આ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી શક્ય છે. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ.\nફેબ્રુવારી 18, 2015 પર 2:14 એ એમ (am)\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n← આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ →\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો તો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહ���.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\n« મે ડીસેમ્બર »\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચનાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચર્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેતાજી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A7-%E0%AA%AA%E0%AB%8D", "date_download": "2020-09-20T15:01:17Z", "digest": "sha1:NF5CA3J4OL5KM4ITMESIXZOJO6D4WJ7W", "length": 28001, "nlines": 231, "source_domain": "tv9gujarati.com", "title": "નાગરિકતા સુધારા વિરોધ પ્રદર્શન Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nનાગરિકતા સુધારા વિરોધ પ્રદર્શન\nCAAના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ પોલીસે બેરિકેડ લગાવી અટકાવી\nજામિયા સમન્વય સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ યથાવત છે. દિલ્હીમાં આ કાયદાના વિરોધ માટે સંસદ ઘેરાઓ માર્ચ કાઢવામાં આવી છે અને હજારો લોકો આ […]\nCAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી\nનાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે […]\nપાકિસ્તાનથી આવેલાં દરેક શરણાર્થીને નાગરિકતા આપીને જ જંપીશું: અમિત શાહ\nદેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે […]\nબોલીવુડ સાથે CAA મુદે સંવાદ, સરકારે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં કર્યું ડિનરનું આયોજન\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ અને સમર્થન બંને ચાલી રહ્યાં છે. આ બાજુ ભાજપ ઘરે ઘરે જઈને કાયદો સમજાવવા પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ […]\nવિરાટ કોહલી નાગરિકતા કાયદાનું સમર્થન કરે છે કે વિરોધ\nCAAને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છો તો અમુક લોકો સમર્થન પણ કરી રહ્યાં છે. બોલીવુડમાં આ પણ કાયદાને લઈને બે ફાંટાઓ જોવા મળી […]\nભારત માતાની જય બોલશે તે જ દેશમાં રહેશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન\nકેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યું છે અને તેના લીધે રાજકારણ ગરમાયું છે. હાલમાં દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ અને સમર્થન રેલીઓ થઈ […]\nકોંગ્રેસનું CAA-NRCની વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીથી મોટો ઝટકો સાબિત થશે\nકોંગ્રેસના 135માં સ્થાપના દિવસે નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NCR)નો કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં રાજભવન તરફ CAA […]\nVIDEO: ઝારખંડમાં ભાજપની હાર, શીવસેના નેતા સંજય રાઉતે કર્યાં આકરા પ્રહાર\nઝારખંડનું ચૂંટણી પરિણામ ભાજપ માટે આંખ ઉઘાડનારું છે. ભાજપની સત્તા દેશમાંથી ઓછી થતી જઈ રહી છે અને ભાજપ પોતાના રાજ્યો ગુમાવી રહી છે. ભાજપની સાથે […]\nCAA મુદે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને મમતા બેનર્જીની પાર્ટી પહેલાંથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં કરીએ એવા પોસ્ટર્સ લગાવીને રાખ્યા […]\nશું શિવસેના CAAનો રહી છે વિરોધ જાણો સંજય રાઉતે ટ્વીટ કરીને શું લખ્યું\nશિવસેનાનો એક મોટો ચહેરો સંજય રાઉત પણ માનવામાં આવે છે. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈને શિવસેનાનું સ્ટેન્ડ હજુ પણ નક્કી થઈ શક્યું નથી. સંસદમાં […]\nમુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. […]\nદેશભરમાં CAAના સમર્થન અને વિરોધમાં રેલીઓ, TMCના પ્રતિનિધિમંડળની અટકાયત\nભારતભરમાં હવે એનઆરસી અને CAAને બે જૂથ પડી ગયા છે. લોકો આ બિલને લઈને સમર્થનમાં પણ ઉતરી રહ્યાં છો તો દિલ્હીમાં ભારે વિરોધ પણ થઈ […]\nCAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે આજે બંધનું એલાન કર્યુ છે. બંધના સમર્થકો જગ્યાએ જગ્યાએ ટ્રેન રોકી રહ્યા […]\nCAA મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, તોફાની તત્વોને કડક સજા કરવામાં આવશે\nનાગરિકતા સુધારા કાયદા મુદ્દે અમદાવાદ, વડોદરામાં થયેલી હિંસા પર રાજ્યમાં હવે રાજનીતિ તેજ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં […]\nઅભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ\nનાગરિકતા સુધારા કાયદાને લઈ દેશના ઘણા વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ કાયદાની વિરૂદ્ધ ઘણા ફિલ્મસ્ટાર પણ રસ્તા પર ઉતર્યા, જેમાંથી એક […]\nCAA Protest: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો\nદિલ્હી જામા મસ્જિદ પર નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ત્યાંથી પોલીસને છેતરીને ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે તેમને […]\nકોણ ગણાશે ભારતના નાગરિક ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા\nનાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ […]\nCAA વિરોધ: ઉત્તરપ્રદેશમાં 7 લોકોના મોત, 14 જિલ્લામાં ઈન્ટરનેટ કરાયું બંધ\nભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચોતરફ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દેશમાં ઘણાંબધા રાજ્યોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઈન્ટરનેટ સેવા પરિસ્થિતિ […]\nCAA વિરોધ: દિલ્હીની જામા મસ્જિદ ખાતે ઉમટી મોટી ભીડ, 7 મેટ્રો સ્ટેશન બંધ\nદિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના જામિયાનગર, શાહીન બાગ, જામા મસ્જિદ ખાતે મોટી ભીડ જોવા મળી રહી છે. દિલ્હીની નજીક […]\nરાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ\nઅમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો […]\nVIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન […]\nCAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે\nનાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. તે દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશ માટે […]\nVIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી\nઅમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાના પડઘા દિલ્લીમાં પડ્યા છે અને હિંસા પર ગૃહ મંત્રાલયની પણ સતત નજર છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહપ્રધાન […]\nVIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી\nઅમદાવાદના શાહ આલમ વિસ્તારમાં થયેલી હિંસાની ઘટના બાદ હાલમાં શાંતિનો માહોલ છે. ત્યા���ે આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને અને અન્ય લોકોને શહેરની એલ.જી હોસ્પિટલમાં સારવાર […]\nઅમદાવાદમાં થયેલાં વિરોધ પ્રદર્શન મામલે શું કહી રહી છે પોલીસ\nઅમદાવાદના શાહ આલમ વિસ્તારમાં નાગરિકતા સુધારા વિધેયકને લઈને વિરોધ પ્રદર્શન હિંસામાં પરિવર્તિ થયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે […]\nCAA વિરોધ : CMએ કહ્યું કે નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને કરીશું\nઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ભારે પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન પ્રાપ્ત થયેલાં અહેવાલ મુજબ અંદાજે 37 વાહનોને સળગાવી દેવાયા છે. જેમાં 4 […]\nઅમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ\nઅમદાવાદ આવેલા શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો અને બાદમાં પત્થરબાજોને કાબૂમાં પોલીસે ટિયર ગેસના […]\nનાગરિકતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક\nનાગરિકતા સુધારાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ નાગરિકતા કાયદાનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી […]\nઅમદાવાદમાં પોલીસ પર પત્થરમારો, 10 જવાનો ઘાયલ, ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડાયા\nઅમદાવાદમાં આવેલાં શાહ આલમ વિસ્તારમાં નાગરિકતા કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટિયર ગેસના સેલ છોડીને પોલીસને […]\nCAA વિરોધ: દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને આપી રહી છે ખાવાનું, જુઓ PHOTOS\nનાગરિકતા કાયદાનો દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાં છે. તમે અત્યાર સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણની ખબરો વાંચી હશે […]\nનાગરિકતા કાયદાના વિરોધ: અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, બસના કાંચ તોડાયા\nCAAના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદ શહેરમાં અસર જોવા મળી રહી છે. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને […]\nCAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં પ્રદર્શન ચાલી રહ���યું છે. ત્યારે હવે ડાબેરી પાર્ટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં ઘણા રાજ્યોમાં […]\nVIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. […]\nVIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ\nદેશભરમાં નાગરિકતા બીલને લઈ હોબાળો થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. મૂળ ભારતીય મહિલા હસીનાબેને 20 વર્ષ પહેલા […]\nનાગરિકતા કાયદાને લઈને ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, કેટલો પણ વિરોધ કરી લો સરકાર નહીં ઝુકે\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહપ્રધાને કહ્યું કે બહારથી આવેલા અલ્પસંખ્યક […]\nસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો\nદેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો […]\nજામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું\nજામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયામાં જામિયા જ છવાયેલી છે. દિલ્હીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જામિયાના વિદ્યાર્થીઓની સાથે સમર્થનમાં […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0/", "date_download": "2020-09-20T13:21:49Z", "digest": "sha1:4XPF6VGVMK6EB6DOVLAFKFNJKMGABHCS", "length": 4280, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઅક્ષય કુમાર - સ્કોટલેન્ડ\nકેન્સરની ટ્રિટમેન્ટ છતાં સંજય દત્તે કર્યું, એક્ટિંગનું ઝનૂન કે કોન્ટ્રાક્ટનું પ્રેશર\nઅક્ષય કુમારે સ્કોટલેન્ડમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે, 'બેલ બોટમ'ની ટીમે અનોખી રીતે આપી શુભેચ્છા\n23 ઓગસ્ટ જન્મદિવસ રાશિફળ: આ વર્ષે થશે ભાગ્યોદય, શત્રુઓ પરાજિત થશે\nમાસ્ક પહેરીને પહોંચ્યો અક્ષય\nપોતાના પહેલા હીરો સુશાંત માટે બોલી વાણી કપૂર - તે યાદો હંમેશાં ખાસ રહેશે\nકોન્ટ્રાક્ટ તોડીને 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી' માટે યશરાજ ફિલ્મ્સે સુશાંતને આપી હતી આટલી ફી\nશુદ્ધ દેસી રોમાન્સ (2013)\nવાણીનો વીડિયો થયો વાયરલ\nઋત્વિક અને ટાઈગર સાથે વાણી\nસાડી અને વાણી કપૂર\nવાણી કપૂર, મનીષ મલ્હોત્રા અને પૂજા હેગડે\nમનીષ મલ્હોત્રા, વાણી કપૂર અને અક્ષય કુમાર\nમહેમાનોને મળતો જોવા મળ્યો અક્ષય કુમાર\nખૂબ ખુશ જોવા મળી આલિયા અને વાણી કપૂર\nમનીષ મલ્હોત્રા, વાણી કપૂર અને અક્ષય કુમાર\n65th Amazon Filmfare Awards 2020: આલિયા ભટ્ટ અને રણવીર સિંહ બેસ્ટ એક્ટર\nBombay Times Fashion Week: સેલિબ્સે કર્યું રેમ્પ વોક\nઆજે છે Kiss Day, પોતાના રિસ્ક પર ટ્રાય કરો ફિલ્મોના આ કિસિંગ સીન્સ\nફૂટબોલ રમતી વખતે ઘાયલ થયો રણબીર કપૂર, હોઠ પર થઈ ઈજા\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/tech/centre-warns-against-massive-phishing-attack-using-coronavirus-government-issued-advisory-mb-991812.html", "date_download": "2020-09-20T14:43:37Z", "digest": "sha1:PO6TR4H4GU74WUR7E75S7Z3YKTZ5YSDJ", "length": 25056, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "centre-warns-against-massive-phishing-attack-using-coronavirus-government-issued-advisory-mb– News18 Gujarati", "raw_content": "\nકોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nહોમ » ન્યૂઝ » મોબાઇલ એન્ડ ટેક\nકોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nહેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી, CERT-Inએ આપી આ ચેતવણી\nહેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી, CERT-Inએ આપી આ ચેતવણી\nનવી દિલ્હીઃ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ (coronavirus)ની વચ્ચે હવે સાઇબર હુમલાખોર (Cyber Attacker) મોટા વર્ચ્યૂઅલ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. કોરોના મહામારીની આડમાં સાબઇર હુમલાખોર આપની અંગત અને નાણાકીય જાણકારીમાં દખલ કરવાની ફિરાકમાં છે. કોરોનાની આડમાં થતાં સાઇબર હુમલાની ગંભીરતાને જોતાં ઈન્ડિયન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ ટ્વિટ કરીને કહ્યું છે કે આજથી ઈ-મેલ દ્વારા સાઇબર હુમલાખોર છેતરપિંડી શરૂ કરી શકે છે. જણાવવામાં આવ્યું છે કે આ શંકાસ્પદ મેઇલ સરકારના નામવાળા ઈ-મેલ આઈડી ncov2019@gov.inથી મોકલવામાં આવી શક�� છે.\nભારતમાં સાઇબર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી CERT-Inએ જણાવ્યું કે સાઇબર હુમલાખોર કોરોના મહામારીની વચ્ચે મોટો સાઇબર હુમલો કરવાની તૈયારીમાં છે. તેઓએ કહ્યું કે આ હુમલો આજથી જ શરૂ થઈ શકે છે. આ હુમલો ઈ-મેઇલ દ્વારા સરકાર તરફથી નાણાકીય સહાયતાનું કામ આપનારી સરકારી એજન્સીઓ, વિભાગ તથા કારોબારી સંસ્થા બનીને કરવામાં આવી શકે છે. હુમલાખોર આવા સ્થાનિક અધિકારી બનીને છેતરપિંડીવાળો મેઇલ મોકલી શકે છે જેને સરકાર દ્વારા કોવિડ-19 સમર્થિત નાણાકીય સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે.\nઆ પણ વાંચો, પેટ્રોલ અને ડીઝલના ભાવ પહોંચ્યા આસામાને, જાણો કેટલું થયું મોંઘું\nફિશિંગ હુમલાની જાણકારી આપતાં કહેવામાં આવ્યું છે કે આ અસલી વેબસાઇટની જેવું લાગે છે અને લોકોને મેઇલ અને ટેકસ્ડ મેસેજ મોકલવા માટે આકર્ષિત કરે છે. આ વેબસાઇટની લિંકમાં વાયરસ હોય છે, જેને ક્લિક કરતાં જ યૂઝરના સિસ્ટમમાં માલવેર આવી જાય છે, આ સિસ્ટમ ફ્રીઝ થઈ જાય છે કે પછી આપની જરૂરી જાણકારી હેકરની પાસે પહોંચી જાય છે.\nહેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી છે\nમળતી માહિતી મુજબ, આ લિંકને જો તમે ખોલશો તો હેકર સરળતાથી આપની જાણકારી ચોરી શકે છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે સાઇબર હુમલાખોરની પાસે 20 લાખથી વધુ લોકોના ખાનગી ઇ-મેઇલ આઈડી થવાની આશંકા છે. ઠગોના ઇ-મેઇલ ફ્રી કોવિડ-19 ટેસ્ટિંગ ફોર ઓલ રેસિડન્ટ્સ ઓફ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદની થીમની સાથે તેને તૈયાર કર્યું છે. એવામાં હવે કોઈ પણ મેઇલ ખોલતી વખતે ઘણી તકેદારી રાખવાની જરૂર છે.\nઆ પણ વાંચો, પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનો દાવો, ભારતે પણ પકડ્યા હતા ચીની સૈનિક, બાદમાં છોડ્યા\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પ��� કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nકોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nBasicFirstના ઇ-લર્નિંગ કાર્યક્રમ દ્વારા અનુભવી શિક્ષકો અને માર્ગદર્શકો પાસેથી અભ્યાસ મેળવો\nTikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા\nGoogleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/last-time-it-was-a-biryani-photo-op-what-s-on-the-menu-this-time-mehbooba-mufti-on-doval-jk-visit-050363.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:25:19Z", "digest": "sha1:7NQSUMTJMXNCSMCEEYBGODEN6KLA3SUA", "length": 12543, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડોભાલના કાશ્મીર પ્રવાસ પર મુફ્તીનો કટાક્ષઃ ગઈ વખતે મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે હલીમ? | last time it was a biryani photo whats on the menu this time mehbooba mufti on doval jk visit - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n13 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n40 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nડોભાલના કાશ્મીર પ્રવાસ પર મુફ્તીનો કટાક્ષઃ ગઈ વખતે મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે હલીમ\nજમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડો��ાલ બુધવારે બીજી વાર રાજ્યની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચ્યા છે. ડોભાલ શ્રીનગરમાં અનુચ્છેદ 370 હટાવાયા બાદની સ્થિતિ પર એનએસએ સુરક્ષાબળો અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે આજે બેઠક કરશે. ડોભાલનો આ પ્રવાસ જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા થયો છે. તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત થઈ જશે.\nશું આ વખતે મેનુમાં હલીમ હશે\nવળી, બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ અજીત ડોભાલના જમ્મુ કાશ્મીર પ્રવાસ પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે ગઈ વખતના પ્રવાસમાં ફોટો સેશન દરમિયાન મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે મેનુમાં હલીમ હશે\nજમવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા\nતમને જણાવી દઈએ કે ગઈ વખતે જ્યારે ડોભાલ કાશ્મીર ગયા હતા તો સ્થાનિક લોકો સાથે જમ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમના જમવાના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.\nહાઉડી મોદી કાર્યક્રમ પર પણ સાધ્યુ હતુ નિશાન\nમહેબૂબાએ આ પહેલા પણ હાઉડી મોદી કાર્યક્રમ વિશે પીએમ મોદી પર વાર કર્યો હતો. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યુ હતુ કે મુશ્કેલી એ જ છે કે એક એવો નિર્ણય જે જમ્મુ કાશ્મીરના વિશેષ હિતોને સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યો હતો તે નિર્ણય પર એ રાજ્ય અને જેના માટે કહેવામાં આવી રહ્યુ છે કે આનાથી રાજ્યના લોકોને ફાયદો થશે તેમને છોડીને પર દરેક જગ્યાએ ખુશી મનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહેબૂબા મુફ્તી ગઈ 5 ઓગસ્ટથી શ્રીનગરના સરકારી ગેસ્ટ હાઉસમાં નજરબંધ છે અને તેમના ક્યાંય પણ અવર-જવર પર પ્રતિબંધ લાગેલો છે.\nમહેબુબા મુફ્તનો PSA હેઠળ અટકાયતનો સમયગાળો 3 મહિના વધ્યો\nજમ્મુ-કાશ્મીર: ફારુક અબ્દુલ્લાની કસ્ટડીનો અંત, આદેશ જારી\n'ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની જલ્દી મુક્તિની પ્રાર્થના કરુ છુ'\nજમ્મુ કાશ્મીર: ફારૂખ અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પછી ઘાટીના પહેલા IPS ઓફીસર શાહ ફૈઝલ પર PSA\nઅલગાવવાદિઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા મહેબૂબા મુફ્તી\nJ&Kમાં પ્રતિબંધો પર SCએ કહ્યુઃ બધા પ્રતિબંધો પર 7 દિવસમાં સમીક્ષા કરો\nજમ્મુ કાશ્મીર: ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની મુક્તિ પર શું બોલ્યા અમિત શાહ\nમોટા નેતાઓ જેટલો સમય જેલમાં ર���ેશે, એટલો જ રાજનૈતિક લાભ મળશે\nનજરબંધીમાં ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી કંઈક આવા કામ કરી રહ્યા છે\nમહેબૂબાની દીકરીએ લખ્યો શાહને પત્ર - કાશ્મીરીઓ જાનવરોની જેમ કેદ, દેશ મનાવી રહ્યો છે સ્વતંત્રતા દિ�\nજાણો મહેબુબા મુફ્તીની દિકરીઓ હાલ ક્યાં છે અને શું કરે છે\nકાશ્મીર પર બિલ પાસ થયા પોલીસે મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/coronavirus/news/the-first-dose-of-the-vaccine-was-given-at-aiims-in-patna-trial-of-375-people-in-12-hospitals-across-the-country-127525706.html?ref=ht", "date_download": "2020-09-20T13:54:04Z", "digest": "sha1:RXZDRU43C3XCXCFPRJYTQW27FSLY2ULV", "length": 11124, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The first dose of the vaccine was given at AIIMS in Patna, trial of 375 people in 12 hospitals across the country | વેક્સીનનો પહેલો ડોઝ પટના AIIMSમાં આપવામાં આવ્યો, દેશની 14 હોસ્પિટલમાં 375 લોકો પર બે ટ્રાયલ, મંજૂરી માટે 90 દિવસ લાગશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nદેશની પહેલી વેક્સીનની ટ્રાયલ શરૂ:વેક્સીનનો પહેલો ડોઝ પટના AIIMSમાં આપવામાં આવ્યો, દેશની 14 હોસ્પિટલમાં 375 લોકો પર બે ટ્રાયલ, મંજૂરી માટે 90 દિવસ લાગશે\nટ્રાયલ માટે વોલન્ટિયર્સની પસંદગી કરવાનું કામ હોસ્પિટલના ફાર્માકોલોજી વિભાગના અધિકારીઓને આપવામાં આવ્યું હતું\nટ્રાયલ માટે બનેલી કમિટી સાત દિવસ સુધી વોલન્ટિયર્સમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી સહિતના વિવિધ લક્ષણોનું મોનિટરિંગ કરશે\nદેશની પ્રથમ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાના ટ્રાયલમાં 375 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત બાયોટેકની વેક્સીનની હ્યુમન ટ્રાયલની પ્રોસેસ 15 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. દેશની 14 મોટી હોસ્પિટલ્સમાં ટ્રાયલ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રાયલમાં સામેલ અમુક લોકોને રસી આપવામાં આવશે અને અમુક લોકોને સામાન્ય સારવાર આપવામાં આવશે. તેની સરખામણી પરથી એ જાણી શકાશે કે આ રસી કેટલી અસરકારક છે. તેની મંજૂરી માટે 90 દિવસનો સમય લાગશે. ચાલો, દેશમાં કોરોનાની રસીના ટ્રાયલની સ્થિતિ વિશે વિગતવાર જાણીએ.\nપ્રથમ તબક્કાની ટ્રાયલ અહીં શરૂ થઈ\nICMRએ વેક્સીન ટેસ્ટિંગ માટે 14 દેશની હોસ્પિટલોની પસંદગી કરી છે, જેમાં AIIMS-દિલ્હી, AIIMS પટના, કિંગ જ્યોર્જ હોસ્પિટલ-વિશાખાપટ્ટનમ, PGI-રોહતક, જીવન રેખા હોસ્પિટલ-બેલગામ, ગિલુરકર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-નાગપુર, રાણા હોસ્પિટલ-ગોરખપુર, SMR હોસ્પિટલ-ચેન્નઈ, નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-હૈદરાબાદ, કલિંગા હોસ્પિટલ ભુવનેશ્વર, પ્રખર હોસ્પિટલ - કાનપુર અને ગોવાની એક હોસ્પિટલ પણ સામેલ છે.\nAIIMS પટનાઃ દેશમાં વેક્સીનનો પ્રથમ ડોઝ AIIMSમાં આપવામાં આવ્યો\nહ્યુમન ટ્રાયલની પહેલી શરૂઆત પટના AIIMSથી થઈ હતી. દેશમાં પ્રથમ રસીનો ડોઝ અહીંના એક યુવાનને આપવામાં આવ્યો હતો. AIIMSના MS ડો.સીએમ સિંહે જણાવ્યું કે, વેક્સીનની દેખરેખ માટે એક ટીમ બનાવવામાં આવી છે. ટીમમાં 30 વર્ષીય યુવક પર આ રસીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અડધો ml ડોઝ આપ્યા બાદ તેમને 4 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. 7 દિવસ પછી અસર જોવા માટે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે. હવે બીજો ડોઝ 14 દિવસ પછી આપવામાં આવશે. અહીં રસીની ટ્રાયલ કુલ 50 લોકો પર થશે. મેડિકલ ટેસ્ટ બાદ બાકીના લોકોને ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે.\nPGI રોહતકઃ ત્રણ વોલિયન્ટર્સને 3 માઇક્રોગ્રામનો ડોઝ આપવામાં આવ્યો\nશુક્રવારથી અહીં ટ્રાયલ શરૂ થઈ હતી. આ ટ્રાયલમાં 3 વોલન્ટિયર્સ સામેલ થયા છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર, શોપ કીપર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. તેમના ડાબા હાથમાં 3 માઇક્રોગ્રામ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. ડોઝ આપ્યા બાદ ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો. સવિતા વર્મા, કો-ઇન્વેસ્ટિગેટર સ્ટેટ નોડલ અધિકારી ડો. ધ્રુવ ચૌધરી અને કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડો. રમેશ વર્માની હાજરીમાં ત્રણ કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.\nઆ ત્રણેય વોલન્ટિયર્સને કોઈ સાઇડ ઇફેક્ટ ન થઈ હોવાથી તેમને અત્યારે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ કમિટીના સભ્યો સાત દિવસ સુધી સતત ત્રણેયનું ફોલોઅપ લેશે. હાથમાં જ્યાં વેક્સીન લગાવવામાં આવી છે ત્યાં હાથમાં દુખાવો, સોજો અને બહેરું થઈ થવાનાં લક્ષણો જોવા નથી મળ્યાં. માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી થવી સહિતના અન્ય ઘણા મુદ્દા પર સાત દિવસ મોનિટરિંગ કરવામાં આવશે. શુક્રવારે વધુ 10 વોલન્ટિયર્સની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે.\nનિમ્સ હૈદરાબાદઃ બે લોકોનું સિલેક્શન થયું, અન્ય 20 વોલન્ટિયર્સે ટ્રાયલ કરવાની હા પાડી\nહૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્���ૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા મુજબ, 2 વોલન્ટિયર્સને ટ્રાયલ માટે ફાઇનલ કરવામાં આવ્યા છે. તેમનાં સેમ્પલ વેરિફિકેશન માટે દિલ્હી મોકલવામાં આવ્યાં છે. અપ્રૂવલ મળતાં જ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. બે વોલન્ટિયર્સમાં એકને રસી આપવામાં આવશે અને બીજાને સામાન્ય સારવાર આપવામાં આવશે. 24 કલાક તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલ શરૂ થયાના 10 દિવસની અંદર વેક્સીનનું સેફ્ટી લેવલ ચેક કરવામાં આવશે.\nટૉસ: Kings XI Punjab, પસંદ કરી: ફીલ્ડિંગ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/amitabh-bachchan-calls-lyricist-prasoon-joshis-verses-babujis-apologizes-for-realizing-mistake-127590578.html", "date_download": "2020-09-20T14:07:10Z", "digest": "sha1:DXP2TCRNYWV6UJERE44JNG34Q5SCWR2G", "length": 7461, "nlines": 94, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Amitabh Bachchan calls lyricist Prasoon Joshi's verses Babuji's, apologizes for realizing mistake | અમિતાભ બચ્ચને ગીતકાર પ્રસૂન જોષીની પંક્તિઓને બાબુજીની ગણાવી, ભૂલનો અહેસાસ થતા માફી માગી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબિગ બીએ ભૂલ સુધારી:અમિતાભ બચ્ચને ગીતકાર પ્રસૂન જોષીની પંક્તિઓને બાબુજીની ગણાવી, ભૂલનો અહેસાસ થતા માફી માગી\nઅમિતાભ બચ્ચને ગુરુવાર (6 ઓગસ્ટ)ના રોજ સવારે એક ટ્વીટમાં ગીતકાર તથા કવિ પ્રસૂન જોષીની માફી માગી હતી. બુધવાર (પાંચ ઓગસ્ટ) રાત્રે અમિતાભે ટ્વિટર પર એક કવિતા પોસ્ટ કરી હતી. અમિતાભે આ કવિતા હરિવંશ રાય બચ્ચનની હોવાનું કહ્યું હતું. જોકે, પછી ભૂલનો અહેસાસ થતા તેમને ખ્યાલ આવ્યો કે આ કવિતા પ્રસૂન જોષીની છે. અમિતાભે બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ ટ્વિટર પર પ્રસૂન જોષીની માફી માગી હતી. આ ટ્વીટનો નંબર પણ ખોટો લખ્યો હતો અને તે માટે પણ બિગ બીએ સોરી કહ્યું હતું.\nગુરુવાર સવારે બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભૂલ સુધારઃ ગઈ કાલે T3617 પર જે કવિતા મૂકી હતી, તેના લેખક બાબુજી નહોતા. આ ખોટું હતું. આ રચના કવિ પ્રસૂન જોષીની છે. હું તેમની માફી માગું છું. ત્યારબાદ બિગ બીએ પૂરી કવિતા શૅર કરી હતી.\nટ્વીટ નંબર પર ભૂલ કરી\nઅમિતાભ પોતાની દરેક ટ્વીટની સાથે નંબર પણ લખતા હોય છે. કવિતા શૅર કરતા સમયે બિગ બીએ માત્ર લેખકના નામમાં જ ભૂલ નહોતી કરી પરંતુ ટ્વીટના નંબરમાં પણ ભૂલ કરી હતી. તેમને આ વાતની જાણ થતાં જ તેમણે ભૂલ સુધારી અને માફી માગી હતી. તેમણે કહ્યું હતું, છેલ્લી ટ્વીટ T 3617 હતી...નહીં કે T 3817 સોરી...\nપિતાજીની કવિતા શૅર કરી હતી\nઅમિતાભે પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા શૅર કરી હતી.\nઅમિતાભ કોરોનાને લાત મારતા જોવા મળ્યા\nબુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ અમિતાભે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેઓ કોરોનાવાઈરસને કિક મારતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં અભિષેક બચ્ચન પણ જોવા મળે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/amitabh-bachchan-praised-the-hoardings-in-surat-calling-the-doctor-god-127227245.html", "date_download": "2020-09-20T14:35:45Z", "digest": "sha1:6THMEYFFOTRSPQJFSNM2NOZZVHZ34LS7", "length": 4321, "nlines": 69, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Amitabh Bachchan praised the hoardings in Surat calling the doctor God | ડોક્ટરને ભગવાન ગણાવતા સુરતમાં લાગેલા હોર્ડિંગ્સના વખાણ અમિતાભ બચ્ચને કર્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના વોરિયર્સ:ડોક્ટરને ભગવાન ગણાવતા સુરતમાં લાગેલા હોર્ડિંગ્સના વખાણ અમિતાભ બચ્ચને કર્યા\nસુરતમાં લાગેલા બોર્ડમાં ડોક્ટરને ભગવાન ગણાવાયા છે જેના વખાણ વીડિયો મારફરતે (ઈન્સેટમાં અમિતાભ બચ્ચને) કર્યા છે.\nઅમિતાભ બચ્ચને હોર્ડિંગ્સના વખાણ કર્યા\nકૃષિ મંગલ હોલ પાસે હોર્ડિંગ્સ લાગ્યું છે\nમજૂરા ગેટ નજીક આવેલા જૂની આરટીઓ કચેરી અને કૃષિ મંગલ હોલ પાસે મેઈન રોડ પર એક હોર્ડિંગ્સ લાગ્યું છે. જેમાં લખ્યુ છે કે, શું તમે જાણો છો..ભગવાનના મંદિર હાલ બંધ છે કારણ કે તેઓ સફેદ કોર્ટ પહેરીને હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે. આ હોર્ડિંગ્સના વખાણ બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને કર્યા છે. અમિતાભે વીડિયો મારફતે સુરતના ઓ બાર્ડના વખાણ કરતાં તબીબોની સેવાને બિરદાવી હતી અને કહ્યુંહતું કે આવી મહામારીના સમયે તબીબો ખરેખર ભગવાન જેવું કામ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિે તબીબને માન સન્માન આપવાની પણ વાત કરી હતી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/movie-review/dream-girl-movie-review-in-gujarati/articleshow/75915793.cms", "date_download": "2020-09-20T14:13:16Z", "digest": "sha1:Y4ZL5HS4WMCQOAROD273FT74MKM2ZWV5", "length": 13866, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમૂવી રિવ્યુઃ ડ્રીમ ગર્લ\nછેલ્લા ઘણા સમયથી આયુષ્માન ખુરાના પોતાના પાત્રોમાં પ્રયોગ કરતો જણાય છે. આ જ કારણે બરેલી કી બર્ફી, શુભ મંગલ સાવધાન, અંધાધુન, આર્ટિકલ 15 જેવી ફિલ્મોમાં તેની વિવિધતાપૂર્ણ ભૂમિકા જોવા મળી છે. આ ફિલ્મોએ આયુષ્માનને બોક્સ ઑફિસ પર સફળતા સાથે સાથે નેશનલ એવોર્ડ પણ અપાવ્યો છે.\nહવે તે ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટર રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનેલી ડ્રીમ ગર્લમાં જોવા મળ્યો છે. આમાં પણ તેણે પોતાના રોલ સાથે એક્સપરિમેન્ટ કર્યો છે અને છોકરીના અવાજમાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસ્ટોરીઃ કરમ સિંહ (આયુષ્માન ખુરાના) મથુરામાં પોતાના પિતા જગજીત સિંહ (અનુ કપૂર) સાથે રહે છે. પિતા પરચુરણની દુકાન ચલાવે છે, તેમનું ઘર ગિરવી મૂકેલુ છે અને તેમના માથે અનેક પ્રકારની બેન્કની લોન ચાલી રહી છે. કરમ સિંહની બીજી સમસ્યા એ છે કે તે નાનપણથી જ છોકરીનો અવાજ ખૂબ સારી રીતે કાઢે છે.આ જ કારણસર નાનપણથી મહોલ્લામાં થતી રામલીલામાં તેને સીતા અને કૃષ્ણલીલામાં રાધાનો રોલ આપવામાં આવે છે. પોતાની ભૂમિકાથી તે પૈસા પણ કમાઈ લે છે અને તેને પ્રસિદ્ધિ પણ સારી મળે છે.આમ છતાં તેના પિતા જગજીત સિંહને પુત્રની આ ટેલેન્ટ સામે વાંધો છે. તે ઈચ્છે છે કે કરમ સિંહ કોઈ માન-પાન મળે એવી નોકરી કરે. આવી નોકરીની તલાશમાં કરમ સિંહને છોટુ (રાજેશ શર્મા)ના કોલ સેન્ટરમાં તગડા પગારે જોબ મળી જાય છે પરંતુ શરત એ છે કે તેણે છોકરીના અવાજમાં ક્લાયન્ટ સાથે મીઠી મીઠી વાત કરવી પડશે.\nદેવા અને ઘરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તે પૂજાની અવાજ બનવા રાજી થઈ જાય છે. તેનો રાઝ તેના મિત્ર સ્માઈલી (મનજોત સિંહ) ઉપરાંત તેની વાગદત્તા માહી (નુસરત ભરૂચા)ને પણ ખબર નથી. કૉલ સેન્ટરમાં પૂજા બનીને મીઠી મીઠી વાત કરનાર કરમના અવાજનો જાદુ પોલીસ કર્મી રાજપાલ (વિજય રાજ), માહીના ભાઈ મહેન્દ્ર (અભિષેક બેનર્જી), કિશોર ટોટો (રાજ ભણસાલી), રોમા (નિધિ બિશ્ત) અને તેના પિતા જગજીત સિંહને પણ વશમાં કરી લે છે અને બધા તેના પ્રેમમાં પાગલ થીને તેની સાથે લગ્ન કરવા ઉતાવળા થઈ જાય છ��.\nમૂવી રિવ્યુઃ ડ્રીમ ગર્લ\nરિવ્યુઃ પહેલી વાર ડિરેક્શન સંભાળનાર રાજ શાંડિલ્યએ સાફ-સુથરી કૉમેડી આપવાનો પ્રયત્ન કર્યો છે. જાણીતા લેખક હોવાને કારણે તે સ્ટોરીમાં હાસ્ય અને મનોરંજનની ક્ષણો લાવી શક્યા છે.\nઆમ છતાં ફર્સ્ટ હાફ ખાસ નથી લાગતો. ઈન્ટરવલ સુધી સ્ટોરી આગળ નથી વધતી. સેકન્ડ હાફમાં સ્ટોરી સ્પીડ પકડે છે. પ્રિ ક્લાઈમેક્સમાં કોમેડી ઑફ એરર દર્શકોને હસાવે છે.\nસ્ક્રીનપ્લેમાં અનેક જગ્યાએ ઝોલ દેખાય છે. નિર્દેશકે આયુષ્માન-નુસરતના લવ ટ્રેકને વિકસવાવામાં પણ ઉતાવળ કરી છે. ફિલ્મના અંતમાં રાજ શાંડિલ્ય એ મેસેજ આપવાની કોશિશ કરે છે કે સોશિયલ મીડિયા પર અગણિત મિત્રો હોવા છતાંય વાસ્તવિક જીવનમાં માણસ એકલો પડી જાય છે, પરંતુ આ મેસેજ હૃદયને સ્પર્શતો નથી.આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં પણ દર્શકોને પેટ પકડીને હસાવે છે. પૂજાના રૂપમાં તેનું વોઈસ મોડ્યુલેશન અને બોડી લેંગ્વેજ તમને ખૂબ હસાવશે.\nતેણે પોતાના પાત્ર સાથે પૂરેપૂરો ન્યાય કર્યો છે. નુસરત ભરૂચાને સ્ક્રીન પર કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યો, છતાંય તેણે સારુ કામ કર્યું છે. સપોર્ટિંગ ભૂમિકામાં અન્નુ કપૂરનું કોમિક ટાઈમિંગ વખાણવા લાયક છે. મનજોત સિંહ અને વિજય રાજ પણ હસાવવામાં પાછળ નથી પડતા.\nઅન્ય ભૂમિકાઓમાં અભિષેક બેનર્જી, નિધિ બિશ્ત, રાજ ભણસાલી અને દાદી બનેલા સિનિયર અભિનેત્રીએ સારુ કામ કર્યું છે.મીત બ્રધર્સના સંગીતમાં દિલ કા ટેલિફોન, રાધે રાધે ગીત સારા બન્યા છે. આ ગીતોની કોરિયોગ્રાફી પણ વખાણવાલાયક છે. કોમેડી ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસ જોવાય. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમૂવી રિવ્યુઃ સેક્શન 375 આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સન��� સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશશું છે MSP જેને લઈને સંસદની રસ્તા સુધી હોબાળો મચ્યો છે\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nદેશલદાખ: ચીનની અકળામણ વધી, વધુ 6 નવી ટેકરીઓ પર પહોંચી ભારતીય સેના\nઅમદાવાદગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા PIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/benedikt-howedes-dashaphal.asp", "date_download": "2020-09-20T14:31:47Z", "digest": "sha1:UKD6UWT4QP3TRA3R23JJZ7MZLVYOA475", "length": 17931, "nlines": 140, "source_domain": "celebrity.astrosage.com", "title": "બેનેડિક્ટ હોવેદસ દશા વિશ્લેષણ | બેનેડિક્ટ હોવેદસ જીવન આગાહી Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » બેનેડિક્ટ હોવેદસ દશાફળ\nબેનેડિક્ટ હોવેદસ દશાફળ કુંડળી\nરેખાંશ: 7 E 10\nઅક્ષાંશ: 51 N 45\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nબેનેડિક્ટ હોવેદસ પ્રણય કુંડળી\nબેનેડિક્ટ હોવેદસ કારકિર્દી કુંડળી\nબેનેડિક્ટ હોવેદસ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nબેનેડિક્ટ હોવેદસ 2020 કુંડળી\nબેનેડિક્ટ હોવેદસ Astrology Report\nબેનેડિક્ટ હોવેદસ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nબેનેડિક્ટ હોવેદસ દશાફળ કુંડળી\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી જન્મ થી January 17, 1996 સુધી\nઆ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 1996 થી January 17, 2013 સુધી\nમુશ્કેલીઓ તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2013 થી January 17, 2020 સુધી\nવ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2020 થી January 17, 2040 સુધી\nતમામ આવક જાવકમાં આ સમયગાળો તમારી માટે સફળતા લાવશે. તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલીક આહલાદક પરાકાષ્ઠા વળતર અને સ્વીકૃતિ લાવશે. મનોરંજન તથા રોમાન્સ માટે આનંદદાયક તબક્કો છે. તમારા ભાઈ-બહેનો આ વર્ષે ફૂલશે-ફળશે. તમારા પોતાના પ્રયાસોને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખાસ્સું સુખદ રહેશે. નોકરીને લગતો રસપ્રદ પ્રસ્તાવ, વળતર, સ્વીકૃતિ અથવા પ્રમોશનની શક્યતા છે. તમે સોનાની વસ્તુ તથા કીમતી રત્નો ખરીદશો. એકંદરે, મિત્રો-સાથીદારો તથા સમાજના વિવિધ તબક્કાના લોકો સાથે તમારૂં જામશે.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2040 થી January 17, 2046 સુધી\nતમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2046 થી January 17, 2056 સુધી\nઆ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2056 થી January 17, 2063 સુધી\nવ્યાવસાયિક મોરચે ગતિરોધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શાંત રહેવાની કળા શીખવી જોઈએ, જેથી બિનજરૂરી માનસિક તાણ ટાળી શકાય. નિરાશા અથવા હતોત્સાહ જેવી લાગણીઓને કારણે નોકરી બદલવાની ઈચ્છા થાય તો એ ઈચ્છાને દાબી દેજો. આ સમય એવો છે જે તમારી માટે મુશ્કેલીઓ અથવા પ્રતિકુળ પરિસ્થિતિ સર્જી શકે છે, આથી બેદરકારી અથવા ગફલતથી દૂર રહેજો, ચિંતાઓ તથા બિનજરૂરી મુશ્કેલીઓ આપોઆપ તમારાથી દૂર રહેશે. સ્વાસ્થ્ય તરફ તાકીદે ધ્યાન આપવું, કેમ કે ઈજા તથા અકસ્મતની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખલેલની શક્યતા છે તથા તમારે ગુપ્તરોગો અંગે સાવચેત રહેવું જોઈએ.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2063 થી January 17, 2081 સુધી\nઆ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.\nબેનેડિક્ટ હોવેદસ માટે ભવિષ્યવાણી January 17, 2081 થી January 17, 2097 સુધી\nપીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મ���કવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.\nબેનેડિક્ટ હોવેદસ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nબેનેડિક્ટ હોવેદસ શનિ સાડાસાતી રિપોર્ટ\nબેનેડિક્ટ હોવેદસ પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/rajasthan/", "date_download": "2020-09-20T13:45:37Z", "digest": "sha1:C2IPO5FMSVURT2OMJX7V7K23HHMYHV54", "length": 6165, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nઝૂંપડામાં રહેતા ખેડૂતે જમીન ખરીદીને દાન કરી, હવે ચાલી રહી છે 'એજ્યુકેશન એક્સપ્રેસ'\nસચિન પાયલોટે લખ્યો CM ગેહલોતને પત્ર, યાદ કરાવ્યો ઘોષણપત્રનો વાયદો\nહવે માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરોની મુલાકાત અચૂક લેજો\nબે-બે દુર્લભ બીમારીથી પીડાતા બાળકની દવાનો વાર્ષિક ખર્ચ 4.2 કરોડ, ડૉક્ટર્સે ફ્રીમાં શરૂ કરી સારવાર\nરાજસ્થાન: ઘર અને ઓફિસમાં 40ને કોરોના, 1 મહિના માટે 'આઈસોલેટ' થયા ગેહલોત\nકોરોનાના દર્દીના મોતનો મામલો: ₹77 લાખના દંડને રાજસ્થાન હોસ્પિટલે હાઈકોર્ટમાં પડકાર્યો\nદુનિયાનું પહેલું એવું ગણેશ મંદિર કે જ્યાં વિરાજમાન છે ગણપતિ બાપ્પાનો સંપૂર્ણ પરિવાર\nરાજસ્થાનના અફાટ રણની વચ્ચોવચ સર્જાયું મિની ગોવા, બીચ પર લોકો કરે છે મસ્તી\nનદીના ધસમસતા વહેણને દોરડાની મદદથી પાર કરવાની કોશિશ, હાથ છૂટ્યો અને.....\nગામમાંથી ગુમ થયેલા મહિલા સરપંચ પ્રેમીના ઘરેથી મળ્યા, લિવ-ઈનમાં રહેવાની પકડી જીદ\nIPL માટે આ ત્રણ ટીમો પહોંચી UAE, આટલા દિવસ રહેશે ક્વૉરન્ટાઈન\nવિરાટને પોતાની ટીમમાં લેવા માગે છે રાજસ્થાન રૉયલ્સ, પણ મુકી એક શરત\nખેતરોમાં રમીને બોલિંગ શિખ્યો છે રાજસ્થાન રોયલ્સનો આ બોલર\nરાજસ્થાન વિધાનસભામાં અશોક ગેહલોત સરકારે જીત્યો વિશ્વાસ મત\nIPL: ટૂર્નામેન્ટ માટે UAE જતા પહેલા જ આ ટીમનો મહત્વપૂર્ણ સદસ્ય કોરોના પોઝિટિવ\nધારાસભ્ય તરીકે કામ કરતો રહીશ, ભૂલ થઈ હોય તો સુધારવા તૈયાર: સચિન પાયલટ\nકોરોનાનો ડર, આસારામને હવે બહારથી મળશે આવું 'ખાસ' ભોજન\nભારતીય પોસ્ટમાં 3262 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ\nવિરાટને પોતાની ટીમમાં લેવા માગે છે રાજસ્થાન રૉયલ્સ, પણ મુકી એક શરત\nગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલી છે આ સુંદર જગ્યા, ત્યાં જોવા જેવું છે ઘણું બધુ\nરાજસ્થાન રાજકીય સંકટ: માની ગયા સચિન પાઈલટ, કોંગ્રેસે કરી મોટી જાહેરાત\nરાજસ્થાન સંકટ: રાહુલ-પ્રિયંકાને મળ્યા પાઈલટ, કોંગ્રેસમાં પડેલો ડખો ઉકેલાઈ જશે\nગુજરાત આવેલા રાજસ્થાન ભાજપના 6 MLA રાતોરાત ગાયબ થઈ ગયા\nરાજસ્થાનઃ હવે BJPએ પોતાના 6 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા, ગહલોત સરકાર પર લગાવ્યો ગંભીર આક્ષેપ\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/one-familys-four-member-suicide-in-bhavnagar-127724389.html", "date_download": "2020-09-20T15:12:32Z", "digest": "sha1:RX24UXQTQWD67SYOTFJS7KVPVHZLAP27", "length": 17970, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "one family's four member suicide in bhavnagar | ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી, અંતે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસામૂહિક આપઘાત:ભાવનગરમાં રિટાયર્ડ Dyspના પુત્રએ પત્ની અને બે દીકરીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી, અંતે પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી\nરિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે છેલ્લે લમણે ગોળી મારી આત્મહત્યા કરી.\nહું અને મારો પરિવાર આપઘાત કરીએ છીએ, બારણાં ખુલ્લાં છે એવો મેસેજ કરી ફાયરિંગ કર્યું\nકરુણાંતિકાઃ રાષ્ટ્રપતિ અવૉર્ડ વિજેતા એવા નિવૃત્ત DYSPના પુત્રનો પરિવાર વિખાયો\nવિજયરાજનગરમાં યુવાને પહેલા પત્ની-બે બાળાઓ અને કૂતરાને ગોળી મારી પછી પોતે આપઘાત કર્યો\nપોલીસકાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી\nરિટાયર્ડ Dyspના પુત્રએ પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતીઃ Dysp સફિન હસન\nશહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ બુધવારે મોડી સાંજે પોતાના ઘરે પોતાની બે પુત્રીઓ,પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આપઘાત કર્યા પહેલાં તમામ મિત્રો અને સગાં-સંબંધીઓને વોટસએપથી મેસેજ કરી આત્મહત્યા કરતા હોવાની જાણ કરી હતી.\nપ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વિજયરાજનગર વિસ્તારમાં નિવૃત્ત્ ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે લગભગ 5-34 મિનિટે તેમના મિત્રો તથા સગાં-વહાલાઓને મોબાઇલમા મેસેજ કરી પોતે પોતાના પરિવાર સાથે સુસાઇડ કરે છે.\nઘરનાં બારણાં ખુલ્લાં છે તેવો મેસેજ વાઇરલ કરી બંગલામાં ઉપરના માળે રહેલી તેમની મોટી દીકરી નંદિનીબા (ઉં.વ.15 ) તથા નાની દીકરી યશસ્વીબા (ઉ.વ.11) ને માથાના ભાગે ગોળી મારી પછી મકાનના નીચેના ભાગે આવી તેમનાં પત્ની બીનાબા (ઉં.વ.આશરે 33 )ને પણ માથાના ભાગે ગોળી મારી નજીકના બેડરૂમની પાછળ રહેલા પોતાના પાલતુ કૂતરા ડોગીને પણ ગોળી મારી તમામની હત્યા કરી પોતે હોલમાં સોફા પર બેસી લમણે ગોળી મારી દેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં.\nદરમિયાન મિત્રો અને સગાં-સંબંધીઓને મેસેજ મળતાં તેઓ પૃથ્વીરાજસિંહના ઘરે પહોંચ્યા એ વખતે તેમની તથા પરિવારની લાશ જોવા મળી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં ભાવનગર એસ.પી.,એ.એસ.પી. તથા પ્રોબેશનલ ડીવાયએસપી, એ. ડિવિઝન પી.આઇ., એલસીબી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહો઼ંચ્યો હતો અને એફ.એસ.એલ ટીમે પણ સ્થળ પર પહોંચી ફિંગરપ્રિન્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.\nભાવનગર ખાતે અગાઉ પોલીસ સબ-ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી બાદમાં ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચેલા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી. જાડેજાનું મૂળ વતન કાલાવાડ તાલુકાનું કાલ મેઘડા ગામ છે અને તેઓ ઘણા સમયથી પોતાના વતનમાં રહેતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ચંદ્રક અવૉર્ડ પણ મેળવેલો છે.\nઘટનાક્રમઃ પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના મકાનના ઉપરના માળે સૂતેલી 11 અને 15 વર્ષની પોતાની બે પુત્રીને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી તેની હત્યા કરી હતી. ગોળીનો અવાજ સાંભળી નીચે રસોડામાંથી બહાર આવેલી તેની પત્નીને પણ ગોળી મારી, કૂતરો ભસતાં તેને પણ ગોળી મારી દીધી.\nપછી બેઠકરૂમમાં સોફા પર બેસી પોતાના લમણે જ ગોળી મારી દીધી.\nઆર્થિક સંપન્ન પૃથ્વીરાજને સાઢુ સાથે મનદુ:ખ હતું\nજાળિયાના જમાઈ પૃથ્વીરાજસિંહનું કુટુંબ આર્થિક રીતે સંપન્ન હોવાનું કહેવાય છે. તેમના વતનમાં વિશાળ જમીન પણ છે. તેમના સાઢુભાઈ યશવંતસિંહ રાણા સાથે તેમને ભાગીદારીમાં કોઈ ધંધો હતો અને એ બાબતે મનદુ:ખ થયું હોવાની ચર્ચા છે. આપઘાત ક્ષણિક આવેશમાં આવીને કરાયો હશે, પણ પોતાની ફૂ��� જેવી માસૂમ બે દીકરી અને પત્નીને ગોળી મારતાં પૃથ્વીરાજસિંહનો જીવ કેમ ચાલ્યો હશે તેની લોકોમાં ચર્ચા છે.\nનંદિનીબા શૂટિંગ ચેમ્પિયન હતાં. શહેરના વિજયરાજનગર ખાતે રહેતા પૃથ્વીરાજસિંહની મોટી દીકરી નંદિનીબા રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન હતાં તેમજ અભ્યાસમા પણ હોશિયાર હતાં. તેમણે શૂટિંગમાં ચેમ્પિયન અવૉર્ડ પણ મેળવેલો છે. તેઓ સ્ટેટ લેવલના રાઇફલ શૂટર હતાં.\nમૃતક બીનાબા કરણીસેનાનાં પ્રમુખ હતાં શહેરના વિજયરાજનગર ખાતે બનેલી કરુણાંતિકામાં ભોગ બનનાર બીનાબા જાડેજા રાજપૂત કરણીસેનાનાં અધ્યક્ષ હતાં. તેમને ભાવનગર જિલ્લાના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી અપાી હતી.\nઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટ.\nએક જ રિવોલ્વરમાંથી ચાર વ્યક્તિ આપઘાત કેવી રીતે કરી શકે\nએક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે એ સવાલ ઊઠ્યો છે. કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ મુદ્દાએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. Dysp સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતુ શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\nપૃથ્વીરાજસિંહનો પાલતુ શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળ્યો\nપૃથ્વીરાજસિંહનો પાલતુ શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પૃથ્વીરાજસિંહ પોતાના પરિવાર તથા પાલતુ શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય તેવી પોલીસને શંકા છે. પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા. ત્યારે તેમના ઘરે આ ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શૂટિંગમાં ચેમ્પિયન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિવોલ્વરનું લાઇસન્સ પૃથ્વીરાજસિંહના નામે હતું.\nબે પુત્રીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી.\nઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.\nFSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી\nપોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રિટાયર્ડ Dyspના પુત્રએ પરિવાર સાથે સામૂહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો એ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવાની કામગીર�� હાથ ધરી છે તેમજ FSLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.\nભાવનગરના વિજયનગરમાં રિટાયર્ડ Dyspના પુત્ર પૃથ્વીરાજસિંહે પત્ની બીનાબા (ફાઈલ તસવીર).\nપૃથ્વીરાજસિંહે આપઘાત કરતાં પહેલા મિત્રોને મેસેજ કર્યો કે આપઘાત કરું છું\nપૃથ્વીરાજસિંહ મા એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલીનું કામ પણ કરતા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ દ્વારા જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતાં જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા હતા પણ એ પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીએ ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બીનાબા (ઉં.વ. 40) બાદ તેમની બંને દીકરી નંદિનીબા અને યશસ્વીબાનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો.\nરિટાયર્ડ Dysp રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે.\nનરેન્દ્રસિંહને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે\nરિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો છે. પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામૂહિક આપઘાત કરી લેતાં સગાં-સંબંધીઓ અને નજીકના પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gsecl.in/%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81-%E0%AA%85%E0%AA%AA-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%88%E0%AA%B8%E0%AB%80%E0%AA%8F%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80/?lang=hi", "date_download": "2020-09-20T13:43:34Z", "digest": "sha1:TBLBDKSWUWBA7G4OZSBVTSSGAZQSS4DE", "length": 6703, "nlines": 123, "source_domain": "www.gsecl.in", "title": " ટ્રુ અપ માટે જીએસઈસીએલની અરજી – GSECL", "raw_content": "\nટ્રુ અપ માટે જીએસઈસીએલની અરજી\nટ્રુ અપ માટે જીએસઈસીએલની અરજી\nનાણાકીય વર્ષ ૧૬.૧૭ માટે ટ્રુ અપ માટે જીએસઈસીએલ પિટિશન અને એફવાય ૧૮-૧૯ માટેની ટેરિફ નિર્ણય\nજાહેર સૂચના - ઇંગલિશ\nજાહેર સૂચના - ગુજરાતી\nનાણાકીય વર્ષ ૧૬.૧૭ માટે સાચા યુપી માટે જીએસઈસીએલની પિટિશન અને વર્ષ ૧૮-૧૯ માટેના ટેરિફ ડિસેમિનેશન\nજીટીપીએસ ૫ ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nડબલ્યુટીપીએસ ૧ થી ૬ ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nડબલ્યુટીપીએસ ૭ ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nસિક્કા ૨૦૧૬-૧૭ સાચી યુપી\nકેએલટીપી ૧ થી ૩ ૨૦૧���-૧૭ ટ્રૂ-અપ\nકેએલટીપી ૪ ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nધૂવરન ગેસ ૧ ૨૦૧૬-૧૮ ટ્રૂ-અપ\nધૂવરન ગેસ ૨ ૨૦૧૬-૧૮ ટ્રૂ-અપ\nધૂવરન ગેસ ૩ ૨૦૧૬-૧૮ ટ્રૂ-અપ\nઉતરાણ ગેસ ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nઉતરાણ એક્સ્ટેંશન ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nઉકાઇ યુનિટ ૬ ટ્રુ-અપ\nઉકાઇ હાઈડ્રો ૨૦૧૬-૧૮ ટ્રૂ-અપ\nકડાના હાઈડ્રો ૨૦૧૬-૧૭ ટ્રૂ-અપ\nજીએસઈસીએલ પિટિશન નં. ૧૬૯૩- ૨૦૧૭\nવર્ષ માટે નાણાકીય પરિણામો (૨૦૧૬-૧૭)\nઆગામી યુનિટ નં. ના ડ્રાય ફ્લાય એશ ફાળવણી માટે ઓનલાઇન નોંધણી. ડબલ્યુટીપીએસ ૮ ની.\nનાણાકીય વર્ષ ૧૬.૧૭ માટે ટ્રુ-અપ માટે જીએસઈસીએલ પિટિશન અને નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટેની ટેરિફ નિર્ણય.\nપર્ફોર્મન્સ પેરામીટર પહેલા ત્રિમાસિક ૨૦૧૮-૧૯ , જીઇઆરસી એનેક્સેચર -૧\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિઝિટર ગણતરી : 26,98,125\nજીએસઈસીએલનું જીએસટી નોંધણી નંબર / અવ્યવસ્થિત આઈડી 24AAACG6864F1ZO સંપર્ક માહિતી ઇમેઇલ: gsecl@gebmail.com\nયુ જી વી સી એલ\nપી જી વી સી એલ\nડી જી વી સી એલ\nએમી જીવી સી એલ\nજી ઇ ટી સી ઓ\nજી યુ વી એન એલ\nરાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન\nગુજરાત ઉર્જા વિકાસ એજન્સી\nગુજરાત ઇલેક્ટ્રિકિટી રેગ્યુલેટરી કમિશન\nઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/maharashtra-government-to-adopt-goa-model-for-liberation-from-corona-uddhav-thackeray-055946.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:34:06Z", "digest": "sha1:GSPRVMKVTG3YC3MODBDTTXKBRFSLH2HO", "length": 15062, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે | Maharashtra government to adopt Goa model for liberation from corona: Uddhav Thackeray - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n32 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિં��� ના મેસેજ આવે છે\nકોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે\nમહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસના વધતા જતા કેસોથી કંટાળી ગઈ છે. હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના જિલ્લા કલેક્ટરે કોરોનાને ભગાડવા ગોવા મોડેલ અપનાવવા જણાવ્યું છે, જેના કારણે ગોવાને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસ 25 હજાર પર પહોંચી ગયા છે અને એકલા રાજ્યમાં જ મોતનો આંકડો નવસોને પાર કરી ગયો છે. જ્યારે કે, ગોવામાં ફક્ત 7 કેસ નોંધાયા છે અને તે બધા સ્વસ્થ ઘરે પાછા ગયા છે અને એક પણ કોરોના કેસ નથી.\nકોરોના મુક્ત ગોવા મોડેલ અપનાવવા માટે તૈયાર\nમહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના લાખો પ્રયત્નો છતાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના નિયંત્રણનો કોઈ રસ્તો જોતા કેટલાક જિલ્લા વહીવટી તંત્રને તેમના જિલ્લાઓમાં કોરોના મુક્ત ગોવા મોડેલ અપનાવવા જણાવ્યું છે. મુખ્યમંત્રી ઠાકરેએ મંગળવારે રાજ્યના જિલ્લાઓના અધિકારીઓ સાથે આયોજીત વીડિયો કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી. ગોવામાં આજ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નથી. નોવેલ કોરોના વાયરસથી ચેપ લાગતા તમામ 7 દર્દીઓ તમામ સારવાર મેળવીને ઘરે પરત ફર્યા છે. આ જ કારણ છે કે ગોવા સરકારે રાજ્યને કોરોના મુક્ત જાહેર કર્યું છે અને કોવિડ -19 પરીક્ષણમાં મુસાફર નેગેટિવ નહીં થાય ત્યાં સુધી ખાસ ટ્રેનોથી આવતા મુસાફરો માટે સ્પષ્ટ પ્રોટોકોલ જારી કર્યો છે, સરકારી સુવિધામાં જ ક્વોરેન્ટાઇ રહેવું પડશે.\nઘરે ઘરે જઈને તેના લક્ષણોની તપાસ કરવાનું કહ્યું\nગોવા મોડેલની સફળતા જોઈને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને ગોવાના મોડેલ પ્રમાણે કામ કરવા અને કોરોના વાયરસના લક્ષણોવાળા લોકોને તપાસો ઘરે ઘરે જવા કહ્યું છે. એક અધિકારીએ વાતમાં જણાવ્યું હતું કે 'મુખ્યમંત્રીએ સલાહ આપી છે કે કેટલાક જિલ્લાઓએ ગોવાના પેટર્નનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરે-ઘરે જઈને કોવિડ -19 ના લક્ષણોની તપાસ જ નહીં પરંતુ ચોમાસાને લગતા રોગોના ડરની પણ તપાસ કરવી જોઈએ. કરવું જોઈએ.' તે અધિકારીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીનો હેતુ એ કહેવાનો હતો કે ગોવાના કદ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની જેમ જ છે. મુખ્યમંત્રીની વાતોથી એ સ્પષ્ટ પણ થાય છે કે રાજ્યમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં તાત્કાલિક ટ્રાફિકની અવરજવર થવાની સં���ાવના નથી. તેમણે અધિકારીઓને રોગના ફેલાવાને રોકવા માટે કન્ટેશન ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે, અને શુક્રવાર સુધીમાં કેન્દ્રને લોકડાઉન -4 અંગે સૂચનો કરવા જણાવ્યું છે.\nઅત્યારે મહારાષ્ટ્રમાં સખ્તાઇના સંકેતો\nતમને જણાવી દઈએ કે બુધવારે સવાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસ 24,427 સુધી પહોંચ્યા છે અને છેલ્લા એક દિવસમાં તે વધીને 1,026 પોઝિટિવ કેસ છે. આ સાથે, આ આંકડો પણ વધીને 921 થયો છે જેમાં 53 વધુ લોકોના મોત થયા છે. જો કે, રાજ્યમાં 5,125 લોકોને પણ કોરોનાથી મુક્ત કરવામાં આવ્યા છે અને એક જ દિવસમાં 339 લોકો તેમના ઘરે પરત ફર્યા છે. મુખ્યમંત્રીએ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે જો લોકડાઉન હળવા કરવામાં આવે તો પણ જિલ્લાઓની સીમાઓ ખુલી નહીં જાય.\nકોરોનાના ચક્કરમાં આ બિમારીઓથી થઇ શકે છે લોકોની મૃત્યું\nકંગનાએ શેર કરી પોતાની ઓફીસની તસવીરો, કહ્યું - મંદીરને કબ્રસ્તાન બનાવી દીધુ\nચંદીગઢ પહોંચતા જ કંગના બોલી, જાન બચી તો લાખો પાયે, શિવસેનાને ફરીથી કહી સોનિયા સેના\nકંગના અને નેવી ઓફીસરની મારપીટ મામલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ તોડી ચુપ્પી, કહ્યું- મારી ચુપ્પીને કમજોરી ન સમ\nશીવસેનાએ ખેલ્યું મારાઠા કાર્ડ, સામનામાં લખ્યું- મુંબઇને બચાવવા એક થઇ જાઓ ભુમી પુત્રો\nરિટાયર્ડ નેવી ઑફિસરને શિવસેના કાર્યકર્તાઓએ માર્યા, 6ની ધરપકડ\nઇન્ડિગો પાસે કંગનાની ફ્લાઇટની DGCIએ માંગ્યો રિપોર્ટ, શું હશે કારણ\nકંગનાના સમર્થનમાં આવ્યું અખિલ ભારતીય અખાડા પરિષદ, કહ્યું - ઠાકરે અયોધ્યા ન આવે, નહીતર....\nકંગના પર થયેલ કાર્યવાહી બાદ શરદ પવારનું મોટું નિવેદન\nકંગનાએ સોનિયા ગાંધીને પૂછ્યુ - શું તમારી સરકાર આંબેડકરના બંધારણને નથી માનતી\nકંગના રનોતના દાવા પર શરદ પવારે કર્યો કટાક્ષ - ઈચ્છા છે કે કોઈ મારા નામ પર....\nકંગનાને લઇ શરદ પવાર - ઉદ્ધવ ઠાકરેની બેઠક, જાણો શું થઇ વાતો\nBMC દ્વારા ડીમોલેશન પછી પોતાની ઓફીસ પહોંચી કંગના, તોડફોડ જોઇ થઇ દંગ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sasikala-reveals-last-words-of-jayalalitha-with-party-mlas-in-tamil-nadu-032160.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:17:28Z", "digest": "sha1:Y3QPRSPIUQEHPQ3Q56S5MMIXI6HEX7G7", "length": 12050, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "શશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો | Sasikala reveals last words of Jayalalitha with party MLAs in Tamil Nadu - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n4 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n26 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો\nતમિલનાડુ નું રાજકારણીય યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. એઆઇએડીએમકે ના મહાસચિવ શશિકલા એ પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ના છેલ્લા શબ્દો ઉજાગર કર્યા હતા. શશિકલાએ મહાબલીપુરમ સ્થિત ગોલ્ડન બે રિઝોર્ટમાં ધારાસભ્યો પાસે કસમ લેવડાવી હતી કે, સત્તા મેળવવામાં તેઓ તેમની મદદ કરશે. ધારાસભ્યોને સંબોધિત કરતાં શશિકલાએ કહ્યું કે, અમ્માએ મને કહ્યું હતું કે, અમારી પાર્ટીને કોઇ બરબાદ નહીં કરી શકે. તેમણે કહ્યું કે, આ પાર્ટીને બચાવવા માટે તેઓ પોતાનો જીવ પણ આપી શકે છે.\nશશિકલાએ કહ્યું કે, હું અમ્માની તસવીર સામે શપથ લેવા જઇ રહી છું કે અમે સચિવાલય પર કબજો કરીશું. બધાએ મારી સાથે આ કસમ લેવી જોઇએ. થોડી વાર બાદ શશિકલાએ ફરી પોતાનું નિવેદન બદલતાં કહ્યું કે, સૌએ મરીના બીચ સ્થિત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મેમોરિયલ પર જઇ શપથ લેવી જોઇએ અને પછી સચિવાલય પર કબજો કરવો જોઇએ. અમ્મા આ પાર્ટીને અમારી સંપત્તિ તરીકે છોડી ગયાં છે, આપણે એ ફરીથી મેળવવાની છે.\nવિધાયકોને કહ્યું- તમે વધારે ભણેલા ગણેલા નથી\nએઆઇએડીએમકે ના ધારાસભ્યોની શિક્ષા પર સવાલ કરતાં શશિકલાએ કહ્યું કે, તમે લોકો વધુ ભણેલા-ગણેલા નથી, પરંતુ અમ્મા ભણેલા હતા. એમણે તમને ટ્રેનિંગ આપી કે જેથી તમે એક દિવસ ધારાસભ્ય બનવાનું સપનું જોઇ શકો. અમ્માએ ત��ારા માટે શું કર્યું છે, તમને કઇ રીતે ઉપર આવવામાં મદદ કરી છે એ ક્યારેય ભૂલશો નહીં. અમ્માએ તમને આગળ વધવામાં મદદ કરી છે. શશિકલાએ પોતાના આંસુ લૂછતાં આગળ કહ્યું કે, હવે જ્યારે હું અમ્મા વિશે વિચારું છું ત્યારે પણ રડું છું. હું એ જવાબદારી વિશે વિચારું છું જે એમણે તમને લોકોને અને મને આપી છે.\nઅહીં વાંચો - કોણ છે શશિકલા નટરાજન જેને મળી છે જયલલિતાની ગાદી\nપાર્ટીને બચાવવામાં મારું જીવન વિતાવીશ\n'હું તમારા સૌ સામે કસમ ખાઉં છું કે, આ પાર્ટી, આ સરકાર, કોઇ મને હલાવી નહીં શકે. હું મારી જિંદગી પાર્ટીને બનાવવામાં લગાવી દઇશ. આપણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. કેટલાક લોકો બધું બગાડવા માટે જ પાર્ટીની પાછળ લાગેલા છે.'\nશશિકલાને બીમાર પતિની મુલાકાત માટે 5 દિવસના પેરોલ\n'ટોપી' અને 'વીજળીના થાંભલા'માં વહેંચાયું AIADMK\nશશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન\nપલાનીસ્વામી બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી\nશશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ\nVideo:જેલ જતાં પહેલાં અમ્માની સમાધિ પર આ શું કર્યું શશિકલાએ\nશશિકલા જેલના સળિયા પાછળ, દીપાનો રાજકારણમાં પ્રવેશ\nતમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..\nસુપ્રિમ કોર્ટનો ચુકાદો, શશિકલા નહીં બની શકે CM\nતમિલનાડુના રાજ્યપાલને મળી શક્તિ પરીક્ષણ કરાવવાની સલાહ\nમગરના આંસુ દેખાડવાથી કોઇ ફાયદો નહીં થાય - પન્નીરસેલ્વમ\nભાવુક થયા શશિકલા, કહ્યું, અમ્માનો સાથ નહીં છોડી શકું\nsasikala natarajan jayalalitha tamil nadu aiadmk mla chief minister શશિકલા જયલલિતા તમિલનાડુ એઆઇએડીએમકે ધારાસભ્ય મુખ્યમંત્રી\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\nલદાખમાં તંગદીલી: આગામી 2-3 દિવસમાં થશે કમાંડર સ્તરની બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/father-david-dhavan-slapped-to-varun-video-goes-viral/articleshow/73936812.cms", "date_download": "2020-09-20T13:36:02Z", "digest": "sha1:T7AS5IQTBEJDGMCMTKC7YX6UHD4JBOXQ", "length": 9319, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપિતાએ જાહેરમાં વરુણ ધવનને મારી દીધી થપ્પડ, વાયરલ થઈ ગયો વીડિયો \nરવિવારે ફાધર્સ ડે હતો અને આ દિવસ પર દરેક સેલિબ્રિટીએ પોતાના પિતા સાથેની એક તસવીર શેર કરી હતી, આ સાથે જ તેમના માટે ખાસ મેસેજ પણ લખ્યો હતો. પરંતુ �� બધા કરતાં વરુણ ધવનની પોસ્ટ બિલુકલ અલગ હતી. તેણે પોતાના પિતા અને ડાયરેક્ટર ડેવિડ ધવન સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.\nવીડિયોમાં વરુણના પિતા તેને થપ્પડ મારતા જોવા મળ્યા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો\nઆ ક્યૂટ વીડિયો શેર કરીને વરુણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હેપ્પી ફાધર્સ ડે બાપ બાપ હોય છે. જ્યારે મારા પિતા મને થપ્પડ મારે છે ત્યારે મને સારુ લાગે છે, અને તમને બાપ બાપ હોય છે. જ્યારે મારા પિતા મને થપ્પડ મારે છે ત્યારે મને સારુ લાગે છે, અને તમને’. આ વીડિયોને અત્યારસુધીમાં 20 લાખ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે.તો વરુણના ફેન્સ પણ સારી-સારી કોમેન્ટ કરી રહ્યા છે. બાપ-દીકરાની આ જોડી ‘મેં તેરા હીરો’ અને ‘જુડવા 2’ જેવી ફિલ્મો આપી ચૂકી છે. હવે બંને ત્રીજી ફિલ્મ ‘કુલી નંબર 1’માં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં વરુણની ઓપોઝિટમાં સારા અલી ખાન છે.\nવરુણ ધવન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં પિતા ડેવિડ ધવને કહ્યું હતું કે, ‘પહેલા કરતાં વરુણની એક્ટિંગ ઘણી સુધરી છે. અમે જ્યારે સેટ પર શૂટિંગ કરીએ છીએ ત્યારે ક્યારેય હું તેને મારા દીકરાની જેમ ટ્રીટ કરતો નથી. એક એક્ટરની જેવો જ કદાચ એનાથી પણ ખરાબ વર્તન તેની સાથે કરવામાં આવે છે’.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nINDvsPAK: મેચ વખતે તૈમૂરને છોડીને ધોનીની દીકરી ઝીવા સાથે મસ્તી કરતો દેખાયો સૈફ આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nદેશભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પાસ કરાયા કૃષિ બીલ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કર���ા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nદેશઅમદાવાદમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ઘણા વિસ્તારોમાં વરસાદ\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nદેશCovid-19: બુધવાર બાદ દેશમાં નવા ટેસ્ટમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/12/26/our-japan-tour-chapter-10-darsha-kikanai/", "date_download": "2020-09-20T13:22:24Z", "digest": "sha1:NDBPBTZ6PPFC5PLNLOVWJ2QHPABMMBFG", "length": 24011, "nlines": 138, "source_domain": "webgurjari.in", "title": "લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧૦. કાન્સાઈ એરપોર્ટ : મૂર્તિમંત થયેલ માણસની કલ્પનાશક્તિ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nલે ગઈ દિલ, સફર જાપાનકી : ૧૦. કાન્સાઈ એરપોર્ટ : મૂર્તિમંત થયેલ માણસની કલ્પનાશક્તિ\nસવારે વહેલો જ બ્રેકફાસ્ટ પતાવી દીધો. સાડા સાતે તો નાસ્તો કરી સામાન લઈ બધાં બસ આગળ હાજર હતાં. સરસ, રોમાંચક અને સફળ સફર પૂરી કર્યાનો આનંદ હતો તો બીજી બાજુ મિત્રોથી છૂટા પડવાનું દુઃખ હતું. બસમાં સામાન ભરાઈ ગયો અને અમે ઓસાકાને બાયબાય કરી કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા નીકળ્યાં. કોબે, ક્યોટો અને ઓસાકા એમ ત્રણે શહેરોને આવરી લેતો પ્રદેશ કાન્સાઈ નામે ઓળખાય છે.આ એરપોર્ટ આ ત્રણે શહેરોને સર્વિસ આપે છે એટલે કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છે. કાન્સાઈ એરપોર્ટ બહુ વિશેષ છે. દરિયાની જમીન રીકલેઈમ કરીને ઘણી જહેમતથી આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. માણસની કલ્પનાશક્તિ અને તેને મૂર્તિમંત કરવાની આવડત એટલે કાન્સાઈ એરપોર્ટ ઓસાકાની ખાડીમાં કિનારાથી ૩૮ કિ.મિ. દૂર કૃત્રિમ જમીન પર બનાવેલ આ એરપોર્ટ ૧૯૯૪થી કાર્યરત થયેલ છે. તે બન્યું ત્યારે જ ખ્યાલ હતો કે તે ધીમે ધીમે પાણીમાં બેસતું જશે. તેને માટે અગોતરી તૈયારી પણ કરવામાં આવી છે. આજ સુધીમાં તે લગભગ ૧૩ ફૂટ જેટલું પાણીમાં બેસી ગયું છે.\nઅમે સમયસર એરપોર્ટ આવી લાગ્યાં. ચેક-ઇન અને બીજી વિધિઓ પતાવી આખું ગ્ર��પ સુખરૂપ સિંગાપુરની ફ્લાઈટમાં બેસી ગયું. ફ્લાઈટમાં ખાવાપીવાની અને બીજી સગવડો ઘણી સારી હતી. ૬ કલાકની હવાઈ સફર કરી નિયત સમયથી લગભગ ૧૫ મિનિટ મોડાં અમે સિંગાપુર પહોંચ્યાં. અમારે અહીંથી અમદાવાદ જવા ફ્લાઈટ બદલવાની હતી. સદનસીબે ઊતર્યા એ જ ટર્મિનલથી બીજી ફ્લાઈટમાં બેસવાનું હતું. એરપોર્ટ ઊતર્યા અને અમને સમાચાર મળ્યાં કે એરલાઇન્સ તરફથી દરેકને ૨૦ ડોલરનું વાઉચર મળે છે જે ત્યાં જ વટાવી લેવું પડશે. થોડી દોડાદોડ કરી અમારાંમાંથી ઘણાં લોકો વાઉચર વટાવી ચોકલેટ કે બીજી નાની-મોટી ખરીદી કરી સમયસર આવી લાગ્યાં. જો કે ફ્લાઈટ નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી ઊપડી. આ ફ્લાઈટમાં ઘણી સીટો ખાલી હતી. વળી ખાવા-પીવાની વ્યવસ્થા સારી હતી. જતી વખતે સિંગાપુર એરલાઇન્સનો અમારો અનુભવ સારો ન હતો પણ પાછાં આવતી વખતે અમારો અનુભવ સુખદ રહ્યો. હવે મિત્રોથી છૂટાં પડવાનું હતું એટલે થોડું દુઃખ થતું હતું. ફરી મળતાં રહીશું તેવા વચનો સાથે અમે અમદાવાદ એરપોર્ટ ઊતર્યા. કસ્ટમની વિધિ બહુ સરળતાથી પતી ગઈ. અમારો સામાન પણ આવી ગયો. ઘેર જવા ઉબર બોલાવી હતી જે ૬ મિનિટમાં નિયત સ્થાને આવી ગઈ અને જાપાનની યાદગાર અને મનમોહક સફર સમાપ્ત કરી અમે પાછાં ઘરે આવી ગયાં\nબે દિવસ પછી અમારાં મિત્રો કુશ અને ઈરાનો ફોન આવ્યો અને અમે જાપાન-સફરની વાતો વાગોળવા તેમના ઘરે મળ્યાં. નાસ્તા-પાણી સાથે ઈરાના કંઠે ગવાયેલ સુંદર ભજનો પણ માણ્યાં.\nલે ગઈ દિલ, ગુડિયા જાપાનકી ……. અરે, ના,ના, લે ગઈ દિલ, સફર જાપાનકી\n← વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૧) : વ્યંગ્યચિત્રોમાં વર્ષાન્ત સમીક્ષાઓ\nભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર :: આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ : ૧૩ – ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ (૪) →\n3 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧૦. કાન્સાઈ એરપોર્ટ : મૂર્તિમંત થયેલ માણસની કલ્પનાશક્તિ”\nખૂબ જ રસપ્રદ પ્રવાસલેખ છે. તમારી સાથે સાથે અમે પણ પ્રવાસે નીકળ્યા હોય તેવી અનુભૂતિ થઇ છે.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપ��ી સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/14122019-raghubhaidesai-congress-gujarat-16-2676331409122527", "date_download": "2020-09-20T13:56:21Z", "digest": "sha1:FBA3N6W5TII5ZZ3TJEYOBRDHX252GHUC", "length": 3283, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ તા.14/12/2019 ના રોજ રામલીલા મેદાન,દિલ્હી ખાતે \"ભારત બચાવો રેલી\"માં ઉપસ્થિત રહ્યા હતા. #રઘુભાઇ_દેસાઇ_ધારાસભ્યશ્રી_રાધનપુર #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nતા.14/12/2019 ના રોજ રામલીલા મેદાન,દિલ્હી ખાતે \"ભારત બચાવો રેલી\"માં ઉપસ્થિત રહ્યા હતા.\nરઘુભાઇ_દેસાઇ_ધારાસભ્યશ્રી_રાધનપુર, RaghubhaiDesai, Congress, Gujarat\nતા.14/12/2019 ના રોજ રામલીલા મેદાન,દિલ્હી ખાતે \"ભારત બચાવો રેલી\"માં ઉપસ્થિત રહ્યા હતા.\n#રઘુભાઇ_દેસાઇ_ધારાસભ્યશ્રી_રાધનપુર #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.14/12/2019 ના રોજ રામલીલા મેદાન,દિલ્હી ખાતે \"ભારત બચાવો રેલી\"માં ઉપસ્થિત રહ્યા હતા. #રઘુભાઇ_દેસાઇ_ધારાસભ્યશ્રી_રાધનપુર #RaghubhaiDesai #Congress #Gujarat\n#રઘુભાઇ_દેસાઇ_ધારાસભ્યશ્રી_રાધનપુ�� #RaghubhaiDesai #Congress #Gujarat\nદેશના હિત માટે અંતિમ ક્ષણ સુધી ખુબ વીરતા અને બહાદુરીથી..\nકેન્દ્રની ભાજપ સરકારને એમની ખોટી નીતિઓ પર ઘેરવા માટે..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-1697015400387471", "date_download": "2020-09-20T13:40:50Z", "digest": "sha1:AZEIEORZSWOJJJ2CWZCOOPPGOLP56F2N", "length": 2252, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આ ખુબ સરળ વાત છે બસ તેને સમજવાની જરૂર છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઆ ખુબ સરળ વાત છે બસ તેને સમજવાની જરૂર છે.\nઆ ખુબ સરળ વાત છે બસ તેને સમજવાની જરૂર છે.\nઆ ખુબ સરળ વાત છે બસ તેને સમજવાની જરૂર છે. #RaghubhaiDesai #Congress #Gujarat\nઆપણું શું માનવું છે\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-05-2018/20670", "date_download": "2020-09-20T14:22:13Z", "digest": "sha1:DG7CTJ4GKMCSBAQ2EIFTL26CWZFNOLZV", "length": 14286, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનું અભિનયમાં ડેબ્યુ", "raw_content": "\nમહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનું અભિનયમાં ડેબ્યુ\nશૂટિંગ પૂર્ણ કરી લેવાયું ;જુલાઈમાં થશે પ્રસારિત :શ્વેતા સલવાર કમીઝ નજરે પડી\nમુંબઈ ;બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા એક્ટિંગ ડેબ્યુ કરશે શ્વેતા કોઈ ફિલ્મમાં નજર આવશે નહિ પરંતુ બહુ ���લ્દી તેના પિતા અમિતાભ બચ્ચનની સાથે કલ્યાણ જવેલર્સની જાહેરાતમાં નજર આવશે. આ જાહેરાત જુલાઈમાં પ્રસારિત થશે. અમિતાભ બચ્ચન અને શ્વેતા નંદાએ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.\nશ્વેતા જાહેરાતમાં સલવાર-કમીઝમાં નજર આવી રહી છે. અમિતાભ બચ્ચન ૨૦૧૨ થી કલ્યાણ જવેલર્સના ગ્લોબલ એમ્બેસેડર છે. શ્વેતાએ તાજેતરમાં તેની અપકમિંગ બુકની જાહેરાત પણ કરી છે. આ જાહેરાત મલયાલમમાં પણ બની રહી છે જેમાં અમિતાભની પુત્રીના રોલમાં મંજૂ વોરિયર નજર આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nરત્નકલાકાર સામે ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરાઈ access_time 7:46 pm IST\nમામીના ભાઈ સાથે સેલ્ફી પડાવવી યુવતીને ભારે પડી access_time 7:46 pm IST\nટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી જતા દર્દી ભાગી ગયો access_time 7:45 pm IST\nસટ્ટાબજારની સનસનાટીઃ યેદિયુરપ્પા સરકાર ફરી રચાશેઃ લિંગાયત ધારાસભ્યો નિર્ણાયક બનશેઃ સટોડીયા માને છે કે, જેડીએસને ટેકો આપીને કોંગ્રેસ ફસાઇ ગઇ છેઃ મોટી નવાજૂની સંભવ access_time 3:50 pm IST\nઆગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અન�� યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST\n૫ વર્ષમાં ખાનગી બેંકોના ૧ લાખ કરોડ ડૂબ્યાઃ આઈસીઆઈસીઆઈ, એકિસસ બેંક, એચડીએફસી વગેરે બેંકોનો સમાવેશ access_time 11:17 am IST\nકર્ણાટકમાં કુમારસ્વામીની શપથવિધિમાં ઇતિહાસ રચાશે : અખિલેશ - માયાવતી એક મંચ પર : વિપક્ષી એકતાનું થશે પ્રદર્શન access_time 4:00 pm IST\nતાતા મુંદ્રા પાવર પ્લાન્ટ વિરૂધ્ધ અમેરિકી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી access_time 4:07 pm IST\nકર્ણાટકમાં જનાદેશ કોંગી અને JDSની વિરૂદ્ધમાં હતો : શાહ access_time 9:24 am IST\nગૌરવ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકનું ખાત મુહુર્ત access_time 4:35 pm IST\nકાર્યકારી કુલપતિપદે ડો.નિલામ્બરી દવે access_time 4:21 pm IST\nરાજકોટના ૩૦૦ સહિત દેશભરમાં ૩ લાખ ગ્રામીણ 'ડાક સેવકો'ની હડતાલ access_time 11:26 am IST\nજામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને નડ્યો અકસ્માત : રોન્ગ સાઇડમાં આવેલી બાઇકે રીવાબાની ગાડીને ટક્કર મારી : પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો : એક શખ્શે વાળ ખેંચી લાફા માર્યા : રીવાબાને ઇજા : એસપી ઓફિસે પહોંચ્યા રિવાબા : સારવાર માટે ડોક્ટરને એસપી ઓફિસે બોલાવાયા : હુમલો કરનાર કોન્સ્ટેબલ સંજય આહીરને પકડી લેવાયો : કડક કાર્યવાહીનો એસપી પ્રદિપ સેજુલનો નિર્દેશ\nસુરેન્દ્રનગરમાં કેસર કેરીની ધોમ આવક access_time 12:51 pm IST\nકચ્છમાં બંદુકના ભડાકાઃ પિતાનું મોત -ર પુત્રોને ઇજા access_time 4:03 pm IST\nઅંકલેશ્વર; ભત્રીજીને આશીર્વાદ આપીને કાકાએ લગ્નમંડપમાં પોતાને શરીરે આગ ચાંપી : દોડધામ access_time 2:23 pm IST\nકઠલાલ પોલીસે લાડવેલ ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે કારમાંથી 1.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો access_time 6:03 pm IST\nમેડિસીનમાં અભ્યાસ વધારે ખર્ચાળ બનવાના સ્પષ્ટ સંકેત access_time 10:04 pm IST\nવેનેઝુએલામાં આર્થિક સંકટની વચ્ચે માદુરોની જીત access_time 6:26 pm IST\nસીરિયાઈ સેનાના કબ્જા પછી સામે આવી દમિશ્કની જર્જરિત હાલતની તસ્વીરો access_time 6:26 pm IST\nઓફિસમાં તનતોડ મહેનત કરવા છતા બોસ નારાજ રહે છે\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્‍ડમાં ગર્ભપાતના કાયદામાં ફેરફાર કરવા લોકમત લેવાનું શરૂઃ ૨૦૧૨ની સાલમાં ભારતીય મૂળની મહિલાને એર્બોશનની મંજુરી નહોતી મળી તેથી જીવ ગૂમાવ્‍યો હતોઃ access_time 11:06 pm IST\nવિદેશોમાં વસતા તબીબો, સંશોધકો, સહિતના નિષ્‍ણાંતો માટે UAEમાં લાલ જાજમઃ સહપરિવાર સ્‍થાયી થવા ૧૦ વર્ષના વીઝા અપાશેઃ access_time 11:06 pm IST\n‘‘માતા કી ચૌકી'' : યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીઆમાં ૨૫ મે શુક્રવારના રોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન : ૨૮ મે સોમવારના રોજ સત્‍ય નારાયણ કથા access_time 11:09 pm IST\nદોઢ કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદેલ આ ખેલાડી આખી સીઝન રહ્યો બહાર access_time 4:57 pm IST\nફેનિલ શાહનું ઈન્ટરનેશનલ માસ્ટર બનવા બદલ સન્માન access_time 4:58 pm IST\nએટીપી રેન્કિંગમાં ફરી એકવાર નંબર વન બન્યો નડાલ access_time 4:59 pm IST\nદબંગ ફિલ્મે બેક ફાયરનુ કામ કર્યુ હતુ : માહી ગિલ access_time 12:49 pm IST\nઆઇપીએલ-11ના ફિનાલેને હોસ્ટ કરશે રણબીર કપૂર: 3 કલાકની લેશે આટલી ફીસ access_time 4:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-06-2019/111216", "date_download": "2020-09-20T13:40:31Z", "digest": "sha1:VNWZ6USVUT4A446IKXOFUNEC55KQXO7C", "length": 16665, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "જુનાગઢમાં કાશ્મીરીબાપુના આશિર્વાદ લેતા વનમંત્રી વસાવા", "raw_content": "\nજુનાગઢમાં કાશ્મીરીબાપુના આશિર્વાદ લેતા વનમંત્રી વસાવા\nજુનાગઢ : જુનાગઢ ભવનાથ આમકુ બીટ જંગલમાં આવેલ શ્રી દાતારેશ્વર આશ્રમની ગઇકાલે વનમંત્રી ગણતભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી અને અડધો કલાક રોકાણ કરી આશ્રમની સેવાકીય પ્રવૃતિ નિહાળી પ્રભાવિત થયા હતા અને પૂ. કાશ્મીરીબાપુનું ગણતભાઇ વસાવા એ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને બાપુએ આશિર્વાદ પાઠવ્યા હતા. વનમંત્રી શ્રીની આ મુલાકાત દરમ્યાન તેમની સાથે સચિવ તેમજ વન ખાતાના અધિકારીઓ તેમજ પૂ. બાપુના સેવક જીતુભાઇ પંડયા વગેરે ઉપસ્થિત રહયા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)\nરાષ્ટ્ર સેનાના સભ્યો કલેકટરની સાથે\nરાજકોટ તા. ૧ર :.. ભયાનક વાવાઝોડા દરમિયાન રાજકોટ જિલ્લામાં જે કોઇ સ્થિતી ઉદભવે રાષ્ટ્ર સેનાના સભ્યો સરકારી તંત્રની મદદ માટે ખાસ હાજર રહેશે, તેમજ કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે તેમ પ્રમુખ રંગપરા રમેશે કલેકટરને પાઠવેલ પત્રમાં ઉમેર્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST\n'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST\n૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST\nઅમિત શાહ ડિસેમ્બર સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહી શકે access_time 8:14 pm IST\nઠંડીમાં પણ સ��ંજીના ચહેરા પર પસીનો જોઇ એના પર શક થયો હતો : કઠુઆ દુષ્કર્મ કેસના તપાસ અધિકારી access_time 12:00 am IST\nહાશ...'વાયુ' વિનાશ નહિ વેરેઃ ખતરો ટળી ગયો access_time 10:28 am IST\nસગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર access_time 3:44 pm IST\nકોંગ્રેસ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર કક્ષાનાં કન્ટ્રોલ રૂમનો પ્રારંભ access_time 4:11 pm IST\nસરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા આયાત- નિકાસ- જીએસટીના કોચીંગ કલાસનો પ્રારંભ access_time 11:50 am IST\nસાવરકુંડલા પાલિકા દ્વારા હોર્ડિગ ઉતારવાની કામગીરી access_time 1:04 pm IST\nઉનાના સીમાસીમાં ૭૭ લાખની ખનીજ ચોરી access_time 11:45 am IST\n''વાયુ'' વાવાઝોડાનુ સંકટ ટળતા શ્રી સોમનાથ મહાદેવની જીતુભાઇ વાઘાણી-નિતીનભાઇ ભારદ્વાજ દ્વારા મહાપૂજા access_time 3:39 pm IST\nનવસારીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો : કાંઠા વિસ્તારના ગામોમાં પવનનો વેગ વધ્યો. access_time 6:29 pm IST\nલોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન access_time 3:49 pm IST\nકઠલાલના અભીપુર નજીક નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે મારામારીના બનાવમાં બેને ગંભીર ઇજા access_time 5:29 pm IST\nડિલિવરી પછી ૩૦ જ મિનિટમાં હોસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા access_time 3:25 pm IST\nબર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાયેલો માછીમાર ૧૧ દિવસ પેશાબ પીઇને જીવતો રહ્યો access_time 3:26 pm IST\nદર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા access_time 3:28 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી \" : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી access_time 7:26 pm IST\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\nમલેશિયાના બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ લીધો સન્યાસ: કેન્��રની બીમારી હોવાનું કર્યું જાહેર access_time 5:38 pm IST\nહાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત..... access_time 5:39 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nવાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક... access_time 4:44 pm IST\nકામની સાથે સારો વ્યવહાર પણ જરૂરી છે: રાકેશ શ્રીવાસ્તવ access_time 4:40 pm IST\nઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયારા access_time 10:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/laptops/lenovo-ideapad-330s-core-i3-7th-gen4-gb-ram1-tb-hdd39624-cm-156-inch-fhdwindows-10-81f5002pin-onyx-black-187-kg-price-ps5gfc.html", "date_download": "2020-09-20T15:15:55Z", "digest": "sha1:UG24FN4VGIFDI5UUTB3OT4GGULRT4UB6", "length": 15115, "nlines": 288, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં લીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ નાભાવ Indian Rupee છે.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ નવીનતમ ભાવ Jul 21, 2020પર મેળવી હતી\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગપાયતમ માં ઉપલબ્ધ છે.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ સૌથી નીચો ભાવ છે 34,200 પાયતમ, જે 0% પાયતમ ( 34,200)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જ���ાબદાર નથી.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી લીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ વિશિષ્ટતાઓ\nરેમ માપ (જીબી) 4 GB\nરામ ફ્રેક્યુએનસી 2133 hz\nએક્સપાન્ડેબલ મેમરી 16 GB\nહદ્દ કૅપેસિટી 5400 RPM\nસંસદ કૅપેસિટી 0 GB\nપ્રોસેસર ગેનેરેશન 7th Gen\nપ્રોસેસર કલોક સ્પીડ 2.30 GHz\nપ્રોસેસર કેચે 3 MB Smart Cache\nસ્ક્રીન રેસોલુશન 1366 x 768 Pixel\nઓપરેટિંગ સિસ્ટમ Windows 10\nબેટરી બેકઅપ upto 8 hours\nબેટરી ક્ષમતા 1 Year\nમલ્ટી કાર્ડ સ્લોટ Yes\nયુએસબી or.૦ અથવા તેથી વધુ (નંબર) 3\nઘરેલું વોરંટી 1 Year\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 9 સમીક્ષાઓ )\n( 276 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1927 સમીક્ષાઓ )\n( 515 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All લીનોવા લપટોપ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭થ ગેન 4 ગબ રામ ૧ તબ હદ્દ 39 624 કમ 15 6 ઇંચ ફહદ વિન્ડોઝ 10 ૮૧ફ૫૦૦૨પીન ઓનીક્સ બ્લેક 87 કગ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/madhya-gujarat/ahmedabad-ahmedabad-crime-branch-solved-seven-year-old-child-missing-and-murder-case-arrested-one-person-vz-1025564.html", "date_download": "2020-09-20T14:40:07Z", "digest": "sha1:H7EGQEA32DGZOUNI6AFLOJTUYOP6Z5D2", "length": 22891, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Ahmedabad Crime Branch Solved Seven Year Old Child Missing and Murder case arrested one person– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nઅમદાવાદ: ગુમ થયેલી સાત વર્ષની બાળકીની 'મામા'એ જ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી\nઅમદાવાદમાંથી ગુમ થયેલી સાત વર્ષની બાળકીની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો, બાળકીની માતાના ધર્મના ભાઈની ધરપકડ.\nનવીન ઝા, અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તાર (Sola Area-Ahmedabad)માં સાત વર્ષની બાળકી ગુમ થયા બાદ ત��ની મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. આ કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યા બાદ તેની સાથે દુષ્કર્મ (Rape) કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ બાળકીની માતાના ધર્મના ભાઈની ધરપકડ કરી છે. ભીખા મિસ્ત્રી નામના આરોપીએ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખી હતી.\nસોલા વિસ્તારમાં ગુમ થયેલા સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં એવી હકીકત સામે આવી છે જેના વિશે જાણીને તમને ગુસ્સો આવશે અને સાથે સાથે ધીક્કારની લાગણી જન્મશે. આ ગુનામાં આરોપી બાળકીની માતાનો ધર્મનો ભાઈ જ નીકળ્યો છે. આરોપીએ ધર્મની બહેનની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખી હતી. એવી માહિતી મળી છે કે આરોપી જ્યારે બાળકી સાથે ખરાબ કામ કરી રહ્યો હતો ત્યારે બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.\nપોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ભીખો મિસ્ત્રી 12મી સપ્ટેમ્બરના રોજ રાત્રે કામ છે એવું કહીને બાળકીને તેના ઘરેથી લઈ ગયો હતો. ત્યાર બાદ આરોપી બાળકીને ઓગણજ ટોલનાકા પાસે એક ખેતરમાં લઈ ગયો હતો. રાતના અંધારામાં બાળકીને લઈ જઈને તેના પર બળાત્કાર ગુજારવા માટે બાળકીના કપડાં કાઢી રહ્યો હતો ત્યારે જ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી બાળકી આ વાત કોઈને કહી દેશે અને તેનું કૃત્ય સામે આવી જશે તેવું માનીને ગળું દબાવીને તેણીની હત્યા કરી નાખી હતી. જે બાદમાં બાળકીનો મૃતદેહ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.\nઆ કેસમાં પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ ઉપરાંત પોલીસે એફએસએલના રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. આ પહેલા જે અહેવાલ વહેતા થયા હતા તેમાં બાળકીની માતાની પણ ભૂંડી ભૂમિકા હોય તેવું લાગી રહ્યું હતું. જોકે, પોલીસે આ અંગે કોઈ માહિતી આપી નથી. આ મામલે વધારે તપાસ બાદ જ વિગત સામે આવશે.\nમીડિયામાં એવા અહેવાલ પણ વહેતા થયા હતા કે મહિલાને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તેણી તેની સાથે જવા માંગતી હતી પરંતુ પ્રેમીએ બે જ બાળકીઓને રાખવાની વાત કરી હતી. જે બાદમાં મહિલાની મોટી બાળકી ગુમ થઈ ગઈ હતી. જોકે, આ કેસમાં માતાની ભૂમિકા અંગે પોલીસે કંઈ પણ જણાવ્યું નથી. હાલ પોલીસે મહિલાના ધર્મના માનેલા ભાઈ��ી ધરપકડ કરી છે.\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://ambapur.in/videos/", "date_download": "2020-09-20T13:15:32Z", "digest": "sha1:DRS74HIT5KIJHKV4YEEGCP3GCDGW2O25", "length": 1917, "nlines": 54, "source_domain": "ambapur.in", "title": "Videos – .:: Ambapur.In ::.", "raw_content": "\nએક રૂડું ગામ, અંબાપુર એનું નામ \nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-09-2019/182493", "date_download": "2020-09-20T13:05:23Z", "digest": "sha1:CHVKMHSEUTW25DNV3VF5EXHCJ53GWPXX", "length": 16993, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "ભારત-ચીન બોર્ડર પર ભૂમી-વાયુ સેના કરશે યુદ્ધ અભ્યાસ", "raw_content": "\nભારત-ચીન બોર્ડર પર ભૂમી-વાયુ સેના કરશે યુદ્ધ અભ્યાસ\nમાઉન્ટેન સ્ટ્રાઈક કોરનાં 5,000થી વધારે જવાન વાયુસેનાસ સાથે યુદ્ધાભ્યાંસ કરશે\nનવી દિલ્હી : ભારત - ચીન બોર્ડર પર ભારતીય સેનાઓ દ્વારા ઓક્ટોબરમાં મોટો યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાની એકમાત્ર માઉન્ટેન સ્ટ્રાઈક કોરનાં 5,000થી વધારે જવાન ઓક્ટોબરમ���ં અરુણાચલ પ્રદેશમાં વાયુસેના સાથે યુદ્ધ અભ્યાસ કરશે. ચીન બોર્ડર પર આ પહેલી વખત યુદ્ધ અભ્યાસ થવાનો છે.\nભારતીય સેનાના સૂત્રનાં જણાવ્યા પ્રમાણે, તેજપુરમાં આવેલા હાઈ અલ્ટીટ્યૂટ પર 4 કોરને આપણી સીમાની રક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. માઉન્ટેન સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધભ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.\nયુદ્ધાભ્યાસમાં એરફોર્સ તેમના હાઈટેક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 સુપર હરક્યુલિસ અને એએન-32નો ઉપયોગ કરશે. આ વિમાનોથી માઉન્ટેન સ્ટ્રાઈક કોરના જવાનોને એરલિફ્ટ કરવામાં આવશે. આ વિમાન બંગાળના બાગડોગરાથી જવાનોને એરલિફ્ટ કરીને અરુણાચલ પ્રદેશના વોર ઝોનમાં ઉતારશે.\nઇતિહાસમાં પહેલીવાર અરૂણાચલ પ્રદેશમાં ઇન્ડો - ચાઇના બોર્ડર પર ભારતીય સેના દ્વારા ભૂમીદળ અને વાયુુદળની શક્તિનું પ્રદર્શન યુદ્ધ અભ્યાસનાં રૂપે જોવામાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમ���ીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nસાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલનું કમીજલા 48 કોળી પટેલ સમાજ વતી સન્માન કરાયું access_time 5:21 pm IST\nદિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST\nરાજકોટમાં મેઘાવી માહોલ યથાવત : ઝરમર : શહેરમાં વરસાદી વાતાવરણ યથાવત છે : આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે ઝરમર વરસી રહ્યો છે. માર્ગો સતત ભીના જોવા મળે છે. ગઈકાલની જેમ આજે પણ સાંજે મેઘરાજા જમાવટ કરે તેવી શકયતા છે. access_time 4:05 pm IST\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST\nભારતએ રદ કર્યુ ચીન-પાકનું જોઇન્ટ સ્ટેટમેન્ટ, કહ્યું જમ્મુ-કાશ્મીર અમારો અભિન્ન હિસ્સો access_time 12:00 am IST\nસુરક્ષાદળોને મોટી સફળતા : મોસ્ટ વોન્ડેટ લશ્કર -એ તૈયબાનો આતંકી આસિફ ઠાર access_time 11:39 am IST\nચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્રને નજરકેદ કરી લેવાયા access_time 10:28 am IST\nવ્યાજખોરીનો ભોગ બનેલા રૈયાના મુમતાઝબેન સિપાહીએ ઝેર પીધું access_time 3:40 pm IST\nરાજકોટ રેલ્વે ડીવીઝનમાં આજથી ગાંધી જયંતી (ર ઓકટોબર) સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનઃરેલ્વે સ્ટેશન આસપાસ કરી સફાઇઃ મુસાફરોને પ્લાસ્ટીકનો ઉપયોગ છોડવા અપીલ access_time 3:42 pm IST\nકસ્તુરબાધામ કિસાન સામુદાયીક મંડળીના પ્રમુખને કામ કરવા સામે લવાદ કોર્ટની રોક access_time 11:47 am IST\nસોમનાથમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ આઇ.ટી. કવીઝ યોજાઇ access_time 10:24 am IST\nકોમી એકતાની મીશાલ સમાન ભારતીય સૈન્યાના અબ્દુલ હમીદની પુણ્યતિથિ access_time 11:17 am IST\nકાલે ગણપતિજીની મૂર્તિઓના વિસર્જન સાથે ગણેશ મહોત્સવનો વિરામ access_time 11:18 am IST\nડીસાની એક્સિસ બેન્કના રિકવરી એજન્ટ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ access_time 1:17 pm IST\nખાંભાના રાયડી ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલયા :નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, અને પીંછડી સહિતના ગામોને એલર્ટ કરાયા access_time 8:49 am IST\nબોડેલી અને જબૂગામમાં મહોરમ નિમિત્તે હોસ્પિટલના દર્દીઓને કરાયું ફ્રુટ વિતરણ access_time 12:24 am IST\nપુરપાટ ઝડપે જતી કાર ચલાવતા ચલાવતા ડ્રાઈવરને અચાનક આવી ઊંઘ: ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ access_time 6:35 pm IST\nકાર પાર્કિંગમાં દંપતી વચ્ચે થઇ લડાઈ: ગુસ્સામાં આવેલ પતિએ લીધો પત્નીનો જીવ access_time 6:33 pm IST\nઇઝરાયલનો હમાસને નિશાન બનાવીને હવાઈ હુમલો access_time 6:31 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહવે યુ.કે.માં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવનાર ભારત તથા વિદેશના સ્ટુડન્ટ્સ નોકરી શોધવા 2 વર્ષ સુધી રોકાઈ શકશે : 2012 ની સાલમાં તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે એ રદ કરેલી જોગવાઈ વર્તમાન સરકાર દ્વારા ફરીથી લાગુ કરાઈ : વિદેશી સ્ટુડન્ટ્સની ઘટી રહેલી સંખ્યાને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 1:03 pm IST\n''વર્લ્ડ સ્કૂલ ડીબેટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા'' : જુલાઇ ૨૦૨૦માં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા પસંદ કરાયેલી યુ.એસ.ની ડીબેટ ટીમમાં સ્થાન મેળવતા ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ access_time 12:00 am IST\nઅમેરિકાની ૧૯ ગ્લોબલ કંપનીઓ ભારતના તામિલનાડુમાં ૨૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશેઃ અમેરિકાના પ્રવાસે ગયેલા તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી તથા કંપનીઓ વચ્ચે MOU access_time 12:00 am IST\nસેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સે જમૈકા તાલાવાહને ચાર વિકેટથી હરાવ્યું access_time 12:12 pm IST\nUFA યુરો કપ :રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં 8મી હેટ્રિક : પોર્ટુગલની સતત બીજી જીત access_time 12:27 am IST\nતેલુગુની 41-27થી હરાવીને યુ મુંબાએ પોઇન્ટ ટેબલમાં મેળવ્યું પાંચમું સ્થાન access_time 5:25 pm IST\nફેસ્ટિવ સોન્ગ માટે ડિટ્ટોથી જોડાયો જૈકી ભગનાની access_time 5:18 pm IST\n27 સપ્ટેમ્બરના શરૂ થશે ભારતમાં જાપાન ફિલ્મ મહોત્સવ access_time 5:16 pm IST\nસંજય લીલા ભણશાલીની ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં હવે સલમાન ખાનના બદલે ઋત્વિક રોશન અને આલિયા ભટ્ટની જોડી ચમકશે access_time 5:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/anurag-kashyap-calls-four-bollywood-actors-overpaid-030148.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:30:20Z", "digest": "sha1:RYEVEI3P2JFP3PNIYOEAH7UGPQX35WD3", "length": 10742, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલ્ડ નિવેદન: ઓકાત કરતા વધારે પૈસા લે છે, ખાન અને બચ્ચન | Anurag Kashyap calls four bollywood actors overpaid - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nAgriculture Bills પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, બોલ્યા- ભાજપ લઘુમતમાં છે\n49 min ago Agriculture Bills પર અરવિંદ ક���જરીવાલે ટ્વીટ કર્યું, બોલ્યા- ભાજપ લઘુમતમાં છે\n13 hrs ago MI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n15 hrs ago MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય\n15 hrs ago MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબોલ્ડ નિવેદન: ઓકાત કરતા વધારે પૈસા લે છે, ખાન અને બચ્ચન\nઅનુરાગ કશ્યપ હંમેશા પોતાના બોલ્ડ નિવેદનો માટે જાણીતા રહ્યા છે. અનુરાગ કશ્યપ એવા બોલ્ડ નિવેદનો આપી દે છે જે કોઈ જ ના આપી શકે.\nહાલમાં જ લગાતાર ફિલ્મો ફ્લોપ થવાથી એક મોટી પ્રોડક્શન કંપની પીછેહઠ કરી રહી છે. આ વાત પર ચર્ચા કરતા અનુરાગ કશ્યપ એ કહ્યું કે આ બધું જ મોટા સ્ટારની વધતી ફી ના કારણે થયું છે.\nઅનુરાગ કશ્યપે સાફ સાફ શબ્દોમાં કહ્યું કે બોલિવૂડમાં સ્ટાર પોતાની મહેનત કરતા પણ વધારે પૈસા વસૂલ કરે છે. તેમને સબૂત પણ આપ્યા. હાલમાં જ ફોર્બ્સના ટોપ 20 અમીર એક્ટરોમાં 4 બોલિવૂડ એક્ટરોનું નામ હતું.\nઅનુરાગ કશ્યપે આંકડા તરફ ધ્યાન આપતા કહ્યું કે જે હોલિવુડ એક્ટરોનું નામ તે લિસ્ટમાં છે તેમની ફિલ્મોની કમાણી બિલિયનોમાં છે. જયારે આપણે એક ફિલ્મ ખુબ જ મુશ્કિલથી 300 કરોડની કમાણી કરી શકે છે.\nઅનુરાગ કશ્યપે કહ્યું કે તો પણ આપણા એક્ટરોનું નામ તે લિસ્ટમાં છે. તો ચોક્કસ તેમની ફી ઘણી જ વધારે છે. જયારે એક્ટરો જ આટલા પૈસા લે છે તો ફિલ્મ ક્યાંથી પૈસા કમાઈ શકે.\nબોલિવૂડમાં સારી ફિલ્મો આવવા છતાં પણ સારી કમાણી નથી કરી શક્તી અને તેના કારણે પ્રોડક્શન હાઉસને નુકશાન થાય છે. અનુરાગ કશ્યપે સાફ સાફ શબ્દોમાં કહ્યું કે એક્ટરોનો તેમાં કોઈ જ દોષ નથી. બધો જ દોષ પ્રોડક્શન હાઉસનો છે જેઓ તેમને આટલા વધારે પૈસામાં સાઈન કરી લે છે.\nઅનુરાગ કશ્યપે રવિ કીશનને લઇ કર્યો મોટો ખુલાસો, કહ્યું - ચરસ સાથે જય બમ બમ ભોલે કહી કરતા હતા દિવસની શ\nઅનુરાગ કશ્યપે લોકડાઉનમાં ફસાયેલા બિહારના કામદારોની પીડા જણાવી, આદિત્ય ઠાકરેએ આપ્યો જવાબ\nજ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે' તો અભિનેત્રીએ આપ્યો જવાબ\nમૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ\nમૉબ લિચિંગ પર પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે FIR, કોર્ટનો આદેશ\nઅનુરાગ કશ્યપની દીકરીને મળી રેપની ધમકી કહ્���ુ, 'મોદી સર, કેવી રીતે હેન્ડલ કરુ તમારા ફોલોઅર્સને\nમોદીને વોટ આપવાના મેસેજ પર ટ્રોલ થતાં ભડક્યા અનુરાગ કશ્યપ\nવિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો\nપોતાનાથી 10 વર્ષ નાની યુવતીના ગળાડૂબ પ્રેમમાં અનુરાગ કશ્યપ\n'બોમ્બે વેલવેટ'થી વિરાટ કોહલી કરશે બોલીવુડ ડેબ્યૂ\nરાધિકા આપ્ટેના Nude વીડિયોની અનુરાગે સ્વીકારી જવાબદારી\nMust Watch Trailer : અનુરાગ કશ્યપની હંટર સાથે સવિતા ભાભી મોટા પડદે\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nકંગના રનોતને સની લીયોને આપ્યો મુંહતોડ જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/water-atms-across-telangana-maharashtra-and-uttar-pradesh-village-for-access-to-safe-drinking-water-127717795.html", "date_download": "2020-09-20T14:59:11Z", "digest": "sha1:47POJDDEBSBQZKINVBUNY75FMXJUERSY", "length": 14212, "nlines": 82, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Water ATMs Across Telangana, Maharashtra And Uttar Pradesh Village For Access To Safe Drinking Water | મહારાષ્ટ્ર, UP સહિત 11 રાજ્યમાં વોટર ATMથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે, એક હજાર લોકોને રોજગારી મળી, મહિલાઓ આ જ પૈસાથી દીકરીઓને ભણાવે છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆજના પોઝિટિવ સમાચાર:મહારાષ્ટ્ર, UP સહિત 11 રાજ્યમાં વોટર ATMથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે, એક હજાર લોકોને રોજગારી મળી, મહિલાઓ આ જ પૈસાથી દીકરીઓને ભણાવે છે\nનવી દિલ્હી6 દિવસ પહેલા\nઆ અભિયાનથી લોકોને પીવા માટે ચોખ્ખું પાણી તો મળે જ છે, સાથે જ મહિલાઓને રોજગારી પણ મળે છે, આનાથી તેમનું જીવનસ્તર સુધરી રહ્યું છે\nઆ ગામમાં ડાયેરિયા અને જોન્ડિસ જેવી બીમારીઓ સામાન્ય હતી, પણ જ્યારથી વોટર ATMની શરૂઆત થઈ છે ત્યારથી અહીંના લોકોનું સ્વાસ્થ્ય સારું થયું છે\nવર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 10 કરોડ લોકોને પીવા માટે ચોખ્ખું પાણી નથી મળી રહ્યું\nઅત્યારસુધી આપણે મહિલાઓને પાણી ભરતી જોઈ હશે, પણ હવે મહિલાઓ વોટર કેરિયરથી કમાણી પણ કરી રહી છે. આ મહિલાઓ લોકોને પીવા માટે ચોખ્ખું પાણી આપી રહી છે અને પોતે આત્મનિર્ભર બની રહી છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને UP સહિત દેશનાં 11 રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં પીવા માટે ચોખ્ખા પાણીની સુવિધા નથી, ત્યાં વોટર ATMની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 1000 લોકોને રોજગારી મળી રહી છે. આમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી છે. ઘણાં ગામમાં વોટર ATMનું સંચાલન મહિલાઓ કરી રહી છે.\n35 વર્ષની નેમુરી રાની હૈદરાબાદના વિનાયક નગરમાં રહે છે. પહેલાં તે ગૃહિણી હતી, ઘરનું કામ કરતી હતી, પરંતુ તે હવે દર મહિને 6-7 હજાર રૂપિયાની બચત કરે છે. તેના પતિ પણ હવે આ કામમાં જોડાઈ ગયા છે. તે બાલનગર અને એની આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. હવે બન્નેનું ગુજરાન પણ યોગ્ય રીતે ચાલી રહ્યું છે અને બાળકોને ભણાવવા માટે પણ પૈસાની તકલીફ નથી પડતી.\nમહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના મધેલી ગામની રહેવાસી પ્રાંજલિ ગામમાં વોટર ATM ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે પહેલાં તેમના ગામમાં પાણીની તકલીફ હતી. ઘણા કિલોમીટર દૂરથી પીવા માટે પાણી લાવવું પડતું હતું. ગંદા પાણીના કારણે ગામમાં ઘણા લોકો બીમાર થઈ જતા હતા. ડાયેરિયા અને જોન્ડિસ જેવી બીમારીઓ તો સામાન્ય હતી, પરંતુ જ્યારથી વોટર ATMની શરૂઆત થઈ છે ત્યારથી અહીંના લોકોનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે.\nદિવસભરમાં જેટલી કમાણી થાય છે, એના 50 ટકા ATM સંચાલકને મળે છે અને બાકીના 50 ટકા મેઇન્ટેનન્સ પર ખર્ચ થાય છે.\nપ્રાંજલિ સાથે અન્ય ઘણી મહિલાઓ પણ કામ કરે છે. તે તેમનું કામ શિફ્ટમાં વહેંચીને કરે છે. જેની શિફ્ટમાં જેટલું પાણી વેચાય તેને એ પ્રમાણે પૈસા મળે છે. પ્રાંજલિ આ પૈસાથી દીકરીને ભણાવે છે.\n5 રૂપિયામાં 20 લિટર પાણી\nઆ વોટર ATMથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે. એક ATMમાંથી રોજ 250 કેન પાણીનું વેચાણ થાય છે. દિવસ દરમિયાન જેટલી કમાણી થાય છે એના 50 ટકા ATM સંચાલકને મળે છે અને બાકીના 50 ટકાનો મેઈન્ટેનન્સ ખર્ચ કરવામાં આવે છે.\nફસલવાડીમાં રહેતી લક્ષ્મી રોજ ATMમાંથી પાણી ભરે છે. તેણે કહે છે, પહેલાં અમારે ચોખ્ખું પીવાનું પાણી ખરીદવામાં પણ ઘણી મુશ્કેલી થતી હતી. એક કેન પાણી માટે 20થી 25 રૂપિયા આપવા પડતા હતા. પાણી આપવા આવનારનો ટાઈમ પણ નક્કી નહોતો. તે ઘણીવાર મોડો આવતો હતો, પરંતુ હવે તો ગામમાં જ સસ્તું અને ચોખ્ખું પાણી મળવા લાગ્યું છે.\nએક હજાર લોકોને રોજગાર મળ્યો\nવોટર ATM એટલે આઈ જળશક્તિ સ્ટેશનની શરૂઆત પાયલટ પ્રોજેક્ટ તરીકે 2016માં તેલંગાણામાં થઈ હતી. તેલંગાણાના મેદક જિલ્લામાં સેવ વોટર નેટવર્ક નામની એક સંસ્થાએ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મોડલના આધાર પર વોટર ATM ઈન્સ્ટોલ કર્યું હતું. એના થોડા મહિના પછી જ એ જિલ્લામાં 49 જગ્યાએ આ મશીન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી ધીમે-ધીમે આ પ્રોજેક્ટનું અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.\nઅત્યારે મહારાષ્ટ્ર, તેલંગાણા, યુપી સહિત દેશનાં 11 રાજ્યોમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 10 લાખથી વધારે લોકોને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યારે સમગ્ર દેશમાં થઈ 1000 લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. એમાં અંદાજે 30 ટકા મહિલાઓ છે.\nઆ વોટર ATMમાંથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે.\nસેવ વોટર નેટવર્કનાં વાઈસ-પ્રેસિડેન્ટ પૂનમ સેવકે જણાવ્યું હતું કે આ અભિયાનના કારણે લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળવા લાગ્યું છે, એ સાથે જ મહિલાઓને પણ રોજગાર મળી રહ્યો છે. એને કારણે તેમનું જીવનસ્તર પણ સુધર્યું છે. તેમનાં બાળકોને હવે સારું શિક્ષણ પણ મળી રહ્યું છે. જે મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે ઘણા કિલોમીટર જવું પડતું હતું હવે તેમને તેમના ગામડામાં જ ચોખ્ખું પાણી મળી રહ્યું છે. કોરોના સંક્રમણમાં પણ આ ATM બંધ નથી થયું. દરેક સેન્ટર પર સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે. લોકો લાઈનમાં ઊભા રહીને પાણી ભરતા હતા.\nઆ રીતે કામ કરે છે વોટર ATM\nએના માટે અલગ-અલગ સોર્સ, એટલે કે ગામની આસપાસનાં તળાવ અને નદીઓમાંથી પાણી લેવામાં આવે છે અને એને અલગ-અલગ લેવલ પર પ્યોરિફાઈ કરવામાં આવે છે. કુલ છ તબક્કામાં પાણીને સાફ કરવામાં આવે છે. ત્યાર પછી આ ATMને ભરવામાં આવે છે. દરેક સેન્ટર પર આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો હાજર હોય છે, જે વોટર ટ્રીટમેન્ટ માટે કામ કરે છે. તેમને એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.\nએટલું જ નહીં, ગામના લોકોને પણ પાણીનાં સ્ટોરેજ અને સફાઈ વિશે જાગ્રત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ગામના લોકો પાસેથી પાણી ખરીદવામાં પણ આવે છે અને ત્યાર પછી એને પ્યોરિફાઈ કરી શુદ્ધ પાણી સપ્લાઈ કરવામાં આવે છે. વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2019 પ્રમાણે, ભારતમાં 10 કરોડ લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. જ્યારે વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે, દેશમાં 21 ટકા બીમારીઓ દૂષિત પાણીના કારણે થાય છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/big-b-booked-3-indigo-flights-for-migrang-workers-056802.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:49:48Z", "digest": "sha1:KFV64NSBEQBPKX5SVPHLBY4C4T6FPNGM", "length": 12347, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુક | Big B booked 3 indigo flights for migrang workers - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n4 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n47 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nયુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુક\nકોરોના સંકટના કારણે થયેલ લૉકડાઉનમાં સૌથી ખરાબ હાલત પ્રવાસી મજૂરોની થઈ છે. ભોજન અને કામ માટે તરસી રહેલ આ મજૂરો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનુ નામ પણ આગળ પડતુ લઈ શકાય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરનાર અમિતાભ બચ્ચને હવે મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી છે.\nઘરે પહોંચાડવા માટે 3 ફ્લાઈટ કરી બુક\n'મિડ ડે'ના સમાચાર મુજબ અમિતાભ બચ્ચને યુપીના 500 મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ફ્લાઈટ બુક કરી છે. તેમની બુક કરેલી પહેલી ઈન્ડિગોની ફ્લાઈટ બુધવારે સવારે 180 મજૂરોને લઈને ઉડાન ભરી ચૂકી છે. બાકી બે ફ્લાઈટ આજે જ રવાના થશે. એક ફ્લાઈટ બપોરની છે અને એક સાંજની છે.\nઅમિતાભ બચ્ચન નહોતા ઈચ્છતા પબ્લિસિટી\nસમાચારના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચનની કંપની એબી કૉર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ યાદવે મજૂરોના જવા માટે પૂરી વ્યવસ્થા કરી છે પરંતુ આ અંગે અમિતાભ કોઈ પબ્લિસિટી નહોતા ઈચ્છતા હતા એટલા માટે બધા કામ ખૂબ જ શાંતિથી થયુ છે. સમાચાર એ પણ છે કે આવનારા દિવસોમાં મહાનાયક પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરો માટે એર ટિકિટની વ્યવસ્થા કરશે.\nઆ પહેલા કરી હતી બસની વ્યવસ્થા\nતમને જણાવી દઈએ કે આ પહેલા અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી હતી. 29 મેના રોજ તેમણે મહીમ દરગાહ ટ્રસ્ટ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળીને 10 બસો હાજી અલીથી રવાના કરી હતી. આ બસમાં જનારા મજૂરોના ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેનો ખર્ચો પણ અમિતાભે જ ઉઠાવ્યો હતો. એટલુ જ નહિ આ પહેલા પણ અમિતાભે ગરીબો અને જરૂરિયાતમંદો માટે જમવાના પેકેટ વહેંચ્યા હતા.\nમલ્લિકા શેરાવતનો માસ્ક વિના રનિંગ કરતો Video વાયરલ, લોકોએ કરી ટ્રોલ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nજયા બચ્ચનથી ખુશ શિવસેનાએ સામનામાં લખ્યુ - જ્યારે તાંડવ પર પાંડવ ચૂપ તો...\nઅમિતાભ બાદ અભિષેકે પણ આપી કોરોનાને મ્હાત, 28 દિવસથી હતા હોસ્પિટલમાં ભરતી\nઐશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અમિતાભ બચ્ચન થયા ભાવુક\nઐશ્વર્યા-અભિષેક અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટીવ, અભિષેકે આપી જાણકારી\nઅમિતાભે આ યુવા સંગિતકારની કરી હતી તારીફ, આ છે એ યુવતી\nઆ કારણે એડમીટ થયા ઐશ્વર્યા-આરાધ્યા, આ છે બચ્ચન પરિવારની હાલત\nકોરોના પૉઝિટીવ બીગ બીએ હોસ્પિટલમાંથી શેર કર્યો જીવનનો પાઠ, આનાથી દૂર રહેવાની આપી સલાહ\nવિવેક ઓબેરૉયે ઐશ્વર્યા અને તેના પરિવાર માટે કર્યુ ટ્વિટ, જલ્દી ઠીક થવા માટે કરી પ્રાર્થના\nઅમિતાભ-અભિષેક બાદ આરાધ્યા અને ઐશ્વર્યાને પણ કોરોના પોઝિટીવ\nઅનુપમ ખેરના ઘરમાં કોરોનાની દસ્તક, 4 સભ્યો સંક્રમિત\nનેપોટીઝમને લઇ અભિષેક બચ્ચને કર્યો ખુલાસો, કહ્યું- ઘણા નિર્દેશકો પાસે માંગ્યું કામ, કોઇએ ન આપ્યુ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-booklovers-literaturelovers-1592016960878219", "date_download": "2020-09-20T13:21:36Z", "digest": "sha1:GBJFKO3BBYIG72CA5QHH6Y4BULLI3TLT", "length": 3971, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir તો સુરતના પુસ્તક પ્રેમીઓ તૈયાર છોને? #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #LiteratureLovers #SuratBookFair", "raw_content": "\nતો સુરતના પુસ્તક પ્રેમીઓ તૈયાર છોને\nતો સુરતના પુસ્તક પ્રેમીઓ તૈયાર છોને\nતો સુરતના પુસ્તક પ્રેમીઓ તૈયાર છોને\nરસ્કિન બોન્ડના અંગ્રેજી પુસ્તક \" અ ફ્લાઇટ ઓફ પીગન્સ\" ના..\nઆ હાસ્ય નવલકથા ખરેખર ખુબ વંચાઈ અને વખણાઈ છે. ખરેખર દરેક..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-english-language-one-of-the-largest-gujarati-book-publishers-in-the-world-it-is-911364522276803", "date_download": "2020-09-20T14:51:19Z", "digest": "sha1:Z4GR3ISOKSKOOWF4HY7QOCPDVQNUE6GL", "length": 3525, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir // અંગ્રેજી શબ્દોના અસલ ઉચ્ચારણ // #NavbharatSahityaMandir #English #Language", "raw_content": "\n// અંગ્રેજી શબ્દોના અસલ ઉચ્ચારણ //\n// અંગ્રેજી શબ્દોના અસલ ઉચ્ચારણ //\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/one-of-the-largest-gujarati-book-publishers-in-the-world-it-is-serving-to-the-world-of-791829366397407233", "date_download": "2020-09-20T13:23:46Z", "digest": "sha1:UAGWZHACOIF3IXRFAMMN72AR4HZ5T2KL", "length": 3465, "nlines": 34, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir #ધનતેરસ: ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના... https://t.co/4pz59zmr5n", "raw_content": "\nભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના... https://t.co/4pz59zmr5n\n#ધનતેરસ: ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના... https://t.co/4pz59zmr5n\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કર�� �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/we-do-not-buy-500-crore-aircraft-like-cm-of-gujarat-for-public-money-aap-candidate-raghav-chadha/other/politics/", "date_download": "2020-09-20T13:44:30Z", "digest": "sha1:HM5RSHG2KQ333SEMGAM6LICNYXXPK56X", "length": 13743, "nlines": 116, "source_domain": "trishulnews.com", "title": "અમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા : AAP ઉમેદવાર રાઘવ ચઢ્ઢા -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome National અમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા :...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઅમે જનતાના પૈસે ગુજરાતના CMની જેમ 500 કરોડનું વિમાન નથી ખરીદતા : AAP ઉમેદવાર રાઘવ ચઢ્ઢા\nઆગામી સમયમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી પંચે દિલ્હીની ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે તારીખ જાહેર કર્યા અનુસાર, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમજ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરી દેવાશે. દિલ્હીમાં આ વખતે આમઆદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.\nદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર નગર સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, અમે જનતાના પૈસા, જનતા માટે જ ખર્ચ કરીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રીની જેમ રૂપિયા 500 કરોડનું વિમાન નથી ખરીદતા. એક સામાન્ય સભામાં તેમણે કહ્યું હતું કે, જો દિલ્હીમાં અન્ય કોઈ સરકાર આવશે તો તેમણે દર મહિને રૂપિયા 8,000 વધારે ખર્ચ કરવા પડશે. રાઘવ આમ આદમી પાર્ટીના સારા પ્રવક્તા પણ છે.\nઅહીં તેમની સાથેની વાતચીતનો અમુક ભાગ…\nસવાલ: લોકસભા ચૂંટણીમાં તમારે હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે તૈયારીઓ કેવી છે\nજવાબ: લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઘણો ફેર હોય છે. મુદ્દા પણ અલગ હોય છે. જે લોકો કહેતા હતા કે લોકસભામાં મોદીની સામે કોણ આજે એ લોકો જ પૂછે છે કે, કેજરીવાલની સામે કોણ આજે એ લોકો જ પૂછે છે કે, કેજરીવાલની સામે કોણ મને લાગે છે કે, મતદાતાઓ કેજરીવાલના પક્ષમાં છે. આમ આદમી પાર્ટી દરેક 70 સીટો જીતવા માટે સક્ષમ છે.\nસવાલ: ભાજપ ગેરકાયદે કોલોનીઓમાં લોકોને માલિકી હક આપવાનો કાયદો લાવી, તમે આ મુદ્દાને કેવી રીતે જોવો છો\nજવાબ: ભાજપ છ વર્ષ પછી જાગી, કારણકે દિલ્હીમાં ચૂંટણી આવી ગઈ. 6 વર્ષ સુધી તેમને કાચી કોલોનીઓ વિશે વિચાર ન આવ્યો. પરંતુ મારો દાવો છે કે, જો કોઈ નેતા કાચી કોલોનીઓને પાક્કી કરી શકે તેમ છે તો તે અરવિંદ કેજરીવાલ છે.\nસવાલ: ‘AAP’ પર આરોપ છે કે તેમણે ચૂંટણી જીતવા 6 મહિના પહેલાં ઘણી ફ્રી સ્કીમની શરૂઆઈ કરી\nજવાબ: અમે જનતાના ફાયદા માટે પાંચ વર્ષથી કામ કરી રહ્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રીએ જેમ રૂ. 500 કરોડનું વિમાન ખરીદ્યું એવું અમે અમારા નથી કરતા. અમે જનતાના પૈસા જનતા ઉપર જ ખર્ચ કરીએ છીએ. આ ખરેખર જનકલ્યાણની ચૂંટણી છે.\nસવાલ: શું NRC મુદ્દાની દિલ્હી ચૂંટણી પર અસર થશે\nજવાબ: આ ચૂંટણી વીજળી, પાણી, રસ્તા, સીવર, શિક્ષણ અને સ્વાસ્થયના મુદ્દે થઈ રહી છે.\nરાઘવ ચઢ્ઢા: CAથી રાજકારણ સુધી\n31 વર્ષની ઉમરે રાઘવે દિલ્હીની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડ્મિશન લીધું. અહીંથી તેમણે CA કર્યું. 2012માં થોડા સમયમાં દેશ પરત આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈ. અહીંથી તેમની રાજકીય સફર શરૂ થઈ છે. રાઘવનું સપનું ભારતીય સેનામાં સામેલ થવાનું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં રાઘવ દક્ષિણ દિલ્હીથી AAPના ઉમેદવાર હતા. તેમની સામે ભાજપના રમેશ બિઘૂડી અને કોંગ્રેસના બોક્સર વિજેન્દ્ર સિંહ મેદાનમાં હતા. બિધૂડીથી સીટ જીત્યા. રાઘવ બીજા ક્રમે રહ્યા. તેઓ AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleવિદેશથી ફરવા માટે આવી હતી ભારત હવે બની ગ��� છે હોટ એક્ટ્રેસ, રસ્તાઓ ઉપર સ્કુટી ચલાવતી દેખાઈ\nNext articleઈનામદારના રાજીનામાં બાદ વડોદરા ભાજપમાં ભડકો, એક સાથે 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nદારૂડિયા પતિએ કોરોનાની દવા કહી, પરિવારજનોને આપી દીધી ઝેરી દવા અને…\nવિપક્ષના હોબાળા વચ્ચે પણ રાજ્યસભામાં પસાર થયું મોદી સરકારનું ખેડૂત બિલ\nમુખ્યમંત્રી સહિત આટલા લોકોને 6 મહિનાની જેલ થવાની શક્યતા -જાણો એવો તો શું ગુનો છે…\nરિક્ષાનો ટ્રક સાથે ભયંકર અકસ્માત, ચારના મોત અને નવ ઘાયલ\nઝાડ પર લટકેલુ મળ્યું યુવતીનું શબ- હત્યા છે કે આત્મહત્યા\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%87%E0%AA%B6-%E0%AA%85%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80/", "date_download": "2020-09-20T15:04:28Z", "digest": "sha1:R2Z2CLNYEH5ZGOJSCFNLCXZOYAT5UO4S", "length": 3155, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "મુકેશ અંબાણીની શાળી |", "raw_content": "\nTags મુકેશ અંબાણીની શાળી\nTag: મુકેશ અંબાણીની શાળી\nપોતાની બહેન કરતા એકદમ અલગ છે મુકેશ અંબાણીની શાળી, શાહરુખ-અભિષેકના બાળકો...\nમિલકત અને ઝાકમઝાળમાં રહેવા વાળા મુકેશ અંબાણીની ખ્યાતિની જેટલી વાત કરવામાં આવે એટલી ઓછી છે. તેમજ બીજી તરફ નીતા અંબાણીના શોખની વાત કરીએ તો...\nડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં...\nઘરમાં જ કોરેન્ટાઇન ડોક્ટર માતાએ બાળકીની જિદ્દને કારણે દરવાજો કપાવીને કાચ લગાવ્યો, અહીં યુનિવર્સીટીની બાઉન્ડરી વોલની કરોડોની ઈંટો થઈ ચોરી પંજાબના લુધિયાણા જિલ્લાની જગરાઓ તાલુકામાં...\nમધ્યમ વર્ગને મળશે ખુશખબર, મોદી સરકાર કરી રહી છે આ મોટી...\nકમરના દુ:ખાવાથી છુટકારો આપતી દરેક વસ્તુ બીજે ક્યાય નહિ પણ તમારા...\n81 વર્ષની વહીદા કરવા માંગે છે સ્કૂબા ડાઈવિંગ, ટ્વિન્કલે ઉંમર યાદ...\nજો તમે ગોઠણ અને સાંધાના દુઃખાવા થી પરેશાન છો તો આ...\nપાતાલ ભુવનેશ્વર : અહીં રહેલા શિવલિંગનો આકાર સતત વધી રહ્યો છે,...\nનંબર બતાવ્યા વગર કોઈપણ સાથે કરો વોટ્સઅપ ચેટ, આ છે થોડી...\nતમારા ’10 રૂપિયા’ માં આટલી મોટી શક્તિ છે કે તે ,એક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-singh-rajput-father-did-not-married-two-times-sanjay-raut-is-wrong-said-mama-rc-singh-058728.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:28:07Z", "digest": "sha1:GPGYIQEMMSCU5KF3XWA3REIZ7ARGYJAO", "length": 13624, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંતના પિતાનુ ચરિત્ર હનન કરી રહ્યા છે સંજય રાઉત, નથી કર્યા બીજા લગ્નઃ સુશાંતના મામા | Sushant singh rajput father did not married two times, Sanjay raut is wrong said mama rc singh - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n26 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n57 min ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંતના પિતાનુ ચરિત્ર હનન કરી રહ્યા છે સંજય રાઉત, નથી કર્યા બીજા લગ્નઃ સુશાંતના મામા\nઅભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર માત્ર બિહાર પોલિસ જ નહિ પરંતુ સીબીઆઈ તપાસનો પણ વિરોધ કરી રહી છે. સરકાર તરફથી રોજ અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે. આ વખતે શિવસેના સાંસદ સંજય રાઉતે સુશાંતના પરિવાર વિશે વિચિત્ર દાવા કર્યા છે. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં આરોપ લગાવ્યો કે સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેનો સુશાંતે સ્વીકાર નહોતો કર્યો. જો કે સંજય રાઉતની આ વાત ખોટી સાબિત થઈ છે.\nસુશાંતના મામાએ શું કહ્યુ\nઆ વિશે સુશાંતના મામા આરસી સિંહે કહ્યુ છે કે સંજય રાઉત ખોટુ બોલી રહ્યા છે. તેમણે એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યુ કે, 'સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત ખોટુ બોલી રહ્યા છે. સંજય રાઉતેઆ ખોટુ નિવેદન ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારા પર આપ્યુ છે. સંજય રાઉત આવી વાતો કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.' સુશાંતના મામાએ કહ્યુ કે જે પણ બિહારમાં રહે છે એ બધાને ખબર છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા છે.\nસંજય રાઉતે શું કહ્યુ\nસંજય રાઉતે સામનામાં લખ્યુ છે કે સુશાંતનો પોતાના પરિવાર સાથે સંબંધ બરાબર નહોતો. તેમણે કહ્યુ કે સુશાંતના પોતાના પિતા સાથે સંબંધો સારા નહોતા. પિતાએ બીજા લગ્ન કર્યા હતા જે સુશાંતને સ્વીકાર્ય નહોતુ. સુશાંત અને તેના પિતા વચ્ચે ભાવનાત્મક સંબંધ નહોતો બચ્યો. હવે એ પિતાને ફોસલાવીે બિહારમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તેમણે કહ્યુ કે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ભાજપના માણસ છે અને વર્ષ 2009માં તેમના પર ઘણા ચાર્જ લાગી ચૂક્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકાર સામે ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો.\nતમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ હવે સીબીઆઈ પાસે છે. જો કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. આના પર સંજય રાઉતે કહ્યુ કે મુંબઈ પોલિસ પર આરોપ લગાવીને બિહાર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરાવવામાં આવી જેને 24 કલાકની અંદર જ માની લેવામાં આવી. આ રાજ્યન સ્વાયત્તતા પર હુમલો છે. આ કેસ થોડો સમય મુંબઈ પોલિસ પાસે રહેતો તો આકાશ ના તૂટી પડત પરંતુ આ દબાણની રાજનીતિ છે.\nસુશાંતને પોતાના પિતાના બીજા લગ્ન મંજૂર નહોતા, સંજય રાઉતનો દાવો\nમહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nમુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો\nસુશાંત સિંહ કેસ - ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત, આવતા સપ્તાહે થઈ શકે છે મોટો ખુલાસો\nઆગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\n30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવો વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ\nબૉલિવુડને ગટર બોલાવવા પર ભડક્યા જયા બચ્ચન - જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે\nડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ સુશાંત સિંહ-સારા અલી ખા��નો પ્રાઈવેટ વીડિયો વાયરલ\nજેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/rubina-trolled-sharing-pictures/", "date_download": "2020-09-20T12:59:05Z", "digest": "sha1:LRORPBY7HS3K366CT6ZBBGTIIDG7COFL", "length": 12631, "nlines": 82, "source_domain": "gujjurocks.in", "title": "'છોટી બહુ' રૂબિના દિલૈકએ બોડીશૂટમાં શેર કરી તસ્વીર, લોકોએ 'મોટા પપ્પા'ની રીતે ટ્રોલ કરી", "raw_content": "\nવર્લ્ડકપમાં વ્યસ્ત છે વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા દૂર થઇને ‘બ્રશલ્સ’ની ગલીઓમાં વિતાવે છે વેકેશન\nક્યારેક એક રૂમ વાળા ઘરમાં અને પત્નીના પગાર ઉપર જ નિર્ભર હતો પંકજ ત્રિપાઠી, આજે કમાય છે આટલા રૂપિયા\nહિના ખાનથી લઈને નાગિન અનિતા હસનંદાની, ટીવીની ફેવરેટ વહુઓ પોતાની વૃદ્ધાવસ્થામાં દેખાશે કઈંક આવી\nમંદિરની બહાર એકતા કપૂરે એવું કાર્ય કર્યું કે, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી આડે હાથ\n‘છોટી બહુ’ રૂબિના દિલૈકએ બોડીશૂટમાં શેર કરી તસ્વીર, લોકોએ ‘મોટા પપ્પા’ની રીતે ટ્રોલ કરી\n‘છોટી બહુ’ રૂબિના દિલૈકએ બોડીશૂટમાં શેર કરી તસ્વીર, લોકોએ ‘મોટા પપ્પા’ની રીતે ટ્રોલ કરી\nPosted on June 25, 2020 Author GrishmaComments Off on ‘છોટી બહુ’ રૂબિના દિલૈકએ બોડીશૂટમાં શેર કરી તસ્વીર, લોકોએ ‘મોટા પપ્પા’ની રીતે ટ્રોલ કરી\nટીવી એક્ટ્રેસ ‘છોટી બહુ’ની એક્ટ્રેસ રૂબીના દીલૈક સોશિયલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે જયારે ઇન્સ્ટાગ્રામમાં તેની તસ્વીર શેર કરી છે. રૂબીના જયારે તસ્વીર શેર કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.\nછોટી બહુ અને શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી ફેમ એક્ટ્રેસ રૂબીનાએ ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બોડીશૂટમાં નજરે આવી રહી છે. આ તસ્વીર 5 વર્ષ જૂની છે. પરંતુ ટ્રોલર્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી છે.\nઆ ફોટાઓને શેર કરતાં રુબીનાએ લખ્યું, ‘આ 2015 ની વાત છે.’ એક યુઝરે આ તસવીરો જોઈને કમેન્ટ કરી હતી કે, ‘છોટી બહુમાં તમે સારા હતા અને હવે તમે બિલકુલ સારા દેખાતા નથી.’ તે જ સમયે, અન્ય વ્યક્તિએ લખ્યું, ‘તમારે તમારું ગૌરવ ભૂલવું નહીં’. તમન��� જણાવી દઈએ કે, રુબીના પહેલા પણ ઘણી વાર લોકોના નિશાના પર આવી ચુકી છે.\nરુબિનાની તસ્વીર તેનો પતિ અભિનવ શુકલા જ ક્લિક કરે છે. જે ખુદ પણ જાણીતા કલાકાર છે. આ સાથે જ અભિનવ એક સારા કલાકાર છે બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nરશ્મિ દેસાઈએ એવી તસ્વીર શેર કરી કે, લોકો બોલી ઉઠ્યા કે આગ લગાડી દીધી\nટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હંમેશાં કોઈક કારણસર ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ શુક્લા સાથેની લડત અને અરહાન ખાન સાથેના સંબંધો માટે રશ્મિ બિગ બોસ 13માં ઘણી વાર ચર્ચાનો વિષય બની હતી.આ ચર્ચાને કારણે તે બિગબોસના ઘરમાં વધુ ફેમસ થઇ ગઈ હતી. ફરી એકવાર રશ્મિ દેસાઈ તેના ગ્લેમરસ ફોટાઓને લઈને ચર્ચામાં આવી છે. રશ્મિએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ Read More…\nસાચે જ જીનિયસ હતો સુશાંત સિંહ રાજપૂત, બંને હાથે એક સાથે લખતો હતો, જુઓ વિડીયો\nએક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ ફેન્સ તેનાથી જોડાયેલી યાદો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયામાં દરરોજ સુશાંત સિંહ રાજપૂતના વિડીયો અને તસ્વીર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં તે મસ્તી કરતો નજરે ચડે છે. તેથી લોકોને વિશ્વાસ જ આવતો ના હતો કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. Read More…\nઓછું ભણેલી છે આ 12 અભિનેત્રીઓ, 9 નંબરની અભિનેત્રીએ તો 6ઠ્ઠા ધોરણમાં જ છોડી દીધો હતો અભ્યાસ\nબોલિવૂડમાં અભિનેત્રીઓ ખૂબ જ નાની ઉંમરે પ્રવેશ કરી લેતી હોય છે. બોલિવૂડમાં આવતા જ તેઓ પોતાનો અભ્યાસ છોડી પણ દે છે. તાજેતરમાં જ બોલિવૂડની ભુલાઈ ગયેલી એક અભિનેત્રી મયુરી કાંગો ગૂગલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની ગઈ છે. ત્યારે આપણા મનમાં એક સવાલ જરૂરથી ઉઠે કે બોલિવૂડની અભિનેત્રીઓ કેટલું ભણી હશે તો ચાલો આજે આપણે જાણીએ Read More…\nસુશાંતના નિધન પર બોલી ઝરીન ખાન, પોતાની કિંમત બતાવવા માટે વ્યક્તિને મરવું શા માટે પડે છે\n‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાની હોટ બિકીની અંદાજે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, જુઓ 10 બોલ્ડ PHOTOS\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકોરોના પોઝિટિવ મલાઇકા અરોરા ફફડી ગઈ, કહ્યું કે મારી કાતિલ જવાની જઈ રહી છે જલ્દીથી કોઈ\nPosted on September 14, 2020 September 14, 2020 Author Mahesh Comments Off on કોરોના પોઝિટિવ મલાઇકા અરોરા ફફડી ગઈ, કહ્યું કે મારી કાતિલ જવાની જઈ રહી છે જલ્દીથી કોઈ\nઆલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા સાથે સુશાંતની આ તસ્વીર થઇ રહી છે વાયરલ\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા સાથે સુશાંતની આ તસ્વીર થઇ રહી છે વાયરલ\nસાપ્તાહિક રાશિફળ: (14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on સાપ્તાહિક રાશિફળ: (14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\nમોદી સરકારની આ યોજનાનો આપણા ગુજરાતીઓએ લીધો સૌથી વધુ લાભ, ભારતમાં ડંકો વાગ્યો\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on મોદી સરકારની આ યોજનાનો આપણા ગુજરાતીઓએ લીધો સૌથી વધુ લાભ, ભારતમાં ડંકો વાગ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-case-rhea-chakraborty-used-email-id-after-actor-sushants-death-tried-to-change-password-127590486.html", "date_download": "2020-09-20T15:22:43Z", "digest": "sha1:D7HIO3YT34YDA4KCJFZWJ34L4JIIYE4H", "length": 5819, "nlines": 69, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "sushant case: Rhea Chakraborty used email ID after actor Sushant's death, tried to change password | રિયા ચક્રવર્તી એક્ટર સુશાંતના મોત પછી ઈમેલ આઈડીનો ઉપયોગ કરતી હતી, પાસવર્ડ બદલવાનો પ્રયાસ કર્યો હતો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપોલીસને શંકા:રિયા ચક્રવર્તી એક્ટર સુશાંતના મોત પછી ઈમેલ આઈડીનો ઉપયોગ કરતી હતી, પાસવર્ડ બદલવાનો પ્રયાસ કર્યો હતો\nસુશાંત સિંહ રાજપૂત મોત કેસની ફરિયાદ બિહારમાં થતાં જ તપાસ ઝડપથી થઈ રહી છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસાનો ખોટો રીતે ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. હવે ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, સુશાંતના મોત બાદ પણ રિયા સતત એક્ટરનું મેલ આઈડીનો ઉપયોગ કરતી હતી.\nપોલીસને શંકા છે કે રિયા ચક્રવર્તી એક્ટરના મોત પછી પણ તેનો ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને તેની સાથે છેડછાડ કરી રહી હતી. કહેવામાં આવે છે કે પોલીસને શંકા છે કે રિયાએ પાસવર્ડ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.\nતમામ ડેટા રિકવર કરવા��ાં આવી શકે\nટાઈમ નાઉ સાથેની વાતચીતમાં પોલિટિકલ એનાલિસ્ટ રવિ શ્રીવાસ્તવે કહ્યું હતું કે દરેક લોકો માની રહ્યાં છે કે રિયા, સુશાંતને મેલ તથા અકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. જોકે, ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી કંઈ પણ હંમેશાંના માટે ડિલીટ કરી શકાય નહીં. તે રિકવર કરી શકાય છે.\n8 જૂન પછી રિયાએ સુશાંતને બ્લોક કરી દીધો હતો\nસુશાંતના હાઉસ હેલ્પર નીરજે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તી આઠ જૂનના રોજ પોતાનો તમામ સામાન લઈને જતી રહી હતી. આઠ જુનથી 13 જૂનથી સુશાંતે રિયાને અનેકવાર ફોન કર્યા હતા પરંતુ બ્લોક હોવાને કારણે કૉલ કનેક્ટ થઈ શક્યો નહોતો. આ પહેલાં એક્ટરની બહેને રિયા પર આક્ષેપ કર્યો હતો કે તે 8 જૂનના રોજ સુશાંતની દવા, ક્રેડિટ કાર્ડ તથા જરૂરી સામાન લઈને જતી રહી હતી. આ કારણથી સુશાંત ઘણો જ અપસેટ હતો.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/mahuva/news/the-villagers-speeded-by-a-truck-loaded-with-wheat-from-bamania-village-127602202.html", "date_download": "2020-09-20T14:22:06Z", "digest": "sha1:SXIMDDX57BNYTEPUR3CEAORDZIQ5PDNQ", "length": 9085, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The villagers speeded by a truck loaded with wheat from Bamania village | બામણિયા ગામ પાસેથી ઘઉંનો જથ્થો ભરેલી ટ્રક ગ્રામજનોએ ઝડપી પાડી , ગરીબોનું રેશનિંગનું અનાજ સગેવગે થતું હોવાની ગ્રામજનોને શંકા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nક્રાઇમ:બામણિયા ગામ પાસેથી ઘઉંનો જથ્થો ભરેલી ટ્રક ગ્રામજનોએ ઝડપી પાડી , ગરીબોનું રેશનિંગનું અનાજ સગેવગે થતું હોવાની ગ્રામજનોને શંકા\nબામણિયા ગામની સીમમાંથી ગ્રામજનોએ પકડેલ ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક.\nબાદમાં તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું, અનાજ અંગે તપાસ હાથ ધરી\nમહુવા તાલુકાના બામણિયા ગામની સીમમાંથી ગ્રામજનોએ ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી ઘટના અંગે મહુવા મામલતદારને જાણ કરી હતી.મહુવા મામલતદારે ઘટના સ્થળે આવી આ ઘઉંનો જથ્થો સરકારી રેશનિંગનો છે કે નહિ તેમજ અન્ય જરૂરી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામેથી સરકારી ઘઉંનો જથ્થો ટ્રકમા ભરી મહારાષ્ટ્ર સગેવગે થનાર હોવાની બાતમી બામણિયા ગ્રામજનોને મળી હતી.\nબાતમી આધારે ગ��રામજનો દ્વારા બામણિયા ગામે વોચ ગોઠવી હતી અને રવિવારે રાત્રીના 8 વાગ્યાના અરસામા એક શંકાસ્પદ મોટી ટ્રક (MH-43-E-1792) આવતા તેને અટકાવી હતી અને અંદર તલાસી લેતા ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.ગ્રામજનો દ્વારા ટ્રક ચાલક પાસે આ ઘઉંના જથ્થાના બિલ માંગતા તે રજૂ કરી શકયા ન હતા જેથી ગ્રામજનોએ રેશનિંગના અનાજના ઘઉં લાવી ટ્રકમા ભરેલ ઘઉંના જથ્થા સાથે ચકાસણી કરી હતી અને બંને ઘઉં સરખા દેખાતા ત્વરિત તેમણે ઘઉં ભરેલ ટ્રક જેએસડી પેટ્રોલપંપ પાસે મુકાવી ઘટના અંગે મહુવા મામલતદારને જાણ કરી હતી જેથી મહુવા મામલતદાર રાત્રી દરમિયાન જ ઘટના સ્થળે આવી આ ઘઉંનો જથ્થો સરકારી અનાજનો છે કે નહિ ઉપરાંત સરકારી અનાજનો જથ્થો છે તો ક્યાંથી આવ્યો જેવી તપાસ શરૂ કરી હતી.\nરેશનિંગનું અનાજ સગેવગે કરવાનો વેપલો પુરજોશમાં\nમહુવા તાલુકામા પરવાનેદાર દ્વારા ગરીબોના હક્કનુ અનાજમા કટકી મારી સરકારી રેશનિંગનો અનાજનો જથ્થો બેગ બદલી ઊંચા ભાવે બહાર સગેવગે કરવાનો વેપલો પુર જોશમાં ધમધમે છે.આ અનાજનો જથ્થો ગ્રામજનો તેમજ જવાબદાર તંત્રના અધિકારીઓ પકડે એટલે ત્વરિત જ વેપારી દ્વારા તંત્રને અનાજના જથ્થાનુ બિલ રજૂ કરી દેવામાં આવે છે જેને લઈ તંત્ર પણ ગરીબોનુ અનાજ સગેવગે કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરી શકતુ નથી.\nટ્રકચાલક પાસે બિલ નહોતું\nઅમોએ બાતમી આધારે ગામની સીમમાંથી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી ચાલક પાસે બિલ માંગતા તેઓ બિલ રજૂ કરી શક્યા ન હતા અને કરચેલીયાથી આ અનાજનો જથ્થો ભર્યો હોવાનું જણાવતા અમોએ કરચેલીયા ના વેપારીને બિલ લઈ ઘટના સ્થળે બોલાવ્યો હતો પરંતુ બે કલાકથી વધુ સમય થવા છતા પણ વેપારી ઘટના સ્થળે આવ્યો નથી. આ અંગે મહુવા પોલીસ અને મામલતદારનુ ધ્યાન દોરતા તેઓ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. > મુકેશ મહેતા, બામણિયા\nઘટનાની નિષ્પક્ષ તપાસ જરૂરી\nસરકારી અનાજ સગેવગે કરનાર વેપારીઓ આ અનાજનો જથ્થો પકડાય એટલે બિલ રજૂ કરી ટેમ્પો છોડાવી લે છે અને તંત્ર પણ કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકતુ નથી જેથી તંત્ર દ્વારા અમોએ પકડેલ આ ઘઉંના અનાજના જથ્થાનુ લેબ ટેસ્ટિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે.અમને ખાતરી છે કે આ ઘઉંનો જથ્થો ગરીબોના હક્કનું સરકારી રેશનિંગના અનાજનો જ જથ્થો છે.જેથી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી ઉગ્ર માંગ છે. > કેયુર મહેતા, વાંસકુઈ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્��� તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19862766/higgs-boson-part-4", "date_download": "2020-09-20T14:32:07Z", "digest": "sha1:RJGA4VTSICOZCAFAYMDXAG5YU3TBXFOE", "length": 4474, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Higgs Boson Part 4 by Jigar Sagar in Gujarati Science-Fiction PDF", "raw_content": "\nહિગ્સ બોઝોન (ભાગ-૪) ગયા અંકે જોયું એ પ્રમાણે પાર્ટીકલ ફિઝીક્સના સ્ટાન્ડર્ડ મોડેલમાં વર્ણવેલા તમામ કણો પૈકી બળનું ક્ષેત્ર ફેલાવતા કણો સદેહે મોજૂદ હોતા નથી. એમનું ક્ષેત્ર બ્રહ્માંડમાં ચોતરફ ફેલાયેલું હોય છે. આપણે બાહ્ય બળો લગાડીને કે કૃત્રિમ સંજોગો ...Read Moreકરીને જે-તે ક્ષેત્રની ઉર્જાને ચોક્કસ ભાગમાં સંકેન્દ્રિત કરીએ ત્યારે ક્ષેત્ર કણ સ્વરૂપે સદેહે દર્શન આપે છે. (એમ કહેવાય કે ક્ષેત્રનું ક્વોન્ટાઇઝેશન થયું અને કણનું નિર્માણ થયું) આ પ્રકારે કણ ઉત્પન્ન કરી એનો અભ્યાસ કરી શકાય છે એ સત્યના આધારે જ દુનિયાના સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર LHC (લાર્જ હેડ્રોન કોલાઇડર) નું નિર્માણ થયું છે. ૪ જુલાઇ, ૨૦૧૨ ના રોજ LHC ખાતે Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/navratri-masikdharm-darmiyan-puja/", "date_download": "2020-09-20T15:13:46Z", "digest": "sha1:VBWKSGKG75ZO73QFTO7L6MX7SI5SYXTJ", "length": 17265, "nlines": 82, "source_domain": "gujjurocks.in", "title": "નવરાત્રી: માસિક ધર્મ દરમિયાન માતાજીની પૂજા કે વિધિ કરવી એ શુભ છે કે અશુભ? જાણો લેખમાં", "raw_content": "\nઆવો ડ્રેસ પહેરવાને કારણે લોકોએ આડે હાથ લીધી આમિર ખાનની લાડલી દીકરી ઇરાને, જાણો વિગતે\nકરવા ચોથમાં એક સાથે જોવા મળ્યો બચ્ચન પરિવાર, 10 વર્ષ જૂનો વિડીયો આવ્યો સામે\nયો યો હની સિંહે લોકડાઉનમાં કર્યું જબરદસ્ત બૉડી ટ્રાન્સફોર્મેશન, 5 તસ્વીરો જોઈને ચાહકો રહી ગયા હેરાન\nકોમેડી ક્વીન ભારતી સિંહ અને પતિ વચ્ચે થઈ મારામારી પતિએ મજાકમાં થપ્પડ મારતા વિડીયો વાયરલ- જાણો સમગ્ર મામલો\nનવરાત્રી: માસિક ધર્મ દરમિયાન માતાજીની પૂજા કે વિધિ કરવી એ શુભ છે કે અશુભ\nનવરાત્રી: માસિક ધર્મ દરમિયાન માતાજીની પૂજા કે વિધિ કરવી એ શુભ છે કે અશુભ\nમા આદ્યશક્તિની ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. આ તહેવારમાં નાના બાળકોથી લઈને યુવાન અને બધાને જ એ��� અનોખી ખુશી હોય છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે.\nયુવતીઓ અને મહિલાઓ માતાની આરાધના ગરબે ઘુમીને અને પૂજા કરીને કરતી હોય છે. હવે સૌથી વધુ તકલીફ આમાં ત્યારે થાય જયારે નવરાત્રી દરમિયાન જ કોઈપણ યુવતી કે સ્ત્રીનો માસિકધર્મ શરુ થાય. હવે મૂંઝવણ એ વાતની થાય કે આ સમય કે આ દિવસો દરમિયાન પૂજા અને આરાધના કરવી જોઈએ કે નહિ.\nવૈદિક ધર્મ અનુસાર માસિક ધર્મના દિવસોમાં મહિલાઓ માટે બધા જ કાર્યો વર્જિત હોય છે. માત્ર હિન્દૂ ધર્મમાં જ નહિ પરંતુ લગભગ બધા જ ધર્મમાં આ નિયમ લાગુ પડે છે. જયારે પણ મહિલાઓને પીરિયડ્સ આવે છે ત્યારે તેમના શરીરમાં નબળાઈ આવી જાય છે એટલે તેમણે ઘણા કાર્યોથી દૂર રાખવામાં આવે છે. હવે આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે પહેલા માતાજીની પૂજા અને ઉપાસના વિશે જાણી લેવું જોઈએ.\nવ્યક્તિ જયારે ઈશ્વરનો આભાર પ્રગટ કરવા જે વિધિ કરે તેને પૂજા કહેવાય છે પણ ઉપાસના એટલે ઉપ-આસના એટલે પોતાની સમક્ષ બેસવું. આધ્યાત્મિક રીતે જોઈએ તો દરેકમાં ઈશ્વરનો વાસ હોય છે. કર્મકાંડી પૂજામાં સુક્ષ્મ અને સ્થૂળ બંને બાબતો પર બરોબર ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્મકાંડી પૂજામાં ધ્યાન, આહવાયન, આસન, સ્નાન, બોજાન જેવી વિધિ સામેલ હોય છે.\nધ્યાન અને આહવાન એ સુક્ષ્મ રીતે હોય છે પણ આના પછીની જે વિધિ આવે છે તે સ્થૂળ વસ્તુઓ સાથે કરવામાં આવે છે. પણ આ બધી વિધિ એ સંપૂર્ણ ભાવનાથી કરવામાં આવે છે જો તમે કોઈપણ પૂજા કે વિધિ ભાવના વગર કરો છો તો તેનો કોઈ અર્થ નથી. સ્થૂળ પૂજન એ ઘણા બધા પ્રકારે કરવામાં આવે છે. જેમાં पंचोपचार (5 પ્રકાર), दशोपचार (10 પ્રકાર), षोडशोपचार (16 પ્રકાર), द्वात्रिशोपचार (32 પ્રકાર), चतुषष्टि प्रकार (64 પ્રકાર), एकोद्वात्रिंशोपचार (132 પ્રકાર) વગેરેમાં ભગવાનની હાજરી માનીને તેમની સ્થાપના, સ્નાન, અર્ધ્ય, વસ્ત્ર, શૃંગાર, નૈવેધ, સુગંધ વગેરે અર્પણ કરીએ છીએ. પછી માતાજીની આરતી, સ્તુતિ, ભજન વગેરે જેવું કરીને માતાજીની આરાધના કરીએ છીએ. આ બધું જયારે પણ આપણે કરીએ ત્યારે મનમાં માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને કરવાનું છે. ભાવ એ ચહેરા પર નહિ પણ મનમાં પણ હોવો જોઈએ.\nજેવી રીતે આપણા મનમાં ગમે ત્યારે શુભ અશુભ વિચારો અને વાતો આવી જતી હોય છે. જેવી રીતે આપણે સુખ અને દુઃખ મનથી જ વિચારી લેતા હોઈએ છીએ. સારી અને ખરાબ વાતો વિચારી લઈએ છીએ તેવી જ રીતે આપણે માતાની સ��તુતિ અને આરાધના મનથી પણ ગમે ત્યારે ગમે તેવી જગ્યાએ કરી શકીએ છીએ.\nધાર્મિક લાગણીની રીતે જોઈએ તો માસિકધર્મ દરમિયાન સ્ત્રી માતાજીને સ્પર્શ ન કરી શકે, પણ સ્પર્શ કર્યા વગર પણ માતાજીની આરાધના કરી જ શકે છે. મનમાં માતાજીનું નામ લેવું અને તેમની આરતી અને સ્તુતિ ગાઈ શકે છે. તેઓ વ્રત પણ કરી શકે છે. માતાજીની માનસિક સ્તુતિ અને આરતી કરવાથી પણ એટલી જ કૃપા અને આશીર્વાદ મેળવી શકો છો. એટલે સરળ ભાષામાં તમને જણાવીએ તો આનો અર્થ એ થાય કે માસિકધર્મ દરમિયાન સ્ત્રીએ માતાની છબીને સ્પર્શ કર્યા વગર મનમાં જ આરતી અને સ્તુતિ કરી શકે છે. વ્રત પણ કરવું હોય તો કરી શકે છે તેમાં કોઈપણ જાતની મુશ્કેલી આવતી નથી.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nNavratri News જ્યોતિષ શાસ્ત્ર\nઓક્ટોબર 2019: આ મહિને આ રાશિઓની કિસ્મત ઝળકશે તો આ રાશિઓએ રહેવું પડશે સાવધાન\nઓક્ટોબર મહિનો આમ જોવા જઈએ તો તહેવારનો મહિનો છે. આ મહિનામાં દશેરા અને દિવાળી જેવા તહેવારો આવે છે. તો જ્યોતિશાસ્ત્ર અનુસાર પણ આ મહિનામાં ઘણી રાશિઓ માટે કંઈક ને કંઈક લાભદાયી થશે. આવો જાણીએ આ મહિનો ક્યાં રાશિ માટે લાભદાયક છે. 1. મેષ – અ,લ,ઈ (Aries): આ મહિનામાં આ રાશિના લોકોને ભાગ્યનો સહયોગ મળશે.આ રાશિના Read More…\nનવરાત્રીની પર દાંડિયાની મોજમાં આ ભુલ ન કરી બેસતા નહિતર 750 અને 1000 નો દંડ ફટકારાશે- જાણો વિગત\nનવરાત્રી આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહયા છે, ત્યારે આ વખતે ગરબા આયોજકો સાથે પોલીસ કડક વલણ અપનાવશે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત કે બીજી આવી જ ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમને તૈનાત કરવામાં આવશે. સાથે જ આયોજકોને પાર્કિંગ, ફાયર સેફ્ટીની Read More…\nNavratri News કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા\nમાતાજીની છબી લગાવવાથી લઈને કરો આ 3 કામ, નવરાત્રી તમારે માટે ભાગ્યનાં તાળાં ખૂલનાર સાબિત થ��ે\nઆસો માસના નવા વરસનો અણસાર આપતા દિવસો નવરાત્રીના મહાપર્વની સાથે શરૂ થઈ ગયા છે. આ નવ દિવસોમાં લોકો માતાજીની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વખતે અહીં જાણી લઈએ એવાં કેટલાંક સામાન્ય કાર્યો, કે જે કરવાથી તમારા ધંધામાં કે બિઝનેસમાં, નોકરીમાં બરકત આવવાની સાથે પરિવારમાં પણ સુખ-સમૃધ્ધિ-શાંતિનો ત્રિવેણીસંગમ રચાય છે. અહીં Read More…\nઆંખનો થાક દૂર કરવાના અદભૂત ઉપાયો, આજે જ અજમાવો અને આંખોને આરામ આપો\nનવરાત્રીના દિવસોમાં કરો આ 5 કામ, આદ્યશક્તિ દેવી તમારી દરેક મનોકામનાઓ થઇ જશે પુરી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nરૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on રૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nબૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on બૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nકૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on કૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nનીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/16-05-2019/24535", "date_download": "2020-09-20T14:42:46Z", "digest": "sha1:OV7HMT5D4H3DQASTENE2D6KEQHOQKZXR", "length": 13898, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ટ્રોફી બાપ્પાના શરણે", "raw_content": "\nમુંબઈ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈને હરાવીને રેકોર્ડ ચોથી વાર ચેમ્પિયન ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મુંબઈ ટીમની સફળતા બદલ માલિક નીતા અંબાણીએ સિદ્ઘિવિનાયક મંદિરમાં જઈને ટ્રોફી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં ધરીને આભાર માન્યો હતો. નીતા અંબાણી જુહુના એક મંદિરમાં પણ ગયાં હતાં અને કૃષ્ણ ભગવાનનાં ચરણોમાં ટ્રોફી રાખીને પૂજા કરાવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nદિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST\nજેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST\nમહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચાર���ઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST\nપાકિસ્તાની દુલ્હનને ચીન લઇ જવાના અરમાન અધૂરા : 140 ચાઇનીસ નાગરિકોએ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી વિઝા માંગતા 90 વિઝા નામંજૂર : બનાવટી લગ્ન હોવાની આશંકા access_time 7:18 pm IST\nનરેન્દ્રભાઇ - અમિતભાઇ સતત આચારસંહિતા તોડી રહ્યા છે : કોંગ્રેસ access_time 3:51 pm IST\nઆધારકાર્ડ વગર ઉતરાખંડના સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંધ access_time 10:12 pm IST\nગરીબની રોજી-રોટી ન છીનવોઃ કોંગ્રેસ access_time 3:43 pm IST\nમીલપરામાં છેલ્લા દોઢ માસથી ખાડાઓ ખુલ્લા : કોંગ્રેસ access_time 3:42 pm IST\nગોંડલ સંપ્રદાયનું ગૌરવ છે, ગૌરવવંતો કરો ડુંગર ગુરૂની ગાદીનું ગૌરવ વધારો, તેમાં તમારૂ ગૌરવ વધશે : પૂ. અમીગુરૂ access_time 3:48 pm IST\nહાલારની દીકરીઓનો ક્રિકેટમાં વૈશ્વિક ઝળહળાટ :બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ access_time 1:06 am IST\nઉમરડા ગામમાં ખનીજ ચોરી કરનારા સામે મહિલાઓને ધમકી અપાય છે\nધાનેરામાં આશાસ્પદ યુવકનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત access_time 7:40 pm IST\nટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી access_time 8:07 pm IST\nજીટીયુ દ્વારા ૧૯૦ કોલેજને નોટિસ અપાતા ખળભળાટ access_time 8:23 pm IST\nલગભગ ચાર દસકાથી દુષ્કાળથી પીડાઈ રહ્યું છે ઉત્તર કોરિયા access_time 6:29 pm IST\nUNSC એ આતંકી સંગઠન આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા પર પ્રતિબંધ લગાવ્યો access_time 6:37 pm IST\nસોૈથી તેજ ગતિએ ટુક ટુક દોડવવાનો વિશ્વ વિક્રમ access_time 3:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનની ''ચોરલી'' કાઉન્સિલમાં મેયરપદે ભરૂચ જિલ્લાના મુસ્લિમ મહિલા ચૂંટાયા access_time 1:25 pm IST\nયુ.કે.ના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં પ્રથમ સ્થાને ભારતીય મૂળના હિન્દુજા બ્રધર્સ : અધ..ધ. 22 અરબ પાઉન્ડની સંપત્તિ access_time 12:01 pm IST\nસાઉથ આફ્રિકાના બેનોનીમાં ૧૮મે શનિવારના રોજ ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકાર શ્રી વિનોદભાઇ પટેલના ગીત-સંગીતની રમઝટ બોલશેઃ બેનોની ગુજરાતી હિન્દુ સેવા સમાજ,રામજી ભજન મંડલ, તથા લેનાસિયા યુવક મંડલનું આયોજન access_time 8:51 pm IST\nઇંગ્લેન્ડ કપ્તાન મોર્ગેન પર લાગ્યો 1 મેચનો પ્રતિબંધ access_time 5:42 pm IST\nભવિષ્યમાં કોહલી-ધોનીનું સ્થાન લઈ શકે છે આ ૫ યુવા ખેલાડીઓ access_time 4:55 pm IST\nભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ ક્રોએશિયાના ઈગોર સ્ટિમૈક બન્યા access_time 4:55 pm IST\nહિનાખાનએ પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો access_time 12:11 am IST\nટીવી સિરિયલ 'બ્લેક મિરર'માં સામેલ થશે હોલીવુડ સ્ટાર્સ માઇલી સાયરસ access_time 5:24 pm IST\nસીઈયુસીસી દ્વારા સન્માનિત થશે અનિલ કપૂર access_time 5:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%B9%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AF%E0%AA%82%E0%AA%AD%E0%AB%81-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2020-09-20T13:27:08Z", "digest": "sha1:MT6DRRI67UNEKNG7XPDUMEPZVY3IHPEO", "length": 2966, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "હનુમાનજીની સ્વયંભુ મૂર્તિ |", "raw_content": "\nTags હનુમાનજીની સ્વયંભુ મૂર્તિ\nTag: હનુમાનજીની સ્વયંભુ મૂર્તિ\nહનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં આજે પણ રહેલા છે તેમના પગલાના ચિહ્નો,...\nભગવાન હનુમાનજી વિષે એવું જણાવવામાં આવે છે, કે આ કળિયુગમાં એકમાત્ર એવા દેવતા છે જે એમના તમામ ભક્તોની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. જે...\nહરસ, કબજીયાત જેવા ઘણા રોગોથી બચવા માટે ફ્રીજનાં ઠંડા પાણી થી...\nગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી થાય છે આ નુકશાન ગરમી વધી રહી છે અને લોકોને ચૂસકી અને આઈસ્ક્રીમ ખાવાનો શરુ કરી દીધો છે. આ તો...\nકાનુડા પર બનેલું કિંજલ દવે નું જોરદાર સુપર હિટ ગીત ”છટકી...\nરશિયા ની કરોડોપતિ છોકરી ને પ્રેમ થયો એક છોકરા સાથે આવી...\nકરોડો રૂપિયા છે અમિતાભ બચ્ચન પાસે, છતાં આજે પણ કંગાળ છે...\nદુનિયા આખીનો દારુ – સિગરેટ – અને વિમલ પાન મસાલા ખાધા...\nઆજે આ 6 રાશિઓ પર રહેશે ભગવાન શિવનો હાથ, આર્થિક રીતે...\nવિવાહિત હોવા છતાં પણ નથી મળ્યો જ્યાં પ્રદાને પત્નીનો દરજ્જો, ત્રણ...\n17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2020-09-20T13:38:29Z", "digest": "sha1:VA6WFAMZEKYP3PCPSCE3RYAZACOM23YJ", "length": 6620, "nlines": 109, "source_domain": "stop.co.in", "title": "ફરાળી ફરસી પુરી – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nસામગ્રી :- ૧ કપ ફરાળી લોટ જે બજાર માં તૈયાર મળે છે તે , સિંધવ નમક સ્વાદ અનુસાર ,૧/૪ ટીસ્પુન આખું જીરું ,૧/૪ ટીસ્પૂન મરી નો ભૂકો , ઘી અથવા તેલ મોણ માટે ૨ થી ૩ ટે સ્પુન ,અને તળવા માટે તેલ અથવા ઘી ,જરૂર પૂરતું દૂધ અથવા જળ લોટ બાંધવા માટે .\nરીત – સૌ પ્રથમ એક વાસણ માં લોટ ચાળી તેમાં જીરું ,સિંધવ નમક ,મરી નો ભૂકો અને ઘી અથવા તેલ નું મોણ નાંખો .પછી તેમાં દૂધ થવાપાણી લઇ કડક પુરી નો લોટ બાંધો .નાના ગોયણા કરી પુરી વણી લો અને તેમાં ચ��કુ થી છેદ કરો .બધી પુરી વણાઈ જાય પછી એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો .ગરમ થાય એટલે બધી પુરીતળી લો .ઠરે એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો .સ્વાદિષ્ટ ફરાળી ફરસીપૂરી ની ગરમાગરમ ચાઅથવા દહી અને બટાકા ની ફરાળી સુકી ભાજી સાથે મજા માણો .\nવઢવાણી મરચા નું અથાણું\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/kutchh-saurastra/junagadh-slow-rains-in-junagadh-will-benefit-the-groundnut-crop-1004513.html", "date_download": "2020-09-20T13:14:13Z", "digest": "sha1:6NSHT4UTMDMEJJILSCBXFPXSGVSPKG3O", "length": 28739, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Junagadhમાં ધીમીધારે વરસાદ શરુ, વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો -Slow rains in Junagadh will benefit the groundnut crop– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર\nJunagadhમાં ધીમીધારે વરસાદ શરુ, વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો\nJunagadhમાં ધીમીધારે વરસાદ શરુ, વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો\nJunagadhમાં ધીમીધારે વરસાદ શરુ, વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nબોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nવિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર\nહળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત\nરાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં\nRajkot: સંતનો રિપોર્ટ COVID રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વામિનારાયણ મંદિર 7 દિવસ માટે રહેશે બંધ\nBhavnagar: બાઈક પર 2 આરોપીઓએ ફાઇનાન્સ કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની ચલાવી લૂંટ\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nબોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nવિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર\nહળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત\nરાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં\nRajkot: સંતનો રિપોર્ટ COVID રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વામિનારાયણ મંદિર 7 દિવસ માટે રહેશે બંધ\nBhavnagar: બાઈક પર 2 આરોપીઓએ ફાઇનાન્સ કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની ચલાવી લૂંટ\nCabinet મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લા પંચાયતના આધિકારી સામે કરી ફરિયાદ\nધ્રોલમાં ધોળા દિવસે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરનાર બે આરોપી ઝડાપાયા, કેમ કરી હતી હત્યા\nરાજકોટ: યુવાનની લોહીથી લથબથ મળી લાશ, બે સંતાનોએ વ્હાલસોયા પિતાની ગુમાવી છત્રછાયા\nરાજકોટમાં દરરોજ 30-35 કોરોનાં દર્દીનાં મોત; જયંતિ રવિનું કહેવું છે સ્થિતિ સુધરી છે\nRajkot માં Coronavirus નો હાહાકાર, CM Rupani ની સૂચના બાદ જયંતિ રવિ Rajkot પહોંચ્યા\nRajkot: ઉપલેટાના ગઢડા પંથકમાં હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી, અનેક પાકોને ભારે નુકસાન\nMorabi પાક અતિવૃષ્ટિ મામલે સરપંચ એસોસિએશનની કલેકટરને રજુઆત\nJamnagar માં Corona કેસ વધતા આજથી 29 September સુધી ચાંદી બજાર બંધ રહેશે\nRajkot સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડિયો વાયરલ, વહેલી સવારે યુવકે કર્યો હોબાળો\n'મારી નાખો, મારી નાખ��,' Rajkot ના COVID હૉસ્પિટલમાં દર્દીને માર મારવાનો વીડિયો વાયરલ\nBhavnagar: વિજયનગરમાં એક પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત\nકોરોના દર્દીને માર મારવા અંગે તંત્રનું નિવેદન, 'માર માર્યો છે કે નહીં તે વાત બાજુ પર મૂકો'\nJamnagar: શાકમાર્કેટમાં સરેઆમ નિયમોનું ભંગ, અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા\nપ્રામાણિકતા નથી મરી પરવારી : મોરબીમાં પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને કર્યો પરત\nજામનગર: વ્યાજખોરનો આતંક, યુવાને અંગ્રેજીમાં ચીઠ્ઠી લખી ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nમોરબી: પોલીસ પર હુમલા સહિત 24 ગુનામાં વૉન્ટેડ આરીફ મીર ઝડપાયો\nપેરેલિસિસ એટેકના દર્દીને Coronaની સારવાર, કેશોદની ખાનગી હોસ્પિટલમાં સ્વજનોએ હોબાળો મચાવ્યો\nજયેશ રાદડિયા બાદ Rajkot કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત, હોમ આઈસોલેટ થયા\nરાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક, Surat થી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ\nરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ\nJunagadhમાં ભારે વરસાદે સર્જી તારાજી, માંગરોળ અને કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર\nBhavnagarમાં ભાલ પંથક હજુ પાણીમાં, ઘણા ગામોમાં 2થી 3 ફૂટ ભરાયેલા છે પાણી\n1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે\nજેતપુર ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા 12 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠાના 22 ગામોને કરાયા એલર્ટ\nRajkot માં Corona કેર વધતા દીવાનપરા કલોથ માર્કેટમાં એક સપ્તાહ માટે Lockdown\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગ��� આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/imd-alerts-8-states-and-goa-for-moderate-to-heavy-railfall-057758.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:29:36Z", "digest": "sha1:5LZ2RVALYVTSPICYYFRPZ5HWMJTADRQX", "length": 11581, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી | IMD alerts 8 states and Goa for moderate to heavy railfall. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n16 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n38 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેમાં ગોવામાં જોરદાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ કે આવનારા બેથી ત્રણ કલાકમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે માટે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલેથી જ દેશના આઠ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ હતુ.\nજાણો વિભાગે ક્યાં ક્યાં કર્યુ ભારે વરસાદનુ એલર્ટ\nઆવતા 24 કલાક દરમિયાન ગિલગિટ બાલ્ટીસ્તાન, દિલ્લી ઉત્તર પ્રદેશ, પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.\nઅહીં થશે હળવાથી મધ્યમ વરસાદ\nદિલ્લી-એનસીઆર, બિહાર અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, હરિયાણા, પંજાબ અને એમપીમાં હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે. હવામાની સ્થિતિ જણાવતી સંસ્થા સ્કાઈમેટે ચેતવણી આપી કે છે કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદ આવી શકે છે.\nઅહીં પણ વરસશે વાદળ\nવળી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓરિસ્તા, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાયલસીમી, કેરળ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.\nવિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવી\nસત્યપાલ મલિક બન્યા મેઘાયલના નવા રાજ્યપાલ\nગોવાઃ રેવ પાર્ટીમાં ક્રાઈમ બ્રાંચની ટીમ હપોંચી, 20ની ધરપકડ, લાખોનું ડ્રગ્સ જપ્ત\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nખુશખબરીઃપર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nકોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે\nGood News: ગોવા પછી હવે મણિપુર બન્યુ કોરોના મુક્ત, બધા દર્દી થયા રિકવર\nગોવામાં નોર્વેના વ્યક્તિને કોરોનાવાઈરસનું સંક્રમણ, દિલ્હી, આગરા, આસામ અને મેઘાલય ફરવા ગયો હતો\nફિલ્મ ‘મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો\nજાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા\nનિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદન\nકોંગ્રેસના ચાર નેતાઓએ પાર્ટી છોડી, કહ્યું સીએએ-એનઆરસીના નામે લઘુમતીઓને ડરાવે છે કોંગ્રેસ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/aatmnirbhar-gujarat-yojana-electricity-bill-waiver-up-to-100-units-20-exemption-in-annual-property-tax-127373784.html?ref=ht", "date_download": "2020-09-20T15:02:35Z", "digest": "sha1:KJWULBZEJDDIQQJH34IN3IPSSTKX6UMQ", "length": 20146, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Aatmnirbhar Gujarat yojana: electricity bill waiver up to 100 units, 20% exemption in annual property tax | 14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિન�� રોડ ટેક્સ માફ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆત્મનિર્ભર ગુજરાત:14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ\nપ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો માટે રૂ. 2300 કરોડની જોગવાઇ\nઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી માટે રૂ. 3038 કરોડનું પેકેજ\nગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા માટે રૂ. 458.59 કરોડની જાહેરાત\nકૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ માટે રૂ. 1190 કરોડની રાહત\nહાઉસિંગ સેક્ટર માટે રૂ. 1000 કરોડની જોગવાઇ\nસ્વરોજગાર માટે રૂ. 525 કરોડની ફાળવણી\nશ્રમિક કલ્યાણ માટે રૂ. 466 કરોડની જાહેરાત\nરૂ. 5044.67 કરોડ અન્ય રાહતો આપવામાં આવી\nકોરોના મહામારી અને લૉકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ તેજ કરવા માટે ગુરુવારે ગુજરાત સરકારે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે રચેલી કમિટિની ભલામણોના આધારે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કમિટિએ ત્રણ દિવસ પહેલા સરકારને રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મંત્રીઓ, અધિકારીઓ, વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠકો કર્યા બાદ રાજ્ય સરકારે આ પેકેજની જાહેરાત કરી છે. પેકેજમાં 2300 કરોડની વીજ બિલ, વાહન કર તથા પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈઓ છે. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરાશે.\nનાના વેપારીઓ માટે વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાશે\nઅંદાજે 33 વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડાં, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ અને મૉલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવા જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાશે. આ સાથે ખાનગી વાહનોના રોડ ટેક્સમાંથી 6 મહિનાની મુક���તિ અપાઈ છે.\nઆત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજના મુખ્યઅંશ\nશ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે\n100 યુનિટ સુધીનું વીજબિલ માફ થશે\n92 લાખ વીજગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે\n1 એપ્રિલથી 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો\nજુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે\nઆત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે\nMSME માટે જિલ્લા નોડલ અધિકારીઓ નિમાયા\nપશુપાલકોને ગાયદીઠ 900 રૂપિયા ચુકવાશે\n20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે\nએસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયા\nનાના વેપારીઓને 5 ટકા વીજબીલ માફ\nખેતરોમાં ગોડાઉન બનાવવા રૂપિયા 350 કરોડની ફાળવણી\nવાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી\nGIDCને ધમધમતી કરવા સરકારનો પ્રયાસ\nCM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવ્યા\nરૂા.10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી નોટીસ પરત ખેંચાશે.\nઅલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી\nરૂ. 14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો\nપ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી\nપ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. 2300 કરોડ) વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.\n100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ\nમાસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.\nઉદ્યોગોને કુલ રૂ. 200 કરોડનો ફિક્સ્‍ડ ચાર્જ માફ\nઅંદાજે 33 લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જિસનું રૂ. 400 કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર 2020 થી ડિસેમ્બર 2020 એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.\nનાના દુકાનદારોને વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો\nવિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 80 કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.\n63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી\nલોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-2020 થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત 63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી મળશે.\nસરકારી કામો માટે કોન્ટ્રાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન\nઆ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.\nઉદ્યોગ વ્યવસાયો માટે રૂ.3,038 કરોડની પ્રોત્સાહક સબસીડી\nરાજ્યમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.\nટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડી\nરાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થ���ન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ 2020 સુધીમાં કરવામાં આવશે. કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.\nવેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ\nરાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે. રાજ્યના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે.\nસોલાર રુફ ટોપ માટેની રૂ. 190 કરોડની સબસીડી\nસોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રૂ. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ. 90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.\nવિવિધ સેક્ટર પ્રમાણે રાહત પેકેજની વિગત\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/europes-largest-refugee-camp-moria-fires-13000-refugees-homeless-127714267.html", "date_download": "2020-09-20T15:03:01Z", "digest": "sha1:MA4ICP5QLNUKSPOPMXN43JBQPZG3SYGQ", "length": 4415, "nlines": 64, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Europe's largest refugee camp Moria fires 13,000 refugees homeless | યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર, આશરાની માગ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nહજારો શરણાર્થી રસ્તા પર:યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર, આશરાની માગ\nઆગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સુધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો\nગ્રીસના લેસ્બોસ ટાપુ સ્થિત યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર થવું પડ્યું છે. આગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સ���ધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો. તેઓ રસ્તા પર રાત વિતાવવા મજબૂર છે. શરણાર્થીઓએ શનિવારે ગ્રીસ વિરુદ્ધ દેખાવ શરૂ કરી દીધા, પોલીસ પર દેશી બોમ્બ ફેંક્યા. જર્મની સહિત યુરોપના અન્ય દેશો પાસેથી મદદ માગી. બીજી તરફ ગ્રીસ સરકારનું કહેવું છે કે શરણાર્થીઓ તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મંજૂરી વિના લેસ્બોસ ટાપુ છોડીને ગ્રીસના અન્ય ભાગોમાં વસવા ઇચ્છે છે. વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોતકિસે યુરોપીય સંઘને આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/in-the-name-of-dysp-the-cheater-hunted-two-in-vadodara-bhavena-127603156.html", "date_download": "2020-09-20T15:27:05Z", "digest": "sha1:AXWBJE2F5Q3JODLIK3QBGQ26AUYDX5SV", "length": 5125, "nlines": 67, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In the name of DySp, the cheater hunted two in Vadodara, Bhavena | DySpના નામે ચીટરે વડોદરા, ભાવેણામાં બેને શિકાર બનાવ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nક્રાઇમ:DySpના નામે ચીટરે વડોદરા, ભાવેણામાં બેને શિકાર બનાવ્યા\nબિલ્ડર પાસેથી ફોન લઈ 20 હજારમાં જનતા માર્કેટના વેપારીને વેચી દીધો, વેપારીની ધરપકડ\nન્યુઝ પેપરમાં ડીવાયએસપીનું નામ વાંચી ચીટર અસ્લમ ઉર્ફે બાદશાહએ શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડીવાયએસપી બી.એમ.પઠાણ બની કોલ કરતો હતો. બિલ્ડર પાસેથી 26 હજારનો મોબાઇલ લઈ તેણે જનતા માર્કેટમાં વેપારીને 20 હજારમાં વેચી દીધો હતો. જનતા માર્કેટમાં મોબાઇલનો વેપાર કરતા મોહંમદ સલમાન હનીફ કાપડીયા(રહે,હિરાઘસુ એપાર્ટ,સોની ફળિયા,ગોપીપુરા)એ બીલ વગર મોબાઇલ લેતા રાંદેર પોલીસે તેની પણ ધરપકડ કરી છે.\nવધુમાં ચીટર અસ્લમ ઉર્ફે બાદશાહ એસી-રેફ્રીજેટર રિપેરિંગનું કામ સુરતમાં કરે છે. જો કે શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડીવાયએસપીના નામે કોલ કરતો હતો. અગાઉ તેણે વડોદરામાં એક મહિલાને ડીવાયએસપીના નામે કોલ કરી રૂપિયા પડાવ્યા હતા ઉપરાંત ભાવનગરમાં પણ આ રીતે ચીટીંગ કર્યુ હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં રાંદેર પોલીસે અસ્લમ ઉર્ફે બાદશાહ બાબુ બાદશાહ (રહે, અનમોલ એપાર્ટ, ઉન પાટિયા) અને તેના સાગરિત મોહંમદ સલમાન કાપડીયાની ધરપકડ કરી છે. અસ્લમ ઉર્ફે બાદશ���હએ સુરત શહેરમાં ડીવાયએસપીના નામે ઘણા લોકોની સાથે ચીટીંગ કરી હોય એવી આશંકા પોલીસને લાગી રહી છે. પોલીસ તેની ઉંડાણપૂર્વક તપાસ કરે તો અન્ય ગુનાઓ પણ બહાર આવી શકે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://arnkro.com/tamilplay-2020-watch-the-latest-hindi-dubbed-movies-on-tamilplay-for-free/", "date_download": "2020-09-20T14:25:33Z", "digest": "sha1:QVSRYW4QHPX5BM6J6NHHNQXGGG4QX6LP", "length": 27410, "nlines": 300, "source_domain": "arnkro.com", "title": "TamilPlay 2020 – Watch the latest Hindi Dubbed Movies on TamilPlay for free | Arnkro.com", "raw_content": "\nSome of TamilPlay's legal alternative sites like Netflix and Amazon Prime Video are expensive. તેઓ તેમના માસિક અને વાર્ષિક લવાજમ માટે થોડી રકમ લે છે. તમિલપ્લે માટે કૃપા કરીને આ કાનૂની વિકલ્પો તપાસો.\nતમિળપ્લેથી મૂવીઝ ડાઉનલોડ કરી રહ્યું છે 2020 માન્ય છે\nના, આ પ્રકારની ટ torરેંટ વેબસાઇટ ડાઉનલોડ કરવા સલામત નથી Bollywood અને હોલીવુડ ચલચિત્રો કારણ કે તમિલપ્લે ગેરકાયદેસર વેબસાઇટ્સ છે અને કોઈ લાઇસન્સ વિના ડુપ્લિકેટ અથવા કrપિરાઇટ કરેલી સામગ્રી પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે પાઇરેસી બંધ કરવાને કારણે બધા દેશોએ ટોરેન્ટ વેબસાઇટ્સને અવરોધિત કરી છે, તેથી મેં ભલામણ કરી કે કૃપા કરીને આ પ્રકારની પાઇરેસી વેબસાઇટ્સ પરથી મૂવી ડાઉનલોડ અથવા ન જુઓ.\nહું આ પ્રકારની ગેરકાયદેસર વેબસાઇટને ક્યારેય સમર્થન આપતો નથી તેથી હું ભલામણ કરવા માંગું છું કે કૃપા કરીને આ પર જાઓ સિનેમા હોલ નવીનતમ જોવા માટે હોલીવુડ અને Bollywood મૂવીઝ, નવીનતમ શોધવામાં તમારો સમય બગાડવાની જરૂર નથી Bollywood ચલચિત્રો અને Hindi Dubbed Movies આ સાઇટ્સ પર.\nતમિલપ્લે 2020 વૈકલ્પિક વેબસાઇટ્સ\nજો આપણે વૈકલ્પિક સાઇટ્સ વિશે વાત કરી રહ્યા છીએ તમિળપ્લે, તમારી પાસે વધુ વિકલ્પો છે. ત્યાં ઘણી સમાન વેબસાઇટ્સ છે જે નવીનતમ પ્રદાન કરે છે બોલિવૂડ, હોલીવુડ, હિન્દી તમિલ ડબ કરે છે અને Telugu વેબસાઇટ. તમારી પાસે ઘણી પસંદગીઓ છે જ્યાંથી તમે તમારી પસંદીદા મૂવીઝ ડાઉનલોડ કરી શકો છો.\nહું કહેવા માંગુ છું કે જો તમારે ખરેખર જોવું હોય તો હિન્દી ડબ મૂવીઝ, તેલુગુ મૂવીઝ અને Tamil Movies પછી તમારે આનો ઉપયોગ કરવાની જરૂર છે તમિલપ્લે સાઇટ. કારણ કે તમિલપ્લે સાઇટ તમને પ્રદાન કરે છે Hindi Dubbed Movies માં ડ્યુઅલ audioડિઓ વિકલ્પો. અહીં કેટલીક સાઇટ્સ છે જે તમિળપ્લેના વિકલ્પ છે.\nમેં ઉપરની વેબસાઇટ્સ વિશે વિગતવાર લેખ લખ્યો છે. ઉપરોક્ત કડીઓ ભારત સરકાર દ્વારા પણ અવરોધિત કરવામાં આવી છે. તમારે એક વાપરવાની જરૂર છે વી.પી.એન. આ વેબસાઇટ્સને forક્સેસ કરવા માટે.\nતમે ડાઉનલોડ કરવા માટે અદ્યતન ક્રોમ એક્સ્ટેંશનનો પણ ઉપયોગ કરી શકો છો Bollywood Movies સરળતાથી. એક તરીકે ભારતીય નાગરિક, આપણે આપણા સરકારના નિયમોનું પાલન કરવાની અને તમિલપ્લે અને આ પ્રકારની પાઇરેસી વેબસાઇટને ટાળવાની જરૂર છે. આપણે એન્ટી પાઇરેસી વિશે જાગૃતિ લાવવી પડશે કારણ કે ઘણા લોકો મૂવી બનાવવા માટે સખત મહેનત કરે છે અને આ સાઇટ્સને કારણે તેઓ પૈસા પછીની સમસ્યાનો સામનો કરે છે. મૂવી પ્રકાશન.\nતમિલપ્લે દ્વારા તાજેતરની બોલિવૂડ, હોલીવુડ અને તમિલ મૂવીઝ લીક થઈ\nએવી ઘણી મૂવીઝ છે જે તાજેતરમાં તમિલપ્લે પર અપલોડ કરવામાં આવી છે. હું દરેક ફિલ્મને અપડેટ કરવાનો પ્રયત્ન કરીશ તમિલપ્લેની જલદી તે પ્રકાશિત થાય છે. અહીં કેટલીક મૂવીઝની સૂચિ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો તમિલપ્લે\nતન્હાજી: ધ અનસંગ વોરિયર (2020)\nજય મમ્મી દી (2020)\nતમિલપ્લેની લોકપ્રિય શોધ ગૂગલ પર\nઆ તે કીવર્ડ છે જે તમિલપ્લે.કોમ માટે ગુગલ પર ઉચ્ચ વોલ્યુમ શોધ છે. Watchનલાઇન જોવા અને મૂવી ડાઉનલોડ કરવા માટે લોકો સામાન્ય રીતે આ કીવર્ડ્સ તમિલપ્લે સાઇટ પર પહોંચે છે. અહીં હું કેટલાક મહત્વપૂર્ણ કીવર્ડનો ઉલ્લેખ કરું છું જે લોકો દ્વારા તમિળપ્લે.કોમ પરની શોધ છે.\n8 એક્સ ફિલ્મ્સ એસી\nતમિલપ્લે દક્ષિણ મૂવીઝ: તામિલ તેલુગુ અને મલયાલમ મૂવીઝ ડાઉનલોડ કરો\nદક્ષિણ ભારતીય ફિલ્મો છે પ્રિય ફિલ્મો લોકોની. જો આપણે તેની વાત કરીએ તો લોકો હંમેશાં તેમની સુપરસ્ટાર એક્ટર્સ ફિલ્મ જોવી પસંદ કરે છે દક્ષિણ ભારતીય મૂવીઝ પછી લોકોને ફિલ્મ્સ જોવાનું ગમે છે સુપરસ્ટાર એક્ટર્સ જેમ કે અલ્લુ અર્જુન, પ્રભાસ, રામચંદ્ર, મહેશ બાબુ, વગેરે. લોકો હંમેશા તૈયાર રહે છે હિન્દી ડબ મૂવીઝ, તમિળ મૂવીઝ ડાઉનલોડ કરો અને Telugu Movies માંથી તમિલપ્લે\nલોકો હંમેશાં દક્ષિણ ભારતીય ક્રિયાને જોવાનું પસંદ કરે છે હિન્દી ડબ મૂવીઝ. કારણ કે અંદર દક્ષિણ ભારતીય મૂવીઝ તેઓ કેટલીક અનોખી વાર્તાનો ઉપયોગ કરે છે અને લોકોએ બનાવેલી બધી સાઉથની ફિલ્મોમાં આ પ્રકારની વાર્તા કોઈ પણ ફિલ્મમાં જોવા મળતી નથી. લોકો હંમેશાં હિન્દી ડબડ મૂવીઝ ચાલુ કરે છે તમિલપ્લે મૂવીઝ ડાઉનલોડ કરવા અને watchનલાઇન જોવા માટે અન્ય પાઇરેટેડ સાઇટ્સ.\nતમે બધા ડાઉનલોડ કરી શ��ો છો Hindi Dubbed Movies ગમે છે તમિલ, તેલુગુ, મલયાલમ માંથી ફિલ્મો તમિલપ્લે. તમારે તમારા મનપસંદને ડાઉનલોડ કરવા માટે ફક્ત વીપીએનનો ઉપયોગ કરવાની જરૂર છે Hindi Dubbed Movies તમિલપ્લે અને અન્ય પાઇરેટેડ વેબસાઇટ્સમાંથી.\nકીવર્ડ્સની સૂચિ જે તમિલપ્લેથી નવીનતમ મૂવીઝ ડાઉનલોડ કરવામાં મદદ કરશે\nતમિલપ્લે નવી કડી 2020\nતમિલપ્લે 2020 મૂવીઝ ડાઉનલોડ કરો\nતમિલપ્લે નવીનતમ મૂવી ડાઉનલોડ\nચેતવણી: તમિલપ્લે, પેગલવર્લ્ડ, ફિલ્મીઝિલા, ફિલ્મમીવાપ, એસડી મૂવી પોઇન્ટ, વગેરે જેવી પાઇરેટેડ સાઇટ્સ પરથી onlineનલાઇન મૂવીઝ જોવી અને ડાઉનલોડ કરવી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને એક રીતે ચોરી છે. જો તમને નવીનતમ મૂવીઝ જોવી હોય તો તમે એમેઝોન અને નેટફ્લિક્સ પર જોઈ શકો છો. કૃપા કરીને મનોરંજન માટે પાઇરેટેડ સાઇટ્સનો ઉપયોગ કરશો નહીં.\n“અસ્વીકરણ” – ચાંચિયાગીરી ગેરકાયદેસર છે અને અમારી સાઇટ ચાંચિયાગીરીનો વિરોધ કરે છે. આ સામગ્રી ફક્ત માહિતી માટે પૂરી પાડવામાં આવી છે. અમે ક્યારેય આવી પ્રકારની સાઇટ્સને ટેકો આપતા નથી.\nThe post તમિલપ્લે 2020 – તમિળપ્લે પર તાજેતરની હિન્દી ડબડ મૂવીઝ નિ Freeશુલ્ક જુઓ appeared first on.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/hospital-fire-tragedy-manubhais-hands-were-tied-as-he-repeatedly-removed-the-mask-127592721.html", "date_download": "2020-09-20T14:46:32Z", "digest": "sha1:YDUOEK63TJERESNWC6RXA5PGBA5JCP6X", "length": 4270, "nlines": 68, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Hospital fire tragedy: Manubhai's hands were tied as he repeatedly removed the mask | મનુભાઈ વારંવાર માસ્ક કાઢી નાખતાં હોવાથી તેમના હાથ બાંધી રખાયા હતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસૌથી દર્દનાક ઘટના:મનુભાઈ વારંવાર માસ્ક કાઢી નાખતાં હોવાથી તેમના હાથ બાંધી રખાયા હતા\nઆગની ઘટનામાં મૃતક મનુભાઈ રામીની ફાઇલ તસવીર.\nમનુભાઈ 83 વર્ષમાં પહેલીવાર હોસ્પિટલાઇઝ થયા હતાં\nશ્રેય હોસ્પિટલની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 83 વર્ષીય મનુભાઈ રામીનાં પુત્રવધૂ રાજશ્રીબેન રામીએ જણાવ્યું કે, 24 જુલાઈએ તેમને કોરોના હોવાની જાણ થઈ હતી. 83 વર્ષમાં પહેલીવાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમને કહેવાયું હતું કે વારંવાર માસ્ક કાઢી નાખતા હોવાથી તેમના બંને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જો તેમના હાથ બાંધેલા ન હોત તો ચોક્કસ તેમનો જીવ બચી ગયો હોત.\nરાજશ્રીબેન જણાવ્યું કે, મનુભાઈએ ઓફિસમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ કર્યો નથી, હંમેશાં દાદરા ચડીને જતા હતા. છતાં બેદરકારીના લીધે તે��ણે જીવ ગુમાવ્યો. પરિવારજનોએ કહ્યું કે, જો હોસ્પિટલ સ્ટાફે હાથ બાંધ્યા ન હોત તો તેઓ આજે જીવતા હોત.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%98%E0%AB%8B%E0%AA%98%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE)", "date_download": "2020-09-20T13:17:17Z", "digest": "sha1:YCULR3JASPE26DCLZFG4LGW3BHHOKUB5", "length": 4712, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "કોઠારા (તા. ઘોઘંબા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, ચણા\nકોઠારા (તા. ઘોઘંબા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકામાં આવેલું એક ગામ છે. કોઠારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર, ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૬:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/SOS/DOP/T", "date_download": "2020-09-20T15:21:20Z", "digest": "sha1:RJKSNCWIFSM2GQHTIFP2AHS2SAH4BN4H", "length": 26070, "nlines": 323, "source_domain": "gu.exchange-rates.org", "title": "સોમાલી શિલિંગ વિનિમય દર - ડોમિનિકન પેસો - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nડોમિનિકન પે���ો / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nડોમિનિકન પેસો (DOP) ની સામે સોમાલી શિલિંગ (SOS)\nનીચેનું ટેબલ સોમાલી શિલિંગ (SOS) અને ડોમિનિકન પેસો (DOP) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nડોમિનિકન પેસો ની સામે સોમાલી શિલિંગ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ડોમિનિકન પેસો ની સામે સોમાલી શિલિંગ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 સોમાલી શિલિંગ ની સામે ડોમિનિકન પેસો જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ડોમિનિકન પેસો વિનિમય દરો\nડોમિનિકન પેસો ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ સોમાલી શિલિંગ અને ડોમિનિકન પેસો વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ડોમિનિકન પેસો અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)ત���નીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cyclone-nisarg-bmc-issued-helplines-numbers-and-a-list-of-dos-and-donts-for-citizens-056577.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:18:17Z", "digest": "sha1:4TEIP4IJE5NNFMJ2IJZJFWWXJ3ARWZIT", "length": 12794, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "Cyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ | Cyclone Nisarg: BMC issued helplines Numbers and a list of dos and don’ts for citizens. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n6 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n33 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વન��� મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક રૂપ લઈ લીધુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થવાનુ છે. વાવાઝોડાની અસર રાજ્યો પર દેખાવા પણ લાગી છે. અત્યારે મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરી છે. વળી, આ દરમિયાન બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.\nઆ છે હેલ્પલાઈન નંબર\nજો મુંબઈવાસીઓને વાવાઝોડા સંબંધિત કોઈ માહિતી જોઈએ તો તેમણે 1916 ડાયલ કરવાનો રહેશે પછી 4 દબાવવુ.\nલોકો અફવા ન ફેલાવવી.\nવાવાઝોડા દરમિયાન લોકો બાઈક કે અન્ય વાહન ન ચલાવવુ.\nએવી બિલ્ડિંગો જે જર્જરિત છે, તેનાથી અંતર જાળવવુ.\nજે લોકો ઘાયલ છે તેમણે ક્યાંય ન જવુ.\nઘરોમાં કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ન રાખવો, જો હોય તો તેને સાફ કરી દેવો.\nવાવાઝોડા સમયે બિન જરૂરી વિજળીના ઉપકરણો બંધ કરી દો.\nપાણી અને ખાવાપીવાની બધી વ્યવસ્થા કરી લો.\nજે લોકો ઘાયલ છે તેમણે બહાર ન નીકળવુ, તેમને મેડીકલ હેલ્પ આપો.\nજરૂર વિના બહાર ન નીકળો.\nવૃક્ષ કે શૉપિંગ મૉલથી દૂર રહો.\nજો કારમાં હોવ તો મ્યૂઝિક અને એસી બંધ કરી દો.\nમોબાઈલ પર આવી રહેલ નિર્દેશોનુ પાલન કરો.\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે...\nવાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે 2 ટ્રેનો જે મુંબઈ ટર્મિનલ પર આવવાની હતી તે રદ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટ છોડીને આજે મુંબઈથી પોતાની 17 ફ્લાઈટો રદ કરી દીધી છે.\nનવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, '9 વર્ષની ઉંમરથી આવુ થઈ રહ્યુ છે'\nકચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ\nઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત\nચક્રવાતના ભય વચ્ચે ઓડિશામાં ભૂકંપના આંચકા, 3.6ની તીવ્રતા\nનિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો\nCyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત\nમહારાષ્ટ્રમાં જોરદાર વિનાશ સર્જી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ, જુઓ ફોટા\nCyclone Nisarg: જાણો, સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે\nCyclone Nisarga: અલીબાગ પહોંચ્યું નિસર્ગ, તસવીરોમાં જુઓ વાવાઝોડું\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nCyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ\nCyclone Nisarga: 120 કિમી પ્રતિ કલાકની ગતિએ મુંબઈના દરિયા કાંઠે ટકરાશે વાવાઝોડું\nCyclone Nisarga Live: NDRFની 43 ટીમ બચાવ કાર્યમાં, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/gujarati/%E0%AA%97%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE/", "date_download": "2020-09-20T13:28:16Z", "digest": "sha1:MDQBC3WDQ4ENIILZ4WYYBPFS7MT22KKW", "length": 9905, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "ગરબા – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય ગરબા\nઆવ્યા રે ચાંચરના ચોકમાં…\nહો મારા શ્યામ મુજને હરિ વાલા..\nત્રણ ત્રણ તાળી પડે…\nમાત આખા વિશ્વ મા વિખ્યાત\nએક વિજોગણ ભટકે છે…\nઆજ સુધી હુ રાધા હતી…\nગરબો, આવ્યો રે રમતો રમતો…\nહુ દિકરો ને ખોડલ મારી માત રે…\nમારી વેણીમાં ચાર ચાર ફૂલ…\nમારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ…\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભે���ો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/mangalvar-upay.html", "date_download": "2020-09-20T14:54:14Z", "digest": "sha1:OA36HMM5LDFD6I4PCWZ34CRAMHHKTWGO", "length": 8063, "nlines": 74, "source_domain": "www.rojnikhabar.in", "title": "મંગળવારે એક વાર કરીલો આ કામ, હનુમાનજી બદલી દેશે જિંદગી", "raw_content": "\nHomeધાર્મિકમંગળવારે એક વાર કરીલો આ કામ, હનુમાનજી બદલી દેશે જિંદગી\nમંગળવારે એક વાર કરીલો આ કામ, હનુમાનજી બદલી દેશે જિંદગી\nમંગળવાર નો દિવસ હનુમાનજી ની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે અને કલયુગ માં હનુમાનજી એક માત્ર એવા દેવતા છે જે થોડી શ્રદ્ધા સાથે જો પૂજન કરવામાં આવે તો તે તરતજ પ્રસન્ન થઇ જાય છે.\nજો હનુમાનજી ની થોડી શ્રદ્ધા સાથે પૂજન કરવામાં આવે તો તે બધીજ મનોકામના પૂર્ણ કરે છે. જો તમે પણ હનુમાનજી ની કૃપા મેળવવા માંગો છો તો ફક્ત મંગળવાર આ દિવસે પૂજન કરો. હનુમાનજી ને પૂજન કરવા માટે થોડા સરળ નિયમ છે જો તમે તે નિયમ સાથે હનુમાનજી નું પૂજન કરો છો તો તે તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે છે.\nઘણા લોકો રોજે તો ઘણા લોકો મંગળવાર ના અને શનિવાર ના દિવસે પુરી શ્રદ્ધા સાથે હનુમાનજી ની પૂજા કરે છે. હનુમાનજી હંમેશા બધાની સહાયતા કરે છે એટલા માટે તો શનિદેવ એ હનુમાનજી થી પ્રસન્ન થઇ ને વરદાન આપ્યું હતું કે જો કોઈ પણ તેમની પૂજા આરાધના કરશે તો તેને શનિ થી સબંધિત કોઈ પણ દોષ નહિ લાગે.\n1 શ્રી હનુમાનજી નું આખું જીવન ભગવન શ્રી રામ ની ભક્તિ માં અને સેવા માં સમર્પિત હતું અને આજીવન બ્રહ્મચર્ય નું પાલન કર્યું. જો કોઈ પણ જીવન માં શ્રી હનુમાનજી મહાપ્રભુ ના આશીવાર્દ પ્રાપ્ત કરવા માંગે છે તો તેણે બ્રહ્નચર્ય નું પ���લન આવશ્ય કરવું જોઈએ, વિવાહિત પણ જો હનુમાનજી ની પૂજા કરે છે તો તેણે પૂજા વાળા દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરવું જોઈએ.\n2 હનુમાનજી ની પૂજા ઉપાસના માં પવિત્રા તેમજ સાફ સફાઈ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે, વગર સ્નાન કર્યે પૂજા પર બેસવું જોઈએ નહી. પોતાના પૂજા સ્થળ ને સાફ રાખો, સ્વચ્છ તેમજ સાફ કપડાં પહેરીને પૂજા કરો. આવું કરવાથી હનુમાનજી તરતજ પ્રસન્ન થઇ જાય છે.\n3 જો કોઈ વ્યક્તિ માસ નું સેવન કરે છે તો તેને ભૂલીને પણ હનુમાનજી ની પૂજા ના કરવી જોઈએ. એવા વ્યક્તિ પર શ્રી હનુમાનજી ક્રોધિત થઈને તેમને દંડ આપે છે. હનુમાનજી ના ઉપાસકોએ શાકાહારી જીવન જીવવું જોઈએ.\n4 સ્ત્રીઓ હનુમાનજી ને સીધું વસ્ત્ર અર્પણ ના કરવું જોઈએ. જો એવું કરવા માંગે છે તો તેને તેમના પુત્ર અથવા તો પતિ દ્વારા આ કાર્ય ને કરવું જોઈએ નહીંતર હનુમાનજી ના કોપ નો સામનો કરવો પડી શકે છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lakdaudyogdarshan.com/ply_market/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF/", "date_download": "2020-09-20T15:07:25Z", "digest": "sha1:VYM5LLCODND7L7GR5YDLKM2PXN5XVWZ6", "length": 7433, "nlines": 65, "source_domain": "www.lakdaudyogdarshan.com", "title": "ચીનથી આવતા બોર્ડ પર પ્રતિબંધ મુંકવાની ઉઠતી માંગ – Lakda Udyog Darshan", "raw_content": "\nચીનથી આવતા બોર્ડ પર પ્રતિબંધ મુંકવાની ઉઠતી માંગ\nચીનથી આવતા બોર્ડ પર પ્રતિબંધ મુંકવાની ઉઠતી માંગ\nદેશના 12 જેટલા રાજ્યોના પ્લાયવુડ વ્યાપારીયોએ ચીનથી આયાત થતા પ્લાયવુડ પર પ્રતિબંધ મુંકવાની માંગ કરી છે. દેશની વર્તમાન પરિસ્થિતિમાં દેશનો પ્લાય-પેનલ ઉદ્યોગ જ્યારે કઠિન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે ત્યારે તેમાંથી રાહત આપવા સરકારે ચીનથી આયાત થતા પ્લાયવુડને પ્રતિબંધિત કરવાની માંગ વિવિધ રાજ્યોના વેપારી સંગઠનો અને વેપારી આગેવાનોએ કરી છે.\nકોરોના વાઈરસને કારણે થઈ રહેલ ભારે આર્થિક નુકશાનથી દેશનો પ્લાય-પેનલ ઉદ્યોગ ચિંતીત છે. દેશભરના પ્લાયવુડ વેપારીઓની એક ઓનલાઈન બેઠક પણ તાજેતરમાં યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા પ્લાયવુડ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર ચાવલાએ જણાવ્યું કે આ બેઠકમાં 12 રાજ્યોના 300 વેપારીઓએ ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વધુ વિગત આપતા પ્રમુખ શ્રી ચાવલાએ જણાવ્યું કે આ મીટીંગમાં સૌએ એકમતથી નિર્ણય લીધો હતો કે “સરકાર જીએસટીને છ મહિના માટે સ્થગિત કરે, બેન્ક દ્વારા જે વ્યાજ લેવામાં આવે છે તે પણ લોક કરવામાં આવે. લોનની મર્યાદા 25 પ્રતિશત સુધી વધારવામાં આવે, લોનના હપ્તા બેન્ક દ્વારા કાપવામાં આવે છે તેને હોલ્ડ પર રાખવામાં આવે.”\nએ વાતની યાદ અપાવવી જરૂરી છે કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અગાઉ મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આવતા 5 એમએમ કે તેથી વધુ જાડાઈના પ્લેઈન એમડીએફ પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લાદી દીધી હતી. ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રી એન્ડ ગ્રીનપેનલ તથા સેન્ચુરી પ્લાયબોર્ડ લિ. ની એક સંયુક્ત પીટીશન (અરજી)ના અનુસંધાને નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. વર્તમાન સમયને પ્લાય, પેનલ, ફર્નિચર અને લાકડા આધારિત અન્ય ઉદ્યોગોને રાહત આપવા સરકારે વિદેશી આયાતી માલ પર વધુ નિયંત્રણો લાદવા જરૂરી છે.\nબિકારનેરઃ ફર્નિચર, ટીમ્બર ઉદ્યોગ ઠપ્, હજારો કારીગર બેકાર\nતાજેતરના લોકડાઉનને કારણે બિકાનેર (રાજસ્થાન)ના ફર્નિચર અને ટીમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારોના કામધંધા બંધ છે....\nયમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક\nયમુનાનગરમાં આવેલ પ્લાયવુડ ઉત્પાદકો માટે ઓટોમેશન બઝવર્ડ (Buzzword) છે. વધી રહેલો મજૂરીખર્ચ અને રીઅલ એસ્ટેટ સેક્ટરમાં...\nસરકારના કયા બે નિર્ણયના કારણે લાકડા ઉદ્યોગના કામદારોની હાલત કફોડી બની\nભારત દેશમાં હરિયાણા અને પંજાબ પ્લાયવુડના કારોબાર માટે જાણીતા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષથી યમુનાનગર (હરિયાણા)...\nભારતમાં ફર્નિચરની માંગ વધારતા કેટલાક પરિબળો\nત્રણેક પરિબળો એવા છે કે જેને લઈને આગામી પાંચ વર્ષમાં ભારતનું ફર્નિચર બજાર તેજીમાં રહેશે. પ્રથમ...\nમાલચંદ એન્ડ સન્સ ગ્રુપ – નજર આસમાન પે, પાઁવ જમીન પે…\nસફળતાના શિખરો સર કરતા કોઈપણ સાહસવીરની નજર આસમાન પર હોય અને તેના પગ જમીન પર હોય...\nયમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક\nબિકારનેરઃ ફર્નિચર, ટીમ્બર ઉદ્યોગ ઠપ્, હજારો કારીગર બેકાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/11/04/aaje-salmubarak/?replytocom=38209", "date_download": "2020-09-20T13:49:58Z", "digest": "sha1:NYAUHD5LJPDM44ZHEGWZUMRMLKVTPSIQ", "length": 19283, "nlines": 135, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ\nNovember 4th, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કલ્પના દેસાઈ | 5 પ્રતિભાવો »\nગઈ કાલે દિવાળીના સપરમા દિવસે અમે ઘરમાં સૌએ ભેગાં મળીને નવા વર્ષે સૌને ‘સાલ મુબારક’ કઈ રીતે કહેવું તેની લાંબી લાંબી ચર્ચા – મંત્રણા કરી. એકે કહ્યું કે, ‘હવે તો કોઈ આવતું નથી એટલે ‘સાલ મુબારક’ કહેવાની જરૂર જ નથી પડવાની.’ બીજાએ કહ્યું કે, ‘હવે તો ફોન કે મેસેજથી જ કામ પતાવી દેવાનું.’ (સાલ મુબારક’ કહેવાનું એટલે એક કામ પતાવવાનું ) ચર્ચા જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ જૂના, પૂરા થવા આવેલા વર્ષનો છેલ્લો દિવસ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો હતો અને પોતાની અમીટ છાપ છોડી જવાની તૈયારીમાં પડ્યો હતો કે, મને એક વિચાર આવ્યો. (આવા કટોકટીના સમયે પ્રભુકૃપાથી મને એકાદ એવો વિચાર આવી જાય જે કટોકટીને કટ કરી નાંખે. એનો છેદ જ ઉડાડી દે.)\nમેં ગંભીર મોં રાખીને કહ્યું, (વાતાવરણની ગંભીરતા પારખીને સ્તો વળી) ‘આપણે આ વખતે એક નવી જ રીતે, એકબીજાને, ને જે કોઈ રડ્યું ખડ્યું આવી ચડે તેને, ને કોઈ ન આવે તો સામે ચાલીને કોઈના ઘેર જઈને પણ સાલમુબારક કહીએ – બોલો તૈયાર છો ’ ‘હા, પણ કઈ રીતે તે તો બોલ.’ ‘આપણે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં મોં મચકોડવું ને બોલાઈ ગયા પછી પણ મોં મચકોડવું, આમ.’ કહી મેં મોં ���ચકોડી બતાવ્યું. મારા મોં મચકોડવાની સાથે જ બધાના મૂડ ઠેકાણે આવી ગયા ને મને પહેલી વાર સૌએ કહ્યું, ‘વાહ ’ ‘હા, પણ કઈ રીતે તે તો બોલ.’ ‘આપણે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં મોં મચકોડવું ને બોલાઈ ગયા પછી પણ મોં મચકોડવું, આમ.’ કહી મેં મોં મચકોડી બતાવ્યું. મારા મોં મચકોડવાની સાથે જ બધાના મૂડ ઠેકાણે આવી ગયા ને મને પહેલી વાર સૌએ કહ્યું, ‘વાહ આજે કંઈ અક્કલની વાત કરી.’ ( આજે કંઈ અક્કલની વાત કરી.’ () ને પછી તો સૌ એકબીજાની સામે મોં મચકોડી મચકોડીને ‘સાલ મુબારક’, ‘સાલ મુબારક’ એટલી બધી વાર બોલ્યા કે મારે મોં મચકોડીને કહેવું પડ્યું, ‘મને કોઈ થેંક યૂ તો કહો . . .’ સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા, ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા , ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં બગાડ્યું ) ને પછી તો સૌ એકબીજાની સામે મોં મચકોડી મચકોડીને ‘સાલ મુબારક’, ‘સાલ મુબારક’ એટલી બધી વાર બોલ્યા કે મારે મોં મચકોડીને કહેવું પડ્યું, ‘મને કોઈ થેંક યૂ તો કહો . . .’ સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા, ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા , ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં બગાડ્યું ને પછી ખડખડાટ ઠહાકા \nખેર, નવો વિચાર સૌને ગમ્યો એ જ મહત્વનું હતું. બાકી તો, નવા વર્ષે એકબીજાને ‘સાલ મુબારક’ કહેતાં પણ લોકો કંટાળવા માંડ્યા એટલે તો હદ જ થઈ ગઈ ને ‘નૂતન વર્ષાભિનંદન’ તો હવે કાર્ડમાં ય જોવા નથી મળતું. ફક્ત છાપાં, નવા વર્ષના અભિનંદનોની રંગબેરંગી વર્ષા કરે છે. થોડા સમયથી ‘હેપ્પી ન્યૂ ઈયર’ ચાલ્યું છે. તેનો ય વાંધો નહીં પણ એકની એક રીત ને એકની એક શુભેચ્છાઓ માણસ ક્યાં સુધી બોલે ને ક્યાં સુધી સાંભળે ‘નૂતન વર્ષાભિનંદન’ તો હવે કાર્ડમાં ય જોવા નથી મળતું. ફક્ત છાપાં, નવા વર્ષના અભિનંદનોની રંગબેરંગી વર્ષા કરે છે. થોડા સમયથી ‘હેપ્પી ન્યૂ ઈયર’ ચાલ્યું છે. તેનો ય વાંધો નહીં પણ એકની એક રીત ને એકની એક શુભેચ્છાઓ માણસ ક્યાં સુધી બોલે ને ક્યાં સુધી સાંભળે કોઈક નવી રીત, નવા શબ્દો ઉમેરાય તો નવું વર્ષ પણ ચમકે. બાકી તો, બધું જૂનું – ચવાઈ ગયેલું ને તદ્દન બોરિંગ. મોં મચકોડતાં તો સૌને આવડે કારણ કે એ કામ એકદમ સહેલું છે ને એમાં વિચારવા જેવું પણ ખાસ કંઈ નથી. પલક ઝપકે એટલી વારમાં જ મોં મચકોડી શકાય છે ને તે પણ પાછું જુદી જુદી રીતે કોઈક નવી રીત, નવા શબ્દો ઉમેરાય તો નવું વર્ષ પણ ચમકે. બાકી તો, બધું જૂનું – ચવાઈ ગયેલું ને તદ્દન બોરિંગ. મોં મચકોડતાં તો સૌને આવડે કા���ણ કે એ કામ એકદમ સહેલું છે ને એમાં વિચારવા જેવું પણ ખાસ કંઈ નથી. પલક ઝપકે એટલી વારમાં જ મોં મચકોડી શકાય છે ને તે પણ પાછું જુદી જુદી રીતે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં અમસ્તું પણ હસવું કે સ્મિત બતાવવું જરૂરી બને છે. આ બૌ ભારી કામ છે કારણ કે આવી રીતે સ્મિત કરવાની કે હસવાની કોઈને આદત હોતી નથી. હસતાં પહેલાં વિચારવું પડે છે ને ન ગમે તો માંડી વાળવું પડે છે. એટલે મને લાગ્યું કે, મોં મચકોડવાનું સહેલું કામ જો બધાં જ કરી શકતા હોય તો એમાં કંઈ ખોટું નહીં. જોનારને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. નવી નવી રીતે મોં મચકોડી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન મળશે.\nમોં મચકોડીને ‘સાલ મુબારક’ કહેવામાં એક ફાયદો એ પણ ખરો કે આપણે એક તીરથી બે નિશાન મારી શકીએ. ખરેખર જેમની સામે આપણે મોં મચકોડવા ઈચ્છીએ છીએ છતાં ક્યારેય એમ નથી કરી શકતાં (એમની પાછળ કોણ જાણે કેટલીય વાર મોં મચકોડતા હોઈશું.) એમને આમ મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહીને પરમ સંતોષની લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. આ હા હા . . . . (એમની પાછળ કોણ જાણે કેટલીય વાર મોં મચકોડતા હોઈશું.) એમને આમ મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહીને પરમ સંતોષની લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. આ હા હા . . . . રોજ નવું વર્ષ આવે તો કેવું સારું રોજ નવું વર્ષ આવે તો કેવું સારું ને જેમને આપણે દિલથી શુભેચ્છા આપવા માંગીએ તેમની સામે મોં મચકોડતાં મચકોડતાં હસી પડીને અને સામે એમને હસાવીને લોટપોટ કરીને સંતોષની પરમ લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. નવો વિચાર સારો હોય ને બધાંને ગમી જાય તો તરત જ લોકપ્રિય થઈ જતાં એને વાર નથી લાગતી. મને તો ખાતરી જ છે કે મારો આ તદ્દન મૌલિક ને નવો જ (હજી કાલે જ આવેલો ને જેમને આપણે દિલથી શુભેચ્છા આપવા માંગીએ તેમની સામે મોં મચકોડતાં મચકોડતાં હસી પડીને અને સામે એમને હસાવીને લોટપોટ કરીને સંતોષની પરમ લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. નવો વિચાર સારો હોય ને બધાંને ગમી જાય તો તરત જ લોકપ્રિય થઈ જતાં એને વાર નથી લાગતી. મને તો ખાતરી જ છે કે મારો આ તદ્દન મૌલિક ને નવો જ (હજી કાલે જ આવેલો ) વિચાર જરૂર સૌને ગમશે. તો પછી, હજી તો સવાર જ પડી છે. કોઈ તમારે ત્યાં અત્યારમાં તો નહીં જ પધાર્યું હોય ને તમે પણ નિરાંતે જ છાપું વાંચતાં હશો. અરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દો ને ઘરમાં પણ સૌને શીખવી દો. મજા આવશે. તમારું નવું વર્ષ નવી રીતે, હસતાં હસતાં શરૂ થશે ને એનો લાભ તમને આખું ���ર્ષ થશે. મને ઘણો જ અફસોસ છે કે, મારે તમને આ લેખ લખીને ‘સાલ મુબાર્ક’ કહેવું પડે છે. બાકી તો મોં મચકોડવાની કેટલી મજા આવે ) વિચાર જરૂર સૌને ગમશે. તો પછી, હજી તો સવાર જ પડી છે. કોઈ તમારે ત્યાં અત્યારમાં તો નહીં જ પધાર્યું હોય ને તમે પણ નિરાંતે જ છાપું વાંચતાં હશો. અરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દો ને ઘરમાં પણ સૌને શીખવી દો. મજા આવશે. તમારું નવું વર્ષ નવી રીતે, હસતાં હસતાં શરૂ થશે ને એનો લાભ તમને આખું વર્ષ થશે. મને ઘણો જ અફસોસ છે કે, મારે તમને આ લેખ લખીને ‘સાલ મુબાર્ક’ કહેવું પડે છે. બાકી તો મોં મચકોડવાની કેટલી મજા આવે સૌને સાલ – મુબારક.\n« Previous નવા વર્ષના સાલમુબારક – તંત્રી\nઅમારી બીજી કોઈ શાખા નથી. . . – ડૉ. નલિની ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાહનયોગ – મૃગેશ શાહ\n(૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્ય લેખ તેમના હસ્તલિખિત લેખોના સંચયમાંથી આજે પ્રસ્તુત કર્યો છે.) સવાર-સવારમાં ગરમ-ગરમ ચાની ચૂસકીઓ લેતાં લેતાં મેં સોમવારનું શેરબજાર કોલમ જોવાની શરૂઆત કરી. ઑફિસ આજે મોડું જવાનું હતું એટલે ફ્રેશ થવાને વાર હતી. ત્યાં અમારો નાનકો (કોલેજના બીજા વર્ષમાં ભણતો પણ બુદ્ધિ બાલવાડીના બાળક જેટલી) અને નેન્સી (નાનકા કરતાં નાની એટલે અમે તેને નેન્સી કહેતા. ... [વાંચો...]\nરૂબરૂ કહેવાનું રાખ્યું નથી… – વિનોદ ભટ્ટ\n(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ‘તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું. ‘તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ રાખે છે.’ મેં કહ્યું. ‘એ બધું ખરું, પણ-’ તે ... [વાંચો...]\nઆમની આમ વાતો – કામિની સંઘવી\nહિન્દીમાં કેરીને આમ કહેવાય છે પણ કેરીની વાત કરવી તે કોઈ આમ બાબત નથી. હમણાં તો દેશમાં જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જોઈને એમ થાય કે આમ વાત કરવામાં જ મજા છે. કારણ કે જો આમ કી બાત મેં રસ હે વો કોન બનેગા પી.એમ. વો બાત મેં નહીં હે. કારણ કે આપણાં માટે તો લુંટારા ગયા અને પીંઢારા ... [વાંચો...]\n5 પ્રતિભાવો : આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ\nઅરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટીસ ચાલુ છે. રોજ નવું વરસ આવે એ માટે….\nઆજ મુબારક કાલ મુબારક સૌને મારા સાલ મુબારક.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઅમે મોં મચકોડીને આપને સાલમુબારક પાઠવીએ છીએ તો મોં બગાડ્યા સિવાય સ્વીકારશોજી.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમોં મચકોડ્યા વગર સહુને દિવાળી મુબારક.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/apj-abdul-kalam-technical-university-claim-developed-currency-note-disinfection-cum-counting-machine-ag-1000196.html", "date_download": "2020-09-20T14:53:20Z", "digest": "sha1:IGXM2HZCGJTGVO3WFRXJFC4GV26RJ2OA", "length": 24612, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Apj abdul kalam technical university claim developed currency note disinfection cum counting machine ag– News18 Gujarati", "raw_content": "\nહવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nહવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ\nહવે ગણતરી સાથે સેનિટાઇઝ પણ થશે રૂપિયા, વિદ્યાર��થીએ બનાવ્યું ખાસ મશીન\nઆ મશીન બનાવવામાં ફક્ત 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે\nનવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવાને રોકવા માટે આજે દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. સેનિટાઇઝેનના આ ગાળામાં એપીજી અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના (APJ Abdul Kalam Technical University)સ્ટૂડન્ટ્સે દાવો કર્યો છે કે તેણે એવું મશીન બનાવ્યું છે જે ફક્ત નોટોની ગણતરી જ કરતું નથી પણ તેને સેનિટાઇઝ પણ કરે છે. આ મશીનને બનાવનાર સ્ટૂડન્ટ્સ અનુજ શર્મા અને તેની ટીમનો દાવો છે કે નોટોને સેનિટાઇઝ કરનાર આ મશીન બનાવવામાં ફક્ત 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.\nઆ મશીનના ફોટોમાં તમને સ્પષ્ટ દેખાય છે કે મશીનમાં એક ખાસ સેનિટાઇઝર લગાવેલું છે. જે આરામથી સાફ-સફાઇને ધ્યાનમાં રાખીને પૈસાને ગણી શકે છે. સૌથી સારી વાત એ છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે આ મશીન લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા મશીનને બનાવનાર અનુજ શર્માએ જણાવ્યું હતું કે આ મશીન એક મિનિટમાં 200 નોટને ગણવાની ક્ષમતા રાખે છે.\nઆ પણ વાંચો - ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું\nજ્યારથી આ ખાસ મશીનનો ફોટો સોશિયલ મીડિયા પર આવ્યો છે ત્યારથી આ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો નોટ સેનિટાઇઝ કરનાર મશીનની પ્રશંસા કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર યૂઝર એપીજે અબ્દુલ કમાલ ટેકનિક વિશ્વવિદ્યાલયના અનુજ શર્મા અને તેમની ટીમને અભિનંદન આપી રહ્યા છે.\nન્યૂઝ એજન્સી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ પર અત્યાર સુધીમાં 400થી વધારે લાઇક્સ અને 50 રિટ્વિટ આવ્યા છે. લોકો પોસ્ટની નીચે પોસ્ટની નીચે કોમેન્ટમાં પ્રશંસા કરી રહ્યા છે.\nટ્વિટર યૂઝર સુરજ દુબેએ આ મશીનને જોતા કહ્યું છે કે આવશ્યકતા જ અવિષ્કારની જનની છે અને આ બાળકોએ આ સાબિત કરી બતાવ્યું છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભા��ાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nહવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/257.htm", "date_download": "2020-09-20T15:14:32Z", "digest": "sha1:SKB7Z62PRYQ63OODFPPVEDCF77I3AZAT", "length": 12414, "nlines": 160, "source_domain": "www.mitixa.com", "title": "ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા\nઆધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં તાણી જાય છે. વાંચો કુદરતને ખોળે સોનેરી ક્ષણોમાં ખોવાઈ જવાનું આમંત્રણ.\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,\nજંગલની કુંજ કુંજ જોવી હતી;\nજોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,\nરોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.\nસૂના સરવરિયાની સોનેરી પાળે\nહંસોની હાર મારે ગણવી હતી;\nડાળે ઝૂલંત કોક કોકિલાને માળે\nઅંતરની વેદના વણવી હતી.\nએકલા આકાશ તળે ઊભીને એકલો\nપડઘા ઉરબોલના ઝીલવા ગયો;\nવેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,\nએકલો અટૂલો ઝાંખો પડ્યો.\nઆખો અવતાર મારે ભમવા ડુંગરિયા,\nજંગલની કુંજ કુંજ જોવી ફરી;\nભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,\nઅંતરની આંખડી લ્હોવી જરી.\nPublished in ઉમાશંકર જોશી and ઓડિયો\nPrevious Post સંગાથે સુખ શોધીએ\nNext Post છાનું રે છપનું\nખુબ સુન્દર રચનાનું રસપાન મિતીક્ષા તમે કરાવ્યું..વિવિધ વાંચનથી મનન સઘન થાય છે. ધન્યવાદ\nબહુ જ સુંદર રચના આભાર બહેન\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nનૈયા ઝૂકાવી મેં તો\nજળકમળ છાંડી જાને બાળા\nલીલાનું થાશે મિલન આજ રાતે\nપાન લીલું જોયું ને\nતમારા અહીં આજ પગલાં થવાનાં\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવ��લા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-crosses-51-000-mark-with-1020-new-positive-cases-of-coronavirus-deaths-toll-2270-058199.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:38:46Z", "digest": "sha1:ZDKQJ7T7R2TWEYJSUQYLZHGTTRV5PV45", "length": 11330, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 51 હજારને પાર, 12016 લોકોનો ચાલી રહ્યો છે ઈલાજ | Gujarat crosses 51,000-mark with 1020 new positive cases of Coronavirus, deaths toll 2270 - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n36 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 51 હજારને પાર, 12016 લોકોનો ચાલી રહ્યો છે ઈલાજ\nગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 51 હજારને પાર જતો રહ્યો છે. સતત બીજા દિવસે અહીં 1 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે. કુલ સંક્રમિત 51485 થઈ ગયા છે જેમાંથી 12016નો હજુ પણ ઈલાજ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 37240 લોકોનો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત 2229ના મોત થઈ ચૂક્યા છે.\n24 કલાકમાં 181 નવા દર્દી\n837 દર્દી ડિસ્ચાર્જ થયેલા રાજ્યના આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 181 નવા દર્દી મળ્યા. જ્યારે ત્રણ કોરોના દર્દીઓએ દમ તોડી દીધો. સુરતમાં ગઈ કાલે 19ના મોત થયા. વળી, આખા રાજ્યમાં 28 દર્દીઓના મોત થયા. નવા દર્દીઓની વાત કરીએ તો સુરતમાં આ સંખ્યા 263 નોંધાઈ છે. બુધવારે રાજ્યમાં કુલ 837 દર્દી રિકવર થઈને ડિસ્ચાર્જ થયા. એકલા બુધવારે 195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.\nક્યાં કેટલા નવા દર્દી મળ્યા\nવડોદરા મનપામાં 62 રાજકોટ મનપામાં 43, ભરુચમાં 27, દાહોદમાં 27, મહેસાણામાં 24, ભાવનગર મનપામાં 22,ગિર સોમનાથમાં 21 કચ્છમાં 21, ગાંધીનગરમાં 20, જૂનાગઢ મનપામાં 20.\nક્યાં કેટલાએ દમ તોડ્યો\nસૌથી વધુ 19ના મોત સુરતમાં થયા. અમદાવાદમાં 3, બોટાદમાં 1, દાહોદમાં 1, જૂનાગઢમાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 1.\nસ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nએર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા\nભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nવૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gsecl.in/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80/?lang=hi", "date_download": "2020-09-20T13:15:04Z", "digest": "sha1:IYINSLUXCRX3CGYWC6O2LOTV4UQZX7VC", "length": 5894, "nlines": 105, "source_domain": "www.gsecl.in", "title": " કારકિર્દી – GSECL", "raw_content": "\nવિદ્યુત સાહેકની પોસ્ટ માટે જાહેરાત (પ્લાન્ટ એટેન્ડન્ટ જીઆર.આઈ) (ઇલેક્ટ. / મીચ.)\nઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકની પોસ્ટ માટે જાહેરખબર\nવિદ્યુત સાહેકની પોસ્ટ માટે જાહેરાત (પ્લાન્ટ એટેન્ડન્ટ GR.I) (ઇલેક્ટ. / મીચ.)\nડી.ડી.ના પોસ્ટ માટે જાહેરખબર. સુપટે (એ / સી)\nહિસાબ અધિકારીની પોસ્ટ માટે જાહેરખબર\n૦૧ -જુલાઇ -૨૦૧૮ ના રોજ યોજાયેલી ઑનલાઇન પરીક્ષાની અવિરત મેરિટ સૂચિ\nવિદ્યુત સહાયકની ફાળવણી (પ્લાન્ટ એટેન્ડન્ટન્ટ જી.આર.-ઇલેક્ટ્રિકલ)\nવિદ્યુત સહાયકની ફાળવણી (પ્લાન્ટ એટેન્ડન્ટન્ટ જી.આર.-મેકેનિકલ)\nડી ની નિમણૂંક સુપટે (એ/સી) સી\nઆગામી યુનિટ નં. ના ડ્રાય ફ્લાય એશ ફાળવણી માટે ઓનલાઇન નોંધણી. ડબલ્યુટીપીએસ ૮ ની.\nનાણાકીય વર્ષ ૧૬.૧૭ માટે ટ્રુ-અપ માટે જીએસઈસીએલ પિટિશન અને નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટેની ટેરિફ નિર્ણય.\nપર્ફોર્મન્સ પેરામીટર પહેલા ત્રિમાસિક ૨૦૧૮-૧૯ , જીઇઆરસી એનેક્સેચર -૧\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિઝિટર ગણતરી : 26,98,125\nજીએસઈસીએલનું જીએસટી નોંધણી નંબર / અવ્યવસ્થિત આઈડી 24AAACG6864F1ZO સંપર્ક માહિતી ઇમેઇલ: gsecl@gebmail.com\nયુ જી વી સી એલ\nપી જી વી સી એલ\nડી જી વી સી એલ\nએમી જીવી સી એલ\nજી ઇ ટી સી ઓ\nજી યુ વી એન એલ\nરાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન\nગુજરાત ઉર્જા વિકાસ એજન્સી\nગુજરાત ઇલેક્ટ્રિકિટી રેગ્યુલેટરી કમિશન\nઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sonu-sood-help-migrant-worker-live-pipes-in-bangaluru-video-056464.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:07:05Z", "digest": "sha1:ILG562NRZUDXSZ4JVNMVGW5PMRG4CJEA", "length": 12730, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિમેન્ટની પાઈપમાં રહેવા મજબૂર મજૂરોને સોનુ સૂદે કહ્યુ - કાલે ઘરે જઈ રહ્યા છો મારા ભાઈ | Sonu sood help migrant worker live pipes in bangaluru video - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n5 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવ��� પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n54 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસિમેન્ટની પાઈપમાં રહેવા મજબૂર મજૂરોને સોનુ સૂદે કહ્યુ - કાલે ઘરે જઈ રહ્યા છો મારા ભાઈ\nલૉકડાઉનમાં સોનુ સૂદ મજૂરો અને ગરીબોને તેમના ઘર સુધી પહોંચાડવાનુ કામ સતત કરી રહ્યા છે. મુંબઈ જ નહિ પરંતુ દેશભરમાં ફસાયેલા લોકોની મદદ કરી તે આગળ આવી રહ્યા છે. બેંગલુરુમાં ફસાયેલા મજૂરોને એક વીડિયો સોશિયલ મીડિયા પર તેમણે જોયો, જેમાં મજૂર રોઈ રોઈને ઘરે મોકલી આપવાની માંગ કરી રહ્યા છે. આના પર સોનૂ સૂદે તરત જવાબ આપ્યો અને લખ્યુ કે કાલે તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા થઈ જશે.\nપરિવાર સાથે પાઈપમાં રહેવા મજબૂર\nયોગિતા ભયાના નામની એક્ટિવિસ્ટે બેંગલુરુના સ્ટેશનની બહાર સિમેન્ટની પાઈપોમાં છેલ્લા પાંચ દિવસથી પોતાના બે માસુમ બાળકો અને એક વિકલાંગ સાથી સાથે બેસેલા મજૂરનો આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મજૂર રોતા રોતા ઘરે મોકલી આપવાની પોકાર કરી રહ્યા છે. તેમણે વીડિયો શેર કરીને મદદ માંગી જેના પર સોનૂ સૂદે મદદનો પૂરો ભરોસો આપ્યો છે.\nદેશભરમાં મદદ કરી રહ્યા છે સોનુ\nઅભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. તેનુ કારણ તેમનુ લૉકડાઉનના કારણે મુશ્કેલીમાં ફસાયેલા મજૂરોની મદદ માટે આગળ આવવાનુ છે. મુંબઈમાં ફસાયેલા હજારો લોકોને તે બસોની વ્યવસ્થા કરીને તેમના ઘરો સુધી પહોંચાડ્યા છે. વળી, એક દિવસ પહેલા એરપોર્ટ દ્વારા 177 છોકરીઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી છે.\nદેશભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે સોનૂ સૂદ\n25 માર્ચે લૉકડાઉન થયા બાદથી જ મજૂર અને ગરીબ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને મોટા શહેરોમાં કામ કરી રહેલા મજૂરો પર તેમને બહુ માર પડી છે. સરકારોની અનદેખીના શિકાર મજૂર સેંકડો મીલ પગે ચાલવા માટે મજબૂર થઈ રહ્યા છે. સોનૂ સૂદ મજૂરોની મદદમાં લાગી ગયા છે. તે સતત બસોની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમણે એક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે. જેના પર કોઈ મદદ માંગે તો સોનૂ તરફથી મદદ આવે છે.\n24 કલાકમાં રેકોર્ડ 11 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, પહેલી વાર ઘટ્યા સક્રિય દર્દી\nJEE-NEETના છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડશે સોનુ સૂદ, મદદ માટે લંબાવ્યો હાથ\nNEET-JEE પરીક્ષાઓનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને સોનૂ સૂદનો સપોર્ટ, આ અપીલ કરી\nસોદુ સુદ પાસે મદદ માંગનારા લોકોએ ટ્વીટ કર્યા ડિલીટ, આ વિવાદ પર બોલ્યા સોનુ સુદ\nપોતાના નામે મજુરો સાથે થઇ રહેલો ફર્જીવાડો જોઇને ભડક્યા સોનુ સુદ, ટ્વીટર પર શેર કરી વોટ્સએપ ચેટ\nનિસર્ગ: અસરગ્રસ્તોને મદદ કરવા આગળ આવ્યા સોનુ સુદ, 28 હજાર લોકો માટે બન્યા મસિહા\nપ્રવાસી મજૂરોના મસીહા સોનૂ સૂદનુ મુંબઈમાં કોરોડોનુ આલીશાન ઘર, જુઓ Inside Pics\nફીર લૌટ કર આના નો વાદો લઇ સોનુ સુદે પ્રવાસી મજુરોને કર્યા વિદાય\nટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબ\nસોનૂ સૂદ સાથે આવ્યા 7 સુપરસ્ટાર્સ, મજૂર-ગરીબો માટે પોતાની કરોડોની તીજોરી ખોલી\nસોનૂ સૂદને યુવતીએ કહ્યુ મને સલૂન પહોંચાડી દો, અભિનેતાનો રસપ્રદ જવાબ થઈ રહ્યો છે વાયરલ\nકોણ છે એ મહિલા જે સોનૂ સૂદ સાથે પ્રવાસી મજૂરોની મદદ કરી રહી છે\nસોનૂ સૂદના આ પગલાંથી નારાજ હતી તેમની પત્ની, જાણો તેમની પ્રેમ કહાની\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-shoponline-books-reading-loveforreading-bookslove-booklovers-one-of-the-1930406273705951", "date_download": "2020-09-20T14:17:54Z", "digest": "sha1:YABEAGA5ZZVAFEZQVHK3KUSBOG65CW4R", "length": 4257, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir સાચી રીતે કરવામાં આવેલો પુસ્તકનો ઉપયોગ પુસ્તકનું આયુષ્ય અવશ્ય વધારે છે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nસાચી રીતે કરવામાં આવેલો પુસ્તકનો ઉપયોગ પુસ્તકનું આયુષ્ય અવશ્ય વધારે છે.\nસાચી રીતે કરવામાં આવેલો પુસ્તકનો ઉપયોગ પુસ્તકનું આયુષ્ય અવશ્ય વધારે છે.\nભરત દવે લિખિત પુસ્તક અભિનયકળા વાંચવા આજે જ goo.gl/bdp2hh ની..\nબંને વિજેતાઓને ખુબ ખુબ અભિનંદન અને સતત નવભારત સાહિત્ય..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વા���ા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/encounter/", "date_download": "2020-09-20T14:06:57Z", "digest": "sha1:Q6SMYHFP4GFQTA2O2YCGNKOMLEOKBCC7", "length": 9371, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "encounter | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાય���ને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nપૂરાવા 30 વર્ષ સુધી કરતો રહ્યો ગાયબ જાણો\nપોલીસને મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ફાયદો ઉઠાવી વિકાસ દુબેએ ભાગવાની કોશિસ કરી અને આ દરમિયાન તેને એન્કાઉન્ટમાં ઠાર કરવામાં આવ્યો. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા...\nગુમડામા ઘરેલું ઉપાય / ઉપચાર…\n વિશ્વનો સૌથી મોંઘો માસ્ક છે, કિંમત જાણીને, તમને...\nપ્લાસ્ટિકની પ્યાલીઓ અને બેગ પરના વેચાણ કે વિતરણ સામે તંત્રએ લાલ...\n ધૂપ કરવાનું મહત્વ અને તેના અનેક છે ફાયદા….\nકોરોનાને લઈ દુનિયામાં ભારતના આ રાજ્યનાં થયા ભરપૂર વખાણ..\nઘરમાં સવારે તેમજ સાંજે ધૂપ કરવાથી અનેક લાભ \nનિર્ભયાના કાતિલને ફાંસી, માત્ર 3 દિવસ બાકી છે, હેંગમેન આજે ડમીને...\nઅનેક બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે આ બિલીપત્રનું ફળ “બીલા” ફળના લાભો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/ayodhya-ram-mandir-donation-update-bhoomi-pujan-news-127583613.html", "date_download": "2020-09-20T13:45:33Z", "digest": "sha1:STMX6PAFFHSFNMZW3VVV3TOWRWPQZU5K", "length": 10640, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "500 calls are received daily for information on where to donate for the temple, quintal silver and Rs 5 crore donated in lockdown | મંદિર માટે દાન કઈ જગ્યાએ આપવું તેની માહિતી મેળવવા રોજ 500 ફોન આવે છે, લોકડાઉનમાં ક્વિન્ટલ ચાંદી અને 5 કરોડનું દાન આવ્યું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરામલલ્લાને દાન:મંદિર માટે દાન કઈ જગ્યાએ આપવું તેની માહિતી મેળવવા રોજ 500 ફોન આવે છે, લોકડાઉનમાં ક્વિન્ટલ ચાંદી અને 5 કરોડનું દાન આવ્યું\nઅયોધ્યા2 મહિનો પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ\nદાન માટે અભિયાન ચલાવવામાં આવશે, જાહેરાત આપવામાં આવશે અને સોશિયલ મીડિયા કેમ્પેન પણ કરાશે\nટ્રસ્ટના લોકો દાન માંગવા વિવિધ ગામોમાં અને ઘરે-ઘરે જશે\n500થી વધુ કળશથી કાર્યાલયનો એક આખો રૂમ ભરાઈ ગયો છે, લોકો કુરિયરથી ચેક અને માટી મોકલી રહ્યાં છે\n5 ઓગસ્ટે થનાર રામલલ્લા મંદિરના ભૂમિ પૂજનની લગભગ તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે. 100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મંદિર માટે ભકતો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોટા પ્રમ���ણમાં દાન પણ મોકલી રહ્યાં છે. કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું કે તેમની પાસે હાલ દાનમાં આવેલા 15 કરોડ રૂપિયા છે.\nલોકડાઉન દરમિયાન સૌથી વધુ દાન 2 કરોડ રૂપિયાનું આવ્યું છે. છેલ્લા પાંચ મહીનામાં લગભગ 5 કરોડ રૂપિયા આવી ગયા છે. આ સિવાય પહેલા આવેલા દાનના 10 કરોડ રૂપિયા છે. મોરારી બાપુએ જે ફન્ડમાં 5 કરોડ રૂપિયા આપવાની લોકોને અપીલ કરી હતી, તેમાં 18 કરોડ રૂપિયા આવ્યા છે.\n500થી વધુ કળશ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયમાં પહોંચી ગયા છે.\nઆ રીતે હાલ લગભગ 33 કરોડ રૂપિયાનું દાન ટ્રસ્ટની પાસે હોવાનું કહેવાઈ રહ્યું છે. પટનાના હનુમાન મંદિરના મહાવીર ટ્રસ્ટે જ 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જાણકારોનું કહેવું છે કે મહાવીર ટ્રસ્ટ 10 કરોડ રૂપિયાનું દાન આપશે, દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મોકલવામાં આવશે.\nઆ સિવાય ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરના દાન માટે અભિયાન ચલાવવામાં આવશે. આ માટે જાહેરાત આપવામાં આવશે અને સોશિયલ મીડિયા પર કેમ્પેન પણ ચલાવવામાં આવશે. ટ્રસ્ટના લોકો વિવિધ ગામોમાં ઘરે-ઘરે જશે અને સેવા માટે અનુરોધ કરશે. આ સિવાય દેશના મોટા-મોટા બિઝનેસમેન અને નેતાઓને પણ દાનની અપીલ કરવામાં આવશે.\nશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન આપવા માટે એકાઉન્ટ નંબર બહાર પાડવામાં આવ્યો છે. તેમ છતાં લોકો રોજ દાન અંગેની માહિતી મેળવવા માટે ફોન કરી રહ્યાં છે.\nટ્રસ્ટની ઓફિસમાં રોજ દાન અંગેની પુછપરછ કરતા 500 ફોન આવે છે\nશ્રીરામ જન્મભૂમ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના ઈનચાર્જ રામ પ્રકાશ ગુપ્તા જણાવે છે કે અમે દાન માટે અમારી એકાઉન્ટ ડિટેલ દરેક જગ્યાએ આપી છે. સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. તેમ છતાં રોજ 500 ફોન એ બાબત પુછવા માટે આવે છે કે દાન ક્યાં અને કઈ રીતે આપી શકાય છે. કેટલાક 500 તો કેટલાક 5000 રૂપિયા રામલલ્લાને આપવા માંગે છે.\nલોકો કહે છે કે હાલ ઓનલાઈન ફ્રોડ ખૂબ જ થઈ રહ્યાં છે, આ કારણે તેઓ એકાઉન્ટ ડિટેલની વિગતો ચકાસવા માંગે છે. તેઓ કહે છે કે લોકો કુરિયર અને પોસ્ટથી પણ ચેક મોકલી રહ્યાં છે. કોરોનાના કારણે પણ બહારથી અયોધ્યામાં રામલલાના દર્શન માટે હાલ ઓછા લોકો આવી રહ્યાં છે. જ્યારે ફરીથી વધુ લોકો આવવાની શરૂઆત થશે એટલે દાન રકમ હજી વધશે.\nશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે ચાંદીની ઈંટ જગ્યાએ એકાઉન્ટમાં પૈસા જ જમા કરાવવામાં આવે.\nક્વ���ન્ટલથી વધુ ચાંદી અને 500થી વધુ કળશ આવ્યા છે\nસમગ્ર દેશના લોકો રામલલાને ચાંદીની ઈંટ ભેટ કરવાની જાહેરાત કરી રહ્યાં છે પરંતુ ટ્રસ્ટ તે શિલાઓની જ ગણતરી કરી રહ્યું છે, જે કાર્યાલયના રેકોર્ડમાં આવી રહી છે. એક અનુમાન મુજબ અત્યાર સુધીમાં ક્વિન્ટલથી વધુ ચાંદીની શિલાઓ આવી છે. જોકે ટ્રસ્ટે અપીલ કરી છે કે ચાંદીની ઈંટની જગ્યાએ રૂપિયા જ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે.\nલગભગ 500થી વધુ કળશ કાર્યાલય પહોંચી ગયા છે, જેના કારણે એક આખો રૂમ ભરાઈ ગયો છે. તેમાં એક હથેેળીની સાઈઝથી માંડીની મોટા-મોટા કળશનો સમાવેશ થાય છે. લોકો થોડી-થોડી માટી પણ કુરિયર દ્વાર મોકલી રહ્યાં છે. કાર્યાલયમાં કુરિયરનો ઢંગલો થયો છે.\nટૉસ: Kings XI Punjab, પસંદ કરી: ફીલ્ડિંગ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/corona-surat-live-15-september-2020-the-number-of-positive-cases-more-than-24600-127720891.html", "date_download": "2020-09-20T15:26:53Z", "digest": "sha1:ARLKF4A3BUQEDB63SPCWRZLB3DIN4LNM", "length": 4389, "nlines": 69, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona Surat Live, 15 September 2020, The number of positive cases more than 24,600 | વધુ 255 કેસ સામે પોઝિટિવનો આંકડો 24,873 થયો, 279 દર્દીઓ ડિસ્ચાર્જ, 1ના મોત સાથે મૃત્યુઆંક 875 - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના સુરત LIVE:વધુ 255 કેસ સામે પોઝિટિવનો આંકડો 24,873 થયો, 279 દર્દીઓ ડિસ્ચાર્જ, 1ના મોત સાથે મૃત્યુઆંક 875\nસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 162 દર્દીઓની હાલત ગંભીર\nકોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લા અને પાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 255 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 24,873 થયો છે. આજે એક મોત સાથે મૃત્યુઆંક 875 પર પહોંચ્યો છે. શહેરમાંથી 166 અને જિલ્લામાંથી 113 સાથે મળી 279 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. જેથી કોરોનામાંથી ડિસ્ચાર્જ થયેલાની કુલ સંખ્યા વધીને 21,532 થઈ છે. હાલ શહેર અને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં કુલ 2466 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.\nસિવિલ અને સ્મીમેરમાં 19 દર્દી વેન્ટિલેટર પર\nસિવિલ હોસ્પિટલમાં દાખલ 159 દર્દીઓ પૈકી 100ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 68 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 75 કોરોના દર્દી પૈકી 62 ગંભીર છે. 13 વેન્ટિલેટર, 20 ��ાઈપેપ અને 29 ઓક્સિજન પર છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AB%AE%E0%AB%AA-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T13:00:17Z", "digest": "sha1:LOGWZMGJOCDCPAQQUAP6Z3DEW5NEFO24", "length": 2933, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "૮૪ કરોડની કાર |", "raw_content": "\nTags ૮૪ કરોડની કાર\nTag: ૮૪ કરોડની કાર\nસૌથી પૈસાદાર હોવા છતાંપણ મુકેશ અંબાણી આ કાર ખરીદવામાં છે નિષ્ફળ,...\nઆજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે, કે તેમની પાસે પોતાની એક કાર હોય જેથી એ વ્યક્તિ પોતે મન થાય ત્યારે ક્યારે પણ, ક્યાય...\nરોટલી વગેરે પર જો તમે પણ એલ્યુંનીનીયમ ફોઈલનો ઉપયોગ કરો છો...\nતેમના માટે ખરાબ સમાચાર છે જે નિયમિત રીતે પોતાનું ભોજનને ગરમ અને ચોખ્ખુ રાખવા માટે એલ્યુમીનીયમ ફોઈલ નો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરતા...\nકુંવારી નથી છૂટાછેડા લીધેલા છે આ ટીવી અભિનેત્રીઓએ, એકે તો કર્યા...\nઅનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે...\nજીવલેણ બીમારીનો શિકાર થયા ધર્મેન્દ્ર, 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી\nશું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે\nબહેનના લગ્નમાં સાનિયા મિર્ઝાએ કરી ઘણી મસ્તી, જાનને રોકીને જીજાજી પાસે...\nએલર્ટ : બેડરૂમની અંગત વાતો સાંભળી રહ્યો છે તમારો Xiaomi સ્માર્ટ...\nતેજસ એક્સપ્રેસની હોસ્ટેસને લોકો કરે છે આવી રીતે હેરાન એમાય પબ્લિક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-surat-bank-atm-robbers-loot-cctv-kim-police-crime-kp-1025536.html", "date_download": "2020-09-20T15:08:24Z", "digest": "sha1:RISGINK3J2H676RT2UA2EBO4Q4Z7OL72", "length": 24414, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Surat Bank ATM robbers loot cctv Kim police crime– News18 Gujarati", "raw_content": "\nતસ્કરોનો તરખાટ : સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનું આખેઆખું ATM મશીન ઊપાડી ગયા, CCTV ફૂટેજમાં જુઓ કારનામું\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nતસ્કરોનો તરખાટ : સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનું આખેઆખું ATM મશીન ઊપાડી ગયા, CCTV ફૂટેજમાં જુઓ કારનામું\nઆ સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોઢા પર બુકાની બાંધેસલા દેખાય છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.\nકેતન પટેલ, કિમ : સુરતના (Surat) ટકારમા ગામમાં તસ્કરો આખેઆખુ એટીએમ મશીન (ATM Machine) કાઢીને લઇ ગયા છે. ટકારમા ગામમાં સુરત ડિસ્ટ્રિક બેન્કનું (Surat District bank) આખેઆખુ ATM મશીન તસ્કરો લઇ ગયા છે. આ એટીએમ મશીનમાં 7 લાખ રૂપિયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ ગઇ છે.\nઆ સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોઢા પર બુકાની બાંધેસલા દેખાય છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર ચોરોને સીસીટીવીનાં આધારે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.\nઆ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓલપાડનાં ટકારમા ગામમાં ત્રણ તસ્કરો સુરત ડિસ્ટ્રિક્ટનું આખુ એટીએમ મશીન દીવાલમાંથી કાઢીને લઇ ગયા છે. આ એટીએમની અંદરની પ્લેટો ગામ પાસે આવેલી નહેર નજીકથી મળી આવી છે. એટીએમ સેન્ટરથી 50 મીટર દૂર પોલીસ તપાસ દરમ્યાન મશીન મળી આવ્યું હતું.\nતેમજ એટીએમ મશીનના પૈસાની ટ્રે થોડે દૂર કેનાલ પાસેથી મળી આવી છે. આ એટીએમમાં આશરે 7 લાખ રૂપિયા રોકડા હોવાની માહિતી બેંક પાસેથી મળી રહી છે.\nહાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને ફરાર ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ પાસે આ ચોરીનાં સીસીટીવી ફૂટેજ છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ ગામ લોકોમાં પણ આ અંગેની ઘણી જ ચર્ચાઓ તચાલી રહી છે.\nઆ પણ વાંચો - ફોટોગ્રાફીનો ધંધો બંધ થતાં બે બહેનપણીઓએ અમદાવાદમાં દારૂ વેચવાનો પ્લાન બનાવ્યો\nનોંધનીય છે કે, સુરતના પાંડેસરા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં સક્રિય એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાંથી એટીએમ કાર્ડ રીડર ચોરી કરતી ટોળકીએ વધુ એક એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં 6થી વધુ એટીએમ સેન્ટરને નિશાન બનાવનાર ટોળકીએ પાંડેસરા સ્થિત શ્યામ હોસ્પિટલની સામે દેવીદર્શન સોસાયટીમાં શેરી નં. 4 માં પ્લોટ નં. 152માં આવેલી એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ રીડર કિંમત રૂા. 25 હજારની મત્તાનું ચોરીને ફરાર થઇ ગયા હતા.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ���સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nતસ્કરોનો તરખાટ : સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનું આખેઆખું ATM મશીન ઊપાડી ગયા, CCTV ફૂટેજમાં જુઓ કારનામું\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kumar-teams-in-search-of-stolen-kumar-biswas-fortune-car-fro-053714.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:13:50Z", "digest": "sha1:CIJ34WBDZTGCKLBNCY4C7723GXYJV5JX", "length": 13137, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઘરની બહારથી ચોરાઇ કુમાર વિશ્વાસની ફોર્ચ્યુનર કાર, શોધમાં લાગી પોલીસની ટીમો | Kumar teams in search of stolen Kumar Biswas fortune car from outside the house - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n1 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n28 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફ���લ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઘરની બહારથી ચોરાઇ કુમાર વિશ્વાસની ફોર્ચ્યુનર કાર, શોધમાં લાગી પોલીસની ટીમો\nપ્રખ્યાત કવિ ડો.કુમાર વિશ્વાસની લક્ઝરી કાર તેના ઘરની સામેથી ચોરાઇ ગઇ છે. કારની ચોરીની ફરિયાદ મળતાં પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફોર્ચ્યુનર કાર ઈન્દિરાપુરમ સ્થિત કુમાર વિશ્વાસના ઘરની સામે ચોરી કરી હતી. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ચોરોની ધરપકડ કરવામાં આવશે.\nગાઝિયાબાદ ઘરની બહારથી કારની ચોરી\nગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે ચોરોની શોધ કરવામાં આવી રહી છે અને આ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. બપોરે 1 વાગ્યાની આસપાસ કારની ચોરી થઈ હોવાની આશંકા છે. સવારે કાર ઘરની બહારથી ગાયબ હોવાનું જણાતાં કારની ચોરીના સમાચાર ફેલાયા હતા. તે જ સમયે, હાઈપ્રોફાઈલ કેસને કારણે પોલીસ પણ ઝડપથી ચોરોને પકડવા દબાણ હેઠળ છે.\nચોરોની શોધખોળ માટે પોલીસે બનાવી અનેક ટીમો\nઅન્ના આંદોલનનો એક ચહેરો કુમાર વિશ્વાસ અને એક સમયે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો નજીકનો માનવામાં આવતા હવે બળવો કર્યો છે. તે અરવિંદ કેજરીવાલ પર સતત હુમલો કરી રહ્યો છે. તે જ સમયે, કુમાર વિશ્વાસ તેમની કવિતાઓને કારણે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ દેશની બહાર જ નહીં પણ કવિ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે 'આઇ રે, મેરી યાદ' નામનું પુસ્તક પણ બહાર આવ્યું છે. આ પુસ્તક શ્રેષ્ઠ વિક્રેતા બન્યું છે.\nભાજપમાં જોડાવા અંગે અવારનવાર અટકળો થઈ રહી છે\nદિલ્હી ચૂંટણી દરમિયાન એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે કુમાર વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. આ સાથે જ એવી અટકળો પણ કરવામાં આવી રહી છે કે વિશ્વાસ અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી બેઠક પરથી લડી શકે છે અને ભાજપ તેમને મુખ્ય પ્રધાનનો ચહેરો બનાવી શકે છે. જોકે, કુમાર વિશ્વાસે આ રિપોર્ટ્સને તેમની પોતાની શૈલીમાં ફગાવી દીધા હતા. લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન પણ એવા અહેવાલો આવ્યા હતા કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છ��, તે પછી પણ કુમાર વિશ્વાસે આ અટકળોને ફગાવી દીધી હતી.\nપંજાબના સંગરુરમાં દર્દનાક દૂર્ઘટના, સ્કૂલ વેનમાં આગ લાગતા 4 બાળકોના મોત\nકોંગ્રેસ પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, 'પહેલાં પાર્ટીમાં તો લોકતંત્ર લાવો'\nસગર્ભા હાથી સાથે થઇ બર્બરતા પર ભડક્યા કુમાર વિશ્વાસ, કહ્યું આ દર્દ સંભાળી નથી શકતો, I Can't Breath..\nકેજરીવાલને હરાવવાની અપીલ કરવાર કુમાર વિશ્વાસે આપની જીત પર શું કહ્યુ\nઅલકા લાંબાના સપોર્ટમાં આવ્યા કુમાર વિશ્વાસ, અલકા લાંબાને ગણાવી યોદ્ધા\nકુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ ‘કુંઠિત કવિ'\nDelhi Election 2020: કુમાર વિશ્વાસે સાધ્યુ આપ પર નિશાન કહ્યુ, ચાદર ફાટવા લાગી તો...\nદિલ્લી પરિવહન વિભાગમાં આગ લાગતા કુમાર વિશ્વાસ બોલ્યાઃ પુરાવા બળવા લાગ્યા છે\nJNU હિંસા પર ભડક્યા કુમાર વિશ્વાસ, હતાશ અને નારાજ વર્તમાન માત્ર દિશાહીન ભવિષ્ય આપશે...\n‘અડીને તો જુઓ નનકાના સાહિબની એક ઈંટ, તમારી પેઢીઓને...', ભડક્યા કુમાર વિશ્વાસ\nઅયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...\nકમલેશ તિવારી મર્ડર કેસ વિશે યોગી સરકાર પર ભડક્યા કુમાર વિશ્વાસ, કર્યુ આ ટ્વીટ\n‘ઈમરાન ખાન, આ મોટા સાંઢોનો ખેલ છે, વચ્ચે ટાંગ ના અડાવ', કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ\nkumar vishwas aap car politics theft house police કુમાર વિશ્વાસ આપ આમ આદમી પાર્ટી રાજકારણ ચોરી પોલીસ\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/gujarati/geet/", "date_download": "2020-09-20T13:56:03Z", "digest": "sha1:6RZAY72G2JE5HV7ADGGHKP52J4E3B62W", "length": 10181, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "ગીત – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય ગીત\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nમારી કોઈ ડાળખીમાં પાંદડા નથી\nબહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું\nઆપી આપીને સજન પીંછુ આપો…\nરાધા ખોવાઈ આજ કાન માં…\nતને જાતાં જોઈ પનઘટની વાટે\nદે દામોદર દાળ માં પાણી…\nઅમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…\nફાગુનકે દિન ચાર… મીરાંબાઈ\nપળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો…\nઇશ્કનો પણ કોઈ અંદાજ હોય છે\nપરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે…\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/hike", "date_download": "2020-09-20T13:49:03Z", "digest": "sha1:BMXLUPG766JNEHFHHJA37H2DRXMUXJPV", "length": 12345, "nlines": 168, "source_domain": "tv9gujarati.com", "title": "Hike Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nસિંગતેલના ભાવ ભડકે બળ્યા એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.200નો વધારો\nએક તરફ કોરોનાના સંકટ વચ્ચે દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે તેની વચ્ચે સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે. આફતના માર વચ્ચે સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો […]\nરાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ભાવમાં કિલો ફેટે કરાયો વધારો\nકોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.60 નો વધારો કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ […]\nપેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી\nપેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 18 અને ડીઝલ પર રૂ .12 ની એક્સાઈઝ ડ્યુટી સાથે કેન્દ્ર સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો […]\nરાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર\nસિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી થઇ રહી છે. આજે પણ સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો […]\nસોનાના ભાવમાં વધારાની લગ્ન સિઝન પર અસર, સોનાની ડિમાન્ડ 25% ઘટી\nસોનાના ભાવમાં વધારાની અસર લગ્ન સિઝન પર થઈ રહી છે. લગ્ન સિઝનમાં સોનાની ડિમાન્ડમાં 25%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ હાલ 45 હજારને […]\nરાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો તેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 2 હજારને પાર\nમધ્યમ અને ગરીબ વર્ગ માટે માઠા સમાચાર છે. મોંધવારીમાં ભાવ વધારાનો વધુ એક ડામ સહન કરવા હવે ગૃહીણીઓએ પણ તૈયાર રહેવું પડશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં […]\nસોનામાં તેજી જ તેજી પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45,000 રૂપિયાને પાર\nસોનું ફરી એક વખત ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ઓલ ટાઈમ હાઈના સ્તરે સોનું કારોબાર કરી રહ્યુ છે. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45 હજાર રૂપિયાને […]\n 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો\nવૈશ્વિક મંદી વચ્ચે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનું ફરી એક […]\nભડકે બળ્યા તેલના ભાવ મોંઘવારીનો માર, ગૃહિણીઓ પરેશાન, આ ભાવ વધારો અંકુશમાં ક્યારે\nપ્રજા મોંઘવારીના મારમાંથી જાણે કે બેઠી જ નથી થતી. હજુ તો ડુંગળી અને શાકભાજીના ભાવ ઘટ્યા નથી ત્યાં તેલના ભાવ ભડકે બળતા વધારો થતાં મધ્યમવર્ગની […]\n ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, જુઓ VIDEO\nગરીબોની કસ્તુરી એવી ડુંગળી હવે આમ આદમી માટે ખરીદવી શક્ય નથી. સુરતના જથ્થાબંધ માર્કેટમાં 900 થી 1000 ના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે […]\nડુંગળીના ભાવમાં ધરખમ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO\nગરીબની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટમાં મહિના પહેલા જે ડુંગળી 25 રૂપિયામાં કિલો મળતી હતી, તે ડુંગળીના ભાવ છૂટક બજારમાં 50 થી 60 […]\n 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ રૂપિયાની નજીક\nપાકિસ્તાનમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ દરરોજ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ પછી હવે સોનાના ભાવ દેશના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 90 […]\nસોનાના ભાવમાં જોરદાર ઉછાળો એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર\nમજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં વધાર���ને કારણે સોમવારે દેશના બજારમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 40,000 ની વિક્રમી સપાટીને સ્પર્શી ગયું હતું અને ચાંદીનો […]\nVIDEO: સોનાના ભાવમાં ભડકો\nહાલ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સામે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવ અત્યારે તેની સર્વોચ્ચ રેકોર્ડ સપાટી પર […]\nરેલ યાત્રીઓને લાગશે મોટો ઝટકો, મુસાફરી બનશે મોંઘી\nટ્રેનમાં મુસાફરી કરનારા આ સમાચારથી ચોંકી જશે. ભારતીય રેલ્વેના મુસાફરો માટે મુસાફરી મોંઘી થશે. ટ્રેનના ભાડા વધવા જઈ રહ્યા છે. IRCTCથી ટિકિટ બુક કરનારા મુસાફરોને […]\nનાણા પ્રધાનની મહત્વની જાહેરાત, વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો, જુઓ VIDEO\nનાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી. સરકારે વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી અને વીજ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lifestyle/home-remedy-to-improve-your-skin-tone-quickly-beauty-tips-ch-1008803.html", "date_download": "2020-09-20T14:17:13Z", "digest": "sha1:P4BFFHXFX5ZTVUHNJLDEECJMUHM2ZNDX", "length": 21226, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "Home remedy to improve your skin tone quickly beauty tips– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nચહેરા પર બસ 2 દિવસમાં આવશે નિખાર, અપનાવો આ 5 ટિપ્સ\nતમે પણ જાણો સુંદરતા નિખારવાના આ 5 ટિપ્સ\nચહેરા પર સુંદરતા અને નિખાર લાવવાની ઇચ્છા તો દરેક મહિલા રાખે છે. હાલ કોરોનાના સમયમાં તમે પણ તમારા ચહેરાને ગોરું અને સુંદર બનાવવા માંગતા હોવ તો અમે તમારા માટે 5 ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ. જે તમારા ચહેરા પર લાવશે નિખાર. તે પણ ઘરેલું ઉપચારથી. જેમાં કોઇ કેમિકલ નહીં હોય. આ તમામ ઉપાયો લાંબા સમયથી અનેક મહિલાઓ તેમની સુંદરતા માટે ઉપયોગમાં લેતી આવી છે. તો તમે પણ જાણો સુંદરતા નિખારવાના આ 5 ટિપ્સ\nબેકિંગ સોડા- બેકિંગ સોડો એક નેચરલ બ્લીચ છે જેનો ઉપયોગ લાંબા સમયથી ચહેરોનો નિખાર વધારવા માટે કરવામાં આવે છે. બેકિંગ સોડા અને પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ ચેહરા પર 5-7 મિનિટ સુધી લગાડી રાખો. આ પેસ્ટને ચેહરા પર લગાવતા પહેલા મોઢાને ફેશવૉસથી ધોઈ લો.\nદૂધ અને કેળા- પાકા કેળાની થોડા દૂધ સાથે પેસ્ટ બનાવો અને તે પેસ્ટને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચેહરો ધોઈ લો\nગુલાબજળ - ગુલાબજળ તમારા ચેહરાને ટોન કરીને પોષણ પહોંચાડશે. રોજ રાતના ચહેરો સાફ કરીને છેલ્લે ગુલાબજળને લગાવીને સુવાથી લાભ મળે છે. આ સિવાય ગુલાબજળને મિલ્ક સાથે લગાવો તેનાથી ત���વચા ગોરી થશે.\nસૂરજમુખી બીજ - સૂરજમુખી બીજનો લાંબા સમયથી પ્રાકૃતિક સુંદરતા વધારવા માટે ઉપયોગ થતો આવ્યો છે. આ માટે સૂરજમુખીના બીજને આખી રાત પલાડો. પછી સવારે તેમા હળદર અને કેસરના થોડા રેસા નાખીને પેસ્ટ બનાવો. તેને ચેહરા પર 15 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી ધોઈ નાખો. તેનાથી ચેહરો ગોરો થશે.\nએલોવેરા જેલ - જો તમારી ત્વચા તડકાના કારણે કાળી પડી ગઇ હોય તો એલોવેરા જેલ તમને ચહેરાને ગોરી કરવામાં મદદરૂપ થશે. એલોવેરા જેલ 10 મિનિટ ચહેરા પર લગાવી રોજ સાફ કરો. તમારી ત્વચા ગોરી, ચમકદાર અને નરમ બનાશે. Disclaimer : ઉપરોક્ત તમામ માહિતી સર્વસામાન્ય જાણકારીને મુજબ છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પૃષ્ટી નથી કરતું. ઉપરોક્ત વસ્તુ અજમાવતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે.\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/valentines-week-valentinesday-navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-1611532775593304", "date_download": "2020-09-20T14:52:38Z", "digest": "sha1:6U2EDKMKKRSIK3SDVUINZJ3L24RKZYKS", "length": 4037, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir ચાલો, Valentine's Week ની શરૂઆત કંઈક નવી અને અલગ રીતથી જ કરીએ... #ValentinesDay #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nચાલો, Valentine's Week ની શરૂઆત કંઈક નવી અને અલગ રીતથી જ કરીએ...\nચાલો, Valentine's Week ની શરૂઆત કંઈક નવી અને અલગ રીતથી જ ક��ીએ...\nમાસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની એક અનોખી નવલકથા \"ગમન..\nસરળ અને રસપ્રદ શૈલીમાં લખાયેલી આ નવલકથા ખરીદવા માટે..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.factcheckerindia.com/1842/breaking-news/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95/", "date_download": "2020-09-20T13:08:58Z", "digest": "sha1:M4HRGHVGVHHLQXLL3GJCOJYNF646NRYU", "length": 9783, "nlines": 108, "source_domain": "www.factcheckerindia.com", "title": "‘નિસર્ગ’ સંકટ : રૂપાણી સરકાર એકશનમાં - Fact Checker India", "raw_content": "\n‘નિસર્ગ’ સંકટ : રૂપાણી સરકાર એકશનમાં\nવાવાઝોડાની સ્થિતીનો તાગ પામવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યોજી તત્કાળ બેઠક : ડિઝાસ્ટરવિભાગના અધિકારીઓ સાથે સ્થિતીનો મેળવ્યો તાગ, તૈયારીઓની કરી સમીક્ષા : રાજયમાં પ્રિ-સાયકલોનીક એલર્ટ જાહેર કરાયું\nગાંધીનગર : ગુજરાતમાં આગામી મહીને હીકા વાવાઝોડાંના ખતરાને ધ્યાનમાં રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી ૪ અને ૫ જૂનના રોજ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેને લઇને રાજ્યના કેટલાંક જિલ્લાઓના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. ત્યારે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત…\nકોરોનાના કહેરની વચ્ચેગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં આ વવાઝોડું ટકરાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે તેવામાં બીજીતરફ રાજય સરકાર પણ હરકતમાં આવી જવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સીએમ રૂપાણીએ નિસર્ગ વાવાઝોડાના પગલે આજ રોજ ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.આજની બેઠકમાં\nગૃહવિભાગ, એનડી આરએફના અધિકારીઓ હાજર રહ્યા છે. વાવાઝોડું ખાસ કરીનેવલસાડના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવનાઓ છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં આવેલા જિલ્લાઓના કલેકટરને પણ સરકાર એકસન પ્લાન ઘડી અને આ સંકટની સામે કેવી રીતે સજજ રહેવુ તે માટેની પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વન�� નિર્ણય\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nવર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછ...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nમાંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા\nઅંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો\nમેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/25/krishna-kavita/print/", "date_download": "2020-09-20T14:35:08Z", "digest": "sha1:WXTUPHUQ7X4D2IMFOG4XN525OEZCUGVO", "length": 2607, "nlines": 42, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ » Print", "raw_content": "\nકૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,\nશબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.\nગિરિધર ગિરિધર ગોખી માર્યું,\nકશું થતું ના ગોપીધાર્યું,\nમાખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે.\nકવિજન ગોપ થઈને જીવે.\nગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે,\nગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે.\nઅહો શ્યામનું મુખ છે ઝૂક્યું,\nઅધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે.\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,\nશબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-1841657995923210", "date_download": "2020-09-20T15:29:25Z", "digest": "sha1:7DRZPXCJA5UZBEPFIYY5OYS2URBTSAR3", "length": 2437, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ જવાબ મળે જ છે પણ એના માટે આપણે સવાલ સમજવા પડે છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nજવાબ મળે જ છે પણ એના માટે આપણે સવાલ સમજવા પડે છે.\nજવાબ મળે જ છે પણ એના માટે આપણે સવાલ સમજવા પડે છે.\nજવાબ મળે જ છે પણ એના માટે આપણે સવાલ સમજવા પડે છે. #RaghubhaiDesai #Congress #Gujarat\nગમે તેવી મુસીબતમાં હોવ બસ હસતા રહો. #RaghubhaiDesai #Congress..\nઆત્મવિશ્વાસના ગુણને ખરેખર કેળવવો જોઈએ. #RaghubhaiDesai #Congress..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/%E0%AA%8F%E0%AA%95%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T13:15:17Z", "digest": "sha1:4IEYZV5QYTVUKHGLGELKGHPEYDWQVQKG", "length": 9431, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "એકી સાથે પાંચ ગ્રહોની હારમાળા | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Tags એકી સાથે પાંચ ગ્રહોની હારમાળા\nTag: એકી સાથે પાંચ ગ્રહોની હારમાળા\nઅવકાશમાં દેખાશે આ નજારો અને આ તારીખે તો એકી સાથે પાંચ...\nઅવકાશની દુનિયા ખૂબ જ રસપ્રદ છે. જ્યાં લાખો સુંદર વસ્તુઓ છે જેના વિશે આપણે ફક્ત તે સાંભળીએ છીએ અથવા ટીવી પર જ જોતાં હોઈએ...\n અનુલોમ-વિલોમ નાડી શુદ્ધિ પ્રાણાયામનો અભ્યાસ..\nતિલક કર્યા પછી આખરે કેમ લગાવવામાં આવે છે ચોખા, જાણો કારણ…\nભાવનગરના આ બન્ને ભાઈઓ ૮૦ શહેર અને ૧૩ રાજ્યોની મુલાકાત કરી...\nહૈદરાબાદમાં તહેવાર જેવું વાતાવરણઃ પોલીસને ખભા પર ઉચકીને ઉપરથી ફૂલ વરસાવ્યા,...\nઅહીં ગાડીમાં સળગતી સિગારેટ ફેંકી દેવા બદલ લાખોનો દંડ ભરવો પડશે..\nભીષ્મ પિતામહે કહ્યું છે, કે આ 5 લોકોની સાથે મિત્રતા હશે,...\nઅહીં દર કલાકે 4000 રોટલી તૈયાર કરવામાં આવે છે, દરરોજ એક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/kartik-aaryan-teaches-deepika-hook-step-of-dhime-dhime-song/articleshow/74035012.cms", "date_download": "2020-09-20T13:06:51Z", "digest": "sha1:FOBUZ6NFAE4BHUBITIBYLWHBCRPNINEM", "length": 10534, "nlines": 101, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકાર્તિક આર્યને માની દીપિકાની વાત, એરપોર્ટ પર શીખવ્યો આ ગીત પર ડાન્સ\nઆજકાલ કાર્તિક આર્યન આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ગીત ‘ધીમે ધીમે’ ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. આ જ કારણ છે કે હાલમાં દીપિકાએ કાર્તિકને આ ગીતનો હૂક સ્ટેપ શીખવવાની વિનંતી કરી હતી.\nકાર્તિક આર્યને દીપિકાની વિનંતીને માન આપ્યું અને બંનેએ મુંબઈ એરપોર્ટ પર ‘ધીમે ધીમે’ ગીત પર ડાન્સ કર્યો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કાર્તિક દીપિકાને ‘ધીમે ધીમે’ પર ડાન્સ શીખવતો હોય તેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વ્હાઈટ ટોપ, બ્લૂ જિન્સ અને રેડ જેકેટમાં દીપિકા હંમ���શાની જેમ સુંદર દેખાતી હતી. ત્યારે વ્હાઈટ ટી-શર્ટ, મલ્ટીકલર જેકેટ, બ્લેક પેન્ટ અને ગોગલ્સમાં કાર્તિક હેન્ડસમ લાગતો હતો.જુઓ કાર્તિકે દીપિકાની ગીતનો હૂક સ્ટેપ શીખવાડ્યો તેના વિડીયો.\nઉલ્લેખનીય છે કે, કાર્તિકે ‘ધીમે ધીમે’ ગીત માટે ચેલેન્જ શરૂ કરી છે. ત્યારે જ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ધીમે ધીમે ચેલેન્જ’માં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ કાર્તિકને સ્ટેપ શીખવવાની વિનંતી કરી હતી.\nદીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘કાર્તિક શું તું મને ધીમે ધીમે સ્ટેપ શીખવીશ હું ધીમે ધીમે ચેલેન્જમાં ભાગ લેવા માગુ છું.’ પછી શું દીપિકા અને કાર્તિક મુંબઈ એરપોર્ટ પર ભેગા થયા અને કાર્તિકે દીપિકાને સ્ટેપ શીખવ્યા. કાર્તિક પાસેથી ડાન્સ શીખ્યા બાદ દીપિકાએ તેનો આભાર માન્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા ‘છપાક’ અને ’83’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. જ્યારે કાર્તિક સાથે ‘પતિ પત્ની ઔર વો’માં ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે જોવા મળશે.\n જ્યારે અનન્યાએ કાર્તિકને કહ્યું, ‘ચેન ખુલ્લી છે’\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nપતિ નિક કરતાં વધુ કમાય છે પ્રિયંકા ચોપરા, આટલી છે પાવર કપલની કુલ સંપત્તિ આર્ટિકલ શો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nડરનો સામનો કેવી રીતે કરવો માન્યતા દત્તે કહી વિચારવા જેવી વાત\nસમાચારIPL 2020 : ચેન્નઈએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદ19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nરાજકોટ101 વર્ષ��ા ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nઅમદાવાદઅમદાવાદ: શિવરંજની પાસે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવતા દર્દી ભાગી ગયો\nબોલીવુડપાયલ ઘોષના આરોપો બાદ અનુરાગ કશ્યપના બચાવમાં આવી એક્ટ્રેસ તાપસી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/china-learn-how-the-corona-virus-infection-spreads-big-matter/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=china-learn-how-the-corona-virus-infection-spreads-big-matter", "date_download": "2020-09-20T13:07:13Z", "digest": "sha1:HMRVPAHNPJ56MMTKWBWUR6NQPQLPA7PG", "length": 19835, "nlines": 181, "source_domain": "atalsamachar.com", "title": "ચીનઃ કોરોના વાયરસનો ચેપ કોને ફેલાયો કઇ રીતે જાણો વધુ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જી�� મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-02 ચીનઃ કોરોના વાયરસનો ચેપ કોને ફેલાયો કઇ રીતે જાણો વધુ\nચીનઃ કોરોના વાયરસનો ચેપ કોને ફેલાયો કઇ રીતે જાણો વધુ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nબ્રિટનમાં એક વ્યક્તિની ઠેર ઠેર શોધ થઈ રહી હતી. આ કોઈ ડોન કે ભાગેડુ અપરાધી નહતો પરંતુ આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે અજાણતા જ અનેક લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત કરી દીધા. હવે શોધ પૂરી થઈ ગઈ છે અને આ વ્યક્તિ હાલ લંડનની એક હોસ્પિટલમાં છે. બિઝનેસમેન સ્ટીવ વોલ્શ (53) પોતે તો કોરોના વાઈરસના સંક્રમણથી આઝાદ થઈ ગયાં અને હાલ તેમને ક્વોર્નટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. પરંતુ અત્યાર સુધી તેઓ અનેક દેશોમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાવી ચૂક્યા છે.\nસિંગાપુરની આલીશાન હયાત હોટલમાં 109 પ્રતિનિધિ હાજર હતાં. તેઓ અહીં ચીની ડાન્સર્સના પરફોર્મન્સની મજા માણી રહ્યાં હતાં પરંતુ થોડા સમય બાદ તેમને અહેસાસ થયો કે તેઓ એક વૈશ્વિક સંકટના કેન્દ્રમાં આવી ગયા છે. કારણ કે અહીંથી પાછા મલેશિયા ફરેલા એક વ્યક્તિમાં કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં હતાં. ત્યારબાદ આ કોન્ફરન્સમાં સામેલ તમામ લોકોને અલગ થલગ રાખવાની વ્યવસ્થા થઈ પરંતુ 109માંથી 94 લોકો પોતાના દેશ પાછા ફરી ચૂક્યા હતાં. તેનાથી જીવલેણ કોરોના વાઈરસ ફેલાતો ગયો.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nસિંગાપુર કોન્ફરન્સમાં સામેલ થવા આવેલા સાઉથ કોરિયાના બે નાગરિકો મલેશિયન દર્દીના સંક્રમણથી બીમાર થયા અને તેમણે આ બીમારી પોતાના બે સંબંધીઓમાં ફેલાવી. કોન્ફરન્સમાં આવેલા વધુ 3 લોકો ચેપથી પ્રભાવિત થયા અને ત્યારબાદ યુરોપમાં તેનો એક કેસ સામે આવ્યો. આ કોન્ફરન્સમાં પણ વોલ્શ હાજર હતાં.\nવોલ્શ કોન્ફરન્સ પૂરી કર્યા બાદ પત્ની સાથે ફ્રાન્સ રજાઓ ગાળવા જતા રહ્યાં હતાં. બ્રિટનમાં તેમના સંપર્કમાં આવેલા ચાર મિત્રો કોરોનાગ્રસ્ત થઈ ગયા હતાં. આ બાજુ ફ્રાન્સમાં તેમની સાથે સ્કી જેટ શેર કરનારા પાંચ અન્ય બ્રિટિશ નાગરિકો પણ ચેપનો ભોગ બન્યાં જેમને હોસ્પિટલ ખસેડાયા હતાં. વોલ્શના સંપર્કમાં આવેલા સ્પેનના એક નાગરિકને ઘરે પાછા ફરતા પોતાને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું વોલ્શ ત્યાં સુધીમાં 11 લોકોમાં કોરોના વાઈરસ ફેલાવી ચૂક્યા હતાં.\nરોયટર્સના રિપોર્ટ મુજબ WHOના ગ્લોબલ આઉટબ્રેક અલર્ટ એન્ડ રિસ્પોન્સ નેટવર્કના અધ્યક્ષ પ્રોફેસર ડેલ ફિશરે કહ્યું કે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેની જાણકારી મેળવવી કપરી છે કે આ વાઈરસ ક્યાંથી આવ્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ દર્દી અમારી પાસે કોઈ બીમારીથી પીડાઈને આવે છે અને જાણવું અઘરુ પડે કે ક્યાંથી આવી છે ત્યારે અમે પોતાને ખુબ અસહજ મહેસૂસ કરીએ છીએ. ફિશર અને અન્ય વિશેષજ્ઞ તેની સરખામણી સાર્સના સંક્રમણની એક ઘટના સાથે કરે છે જ્યારે 2003માં હોંગકોંગની એક હોટલમાં રોકાયેલા ચીની ડોક્ટરથી આ ચેપ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો.\nPrevious articleતપાસ@બનાસકાંઠા: ગેરહા���ર છતાં હાજરી પુરાવતાં 2 આરોગ્ય કર્મીઓ ઝબ્બે\nNext articleનર્મદા@હારીજ: ખેડૂતોને ”અરાજક તત્વો” કહી અધિકારીએ નામજોગ ફરીયાદ આપી\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ પડાવ્યા\nરાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું પાલન\nરસોઇઃ ઘરે બનાવો આ રીતથી ‘પનીર’, 10 મિનિટમાં ઉતરશે ઘણું બધું\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા મહિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://stories.flipkart.com/%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AB%E0%AA%AE%E0%AB%87%E0%AA%A1-%E0%AA%86-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AA/", "date_download": "2020-09-20T14:08:29Z", "digest": "sha1:LBSB5S2Z3P3RKA4ZHQC46ASHJBVFH4OU", "length": 13537, "nlines": 194, "source_domain": "stories.flipkart.com", "title": "#સેલ્ફમેડ : આ ફ્લિપકાર્ટ વિક્રેતાઓ તેઓની કથાઓથી તમને પ્રેરણા પૂરી પાડશે", "raw_content": "\n#સેલ્ફમેડ : આ પ્રેરિત ફ્લિપકાર્ટ વિક્રેતાઓ માટે તક અમર્યાદિત છે.\n#સેલ્ફમેડ : આ પ્રેરિત ફ્લિપકાર્ટ વિક્રેતાઓ માટે તક અમર્યાદિત છે.\nએક કિંડરગાર્ટન સ્કૂલ શિક્ષક જેમને રોકેટ સિંઘમાંથી જાદુઇ પ્રેરણા મળી અનેઘરેથી કામ કરતી માતા હોવા છતાં વિષમતાઓ સામે વિજય મેળવીને તેમ કરતાં પોતાના જેવી મહિલાઓનું સશક્તિકરણ કર્યુંતેવા આ ફ્લિપકાર્ટ વિક્રેતાઓએ, ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગને સંદેશ આપ્યો છે કે તેઓ અહીં કાયમ ટકી રહેવા માટે છે. તેઓ અહીં પ્રેરણા પૂરી પાડ��ા માટે છે. અમારા વિશેષ #સેલ્ફમેડ વિક્રેતાઓ વિષે વાંચો જેઓએ સફળતા પ્રાપ્ત કરી અને ફ્લિપકાર્ત પર પોતાના સ્વપ્નો સાકાર કર્યા.\nકેટલાક માટે, ઓનલાઈન વેચાણ કરવાનો મતલબ સશક્તિકરણ હતો. અન્ય લોકો માટે, તેનો અર્થ પોતાને અને તેઓના પરિવારને ટેકો પૂરો પાડવાનો થતો હતો. પણ તે બધામાં જે સામાન્ય હતું તે હતું કે તેઓ તમામે સરખી જ તક જોઈ. ફ્લિપકાર્ટ વિક્રેતાઓ તરીકે સમગ્ર ભારતીય ઓનલાઈન ગ્રાહકોમાં પહોંચી શકવાની તક. આ દ્રઢનિશ્ચય, હીમત અને માન્યતા જેણે આ વિક્રેતાઓને સફળતાનો સ્વાદ ચાખવામાં મદદ કરી તેવી હ્રદયસ્પર્શી કથાઓ વાંચો ફ્લિપકાર્ટ\n#સેલ્ફમેડ – ફ્લિપકાર્ટ આ વિક્રેતાને તેણીના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરી. હવે, તેણી પોતાના જેવી અન્ય મહિલાઓને મદદરૂપ થઈ રહી છે\nજ્યારે તેણી પોતાના બીજા બાળક સાથે ગર્ભવતી હતી અને કામ કરવા માટે ઘરની બહાર નીકળી શકે તેમ ન હતી, નીતિ વૈષ્ણવે પોતાની ડિઝાઇન ફ્લિપકાર્ટ પર વેચીને ફેશન ડિઝાઇનમાં પોતાના રસને પોષવાનું નક્કી કર્યું. પરંતુ તેમ કરતાં કરતાં, આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ એથી કશુક વિશેષ સિદ્ધ કર્યું. તેણીએ પોતાના જેવી મહિલાઓને સશક્ત કરવાનું રસ્તો શોધી કાઢ્યો. તેણીની કથા, તેણીના પોતાના શબ્દોમાં વાંચો, અને પ્રેરણા મેળવો.\n#સેલ્ફમેડ : રોકેટ સિંઘ દ્વારા પ્રેરિત થઈને, પ્લેસ્કૂલ શિક્ષકમાથી ઓનલાઈન ઉદ્યોગ સાહસિક\nઆ કિંડરગાર્ટન શિક્ષકને તેણીનું કામ ગમતું હતું પરંતુ તે પોતાના પરિવારને આધાર પૂરો પાડવા માટે તે પૂરતું ન હતું. તેણીએ બૉલીવુડ હિન્દી ચલચિત્ર રોકેટ સિંઘ જોયા પછી તેણીના જીવનમાં નાટકીય ફેરફાર આવ્યો: વર્ષના સેલ્સમેન. પ્રેરિત, સુમીત કૌરે પોતાનો ઓનલાઈન વ્યવસાય શરૂ કર્યો અને ફ્લિપકાર્ટ વિક્રેતા બની. અને કલ્પના કરો કે તેણીએ પોતાની કંપનીનું નામ શું રાખ્યું રોકેટ સિંઘ કોર્પ આવડત અને દ્રઢનિશ્ચયની આ કથામાંથી પ્રેરણા લો.\nગૃહિણીમાથી #સેલ્ફમેડ માથી અત્યંત સફળ ઉદ્યોગ સાહસિક – આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ પોતાના સ્વપ્નો સાકાર કરવા વિષમતાઓ પર વિજય મેળવ્યો\nઘણા લોકો માટે, ઓનલાઈન વેચાણ કરવાનો મતલબ સમગ્ર ભારતીય બજારમાં પહોંચ મેળવવાનો છે. કેટલાક અન્ય લોકો માટે, તે જાતિ વિષયક પૂર્વગ્રહને તોડવા અને આઝાદી તરફ મક્કમ પગલું ભરવાનો માર્ગ છે. આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ તેણીના માર્ગમાં કોઈ પણ ચીજને અવરોધરૂપ થવા ન દીધી. મોનિકા સૈનીએ, તેણીના પરિવારની વર્ષો જૂની માન્યતા કે સ્ત્રીઓએ માત્ર ઘરની સંભાળ લેવી જોઈએ તે ફ્લિપકાર્ટ પર એક સફળ ઓનલાઈન ઉદ્યોગ સાહસિક બનીને તોડી.\n#સેલ્ફમેડ –ડેસ્ક જોબમાથી “ફેવ” જોબ કરીને, આ ફ્લિપકાર્ટ વિક્રેતાએ થોડા પ્યાર અને વિશ્વાસ સાથે આ હાંસલ કર્યું\nજ્યારે કામ પર વધતાં જતાં દબાણને કારણે આ ફ્લિપકાર્ટ વિક્રેતા તેના પરિવાર સાથે પૂરતો સમય નહોતો વિતાવી શકતો, ત્યારે તેને પોતાના પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈને શ્રદ્ધાનું એક ડગ ભર્યું અને પોતાનો ખુદનો વેપાર શરૂ કરવા સારા પગારવાળી નોકરી છોડી. યશ દવેને આગળ ધાપવામાં શેનાથી મદદ મળી પોતાની પ્રેમાળ પત્નીનો ટેકો અને પોતાની જાતમાં વિશ્વાસ. આ હ્રદયસ્પર્શી કથા વાંચો.\n#સેલ્ફમેડ : જ્યારે દુખદ ઘટના ત્રાટકી, તે પોતાના પરિવારને ટેકો પૂરો પાડવા ફ્લિપકાર્ટ વિક્રેતા બન્યો\nજ્યારે દુખદ ઘટના ત્રાટકી, ત્યારે તેની પાસે અત્યંત નાની ઉમરમાં પોતાનો અભ્યાસ છોડવા અને પોતાના પરિવારને ટેકો પૂરો પાડવા ઉદ્યોગ સાહસિક બનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણે, એક જ વખતે એક એક ડગલું શિખીને અને સુધરતા જઈને, ઘણા પડકારોનો સામનો કર્યો. અને તેણે ક્યારેય કામ પડતું ન મૂક્યું યુવાન ફ્લિપકાર્ટ વિક્રેતા વિવેક કુમાર શર્માએ તમામ વિષમતાનો સામનો કઈ રીતે કર્યો યુવાન ફ્લિપકાર્ટ વિક્રેતા વિવેક કુમાર શર્માએ તમામ વિષમતાનો સામનો કઈ રીતે કર્યો વાંચો અને પ્રેરણા મેળવો./em>\nprevious કાર્ડલેસ ક્રેડિટ - આ 'બિગ બિલિયન ડેય્ઝ' સેલના સમયગાળા દરમિયાન, ₹ 1 લાખ સુધીની ક્રેડિટ સાથે ખરીદી કરો અને ચુકવણી પછીથી કરો\nnext #સેલ્ફમેડ - ફ્લિપકાર્ટ આ વિક્રેતાને તેણીના સ્વપ્નો સાકાર કરવામાં મદદરૂપ થયું. હવે, તેણી પોતાના જેવી અન્ય મહિલાઓને મદદરૂપ થઈ રહેલ છે.\nજીષ્ણુ મુરલી ફ્લિપકાર્ટ સ્ટોરીઝવાળા લેખક છે. તેને ભોજન, ઇતિહાસ અને પરંપરા દ્વારા વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ કરવો ગમે છે. સંગીત અને શ્યામ રમૂજ તેને જીવંત રાખે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/gujarati-movies/fraud-complaint-against-film-sharto-lagu-director-neeraj-joshi-producer-yukit-vora/articleshow/73975458.cms", "date_download": "2020-09-20T13:43:04Z", "digest": "sha1:4YR4JWVCQK4FM3ZLTQEAGVBLJE4FR6F3", "length": 10692, "nlines": 91, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમલ્હાર ઠાકરની ફિલ્મના ડિરેક્ટર સામે નોંધાઈ રૂ. 1.83 કરોડની છેતરપિંડીની ફરિયાદ\nવડોદરાઃ મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ ‘શરતો લાગુ’ અને ‘કેશ ઓન ડીલિવરી’ના ડિરેક્ટર નીરજ જોશી અને અન્ય એક પ્રોડ્યુસર યુકીત વોરાની સામે 1.83 કરોડની છેતરપિંડીની ફરિયાદ વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફિલ્મ ‘શરતો લાગુ’ના અન્ય પ્રોડ્યુસર આદેશ દેવકુમારે આ ફરિયાદ નોંધાવી છે.\nફરિયાદી આદેશ દેવકુમારે આરોપ લગાવ્યો છે કે, યુકિત વોરાએ, ફિલ્મના ડિરેક્ટર નીરજ જોશી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાંચી રાઠોડ અને લીડ એક્ટર મલ્હાર ઠાકર સાથે ફિલ્મ માટે તેમની મીટિંગ કરાવી હતી. આદેશે ફરિયાદમાં જણાવ્યા મુજબ, મીટિંગમાં તેમણે (યુક્તિ વોરાએ) કહ્યું હતું, કે જો તમે ફિલ્મમાં સવા કરોડ રૂપિયા રોકશો તો તમને ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણો આર્થિક ફાયદો થશે. આદેશના કહેવા મુજબ, ત્યારબાદ તેમણે ફિલ્મ માટે સવા કરોડની લોન લઈ કુલ 2.92 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા.\nફિલ્મના ડિરેક્ટર નીરજ જોશી 25 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થયા બાદ અમેરિકામાં ઓનલાઈન લિક થઈ ગઈ હતી.જેથી આદેશે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવા માટે સેન્સર સર્ટીફિકેટ સહિતના પેપર્સ માંગ્યા હતા. આદેશના કહેવા મુજબ, આ પેપર્સ જ્યારે જોયા તો ખ્યાલ આવ્યો કે યુકીત વોરાએ અને તેના સાથીઓએ અન્ય કંપની બનાવી ફિલ્મના ઓનલાઈન રાઈટ્સ મારી જાણ બહાર વેચી નાણાં પચાવી પાડ્યા છે. યુકિત વોરા અને નિરજ જોશી સહિતના લોકોએ કાવતરું ઘડીને આદેશ દેવકુમાર પાસે ફિલ્મ ‘શરતો લાગુ’માં 2,92,49,736 રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ આખરે 1.83 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું આદેશે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. એટલું જ નહીં, આદેશે ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે, જ્યારે તેમણે પોતાના રોકેલા નાણાં પરત માંગ્યા તો યુકીત વોરા અને નિરજ જોશીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.\nપ્રોડ્યૂસર યુકીત વોરા અને ડિરેક્ટર નીરજ જોશી ઉલ્લેખનીય છે કે ‘શરતો લાગુ’ ફિલ્મ ડિરેક્ટર નીરજ જોશીએ આ પહેલા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘કેશ ઓન ડીલિવરી’ પણ ડિરેક્ટ કરી હતી. હાલમાં તેઓ મલ્હાર સાથે ત્રીજી ફિલ્મ ‘સારાભાઈ’ બનાવી રહ્યા છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમાત્ર એક્ટિંગ નહીં, સિંગર-સંગીતકાર તરીકે પણ સફળ રહી ચૂક્યા છે નરેશ કનોડિયા આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nસમાચારIPL 2020 : ચેન્નઈએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nદેશશું છે MSP જેને લઈને સંસદની રસ્તા સુધી હોબાળો મચ્યો છે\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદુનિયાફ્રાન્સમાં કોરોનીની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે 13,000થી વધુ નવા કેસ\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nઅમદાવાદઘરેથી કામ કરતા અમદાવાદીઓમાં આક્રામકતા, તણાવ અને અનિન્દ્રાની સમસ્યા\nબોલીવુડપાયલ ઘોષના આરોપો બાદ અનુરાગ કશ્યપના બચાવમાં આવી એક્ટ્રેસ તાપસી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/08/26/boating-in-film-songs/", "date_download": "2020-09-20T13:36:41Z", "digest": "sha1:HNGQZZATKXBVH4C3YKOY4VCIZJS6ZNF6", "length": 27856, "nlines": 186, "source_domain": "webgurjari.in", "title": "ફિલ્મીગીતો અને હોડીસવારી – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\n૧૯૬૦-૮૦નાં ગાળામાં ફિલ્મીગીતોમાં વપરાતા વાહનોમાં એક છે હોડી. હોડીમાં ગવાતા ગીતો પણ એટલા જ સુંદર અને કર્ણપ્રિય બન્યા છે જેમાંથી થોડાકનો આસ્વાદ આ લેખ દ્વારા લઈશું.\n૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું આ ગીત તો સદાબહાર બની રહ્યું છે.\nકશ્મીરની સુંદરી શર્મિલા ટાગોરને જોઇને શમ્મીકપૂર હોડીમાં પોતાના નખરા સાથે આ ગીત ગાય છે ત્યારે તે એક નટખટ ગીત બની જાય છે. આ ગીત માટે જાણવા મળ્યું છે કે તેમાં આવતા શબ્દો तारीफ़ करूँ क्या उसकी…..જેટલી વાર આવે છે ત્યારે દરેક વખતે શમ્મીકપૂર તેને માટે અલગ અંદાજમાં ચેનચાળા કરે છે.\nગીતકાર એસ. એચ. બિહારીના શબ્દોને સ્વરાંકન કર્યા છે ઓ.પી. નય્યરે ���ને કંઠ છે રફીસાહેબનો.\n૧૯૭૦મા આવેલી ફિલ્મ ‘ખામોશી’નું ગીત છે:\nએક દર્દભર્યું આ ગીત સાંભળતા જ આપણા મનમાં પણ ખામોશી છવાઈ જાય તેવા શબ્દોના રચનાકાર છે ગુલઝાર, જેને સ્વરબદ્ધ કર્યા છે હેમંતકુમારે અને ગાયું છે કિશોરકુમારે. કલાકાર રાજેશ ખન્ના.\n૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘સફર’નું આ હોડી ગીત જીવનની ફિલસુફીને ઉજાગર કરે છે. આ ગીત પશ્ચાદભૂમિમાં દેખાડયું છે જેના મૂક સાક્ષી છે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર.\nગીતકાર ઇન્દીવરનાં શબ્દો છે અને સંગીત છે કલ્યાણજી આનંદજીનું. સ્વર મન્ના ડેનો.\nફરી એકવાર રાજેશ ખન્ના પર ફીલ્માયેલું ગીત છે ૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નું.\nપોતાના પ્રેમભાવને વ્યક્ત કરતુ આ ગીત ગાયું છે મુકેશે. જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનું.\nચાંદની રાતમાં હોડીની સફર અને એવા રોમાંચક વાતાવરણમાં પ્રેમી પોતાની લાગણી જે શબ્દોમાં વ્યક્ત કરે છે તે છે ૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’નું:\nઆ ગીતના રચયિતા છે કૈફ ભોપાલી. સંગીત છે ગુલામ મહમ્મદનું અને સ્વર છે લતાજીનો અને રફીસાહેબનો. કલાકારો રાજકુમાર અને મીનાકુમારી. કલ્પનાસભર શબ્દો અને સુમધુર સંગીતને કારણે આજે પણ તે કર્ણપ્રિય બની રહ્યું છે.\n૧૯૭૨ની અન્ય ફિલ્મ છે ‘અમર પ્રેમ’ જેનું આ ગીત પણ ફિલસૂફીભર્યું છે:\nહોડીમાં સફર કરતાં કરતાં રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને ઉદ્દેશીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર કિશોરકુમારનો.\n૧૯૭૫ની ફિલ્મ ‘ખુશ્બુ’નું આ ગીત ખુલ્લી હોડીમાં જીતેન્દ્ર પર ફિલ્માવાયું છે.\nનદીના પ્રવાહ સાથે સરકતી હોડીમાં ગવાતું આ ગીત આજુબાજુના સંધ્યાના ખુબસુરત વાતાવરણને કારણે જોવું અને સાંભળવું એમ બંને રીતે ગમે તે સ્વાભાવિક છે.\nગીતકાર ગુલઝાર, સંગીતકાર આર.ડી.બર્મન અને કંઠ કિશોરકુમારનો.\nઆજ વર્ષની અન્ય ફિલ્મ ‘અમાનુષ’નું આ દર્દભર્યું ગીત નાસીપાસ પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.\nજેને કારણે તે નાસીપાસ થયો છે તે પ્રેમિકા (શર્મિલા ટાગોર) તે જ હોડીમાં હાજર છે તેની ઉત્તમકુમારને જાણ નથી હોતી અને પોતાના ભાવો ખુલ્લા દિલે વ્યક્ત કરે છે. ઉત્તમકુમાર માટે રચાયેલ આ ગીતને ગાયું છે કિશોરકુમારે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે શ્યામલ મિત્રનું.\nતે પછી યાદ આવે છે ૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ રોમાંચક ગીત:\nવેનીસની ગલીઓમાં હોડીઓ જ આવનજાવનનું એક માત્ર સાધન છે. આવી એક સફરમાં ���ીતની શરૂઆતમાં હોડી ચલાવનાર સ્પેનિશ ભાષામાં એક ગીત છેડે છે જેનો અર્થ શું તે જાણવા તેમાં બેઠેલા અમિતાભ બચ્ચન ઝીનત અમાનને પૂછે છે. ઝીનત અમાન તેના ભાવાર્થ સાથે આ ગીત સંભળાવે છે.\nઆનંદ બક્ષીના ગીતને સ્વરબદ્ધ કર્યા છે આર. ડી. બર્મને. સ્પેનિશ શબ્દો શરદકુમારે ગાયા છે સાથે સાથે અમિતાભ બચ્ચનનો અવાજ પણ સામેલ છે. ઝીનત અમાન માટે સ્વર છે આશા ભોસલેનો.\nએવા કેટલાક ગીતો પણ છે જે હોડીમાં બેસીને ગાતા હોય પણ પૂરેપૂરું ન પણ હોય. ફિલ્મ ‘મિલન’ (૧૯૬૭)નું આવું એક ગીત છે\nસુનિલ દત્ત માટે ગવાતા જમુના પર ફીલ્માયેલ આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર લતાજીનો.\nઆવા બીજા કેટલાક ગીતો પણ હશે જે પૂરા હોડીમાં બેસીને નહિ ગવાયા હોય. એ બધાની નોંધ અહી લીધી નથી.\nતે જ રીતે સરતચૂક થઇ હોય અને કોઈ ગીત રહી ગયું હોય તો તે તરફ રસિકો ધ્યાન ખેંચે તેવી વિનંતી.\nતહેવારમાં ગંદકી કે ગંદકીનો તહેવાર →\n2 comments for “ફિલ્મીગીતો અને હોડીસવારી”\nબંદિની નું છેલ્લું ગીત રહી ગયું , ભાઈ ભલે સ્ટીમર હતી, પણ પાણીમાં હતી.\nમારા ધ્યાનમાં હતું જ પણ તમે કહ્યું તેમ તે સ્ટીમર હતી એટલે તેનો ઉલ્લેખ નહોતો કર્યો.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ ���ોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ���.. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દે��� અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/american-news-paper-newsweek-reoprt-says-60-chinese-troops-killed-in-galwan-clash-127714810.html", "date_download": "2020-09-20T15:00:37Z", "digest": "sha1:3H4M6PPSVQAR6UPBKE4YGX6WEYH6J6GH", "length": 8714, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "American News Paper Newsweek Reoprt Says 60 Chinese Troops Killed In Galwan Clash | ગલવાન અથડામણમાં ચીનની સેનાના 60થી વધુ જવાન માર્યા ગયા, PLA શી જિનપિંગની આક્રમક ચાલ નિષ્ફળ ગઈ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nગલવાન અંગે અમેરિકન છાપાનો ઘટસ્ફોટ:ગલવાન અથડામણમાં ચીનની સેનાના 60થી વધુ જવાન માર્યા ગયા, PLA શી જિનપિંગની આક્રમક ચાલ નિષ્ફળ ગઈ\n15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતાઃ અમેરિકન ન્યૂઝ વીક\nઆર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ગલવાનની નિષ્ફળતાનાં પરિણામ PLAમાં જોવા મળશે\nઅમેરિકન છાપાએ કહ્યું હતું કે ગલવાનમાં આક્રમક મુવના આર્કિટેક્ટ શી જિનપિંગ હતા\nઅમેરિકન છાપા ન્યૂઝ વીકે તેના આર્ટિકલમાં ગલવાન અંગે ચોંકાવનારી વાતો લખી છે. આ આર્ટિકલ પ્રમાણે, 15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતા. દુર્ભાગ્યથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ ભારતીય વિસ્તારમાં આક્રમક મુવના આર્કિટેક્ટ હતા, પરંતુ તેમની પીપલ્સ લિબરેશન આર્મી આમાં નિષ્ફળ નીવડી હતી. પીએલએ પાસે આવી અપેક્ષા નહોતી કરવામાં આવી.\nઆર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સરહદ પર ચીનની સેનાની નિષ્ફળતાનાં પરિણામ સામે આવશે. ચીની આર્મીએ શરૂઆતમાં શી જિનપિંગને આ નિષ્ફળતા પછી સેનામાં વિરોધીઓને બહાર કરવા અને વફાદારોની ભરતી કરવાની વાત કહી હતી. સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ પર સંકટનાં વાદળો ઘેરાશે. સૌથી મોટી વાત તો એ છે કે નિષ્ફળતાને કારણે ચીનના આક્રમક શાસક જિનપિંગ જે પાર્ટીના સેન્ટ્રલ મિલેટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે અને PLAના લીડર પણ, તે ભારતના જવાનો વિરુદ્ધ વધુ એક આક્રમક પગલું ઉઠાવવા માટે ઉત્તેજિત થશે.\nજિનપિંગના જનરલ સેક્રેટરી બન્યા પછી PLAની ઘૂસણખોરી વધી\nમે મહિનાની શરૂઆતમાં જ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલના દક્ષિણમાં ચીનની સેના આગળ વધી હતી. અહીં લદાખમાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ટેમ્પરરી બોર્ડર છે. સરહદ નક્કી છે અને PLA ભારતની સરહદમાં ઘૂસતી રહે છે. ખાસ કરીને 2012માં શી જિનપિંગના પાર્ટી જનરલ સેક્રેટરી બન્યા પછી.\nજૂનમાં ચીનના સૈનિકોએ ભારતને ચોંકાવ્યું\nમે મહિનામાં થયેલી ઘૂસણખોરીએ ભારતને ચોંકાવી દીધું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીના ક્લિઓ પાસ્કલે જણાવ્યું હતું કે મે મહિનામાં રશિયાએ ભારતને એવું જણાવ્યું હતું કે તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં ચીનનો સતત યુદ્ધાઅભ્યાસ કોઈ વિસ્તારમાં સંતાઈને આગળ વધવાની તૈયારી નથી, પરંતુ 15 જૂને ચીને ગલવાનમાં ભારતને ચોંકાવી દીધું હતું. આ એક જાણીજોઈને કરવામાં આવેલું કાવતરું હતું અને ચીનના સૈનિકો સાથે અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા.\nગલવાનમાં બહાદુરીથી લડ્યા ભારતીય જવાનો\nગલવાનમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં બન્ને દેશમાં 40 વર્ષ પછી પહેલી ખતરનાક અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારમાં ઘૂસવું એ ચીનની જૂની આદત છે. બીજી બાજુ, 1962ની હારથી લકવાગ્રસ્ત થઈ ચૂકેલી ભારતીય લીડરશિપ અને જવાન સુરક્ષાત્મક રહે છે, પરંતુ ગલવાનમાં આવું નહોતું થયું. અહીં ચીનના ઓછામાં ઓછા 43 સૈનિકોનાં મોત થયાં હતાં. પાસ્કલે જણાવ્યું હતું કે આ આંકડો 60ની પાર થઈ શકે છે. ભારતીય જવાન બહાદુરીથી લડ્યા અને ચીન પોતાને થયેલા નુકસાનને નહીં દેખાડે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/sp-of-cid-crime-haresh-dudhat-taught-lesson-to-vegetable-sellers-to-weigh-in-advance-so-as-not-to-overwhelm-crowd-in-covid-19-containment-area-of-ahmedabad-127304144.html", "date_download": "2020-09-20T15:27:47Z", "digest": "sha1:HTSFT7IAEDH5RWC64ESZJLBUCDOJ6EBT", "length": 6310, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "SP of CID Crime haresh dudhat taught lesson to vegetable sellers to weigh in advance so as not to overwhelm crowd in covid 19 containment area of Ahmedabad | શાકભાજી વેચનાર��ે લોકોની ભીડ ન ઉમટે તે માટે અગાઉથી વજન કરી રાખવા CID ક્રાઈમના SPએ પાઠ ભણાવ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના સામે જંગ:શાકભાજી વેચનારને લોકોની ભીડ ન ઉમટે તે માટે અગાઉથી વજન કરી રાખવા CID ક્રાઈમના SPએ પાઠ ભણાવ્યા\nપોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને લોકો કઈ રીતે ઓછા ભેગા થાય તે માટે દરેક ફેરિયાને સમજાવ્યા\nકોરોનાના કારણે શહેરના 10 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આજથી આ વિસ્તારો સહિતના વિસ્તારોમાં શાકભાજી, કરીયાણું મળવા લાગ્યું છે. ત્યારે કોરોના સામેના જંગમાં ખાસ ડ્યૂટી માટે CID ક્રાઈમના SP હરેશ દુધાતને ઉતારાયા છે. તેણે સરસપુર અને ગોમતીપુર વિસ્તારમાં લોકોના ટોળા ન વળે તેના પાઠ ભણાવ્યા હતા. શાકભાજી વેચનારને અગાઉથી જ શાકભાજી વજન કરીને રાખવાની હિમાયત કરી હતી.\nલોકોને સમજાવવા ખુદ અધિકારીએ ઉતરવું પડ્યું\nઅમદાવાદ હોટસ્પોટ છે તેવા સમયે હવે અમદાવાદમાં ધીમે ધીમે દુકાન અને અન્ય વસ્તુ વેચવા માટે છૂટછાટ આપવા તરફ વિચારણા કરી છે. આજથી શરૂ થયેલી દુકાનો અને શાકભાજીની લારીઓ પર ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આઇપીએસ અધિકારી ખુદ લોકોને જઇને સમજાવી રહ્યા છે. જેમાં અગાઉથી શાકભાજી કરીયાણું તોલીને રાખવા જેથી ઝડપથી ભીડ ઓછી થાય અને ટોળા ભેગા ન થાય.\nCID ક્રાઈમના SP સજાવવા નીકળ્યા\nગોમતીપુર, સરસપુર અને આસપાસના વિસ્તારમાં આજથી અનાજ અને શાકભાજી વેચવાનું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન શાકભાજીની લારીવાળા જેને સૂપર સ્પ્રેડર માનવાના આવે છે તેઓને સમજાવવા ખુદ ઉચ્ચ પોલીસ અધિકારી CID ક્રાઈમના SP હરેશ દુધાત સામે આવ્યા હતા. હાલ કોરોનામાં ખાસ ફરજ પર અમદાવાદ આવેલા હરેશ દુઘાત ગોમતીપુર અને આસપાસના વિસ્તારમાં શાકભાજીનીં લારીઓવાળા અને અન્ય લોકો કે જે આજથી દુકાનો શરૂ કરી છે ત્યાં જઈને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ થાય અને કઈ રીતે લોકો એક જ જગ્યાએ ભેગા ન થાય તે માટે સમજાવ્યા હતા.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/gaming-consoles/hcl+gaming-consoles-price-list.html", "date_download": "2020-09-20T14:08:46Z", "digest": "sha1:VRSOMZ5UUAFF3TQMA3HVNMJA5VH7FPZ5", "length": 10354, "nlines": 225, "source_domain": "www.pricedekho.com", "title": "હસીલ ગેમિંગ કોન્સોલેસ ભાવ India માં 20 Sep 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nહસીલ ગેમિંગ કોન્સોલેસ India ભાવ\nહસીલ ગેમિંગ કોન્સોલેસ India 2020માં ભાવ યાદી\nહસીલ ગેમિંગ કોન્સોલેસ ભાવમાં India માં 20 September 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 5 કુલ હસીલ ગેમિંગ કોન્સોલેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન હસીલ ગેમિંગ કોન્સોલે મેં K 28 બ્લેક છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Snapdeal, Ebay, Indiatimes, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ હસીલ ગેમિંગ કોન્સોલેસ\nની કિંમત હસીલ ગેમિંગ કોન્સોલેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન હસીલ મેં Z 15 Rs. 2,999 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન હસીલ મેં દ્૧ 48 કિડ્સ ગેમિંગ એડયુકેશનલ લેઅર્નિંગ ડેસ્કટોપ Rs.1,360 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nહસીલ ગેમિંગ કોન્સોલેસ India 2020માં ભાવ યાદી\nહસીલ મેં લઁ૧ 88 એડયુકેશનલ લ� Rs. 1730\nહસીલ મેં દ્૧ 48 કિડ્સ ગેમિં� Rs. 1360\nહસીલ ગેમિંગ કોન્સોલે મેં K Rs. 1490\nહસીલ મેં X 15 વહીતે Rs. 1999\n0 % કરવા માટે 47 %\nહસીલ મેં Z 15\n- ગ્રાફિક્સ પ્રોસેસર Support 8 &16 bit\nહસીલ મેં લઁ૧ 88 એડયુકેશનલ લેપટોપ ફોર કિડ્સ\nહસીલ મેં દ્૧ 48 કિડ્સ ગેમિંગ એડયુકેશનલ લેઅર્નિંગ ડેસ્કટોપ\nહસીલ ગેમિંગ કોન્સોલે મેં K 28 બ્લેક\nહસીલ મેં X 15 વહીતે\n- ગ્રાફિક્સ પ્રોસેસર 16- bit\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/covid-19-not-the-last-panemic-offers-chance-to-be-ready-for-the-next-says-world-health-organization-scientist-soumya-swaminathan-mb-991856.html", "date_download": "2020-09-20T13:40:54Z", "digest": "sha1:L5665RN2CUFM6KLOVECWDHZ57YJ4VN4N", "length": 28901, "nlines": 284, "source_domain": "gujarati.news18.com", "title": "covid-19-not-the-last-panemic-offers-chance-to-be-ready-for-the-next-says-world-health-organization-scientist-soumya-swaminathan-mb– News18 Gujarati", "raw_content": "\nકોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન (Dr. Soumya Swaminathan)\nડૉ. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને લૉકડાઉન અંગે શું કહ્યું\nનવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના તમામ દેશ જીવલેણ કોરોના વાયરસ (Covid-19 Pandemic) મહામારી સામે લડી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી 89 લાખ 14 હજાર 787 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 66 હજાર 718 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના અત્યાર સુધી 4.10 લાખ કેસ આવી ચૂક્યા છે અને 13 હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન (Dr. Soumya Swaminathan)ને પૂરી આશા છે કે આ વાયરસની વેક્સીન આવતા વર્ષની શરૂઆત સુધી વિકસિત કરી લેવાશે.\nNews18 સાથેના ઇન્ટરવ્યૂમાં ડૉ. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં પર વિસ્તારથી વાત કરી. સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના કોઈ છેલ્લી મહામારી નથી. દરેક ચીજનો એક અંત હોય છે. એવામાં કોરોનાનો પણ અંત હશે જ. પરંતુ, આપણે તેનાથી બોધપાઠ લેવો જોઈએ અને ભવિષ્યમાં આવનારી આવી અનેક મહામારીઓ સામે લડવા માટે અત્યારથી તૈયાર રહેવું જોઈએ.\nડૉ. સૌમ્યા સ્વામીનાથન સાથે થયેલી વાતચીતના ખાસ અંશ...\nકોરોના વાયરસે દિલ્હી અને ચેન્નઇ જેવા મહાનગરોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. તેમાંથી બહાર આવવા માટે ભારતમાં પાંચ ચરણોમાં લાગુ કરાયેલા લૉકડાઉનને તમે કેવી રીતે જુઓ છો\n>> કોરોના વાયરસ અને લૉકડાઉન એવા મુદ્દા છે, જેની સામે તમામ દેશ સંઘર્ષ કરી રહ્યા છે. તમે જાણો છો તેમ WHOએ સ��ાહ આપી હતી કે આપણે જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને યોગ્ય કરવાની જરૂર છે. દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર તેને અપનાવ્યું પણ. કોરોના મહામારી સામે લડવામાં તેનાથી ઘણે અંશે મદદ પણ મળી. જયાં સુધી લૉકડાઉનની વાત છે તો આ શબ્દ ભારતમાં ત્યારે પ્રચલિત થયો જ્યારે અનેક દેશ તેને કડકાઈ સાથે લાગુ કરી ચૂક્યા હતા. લૉકડાઉનનો સીધો અર્થ લોકોની વચ્ચે શારીરિક અંતર કાયમ રાખવાનું છે, જેથી આ વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકી શકાય.\n>> જોકે, લૉકડાઉનને લઈને વિભિન્ન દેશોમાં અલગ-અલગ મત છે .કેટલાક દેશોએ ઓછા કેસ હતાં ત્યારે લૉકડાઉનની દૂરંદેશિતા દેખાતા લૉકડાઉન લાગુ કરી દીધું હતું. ભારતે પણ આવું જ કર્યું હતું. પરંતુ વસ્તીની ગીચતાના કારણે કેસ સામે આવતા ગયા.\nઆ પણ વાંચો, કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં મળ્યા 15,413 નવા કેસ, 306 દર્દીનાં મોત\nએક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં કોરોનાની પિક સિઝન આવવાની હજુ બાકી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને દક્ષિણ એશિયા આ વાયરસ માટે હોટસ્પોટ છે. એવામાં આપશે શું લાગે છે કે ભારત ક્યાં સ્ટેન્ડ કરે છે\n>> આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે લોકોની પ્રતિક્રિયા શું છે. આ માત્ર કોરોના વાયરસની અસર નથી, પરંતુ તે લોકો અને સરકારોનો વ્યવહાર પણ છે, જે એ નક્કી કરશે કે આગળ શું થશે. એ દેશો જે કોરોનાના ફર્સ્ટ વેબથી આગળ નીકળી ચૂક્યા છે અને હાલ પિક સીઝન જોઈ રહ્યા છે. ચોક્કસપણે ત્યાં પણ મહામારીનો સેકન્ડ વેબ આવી શકે છે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરશે કે ત્યાંની સરકાર આ મહામારીને ફેલાવાથી રોકવા માટે નિયમોમાં કેટલી કડકાઈથી પાલન કરાવે છે. સાથોસાથ લોકો કેટલી સખ્તાઈ તેનું પાલન કરે છે.\nDexamethasoneના કારેણ ગંભીર રીતે બીમાર કોવિડ-19ના દર્દીઓ માટે નવી આશા જન્મી છે. તમને આ દવાથી કેટલી આશા છે\n>> Dexamethasone એક ખૂબ જ જૂની દવા છે. તેનો ઉપયોગ લાંબા સમયથી અનેક અલગ-અલગ પ્રકારની બીમારીઓમાં ગંભીર સ્થિતિમાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ICUમાં આ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, અનેક મામલામાં એવું સામે આવ્યું છે કે દવા ARDSમાં કોઈ ખાસ પ્રભાવકારી નથી હોતી. જેથી અમે તેની પર પૂરો ભરોસો મૂકવો ન જોઈએ. આ દવાની અસર વેન્ટિલેટર અને ઓક્સિજનની જરૂરવાલા દર્દીઓ પર કોઈ અસર નથી થઈ.\n(ડૉ. સૌમ્યા સ્વામીનાથનના સંપૂર્ણ ઇન્ટરવ્યૂને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો)\nઆ પણ વાંચો, કોરોનાની આડમાં મોટો સાઇબર ���ુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nકોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/11/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_22/", "date_download": "2020-09-20T14:29:40Z", "digest": "sha1:35N2QZR5CVZUAGQXDSVG6D2VYUW6GCNY", "length": 24732, "nlines": 140, "source_domain": "webgurjari.in", "title": "ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨\n જે કોઈ સાધક નવીન આનંદદાયક સ્તુતિઓથી આપનું સ્તવન કરે છે, એ સ્તોતાને સનાતન યજ્ઞથી વૃદ્ધિને પ્રાપ્ત થતી અને મનને પવિત્ર કરતી બુદ્ધિ આપો.\nઆ શ્લોકમાં ઋષિ સનાતન યજ્ઞનો ઉલ્લેખ કરે છે, જે બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે અને મનને પવિત્ર કરે છે. સનાતન યજ્ઞ ઉપનિષદ પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થયેલી શક્તિ કે ઉર્જા છે.\nહે સુશોભિત થનારા પવિત્ર સોમ દુરાચારીઓ માટે દુર્લભ, ઉત્સાહ વધારનાર દિવ્યરસ ઉનની ગળણીથી સારી રીતે શુદ્ધ કરી સંગ્રહાય છે.\nઆ શ્લોકમાં ઉનનો સંદર્ભ બે રીતે મહત્વનો છે. પ્રથમ તો ઉનને ગૂંથી ગળણી બનાવવાની પ્રક્રિયા સામવેદ કાળમાં પ્રચલિત હશે. બીજી રીતે એનું મહત્વ એ છે કે, ઉન આપનાર પ્રાણીઓ હિમાલય જેવા પહાડી પ્રદેશમાં જોવા મળે છે. એટલે, આ શ્લોકના રચયિતા ઋષિનું રહેણાંક એ પ્રદેશમાં હશે.\nબધાનો નિરીક્ષક, સર્વેનો પ્રકાશક, દિવ્ય સોમ, અંતરિક્ષથી પ્રાકૃતિક ગળણીથી ગળાતો તીવ્રગતિથી અવતરિત થાય છે.\nઆ શ્લોકમાં ઋષિએ સોમ અંગેના ગૂઢાર્થને પુરેપુરો પ્રત્યક્ષ કરી દીધો છે. સોમને સર્વે જીવોનો નિરીક્ષક અને બધાંને પ્રકાશ અર્થાત ચૈતન્યશક્તિ આપનાર કહ્યો છે. આ વ્યાખ્યા પ્રાણને લાગુ પડી શકાય ઉપનિષદમાં પ્રાણને સર્વવ્યાપક કહ્યો છે. પ્રાણથી જ જડ પદાર્થના બનેલા શરીરમાં ચૈતન્ય આવે છે. વળી, એ પ્રાણ અંતરિક્ષમાં પણ વ્યાપક છે. અને, અંતરિક્ષમાંથી પૃથ્વી પર વાતાવરણ દ્વારા ગળાઈને આવે છે. આ માટે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં એવો ઉલ્લેખ છે કે, પ્રાણીઓ શ્વાસમાં જે વાયુ લે છે, એ માત્ર બાહ્ય આવરણ છે. એ આવરણની અંદર પ્રાણ રહેલો હોય છે જેને શોધવાનું વિજ્ઞાન હજી સુધી આપણે વિકસાવી નથી શક્યાં\nસૂર્યનાં કિરણોની જેમ તેજસ્વી, ગતિમાન સોમ, જે ચામડીની કાળાશ દૂર કરે છે. સારા પાત્રોમાં સંઘરાઈને પ્રશંસા પ્રાપ્ત કરે છે.\nઆ શ્લોકમાં, સામવેદ કાળમાં સોમનો ત્વચાની કાળાશ દૂર કરવા ઉપયોગ થતો હોય એમ જણાવાયું છે. આપણે એવું અનુમાન કરી શકીએ કે, સામવેદ કાળમાં શરીરની સ્વચ્છતા માટે લોકો સભાન હશે. વળી, શરીરને શુદ્ધ કરવા માટે વિવિધ પદાર્થોનો ઉપયોગ થતો હશે\n જળથી ઘેરાયેલી પૃથ્વીની જેમ આપ આપની સુખદ રસધારથી અમને ચોતરફથી ઘેરી લો.\nઆ શ્લોકમાં પૃથ્વીને જળથી ઘેરાયેલી કહેવામાં આવી છે. સામવેદ કાળમાં પૃથ્વી સપાટ નથી એવો ખ્યાલ ચોક્કસપણે હશે એવું માની શકાય. વળી, વેદકાળના ભારતીય લોકો સમગ્ર પૃથ્વીનું ભ્રમણ કરી ચૂક્યાં હશે અને સમુદ્રની વ્યાપકતા વિષે જાણતાં હશે એમ ચોક્કસ મનાય. સામવેદના પહેલાંના ઘણાં શ્લોક���માં પૃથ્વીની ગોળાઈ વિષે ઉલ્લેખ થઇ ચુક્યો છે. પશ્ચિમમાં રૂઢ માન્યતાઓથી વિપરીત ભારતીય દર્શન ઘણું વધારે વિકસિત હતું એમ ચોક્કસ કહી શકાય.\nશ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ\n· નેટજગતનું સરનામું: ઋતમંડળ\n· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com\n← સંસ્કૃતિની શોધમાં : ૨૯ : ગોરખત્રી\nફિર દેખો યારોં : હેતુશુદ્ધિ હોય તો જખ મારે છે સાધનશુદ્ધિ →\n2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨”\nPingback: ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨ – સ્વરાંજલી\nPingback: ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨ – ઋતમંડળ / RutMandal\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્���િત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/rajkot-17-year-boy-raped-on-8-year-minor-girl-056563.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:06:35Z", "digest": "sha1:2PTVZMOPB7C2UVUFTEK6X6QY72P2PECV", "length": 11023, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર | Rajkot: 17 year boy raped on 8 year minor girl - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n21 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર\nગુજરાતના રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે રાજકોટના નવાગામમાં 8 વર્ષની એક નાની બાળકી પર 17 વર્ષના કિશોરે બળાત્કાર કર્યો છે. આ કિશોર તેના ગામમાં જ રહેતો હતો અને બાળકીને કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ તેણે તેના પર આ દુષ્કર્મ આચર્યુ. ઘટનાની જાણ થતાં જ પોલિસે આરોપીને પકડી લઈ વધુ તપાસ શરૂ કરી છે.\nરાજકોટમાં બળાત્કારની સતત બીજી ઘટના સામે આવતા ચકચાક મચી ગઈ છે. રાજકોટના કુવાડવા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે 8 વર્ષની એક બાળકી એકલી જઈ રહી હતી. જેને જોઈને તેના ગામના જ 17 વર્ષના કિશોરે તેને વોકળામાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલિસે અપહરણ અને સગીરા પર બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.\nપોલિસના જણાવ્યા મુજબ 8 વર્ષની બાળકી જતી હતી તે દરમિયાન સગીરે તેનો પીછો કર્યો હતો અને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર કર્યો હતો. ગામના કોઈ વ્યક્તિએ ���ોલિસને જાણ કરતા પોલિસ તરત હરકતમાં આવી હતી અને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સગીરા અને આરોપીનુ મેડીકલ ચેકઅપ કરાવી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.\nમનોજ તિવારીને દિલ્લીના પ્રદેશ અધ્યક્ષ પદેથી ભાજપે હટાવ્યા\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nસુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત\n24 કલાક પીવાનુ શુદ્ધ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા\nઆખુ ATM ઉખાડીને લઈ ગયા ચોર, 7 લાખ કેશ કાઢી ખેતરમાં ફેંકી દીધુ મશીન\nદુનિયાનુ પહેલુ ટર્મિનલ ગુજરાતમાં બનશે, એકમાત્ર રાજ્ય જ્યાં હશે CNG અને LPG માટે ટર્મિનલ\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\nબેઘર લોકો માટે સુરતના બિલ્ડરે પોતાના ફ્લેટોમાં આપ્યો આસરો, દોઢ હજારમાં ઈચ્છો ત્યાં સુધી રહો\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\ngujarat rajkot rape boy girl minor police ગુજરાત રાજકોટ બળાત્કાર કિશોર બાળકી સગીરા પોલિસ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/live-over-instagram-2296567645650309293", "date_download": "2020-09-20T13:36:15Z", "digest": "sha1:HDK2HYK5TE5KOBXX6YZGDXULF6R7D3HO", "length": 7172, "nlines": 45, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir ચાલો મળીએ \"હાર્ટ ટુ હાર્ટ\" મિત્રો, નવભારત સાહિત્ય મંદિરમાં આવી રહ્યું છે \"Live over Instagram\" અને સાથે લાવી રહ્યું છે ગુજરાતની જાણીતી પ્રતિભાઓને માણો ધ્વનિત નો ‘હાર્ટ ટુ હાર્ટ’ સંવાદ આર.જે. પૂજા સાથે. જાણો લોકડાઉન મા પોઝિટિવિટી ની વાત તારીખ ૨૮ એપ્રિલ બપોરે ૨ વાગ્યે. નવભારત સાહિત્ય મંદિરના ઈન્ટાગ્રામ પર @dhvanitthaker @rjpooja.official @navbharatofficial https://www.instagram.com/navbharatofficial #LiveoverInstagram #InstaLive #IndiaBeatCOVID19 #COVID19 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nચાલો મળીએ \"હાર્ટ ટુ હાર્ટ\" મિત્રો, નવભારત સાહિત્ય મંદિરમાં આવી રહ્યું છે \"Live over Instagram\" અને સાથે લાવી રહ્યું છે ગુજરાતની જાણીતી પ્રતિભાઓને માણો ધ્વનિત નો ‘હાર્ટ ટુ હાર્ટ’ સંવાદ આર.જે. પૂજા સાથે. જાણો લોકડાઉન મા પોઝિટિવિટી ની વાત તારીખ ૨૮ એપ્રિલ બપોરે ૨ વાગ્યે. નવભારત સાહિત્ય મંદિરના ઈન્ટાગ્રામ પર @dhvanitthaker @rjpooja.official @navbharatofficial https://www.instagram.com/navbharatofficial\nચાલો મળીએ \"હાર્ટ ટુ હાર્ટ\"\nમિત્રો, નવભારત સાહિત્ય મંદિરમાં આવી રહ્યું છે \"Live over Instagram\" અને સાથે લાવી રહ્યું છે ગુજરાતની જાણીતી પ્રતિભાઓને\nમાણો ધ્વનિત નો ‘હાર્ટ ટુ હાર્ટ’ સંવાદ આર.જે. પૂજા સાથે. જાણો લોકડાઉન મા પોઝિટિવિટી ની વાત\nતારીખ ૨૮ એપ્રિલ બપોરે ૨ વાગ્યે.\nનવભારત સાહિત્ય મંદિરના ઈન્ટાગ્રામ પર\nચાલો મળીએ \"હાર્ટ ટુ હાર્ટ\" મિત્રો, નવભારત સાહિત્ય મંદિરમાં આવી રહ્યું છે \"Live over Instagram\" અને સાથે લાવી રહ્યું છે ગુજરાતની જાણીતી પ્રતિભાઓને માણો ધ્વનિત નો ‘હાર્ટ ટુ હાર્ટ’ સંવાદ આર.જે. પૂજા સાથે. જાણો લોકડાઉન મા પોઝિટિવિટી ની વાત તારીખ ૨૮ એપ્રિલ બપોરે ૨ વાગ્યે. નવભારત સાહિત્ય મંદિરના ઈન્ટાગ્રામ પર @dhvanitthaker @rjpooja.official @navbharatofficial https://www.instagram.com/navbharatofficial #LiveoverInstagram #InstaLive #IndiaBeatCOVID19 #COVID19 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers\nચાલો મળીએ \"હાર્ટ ટુ હાર્ટ\" માણો રિનાઉન્ડ એક્ટર અને રાઇટર..\nઅક્ષય તૃતીયા તેમજ અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ.. #AkshayaTritiya..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/laptops/lenovo-ideapad-330s-core-i3-7020u-7th-gen-8gb-ram-1tb-hdd-3962-cm-156-inch-fhd-ips-ag-windows-10ms-office-hs-2016-amd-radeon-535-2gb-gddr5graphics-81f500jmin-grey-248-kg--price-ps8vKN.html", "date_download": "2020-09-20T13:38:29Z", "digest": "sha1:QMVGXQMKKKXHSBX4CUDV3XT2ZQFLI5DF", "length": 16094, "nlines": 268, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nલીનોવા ��ડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં લીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ નાભાવ Indian Rupee છે.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ નવીનતમ ભાવ Jul 21, 2020પર મેળવી હતી\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગપાયતમ માં ઉપલબ્ધ છે.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ સૌથી નીચો ભાવ છે 39,990 પાયતમ, જે 0% પાયતમ ( 39,990)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી લીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nલીનોવા ઈડિયાપદ ��૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ વિશિષ્ટતાઓ\nરેમ માપ (જીબી) 8 GB\nહદ્દ કૅપેસિટી 1 TB\nસંસદ કૅપેસિટી 0 GB\nપ્રોસેસર ગેનેરેશન 7th Gen\nસ્ક્રીન રેસોલુશન 1024×768 Pixel\nપ્રદર્શન પ્રકાર Non Touch\nઓપરેટિંગ સિસ્ટમ Windows 10\nબેટરી બેકઅપ 4 Hours\nબેટરી ક્ષમતા 1 Year\nઘરેલું વોરંટી 1 Year\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 81 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 30 સમીક્ષાઓ )\n( 111 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 34 સમીક્ષાઓ )\nView All લીનોવા લપટોપ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nલીનોવા ઈડિયાપદ ૩૩૦સ કરે ઈઁ૩ ૭૦૨૦ઉ ૭થ ગેન ૮ગબ રામ ૧તબ હદ્દ 39 62 કમ 15 6 ઇંચ ફહદ ઇપ્સ આગ વિન્ડોઝ 10 મસ ઓફિસે H S 2016 અંડ રડેઓન 535 ૨ગબ ગદ્દ્ર૫ ગ્રાફિક્સ ૮૧ફ૫૦૦જમીન ગ્રે 2 48 કગ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/11/28/poetry-2/?replytocom=217933", "date_download": "2020-09-20T14:18:20Z", "digest": "sha1:TVYWCB5VN432D2CQ6XHZUXTCKQV4XBFZ", "length": 14321, "nlines": 181, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા\nNovember 28th, 2014 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : | 5 પ્રતિભાવો »\n(ભાવનગર જીલ્લાના શિહોરમાં વસતા મહેબૂબભાઈ સોનાલિયાની ત્રણ કાવ્ય રચનાઓ તેમણે રીડગુજરાતીને પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 97267 86283 પર કરી શકાય છે.)\nપ્રવાહોમાં ભળી જાવું, મને કેવી રીતે ફાવે\nહઠીલા આ હ્રદયને તું જ કે’ ને કોણ સમજાવે\nગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો કે પદ,\nઢળીને કોઇ પણ ઢાંચામાં કેવળ લાગણી આવે.\nહું પાગલ કયાં હતો કે રાતભર જાગ્યા કરું છું પણ,\nફકીરી રાતરાણી છે દિવસને કેમ મહેકાવે\nદિવસભર રાહ જોઇ ઓટલે બેસી રહે છે માં,\nને ઘરડાઘર નો કાગળ લૈ ને સાંજે છોકરો આવે\nસમજદારી ઉપર શંકા કરું છું એટલા માટે,\nભણી બે ચોપડી માબાપને સંતાન સમજાવે\nતરસની એ ચરમસીમાએ હું ‘મહેબૂબ’ પહોંચ્યો છું,\nહવે તો ગટગટાવું છું હળાહળ પણ ભલે આવે.\nકમી છે કોઇ જીવનમા અભાવ બોલે છે\nરહું છું મૌન છતાં હાવ-ભાવ બોલે છે.\nહું તારા શહેરની મોકાની ઇમારત તો નથી\nકે વાત વાતે બાધા મારો ભાવ બોલે છે.\nનથી નશામાં છતાં ભાનમાં ય નૈ આવું\nતમારી યાદ પીધી છે પ્રભાવ બોલે છે.\nવિહંગ જીવનું ભોળું અને જગત ચાલાક,\nએ જાળ હાથમા લૈ, “આવ આવ…” બોલે છે\nઅરે કાં મિત્ર બધા બ્હાર મળવા બોલાવે\nકદાચ આંગણું ઘર નો સ્વભાવ બોલે છે,\nહે જીંદગી, તને હું કલ્પનામાં જીવું છું,\n ક્યાં પડાવ બોલે છે.\nહશે સંબંધની સીમા અતિચરમ `મહેબૂબ`\nપૂરાવા રુપે તમારા આ ઘાવ બોલે છે \nભલા કે ક્યાં બુરા માટે\nલડું છું ફાયદા માટે.\nપળેપળ મૌન સેવ્યું છે,\nસમય પર બોલવા માટે.\nજીવન કાયમ રડાવે છે,\nરડું છું જીવવા માટે.\nબધું છોડી શકું છું હું,\nજીવું છું ક્યાં કશા માટે.\nચરણ પણ બીનજરુરી છે\nબધે વિખરાઇ બેઠો છું,\nફકત સ્થાપીત થવા માટે.\nમરી બેઠા ખુદા માટે\n« Previous દીકરા દીપડા નહીં, ઘડપણના દીવડા ગણાય \nસંજોગ નહિ, સ્વભાવ બદલો – ડૉ. કુમારપાળ દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદર્પણ – રાજેન્દ્ર પટેલ\nએક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો. દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે. અમારા ચહેરા પી પીને તું રહ્યું દેખાવડું અને અમે થયા ધીરે ધીરે ઝાંખા. એ ચૂપ રહ્યું. તું ન હોત તો અમે એયને કુદરતમાં રમમાણ હોત. તેં અમારી વચ્ચે ફાચર મારી. એ કશુંક બોલવા ગયું પણ એણે માંડી વાળ્યું. તેં અમને અમારાથી છૂટા પાડ્યા અને ડુબાડી દીધા પ્રતિબિંબના દરિયામાં. એ ધીરેથી ન સંભળાય એવું કશુંક બોલ્યું. સાંભળે છે તું હું બરાડ્યો. આજે હું તને ફોડીને ... [વાંચો...]\nકાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય\nકાગડો મારું પ્રિય પક્ષી. આઈ.આઈ.એમ માં ભણેલા વિદ્યાર્થી જેવો, નીટ ઍન્ડ કલીન, અપ-ટુ-ડેટ. કાગડાના ગુણ અપાર, એનામાં રચાયેલા સરળકોણનો ના પાર. કથની અને કરણી એક હો એવી એની વિચારસરણી. શરીરે સહેજ ગંદકી લાગે તરત સાફ કરી તે હાંકી કાઢે. એના શરીરના રંગનું સંયોજન મને ગમે. સ્લેટિયા કાળા અને કાળા રંગનું એનું જુદાપણું. કળાના વિદ્યાર્થીઓને એમાં શીખવાનું ઘણું. સંત જેવું એનું મન ઉદાર, કોયલને તરત કરે માફ. શ્રાદ્ધ એનો તહેવાર, એમાં એનો લાંબો વહેવાર. જ્ઞાતિપ્રિય અને ... [વાંચો...]\nરાજસ્થાન – જયન્ત પાઠક\nઅરધા ડુંગર, અરધી રેતી, વચમાં વચમાં થોડીક ખેતી. થોડાં બકરાં, થોડાં ઘેટાં, ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટા વનરાજિ સમ આછીપાંખી પ્રજા ઉઘાડી અરધી ઢાંકી. રેત અને પથ્થરના વ્હેળા વહે રુધિરના રેલા ભેળા. સૂનો મહેલ, છતોને માથે, કાળ લટકતો ઊંધે માથે. ટેકરીઓ પર ઊગે ભાણ, ચેતક ઠેકે પ્હાણે પ્હાણ. ભાલા, તીર, બખ્તર ને ઢાલ: સંગ્રહસ્થાને કેદી કાળ \n5 પ્રતિભાવો : ત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા\nગઝલ મુક્તક રુબાઈ હાયકુ સોનેટ હો કે પદ\nઢળીને ઢાંચામાં કોઈપણ કેવળ લાગણી આવે\nનથી નશામાં છતાં ભાનમાં ય નહિ આવું\nતમારી યાદ પીધી છે પ્રભાવ બોલે છે\nપળે પળ મૌન સેવ્યું છે\nસમય પર બોલવા માટે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસુંદર રચનાઓ આપી. … પળેપળ મૌન સેવ્યુ છે, સમય પર બોલવા માટે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/498-new-case/", "date_download": "2020-09-20T14:43:20Z", "digest": "sha1:EZDAI43X24F274QJK7QUUAUC5LVR2VZK", "length": 12756, "nlines": 74, "source_domain": "gujjurocks.in", "title": "અરર��ર કોરોનાએ ગુજરાતમાં સ્પીડ પકડી, 24 કલાકમાં 500 નજીક આંકડો...મોતનો આંક 1200ને પાર", "raw_content": "\nવિરાટે કરી અનુષ્કા સાથેની રોમેન્ટિક તસ્વીર શેર, લોકોએ એવી મજાક ઉડાવી કે…\nThrowback: સ્કૂલ અને કોલેજના દિવસોમાં કંઈક આવા જોવા મળતા હતા બૉલીવુડના 7 સ્ટાર્સ, કાર્તિક આર્યન ત્યારે પણ હતો આટલો ક્યૂટ\nસલમાનની આ અભિનેત્રી લગ્ન વગર જ થઇ પ્રેગ્નન્ટ, અત્યારે બેબી બમ્પની તસવીરો મૂકી મચાવી ધમાલ જુઓ PHOTOS\nશ્રીદેવીના નિધન બાદ 12માં દિવસે સામે આવ્યો હતો આ સંબંધી, શ્રીદેવીની અંદરની સિક્રેટ વાતો ખોલી નાખી- જાણો\nઅરરરર કોરોનાએ ગુજરાતમાં સ્પીડ પકડી, 24 કલાકમાં 500 નજીક આંકડો…મોતનો આંક 1200ને પાર\nઅરરરર કોરોનાએ ગુજરાતમાં સ્પીડ પકડી, 24 કલાકમાં 500 નજીક આંકડો…મોતનો આંક 1200ને પાર\nPosted on June 6, 2020 Author AryanComments Off on અરરરર કોરોનાએ ગુજરાતમાં સ્પીડ પકડી, 24 કલાકમાં 500 નજીક આંકડો…મોતનો આંક 1200ને પાર\nસમગ્ર વિશ્વને ધ્રુજાવી દેનાર કોવીડ હવે ભારતમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. એવામાં ગુજરાતમાં આજે પણ કોવિડનો આંક 500ને નજીક છે. છેલ્લા 24 કલાકમાં આપણા રાજ્યમાં કોવિડના પોઝિટિવનાં વધુ 498 નવાં કેસો નોંધાયા છે. અને સાથે 29 દર્દીના મોત નિપજ્યા છે. અને કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 19617 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1219 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13324 થયો છે.\nઆજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 289 નોંધાયા છે. વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટ 8, વલસાડ 7, મહેસાણા 6, પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5-5, બનાસકાંઠા-પંચમહાલ 4-4, ભરૂચ-છોટા ઉદેપુર 3-3, ભાવનગર-અરવલ્લી-ગીર -આણંદ-ખેડા-મનાથ-નવસારીમાં બે બે કેસ નોંધાયા હતા.\nકોરોના વાયરસ સંક્રમણ અને સંકટના મામલે ભારતની પરિસ્થિતિ વધુને વધુ નાજુક બની રહી છે. શુક્રવારે, આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સૂચિમાં (ટોપ -10) ભારતે ઇટાલીને પાછળ છોડી દીધું હતું. શુક્રવારે, ભારતમાં કુલ કોરોના વાયરસ સંક્રમણના કેસ 2 લાખ 35 હજાર સુધી પહોંચ્યા. એટલે કે ભારત હવે કોરોના વાયરસના સંક્રમણના મામલામાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે અને ઇટલી સાતમા નંબર પર આવી ગયું છે.\nજો આપણે વિશ્વભરમાં કોરોના કેસના આંકડા વિશે વાત કરીએ, તો અત્યાર સુધીમાં કુલ 6,852,838 કેસ નોંધાયા છે. જયારે સાજા થનારા લોકોની સંખ્યા 3,352,331 છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 398,286 પર પહોંચી ગયો છે.\nએક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આંકડો 5074 છે અને 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં ટોટલ 13224 ડિસ્ચાર્જ થયા છે.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nવાહ….ભારતની હજુ એક કંપનીએ કોવિડ 19ની દવા બજારમાં ઉતારી, એક ગોળીનો ભાવ ખુબ જ સસ્તો\nદવાની મુખ્ય કંપની લુપિનએ બુધવારે કોવિડ-19 ના હળવા અને ઓછા ગંભીર દર્દીઓની સારવાર માટે ‘કોવિહાલ્ટ’ નામની બ્રાન્ડ નામથી દવા ફેવિપીરવીર શરૂ કરી હતી. એક ટેબ્લેટની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિનએ સ્ટોક એક્સ્ચેંજને મોકલેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું છે કે ફેવિપિરાવિરને કટોકટીમાં ઉપયોગ માટે ભારતના કમ્પ્ટ્રોલર જનરલની પરવાનગી મળી છે. કોવિહાલ્ટમાં દવા 200 મિલીગ્રામની ગોળીના Read More…\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા વધુ હોય છે\nહાલ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે,વિશ્વમાં કોરોનાની સંખ્યામાં વધારો થતો જાય છે. સમગ્ર વિશ્વમાં 11 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 61 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આંકડાને લઈને મહત્વની જાણકારી આપી છે. ડબલ્યુએચઓનું ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું કહેવું છે કે અત્યાર સુધી ઈન્ફેક્શનના જેટલા Read More…\nદીકરીનું વિદેશમાં મોત થતા પિતા અંતિમ દર્શન પણ ના કરી શક્યા, આનાથી વધુ કમનસીબી શું કહેવાય એક પિતા માટે\nહાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે ઘણા લોકો દેશ-વિદેશમાં ફસાઈ ગયા છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક લોકો વિદેશમાં જતા તેના પરિવારજનો તેના અંતિમ દર્શન પણ નથી કરી શકતા. આવો એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. મૂળ પાલનપુરની અને અર્મેનિયામાં મેડિકલનો અભ્યાસ કરતી ભુમિએ 20 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે Read More…\nભૂરી આંખો, ખુલ્લા વાળ, એક્સપ્રેશન પણ ઐશ્વર્યા રાય જેવા, આખરે કોણ છે આ યુવતી જે મચાવી રહી છે ધમાલ\nઆ મહિના સુધીમાં કોરોના મહામારીનો ભારતમાં આવી શકે અંત, નવા રિપોર્ટમાં કરાયો જોરદાર દાવો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nદિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો\nPosted on September 15, 2020 Author Grishma Comments Off on દિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો\nજોધપુરમાં કોર્ટે આપ્યો આ ઓર્ડર કે સલમાન ખાનના ચાહકો ફફડી ઉઠ્યા, જાણો વિગત\nNCBએ ડેટા રિકવરમાં કર્યો મોટો ખુલાસો, જણાવ્યું કે- ડ્રગ્સ માટે રિયા મમ્મીનો આવો સહારો લેતી અને પછી\nPosted on September 15, 2020 Author Grishma Comments Off on NCBએ ડેટા રિકવરમાં કર્યો મોટો ખુલાસો, જણાવ્યું કે- ડ્રગ્સ માટે રિયા મમ્મીનો આવો સહારો લેતી અને પછી\nબ્રેકીંગ ન્યુઝ: મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં પાછું 46 દિવસનું લોકડાઉન લગાવશે ઓથોરિટીએ આપ્યો આદેશ, જાણો સત્ય\nPosted on September 14, 2020 Author Aryan Comments Off on બ્રેકીંગ ન્યુઝ: મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં પાછું 46 દિવસનું લોકડાઉન લગાવશે ઓથોરિટીએ આપ્યો આદેશ, જાણો સત્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/danazol-p37141331", "date_download": "2020-09-20T15:54:19Z", "digest": "sha1:C4MURG6Z2IGORBFI4CXJDNZVMDJTH34N", "length": 18438, "nlines": 307, "source_domain": "www.myupchar.com", "title": "Danazol - નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Danazol in Gujrati", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nDanazol નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Danazol નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Danazol નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓએ Danazol લેતા પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો તમે આવું ન કરો તો પછી તે તમારા શરીર પર કેટલીક ગંભીર આડઅસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Danazol નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ, તો તમે Danazol ની કેટલાક નુકસાનકારક અસરો અનુભવી શકો છો. જો તમે આમાંના કોઈપણનો અનુભવ કરો છો, તો તમારા ડૉક્ટર સાથે સંપર્ક ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ ન કરો. તમારા ડૉક્ટર સૂચવે તેમ કરો.\nકિડનીઓ પર Danazol ની અસર શું છે\nકિડની પર Danazol હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો કિડની પર કોઇ અસર જોતા નથી.\nયકૃત પર Danazol ની અસર શું છે\nયકૃત પર Danazol લીધા પછી પ્રતિકૂળ અસર થઈ શકે છે. જો તમે તમારા શરીર પર કોઈપણ આડઅસરો જુઓ તો આ દવા લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટર તમને આ Danazol લેવા માટે સલાહ આપે તો જ આ દવ��� ફરીથી લો.\nહ્રદય પર Danazol ની અસર શું છે\nહૃદય માટે Danazol ભાગ્યે જ હાનિકારક છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Danazol ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Danazol લેવી ન જોઇએ -\nશું Danazol આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Danazol આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nDanazol લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તમારે ફક્ત તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ Danazol લેવી જોઈએ.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Danazol અસક્ષમ છે.\nખોરાક અને Danazol વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nકોઇપણ ખોરાક સાથે Danazol ની ક્રિયાપ્રતિક્રિયા અંગેની સંશોધનની અછતને કારણે આના પરની માહિતી ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને Danazol વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nDanazol અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Danazol લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Danazol નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Danazol નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Danazol નું સેવન કરો છો\nતમે કયા સમયે Danazol નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/AMD/CAD/G/180", "date_download": "2020-09-20T13:19:52Z", "digest": "sha1:3MDLBJTEF36Y277EEONKUR6HISHHSQ33", "length": 16100, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી અર્મેનિયન ડ્રેમ માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ���ી સામે અર્મેનિયન ડ્રેમ (AMD)\nનીચેનું ગ્રાફ અર્મેનિયન ડ્રેમ (AMD) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 અર્મેનિયન ડ્રેમ ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે અર્મેનિયન ડ્રેમ ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ અર્મેનિયન ડ્રેમ અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ��્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/six-markets-closed-in-beijing-after-six-new-cases-come-to-light-vz-989858.html", "date_download": "2020-09-20T14:48:34Z", "digest": "sha1:UQTT3WDOCEVOTL6FFNWOC7XIXMZPOQB7", "length": 27290, "nlines": 284, "source_domain": "gujarati.news18.com", "title": "Six Markets Closed in Beijing after six new Cases come to light– News18 Gujarati", "raw_content": "\nચીનમાં કોરોના વાયરસની બીજી લહેર બેઇજિંગમાં અનેક બજારો બંધ કરાયા\nભારતની મોટી સફળતા: ��ૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nચીનમાં કોરોના વાયરસની બીજી લહેર બેઇજિંગમાં અનેક બજારો બંધ કરાયા\nચીનની રાજધાની બેઇજિંગ (Beijing)માં કોરોના વાયરસના (Coronavirus) છ નવા કેસ સામે આવ્યા બાદ અનેક બજારો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ બેઇજિંગમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને નવ થઈ છે.\nબેઇજિંગ : ચીન (China)ની રાજધાની બેઇજિંગમાં કોરોના વાયરસ (Coronavirus) ના છ નવા કેસ સામે આવ્યા છે. જે બાદમાં બેઇજિંગમાં અનેક સ્થાનિક બજારો બંધ (Shut Down Beijing Market) કરી દેવામાં આવી છે. આ નવા કેસ સાથે બેઇજિંગમાં પાછલા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. દેશના અન્ય હિસ્સામાં કોરોના સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા છે.\nચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશન (National Health Commission) તરફથી શુક્રવારે કહેવામાં આવ્યું કે દેશમાં શુક્રવારે કોરોના વાયરસના 18 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં બેઇજિંગમાં સ્થાનિક સંક્રમણના છ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શુક્રવારે લક્ષણ વગરના સાત નવા કેસ સામે આવ્યા છે, જે બાદમાં ક્વૉરન્ટીન રહેલા દર્દીઓની કુલ સંખ્યા 98 થઈ ગઈ છે.\nમાછલી બજારમાંથી મળ્યો કોરોના વાયરસ\nબેઇજિંગના અધિકારીઓએ શિનફાદી બજારમાં આયાત કરવામાં આવતી માછલી કાપવાના બોર્ડ પર કોરોના વાયરસ શોધી કાઢ્યો હતો. જે બાદમાં સંપર્કમાં આવેલા નવ લોકોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ તમામ લોકો તપાસમાં સંક્રમિત ન હોવાનું માલુમ પડ્યું છે.\nઆ પણ વાંચો : ભારતીય મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મોતનું જોખમ વધારે : અભ્યાસ\nબે મહિનાથી કોઈ કેસ નથી આવ્યો\nબેઇજિંગમાં વધી રહેલા કેસને કારણે અધિકારીઓમાં ચિંતા પેસી ગઈ છે. કારણ કે શહેરમાં આશરે છેલ્લા બે મહિનાથી કોવિડ 19નો કોઈ પણ નવો કેસ સામે નથી આવ્યો. નવા કેસથી ચીનમાં કોરોના વાયરસ ફરીથી ફેલાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.\nયુદ્ધના ધોરણે તૈયાર રહેવા આદેશ\nશહેરમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ કાઈએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓને કોરોના વિષાણુ ફરીથી ફેલાવાની આશંકાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે ત��યાર રહેવાની સૂચના આપવામાં આવી છે. સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ચીનના સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે એકલ દોકલ કેસ આવવા સામાન્ય છે, કારણ કે બીમારી ખતમ નથી થઈ. આ મહામારી ફરીથી ફેલાય તેવી કોઈ શક્યતા નથી, કારણ કે બે કરોડથી વધારે વસ્તી ધરાવતા આ શહેરના લોકો ખૂબ કાળજી લઈ રહ્યા છે.\nઆ પણ વાંચો : 'ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષા આપો,' ચૂંટણી પંચ સમક્ષ કૉંગ્રેસની રજૂઆત\nબજારોને બંધ કરવામાં આવ્યા\nશુક્રવારે સામે આવેલા બે દર્દી બેઇજિંગના ફેંગતઈ જિલ્લાના માંસ અનુસંધાન કેન્દ્રનો કર્મચારી છે. જે બાદમાં બેઇજિંગના ફેંગતઈ જિલ્લામાં શિનફાદી બજાર અને જિંગશેન સી ફૂડ બજારને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.\nબેઇજિંગમાં છ બજાર આંશિક અથવા પૂર્ણ રીતે બંધ\nબેઇજિંગમાં કુલ છ બજારને શુક્રવારના રોજ કામકાજ પૂર્ણ થયા બાદ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સતત કેસ સામે આવવાથી ત્રીજા ધોરણની સ્કૂલોને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય શુક્રવારે બદલી નાખવામાં આવ્યો હતો.\nચીનમાં કુલ સંક્રમિત સંખ્યા 83,075\nશુક્રવાર સુધી ચીનમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 83,075 પર પહોંચી ગઈ છે. જેમાંથી 74 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જોકે, તેમાંથી કોઈ પમ ગંભીર નથી. એનએચસીએ જણાવ્યું કે 78,367 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે 4,634 લોકોનાં આ બીમારીને કારણે મોત થયા છે.\nઆ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nચીનમાં કોરોના વાયરસન�� બીજી લહેર બેઇજિંગમાં અનેક બજારો બંધ કરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-the-pilot-of-the-flight-to-take-the-trapped-indians-to-moscow-is-positive-056462.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:56:50Z", "digest": "sha1:22Y5SK3LNEI6DLCY25PG7ZINEIX6OJSY", "length": 13100, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોસ્કોમાં ફસાયેલ ભારતીયોને લેવા જતી ફ્લાઇટનો પાયલટ કોરોના પોઝિટીવ | Corona, the pilot of the flight to take the trapped Indians to Moscow, is positive - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n11 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n54 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોસ્કોમાં ફસાયેલ ભારતીયોને લેવા જતી ફ્લાઇટનો પાયલટ કોરોના પોઝિટીવ\nવંદે માતરમ મિશન અંતર્ગત વૈશ્વિક રોગચાળાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની ઝુંબેશ ચાલી રહી છે. હજી સુધી હજ��રો નાગરિકો દેશ પરત ફર્યા છે અને ઘણા લોકોને પાછા લાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન, એર ઇન્ડિયા દ્વારા દિલ્હીથી મોસ્કો જઇ રહેલા વિમાનના પાઇલટમાં કોરોના ચેપ લાગ્યાં બાદ ફ્લાઇટને ભારત પરત ફેરવવામાં આવી છે. એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.\nમોસ્કો માટે દિલ્હીથી ઉપડ્યું હતું વિમાન\nઅહેવાલ મુજબ, એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ એ 320 શનિવારે દિલ્હીથી મોસ્કો માટે ઉડાન ભરી હતી, એરલાઇન્સની ગ્રાઉન્ડ ટીમે જોયું કે પાઇલટના કોરોના વાયરસનું પરીક્ષણ હકારાત્મક છે. જોકે વિમાનમાં મુસાફરો ન હતા, ફક્ત ક્રૂ મેમ્બર હાજર હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન વંદે ભારત મિશન હેઠળ ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિમાન મોસ્કો જઈ રહ્યું હતું.\nવિમાન ઉજ્બેકિસ્તાનથી પરત ફર્યું\nજે દરમિયાન પાયલટને જાણ કરવામાં આવી હતી કે તે સમયે વિમાન ઉઝબેકિસ્તાનના એરસ્પેસ પર પહોંચી ગયું છે. આ પછી, એર ઇન્ડિયાના પાઇલટને તાત્કાલિક ભારત પરત આવવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 12.30 વાગ્યે વિમાન દિલ્હી પરત ફર્યું હતું. હાલમાં પાયલોટ સહીત સમગ્ર ક્રૂને ક્વોરેન્ટાઇનમાં રવાના કરવામાં આવી છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે હવે બીજું વિમાન મોસ્કો મોકલવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.\n25 મે થી શરૂ થઇ ઘરેલું ઉડાનો\nચાલો આપણે તમને જણાવી દઈએ કે આવા ઘણા કેસો કોરોના વાયરસ દરમિયાન હાથ ધરાયેલા અભિયાન દરમિયાન પણ નોંધાયા છે. દરમિયાન, 25 માર્ચથી ઘરેલું એરલાઇન્સ પણ શરૂ કરવામાં આવી છે, માર્ચમાં લાગુ લોકડાઉન પહેલાં આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે, 26 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધી અમારા એરપોર્ટ્સે 600 થી વધુ ફ્લાઇટ્સ સંભાળી હતી. તેમાં 41673 મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા છે. દરમિયાન, એર ઇન્ડિયાએ 50 વર્ષના સ્ટાફમાં કોરોના ચેપની પુષ્ટિ કરી છે.\nPM મોદીએ આ 6 વર્ષોમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારીઃ અમિત શાહ\nવિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ - ચીન બૉર્ડર પર સ્થિતિ ખૂબ જ ગંભીર\nમૉસ્કોમાં આજે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ચીની ડિફેન્સ મિનિસ્ટરની મીટિંગ\nSCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા\nબીજા વિશ્વ યુદ્ધને 75 વર્ષ પુરા, મોસ્કોના રેડસ્ક્વોયર પર દેખાશે ભારતીય સેના\nમોસ્કોની બેંકમાં લુંટારૂએ પાંચ લોકોને બનાવ્યા બંદી, ગિરફ્તાર\nપેટ્રોલ પંપે આપી બિકિની પહેરી આવવા પર ફ્રી પેટ્રોલની ઑફર, છોકરા પણ ટૂ-પીસમાં પહોંચી ગયા\nફ્લાઈટમાં વાંધાજનક સ્થિતિમાં પકડાયું કપલ, બંનેની ધરપકડ\nરશિયાના રાષ્ટ્રપતિ પુટિન સાથે શિખર સંમેલન માટે પીએમ મોદી રવાના\nરશિયામાં પ્લેન ક્રેશ થતા 71 યાત્રીઓની થઇ મોત\nરશિયાના મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટ, 10ની મોત, 50 ઇજાગ્રસ્ત\nસાયબેરિયામાં ક્રેશ થયું રશિયાનું આઇએલ-18 પ્લેન\nPics: રશિયામાં વિક્ટરી ડે સેલિબ્રેશનમાં ભારતીય સેના બની પરેડનો ભાગ\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujlit.com/book-index.php?bIId=7068&name=%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-%E0%AA%89%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-/-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81", "date_download": "2020-09-20T15:09:49Z", "digest": "sha1:U5LJF5Q5RK7JSQSHBC4Q5XTVBDPS5HDX", "length": 17584, "nlines": 191, "source_domain": "www.gujlit.com", "title": "બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nશબદમાં જિનકું ખાસ ખબરાં પડી (ગઝલસંગ્રહ) / હરીશ મીનાશ્રુ\nબીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ\n71 - બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ\nબીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો\nસદ્ય વૃક્ષાકાર ધારે રસ મધુરો આપનો\nહું જુગલબંદી કરું તો હુંવિણો સર્વત્ર હું :\nચોતરફ વણતંત તન્મય તાનપૂરો આપનો\nકેટલી સીધી સરળ છે આપની સંદિગ્ધતા\nસ્વાદ છે બરછટ ચળકતો, રંગ તૂરો આપનો\nમાત્ર બે છે હસ્તપ્રતની વ્યંજનાના રંગ, તો\nશ્વેત હું રાખી લઉં, શાહીનો ભૂરો આપનો\nઆ સકળ વિશ્વોની ધીમી ચર્વણામાં આપ રત\nને અહીં મારે ગળે બાઝે ડચૂરો આપનો\nરણ પવન પર્વત વટાવી વૈતરણ, પકડું ચરણ\nહું જ પડછાયો અનાદિથી અધૂરો આપનો\nમદ્યનાં ટીપાં બને જ્યાં દ્રાક્ષનાં દાણા સરસ\nરિન્દમાં પ્રગટે પરિચય પૂરેપૂરો આપનો\nબંદગીને હોય કેવળ અથ, ન ક્યારે પણ ઇતિ\nએક બંદો આ રહ્યો આરંભશૂરો આપનો\nઅર્પણ / શબદમાં જિનકું ખાસ ખબરાં પડી / હરીશ મીનાશ્રુ\n1 - સ્પર્શ કરતાં વેંત કાગળ ઊજળા રહેતા નથી / હરીશ મીનાશ્રુ\n2 - ઉડાડી છડે ચ��ક છાંટા,મચાવી / હરીશ મીનાશ્રુ\n3 - સંતની સાથે સંતલસ આપી / હરીશ મીનાશ્રુ\n4 - ઘટ સાથે જડિયાં ઘડિયાળ / હરીશ મીનાશ્રુ\n5 - અઢારે વર્ણ માથે મેઘનાં દેખાવડાં પાણી / હરીશ મીનાશ્રુ\n6 - જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને / હરીશ મીનાશ્રુ\n7 - જિહ્‌વા ઉપર છે જાળાં / હરીશ મીનાશ્રુ\n8 - તુ પ્રથમ ઘરનાં દરોદીવાલ અંતર્ધાન કર / હરીશ મીનાશ્રુ\n9 - પર્વત પર પાછું ચડવાનું / હરીશ મીનાશ્રુ\n10 - અતલ અગાધ છે અગાશી છે / હરીશ મીનાશ્રુ\n11 - અંતરાલો ઓગળે આશ્લેષમાં / હરીશ મીનાશ્રુ\n12 - સ્નેહવશ સ્વયંને દ્વાર આવી ચઢ્યો હું સકળ સૃષ્ટિનો શ્રેષ્ઠ અભ્યાગતા / હરીશ મીનાશ્રુ\n13 - હે ગાલિબની બકરી, બોલ / હરીશ મીનાશ્રુ\n14 - ઝાકળમાં કંકુ ઘોળ્યું છે / હરીશ મીનાશ્રુ\n15 - અનાદિ કિંવદંતી છે તો એને ચાખ, કાપીને / હરીશ મીનાશ્રુ\n16 - કૃપા કરો ને કદી મારીયે ખબર કાઢો / હરીશ મીનાશ્રુ\n17 - એમની હળફટે ચઢી જો ને / હરીશ મીનાશ્રુ\n18 - મારો પડછાયો પીને લડખડે ઇદં તૃતીયમ્ / હરીશ મીનાશ્રુ\n19 - ઇચ્છામરણનો કેવો ઉત્કટ પ્રકાર છું હું / હરીશ મીનાશ્રુ\n20 - બે જણા ભરપૂર એકાકી હશે / હરીશ મીનાશ્રુ\n21 - તોરણે તાજી વસંતો, સાથિયામાં સત હજો / હરીશ મીનાશ્રુ\n22 - ધરાશાયી છે બોધિવૃક્ષ તારા પ્રાણની વચ્ચે / હરીશ મીનાશ્રુ\n23 - કહેતાં જીભ ઊપડતી જ નથી / હરીશ મીનાશ્રુ\n24 - સૂરજને છાબડીએ ઢાંકુ / હરીશ મીનાશ્રુ\n25 - ઉજાસમાં પીગળતો અંધકાર માગે છે / હરીશ મીનાશ્રુ\n26 - પીડાનો કારોબાર છે / હરીશ મીનાશ્રુ\n27 - સકલ વિશ્વની ત્યાં શરૂઆત / હરીશ મીનાશ્રુ\n28 - ઉલા સાની ઉલા સાની/ હરીશ મીનાશ્રુ\n29 - એટલું સત તો ક્યાંથી લાવું હું / હરીશ મીનાશ્રુ\n30 - દૈયડનો દેવતા ને કલરવનાં અનુષ્ઠાનો / હરીશ મીનાશ્રુ\n31 - દરગાહ પર કવાલી / હરીશ મીનાશ્રુ\n32 - ઊભી છે પ્રાર્થનાઓ, બેઠાડુ ઈશ્વરો છે / હરીશ મીનાશ્રુ\n33 - ચાંદ સૂરજનાં અમે કૂકા કર્યા / હરીશ મીનાશ્રુ\n34 - પળના પરપોટાને પરણી / હરીશ મીનાશ્રુ\n35 - પાંદનાં દીટેથી તૂટી ઝાડ ન્યારું થૈ ગયું / હરીશ મીનાશ્રુ\n36 - પૂછાય પાંચમાં એ મુફલિસોની વસ્તીમાં / હરીશ મીનાશ્રુ\n37 - અવળ સવળ ઊંધા ને ચત્તાં / હરીશ મીનાશ્રુ\n38 - કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે / હરીશ મીનાશ્રુ\n39 - ઝૂકે છે બંદગી ને ઊભો સમર્થ કેવળ / હરીશ મીનાશ્રુ\n40 - જનમ ઝાંપે ફરી જાસા / હરીશ મીનાશ્રુ\n41 - બગાવત કર અને ખા તું બગાસું / હરીશ મીનાશ્રુ\n42 - સરલ ને સોંસરી ક્ષણ ભરબજારે ભૂલ પકડે છે / હરીશ મીનાશ્રુ\n43 - નરી આંખે છો ને દરસતાં નથી / હરીશ મીનાશ્રુ\n44 - નર્યું કૌતુક બની બેઠાં ���મળની સાવ ભીતરમાં / હરીશ મીનાશ્રુ\n45 - હા, મરણ ઉચ્ચારશે ભાષા નવીનક્કોર ને / હરીશ મીનાશ્રુ\n46 - આજે ફરીથી ગંગા કથરોટમાં પધારી / હરીશ મીનાશ્રુ\n47 - વળ ચડાવીને અવળવાણી કશું બોલે હવે / હરીશ મીનાશ્રુ\n48 - વ્યથાથી વિશ્વ ભાગતાં જે રહે શેષ હવે / હરીશ મીનાશ્રુ\n49 - હું ચહું તે ધુંધુકાર ક્યાં હશે / હરીશ મીનાશ્રુ\n50 - રીઢો તસ્કર છે તું ઘરફોડ, મિયાં / હરીશ મીનાશ્રુ\n51 - હું વાત કરું તો વણસે / હરીશ મીનાશ્રુ\n52 - તું ગણે જેને ત્રિપુટી, એ અહીં ત્રેખડ થશે તો \n53 - તલનું તાળું કૂંચી રજની / હરીશ મીનાશ્રુ\n54 - દર્દ આપી દમામ આપું છું / હરીશ મીનાશ્રુ\n55 - સઘળું છે અટપટું તો સ્પર્શી સરળ કરી લે / હરીશ મીનાશ્રુ\n56 - મરણનો રંગ રાખોડી વધારે ભૂખરો ના કર / હરીશ મીનાશ્રુ\n57 - વન વચાળે પુષ્પ-ભૂલી બે’ક પાંખડીઓ મળી / હરીશ મીનાશ્રુ\n58 - નદીને મૂઠ મારીને તણખલા શી કરી નાખી / હરીશ મીનાશ્રુ\n59 - હું સતત રત, વટાવ્યા કરું રાતને / હરીશ મીનાશ્રુ\n60 - પાણીના ટીપામાં પનઘટ લાવજો / હરીશ મીનાશ્રુ\n61 - આ ઘર છે જે ઘરમાં રહ્યામાં નથી / હરીશ મીનાશ્રુ\n62 - અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને... / હરીશ મીનાશ્રુ\n63 - ખગોલ ભેદી ખગ ચડવાનાં / હરીશ મીનાશ્રુ\n64 - એ કહે, પાષાણવત્‌ આ પળ નર્યું પોલાણ છે / હરીશ મીનાશ્રુ\n65 - અંજલિભર શુદ્ધ જલ / હરીશ મીનાશ્રુ\n66 - આ હથેળીમાં રસાતળ હોય તો \n67 - રંગસ્તવન / હરીશ મીનાશ્રુ\n68 - ચિત્રકસ્તવન / હરીશ મીનાશ્રુ\n69 - દીવાલો છેવટે ઊકલી જવાની સાદડી માફક / હરીશ મીનાશ્રુ\n70 - જાતને જાતથી ભાગવી નિર્ગુણે ગુણવી / હરીશ મીનાશ્રુ\n71 - બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ\n72 - ફૂંક મારીને તકદીર ઉરાડીને જીવ્યો / હરીશ મીનાશ્રુ\n73 - રતુંબડ જાગરણની આંખમાં દૈ રાતને વાસા / હરીશ મીનાશ્રુ\n74 - મયદાનવની નગરી લાગે / હરીશ મીનાશ્રુ\n75 - બ્રહ્મ ઉપદેશ ને પેંગડે પગ, ભલા / હરીશ મીનાશ્રુ\n76 - અર્થ જેનો ભોંયમાં અડધો ને અડધો આભમાં / હરીશ મીનાશ્રુ\n77 - શબ્દ તું સાવ વાંકો રાખે છે / હરીશ મીનાશ્રુ\n78 - લય તૂટ્યો ને લબડી લાળ / હરીશ મીનાશ્રુ\n79 - ટાળ્યાં કેમ શકાશે ટાળી / હરીશ મીનાશ્રુ\n80 - ફતવા લખે છે શેખ, કહે, શીદ ગુમાનમાં / હરીશ મીનાશ્રુ\n81 - ચુપ રહે ચાડિયા, ક્યાંય ચિડિયા નથી, ક્યાંય નાનક નથી / હરીશ મીનાશ્રુ\n82 - ન લહિયો ન લેખણ ન લેખાં ન જોખાં / હરીશ મીનાશ્રુ\n83 - કૂંચી જડી છે મનની બસ ખોલ વાખ કરીએ / હરીશ મીનાશ્રુ\n84 - તારા પદચાપથી પડ રહે જાગતું / હરીશ મીનાશ્રુ\n85 - આપું તો તાલપૂર્વક હું આપું એક તાલી / હરીશ મીનાશ્��ુ\n86 - વાવર્યું નહિ ને વેરતાં જ ગયા / હરીશ મીનાશ્રુ\n87 - અસ્ફૂટ સ્વરમાં અમથું હું ઉચ્ચરું કશું તો એને સહુ વિધિનું પ્રાચીન વિધાન સમજે / હરીશ મીનાશ્રુ\n88 - અસમંજસની ક્ષણમાં પેસી ગબડ્યા કરશે / હરીશ મીનાશ્રુ\n89 - જો હું પલાંઠી વાળું, વાળે અદબ અરીસા / હરીશ મીનાશ્રુ\n90 - દર્પણ દિયે દિલાસો રે / હરીશ મીનાશ્રુ\n91 - ::: પુણ્યસ્મરણ / હરીશ મીનાશ્રુ :::\n91.1 - મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ / હરીશ મીનાશ્રુ\n91.2 - રાજેન્દ્ર શાહ / હરીશ મીનાશ્રુ\n91.3 - નર્મદ / હરીશ મીનાશ્રુ\n91.4 - મનોજ ખંડેરિયા / હરીશ મીનાશ્રુ\n91.5 - અમૃત ‘ઘાયલ’ / હરીશ મીનાશ્રુ\n91.6 - ગની દહીંવાળા / હરીશ મીનાશ્રુ\n91.7 - મનહર મોદી ૧ / હરીશ મીનાશ્રુ\n91.8 - મનહર મોદી ૨ / હરીશ મીનાશ્રુ\n91.9 - મકરંદ દવે / હરીશ મીનાશ્રુ\n91.10 - મૌલાના જલાલુદ્દીન રૂમી / હરીશ મીનાશ્રુ\n91.11 - ઉમાશંકર જોશી / હરીશ મીનાશ્રુ\n91.12 - હરિવલ્લભ ભાયાણી-મકરંદ દવે / હરીશ મીનાશ્રુ\n91.13 - અરજણદાસ / હરીશ મીનાશ્રુ\n91.14 - મરીઝ / હરીશ મીનાશ્રુ\n91.15 - સુંદરમ્‌ / હરીશ મીનાશ્રુ\n91.16 - વેણીભાઈ પુરોહિત / હરીશ મીનાશ્રુ\n91.17 - કૃષ્ણરામ / હરીશ મીનાશ્રુ\n91.18 - ચિનુ મોદી / હરીશ મીનાશ્રુ\n91.19 - લાભશંકર ઠાકર / હરીશ મીનાશ્રુ\n92 - ::: સ્મરણપુણ્ય / હરીશ મીનાશ્રુ :::\n92.1 - જવાહર બક્ષી / હરીશ મીનાશ્રુ\n92.2 - જયેન્દ્ર શેખડીવાળા / હરીશ મીનાશ્રુ\n92.3 - હરિકૃષ્ણ પાઠક / હરીશ મીનાશ્રુ\n92.4 - રઘુવીર ચૌધરી / હરીશ મીનાશ્રુ\n92.5 - અનિલ જોશી / હરીશ મીનાશ્રુ\n92.6 - ભગવતીકુમાર શર્મા / હરીશ મીનાશ્રુ\n92.7 - ‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ\n92.8 - સિતાંશુ યશશ્ચન્દ્ર / હરીશ મીનાશ્રુ\n92.9 - રમણિક અગ્રાવત / હરીશ મીનાશ્રુ\n92.10 - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ / હરીશ મીનાશ્રુ\n92.11 - અદમ ટંકારવી / હરીશ મીનાશ્રુ\n92.12 - રાજેન્દ્ર શુક્લ / હરીશ મીનાશ્રુ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/tag/audio", "date_download": "2020-09-20T14:22:24Z", "digest": "sha1:QL5WD6H22VTLPA6B3BKO76K23ZYZQ2KA", "length": 22279, "nlines": 233, "source_domain": "www.mitixa.com", "title": "audio – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n(તરન્નૂમ – રાજૂ યાત્રી)\nલખું રોજ વાદળ ને ઝાકળ મળે છે \nમને રોજ તડકાનાં કાગળ મળે છે \nસમય સાથ ચાલું છું તોયે જુઓને,\nમુસીબત કદમ એક આગળ મળે છે \nતકાદા કરે છે તું કેવા મિલનના,\nમને ફક્ત અધખુલી સાંકળ મળે છે \nતને શોધતાં શોધતાં લોક હાંફે,\nખુદા, તુંય ભીંતોની પાછળ મળે છે \nખુશાલી હવે ના મળે કોઈ ઘરમ��ં,\nખુશીના મુકામોય ભાગળ મળે છે \nનિરાશા વદનથી લુછી નાંખ ‘ચાતક’,\nક્ષિતિજે અહીં રોજ વાદળ મળે છે \n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા\nઆધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં તાણી જાય છે. વાંચો કુદરતને ખોળે સોનેરી ક્ષણોમાં ખોવાઈ જવાનું આમંત્રણ.\nભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,\nજંગલની કુંજ કુંજ જોવી હતી;\nજોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,\nરોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.\nસૂના સરવરિયાની સોનેરી પાળે\nહંસોની હાર મારે ગણવી હતી;\nડાળે ઝૂલંત કોક કોકિલાને માળે\nઅંતરની વેદના વણવી હતી.\nએકલા આકાશ તળે ઊભીને એકલો\nપડઘા ઉરબોલના ઝીલવા ગયો;\nવેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,\nએકલો અટૂલો ઝાંખો પડ્યો.\nઆખો અવતાર મારે ભમવા ડુંગરિયા,\nજંગલની કુંજ કુંજ જોવી ફરી;\nભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,\nઅંતરની આંખડી લ્હોવી જરી.\nમા મને કોઈ દી સાંભરે નૈ\nઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે એના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. મા તો કદી બાળકથી દૂર નથી જતી. વ્યક્ત રૂપેથી વિલીન થનાર મા નિઃસીમ થઈ અવકાશમાં વિસ્તરે છે ત્યારે નભમાંથી એની આંખો નિહાળતી હોવાની મધુર કલ્પના કૃતિમાં અનેરો પ્રાણ પૂરે છે.\nસ્વર – નિરુપમા શેઠ, સંગીત – અજીત શેઠ\nકોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ,\nકેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ.\nકોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય,\nહુ તુ તુ તુની હડિયાપાટીમાં માનો શબદ સંભળાય-\nમા જાણે હિંચકોરતી વઈ ગઈ\nહાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી સાંભરે નૈ\nશ્રાવણની કોક કોક વે’લી સવારમાં સાંભરી આવે બા,\nપારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા,\nદેવને પૂજતી ફૂલ ���ૈ લૈ\nમા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી સાંભરે નૈ\nસૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું;\nમાની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું,\nતગતગ તાકતી ખોળલે લૈ\nગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી સાંભરે નૈ\nકોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ\nકેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ\nચોમાસું ક્યાંક આસપાસ છે\nઆજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને \nસંગીત: નયનેશ જાની; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર\nઆંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,\nગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે \nકોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી\nતરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી\nવરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે … મારું ચોમાસું\nકોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે\nપહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે\nનસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે .. મારું ચોમાસું\nઆંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે\nગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે \nનૈયા ઝૂકાવી મેં તો\nઆજે સાંભળો એક સુંદર અને મનભાવન પ્રાર્થનાગીત.\nઆલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર\nનૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના\nઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના\nસ્વાર્થનું સંગીત ચારે કોર બાજે\nકોઇનું કોઇ નથી દુનીયામાં આજે\nતનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો\nપાપ ને પુણ્યના ભેદ રે પરખાતા\nરાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા\nજોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો\nશ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે\nનિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે\nમનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો\n[ફરમાઈશ કરનાર મિત્ર – ડૉ. હીતેશ ચૌહાણ]\nસૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સા���ભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં.\nઆલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર\nમૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,\nશુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું\nગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,\nએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું\nદીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,\nકરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું\nમાર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,\nકરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું\nચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,\nવેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું\n– મુનિ શ્રી ચિત્રભાનુ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમાને તો મનાવી લેજો રે\nઉત્તર જાજો દખ્ખણ જાજો\nરક્ત ટપકતી સો સો ઝોળી\nએવું રે અજાણ્યું સગપણ સાંભર્યું\nનૈયા ઝૂકાવી મેં તો\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nતમારા અહીં આજ પગલાં થવાનાં\nપાન લીલું જોયું ને\nરજની તો સાવ છકેલી\nપગ મને ધોવા દ્યો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિ���ાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/blog/blogging-tips/how-to-make-money-blogging-becoming-a-product-reviewer/", "date_download": "2020-09-20T14:35:08Z", "digest": "sha1:5NYDETGZVGRTIFXY3LLQK4ORP7NVXXSB", "length": 52435, "nlines": 241, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "મની બ્લોગિંગ કેવી રીતે બનાવવી: પ્રોડક્ટ રિવ્યુઅર બનવું - WHSR", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર ���રૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nતમારા આઇપી છુપાવો તમારા આઈપી સરનામાંને સ્કેમર્સથી સુરક્ષિત કરો.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલનાએક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nજમણું હોસ્ટ પસંદ કરોવ્યક્તિગત કરેલ વેબ હોસ્ટની ભલામણ મેળવો.\nમુખ્ય પૃષ્ઠ » WHSR બ્લોગ » મની બ્લોગિંગ કેવી રીતે બનાવવી: પ્રોડક્ટ સમીક્ષક બનવું\nમની બ્લોગિંગ કેવી રીતે બનાવવી: પ્રોડક્ટ સમીક્ષક બનવું\nલેખ દ્વારા લખાયેલ: ગિના બાલાલાતી\nસુધારાશે: ઑગસ્ટ 11, 2020\nસારાંશ અને સામગ્રીનું કોષ્ટક\nસારી સમીક્ષાઓના ઘટકો અને તમારી પ્રામાણિક સમીક્ષાઓના વિનિમયમાં મફત ઉત્પાદનો, સહેલ અથવા સેવાઓ માટે તમારા પ્રથમ થોડા ગિગ્સને કેવી રીતે લાઇન કરવું તે જાણો.\nપરિચય: તમે એક પ્રભાવશાળી છો\nસમીક્ષા કરવા માટે વસ્તુઓ શોધી અને પસંદ કરી રહ્યા છીએ\nએક મહાન સમીક્ષા ઘટકો\nએક આંખ મોહક ફોટો\nસમીક્ષામાં આઇટમ / સેવાના ફાયદા\nસમીક્ષામાં આઇટમ / સેવાની ભૂલો\nતમારી એકંદર અભિપ્રાય અને ઉત્પાદન માહિતી\nપૂર્ણ જાહેરાત અને યોગ્ય લિંકિંગ\nતમને ગમે તે ઉત્પાદનો ક્યાંથી મળી શકે છે\nએફટીસી ડિસ્ક્લોઝર: આ લેખમાં એફિલિએટ લિંક્સનો ઉપયોગ થાય છે. WHSR આ વેબસાઇટ પર સૂચિબદ્ધ કેટલીક કંપનીઓમાંથી રેફરલ શુલ્ક મેળવે છે.\nએક મહાન આનંદ એક બ્લોગર હોવા ઉત્પાદન સમીક્ષાઓ લખી રહ્યું છે. મેલમાં પેકેજીસ મેળવવાની ઉત્તેજના, મારા કુટુંબને મદદ કરે છે તેવું નવું ઉત્પાદન શોધવાનો રોમાંચ અને મારા ઘરની આરામથી પૈસા કમાવવાના આનંદથી વ્યાવસાયિક બ્લોગિંગની કારકીર્દિ તરફ દોરી ગઈ છે.\nતેથી તમે કેવી રીતે પ્રારંભ કરી શકો છો આ પ્રાઇમર તમને ઉત્પાદન સમીક્ષક તરીકે કેવી રીતે પ્રારંભ કરવું તે બતાવશે.\nસમીક્ષાઓ અને આનુષંગિક લિંક્સ સાથે રજા ભેટ માર્ગદર્શિકા\nસમીક્ષા કરવા માટે વસ્તુઓ પસંદ કરી રહ્યા છીએ\nતમારે ધ્યાનમાં લેવાની પહેલી વસ્તુ તમારા પ્રેક્ષકો છે. શું આ એવું કંઈક છે જે ફક્ત તમને લાભ કરે છે, અથવા તમે કુદરતી રીતે આ ઉત્પાદનની ભલામણ મિત્રને કરો છો જે તમારા લક્ષ્ય પ્રેક્ષકો સાથે મેળ ખાય છે તમે ચોક્કસપણે દરેક ઉત્પાદનની સમીક્ષા કરી શકો છો જે તમારી રીતે આવે છે, પરંતુ ખાતરી કરો કે તમારા ઉત્પાદનો આ બધા ત્રણમાંથી પસાર કરે છે:\nતેઓ તમને જોઈતા કંઈક છે અને તેનો ઉપયોગ કરી શકે છે;\nતમારા વાચકો અથવા ઇચ્છિત પ્રેક્ષકોને રસ / ઉપયોગ છે; અને\nતમારા બ્લોગની થીમને ફિટ કરો.\nજો નહીં, તો તમારી સમીક્ષા ખૂબ સ્વયં-સેવા આપતી લાગે છે.\nતમે એક પ્રભાવક છો\nપોતાને પ્રભાવશાળી તરીકે વિચારવાનું પ્રારંભ કરો: તમે તમારા પ્રેક્ષકોના વર્તન અને ખરીદવાની આદતોને પ્રભાવિત કરી શકો છો.\nજેમ જેમ તમારા વાચકો તમારા પર વિશ્વાસ કરવા ઉગે છે, તેમ તમે કુદરતી રીતે તેમની માટે ઉપયોગી વસ્તુઓની ભલામણ કરશો. જો ત્યાં એવા ઉત્પાદનો, સેવાઓ અથવા ગંતવ્યો છે જેનો તમે પહેલાથી જ તમારા બ્લોગના ધ્યાનથી ફિટ થઈ ગયા છો, તો આગળ વધો અને તેમના વિશે એક ભાગ લખો. એકવાર તમે તે કરો, તમે છે એક પ્રભાવક - તે જેટલું જ સરળ છે.\nપ્રથમ, તમને ચૂકવણી નહીં મળે અથવા મફત ઉત્પાદનો મળશે નહીં, પરંતુ તમે તમારી સમીક્ષાઓ સરળતાથી મુદ્રીકૃત કરી શકો છો.\nએક બ્લોગ પોસ્ટ બનાવો જે ઉત્પાદનોની ભલામણ કરે છે અને તમારા આનુષંગિક લિંક્સમાં પ્રોગ્રામ્સમાંથી મૂકો એમેઝોનનો એફિલિએટ પ્રોગ્ર���મ, કમિશન જંકશન or વેચાણ શેર કરો. વિચારોમાં હોલીડે ગિફ્ટ ગાઇડ્સ, સંલગ્ન લિંક ઘટકો, મુસાફરી પ્રવાસો, વેબ પ્રકાશન સાધનો, હોસ્ટિંગ, બ્લૉગ પ્લગિન્સ અથવા \"હોવી જોઈએ\" પોસ્ટ્સમાં ટોચની તકનીક, મોસમી ફેશન્સ અથવા પાછા સ્કૂલ વસ્તુઓ જેવી વસ્તુઓ શામેલ છે.\nએક ઉદાહરણ એ છે કે મેં મારા પાદરીઓ માટે છેલ્લા ક્રિસમસ (બનાવટી છબી જુઓ) માટે બનાવેલી ભેટ માર્ગદર્શિકા છે. ભેટ માર્ગદર્શિકાઓ મહાન છે કારણ કે જ્યારે તમે વિકાસ કરો છો, ત્યારે તમે કંપનીઓને તમારી માર્ગદર્શિકામાં ભાગ લેવા માટે ચાર્જ કરી શકો છો.\nફ્લિપ્પા પર પ્રોડક્ટ રિવ્યૂ સાઇટ 10,000 ડોલરમાં વેચાય છે.\nઆખરે, તમારી ઉત્પાદન સમીક્ષા સાઇટ દ્વારા પ્રભાવક તરીકે, તમે ખરીદદારો માટે વાસ્તવિક મૂલ્ય લાવી શકો છો. અસરને સરળતાથી અવગણવામાં આવતી નથી કારણ કે પુનર્વિકાસ દરમિયાન કેટલીક ઉત્પાદન સમીક્ષા સાઇટ્સ પ્રાપ્ત કરેલા મૂલ્યોથી જોઈ શકાય છે. દાખ્લા તરીકે, ફ્લિપ્પા પર સન એન્ડ સી મીઠું 10,000 ડોલરમાં ગયું.\nસમીક્ષા કરવા માટે વસ્તુઓ શોધી અને પસંદ કરી રહ્યા છીએ\nસામાન્ય પેરેંટિંગ પરના બ્લોગમાં પસંદ કરવા માટે ઉત્પાદનોની વિશાળ પસંદગી હશે. જો કે, \"બાળકો સાથે લીલો રહેવા\" વિશેના બ્લોગમાં સંબંધિત ઉત્પાદનો અને સેવાઓની પસંદગી ઓછી હશે - ફક્ત પર્યાવરણમિત્ર એવી બાળકોની વસ્તુઓ. ત્યાં અદ્યતન ટેક ગેજેટ પરની પોસ્ટ તે પ્રેક્ષકો સાથે ઉડશે નહીં.\nઅન્ય વિશિષ્ટ પ્રોડક્ટ જે વેબ હોસ્ટિંગ સેવાઓની સમીક્ષા અને પ્રમોટ કરવા માટે ખૂબ સારી છે. શા માટે કારણ કે તે એક \"નરમ\" ઉત્પાદન છે જેની ઉચ્ચ માંગ છે - દરેક વ્યક્તિ જે ઑનલાઇન હાજરી ઇચ્છે છે તે વેબ હોસ્ટની જરૂર છે. તમારે તેની જરૂર છે અને એકનો ઉપયોગ કરો. તો શા માટે નહીં કારણ કે તે એક \"નરમ\" ઉત્પાદન છે જેની ઉચ્ચ માંગ છે - દરેક વ્યક્તિ જે ઑનલાઇન હાજરી ઇચ્છે છે તે વેબ હોસ્ટની જરૂર છે. તમારે તેની જરૂર છે અને એકનો ઉપયોગ કરો. તો શા માટે નહીં તમારા પોતાના વેબ હોસ્ટની સમીક્ષા કરો\nશેરસેલ પર પ્રમોટ કરવા માટે ઉપલબ્ધ કૌટુંબિક ઉત્પાદનો. હું એક વ્યકિતગત બાળ પુસ્તક વિક્રેતા, જુઓ, દરેક વેચાણ સંલગ્ન સંદર્ભ માટે 10% ચુકવવું છે. શેરસેલ ખાતે હાલમાં સૂચિબદ્ધ 152 કુટુંબ-સંબંધિત કંપનીઓ છે (સાઇનઅપ).\nએક મહાન સમીક્ષા ઘટકો\nસમીક્ષા લખવા માટે ઘણા બધા ભાગો છે જે તમારા પ્રેક્ષકો માટે સંલગ્ન છે અને સંભવિત ગ્રાહકોને લાભદાયી છે જે તમારી રીત આવે છે.\n1. એ�� આંખ મોહક ફોટો\nજ્યારે બ્રાન્ડ્સ તમારા ઉત્પાદનને સારૂ લાગે છે ત્યારે તે તમને પ્રેમ કરે છે, તેથી ફોટાને પુષ્કળ લો અને છબીને સારી બનાવવા માટે તમે જે કરી શકો તે કરો.\nજો તે રસોઈ ઉત્પાદન છે, તો તમે બનાવેલ ઉત્પાદન અને પરિણામી વાનગી બતાવો. જો તમે સારો ફોટો નહીં લઈ શકો, તો ક્લાઈન્ટ પાસેથી કોઈ ઇમેજ માટે પૂછો - કંઇક કરતાં કંઇક સારું લાગે તેવું વધુ સારું છે પરંતુ તમારે વાજબી સારા ફોટા લેવાનું શીખવું પડશે .. પ્રવાસની સમીક્ષાઓ પોતાને મહાન ફોટા માટે ધીરે છે, પરંતુ તમને જરૂર પડી શકે છે એક સેવા માટે સર્જનાત્મક વિચાર.\nઉદાહરણ તરીકે, જો તમે સફાઈ સેવાની સમીક્ષા કરી રહ્યા હોવ, તો તમે ટ્રક, ટીમ અને તેમના ઉપકરણો પર લોગો અને તેઓ સાફ કરેલા વિસ્તારોના ફોટા પહેલા / પછી શૂટ કરી શકો છો.\nનીચે સ્ક્રીનશોટ \"ફ્રોઝન\" માંથી પુસ્તકો માટે સમીક્ષા છે. નોંધ લો કે મારી પાસે બહુવિધ પિન્નેબલ છબીઓ છે, તેથી હું સમય-સમય પર ફરીથી પ્રતિબિંબિત કરી શકું છું અને દરેક વખતે હું પિન બોર્ડ અને વિષયને બદલી શકું છું.\nબીજું ઉદાહરણ - જો તમે જેરી જુઓ InMotion હોસ્ટિંગ or ગ્રીનગિક્સ સમીક્ષા - તે લેખન પૂરક કરવા માટે ફોટા અને ચાર્ટ્સ ઉમેરીને ટન મૂલ્યનો ઉપયોગ કરે છે.\nવિગતોનું વર્ણન કરવા માટે જીઆઇએફ અને ઉચ્ચ રીઝોલ્યુશન છબીઓનો ઉપયોગ કરો.\nક્લાઈન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલ છબી (ઝર્બી)\n2. આ આઇટમ અથવા સેવાના લાભો\nઆ પ્રોડક્ટ વિશે તમને ગમે તે બધું લખો, પરંતુ હાલમાં બ્રાન્ડ શું પ્રમોટ કરે છે તેના પર ધ્યાન આપો.\nઉદાહરણ તરીકે, જો તે એલર્જી ઉત્પાદન અને તેના વસંત સમય છે, તો તમે અને તમારા એલર્જી પીડિતો માટે વર્ષના આ સમય કેટલો પડકારરૂપ છે તે અંગેની સામગ્રીને સ્થાનાંતરિત કરી શકો છો.\nસાવચેતીનો શબ્દ: પ્રમાણિક બનો સામગ્રી બનાવશો નહીં; જો શક્ય હોય તો અને જ્યારે શક્ય હોય ત્યારે બ્રાન્ડના ઝુંબેશને અનુકૂળ એવા હકારાત્મક ધ્યેયોને પ્રકાશિત કરો અથવા ફક્ત હકીકતોને વળગી રહો. તમે જે કરી શકો તેટલા હકારાત્મક ગુણો બનાવો અને તેના વિશે તમને ગમે તેટલું ભાર મૂકે છે.\nઝારબીઝના મારા મોસમી જાહેરાત ઝુંબેશમાં - મેં તેમનો ફોટો ઉપયોગ કર્યો ત્યારથી મને હજી સુધી ઉત્પાદન પ્રાપ્ત થયું નથી.\nએક વર્ષ એક કોન્ફરન્સમાં, મેં બ્રાન્ડ્સની પેનલ સાથેના સવાલ અને એમાં ભાગ લીધો. હું એક બ્રાન્ડના પ્રતિનિધિ પાસેથી જાણું છું તે જટિલ દૂર છે કંઇ બરોબર છે. જો તમે 100% સકારાત્મક ���મીક્ષા લખો છો, તો કોઈ પણ તમને વિશ્વાસ કરશે નહીં અને તમે વિશ્વસનીયતા ગુમાવશો.\nભૂલો વિશે લખો, પરંતુ નમ્ર બનો.\nયાદ રાખો, તમે આ ઉત્પાદનને ખરીદવા માટે લોકોને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો. જો કે, ઉત્પાદન ખરેખર કચરો છે અથવા વાસ્તવમાં તેને ભલામણ કરવા માટે ભૂલો ખૂબ મોટી છે અને તમને પગાર માટે ઉત્પાદન પ્રાપ્ત થયું છે, તરત જ વિક્રેતાનો સંપર્ક કરો અને તેમને શું કરવું તે પૂછો. તેઓ ઇચ્છે છે કે તમે સમીક્ષા પર કામ કરવાનું બંધ કરી દો, તેઓ ભૂલોને સમારકામ કરી શકે છે અથવા તેઓ સમસ્યા વિશે જાણતા નથી અને તમને પોસ્ટમાં વિલંબ કરવાનું કહે છે. તેમની સાથે વાત છે હંમેશા જવાબ અને તે તમને તેમના પર હકારાત્મક પરિપ્રેક્ષ્ય આપે છે.\nકોઈ ઉત્પાદન / સેવાની ભૂલો દર્શાવવામાં ડરશો નહીં - પછી ભલે તમને કંપની તરફથી ચૂકવણી કરવામાં આવે. અહીં એક સ્ક્રીનશોટ છે જેરીની સાઇટગ્રાઉન્ડ સમીક્ષા - સમીક્ષામાં તેમણે નોંધાયેલા ખામીઓ નોંધો.\n4. તમારો એકંદર અભિપ્રાય અને પ્રોડક્ટ માહિતી\nએકવાર તમે પોઝિટિવ્સ અને ભૂલોને સૂચિબદ્ધ કર્યા પછી, તમે તમારી સામાન્ય અભિપ્રાય આપી શકો છો - તમને ગમે તેટલું સર્જનાત્મક બનાવો. રેટિંગ સિસ્ટમ બનાવો, અંગૂઠો અપાવો, હસતાં બાળકને બતાવો - જે તમારા માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે.\nછેવટે, ઉત્પાદન પરની વિગતો આપો, ખાસ કરીને એક લિંક જ્યાં તેને મેળવવી.\nતમારા બ્લોગમાં બ્રાંડ્સ દર્શાવવા માટે આકર્ષક વાર્તા કહો.\n5. બધા માં લપેટી એક આકર્ષક વાર્તા\nઆજે સારી વાર્તા લખવાનો શ્રેષ્ઠ માર્ગ વાર્તા કહેવાની છે. આ બીજી વસ્તુ બ્રાન્ડ છે.\nજો તે પૂરતું સારું છે, તો તેઓ તમારી સમીક્ષા તેમના પ્રેક્ષકો સાથે પણ શેર કરી શકે છે - અને તે તમારા બ્લોગ માટે શ્રેષ્ઠ સંપર્કમાં છે. જો તમે અનિવાર્ય વ્યક્તિગત વાર્તાથી અને તેના દ્વારા તમારા જીવનમાં પ્રોડકટનો ફાળો કેવી રીતે આવે છે તેની શરૂઆત કરો છો, તો તમને વાચકોનો સારો પ્રતિસાદ પણ મળશે. જો તે પૂરતું સારું છે, તો તેઓ તમારી સમીક્ષા તેમના પ્રેક્ષકો સાથે પણ શેર કરી શકે છે - અને તે તમારા બ્લોગ માટે શ્રેષ્ઠ સંપર્કમાં છે.\nપેઇડ રીવ્યુ અભિયાનમાં મેં સિલ્ક માટે કર્યું - મારા લેખમાં મારા ઘરના ઘણાં કેળા સાથે શું કરવું તે અંગેની મારી હતાશાથી પ્રેરણા મળી\n6. પૂર્ણ જાહેરાત અને યોગ્ય લિંકિંગ\nજ્યારે તમે બ્લોગિંગ કરી રહ્યા હો ત્યારે એફટીસીના નિયમનો તમારે જાહેર કરવાની જરૂર છે કોઈપણ રોકડ, મફત અથવા ડિસ્કાઉન્ટેડ ઉત્પાદનો, કુપન્સ, ભેટ પ્રમાણપત્રો, કૉન્ફરન્સ / ઇવેન્ટ એડમિશન અથવા કોઈપણ પ્રકારની ચુકવણી સહિતની વળતરની રીત.\nઆ તમારી પોસ્ટની ટોચ પર કરો અથવા પહેલાં કોઈપણ કડીઓ. જો તમને પ્રોડક્ટ મફતમાં મળી ન હતી પરંતુ તમારી પોતાની આનુષંગિક લિંક્સનો ઉપયોગ કરી રહી છે, તો તમારે પણ તેનો ખુલાસો કરવો પડશે.\nસોશિયલ મીડિયા પર જાહેર કરવા માટે યોગ્ય હેશટેગ્સનો ઉપયોગ કરો. હું પોસ્ટ્સ અને સોશિયલ મીડિયા માટે \"#AD\" નો ઉપયોગ કરું છું કેમ કે તે કોઈપણ ટૂંકમાં પ્લગ કરવા માટે ટૂંકા અને સરળ છે. તમે તમારી પોસ્ટ પર મૂકી શકો છો, \"તમે આ ઉત્પાદનને સમીક્ષા માટે પ્રાપ્ત કર્યું છે, પરંતુ બધી મંતવ્યો મારા પોતાના છે,\" તમે ચુકવણી વગર મેળવેલ ઉત્પાદનો માટે.\nજો તમને ફ્રી પ્રોડક્ટ પ્રાપ્ત થઈ હોય તો જાહેર કરવું યાદ રાખો, પછી ભલે તમે તેના વિશે ફક્ત એક જ સમયે રડતા હોવ. તે ગૂંચવણભર્યું છે, પરંતુ મેં જે શ્રેષ્ઠ સલાહ સાંભળી છે તે છે, \"જ્યારે શંકા હોય ત્યારે જાહેર કરો.\"\nછેલ્લે, હંમેશાં તમારી લિંક્સ, આનુષંગિક અથવા અન્યથા માટે \"અનુસરવા નહીં\" પસંદ કરો. જો બ્રાન્ડ તે દિશાનિર્દેશને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો ચાલો.\nતમારે જે કરવાની જરૂર છે તે સૂચિનો આ ફક્ત ભાગ છે તમારા બ્લોગને દાવો કરવાથી અટકાવો.\nતમારી પાસે પહેલેથી જ માલિકી ધરાવતા અને કોઈ વળતર ન મળતા ઉત્પાદનો માટે, તમે આ છોડી શકો છો - સિવાય કે તમે જાહેર કરવા માંગતા હો કે તમને પોસ્ટના બદલામાં કંઈ મળ્યું નથી.\nઉત્પાદન લિંક પહેલા અને નજીક ઉલ્લેખિત સ્પોન્સરશિપનું ઉદાહરણ. સ્વચાલિત સોશિયલ મીડિયા પ્રમોશન માટે શીર્ષકમાં \"#AD\" શામેલ છે.\nતમે પ્રોડક્ટ્સ ક્યાંથી મેળવશો\nતમને ગમે તે ઉત્પાદનોની સમીક્ષા કરવા બ્રાન્ડ્સ પિચ કરવા માટે તે સંપૂર્ણપણે સ્વીકાર્ય છે. ધંધા જેટલો નાનો હોય, તમે વધુ સમીક્ષા ઉત્પાદનોનો સ્કોર કરો.\nતમે ઉત્પાદન શરૂ કરવાને બદલે કુપન્સ ઓફર કરી શકો છો. તમારી પ્રેક્ષકોને શા માટે તેમના પ્રેક્ષકો તેમના માટે યોગ્ય છે તે શામેલ કરો, તેઓ ઉત્પાદનને કેવી રીતે પ્રતિસાદ આપશે અને તમે તેમના માટે શું કરશો. ઢોંગ કરો કે તમે કવર લખી રહ્યા છો નોકરીની અરજી માટે દો\nતમારા આંકડા અને મીડિયા કિટ શામેલ કરવાનું યાદ રાખો.\nએફિલિએટ માર્કેટિંગ એ એક વિકસિત ઉદ્યોગ છે અને ઘણા મમ્મી (બીજાઓ વચ્ચે) બ્લોગર્સ માટે ઑનલાઇન આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. આનુષંગિક માર્કેટિંગ કરનાર કોઈ ઉત્પાદન અથવા સેવાને પ્રોત્સાહિત કરે છે જે લિંક્સ, કોડ્સ, ફોન નંબર્સ વગેરે દ્વારા ટ્રૅક કરી શકાય છે, તે તમારા માટે અનન્ય છે. જ્યારે તમે તમારી અનન્ય લિંક દ્વારા વેચાણ કરો છો ત્યારે તમે આવકનો એક ભાગ કમાવો છો.\nસંલગ્ન નેટવર્ક એ એક પ્લેટફોર્મ છે જે એક આનુષંગિક અને બ્રાન્ડ્સ (ઉર્ફ વેપારીઓ) વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. તે એફિલિએટ માર્કેટીંગ સમીકરણનો એક ભાગ છે જે બાકી રહે છે, કારણ કે મોટાભાગના આનુષંગિકો સીધા જ ઉત્પાદનો / સેવાઓ સાથે વ્યવહાર કરે છે, પરંતુ તે હજુ પણ જાણવાની એક મહત્વપૂર્ણ માહિતી છે.\nસામાન્ય રીતે, એફિલિએટ નેટવર્કનો વારંવાર વેપારીઓ તેમના એફિલિએટ પ્રોગ્રામનું સંચાલન કરવા માટે ઉપયોગ કરે છે અને તેમના ઉત્પાદનો માટે ડેટાબેઝ તરીકે પણ કાર્ય કરે છે. પબ્લિશર્સ પછી તેમના ઉત્પાદનના આધારે પ્રોડક્ટ પસંદ કરી શકે છે જે તેઓ પ્રમોટ કરવા માંગે છે.\nકમિશન જંકશન અને વેચાણ શેર કરો બે સૌથી લોકપ્રિય સંલગ્ન નેટવર્ક્સ છે.\n3. ઉત્પાદન સમીક્ષા સાઇટ્સ\nનવીbies માટે, હું ભલામણ કરું છું ટૉમોન, જેમાં નાના પ્રેક્ષકો સાથે બ્લોગર્સ માટે ઘણી ઝુંબેશો છે. વ્યક્તિગત રીતે, મેં સાથે શરૂઆત કરી બ્લોગપ્રિવાયર અને તેણી બોલે છે. તમે પણ પ્રયાસ કરી શકો છો મોમ પસંદ કરો, MomItForward અને બ્લોગગી મોમ્સ.\nએકવાર તમે કોઈ પ્રેક્ષક બનાવવાનું શરૂ કરો છો, ત્યારે તમે એવા સ્થાનો માટે સાઇન અપ કરી શકો છો કે જેને ઉચ્ચ સ્તરનાં પૃષ્ઠ દૃશ્યોની જરૂર હોય, જેમ કે મોમેન્ટ્રીલ, ચપળ ગર્લ્સ અથવા સોશિયલ ફેબ્રિક.\nટમોસન ખાતે ચૂકવેલ તકો.\nઆ તે છે જ્યાં બ્લોગર સંબંધો અને સપોર્ટ જૂથો હાથમાં આવશે.\nઆ વસંત હું હાજરી આપી મેગેઝિન રમવાનો સમય ન્યુ યોર્ક સિટીમાં બ્લોગર રમકડાની ઇવેન્ટ, જેમાં કંપનીઓ બ્લgersગર્સના વ્યવસાયિક કાર્ડ્સ એકત્રિત કરતી વખતે નવા રમકડાની રજૂઆત અને ડેમો પ્રસ્તુત કરે છે. આ પ્રકારની ઇવેન્ટ્સ સામાન્ય રીતે ફક્ત આમંત્રણ હોય છે, તેથી જ તે તમારા બ્લોકની જેમ સ્થાનિક બ્લોગર જૂથ સાથે સાઇન અપ કરવા માટે ચૂકવણી કરે છે. ફિલી સોશિયલ મીડિયા મોમ્સ અને ગ્રીન સિસ્ટરહુડનો સમાવેશ કરનારા બે જૂથોમાં. અમે ઇવેન્ટ્સ, પ્રમોશન, તકો, વ્યાવસાયિક સલાહ અને એક બીજાની સાઇટ્સને પ્રોત્સાહિત કરીએ છીએ.\nઆત્મવિશ્વાસ, ઓવરડિલિવર અને સ્વયંની સંભાળ રાખો\nએકવાર બ્રાંડ તમારી સાથે સંકળાય તે પછી, સમીક્ષા વિનંતીની દિશાનિર્દેશોને ��નુસરો.\nજો તેઓ અનૈતિક કંઈક માટે વિનંતી કરે છે, તો તમે પ્રારંભ કરો તે પહેલાં તેને ચાલુ કરો. પ્રતિષ્ઠિત, બ્લોગર-સમજશકિત બ્રાન્ડ્સ તમને સ્પામિ ટેક્સ્ટ લિંક્સને બદલે તેમની સાઇટ પર લિંક્સ મોકલશે. મૂળભૂત બાબતોનું વચન આપો - ઉદાહરણ તરીકે, 500 શબ્દ પોસ્ટ, ફેસબુક અને ટ્વિટર પર શેરિંગ - અને પછી વધારાની વહેંચણી અથવા પિનિંગ જેવા વધારાઓ પહોંચાડો. જ્યારે તમે તમારી સમીક્ષાઓને પ્રોત્સાહિત કરી રહ્યાં હોવ ત્યારે હંમેશાં બ્રાંડને ટેગ કરો.\nછેવટે, તમામ ઉત્પાદનોના ડોલર મૂલ્ય અને તમને પ્રાપ્ત થતી વળતરનો ટ્રૅક રાખો. તમારે તમારા કર પર આવક તરીકે તેની જાણ કરવી પડશે.\nશું બ્લોગર્સ પૈસા બનાવે છે\nઆ નિર્ભર છે કારણ કે અસ્તિત્વમાં મોટી સંખ્યામાં બ્લોગ્સ છે અને તે બધા જ આવક પેદા કરતા નથી. વેપારીકરણની ચાવી ટ્રાફિક છે અને ઓછી ટ્રાફિક સાઇટ્સ સામાન્ય રીતે પૈસા કમાવવા માટે સક્ષમ હોતી નથી. અહીં કેટલીક ક્રિયાત્મક ટીપ્સ આપી છે વધુ બ્લોગ ટ્રાફિક ચલાવો.\nબ્લોગ ટ્રાફિકથી તમે કેટલા પૈસા કમાવી શકો છો\nઅંગૂઠાના નિયમ તરીકે, આવક રૂપાંતરના નિયમને આધિન છે, એટલે કે સામાન્ય રીતે તમારા ટ્રાફિકની અંદાજિત ટકાવારી હોય છે જે કોઈ ઉત્પાદન ખરીદશે. તમે રૂપાંતર દીઠ કમાયેલી રકમ, તમે પ્રમોટ કરો છો તે ઉત્પાદનો (ઓ) પર આધારિત છે.\nઉદાહરણ: 2.5% ના રૂપાંતર દરે અને રૂપાંતર દીઠ 100 ડોલરની કમાણી, તમે દર 2,500 ટ્રાફિક માટે $ 1,000 બનાવો.\nહું મારા બ્લોગની નોંધ કેવી રીતે મેળવી શકું\nબ્લોગ પ્રમોશન માટે બ્લોગર્સની ઘણી મોટી ચેનલોની .ક્સેસ છે. સૌથી લોકપ્રિય માધ્યમોમાંનું એક એ સોશિયલ મીડિયા દ્વારા છે, જ્યાં સામાજિક વહેંચણીથી મહાન સામગ્રી લાભ મેળવી શકે છે. પ્રારંભિક બિંદુ તરીકે, તમે આનો સંદર્ભ લઈ શકો છો તમારા બ્લોગ વાચકોને વધારવા માટે 5 મૂળભૂત વ્યૂહરચના.\nકોણ વધુ કમાય છે - બ્લોગર અથવા યુટ્યુબર\nયુટ્યુબ મુખ્યત્વે એક જાહેરાત સિસ્ટમ પર કામ કરે છે જે વપરાશકર્તાઓને વ્યાવસાયિક રૂપે સધ્ધર થવા માટે ઘણા મંતવ્યોની વિનંતી કરે છે. આનુષંગિક સિસ્ટમ પર કામ કરનારા બ્લોગર્સમાં ટ્રાફિકના ઓછા પ્રમાણથી નોંધપાત્ર રીતે વધુ કમાણીની સંભાવના હોઇ શકે છે.\nજો તમે વધુ earnનલાઇન કમાવવા માટેની વૈકલ્પિક રીતો શોધી રહ્યા છો, તો અમને મળી ગયું છે 50 businessનલાઇન વ્યવસાયિક વિચારો તમે અનુસરો શકો છો.\nપ્રારંભિક બ્લોગ્સ પૈસા કેવી રીતે બનાવે છે\nસમર્પણ અને દ્રeતા એ શરૂઆતના પ��રારંભિક લોકો માટે મુખ્ય શબ્દ છે. શરૂઆતથી વેબસાઇટ ટ્રાફિક પેદા કરવામાં તે સમય લે છે અને પ્રારંભિક સમયગાળા દરમિયાન, ઘણા બ્લોગ્સ ખૂબ આવક ઉત્પન્ન કરતા નથી. સામગ્રીનો મજબૂત સ્થિર નિર્માણ કરવાથી તમારા ટ્રાફિકને સમય સાથે વધારવામાં મદદ મળશે - અને તે જ સમયે નાણાં વહેવા લાગશે.\nહું તમને ભારપૂર્વક વાંચવા માટે ભલામણ કરું છું બ્લોગ શરૂ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા જ્યાં અમે A થી Z સુધી બધું આવરી લીધું છે.\nહવે, તમારા માટે કૂદકો લગાવવાનો અને પ્રારંભ કરવાનો આ સમય છે. તમારી મનપસંદ વસ્તુઓ પર પ્રેક્ટિસ કરો અને તમારી પોસ્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, તમે જે બ્રાન્ડને ઝડપી રહ્યા છો તેને ટેગ કરો. ફક્ત એક કે બે પોસ્ટ પર જ રોકાશો નહીં - દ્ર persતા એ કી છે. તમારા બ્લોગમાં સુધારો રાખો, જો તમે નવા છો - તમારા બ્લોગને મિત્રો અને કુટુંબના સભ્યો સાથે પ્રારંભ કરવા માટે શેર કરો, સારી એસઇઓ શીખવા અને અમલ, અને સારી સામગ્રી પ્રકાશિત રાખો.\nતમે આ કરી શકો છો. જેરી લો, આ સાઇટના માલિકે, WHSR ને એકલા તરીકે શરૂ કર્યું એક હોસ્ટિંગ સમીક્ષા બ્લોગ. જુઓ કે તે અને તેની ટીમ આજે કેટલી દૂર આવી છે - WebHostingSecretRevealed.net (WHSR) ત્યાં બહાર હોસ્ટિંગ માર્ગદર્શિકા સાઇટ્સ એક બની ગયું છે.\nગિના બાલાલાટી એ એમ્બ્રેસીંગ ઇમ્પેરફેક્ટનો માલિક છે, જે ખાસ જરૂરિયાતો અને મર્યાદિત આહારવાળા બાળકોની માતાને ઉત્તેજન આપવા અને સહાય કરવા માટે એક બ્લોગ છે. ગિના પેરેંટિંગ, અપંગ બાળકોને વધારવા અને 12 વર્ષોથી એલર્જી મુક્ત રહેવા વિશે બ્લોગિંગ કરી રહી છે. તેણી Mamavation.com પરના બ્લોગ્સ છે, અને સિલ્ક અને ગ્લુટિનો જેવી મોટી બ્રાન્ડ્સ માટે બ્લૉગ કરી છે. તેણી કૉપિરાઇટર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે. તેણી સોશિયલ મીડિયા, મુસાફરી અને રસોઈ ગ્લુટેન-મુક્ત પર સંલગ્ન પ્રેમ કરે છે.\n1 અને 1 હોસ્ટિંગ સમીક્ષા\nઆ જેવું જ લેખો\nજ્યારે તમે બ્લોગિંગ કરો ત્યારે આ 7 ભૂલો બનાવો છો\nતમારી બુકને કેવી રીતે પ્રકાશિત કરવી #1: બ્લોગર્સ માટે પરંપરાગત વિ. સ્વ પબ્લિશિંગ\nસફળ મોમ બ્લોગ કેવી રીતે પ્રારંભ કરવો, ભાગ 2: પ્રમોશન અને મુદ્રીકરણ\nવધુ પૈસા કેવી રીતે બનાવવી: નિશાની વિચારો અને વ્યૂહરચનાઓ\nતમારા બ્લોગ મુદ્રીકૃત કરવા માટે 23 ચપળ રીતો\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ વેબ હોસ્ટિંગ: વાસ્તવિક માટે\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકનારા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nશું વીપીએન કાયદેસર છે 10 દેશો કે જે વીપીએનના વપરાશ પર પ્રતિબંધ મૂકે છે\n તમે તમારા ઈકોમર્સ સાઇટ પર વિશે બ્લોગ કરી શકો છો 8 વસ્તુઓ\nતમારા હૂકને બાઈટ કરો: લીડ જનરેટિંગ માટે શ્રેષ્ઠ ફ્રીબીઝ\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/4-4-magnitude-earthquake-shakes-jammu-and-kashmir-057289.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:02:31Z", "digest": "sha1:VP4HZOASLC2JTMGU3HHIWPO7APOYSXSC", "length": 11630, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમ્મુ કાશ્મીરમાં મહેસુસ થયા ભુકંપના ઝટકા, રિએક્ટર સ્કેલ પર 4.4ની તિવ્રતા | 4.4 magnitude earthquake shakes Jammu and Kashmir - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n17 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજમ્મુ કાશ્મીરમાં મહેસુસ થયા ભુકંપના ઝટકા, રિએક્ટર સ્કેલ પર 4.4ની તિવ્રતા\nદેશના વિવિધ ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તે હેન્લીથી 332 કિ.મી. પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ પર 4.4 માપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે બપોરે 12.32 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 24 કલાકમાં બીજી વાર આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા શુક્રવારે કારગિલમાં ભૂકંપ આવ્યો હતો.\nઆ પહેલા શુક્રવારે ત્રણ રાજ્યોમાં ધરતીકંપના આંચકા સાથે ધરતી હચમચી ઉઠી હતી. માત્ર 5 કલાકમાં જ દેશમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. પહેલા હરિયાણાના રોહતકમાં ભૂકંપથી ભૂમિને હચમચાવી દીધી હતી અને ત્યારબાદ મેઘાલયના ઉત્તર પૂર્વી રાજ્યમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મેઘાલયમાં ભૂકંપ આવતા થોડીવાર પછી લદાખની ધરતી ધ્રુજવા માંડી હતી.\nમોડી રાત્રે 8.15 વાગ્યે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર લદ્દાખમાં કારગિલથી 200 કિમી ઉત્તર પશ્ચિમમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.5 માપાયું હતું. મેઘાલયમાં 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તુરા, મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તુરાથી 79 કિમી પશ્ચિમમાં હતું.\nહરિયાણાના રોહતકમાં બપોરે 3.32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રોહતકમાં 2.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી વારંવાર ભુકંપ થતાં લોકો ડરી ગયા છે. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.\nયુપી બોર્ડ રિઝલ્ટ: મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ, લેપટોપ અને ઘર સુધી રોડ\nનેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4\nભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ\nનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા\nપંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1\nમહારાષ્ટ્રના સતારામાં 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા\nજમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તી���્રતા\nરાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી\nઅંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nજમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી\nલદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5\nમેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/discom-losses-reduced-41-034518.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:09:55Z", "digest": "sha1:GM6TQD7Z3ONZ27VQSAGYMEXIEY5P42WG", "length": 10435, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઊર્જા ક્ષેત્રે મળી મોટી સફળતા, 29 હજાર કરોડની ઊર્જાની બચત | DISCOM Losses reduced by 41% - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n7 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n57 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઊર્જા ક્ષેત્રે મળી મોટી સફળતા, 29 હજાર કરોડની ઊર્જાની બચત\nકેન્દ્ર સરકારનો ઊર્જા વિભાગ રૂ. 29 હજાર કરોડની ઊર્જાની બચત કરવામાં સફળ રહ્યો છે. આ ખૂબ મોટી સફળતા કહી શકાય, કારણ કે DISCOMની એકંદરે થતી ખોટમાં પણ 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. UDAY યોજના હેઠળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યો, જેમને 60થી 70 ટકાની ખોટ જતી હતી, તે રાજ્યોની ખોટમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે.\nઊર્જા ક્ષેત્રે કેન્દ્ર સરકારની અન્ય ઉપલબ્ધિઓ નીચે મુજબ છે:\nમે, 2017 સુધીમાં દેશના 18,452 ગામડાઓમાંથી 13,551 ગામોમાં વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.\nવર્લ્ડ બેંકની 'સરળતાથી વીજળી પ્રાપ્ત સ્થળોની સૂચિ'માં વર્ષ 2015માં ભારત 99મા ક્રમે હતું, જ્યારે 2017માં ભારત 26મા ક્રમે આવ્યું છે.\nસૌર અને પવન ઊર્જાના સૌથી ઓછા ટેરિફ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પવન ઊર્જાનું ટેરિફ એક યુનિટ દીઠ રૂ.3.46 છે.\nકેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 56 કરોડથી પણ વધુ એલઇડી બલ્બની વહેંચણી કરવામાં આવી છે, જેમાંથી 23 કરોડ બલ્બ ઉજાલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અને 22 કરોડ બલ્બ પ્રાઇવેટ સેક્ટર દ્વારા વહેંચાવામાં આવ્યા છે.\nઊર્જાની બચત કરતાં(એનર્જી એફિશિયન્ટ) 7 લાખ પંખા વહેંચવામાં આવ્યા છે.\n18.5 લાખ એલઇડી ટ્યૂબલાઇટની વહેંચણી કરવામાં આવી છે.\n20 લાખ એલઇડી સ્ટ્રીટ લાઇટ મુકવામાં આવી છે.\nસરકારે વિજળી સેક્ટર માટે કર્યા મોટા એલાન, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી વિતરણનુ ખાનગીકરણ\n5માં માળે જતી મહિલાને લિફ્ટમાં લાગ્યો કરન્ટ, બચાવવા આવેલ વ્યક્તિનુ પણ મોત\nબજેટ 2019 અસરઃ વધારે લાઈટ બિલ પણ મુસીબત ઉભી કરશે\n79 વર્ષના આ રિટાયર્ડ પ્રોફેસરે જીવનમાં ક્યારેય નથી કર્યો વિજળીનો ઉપયોગ\nમોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન\nમુકેશ અંબાણી છે પાક્કા ગુજરાતી, ઘરના કચરાનો કરે છે આ ઉપયોગ\nછેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો\nસૌર ઊર્જા: સરકારની નવી માર્ગદર્શિકાથી શું ફાયદો થશે\nશું ગ્રામીણ ભારતમાં મોદી સરકાર વીજળી પહોંચાડી શકી છે\nવીજળી દરોમાં પરિવર્તન દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને મળ્યો વેગ\n24X7 પાવર સ્પાલાય મોદી સરકાર કેવી રીતે આપશે\n1900 નહી, 3000 ગામો સુધી વીજળી પહોંચાડીશુંઃ મોદી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/ahmedabads-five-star-hotel-gives-bill-of-rs-1672/gujarat/", "date_download": "2020-09-20T14:22:54Z", "digest": "sha1:IQFZNC6ZN7JT7QFWCYBEZ7RXPM3TJPVO", "length": 9482, "nlines": 111, "source_domain": "trishulnews.com", "title": "માત્ર ત્રણ ઈંડાના ઓર્ડર પર અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલે બોલિવુડના કમ્પોઝરને પકડાવ્યુ 1672 રૂપિયાનું બીલ - Gujarat", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દર���ક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Entertainment માત્ર ત્રણ ઈંડાના ઓર્ડર પર અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલે બોલિવુડના કમ્પોઝરને પકડાવ્યુ...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nમાત્ર ત્રણ ઈંડાના ઓર્ડર પર અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલે બોલિવુડના કમ્પોઝરને પકડાવ્યુ 1672 રૂપિયાનું બીલ\nબોલીવુડ અભિનેતા રાહુલ બોસ પાછલા વર્ષે જુલાઈમાં ચંડીગઢમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કેળા માટે 442 રૂપિયા ચૂકવ્યા બાદ તેણે આ અનુભવ જાહેર કર્યા બાદ હવે બોલીવુડ સંગીતકાર શેખર રવજિયાનીને પણ ગુરુવારે આવો અનુભવ થયો..\nત્રણ ઈંડાનું આટલું લાંબુ બિલ…\nઅમદાવાદમાં આશ્રમરોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં તેણે ત્રણ બોઈલ એગ ઓર્ડર કર્યા અને તેનું બીલ 1672 રૂપિયા આવ્યું. ત્યારે શેખર ચોંકી ગયો. તેણે આ અનુભવ ટ્વીટર પર શેર કર્યો.\nટ્વીટ કરીને કડવો અનુભવ શેર કર્યો..\nટ્વીટર પર તેણે આ બીલની ઈમેજ પોસ્ટ કરીને લખ્યું કે અહીં એક ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં માત્ર ત્રણ ઈંડા માટે રૂ.1672 સૌથી વધુ કિંમત લઈ રહ્યા હતા. ત્રણ ઈંડાની સફેદી માટે રૂ.1672.. એક એગ્જોર્બિટ્રેટ ભોજન હતું.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleનાના બાળકો સાથે હોય તો ગાડીની ચાવી બંધ રાખજો, નહિતર આ નાની બાળકી સાથે થયું તે થતા વાર નહિ લાગે\nNext articleઆખરે મહારાષ્ટ્રની ગુંચ ઉકેલાઈ :17મીએ શિવસેના કરશે સરકાર રચવાની જાહેરાત,જાણો શું થયું નક્કી \nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું ��ાડું\nપાકિસ્તાનની નાપાક હરકતને કારણે ગુજરાતનાં માછીમારોને થયું 500 કરોડનું નુકશાન…\nકાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો…\nયુવતીએ એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી જે કર્યું…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/caa-protest-in-india", "date_download": "2020-09-20T15:16:47Z", "digest": "sha1:FGWLSWFU4PZOX23RCZ2HKSVQFATZTWXL", "length": 6526, "nlines": 135, "source_domain": "tv9gujarati.com", "title": "caa protest in india Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nપાકિસ્તાનથી આવેલાં દરેક શરણાર્થીને નાગરિકતા આપીને જ જંપીશું: અમિત શાહ\nદેશભરમાં CAA કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં આ કાયદાને લઈને લોકોમાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. અમુક શરણાર્થીઓની વાત કરે છે […]\nCAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે આજે બંધનું એલાન કર્યુ છે. બંધના સમર્થકો જગ્યાએ જગ્યાએ ટ્રેન રોકી રહ્યા […]\nઅભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ\nનાગરિકતા સુધારા કાયદાને લઈ દેશના ઘણા વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ કાયદાની વિરૂદ્ધ ઘણા ફિલ્મસ્ટાર પણ રસ્તા પર ઉતર્યા, જેમાંથી એક […]\nVIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી\nનાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન […]\nCAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે\nનાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. તે દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશ માટે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/bhavnagar-farva-layak-sthal/", "date_download": "2020-09-20T13:09:41Z", "digest": "sha1:BXNNWO43WKWSOSBUOXILGLWC74HU6SL4", "length": 9279, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "bhavnagar farva layak sthal | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nભાવનગરમાં હવાઇ માર્ગે આવનાર મહેમાનનું પ્રવેશ દ્વાર એરપોર્ટ રોડ પર આવેલ છે. વળી ભાવનગરના આ તળાવ પાસે આઉટર રીંગરોડ પણ પસાર થઇ રહ્યો છે.. તેવા...\nશરીરમાં આ જગ્યાઓ પર થાય છે દર્દ, તો ના કરવું જોઈએ...\nશિગરેટ – તમાકુ – દારુ, લેતા પહેલા પરિવારનો વિચાર કરો.. વ્યસન...\nઆ છે,વિશ્વનો સૌથી મોટો કૂતરો તેના ખોરાક માટે થાય છે,10...\nPaytmને પ્લે સ્ટોર માંથી કરી રીમુવ\nનવી પેઢી આ વાતથી અજાણ છે. કચ્છના રણમાં રણછોડ પગીની સુજબુંજથી...\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\n ગરમીમાં મળશે શિમલા જેવી ઠંડક, માત્ર ૩૦૦ રૂપિયા છે...\n PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/malnath-dungar/", "date_download": "2020-09-20T13:06:48Z", "digest": "sha1:BIRYVL6Z3IHLGWJXYDECYKOQMJ335VE3", "length": 9526, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "MALNATH DUNGAR | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે...\nધાવડી માંતાજીનાં મંદિરની આજુબાજુ ના વિસ્તાર અને ત્યાં આવેલ ગામ મેલકડીગામના વિસ્તારમાં કુદરતી સૌન્દર્ય સોળે કળા જાને ચોમાસામાં ખીલી ઉઠી ના હોય અને જાણે...\nકિમ જોંગ-ઉને આપ્યો આવો ઓર્ડર કે જાણી ને ચોકી જશો\nભાવસિંહજીએ બંધાવેલ ભાવનાથ મંદિર 300 વર્ષ જૂનો થશે…\nવાઇરલ થયેલા લાઈટ વાળા દેડકાં ની હકીકત\nસુખી રહેવા માટે આચાર્ય ચાણક્યની આ પાંચ વાત હંમેશા યાદ રાખો..\nવાંદરાના બાળકએ કર્યું, કઈક એવું અને પછી તેની માતાના ખભા પર...\nગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરના સંત શ્રી જલારામ બાપાનો ઇતિહાસ..\nનર્મદા નદીના કિનારે દતવાડ઼ાના ચંગા આશ્રમમાં દુર્લભ સફેદ કાગડો દેખાયો..\nભાવેણાની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતુ, અને શહેરની વચ્ચે રોનક વધાર���ુ, વિકટોરિયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Photo_gallery/index/22-10-2018", "date_download": "2020-09-20T14:00:53Z", "digest": "sha1:ITCE7RU7DYQCAFELITAIQ37FPWB3W67P", "length": 15450, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ફોટો ગેલેરી - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nગ્વાટેમાલાના આરોગ્ય પ્રધાન કાર્યકરો ગ્વાટેમાલાના ટેકન ઉમાનમાં ગ્વાટેમાલા અને મેક્સિકોને જોડતા સુચી નદી પર ફસાયેલા લોકો વચ્ચે ફોગીંગી કરતા.\nટોકિયોના ઉત્તરમાં મોટેગીમાં ટ્વીન રીંગ મોટેગી સર્કિટમાં મોટોજીપી જાપાની મોટરસાયકલ ગ્રાન્ડ પ્રિકસના પુરસ્કાર સમારંભ દરમિયાન સ્પેનના રાઇડર માર્ક માર્ક્વિઝ શેમ્પેઈન તોડીને વિજેતા બન્યાની ઉજવણી કરી.\nપૂર્ણ થવાનું છે બાકી\nઉત્તર કોરિયાના પ્યોંગયાંગમાં 105 માળની રિયુગોંગ હોટેલ પ્રકાશિત થાય છે રાજધાની શહેરના સૌથી વિશિષ્ટ સીમાચિહ્નનું નિર્માણ, 1987 માં શરૂ થયું હતું, પરંતુ તેનું કાર્ય પૂર્ણ થયું નથી અને તેણે ક્યારેય કોઈ અતિથિઓને હોસ્ટ કર્યા નથી.\nબ્રિટનના પ્રિન્સ હેરી ઑસ્ટ્રેલિયાના ફ્રેઝર આઇલેન્ડની મુલાકાત દરમિયાન કેગારીના પિલે વેલીમાં ક્વીન્સ કૉમનવેલ્થ કેનોપીના અનાવરણ પછી ફોટોગ્રાફ માટે તૈયાર થયા હતા.\nઓ... માં...માતાજી...આ શું છે\nપૂર્વી જર્મનીના ક્લાસિસ્ટોમાં એક કોળા પ્રદર્શનના પ્રસંગે, રિક રીકીકી 560 કિગ્રા ભારે કોળા બનાવ્યું.\nપાછલા અંકો ની ફોટો ગેલેરી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" બાર બાર દિન એ આયે \" : યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થ ડે અને મનોરંજન કાર્યક્રમ ની ઝૂમ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભવ્ય ઉજવણી access_time 7:28 pm IST\n\" બાર બાર દિન એ આયે \" : યુ.એસ.માં ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થ ડે અને મનોરંજન કાર્યક્રમ ની ઝૂમ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભવ્ય ઉજવણી access_time 7:28 pm IST\nદેશના કેટલાક રાજ્યોમાં ધો. ૯ થી ૧૨ ની અશંત: શાળાઓ સોમવારથી ખુલશે access_time 7:26 pm IST\nમુખ્યમંત્રી રૂપાણીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું : સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે - મુખ્યમંત્રી વિજયભાઇ access_time 7:21 pm IST\nગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે કલેક્ટર સામે કરી રાવ access_time 7:20 pm IST\nભરૂચ શીતલ સર્કલ પાસે માસ્કની ઝૂંબેશ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ યુવક પાસેથી 14 મોબાઈલ મળી આવ્યા access_time 7:19 pm IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nગાંધીનગર:ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહનું આગમન:ગીરના શક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહને લવાયો ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન : સિંહણને 7 દિવસ બાદ લવાશે ગાંધીનગર: 20 દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે:20 દિવસ બાદ લોકો સિંહને જોઈ શકશે access_time 1:04 am IST\nસુરત : કોઝવેમાં પાણીની સપાટીમાં વધારો : ઉકાઈ ડેમમાંથી ૬૦૦૦ કયુસેક પાણી છોડાયું :પાણી છોડતા કોઝવેની સપાટી ૪.૭૯ પર પહોંચી: access_time 4:38 pm IST\nઅમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST\nજવાનોના શૌર્યને યાદ કરીને મોદી ભાવનાશીલ બની ગયા access_time 9:37 pm IST\nએપ્રિલથી ઓગસ્ટમાં કરદાતાઓની સંખ્યા વધી પણ ટેક્સ ક્લેક્શન ઘટ્યું \nUP વિધાન પરિષદના અધ્યક્ષના પુત્રની ગળું દબાવીને હત્યા : માતાની ધરપકડ access_time 3:38 pm IST\n'ગાંધી દર્શન' ટી.વી.સીરિયલના શુટીંગ અને સંશોધનનું કાર્ય વેગવંતુઃ હસુભાઇ અને પુજાબેન સ્થળ મુલાકાતે access_time 3:55 pm IST\nરાજકોટ-ગુજરાતનું ગૌરવ આસમાનેઃ કર્નલ કૌશલકુમાર ઝાલા બ્રિગેડીયર પદે બઢતી પામ્યા access_time 3:58 pm IST\nસરગમના પંચ દિનાત્મક કાર્યક્રમમાં 'મ્યુઝિકલ નાઇટ' દીપી ઉઠી : મુંબઇના કલાકારોની જમાવટ access_time 3:40 pm IST\nધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની માંગણી access_time 12:19 pm IST\nધારીમાં શસ્ત્રપૂજન યોજાયુ access_time 12:20 pm IST\nવલ્લભીપુર સ્ટેટના રાજવી પ્રવિણસિંહ ઉર્ફે દાદાબ���પુ ગોહિલનું ૯૭ વર્ષની ભાવનગરમાં નિધન :ઘેરો શોક access_time 8:20 pm IST\nવિશાલા બ્રીજની હાલત ખૂબ કફોડી છતાં તંત્ર ઉદાસીન છે access_time 9:40 pm IST\nવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં સ્થપાયાનું ગુજરાતીઓને ગૌરવ : નરહરિ અમીન access_time 11:45 am IST\nથરાદ પંથકમાં ગરબા રમતી યુવતીની છેડતી કરનારા બે યુવકોનું ગામલોકોએ કર્યું મુંડન access_time 8:56 pm IST\nમલ્ટિનેશનલ કંપનીની નોકરી છોડીને ૧ રૂપિયામાં ગિટાર શીખવે છે આ ભાઇ access_time 3:52 pm IST\nઅફઘાનિસ્તાનમા ચૂંટણી હીંસકઃ ૪૦ લાખ લોકોએ મતદાન કર્યુ access_time 12:03 am IST\nઓએમજી......આએ તો શિક્ષક પર કલંક લગાવ્યું access_time 5:10 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોને બિરદાવતા પ્રાંતિય આગેવાન ડેવિડ મખુરાઃ મહાત્મા ગાંધીના વખતથી રંગભેદ નાબુદી, ભ્રષ્ટાચાર નાબુદી તથા અર્થતંત્રને મજબુત બનાવવામાં સ્થાનિક ભારતીયોના સહયોગની પ્રશંસા કરી access_time 9:19 pm IST\nભારત આવતા વિદેશીઓ માટે મેડીકલ ટ્રીટમેન્ટ સરળ બનશેઃ અલગ મેડીકલ વીઝા લેવાની જરૂર નહીં પડે access_time 9:20 pm IST\nવિદેશોમાં સંપતિ ધરાવતા ભારતીયો વિરૂધ્ધ CBDTની તપાસ શરૃઃ ઇન્કમટેક્ષ રીટર્નમાં દર્શાવી ન હોય તેવી સંપતિ તથા પ્રોપર્ટી ધરાવતા ભારતીયો વિરૂધ્ધ કડક પગલા લેવાશેઃ CBDT ચેરમેન સુશીલ ચંદ્રા access_time 9:21 pm IST\nપીકેએલ-6માં પુનેરીએ લગાવી જીતની હેટ્રિક: બેંગ્લુરુને મળી પહેલી હાર access_time 5:42 pm IST\nએશિયન ચેમ્પિયન ટ્રોફી :ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 3-1થી કચડ્યું :સતત બીજી જીત access_time 6:06 pm IST\nઅેશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનની ટીમને ભારતીય હોકી ટીમે હરાવી access_time 6:03 pm IST\n'મેન્સ ટોયલેટ' ના ઉપયોગથી લઇને ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ access_time 8:54 pm IST\nરણવીરસિંહ-દીપિકાની લગ્નની તારીખ જાહેર :14મી નવેમ્બરે સાત ફેરા લેશે access_time 9:17 am IST\nઆવતા વર્ષે શરૂ થશે અક્ષયની હોરર કોમેડીનું શુટીંગ access_time 9:20 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/corona-barracks-will-be-set-up-for-inmates-in-the-sabarmati-jail-127338330.html", "date_download": "2020-09-20T14:09:19Z", "digest": "sha1:DH6VHM4MPC2QJVE3ND7Y5YUEG6VXUOXD", "length": 5604, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona barracks will be set up for inmates in the sabarmati jail | જેલમાં કેદીઓ માટે કોરોના બેરેક બનશે, નવા આવનારા કેદીને જેલની બહારની જગ્યામાં પણ રાખવા માટે તૈયારી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના સામે જંગ:જેલમાં કેદીઓ માટે કોરોના બેરેક બનશે, નવા આવનારા કેદીને જેલની બહારની જગ્યામાં પણ રાખવા માટે તૈયારી\nકોઈ પણ કેદીને જેલમાં આવતાની સાથે 15 દિવસ ક્વોરન્ટીન રાખવા માટે અલગ વ્યવસ્થા : જેલ આઈ જી\nકોરોનાનો કહેર કોઈ જગ્યાએ પહોંચવાનું બાકી નથી. જેલમાં પણ કેદી અને સ્ટાફ કોરોનાનાં કારણે અસરગ્રસ્ત થઈ ગયા બાદ હવે જેલ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જેલમાં હાલ કેદીઓ માટે કોરોના બેરેક બનાવવામાં આવ્યું છે. જેલમાં નવા આવનાર કેદીઓને 15 દિવસ ફરજીયાત ત્યાં ક્વોરન્ટીન કરવામાં આવે છે.અને આવનારા દિવસોમાં મુખ્ય જેલની બહારની જગ્યામાં કેદીઓને રાખવા માટે તૈયારી કરી દેવામાં આવે છે.\nકેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા\nઅમદાવાદ સાબરમતી જેલમાં થોડા સમય પહેલા કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેલમાં અન્ય કેદીઓને કોરોનાની અસર ના થાય તે માટે જેલ તંત્ર દ્વારા હવે નવા આવનારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દરેક નવા કેદીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.\nમુખ્ય જેલની બહાર ખુલ્લી જગ્યામાં કેદીઓને રખાશે\nઆ અંગે જેલ આઇ જી મહેશ નાયકે જણાવ્યું હતું કે,અમે નવા આવનારા કેદી માટે જેલમાં એક નવી બેરેક ફાળવી છે. જે અન્ય કેદીઓને સીધા સંપર્કમાં ના આવી શકે. જ્યારે દરેકને 15 દિવસ ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે. અને હવે અમે જો વધારે કેદી આવશે તો તેના માટે મુખ્ય જેલની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં પણ કેદીઓ માટે વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી લીધી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/photogallery/gadgets/smartphone-oneplus-7-pro-could-come-with-12gb-of-ram-in-india/photoshow/73892719.cms", "date_download": "2020-09-20T13:30:57Z", "digest": "sha1:YCIQMQP3K6MEA5KUGCM5JE457DOU4R4U", "length": 4758, "nlines": 63, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n12GBની રેમ સાથે લૉન્ચ થશે OnePlus 7 Pro\nભારતમાં OnePlus 7 સિરીઝનો ફોન લૉન્ચ થશે\nવનપ્લસ કંપની 14 મેના રોજ ભારતમાં OnePlus 7 સિરીઝનો ફોન લૉન્ચ કરશે. સૌપ્રથમ વખત કંપની નવા ફોનને 3 વેરિયેન્ટ OnePlus 7 vanilla edition, OnePlus 7 Pro અને OnePlus 7 Pro 5G લોન્ચ કરશે. આ ફોનના સ્પેસિફિકેશન્સ સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ અત્યારસુધી લીક થઈ ચૂકી છે. લીક થયેલા રિપોર્ટ્સ અનુસાર OnePlus 7 Proને 12GBની રેમ સાથે લૉન્ચ કરવામાં આવશે. હવે એક મેસેજ મોકલી Whatsapp ��ર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો\nજાણો OnePlus 7 Pro વેરિયન્ટની કિંમત\nએવું કહેવામાં આવી રહ્યું છે કે વનપ્લસને 3 વેરિયન્ટ 6GB RAM+128GB સ્ટોરેજ, 8GB RAM+256GB સ્ટોરેજ અને 12GB RAM+256GB સ્ટોરેજમાં લૉન્ચ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં OnePlus 7 Proના 8 જીબી વેરિયેન્ટની કિંમત 749 યૂરો (આશરે 58,640 રૂપિયા) અને 12 જીબી રેમ વેરિયન્ટની કિંમત 819 યૂરો (આશરે 64,120 રૂપિયા) જણાવવામાં આવી રહી છે. જો તેના બેઝ વેરિયન્ટ 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો તેની કિંમત આશરે 48,999 રૂપિયા હશે.\nજાણો આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે\nલીક થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે OnePlus 7 Proના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા જોવા મળશે. જ્યારે બીજો કેમેરો 13 મેગાપિક્સલ અને ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. તેમાં 6.7 ઈંચનો QHD+ ડિસ્પ્લે, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે.\nખોવાયેલો ફોન શોધી આપનારને આ કંપની આપશે 4 લાખ રૂપિયાનેક્સ્ટ ગેલેરી\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/96.htm?replytocom=160", "date_download": "2020-09-20T15:15:29Z", "digest": "sha1:WDPFWI5DC7YJFAQC34ARY5ZGGP2QT3IT", "length": 11630, "nlines": 158, "source_domain": "www.mitixa.com", "title": "કોને ખબર ? – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nપાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર \nએટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર \nશહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,\nએક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર \nશાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ\nએને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર \nસ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,\nને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર \nમાછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે \nએના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર \nમેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,\nકોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર \nPrevious Post કોણ હલાવે લીમડી\nNext Post યમુના કિનારો સુમસામ\nમેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,\nકોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર \nબહુ સરસ મજા આવી ગઈ કીપ ઈટ અપ\nશાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ\nએને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર \nઆજ તેને યાદ કરી હ્રદય ધડકતાં ભુલી ગયું,\nઆમ કેમ થયું, કોને ખબર\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nબાર બાર વરસે નવાણ ગળાવ્યાં\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nકિંતુ મારી લીલા ક્યાં છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/2013/04/04/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%81%E0%AA%82/", "date_download": "2020-09-20T13:39:34Z", "digest": "sha1:LQ4BIHSFJHV2OU3CSQ5SC73HIF6462HV", "length": 20407, "nlines": 229, "source_domain": "asaryc.wordpress.com", "title": "સંભારણું – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\nએપ્રિલ 4, 2013 નવેમ્બર 4, 2018\nતાજેતરમાં મળેલા સંભારણાની તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં ૩૦ મિનિટ માટેનું મારું નાટક “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું હતું.\nકુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં.\n[૧] ‘અવતાર’ લેખક -રવીન્દ્ર પારેખ, સુરત.\n[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’ લેખક-જય દિક્ષિત, સુરત.\n[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.\n[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર\nપસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.\nતા. ૨૮-૩-૧૩ ના રોજ અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક, શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા.\nનાટક માટે શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે. એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે.\nઆવી રીતે પસંદ થયેલાં નાટકો આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે.\nPosted in નાટકTagged અસર, કટાક્ષ, ગમ્મત, જિંદગી, નાટક, વ્યંગ, હાસ્યBy યશવંત ઠક્કર13 ટિપ્પણીઓ\nયશવંત ઠક્કર કહે છે:\nઆભાર. અમદાવાદ જવાનું થાય છે ત્યારે તમને યાદ કરું છું. ખાસ કરીને રિક્ષામા બેસતી વખતે\nઆપનું નાટક પુરસ્કાર માટે પસંદગી પામ્યું તે માટે ખુબ ખુબ અભિનંદન.\nઆમ પણ આપનું ટમટમ બહુ હતું \nયશવંત ઠક્કર કહે છે:\nયશવંત ઠક્કર કહે છે:\nયશવંત ઠક્કર કહે છે:\nવાઉ…. સો હેપ્પી ટૂ સી ધીસ …. અભિનંદન હું અત્યારે રંગભૂમિમાં અભિનય કરું છું , ચાન્સ મળે ત્યારે દિગ્દર્શન કરવાની પણ ઈચ્છા છે , મારા નસીબમાં હશે તો ક્યારેક જરૂર ભજવીશ આપના દ્વારા લખાયેલું આ નાટક\nયશવંત ઠક્ક�� કહે છે:\nઆભાર. મને અમદાવાદમાં કેટલાક યુવાનો મળ્યા હતા. એમને પણ નાટક ગમ્યું હતું. અને, ભજવવા માટે રસ પડ્યો હતો. હું તમને સ્ક્રિપ્ટ મોકલીશ.\nઆખી સ્ક્રીપ્ટ વાંચવી ખુબ ગમશે .yuvrajjadeja87@gmail.com મારું આઈ.ડી. છે , એના પર આપ મોકલી શકશો – હું પણ અમદાવાદ જ રહું છું તો એ અમદાવાદના યુવાનો માંથી કોઈનો નંબર આપશો કે કોઈ રીતે એમની સાથે સંપર્ક કરાવશો તો કદાચ અમે બધા ભેગા મળીને નાટક ભજવવાનું કોઈ આયોજન કરી શકીએ.\nયશવંત ઠક્કર કહે છે:\nજ્યારે જ્યારે તમારા બ્લોગની મુલાકાત લઉં છું ત્યારે ત્યારે મનગમતું મળ્યાનો આનંદ થાય છે. તમે નાટ્યપ્રવૃત્તિમાં રસ ધરાવો છો એ મજાની વાત છે. તક મળી છે તો હું પણ કહી દઉં કે- મેં પણ ક્યારેક નાટકમાં ભાગ લીધો છે. એક તો ત્રીજા ધોરણમાં હતો ત્યારે શ્રવણ બન્યો હતો. અને, વર્ષો પછી ….૧૯૭૯ની આસપાસ અમરેલીમાં શ્રી રમેશ પારેખે એબસર્ડ નાટક લખવાનો પ્રયોગ કર્યો હતો, એ નાટક ‘એક પૈડું ચોરસ છે’ માં એક પત્ર ભજવવા મળ્યું હતું. કોઈ તૈયાર ન હતું એટલે મેં સાહસ કર્યું હતું 😀 .. પણ મજા આવી હતી. રમેશભાઈ રાતના બે વાગ્યા સુધી રીહર્સલ કરાવતા. ‘નાટક’નું વળગણ છે એટલે જ તો હજી લખવાનું મન થાય છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n← વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો તો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહો.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\n« માર્ચ મે »\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચનાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચર્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેતાજી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/20-4-facebookcombjp4gujarat-twittercombjp4gujarat-4128236707201493", "date_download": "2020-09-20T13:41:57Z", "digest": "sha1:PK4TCZSXR4XEW76ORDCW4UPR6N5VMJXQ", "length": 5065, "nlines": 41, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat નિહાળો મોદી 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી નું સંબોધન આવતીકાલે બપોરે 4 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat #1YearofModi2", "raw_content": "\nનિહાળો મોદી 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી નું સંબોધન આવતીકાલે બપોરે 4 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat\nનિહાળો મોદી 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી નું સંબોધન આવતીકાલે બપોરે 4 કલાકે\nનિહાળો મોદી 2.0 નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી નું સંબોધન આવતીકાલે બપોરે 4 કલાકે લાઈવ નિહાળો : • Facebook.com/BJP4Gujarat • Twitter.com/BJP4Gujarat • Youtube.com/BJP4Gujarat #1YearofModi2\nસિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના..\n🚂 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્ય પહોંચાડવાની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/dwaraka-drowned-in-water-due-to-heavy-rain-26-years-old-man-died-in-rainy-water-057755.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:04:41Z", "digest": "sha1:Q5XZK7DFV53IXUDSDQAWXP2FDWZ5AOJM", "length": 12500, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોત | Dwaraka drowned in water due to heavy rain, 26 years old man died in rainy water - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n2 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n51 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોત\nગુજરાતના સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે ઘણા જિલ્લાઓ પાણીથી ભરાઈ ગયા છે. અહીં કચ્છથી નીચે દ્વારકા નગરી ત્રીજા દિવસે પણ પણ પાણીમાં ડૂબેલી છે. ઠેર ઠેર દુકાનો તેમજ ઘરોમાં 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ક્યાંક 6થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. લોકો ઘરની છતો પર રહેવા માટે મજબૂર છે. માહિતી મુજબ દ્વારકાના તોતાદ્રિમઠ, રુપેણ બંદર, ફૂલવાડી, ગુરુદ્વારા, ઈસ્કૉન ગેટ જેવા ઘણા વિસ્તારોમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલુ છે.\nસતત ચોથા દિવસે પણ વરસાદ ચાલુ\nઅહીં ઈસ્કોન મંદિરના ગેટ પાસે પાણીમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવકનુ મોત થઈ ગયુ. તેનુ નામ હોથીભા સુમનિયા હતુ. ડ્રોનથી લેવામાં આવેલ ફોટોમાં દેખાઈ રહ્યુ છે કે લોકો છતો પર રહે છે કારણકે નીચે ઘર પાણીથી ભરેલા છે. દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે. અત્યારે પૂરના કારણે અહીં હાલત ખરાબ છે. વરસાદ સતત ચોથા દિવસે પણ થઈ રહ્યો છે.\nમોટાભાગની નદીઓ છલકાઈ રહી છે\nરવિવારથી મંગળવાર સુધીના વરસાદના કારણે ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સૌરાષ્ટ્રની શૈત્રુંજી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી અને ઢાઢર નદીઓ છલકાઈ રહી છે. જેના કારણે આજી, ઓજત, ન્યારી, વેણુ, શેત્રુંજી સહિત 10થી વધુ પુલોના ગેટ ખોલી દીધા. આ દરમિયાન જામનગરથી ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે. અહીં વાડી વિસ્તારમાં પાણી એટલી હદે ભરાયુ કે તેમાં ન્હાતા બાળકો કોઈ સ્વીમિંગ પુલ જેમ દેખાઈ રહ્યા છે.\nરેલવે સ્ટેશન આ રીતે દેખાયુ\nવળી, જામનગરમાં રેલવે સ્ટેશન અને તેની આસપાસ પાણી ભરાઈ ગયા છે. ડ્રોનથી લીધેલા ફોટામાં આખો વિસ્તાર જળમગ્ન દેખાઈ રહ્યો છે. ત્યાં ઉભેલી ટ્રકોના પૈડા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. ઘણા વાહનોની છતો સુધી પાણી હતુ. વરસાદ બાદ પૂરથી ઉભી થયેલી સ્થિતિમાં પાણીથી રેલવે સ્ટેશન પરિસર અને વિસ્તાર કોઈ મહેલ જેવો લાગવા લાગ્યો. જામનગરની રંગમતી નદી ઉપરાંત ઘણી નાની નદીઓ પણ છલકાઈ રહી છે જેનાથી જામનગર સાથે જોડાયેલા 6 ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે.\nકેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nસુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત\n24 કલાક પીવાનુ શુદ્ધ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા\nઆખુ ATM ઉખાડીને લઈ ગયા ચોર, 7 લાખ કેશ કાઢી ખેતરમાં ફેંકી દીધુ મશીન\nદુનિયાનુ પહેલુ ટર્મિનલ ગુજરાતમાં બનશે, એકમાત્ર રાજ્ય જ્યાં હશે CNG અને LPG માટે ટર્મિનલ\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\nબેઘર લોકો માટે સુરતના બિલ્ડરે પોતાના ફ્લેટોમાં આપ્યો આસરો, દોઢ હજારમાં ઈચ્છો ત્યાં સુધી રહો\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2130615110360829", "date_download": "2020-09-20T14:27:42Z", "digest": "sha1:WZUOQJUQGOXSHF7GVTBG7LCOPEGCHPU7", "length": 2382, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આવું મારુ અવલોકન પણ છે અને માનવું પણ છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઆવું મારુ અવલોકન પણ છે અને માનવું પણ છે.\nઆવું મારુ અવલોકન પણ છે અને માનવ���ં પણ છે.\nઆવું મારુ અવલોકન પણ છે અને માનવું પણ છે. #RaghubhaiDesai #Congress #Gujarat\nઆ વાત સ્વીકારો અને તેને જીવનમાં સ્થાન આપો. #RaghubhaiDesai #Congress..\nસવિંધાનનો સવાલ હોય ત્યારે મૌન રહેવું કેટલું વ્યાજબી\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2549796651776004", "date_download": "2020-09-20T13:44:38Z", "digest": "sha1:AJHF5XS5NXBHYWSSUM2CAJRJYTLKNKPZ", "length": 3806, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ ચૂંટણીને હવે ખુબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે \"વારાહી\" ગામમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આવનારા દિવસોમાં વધુ જોશ અને જૂનુંન સાથે આવો પ્રચાર કરીએ તથા કોંગ્રેસને વિજયી બનાવીયે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nચૂંટણીને હવે ખુબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે \"વારાહી\" ગામમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આવનારા દિવસોમાં વધુ જોશ અને જૂનુંન સાથે આવો પ્રચાર કરીએ તથા કોંગ્રેસને વિજયી બનાવીયે.\nચૂંટણીને હવે ખુબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે \"વારાહી\" ગામમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આવનારા દિવસોમાં વધુ જોશ અને જૂનુંન સાથે આવો પ્રચાર કરીએ તથા કોંગ્રેસને વિજયી બનાવીયે.\nચૂંટણીને હવે ખુબ જ ઓછા દિવસ બાકી છે ત્યારે \"વારાહી\" ગામમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. આવનારા દિવસોમાં વધુ જોશ અને જૂનુંન સાથે આવો પ્રચાર કરીએ તથા કોંગ્રેસને વિજયી બનાવીયે. #RaghubhaiDesai #Congress #Gujarat\nઆ તમામ વાતોનું નવ સર્જન થશે બસ જરૂર છે તમારા સહકારની અને..\nવિજયી બનવા હેતુ આ કોઈ વાયદા નથી પણ એક વાસ્તવિકતા છે. જે..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-3213566322065697", "date_download": "2020-09-20T13:23:18Z", "digest": "sha1:ATVOIY2K6JPEEE4LDMUQXUKRTL3M6CO4", "length": 2607, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ સારા પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતા તેને વાંચવા પડે છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nસારા પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતા તેને વાંચવા પડે છે.\nસારા પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતા તેને વાંચવા પડે છે.\nસારા પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતા તેને વાંચવા પડે છે. #RaghubhaiDesai #Congress #Gujarat\n\"ઓપરેશન વિજય\" માં શૌર્ય અને સાહસથી દુશ્મનનોને હંફાવી..\nદેશપ્રેમ, વીરતા અને સાહસના પ્રતીક એવા ચંદ્રશેખર આઝાદને..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/business/news/50-of-indian-employees-will-be-able-to-work-with-artificial-intelligence-in-next-6-10-years-127604298.html", "date_download": "2020-09-20T14:26:24Z", "digest": "sha1:UX4E5OUODJ54R5YSL3EZSJELEGWOSWZX", "length": 7201, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "50% of Indian employees will be able to work with Artificial Intelligence in next 6-10 years | 50% ભારતીય કર્મચારીઓ આગામી 6-10 વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવા સક્ષમ બનશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમાઇક્રોસોફ્ટ રિપોર્ટ:50% ભારતીય કર્મચારીઓ આગામી 6-10 વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવા સક્ષમ બનશે\nનવી દિલ્હીએક મહિનો પહેલા\nકંપનીઓના 93%થી વધુ વરિષ્ઠ અધિકારીઓને માને છે કે તેમની કંપની AIથી લાભ થાય છે\nAI કંપનીઓના 98% કર્મચારીઓએ કહ્યું કે તેઓ AI તાલીમ અંગે ખૂબ જ ઉત્સાહિત છે\nજે કંપનીઓએ તેમના કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અપનાવી છે અને તેમના કર્���ચારીઓને AIની તાલીમ આપવાની શરૂઆત કરી છે તેઓને આ નવી ટેકનોલોજીનો સૌથી વધુ ફાયદો મળ્યો છે. ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટના નવા સર્વે રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વરિષ્ઠ અધિકારીઓ પણ માને છે કે આગામી 6-10 વર્ષમાં દેશના 50% કર્મચારીઓ AI ટેકનોલોજી સાથે કામ કરતા થઇ જશે.\nAI ટ્રેનિંગમાં ભારતીય કર્મચારીઓ મોખરે\nરિપોર્ટ અનુસાર, ભારતમાં AIનો ઉપયોગ કરતી 98% કંપનીઓ સ્કિલ પર રોકાણ વધારી રહી છે. ઉપરાંત, ભારતીય કર્મચારીઓ AIની સ્કિલ શીખવામાં દુનિયાભરમાં સૌથી આગળ છે. ભારતમાં 85% કર્મચારીઓ AI શીખવા માંગે છે. જ્યારે સર્વેક્ષણ કરાયેલા તમામ 20 દેશો માટે આ રેશિયો 38% છે.\nભારતમાં AIની ટ્રેનિંગ લેવામાં ઉત્સાહ વધુ\nભારતમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરતી તમામ મોટી કંપનીઓએ કહ્યું હતું કે, તેઓ વધુને વધુ AIની તાલીમ આપી રહ્યા છે અથવા તેમના કર્મચારીઓને તાલીમ આપવા માંગે છે. આ કંપનીઓના 93%થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે તેમની કંપની AIથી લાભ મેળવી રહી છે. સર્વેમાં ભાગ લેનારી AI કંપનીઓના 98% કર્મચારીઓએ કહ્યું કે તેઓ AI તાલીમ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. માઇક્રોસોફ્ટના આ સર્વેમાં ભારત અને અન્ય 19 દેશોના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રની અનેક કંપનીઓના કર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.\nAIનો લાભ લેવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી જરૂરી\nમાઈક્રોસોફ્ટ ઇન્ડિયાના નેશનલ ટેકનોલોજી ઓફિસર રોહિણી શ્રીવત્સે કહ્યું કે, ઉદ્યોગોનું ખુબજ ઝડપી રીતે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન થઇ રહ્યું છે અને તેના કેન્દ્રમાં AI છે. AI કંપનીઓને વધુ કાર્યક્ષમ, ઝડપી અને કોમ્પિટિટીવ બનાવામાં હમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોકે, AIનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જયારે કર્મચારીઓને પણ તેની ટ્રેનિંગ આપવામાં આવે. આ ટ્રેનિંગમાં ટેકનોલોજીની સાથે સાથે સોફ્ટ સ્કિલ પણ ઉમેરવામાં આવશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/19/india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-40/", "date_download": "2020-09-20T14:55:50Z", "digest": "sha1:AP4LN3NNKQLLI7OVSXZZSCB5GYIIQILC", "length": 36012, "nlines": 144, "source_domain": "webgurjari.in", "title": "ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૦ :: લાહોર કાવતરા કેસ (૧) – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૦ :: લાહોર કાવતરા કેસ (૧)\nઆપણે આ ભાગના ૩૧મા પ્રકરણમાં સૌંડર્સની હત્યાની વાત વાંચી અને તે પછી ૩૩મા પ્રકરણમાં ઍસેમ્બ્લીમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે બોંબ ફેંક્યો તેના વિશે વાત કરી. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તને સજાઓ થઈ અને દત્તની આઝાદ ભારતમાં શી હાલત થઈ તે પણ આપણે જોયું. પરંતુ આપણે એ વાત ત્યાં જ અધૂરી છોડી દીધી હતી.\nમેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ ‘લાહોર કાવતરા કેસ’ એટલે ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ વિરુદ્ધનો કેસ. ઇતિહાસ આ કેસને બીજો લાહોર કાવતરા કેસ કહે છે, પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી (જુઓ પ્રકરણ ૧૪, ૨૦/૯/૨૦૧૯).\n૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. એમણે જ્યારે બોંબ ફેંક્યો ત્યારે પબ્લિક સેફ્ટી ઍક્ટ અને ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ પર ચર્ચા ચાલતી હતી અને એ બિલને હાઉસ નામંજૂર કરે તેવું હતું ત્યારે જ સરકારી મંત્રીએ જાહેરાત કરી કે વાઇસરૉયે એ બિલને પહેલાં જ મંજૂરી આપી દેતાં એને હવે કાયદાનું રૂપ મળી ગયું છે.\nમેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો ઉલ્લેખ છે. એમણે કહ્યું કે,\n“અમે આ કામ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષભાવથી નથી કર્યું. અમારો હેતુ માત્ર એ શાસન વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો, જેના દરેક કામ દ્વારા માત્ર એની અયોગ્યતા નહીં, પરંતુ લોકોનું બુરું કરવાની એની અપાર ક્ષમતા પણ દેખાય છે…અને એ એક બેજવાબદાર અને નિરંકુશ શાસનનું પ્રતીક છે…ટૂંકમાં અમને આ સંસ્થા (બ્રિટિશ સરકાર)નું અસ્તિત્વ સમજાયું નથી… મજૂર આંદોલનના નેતાઓની ધરપકડ વિશે અમે વિચારતા હતા તે જ વખતે સરકાર ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ લઈ આવી…એ કાનૂન, જેને અમે જંગલી અને અમાનવીય માનીએ છીએ, તે દેશના પ્રતિનિધિઓના માથા પર ઠોકી બેસાડ્યો અને એ રીતે કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું. જેણે પણ કમરતોડ મજૂરી કરનારા મૂંગા મહેનતકશોની હાલત જોઈ છે, તે કદાચ મન સ્થિર રાખીને આ બધું જોઈ ન શકે. બલિના બકરાની જેમ શોષકોની – અને સૌથી મોટી શોષક તો સરકાર જ છે – બલિવેદી પર રોજબરોજ અપાતાં મજૂરોનાં બલિદાનો જોઈને જેનું હૈયું રડી ઊઠતું હશે તે પોતાના અંતરાત્માના આર્તનાદની ઉપેક્ષા ન કરી શકે.”\nમાત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.\nભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે પોતાના નિવેદનમાં ‘હિંસા-અહિંસા’ વિશેની પોતાની અવધારણા પણ સ્પષ્ટ કરીઃ\nહુમલાના ઉદ્દેશથી હિંસા થતી હોય તો તેને નૈતિક દૃષ્ટિએ વાજબી ન ઠરાવી શકાય; પરંતુ હિંસા કોઈ માન્ય આદર્શ માટે આચરી હોય તો તેનો નૈતિક આધાર છે.\nભગત સિંઘને નિચલી કોર્ટમાં જજે સવાલ પૂછ્યો હતો કે તમે ક્રાન્તિની વાત કરો છો તેનો અર્થ શો છે ભગત સિંઘે જવાબ આપ્યો કે\nક્રાન્તિ માટે લોહિયાળ લડાઈઓ જરૂરી નથી. વ્યક્તિગત બદલાની હિંસાને એમાં સ્થાન નથી. ક્રાન્તિ બોંબ અને બંદૂકનો સંપ્રદાય નથી. ક્રાન્તિ એટલે વર્તમાન અન્યાયપૂર્ણ સમાજ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર.\nભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –\n“એ કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે આ સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”\n૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.\nજતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.\nઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.\nલાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકા�� સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.\nગાંધીજીએ અંજલિ કેમ ન આપી\nજતીન દાસને ગાંધીજીએ અંજલિ ન આપી. આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો. એમને કેટલાયે વાચકો પત્ર લખીને પૂછતા અને ગાંધીજી એનો એક જ જવાબ આપતા કે “મારું મૌન રાષ્ટ્રહિતમાં હતું.” એમણે ૧૭.૧૦.૧૯૨૯ના Young Indiaમાં વિગતે લખ્યું જે ટૂંકમાં આ પ્રમાણ હતું – ગાંધીજી જે કારણે જેલમાં જતીન દાસ, ભગત સિંઘ વગેરે કેદીઓએ ઉપવાસ શરૂ કર્યા હતા, તેની સાથે સંમત નહોતા. એમનું માનવું હતું કે દેશની આઝાદીથી નાના, કોઈ પણ કારણ માટે ઉપવાસ કરીને પ્રાણ ન અપાય. ગાંધીજી જાહેરમાં આ અભિપ્રાય આપવા નહોતા માગતા. એમણે કહ્યું કે જો એમણે અભિપ્રાય આપ્યો હોત તો સરકાર એનો પોતાને અનુકૂળ અર્થ કરીને આ ઘટનાને ઉતારી પાડે. ગાંધીજીએ કહ્યું કે જાહેર જીવનમાં ક્યારેક મૌન રાખવું એ બોલવા કરતાં વધારે સારું હોય છે. એમણે રાજકીય કેદીઓને વધારે સગવડો માટેની માગણી વિશે કહ્યું કે હું તો માનું છું કે દરેક કેદીને સારી સગવડો મળવી જોઈએ. એમણે કહ્યું કે મને સાંભળવા મળ્યું છે કે જતીન દાસ હિંસાને ખાળવામાં મારા કરતાં પણ વધારે સમર્થ હતા. આમ ગાંધીજીએ એમના બલિદાન અને મૂલ્યોની પ્રશંસા કરી પણ ઉપવાસ અને એને કારણે મૃત્યુ થઈ જાય તે એમને સ્વીકાર્ય નહોતું.\nહજી આ કથા આવતા અઠવાડિયે પણ ચાલુ રહેશે.\nસંદર્ભઃ ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ.\nશ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો\n← વલદાની વાસરિકા : (૭૯) માનવતાના મારગડે આશાનાં કિરણો\nહોય જો ખુલ્લાં આંખ-કાન …..તો….મળે સર્વેથી સાનભાન →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન���હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજ��યબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસર���કા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/7-symptoms-of-depression-reveal-about-this-condition-know-the-detail-056924.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:49:20Z", "digest": "sha1:SVKZRZUGKNY6LJNSJ7YNSWAL5CUIIDD4", "length": 13528, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "તમે કે તમારુ કોઈ પોતાનુ ડિપ્રેશનમાં છે કે નહિ, જાણો આ 7 લક્ષણોથી | 7 Symptoms of depression reveal about this condition, Know the deteail. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n4 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n47 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડ���ઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતમે કે તમારુ કોઈ પોતાનુ ડિપ્રેશનમાં છે કે નહિ, જાણો આ 7 લક્ષણોથી\nબૉલિવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ રવિવારે નિધન થઈ ગયુ છે. મોતનુ કારણ હેંગિંગ(ફાંસી પર લટકવુ) જણાવવામાં આવ્યુ છે. કહેવાઈ રહ્યુ છે કે છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનમાં હતા. જો કે તેમણે આ પગલુ કેમ લીધુ તેનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ આવુ પહેલી વાર નથી જ્યારે કોઈ સ્ટારે આવુ કર્યુ હોય. હાલમાં જ ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલ અને બહુચર્ચિત શો ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ પણ આત્મહત્યા કરી. પ્રેક્ષા પણ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં કે છે કે નહિ આ જાણવા માટે વ્યવહારમાં આવતા આ લક્ષણો વિશે જરૂરથી જાણી લો.\n1. સ્કૂલ કે કામ પર ન જવુ\nડિપ્રેશનનુ મુખ્ય કારણ હોય છે સ્કૂલ અને કામ પર ન જવુ. આવા વ્યક્તિ ઘણા પ્રકારની ગતિવિધિઓથી બચવાની કોશિશ કરે છે. આવુ એટલા માટે થાય છે કારણકે ડિપ્રેશન એ વ્યક્તિની બધી ઉર્જા અને બધો સમય લઈ લે છે.\n2. એનર્જી ન હોવી\nડિપ્રેશનથી પીડિત વ્યક્તિનુ એનર્જી (ઉર્જા)નુ સ્તર આ બિમારીથી એટલુ નીચે પહોંચી જાય છે કે તેને પથારીમાંથી ઉઠવાનુ પણ મેરેથૉન દોડ લગાવવા સમાન લાગે છે. આવો વ્યક્તિ કોઈની સાથે હળીમળી નથી શકતો અને તેને સૂવામાં પણ મુશ્કેલી થાય છે.\n3. બહુ ઓછુ અથવા બહુ વધુ જમવુ\nડિપ્રેશનનુ સૌથી સામાન્ય લક્ષણ છે બહુ ઓછુ જમવુ અથવા બહુ વધુ જમવુ. આનાથી વજનમાં પણ ખૂબ અંતર આવી જાય છે. વજન ખૂબ વધી જાય અથવા ખૂબ ઘટી જાય છે. ઘણી વાર ડિપ્રેશન શરૂઆતના તબક્કામાં હોય ત્યારે પણ વજનમાં ઘણો ફેરફાર જોવા મળે છે.\n4. સૂતી વખતે મુશ્કેલી થવી\nડિપ્રેશનથી પીડિત 80 ટકા લોકોને એક સારી ઉંઘ લેવા માટે ઘણી મુશ્કેલી થાય છે. જો તમારા કોઈ વ્યક્તિને ઉંઘ ન આવતી હોય તો બની શકે કે તે પણ આ બિમારીથી પીડિત હોય.\nડિપ્રેશન, તણાવ અને અન્ય માનસિક બિમારીઓનો સામનો કરનાર લોકો સામાન્ય રીતે નશો કરે છે. આ લોકો પોતાની પરેશાનીના ભૂલવા માટે દારૂ અને ડ્રગ્ઝનુ નિયમિત રીત સેવન કરવા લાગે છે.\nડિપ્રેશનથી પીડિત મોટાભાગના લોકો એ સ્વીકાર નથી કરતા કે તેમને ડિપ્રેશન છે. બીજા સાથે સમય વીતાવતી વખતે આ લોકો ખુશ હોવાનુ નાટક કરે છે અને જ્યારે પણ કો�� તેમને પૂછે કે તેમનુ જીવન કેવુ ચાલી રહ્યુ છે તો એ સ્પષ્ટ રીતે પોતાના જીવન વિશે નથી જણાવતા અને અસ્પષ્ટ જવાબ આપે છે.\n7. બહુ વધુ કામ કરવુ\nકદાચ તમે એવુ ક્યારેય વિચાર્યુ નહિ હોય કે વધુ કામ કરવુ પણ ડિપ્રેશનનુ એક લક્ષણ હોઈ શકે છે. પરંતુ ઘણા લોકો પોતાની ભાવનાઓ છૂપાવવા અને મુશ્કેલીઓથી દૂર ભાગવા માટે ખુદને કામમાં ડૂબાડી દે છે.\nસુશાંત સિંહે કેમ કરી આત્મહત્યા આ દોસ્તો પાસેથી મળી શકે છે મહત્વના સુરાગ\nઆ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજો\n18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ\nમનોજ બાજપેયીનો મોટો ખુલાસો, આત્મહત્યા કરવાની તૈયારીમાં હતા\nસુશાંત સિંહ રાજપુતે કેમ કરી આત્મહત્યા, આ 10 કારણ જાણી થઇ જશો દુખી\nડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અપનાવો આ 10 પ્રાકૃતિક ઉપાય\nસુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ\nશું હવે દિલ તૂટેલા યુવા દિલોનો ઈલાજ વિજ્ઞાનમાં સંભવ છે\nદીપિકા પાદુકોણને મળ્યો ક્રિસ્ટલ અવૉર્ડ, પોતે પણ બની હતી ડિપ્રેશનનો શિકાર\nકુશલની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ, જિગરના ટુકડા સાથે ફોટો પોસ્ટ કરી સૌને રડાવી ગયો એક્ટર\nડિપ્રેશનમાંથી બહાર નીકળવાના 10 પ્રાકૃતિક ઉપાય\nVIDEO: જિંદગીનો આ કિસ્સો જણાવતા રોઈ પડી દીપિકા પાદુકોણ\nઆ આદતોના કારણે બરબાદ થાય છે તમારી સેક્સ લાઈફ, સૌથી વધુ જવાબદાર છે પોર્ન \nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2020-09-20T15:24:46Z", "digest": "sha1:TKMOKGCVTWSCW6X2AN7RBS7UO4CJCD5C", "length": 16786, "nlines": 180, "source_domain": "tv9gujarati.com", "title": "મોટેરા Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઅમદાવાદ: મોદી-ટ્રંમ્પની સુરક્ષામાં છીંડા કેવી રીતે મોદી-ટ્રંમ્પના કોન્વોય સુધી પહોંચ્યું રખડતું શ્વાન\nઅમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ઘોર બેદરકારી જોવા મળી. મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન કોન્વોય વચ���ચે એક રખડતો શ્વાન આવ્યો હતો. કોન્વોય વચ્ચે રખડતા શ્વાનનો વીડિયો વાયરલ […]\nકૈલાશ ખેર: આજે મારા માટે જીવનની એક ઐતિહાસિક ક્ષણ\nનમસ્તે ટ્રમ્પ પ્રસંગે ગાયક કૈલાશ ખેર કહે છે કે તેના જીવનની આજે ઐતિહાસિક ક્ષણ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો  […]\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો  Facebook પર […]\nઅમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું […]\nનમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો\n1. મોદી: ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશીપ લોન્ગ લીવનો આપ્યો નારો. 2. આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ બનવા જઇ રહ્યો છે. 3. આ ધરતી ગુજરાતની છે પણ સ્વાગતનો […]\nનમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો\n1. અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને સન્માન આપે છે. 2. નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે ચા વેચતા હતા, એમની સફર બહુ સંઘર્ષવાળી હતી. 3. […]\nનમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ તો બીજાને ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પર ગર્વ\nવડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે અને […]\nગાંધી આશ્રમની મુલાકાત બાદ મોદી-ટ્રમ્પ પહોંચ્યા ‘મોટેરા’ ક્રિકેટ સ્ટેડિયમમાં\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ […]\nVIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ […]\nBREAKING NEWS: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. તેમનું સ્વાગત […]\nનમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનું પરફોર્મન્સ\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગણતરીના સમયમાં જ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે […]\nVIDEO: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું થોડા સમયમાં જ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારે એ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ડોનાલ્ડ […]\nનીતિન પટેલ: ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ\nડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અંગે ડીવાય સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]\nરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે દેશભરના કલાકારો સજ્જ, જુઓ VIDEO\nયુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે રાજ્યની સાથે દેશભરના કલાકારો સજ્જ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો  Facebook પર તમામ […]\nVIDEO: ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું કે તમારા આગમનનું ભારત રાહ જોઈ રહ્યું છે\nઆજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના 2 દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે આજે તેમનું 11.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આગમન થશે. ત્યારે ડોનાલ્ડ […]\nનમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ગુજરાતી સંસ્કૃતિથી થશે સ્વાગત, તમામ કલાકારો પોતાનું પરર્ફોમન્સ કરવા માટે તૈયાર\nઆજે 24મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. ટ્રમ્પનું 11.40 […]\nVIDEO: વડાપ્રધાન મોદી અને ટ્રમ્પનો આ જાપાનીઝ ફેન ખાસ સ્વાગત કરવા માટે ગાંધી આશ્રમ પહોંચ્યો\nઅમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. ત્��ારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો […]\nનમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, સ્વાગત માટે અમદાવાદ તૈયાર\nઅમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. સવારે 11.40 વાગ્યે ડોનાલ્ડ […]\nઈંગ્લેન્ડની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના\nભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની સામે આવતા વર્ષે ઘર આંગણે રમવામાં આવનારી બીજી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમશે. આ મેચ ગુજરાતમાં રૂપિયા 700 કરોડનાં ખર્ચે બનેલા […]\nVIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે\nબહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/ahmedabad-now-has-only-2760-corona-patients-if-2-day-note-fever-then-discharge-and-send-home-isolation-127370161.html", "date_download": "2020-09-20T13:48:52Z", "digest": "sha1:G3X345RWOLIQB4AJ362SX7RV45KGQHES", "length": 5826, "nlines": 69, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ahmedabad now has only 2,760 corona patients, if 2 day note fever then discharge and send home isolation | અમદાવાદમાં હવે કોરોનાનાં માત્ર 2,760 જ દર્દી, બે દિવસ તાવ ન આવે તો રજા આપી હોમ આઇસોલેશન - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનવી સ્ટ્રેટેજી:અમદાવાદમાં હવે કોરોનાનાં માત્ર 2,760 જ દર્દી, બે દિવસ તાવ ન આવે તો રજા આપી હોમ આઇસોલેશન\nલોકડાઉન ખૂલતાંની સાથે જ રાજયમાં કોરોનાનાં હોટસ્પોટ જાહેર થયેલા અમદાવાદ શહેરમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 2,760 જ છે. એક તરફ રોજ અમદાવાદમાં કોરોનાના 200 ઉપર કેસો આવે છે પરંતુ સામે દર્દીઓને રજા આપી દેવામાં આવી રહી છે. અમદાવાદમાં નોંધાયેલા 12258 કેસોમાંથી હવે માત્ર 2760 દર્દીઓ જ એક્ટિવ છે.\nલોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા\nઅમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં શહેરના સૌથી વધુ કેસો હતાં જો કે હવે ત્યાં માત્ર 329 જેટલા જ દર્દીઓ છે. એક અઠવાડિયા પહેલા 1000 ઉપર કેસ મધ્યઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં હતા. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગય��� છે અને દર્દીઓ સાજા થઈ ગયા છે. અન્ય ઝોનમાં પણ ક્રમશઃ કેસો ઘટી ગયા છે.\nબુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દી તો હોમ આઇસોલેશનમાં જ છે\nતાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં જ છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામા આવે છે. દર્દીઓને રજા આપતા પહેલા હવે કોઈ ટેસ્ટ પણ નથી કરવામાં આવતો એટલે હવે દર્દીઓને રામભરોસે છોડી દેવામાં આવી રહ્યા છે.\nટૉસ: Kings XI Punjab, પસંદ કરી: ફીલ્ડિંગ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/ranvir-shorey-and-konkana-sen-sharma-get-officially-divorced-mp-1010839.html", "date_download": "2020-09-20T14:37:19Z", "digest": "sha1:YCIEQ67MAINXKKUPJMPQAJHHE3SKVSV5", "length": 21194, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Ranvir shorey and Konkana Sen Sharma Get officially divorced– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nરણવીર-કોંકણા કાયદાકીય રીતે થયા અલગ, 10 વર્ષ બાદ લીધા છૂટાછેડા\nઆ વર્ષની શરૂઆતમાં જ કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma) અને રણવીર શૌરીએ (Ranvir Shory) કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણય કર્યો હતો\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ કપલ કોકણા સેન શર્મા અને રણવીર શૌરી કાયદાકીય રૂપે અલગ થઇ ગયા છે. તેમનાં છૂટાછેડા થઇ ગયા છે. લગ્નનાં 10 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. વર્ષ 2015માં તેમનાં સંબંધોમાં ખટાશ આવી હતી. ફિલ્મ તિતલી (Titli)નાં ટ્રેલર લોન્ચની ઇવેન્ટમાં રણવીર શૌરીએ સેપરેશનની ખબર કનફર્મ કરી હતી. રણવીરે જણાવ્યું હતું કે, તે અને કોંકણા હવે સાથે નથી. રણવીરે સંબંધ તુટવા પાછળ પોતાને જવાબદાર ગણાવ્યો હતો.\nરિપોર્ટ્સ મુજબ કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીના છૂટાછેડા એક કે બે મહિના પહેલાં થવાનાં હતાં. પણ તારીખ કોઇ કારણે આગળ વધી હતી. અન બાદમાં 3 તારીખ તેમને આપવામાં આવી હતી. પણ કેટલાંક કાગળની કમીને કારણે ફરી 13 તારીખનાં સુનાવણી કરવામાં આવી હતી. અને આજ દિવસે એટલે કે ગત રોજ રણવીર અને કોંકણાનાં છૂટાછેડા કાયદાકીય રૂપે થઇ ગયા હતાં.\nબંનેએ સંપૂર્ણ કાર્યવાહી દરમિાયન શાંતિ બનાવી રાખી હતી. અલગ થયા બાદ તેઓ મિત્ર બનીને રહેશે. કોંકણાની આ કાયદાકીય પ્રક્રિયાને વરિષ્ઠ વકીલ ક્રાંતિ સાઠેની દીકરી અમૃતા સાઠે પાઠકે હેન્ડલ કરી હકતી. જ્યારે રણવીરની પ્રતિનિધિ વરિષ્ઠ વકિલ વંદના શાહ હતા. અમૃતા સાઠે પાઠકે પુષ્ઠિ કરતાં જણાવ્યું કે, કોંકણા અને રણવીર હવે કાયદાકીય રીતે અલગ થઇ ગયા છે.\nકોંકણા અને રણવીરને એક 6 વર્ષનો દીકરો છે. આપને જણાવી દઇએ કે, કોંકણા અને રણવીરનાં લગ્ન 2010માં થતયા હતાં. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. ટ્રાફિક સિંગ્નલ, મિક્સ્ડ ડબ્લસ જેવી ફિલ્મોમાં તેઓ હતાં.\nકોંકણા લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. આ વાતને કારણે તેમનાં સંબંધો ખુબ ચર્ચામાં પણ રહ્યાં હતાં. રણવીર કોંકણાએ છેલ્લે વર્ષ 2016માં આવેલી ફિલ્મ 'ડેથ ઇન અ ગંજ'માં સાથે કામ કર્યુ હતું.\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ex-cji-ranjan-gogoi-tested-covid-19-positive-news-in-gujarati-058549.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:17:51Z", "digest": "sha1:EOII6F5KG6VIIET5QIWQQI33F3TDZ4B7", "length": 11194, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વા���રસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો | Ex CJI ranjan gogoi tested covid 19 positive news in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n5 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n32 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nદેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ કડીમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગો પણ કોરોનાથી સ્ંક્રમિત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે નવેમ્બર 2019માં રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે જ રામ મંદિર કેસનો ફેસલો સંભળાવ્યો હતો.\nજણાવી દઈએ કે રંજન ગોગોઈ પહેલા દેશના બે કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સ્ટાફના અધિકારીને કોરોના પોઝિટિવ થયા બાદ ખુદને આઈસોલેટ કરી લીધા હતા.\nધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિત થયાની જાણકારી મળતા જ ગૃહમંત્રી અમિત શાહને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે.\nસીએમથી લઈ રાજ્યપાલ પણ સંક્રમિત\nબે કેન્દ્રિય મંત્રી ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તમિલનાડુના ગવર્નર બનવાલી લાલ પુરોહિત પણ કોરોના વાયરસ પોઝિટિવ છે.\nન્યૂક્લિયર બ્લાસ્ટ જેવો હતો લેબનાનમાં થયેલ ધમાકો, 78ના મોત 4000 ઘાયલ\nજસ્ટીસ ગોગોઈએ અટકળોનુ કર્યુ ખંડન, હું અસમથી ભાજપનો સીએમ ઉમેદવાદ નથી\nજસ્ટીસ રંજન ગોગોઇને ભાજપ બનાવી શકે છે અસમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કોંગ્રેસે કર્યો દાવો\nપૂર્વ CJI રંજન ગોગોઇની વિરૂદ્ધ તપાસની માંગ કરતી યાચીકા સુપ્રીમે ફગાવી\nપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ વિરોધ પક્ષે કર્યું વોકઆઉટ\nરાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' મામલે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવી શકે\nAyodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી\nઅયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી\nરામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો\nઅયોધ્યા ચુકાદોઃ રાજસ્થાનના 5 જિલ્લાઓમાં ધારા 144 લાગુ, બધી શાળા-કોલેજો બંધ\nઅયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો\nઅયોધ્યા કેસઃ CJI રંજન ગોગોઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા\nCJI રંજન ગોગોઇના રીટાયર્ડમેન્ટ બાદ જસ્ટિસ એસએ બોબડે બનશે નવા CJI\nranjan gogoi amit shah coronavirus રંજન ગોગોઈ ધર્મેન્દ્ર પ્રધાન અમિત શાહ\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/96.htm?replytocom=164", "date_download": "2020-09-20T14:55:36Z", "digest": "sha1:P6V66C4XNVYW34Z3KMDJWK73Q2NCPLGE", "length": 11540, "nlines": 158, "source_domain": "www.mitixa.com", "title": "કોને ખબર ? – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nપાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર \nએટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર \nશહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,\nએક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર \nશાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ\nએને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર \nસ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,\nને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર \nમાછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે \nએના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર \nમેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,\nકોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર \nPrevious Post કોણ હલાવે લીમડી\nNext Post યમુના કિનારો સુમસામ\nમેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,\nકોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર \nબહુ સરસ મજા આવી ગઈ કીપ ઈટ અપ\nશાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ\nએને મારું એક મન ઓછું પ���્યું કોને ખબર \nઆજ તેને યાદ કરી હ્રદય ધડકતાં ભુલી ગયું,\nઆમ કેમ થયું, કોને ખબર\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપાંદડી વાયરાને વળગી શું કામ \nએવું રે અજાણ્યું સગપણ સાંભર્યું\nતમે મન મુકીને વરસ્યાં\nએક દિન આવશે સ્વામી મારા\nચોમાસું ક્યાંક આસપાસ છે\nહું નથી પૂછતો, ઓ સમય\nહુ તુ તુ તુ\nલ્યો અમે તો આ ચાલ્યા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-booklovers-one-of-the-1776867505726496", "date_download": "2020-09-20T13:12:09Z", "digest": "sha1:XYYWGIWJD6RLZJ5IZBMNQLVBAEQ2WWTO", "length": 4720, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir રમૂજથી ભરપૂર અને મજા પડી જાય તેવું નિરીક્ષણ દર્શાવતું આ પુસ્તક \"મિસિસ ફનીબોન્સ\" વસાવવા આજે જ https://goo.gl/xA5nDE ની મુલાકાત લો. #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nરમૂજથી ભરપૂર અને મજા પડી જાય તેવું નિરીક્ષણ દર્શાવતું આ પુસ્તક \"મિસિસ ફનીબોન્સ\" વસાવવા આજે જ https://goo.gl/xA5nDE ની મુલાકાત લો.\nરમૂજથી ભરપૂર અને મજા પડી જાય તેવું નિરીક્ષણ દર્શાવતું આ પુસ્તક \"મિસિસ ફનીબોન્સ\" વસાવવા આજે જ https://goo.gl/xA5nDE ની મુલાકાત લો.\nકાજલ ઓઝાની આમાંથી કોઈ પુસ્તક તમે વાંચી જો ના તો આજે જ..\nમેળવો \"ગમન-આગમન\" નવલકથા પર ખાસ 10% વધુ વળતર. જેના માટે..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/coronavirus-fear-in-infosys-company-one-building-was-vacated-in-bengaluru-054314.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:26:55Z", "digest": "sha1:6UUDDHSVM6YEQY4XPOTQ5KQKAW5GTBJH", "length": 10609, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈન્ફોસિસ કંપનીમાં કોરોના વાયરસનો ડર, બેંગલુરુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ | Coronavirus fear in Infosys company one building was vacated in Bengaluru - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n24 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n56 min ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઈન્ફોસિસ કંપનીમાં કોરોના વાયરસનો ડર, બેંગલુરુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ\nકોરોના વાયરસના ડરથી દુનિયાના ઘણા દેશોમાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે. ભારતમાં પણ સ્થિતિ ઠીક નથી. અહીં સતત સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. વાયરસથી બચાવના કારણે ઘણી ઓફિસોમાં રજા આપી દેવામાં આવી છે અથવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વળી, બેંગલુરુની એક આઈટી કંપની ઈન્ફોસિસમાં ઘણા કર્મચારીઓને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકાના કારણે હડકંપ મચી ગયો છે. સુરક્ષાના કારણોસર કંપનીની બેંગલુરુ સ્થિત બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે.\nઆ વાતની પુષ્ટિ ખુદ બેંગલુરુના આઈટી પ્રમુખ ગુરુરાજ દેશપાંડેએ કરી છે. તેમણે એક ઈમેલ દ્વારા જણાવ્યુ કે કોરોના વાયરસ સામે લડવાની તૈયારીને સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે અમને માહિતી મળી હતી કે કંપનીના ટીમના એક સભ્યને કોરોના વાયરસનો શંકાસ્પદ છે ત્યારબાદ અમે હાલમાં માત્ર એઆઈપીએમ ભવનને સાવચેતી રૂપે ખાલી કરાવ્યુ છે.\nઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલા\nબેંગલુરુ હિંસાઃ મેજિસ્ટ્રેટ કરશે તપાસ, નુકશાનની થશે ભરપાઈ\nબેંગલુરુ હિંસામાં 60 પોલિસકર્મી ઘાયલ, પોલિસના ગોળીબારમાં 2ના મોત, કર્ફ્યુ\nબેંગલુરુઃ ભડકાઉ પોસ્ટના કારણે કોંગ્રેસ MLAના ઘરે તોડફોડ, આગચંપી\nકોરોનાનો કહેર, બેંગલુરુ સહિત આ શહેરોમાં ફરીથી લાગુ થયુ લૉકડાઉન\nમહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે\nસિમેન્ટની પાઈપમાં રહેવા મજબૂર મજૂરોને સોનુ સૂદે કહ્યુ - કાલે ઘરે જઈ રહ્યા છો મારા ભાઈ\n5 વર્ષનો વિહાન દિલ્લીથી બેંગલોર એકલો પહોંચ્યો, બેંગલોર એરપોર્ટ પર માએ રિસીવ કર્યો\nબેંગલુરુમાં સંભળાયો રહસ્યમય અવાજ, 5 સેકન્ડ સુધી હલતી રહી બારીઓ, લોકોમાં ભય\nમધ્ય પ્રદેશઃ બહુમત પરીક્ષણ પર સસ્પેન્સ યથાવત, જાણો શું હોય છે ફ્લોર ટેસ્ટ\n‘પાકિસ્તાન ઝિંદાબાદ' કહેનારી યુવતીના ઘરે તોડફોડ, પોલિસ શરૂ કરી તપાસ\nતમિલનાડુમાં મોટી દૂર્ઘટના, બસ અને ટ્રકમાં ટક્કર, 19ના મોત, ઘણા ઘાયલ\nGoAir વિમાન સાથે પક્ષી ટકરાતા લાગી આગ, બધા યાત્રી અને ક્રૂ સુરક્ષિત\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/news/sandalwood-drugs-connection-actress-ragini-dwivedi-sent-to-14-day-judicial-custody-sanjana-galrani-will-also-be-questioned-by-police-for-the-next-2-days-127721045.html", "date_download": "2020-09-20T14:58:43Z", "digest": "sha1:LSB4EIGO5CIKNMDR5ECJMEO344WVHKRQ", "length": 6728, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sandalwood Drugs Connection: Actress Ragini Dwivedi Sent To 14 day Judicial Custody, Sanjana Galrani Will Also Be Questioned By Police For The Next 2 Days | એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી, સંજના ગલરાનીની પણ પોલીસ આગામી 2 દિવસમાં પૂછપરછ કરશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસેન્ડલવૂડ ડ્રગ રેકેટ:એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી, સંજના ગલરાનીની પણ પોલીસ આગામી 2 દિવસમાં પૂછપરછ કરશે\nસેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. તેની પોલીસ રિમાન્ડ ખતમ થયા બાદ સોમવારે કોર્ટે આ આદેશ આપ્યો. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB) ની ચાર્જ શીટમાં રાગિણીનું નામ મુખ્ય ડ્રગ પેડલરમાં સામેલ છે. રાગિણી સિવાય એક્ટ્રેસ સંજના ગલરાનીને પણ આ કેસમાં અરેસ્ટ કરવામાં આવી હતી. બધા આરોપી પ્રપન્ના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં છે.\nઆ બધા આરોપીઓની પૂછપરછ ચાલું\nઆ સિવાય પાર્ટી ઓર્ગેનાઈઝર વીરેન ખન્ના અને બીકે રવિશંકરને પણ બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. બીકે રવિશંકર આ કેસમાં અરેસ્ટ થનારા પહેલા આરોપી હતા. તે RTOમાં કામ કરતા હતા. CCBએ અત્યારસુધી 14 લોકોને અરેસ્ટ કર્યા છે. રાગિણી અને સંજના સિવાય કર્ણાટકના પૂર્વ મંત્રીના દીકરા આદિત્ય અલ્વા, એક્ટર નિયાઝ અને આદિત્યના સંબંધી રાહુલને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે.\nરાગિણીએ ડોપ ટેસ્ટમાં છેડછાડ કરવાની ટ્રાય કરી\nરાગિણી દ્વિવે��ીએ તેના યુરિનમાં પાણી મિક્સ કરીને ડ્રગ્સ ટેસ્ટમાં છેડછાડ કરવાની ટ્રાય કરી હતી. જોકે, ડોક્ટર્સે સેમ્પલમાં પાણીની ઓળખ કરી લીધી અને ત્યારબાદ એક્ટ્રેસને પાણી પીવડાવીને ફરી સેમ્પલ લેવામાં આવ્યું. તે પહેલાં સંજના ગલરાનીએ શુક્રવારે ડોપ ટેસ્ટ દરમ્યાન ખૂબ હંગામો કર્યો હતો. સંજનાએ કહ્યું હતું કે, મારે આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી મને બકરો બનાવવામાં આવી રહી છે.\n4 સપ્ટેમ્બરે રાગિણી અરેસ્ટ થઇ હતી\nCCB ટીમે રાગિણીના ઘરે રેડ પાડીને તેને કસ્ટડીમાં લીધી હતી. પૂછપરછ દરમ્યાન તે જ દિવસે સાંજે તેને અરેસ્ટ કરી લેવામાં આવી. ત્યારથી તે સતત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 21 ઓગસ્ટે સેન્ડલવૂડ એટલે કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કનેક્શન સૌથી પહેલા સામે આવ્યું હતું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/10/Bhavneshvar-gufa.html", "date_download": "2020-09-20T13:59:51Z", "digest": "sha1:CEYV5GFJENEUFGBORWOYOMJ4M7YKKUVW", "length": 7215, "nlines": 71, "source_domain": "www.rojnikhabar.in", "title": "ભારત માં સ્થિત આ ગુફા વિષે તમે જાણીને થઇ જશો હેરાન", "raw_content": "\nHomeવાંચવા જેવુંભારત માં સ્થિત આ ગુફા વિષે તમે જાણીને થઇ જશો હેરાન\nભારત માં સ્થિત આ ગુફા વિષે તમે જાણીને થઇ જશો હેરાન\nઘણા લોકો ફરવા માટે નવી નવી જગ્યા માટે પ્લાન કરતા રહે છે. એવામાં તમને પણ દુનિયાના ઘણાજ અલગ અલગ નજારો જોવા મળે છે. એવા માં દુનિયા સિવાય ભારત માં ફરવા માટે ઘણીજ સુંદર જગ્યાઓ છે. જેને જોવા માટે ફક્ત દેશ ના જ નહિ પરંતુ વિદેશ ના લોકો પણ આવે છે. એવામાં આમે તમે એક એવુજ અદભુત રહસ્ય વિષે કહેવા જઈ રહ્યા છીએ. આ જગ્યા એક રીતે ગુફા છે જેમાં દુનિયા ની સાથે જોડાયેલું ઘણું સત્ય છે. જેના વિષે જાણીને તમે પણ હેરાન થઇ જશો. ચાલો જાણીએ ગુફાઓ ની સાથે જોડાયેલા અદભુત રહસ્યો વિષે.\nજો વાત કરવામાં આવે ઉત્તરાખંડ ની તો અહીંની વિષે જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. એમાં ઉત્તરાખંડ ની વાદીયો ની વચ્ચે વસેલી છે એક ગુફા જેને ભુવનેશ્વર ગુફા ના નામ થી ઓળખવામાં આવે છે. આ ગુફા વિષે શાસ્ત્રો માં પણ વાત કરવામાં આવી છે. તમને કહી દઈએ કે આ ગુફા ઉત્તરાખંડ ની જિલ્લા પિથોરાગઢ ના ગંગોલીહાટ કસ્બા માં સ્થિત છે. તમને કહી દઈએ કે 90 ફૂટ ���ંદર ની બાજુએ આ જગ્યા પથ્થર થી ઢાંકાયેલી છે. જેનાથી ખબર પડે છે દુનિયાનો અંત ક્યારે છે.\nઉત્તરાખંડ માં સ્થિત આ ગુફા ની શોધ શિવ ભગવાન ના સૌથી મોટા ભક્ત રહી ચૂકેલા અયોધ્યા ના મહારાજા ઋતુપર્ણ એ કરી હતી. આ ગુફા માં ચાર યુગો થી જોડાયેલા ચાર પથ્થર જોડાયેલા છે. યહી પર સ્થતિ પથ્થર ના વિષે જો કહેવામાં આવે છે કે હવે આ પથ્થર દીવાલ સાથે અથડાશે ત્યારે કલયુગ નો અંત થઇ જશે. જેના વિષે શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે.\nઆ ગુફા ની ખાસ વાત એ છે કે આ ગુફા માં ભગવાન શિવ ની જટાઓ માં બનેલ કેદારનાથ, બદ્રીનાથ તેમજ અમરનાથ ના દર્શન કરી શકો છો. આ જગ્યા વિષે કહેવામાં આવે છે આ જગ્યા પર ભગવાન શિવ અહીં ખુદ આવીને પૂજા કરતા હતા.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2009/281.htm", "date_download": "2020-09-20T14:24:53Z", "digest": "sha1:JBXXWOUX5KPE6J4SUKYEYDTYGQLEYKJA", "length": 13453, "nlines": 202, "source_domain": "www.mitixa.com", "title": "મંગલ મંદિર ખોલો – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.\n[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]\nજીવનવન અતિ વેગે વટાવ્યું,\nદ્વાર ઊભો શિશુ ભોળો;\nતિમિર ગયુ�� ને જ્યોતિ પ્રકાશ્યો,\nશિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય \nનામ મધુર તમ રટ્યો નિરંતર,\nશિશુ સહ પ્રેમે બોલો;\nદિવ્ય તૃષાતુર આવ્યો બાળક,\nપ્રેમ અમીરસ ઢોળો … દયામય \n[ફરમાઈશ કરનાર – હર્ષા જૂઠાની]\nPublished in અન્ય ગાયકો, ઓડિયો and પ્રાર્થના\nમારુ ગમતુ ગીત મુકવા માટે આભાર.\nનાનપણમાં કલકત્તાની સ્કુલમાં આ પ્રાર્થના ગાતા ત્યારે થોડી કરુણતા અનુભવતા પણ જેમજેમ મોટા થયા તેમ તેમ કરુણરસ માં ડુબતા ગયા……..\nપસંદગી અને રજુઆત બદલ દિલના ધન્યવાદ \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમાડી તારું કંકુ ખર્યું\nરામ રાખે તેમ રહીએ\nતમે મન મુકીને વરસ્યાં\nહું હાથને મારા ફેલાવું\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nઆંખોમાં હોય તેને શું\nસખી મારો સાહ્યબો સૂતો\nચોમાસું ક્યાંક આસપાસ છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\nદીકરી તો પારકી થાપણ કહેવાય\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/22/letter-chain-devika-dhruv-nayana-patel_35/", "date_download": "2020-09-20T14:30:55Z", "digest": "sha1:A2J4YA32T5UHREYVWHERNLLDICSIKV33", "length": 28731, "nlines": 138, "source_domain": "webgurjari.in", "title": "પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૫ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nપત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૫\nદેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ\nખલીલ જીબ્રાનના હીરા જેવા વાક્યમાં પૂર્તી કરીને વિશ્વાસ, શ્રધ્ધા અને પ્રાર્થના ત્રણેને સાંકળી લેતી તારી વાત ખૂબ જ ગમી. તેમાં પણ કવિવર ટાગોર અને ઉમાશંકરભાઈની પંક્તિઓ તો મારી હંમેશની પસંદગી રહી છે. એ વાત કેટલી સાચી છે કે, પ્રાર્થનામાં માંગણી ન હોય. જે મળ્યું છે તેનો સ્વીકાર અને અહોભાવ હોય. પ્રાર્થના એક રીતે જોઈએ તો આત્મા સાથેનો સંવાદ છે. હું તો દ્રઢપણે માનું છું કે, મંદિરોમાં પ્રગ્ટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો દીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે. હ્રદયનો એક એવો સાચો ભાવ જેમાં કોઈ શબ્દોની જરૂર જ ન હોય અને તે પછી મનની અંદર જે ઉઘડે તે મંદિર..\nબીજી તારી વાત, ‘બાર ગાઉએ બોલી બદલાય’ માં ‘ળ’ ને બદલે ‘ર’ બોલતા ગોરની રમૂજ દ્વારા આખું યે ચિત્રાત્મક દ્રશ્ય આનંદ આપી ગયું. માત્ર ગુજરાતીમાં જ નહિ પણ નીના, મેં જોયું છે કે અમેરિકામાં અંગ્રેજી બોલતા લોકોના ઉચ્ચારો પણ દરેક રાજ્યોમાં જુદા જુદા સાંભળવા મળે છે. ન્યુ-યોર્ક, ન્યુ જર્સી કરતાં અહીં ટેક્સાસમાં ‘સધર્ન’ ઉચ્ચારો ઘણાં જુદા પડે છે. મને લાગે છે કે આ વાત દરેક ભાષા માટે એટલી જ સાચી હશે. તમારા બ્રીટીશ ઉચ્ચારો પણ જો ને કેટલાં સાંકડા અમેરિકામાં ‘વૉટર’ પહોળું બોલાય જ્યારે તમે યુકેવાળા ‘વોટર’ સાંકડું બોલો. બરાબર ને કેટલાંક વળી ધોળકિયાને “ઢોલકિયા” કહી નાંખે\nગયા પત્રમાં તેં થોડી નૈતિક મૂલ્યોની અને તેમાં સ્થળ-સમય મુજબ થતાં પરિવર્તનોની પણ વાત લખી. હવે એ આખો એક ખૂબ જ વિશદ મુદ્દો છે જેની વિગતે ચર્ચા ક્યારેક કરીશું. આજે તો મને એના જ અનુસંધાનમાં, ખાસ કરીને, શંકરે પોતાના દીકરાનું માથું કાપ્યાની તેં લખેલી વાત વાંચી તેના અનુસંધાનમાં, એક જૂની વાત યાદ આવી ગઈ.\nહું ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમેશા એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી. પછી તો વર્ષો વીત્યા અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. હું જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ, બિલકુલ મારી જેમ જ સાંભળતા સાંભળતા એના ચહેરાની રેખાઓમાં વિસ્મય અને પ્રશ્નાર્થ ડોકાવા લાગ્યા. છેવટે એ બોલી જ ઉઠી.” બાપ રે એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી. પછી તો વર્ષો વીત્યા અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. હું જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ, બિલકુલ મારી જેમ જ સાંભળતા સાંભળતા એના ચહેરાની રેખાઓમાં વિસ્મય અને પ્રશ્નાર્થ ડોકાવા લાગ્યા. છેવટે એ બોલી જ ઉઠી.” બાપ રે શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો ના���ના… આ તો બરાબર ન કહેવાય. ખોટું કામ કર્યું કહેવાય ના…ના… આ તો બરાબર ન કહેવાય. ખોટું કામ કર્યું કહેવાય ” ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે હજી આજે પણ ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ શું છે ” ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે હજી આજે પણ ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ શું છે નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. એની ગૂંચને ઉકેલવા કરતાં આજે એક નવી વાત કરીએ. સમયની…\nસમયની સાથે સાથે, સમયની બળવત્તા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલા યે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પલપલ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે changes થયાં કરે છે ક્યાં ખબર પડે છે એકાએક એક પળ યુગ બની બેસે છે એકાએક એક પળ યુગ બની બેસે છે ઈતિહાસના પાનાઓ ઉપર દરરોજ નવી નવી રેખાઓ ઉપસતી રહે છે. અમેરિકા,યુરોપ,ચીન,જાપાન ભારત….ગ્લોબલાઈઝેશનના માર્ગે સમગ્ર વિશ્વના સમીકરણો જ આજે બદલાઈ રહ્યાં છે. નીના, સાચું કહું તો આજે ખબર નથી કેમ પ્રાકૃત અવસ્થામાં જંગલમાં ભટકતા આદિમાનવથી માંડીને (ઈતિહાસમાં વાંચેલા) આજના અતિબૌધ્ધિક સ્તરે પહોંચેલા માનવીના ક્રમિક ફેરફાર વિશે મન વિચારે ચડ્યું છે. અંતે તો સમયને સલામ ભર્યા સિવાય કશું જ હાથ લાગતું નથી.\nકુતુબ આઝાદની એક સરસ ગઝલના થોડાં શેરઃ\nસંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,\nસદભાગી કો’કને જ ફળી જાય છે સમય.\nરહેશો ના કોઈ ક્ષણ, આ સમયના ગુમાનમાં,\nઢળતા પવનની જેમ સરી જાય છે સમય.\n‘આઝાદ’ અણઉકેલ, સમસ્યા છે આ સમય,\nસમજી શકે છે તેમને સમજાય છે સમય.\nબીજુ, આ પત્ર તને મળશે ત્યાં સુધીમાં તો શ્રાવણના તહેવારોનો માહોલ ચાલતો હશે. સદીઓથી આ રિવાજો થતાં આવ્યાં છે. અહીં અમેરિકામાં પણ એ જ નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ વગેરેનું રુટીન ઉજવાય છે. જન્માષ્ટમી અને પારણાં પર તો મંદિરમાં અધધધ…છપ્પનભોગ જોઈને તો હવે આંધળી માનસિકતા પર ગુસ્સો નહિ, દયા આવે છે. કૃષ્ણને ( જો હશે તો ) કંઈ નહિ થતું હોય) કંઈ નહિ થતું હોય પણ ચાલને, હવે આ વિષય પર ઉંડી ઉતર્યા વગર એક મનગમતી સરસ વાત કહીને અટકું.\nતું લખે છે કે આપણે વર્ષોથી ગમતાને ગૂંજે ભરતા રહ્યાં છીએ તે બિલકુલ બરાબર છે અને હવે ગમતાનો ગુલાલ કરતાં કરતાં આપણે પણ ‘નાભિમાં કસ્તુરી’ પામ્યાનો આનંદ પામીએ છીએ, જાતને વધુ ઓળખતા થયા છીએ એ પણ એટલું જ સાચું લાગે છે.\nછેલ્લે, આ જ મહિનામાં આવતો તારો જન્મદિવસ કેમ ભૂલાય તારી ક્ષણે ક્ષણ નિજાનંદની મસ્તીમાં અને તન-મન સ્વસ્થ સુખાકારીમાં વીતે એ જ શુભેચ્છા અને પ્રાર્થના..આ લખી રહી છું ત્યારે સામે ખુલ્લાં આકાશમાં શ્રાવણી પૂર્ણિમાનો ચાંદ દેખાય છે. એના તેજને આપણી મૈત્રીની ઉપમા આપી દઉં\nદેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. :ninapatel47@hotmail.com\n← ‘ત્યાં તો મહેફીલ જામી જામી’\nટાઈટલ મ્યુઝીક (૩૦) – દિલ સે મિલે દિલ (૧૯૭૮) →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અ��ે ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/261.htm", "date_download": "2020-09-20T15:26:47Z", "digest": "sha1:ZNWHXKUX7IVTT3OBPF23JWU66LALEOY5", "length": 12905, "nlines": 159, "source_domain": "www.mitixa.com", "title": "ધરા જરી ધીમી થા – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nધરા જરી ધીમી થા\nઉનાળાની તાપથી તપ્ત ધરતી એના સાજન એવા મેહુલાની રાહ જોતી હોય છે. જ્યારે રુમઝુમ કરતા મેઘરાજાનું આગમન થાય ત્યારે એનો આનંદ સમાતો નથી. પણ અત્યારે વરસાદની વાત ક્યાંથી યાદ આવી ભારતમાં તો શિયાળો ચાલી રહ્યો છે પણ લોસ એન્જલસની ક્ષિતિજ પર ઘનઘોર વાદળો દેખાઈ રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો અને હજુ પડવાની આગાહી છે. આવી મૌસમમાં અવિનાશભાઈની આ અમર કૃતિ વારંવાર યાદ આવે છે.\nધરા જરી ધીમી થા\nતારો સાજન શ્રાવણ આવે રે ઓ આવે, ઓ આવે, ઓ આવે રે\nડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં\nતારો સાજન શ્રાવણ આવે રે ઓ આવે, ઓ આવે ઓ આવે રે\nઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન\nસનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન\nહો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા\nદૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન\nફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;\nશ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત\nસપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે\nડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક\nડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે\nમોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત\nશ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત\nવર્ષંતી વર્ષાને નીરે ભીંજાતી રે\nસ્થિર નહીં અસ્થિર સમીરે\nનયના ધીરે સરિતા તીરે એક સખી રે\nનયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન …\nPublished in અવિનાશ વ્યાસ, ઓડિયો and ગીત\nPrevious Post સૈનિકોની સ્મૃતિમાં\nઋતુ પ્રમાણે કૃતિ યાદ કરીને મુકી એ વધારે ગમ્યું. શબ્દો સાથે સંગીતનો તાલ બહુ જામ્યો. અન્ય કૃતિને પણ સ્વર આપવા વિનંતિ.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમીરાં તમે પાછા ઘેર આવો\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nચૈતર કોણે દીઠો રે લોલ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/big-revelation-on-bell-bottom-s-story-akshay-kumar-is-ready-to-rock-057500.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:52:40Z", "digest": "sha1:H5MOJIBUMBEAB7BPMWZDUFI2BXC4CJ7W", "length": 12308, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "બેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે | Big revelation on Bell Bottom's story: Akshay Kumar is ready to rock - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n7 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n50 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nસુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ હાલ ઘણી ચર્ચામાં છે અને હાલમાં જ આ ફિલ્મ માટે લીડ એક્ટ્રસનું એલાન થયું હતું. જી હાં, આ ફિલ્મમાં અભિનેત્રી વાણી કપૂર ધમાકેદાર રોલ નિભાવશે. ઉલ્લેખનીય છે કે સુપર સ્ટાર અક્ષય કુમારની આ ફિલ્મને લઇ ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી હતી અને લોકોનું માનવું હતું ક આ ફિલ્મમાં અક્ષય કુમાર એક સારો રોલ નિભાવશે.\nપરંતુ આ ફિલ્મન લઇ હવે એક મોટો ખુલાસો થયો છે, આ ખુલાસો ફિલ્મના રાઇટર અસીમ અરોડાએ કર્યો જે કદાચ જ કોઇને ખબર હશે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ એક અનટોલ્ડ સત્ય ઘટના પર આધારિત છ જ શાનદાર સાબિત તનાર છે. અસીમનું આ નિવદન ઘણું ચર્ચામાં છે. અગાઉ તેમણે બજાર, મંગલ અને લખનઉ સેન્ટ્રલ જેવી ફિલ્મોની કહાનીઓ પર કામ કર્યું છે.\nઅક્ષય કુમારને લઇ મશહૂર છે કે તેઓ કોઇપણ ફિલ્મને સમજી વિચારીને જ સાઇન કરે છે અને ફિલ્મમાં તેમનો અભિનય ચાર ચાંદ લગાવી દે છે.\nવાણી કપૂરનું હાલમાં જ એલાન થયું હતું ત્યાર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે આ ફિલ્મ માટે તેઓ ઘણા એક્સાઇટેડ છે.\nઅગાઉ વાણી કપૂર ફિલ્મ વૉરમાં ઋતિક રોશન સાથે જોવા મળી હતી અને ફિલ્મે ઘણો ધમાકેદાર બિઝનસ કર્યો હતો.\nસૂર્યવંશી અને લક્ષ્મી બમ\nજો વાત અક્ષય કુમારની કરીએ ત હાલ તેઓ ફિલ્મ સૂર્યવંશી અને લક્ષ્મી બમને લઇને પણ ચર્ચામાં છે. સૂર્યવંશીની રિલીઝ ડેટનો ખુલાસો હજી સુધી નથી થયો પરંતુ લક્ષ્મી બમ ઓટીટી પર રિલીઝ થનાર છે.\nઅક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે અને આ ફિલ્મમાં તેમની સાથે માનુષી છિલ્લર પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહી છે.\nહાલ તેમા ફન્સ આ તમામ ફિલ્મો માટે આતૂરતાથી ઇંતજાર કરી રહ્યા છ અને જોવાનું છે કે તેની રિલીઝ ક્યાં સુધી થશે.\nબર્થડે: અક્ષય કુમારે ત્રણે ખાનને કેવી રીતે આપી મ્હાત, કરોડોની કમાણી-ખેલાડી બનવા સુધીની સફર\nVideo: માસ્ક ના પહેર્યુ તો અલગ અલગ ભાષાઓમાં ગાળો સાંભળવી પડશેઃ અક્ષય કુમાર\nઅક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લઇ લીધો, કહ્યું પહેલા માસ્ક લગાવ- Video\nફોર્બ્સ 2020: આ મામલે અક્ષય કુમારે હોલિવુડ સ્ટાર્સને પણ છોડ્યા પાછળ\nForbes 2020: સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં અમેરિકી મોડલ કાયલી ઝેનર અવ્વલ નંબરે\nબોલિવુડની આ અભિનેત્રીઓ લગ્ન પહેલા જ થઇ હતી પ્રેગનેન્ટ, પોલ ખુલતા જ કર્યા લગ્ન\nસોનૂ સૂદ સાથે આવ્યા 7 સુપરસ્ટાર્સ, મજૂર-ગરીબો માટે પોતાની કરોડોની તીજોરી ખોલી\nકોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયા\nઅક્ષયે સરકાર પાસેથી મંજૂરી લીધી, આર બાલ્કિ સાથે શૂટિંગ શરૂ થઈ ગયું, જુઓ તસવીરો\nસોશિયલ મિડીયા પર છવાઇ અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ, ફેંસ જોવા માંગે છે બ્લોકબસ્ટર\nઅક્ષય કુમારે કોરોના વૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Video\nકોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ, હવે BMCને આપ્યા આટલા કરોડ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/no-crowd-no-trucks-no-glimpse-only-3-rath-will-be-in-this-years-rathyatra-in-ahmedabad-056513.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:21:45Z", "digest": "sha1:GRLGVYAHACIQ4KBKFUL67WF2G7DFP4J2", "length": 12714, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ વર્ષે એકદમ સાદાઈથી નીકળશે ભગવાન જન્નાથ���ી રથયાત્રા | no crowd, no trucks, no glimpse, only 3 rath will be in this years rathyatra in ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n9 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n36 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ વર્ષે એકદમ સાદાઈથી નીકળશે ભગવાન જન્નાથની રથયાત્રા\nઅમદાવાદઃ કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વ પરેશાન છે, 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા પર પણ કોરોનાની અસર પડી છે. 143 વર્ષમાં પહેલીવાર કોરોનાના પ્રકોપને કારણે સાદી રીતે જગન્નાથની યા્રા આયોજિત કરવામાં આવશે, જેમાં મંડળી અને લોક મહેરામણ નહિ હોય. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યા મુજબ આ વર્ષે યાત્રામાં માત્ર ત્રણ રથ જ સામેલ કરાશે અને દરેક રથને 30 લોકો ખેંચશે. આ રથયાત્રામાં મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટ હાજર રહેશે.\nમંદિર ટ્રસ્ટના મહેન્દ્ર ઝાએ ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને કહ્યું કે, \"143 વર્ષમાં પહેલીવાર ત્રણ રથો જ સામેલ કરવામાં આવશે. કોરોના વાયરસ મહામારીને કારણે આ વખતે ટ્રક પર સવાર શ્રદ્ધાળુઓષ અખાડા, ગાયક મંડળી, ઝાંકી વગેરે નહિ હોય. આ એકદમ સાદું આયોજન હશે અને મે ઈચ્છીએ છીએ કે આ વખતેની યાત્રા લોકો ટીવી પર લાઈવ જ જુએ.\"\nપરંપરાગત રૂપે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની આગેવાનીમાં યાત્રા 400 વર્ષ જૂના મંદિરેથી વહેલી સવારે શરૂ થાય છે. અને મોડી સાંજ સુધીમાં પાછી ફરે છે. આ યાત્રા 12 કલાકમાં 18 કિમીની દૂરી નક્કી કર્યા બાદ પરત ભગવાન જગન્નાથ મંદિર પહોંચે છે. મહેન્દ્ર ઝાએ કહયું કે આ વખતે અમે જલદીમાં જલદી મંદિરે પહોંચવાનો પ્રયાસ કરશું. સામાજિક દૂરી સહિત તમામ દિશાનિર્દેશોનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે.\nદંતકથા મુજબ નરસિંમ્હાદાસના સપનામાં ભગવાન જગન્નાથ આવ્યા બાદ 1878થી જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવાનું શરૂ કરી ��ેવામાં આવ્યું હતું. ભરૂચથી ખલાસ જાતિના ભક્તો દ્વારા નાળિયેરના વૃક્ષમાંથી દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ બનાવવમાં આવે છે. રથયાત્રામાં વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવે છે અને સામાન્ય રીતે 7 વાગ્યે રથયાત્રા નીકાળવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધી કરવામાં આવે છેજેમાં રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે. રથયાત્રામાં પહેલો રથ ભગવાન જગન્નાથનો હોય છે જે બાદ સુભદ્રા અને બલરામન રથ આવે છે. અખાડા, હાથીઓષ સુશોભિત ટ્રક, ભોજન અને ગાયન મંડળીઓ પણ 14 કિમી લાંબી આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે.\nગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ\nજગન્નાથ રથયાત્રાઃ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો - અમુક પ્રતિબંધો સાથે થશે આયોજન\nરથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC\nVideo: પુરીના જગન્નાથમાં સોશિયલ ડિસ્ટંસીંગની ધજ્જિયા, પૂજારીઓએ માસ્ક પણ ન પહેર્યા\nજગન્નાથ મંદિર ટ્રસ્ટી અને સરકાર વચ્ચે રથયાત્રા અંગે વિવાદ વધ્યો\nરથાયાત્રાઃ જગન્નાથ, બલરામ અને સુભદ્રાના આ રૂપની પૌરાણિક કથા\nઅમદાવાદની 140મી રથયાત્રા અને રથયાત્રાનું મહત્વ\nVideo: પુરીમાં ભવ્ય રથયાત્રા, 19 વર્ષ પછી બદલાશે મૂર્તિઓ\nજય જગન્નાથના નાદ સાથે 138મી રથયાત્રા સંપન્ન, જુઓ તસવીરો\nતસવીરોમાં જુઓ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા\nLIVE: રથયાત્રા દરમિયાન સરસપુરમાં ધક્કામુક્કી થતાં 5ને ઇજા\nજગન્નાથજી રથયાત્રાઃ મોદીએ કહ્યું, “જય રણછોડ, માખણ ચોર”\nઅમદાવદમાં યોજાઇ જગન્નાથજીની 136મી રથયાત્રા\nrathyatra ahmedabad gujarat રથયાત્રા ભગવાન જગન્નાથ ગુજરાત અમદાવાદ\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/gujarat/ayodhya-will-look-like-this-ram-temple-will-be-a-unique-confluence-of-artistry-and-grandeur-1006392.html", "date_download": "2020-09-20T14:46:19Z", "digest": "sha1:HFJRUV4TAFT3KSLSZ3ROGZ5EKI4V55D4", "length": 27270, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Ayodhya આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ -Ayodhya will look like this Ram temple, will be a unique confluence of artistry and grandeur– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ગુ��રાત\nAyodhya આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ\nAyodhya આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ\nAyodhya આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઆજના 5 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\nMehsanaનાં વિસનગરમાં રમતા રમતા બે બાળકો એક કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત\nઆજના 5 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nLok Sabha બાદ Rajya Sabhaમાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nBSFની સરહદ પર મોટી કાર્યવાહી, ડ્રગ્સ અને હથિકાર કર્યા જપ્ત\nસુરત : કિરીટ પટેલના આપઘાત મામલે નવો વળાંક, એક મહિલા સહિત 3 સામે દુષ્પ્���ેરણાનો ગુનો દાખલ\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nદિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા શિકાર\nસુરત : રત્નકલાકાર વિરુદ્ધ રૂપિયા 12 લાખના હીરાની ચોરીની ફરિયાદ, પુછપરછ વખતે માર્યો હતો માર\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં હનીટ્રેપ કેસમાં વધુ ધરપકડ, SOGએ વધુ એક આરોપી પકડ્યો\nAhmedabadમાં CTM બ્રિજ પરથી આધેડે લગાવી છલાંગ, ઘટના અંગે પોલીસની તપાસ શરુ\n'મૈયતમાં આવ્યા છો તો મોટેથી વાત કેમ કરો છો' ધમકાવીને વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો\nકોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી\nઆજના 1 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nKutchમાં રુપાણી સરકારની નવી ઓદ્યોગિક નીતિથી નવા ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન\nપ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'\nAhmedabadનાં નરોડાના PSI એ.એન.ભટ્ટનું કોરોનાથી થયું નિધન\nSuratનાં ઉમરપાડામાં પોલીસે ફોરવ્હિલર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nNews18 ગુજરાતીના રિપોર્ટની અસર, કોર્પોરેશનની ટીમ નિકોલ પહોંચી\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે\nAhmedabadમાં આંબેડકર બ્રિજ પાસે 6 જેટીથી સી પ્લેન માટે પ્લેટફોર્મ બનાવાયું\nVadodaraની SSG હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓના ટોળાનો પગાર ઓછો આપતા હંગામો\nAMCએ જાહેર કરેલા SOPની ઐસીતૈસી, નાસ્તા પ્રેમીઓને નથી કોરોના ભય\nSurat શહેરમાં કોરોનાએ મૂકી માઝા, યુવાનો બન્યા સૌથી વધુ સંક્રમિત\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ ���વા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/north-gujarat/gandhinagar/", "date_download": "2020-09-20T15:01:09Z", "digest": "sha1:QAHN24CA55CT74TPU4ERQUZFAADVO5HS", "length": 8300, "nlines": 213, "source_domain": "saurashtrasamay.com", "title": "Gandhinagar - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nગુજરાત સરકારે જાહેર કરી અનલોક-4ની ગાઇડલાઇન: દુકાનોને 24 કલાક છૂટ, ફેરિયાઓ પર નિયંત્રણ નહીં, બાગ-બગીચા ખુલ્લા…\nરાજ્ય સરકારે અનલોક-૪ ની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર���ાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક … Read More\nનવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.\nનવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનવરાત્રી તથા દિવાળી સુધીમાં … Read More\nશાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/03/javani-divso/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T14:23:47Z", "digest": "sha1:JKVRF26OX4DPDWEZIMO4VO77GJAV4GNB", "length": 12353, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજવાનીના દિવસો – અંકિત ત્રિવેદી\nDecember 3rd, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી | 7 પ્રતિભાવો »\nજવાનીના દિવસો, જવાનીની રાતો\n………… અનાયાસ આંખોથી આંખો લડી છે\nઅમસ્તી શરૂઆત અવસરની થઈ છે\n………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે\n………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું\n………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું\n………… રમકડું અપાવે ને બાળક ને એમ જ-\n………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું\nઅમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા\n………… અમે એકબીજામાં ઓગળવું લાવ્યા\nબધા બંદગીના પ્રકારો પૂછે છે\n………… ખુદા થઈ જવાની કઈ રીત જડી છે \n………… ���મે પણ ઉછેર્યું છે વિસ્મયનું બચપણ\n………… અમે પણ સદીઓને આપીશું સમજણ\n………… બધા ખેલ છે માત્ર પડદા ઉપરના-\n………… આ કાયાનું કામણ આ માયા ને સગપણ\nગઝલ જેમ રોશન રહેશે આ મહેફિલ\n………… અરીસોય દેખાડી દેશે આ મહેફિલ\nફરી માણસાઈને ઊજવીશું આજે-\n………… સંબંધોની એવી કડી સાંપડી છે…..\n(સ્મરણ : સૈફ પાલનપુરી)\n – સુન્દરમ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ\nતારા ગયા પછી હું બેઠો હતો, બારીની બહાર સ્વચ્છ આકાશમાં ડૂબકી મારતો હતો, અચાનક એક સુંદર પક્ષી બારી પર બેઠું. હું તેને નીરખી રહ્યો... અનહદ ગમી ગયું પણ થોડી વારમાં તે ઊડી ગયું. આકાશ સામે જોયું, તે ધૂંધળું બની ગયું હતું.... ‘તારા’ ગયા પછી થયું હતું ને એવું જ . ઘર-ઘરતાં યાદ છે રમતાં હતાં નાનપણમાં.... ઘર-ઘરતાં ‘પપ્પા’ બને એક બાળક અને બીજું બને ‘મમ્મી’.... બાકીનાં બાળકો બને ‘સંતાનો’. રમકડાંનાં સાચુકલા લાગે તેવા વાસણો લઈને રસોડું સજાવાતું ઘરનાં ... [વાંચો...]\nકાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય\nકાગડો મારું પ્રિય પક્ષી. આઈ.આઈ.એમ માં ભણેલા વિદ્યાર્થી જેવો, નીટ ઍન્ડ કલીન, અપ-ટુ-ડેટ. કાગડાના ગુણ અપાર, એનામાં રચાયેલા સરળકોણનો ના પાર. કથની અને કરણી એક હો એવી એની વિચારસરણી. શરીરે સહેજ ગંદકી લાગે તરત સાફ કરી તે હાંકી કાઢે. એના શરીરના રંગનું સંયોજન મને ગમે. સ્લેટિયા કાળા અને કાળા રંગનું એનું જુદાપણું. કળાના વિદ્યાર્થીઓને એમાં શીખવાનું ઘણું. સંત જેવું એનું મન ઉદાર, કોયલને તરત કરે માફ. શ્રાદ્ધ એનો તહેવાર, એમાં એનો લાંબો વહેવાર. જ્ઞાતિપ્રિય અને ... [વાંચો...]\nલા-પરવા – મકરન્દ દવે\nકોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર, કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર, આવે ને જાય એના વેઠવા શા બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા. માન મળે, મળે ધનધાન, મળે સત્તા, પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા, વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી, આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી, રામ મારો રૂદે ... [વાંચો...]\n7 પ્રતિભાવો : જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી\nબહુ જ સરસ.મજા આવેી ગઈ.\nખરેખર ખુબજ સરસ લખ્યુ.\nરમકડું અપાવે ને બાળક ને એમ જ-\n………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું\nખરેખર ખુબ જ સુંદર રચના છે\nવાહ ……. મઝા આવિ ગઇ……..\nઅભિનંદન અંકિતભાઇ. ખુબ સરસ રચના.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસરસ અને સચોટ ગઝલ આપી. આભાર. ફરી માણસાઈને ઊજવીશું આજે… સંબંધોની એવી કડી સાંપડી છે. — ગજબની કલ્પના \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shaheer-sheikh-birth-chart.asp", "date_download": "2020-09-20T13:50:42Z", "digest": "sha1:6DCMCD6XWM3ECUWC44T4OPQMTFPT2MW5", "length": 7221, "nlines": 152, "source_domain": "celebrity.astrosage.com", "title": "Shaheer Sheikh જન્મ ચાર્ટ | Shaheer Sheikh કુંડલી | જન્મ તારીખ પ્રમાણે કુંડલી TV Actor", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Shaheer Sheikh નો જન્મ ચાર્ટ / કુંડલી\nShaheer Sheikh ના ગર્હો ની દશા\nગ્રહો સી આર રાશિ રેખાંશ નક્ષત્ર પદ સંબંધ\nલગ્ન મિથુન 18-22-02 આર્દ્રા 4\nસૂર્ય ડી મીન 12-09-41 ઉત્તરભાદ્રપદ 3 મૈત્રીપૂર્ણ\nચંદ્ર ડી મકર 04-01-47 ઉત્તરાષાઢા 3 તટસ્થ\nમંગળ ડી વૃશ્ચિક 04-06-51 અનુરાધા 1 પોતાનું\nબુધ ડી મીન 28-18-18 રેવતી 4 શક્તિહીન બનેલ\nગુરુ ડી ધન 17-33-01 પૂર્વાષાઢા 2 પોતાનું\nશુક્ર ડી કુંભ 20-52-15 પૂર્વભાદ્રપદ 1 મૈત્રીપૂર્ણ\nશનિ આર તુલા 21-59-36 વિશાખા 1 પ્રશંસા પામેલ\nરાહુ આર વૃષભ 16-22-38 રોહિણી 2\nકેતુ આર વૃશ્ચિક 16-22-38 અનુરાધા 4\nUran આર વૃશ્ચિક 19-56-15 જ્યેષ્ઠા 1\nPlut આર તુલા 07-46-30 સ્વાતિ 1\nNote: [સી] - જ્વલંત [ડી ] - સીધું [આર ] - અધોગામી [ઈ] - ગ્રહણ\nShaheer Sheikh નો જન્મ ચાર્ટ / કુંડલી\nરેખાંશ: 75 E 47\nઅક્ષાંશ: 32 N 56\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nShaheer Sheikh પ્રણય કુંડળી\nShaheer Sheikh કારકિર્દી કુંડળી\nShaheer Sheikh જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nShaheer Sheikh ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરાશિ/ ચંદ્ર રાશિ: મકર\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( પાશ્ચાત્ય ): મેષ\nસ્ટાર ચિન્હ / રાશિ ચિન્હ / સૂર્ય ચિન્હ ( ભારતીય ): મીન\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/supriya-devi-career-horoscope.asp", "date_download": "2020-09-20T14:21:56Z", "digest": "sha1:AOMN4CKKDOJVCWIZETLQFNZOET2YW3A2", "length": 8572, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "Supriya Devi કેરીઅર કુંડલી | Supriya Devi વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Supriya Devi 2020 કુંડળી\nરેખાંશ: 97 E 26\nઅક્ષાંશ: 25 N 24\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nSupriya Devi પ્રણય કુંડળી\nSupriya Devi કારકિર્દી કુંડળી\nSupriya Devi જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nSupriya Devi ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nSupriya Devi ની કૅરિયર કુંડલી\nતમે તમારી દરેક જવાબદારીને ખાસ્સી ગંભીરતાથી લો છો. જેના પરિણામે તમે ઘણા મહત્વાકાંક્ષી છો તથા વધારાની જવાબદારી લેવા માટે તમારા ઉપરીઓની તમે પહેલી પસંદ છો. આથી, તમારે તમારા કારકિર્દીને પ્રયાસો કાર્યવાહકના પદ માટેના ધઘ્ય્ય પર કેન્દ્રિત કરવા જોઈએ.\nSupriya Devi ની વ્યવસાય કુંડલી\nવિગતો પ્રત્યે પદ્ધતિસર અને જાગરૂક હોવાથી સનદી કે મુલકી સેવામાં જે કામ કરવાનું આવે છે તેના માટે તમે ખૂબ જ યોગ્ય છો. તમે બૅંકમાં પણ સારું કામ કરી શકો છો, ઘણી બધી રીતે, કેળવણી સંબંધિત વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવાની ખાસિયત તમારામાં છે. એવો વેપાર કે જેમાં સફળતા ચુસ્ત નિત્યક્રમ પર આધારિત છે તેમાં તમારે ખુશ રહેવું હિતાવહ કે આવશ્યક છે, અને એવા બધા હોદ્દાઓ કે જેમાં લોકોને સફળતા મહેનતપૂર્વક, પરીક્ષાઓ દ્વારા મળતી હોય છે તે તમારી પહોચમાં હોવી જોઈએ. તમે ચિત્રપટ ના એક સારા દિગ્દર્શક બની શકો છો. પણ તમારે અદાકાર બનાવાનું ન વિચારવું જોઈએ કારણ કે તે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી.\nSupriya Devi ની વિત્તીય કુંડલી\nતમારા જીવનના શરૂઆતના વર્ષોમાં નાણાકીય બાબતે તમે ભાગ્યશાળી હશો, પરંતુ ખર્ચાળ સ્વભાવ અને ભવિષ્ય માટે જોગવાઈ કરવાની ઊણપને કારણે તમારા દિવસો પૂરા થાય તેના ઘણા સમય પહેલાં તમે તમારી જાતને નિર્ધન સ્થિતિમાં જુઓ તેવી દહેશત છે. તમે નાણાકીય વ્યવહારમાં અત્યંત ચોક્ક્સ નહીં બની શકો. ���ૈસા, તેના કોઈ પણ સ્વરૂપે, બનાવવા માટે તમે ક્યારેય સુસજ્જ નહીં હોવ. તમે હોશિયાર અને બુદ્ધિજીવી છો અને જો તમારી તત્કાળ જરૂરિયાતો પૂરી થઈ જાય તેટલું તમારી પાસે હોય તો તમે સંપત્તિની જરાય ચિંતા નહીં કરો. તમે વ્યક્તિઓના આશાવાદી વર્ગના છો જેઓ સ્વપ્નાઓ માં જીવે છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/1418-rupees-in-gujarat-against-zero-in-delhi-say-now-kejri-good-or-rupani/national/", "date_download": "2020-09-20T14:35:36Z", "digest": "sha1:ORUGZNXMQALYNWQVIRUOTLET7ZMGQCVW", "length": 12900, "nlines": 109, "source_domain": "trishulnews.com", "title": "ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી ? - National", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Gujarat ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી \nઅન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી ખરીદવાનું કારણ આગળ ધરીને વારંવાર દરમાં વધારો કરવામાં આવે છે. ત્યારે દિલ્હીમાં 200 યુનિટ વીજદર સામે ત્યાંની પ્રજાને એક પણ પૈસો બિલ આવતું નથી, જ્યારે ગુજરાતમાં આટલા યુનિટે પ્રજાને 1418 રૂપિયાનું મોટું બિલ ચૂકવવું પડે છે. આ તફાવત અંગે ખુદ રાજ્યના ઊર્જા પ્રધાને કબુલાત કરી કે રાજ્યમાં દર વધારે છે અને તે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે. તો પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સારા કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ સારા એવો પ્રશ્ન ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે.\nઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં વીજળી પુરવઠો પૂરી પાડતી વિવિધ કંપનીઓ જેવી ��ે ગુજરાત વિદ્યૂત બોર્ડ, ટોરેન્ટ પાવર લિ. વગેરે દ્વારા વખતો વખત વીજદરમાં ધરખમ વધારો કરવામાં આવે છે. જેના પગલે પ્રજાની કમર ભાંગી જાય છે. આ સંજોગોમાં અગાઉ પણ અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી સરકારે આ વીજદર ઘટાડવા કે માફી કરવાની વિચારણા પણ કરી નથી.\nદિલ્હી સરકારે 200 યુનિટ સુધી વીજળીના બિલમાં આપી માફી\nપહેલી ઓગસ્ટ 2019ના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વીજળીના બિલમાં માફીની યોજના લાગુ કરી છે. તેમણે દિલ્હીમાં 200 યુનિટ સુધીનું વીજળીનું બિલ માફ કરી દેવી જાહેરાત કરી છે. અને સાથે સાથે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી સસ્તી વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.\nકેજરીવાલે 200 યુનિટ સુધી વીજળી બિલ માફ કરી દેવાનું કહ્યું છે, પણ સાથે 201થી 400 યુનિટના વપરાશ કરનારાના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જે વીજદર હોય છે તે એકદમ ઓછા અને લોકોને રાહત આપનારા હોય છે. પણ ગુજરાતના વીજદર અતિશય વધારે હોવાના કારણે લોકોનું બજેટ ખોરવાઈ જાય છે.\nસૂત્રોએ કહ્યું કે, દિલ્હીમાં જો કોઈ 200 યુનિટ વીજ વપરાશ કરે તો તેને કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ ત્યારબાદ જેટલો વપરાશ કરે તેના યુનિટ દીઠ જે ભાવ નિયત કરાયો હોય તે પ્રમાણે જ બિલ ચૂકવવાનું હોય છે. જ્યારે ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે. અહીં વીજ વપરાશ કરનારને એક પણ યુનિટની માફી નથી આપવામાં આવતી. ઉલ્ટાનું 200 યુનિટથી વધારે વપરાશ હોય તો ત્યારબાદના વીજ યુનિટ પર વધારે ચાર્જ આપવો પડે છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleબ્રેકઅપ પછી મોટેભા���ે લોકોનાં વજનમાં વધારો થતો નથી.\nNext articleદિવાળીમાં ગુજરાતમાં ટ્રેનોના શિડ્યૂઅલમાં થયો છે મોટો ફેરફાર, આ ફરજિયાત ચેક કરી લેજો\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nદારૂડિયા પતિએ કોરોનાની દવા કહી, પરિવારજનોને આપી દીધી ઝેરી દવા અને…\nપાકિસ્તાનની નાપાક હરકતને કારણે ગુજરાતનાં માછીમારોને થયું 500 કરોડનું નુકશાન…\nકાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gandhinagar-high-court-it-is-final-helmets-are-compulsory-in-gujarat-112503", "date_download": "2020-09-20T13:53:18Z", "digest": "sha1:GUMVM2QZFXKANS7MMZ6B6JYDF4YYTP6I", "length": 9000, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "gandhinagar high court it is final helmets are compulsory in gujarat | - news", "raw_content": "\nદ્વિચક્રી વાહનચાલક તેમ જ પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત\nસરકારે લોકોનો રોષ શાંત પાડવા માત્ર મૌખિક જાહેરાત કરી હતી, નિયમમાં કોઈ સુધારો ન કર્યો\nગુજરાતમાં મોટાં શહેરો અને અન્યત્ર દ્વિચક્રી વાહન ચલાવતી વખતે માથાની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટના કેન્દ્ર સરકારના નિયમમાં લેખિત નહીં પણ માત્ર મૌખિક જાહેરાત કરનાર રૂપાણી સરકારની હાલત ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવી થવાની સાથે લોકોને પણ હવે વધુ એક હેલ્મેટનો ખર્ચ કરવો પડશે. કેમ કે રૂપાણી સરકારે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવાનું સોગંદનામું કરીને અને દ્વિચક્રી વાહન પર ચાલકની પાછળ બેસનારે પણ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો પણ અમલ કરવાની ખાતરી આપી હોવાથી દરેક વાહનચાલકે પાછળ બેસનાર માટે પણ વધુ હેલ્મેટની જોગવાઈ કરવી પડે તેમ છે. ટ્રાફિક પોલી��ની હેરાનગતિ ફરીથી શરૂ થવાના અનુમાન પણ થઈ રહ્યા છે.\nબીજેપીએ બીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ સરકારે પીયુસી-હેલ્મેટ સહિત વાહન સંબંધિત અન્ય ગુનાઓમાં દંડની રકમમાં કમરતોડ વધારો કર્યો હતો. ગુજરાતમાં પણ તેનો કડક અમલ થતાં લોકો ત્રાહિમામ પોકારી જતાં રૂપાણી સરકારે રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપતી જાહેરાત કરી હતી. પરિવહન પ્રધાન આર. સી. ફળદુએ ગત ચાર ડિસેમ્બરે મોટા ઉપાડે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવી હવે મરજિયાત છે. હાઇવે પર ફરજિયાત હેલમેટ પહેરવી પડશે. લોકોને તેનાથી અને ખાસ કરીને ટ્રાફિક પોલીસની હોરાનગતિમાંથી માંડ છુટકારો મળ્યો હતો, પરંતુ રૂપાણી સરકારની આ જાહેરાતને હાઈ કોર્ટમાં પડકારતાં રૂપાણી સરકારની બંધ મુઠ્ઠી ખૂલી ગઈ હતી અને સરકારે માત્ર મીડિયામાં જાહેરાત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. કેમ કે હાઈ કોર્ટમાં સોગંદનામું કરીને સરકારને કહેવું પડ્યું કે સરકારે હેલ્મેટ મરજિયાત કરી જ નથી અને હવે વાહન ચલાવનારની સાથે તેની પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે\nરાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે સુરતના બિઝનેસમૅન સજીવ ઇઝાવાએ હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલ્મેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈ કોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડી હતી.\nઆ અગાઉ પત્રકારોને સંબોધતા રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવી એ સૌના માટે હિતાવહ છે અને રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા રાખવી પડશે. સરકારે લોકલાગણીને માન આપીને રાહત આપી છે પરંતુ હેલ્મેટ પહેરવી જ જોઈએ.\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 93,337 કેસ, 1,247 દર્દીઓનાં મોત\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જ���ઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત\nવડાપ્રધાનના 70માં જન્મદિવસે સુરતની મહિલા ચિત્રકારે 70 બાળકોને દત્તક લીધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2011/1333.htm?replytocom=3737", "date_download": "2020-09-20T15:29:33Z", "digest": "sha1:TWOTIUVVLBZYAZNW3QOCHTGVAO64X7M6", "length": 15174, "nlines": 211, "source_domain": "www.mitixa.com", "title": "આંખોમાં અંજાય નહીં – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં,\nપડછાયાના રંગોથી ઘર-ભીંતોને રંગાય નહીં.\nસપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,\nતો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.\nઅમૃતમંથનમાંથી નીકળેલું અમૃત ખૂટે પળભરમાં,\nઅહીં વેર-ઝેરમાં સડતો માણસ, સડવાથી ગંધાય નહીં.\nહીરા-મોતી ને વૈભવની છે ભૂખ ભયંકર માણસને,\nએ લાખ કરે કોશિશ છોને, અહીં દોલતને રંધાય નહીં.\nતું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,\nઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.\nઆ આવરણોની દુનિયામાં ‘ચાતક’ છે ગામ અરીસાનાં,\nઅહીં ચ્હેરા તો ઢંકાય સહજ પણ જાત કદી ઢંકાય નહીં.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post કેટલા પયગામ છે\nઅમૃતમંથનમાંથી નીકળેલું અમૃત ખૂટે પળભરમાં,\nઅહીં વેર-ઝેરમાં સડતો માણસ, સડવાથી ગંધાય નહીં.\nહીરા-મોતી ને વૈભવની છે ભૂખ ભયંકર માણસને,\nએ લાખ કરે કોશિશ છોને, અહીં દોલતને રંધાય નહીં.\nખરી વાત છે જાત કદી ઢઁકાય નહીઁ.\nબધી સાચી વાતો છે ભાઇ \nસપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,\nતો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.\nસરસ ગઝલ બની છે મક્તા વધારે ગમ્યો.\nઅશોક જાની 'આનંદ' May 21, 2011\nસૂરજના કિરણોથી ઉઘડતી ગઝલના દરેક શે’ર અર્થપૂર્ણ અને માણવા લાયક થયા છે.\nસપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,\nતો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.\nતું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,\nઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.\nસુંદર ભાવભરી પંક્તિઓ છે.\n“તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,\nઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.”\nસૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં…\nસુંદર મત્લા અને મક્તાથી રસાયેલ મૂદુ સૂર્યકિરણો શી ગઝલ \nસૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં,\nપડછાયાના રંગોથી ઘર-ભીંતોને રંગાય નહીં.\nનવી વાત અને નવી અભિવ્યક્તિ.\nસુઁદર કલ્પનો સાથેની મનોગમ્ય રચના\nદક્ષેશભાઈ..સુંદર ગઝલ. છેલ્લા બે શેર ખાસ ગમ્યા. અભિનંદન\nતું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,\nઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.\nઆ આવરણોની દુનિયામાં ‘ચાતક’ છે ગામ અરીસાનાં,\nઅહીં ચ્હેરા તો ઢંકાય સહજ પણ જાત કદી ઢંકાય નહીં.\nભરી આખોમાં આંસુ નાવડી મેં તરતી મુકી ને થાકી હલેસા મારી તોય કિનારે જઈ ક્યાંય અટકી નહિ ….\nવધુ એક સરસ ગઝલ\nખુબ ખુબ ખુબ જ સરસ રચના… બહોત ખુબ …વાહ વાહ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nરામ રાખે તેમ રહીએ\nચૈતર કોણે દીઠો રે લોલ\nદૂરતા કોઈ વખત મોંઘી પડી\nમેં તજી તારી તમન્ના\nઝૂલણ મોરલી વાગી રે\nદૂધને માટે રોતા બાળક\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શ���કલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/recipe-lila-lasan-nu-khichu/", "date_download": "2020-09-20T14:42:01Z", "digest": "sha1:QC6IE5PRR7VW3ESRN7SXLS57WYNEYQTQ", "length": 13037, "nlines": 92, "source_domain": "gujjurocks.in", "title": "બનાવો નવા સ્વાદમાં ખીચું, લીલા લસણનું ચટાકેદાર ખીચું, નોંધી લો રેસિપી, અમારી ગેરેન્ટી છે કે બધાને જ ભાવશે", "raw_content": "\nડેન્ગ્યુના કારણે મૃત્યુ પામ્યો આ પ્રસિદ્ધ બાળ કલાકાર, શોકમાં ડૂબી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી- જાણો વિગત\nબોલીવુડની હોટ એક્ટ્રેસ 5 મહિનાની દીકરી સાથે સમુદ્ર કિનારે આનંદ માણતી આવી નજરે, જુઓ બિકીની તસ્વીરો\nમીની સ્કર્ટમાં શાહિદ કપૂરની પત્નીને જોઈને લોકોએ કહ્યું: “દીકરીના કપડાં પહેરી લીધા છે કે શું\nલગ્નની 17મી એનિવર્સરી પર ભાવુક થઇ સોનાલી બેન્દ્રે, પોસ્ટ કરતાં લખ્યું કેન્સર પછી બદલાય ગયા છે ગોલ્ડી- જુઓ 10 PHOTOS\nબનાવો નવા સ્વાદમાં ખીચું, લીલા લસણનું ચટાકેદાર ખીચું, નોંધી લો રેસિપી, અમારી ગેરેન્ટી છે કે બધાને જ ભાવશે\nબનાવો નવા સ્વાદમાં ખીચું, લીલા લસણનું ચટાકેદાર ખીચું, નોંધી લો રેસિપી, અમારી ગેરેન્ટી છે કે બધાને જ ભાવશે\nPosted on January 7, 2020 Author RachitaComments Off on બનાવો નવા સ્વાદમાં ખીચું, લીલા લસણનું ચટાકેદાર ખીચું, નોંધી લો રેસિપી, અમારી ગેરેન્ટી છે કે બધાને જ ભાવશે\nખીચું કહો કે પાપડીનો લોટ, લગભગ દરેક ગુજરાતીને ભાવે જ છે અને દરેક ગુજરાતીના ઘરમાં બનતું પણ હશે. જયારે પાપડ બન���વવાઈ સીઝન હોય અને પાપડ બનાવવા માટે લોટ બાફવામાં આવે ત્યારે પાપડ બને એના કરતા વધુ ખીચું તો એમ જ ખવાઈ જાય છે. લગભગ દરેક નાના-મોટાને ખીચું પસંદ આવે છે. આ સરળતાથી પચી પણ જાય છે અને મટાભાગે સાંજના નાસ્તા તરીકે ખવાય છે. આજે તમારી માટે લઈને આવ્યા છીએ લીલા લસણનું ખીચું બનાવવાની રીત, નોંધી લો રેસિપી – લીલા લસણનું ખીચું બનાવવા માટે જોઈશે\nલીલા મરચા 2/3 નંગ\nલીલું લસણ 3 ચમચી\nપાપડ ખારો 1 ચમચી\nચોખાનો લોટ 1 વાડકી\nલાલ મરચું, સંચળ મિક્સ 1 ચમચી\nરીત સૌપ્રથમ એક પેનમાં 3 વાટકી પાણી એડ કરો\nપાણી ગરમ થઈ એટલે એમાં ઝીરું, અજમો એડ કરો અને મીઠું એડ કરી મિક્સ કરી લો\nપાણી ગરમ થઈ એટલે એમાં લીલા મરચા, ખારો, લીલું લસણ એડ કરી મિક્સ કરી લો\nપછી એમાં ચોખાનો લોટ એડ કરી બરોબર હલાવી મિક્સ કરી લો\nબરોબર મિક્સ થઈ જાય પછી એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લો\nઅને 5/7 મિનિટ સ્ટીમ કરી લો તો તૈયાર છે લીલા લસણનું ખીચું\nપછી એને તેલ અને લાલ મરચું એડ કરી સર્વ કરો જરૂરથી બનાવજો\nલીલા લસણનું ખીચું બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:\nઆવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદૂધી ચણાનું સ્વાદિષ્ટ શાક બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને, દૂધી નહી ખાતા હોય એ પણ હોંશે હોંશે ખાશે એવો ટેસ્ટ છે ….\nએકલી દૂધી ન ખાતા હોય તો આજે બનાવો દૂધી ચણાનું સ્વાદિષ્ટ શાક, દાળમાં પ્રોટીનનો સ્ત્રોત ભરપૂર હોવાથી હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો બનાવો આ સ્વાદિષ્ટ દાળ. ભાત અને ગરમા ગરમ રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે. સામગ્રી ચણાની દાળ પલાળેલી ૧ વાડકી દૂધી ૨૫૦ ગ્રામ ટામેટું ૧ નંગ તેલ ૧/૫ ચમચી Read More…\nગૌરી વ્રત સ્પેશ્યલ ફરાળી સીંગ પાક, આજે જ નોંધી લો આ સરળ રેસિપી અને બનાવો ઘરે જ…\nસીંગ પાક, જેને બીજા શબ્દોમાં માંડવી પાક પણ કહેવાય છે, એ એક ટેસ્ટી ગુજરાતી મીઠાઈ છે, જે લગભગ દરેક ગુ��રાતી રસોડામાં બનતી જ હશે. સામાન્ય રીતે આ સિંગદાણાનો ભૂકો કરીને ગોળ સાથે બનાવવામાં આવે છે. પણ જયારે વાત આવે ગૌરી વ્રતની ત્યારે આ વ્રતમાં ગોળ ન ખવાતો હોવાથી આ સિંગપાક ખાંડ સાથે બનાવવો પડે છે. Read More…\nભરેલા મરચાનું શાક બનાવો અને સૌને ખવડાવો, ગેરેન્ટી છે સૌને ભાવશે… નોંધી લો રેસિપી\nઆજકાલ રોજ બધાને જ ભોજનમાં ઘણી જુદી જુદી વાનગીઓ જોઈએ છે. શાક તો રોજ નવા નવા ખાવા હોય છે ત્યારે દરેક ગૃહિણી કંટાળી જાય છે કે ઘરના સભ્યો માટે રોજ રોજ ક્યાંથી નવા શાક લાવવા, તો આવી જ ગૃહિણીઓ માટે અહીં લઈને આવ્યા છીએ ભરેલા મરચાનું શાક… ભરેલા મરચાનું શાક બનાવવા માટે આપડે જોઈશે સામગ્રી: Read More…\nગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-3, વાંચવાનું ભુલાય નહિ…\nનેલ્સન મંડેલાની આ વાત જીવનમાં ઘણી જ ઉપયોગી થશે, સાચવી રાખજો આ વાત કોઈ ખૂણે, દરેકના જીવનમાં લાગુ પડશે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on કૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nનીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\n18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\nPosted on September 14, 2020 September 14, 2020 Author Rachita Comments Off on 18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\n21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on 21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891413/rajkaran-ni-rani-7", "date_download": "2020-09-20T15:24:03Z", "digest": "sha1:X7TMEQPD62G26KXSP7H5P3M2QKJGSGEW", "length": 4393, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Rajkaran ni Rani - 7 by Mital Thakkar in Gujarati Social Stories PDF", "raw_content": "\nરાજકારણની રાણી - ૭\nરાજકારણની રાણી - ૭\nરાજકારણની રાણી ૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ રવિનાની ધારાસભ્ય પદની ટિકિટની વાત સાંભળી જતિનનું મગજ ચકરાઇ ગયું. જે રવિના 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ની એક સામાન્ય કાર્યકર હતી એને નગરપાલિકાનું સભ્યપદ અપાવ્યું અને પ્રમુખ પદ પર ...Read Moreકરી દીધી એ જાણે-અજાણે પોતાનું પદ છીનવવાની વાત કરી રહી હતી. પોતે ચાહ્યું હોત તો નગરપાલિકાનું પ્રમુખપદ કે ઉપપ્રમુખપદ મેળવી લીધું હોત. પણ જતિનને આવા નાના પદનો મોહ ન હતો. તે કૂવામાંના દેડકાની જેમ શહેર સુધી તેની રાજકીય કારકિર્દી મર્યાદિત રાખવા માગતો ન હતો. તેનું સપનું મોટું હતું. રવિના તેના સપનાની રાણી હતી અને તેની ઇચ્છા પૂરી Read Less\nરાજકારણની રાણી - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-president-amit-shah-to-conduct-virtual-rally-in-west-bengal-056755.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:44:17Z", "digest": "sha1:ZS3Y2DBEBZXWCJ3DFUR7T7FFCIMW4ZP6", "length": 12359, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું | bjp president amit shah to conduct virtual rally in west bengal - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n31 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n53 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું\nકોલકાતાઃ બિહારમાં વર્ચ્યુઅલ રેલીની સફળતા બાદ ભાજપના પૂર્વ પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું બિગૂલ ફૂંકશે. બિહાર બાદ અમિત શાહ હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલી કરવા જઈ રહ્યા છે. મંગળવારે અમિત શાહ પશ્ચિમ બંગાળની જનતાને વર્ચ્યુઅલ માધ્યમથી મળશે. સવારે 11 વાગ્યે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભાજપના કાર્યકર્તા અને પશ્ચિમ બંગાળની જનતા સાથે સંવાદ કરશે.\nઆ વર્ચ્યુઅલ રેલી એટલા માટે મહત્વની છે કેમ કે આ રેલીની સાથે જ અમિત શાહ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂં���ણીનું બિગૂલ ફુંકવા જઈ રહ્યા છે. વર્ષ 2011માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. બંગાળ ચૂંટણીમાં હજી સમય છે, પરંતુ ભાજપ હજી પણ તૈયારીમાં જોતરાઈ ગયું છે.\nઅમિત શાહની આ વર્ચ્યુઅલ રેલીને સફળ બનાવવા માટે પશ્ચિમ બંગાળ ભાજપ એકમે કેટલીય તૈયારીઓ કરી છે. બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ મુજબ તેઓ આ વર્ચ્યુઅલ રેલીનો રેકોર્ડ બનાવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે આ રેલીમાં લોકો મોટી સંખ્યામાં સામેલ થાય. આના માટે ભાજપે ખાસ તૈયારી કરી છે. બિહારની વર્ચ્યુઅલ રેલીમાં રાજ્યભરમાં 70 હજાર એલઈડી ટીવી લગાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ રેલી બંગાળમાં સંપૂર્ણ રાજકીય તસવીર જ બદલી દેશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ અમારી પહેલી રેલી છે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો સામેલ કરી અમે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગીએ છીએ.\nજ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આના પર પ્રહાર કરતા કહ્યું કે આટલો ખર્ચો માત્ર ભાજપ જ કરી શકે છે, અમે કે અમારી પાર્ટી આટલો ખર્ચો ના કરી શકીએ. જણાવી દઈએ કે ભાજપ અને પશ્ચિમ બંગાળની સરકાર વચ્ચે પહેલેથી જ અઘરા સંબંધ રહેલા છે, મમતા બેનરજી કેન્દ્ર પર નિશાન સાધવાનો એકેય મોકો નથી છોડતી.\nGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો\nકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એઇમ્સમાંથી થયા ડીસ્ચાર્જ, મોનસુન સત્રમાં થઇ શકે છે સામેલ\nપીએમ મોદી અને અમિત શાહે 'હિંદી દિવસ' પર દેશવાસીઓને શુભકામના આપી\nCoronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા\nBJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયા\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ\nબૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલ\nકંગના રનૌત વિશે આપેલા નિવેદન માટે મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મળી ધમકી, જાણો સમગ્ર મામલો\n'સામના'માં કંગનાને ગણાવી - દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન, મોદી સરકાર પર પણ સાધ્યુ નિશાન\nસ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જ\nઅરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી બોલ્યા, 'મને મારા દોસ્તની ખૂબ યાદ આવે છે'\nઅમિત શાહની તબિયત ફરી લથડતાં AIIMS માં દાખલ કરાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, મ���થામાં ગોળી વાગી હતી\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/people-of-punjab-gujarat-are-happier-happier-and-patient-127724086.html?_branch_match_id=824212324833728236&utm_campaign=127724086&utm_medium=sharing", "date_download": "2020-09-20T15:11:42Z", "digest": "sha1:MHQGLNHJI4J37PPW656TK54JTJNWWD4U", "length": 8642, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Punjab, Gujarat's happiest, 10 states including MP-Chhattisgarh among the worst scoring states; Married people are happier than single people | પંજાબ, ગુજરાતના લોકો સૌથી વધુ ખુશનુમા, ખરાબ સ્કોર મેળવનારાં રાજ્યોમાં MP-છત્તીસગઢ સહિત 10 રાજ્ય; કુંવારાઓની સરખામણીમાં પરિણીત લોકો વધુ ખુશ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nદેશનો પ્રથમ હેપીનેસ ઇન્ડેક્સ:પંજાબ, ગુજરાતના લોકો સૌથી વધુ ખુશનુમા, ખરાબ સ્કોર મેળવનારાં રાજ્યોમાં MP-છત્તીસગઢ સહિત 10 રાજ્ય; કુંવારાઓની સરખામણીમાં પરિણીત લોકો વધુ ખુશ\nનવી દિલ્હી4 દિવસ પહેલા\nસ્ટડી મુજબ દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે (ફાઇલ ફોટો).\nસ્ટડીમાં 16,950 લોકોએ ભાગ લીધો, પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપને ખુશી સાથે સીધો સંબંધ\nહાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અશ્લે વિલિયન્સ જણાવે છે કે જેઓ પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્ત્વ આપે છે તેઓ વધુ ખુશ રહે છે\nદેશના પ્રથમ હેપીનેસ ઇન્ડેક્સ મુજબ, મિઝોરમ, પંજાબ અને આંદામાન-નિકોબાર ત્રણ રાજ્ય ખુશનુમા છે. મોટાં રાજ્યોમાં પંજાબ, ગુજરાત અને તેલંગાણા અગ્રેસર છે અને નાનાં રાજ્યોમાં મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ ટોપ પર છે. ખરાબ સ્કોર મેળવનારાં 10 રાજ્યમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, નાગાલેન્ડ, રાજસ્થાન, ગોવા, મેઘાલય, ઓડિશા, ઉત્તરાખંડ, છત્તીસગઢ છે. આ રાજ્યોનું ક્રમશઃરેન્કિંગ 27થી 36 છે.\nઆ સ્ટડી IIM અને IITમાં પ્રોફેસર રહેલા રાજેશ પિલાનિયાના નેતૃત્વમાં માર્ચ 2020થી જુલાઈ 2020ની વચ્ચે કરવામાં આવ્યો છે. એમાં સમગ્ર દેશના 16,950 લોકોએ હિસ્સો લીધો. આ સ્ટડીનાં પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર વર્ગ, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપ સાથે ખુશીને સીધો સંબંધ છે.\nઅવિવાહિત લોકોની સરખામણીમાં પરિણીત લોકો વધુ ખુશ હોય છે. આ સ્ટડીમાં એ પણ જોવા મળ્યું છે કે કોરોનાને પગલે લોકોની સ્થિતિમાં શું પ્રભાવ પડ્યો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અશ્વે વિલિયન્સ જણાવે છે કે જે લોકો પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્ત્વ આપે છે, તેઓ વધુ ખુશ રહે છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાના લોકોની ખુશીઓ પર કોરોનાએ સૌથી વધુ અસર કરી છે.\nપોંડિચેરી અને જમ્મુ-કાશ્મીરના લોકો પર કોઈ અસર જોવા મળી નથી, જ્યારે મણિપુર, આંદામાન અને નિકાબોર દ્વીપ અને લક્ષદ્વીપમાં લોકો આ સમયમાં વધુ આશાવાદી બન્યા. સ્ટડીના નિષ્કર્ષમાં સ્ટેનફોર્ડના નામાંકિત ઈન્સ્ટિટયૂટનાં સાયન્સ ડાયરેક્ટર ડો. ઈમ્મા સેપ્પાલા જણાવે છે કે દયાળુ અને ધૈર્યવાન લોકો સૌથી વધુ ખુશ અને પ્રસન્ન રહે છે.\nસ્ટડીના જણાવ્યા મુજબ, દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે અને આગામી 5 વર્ષમાં હાલની સ્થિતિની સરખામણીમાં પોતાને વધુ ખુશ અને સંપન્ન જોઈ રહ્યા છે. ભવિષ્યનાં હેપીનેસ રેન્કિંગમાં મણિપુર, આંદામાન-નિકોબાર દ્વીપ અને ગુજરાત સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટાં રાજ્યોમાં ગુજરાત, ઉત્તરાખંડ અને આંધ્ર ટોપ પર છે.\nઆ 5 પેરામીટરના આધારે બન્યો છે હેપીનેસ ઇન્ડેક્સ\n1. કામ સંબંધી મુદ્દા, જેમ કે આવક અને ગ્રોથ. 2. પારિવારિક સંબંધ અને દોસ્તી. 3. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. 4. સામાજિક મુદ્દાઓ અને પરોપકાર. 5. ધર્મ અને આધ્યાત્મિક જોડાણ.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/deepika-padukone/", "date_download": "2020-09-20T13:11:37Z", "digest": "sha1:BUHBOBCGDGOUUW6QIRG2WJAOONIRADO6", "length": 5606, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nનવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલા દીપિકાએ બદલ્યો લૂક, તસવીરો આવી સામે\nસુશાંત મામલે કંગનાએ દીપિકાને લીધી આડે હાથ- ડિપ્રેશનનો ધંધો ચલાવતા લોકોને પબ્લિકે ઔકાત દેખાડી\nફેક ફોલોઅર્સ મામલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પૂછપરછ કરશે મુંબઈ પોલીસ\nતો પ્રભાસ સાથેની ફિલ્મથી સૌથી મોંઘી એક્ટ્રેસ બની જશે દીપિકા આટલા કરોડ લેશે ફી\nપહેલીવાર સાથે જોવા મળશે દીપિકા પાદુકોણ અને પ્રભાસ, આ ફિલ્મમાં જોડી જમાવશે\nદીપિકાની તૂટેલા દાંતવાળી તસવીર જોઈ હસી પડશો, વાયરલ થયો ફોટો\nશું તમે જાણો છો 'ગુલાબો સિતાબો' અને રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્નનું કનેક્શન\nVideo: આયુષ્માન સાથે લાઈવ ચેટ કરતો હતો રણવીર, દીપિકાએ ધમકાવતાં અધવચ્ચેથી બંધ કરી\nદીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ\nક્લાસમાં આવું કરતી હતી દીપિકા, વાયરલ થયું સ્કૂલનું રિપોર્ટ કાર્ડ\n રણવીર સિંઘ પોતાની જાતને 'સેક્સ ગૉડ' માને છે\nબોલિવુડની આ 11 હીરોઈનો પાસે છે સૌથી બ્યુટિફુલ આઈબ્રોઝ\nકરણની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં આખું બોલિવુડ ઉમટી પડ્યું\nઆ છે દુનિયાની સુપરહોટ 100 વુમન, જેમને જોઈ તમે હોશ ખોઈ બેસશો\nકેમ દીપિકા પાદુકોણથી નારાજ થઈ ગયા સંજય લીલા ભણશાલી\nજ્યારે સ્કર્ટ પહેરીને પાર્ટીમાં પહોંચ્યો રણવીર સિંહ....\nલ્યો.. હવે આ વાત પર લોકો દીપિકાને ચીઢવી રહ્યા છે\nબોલિવૂડ સ્ટાર્સની આ રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોવ\nઆ એક્ટરે રણવીર સિંહને મારી દીધા 24 લાફા\nદીપિકાએ જણાવ્યું, આ તારીખે આવશે પદ્માવતી ફર્સ્ટ લુક\nપદ્માવતીના સેટ પર શાહિદ કપૂરને થઈ ગંભીર ઈજા\nઅલ્લાઉદ્દીન ખિલજીના રોલમાં આવો ખતરનાક લાગે છે રણવીર સિંહ\n'પદ્માવતી' વિવાદઃ દીપિકાને મળ્યું હોલિવુડથી સમર્થન\nજ્યારે દીપિકાને પૂછ્યું, તે કયો બોડી પાર્ટ બતાવવા ઈચ્છે છે\nજુઓ, કઈ રીતે રણવીરે દીપિકા સામે કર્યો પ્રેમનો એકરાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/this-sugarcane-ganesh-has-become-talk-of-the-town-in-ap/videoshow/75293706.cms", "date_download": "2020-09-20T13:48:03Z", "digest": "sha1:LW6W5GD4ZCVHDCLBK3NAL5HQJ67NGPOK", "length": 9300, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "this sugarcane ganesh has become talk of the town in ap - શેરડીમાંથી બનાવાયેલા ગણપતિ બાપાનો વિડીયો તમે જોયો કે નહીં\nશેરડીમાંથી બનાવાયેલા ગણપતિ બાપાનો વિડીયો તમે જોયો કે નહીં\nઆંધ્રપ્રદેશના નંદીગામા ટાઉનમાં બનાવાયેલા ગણપતિ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઈકો ફ્રેન્ડલી ગણપતિનો આજકાલ ક્રેઝ વધ્યો છે ત્યારે આ ગણપતિને શેરડીમાંથી બનાવવામાં આવ્યા છે. તેના માટે 3 ટન શેરડીનો ઉપયોગ કરાયો છે. ગણેશ મંડળના 10 સભ્યોએ જાતે જ આ ગણપતિ બનાવ્યા છે. આ ગણપતિને બનાવવામાં પાંચ દિવસનો સમય લાગ્યો હતો.\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્ર��ઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/4-3-magnitude-earthquake-felt-in-diglipur-andaman-and-nicobar-island-057822.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:01:03Z", "digest": "sha1:HYJQWCLUBWSHNN2V2HHAHQIHVHOWA2QY", "length": 10162, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 | 4.3 magnitude Earthquake felt in Diglipur, Andaman and Nicobar island - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n15 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n59 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nઅંદમાન નિકોબારમાં આજે સવારે લગભગ 2.36 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી તરફથી આ બાબતે માહિતી આપીને જણાવવામાં આવ્યુ કે ભૂકંપના ઝટકા સવારે 2.36 અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા અંદમાન નિકોબારનના ઉત્તરમાં લગભગ 153 કિલોમીટર દૂર દિગલીપુરમાં અનુભવાયા છે. જો કે હજુ સુધી ભૂકંપના આ ઝટકાથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.\nતમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે મિઝોરમના ચંફાઈમાં આજે એક વાર ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર ભૂકંપના ઝટકા ચંફાઈથી દક્ષિણ-પશ્ચિમમાં 23 કિલોમીટર દૂર આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. ભૂકંપના ઝટકા બપોરે 2.28 કલાકે અનુભવાયા હતા. બુધવારે પણ અસમના તેજપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના ઝટકા તેજપૂરથી લગભગ 49 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આવી તીવ્રતા 2.7 ��ોંધવામાં આવી હતી.\nCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ\nનેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4\nભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ\nનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા\nપંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1\nમહારાષ્ટ્રના સતારામાં 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા\nજમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા\nરાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી\nજમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી\nલદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5\nમેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9\nઅંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/super-stores-in-ahmedabad-also-opened-with-strict-conditions-127320521.html", "date_download": "2020-09-20T14:35:15Z", "digest": "sha1:66PQ62SWZELZQ5FDDDKIBDF73L2RBIRR", "length": 7704, "nlines": 83, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Super stores in Ahmedabad also opened with strict conditions | અમદાવાદમાં સુપર સ્ટોર્સ પણ કડક શરતો સાથે ખૂલ્યાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરાહત:અમદાવાદમાં સુપર સ્ટોર્સ પણ કડક શરતો સાથે ખૂલ્યાં\nઅત્યાર સુધી હોમ ડિલિવરીને મંજૂરી હતી પણ હવે સોશિયલ ડિસ્ટન્સની શરતે છૂટછાટ\nશહેરના તમામ સુપર સ્ટોર્સ કડક નિયમોને આધારે શરૂ કરવાનો નિર્ણય મ્યુનિ.એ કર્યો છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે આ સ્ટોર્સ ચાલુ થશે. રિલાયન્સ રિટેઇલ, ડીમાર્ટ, ઓશિયા, બિગબજાર સહિતના મોલને અગાઉ ફક્ત હોમ ડિલિવરીની છૂટ હતી. પરંતુ હવે નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ.ની ટીમ દ્વારા આ સ્ટોરની સતત મુલાકાત લઇ તેઓ નિયમોનું પાલન કરે છે કે કેમ તે તપાસ કરશે. જો ઉલંઘન કરે તો તેમની સામે સ્ટોર સીલ કરવા સહિતના પગલા લઇ શકાશે.\nએક જ દિવસમાં સ્ટોરમાંથી 40 હજાર હોમડિલિવરી થ���\nમોટા સ્ટોર દ્વારા ગત 15મીથી 18મી દરમ્યાન કુલ 40 હજાર હોમ ડિલિવરી થઇ હતી. જોકે મંગળવારે આ સ્ટોરમાંથી 40 હજાર લોકોને હોમડિલિવરીથી માલ પહોંચાડવામાં આવ્યો હતો. તેમજ 5 હજાર લોકોએ સ્ટોરમાં જઇને ખરીદી કરી હતી.\nસુપર સ્ટોર્સ માટે આ નિયમો ફરજિયાત\nતમામ કર્મચારીને કેન્દ્ર-રાજ્યની આપેલી ગાઇડલાઇનની જાણ જરૂરી.\nતમામ કર્મચારીનું પ્રવેશ પહેલાં ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવાનું રહેશે.\nતમામ માટે માસ્ક, હેન્ડ ગ્લોઝ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત.\nએક સાથે 5 થી વધારે ગ્રાહકો સ્ટોરમાં પ્રવેશ કરી શકશે નહીં\nસ્ટોરમાં આવતા તમામનું ટેમ્પરેચર ગનથી સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત છે.\nસ્ટોરમાં પ્રવેશનારના હાથ સેનિટાઇઝ કરવાના રહેશે.\nવેઇટિંગ એરિયામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જવાબદારી સંચાલકોની રહેશે.\nતમામ સ્ટોરમાં હોમડિલિવરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.\nકોરોનાના લક્ષણ જણાય તો એએમસીના હલ્થ વિભાગનો સંપર્ક કરવો.\nશાકભાજીના ફેરિયાને છૂટ આપવામાં આવી છે\nપશ્ચિમ અમદાવાદમાં દુકાનો ખૂલી ગયાના બીજા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાએ લોકોડાઉનમાં અપાયેલી રાહતમાં શું ખુલશે અને શું બંધ રહેશે તેની ગાઇડલાઇન જાહેર કરી છે. મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, શાકભાજીના ફેરિયાને જ વેપારની છૂટ આપવામાં આવી છે. મ્યુનિ.એ ઘણા ફેરિયાને હેલ્થકાર્ડ પણ ઈશ્યૂ કર્યા છે.\nકોમ્પ્લેક્સમાં 50 ટકાથી વધુ દુકાન નહીં ખોલી શકાય\nશહેરના જે શોપિંગ કોમ્પલેક્સમાં એકથી વધારે દુકાનો આવેલી છે અને આ દુકાનોને નંબર આપવામાં આવ્યા છે, ત્યાં એકી - બેકી મુજબ દુકાનો ખોલવાની રહેશે. કોઇપણ એક દિવસે 50 ટકાથી વધુ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી. જો કે કઇ દુકાન ખુલ્લી રહેશે કે કઇ દુકાન બંધ રહેશે તેનો નિર્ણય જે-તે બિલ્ડિંગના વેપારીઓએ કે બિલ્ડિંગના એસોસિએશનને કરવાનો રહેશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mypatidar.com/topic/morbi/", "date_download": "2020-09-20T14:02:43Z", "digest": "sha1:OF7HYOPQ4YJH6OEQ6YFW4BKGGU2XDKVV", "length": 3811, "nlines": 47, "source_domain": "www.mypatidar.com", "title": "morbi | My Patidar", "raw_content": "\nનર્મદા જિલ્લાની વિકાસકીય યોજના અંગેની ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિને���ન એન્ડ મોનિટરિંગ કમિટી દિશા સમીક્ષા બેઠક યોજાય\nમોરબી આરોગ્યવિભાગની પોલ ખુલી: DYCM નીતિન પટેલ સાથેની ઓડિયો વાયરલ\nકોરોના પોઝિટિવ દર્દીના પરિવારને રામભરોસે મુક્યો રિપોર્ટ પોઝિટિવ છતાં 5 દિવસ તંત્ર ફરક્યું નહીં પરિવારજનોએ ક્લેક્ટર, DyCM સાથે\nCM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા….’ પાટીલની રાજકોટમાં સીધી વાત (124,035)\nઅક્ષય કુમાર અને બૅયર ગ્રિલ્સ લેશે જંગલ ઍડવેન્ચરની મજા (123,785)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/01/05/artificial-intelligence-bane-or-boon/", "date_download": "2020-09-20T13:35:10Z", "digest": "sha1:BAEMS233YXV377YBZYYFNS4HE5E7LYBT", "length": 19386, "nlines": 133, "source_domain": "webgurjari.in", "title": "વિજ્ઞાન જગત : કૃત્રિમ બુધ્ધિમતા – શાપ કે વરદાન – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિજ્ઞાન જગત : કૃત્રિમ બુધ્ધિમતા – શાપ કે વરદાન\n૨૪-૧૨-૨૦૧૭ના જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે જે રાવલની નિયમિત કટાર ‘વિજ્ઞાન જગત’માંથી સાભાર\n← નૂતન ભારત : શતાયુ મતદાતા\nબીઝનેસ સૂત્ર | ૫.૧| રામનું શિક્ષણ →\n1 comment for “વિજ્ઞાન જગત : કૃત્રિમ બુધ્ધિમતા – શાપ કે વરદાન”\nરવિવારીઆ કોલોમોની અતિ નિમ્ન કક્ષા કરતા ઘણો જ સન્માનિય લેખ.\nટેકનોલોજીના વિકાસ કાળ દરમ્યાન જે વાતો-શક્યતાઓ-ફાયદાઓ અને સકારાત્મક ઉપયોગો શંસોધકો કહેતા હોય છે એ ગપગોળા નથી હોતા. કદાચ, આપણી કલ્પના-શક્તિની પરે હોય.\nપણ, ટેકનોલોજીનો ઈતિહાસ સાક્ષી છે કે દરેકે દરેક ટેકનોલોજીનો ભયંકર દુરોપયોગ થયો જ છે.\nઆર્કિમીડીસ થી એટમિક એનર્જી અને એંન્ટીબાયોટિક્સ થી ઇંટરનેટ – દાખલાઓનો દરિયો ઘૂઘવે છે.\nહ્યુમેનોઈડ ” પ્રેમ ” કરે એને બદલે ” સેક્સ ” કરે એ કદાચ વધુ યોગ્ય રહેત.\nકેટલાય વિચાર-વિમર્ષો અને ચર્ચા-વિચારણાઓ ટેકનોલોજીના વિકાસને રોકી નથી શકતા કે સુ-પથ પર રાખી નથી શકતા એ\nઆપણે અનુભવે જાણિયે છીએ.\nટેકનોલોજીના વિકાસ પાછળ ના ખર્ચ અને જટીલતા એટલા આગળ વધી ગયા છે કે એ પ્રક્રિયા પાછળના પરિબળો, પ્રેશર લોબીઓ અને સ્વાર્થ-હેતુઓ ની સાચી પીછાણ પણ આપણી પક્કડની બહાર નિકળી ગયા છે.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા ���ાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/21/one-composition-several-forms_64/", "date_download": "2020-09-20T15:04:27Z", "digest": "sha1:2JM2PIGBQVPKPDUS4XKBNPAUY4OKRTFZ", "length": 42242, "nlines": 245, "source_domain": "webgurjari.in", "title": "બંદિશ એક, રૂપ અનેક – ૬૪ – “અય ગમે દિલ ક્યાં કરું મૈં” – મજ઼ાઝ લખનવી – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nબંદિશ એક, રૂપ અનેક – ૬૪ – “અય ગમે દિલ ક્યાં કરું મૈં” – મજ઼ાઝ લખનવી\nઅસરાર ઉલ હક “મજ઼ાઝ” જન્મ ૧૯-૧૦-૧૯૧૧ // દેહાન્ત ૫-૧૨-૧૯૫૫\nએક સરસ શબ્દચિત્ર કવિતા દ્વારા:\nઆ કવિતા એક યુવા શાયરને કંઠે સાંભળી ગાંધીજીને પણ ખૂબ ગમેલી\nનરમ લાગણીઓ સાથે ક્રાંતિનો અવાજ, સ્વતંત્રતા પ્રેમી શાયર શ્રી અસરાર ઉલ હક્ક – “મજ઼ાઝ લખનવી”\n૧૯૪૭ ઑગસ્ટ ૧૫ : મુંબઈની સડક પર હાથમાં ત્રિરંગો લઈ ગાતા મજ઼ાઝને લોકો દિવાનો સમજતા.\nઆજે એક બદનામ, મસ્તાના, હાજર જવાબી શાયરની વાત કરીયે જેનું તખલ્લુસ “મજ઼ાઝ” એટલે કે આનંદ – મનોરંજન હતું જે બહુ યોગ્ય હતું\nમજ઼ાઝ એક વખત પોતાની મુશાયરામાં પોતાની કૃતિ રજુ કરી રહ્યા હતા અને ત્યાં પેક્ષકગણ માંથી એક નાનાં બાળકનાં રડવાનો આવજ આવ્યો, થોડો સમયસુધી બાળકે રડવાનું ચાલુ રાખતાં મજ઼ાઝ પોતાની શાયરી અટકાવી બોલ્યા, “नक़श फ़र्यादी है किसी शोखी-ए-तहरीर का”. આ શેર ગાલિબ નો છે પણ કેવો સરસ જગાએ ઉપીયોગ કર્યો છે.\nમજ઼ાઝ અને ક઼મર જલાલાબાદી ખાસ મિત્રો બંને શરાબના શોખીન, એમાં મજ઼ાઝ થોડા વધારે પીવાવાળા, એક વખત ક઼મરસાહેબે મજ઼ાઝ ને કીધું, ” મિયાં, હમ ભી શરાબ શોખ સે પોતે હૈં, મગર સામને ઘડી રખ કર. હર આધે ઘંટે કે બાદ એક પેગ લગતા હું. આપ ભી ઐસા થોડા નિયંત્રણ રખો”. મજ઼ાઝે જવાબ આપ્યો, “મૈં ભી ઐસા હી કરતા હું, મગર સામને ઘડા રખકર પીતા હું.”\nમજ઼ાઝ, મૂળ નામ અસરાઉલ હક, નો જન્મ ૧૯ ઑક્ટોબર, ૧૯૧૧ના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના લખનવ પાસેના રૂદૌલી ગામમાં એક સાધન સંપન્ન હુંટુંબમાં થયો હતો પિતા લખનઉ માં રજિસ્ટ્રી વિભાગમાં સરકારી કર્મચારી હતા. તેમની ઇચ્છા તો પુત્રને એન્જિનિયર બનાવવાની હતી. સેન્ટ જોન્સ કોલેજ, આગ્રામાં ઇન્ટર સાયન્સમાં તેમના પુત્રને દાખલ કર્યો સાલ હતી ૧૯૨૯. પણ અસારાઉલ નાં નસીબમાં બીજું કંઇક લખ્યું હતું. આગ્રામાં તે સમયનાં નામી શાયરો જઝબી , ફાની બદાયુની, મશ્ક અકબરાબાદી વગેરે જોડે મૈત્રી થઇ. આ સંબંધની અસર એ થઇ કે એન્જિનિયર બનવાને બદલે ગઝલ લખવા તરફ વળ્યા. અસરાઉલ નું ‘અસારાર’ નામ સાથે , ‘શહીદ’ તખલ્લુસ જોડ્યું\nફાની બદાયુની ઉર્દુના સ્કોલર હતા, તેમણે અસરારને ઉર્દુ ભાષા, અલ્ફાઝનો અસરકારક ઉપયોગ, ગઝલ ગોઈ અને અરૂજ (વ્યાકરણ) વગેરે શીખવાડ્યું\nઆગ્રામાં મળેલી નિષ્ફળતા બાદ , તેમણે ૧૯૩૧ માં બી.એ. કરવા અલીગઢ માં પ્રવેશ મેળવ્યો આ તબક્કો તેમના જીવનનો વળાંક સાબિત થયો. આ શહેરમાં, મન્ટો, ઇસ્મત ચુગતાઇ, અલી સરદાર ઝાફરી, સિબ્તે હસન, જાં નિસાર અખ્તર જેવા પ્રખ્યાત કવિઓનો મેળાપ થયો, અને તેમના પ્રેમ અને સહવાસે મજ઼ાઝના કલામને વધુ કશીશ અને વસાત બક્ષી, તે સાથે તેમણે તખલ્લુસ “મજ઼ાઝ” (મનોરંજન) અપનાવ્યો. કૉલેજ ખ્યાતિ અને શાયરોમાં ચાહના ઘણી જ વધી, સ્નેહ, પ્રેમ, મિત્રતા, લાગણી, રોમાન્સની નવી વાખ્યા સાથે ઇન્કલાબની વાતો કહેતા આ શાયરની કૃતિઓ સ્થાનિક અખબારોમાં નિયમિત આવવા લાગી આ તબક્કો તે��ના જીવનનો વળાંક સાબિત થયો. આ શહેરમાં, મન્ટો, ઇસ્મત ચુગતાઇ, અલી સરદાર ઝાફરી, સિબ્તે હસન, જાં નિસાર અખ્તર જેવા પ્રખ્યાત કવિઓનો મેળાપ થયો, અને તેમના પ્રેમ અને સહવાસે મજ઼ાઝના કલામને વધુ કશીશ અને વસાત બક્ષી, તે સાથે તેમણે તખલ્લુસ “મજ઼ાઝ” (મનોરંજન) અપનાવ્યો. કૉલેજ ખ્યાતિ અને શાયરોમાં ચાહના ઘણી જ વધી, સ્નેહ, પ્રેમ, મિત્રતા, લાગણી, રોમાન્સની નવી વાખ્યા સાથે ઇન્કલાબની વાતો કહેતા આ શાયરની કૃતિઓ સ્થાનિક અખબારોમાં નિયમિત આવવા લાગી ખાસ કરીને યુવાવર્ગમાં તેમની ચાહના વધી. આજ અરસામાં મજાઝે “નઝરે અલીગઢ” લખ્યું જે આજે પણ અલીગઢ યુનિવર્સિટીનું મુખ્ય ગીત ગણવામાં આવે છે:\nયુવતીઓ મજ઼ાઝ ની કવિતા ના પુસ્તકો વધુ નિંદર વેળા ઓશિકાનીચે રાખતી. કહેવાય છે કે એક વખત થોડી બહેનપણીઓએ ભેગા મળી મજ઼ાઝને પોતાના ઘરે દાવત આપવાની સ્પર્ધા લગાવી. “ચિઠ્ઠી ખેંચી જેનું નામ આવે તેણે મજ઼ાઝ ને ઘરે આવવા આમંત્રણ પાઠવવું” અને એક યુવતીનું સ્વપ્ન સાકર થયું\nચિઠ્ઠી જેનું નામ નીકળેલું તે એક ગૃહસ્થ કુટુંબની પુત્રવધુ, શહેનાઝ, હતી, મજ઼ાઝની શાયરીની દિવાની, તેના શુશીક્ષિત અને અને સંસ્કારી પતિ પણ મજ઼ાઝ ના ચાહક હતા. પણ મજ઼ાઝનો તે યુવતી પ્રત્યેનો લગાવ, પ્રેમ ચરમ સીમાએ હતો. મજાઝે લખ્યું:\nમૈં તુઝકો પુજતા હું મગર પા નહીં સકતા\nતુમ મુજે ચાહતી હૈ મગર કેહ નહીં સકતી\nઆ સમય દરમયાન તેમની ઘણી પ્રમુખ રચનાઓ બહાર પડી, જેવી કે – રાત ઔર રેલ, નઝર ખાલિદા,અંધેરી રાત કે મુસાફિર, સરમયાદારી વગેરે. ઘણી લોકચાહના મળી.\n૧૯૩૫ માં આકાશવાણી (AIR) દિલ્હી દ્વારા બહાર પડતી પત્રિકા आवाज માં જોડાયા. લખનઉમાં રેડીઓ સ્ટેશન શરુ થતાં ત્યાં જોડાયા. લખનઉ રેડીઓ શાયરોનું મક્કા હતું, મુશયરાઓ, કવિગોષ્ટી, મુલાકાતો વગેરે કાર્યક્રમો નિયમિત પ્રસારિત થતા.\nલખનઉ ખુબજ પસંદ પડ્યું, તેમની પ્રેમાળ મોટી બહેન સફીયા અને બનેવી જાં નિસ્સાર અખ્તર અને તેનો નાનો લાડકો ભાણેજ જાવેદ સાથે અહીં રહેતા, જાવેદને ખભે બેસાડી મજ઼ાઝ ફર્યા કરતા આવા આંનદના દિવસોમાં તેમને પોતાના નામ સાથે મજ઼ાઝ “લખનવી” જોડ્યું\nલાગણીશીલ શાયર, પ્રેમમાં નિષ્ફળતા, શરાબનું હદ બહારનું સેવન, મજાઝે પોતાની તબિયત અને સાથે જીંદગી પણ બરબાદ કરી નાખી\nકવિ શ્રી મજ઼ાઝ લખનવી કે ચંદ ઔર શેર:\n– મજદૂરોં કા ગીત\nશાયર મજ઼ાઝ લખનવી ૧૯૫૫ની ૫ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં લખનઉ સ્ટેશન પાસે પાર્ક કરીલી બસના છાપરે ઠંડીથી ઠ���ંઠવાતા બેભાન દશામાં મળ્યા, તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, ભાન આવ્યું જ નહીં, ધીરે ધીરે તેમનો જીવન દીપ બુઝાઈ ગયો.\nતેમની ઉમર હતી ૪૪ વર્ષ ની.\n(શેર – નું સંકલન શ્રી વિજય કુમાર નકમ)\nલખનઉના યુવા લેખક અને શાયર આતીફ હનીફ:\nમજ઼ાઝની જીંદગી વિષે ઉર્દૂ વિદ્વાન પત્રકાર, લેખક, નાટ્યકાર શ્રી સૈયદ મોહમ્મદ મહેંદી,\nગુરુદત્ત ની ફિલ્મ “પ્યાસા “ના એક સીનમાં દાઢીવાળા જીગર મુરાદાબાદી સાથે મજ઼ાઝ લખનવી\nસરળ શબ્દોમાં રોમાન્સથી ભરપૂર, હૃદયસ્પર્શી શેર અને શાયરીના રચયિતા એટલે મજ઼ાઝ લખનવી. એટલે જ તેમની તુલના અંગ્રેજી કવિ જ્હોન કીટ્સ જોડે કરવામાં આવે છે\nઆ શાયરની સદાબહાર નઝ્મ, છે “આવારા”\nઆ કુલ ૧૪ નઝમોની હારમાળા છે. આ પૈકીની ત્રણ કડીઓ ફિલ્મ “ઠોકર”માં તલત મહેમૂદે ગાઈ છે:\nમોટા શહેરની રાતની વાતથી શાયર પોતાની વ્યથાની રજુઆત કરેછે. આ મોટા શહેરમાં પોતાને નિષ્ફળ, બેસહારા, વ્યક્તિ સમજીને આ ઝગમગતી સડકો પર આવારા – કોઈ મંઝિલ વિના – ફરતા રહેવાની વાત કરે છે. પોતાને રહેવા કોઈ દર નથી, કોઈ ઠેકાણું નથી, તમામ વસ્તી પારકી છે., અને એમાં શાયર માટે કોઈ જગ્યા નથી. પોતાના દિલ ના દુઃખની વાત તેના પાગલપણા ની હદ સુધી પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિ માં શું કરવું તેની તેને સમજ પડતી નથી. આકાશનાં તારલાઓએ જાણે એક જાળ ન પાથરી હોય, જાણે એક રૂપેરી છાંવ બની ગઈ હોય તેમ તેને લાગેછે. જાણે કોઈ સૂફી સંતનો વિચાર હોય, જાણે કોઈ આશિકનો ખ્યાલ ના હોય એવું વાતાવરણ ઊભું થયું છે.\nપણ શાયરના દિલની એ વ્યથાની વાત કોણ જાણે અને કોણ સમજે તેના દિલ ની પુકાર ને કોઈ સમજતું નથી તેનું શાયરને દુઃખ છે. શાયરનો કોઈ અલગ મિજાજ છે, રસ્તામાં થોભવાની તેની આદત નથી, થાકી ને પાછા જતા રહેવાનો તેનો સ્વભાવ નથી, તેના જેવા જ વિચારો ધરાવતો કોઈ મિત્ર મળી જાય તેવી કિસ્મત નથી, શાયરને દિલના દુઃખ ને ભુલાવવા શું કરવું તે સમજાતું નથી\n(આસ્વાદ: શ્રી સુરેશ બક્ષી)\nસંગીતકાર સરદાર મલિક અને રાગ ભીમપલાશ\nફિલ્મ “ઠોકર” 1953માં બની હતી, તે વર્ષોમાં તલત મહેમૂદનો મખમલી અવાજ અને દિલીપ કુમારની અદાકારી, “શામે ગમ કી કસમ”, “એ હવા યે રાત યે ચાંદની”, “સીને મેં સુલઝતે હૈ અરમાન” વગેરે ગીતો ખુબજ લોકપ્રિય થયેલા. એટલે એ જમાનાનું જેવું આ ગીત “અય ગમે દિલ ક્યાં કરું મૈં” કાને પડે ત્યારે તલત મેહમુદની સાથે દિલીપ કુમાર યાદ આવે. પણ “ઠોકર”નો હીરો હતા શમ્મી કપૂર.\nઆ બાબત શમ્મી કપૂરને શું કહેવું છે તે જુવો:\nઆજ ફિલ્મમાં આશા ભોંસલે, તેમનાં અવાજમાં બીજી ચાર કડીઓ સાંભળો:\n“આવારા” માં મજાઝે લખેલી ચૌદ નઝ્મ સાથે રિકી રાણા\nમજ઼ાઝ નાં જીવન પર આધારિત TV સિરિયલ અને એક ફિલ્મ પણ બની છે.\n“મજ઼ાઝ” ફિલ્મમાં તલત અઝીઝના અવાજમાં તેમનું પોતાની સંગીત રચના:\nદૂરદર્શનના નેજા હેઠળ ૧૯૯૧-૯૨ના વર્ષમાં છ ઉર્દૂ શાયરોનાં જીવન પર આધારિત TV Serial कहकशाँ હપ્તાવાર દર્શાવવામાં આવતી હતી. દિગ્દર્શન જલાલ આગાનું હતું અને નિર્માતા અલી સરદાર જાફરી હતા. આ સિરિયલમાં સંગીત અને અવાજ શ્રી જગજીત સિંહનો હતો.\nજગજીત સિંહ : ” મજ઼ાઝ ” ટીવી સીરીઅલ\nદિલ્હીનું રેખ્તા ફાઉન્ડેશન અને ઉર્દૂ સ્ટુડિયો ઉર્દૂ ભાષાનાં સંવર્ધન માટે કાર્યરત સંસ્થા છે. તેઓ વારંવાર મેળાવડા, વાર્તાલાપ અને મુશાયરા ગોઠવે છે, તેઓની વિડિઓ શૃંખલા “મજ઼ાઝ લખનવી” નો એક ભાગ: “શહેર કી રાત ઔર મૈં” કલાકાર અતુલ તિવારી અને મનીષ ગુપ્તા:\nબહુમુખી પ્રતિભા ધરાવતાં કવયિત્રી, લેખિકા અને ગાયિકા શેફાલી ફ્રોસ્ટના નામ ઉપર ઘણાં રિસર્ચ પ્રોજેક્ટસ છે, ખાસ કરી ને સાહિત્ય અને સંસ્કારિતા ને લગતા, તેમનું એક પ્રોજેક્ટ મઝાજ લખનવી ઉપર પણ હતું, આ જ ગઝલ તેમને પોતાના અલગ અંદાઝમાં પેશ કરીછે. રાગ શિવરંજની\n૧૯૪૫ ની સાલમાં બનેલી ફિલ્મ “ગુલામી” માં આ ગઝલ આવેલી, જુઓ એ ફિલમનું એક યુગલ ગીત ગાયકો રેણુકા દેવી અને મસૂદ પરવેઝ ના અવાજમાં\nલખનવ માં મર્હૂમ શાયર શ્રી મજાઝ લખનવી ની મજાર તરફ લઇ જતા રસ્તા ઉપર લગાવેલું પાટિયું:\nશ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.\n← વિજ્ઞાન જગત : દુનિયામાં કેટલાંક સત્યો પ્રત્યે અજ્ઞાન પ્રવર્તે છે\nપત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૫ →\n3 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૬૪ – “અય ગમે દિલ ક્યાં કરું મૈં” – મજ઼ાઝ લખનવી”\nખૂબ સુંદર ,સંકલન.રાગ શિવ રંજની ઘણા વખતે માણ્યો, તમારા રિસર્ચ વર્કને સલામ\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ ���ૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%89%E0%AA%A1-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B/", "date_download": "2020-09-20T13:19:31Z", "digest": "sha1:XQIV26JEKTSB7AYD7AG36L2O77VG4UTM", "length": 9208, "nlines": 139, "source_domain": "www.nutansaurashtra.com", "title": "લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સૌરાષ્ટ્ર લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક\nલાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક\nકોરોના વૈશ્વિક બિમારીનો ખતરો ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ જબરો તર્ક આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂજમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકીને તંત્રએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકરમાંથી જીવાણું નીકળે છે, જીવાણુંથી કોરોનાનો ચેપ વધે છે. આ તર્કની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.\nઆ વિશે મ��તી માહિતી પ્રમાણે, ભૂજમાં હાલ તંત્રએ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકેલો છે, ત્યારે અહીં લોકોએ તંત્ર પાસે લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી માંગી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ચારેબાજુ મહાદેવના મંદિરોમાં પુજાવિધી થતી હોય છે, ત્યારે ભૂજમાં આવેલા દિધામેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ ૨૦,૦૭,૨૦૨૦થી ૨૦,૦૮,૨૦૨૦ સુધી સવારના ૮થી ૧ વાગ્યા સુધી અને રાત્રે ૮થી ૧૦વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે તંત્ર પાસે પરવાનગી માંગીને એક અરજી કરાઈ હતી.\nઆ અરજીના જવાબમાં તંત્રએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તંત્રએ જણાવ્યું કે, સરકારની વખતો-વખતની સૂચનાઓ તેમજ જાહેરનામાઓ અન્વયે હાલ કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ મહામારીનું સંક્રમણ વધુ ફેલાતું અટકે તે હેતુંથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણું નિકળવાને કારણે સંક્રમણની સંખ્યા વધે છે. જેના કારણે તમારી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ છે.\nPrevious articleરાજ્યના ૧૬૨ તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો\nNext articleશ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે આખરે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો\nગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, ખાંભામાં ધોધમાર વરસાદ\nખાંભામાં ચાર દિવસનાં વરાપ બાદ ફરી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ખેતીને ભારે નુકશાન\nદ્વારકા મામલતદાર કર્મચારી વિરૂઘ્ધ વકીલોની ફરીયાદ\nસાયલાઃ સુદામડા ગામે પત્નિનાં મૃત્યુ બાદ વિયોગમાં પતિનો આપઘાત\n‘કંગનાને ‘રૂદાલી’ કહીને મને કોઈ પસ્તાવો નથી, પરંતુ માફી માંગવા તૈયારઃ...\nજેતપુરમાં જુગાર રમતા ઝડપાયેલા આરોપીને મારમારી લાંચની માંગણીની તપાસ ગોંડલ ડીવાયએસપીને...\n૨૪ કલાકમાં ૭૯ તાલુકામાં વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં\n‘પાતાલ લોક’ની પર બોલી અનુષ્કા- બીજી સીઝન ટુંક સમયમાં આવશે\nદીવ કલેકટર સલોની રાય દ્વારા જેટીની સુવિધા વધારવા સ્થળનું કરાયેલ નિરક્ષણ\nકોરોનાઃ આગામી બે મહિનામાં ૨.૭ કરોડ એન૯૫ માસ્ક અને ૫૦ હજાર...\nતેલંગાણામાં અંતિમ સંસ્કારમાં હાજર રહેનાર ૧૯ લોકો કોરોના પોઝિટિવ\nભાવનગરઃ ભંગારનાં ડેલાના માલિકે ચોરીનો આરોપ મુકી બે શ્રમિકોને માર માર્યો\nધારીઃ ડાંગાવદર ગામે યુવતિનો આપઘાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/underworld-don-dawood/", "date_download": "2020-09-20T14:42:42Z", "digest": "sha1:DFSI3SXST4JE3FFA4RG7I3YFHM4UUTPO", "length": 12104, "nlines": 79, "source_domain": "gujjurocks.in", "title": "પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાથી મોત? જાણો શું છે હકીકત", "raw_content": "\nખેલ જગત ફિલ્મી દુનિયા\nહાર્દિક પંડયાએ નતાશાને આપી ખુબસુરત સરપ્રાઈઝ, લખ્યું કે, મારી ગુલાબ માટે ગુલાબ\nમાત્ર 50 રૂપિયામાં અનિલ અંબાણીના લગ્નમાં પીરસવાનું કામ કરતી હતી રાખી સાવંત, આજે જીવે છે વૈભવી લાઈફ\nઋતિક રોશનના નાનાનું નિધન, અંતિમયાત્રામાં ઉમટ્યા બૉલીવુડ જગતના મોટા મોટા સિતારાઓ- જુઓ તસ્વીરો\nઆ હિરોઈને માત્ર 15 વર્ષની ઉંમરે જ એવો કાતિલ એડલ્ટ સીન આપ્યો કે લાખોમાં ટિકિટ વેચાઈ, જુઓ તમે પણ\nપાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાથી મોત જાણો શું છે હકીકત\nપાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાથી મોત જાણો શું છે હકીકત\nPosted on June 6, 2020 June 6, 2020 Author GrishmaComments Off on પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાથી મોત જાણો શું છે હકીકત\nભારતમાં સિરિયલ બ્લાસ્ટનો આરોપી અને દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પણ કોરોના વાયરસના ઝપાટામાં સપડાયો છે.\nઆ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે અને અંડરવર્લ્ડ ડૉન છે.દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે.\nદાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઇબ્રાહિમે દાઉદને કોરોનાની સંક્રમિત ના હોવાનું કહી આ અફવાહ ગણાવી છે. અનીસે દાવો કર્યો છેકે , ભાઈ સહીત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે. કોઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં નથી આવી. જણાવી દઈએ કે, અનીસ, દાઉદની ડી કંપની ચલાવી રહ્યો છે.\nસમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે અજ્ઞાત સ્થળેથી ફોન પર જણાવ્યું હતું કે દાઉદના પરિવારના તમામ સભ્યો બરાબર છે. તેના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી. અનીસ યુએઈનો લક્ઝરી બિઝનેસ અને પાકિસ્તાનમાં એક વિશાળ બાંધકામ પ્રોજેક્ટ, તેમજ પરિવહન વ્યવસાય ચલાવે છે.\nદાઉદની પત્નીનું નામ મહજબીન ઉર્ફ જુબીન જરીન છે. દાઉદ અને જુબીનાના ચાર સંતાન છે. ત્રણ દીકરીઓ માહરૂખ, માહરીન અને મારિયા, દીકરાનું નામ મોઇન છે.\nલેખ ગમ્યો હોય તો લાઈક ���રી મિત્રો સાથે શેયર કરજો.\nખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક\nમળો આ નેક માણસને …. જે છેલ્લા 7 વર્ષથી રોજ 400 ભૂખ્યા લોકોને જમાડે છે… સ્ટોરી વાંચો અને બીજાને વંચાવો\nઆપણા દેશમાં ઘણા લોકો બેઘર છે, અને તેમને ભૂખ્યા જ ઊંઘવું પડે છે, પણ એ જ સમયે આપણા દેશમાં ઘણા લોકો એવા પણ છે કે જેમને ભોજનની કિંમત ખબર છે અને તેઓ આ ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે. આવા જ એક વ્યક્તિ છે કે જે છેલ્લા 7 વર્ષથી ભુખ્યાને ભોજન પીરસે છે. રોજ Read More…\nભારતના વરિષ્ઠ નેતાએ કોરોનાને આપી મ્હાત, ખુદે ટ્વીટ કરીને આપી જાણકારી\nભારતના ગૃહમંત્રી અમિત શાહન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ હાલમાં જઅમિત શાહને લઈને ખુશીના સમાચાર આપ્યા છે. અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, તેને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનું ધન્યવાદ કરું છું જેને આ સમયે Read More…\nઆજની સૌથી મોટી ખુશખબરી: પાન-મસાલાની દુકાનો ખૂલશે, હેર સલૂનને શરતી મંજૂરી પણ…\nઆજે 18 તારીખે ગાંધીનગર શહેરમાં 8 પોઝિટિવ કેસ નોધાયા છે. હાલ સુધી ગુજરાતમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે. નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વાણંદની ખોલી શકાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના Read More…\nકોરોનાના મૃત્યુદરમાં ગુજરાતનું અમદાવાદ શહેર છે આખા દેશમાં સૌથી આગળ, જાણો વધુ\nભારતને વારંવાર ચેતવણી આપીને ડરાવનાર WHO એ આખરે જોખમને લઈને પોઝિટિવ ન્યુઝ આપી તો પણ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on કહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\n14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on 14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/look-at-the-cute-baby-how-she-beautifully-plays-dhol/videoshow/75917119.cms", "date_download": "2020-09-20T14:05:21Z", "digest": "sha1:5LEMFVSHUJ7LSFUD5YH5P5MP6SA6QMVB", "length": 9207, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nજુઓ તો ખરા કેવો ઢોલ વગાડી રહી છે આ નાની ક્યુટ બેબી\nઆ બેબીને જુઓ કેવો ઢોલ વગાડી રહી છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્વસ જે રીતે ઉજવવામાં આવે છે તેનો અંદાજ અલગ જ હોય છે. તેમાં પણ પુનામાં તો પૂણેરી ઢોલ સાથે ઉજવવામાં આવતો ગણેશોત્સવ ખરેખર તમારા રુંવાડા ઉભા કરી દે અને બાપ્પાની ભક્તિમાં તલ્લીન બનાવી દે.\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાંજે એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝી���વટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://inches-to-meters.appspot.com/8/gu/30-inches-to-meters.html", "date_download": "2020-09-20T15:28:27Z", "digest": "sha1:HP2SVNSM6ZH4VEABNEVF2PUVNSYDCWSU", "length": 3011, "nlines": 97, "source_domain": "inches-to-meters.appspot.com", "title": "30 In માટે M એકમ પરિવર્તક | 30 ઇંચ માટે મીટર એકમ પરિવર્તક", "raw_content": "\n30 ઇંચ માટે મીટર\n30 ઇંચ માટે મીટર converter\nકેવી રીતે મીટર 30 ઇંચ કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 30 in સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 762000.0 µm\n30 ઇંચ રૂપાંતર કોષ્ટક\nવધુ ઇંચ માટે મીટર ગણતરીઓ\n29 ઇંચ માટે મીટર\n29.1 in માટે મીટર\n29.2 ઇંચ માટે મીટર\n29.3 ઇંચ માટે m\n29.4 ઇંચ માટે મીટર\n29.5 ઇંચ માટે મીટર\n29.6 in માટે મીટર\n29.7 in માટે મીટર\n29.8 in માટે મીટર\n29.9 ઇંચ માટે m\n30.1 ઇંચ માટે મીટર\n30.3 ઇંચ માટે મીટર\n30.4 ઇંચ માટે મીટર\n30.5 in માટે મીટર\n30.6 ઇંચ માટે મીટર\n30.7 ઇંચ માટે m\n30.9 ઇંચ માટે m\n31 ઇંચ માટે m\n30 in માટે મીટર, 30 in માટે m, 30 ઇંચ માટે મીટર\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/business/news/india-will-now-encourage-manufacturing-of-chinese-dominated-products-plans-to-increase-market-share-127604292.html", "date_download": "2020-09-20T14:54:10Z", "digest": "sha1:ECUDYEYEUU37UAIJ4X4PGSO4ZMDTPJN2", "length": 7404, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "India will now encourage manufacturing of Chinese-dominated products, plans to increase market share | ચીન પ્રભૂત્વ ધરાવતુ હોય તેવા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ માટે હવે ભારત ઉત્તેજન આપશે, બજાર હિસ્સો વધારવાની યોજના - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવૈશ્વિક બજાર માટે તૈયારી:ચીન પ્રભૂત્વ ધરાવતુ હોય તેવા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ માટે હવે ભારત ઉત્તેજન આપશે, બજાર હિસ્સો વધારવાની યોજના\nકેન્દ્રીય નીતિન ગડકરીએ કહ્યું કે જે ક્ષેત્રોમાં ચીનની મોટી હિસ્સેદારી છે ત્યા ભારત માટે વિપુલ તક રહેલી છે\nઆયાત ઘટાડવા અને નિકાસો વધારવાની યોજના હેઠળ પ્રયાસ કરવામાં આવશે\nઅગાઉથી નિર્ધારિત ક્ષેત્રો માટે વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં આવશેઃ ગડકરી\nકેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેટલાક ઉત્પાદનોનું મેન્યુફેક્ચરિંગ કરવા ઉત્તેજન આપવાની યોજના ધરાવે છે. આ એવા ઉત્પાદનો છે કે જેમાં ગ્લોબલ માર્કેટ (Globle Market)માં ચીનનો દબદબો છે તેમ જ પોતાનો વિશાળ હિસ્સો ધરાવે છે. સરકારે આયાત ઘટાડવા તેમ જ નિકાસ વધારવાના પ્રયાસો હેઠળ આ યોજનાને આખરી સ્વરૂપ આપશે.\nસ્થાનિક કારોબારને મદદ મળશે\nએક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં માહિતી આપતા MSME પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ અગાઉથી જ નક્કી કરેલા ક્ષેત્રો માટે વિદેશી રોકાણને આકર્ષવાનો છે. આ ઉપરાંત જોઈન્ટ વેન્ચર (Joint Venture)ને ઉત્તેજન આપવામાં આવશે તથા સ્થાનિક કારોબારીઓને મદદ પહોંચાડવામાં આવશે. તેનાથી ભારતને ગ્લોબલ માર્કેટમાં પોતાની હિસ્સેદારી વધારવામાં મદદ મળશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે જે સેક્ટરમાં ચીનની હિસ્સેદારી છે ત્યા ભારત માટે વ્યાપક તક રહેલી છે.\nગયા મહિને PLI સ્ક્રીમ લોંચ કરી હતી\nકેન્દ્ર સરકાર ઉદ્યોગોને ઉત્તેજન આપતા અને નિકાસ વધારવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં સરકારે ગયા મહિને ઈલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈસ તથા ફાર્માસ્યુટીકલ્સ ઉત્પાદનોનું મેન્યુફેક્ચરિંગને વધારવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ (PLI) સ્કીમ લોંચ કરી હતી. આ ઉપરાંત સરકારે ચીનના ઉત્પાદનોની આયાત પર પણ પ્રતિબંધ મુક્યો છે.​​​​​​​\nમોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે કંપનીઓએ અરજી કરી\nકેન્દ્રની PLI સ્કીમ હે��ળ 11 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ડિવાઈસ તથા તેના ઉપકરણ બનાવવા માટે એપલની કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચર્સ સહિત સેમસંગ, લાવા અને ડિક્સન જેવી કંપનીઓએ અરજી કરી છે. આ ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. કંપનીઓના પ્રસ્તાવ પ્રમાણે તેનાથી 12 લાખ રોજગારીનું સર્જન થશે. તેમાંથી 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ પરોક્ષ રોજગારી મળશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/index/17-05-2018", "date_download": "2020-09-20T15:17:23Z", "digest": "sha1:ZW4RECNOAXMA7LW2NEBXLETFONCDYQ4Y", "length": 15336, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઅલી અબ્બાસની ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ દિશા પટાની access_time 3:01 pm IST\nઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂર્ણ કર્યા પછી બ્રેક લેશે આમિર ખાન access_time 3:02 pm IST\n'દબંગ-3'ની રિલીઝ ડેટમાં થયો ફેરફાર access_time 3:03 pm IST\nફરી એકવાર સાથે કામ કરશે અમિતાભ અને તાપસી access_time 3:04 pm IST\nબાહુબલી ફેઈમ પ્રભાસ વ્યસ્ત :કરણ જોહરને ફિલ્મ માટે રેડ સિંગ્નલ આપ્યું access_time 7:30 pm IST\nરેસ-3 માટે બોબી દેઓલ બન્યો બોડી દેઓલ access_time 3:01 pm am IST\nપ્રિયંકા ચોપરાએ કરી ચોથી મરાઠી ફિલ્મની જાહેરાત access_time 3:02 pm am IST\nબટલા હાઉસ એનકાઉન્ટર પર આધારિત ફિલ્મમાં મુખ્ય રોલ જોન અબ્રાહમ કરશે access_time 3:04 pm am IST\nપહેલા સિંઘમ- 3 બનાવીશ પછી કોઈ બીજી ફિલ્મ બનાવીશ :રોહિત શેટ્ટી access_time 7:31 pm am IST\nબોલીવુડની ફિલ્મોના ભવ્ય સેટના નિર્માણ પાછળ કેટલો સમય અને કેટલા રૂપિયા ખર્ચાયા \nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજ��ર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nભાવનગર જિલ્લામાં કોરોના થી વધુ ૩ દર્દીના મોત : નવા ૫૦ પોઝિટિવ કેસ : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા ૬૦ પહોંચી access_time 8:30 pm IST\nસુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી access_time 8:16 pm IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nબીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST\nઅફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST\nઆગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST\nકર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણથી કોંગ્રેસ વિફરી : મામલો લઈને રાષ્ટ્રપતિ સમક્ષ જશે કે કોર્ટમાં પડકારાશે: બે વિકલ્પ access_time 12:00 am IST\nદેશમાં ભયનો માહોલ : પાકિસ્તાન જેવી સ્થિતિ access_time 3:19 pm IST\nમુખ્‍યમંત્રીના શપથ લેતા જ યેદિયુરપ્પા ખેડૂતો ઉપર ફીદાઃ દેવુ માફ કરવા જાહેરાત કરી access_time 5:50 pm IST\nસ્કાઉટ એન્ડ ગાઇડ દ્વારા એડવેન્ચર કેમ્પ સમ્પન access_time 4:15 pm IST\nસીતારામ તથા બજરંગ સોસાયટીમાં પેવરકામ access_time 4:15 pm IST\nહનુમાન મઢી પાસે નાણાંની ખેંચના કારણે ચીરાગ ધકાણે ફીનાઇલ પી લીધુ access_time 4:11 pm IST\nટંકારામાં પાણી પ્રશ્ને આંદોલન ઉગ્ર થવાના એંધાણ, જરૂર પડયે તાલુકાના વિવિધ ગામના સરપંચો-લોકો પણ જોડાશે access_time 12:49 pm IST\nવિસાવદરના આંબાજર ડેમમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ access_time 11:44 am IST\nધોરાજીના પીપળીયા ગામે વાવાઝોડા સાથે વરસાદઃ ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયીઃ વાહનો ફસાયા access_time 8:53 pm IST\nપવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિને એસજીવીપી ગુરુકુલ દ્વારા ચાલી રહેલ શિબિરાર્થી બહેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા access_time 12:13 pm IST\nજનઔષધિ સ્ટોરમાં દવા મળતી નથી, સરકારી પરિપત્ર નિષ્ફળતાનું કબુલાતનામું access_time 3:53 pm IST\nબોરસદની છેવાડાની સોસાયટીઓમાં રોગચાળો વકર્યો તાવ અને ઝાડા-ઉલ્ટીના રોગો:ઘેર-ઘેર માંદગીના ખાટલા access_time 12:03 pm IST\nતમે જે પરફયુમ નો ઉપયોગ કરો છો તેના વિશે જાણો છો\nલગ્ન પાર્ટીની શાન બનવુ છે તો પહેરો સ્ટાઈલીશ પાર્ટીવેર ગાઉન access_time 9:45 am IST\nઅમેરિકા પછી હવે ગ્વાટેમાલાએ પણ યરૂશલમમાં દૂતાવાસ ખોલ્યું access_time 6:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઇન્‍ડિયન ડોકટર્સ એશોશિએશન (IDA)'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં કોમ્‍યુનીટી માટે પેશન્‍ટ કેર, હેલ્‍થ એજ્‍યુકેશન, એકેડેમિક એક્ષલન્‍સ, સહિત વિવિધ ક્ષેત્રે ૧૯૮૩ની સાલથી મદદરૂપ થતું નોનપ્રોફિટ એશોશિએશનઃ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ આયોજીત વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ફંડ રેઇઝીંગ, મનોરંજન, એવોર્ડ એનાયત, સ્‍કોલરશીપ ચેક વિતરણ, સહિતના કાર્યક્રમો યોજાયા access_time 9:02 pm IST\n‘‘આનું નામ કોમી એકતા'': UAEમાં વસતા ભારતીય મૂળના ક્રિヘીયન વ્‍યવસાયી શ્રી સાજી ચેરીયનએ મુસ્‍લિમ કામદારો માટે મસ્‍જીદ બંધાવી આપીઃ access_time 11:02 pm IST\n‘‘યુ.કે.ઇન્‍ડિયા વીક'': બ્રિટનમાં આગામી ૧૮ જુનથી ૨૨ જુન ૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ બંને દેશો વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધોને વેગ આપવાનો હેતુ access_time 9:02 pm IST\nમધ્યપ્રદેશના મંત્રીની હરકતથી ભડકી ગઈ પ્રીતિ ઝિંટા: વ્યક્ત કર્યો ગુસ્સો:પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉઠાવ્યો સવાલ access_time 10:05 pm IST\nIPL -2018 :હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર બેંગ્લોરની 14 રને શાનદાર જીત access_time 12:12 am IST\nઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂર્ણ કર્યા પછી બ્રેક લેશે આમિર ખાન access_time 3:02 pm IST\nબાહુબલી ફેઈમ પ્રભાસ વ્યસ્ત :કરણ જોહરને ફિલ્મ માટે રેડ સિંગ્નલ આપ્યુ��� access_time 7:30 pm IST\n'દબંગ-3'ની રિલીઝ ડેટમાં થયો ફેરફાર access_time 3:03 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%9C%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%9A%E0%AA%BE/", "date_download": "2020-09-20T14:23:53Z", "digest": "sha1:T5HR7FD3CFBZ4CGSGZ2TH7SFEZO3OCJN", "length": 8965, "nlines": 134, "source_domain": "www.nutansaurashtra.com", "title": "નિર્ભયા કેસ : પવન જલ્લાદ ચાર દોષિતને ફાંસી આપશે | Nutan Samachar", "raw_content": "\nHome અન્ય રાજ્યો નિર્ભયા કેસ : પવન જલ્લાદ ચાર દોષિતને ફાંસી આપશે\nનિર્ભયા કેસ : પવન જલ્લાદ ચાર દોષિતને ફાંસી આપશે\nનિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રાયલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ટ્રાયલની પ્રક્રિયાના ભાગરુપે ચારેય અપરાધીઓના વજન જેટલા જ પુતળાને લઇને ટ્રાયલ થઇ ચુક્યા છે. બીજી બાજુ એવી ચર્ચા છે કે, જલ્લાદની પસંદગી પણ થઇ ચુકી છે. યુપીના મેરઠ શહેરમાં સૌથી જુના વિસ્તારમાં રહેતા એક પરિવારને જલ્લાદીની વિરાસત મળેલી છે. આ પરિવારના પવન જલ્લાદ દ્વારા નિર્ભયા કેસના ચારેય અપરાધીઓને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. ચારેય દોષિતોને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. દેશમાં આ પરિવારને લોકો જલ્લાદના પરિવાર તરીકે ઓળખે છે. ૧૯૫૦-૬૦ના દશકમાં આ પરિવારની પ્રથમ પેઢીના વડા લક્ષ્મણે દેશમાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓને ફાંસી ઉપર લટકાવી દેવાનું કામ કરતા હતા. હવે લક્ષ્મણ જલ્લાદના પરપોતા એટલે કે લક્ષ્મણ ઉર્ફે જલ્લાદપુત્ર કાળુરામ જલ્લાદના પુત્ર પવન દ્વારા અપરાધીઓને ફાંસી આપવામાં આવનાર છે. પાંચ ફાંસીમાં દાદાની મદદ પણ કરવામાં આવી હતી. પવન જલ્લાદે આ પહેલા આશરે ૫ ફાંસી દરમિયાન દાદા કાળુરામ જલ્લાદની મદદ કરી હતી. એ ગાળા દરમિયાન ફાંસી લગાવવાને લઇને પવને નાની નાની ચીજો પોતાના દાદા પાસેથી શીખી હતી. પવન જલ્લાદે કહ્યું છે કે, તે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે બિલકુલ તૈયાર છે. વિરાસતમાં તેમને આ કામ મળેલું છે. તેનું કહેવું છે કે, લાઇફની પ્રથમ વખત ફાંસીની સજા આપનાર તે જઇ રહ્યો છે જેમાં ચાર-ચાર અપરાધીઓને ફાંસીના ફંદા પર લટકાવવા માટે તે સંપૂર્ણપણે તૈયાર છે.\nPrevious articleકોઇપણ બેંકના એટીએમ પર ટૂંકમાં જ કેશ જમા થઇ શકશે\nNext articleઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં માવઠાનો માર\nપ. બંગાળ અને કેરળથી અલ કાયદાના ૯ આંતકીની ધરપકડ\nમુંબઈ ડોક પરથી આઈએનએસ વિરાટ અલંગ શિપ બ્રે���ીંગ યાર્ડ તરફ આવવા માટે રવાના થયું\nયુએઈથી આવેલા ખજૂર અને કુરાનની ખેપના સ્વિકાર મુદ્દે બે કેસ દાખલ\nદુનિયાના ચાર અબજ લોકો કોરોનાથી સંક્રમિત થશેઃ ચીનના ટોચના તજજ્ઞની આગાહી\nખેડૂતના પુત્ર યોશિહેડે સુગા બનશે જાપાનના આગામી વડા પ્રધાન\nરાજકોટં રેલ્વે સ્ટેશન ખાતે મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપઃ...\nદીવની યસ બેંકમાં પણ મહિનામાં ૫૦ હજાર ઉપાડી શકાશેઃ મેનેજર\nદિલ્હી સરકારનો મોટો નિર્ણય શહીદ સ્વાસ્થ્ય કર્મચારીનાં પરિવારને મળશે ૧-૧ કરોડ...\nરાજકોટઃ બેકાર પ્રૌઢનો બિમારીની સારવારનાં પૈસા નહીં મળતા આપઘાત\nઆગામી દાયકામાં પરિવર્તનની પ્રક્રિયા તેજ બનશે\nવસ્તી વધારાને કારણે બેરોજગારીનો દર વધ્યો છેઃ યોગી આદિત્યનાથ\nઅન્ય રાજ્યોમાંથી ચાલતા અને ગેરકાયદેસર વાહનોમાં આવતા શ્રમિકોને હવે રાજ્યમાં પ્રવેશ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sanjsamachar.net/news/details/245224/kapil-dev-is-a-player-who-has-reached-this-stage-with-hard-work-imran-khan", "date_download": "2020-09-20T14:14:22Z", "digest": "sha1:3J6GLTDUQXCXM3Y23RJXAZ6FG7IXMJEQ", "length": 9975, "nlines": 120, "source_domain": "www.sanjsamachar.net", "title": "કપિલદેવ સખત પરિશ્રમી અને જાત મહેનતથી આગળ આવેલ ખેલાડી: ઈમરાનખાન - Sanj Samachar", "raw_content": "\nકપિલદેવ સખત પરિશ્રમી અને જાત મહેનતથી આગળ આવેલ ખેલાડી: ઈમરાનખાન\nકપિલદેવે ઈમરાનખાનને પણ હાર્ડવર્કીંગ ક્રિકેટર ગણાવ્યા\nકપિલદેવ એક સખત પરિશ્રમ કરનાર અને જાતે જ તે શીખનાર ખેલાડી છે. મેં તેના જેવો પરિશ્રમી ખેલાડી જોયો નથી તેમ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર અને પીએમ ઈમરાનખાને જણાવ્યું હતું તો સામે પક્ષે કપિલદેવે પણ જણાવ્યું હતું કે ખાન સારો સખત પરિશ્રમી ખેલાડી છે.\nઉલ્લેખનીય છે કે કિક્રેટનાં ઈતિહાસમા ખુબ જ સન્માનીય ખેલાડી છે. તેના પ્રયાસોનાં કારણે ભારતને પ્રથમવાર 1983 માં વર્લ્ડકપ્નું ટાઈટલ મળેલ તેઓ રમતમાં લાંબા સમય સુધી મહાન ઓલ રાઉન્ડર રહ્યા હતા.\n1992 માં વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાનની ટીમના કેપ્ટન ઈમરાનખાને કપિલદેવને સખત પરિશ્રમી કહ્યા હતા.સામે પક્ષે કપિલદેવે જણાવ્યું હતું કે ઈમરાનખાન સારો દોડવીર ખૂબ જ નેચરલ અને સખત પરિશ્રમી ખેલાડી છે. જયારે તે શરૂ કરે છે.ત્યારે સામાન્ય લાગે છે.પરંતુ પછી તે ખૂબ જ હાર્ડ વર્કીંગ ફાસ્ટ બોલર બની જાય છે.\nદેશની સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો સાથે પત્રકારની ધરપકડ 19 September 2020 06:50 PM\nદેશમાં વધુ 93000 સંક્રમીત: ગુજરાતમાં પ્રથમ વખત પોઝિટિવ આંક 1400થ��� વધુ 19 September 2020 06:48 PM\n40 લાખ લોકો વીમા પ્રીમિયમ ન ભરી શક્યા 19 September 2020 06:45 PM\nકોરોના મહામંદીએ ભગવાનના સ્થાનને પણ કંગાળ કર્યા 19 September 2020 06:43 PM\nઆગામી સપ્તાહથી ચોમાસાની વિદાયનો પ્રારંભ 19 September 2020 05:40 PM\nદિશા પર ગેંગરેપ થયાનો પ્રત્યદર્શીનો ખુલાસો; મંત્રીના ગાર્ડની સંડોવણી 19 September 2020 05:35 PM\nસાઉદી અરબમાં 450 ભારતીયો ભીખ માંગવા મજબૂર 19 September 2020 05:30 PM\nભારતમાં 60 ટકા બાળકોને હજુ પણ ચાલીને જ શાળાએ જવું પડે છે 19 September 2020 05:27 PM\nમધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને ઉતારવા પાર્ટીની તૈયારી 19 September 2020 05:27 PM\nસરકારે અડધું કબુલ કર્યુ: 97 શ્રમિકોના લોકડાઉન હિજરત સમયે મૃત્યુ થયા 19 September 2020 05:25 PM\nહું મહારાષ્ટ્ર સરકારને 15 થી 20 કરોડનો ટેકસ ચૂકવું છું, મફતનું ખાનાર કોણ થયુ \nરાજનેતાઓના ફિટનેસ ફંડા : દાદાની ઉમરે પણ ‘ફિટ ભી, હિટ ભી\nરાજયસભા સાંસદ છું, પણ બેઠી છું લોકસભામાં છાયા વર્મા બોલ્યા તો ફરી વળ્યું હાસ્યનું મોજું\nચીન જો કોઈ અડપલું કરશે તો વળતો જવાબ અપાશે: રાજનાથ\nમોદી સહીતની હસ્તીઓ ચીનના જાસુસી રડારમાં\nદિશા પર ગેંગરેપ થયાનો પ્રત્યદર્શીનો ખુલાસો; મંત્રીના ગાર્ડની સંડોવણી\n‘રવિ કિશન ખુદ પણ ડ્રગ્સ લેતો’તો’ - અનુરાગ કશ્યપ\nસુશાંત કેસમાં સલમાનખાન સહીત 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવા હુકમ\nસુશાંત કેસમાં ખુલશે મહત્વના ભેદ: SITએ CBIના ઉચ્ચ અધિકારી સમક્ષ ખોલ્યું તપાસનું પોટલું\nસૌની સલામતીની દુઆ કરતાં બીગ બી\nરાજ્યમાં 134 તાલુકામાં વરસાદ, ડાંગના સુબીર, સુરતના ઉમરપાડા અને તાપીના ઉચ્છલમાં 4... 20 September 2020 02:05 PM\nરાજ્યના આઈબી વિભાગમાં કોરોના : 5 એસપી, રાજકોટના 1 ડીવાયએસપી અને 2... 20 September 2020 02:04 PM\nગુજરાતમાં આજે પણ ૧૪૦૦ થી વધુ કોરોના કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૨૧... 20 September 2020 01:40 AM\nરાજકોટમાંથી ૪ કિલો ગાંજો સાથે એક શખ્સ ઝડપાયો, બે લોકો રાજસ્થાનથી માલ... 20 September 2020 01:38 AM\nરાજકોટ : આજી - ૧ ડેમ ફરી ઓવરફ્લો, નીચાણ વાળા ગામોને એલર્ટ... 20 September 2020 01:36 AM\nખાદ્યતેલોમાં બેફામ તેજી: રસોડાના બજેટ ખોરવાયા 19 September 2020 05:45 PM\nકૌટુંબિક ભાણેજે 40 હજારમાં સોપારી આપી મામાની હત્યા કરાવી 19 September 2020 05:37 PM\n19 દિવસમાં ડીઝલ રૂા.1.87 અને પેટ્રોલ 91 પૈસા સસ્તુ 19 September 2020 05:32 PM\nરાજ્યના મહાનગરોમાં માત્ર રાજકોટ કોર્પો.નું ડેશબોર્ડ બંધ 19 September 2020 05:28 PM\nહસુભાઈ દવેનું સ્વાસ્થ્ય ‘સ્થિર’: ઓક્સિજન લેવલ જાળવવા તબીબોનો પ્રયાસ 19 September 2020 05:08 PM\nરાજ્યમાં 134 તાલુકામાં વરસાદ, ડાંગના સુબીર, સુરતના ઉમરપાડા ���ને તાપીના ઉચ્છલમાં 4... 20 September 2020 02:05 PM\nરાજ્યના આઈબી વિભાગમાં કોરોના : 5 એસપી, રાજકોટના 1 ડીવાયએસપી અને 2... 20 September 2020 02:04 PM\nગુજરાતમાં આજે પણ ૧૪૦૦ થી વધુ કોરોના કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૨૧... 20 September 2020 01:40 AM\nહવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ‘કાળ’ બન્યો : એક જ દિવસમાં 12ના મોત 19 September 2020 05:43 PM\nવિધાનસભા અઘ્યક્ષની ઓફિસ બહાર જ બે જવાન ‘માસ્ક’ વિના બેઠા હતા :... 19 September 2020 05:42 PM\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/not-maharashtra-gujarat-these-5-states-are-helping-improve-economy-after-lockdown-056582.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:50:45Z", "digest": "sha1:QSYPDXESO5OLOCPYW4TCL7ZLVEFIWSQ7", "length": 13001, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે | Not Maharashtra-Gujarat, these 5 states are helping improve economy after lockdown. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n5 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n48 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે\nભારતની જીડીપીમાં 27%નુ યોગદાન આપનાર 5 રાજ્ય અનલૉક 1.0માં દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં મદદ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દેશમાં અર્થવ્યવસ્થાનુ કેન્દ્ર મનાતા મહારાષ્ટ્ર કે ગુજરાત જેવા રાજ્યો નથી પરંતુ આ રાજ્યો છે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણા. દુનિયાનુ સૌથી મોટુ લૉકડાઉન ખુલ્યા બાદ આ પાંચે રાજ્યોએ આર્થિક ગતિવિધિઓએ ધીમે ધીમે ગતિ પકડવી શરૂ કરી દીધી છે. એલારા સિક્યોરિટીઝના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.\nઆ સ્ટડી વિજળીના ઉપયોગ, ટ્રાફિક મૂવમેન્ટ, જથ્થાબંધ બજારોમાં કૃષિ ઉત્પાદનો પહોંચવા અને ગૂગલ મોબિલિટી ડેટાના વિશ્લે��ણથી સામે આવી છે. મુંબઈમાં એલારા સિક્યોરિટીઝના એક અર્થશાસ્ત્રી ગરિમા કપૂરે આના વિશે માહિતી આપી છે. પંજાબ અને હરિયાણામાં વિજળીની માંગ વધી છે જેનાથી લાગે છે કે ખેતીની ગતિવિધિઓમાં ગતિ આવી રહી છે. અહીં સુધી કે દિલ્લીમાં પણ વિજળીની માંગ વધતી દેખાઈ રહી છે. કપૂરનુ કહેવુ છે કે, દેશમાં ગતિવિધિઓમાં તેજી દેખાઈ રહી છે પરંતુ તે હાલમાં છૂટીછવાઈ જ દેખાઈ રહી છે.\nમહારાષ્ટ્ર-ગુજરાતમાં હજુ ઘણા પ્રતિબંધો\nજ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોમાં કોરોના વાયરસના જોખમને જોતા હજુ પણ ઘણા પ્રકારના પ્રતિબંધો છે. માટે અર્થતંત્ર માટે આ ધૂરંધર રાજ્યો હાલમાં ગતિ આપવામાં પાછળ પડતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 203 લાખ કરોડની છે.\nશૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી\nતમને જણાવી દઈએ કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રણમાં છે ત્યાં 8 જૂનથી શૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ગરિમા કપૂરનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે સૌથી મોટુ સ્ટિમુલસ પેકેજ સામાન્ય આર્થિક ગતિવિધિનુ ચાલુ રહેવાનુ છે અને સરકાર હવે આ દિશામાં કામ કરી રહી છે.\nCyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત-રાજસ્થાનમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના, એમપી-ઓરિસ્સામાં પૂરનો પ્રકોપ\nકર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ\nકોરોના: કર્ણાટક સરકારે ગણેશ ચતુર્થીને લઇ જારી કરી ગાઇડલાઇન\nરાજસ્થાનમાં ન ચાલ્યો MP-કર્ણાટક વાળો પેંતરો, વિરોધીઓને મળ્યો મુંહતોડ જવાબ: ગેહલોત\nબેંગલુરુ હિંસાઃ મેજિસ્ટ્રેટ કરશે તપાસ, નુકશાનની થશે ભરપાઈ\nકર્ણાટક હિંસા: ધારાસભ્ય શ્રીનિવાસે સુરક્ષાની માંગ કરી, કહ્યું- બહારના લોકો મારું ઘર સળગાવી નાખશે\nબેંગલુરુ હિંસામાં 60 પોલિસકર્મી ઘાયલ, પોલિસના ગોળીબારમાં 2ના મોત, કર્ફ્યુ\nબેંગલુરુઃ ભડકાઉ પોસ્ટના કારણે કોંગ્રેસ MLAના ઘરે તોડફોડ, આગચંપી\nભારે વરસાદથી કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ, અલુવાનુ શિવ મંદિર પાણીમાં ડૂબ્યુ\nકર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલે દાખલ\nકેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ\nkarnataka bengaluru kerala tamil nadu punjab haryana economy maharashtra gujarat indian economy gdp mumbai કર્ણાટક બેંગલુરુ કેરળ તમિલનાડુ પંજાબ હરિયાણા અર્થતંત્ર મહારાષ્ટ્ર ગુજરાત ભારતીય અર્થતંત્ર જીડીપી મુંબઈ\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/22-10-2018/24912", "date_download": "2020-09-20T13:44:40Z", "digest": "sha1:P7KWE5JI2Z3WFSX37IIEN2VIHPPQVOBX", "length": 14893, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકાના ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યો", "raw_content": "\nઅમેરિકાના ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યો\nઅમેરિકા સ્થિત ઇંડીયાના પોલીસ ચિડીયાઘર એ જણાવ્યું કે આ સપ્તાહમાં એક સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યો. અને આ બંને પાછલા ૮ વર્ષથી એક સાથે રહેતા હતા. ચિડીયાઘરએ એક બ્યાનમા જણાવ્યું કે આ મામલાની પૂરી સમીક્ષા કરવામાં આવશે. નિયાક એક શાનદાર સિંહ તો. જેને આપણે સૌ હંમેશા યાદ રાખીશું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nમોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ ���વ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ access_time 7:10 pm IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST\nઅમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST\nભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST\nબિહારમાં રાક્ષસ રાજ : તેજસ્વી યાદવ કહે છે\nજીએસટી રિટર્ન દાખલ કરવા માટેની અંતિમ તારીખ વધી છે access_time 12:00 am IST\nMe Too મામલે તત્કાળ સુનાવણીનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર access_time 8:32 pm IST\nલાખાજીરાજ રોડ ઉપર કોન્ટ્રાકટર સોહનલાલ બલાઇના ૮૯ હજારના મોબાઇલની ચોરી access_time 12:16 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભુગર્ભ ગટરનું શુધ્ધ કરાયેલ પાણી બગીચામાં વાપરશે access_time 4:01 pm IST\nત્રણ દિવસ પહેલા ઝેર પી લેનારા અમરાપરના લાલજી રાઠોડનું મોત access_time 11:49 am IST\nમુખ્યમંત્રી રૂપાણી અને જસ્ટિઝ સુભાષ રેડ્ડીના હસ્તે બોટાદમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું access_time 7:29 pm IST\nવલભીપુર રાજવી અને જવાહરલાલ નહેરૂ સાથેના સ઼ભારણા access_time 12:06 pm IST\n''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' ખાતે રાજવીઓના નામનો ઉલ્લેખ કરોઃ શંકરસિંહ વાઘેલા access_time 11:50 am IST\nવિશાલા બ્રીજની હાલત ખૂબ કફોડી છતાં તંત્ર ઉદાસીન છે access_time 9:40 pm IST\nઆણંદ: રેલવે સ્ટેશન પર મુસાફરને નજીવી બાબતે માર મારી લૂંટ ચલાવી બે શખ્સો ફરાર access_time 5:44 pm IST\nખંભાત નજીક વાછરડાની છોડી કરનાર શખ્સ પોલીસના સકંજામાં access_time 5:44 pm IST\nપર્વતની ટોચે પ્રપોઝ કરનાર આ પ્રેમી યુગલ કોણ છે\nહવે હોંગકોંગમાં બની રહ્યાં છે પાઇપમાં ઘર: ટ્યુબ હોમમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ access_time 9:16 am IST\nયુએસ ઇન્ટરમીડીયેટ મીસાઇલ વિકસિત કરશે તો અમે જવાબ આપીશું : રૂસ access_time 11:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોને બિરદાવતા પ્રાંતિય આગેવાન ડેવિડ મખુરાઃ મહાત્મા ગાંધીના વખતથી રંગભેદ નાબુદી, ભ્રષ્ટાચાર નાબુદી તથા અર્થતંત્રને મજબુત બનાવવામાં સ્થાનિક ભારતીયોના સહયોગની પ્રશંસા કરી access_time 9:19 pm IST\nભારત આવતા વિદેશીઓ માટે મેડીકલ ટ્રીટમેન્ટ સરળ બનશેઃ અલગ મેડીકલ વીઝા લેવાની જરૂર નહીં પડે access_time 9:20 pm IST\nવિદેશોમાં સંપતિ ધરાવતા ભારતીયો વિરૂધ્ધ CBDTની તપાસ શરૃઃ ઇન્કમટેક્ષ રીટર્નમાં દર્શાવી ન હોય તેવી સંપતિ તથા પ્રોપર્ટી ધરાવતા ભારતીયો વિરૂધ્ધ કડક પગલા લેવાશેઃ CBDT ચેરમેન સુશીલ ચંદ્રા access_time 9:21 pm IST\nબુમરાહ પાકિસ્તાનના 5 વર્ષના ફેન્સથી થયો ઇમ્પ્રેશ : શેયર કર્યો વિડિઓ access_time 5:42 pm IST\n૨૦૧૧ થી ૨૦૧૨ સુધીમાં ૧પ આંતરરાષ્ટ્રીય મેચ ફીકસીંગ : અલ જજીરા ન્યુઝ ચેનલ access_time 10:12 pm IST\nએશિયન ચેમ્પ્યન્સ ટ્રોફીમાં ભારતની જીતની હેટ્રિક: જાપાનને 9-0થી કર્યું પરાસ્ત access_time 5:42 pm IST\nઅર્જુન કપૂરની દાદી પરિણીતી ચોપરાને બનાવવા માંગે છે વહુ access_time 5:22 pm IST\nકયા ખુબ લગતી હો... ગોપી બહૂની તસ્વીરો મચાવી રહી છે ધમાલ access_time 9:18 am IST\nઐતિહાસિક ફિલ્મના રોલથી અત્યંત ખુશ છે સૈફ અલી ખાન access_time 9:19 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%A6%E0%AB%88%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80%E0%AA%AB%E0%AA%B3/", "date_download": "2020-09-20T13:02:58Z", "digest": "sha1:NKJYLOS2LEO4VSSMMXLBQE5XRTQO5OSH", "length": 7859, "nlines": 146, "source_domain": "www.nutansaurashtra.com", "title": "દૈનિક રાશીફળ | Nutan Samachar", "raw_content": "\nHome અન્ય કેટેગરી આજનું રાશિ ભવિષ્ય દૈનિક રાશીફળ\nમેષ(અ.લ.ઈ.) :- ભૂમિ-સંપત્તિના સોદામાં લાભ થવાની સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે.\nવૃષભ(બ.વ.ઉ.) :- આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી.\nમિથુન(ક.છ.ઘ.) :- તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે.\nકર્ક(ડ.હ.) :- મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.\nસિંહ(મ.ટ.) :- પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે.\nકન્યા(પ.ઠ.ણ.) :- મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ.\nતુલા(ર.ત.) :- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાન રાખવું. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.\nવૃશ્ચિક(ન.ય.) :- પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ભાગીદારી પર ગહન શોધનો યોગ.\nધન(ભ.ધ.ફ.ઢ.) :- આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ.\nમકર(ખ.જ.) :- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.\nકુંભ(ગ.શ.સ.) :- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.\nમીન(દ.ચ.ઝ.) :- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ.\nNext articleપ્રાણીઓ પર ભયંકર અત્યાચાર\nવડાપ્રધાન સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કમ્પ્યૂટર હેક\nરાજકોટ : બાળકોને ઉઠાવી વેંચી નાખતી ટોળકીનાં બે મહિલા સહિત ત્રણને...\nજામનગરમાં ભાવી ડોક્ટરે યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ\nજામનગરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકોઃ કોઇ જાનહાનિ નહિ\nચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહ ૨૨ જૂને રશિયા જશે\n‘આરોગ્ય સેતુ’ એપથી ૩૦૦ નવા હોટસ્પોટની જાણકારી મળી\n ઇ-સીમ ફ્રોડ દ્વારા વધતા છેતરપિંડીના બનાવો\nબીએસઇના મુખ્ય શેરોની હલચલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/hindi-sahitya/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%A4%E0%A5%8B%E0%A4%A4%E0%A5%8D%E0%A4%B0-%E0%A4%9A%E0%A4%BE%E0%A4%B2%E0%A5%80%E0%A4%B8%E0%A4%BE/", "date_download": "2020-09-20T13:39:31Z", "digest": "sha1:T6VU4TC6U3GB7JZ6KTFWSTA2XIXAFVYV", "length": 9141, "nlines": 299, "source_domain": "kavijagat.com", "title": "स्तोत्र / चालीसा – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજ��ન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/najma-heptulla-photos-najma-heptulla-pictures.asp", "date_download": "2020-09-20T14:52:36Z", "digest": "sha1:WAQKFMVWB3FACNYF5WJBGJAQ674WSI5L", "length": 8013, "nlines": 119, "source_domain": "celebrity.astrosage.com", "title": "નજમા હેપ્પુલ્લા ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » નજમા હેપ્પુલ્લા ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nનજમા હેપ્પુલ્લા ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nફોટો એક વ્યક્તિ વિશે ઘણું બધું પ્રગટ કરે છે. હકીકત માં, ચિત્ર એક સારો શરૂઆતી બિંદુ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે ભવિષ્ય ની આગાહી ની પ્રાચીન ભારતીય શાખા નો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્ર ને ફ્રેનોલોજી માં મોટાભાગે અનુવાદ કરી શકાય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા માં સામુદ્રિક એક અગત્ય નો ભાગ છે જે શારીરિક સંરચના જોઈને વ્યક્તિ વિશેષ માટે આગાહી કરી શકે છે. હસ્તશાસ્ત્ર ફ્રેનોલોજી નો એક ભાગ છે જ્યાં વ્યક્તિ ની હથેળી નો અભ્યાસ કરી તેના ભવિષ્ય ની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવે છે. હસ્તશાસ્ત્ર (હસ્તરેખા) તેના પિતરાઈ સામુદ્રિક શાસ્ત્ર કરતા વધારે પ્રખ્યાત છે. Astrosage.com તમને ફોટો ગે��રી આપે છે, જેમાં મુકેલી છબીઓ અને ચિત્રો તમને એને સમજવા માં મદદ કરશે.\nપાઓ નજમા હેપ્પુલ્લા ફોટો ગેલરી, નજમા હેપ્પુલ્લા ચિત્ર, અને નજમા હેપ્પુલ્લા છબીઓ જે તમને સામુદ્રિક, ફ્રેનોલોજી, હસ્તશાસ્ત્ર / હાથ વાંચવું, જ્યોતિષ શાસ્ત્ર અને બીજી આગાહી માટે ની પદ્ધતિઓ માં મદદ કરશે. આ એક વિસ્તરણ છે નજમા હેપ્પુલ્લા જ્યોતિષ શાસ્ત્ર અને નજમા હેપ્પુલ્લા જન્માક્ષર વચ્ચે જે તમે astrosage.com પર જોઈ શકો છો. આ નજમા હેપ્પુલ્લા ચિત્ર વિભાગ નિયમિત રૂપે અપડેટ થાય છે.\nનજમા હેપ્પુલ્લા 2020 કુંડળી and જ્યોતિષ\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nનજમા હેપ્પુલ્લા કારકિર્દી કુંડળી\nનજમા હેપ્પુલ્લા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nનજમા હેપ્પુલ્લા 2020 કુંડળી\nનજમા હેપ્પુલ્લા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/gujarat-coronavirus-cases-updates-on-20th-june-2020-ag-991702.html", "date_download": "2020-09-20T14:14:57Z", "digest": "sha1:J2AI6E42U6O4DEBX3TRRRAQRTNTTIFIX", "length": 22432, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat coronavirus cases updates on 20th june 2020 ag– News18 Gujarati", "raw_content": "\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી\nઅમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 539 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 20 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 306 કેસ નોંધાયા છે.\nઆરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 539 કેસમાં અમદાવાદમાં 306, સુરતમાં 103, વડોદરામાં 43, ભરુચ 12, ભાવનગર 9, ગાંધીનગર અને નર્મદા 8-8, જામનગર 7, મહેસાણા, રાજકોટ, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 4-4, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને નવસારીમાં 3-3, મહીસાગર, ખેડા અને વલસાડમાં 2-2, પંચમહાલ, કચ્છ, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.\nઆ પણ વાંચો - પાલડીની કૃષિ ભવન બિલ્ડીંગ જર્જરિત, કર્મચારીઓ ભયના ઓથાર નીચે કરી રહ્યા છે કામ\nરાજ્યમાં કોરોનાના કારણે 20 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16, સુરતમાં 4 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1639 થયો છે.\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 418, સુરતમાં 52, વડોદરામાં 20, પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 5-5, બનાસકાંઠા, ગાંધીનગર અને ભાવનગરમાં 4-4, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 3-3, અમરેલી, પાટણ અને જુનાગઢમાં 2-2, બોટાદ, દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.\nરાજ્યમાં અત્યારે કુલ 6396 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6330 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 18702 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનુ�� મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/bravo-takes-on-dhoni-says-need-to-play-t20-world-cup/sports/", "date_download": "2020-09-20T14:43:46Z", "digest": "sha1:OGQ5SCN7UT7IOPAANS57KB7CHGPVQS77", "length": 10817, "nlines": 112, "source_domain": "trishulnews.com", "title": "ધોની ને લઈને બ્રાવોનો ખુલાસો, કહ્યું જરૂર રમશે ટી-20 વર્લ્ડ કપ - Sports", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Sports ધોની ને લઈને બ્રાવોનો ખુલાસો, કહ્યું જરૂર રમશે ટી-20 વર્લ્ડ કપ\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nધોની ને લઈને બ્રાવોનો ખુલાસો, કહ્યું જરૂર રમશે ટી-20 વર્લ્ડ કપ\nદિગ્ગજ કેરેબીઆઈ ઓલરાઉન્ડર બ્રાવોએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ને લઈને મોટું નિવેદન આપ્યું છે.\nબ્રાવો નું કહેવું છે કે મહેન્દ્રસિંહ ધોની આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા માં થનાર icc t-20 વર્લ્ડ કપ 2020 માં ભાગ લેશે અને આ બાબતે તેમને કોઇ શંકા નથી.\nબ્રાવોએ કહ્યું કે,”ધોનીએ સન્યાસ નથી લીધો, એટલા માટે મને લાગે છે કે તે ટી-20 વર્લ્ડકપમાં રમશે.ધોની ક્યારેય પણ ક્રિકેટની બહારની વસ્તુઓ થી પ્રભાવિત નથી થયા, તેમણે અમને શીખવાડ્યું છે કે અમે ગભરાવું નહીં અને અમારી ક્ષમતા ઉપર ભરોસો રાખીએ.”\nહાલમાં જ બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાનું એલાન કર્યું છે. બ્રાવો ધોની સાથે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમે છે.\nજણાવી દઇએ કે વર્લ્ડકપ 2019 દરમ્યાન ધોની પોતાની ધીમી ગતિની બેટિંગને કારણે આલોચકોના નિશાને રહ્યા હતા.\nતેઓ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ની સેમિફાઇનલમાં રન આઉટ થઈ ગયા હતા જા જેના પછી ભારતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.\nટીમ ઈંડિયા ના વર્લ્ડ કપ થી બહાર થઇ ગયા બાદ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રેક લીધો હતો. આ દરમિયાન તેમણે આર્મી યુનિટ સાથે કશ્મીરમાં 15 દિવસ પસાર કર્યા. વર્લ્ડ કપ બાપથી તેઓ કોઈપણ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ નો ભાગ નથી બન્યા.\nશાસ્ત્રીએ કહ્યું હતું કે ધોનીએ દેશ માટે ઘણી સિદ્ધિઓ મેળવી છે. લોકો આટલું જલ્દી કેમ નક્કી કરી લે છે કે તે સન્યાસ લઇ લેશે કદાચ તેમની પાસે વાત કરવા માટે અન્ય કોઈ મુદ્દો નથી.\nજણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં કહેવાયું હતું કે ધોની ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે જાન્યુઆરીમાં ટીમમાં પાછા ફરી શકે છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleજાણો હાર્દિક પટેલે ભાજપના કયાં નેતાને મારવાની વાત કરી\nNext articleહું સાવરકર નથી કે માફી માંગુ- રાહુલ, મોદી છે તો મંદી શક્ય છે- પ્રિયંકા, ઘર બહાર આવો આંદોલન કરો- સોનિયા\nવિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…\n14 મહિના પછી મેદાનમાં જોવા મળશે ધોની, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WelcomeBackDhoni\n43.5 કરોડમાં વેચાયેલ આ 7 ગુજરાતી ક્રિક્રેટરોનો IPLમાં રહેલો છે દબદબો…\nપ્રેક્ટિસ દરમિયાન યુઝ્વેન્દ્ર ચહલને એવી જગ્યાએ બોલ વાગ્યો કે, સીધો જમીન પર જ ઢળી પડ્યો -જુઓ વિડીયો…\nપૂર્વ ક્રિકેટર સચિનનું કોરોનાથી થયું મોત- બનાવ્યા હતા કેટલાય રેકૉર્ડ\nત્રીજી વનડે માં પણ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 24 રને હરાવી જીતી શ્રેણી\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/gujarati-movies/about-gujarati-actor-naresh-kanodia-and-few-facts-about-him/articleshow/73974779.cms", "date_download": "2020-09-20T13:00:45Z", "digest": "sha1:WJNLV6HHYDPO46HJJXVV5JJDBJ5KPJJX", "length": 10727, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમાત્ર એક્ટિંગ નહીં, સિંગર-સંગીતકાર તરીકે પણ સફળ રહી ચૂક્યા છે નરેશ કનોડિયા\nગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.\nનરેશ કનોડિયાનો જન્મ ગરીબ મિલ કામદારના પરિવારમાં થયો, તેમણે સિંગર અને ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી અને આ સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાયા હતા. તેઓ એટલા સફળ થયા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેઓ મહેશ-નરેશની જોડી તરીકે ઓળખાયા. વર્ષ 1980ના દાયકામાં મહેશ-નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા સહિત એશિયાના વિવિધ દેશોમાં સ્ટેજ શો પરફોર્મ કર્યા. નરેશ કનોડિયા અત્યાર સુધી 300 કરતા વધારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે.નરેશ કનોડિયાની સફળ ફિલ્મોમાં જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, કડલાની જોડ, તમે રે ચંપો ને અમે કેળ, મા-બાપને ભૂલશો નહી વગેરેનો સમાવેશ થાય છે.\nનરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું. નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય 1980 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.\nફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે. નરેશ કનોડિયાનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોનો એક્ટર છે. જ્યારે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ ગુજરાતી સિનેમાનો સફળ ચહેરો છે. તેમનું જીવનવૃત્તાંત સૌના હૃયમાં હંમેશ: મહેશ-નરેશ વર્ષ 2011માં પ્રકાશિત થયું હતું.\nનરેશ કનોડિયાને જોહ્ની જુનિયરના નામથી પણ ઓળખવામાં આવે છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગ���જરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગુજરાતી ફિલ્મમાં જોવા મળશે 'સાવધાન ઈન્ડિયા'નો સુશાંતસિંહ, જુઓ 'ચીલઝડપ'નું ટ્રેલર આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nવડોદરાગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ કર્યું હતું ગણપતિ અને કાલીનું પૂજન\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nદેશભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પાસ કરાયા કૃષિ બીલ\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશCovid-19: બુધવાર બાદ દેશમાં નવા ટેસ્ટમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nઅમદાવાદ19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી\nઅમદાવાદ1,000 સ્કૂલોના અસ્તિત્વ પર લટકતી તલવાર, સરકાર પાસે આર્થિક પેકેજની માગ\nદેશખેતી સાથે સંકળાયેલા 3 બિલ પર રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં શું થશે\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2019/11", "date_download": "2020-09-20T14:15:08Z", "digest": "sha1:7NSUZURLGJCF4LCZBZMD4W5EEL3N2CAA", "length": 9802, "nlines": 119, "source_domain": "www.mitixa.com", "title": "November 2019 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસમંદર યાદ આવે છે\nરખડતી રેત જોઈને સમંદર યાદ આવે છે,\nનદીનાં હેત જોઈને સમંદર યાદ આવે છે.\nહથેળીનાં મુલાયમ શહેરમાં ભૂલો પડું ત્યારે\nસમયનાં પ્રેત જોઈને સમંદર યાદ આવે છે.\nહવાના દીર્ઘ આલિંગન પછી થથરેલ ફુલોમાં,\nપ્રણય સ���કેત જોઈને સમંદર યાદ આવે છે.\nમીંચાતી આંખ, ભીના હોઠ, બળતાં શ્વાસના જંગલ,\nલિબાસો શ્વેત જોઈને સમંદર યાદ આવે છે.\nસુશીતલ ચાંદનીમાં ભડભડે હૈયે અગન ‘ચાતક’,\nક્ષણો અનપેત જોઈને સમંદર યાદ આવે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપાંદડી વાયરાને વળગી શું કામ \nમળતા રહો તો ઘણું સારું\nપગ મને ધોવા દ્યો\nઝૂલણ મોરલી વાગી રે\nએક જ દે ચિનગારી\nચૈતર કોણે દીઠો રે લોલ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-lonely-businessman-is-looking-for-a-beautiful-and-successful-woman-113287", "date_download": "2020-09-20T14:48:30Z", "digest": "sha1:EAKDCB4BB5EJPNDP5RZERLGPECNVIEZM", "length": 6575, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "offbeat news lonely businessman is looking for a beautiful and successful woman | - news", "raw_content": "\nઆ કરોડપતિ માલિકને લગ્ન કરીને લક્ઝરી હૉલિડેઝ પર જવું છે: છે કોઈ ધ્યાનમાં\n૨૫૦ લાખ ડૉલરની સંપત્તિ ધરાવતો લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની આરઈએલ કૅપિટલનો માલિક ઍન્ડી એવી જીવનસંગિની શોધી રહ્યો છે\nમલ્ટિ-મિલ્યનેર ઍન્ડી સ્કૉટ જીવનમાં સફળતા મેળવ્યા બાદ હવે પોતાની અંગત જિંદગી પર ધ્યાન આપવા માગતો હોવાથી ૪૧ વર્ષની વયે પોતાને માટે યોગ્ય પાત્ર તલાશી રહ્યો છે. ૨૫૦ લાખ ડૉલરની સંપત્તિ ધરાવતો લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની આરઈએલ કૅપિટલનો માલિક ઍન્ડી એવી જીવનસંગિની શોધી રહ્યો છે જેને હવામાં ઊડવાનો તેમ જ બરફમાં સ્કીઇંગ કરવાનો શોખ હોય એ હિસાબે સંબંધ બરાબરીમાં જ શોભે એથી તે ઇચ્છે છે કે તેની પત્ની વિનમ્ર અને સુંદર હોવાની સાથે પોતાના ક્ષેત્રમાં સફળ અને પૈસાપાત્ર પણ હોવી જોઈએ.\nઆ પણ વાંચો : મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો\nઆ પહેલાં ઍટમિક કિટન સ્ટાર લીઝ મૅક ક્લેરન નામની તેની ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેને હવામાં ઊડવાનો ડર લાગતો હતો. ઍન્ડીનું કહેવું છે કે તેઓ બન્ને સારા મિત્ર છે, પણ મને રોમાંચક અને ઍડ્વેન્ચર્સ જીવનશૈલી પસંદ છે, જ્યારે તે શાંતિપ્રિય છે.\nઍન્ડી ૨૬ વર્ષની વયે કરોડપતિ બન્યો હતો, પરંતુ ૩૦ વર્ષની વયે એક નાણાકીય કટોકટીમાં તેણે પોતાની મૂડી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ફરીથી તેણે પોતાના બિઝનેસ પર ધ્યાન આપીને કંપનીને નવી ઊંચાઈએ લઈ ગયો અને હવે કંપની સધ્ધર હોવાથી તે પોતાના જીવનમાં સેટલ થવા યોગ્ય ��ાત્રની શોધ કરી રહ્યો છે.\nભવિષ્યમાં અપાર્ટમેન્ટનું સ્થાન આ લિવીંગ પોડ લેશે\nઅઢી કરોડમાં વેચાયેલાં બાપુનાં ચશ્માં ન વેચાય તો નિકાલ કરવાનું કહેલું સેલરે\nદિલ્હીથી લંડન હવે બસમાં કરી શકશો પ્રવાસ, જાણો કેટલા દિવસ કરવી પડશે મુસાફરી\nનવજાત બાળકને જન્મતાની સાથે 12 કલાકમાં થયો કોરોના\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઆખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા\n જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર\nડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું ઝેરનું પૅકેટ\nદેખાવમાં હરિયાળું સ્વર્ગ લાગતા વર્ટિકલ ફૉરેસ્ટ જેવા બિલ્ડિંગો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/kamathipuras-5-sex-worker-hiv-positive-no-drugs-no-one-time-meal-for-5-months-in-lockdown-127714850.html", "date_download": "2020-09-20T15:23:32Z", "digest": "sha1:3XVANUZDZY42U6EB6AYL5RUU6B57HR6R", "length": 14506, "nlines": 81, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Kamathipura's 5% sex worker HIV positive, no drugs, no one-time meal for 5 months in lockdown | કમાઠીપુરાની 5% સેક્સ વર્કર HIV પોઝિટિવ, લોકડાઉનમાં 5 મહિનાથી ન તો દવાઓ મળી, ન એક ટાઇમનું ભોજન - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમુંબઈના રેડ લાઈટ એરિયાથી રિપોર્ટ:કમાઠીપુરાની 5% સેક્સ વર્કર HIV પોઝિટિવ, લોકડાઉનમાં 5 મહિનાથી ન તો દવાઓ મળી, ન એક ટાઇમનું ભોજન\nમુંબઈ7 દિવસ પહેલાલેખક: મનિષા ભલ્લા\nઆમના બાળકો સ્કૂલે જઈ શકતા નથી, કમાણી માટે ગ્રાહક તો નથી જ, અન્ય પ્રવાસીઓ પોતાના ગામડે જઈ શકે છે પરંતુ આ તો પોતાના ગામે પણ જઈ શકતા નથી\nલોકડાઉનમાં ભણેલા અને સારા ઘરની છોકરીઓ પણ દેહ વેપારમાં આવી ગઈ, તે એપથી ધંધો કરે છે, જેનાથી અમારા વ્યવસાયમાં તકલીફ વધશે\nમુંબઈ અનલોક થઈ ગયું છે. કેટલાક લોકો તેમના કામમાં લાગ્યા છે, કેટલાક કામની શોધમાં છે, પરંતુ કમાઠીપુરાની સાંકડી શેરીઓમાં મકાનો, ગૂંગળામણ અને ઘરના નાના-નાના દુર્ગંધ ભરેલા રૂમમાં કામ કરતી સેક્સ વર્કર પાસે કોઈ કામ નથી, અને ન તો સરકાર તેમની કાળજી લઈ રહી છે. પરિણામે, ભૂખમરો આવી ગયો છે.\nકમાઠીપુરાની એ દેશના સૌથી મોટા રેડ લાઈટ એરિ���ામાંથી એક છે. અહીં ભારતભરમાંથી મહિલાઓ આવે છે અથવા લાવવામાં આવે છે અને વેચાય છે. અહીંથી, સેક્સ વર્કર્સ કોલ પર બહાર જતા નથી, પરંતુ ગ્રાહકો અહીં આવે છે. કોરોનાએ અહીં 3500 જેટલા સેક્સ વર્કર્સને રસ્તે લાવી દીધા છે.\nસેક્સ વર્કર જે દવાઓ પર છે તેમની હાલત વધુ ખરાબ છે. લોકડાઉન દરમિયાન સરકારી દવાખાનામાંથી આ દવાઓ મળી ન હતી. હજી પણ મળી રહી નથી. તેમના બાળકો શાળાએ જઇ શકતા નથી, કમાણી માટે કોઈ ગ્રાહક નથી. બ્રોથલના થ્રેશોલ્ડ પર શણગારવામાં આવેલી સંવરી છે, એક વૃદ્ધ મહિલા, જેને તે 'મમ્મી' કહે છે.\n'મમ્મી' ની દેખરેખ હેઠળ ઘરની અંદર ત્રણ-ચાર છોકરીઓ શરીરનો વેપાર કરે છે. ઘણાં સેક્સ વર્કર દાળ અને રોટલીની શોધમાં રસ્તા પર ઉભા છે. પરંતુ દૂર-દૂર સુધી કોઈ આશા નથી. છેલ્લા પાંચ મહિનાથી એક દિવસમાં 100 રૂપિયાની પણ આવક થઈ નથી.\nકમાઠીપુરામાં લગભગ 3500 સેક્સ વર્કર રહે છે. તેઓ ધંધા થકી પરિવાર અને બાળકોનો શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા હતા. કોરોનાને કારણે તેમની આજીવિકા નષ્ટ થઈ ગઈ છે.\nઅહીં રહેતી એક સેક્સ વર્કર રેશ્મા કહે છે, હું તમને શું કહું, કમાઠીપુરાની બધી ગલીઓ લોકડાઉનમાં સીલ થઈ ગઈ હતી. પોલીસનો કડક બંદોબસ્ત હતો. પોલીસે ન તો અહીંના માણસોને બહાર ફરવા જવા દીધા કે ન તો અમને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપી. જો કોઈ છુપાઈને આવતું હતું તો પોલીસ દોડી આવી તેમને મારી નાખતી હતી. હવે તો રસ્તાઓ પણ ખુલી ગયા છે અને પોલીસ પણ જતી રહી છે, તેમ છતાં કોઈ ગ્રાહક આવી રહ્યા નથી.\nસેક્સ વર્કર રેખાને અસ્થમાનો રોગ છે. પહેલાં, તે નજીકની સાયન હોસ્પિટલમાંથી દવાઓ મફતમાં લાવતી હતી, પરંતુ હવે દવાઓ પાંચ મહિનાથી સમાપ્ત થઈ ગઈ છે. તે અસ્થમાથી એટલી હેરાન છે કે તેણે દવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું છે. તેની સાથે ઉભેલી નૂરાં HIV પોઝિટિવ છે, જેની પાસે પાંચ મહિનાથી દવાઓ નથી.\nનૂરાંની જેમ, અહીં રહેતા 5% સેક્સ વર્કર્સ HIV પોઝિટિવ છે. તેઓ ન તો ઘરે જઈ શકે છે, ન અન્ય કોઈ કામ શોધી શકે છે. તે કમાતી હતી, ત્યાં સુધી પરિવાર તેની પાસેથી પૈસા લઈ લેતું હતું, હવે કામ બંધ થયું તો પરિવારે સંબંધ સમાપ્ત કરી નાખ્યો.\nરેખા કહે છે કે થોડા જ ગ્રાહકો આવી રહ્યા છે. એક દિવસમાં 100-200 રૂપિયાની આવક થાય છે. અગાઉ ન નાણાંની અછત હતી અને ન ગ્રાહકની. અમારા ઘરનું ભાડુ પણ માફ કરાયું નથી. એક દિવસનું ભાડુ 100થી 150 રૂપિયા છે. આ વિસ્તારમાં, સેક્સ વર્કર સાંજે તૈયાર થઈને રસ્તાઓ પર આવી જાય છે. અહીં તેઓને ગ્રાહક�� મળે અથવા જુના ગ્રાહકો આવે છે અને તેઓને ગમે તે છોકરીને પસંદ કરે છે. વર્ષોથી અહીં આવું જ થઈ રહ્યું છે.\nતાબિશ ખત્રી વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. નજીકમાં પોશ કોલોનીમાં રહે છે. લોકડાઉન દરમિયાન, જ્યારે તેમણે તેમની મુશ્કેલ પરિસ્થિતિ જોઈ, ત્યારે સેક્સ વર્કરમાં માટે કામ કરતી સાઈ સંસ્થામાં જોડાયા. તાબિશ અહીં છેલ્લા 5 મહિનાથી રાશન આપી રહ્યા છે.\nસાંઈ સંસ્થા અહીં સેક્સ વર્કર્સને મદદ કરવા માટે કામ કરી રહી છે. તેમને રેશન આપે છે.\nસોનિયા બંગાળની છે, જ્યાં તેણે તેના વૃદ્ધ માતા-પિતાને પૈસા મોકલવાના છે. પરંતુ લોકડાઉનને કારણે તે ન પોતાના પૂરતું કમાઈ શકે છે અને ન પૈસા ઘરે મોકલી શકશે. તે કહે છે કે અમે કમાણીની બીજી કોઈ રીત અપનાવી શકીએ નહીં. અમારી એટલી ઉંમર થઈ ગઈ છે કે અન્ય કોઈ અમને કામ આપશે પણ નહિ.\nસોનિયાએ એવો પણ દાવો કર્યો છે કે લોકડાઉનમાં શિક્ષિત અને સારી છોકરીઓ દેહ વેપારમાં આવી ગઈ છે. તેમણે એક કે બે એપના નામનો પણ ઉલ્લેખ કર્યો. તે કહે છે, \"હવે જ્યારે મોબાઈલ પર સુંદર, ભણેલી અને ઓછામાં પૈસામાં છોકરીઓ મળશે તો તેમના વ્યવસાયમાં તકલીફ વધશે.\"\nબાળકો અહીંની સૌથી મોટી સમસ્યા છે. અહીં સેક્સ વર્કર્સનાં લગભગ 500 બાળકો છે. જે દિવસ દરમિયાન સાંઇ સંસ્થા સંચાલિત શાળામાં જતા હતા અને રાત્રે સ્વ-સેવા સંસ્થા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટરમાં રહેતા હતા. રેખા કહે છે કે બાળકોનું જીવન વધુ નરક બની ગયું છે. તેમનો અભ્યાસ બંધ છે, તેમ જ સેક્સ વર્કર્સ ઘરે રહેવાને કારણે પોતાનું કામ કરી શકતા નથી. તે કહે છે કે જો બાળકો ઘરમાં રહે છે, તો તેઓ શું ધંધો કરશે.\nસાઈના ડિરેક્ટર વિનય વાતા કહે છે કે કોરોનાએ જે રીતે અન્ય ધંધાને અસર કરી છે તે જ રીતે સેક્સ વર્કર્સના જીવનને અસર કરી છે. પરંતુ ફરક એ છે કે લોકોને અન્યત્ર મદદ કરવામાં આવી હતી પરંતુ તેમના માટે કોઈ આગળ આવ્યું ન હતું.\nઅહીં ન તો સરકાર કે સમાજના અન્ય કોઈ ભાગે મદદ કરી. આ લોકો પાસે આવતા ગ્રાહકોએ પણ તેમની કાળજી લીધી ન હતી. તેમનું કહેવું છે કે અહીંના સેક્સ વર્કર્સ પેટની ભૂખ સામે ઘરની અંદર નહીં રહે. તે સાંજે રસ્તા પર ઉતરે છે. કોરોના સામે રક્ષણ માટે, સરકારે માલ પૂરો પાડવો જોઈએ અથવા તેમના ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ.\nજ્યારે અમે કમાઠીપુરાની શેરીઓમાં ગયા, ત્યારે અમે જોયું કે ત્યાં ન તો સેનિટાઇઝર છે, ન માસ્ક, ન તો ઓક્સિમીટર અથવા થર્મોમીટર. સેક્સ વર્કર જે રીતે શેરીઓમાં ગ્રાહકોને શોધી રહ્યા છે, સામાજિક અંતર એક મજાક લાગે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/china-army-builds-up-presence-near-arunachal-pradesh-border-india-strengthens-vigilance-mb-1025511.html", "date_download": "2020-09-20T14:34:18Z", "digest": "sha1:XM7T6RPX4TS4KPXKNKQDZ2SYILUW54HQ", "length": 26454, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "china-army-builds-up-presence-near-arunachal-pradesh-border-india-strengthens-vigilance-mb– News18 Gujarati", "raw_content": "\nલદાખ બાદ હવે ચીને અરૂણાચલની પાસે વધારી હલચલ, ભારતીય સેના થઈ અલર્ટ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nલદાખ બાદ હવે ચીને અરૂણાચલની પાસે વધારી હલચલ, ભારતીય સેના થઈ અલર્ટ\nચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં (Photo: PTI)\nચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં, ભારતીય સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર\nઈટાનગરઃ લદાખના રેજાંગ લામાં ઘૂસણખોરીના પ્રયાસમાં ભારતીય સૈનિકો (Indian Army Soldiers) દ્વારા પાછળ ધકેલાયા બાદ હવે ચીન અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ની સરહદ પર નજર રાખી રહ્યું છે. ચીન હવે અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના સૈનિકો માટે પોસ્ટ ઊભું કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army)એ ચીની સરહદમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના મૂવમેન્ટની નોટિસ કરી છે. રિપોર્ટ મુજબ, અરૂણાચલ પ્રદેશના અસ્ફિલા, ટૂટિંગ, ચાંગ જ અને ફિશટેલ-2ની વિપરિત ચીની ક્ષેત્રમાં ચીની ગતિવિધિઓ જોવા મળી છે. આ વિસ્તાર ભારતીય સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર છે.\nસરકારના વરિષ્ઠ સૂત્રોએ CNN-News18ને આ જાણકારી આપી છે. આંશકા વે કે ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. ચીની કોઈ શાંત અને વસ્તી વગરના સ્થળને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીની સૈનિકો તરફથી ઘૂસણખોરીની આશંકાને જોતાં ભારતીય સેના અલર્ટ પર છે અને અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે.\nપેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિ���્તારની નજીક આવી રહ્યા છે ચીની સૈનિક\nગત થોડા દિવસોથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી થોડાક કિલોમીટર અંતરના વિસ્તારોમાં ચીની સેના પોતાના બનાવેલા રોડ પર ગતિવિધિઓ વધારી રહ્યું છે. ચીની સૈનિક પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિસ્તારોની નજીક પણ આવી રહ્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સે હાલમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે અરૂણાચલમાં LAC પર ચીની સૈનિકોની સક્રિયતાને જોતાં ભારતીય સેનાએ અહીં જવાનોની તૈનાતી વધારી દીધી છે. સેના એવા કોઈ પણ પ્રયાસનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે અને તેને લઈને તેણે પોતાની ક્ષમતા વધારી દીધી છે.\nઆ પણ વાંચો, હવે હાઇ-પ્રોફાઇલ ક્રાઇમ પર ચીનની નજર, IPL સટ્ટાથી લઈને મોબાઇલ ચોરનારની કરી રહ્યું છે જાસૂસી\nચીનમાં પકડાયા હતા અરૂણાચલના 5 લોકોઆ પહેલા 5 સપ્ટેમ્બરે અરૂણાચલ પ્રદેશથી કૉંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિન્ગે દાવો કર્યો હતો કે અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાથી પાંચ લોકોનું કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અપહરણ કરી લીધું છે. રિપોર્ટ મુજબ આ પાંચ લોકો માછલી પકડવા દરમિયાન સરહદ પર ભટકી ગયા હતા. આ મામલાને કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ ગંભીરતાથી કેન્દ્રની સામે ઉઠાવ્યો. જોકે ચીનની સરહદમાં જતા રહેલા પાંચ ભારતીય નાગરિક હવે વતન પરત ફર્યા છે. ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના કિબિતૂમાં આ પાંચેય નાગરિકોને ભારતીય સૈનિકોને સોંપી દીધા છે.\nઆ પણ વાંચો, બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, અલ્ઝાઇમરથી હતા પીડિત\nનોંધનીય છે કે, વર્ષ 2017 બાદ ડોકલામમાં છેલ્લા 6 મહિનાથી એક પછી એક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીનની સેના અહીં ભૂટાનની સીમામાં ઝામ્ફિરી રિજ સુધી રોડનું નિર્માણ કરી રહી છે. ચીનની આ હરકતે સિલીગુડી કોરિડોર માટે ખતરો ઊભો કરી દીધો છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nલદાખ બાદ હવે ચીને અરૂણાચલની પાસે વધારી હલચલ, ભારતીય સેના થઈ અલર્ટ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/spray-preventive-pesticides-to-maintain-healthy-chilli-crop-5d15ef83ab9c8d862405a972", "date_download": "2020-09-20T14:41:30Z", "digest": "sha1:XOESVABDQPFCNZJAPNR6X2WDASC5SLIQ", "length": 5350, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- તંદુરસ્ત મરચાંના પાકને જાળવવા માટે પ્રતિકારક જંતુનાશકો છંટકાવ કરો - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nતંદુરસ્ત મરચાંના પાકને જાળવવા માટે પ્રતિકારક જંતુનાશકો છંટકાવ કરો\nખેડૂતનું નામ: શ્રી મોહન પટેલ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : થાયોમેથોક્ષામ 25% ડબલ્યુજી @ 10 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nજુઓ, મોટરસાયકલ નો અનોખો ટ્રોલી જુગાડ \nખેડુત ભાઈઓ, આજના જુગાડમાં, આપણે વિવિધ કૃષિ પેદાશોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતી વખતે ખેડુતોએ બનાવેલ આ ઉત્તમ જુગાડ વિશે જોઈશું. તેથી મોડુ ન કરો, વિડિઓ જુઓ.\nવીડીયો | ઓર્ગનિક ફાર્મર\nમરચાપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\n��રચામાં થ્રિપ્સ નો ઉપદ્રવ \nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમરચાપાક સંરક્ષણશોષક જંતુઓએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાન\nમરચાંમાં થ્રીપ્સ નિયંત્રણ થતી ન હોય તો આ દવા અજમાવી જૂઓ \nવારંવાર એકની એક દવા અને વધારે પડતુ પ્રમાણ, એક થી વાધારે દવા પમ્પમાં ઉમેરી છંટકાવ કરવો, શક્ય હોય ત્યાં સુધી કરબડી ન કાઢવી વિગેરે જીવાત વધવા માટે મોકળું મેદાન મળે છે....\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/puran-poli-recipe-in-gujarati/videoshow/75298556.cms", "date_download": "2020-09-20T13:32:37Z", "digest": "sha1:RTZET3H7UAUICGDZMQB64KJBWNG35F36", "length": 8434, "nlines": 95, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "puran poli recipe in gujarati - 1 મિનિટમાં શીખી લો એકદમ પરફેક્ટ પૂરણ પોળી બનાવવાની રેસિપી, Watch Video | I am Gujarat\n1 મિનિટમાં શીખી લો એકદમ પરફેક્ટ પૂરણ પોળી બનાવવાની રેસિપી\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ ��હેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-indian-lunch-in-gujarati-language-926", "date_download": "2020-09-20T14:28:06Z", "digest": "sha1:YITT6VVTM6ABLFYVRRY3FWG3532S6J26", "length": 8795, "nlines": 148, "source_domain": "m.tarladalal.com", "title": "બપોરના અલ્પાહાર રેસીપી : Lunch Recipes, Indian in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બપોરના અલ્પાહાર\nબપોરના અલ્પાહાર રોટી રેસીપી\nમીસી રોટી, ઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી , મલ્ટીગ્રેન રોટી, કાંદાની રોટી, કોબીને કાંદાની રોટી ની રેસીપી, રોટી,\nબપોરના અલ્પાહાર પરોઠા રેસીપી\nઅળસીના શકરપારા, લચ્ચા પરાઠા, ફૂલકોબીના પરોઠાની રેસીપી, લચ્ચા પરાઠા, પરોઠા, કોબી અને પનીરના પરોઠા,\nબપોરના અલ્પાહાર સબ્જી રેસીપી\nમેથી પાપડ, વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી, આલુ મેથી ની રેસીપી, મસાલેદાર ચોળા ની રેસીપી , ફણસની સબ્જી ની રેસીપી,\nબપોરના અલ્પાહારમાં ���ેવાતી પુલાવ અને ભાતની રેસીપી\nહરાભરા સબ્જ પુલાવ, જાફરાની પુલાવ, ટમેટા અને મેથીવાળા ભાત, વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ, ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા,\nબપોરના અલ્પાહાર બિરયાની રેસીપી\nમસૂર અને ટમેટાની બિરયાની, બદામની બિરયાની,\nબપોરના અલ્પાહાર સલાડ રેસીપી\nકેળા અને કાકડીનું સલાડ, પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી ,\nબપોરના અલ્પાહાર રાઇતા રેસીપી\nબપોરના અલ્પાહાર દાલ રેસીપી\nતુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી, ચોળાની ભાજી અને મસૂરની દાળ, પંચમેળ ખીચડી, સુલતાની મગની દાળ, હોલસમ ખીચડી, દહીંવાળી તુવર દાળ,\nબપોરના અલ્પાહાર દાલ રેસીપી\nદાલ ખીચડી, દાલીંબી ઉસલ ની રેસીપી, મિક્સ દાળ ની રેસીપી, દહીંવાળી તુવર દાળ, સુલતાની મગની દાળ, ઘટ્ટાની કઢી,\nબપોરના અલ્પાહાર કઢી રેસીપી\nમગફળીની કઢી, ફરાળી વાનગી,\nબપોરના અલ્પાહાર ફરસાણ રેસીપી\nમગની દાળની કચોરી ની રેસીપી , નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી,\nબપોરના અલ્પાહાર મીઠાઇ રેસીપી\nકેસર પેંડા, પનીરની ખીર,\nદક્ષિણ ભારતીય બપોરનો અલ્પાહાર રેસીપી\nદહીંવાળા ભાત, નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો, રવા ઢોસા, દાલ વડા, કાકડીની પચડી, મેદૂ વડા,\nબપોરના અલ્પાહાર માટે ટિફિન બૉક્સ માં લઈ જવાતી રેસિપિ\nટમેટાવાળા ભાત, પંચમેળ ખીચડી, દાલ ખીચડી, નાળિયેરના ભાત, મીની બીન ટાકોસ્, બ્રોકલીના પરોઠા ની રેસીપી,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/16-raghubhaidesai-congress-gujarat-16-2529930437095959", "date_download": "2020-09-20T15:00:23Z", "digest": "sha1:KHJX6KMTGIYO4ADD76I27WMAU5CYHAOQ", "length": 3884, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ 16-રાધનપુર વિધાનસભાના ઉમેદવાર ચૂંટણી સંદર્ભે લોકમેળાપ અને પ્રચાર બરારા, દાત્રાણા તથા વૌવા ગામે. આપ સહુ પણ સાથે જોડાવ અને કોંગ્રેસને રાધનપુર બેઠકથી વિજયી બનાવવા કટિબદ્ધતા દર્શાવો. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\n16-રાધનપુર વિધાનસભાના ઉમેદવાર ચૂંટણી સંદર્ભે લોકમેળાપ અને પ્રચાર બરારા, દાત્રાણા તથા વૌવા ગામે. આપ સહુ પણ સાથે જોડાવ અને કોંગ્રેસને રાધનપુર બેઠકથી વિજયી બનાવવા કટિબદ્ધતા દર્શાવો.\n16-રાધનપુર વિધાનસભાના ઉમેદવાર ચૂંટણી સંદર્ભે લોકમેળાપ અને પ્રચાર બરારા, દાત્રાણા તથા વૌવા ગામે. આપ સહુ પણ સાથે જોડાવ અને કોંગ્રેસને રાધનપુર બેઠકથી વિજયી બનાવવા કટિબદ્ધતા દર્શાવો.\n16-રાધનપુર વિધાનસભાના ઉમેદવાર ચૂંટણી સંદર્ભે લોકમેળાપ અને પ્રચાર બરારા, દાત્રાણા તથા વૌવા ગામે. આપ સહુ પણ સાથે જોડાવ અને કોંગ્રેસને રાધનપુર બેઠકથી વિજયી બનાવવા કટિબદ્ધતા દર્શાવો. #RaghubhaiDesai #Congress #Gujarat\nપ્રયત્ન જેટલો ગંભીર એટલું જ પરિણામ વધુ સારું. તો આ પ્રચાર..\nએક એક મત ખુબ જરૂરી છે. ત્યારે આપ સહુનો સહયોગ મળે એવી ઈચ્છા..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/happyhanumanjayanti-festivewishes-hanumanjayanti-raghubhaidesai-congress-gujarat-16-1669582613130750", "date_download": "2020-09-20T14:07:54Z", "digest": "sha1:ZONTVVNVPH2MSFAXWU6VBRD56OSUKRPV", "length": 2639, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ #HappyHanumanJayanti #FestiveWishes #HanumanJayanti #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nહનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ\nહનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ\nખરેખર દરેક વસ્તુનો આધાર આપણા દ્રષ્ટિકોણ પર રહેલો..\nકોઈને ઉપયોગમાં આવવું એ જ ખરી મદદ છે. #RaghubhaiDesai #Congress..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/health/lifestyle/balko-ne-drink-na-pivadavo/", "date_download": "2020-09-20T13:23:08Z", "digest": "sha1:XUOMINFJA4EB44XIRRC4XRKNVG3KZWKT", "length": 13383, "nlines": 246, "source_domain": "www.apnubhavnagar.in", "title": "બાળકોના મગજ માટે ખતરનાક છે આ પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ ! માતા-પિતા ચેતજો… | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્��ીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Health બાળકોના મગજ માટે ખતરનાક છે આ પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ \nબાળકોના મગજ માટે ખતરનાક છે આ પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ \nબજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા ફ્રૂટ જ્યુસથી દૂર રાખવા જોઈએ.\nકન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા અમુક પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે. અભ્યાસ દરમિયાન જે બ્રાન્ડ્સના જ્યુસનો સમાવેશ કરવામાં આવ્યોક હતો તેમાં લગભગ અડધાથી વધારે બ્રાન્ડના જ્યુસમાં મેટલનું સ્તર ખૂબ જ વધારે મળ્યું હતું. જ્યારે સાત પ્રોડક્ટ્સ એવા હતા કે જેમાં ભારે માત્રામાં મેટલ મળી આવ્યું હતું.\nઆ પ્રોડક્ટને જો કોઈ બાળક દિવસ દરમિયાન અડધો કપ પણ પીવે તો તેના શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય તેવું હતું. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે તમે ભલે કોઈ પણ ઉંમરના હોવ પણ તમારા માટે આવા રેડિમેડ જ્યુસ અત્યંત નુકશાનકારક સાબિત થાય છે.\nજો સાચું કહીએ તો આવા રેડિમેડ ફૂડ અને ડ્રિન્ક્સમાંથી હેવી મેટલનો સંપૂર્ણ રીતે નાશ કરવો એ અશક્ય છે. અભ્યાસ અનુસાર આ મેટલ બાળકના વિકસતા મગજમાં બાધારૂપ થાય છે અને નર્વસ સિસ્ટમને નુકશાન પહોંચાડે છે.\nPrevious articleયુવકના હાથમાં પ્લાસ્ટર લાગેલ છે, છતાંય ચાલુ આગમાં હાથ નાખી નાના પીપ્પીને બચાવ્યા..\nNext articleશું જમ્યા પછી તમે થોડું ચાલો છો. જો ના તો વાંચી લો આ, તરત જ શરુ કરી દેશો ચાલવાનું સાથે જાણો કોણે કેટલું ચાલવું જોઈએ….\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nરામાયણ’ના આ બે પાત્રોને ચાહકો ખરેખર માનવા લાગ્યા ભગવાન\nGSRTC ભુજમાં આવી ભરતી\nમિનરલ વોટરના 20 લિટરના જગમાં જલ્દી પૈસા કમાવાના ધંધામાં ઘણા ભેળવે...\nગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: જાણો કયાથી પોઝિટિવ કેસ 2 સામે આવ્યા..\nજો તમે પણ વધુ પડતુ લીંબુ પાણી પીતા હોય, તો થઈ...\nજુઓ આ મજેદાર તસ્વીર, આ તસ્વીર જોઈને તમે હસી હસીને ફ્રેશ...\n અમેરિકાની આર્મીના આ ડ્રોન વિશે.. જેનો શિકાર, ઈરાનના કમાંડર...\n અનુલોમ-વિલોમ નાડી શુદ્ધિ પ્રાણાયામનો અભ્યાસ..\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/feni-cyclone/", "date_download": "2020-09-20T15:14:42Z", "digest": "sha1:YDJ5W5KVWZMAX6F43RP6BPWL7JDCFUQ7", "length": 11441, "nlines": 243, "source_domain": "www.apnubhavnagar.in", "title": "આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું ! કાળજું હોય તો જુઓ આ ફેનીના લાઈવ વિડિઓ !! | Apnu Bhavnagar", "raw_content": "\nખાનગી શાળાની ફી બાબત,હાઈકોર્ટનો અગત્યનો આદેશ\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Know Fresh આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું \nઆંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું કાળજું હોય તો જુઓ આ ફેનીના લાઈવ વિડિઓ \nઆંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું…\nPrevious articleઈંડા વેજ છે કે નોનવેજ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ બજારમાં મળતા બધા જ ઈંડા ફર્ટિલાઇઝર હોય છે અને તેમાંથી બચ્ચા નીકળતા નથી.\nNext article8 વર્ષના બાળક સાથે સૂતેલ માતા પિતા ન ઉઠી શક્યા સવારે, ત્રણેયનું થયું મોત કારણ હતું, ઘરમાં લાગલું AC \nખાનગી શાળાની ફી બાબત,હાઈકોર્ટનો અગત્યનો આદેશ\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nઈંડા વેજ છે કે નોનવેજ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો તેનો જવાબ...\nમોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલાયા\nનાનકડા ગામમાં ચારણના ઘરે જન્મ લેનાર શીતલબેન ગઢવી સંસારમાં રહી જોગમાયા...\nઆ તો કેવો રહસ્યમય કિલ્લો જ્યાં રાજાએ જ ખુદ કાપી નાખ્યું...\n11-9-2020 ના રોજ RTE એડમીશન માટે પ્રથમ રાઉન્ડ બહાર પડશે\nશું તમારા ઘરમાં પણ ચોમાસામા આવુ થાય છે\nઝીરો તાપમાનનો અનુભવ કરવા માંગો છો તો હિમાચલ જવાની જરૂર નથી,...\nતાઇવાનમાં પતંગ સાથે ત્રણ વર્ષની બાળકી હવામાં ઊડી\nખાનગી શાળાની ફી બાબત,હાઈકોર્ટનો અગત્યનો આદેશ\nGSSSB વર્ષ 2020-21નુ પરીક્ષા આયોજન જાહેર કરવામાં આવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2015/01", "date_download": "2020-09-20T14:38:06Z", "digest": "sha1:JB7JVBA5Y4HL6XJHH4PPQ5ODX66QLEWM", "length": 11006, "nlines": 141, "source_domain": "www.mitixa.com", "title": "January 2015 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.\nદેશ પ્રમાણે વેશ કબીરા,\nનહીંતર વાગે ઠેસ કબીરા.\nશ્વાસો નહીં, પણ સપનાં હાંફે,\nજીવતર એવી રેસ કબીરા.\nને સ્મિતનો ગણવેશ કબીરા.\nઆંખોને નજર્યું ના લાગે,\nઆંજો ટપકું મેશ કબીરા.\nસાત સમંદર જેવી યાદો,\nપિયૂ છે પરદેશ કબીરા.\nચરખા ઉપર દેશ કબીરા.\nપ્રેમ વિનાનું જીવન, જાણે\nઅલગારી જીવડો છે ‘ચાતક’,\nનામ ધર્યું દક્ષેશ કબીરા,\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘��ાતક’\nકોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,\nદૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.\nવાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,\nઝાડ જેવી આપણી મીરાંત હોવી જોઈએ.\nઆંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,\nભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.\nશક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,\nલાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.\nજે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,\nએ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.\nમંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,\nઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nએક જ દે ચિનગારી\nકેવા રે મળેલા મનના મેળ\nએક દિન આવશે સ્વામી મારા\nચાલ્યા જ કરું છું\nયા હોમ કરીને પડો\nનંદલાલાને માતા જશોદાજી સાંભરે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવ���લા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/corona-surat-live-10-august-2020-the-number-of-positive-cases-more-than-15800-127603936.html", "date_download": "2020-09-20T13:57:56Z", "digest": "sha1:WIKXYPDRY4XFMWSYQDZ62EI4WVYPG6M2", "length": 6627, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona Surat Live, 10 August 2020, The number of positive cases More than 15,800 | નવા 227 કેસ સામે 235 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, પાલિકાના બે કર્મચારીઓ સહિત 8નાં મોત થતાં મૃત્યુઆંક 695 - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના સુરત LIVE:નવા 227 કેસ સામે 235 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, પાલિકાના બે કર્મચારીઓ સહિત 8નાં મોત થતાં મૃત્યુઆંક 695\nસુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર\nસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 240 કોરોના દર્દીની હાલત ગંભીર\nસુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસમાં દિવસે ને દિવસે ઘટાડો થયો\nકોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે શહેરમાં 176 અને જિલ્લામાં 51 મળીને કુલ 227 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 16,037 થયો છે. જ્યારે શહેરના 191 અને જિલ્લાના 44 મળીને 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી કુલ 12,119 લોકોએ કોરોનાને મ્હાત આપી છે જેમાંથી જિલ્લાના 2520 લોકોનો પણ સમાવેશ થાય છે. આજે પાલિકાના બે કર્મચારીઓના મોત નીપજ્યાં છે. વીબીડીસી વિભાગના ક્લાર્ક અનિલ પરમાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર નીતિન મોદી કોરોના સામે જંગ હાર્યા છે. આજે કુલ 8 મોત સાથે મૃત્યુઆંક 695 થયો છે. જેમાં શહેરના 549 અને જિલ્લાના 146 હતભાગીઓનો સમાવેશ થાય છે. હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલ સહિત કુલ 3223 લોકો સારવાર હેઠળ છે.\nશહેરમાં 12,705 અને જિલ્લામાં 3105 કેસ\nસુરત શહેરમાં આજદિન સુધીમાં 12,705 પોઝિટિવ કેસમાં 545ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં આજદિન સુધીમાં 3105 પૈકી 142 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર- જિલ્લામાં કુલ 15,810 કેસમાં 687ના મોત થયા છે. સુરત શહેરમાંથી 105 અને જિલ્લાના 69 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 9407 દર્દી તો જિલ્લામાં 2476 દર્દી કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા છે.\nસિવિલમાં અને સ્મીમેરમાં કુલ 11 દર્દી વેન્ટિલટર પર\nનવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 199 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 147ની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 27 બાઈપેપ અને 115 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 122 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 93ની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 57 દર્દી ઓક્સિજન પર છે.\nટૉસ: Kings XI Punjab, પસંદ કરી: ફીલ્ડિંગ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2015/02", "date_download": "2020-09-20T15:23:32Z", "digest": "sha1:DFJXCGMIMYMSX64BNBUFG4YYX354DELK", "length": 11488, "nlines": 140, "source_domain": "www.mitixa.com", "title": "February 2015 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nધારણાને ધારવાનું બંધ કર,\nતું વિચારો ચાળવાનું બંધ કર.\nઆગ ભીતરમાં ભરી, ને અશ્રુઓ\nઆંખથી નિતારવાનું બંધ કર.\nકાઢ ઘૂંઘટમાંથી ચ્હેરો બ્હાર ના,\nસ્વપ્નને સળગાવવાનું બંધ કર.\nફૂલની મૈયતમાં જાવું હોય તો,\nદોસ્ત, અત્તર છાંટવાનું બંધ કર.\nએ નથી જોતો કે મેં પડદા મૂક્યા \nઆભ, તું ડોકાવવાનું બંધ કર.\nશક્ય હો તો અર્થનો વિસ્તાર કર,\nશબ્દને પડઘાવવાનું બંધ કર.\nજિંદગીની ભીંત ઉપર સ્વપ્નનાં\nરોજ ખીલા મારવાનું બંધ કર.\nયાદ ‘ચાતક’ આગ જેવી હોય છે,\nશ્વાસથી પેટાવવાનું બંધ કર,\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nશમણાં જેવું લાગે છે\nઆંખો ખોલી નાખી તોયે શમણાં જેવું લાગે છે,\nમનને પૂછ્યું, તો કહે છે કે ઘટના જેવું લાગે છે.\nબહુ વિચાર્યું, કોને મળતો આવે છે ચ્હેરો એનો,\nઈશ્વરની બહુ વખણાયેલી રચના જેવું લાગે છે.\nપત��થરને પાણી સ્પર્શે ત્યારે થાતાં ગલગલિયાં સમ,\nએને જોતાં મનના ખૂણે ઇચ્છા જેવું લાગે છે.\nધોમધખ્યા સહરાના રણમાં હું મધ્યાહ્નની વેળા સમ,\nએનું હોવું ખળખળ વ્હેતાં ઝરણાં જેવું લાગે છે.\nમારા ઘરની બારીમાંથી એને દીઠા’તાં હસતાં,\nવાત હશે વર્ષો જૂની પણ હમણાં જેવું લાગે છે.\nએના વિનાના જીવનને, ‘ચાતક’ જીવન શું કહેવું,\nઝાકળજળ ઊડી ગયેલા કોઈ તરણાં જેવું લાગે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nલીલાનું થાશે મિલન આજ રાતે\nયા હોમ કરીને પડો\nતું કાળી ને કલ્યાણી રે મા\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nજળકમળ છાંડી જાને બાળા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ ��ંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/what-will-change-in-petrol-price-new-trains-and-flights-lpg-new-govt-schemes-during-unlock-1-056508.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:53:58Z", "digest": "sha1:QUC55QZJVYC2VB4YX4FE5IZ2D2QK4TBE", "length": 18611, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "અનલૉક 1માં પેટ્રોલ, LPG, ટ્રેન, ફ્લાઈટ દરેક માટે બદલાયા આ નિયમો | What will change in petrol price, new trains and flights, LPG, New govt schemes during Unlock 1. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n41 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅનલૉક 1માં પેટ્રોલ, LPG, ટ્રેન, ફ્લાઈટ દરેક માટે બદલાયા આ નિયમો\nકોરોના વાયરસના કારણે ફરીથી એક વાર લૉકડાઉનને લંબાવવામાં આવ્યુ છે. હવે 30 જૂન સુધી દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. જો કે કેન્દ્ર સરકારે આ વખતે લૉકડાઉનમાં ઘણી છૂટ આપી છે. સરકારે આ લૉકડાઉન 5ને બદલે 'અનલૉક 1'નુ નામ આપ્યુ છે. 1 જૂન 2020થી લઈને 30 જૂન સુધી દેશમાં અનલૉક 1નો ફેઝ ચાલુ છે. અનલૉકના પહેલા જ દિવસે દેશમાં ઘણુ બધુ બદલાઈ ગયુ છે. સામાન્યથી લઈને ખાસ સુ��ી દરેક પર આનો પ્રભાવ પડવાનો છે. આજથી ઘણા વર્તમાન નિયમોમાં ફેરફાર થઈ ગયા છે. વળી, 1 જૂનથી દેશ લૉકડાઉનથી અનલૉક તરફ આગળ વધવાનો શરૂ થઈ ગયો છે. આના બદલાયેલા નિયમોનો તમારા પર પ્રભાવ પડવાનો છે એટલા માટે તેના વિશે જાણવુ પણ જરૂરી છે.\nડબલ ઝટકો - મોંઘુ થઈ ગયુ પેટ્રોલ-ડીઝલ\nઆજે 1 જૂનથી અનલૉક 1ના પહેલા જ દિવસે લોકોને ડબલ ઝટકો લાગ્યો છે. સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. અનલૉક 1ના પહેલા દિવસે ચાર રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજથી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા અને ડીઝલ 68.21 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર સેસ 8.12 રૂપિયાથી વધીને 10.12 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી. વળી, ડીઝલ પર સેસ 1 રૂપિયો વધારીને 3 રૂપિયા કરી દીધી. મહારાષ્ટ્ર ઉપરાંત મિઝોરમમાં પેટ્રોલ 2.5 ટકા અને ડીઝલ 1 રૂપિયા મોંઘુ કરી દીધુ. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘુ કરી દીધુ.\n110 રૂપિયા મોંઘુ થયુ એલપીજી સિલિન્ડર\nઆંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધ્યા બાદ આજે 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલીપીજી સિલિન્ડરની રિટેલ પ્રાઈસ વધારી દીધી છે. 1 જૂનથી 14.2 કિલોગ્રામવાલા સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્લીમાં 593 રૂપિયા પહોંચી ગઈ છે જે અત્યાર સુધી 581.50 રૂપિયા હતી. વળી, 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 1139.50 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે 19 કિલોવાળા સિલિન્ડરના ભાવ 110 રૂપિયા મોઘા થઈ ગયા છે. કોલકત્તામાં હવે 14.2 કિલોવાળા એલપીજીના ભાવ 616 રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં હવે સિલિન્ડર 590.50 રૂપિયામાં મળશે જ્યારે ચેન્નઈમાં 606.50 રૂપિયા આની નવી કિંમત થઈ ગઈ છે.\nઆજથી આખા દેશમાં એક રાશન કાર્ડ\n1 જૂનથી આખા દેશમાં એક દેશ એક રાશન કાર્ડની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના 'one Nation One Ration Card' યોજનાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ રાશન કાર્ડ ચાલશે. આમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, ઝારખંડ, બિહાર, હરિયાણા, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાના, ત્રિપુરા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દાદરા તેમજ નગર હવેલી, ઓરિસ્સા, મિઝોરમ અને નાગાલેન્ડ શામેલ છે. જ્યાં આજથી એક રાશન કાર્ડ ચાલશે. આ સરકારી યોજના લાગુ થયા બાદ દેશભરમાં એક રાશનકાર્ડ લાગુ થઈ જશે. લોકો કોઈ પણ રાજ્યમાં પોતાના રાશનકાર્ડથી સરકારી અનાજ અને રાશન લઈ શકે છે. આ સરકારી યોજનાથી મોટી સંખ્યામાં ગરીબ વર્ગ અને પ્રવાસીઓને લાભ મળશે જે બીજા રાજ્યોમાં કામકાજમાટે જાય છે.\nશરૂ થઈ 200 નવી ટ્રેનો\nઆજથી દેશભરમાં 200 નવી ટ્રેનો ચાલવા લાગી છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનો અને 30 સ્પેશિયલ એસી ટ્રેનો ઉપરાંત આજથી દેશભરમાં અલગ અલગ ભાગોમાં 200 નવી ટ્રેનો ચાલવા લાગી છે. જેના માટે ટાઈમ ટેબલ જારી કરી દેવામાં આવ્યુ છે. વળી, રેલવેએ 1 જૂનથી ચાલનારી આ ટ્રેનો માટે નવી પેસેન્જર ગાઈડલાઈન જારી કરી છે. આ ગાઈડલાઈનને મુસાફરી કરનાર દરેક યાત્રીએ માનવી પડશે.\nઆજથી ગો એરના વિમાન ભરશે ઉડાન\nગોએરની ઘરેલુ ઉડાન સેવા આજથી ચાલુ થઈ ગઈ છે. ઘરેલુ વિમાન સેવાઓ 25 મેથી શરૂ થઈ ગઈ છે પરંતુ ગો એરે 1 જૂનથી સેવા શરૂ કરવાની વાત કહી અને આજથી પોતાની સેવા શરૂ કરી દીધી છે. વિમાન કંપનીએ કહ્યુ છે કે દર 24 કલાકમાં પૂર્ણ સેનિટાઈઝેશન અનિવાર્ય સાથે તે પોતાની સ્રવિસ શરૂ કરી રહ્યા છે.\nઆજથી પશ્ચિમ બંગાળે ધાર્મિક સ્થળોને ખોલી દીધા છે. પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી બધા મંદિર, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવ્યા છે. જો કે અહીં એક વારમાં 10થી વધુ લોકોને જમા થવાની અનુમતિ નથી. વળી, આજથી બંગાળમાં રેસ્ટોરાં અને શોપિંગ મૉલ પણ ખોલી દેવામાં આવ્યા છે.\nઆજથી ખુલશે ટુરિસ્ટ પ્લેસ\nઆજથી રાજસ્થાન સરકારે પર્યટન સ્થળોને ખોલી દીધા છે. સરકારે શરૂઆતના બે સપ્તાહ તેને સંપૂર્ણપણે ફ્રી રાખ્યા છે. તમે અહીં કોઈ ચાર્જ વિના ફરી શકો છો. વળી, ત્રીજા સપ્તાહથી અડધો ચાર્જ લેવામાં આવશે. 1 જૂનથી શરૂ થતા પહેલા સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે આ પર્યટક સ્થળ ખુલશે.\nશરૂ થઈ બસ સેવા\nઆજથી હિમાચલ સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે રોડવેઝની બસોની શરૂઆત કરી દીધી છે. આ બસોમાં સખત ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવશે. વળી, કર્ણાટક અને તમિલનાડુમાં પણ બસો ચાલશે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રવેશ નહિ કરે. યુપી સરકાર અને હિમાચલ સરકારે કહ્યુ છે કે બસોમાં મુસાફરોની સંખ્યા ક્ષમતાથી 60 ટકા જ હશે અને બસોનુ સંચાલન 7 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી હશે.\n3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકે, NDRFની ટીમો સ્ટેન્ડબાય\nCTIએ નાણા મંત્રીને પત્ર લખી પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા કરી માંગ\nPetrol Price Today: જાણો તમારી આસપાસના પેટ્રોલ પંપે આજના પેટ્રોલ- ડીઝલ રેટ શું છે\nદિલ્હીમાં ડિઝલ 8 રૂપિયા સસ્તું થયુ, કેજરીવાલ સરકારે વેટમાં કર્યો ઘટાડો\nડીઝલના ભાવમાં આજે ફરીથી કરાયો વધારો, જાણો આજના ભાવ\nપેટ્રોલ-ડીઝલના ભાવ તો ન વધ્યા પરંતુ LPG ગેસ સિલિન્ડરે આપ્યો લોકોને ઝટકો\nપહેલી વાર પેટ્રોલથી મોંઘુ થયુ ડીઝલ, સતત 18માં દિવસે વધ્યા ડીઝલના ભાવ\nસતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમા વધારો, જાણો આજના ભાવ\nપેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો\nLockdown: જાણો મંગળવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે\nLockdown: ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો\nLockdown: જાણો બુધવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે\nLockdown: જાણો સોમવારે શું છે પેટ્રોલ અને ડીઝલના રેટ\npetrol flight lpg train go air પેટ્રોલ ફ્લાઈટ એલપીજી ટ્રેન ગો એર\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\nલદાખમાં તંગદીલી: આગામી 2-3 દિવસમાં થશે કમાંડર સ્તરની બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/gurupurnima-2367323130023358", "date_download": "2020-09-20T14:18:30Z", "digest": "sha1:E4BA5OCWC6LEW6MRQB3KIZJLCNUDHNWE", "length": 8224, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ ગુરૂ પૂર્ણિમા નિમિત્તે મેં પ.પુ.ધ. ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુ, ગુરૂ શ્રી પ.પુ.ધ.ધૂ. દાસ બાપુ, પ.પુ.ધ.ધૂ. ૧૦૦૮ મહંત શ્રી ઘનશ્યામ પુરી મહારાજ, મહંત શ્રી નિજાનંદ બાપુ, પ.પુ.ધ.ધૂ. મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, મહંત શ્રી નંદ કિશોર મહારાજ, શ્રી સિકોતર માતાજીના ભુવાજી શ્રી કાબાભાઈ દેસાઇ અને ભુવાજી શ્રી અરજણભાઇ દેસાઇ, મહંત શ્રી રાધીકાદાસ બાપુ તથા પ. પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ મહા મંડળેશ્વર આચાર્ય શ્રી કનીરામ દાસજી બાપુની મુલાકાત લઇ તેમના આશીર્વાદ લીધા હતા. જેમાં મારી સાથે ડૉ. વિષ્ણુભાઈ ઝૂલા, હમીરજી ઠાકોર, પ્રવિણસિંહ વાઘેલા, જોરાજી ઠાકોર,ભગવાનભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. #GuruPurnima #GuruPurnima2019 #गुरुपुर्णिमा #IndianFestival #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nગુરૂ પૂર્ણિમા નિમિત્તે મેં પ.પુ.ધ. ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુ, ગુરૂ શ્રી પ.પુ.ધ.ધૂ. દાસ બાપુ, પ.પુ.ધ.ધૂ. ૧૦૦૮ મહંત શ્રી ઘનશ્યામ પુરી મહારાજ, મહંત શ્રી નિજાનંદ બાપુ, પ.પુ.ધ.ધૂ. મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, મહંત શ્રી નંદ કિશોર મહારા��, શ્રી સિકોતર માતાજીના ભુવાજી શ્રી કાબાભાઈ દેસાઇ અને ભુવાજી શ્રી અરજણભાઇ દેસાઇ, મહંત શ્રી રાધીકાદાસ બાપુ તથા પ. પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ મહા મંડળેશ્વર આચાર્ય શ્રી કનીરામ દાસજી બાપુની મુલાકાત લઇ તેમના આશીર્વાદ લીધા હતા. જેમાં મારી સાથે ડૉ. વિષ્ણુભાઈ ઝૂલા, હમીરજી ઠાકોર, પ્રવિણસિંહ વાઘેલા, જોરાજી ઠાકોર,ભગવાનભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.\nગુરૂ પૂર્ણિમા નિમિત્તે મેં પ.પુ.ધ. ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુ, ગુરૂ શ્રી પ.પુ.ધ.ધૂ. દાસ બાપુ, પ.પુ.ધ.ધૂ. ૧૦૦૮ મહંત શ્રી ઘનશ્યામ પુરી મહારાજ, મહંત શ્રી નિજાનંદ બાપુ, પ.પુ.ધ.ધૂ. મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, મહંત શ્રી નંદ કિશોર મહારાજ, શ્રી સિકોતર માતાજીના ભુવાજી શ્રી કાબાભાઈ દેસાઇ અને ભુવાજી શ્રી અરજણભાઇ દેસાઇ, મહંત શ્રી રાધીકાદાસ બાપુ તથા પ. પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ મહા મંડળેશ્વર આચાર્ય શ્રી કનીરામ દાસજી બાપુની મુલાકાત લઇ તેમના આશીર્વાદ લીધા હતા. જેમાં મારી સાથે ડૉ. વિષ્ણુભાઈ ઝૂલા, હમીરજી ઠાકોર, પ્રવિણસિંહ વાઘેલા, જોરાજી ઠાકોર,ભગવાનભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.\nગુરૂ પૂર્ણિમા નિમિત્તે મેં પ.પુ.ધ. ધુ. બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુ, ગુરૂ શ્રી પ.પુ.ધ.ધૂ. દાસ બાપુ, પ.પુ.ધ.ધૂ. ૧૦૦૮ મહંત શ્રી ઘનશ્યામ પુરી મહારાજ, મહંત શ્રી નિજાનંદ બાપુ, પ.પુ.ધ.ધૂ. મહંત શ્રી ગોવિંદપુરી બાપુ, મહંત શ્રી નંદ કિશોર મહારાજ, શ્રી સિકોતર માતાજીના ભુવાજી શ્રી કાબાભાઈ દેસાઇ અને ભુવાજી શ્રી અરજણભાઇ દેસાઇ, મહંત શ્રી રાધીકાદાસ બાપુ તથા પ. પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ મહા મંડળેશ્વર આચાર્ય શ્રી કનીરામ દાસજી બાપુની મુલાકાત લઇ તેમના આશીર્વાદ લીધા હતા. જેમાં મારી સાથે ડૉ. વિષ્ણુભાઈ ઝૂલા, હમીરજી ઠાકોર, પ્રવિણસિંહ વાઘેલા, જોરાજી ઠાકોર,ભગવાનભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. #GuruPurnima #GuruPurnima2019 #गुरुपुर्णिमा #IndianFestival #RaghubhaiDesai #Congress #Gujarat\nમાતા-પિતાને આ ત્રણ વસ્તુ તો આપવી જ. ખુબ મોટું યોગદાન હોય..\nશાબ્દિક સંવાદ ન ઇચ્છતા હોવ ત્યારે ઈમોજી એ એક વૈકલ્પિક..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/business/news/gujarat-the-first-state-in-the-country-to-de-link-sgst-returns-increased-support-to-start-ups-from-rs-20-lakh-to-rs-30-lakh-support-to-msmes-for-foreign-technology-127597316.html", "date_download": "2020-09-20T14:41:31Z", "digest": "sha1:CXGIJEWC23NGIEFIUWZ6FCBH4FRZTZNH", "length": 20381, "nlines": 132, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gujarat, the first state in the country to de-link SGST returns, increased support to start-ups from Rs 20 lakh to Rs 30 lakh, support to MSMEs for foreign technology | SGSTના વળતરોને ડી-લિન્ક કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, સ્ટાર્ટ અપને સહાય 20 લાખથી વધારીને 30 લાખ, MSMEને ફોરેન ટેક્નોલોજી માટે સપોર્ટ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nગુજરાતની નવી ઉદ્યોગ નીતિ:SGSTના વળતરોને ડી-લિન્ક કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, સ્ટાર્ટ અપને સહાય 20 લાખથી વધારીને 30 લાખ, MSMEને ફોરેન ટેક્નોલોજી માટે સપોર્ટ\nરાજ્યમાં ઔદ્યૌગિક વિકાસ માટે વર્ષે 8,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે\nપ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% ઇન્સેન્ટીવ\nગુજરાત સરકારે શુક્રવારે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. નવી નીતિનો આશય વધુ રોજગાર સર્જનનો તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા ઇનોવેશન્સને તથા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશમાં 2019માં થયેલા પ્રસ્તાવિત મૂડી રોકાણમાં 51 ટકા માત્ર ગુજરાતમાં થયાં હતાં. નવી નીતિનો આશય ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતને આત્મનિર્ભર બનાવવાનો છે. વધુમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાય નવી પોલિસી મુજબ મળશે. વૈશ્વિક સ્તરે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ પર વિશેષ કવરેજ...\nદેશમાં પ્રસ્તાવિત મૂડી રોકાણ 48 ટકા તો ગુજરાતમાં 333 ટકા વધ્યું\nરાજ્યમાં બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો\nનવી ઉદ્યોગ નીતિની વિશેષતાઓ\nકોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ માટેની જોગવાઈઓ\nમૂડી રોકાણના 12 ટકાના ધોરણે કેપિટલ સબસિડીની મોટી ઘોષણા\nઉદ્યોગ નીતિની મહત્ત્વની બાબતો\nઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહનથી બેરોજગારી દર નીચો, MSMEનો પૂરતો સપોર્ટ\nદેશના તમામ રાજ્યોની તલુનાએ ગુજરાતમાં બેરોજગારી દર નીચો, ગુજરાતામાં બેરોજગારી દર 3.4 ટકાથી પણ ઓછો છે. ભારત સરકાર તેમજ અન્ય રાજ્યો દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવી રહેલા પ્રોત્સાહનના કારણે બેરોજગારી દર નીચો આવી રહ્યો છે. મોટા ભાગના સેક્ટરમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. માત્ર મેન્યુફેક્ચરિંગમાં જ નહિં નિકાસમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે જેના કારણે બેરોજગારી દર નીચો રહ્યો છે. રોજગારી માટે સૌથી મોટો સ્ત્રોત એમએસએમઇ રહ્યો છે.\nવિવિધ યોજનાઓની રૂપરેખા: 2014-15થી અત્યાર સુધી MSMEની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો\nવૈશ્વિક રોકાણના વલણો ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરીયાત, નિકાસ, કેન્દ્રની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખી 15 થ્રસ્ટ સેક્ટરની યોજના કરવામાં આવી છે. જેમાં બે મોટા જૂથમાં વિભાજિત કરવામાં આવશે. જેમાં કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટરનો સમાવેશ\nજીએસટીનો અમલ થયો ત્યારથી ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર વેચાણ ઉપર નેટ SGST મુજબ વળતર આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે રાજ્યની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં મુશ્કેલીઓ હળવી બનાવવાનો પ્રયાસ છે. મોટો ઉદ્યોગોને રાજ્યના ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ કેપિટલ ઇનવેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણના 12 ટકાના દરે રોકડ રકમ આપવામાં આવશે. આ લાભ વાર્ષિક 40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે. નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.\nકેન્દ્ર સરકારે એમએસએમઇ માટે રજૂ કરેલ વ્યાખ્યાના આધારે મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો એમએસએમઇ પોલિસીનો લાભ મેળવી શકશે.\nMSMEને મળવા પાત્ર ધિરાણની રકમના 25 ટકા સુધીની અને વધુમાં 35 લાખ સુધી કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે.\n7વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજ 7 ટકા અને મહત્તમ રૂ.35 લાખ સુધીની વ્યાજ સબસીડી મળવાપાત્ર રહેશે.\nમેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસુચિત જાતિ-શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો, મહિલા અને સ્ટાર્ટઅપને વધારાની 1 ટકા વ્યાજ સબસીડી તથા 35 વર્ષથી નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજૂર થયાના દિવસે 1 ટકા વધારાની વ્યાજ સબસીડી મળવા પાત્ર છે.\nવિદેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને અપનાવવા માટે કુલ ખર્ચના 65 ટકા સુધીની નાણાંકિય સહાય આપવામાં આવશે. જે વધુમાં વધુ 50 લાખ સુધીની સહાય રહેશે.\nએમએસએમઇ યુનિટોમાં રૂફટોપના ઉપયોગથી સોલાર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષ�� બનાવવાના ઉદેશ્ય છે.તેમજ યુનિટ પાસેથી વધારાની સૂર્યઉર્જા માટે પ્રતિ યુનિટ 1.75 થી વધારી 2.25 પ્રતિ યુનિટ આપવામાં આવશે.\nસરકારી જમીન લાંબાગાળાની લીઝ ઉપર આપવામાં આવશે. જમીની બજાર કિંમતના 6 ટકા લીઝ રેન્ટ પર આપવામાં આવશે.\nએમએસએમઇ તથા મોટા ઉદ્યોગોને જે-તે તાલુકામાં ઔદ્યોગિક વિકાસના આધારે ઇન્સેન્ટીવ આપવામાં આવશે.\nઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા\nદેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા રહ્યો છે. જે અન્ય રાજ્યોની તુલનાએ મોખરાનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત અનેક સેક્ટરમાં અન્ય રાજ્યોથી ઘણું આગળ છે.\nસ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કિંગ 2018માં ગુજરાતે બેસ્ટ પર્ફોમર સ્ટેટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી.\nવર્ષ 2019માં લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સ અને લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે.\n2019-20માં ગુજરાતે અગાઉના વર્ષની તુલનાએ જીડીપીમાં 13 ટકાની વૃદ્ધિ નોંધાવી, સતત ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ\nવિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરાશે\nગુજરાત સરકારે નવી ઓદ્યોગિક પોલિસી રજૂ કરી, વિદેશી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા આતુર\nકેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ, સિરામિક્સ, ઓટો તથા ઓટો કમ્પોનન્ટ્સ, પ્લાસ્ટિક, એનર્જી, પાવર તથા ફુડ પ્રોસેસીંગમાં ગુજરાત ટોચના સ્થાને\nગુજરાતમાં 2019માં 49 બિલિયન ડોલરનું આઇઇએમ મૂ઼ડીરોકાણ આવ્યું, દેશના કુલ આઇઇએમના 51 ટકા હિસ્સા સાથે ગુજરાત ટોચના સ્થાને\nગુજરાતમાં ગતવર્ષની સાપેક્ષમાં 333 ટકાનો મૂડીરોકાણમાં વધારો થયો.\nગુજરાતે ગતવર્ષની તુલનામાં નાણાંકિય વર્ષ 2019-20માં FDIના ઇનફ્લોમાં 240 ટકાનું સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું.\nગુજરાતમાં 2014-15થી અત્યાર સુધી MSMEની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો, ગુજરાતમાં અત્યારે 35 લાખ જેટલા લધુ, નાના અને મધ્યમ ઉદ્યોગો આવેલા છે.\nસ્ટાર્ટઅપને સીડ સપોર્ટ 20 લાખથી વધારીને 30 લાખ સુધીનો કરાયો\nસસ્ટેનન્સ એલાઉન્સ એક વર્ષ માટે પ્રતિ માસ 10000થી વધારી 20000 કરાયું\nએક ટકા વધારાની વ્યાજ સબસીડી પુરી પાડવામાં આવશે\nસમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની 10 લાખ સુધીની ગ્રાન્ટ\nસોફ્ટ સ્કિલ માટે સ્ટાર્ટઅપ એકમોને એક લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે.\nમાન્યતા પ્રાપ્ત નોડલ ઇન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટા��્ટઅપ દીઠ રૂ.1 લાખની મોન્ટોરિંગ સહાય\nઅન્ય દેશોમાંથી રિલોકેટ કરવાની યોજના બનાવી રહેલ કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદન એકમ શરૂ કરવા કેસ ટુ કેસ ઇન્સેન્ટિવ્સ અપાશે.\nરિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાય અપાશે\nરાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇનવેસ્ટમેન્ટના 25 ટકા (30 કરોડ સુધી) ઇન્સેન્ટિવ અપાશે.\nઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ દ્વારા ઓછામાં ઓછી 50 ટકા વેસ્ટ રિકવરીની પધ્ધતિને અનુસરતા\nઉદ્યોગોને 50 ટકા (75 લાખ સુધી ) કેપિટલ સબસિડી અપાશે\nકોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે કુલ પ્રોજેક્ટ કોસ્ટના અત્યારના 25 ટકાથી વધારીને 40 ટકા સહાય પુરી પડાશે જે મહત્તમ 50 કરોડ સુધીની મર્યાદામાં રહેશે.\nકૌશલ્ય અને તાલીમ અંગે ઔદ્યોગિક એકમોને સહાય\nરાજ્યની અંદર અને રાજ્ય બહાર માલની સરળતાથી હેરફેર કરવા માટે ગરૂડની રચના કરવામાં આવી\nસરકાર સબંધિત પ્રશ્નો, મંજૂરીઓ માટે સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ માટે અલગ રિલેશનશીપ મેનેજર્સ નિમણુંક કરાશે\nઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વાતાવરણને મજબૂત કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવશે.\nરાજ્યમાં પારદર્શીતાને વેગ આપવા માટે સેન્ટ્રલાઇઝ્ડ ઇન્સ્પેક્શન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરાયો.\nજૂની પોલિસીમાં જે પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કે છે તેને ઉત્પાદન અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા નવી પોલીસી જાહેર થયાના એક વર્ષ સુધીનો સમય આપવામાં આવશે.\nગુજરાતમાં બેરોજગારી દર માત્ર 3.4%, સમગ્ર દેશમાં બેરોજગારી દર 8 ટકા\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891403/bhoyrano-bhed-1", "date_download": "2020-09-20T15:28:28Z", "digest": "sha1:RIT46M2PRR6P62ZNJ44QLHB2CR2VBJDG", "length": 4470, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Bhoyrano Bhed - 1 by Yeshwant Mehta in Gujarati Thriller PDF", "raw_content": "\nભોંયરાનો ભેદ - 1\nભોંયરાનો ભેદ - 1\nભોંયરાનો ભેદ યશવન્ત મહેતા ( કિશોર સાહસકથા, ૧૯૮૨ ) પ્રસ્તાવના ગુજરાતી બાલસાહિત્યે અનેકઅનેક અવનવાં ક્ષેત્રો ખૂંદી નાખ્યાં છે. બાળસાહિત્યમાં પરીકથા તો હોય જ. હાસ્યકથા, ચાતુરીકથા, પ્રાણીકથા વગેરેના ક્ષેત્રે પણ એણે ખૂબ જ ગતિ ને પ���રગતિ કરી છે. પરંતુ ઘણાં ...Read Moreસારા કિશોર સાહિત્યની આપણે ત્યાં ખોટ વર્તાયા કરી છે. સાહસકથા, વિજ્ઞાનકથા, રહસ્યકથા, પ્રવાસકથા વગેરે કિશોરો માટેના વાર્તાપ્રકારો છે. એ દિશામાં ૧૯૬૮માં શ્રી યશવન્ત મહેતાએ ‘કુમારકથામાળા’ આપી તે એક પ્રયોગ હતો. એ જ શ્રેણીમાં ‘ગ્રહોનો વિગ્રહ’ જેવી મૌલિક વિજ્ઞાનકથા પણ હતી. આમ છતાં, ગુજરાતી ભાષામાં સારા કિશોર સાહિત્યની ખોટ રહ્યા કરી છે તે જાણીતી વાત છે. આ પુસ્તકોમાં ૧૨ થી ૧૬ Read Less\nભોંયરાનો ભેદ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/muktak", "date_download": "2020-09-20T12:59:43Z", "digest": "sha1:YQ3KWQFWIMLSNVTMBEL4BBYTIO2HPTUN", "length": 16891, "nlines": 210, "source_domain": "www.mitixa.com", "title": "મુક્તક – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસાંજ સજી લે સાજ પછી સૂરજની આંખે અંધારા,\nઈચ્છાઓના ગામ જવાને મારગ મળતા અણધારા,\nશમણાંઓની ભીડ મહીં ચૂપચાપ સરકતો જાય સમય,\nપાંપણ કોને આપે જઈ સૂરજ ઊગવાના ભણકારા \nઅધૂરા સ્વપ્ન જોવામાં અમારી આંખ બીઝી છે,\nનહિતર જાગવું વ્હેલી સવારે સાવ ઈઝી છે.\nસૂરજને શોધવાના યત્નમાં મુજ સાંજ વીતી ગઈ,\nતમોને શી ખબર કે કેવી રીતે રાત રીઝી છે.\nસૂરજના સળગી ઉઠવામાં કોનો કોનો હાથ હશે \nએ જ વિચારે સંધ્યાનું ઘર કાયમ કાજ ઉદાસ હશે \nઆભ, ક્ષિતિજ કે તારલિયાનો વાંકગુનો દેખાતો ના,\nરૂપ ચાંદનીનું નક્કી સૂરજને માટે ખાસ હશે.\nવાદળ થઈને નહીં વરસેલા શમણાંઓ ક્યાં ભાગે છે \nઆંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે.\nરોજ સાંજના સૂરજ કરતો ના ઊગવાનો બંદોબસ્ત,\nતોય ક્ષિતિજ પર કોણ સવારે આવી આંખો આંજે છે \nસાંજ પડે ત્યાં ફુટે છે આ પડછાયાને વાચા,\nકોઈ મને સમજાવો એની શબ્દ વિનાની ભાષા.\nસૂરજના ડૂબવાથી સઘળી આશા થોડી ડૂબે \nકેમ રખડવા નીકળે છે આ સૌના ઘરે હતાશા.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nછે સમયની માંગ કે ઈતિહાસને બદલાવ તું,\nમાતૃભૂમિની રગોમાં રક્ત નૂતન લાવ તું,\nદેશ માટે પ્રાણ ન્યોછાવર કરે સંગ્રામમાં,\nજે ચટાડે ધૂળ દુશ્મનને, જવાની લાવ તું.\nજો સમય પર પાળને બાંધી શકે તો બાંધ તું,\nને સ્મૃતિના તારને સાંધી શકે તો સાંધ તું,\nએક પળ વીતે વિરહની સાત સાગરના સમી\nશ્વાસના મોઘમ બળે લાંઘી શકે તો લાંઘ તું.\nપૌરુષી કો અશ્વ પર અસવાર થઈને આવ તું,\nકે પ્રતાપી વીરની તલવાર થઈને આવ તું,\nચોતરફ અહીં આંધીઓ, તોફાન ને અંધાર છે\nનાવ છે મઝધારમાં, પતવાર થઈને આવ તું.\nઆ મુક્તક વિશેષતઃ સ્વર્ણિમ ગુજરાતના પચાસ વર્ષ નિમિત્તે ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને અર્પણ …\nતન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ\nસંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,\nભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,\nગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nપ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે.\nઆંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું,\nકંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું,\nલાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો,\nભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું.\nશેર માટી ખોટ હો ત્યાં બાળપણ ન લાવ તું,\nરાજગાદી ઠોઠ હો ત્યાં શાણપણ ન લાવ તું,\nપ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,\nએને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.\nજે સભામાં હો દુઃશાસન, રાજ હો ધૃતરાષ્ટ્રનું,\nજે સભામાં માન હો ના ધર્મનું, મર્યાદનું,\nજે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,\nએ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.\nદૃશ્યમાં બાધા કરે એવા વમળ ન લાવ તું,\nના જુએ કોઈ ભ્રમર, એવા કમળ ન લાવ તું,\nજ્યાં હસે, હૈયે વસે, જાહોજલાલી સ્મિતની,\n(એ) ઊપવનોના શહેરમાં દુષ્કાળને ન લાવ તું.\nસૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું\nલક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું\nલડખડે જેનાં થકી આ ઉન્નતિ કેરાં કદમ\nબેઈમાની, સ્વાર્થ, સત્તા-લોભને ન લાવ તું.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nપ્રેમની અભિવ્યક્તિ માટે પુષ્પ મોહક જોઈએ\nકે પછી અદભુત અનોખો પ્રેમપત્ર જોઈએ\nચાલતું આવ્યું ભલેને આ બધું સદીઓ થકી\nઆજ છે વહેવાર, માટે એક ચોકલેટ જોઈએ.\nલેટ હો તો મેટ (mate) ને પળમાં મનાવે ચોકલેટ\nમુખમાં મૂકો ને હૃદયને ભાવી જાયે ચોકલેટ\nછો ઉછીની વસ્તુમાં કૈં સ્વાદ ના લાગે કદી\nપણ બધા સિધ્ધાંતને પીગળાવી જાયે ચોકલેટ.\nબોર શબરીના બની રામે ગ્રહી તે ચોકલેટ\nને વિદુરને ઘેર જે ભાજી બની એ ચોકલેટ\nલોક એને છો કહે તાંબુલ સુદામા મિત્રના\nપણ શ્રી કૃષ્ણે પ્રેમથી હૃદયે ધરી એ ચોકલેટ\nજિંદગીભરની મધુરી સ્મૃતિઓ એ ચોકલેટ\nને સતત અધુરી જ લાગી એ ગઝલ તે ચોકલેટ\nઆમ તો એવું જરૂરી કૈં નથી આ પ્રેમમાં\nપણ અભિવ્યક્તિ થઈ તો સહજ આવી ચોકલેટ\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું નથી પૂછતો, ઓ સમય\nતું કાળી ને કલ્યાણી રે મા\nઊંચી મેડી તે મારા સંતની રે\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nદૂરતા કોઈ વખત મોંઘી પડી\nચૈતર કોણે દીઠો રે લોલ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/tag/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6-%E0%AA%AC%E0%AA%97%E0%AA%A5%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B2/", "date_download": "2020-09-20T13:22:29Z", "digest": "sha1:3P6ILZ2SI5OLYCIG6N4CYLHMUSUGACAV", "length": 11959, "nlines": 329, "source_domain": "kavijagat.com", "title": "નિલેશ બગથરિયા “નીલ” – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Tag નિલેશ બગથરિયા \"નીલ\"\nTag: નિલેશ બગથરિયા “નીલ”\nસુંદર થાય છે કાર્યો આ બધાં આશય જો ખરો હોવો જોઇએ. દોડે છે બધાં નિયમિત માર્ગમાં પોરો એક પળ હોવો ...\nમાવતરની આ શીળી છાંયા સમજે આ માડીના જાયા. વેઠીને દુઃખો અઢળક એણે બનાવ્યા સંતાનને સવાયા. અતૃપ્તિનો ઓડકાર ખમીને વ્યાંને ભરપેટ ...\nઉતરો હવે અંદર ઈશ નજદીક છે. જીવવું આજે જ જિંદગી જરીક છે. સમાચાર શું પૂછો સૌને અહીં ઠીક છે. ચહેરે ...\nજીવનભર થાય ના કશું અર્પણ મૃત્યુ પછી પુગે ખરું આ તર્પણ. જીવતે માવતર વારે ચડ્યા હોય મૃત્યુ પછી કેવું લાગે ...\nવાત સીધી ને સટ હોય કહેવાની બાકી ખોટું પડે પછી તો ગણગણ. બીજા સામે ચીંધાતી આ આંગળી અવગણે ભૂલો પોતાની ...\nનબળું કામ, આપે વિષાદ\nનબળું કામ આપે વિષાદ. સમજણ વિના જાગે વિવાદ. છકી જવાય તો નકામી છે દાદ. સત્ય જીતે હજી વાત છે નિર્વિવાદ. ...\nનડતી નથી બાધાઓ હજી\nનડતી નથી બાધાઓ હજી રાખી છે હૈયે માની છબી. નથી એ પણ વ્હાલ અકબંધ છે શ્રધ્ધા આ મનમાં છે હજીયે ...\nઆ ઉજ્જડ થવાનું ન ફાવે\nઆ ઉજ્જડ થવાનું ન ફાવે ને માટે ભરેલું કો' આવે. જવા મંઝિલે આજ કોઈ રુડો સંગ સાચે જ આવે. નથી ...\nભરેલી હેલે... નયને નેહ છલકાવતી... ભીંજતી ભીંજવતી શમણાં સજાવતી વહેતી આવે છે... પનિહારી સોળ વરસની મોડ મજાનો વટાવી વેળાએ..... - ...\nનીકળ્યો છું સમય રહેતાં પ્રારંભ હવે મજાનો રહેશે. હાજરી આપની છે સફરે સુંવાળો જો સંગાથ રહેશે. સમજણ ઊંડી જણાય છે ...\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણ��ને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/hm-amit-shah", "date_download": "2020-09-20T14:32:17Z", "digest": "sha1:LGIXJIZNCDVVUHEPYGWQNVTBEU6SDTRK", "length": 18037, "nlines": 186, "source_domain": "tv9gujarati.com", "title": "HM Amit shah Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઅમિત શાહના બીજા કોરોના ટેસ્ટ વિશે ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા, મનોજ તિવારીએ ડિલીટ કર્યુ Tweet\nકોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિતશાહના રિપોર્ટ પર થયેલા કન્ફયૂઝનને ગૃહ મંત્રાલયે દૂર કરી દીધું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમિત શાહનો હાલમાં કોઈ બીજો […]\nગૃહપ્રધાન અમિતશાહે કોરોનાને આપી માત, રિપોર્ટ આવ્યો નેગેટિવ\nકોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ભાજપ નેતા અને દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ આપી છે. અમિત […]\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીને મળ્યા, 30 મિનિટ સુધી કરી વાતચીત\nગૃહપ્રધાન અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી. બંને નેતાઓની વચ્ચે દિલ્હીમાં 30 મિનિટ સુધી મુલાકાત ચાલી. સૂત્રો દ્વારા મળતી માહિતી […]\nગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી, પોતાના મત વિસ્તારમાં કોરોનાની સ્થિતી અંગે કરી સમીક્ષા\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી. કોરોનાના વધતા સંક્રમણને લઈને ગૃહપ્રધાન અમિત શાહે સમીક્ષા કરી છે. પોતાના મત વિસ્તાર���ાં […]\n13મી જુલાઈએ ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવના\nસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 13મી જુલાઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવના છે. બોપલ-ઘુમામાં એક કાર્યક્રમમાં હાજર રહી શકે છે. ત્યારે ભાજપના […]\nચાલાક ચીન સામે શું છે એક્શન પ્લાન કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર અમિત શાહ સાથે ખાસ મુલાકાત\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના નિવેદનના કારણે રાજધાનીમાં કોરોનાને લઈ ડર ઉભો થયો. અમે કોરોના સામે લડવા માટે તૈયાર […]\n‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકાર સતર્ક, HM અમિત શાહે NDRFના અધિકારીઓ સાથે યોજી બેઠક\nનિસર્ગ વાવાઝોડાને પગલે હવે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ચૂકી છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે NDRFના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વાવાઝોડાની સ્થિતિની સમિક્ષા કરવા […]\nદિલ્હી: વડાપ્રધાન આવાસ પર PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક\nવડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. વડાપ્રધાન મોદીના આવાસ પર આ બેઠક મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહપ્રધાને […]\nગૃહપ્રધાન અમિતશાહે લોકડાઉન અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે મોડી સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન સંબંધિત વાત કરી. લોકડાઉન 4 પુરૂ થવાના 3 દિવસ પહેલા ગૃહપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે […]\nVIDEO: બીમારીની અફવા પર ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કર્યો ખુલાસો\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્યને લઈને જે અફવાઓ સામે આવી હતી. તેની પર અમિત શાહે પોતે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ગૃહપ્રધાને ટ્વીટ કરીને લખ્યું […]\nગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO\nલોકડાઉનમાં બહાર નીકળવા લોકો કેવી કેવી પ્રયુક્તિ કરી રહ્યાં છે તેનો આજે કિસ્સો સામે આવ્યો છે. પોલીસથી બચવા માટે અમિત શાહના નામનો ઉપયોગ કર્યો હોય […]\nદિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ […]\nVIDEO: ગુજરાતમાં મોટા આતંકી હુમલાની ચેતવણી, HM અમિત શાહ, CM રૂપાણી પર હુમલાની ધમકી\nગુજરાતમાં નેતા અને પોલીસ અધિકારી મળીને 13 લોકો પર આતંકવાદી હુમલાની ચેતવણી આપતો નનામો પત્ર મળ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, […]\nદિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી\nદિલ્હી હિંસાને લઈ કોંગ્રેસ વર્કીગ કમેટીની બેઠક આજે યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યા. […]\nઅમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું એરપોર્ટ પર આગમન, ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈ CM અને પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરશે\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમિત શાહના આગમનને લઈને એરપોર્ટ પર સુરક્ષા […]\nદિલ્હીમાં જીત મેળવ્યા બાદ પ્રથમ વખત કેજરીવાલ અને અમિત શાહ વચ્ચે મુલાકાત\nદિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી બંને નેતાઓની વચ્ચે આ પ્રથમ મુલાકાત નોર્થ બ્લોકમાં થશે. […]\nVIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. શાહ 20 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ વડોદરાના એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ […]\nરામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત\nગૃહપ્રધાન અમિત શાહે રામમંદિર ટ્રસ્ટના સભ્યોની જાહેરાત કરી છે. ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં 15 ટ્રસ્ટી હશે. જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી રહેશે. આ […]\nદિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ HM અમિત શાહના નિવાસસ્થાને ભાજપની મોડી રાત્રે 3 વાગ્યા સુધી ચાલી બેઠક, ઉમેદવારોના નામને લઈ થઈ ચર્ચા\nદિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારના નામ પર ચર્ચા શરૂ કરી દીધી છે. રવિવારે રાત્રે ગૃહપ્રધાન અને ભાજપના અધ્યક્ષ […]\nગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ\nગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા […]\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાત્રે ગુજરાત આવશે, આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન ગુજરાત આવી રહ્યા છે. 11 જાન્યુઆરીએ કેટલાક લોકાર્પણ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ગુજરાતમાં સરકાર સામે એક બાદ […]\nગૃહ મંત્રી અમિત શાહ શીખી રહ્યાં છે બંગાળી ભાષા આ છે તેની પાછળનું મોટું કારણ\nભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી છે અને તેઓ હાલ બંગાળી ભાષા શીખી રહ્યાં છે. તમને પણ પ્રશ્ન થયો હશે કે હિંદી સારી રીતે તેઓ બોલી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Photo_gallery/index/09-07-2019", "date_download": "2020-09-20T13:17:45Z", "digest": "sha1:VUOSXJ2SORJDPOXJYU4RVTRRHAG36HOM", "length": 15062, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "ફોટો ગેલેરી - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nએનએસપીના કાર્યકરો થાણેમાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ વિરોધ કરે છે.\nથાણેમાં સ્થાનિક ટ્રેન સેવાઓને ભારે મોનસૂન વરસાદ પછી થાણે રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરો.\nસોમાલિયાના મોગાડિશુમાં કાર બોમ્બ વિસ્ફોટ પછી એક વુમન નાશ પામેલા ઇમારતોની નજીક ભેગા થાય છે.\nમૂછ હોય તો જગમલ સિંહ જેવી...\nબિકાનેરમાં જગમલ સિંઘ ભાતી 28 ફીટ લાંબી મૂછ માપે છે.\nબારિસ આઈ ભીગ ગયે હમ.....\nમુંબઇમાં ભારે ચોમાસાની વરસાદ બાદ, શાળા બાળકો વોટરલોગ શેરીમાંથી પસાર થાય છે.\nયુનાઈટેડ સ્ટેટસ મહિલા સૉકર ટીમના સભ્ય મેગન રેપિનોએ વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી ધરાવે છે કારણ કે તે ન્યૂ જર્સીના નેવાર્કમાં નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા પછી મીડિયા સામે ઉજવણી કરે છે.\nહિન્દુ માને તેમના ધાર્મિક શુદ્ધિકરણના ભાગ રૂપે હેમ, જર્મનીના ડેત્ટેલ-હમ નહેરમાં હાઇવે બ્રિજ હેઠળ સ્નાન કરે છે.\nભારે વરસાદ પડવાના સમયે વોશિંગ્ટનમાં કેનાલ રોડના પૂરગ્રસ્ત વિભાગમાં મોટરચાલકોને ફસાયેલા છે.\nપાછલા અંકો ની ફોટો ગેલેરી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવા��ીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nઆઈટીબીપીના જવાનોએ અમરનાથ યાત્રિકોને ઓકિસજનની સેવા પૂરી પાડી : યાત્રા માર્ગ પર પડતા પથ્‍થરોથી રક્ષણ કર્યુ : કાલીમાતા પોઈન્‍ટ પાસે જવાનોએ યાત્રિકોને સુરક્ષા પૂરી પાડી access_time 1:18 pm IST\nમુકાબલો શરૂઃ જાડેજા અને ચહલ ટીમમાં: ન્‍યુઝીલેન્‍ડ દાવમાં : ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે સેમીફાઈનલ જંગ શરૂઃ કિવિઝેટોસ જીતી દાવ લીધોઃ ટીમ ઈન્‍ડિયાની સેના આ મુજબ છેઃ રાહુલ, રોહીત, કોહલી, પંત, ધોની, કાર્તિક, પંડયા, જાડેજા, ભુવી, બુમરાહ, ચહલ access_time 3:21 pm IST\nટીમ ઇન્ડિયાની દીવાર રાહુલ દ્રવિડને બીસીસીઆઇએ આપી મોટી જવાબદારી :પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની,ભારત-એ,અને અન્ડર -19ટીમના કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બેંગ્લુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ નિયુક્ત કર્યો :દ્રવિડને પહેલી જુલાઈથી પદભાર સાંભળવાનો હતો ;ઇન્ડિયા સમિટમાં જોડાયેલ હોવાથી મોડું થયું ;હવે વિધિવત ચાર્જ લેશે access_time 12:54 am IST\nઇઝરાયલની ચૂંટણી પહેલા વડાપ્રધાન નેતાન્યાહૂ ભારતના પ્રવાસે આવશે access_time 1:28 pm IST\n૮ ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી access_time 7:41 pm IST\nસ્વીફટને પછાડી અલ્ટો બની નંબર-૧: ટોપ ૧૦માં કઇ કઇ છે\nત્રણ શખ્સોએ ઝઘડાનો બદલો લેવા કેન્દ્રીય વિદ્યાલય પાસેથી ૧૩ વર્ષની છાત્રાનું અપહરણ કર્યુઃ બોટાદ નજીક બળાત્કાર access_time 4:12 pm IST\nઆર્થિક ગુનાઓ ઘટાડવા રાજકોટ પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગે હોમ ક્રેડીટનો વર્કશોપ યોજયો access_time 3:31 pm IST\nજૈન શિક્ષક - શિક્ષિકાઓની રવિવારે અગત્યની સભાનું જાગનાથ સંઘમાં આયોજન access_time 3:34 pm IST\nગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા શેષ અંગે ૭ ગણી દંડની વસુલાઇ access_time 11:55 am IST\nભુજના ભુજોડી પાસે એસટી બસ પલ્ટી ખાઈ જતા વૃદ્ધાનું મોત : પાંચ પ્રવાસીઓ ઘાયલ access_time 7:54 pm IST\nસાવરકુંડલા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવો બહુમતીથી પસાર access_time 1:43 pm IST\nએ.કે.સિંહના સ્થાને પ્રવિણ સિંહા શું કામ મુકાઇ શકે શું કામ ન મુકાઇ શકે શું કામ ન મુકાઇ શકે\nસુરતના લીબાયતમાં ફાયરીંગ :જૂની અદાવતમાં બાઇકસવાર બે શખ્શો દ્વારા વિશાલ પર ગોળીબાર access_time 7:49 pm IST\nડાંગની સરિતા ફરી એકવાર ગોલ્ડ મેળવી ગૌરવ અપાવ્યું access_time 8:13 pm IST\nઅમેરિકા અને ચીન આ અઠવાડિયાથી ફરી શરૂ કરશે વ્યાપાર વાર્તા access_time 6:18 pm IST\nઅફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલામાં 20 સૈનિકો મોતને ભેટ્યા access_time 6:16 pm IST\nઅફઘાનિસ્તાન-તાલિબાને 2 દિવસીય બેઠકમાં શાંતિનું વચન આપ્યું access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરીકામાં જૈનાના પ્રમુખપદે મહેશભાઇ વાધરની નિયુકિત access_time 2:11 pm IST\nઇન્ડિયન અમેરિકન ડોકટરેટ સ્ટુડન્ટ સાહિલ શાહને ફેલોશીપઃ વર્તમાન સમયમાં વિશ્વ વ્યાપ્ત પાણીની તંગીના નિરાકરણ માટે સંશોધન કરશે access_time 9:40 am IST\nભારતીય મહિલા ફૂટબોલર ડાલીમાં બની વિકટર એક્સની બ્રાન્ડ એમ્બેસેડર access_time 5:14 pm IST\nભારત - ન્યુઝીલેન્ડનો મેચ નિહાળવો છે, સંસદમાં વહેલી રજા આપો access_time 3:19 pm IST\nપ્રિયંકાનું સેકસી ફોટોશૂટ કોણે કર્યુ\nહની સિંહ સામે પંજાબના મોહાલીમાં નોંધાઈ ફરિયાદ.... access_time 4:54 pm IST\nકંગાનની ફિલ્મ 'ધાકડ'નું બીજું પોસ્ટર આવ્યું સામે access_time 4:55 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/tag/milk-drink/", "date_download": "2020-09-20T14:40:10Z", "digest": "sha1:KNBWRFHLFMUWKZNA76ZTKZPKMBQDRY3O", "length": 9491, "nlines": 207, "source_domain": "www.apnubhavnagar.in", "title": "milk drink | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nદૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન \nદૂધ પીવાથી થતા સ્વાસ્થ્યને મળતા ફાયદાઓ વિશે તમારે સારી રીતે વાકેફ હોવું જ જોઇએ. દૂધને આયુર્વેદમાં સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં રહેલા ખનિજો...\nમાંડવીના આ છોકરાએ બનાવ્યા અંધજનો માટે એવા ચશ્મા જે ૫ મીટરના...\nભાવનગરની રાજપુરા રુદ્રીએ ઓલ ઓવર ઇન્ડિયાની સેવ વોટર ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સેકન્ડ...\nભાવેણાની વસ્તીને સ્વચ્છ ઓક્સિજન આપતુ, અને શહેરની વચ્ચે રોનક વધારતુ, વિકટોરિયા...\nસુશાંત સિંહ રાજપૂત કેસમા પોલીસ આપશે સહયોગ…\n ડેન્ગ્યુના લક્ષણો અને સારવારના પગલાં. મચ્છરજન્ય તાવ ડેન્ગ્યુનો ભરડો,...\nશું તમને ખબર છે નવજાત બાળકનું પણ આધાર કાર્ડ બનાવવું...\n૯૯% લોકો નથી જાણતા ડાબી બાજુ પડખું ફરીને સુવા સાથે જોડાયેલી...\nકોઈને પણ કહ્યા વિના તમારા ઘરના મુખ્ય દરવાજા પર રાખી દો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%93/", "date_download": "2020-09-20T14:25:20Z", "digest": "sha1:WKM736GV7KCOCUZRYMWLTTVNBPFACZSG", "length": 8922, "nlines": 138, "source_domain": "www.nutansaurashtra.com", "title": "કોરોનાના સંકટ જોતા ભારત-ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ સિડનીમાં રમાય તેવી સંભાવના | Nutan Samachar", "raw_content": "\nHome ખેલ-જગત કોરોનાના સંકટ જોતા ભારત-ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ સિડનીમાં રમાય તેવી સંભાવના\nકોરોનાના સંકટ જોતા ભારત-ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ સિડનીમાં રમાય તેવી સંભાવના\nસીરિઝના શેડયૂલ મુજબ, બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં ૨૬-૩૦ ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે, જ્યારે સિડનીમાં ચોથી ટેસ્ટ ૩-૭ જાન્યુઆરી દરમિયાન થશે. સિડનીએ બોક્સિંગ ડે હોસ્ટ કરવાની ઓફર કરી છે. ૨૬ ડિસેમ્બરે ક્રિસમસ પછીના બીજા દિવસે થનારી મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્ષની પ્રથમ મેચને ન્યૂ યર ટેસ્ટ કહેવામાં આવે છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ટ્રસ્ટના અધ્યક્ષ ટોની શેફર્ડે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું હતું કે અમે બોક્સિંગ-ડે ટેસ્ટની યજમાની કરીને ખૂબ જ ખુશ હોઈશું.\nકારણ કે તે એક મોટી સ્પોટ્‌ર્સ ઇવેન્ટ છે. તે સિડની શહેર અને અહીંના લોકો માટે પણ સારું રહેશે. જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તૈયાર થાય છે, તો અમે આ મેચને હોસ્ટ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છીએ. વેલ્સ સ્ટેટના ડેપ્યુટી પ્રીમિયર જોન બારીલારોએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા પ્રાંતના અધિકારીઓને પત્ર લખીને સિડનીમાં બોક્સિંગ-ડે ટેસ્ટનું આયોજન કર્યું છે. ખરેખર, મેલબોર્ન વિક્ટોરિયાની રાજધાની છે.\nસીએ ટૂંક સમયમાં આ મુદ્દા પર બેઠક કરશે અને મેલબોર્નને બદલે બીજા શહેરમાં બોક્સિંગ-ડે ટેસ્ટમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવશે. સિડની સિવાય એડિલેડ અને પર્થને પણ બોક્સિંગ ડે ટેસ્ટની યજમાની મળી શકે છે. આ બંને શહેરોમાં કોરોનાના એક્ટિવ કેસ ઓછા છે. તેમજ સ્ટેડિયમ પાસે જ સારી હોટલ્સ પણ છે. જ્યાં ટીમ રોકાઈ શકે છે અને તેમને વધુ ટ્રાવેલિંગ કરવું નહિ પડે.\nPrevious articleક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત યુ-ટ્યુબર ધનાશ્રી વર્મા સાથે કરી સગાઇ\nNext articleસૌરાષ્ટ્ર-કચ્છનાં ૭૦ તાલુકામાં સવા બે ઈંચથી હળવો વરસાદ\nફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ ૧૦૯મા સ્થાને, બેલ્જિયમ મોખરે\nઆઈપીએલમાં મુંબઈની ટીમ સટોડિયાઓની ફેવરીટ બની\nધોની એબી ડિવિલિયર્સનો મોટો રેકોર્ડ તોડી શકે છે\nતાજેતરમાં શરીરના અંગદાન માટે તૈયાર થયેલ અનેક સેવાભાવી વ્યક્તિઓ\nસુરતમાં ખેડુતે સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી\nઆજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મ દિવસ\nડ્ર્‌ગ્સ કેસમાં નામ સામે આવ્યા રકુલ પ્રીત સિંહ પહોંચી દિલ્હી હાઈકોર્ટ\nગુજરાત આઈબીના પીઆઈ જફર બહેલીમનું કોરોનાને કારણે નિધન\nભારત વોટ્‌સએપની જેવી જ મેસેજિંગ એપ બનાવશે, સરકાર કરી રહી છે...\n…તે સમયે ‘અમર-અકબર-એન્થની’એ બાહુબલી-૨ જેટલો વકરો કર્યો હતોઃ બચ્ચન\nઓસ્ટ્રેલિયા સાથે ડે-નાઈટ ટેસ્ટ પહેલા રોહિત શર્મા એ કહ્યું- પિંક બોલ...\nમાર્ક્સ સ્ટોઇનિસે સાથી ખેલાડીને ગાળો બોલતા ૫ લાખનો દંડ ફટકારાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/05/18/the-network-of-relations-hiralal-doctor_2/", "date_download": "2020-09-20T14:39:15Z", "digest": "sha1:P6FHH3GT3FDDW5UESX37BEH6DBVJ5PBL", "length": 47357, "nlines": 186, "source_domain": "webgurjari.in", "title": "લ્યો, આ ચીંધી આંગળી : કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મૂકેલી એક હોટેલની વાત – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nલ્યો, આ ચીંધી આંગળી : કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મૂકેલી એક હોટેલની વાત\n(ગયા સપ્તાહે અહિં રજુ થયેલી આ લેખની પશ્ચાદભુ પછીનો બીજો અને અંતિમ હપ્તો).\nઆજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત.\n” એમણે એક નિઃસાસો નાખીને આ ઉદગાર કાઢ્યો.\nઆમ તો ડોક્ટર હિરાલાલ થ���ડી ફિલ્મોના નિર્માતા હતા, પણ એમની બ્રીટીશ સલ્તનત ખિલાફની ફિલ્મ ‘ગૌહરજાન ઉર્ફે દેશસેવિકા’ પર ખફા થઇને બ્રિટીશ સરકારે 1931થી જ એમને ફિલ્મો બનાવવા પર પાબંદી ફરમાવી દીધી હતી. આમ ફિલમોના મેદાનમાંથી હદપાર કરાયેલા એવા એ મુંબઈની હવે ગજવાને પરવડે એવી એક સામાન્ય ગણાતી હોટેલમાં સાંજના સમયે એક નિઃસાસો નાખીને કોઇ પોકારની જેમ ’હે ઈશ્વર’ બોલ્યા. ત્યાં એ કોઇ વચનસિધ્ધ મહાત્મા હોય એમ રેસ્ટોરાંના સામેના દરવાજેથી એક સાથે બે ઈશ્વરોનો એમને સાક્ષાત્કાર થયો. એમાંથી એક ઈશ્વરલાલ પટ્ટણી અને બીજા ઈશ્વરલાલ મહેતા. એક તો પાટણમાં વીતાવેલી પોતાની બાલ્યવયનો ગોઠિયો અને બીજો તે ફિલ્મી પરાક્રમોમાં થતાં થઇ ગયેલો મિત્ર. જો કે, આજે હવે એ બીજા ઈશ્વરને ઓળખાવવા હોય તો અવિનાશ વ્યાસના સગા મામા ઈશ્વરલાલ મહેતા તરીકે ઓળખાવવા પડે.\nનજર સામે પ્રગટ થયેલા બબ્બે ઈશ્વરોને જોઈને હિરાલાલ ડોક્ટરે એમને પૂછ્યું : ”હે ઇશ્વરો, હવે આપ આવી જ ગયા છો તો હવે કહો કે હવે શું ધંધો કરીશું’ પછી બોલ્યા: ‘કંઇક તો કરવું પડશે ને ’ પછી બોલ્યા: ‘કંઇક તો કરવું પડશે ને બાકી રોટલા કેમના નીકળશે બાકી રોટલા કેમના નીકળશે\nઈશ્વરલાલ પટ્ટણીના નાકમાં ઘરના રોટલાને બદલે હોટેલના રસોડામાં તળાતા કાંદાનાં ભજિયાની તીવ્ર વાસ આવી. બીજા ઈશ્વરલાલના કાનમાં તો ક્યારનોય હોટલિયો શોરબકોર ક્ષુધાને પ્રદિપ્ત કરી રહ્યો હતો. જ્યારે હિરાલાલને શક્કરપારાની લાલસા થઇ આવી હતી કે જે અહીં મળતા નહોતા. આવી પ્રખ્યાત છતાં ગંદી હોટેલના ઘોંઘાટમાં કોઇને એકબીજાને કાને પડ્યું સંભળાતું જ નહોતું.\n“ચાલો, બીજે ક્યાંક જઈએ.”\nત્રણે ઊઠીને ચાલતાં ચાલતાં ભૂલેશ્વરની ‘માધવાશ્રમ હોટેલ’માં આવ્યા. આ કોઈ મરાઠાની હોટેલ હતી. સારી હતી. સ્વચ્છ, ખુલ્લી, ફૂલઝાડનાં કુંડા ગોઠવેલી. માગેલું તમામ મળ્યું. શક્કરપારા, કાંદાના ભજીયાં અને સૂકી ભાજી પણ. આરોગતાં આરોગતાં ત્રણેએ ગહન ચિંતન કર્યું કે આજે છાપામાં આવેલી એક જાહેરખબરના અનુસંધાને મુંબઈની હાઈકોર્ટના રિસિવર પાસે જઈએ. એ રિસીવર પાસે કોઈ ફડચામાં ગયેલી ફિલ્મ કંપનીના બેલ એન્ડ હોવેલના કેમેરા વેચાઉ હતા. રિસિવર હતા ચિનાઈસાહેબ. એમની વગથી કામ પતે એમ હતું. કારણ કે એમના હેડક્લાર્ક મિસ્તર પાયઘોડાવાલા વળી હિરાલાલ ડોક્ટરના જરીતરી ઓળખીતા હતા.\nપાયઘોડાવાલાને બીજે જ દિવસે મળ્યા. તો એ એમને ચિનાઈસાહેબ પાસે જ લઈ ગયા. મોટે ઉપાડે ડોક્ટર એમને કેમેરાની વાત કરવા ગયા ત્યાં એમના મોં પર જ એ પારસી ગૃહસ્થે ચોડ્યું : “આંય ડીકરી, હું બધું જ તારા સંબંધે જાનું છેઉં. સરકાર નામદારે તુને ફિલ્મ ઉતારવાની મના કિઢેલી ચ. પન ટુ યંગ મેન છેય. અને તાકાદવાલો બી છેવ. સું કામ ફિલમમાં પાછો બરબાદ થવા વિચારે છેય કોઈ બીજો હુન્નર વિચાર ની કોઈ બીજો હુન્નર વિચાર ની \n“બીજો હુન્નર (ધંધો) શું વિચારે આ તો એમ કે…” ડોક્ટર હિરાલાલ બોલ્યા : “ફિલ્મ પ્રોડ્યુસ કરવાની મનાઈ કરેલી છે. બીજાં ફિલ્મી કામ કરવાની મનાઈ થોડી કરેલી છે આ તો એમ કે…” ડોક્ટર હિરાલાલ બોલ્યા : “ફિલ્મ પ્રોડ્યુસ કરવાની મનાઈ કરેલી છે. બીજાં ફિલ્મી કામ કરવાની મનાઈ થોડી કરેલી છે \nપણ ચિનાઈસાહેબ મનાઈને જ ચીટકી રહ્યા. એ બોલ્યા. “એ ધંધો રહેવા દે. હું તમુને એક સજેશન કરું છેવ…કે…”\nસજેશન એટલે કે સૂચનમાં ભૂલેશ્વરમાં જ એક મોટી, ચૌદસો ચોરસ વાર જમીનની વાત હતી. ભૂલેશ્વરનું તળાવ હતું તે મ્યુનિસિપાલિટીએ પૂરી દીધું. જમીન ખુલ્લી કરી. એટલે એના દાવેદાર બે મંદિરો થયા. ઝઘડો જાગ્યો હતો. સરકારે ચિનોઈને જ રિસિવર તરીકે નિમ્યા હતા અને એમને ખાતરી હતી કે ઝઘડો છેક પ્રિવી કાઉન્સિલને આંબવાનો છે. ત્યાં સુધી આ જમીનનો ઉપયોગ આ તરવરિયા જુવાનો કંઈક કરી શકે તો એમનેય લાભ-સરકારનેય ફાયદો.\nપણ શું કરવો એ જમીનનો ઉપયોગ જોયા વગર નક્કી ન થાય.\nબીજે જ દિવસે જોવા ગયા તો આંખો જ ચાર થઈ ગઈ. ભૂલેશ્વરમાં જ્યાં પગ દેવાની જગ્યા ન મળે ત્યાં આવડી મોટી માટીની પણ હકીકતે સોનાની લગડી \n“શું થઈ શકે આનો ઉપયોગ \nસુથારનું મન બાવળિયે હોય એમ હિરાલાલ ડોક્ટર કંઈક નાનકડા ફિલ્મી સ્ટુડિયોની વાત કરવા જતા હતા ત્યાં ઈશ્વરલાલ પટ્ટણીના મનમાં કાલે સાંજે જ અનુભવેલી કાંદાનાં ભજિયાની તીવ્ર ગંધ તાજી થઈ. એ બોલ્યા : “જબરદસ્ત હોટેલ કરવી જોઈએ, હોટેલ…\nએમના આ ઉચ્ચારણની સાથે જ હિરાલાલ ડોક્ટરના મનના પ્રોજેકટરમાંથી ફિલ્મની પટ્ટી ઠામુકી ઉતરી જ ગઇ. કાલે સાંજે માધવાશ્રમ હોટેલમાં જોયેલાં ફૂલઝાડનાં કુંડા યાદ આવી ગયાં… યેસ, યેસ, હૉટેલ ઉભી કરી દેવી જોઇએ આ જમીન પર અને એ પણ પાછી બાગ-બગીચાવાળી લીલીછમ… જ્યારે જોઈએ ત્યારે શક્કરપારા…. મસાલા ચા….કાંદાના ભજીયાં અને ઘરાકીનો કોલાહલ બધું જ સાગમટે મળે એવી…”\nપણ કાર્ય કંઈ કલ્પના જેટલું સરળ નહોતું. જમીન ખાલી નહોતી. એના ઉપર દાતણવાળા, શાકભાજીવાળા, પાનવાળા ‘અઠે દ્વારકા’ કરીને બેસી ગયા હતા. પૂરી દીધેલા તળાવની વચ્ચે જ એક મોટો હડીંબા જેવો થાંભલો હતો. ખાડા ખસે પણ હાડા ન ખસે એવું એ કમઠાણ હતું.\n આ દબાણવાળાઓને તગેડી કોણ શકે \nત્યાં તો ચિનાઈસાહેબ બોલ્યા “તમારો વાઘ જેવો વકીલ દોસ્ત છેલશંકર વ્યાસ જેવો વકીલ છે ની એની મદદગારી બી મલશે કે ની એની મદદગારી બી મલશે કે ની બાકી હું છેવ… પોલીસખાતાનો બી બંદોબસ્ત કિધો છ તી બાકી હું છેવ… પોલીસખાતાનો બી બંદોબસ્ત કિધો છ તી \nછેલશંકર વ્યાસ શું નહોતા ધરખમ વકીલ….અને આમ પાછા ‘મુંબઇ સમાચાર’ સાથે સંકળાયેલા પત્રકાર પણ ખરા. જબરદસ્ત કરાફાતી માણસ….હા, એ મરદ માણસ સિંહના દાંત પણ પાડી નાખે એવા.\nઆ ત્રણે જઇને એમને મળ્યા અને પ્રોજેક્ટની વાત એમને કીધી તો એમની દાઢ પણ ડળકી. એમણે શરત મુકી. દબાણના નામે કોઇની એક ખીલી પણ ન રહેવા દઉં. પણ મારે ફી ન જોઇએ.. મને આ ધંધામાં ભાગમાં રાખો. એવું હશે તો વધારામાં પાંચેક હજાર રોકીશ પણ ખરો.\nવકીલ મફત મળતો હોય તો આ દરખાસ્ત ખોટી નહોતી, વળી પાંચ હજાર રોકવાના બી છે. બાકીમાં ચાર જણ દોઢ દોઢ હજાર કાઢે તોય બહુ થયું. હિરાલાલ ડોક્ટર અને પટ્ટણી સક્રિય ભાગીદારમાં અને છેલભાઈ અને ઈશ્વરભાઈ મહેતા સ્લીપિંગ પાર્ટનર તરીકે. આમેય પટ્ટણી પાછા વધારામાં શેરબજારનો ધંધો કરી લેતા હતા એટલે એમને તો ‘ફૂરસત હી ફૂરસત’ જેવું હતું.\nબધું ધડાધડ પતાવ્યું. રિસિવરનો ચેક પણ આપી દીધો. માસિક પાંચસો ને એક લીઝનું ભાડું અને એક હજાર અનામત તરીકે. અલબત ભાડું ચૂકવી દીધે ક્યાંય ન્યાલ ન થઈ જવાય. જમીન ખાલી કરાવતાં કપાળે પરસેવાના રેલા ઊતર્યા. છેલશંકર વ્યાસના ખોફથી જીવતા માણસો તો પગ કરી ગયા, પણ થાંભલો \n“થાંભલો રાખવો.” છેલભાઈ વકીલે કહ્યું : “જમીન કંઈ આપણા નામે અખ્યાતી નથી. એ તો કોર્ટમાં સલવાયેલી છે. આને આપણા નામે ‘યાવતચંદ્રદિવાકરૌ’ ન માનશો. એની ઉપર પાકું બાંધકામ ન કરાય…. થાંભલો રાખો અને થાંભલાના આધારે વિશાળ તંબુ તાણો…. દિવાળી નજીક આવે છે. લોકો માનશે કે કાર્નિવલ આવી રહ્યું છે.”\nલોકો ખરેખર કાર્નિવલ (મેળો) આવવાનું છે એમ માનીને કુતૂહલના માર્યા જોવા આવતા થઈ ગયા. રાત-દિવસ કામ ચાલતું હતું. તંબુ તૈયાર થઇ ગયો. મોટા ગોળાકારમાં આજુબાજુ લાલ મધરાસીની ઝાલરી અને જે થાંભલો પહેલા સળગતી સમસ્યા જેવો લાગતો હતો તેની ટોચ પર હાઇ પાવરનો વીજળી ગોળો સળગવા માંડ્યો અને એનાથીય ઉપર જબરું લાલ ત્રિશૂળ. ગોળાકારમાં પાટિયાઓની દુકાનો પણ તૈયાર થઈ ગઈ અને જ્યારે જાહેરખબર આપવામાં આવી કે ‘ભાડે આપવાની છે’ ��્યારે મુંબઈગરાઓને ખબર પડી કે અહીં કોઇ કાર્નિવલ નહીં, પણ મુંબઈમાં આજ સુધી ન ખૂલી હોય એવી બગીચાવાળી હોટેલ ખૂલવાની છે.\n“બગીચોય આવી ગયો સમજો.” હિરાલાલ ડોક્ટર એમના ભાગીદારોને કહેતા હતા : “વિક્ટોરિયા ગાર્ડનના સુપ્રીન્ટેન્ડન્ટ લેલે આપણા દોસ્ત છે. ઘણી વાર શૂટિંગ કરવા ત્યાં ગયો છું. એમણે માત્ર પાંચ રૂપિયાનું એકના ભાવે મોટાં મોટાં એંસી જેટલાં પામનાં કુંડા આપવાનું કબૂલ કર્યું છે. હવે માત્ર જરૂર છે આપણે આપણી હોટેલની તૈયારી કરવાની અને ફરતી જે પાટિયાની દુકાનો બનાવી છે તે ભાડે આપી દેવાની.”\nદિવાળી આવતી હતી એટલે દુકાનો ભાડે લેવા માટેય ભારે ધસારો થયો. પાનવાળાનું પાટિયું એકસો ને પચ્ચીસ માસિક ભાડે ગયું, ને બાકીના પોણાસો પોણોસોમાં. એક પાટિયાવાળાએ રાજી થઈને હોટેલમાં લગાવવા માટે મોટા મોટા દેશનેતાઓની અને કુદરતી દૃશ્યોની તસવીરો પણ ભેટ આપી દીધી. આટલું ઓવારી જવાનું કારણ \nતો કહે કે એણે કૉંગ્રેસ હાઉસમાં છાનામાંની હિરાલાલ ડોક્ટરની ‘દેશસેવિકા’ ફિલ્મ જોઈ લીધી હતી અને ત્યારથી એ ડોક્ટર પર ઓળઘોળ હતો. ડોક્ટર ફિલમવાળા મટીને હોટેલવાળા થઈ ગયા તોય\nછેલશંકર વ્યાસની સાહિત્યિક રુચિ બહુ ઊંચી હતી. હોટેલનું નામ રાખ્યું ‘સનાતન કુંજવિહાર’. અને ઉદ્‍ઘાટક તરીકે બોલાવ્યા કનૈયાલાલ મુનશીને. દશેરાના દિવસે સવારે સવા આઠે ઉદ્‍ઘાટન હતું. મુનશીજી આવ્યા અને ‘સનાતન કુંજવિહાર હોટેલ’નું લાલ પટ્ટી કાપીને ઉદ્‍ઘાટન કરીને આખી હોટેલમાં ફર્યા. લીલાં ઝાડપાન, લીલાં ટેબલ-ખુરશી અને લીલાં લીલાં સુશોભનો એ બોલ્યા : ‘એ ફેન્ટાસ્ટિક ગ્રીન ગાર્ડન હોટેલ આઈ હેવ એવર સીન ઈન બોમ્બે.’ પછી એમણે ભાગીદારોને પૂછ્યું : ‘ભાવ પણ ફેન્ટાસ્ટિક જ રાખ્યો હશે ને એ બોલ્યા : ‘એ ફેન્ટાસ્ટિક ગ્રીન ગાર્ડન હોટેલ આઈ હેવ એવર સીન ઈન બોમ્બે.’ પછી એમણે ભાગીદારોને પૂછ્યું : ‘ભાવ પણ ફેન્ટાસ્ટિક જ રાખ્યો હશે ને\n‘જી ના.’ ઈશ્વરલાલ પટ્ટણી બોલ્યા : ‘બીજી હોટલો જેટલા જ… છતાં વાનગીમાં સૌથી ફેન્ટાસ્ટિક અમે.’\nઆ જ વાંધો પડ્યો.\nહોટેલનો રસોઈયો આ લોકો તેડી લાવ્યા હતા. પિરસણિયા પણ બીજી હોટેલમાંથી. લોકો હકડેઠઠ્ઠ ભરાવા માંડ્યા. બાજુની હોટેલના માલિકો બગાસાં ખાવા માંડ્યા. ધંધો ડૂબી જશે કે શું એક-બે સારી હોટેલોવાળા બાકાત રહ્યા, પણ બાકીના બધા ભવાનજીભાઈની સરદારી નીચે એક થઈ ગયા. ભવાનજીભાઈ એટલે બાજુની એક નાની હોટેલનો નામચીન (નામાકિંત નહીં) માલિક.\nનામચીનને હંમેશાં નામચીન સાથે સારું ભળે. મલાડનો એક નામચીન સુંદરો બાવો એમના હાથમાં આવી ગયો.\nજે દિવસોમાં ગુજરાતી ને અંગ્રેજી અખબારોમાંય આ હોટેલના વારંવાર ઉલ્લેખો અને વખાણ આવતા હતા અને નામી વકીલો અને પત્રકારો રોજ સાંજે એની મુલાકાત લેતા હતા તેવા જ દિવસોમાં એક સાંજે હોટેલના એક લીલા ટેબલ-ખુરશી પરથી એક માણસ ખાતાં ખાતાં ઊભો થઈ ગયો : “અલ્યા એય. આ ઉસળમાં મરેલો વાંદો ખવડાવીને માણસોને મારી નાખવા છે\nએક વેઈટર અહીંનો જૂનો હતો. એણે ઈશ્વરલાલ પટ્ટણી સામે થડા પર જોયું. ત્યાં એ ઊભા ઊભા લેખક મસ્તફકીર(હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)સાથે વાતોમાં મશગુલ હતા. તેમણે પણ ચમકીને જોયું. પેલો ‘ઘરાક’ હજુ પણ બૂમાબૂમ કરતો હતો અને હાથમાંનો મરેલો વંદો સૌને બતાવતો હતો.\n” વેઈટર બોલ્યો : “હું લાવ્યો ત્યારે પ્લેટમાં મને દેખાયું નહીં ને તમને દેખાયું \nપણ એનું સાંભળે કોણ \nએકાએક એ માણસ સાથે બીજા ચાર માણસો ઊભા થઈ ગયા. મામલો કદાચ વધુ બીચકે તેમ હતો. પટ્ટણી થડા બહાર નીકળીને સૌને વારવા જતા હતા, પણ મસ્તફકીરે તેમને રોક્યા અને કહ્યું : “તમે ન જાઓ…. તમારા હરીફોએ કોઈ ગુંડાના માણસો મોકલ્યા લાગે છે.”\nએમની વાત સાચી હતી. સુંદરા બાવાના માણસો હતા. ઝઘડો કરવા માગતા હતા, પણ થોડા સારા માણસો વચ્ચે પડ્યા. સારી એવી હો હા થઇ પણ અંતે વાત રફેદફે થઈ ગઈ. પણ આ હોટેલ બંધ થઇ જવી જોઇએ એવી એક બુમ ઉઠી હતી તે વાતાવરણમાં સ્થપાઇ ગઇ.\nતે જ સાંજે પટ્ટણીએ હિરાલાલ ડોક્ટર અને છેલભાઈને આ વાત કરી. અરે સાહેબ, હોટેલ બંધ કરીએ તો પછી આપણા રોજગારનું શું \nડોક્ટરે અને છેલભાઈએ તાત્કાલિક બે કામ કર્યાં.એક તો હોટેલના પાટિયા-ભાડૂતોને પડખામાં લઈ લીધા અને કહ્યું : “માત્ર અમારી જ નહિં, પણ તમારી રોજીરોટીનો પણ સવાલ છે.”\nઅને બીજું રોજના ગ્રાહક એવા કડકમિજાજી પોલીસ ઈન્સ્પેક્ટર ગોલેસાહેબને વાત કરી : “અમારી રોજીરોટીનો સવાલ છે.”\nથોડા દિવસ શાંત પસાર થયા. સવારના ચારથી ફૂલગલી અને તમામ મંદિરો સહિત આખું ભૂલેશ્વર જાગી જતું અને હોટેલ ચાલુ થઈ જતી. રાતના બાર વાગ્યા સુધી. ત્રણ પૈસાની એક કપ ચા અને એક આનાના બટાટાવડા. સાંજે વકરો ત્રાજવેથી તોલવો પડતો.\nપણ એક દિવસ હિરાલાલ ડોક્ટર હાજર હતા ત્યાં જ એક ખૂણામાંથી ફરી બૂમ ઊઠી. “પબ્લિકને કરોળિયા ખવડાવો છો’ એ સાથે જ દાળભાતની પ્લોટો ખખડી. આઠ -દસ ખૂણેથી આઠ-દસ ખૂનખાર મુછાળા ઊભા થયા. એમાં એક તો ખુદ સુંદરો બાવો હતો.\nઝઘડો આયોજિત કરનાર માણસ મનમાં ધારેલી ઝડપે ઝઘડો વિકસાવતો જતો હોય છે. એની ગતિને કોઈ ઓવરટેઈક કરી આગળ નીકળી જાય તો એ માણસ ડઘાઈ જાય. હિરાલાલ વીજળીવેગે ઊભા થયા. છ ફૂટના તો હતા જ. ચાર-પાંચ પઠાણી ગાળો બોલીને સુંદરા બાવાને એક પઠાણી થપ્પડ ઝીંકી દીધી અનેપછી પાટિયા ભાડૂતોએ કામ સંભાળી લીધું. એ લોકોએ એના ભાડૂતી માણસોને જકડી લીધા અને ત્યાં જ પોલીસ ઈન્સ્પેક્ટર ગોલે મોટરસાઈકલ પર આવી પહોંચ્યા અને ગાળો બોલતાં સુંદરા બાવા પર તૂટી જ પડ્યા.\nઆ બધું એટલી ઝડપથી બની ગયું કે જાણે એક અપશુકનિયાળ છીંક આવીને શમી ગઈ.\nવળતે દિવસે સાંજે થોડા મધ્યસ્થી કરનારા આવી પહોંચ્યા. તો વળી “ભાઈસાહેબ, અમે નથી આમાં…”, “અમે નથી આમાં” કરતાં કરતાં ભવાનજીભાઈ અને બીજા કેટલાક હોટેલવાળા આવ્યા. સુંદરા બાવાના સાગરીતો આવ્યા. સમાધાન થયું અને પછી તો હિરાલાલ ડોક્ટરે જ પાંચસોના જામીન દઈને સુંદરાને છોડાવ્યો.\n“એ પછી સુંદરો મર્યો ત્યાં લગી અમારો ગુલામ થઈને રહ્યો.” મણિનગરના ઘરડાઘરમાં સત્યાસી વરસની ઉંમરે છેલ્લા દિવસો ગાળતા હિરાલાલ ડોક્ટરે મને પત્રમાં લખ્યું : “પણ અમારાં જ નસીબ અવળાં હતાં. પટ્ટણીએ શેરબજારમાં ખોટ ખાધી. વલણ ન ચૂકવી શક્યા અને નાદાર થયા. એની અસર અમારાં નાણાં પર થઈ. મૂડી આ રીતે પણ અંદર અંદરથી ક્યારનીય અમારી જાણ બહાર ખવાતી જતી હતી. અમે શું કરી શકીએ એને થોડા ઠમઠોરવા સિવાય સારી એવી ખોટ ગઈ અને એમાં છેલ્લો ફટકો એ લાગ્યો કે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો અને જમીન એક મંદિરના કબજામાં ગઈ. બીજા મંદિરે આગળ કાર્યવાહી કરવાનું માંડી વાળ્યું અને અમારે એ જમીન પાછી સોંપવાની થઈ. લેણદારો પણ ડિક્રી લઈને આવતા થઈ ગયા અને અંતે ગમે તેમ કરી બધી પતાવટ કરી અને ‘સનાતન કુંજવિહાર’ બંધ કરી.\nમુનશીજીને આ વાત કોઇએ કરી ત્યારે એ બોલ્યા: ‘ચાલો, એક ખાટી મીઠી ફરસી નવલકથાનો અંત આવી ગયો \nબી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦\n← ગીત…અમથા અમથા અડ્યા…\nનિત નવા વંટોળ : સુખદુઃખ મનમાં જો આણીએ →\n3 comments for “લ્યો, આ ચીંધી આંગળી : કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મૂકેલી એક હોટેલની વાત”\nસરસ વર્ણનાત્મક લેખ વાંચવા મળે છે .\nઅતિશય રસપ્રદ શૈલીમાં કહેવાયેલી એટલી જ રસપ્રદ સત્યકથા.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2015/06", "date_download": "2020-09-20T15:20:14Z", "digest": "sha1:MYN4NFU5DPDEDVKE6G2U2ZXIIY2YVYWV", "length": 11475, "nlines": 140, "source_domain": "www.mitixa.com", "title": "June 2015 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nભ્રમરની ભાગ્યરેખામાં પ્રણયની મુગ્ધ પળ ઊગે,\nહવાના શાંત સરવરમાં સુગંધીનાં કમળ ઊગે.\nઅપેક્ષિત થઈ તમે ખોલો સવારે ઘરની બારી ને,\nકોઈ સૂની અગાશીથી વિચારોનાં વમળ ઊગે.\nપ્રથમ એમાં પ્રયત્નોને તમારે રોપવા પડશે,\nસમય આવ્યે ઘણાં રસ્તા પછી એમાં સફળ ઊગે.\nફકત બેદાગ સુંદરતા નથી નડતી કુમારીને,\nસમયની આંખમાં મોઘમ શકુની જેમ છળ ઊગે.\nકોઈની યાદ જેવું કૈંક તો વરસ્���ું હશે રાતે,\nઅમસ્તા ક્યાં પથારીના બદન પર કોઈ સળ ઊગે.\nઋણાનુબંધ ધરતીનાં હશે એથી તો ખેડૂતને,\nધરાની વ્યગ્રતા જોઈને બંને હાથ હળ ઊગે.\nસૂરજની આંખ લઈ જોજો પરોઢે બાગમાં, ચાતક,\nતમે કહેશો કે ઝાકળમાં નહીં, ઝળહળમાં જળ ઊગે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nવનવાસ જેવું કૈં નથી\nયાદને વનવાસ જેવું કૈં નથી,\nનિત્ય નૂતન આશ જેવું કૈં નથી.\nકાલનું પૂછી રહ્યાં છો આપ પણ,\nઆજમાં વિશ્વાસ જેવું કૈં નથી.\nરાતદિવસ આપની યાદી રમે,\nતે છતાં સહવાસ જેવું કૈં નથી.\nઅલવિદા કહી આપ ચાલી ગ્યા પછી,\nલોહીમાં ભીનાશ જેવું કૈં નથી.\nઆપણો સંબંધ તોયે જીવશે,\nછોને શ્વાસોશ્વાસ જેવું કૈં નથી.\nલાગણીનાં વૃક્ષ નહીં ઊગે હવે,\nહાથમાં મુજ ઘાસ જેવું કૈં નથી.\nકોડીયાં ‘ચાતક’ મૂકાવો પાંપણે,\nઆંખમાં અજવાસ જેવું કૈં નથી.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપાન લીલું જોયું ને\nઉત્તર જાજો દખ્ખણ જાજો\nહંસલા હાલો રે હવે\nમીરાં : બિનતી કરું દિન રૈન\nમાડી તારું કંકુ ખર્યું\nકબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો\nઆંખોમાં હોય તેને શું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ન�� ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/thalaivasal-vijay-horoscope.asp", "date_download": "2020-09-20T14:58:54Z", "digest": "sha1:EE6TOYXHS5DSCIBVHFP7E6RNUTHRP4QJ", "length": 7738, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Thalaivasal Vijay જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Thalaivasal Vijay 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Thalaivasal Vijay કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 80 E 18\nઅક્ષાંશ: 13 N 5\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nThalaivasal Vijay કારકિર્દી કુંડળી\nThalaivasal Vijay જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nThalaivasal Vijay ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nThalaivasal Vijay ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nતમારા વ્યક્તિત્વમાં, કામના સ્થળે, મિત્રો તથા સંબંધીઓ વચ્ચે એકાત્મતા કઈ રીતે સાધવી તેના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. મિત્ર અથવા તમારા ભાઈ તરફથી તમને ફાયદો થશે. રાજવીઓ તરફથી અથવા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તરફેણની આશા રાખી શકાય. જીવનમાં તમે જે પરિવર્તનો અનુભવશો તે ગહન અને લાંબા ગાળાના હશે. તમારૂં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.\nThalaivasal Vijay જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ��ાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Thalaivasal Vijay નો જન્મ ચાર્ટ તમને Thalaivasal Vijay ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Thalaivasal Vijay ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Thalaivasal Vijay જન્મ કુંડળી\nThalaivasal Vijay વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nThalaivasal Vijay માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nThalaivasal Vijay શનિ સાડાસાતી રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/nehapatel8189/bites", "date_download": "2020-09-20T15:41:54Z", "digest": "sha1:D7ASD53477I5JKY3URTEXLTPZICAR36L", "length": 6634, "nlines": 293, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Neha Patel | Matrubharti", "raw_content": "\nઆંખ ના પલકારામાં ઉડવાનું મન ગમે છે, જિંદગી જિંદાદિલી થી જીવવાનું મને ગમે છે.....\nહજી પણ યાદ છે એ અપશુકનિયાળ પળ,\nકહ્યું તું મેં , ભુલાવી દઈશ તને લાગશે બે પળ\nરોજ ભીતર માં કૈક વલવલતું લાગે,\nનસ નસ માં વેહતો સ્વપ્નાં નો પ્રવાહ,\nશ્વાસો ની રફતાર ને વધારી દે,\nએવું લાગે કે જાણે ,\nમારી શિરા ઓ ચિરી ને ફૂટી નીકળશે,\nદરેક ટશર માં ચિત્કાર સંભળાશે,\nએ મુક્ત પંખી બની ઉડવા માંગે છે,\nપણ... આ જવાબદારી ની બેડીઓ,\nમારા સપનાં ઓ ને હમેંશા,\nવ્હીલચેર માં બેસાડી રાખે છે...\nહું રહું છું મારા વિશિષ્ટ સપના ના ઘરમાં,\nજ્યાં દરેક ખૂણે છે તારા પ્રેમ ના થાપા\nઆ તારી યાદો નો સગાવાદ તો જો,\nહમેશાં મારી પડખે ને પડખે....\nનેહા પટેલ \" નેહ\"\nમારા દિલ ની ચાલાકી તો જો \nતને મળ્યા પછી તારું થઈ ગયું\nઅજમાવી જોયા પ્રયત્નો બહુવિધ,\nપણ હરેક શ્વાસ બસ તારું જ નામ જપે છે,\nમારા દિલના પ્રચંડ કિલ્લાને,\nકરી નાખે છે કડ ડ ડ...ભૂસ..\nતારા વિચાર લઈ આવતી હવાને સલામ,\nસુગંધી વાતો ના અરમાનો ને સલામ,\nએક ક્ષણ ચોરી લઉં તારી આંખોમાં,\nપછી શોધવા મથતા એ સપનાં ને સલામ...\nમુશ્કેલ છે તારી યાદો ને ખંખેરવાનું,\nતારા મીઠા સપનાં ને ઝંઝોળવાનું,\nસમાંતર વહી જતા આ સમયને પકડીને,\nત્રાંસી રેખામાં તને ચિતરવાનું....\nતારા સ્પંદનને ઝીલવા આતુર આ મારું હૈયું,\nઅમસ્તું જ એક ધબકારો ચૂકી ગયું.....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/poison-bait-13-sept-2016/", "date_download": "2020-09-20T15:24:00Z", "digest": "sha1:QXIVZQAHIIP7XOYKHOF6NSIDCPNQOA73", "length": 18313, "nlines": 134, "source_domain": "www.safalkisan.com", "title": "ખેતીમાં નુકસાન કરતી જીવાતના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકાનો (poison bait) ઉપયોગ - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nઅન્ય ઉપયોગી માહિતી જીવાત અને રોગ નિયંત્રણ\nખેતીમાં નુકસાન કરતી જીવાતના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકાનો (poison bait) ઉપયોગ\nખેતી પાકોમાં નુકસાન કરતા કીટકો અને બીજા પ્રાણીઓના નિયંત્રણ માટે જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કીટકો (જીવાતો) અને પ્રાણીઓની ખાસ પ્રકારે નુકસાન કરવાની રીત અને તેની વર્તણુકને લીધે ઘણી વખત રસાયણોનો સીધો ઉપયોગ કરી તેનું અસરકારક નિયંત્રણ કરવું મુશ્કેલ બનતું હોય છે. તેથી આવા નુકસાનકારક સજીવોના નિયંત્રણ માટે ‘વિષપ્રલોભિકા’નો ઉપયોગ કરવો જરૂરી બને છે. જીવાતોને ખાવા/આકર્ષવા માટે શરૂઆતમાં તેને ભાવતો ખોરાક વિષ (ઝેર) વગર ઉપયોગ કરવામાં આવે છે કે જેથી જીવાત તેને ખાવા માટે ટેવાય. આવા વિષ વગરના ખોરાકને પૂર્વ-પ્રલોભિકા (Pre-bait) તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જે જીવાતો અથવા તો પ્રાણીઓ સંશય રાખતા હોય કે જે ઝેરી રસાયણો ભેળવેલ ખોરાક સીધે સીધો ખાતા ન હોય તેને માટે પૂર્વપ્રલોભિકાનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. જીવાતો જ્યારે આવો ખોરાક ખાવાથી ટેવાય જાય ત્યારે થોડા સમય પછી જીવાતને ભાવતા ખોરાક સાથે વિષ (ઝેર) મિશ્ર કરવામાં આવે ત્યારે તેને વિષ પ્રલોભિકા (Poison bait) તરીકે ઓળખવામાં આવે છે.\nવેલા વાળા શાકભાજી અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના કીડા ફળની અંદર રહી ફળનો ગર્ભ કોરી ખાય છે. પાનકોરીયાની ઈયળ પાનના બે પડ વચ્ચે રહી બોગદુ બનાવી નુકસાન કરે છે. ચીકુની કળી કોરનાર ઈયળ વિકસતી કળીની અંદર ભરાઈ રહી નુકસાન કરે છે. મોસંબીના ફળમાંથી રસ ચૂસનાર ફૂદું લીંબુવર્ગના ફળોમાં પોતાના મુખાંગ (સુંઢ) ખોસી અંદરથી રસ ચૂસે છે. ઉદર અને કરચલા જમીનમાં દર બનાવી રહે છે. આવી નુકસાન કરતી જીવાતો અને પ્રાણીઓ માટે જતુનાશક દવાનો સીધો ઉપયોગ શકય નથી પરંતુ વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરી આવી જીવાતોના પુખ્તની વસ્તી ધટાડવામાં આવે તો સરવાળે જીવાતનું નિયંત્રણ થતું હોય છે.\nફળપાકોમાં નુકસાન કરતી ફળમાખીના નર મિથાઈલ યુજીનોલ નામના રસાયણ તરફ આકર્ષાય છે. તેથી મિથાઈલ યુજીનોલનો ઉપયોગ કરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. એક લિટર પાણીમાં ૨૦ મિ.લિ. મિથાઈલ યુજીનોલ અને ૨ થી ૩ મ���.લિ. ડાયક્લોર વોસ ઉમેરી આવા પ્રવાહી મિશ્રણમાં વાદળીના ટુકડાં (ર × ૨ સે.મી. માપના) ઝબોળી તેને પ્લાસ્ટિકની બરણી (૧૧ સે.મી. વ્યાસ, ૨૦ સે.મી. લંબાઈ અને બન્ને છેડે ર સે.મી. વ્યાસના કાંણાવાળી)માં મૂકી આવી પ્લાસ્ટિકની બરણી (પ્રતિ હેક્ટરે પ થી ૬ અને વધુમાં વધુ ૧O) ઝાડ પર જમીનથી દોઢેક મીટરની ઉંચાઈએ લટકાવવાની ભલામણ કરવામાં આવે છે. તે સિવાય ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકાનો છંટકાવ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. તે માટે ૧0 લિટર પાણીમાં ૪૫૦ ગ્રામ ગોળ અથવા ૧૫૦ ગ્રામ મોલાસીસ ઓગાળી તેમાં ૧O મિ.લિ. મેલાથીઓન પO ઈસી અથવા ડાયકલોર વોસ ૭૬ ઈસી મિશ્ર કરી આવું પ્રવાહી મિશ્રણ મોટા ફોરા પડે તે રીતે સાવરણી વડે ફળવાડીના ઝાડ પર, ફળવાડીની આજુબાજુની વાડ પર અને શેઢા-પાળા પરના ધાસ પર છંટકાવ કરવાથી ફળમાખીના પુખ્ત તેના તરફ ખાવા માટે આકર્ષાય છે. આમ થતા નર ફળમાખી નાશ પામે છે અને છેવટે તેની વસ્તીનું પ્રમાણ ઘટે છે.\nવેલાવાળા શાકભાજીના પાકોમાં નુકસાન કરતી ફળમાખી (Bactrocera cucurbitae) મિથાઈલ યુજીનોલ તરફ આકર્ષાતી નથી. પરંતુ તે “કયુલ્યુર” નામના રસાયણ તરફ આકર્ષાય છે. વાડીમાં કયુલ્યયુર યુક્ત પ્લાઈવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે ગોઢવતા તેનું નિયંત્રણ થાય છે.\nચીકુની કળી કોરનાર ઈયળની નર ફૂદીઓ કાળી તુલસીના પાનના અર્ક તરફ આકર્ષાય છે કારણ કે તુલસીના પાનમાં મિથાઈલ યુજીનોલ નામનું તત્વ રહેલું હોય છે. કાળી તુલસીના પOO ગ્રામ તાજા પાનને થોડા પાણી સાથે લસોટી નીકળેલા રસને ૧ લિટર જેટલો જથ્થો બનાવી તેમાં ર મિ.લિ. ડાયક્લોર વોસ ઉમેરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. આવી વિષપ્રલોભિકામાં અગાઉ ફળમાખીના નિયંત્રણ માટે જણાવ્યા મુજબ વાદળીના ટુકડાં ઝબોળી પ્લાસ્ટિકની બરણી (ટ્રેપ)માં મૂકવામાં આવે છે. આવા ટ્રેપ બે ઝાડ દીઠ એકની સંખ્યામાં ઝાડના બહારના ઘેરાવામાં જમીનના સ્તરથી ૩-૪ મીટરની ઉંચાઈએ લટકાવવાની ભલામણ કરવામાં આવે છે. આવા ટ્રેપમાં ચીકુની કળી કોરનાર ઈયળની નર કૂદીઓ આકર્ષાઈને આવે છે અને તેનો નાશ થાય છે.\nલીંબુ વર્ગના ફળો (લીંબુ, સંતરા, મોસંબી)\nલીંબુ વર્ગના ફળો (લીંબુ, સંતરા, મોસંબી વગેરે) અને ટામેટાના પાકા ફળમાંથી મોસંબીનુ પુખ્ત (ફૂદું) રસ ચૂસી નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે વિષ-પ્રલોભિકા બનાવવા વિનેગાર, પાણી અને કાબરીલ પO% વે..પા. નો ઉપયોગ થાય છે. ૧ લિટર પાણી + ૧OO ગ્રામ ગોળ/મોલાસીસ + ��� મિ.લિ. વિનેગાર (સરકો) + ૬ ગ્રામ કાબરીલને મિશ્ર કરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. આવી વિષ-પ્રલોભિકાને પહોળા મોઢાવાળી બોટલમાં ભરી બગીચામાં અમુક અમુક જગ્યાએ લીંબુ વર્ગના ઝાડની નીચે મૂકવામાં આવે છે. આવી બોટલમાં ફૂદું પોતાના સુંઢ જેવા મુખાંગો અંદર દાખલ કરી વિષ-પ્રલોભિકા ચૂસે છે. જેને લીધે તેને ઝેરી અસર થતા તે નાશ પામે છે. આમ થતા ધીરે ધીરે આ જીવાતથી થતુ નુકસાન ઘટે છે.\nઉંદર એ સંશય રાખનારૂ પ્રાણી છે. તે ઝેરી દવાવાળો ખોરાક ખાતા નથી. તેથી શરૂઆતમાં વિષ (ઝેર) ભેળવ્યા વગરનો ઉદરને ભાવતો શુધ્ધ/સારી ગુણવતાવાળો ખોરાક (પૂર્વ-પ્રલોભિકા) આપવો જરૂરી છે. ઉદર આવો ખોરાક ખાવા ટેવાય એટલે ૩-૪ દિવસ પછી ખોરાક સાથે ઉદરનાશક રસાયણ (રીડેન્ટીસાઈડ) મિશ્ર કરી તેની વિષપ્રલોભિકા બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ઉદર નિયંત્રણ માટે કરવામાં આવે છે. આવી વિષ-પ્રલોભિકા બનાવવા માટે ૧OO ગ્રામ ઘઉં કે જુવારનો ભરડો લઈ તેમાં થોડું મીઠું તેલ (મગફળીનુ તેલ) અને ૧.૫ થી ર ગ્રામ ઝીંક ફોસ્ફાઈડ (રોડેન્ટીસાઈડ) મિશ્ર કરી લાકડીના ટુકડાં વડે બરાબર હલાવી મિશ્ર કરવું. આ પ્રમાણે તૈયાર કરેલ વિષ-પ્રલોભિકા માનવ રહેઠાણ વિસ્તારમાં અને ખેતરોમાં ઉદર નિયંત્રણ માટે વપરાય છે. સામાન્ય રીતે માનવ વસાહતવાળા વિસ્તારમાં, ગોડાઉન અને ઘરમાં ઉદર નિયંત્રણ માટે ૧.૫%ની અને ખેતરોમાં ઉદર નિયંત્રણ માટે ૨%ની વિષપ્રલોભિકાનો ઉપયોગ કરવામાં આવે છે.\nડાંગરના પાકમાં કરચલાની વસ્તી કાબૂમાં લેવા રાંધેલા ભાતમાંથી બનાવેલ વિષ-પ્રલોભિકાનો ઉપયોગ થાય છે. તે બનાવવા માટે ૯00 ગ્રામ રાંધેલા ભાતમાં ૧OO ગ્રામ કાબરીલ પO% વે..પા. અને રO ગ્રામ ગોળનો ઉપયોગ થાય છે. આવી વિષપ્રલોભિકામાંથી આશરે ૧૫ થી ૨૦ ગ્રામની નાની ગોળીઓ બનાવી ડાંગરના શેઢા-પાળા પર મૂકવામાં આવે છે.\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પા���ી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nઅમૃત માટી બનાવવાની રીત અને તેની દેખભાળ\nજીવાત નિયંત્રણ વ્યવસ્થામાં પિંજરપાકનું (trap crop) મહત્વ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-133-new-covid-cases-registered-in-surat-on-22nd-june-evening-jm-992177.html", "date_download": "2020-09-20T14:52:17Z", "digest": "sha1:EETAI4KUMQBG3CJ23D4FLYF4SI2K3R2N", "length": 25878, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "133 new covid cases registered in surat on 22nd june evening JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : છેલ્લા 24 કલાકમાં વધુ 133ને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં કેસનો રાફડો ફાટ્યો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : છેલ્લા 24 કલાકમાં વધુ 133ને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં કેસનો રાફડો ફાટ્યો\nસુરતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 133 કેસ નોંધાતા અમદાવાદ બાદ કેસનો વ્યાપ વધ્યો, જાણો ક્યાં વિસ્તારમાં કેટલા લોકોને ચોંટ્યો કોરોના\nસુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 133 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં જયારે ગ્રામીણ વિસ્તારમાં 19 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 3718 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 143પર પહોંચ્યો છે, તેવામાં આજે 60 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.\nકોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 133 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 114 કેસ નોઁધાયા છે.\nઆ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3377 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 19 કેસ સાથે દર્દી સંખ્યા 341 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 3718 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક143 થયો છે. જેમાંથી 6 મૃત્યુ જિલ્લાના છે અને 137 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 52 જ્યારે જિલ્લામાં આજે 8 દર્દી���ે રજા આપતા, કુલ 60 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2439 થઈ છે. જેમાંથી જિલ્લાના 209 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.\nક્યા વિસ્તારમાં કેટલા કેસઆજે સેન્ટ્રલ ઝોન 11, વરાછા એ ઝોનમાં 15. વરાછા બી 12 રાંદેર ઝોન 10, કતારગામ ઝોનમાં 41, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 5 અને અથવા ઝોનમાં 10 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં દર્દી ઓછા નોંધાયા બાદ આજે સૌથી વધુ દર્દી નોંધાયા છે સાથે-સાથે સુરતના સેન્ટર ઝોન સાથે વરાછા અને લીબાયત અને ઉધના ઝોનમાં પણ દર્દી માં ઉછાળો આવ્યો છે ત્યારે સૌથી વધુ દર્દી ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી વધીર અહીંયા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.\nઆ પણ વાંચો : 24 કલાકમાં રાજ્યમાં Corona ના નવા 563 કેસ, 21નાં મોત સુરતમાં વકર્યો કોરોનાઅહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.જોકે જિલ્લામાં ચોર્યાસી 2.ઓલપાડ 5, કામરેજ 5,અને પલસાણા 7, કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સતત કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.\nઆ પણ વાંચો : સુરત : રત્નકલાકારોના કારણે corona ના કેસમાં ઉછાળો, જાણો કેમ હીરા ઉદ્યોગ બન્યા AP સેન્ટર\nથોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની કોવિડ -19 હોસ્પિટલના ક્રિટીકલ કેર હેડ અને શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર ગામીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત : છેલ્લા 24 કલાકમાં વધુ 133ને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં કેસનો રાફડો ફાટ્યો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/can-u-solve-this/", "date_download": "2020-09-20T13:09:20Z", "digest": "sha1:RS5BJITRT67SD27N3ZJQXPTSEC2UKWSY", "length": 4439, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nશું તમે જણાવી શકો છો કે આ ટી-શર્ટમાં કુલ કેટલા કાણાં છે\nબુદ્ધિશાળીઓ જ કહી શકશે આ તસવીરમાં શું છુપાયેલું છે\nઆ ચેલેન્જ પૂરી કરવામાં 99% લોકો ખોટા પડે છે, શું તમે\nપઝલઃ આ ફોટોમાં બ્લેક કલરના કેટલા ડોટ્સ છે\nપઝલઃ આ ફોટોમાં એક કેક અલગ છે, શોધી બતાવો\nપઝલઃ આ ચેસ બોર્ડમાં કુલ કેટલા ચોરસ આપેલા છે\nપઝલઃ આ બાઈક પર કેટલા લોકો બેઠા છે જણાવો \nપઝલઃ આ ફોટોમાં તમને કેટલા પ્રાણીઓ દેખાય છે\nપઝલઃ શું તમે આ વાઈરલ IQ ટેસ્ટનો જવાબ આપી શકશો\nપઝલઃ કયો ગ્લાસ સૌથી પહેલા આખો ભરાઈ જશે\nપઝલઃ શું તમે જણાવી શકશો કે આ મર્ડર છે કે સુસાઈડ\nઆ પઝલમાં ABCDનો કયો લેટર નથી\nપઝલઃ આ ફોટોમાં પેઈન્ટિંગ કરેલું મરચું શોધી બતાવો\nPuzzle: બીચ પર બે જોડિયા બાળકો ખોવાઈ ગયા છે, શોધી બતાવો\nપઝલઃ આ ફોટોમાં તમને કેટલા રંગ દેખાય છે\nપઝલઃ આ ફોટોમાં કેટલા હાથ છે\nપઝલઃ કેળા સાથે કયા નંબરની દોરી જોડાયેલી છે\nપઝલઃ આ ફોટોમાં કુલ કેટલા એરો ➨ છે\nપઝલઃ આ ફોટોમાં કુલ કેટલા ઘોડા છે\nપઝલઃ આ ફોટોમાં છુપાયેલો દેડકો શોધી બતાવો\nપઝલઃ કઈ બિલાડી બધા કરતા અલગ છે\nપઝલઃ અહીં આપેલા સુપરહીરોમાંથી ડેડપૂલ શોધી બતાવો\nપ��લઃ આ સામાન વચ્ચે છુપાયેલી બિલાડી શોધી બતાવો\nપઝલઃ આ ફોટોમાં છુપાયેલો નંબર શોધી બતાવો\nપઝલઃ આ છોકરો કયો પતંગ ચગાવી રહ્યો છે, શોધી બતાવો\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2010/555.htm?shared=email&msg=fail", "date_download": "2020-09-20T15:27:38Z", "digest": "sha1:27IDBR6R7WRHZTL6PSJYX7FZUBISEDFB", "length": 16063, "nlines": 186, "source_domain": "www.mitixa.com", "title": "આશ બૂઝાતી નથી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nમિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે આપને એ ગમશે.\nતું નજરની પાસ હો તો પ્યાસ બૂઝાતી નથી,\nને નજરથી દૂર હો તો આશ વિલાતી નથી,\nઆંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,\nએ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.\nઆંખથી આંખો મળે તો એ ઝૂકાવે છે નયન,\nસ્મિતથી તો પ્રેમની ગહેરાઈ દેખાતી નથી.\nપ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,\nપારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.\nજો ખુશીને વ્યક્ત કરવી હોય તો કરજો વિચાર,\nકેમ કે નારાજ થાતાં એય અચકાતી નથી.\nદાદ દઈને કોઈ દિ મારી ગઝલ ના સાંભળી,\nએટલે મહેફિલમાં એની ખોટ વરતાતી નથી.\nકેટલા વરસોથી ‘ચાતક’ ઝંખતો વરસાદને,\nકેટલી ઊંડી સ્મરણની વાવ, પૂરાતી નથી.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nNext Post અમે ગીત ગગનનાં ગાશું\nપ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,\nપારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.\nઆવુ ને આવું જ લખતા રહેજો. અમારી પણ પ્યાસ બુઝાતી નથી.\nપ્રેમનો છે રોગ એવો કે છૂપે છૂપતો નથી,\nપારખુ નજરોથી એની નાડ પરખાતી નથી.\nપ્રેમની લાગણી સનાતન છે. ગામડાગામમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય. શહેરમાં રહેતી કોઈ સ્ત્રી હોય તો એની અભિવ્યક્તિ જુદી હોય, આદિવાસી કે વનવાસીની અભિવ્યક્તિ જુદી હોય. અભિવ્યક્તિ જુદી હોઈ શકે પણ મૂળ વાત તો પ્રેમની છે. પ્રેમમાં ક્રીડા પણ છે અને પીડા પણ છે.\nકેટલીક પીડા મનગમતી હોય છે. દેખાવ ફરિયાદનો હોય પણ એ ઉપર ઉપરની ફરિયાદને હઠાવી દઈએ તો નર્યો આનંદનો લય હોય. વિષય બદલાય પછી પણ એનો એ લય પરંપરાનો લય પણ કેવું કામ આપી શકે છે એ જોવા જેવું છે. ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે’ એ જ લય અહીં પ્રેમના વિષયમાં જુદી રીતે ઉદય પામ્યો છે.\nદાદ દઈને કોઈ દિ મારી ગઝલ ના સાંભળી,\nએટલે મહેફિલમાં એની ખોટ વરતાતી નથી.\nઆપની ગઝલ પર મારી દાદ કબૂલ કરજો.\nગાલગાગાના આવર્તનોમાં વાતચીત રૂપે ગઝલ ખીલી છે.\nમત્લામાં બુઝાતી કાફિયાને બે વ���ર આવતા અટકાવી શકાય તો કેવું આશ સુકાતી/કરમાતી નથી જેવું કંઈક થઈ શકે\nસુંદર રચના. પંચમજીએ સરસ દાદ આપી છે.\nઆંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,\nએ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.\nખુબ સુંદર ગઝલ દક્ષેશભાઈ, વાહ..વાહ ક્યા બાત હૈ \nઆંખની સામે રહે પણ ભાવ ના વાંચી શકે,\nએ સહુને યાદ કરતાં આંખ ભીંજાતી નથી.\nખુબ સુંદર ગઝલ દક્ષેશભાઈ ..વાહ..મજા આવી ગઈ.\nરચનાના પ્રથમ શેરના બન્ને મિસરામાં ” બુઝાતી નથી ” અંતમાં આવતું હોવાથી ગઝલનો રદિફ ” બુઝાતી નથી ” બનતો જોવા મળે છે અને કાફિયા ” આશ ” અને ” પ્યાસ ” બનતા જણાય છે. રચનાના પ્રથમ શેરના સાની મિસરામાં ” બુઝાતી “ના સ્થાને કોઇ અન્ય બંધબેસતો કાફિયો વાપરવાની જરુર જણાય છે. જેથી દોષ નીવારી શકાય.\nપંચમભાઈ, તમારી વાત સાચી છે. મત્લાના શેરમાં સુધારો કરવાનું રહી જતું હતું. વિજયભાઈ, આજે તમારી કોમેન્ટ આવી એટલે એ કામ થઈ ગયું. બૂઝાતીને બદલે વિલાતી કર્યું છે. એમ કરવાથી ગઝલનો મત્લો બરાબર થાય છે અને કાફિયાદોષનું નિવારણ થાય છે. સુચન બદલ બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપ્રિયતમ, તને મારા સમ\nકિંતુ મારી લીલા ક્યાં છે\nતું કાળી ને કલ્યાણી રે મા\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nબાર બાર વરસે નવાણ ગળાવ્યાં\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2020/4645.htm", "date_download": "2020-09-20T14:02:25Z", "digest": "sha1:R236YVUZLRX7MMJERYFJBVXPF3JPVDZG", "length": 11197, "nlines": 152, "source_domain": "www.mitixa.com", "title": "મુસીબત યાદ આવે છે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nમુસીબત યાદ આવે છે\nખુશીના કૈં પ્રસંગોમાં મુસીબત યાદ આવે છે,\nખુશીને પામવા ચુકવેલ કીમત યાદ આવે છે.\nવ્યથાની ખાનદાની કે છળે ના કોઈને સ્મિતથી,\nખુશીની સાથ આંસુઓની સોબત યાદ આવે છે.\nહતી મુફલીસ દશા તોયે છલકતાં આંખમાં સપનાં,\nખુદા, તારી દિલેરી ને એ રહેમત યાદ આવે છે.\nતણખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવવા,\nકરેલી આપણે શ્વાસોની જહેમત, યાદ આવે છે.\nકોઈને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા,\nતમારું ભૂલવાનું પણ ગનીમત, યાદ આવે છે.\nપ્રસંગોપાત ઠોકર વાગશે તમનેય રસ્તામાં,\nપ્રસંગોપાત અમને પણ મુહબ્બત યાદ આવે છે.\nમિલનની શક્યતાના દ્વાર ખોલે શી રીતે ‘ચાતક’,\nજડેલી હસ્તરેખાઓ��ાં કિસ્મત યાદ આવે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post બારમાં આવ્યા\nNext Post કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' July 11, 2020\nમજાની ગઝલ…… સરસ રદીફ…\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું ક્યાં કહું છું\nપ્રિયતમ, તને મારા સમ\nહંસલા હાલો રે હવે\nતને ગમે તે મને ગમે\nરજની તો સાવ છકેલી\nપગ મને ધોવા દ્યો\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nમીરાં : બિનતી કરું દિન રૈન\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા ��ગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/speakers/intex+speakers-price-list.html", "date_download": "2020-09-20T14:12:25Z", "digest": "sha1:QABFR4AQQFJ36WY2XQY3C4NRVU5D634C", "length": 34535, "nlines": 1175, "source_domain": "www.pricedekho.com", "title": "ઇન્ટેક્સ સપેકર્સ ભાવ India માં 20 Sep 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસપેકર્સ & સાઉન્ડ સિસ્ટમ્સ\nઇન્ટેક્સ સપેકર્સ India ભાવ\nઇન્ટેક્સ સપેકર્સ India 2020માં ભાવ યાદી\nઇન્ટેક્સ સપેકર્સ ભાવમાં India માં 20 September 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 138 કુલ ઇન્ટેક્સ સપેકર્સ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન ઇન્ટેક્સ ઈટ 350 સ્પીકર વિરેડ લેપટોપ સ્પીકર બ્લેક 2 ચા છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Snapdeal, Naaptol, Amazon, Indiatimes જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ ઇન્ટેક્સ સપેકર્સ\nની કિંમત ઇન્ટેક્સ સપેકર્સ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન ઇન્ટેક્સ સબ ઈટ માર્વેલ 250 સાઉન્ડ બાર સપેકર્સ Rs. 9,499 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ઇન્ટેક્સ ઈટ 320 2 0 સ્ટીરિયો સપેકર્સ Rs.290 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nઇન્ટેક્સ સપેકર્સ India 2020માં ભાવ યાદી\nઇન્ટેક્સ ઈટ 350 સ્પીકર વિરે� Rs. 446\nઇન્ટેક્સ વૉગુએ ઈટ ૪૦૨સૂફ � Rs. 3449\nઇન્ટેક્સ ઈટ ૮૫૦ઉ 2 ૧ ચેનલ મ� Rs. 799\nઇન્ટેક્સ ઈટ સબ ક્રિસ્ટલ બ� Rs. 1299\nઇન્ટેક્સ ઈટ 2201 સુફ 2 ૧ ચેનલ � Rs. 1727\nઇન્ટેક્સ ઈટ 230 સુફ 2 ૧ ચેનલ મ Rs. 1371\nઇન્ટેક્સ ઈટ ૮૮૧સ 2 ૧ ચેનલ મ� Rs. 780\n0 % કરવા માટે 63 %\nબેઅત્સ બ્ય દર ડરે મોન્સ્ટર\nબેઅત્સ બ્ય દર ડરે\nઇન્ટેક્સ ઈટ 350 સ્પીકર વિરેડ લેપટોપ સ્પીકર બ્લેક 2 ચા\n- કોન્ફિગ્યુરેશન 2 Channel\n- ફ્રેક્યુએનસી રેસ્પોન્સે 20 Hz - 18 KHz (Satellite)\nઇન્ટેક્સ વૉગુએ ઈટ ૪૦૨સૂફ મલ્ટિમિડીયા સપેકર્સ\n- પાવર આઉટપુટ ર્મ્સ 30 W\nઇન્ટેક્સ ઈટ ૮૫૦ઉ 2 ૧ ચેનલ મલ્ટિમિડીયા સ્પીકર બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\nઇન્ટેક્સ ઈટ સબ ક્રિસ્ટલ બ્લ્યુટૂથ સોઉંન્ડબર\n- કોન્ફિગ્યુરેશન 1 Channel\n- ફ્રેક્યુએનસી રેસ્પોન્સે 90Hz ~ 20KHz\nઇન્ટેક્સ ઈટ 2201 સુફ 2 ૧ ચેનલ મલ્ટિમિડીયા સ્પીકર બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\nઇન્ટેક્સ ઈટ 230 સુફ 2 ૧ ચેનલ મલ્ટિમિડીયા સ્પીકર બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\nઇન્ટેક્સ ઈટ ૮૮૧સ 2 ૧ ચેનલ મલ્ટિમિડીયા સ્પીકર બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\nઇન્ટેક્સ ઈટ ૮૮૧ઉ 2 ૧ મલ્ટિમિડીયા સપેકર્સ બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 4.1 Channel\nઇન્ટેક્સ ઈટ 2475 બેઅત્સ 2 ૧ મલ્ટિમિડીયા સપેકર્સ\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\n- ટોટલ પાવર આઉટપુટ ર્મ્સ 40 Watts RMS\nઇન્ટેક્સ ઈટ ૨૬૦૦ઉં સબ J 4 ૧ ચેનલ મલ્ટિમિડીયા સપેકર્સ\n- કોન્ફિગ્યુરેશન 4.1 Channel\n- મૅગ્નેટિકેલી શીશેડેડ Yes\nઇન્ટેક્સ ઈટ ૧૬સ બટ પોર્ટેબલ બ્લ્યુટૂથ સ્પીકર 2 ચેનલ બ્લેક\n- કોન્ફિગ્યુરેશન 2 Channel\n- ફ્રેક્યુએનસી રેસ્પોન્સે 100 - 20000 Hz\nઇન્ટેક્સ ઈટ ૨૨૦૨સૂફ ઓટ્સ 2 ૧ ચેનલ મલ્ટિમિડીયા સપેકર્સ બ્લેક\nઇન્ટેક્સ ઈટ 4850 ફમ 5 ૧ સ્પીકર સિસ્ટમ વિથ સબ & મમક રીડર\nઇન્ટેક્સ ઈટ 2050 ફમ સ્પીકર\nઇન્ટેક્સ કમ્પ્યુટર M M સ્પીકર 2 ૧ ઈટ 850 U\n- કોન્ફિગ્યુરેશન 2.1 Channel\nઇન્ટેક્સ ઈટ 500 સુફ 5 ૧ મલ્ટિમિડીયા સપેકર્સ બ્લેક\nઇન્ટેક્સ 2 0 સ્પીકર ઈટ 350\nઇન્ટેક્સ ઈટ 1950 બેઅત્સ 2 ૧ મલ્ટિમિડીયા સ્પીકર\nઇન્ટેક્સ ઇન્ટેક્સ મલ્ટિમિડીયા સ્પીકર ઈટ 10500 w સબ\nઇન્ટેક્સ ઈટ ૩૫૦ઉં કમ્પ્યુટર મલ્ટિમિડીયા સ્પીકર\nઇન્ટેક્સ ઈટ 365 મલ્ટિમિડીયા સ્પીકર સિલ્વર બ્લેક\nઇન્ટેક્સ ઈટ ૩૨૦ઉં કમ્પ્યુટર મલ્ટિમિડીયા સ્પીકર\nઇન્ટેક્સ 2 2 ઈટ 3000 બ્લાસ્ટર સ્પીકર સિસ્ટમ વિથ ફમ & સબ પોર્ટ\nઇન્ટેક્સ કમ્પ્યુટર મલ્ટિમિડીયા સ્પીકર ઈટ 2500 ક્રિસ્ટલ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/endobloc-p37090365", "date_download": "2020-09-20T15:33:51Z", "digest": "sha1:2FTJZ6ENRP2MVRPSP5FZFTB7RJP4E5LS", "length": 18190, "nlines": 293, "source_domain": "www.myupchar.com", "title": "Endobloc in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Endobloc naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nEndobloc નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Endobloc નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Endobloc નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Endobloc ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Endobloc નો ઉપયોગ સુરક્ષિત છે\nતમારા ડૉક્ટરની સલાહ લેતા પહેલા Endobloc ન લેવી જોઇએ, કારણ કે તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ગંભીર આડઅસરો ધરાવતી હોઈ શકે છે.\nકિડનીઓ પર Endobloc ની અસર શું છે\nકિડની પર Endobloc હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો કિડની પર કોઇ અસર જોતા નથી.\nયકૃત પર Endobloc ની અસર શું છે\nયકૃત પર Endobloc ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Endobloc ની અસર શું છે\nહૃદય પર Endobloc હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો હૃદય પર કોઇ અસર જોતા નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Endobloc ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Endobloc લેવી ન જોઇએ -\nશું Endobloc આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, તમે Endobloc ના વ્યસની બનતા નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nEndobloc લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Endobloc લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, માનસિક બિમારીમાં Endobloc નો ઉપયોગ અસરકારક નથી.\nખોરાક અને Endobloc વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનની ગેરહાજરીને કારણે, Endobloc અને ખોરાક કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે તે કહેવુ મુશ્કેલ છે.\nઆલ્કોહોલ અને Endobloc વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅત્યાર સુધી આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તેથી, તે જાણકારીમાં નથી કે આલ્કોહોલ સાથે Endobloc લેવાની અસર શું હશે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Endobloc લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Endobloc નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Endobloc નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Endobloc નું સેવન કરો છો\nતમે કયા સમયે Endobloc નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2010/864.htm", "date_download": "2020-09-20T15:31:44Z", "digest": "sha1:PWAV54LZ75OXXVXFLYELK3LOQYCUJSNM", "length": 16405, "nlines": 217, "source_domain": "www.mitixa.com", "title": "પ્રાણવાયુ મેળવી લઉં છું – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nપ્રાણવાયુ મેળવી લઉં છું\n(તસવીર – નિસર્ગના ખોળે, દલાઈ લામાના નિવાસસ્થાન મેક્લીયોડગંજની પાસે આવેલ ભાગસુનાગ ગામથી ઉપર પર્વતીય આરોહણ દરમ્યાન, હિમાચલ પ્રદેશ, એપ્રિલ 2010)\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,\nપછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.\nફરી કિલ્લોલતાં ટોળે વળે છે શ્વાસના પંખી,\nજીવનને આંગણેથી જિંદગાની સેરવી દઉં છું.\nતમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,\nમઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.\nતમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,\nછતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું.\nપ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,\nસમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post આંસુઓ પીવાય છે\nNext Post પલકોની પેલે પાર\nપ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,\nસમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,\nપછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું…….. ખુબ જ સરસ મત્લા… જો કે આખી ગઝલ સરસ છે… અભિનંદન\nનિસર્ગના ખોળે ઉદ્ભવેલી સંવેદના સુંદર ગઝલ જ નહિ સુંદર કવિતામાં પણ પરિણમે છે.\nતમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,\nમઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.\nવાહ ખુબ સુંદર ગઝલ લૈ આવ્યા હંમેશની જેમ જ.\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,\nપછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.\nદિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,\nઊંચે આભમાં ચંદ્રને જોયો ને તમારી યાદ આવી.\nગગનનો પૂર્વ પ્રદેશ ઝળક્યો અને\nધુમ્મસ ભરી સવાર આવી\nનિતાંત નિસર્ગને ખોળે પાંગરેલી ગઝલ,\nતમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,\nછતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું………..સરસ.\nતમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,\nમઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.\nવાહ ક્યા બાત હૈ ખૂબ સુંદર આખી ગઝલ સરસ બની\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું…\nનિસર્ગના સાંનિધ્યમાં પાંગરેલ એક સુંદર કવિતા\nતમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,\nછતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું\nપ્રભુની યાદ અને દર્શન સર્વ વસ્તુઓમાં જોવાની ટેવમાંથી આટલી સુન્દર ગઝલની રચના થઈ લાગે છે. ધન્ય છે તમારી પ્રભુ ભક્તિને\nઆટલુ સુન્દર કાવ્ય. ખૂબ ગમ્યું.\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,\nપછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું\nપ્રાણવાયુ પૂરો પાડે એવી સુંદર ગઝલ\nપ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,\nસમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.\nસુંદર દક્ષેશ ભાઇ, બહુ જ સુંદર.\nતમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,\nપછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.\nક્યા બાત … ક્યા બાત … ક્યા બાત …\nયાદમાંથી પ્રાણવાયુ મેળવી ને સુગંધ ફૂલોની ભેળવ્યા પછી શું નિર્માણ થાય છે એ તો જરા કહો…..\n– ભરત ચુડાસમા (માંડવી- કચ્છ)\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમીરાં તમે પાછા ઘેર આવો\nતમે રે તિલક રાજા રામના\nહવે મંદિરના બારણા ઉઘાડો\nજળકમળ છાંડી જાને બાળા\nસમય વીતી ચુકેલો છું\nમને પાણીની જેમ કોઈ સ્પર્શે\nચૈતર કોણે દીઠો રે લોલ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો ���મર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.maps-new-zealand-nz.com/", "date_download": "2020-09-20T13:39:09Z", "digest": "sha1:F433Y2OXZMQDXODRJ7UJ3KDPCNXMGBUA", "length": 2993, "nlines": 26, "source_domain": "gu.maps-new-zealand-nz.com", "title": "ન્યુ ઝિલેન્ડ નકશો - નકશા ન્યુ ઝિલેન્ડ (ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડ - ઓશનિયા)", "raw_content": "\nબધા નકશા ન્યુ ઝિલેન્ડ. નકશા ન્યુ ઝિલેન્ડ ડાઉનલોડ કરવા માટે. નકશા ન્યુ ઝિલેન્ડ પ્રિન્ટ કરવા માટે. નકશા ન્યુ ઝિલેન્ડ (ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડ - ઓશનિયા) છાપવા માટે અને ડાઉનલોડ કરવા માટે.\nનકશો ન્યુ ઝિલેન્ડ, દક્ષિણ ટાપુ\nન્યુ ઝિલેન્ડ નકશો ઉત્તર આઇલેન્ડ\nન્યુ ઝિલેન્ડ વિશ્વના નકશા\nનકશો ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડ\nઓકલેન્ડમાં ન્યુ ઝિલેન્ડ નકશો\nવેલિંગ્ટન ન્યુ ઝિલેન્ડ નકશો\nન્યુ ઝિલેન્ડ શહેરોમાં મેપ\nન્યુ ઝિલેન્ડ નકશો સાથે શહેરો\nહેમિલ્ટન ન્યુ ઝિલેન્ડ નકશો\nન્યુ ઝિલેન્ડ રોડ મેપ\nક્વીન્સટાઉન ન્યુ ઝિલેન્ડ નકશો\nન્યુ ઝિલેન્ડ વિસ્તારો નકશો\nવિગતવાર નકશો ન્યુ ઝિલેન્ડ\nન્યુ ઝિલેન્ડ નકશો રૂપરેખા\nએર ન્યૂ ઝીલેન્ડ માર્ગ નકશો\nન્યુ ઝિલેન્ડ, દક્ષિણ ટાપુ માર્ગ નકશો\nન્યુ ઝિલેન્ડ પ્રવાસી નકશો\nદક્ષિણ ન્યુ ઝિલેન્ડ નકશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/modi-blogs-at-start-136th-jagannath-yatra-010029.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:12:29Z", "digest": "sha1:6LQK2X2GI3JVTFEGQIFUNBQKEPHKHHIO", "length": 13925, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "જગન્નાથજી રથયાત્રાઃ મોદીએ કહ્યું, “જય રણછોડ, માખણ ચોર” | Modi blogs at start of 136th Jagannath Yatra - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n27 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજગન્નાથજી રથયાત્રાઃ મોદીએ કહ્યું, “જય રણછોડ, માખણ ચોર”\nઅમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 136મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ થઇ ગયો છે. આ રથયાત્રા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર, જમાલપુર ખાતેથી જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથના નાદ સાથેથી નીકળી છે. સવારે ચાર વાગ્યેથી જ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ��મટી પડ્યા હતા. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગ લખ્યો છે અને શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યું છે કે, ભગવાન જગન્નાથની ભક્તિમાં મસ્ત બનીને અમદાવાદની ગલીઓ \"જય રણછોડ, માખણ ચોર\"ના નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠશે. અહીં તેમનો બ્લોગ અક્ષરસઃ આપવામાં આવ્યો છે.\nઆવતીકાલે ૧૩૬મી રથયાત્રાનાં અવસરે ભગવાન જગન્નાથ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વિહાર કરીને લોકો ઉપર આશીર્વાદ વરસાવશે. અમદાવાદની ગલીઓ ભગવાન જગન્નાથની ભક્તિમાં મસ્ત બનીને \"જય રણછોડ, માખણ ચોર\"નાં નારાઓથી વાતાવરણ ગૂંજવી દેશે. ભક્તિભાવથી સભર આ વાતાવરણનું વર્ણન માત્ર શબ્દોમાં થઈ શકે તેમ નથી.\nરથયાત્રા અમદાવાદ અને ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ચૂકી છે. આધ્યાત્મ, ભક્તિ અને એકતાનાં પવિત્ર સંગમરૂપી આ રથયાત્રાની એક ઝાંખી મેળવવા સાધુ-સંતો અને ભક્તો અમદાવાદમાં ઉમટી પડે છે. અમદાવાદ સિવાય ગુજરાતભરનાં લગભગ ૧૪૦ સ્થળોએ રથયાત્રા યોજાશે.\nભગવાન જગન્નાથ ગરીબોનાં દેવ છે. ભગવાન જગન્નાથ સાથે અમદાવાદ શહેરનો એક ગહેરો ઐતિહાસિક નાતો રહ્યો છે. જાણે કે આ શહેર ભગવાનની જ કૃપાદ્રષ્ટિ હેઠળ ઉછરીને મોટુ થયુ હોય. અમદાવાદ ગરીબ મિલમજુરોનું શહેર હતુ અને ભગવાન જગન્નાથનાં આશિષથી આ શહેરે ગરીબીમાંથી સમૃધ્ધિની સફર કાપી છે. તેમના આશીર્વાદ આપણી ઉપર વરસતા રહે તેવી પ્રાર્થના કરીએ. તેમનાં આશિષ ગરીબમાં ગરીબ વ્યક્તિ તથા ખેડુતો ઉપર વરસે અને તેમની કૃપાથી આગામી વર્ષોમાં ભારત વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરે એવી અભ્યર્થના. આવનાર દિવસોમાં સારો વરસાદ વરસે અને આપણા ખેડુત ભાઈ-બહેનોને તેનો લાભ મળી રહે તેવા આશીર્વાદની ભગવાન જગન્નાથ પાસે યાચના કરીએ.\nરથયાત્રા ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એખલાસનાં પ્રતિક સમાન બની ચૂકી છે. આપણી વચ્ચે શાંતિ, એકતા અને સદભાવના બની રહે તેવી પ્રાર્થના ભગવાન જગન્નાથને કરીએ.\nકચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજનાં અવસર પર હું મારા કચ્છી ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છું. આવનાર વર્ષ આપના જીવનમાં ખુશીઓ અને સમૃધ્ધિ લઈ આવે.\nઆવતીકાલે રથયાત્રાની શરૂઆતમાં ભગવાનની યાત્રાનો માર્ગ સાફ કરવાની પાહિંદ વિધિ કરવાનું ગૌરવ મને પ્રાપ્ત થશે. આપ સૌ આ યાત્રા નિહાળો એવી મારી વિનંતી છે. આ સાથે હું અગાઉની રથયાત્રાઓનાં કેટલાક ફોટોગ્રાફ મુકી રહ્યો છું. આશા છે આપને ગમશે.\nજય શ્રીકૃષ્ણ નરેન્દ્ર મોદી\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\n2 લગ્ન અને 9 કિશોરીઓનુ યૌન શોષણ કરનાર 5 લાખનો ઈનામી શિક્ષક ઝડપાયો\nકોરોના મહામારીના પગલે ઑક્સિજન સિલિન્ડરોના ભાવમાં 2.5 ગણો વધારો\nઆત્મનિર્ભર ભારતઃ દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડ રુ.થી પણ વધુ\nCM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભ\nગુજરાતઃ અનલૉક-4ના 10માં દિવસ સુધી 90 હજારથી વધુ દર્દી કોરોના મુક્ત થયા\n57 ટકા અમદાવાદીઓ વારંવાર ટ્રાફિક નિયમો તોડે છેઃ સ્ટડી\nગુજરાતઃ 22 ધારાસભ્યો બાદ હવે 6 સાંસદ પણ કોરોનાગ્રસ્ત, ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ\nઅમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ\nકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ\nકારમાં 6 વર્ષનો બાળક મૃત મળી મળ્યો, રમતા-રમતા ઘૂસી ગયો અંદર, દમ ઘૂટવાથી મોત\nગુજરાત-રાજસ્થાન સીમા પાસે વહેણમાં જીપ પલટી, મહિલા-બાળકો સહિત 10ને બચાવાયા\nahmedabad gujarat jagannath rathyatra chief minister narendra modi અમદાવાદ ગુજરાત જગન્નાથ રથયાત્રા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Gluten-Free--in-gujarati-language-665", "date_download": "2020-09-20T14:55:27Z", "digest": "sha1:Q4QAB2N3YNRXAXLMGCNZDT7J2XLSJ7KO", "length": 6462, "nlines": 132, "source_domain": "m.tarladalal.com", "title": "ધાન્યના લોટમાં રહેલું નત્રિલ મુક્ત ભારતીય વાનગીઓ | ગ્લૂટન મુક્ત ડાયેટ, ગ્લૂટન મુક્ત ફૂડ, Gluten Free Recipe in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ગ્લૂટન વગરનાં વ્યંજન\nગ્લૂટન મુક્ત રોટી વાનગીઓ\nબાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી,\nથ્રી ગ્રેન પરાઠા, મગની દાળ અને પનીરના પરોઠા,\nગ્લૂટન મુક્ત ભારતીય વાનગીઓ નાસ્તો\nઢોસા, રસમ ઇડલી, ઇડલી, ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી , કોબી જુવારના મુઠીયા ની રેસીપી,\nઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી , ઢોસા, ઇડલી, પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી, રસમ ઇડલી, કોબી જુવારના મુઠીયા ની રેસીપી,\nબેસનનો શીરો, ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી, કોપરા પાક, ટોપરાપાક, ગોળના પૅનકેક, ચોકલેટ શિફોન પાય ની રેસીપી, પીસ્તા ચોક��� રોલ ની રેસીપી,\nગ્લૂટન મુક્ત બ્રેકફાસ્ટ રેસિપી\nવેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી, પાલક અને ફૂદીનાનું જ્યુસ, રસમ ઇડલી, પનીર પકોડા, ઇડલી, લીલા વટાણાના પૌવા,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/shahid-saurabh-katara.html", "date_download": "2020-09-20T13:30:33Z", "digest": "sha1:773ESJTPF3QU2ZYITJJBK6RTA4RPQKEH", "length": 8376, "nlines": 72, "source_domain": "www.rojnikhabar.in", "title": "જન્મદિવસ ના દિવસે જ શહીદ થયો સૌરભ કટારા પિતાએ કહ્યું ગર્વ છે મને વતન માટે નાનો દીકરો પણ કુરબાન છે", "raw_content": "\nHomeવાંચવા જેવુંજન્મદિવસ ના દિવસે જ શહીદ થયો સૌરભ કટારા પિતાએ કહ્યું ગર્વ છે મને વતન માટે નાનો દીકરો પણ કુરબાન છે\nજન્મદિવસ ના દિવસે જ શહીદ થયો સૌરભ કટારા પિતાએ કહ્યું ગર્વ છે મને વતન માટે નાનો દીકરો પણ કુરબાન છે\nના ઇન્તજાર કરો ઈન કા એ અજા દારો, શહીદ જાતે હૈ જન્નત કો ઘર નહિ આતે. સાબીર ઝફર સાહેબે આ શેર તે શહીદો માટે લખ્યું છે જે સરહદમાં બેખોફ થઈને જંગ લડે છે અને પોતાની પરવા કર્યા વગર વતન માટે કુરબાન થઈ જાય છે. 22 વર્ષના સૌરભ કટારા સેનાની 28 રાષ્ટ્રિય રાયફલ મા તૈનાત હતા અને જમ્મુ-કાશ્મીરમાં કુપવાડા મા તૈનાત હતા. ગયા દિવસોમાં તે એક બોમ્બ વિસ્ફોટમાં શહીદ થઈ ગયા.\n22 વર્ષના સૌરભ કટારા રાજસ્થાનના ભરતપુર ના રહેવાવાળા છે. શહીદ સૌરભ કટારા ના લગ્ન થયા 8 ડિસેમ્બર એ થયા હતા અને લગ્ન પછી તે 14 ડિસેમ્બરે પાછા પોતાની ડ્યુટી માટે કુપવાડા ચાલ્યા ગયા હતા. સૌરભ ના શહીદ હોવાની સૂચના મળતા જ ગામમાં શોક ની લહેર પસાર થઇ ગઇ હતી. પિતાને જ્યાં દીકરા ની શહાદત ઉપર ગર્વ ના આંસુ છે ત્યાં નવી નવેલી દુલ્હન ને નાજ છે પોતાના પતિ પર જે વતન માટે શહીદ થઈ ગયા.\nદુર્ભાગ્ય તો જુઓ જે દિવસે શહીદ સૌરભ કટારા નો જન્મદિવસ હતો તે દિવસે તે શહીદ થઈ ગયા. સૌરભ ના પરિવારવાળા અને તેમની નવવિવાહિત પત્ની જન્મદિવસ મનાવવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તે ખરાબ ખબર તેમને મળી કે તમારો બહાદુર દીકરો, પતિ, ભાઈ બોમ્બ વિસ્ફોટમાં શહીદ થઈ ગયો છે. ત્યારબાદ પરિવાર ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.\nશહીદ સૌરભ કટારા ના પિતા નરેશ કટારા ખુદ પણ આર્મીમાં હતા. જે 2002માં સેવાનિવૃત્ત થઈ ગયા અને તેમણે 1999માં કારગીલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. સાથે જ સૌરભ નો મોટોભાઈ ગૌરવ કટારા ખેતી કરે છે અને નાનો ભાઈ અનુપ કટારા એમબીબીએસ કરી રહ્યો છે.\nસૌરભ આર્મી થી રજા લઈને ગયા 20 નવેમ્બર એ પોતાની બહેન દિવ્યા ના લગ્નમાં આવ્યો હતો અને ત્યારબાદ પછી 8 ડિસેમ્બર એ તેમના ખુદના લગ્ન થયા હતા. એટલા માટે તે બહેન અને પોતાના લગ્ન કર્યા પછી 14 ડિસેમ્બરે પાછો સરહદ ઉપર પોતાની ડ્યુટી નિભાવવા આવી ગયા હતા. શહીદના પિતા નરેશ કટારા એ કહ્યું કે મેં આર્મી માં રહી ને ખુદ કારગિલ યુદ્ધ લડયુ છે અને આજે મને ગર્વ છે કે મારા પુત્ર દેશ માટે શહીદ થયો છે. હું હવે મારા નાના પુત્ર અનુપ કટારાને પણ દેશની સેવા માટે આર્મીમાં મોકલીશ.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/361.htm", "date_download": "2020-09-20T15:24:10Z", "digest": "sha1:SOQA7CIFXF4MAKNRIVTBDQX4LZS7FJIZ", "length": 12901, "nlines": 155, "source_domain": "www.mitixa.com", "title": "કલરવની દુનિયા અમારી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંખ ભગવાનનું આપણને મળેલું વરદાન છે. પણ એની કીંમત શું છે તેની ખબર જ્યારે દૃષ્ટિ ચાલી જાય ત્યારે થાય છે. દેખ્યાનો દેશ જ્યારે જતો રહે છે ત્યારે કલરવની દુનિયા એટલે કે માત્ર સાંભળીને આસપાસની દુનિયાને મને કે કમને માણવી પડે છે. પછી ભોમિયા વિના ડુંગરાઓ ભમવાની જાહોજલાલી જતી રહે છે પરંતુ કર્ણથી કોઈના પગરવને તો માણી જ શકાય છે. દૃષ્ટિઅંધતાનો સાહજિક અને આગવો સ્વીકાર એ આ રચનાનું સબળ પાસું છે.\nદેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ \nપણ કલરવની દુનિયા અમારી \nવાટે રખડ્યાની મોજ છીનવી લીધી\nને તોય પગરવની દુનિયા અમારી \nકલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત,\nલોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત \nલ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી \nફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ,\nસમા સમાના દઈ સંદેશા લ્હેરખી અડક્યાનો સાચવે સંબંધ \nટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી \nPublished in અન્ય સર્જકો\nPrevious Post મેં તજી તારી તમન્ના\nNext Post ઘેરાતી રાત તને યાદ છે\nપ્રજ્ઞાચક્ષુઓની હિંમતની તોલે કોઈ ન આવી શકે.\nએમની સ્પર્શેન્દ્રિય નયનોનું અનોખું કાર્ય કરે છે\nમધુર કંઠ અને સંગીતની સમજદારી એમના માટે કુદરતનું વરદાન છે.\nફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ,\nસમા સમાના દઈ સંદેશા લ્હેરખી અડક્યાનો સાચવે સંબંધ \nટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી \n…ખૂબ જ ભાવવાહી રચના….આભાર\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nનારાયણનું નામ જ લેતાં\nએક રજકણ સૂરજ થવાને શમણે\nહવે મંદિરના બારણા ઉઘાડો\nઝૂલણ મોરલી વાગી રે\nમીરાં : બિનતી કરું દિન રૈન\nનંદલાલાને માતા જશોદાજી સાંભરે\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nચોમાસું ક્યાંક આસપાસ છે\nતમે રે તિલક રાજા રામના\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થ��ા ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/pakistani-people-kill-own-f-16-pilot/", "date_download": "2020-09-20T13:06:04Z", "digest": "sha1:QC4BU7WZ5REW5JOFHQTT2ZDF5DWMEM4O", "length": 12069, "nlines": 75, "source_domain": "4masti.com", "title": "પાકિસ્તાનીઓએ જ કરી હતી પીટાઈ જે F-16 લઈને ભારતમાં ઘુસ્યો હતો તે પાકિસ્તાની પાઇલટનું મૃત્યુ |", "raw_content": "\nInteresting પાકિસ્તાનીઓએ જ કરી હતી પીટાઈ જે F-16 લઈને ભારતમાં ઘુસ્યો હતો તે...\nપાકિસ્તાનીઓએ જ કરી હતી પીટાઈ જે F-16 લઈને ભારતમાં ઘુસ્યો હતો તે પાકિસ્તાની પાઇલટનું મૃત્યુ\nભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી તો તમે સારી રીતે માહિતગાર છો. પુલવામામાં થયેલા હુમલા પછી આ સ્થિતિ બની છે. એ ઉપરાંત પાકિસ્તાને ભારતીય સીમામાં પોતાના F 16 ફાયટર જેટ મોકલ્યા હતા. જેની સામે લડવા ભારતીય વાયુસેના માંથી અભિનંદન ગયા હતા. તેમણે એ ફાયટર જેટને તોડી પાડયું હતું, પણ એમનું જેટ પણ ક્રેશ થતા તે પાકિસ્તાની સીમમાં પહોચી ગયા હતા.\nત્યારબાદ પાકિસ્તાની સેનાએ એમને કેદી બનાવી લીધા હતા. અને ભારતના દબાણ અ��ે કડક વલણને કારણે આખરે પાકિસ્તાને એમને છોડવા પડયા હતા. આ ઘટના તો તમે સારી રીતે જાણો છો. પણ પાકિસ્તાનના પાયલટનું શું થયું એ તમને નહિ ખબર હોય. આજે અમે તમને એની માહિતી આપીશું. એ જાણીને તમને પણ થશે કે પાકિસ્તાનમાં સ્થિતિ વધારે સારી નથી.\nમિત્રો, પાકિસ્તાને ભલે ભારતના દબાણમાં આવીને અભિનંદનને સોંપી દીધો છે. પરંતુ, તેના જ નાગરિકોએ પોતાના જ એરર્ફોસના પાયલટ શાહજુદ્દીનને ભારતીય પાયલટ સમજીને મારી નાખ્યો છે. બંને પાયલટમાં ઘણી સમાનતાઓ હતી. બંને પોતાની દેશની સેવા માટે કર્તવ્યનું પાલન કરી રહ્યા હતા. પરંતુ તેમના માંથી એકની પોતાના વતનમાં વાપસી થઈ, તો એકની પોતાના જ વતનના લોકોએ હત્યા કરી દીધી.\nજેવી રીતે વિંગ કમાન્ડર અભિનંદનની વર્તમાન પેઢીઓ વાયુસેનામાં પોતાની સેવા આપી રહી છે, એવી જ રીતે શાહજુદ્દીનના પરિવારજનો પણ પાકિસ્તાનની વાયુસેનામાં પોતાની સેવા આપી રહ્યા છે. શાહજુદ્દીનના પિતા વસીમુદ્દીન પાકિસ્તાન એરફોર્સમાં એર માર્શલ છે, જેમણે એફ 16 અને મીરાજની ઉડાન કરી છે.\n૨૭ ફેબ્રુઆરીએ ભારતમાં હુમલો કરવાની ઈચ્છાથી ઘુસેલા પાકિસ્તાની વાયુસેનાના વિમાનને ભારતે ભગાડી મુક્યા હતા. આ જ દરમિયાન ભારતે એમના એક એફ 16 વિમાનને તોડી નાખ્યું. એફ 16 ઉડાવી રહેલા શાહજુદ્દીને પેરાસુટની મદદથી પીઓકેમાં સફળતાપૂર્વક ઉતરી કર્યુ હતું. તો ત્યાંના લોકોએ ભારતીય વાયુસેનાના પાઇલટ સમજીએ એમની પર હુમલો કરી દીધો, એમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ તેઓ જીવનની લડાઈમાં હારી ગયા.\nઆ રીતે પાકિસ્તાનના જ લોકને કારણે એમના પોતાના પાયલટે પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. જે ઘણી શરમ જનક વાત કહેવાય. તેમજ એવા સમાચાર આવ્યા છે કે અમેરિકાએ પાકિસ્તાનને આપેલા ફાયટર જેટ તે પાછા લઈ રહ્યા છે. કારણ કે પાકિસ્તાનને એમના દ્વારા જણાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\nજો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.\n23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.\nસકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ\nએક છોકરાને જોઈ એક મહિલા બોલી તેની માં મારી માંની એકમાત્ર...\nપેટ્રોલની કારમાં જો કોઈ ડીઝલ નાખે તો થાય શું જાણો કેમ પૂછવામાં આવે છે IAS ઇન્ટરવ્યૂમાં આવા માઈન્ડ કવેસ્ચન મિત્રો, શિક્ષણ જેટલું જરૂરી છે શિક્ષણ...\nપેદા થતા જ માં ને ભેટી પડી બાળકી, જોઈને તમે પણ...\nમાર્ચ મહિનાની પહેલી તારીખે આ 3 રાશિઓ થશે માલામાલ, જાણો આજનું...\nડોંગરેજી મહારાજ નાં મુખે સાંભળો ભાગવત કથા નડીયાદ નાં સંતરામ મંદિર...\nશિમલાની 38 એવી વાતો જેને એક હિમાચલી પણ કદાચ જ જાણતો...\nબીપી એટલે કે બ્લડપ્રેશર જેવી બીમારીઓથી મેળવો છુટકારો બસ આ ઘરેલુ...\nશરુ થઇ ગયો છે ધનુર્માસનો મહિનો, જાણો આ મહિનામાં કેમ નથી...\nવિડીયો : ફોટો પડાવવા આવેલ ફેન પર ભડકી કરીના કપૂર, સોશિયલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/07/ravis-kishore-kumar-songs_1/", "date_download": "2020-09-20T14:41:41Z", "digest": "sha1:4OMODN2IMCC4LISFLEY7CONY3PDCZG7O", "length": 30591, "nlines": 160, "source_domain": "webgurjari.in", "title": "દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ :: – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nદેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::\nમૌલિકા દેરાસરીની કિશોર કુમારે ગાયેલાં ગીતોની શ્રેણીમાં આપણે એસ ડી બર્મન, કિશોર કુમાર, મદન મોહન અને ચિત્રગુપ્ત દ્વારા રચાયેલાં ગીતો માણી ચુક્યાં છીએ. વેબ ગુર્જરી પર માર્ચ, ૨૦૧૯માં આ શ્રેણીનો છેલ્લો મણકો પ્રકાશિત થયો હતો.તે પછીથી, ‘ફિલ્મ સંગીતની સફર’માં બે દીર્ઘ શ્રેણીઓ શરૂ થઈ, જેને પરિણામે મૌલિકાબહેનની શ્રેણીને આપણે થોડો સમય વિરામ આપ્યો હતો.\nહવેથી દર મહિનાના પહેલા શનિવારે મૌલિકાબહેન આપણને કિશોર કુમારે ગાયેલાં ગીતોની સફર પર લઈ જશે\nમસ્ત મૌલા કિશોર કુમારના અલગ અલગ સંગીતકારો સાથેનાં ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે.\nકિશોરદા એક ગાયક, અભિનેતા, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક…. તરીકે તો આપણે કદાચ બખૂબી જાણતાં હોઈશું, પણ કિશોરકુમાર નામનું વ્યક્તિત્વ એથી ય વધુ રસપ્રદ છે.\nતેમના ઘણા બધા કિસ્સાઓ આપણે આ સફરમાં જાણ્યા અને માણ્યા. તેનો એક કિસ્સો મહાન નિર્દેશક સત્યજીત રાય સાથેનો છે. કામ કરાવીને પૈસા ના આપવાના અનુભવ બાદ કિશોરકુમાર એટલું તો જાણી ગયા હતા કે પૈસા એડવાન્સમાં કેમ અને કઈ રીતે લેવા પણ, સત્યજિત રાય સાથેનો કિસ્સો સાવ અલગ છે. તેઓની વર્ષ 1964ની ચારુલતા ફિલ્મમાં ગાયક હતા, કિશોરકુમાર.\nએક તરફ સત્યજીત રાયને ડર હતો કિશોરકુમાર બહુ ઊંચી ફી માંગશે પણ બીજી તરફ કિશોરકુમારને ખબર હતી કે સત્યજિત રાય પાસે આ ફિલ્મનું બજેટ બહુ ઓછું છે. જ્યારે સત્યજીત રાયે એમને ફી વિશે પૂછ્યું ક્યારે કિશોરકુમાર ખુરશી પરથી ઉભા થયા, તેમની પાસે નમ્યા અને ફી લેવાની જ ચોખ્ખી ના પાડી દીધી. આ ઉપરાંત સત્યજીત રાય પથેર પાંચાલીના નિર્માણ દરમ્યાન આર્થિક મુશ્કેલીમાં હતા, ત્યારે પણ કિશોરકુમાર તેમને ઘણી આર્થિક મદદ કરી હતી.\nતો, આપણી હવેની સફરમાં માણીશું સંગીતકાર રવિ અને ગાયક, અભિનેતા કિશોરદાની જુગલબંદીને.\nપ્રથમ એવી ફિલ્મોને યાદ કરીશું જેમાં કિશોરકુમાર પ્લેબેક સિંગરની સાથે અભિનેતા તરીકે પણ હતાં.\nસંગીતકાર રવિ શંકર શર્મા, જેમને આપણે રવિ નામથી જ ઓળખીએ છીએ, તેમની કિશોરકુમાર સાથેની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૮ ની દિલ્લી કા ઠગ. કિશોરકુમાર અને નૂતન અભિનીત હતી આ ફિલ્મ, જેમાં કિશોરકુમાર છવાયેલા રહ્યા હતા. એમને ભારોભાર ઊર્જાથી થનગનતા જોવા હોય તો આ ફિલ્મ અચૂક જોવી. લહેરાતા, હસતા, રમતા ફરી વળ્યા છે તેઓ ચારે તરફ. ત્યાં સુધી કે લડાઈના દૃશ્યોમાં પણ આપણને હસાવી દે છે.\nઆ ફિલ્મ સાથે આપણને કેટલાંક અવિસ્મરણીય ગીતો પણ મળ્યાં, જે ત્રણ અલગ અલગ ગીતકારો દ્વારા રચિત હતાં.\nમજરૂહ સુલતાનપુરીની એક મોહબ્બતભરી રચના એટલે હમ તો મોહબ્બત કરેગા…\nકિશોરદાએ આ ગીતમાં શરારતી અંદાજમાં કંઠના કામણ પાથર્યા છે. કંઠ જ શા માટે, અભિનય પણ એવો જ શરારતી છે કિશોરકુમાર અને નૂતન પર ફિલ્માવાયેલ આ ગીત પણ જોવા જેવું છે.\nઅને આનાથી પણ વધુ શરારતી અંદાજ જોવા માંગતા હો આ ગીત ફક્ત સંભાળવાનું જ નહિ, જોવાનું પણ ચૂકાય એમ નથી. આ ગીતમાં રચનાકાર છે, એસ.એચ.બિહારી.\nસાંભળ્યા પછી પૂછીશ: મતલબ ઇસકા તુમ કહો તો ક્યાં હુઆ\nહવેની રચના શૈલેન્દ્રની: કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજમાં આ ગીત સાંભળતા સાંભળતા એક વાર તો એવું ચોક્કસ થઈ આવે કે: લો, આને લગા અબ ઝિંદગી કા મઝા….\nઆજે પણ રાતની ખામોશીમાં પ્રિયજન સાથે નદી કિનારે બેસીને હવાની લહેરખીઓ સાથે ગુનગુનાવવાનું મન થાય એવું છે આ ગીત –\nયે રાતે યે મૌસમ નદી કા કિનારા, યે ચંચલ હવા…\nહવે જો આપણે ‘દિલ્હી કા ઠગ’ની વાત કરી તો પછી ‘બોમ્બે કા ચોર’ કેમ બાકી રહી જાય\n૧૯૬૨ ના વર્ષમાં આવી હતી આ ફિલ્મ, જેમાં ગીતકાર હતા રાજીંદર કૃષ્ણ. કલાકારોમાં કિશોરકુમારની સાથે હતાં, માલા સિન્હા અને સંગીત રવિનું. આ ફિલ્મે પણ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં.\nદિલનું નગર કોઈ ગુલઝાર કરે એવાં પ્રેમની ખ્વાહિશમાં ગવાયેલું આ દર્દભર્યું ગીત છે, પણ એનું ફિલ્માંકન જોઈએ ત્યારે કિશોરદાના અવાજની સાથે અભિનયનો પણ એક અલગ રંગ ઉજાગર કરે છે. ગીતમાં દર્દ છે છતાં કિશોરકુમાર હોઠો પર એક હલકી મુસ્કાન સાથે ગાઈ રહ્યા છે, એ જોઈને સહજ વિચાર આવે કે જીંદગીના દર્દને હસતાં હસતાં આ રીતે સહી શકાય\nહસરત હી રહી, હમ સે ભી કભી કોઈ પ્યાર કરતા…\nહલકી હલકી સર્દ હવા, દિલ મતવાલા ઝૂમ ઉઠા..\nઆ ગીતમાં ગાયક તરીકે આશા ભોંસલેની સાથે કિશોરકુમારનું નામ તો બોલાય છે, પણ ગીત સાંભળવા દરમ્યાન કિશોરદા સાંભળવા નથી મળતા. છતાં આ ગીતમાં સંગીતના દરેક બીટ્સ સાથે ઝૂમી ઉઠિયે એવી કોરીયોગ્રાફી માણવાનું ચૂકવા જેવું નથી.\nઆશાજીની સાથે કિશોરદાની સરસ જુગલબંદી જોવા મળે છે. ફિલ્મના બે એક ગીતોમાં\nજ્યારે સવાલ મુહબ્બતભરી નજરનો હોય ત્યારે એટલું તો કહેવાનું મન થાય, કે જવાબ દે યા ના દે, સલામ તો લે…\nજ્યારે ટેલીફોન ભયંકર મોંઘા હતા અને ભાગ્યે જ કોઈ ઘરમાં મળતા જોવા મળતા, એવા સમયમાં કલ્પના કરો કે ફોનની ઘંટી વાગે, અને સામેથી કોઈ પ્રેમની એબીસી સંભળાવે ત્યારે કેવી લાગણી થાય\nયુ ટ્યુબ પર આ ગીતનો ફક્ત ઓડિયો છે પણ વીડિયો સોંગમાં કિશોરદા અને માલા સિંહાની કેમેસ્ટ્રી જોવી હોય તો આ રહ્યો:\nરાજીંદર કૃષ્ણ, જેમણે ઘણા પ્રતિષ્ઠિત ગીતો આપ્યાં છે. સી રામચંદ્ર રચિત અન્ય એક ટેલિફોન ગીત મેરે પિયા ગયે રંગૂન પણ તેમની કલમનો કમાલ છે. અને સંગીતકાર રવિ, જેમણે ઘણાં યાદગાર ગીતોની ધૂનોનું સર્જન કર્યું છે. આવામાં અવાજ કિશોરકુમારનો હોય ત્યારે કંઈક કમાલ તો થવાની જ છે\nદિલ ચોરીને કોઈ જતું હોય, ને એમાંય સાવ બેરૂખી બતાવીને નજર ચોરીને, રિસાઈને જાય ત્યારે રોકવાની કોઈ ચાવી ખરી\nકદાચ કિશોરદાએ ગાયેલાં આ ગીતમાં મળી જાય\nહુશ્ન કી દેખીયે બહાર અને દેખા કિસીને કુછ ઐસે… આ બે ગીત પણ એવા છે જેમાં કિશોરકુમારનું નામ મળે છે પણ ગાયા છે આશાજીએ.\nછતાં, કિશોરકુમાર અને માલા સિન્હા પર જે ગીતનું ફિલ્માંકન થયું છે તે અને હેલનનું નૃત્ય જોવા માટે:\nઆ સફરમાં આપણે અભિનેતા કિશોરકુમારની ગાયકીને માણી, જેને સંગીતથી સજાવી હતી રવિએ.\nહવે કરીશું એવી ફિલ્મોનાં ગીતોની સફર, જેમાં કિશોરકુમાર અને રવિની જુગલબંદી તો છે જ, પણ કિશોર કુમાર અભિનેતા તરીકે નહિ, ફક્ત પ્લેબેક સિંગર તરીકે છે.\nતો, એ માટે બસ થોડો ઇન્તજાર… મિલતે રહેંગે બાર બાર…\nમૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :\n· નેટ જગતઃ મનરંગી\n← ૧૦૦ શબ્દોની વાત : \"તમે ડોળ કરવાનું નાટક શા માટે કરો છો\nએક વાર અજવાળું →\n1 comment for “દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::”\nPingback: દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૨ :: – વેબગુર્જરી\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજ���યબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ��્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અન��� શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/03/javani-divso/?replytocom=19525", "date_download": "2020-09-20T14:55:55Z", "digest": "sha1:J2UNA3N2XPYS77BHMLE5JY37ONIQGOCQ", "length": 12028, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજવાનીના દિવસો – અંકિત ત્રિવેદી\nDecember 3rd, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી | 7 પ્રતિભાવો »\nજવાનીના દિવસો, જવાનીની રાતો\n………… અનાયાસ આંખોથી આંખો લડી છે\nઅમસ્તી શરૂઆત અવસરની થઈ છે\n………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે\n………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું\n………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું\n………… રમકડું અપાવે ને બાળક ને એમ જ-\n………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું\nઅમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા\n………… અમે એકબીજામાં ઓગળવું લાવ્યા\nબધા બંદગીના પ્રકારો પૂછે છે\n………… ખુદા થઈ જવાની કઈ રીત જડી છે \n………… અમે પણ ઉછેર્યું છે વિસ્મયનું બચપણ\n………… અમે પણ સદીઓને આપીશું સમજણ\n………… બધા ખેલ છે માત્ર પડદા ઉપરના-\n………… આ કાયાનું કામણ આ માયા ને સગપણ\nગઝલ જેમ રોશન રહેશે આ મહેફિલ\n………… અરીસોય દેખાડી દેશે આ મહેફિલ\nફરી માણસાઈને ઊજવીશું આજે-\n………… સંબંધોની એવી કડી સાંપડી છે…..\n(સ્મરણ : સૈફ પાલનપુરી)\n – સુન્દરમ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર\nમેં તારી આંખોમાં વસાવ્યું ગામ ........................ એને દઈ-દઈને દઈએ શું નામ લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં, ........................ દશે દશ દિશાનાં નામ. કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો ........................ એ આંખોમાં મારો મુકામ, મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને ........................ અંજન આંજીને શું કામ લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં, ........................ દશે દશ દિશાનાં નામ. કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો ........................ એ આંખોમાં મારો મુકામ, મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને ........................ અંજન આંજીને શું કામ ને અંજનનાં ઓરતા આંખોમાં હોય તો ........................ એકવાર જોઈ લેતું આમ. આંજવો જ હોય તો આંજી લે આંખમાં, ........................ હું જ એક સુરમાનું નામ. એ આંજેલા સુરમાને જોઈ, જોઈ ... [વાંચો...]\nજગજિતસિંઘને….. – સિલાસ પટેલિયા\nઅંધકારમાં ઓગળે છે બરફના ડુંગરાઓ..... એના એકધારા પ્રવાહમાં તરતો રહે છે એનો કલકલ નિનાદ..... સ્તબ્ધ રાત્રિના પહાડ પર ચમકે છે સૂરમાંથી જન્મેલી તેજસ્વી તારાઓની પંક્તિ ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે મારી છાતીમાં જામેલા અંધકારને એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે મારી છાતીમાં જામેલા અંધકારને ને રાતભર ઓગળતા રહેલા મારા ડૂમામાં તરતું રહે છે મારું હૈયું ને રાતભર ઓગળતા રહેલા મારા ડૂમામાં તરતું રહે છે મારું હૈયું અસંખ્ય રાત્રિઓની આંખમાં આમ બનેલું એ આ ક્ષણે યાદ આવે છે.\nવસવસો – પ્રીતમ લખલાણી\nબાળપણમાં ગામના ઝાંપામાં બાળ ભેરુ સાથે જેની ડાળે દિવસભર હીંચકતો હતો તે ઠૂંઠું વૃક્ષ..... અને વાર તહેવારે શ્રદ્ધા ભક્તિથી સિંદૂર ચઢાવવા જતો હતો તે બે ચાર પાળિયા જો પાદરમાં નજરે ન ચઢ્યા હોત તો હું મારે નહીં પણ કોઈ બીજા ગામે ગયો હતો તે વસવસા સાથે અમેરિકા પાછો ફરી ગયો હોત \n7 પ્રતિભાવો : જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી\nબહુ જ સરસ.મજા આવેી ગઈ.\nખરેખર ખુબજ સરસ લખ્યુ.\nરમક���ું અપાવે ને બાળક ને એમ જ-\n………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું\nખરેખર ખુબ જ સુંદર રચના છે\nવાહ ……. મઝા આવિ ગઇ……..\nઅભિનંદન અંકિતભાઇ. ખુબ સરસ રચના.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસરસ અને સચોટ ગઝલ આપી. આભાર. ફરી માણસાઈને ઊજવીશું આજે… સંબંધોની એવી કડી સાંપડી છે. — ગજબની કલ્પના \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/12/rajvi-gazal/?replytocom=21416", "date_download": "2020-09-20T13:59:53Z", "digest": "sha1:JF66FKPK6UAIUVQD7I3NWN63KXLIKG4P", "length": 10705, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રાજવી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરાજવી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nMay 12th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : રાજેશ વ્યાસ | 5 પ્રતિભાવો »\nબે તપેલી, એક લોઢી, પાટલી, વેલણ હતાં,\nમ્હેલમાં ચૂલો ને જૂનાં બારણાં બળતણ હતાં.\nને હતી તલવાર જે ભંગારમાં પણ જાય ના,\nપૂર્વજોના સાંભળેલાં યાદ સમરાંગણ હતાં.\nઆખરી જાહોજલાલીના પુરાવા રૂપ કૈં,\nસાવ તારેતાર મોંઘા ખેસ ને પ્હેરણ હતાં.\nઆખરી કારજ કર્યું’તું ગીરવે મૂકી બધું,\nચીપ સોનાની મઢ્યા એ આખરી કંકણ હતાં.\nછોડવું’તું ગામ પણ છૂટી ગયું આખું જગત,\nરાજવીને રાજ સાથે પ્રાણનાં સગપણ હતાં.\n« Previous આંબો – માવજી મહેશ્વરી\nચાલ્યા – ચંદ્રેશ મકવાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગઝલ – અશરફ ડબાવાલા\nપગરવ સુણાવો અથવા નીરવતાને બુઝાવો, કાં તો અમીરી દ્યો કાં ગરીબીને હટાવો. નાહક ન એને રણના તમે પાઠો ભણાવો, પહેલાં બિચારાં જળને બરફ શું છે બતાવો તારા સિવાય ક્યાંયે નથી ઠરતું હવે મન, આ છે પ્રભાવ તારો કે છે મારા અભાવો. એ છે સહજ ને એને સહજતાથી થવા દો, કોઈ રીતે ગઝલને અભિનય ના કરાવો. લખવા કે બોલવાનું રહે કંઈ ના પછીથી, એકાદ લીટી અમને કદી એવી લખાવો.\nમન વગર – દર્શક આચાર્ય\nએક સપનાની રહી કેવી અસર, છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર. હું તને ક્યાંથી મળું એકાંતમાં, આપણી વચ્ચે વસે આખું નગર. જીવવાનો અર્થ આવો થાય છે – પાર કરવાનો સમુંદર મન વગર. ચિત્ર નક્કી એમણે દોર્યું હશે, જિંદગી છે એટલે રંગોસભર. પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે, મ્હેંક જેવું કોણ પામે શી ખબર \nપગલું યે પાછું પડે, ત્યાં ક્યમનું પોગાય, પોતે પોતાને નડે, ઠાલું શીદ ઠોવાય પાકે કાંઠા નવ ચડે, પણ ચિતરામણ થાય, એની મેળે આવડે, લખતાં લહિયો થાય પાકે કાંઠા નવ ચડે, પણ ચિતરામણ થાય, એની મેળે આવડે, લખતાં લહિયો થાય દશે દશ્યુંના વાયરા, વાતાં વાતાં વાય, થયું થઈ થાળે પડે, થાતાં બધું ય થવાય દશે દશ્યુંના વાયરા, વાતાં વાતાં વાય, થયું થઈ થાળે પડે, થાતાં બધું ય થવાય હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય, અંદરથી જે ઊઘડે, ઈ સોસરવું જાય હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય, અંદરથી જે ઊઘડે, ઈ સોસરવું જાય છોળું છેક જ ઊછળે, છાલક એમ છવાય, છાનું છોવાઈ ગયું, છૂપ્યે ... [વાંચો...]\n5 પ્રતિભાવો : રાજવી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nવાહ, વાહ, કમાલની ખુબ જ સુદર અને વાસ્તવીક રચના \nકબીર સાહેબના શબ્દોમા ” આપ મુએ પીછે ડુબ ગયી દુનિયા “\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nલુપ્ત થયેલ રાજવીનું આબેહુબ વર્ણન ગમ્યું. આભાર. જોકે એક વાત નક્કર હકીકત છે કે — આવા રાજવીઓનાં રાજસમર્પણને કારણે જ આપણો ” અખંડ ભારત દેશ ” બન્યો છે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકું��ળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/heavy-rainfall-in-coming-days-5d4197ebf314461dad1ed0ac", "date_download": "2020-09-20T14:05:58Z", "digest": "sha1:D55JXLDPHRDUWZKF3FDAPTHBV7Z5GQUK", "length": 6897, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- આગામી 5 દિવસ નહીં 2 અઠવાડિયા સુધી અતિભારે વરસાદની આગાહી - એગ્રોસ્ટાર", "raw_content": "\nમોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર\nઆગામી 5 દિવસ નહીં 2 અઠવાડિયા સુધી અતિભારે વરસાદની આગાહી\nહવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. સંદર્ભ : સંદેશ 31 જુલાઈ, 2019\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nશું હજુ આવશે મેધ સવારી જાણો ક્યારે અને ક્યાં વિસ્તારોને ઘમરોળશે \nગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ગુજરાત ના કેટલાક વિસ્તારો માં હજુ પણ વરસાદ ની વક્રી છે જો કે આ હળવા થી માધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ક્યાં...\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\nગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા \nગુજરાત માં ફરી એક વાર મેધ માહેર થવાની સંભાવના છે. આ મેઘ સવારી ગુજરાત માં ક્યાં વિસ્તારો માં ક્યારે થશે મેઘ સવારી જાણવા માટે જુઓ આ ખાસ ગુજરાત હવામાન માહિતી નો વિડીયો....\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\nગુજરાત માં ઢેફાભાંગ વરસાદની આગાહી \nખેડૂતો હજુ થોડાક દિવસ પહેલા જ ગુજરાત માં થયેલ મેધ તાંડવ થી બહાર નથી આવી શકયા 'ત્યાતો વધુ એક આકાશી આફત એટલે કે મેધ મહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બંગાળ ની...\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/trumps-push-for-quick-approval-of-vaccine-in-the-run-up-to-elections-scientists-and-experts-worried-127716755.html", "date_download": "2020-09-20T14:33:12Z", "digest": "sha1:7AZ5LZMICC24RKRBLEMFXGM7P5EGIGYT", "length": 10617, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Trump's push for quick approval of vaccine in the run-up to elections, scientists and experts worried | ચૂંટણી નજીક દેખાતાં વેક્સિનની ઝડપી મંજૂરી માટે ટ્રમ્પનું દબાણ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો ચિંતામાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:ચૂંટણી નજીક દેખાતાં વેક્સિનની ઝડપી મંજૂરી માટે ટ્રમ્પનું દબાણ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો ચિંતામાં\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.\nઅમેરિકાના રાષ્ટ્રપતિ કોરોનાવાઈરસ માટે પ્લાઝ્મા થેરપી સહિત અનેક પ્રકારના ઈલાજ અપનાવવા ભાર મૂકી ચૂક્યા છે\nરાષ્ટ્રપતિની ઉતાવળથી વેક્સિનની અસર પર જનતામાં અવિશ્વાસ પેદા થવાની શંકા\nઅમેરિકામાં ચૂંટણી નજીક આવતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોગ્ય અધિકારીઓ પર બિમારીનો ઝડપથી ઈલાજ શોધવા દબાણ વધારી દીધું છે. વિજ્ઞાનિઓને ચિંતા છે કે, ટ્રમ્પ ચૂંટણીથી પહેલા વેક્સિનને મંજૂરી આપવા દબાણ કરી શકે છે. તેઓ આ અગાઉ વિશેષજ્ઞોની અસહમતિ છતાં પ્લાઝ્મા થેરપીથી વાઈરસ પીડિતોના ઈલાજનો આદેશ આપી ચુક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સરાકરના દબાણના કારણે લોકોનો વેક્સિન પર વિશ્વાસ ઓછો થઈ શકે છે.\nઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ અત્યંત આતુર હતા. તેઓ અને તેમના સહયોગી બતાવવા માગતા હતા કે, વ્હાઈટ હાઉસ વાઈરસ સામે લડાઈમાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. સાજા થઈ ગયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ બીમાર લોકોના ઈલાજમાં કરવા કહ્યું હતું. લગભગ બે સપ્તાહ સુધી રાષ્ટ્રીય આરોગ્ય ઈન્સ્ટીટ્યુટ (એનઆઈએચ)એ ઈલાજ રોકી રાખ્યો હતો. તેણે થેરપી અસરકારક ન હોવા અંગે ચિતા વ્યક્ત કરી હતી. બુધવારે, 19 ઓગસ્ટના રોજ ટ્રમ્પે એનઆઈએચના ડિરેક્ટર ડૉ. ફ્રાન્સિસને બોલાવીને કહ્યું કે, શુક્રવાર સુધી થઈ જવું જોઈએ.\nશુક્રવાર સુધી આવું થયું નહીં. ફુડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શંકાઓ દૂર કરવા નિર્ણાયક ડેટાની સમીક્ષા કરી ન હતી. જોકે, સંમેલન પહેલા રવિવારે રાત્રે રાષ્ટ્રપતિએ એફડીએની મંજૂરીની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા થેરપીનો મોટાપાયે ઉપયોગ થશે. તેનાથી મૃત્યુમાં 35% જેટલો ઘટાડો આવશે.\nપ્લાઝ્મા થેરપીની જાહેરાની રાત્રે ડૉ. કોલિન્સને વ્હાઈટ હાઉસ બોલાવાયા હતા. તેમને રુઝવેલ્ટ રૂમમાં મોકલી દેવાયા. બીજી તરફ ટ્રમ્પ અને તેમના અધિકારીઓ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરતા રહ્યા હતા. ડૉ. કોલિન્સ અને એફડીએના ઉચ્ચ અધિકારી ડૉ. પીટર માર્ક્સ રાષ્ટ્રપતિ અને સરકારના અધિકારીઓને પ્લાઝ્મા થેરપીના અસરકારક હોવાનો દાવો કરતા જોઈ રહ્યા હતા. જાહેરાત પછી ડૉ. કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી જતા રહ્યા હતા.\nડૉ. માર્ક્સને થોડો સમય રોકી રખાયા. ડૉ. માર્ક્સે શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા પ્લાઝ્મા થેરપી પર કામ કરવા માટે તેમને આભાર આપવા અંગે હું સ્તબ્ધ હતો. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, વેક્સિન અને ઈલાજની સુરક્ષા અંગે રાજકીય દબાણને કારણે પહેલાથી જ ચિંતિત જનતાનો વિશ્વાસ વધુ ઓછો થશે.\nઆરોગ્ય અધિકારીઓનું માનવું છે કે, પ્લાઝ્મા થેરપીની જેમ ટ્રમ્પ વેક્સિનને ઉતાવળે મંજૂર કરવાનો દરેક શક્ય પ્રયાસ કરશે. રાષ્ટ્રપતિ ટીકાને ધ્યાનમાં રાખીને અસરકારક દવા અને વેક્સિન ઝડપથી બનાવવા દબાણ નાખી રહ્યા છે. તેઓ ચૂંટણીના કારણે આમ કરી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય અને માનવ સેવા વિભાગમાં ટ્રમ્પે નિમેલા અધિકારીઓ પણ વાઈરસના પ્રકોપ પર એવો રિપોર્ટ બદલવા કે મોડેથી જાહેર કરવાનો પ્રયાસ કરે છે, જે ટ્રમ્પને અનુકૂળ ન હોય.\nવિજ્ઞાનીઓ અને રાષ્ટ્રપતિ વચ્ચે સંઘર્ષ વધ્યો\nટ્રમ્પને કોરોનાવાઈરસ પર નિયંત્રણમાં નિષ્ફળતા માટે રાજકીય નુકસાન થવાની આશંકા છે. આથ, હવે તેઓ અમ��રિકનોને ઝડપથી વેક્સિન અને ઈલાજ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી રહ્યા છે. સરકારી વિજ્ઞાનીઓ-દવા કંપનીઓએ રાજકીય કારણોથી જનતાના આરોગ્યની સુરક્ષાને દાવ પર લગાવવાની માન્યતા દૂર કરવા અસામાન્ય પગલાં લીધા છે. એફડીએના કમિશનર ડૉ. હાન કહી ચુક્યા છે કે, બહારના વિશેષજ્ઞોની સલાહકાર સમિતિની મંજૂરી પછી જ કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી મળશે. આથી, સંઘર્ષ વધશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/24/hasya-madhur/print/", "date_download": "2020-09-20T13:01:49Z", "digest": "sha1:S5QG3YSFKKXI56NF5LEHHTQVZHWWCBEK", "length": 27166, "nlines": 100, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » હાસ્ય મધુર મધુર – મધુસૂદન પારેખ » Print", "raw_content": "\nહાસ્ય મધુર મધુર – મધુસૂદન પારેખ\n[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] શાણી વિના સૂનો સંસાર\nશાણીબહેનની મસિયાઈ બહેન બહુ દિવસથી બીમાર હતી. શાણીબહેન તેને સ્વપ્નમાં દેખાયાં. એને મન થયું બહેનને મળી લેવાનું. કદાચ પછી ન મળાય તો શાણીબહેનને સુરત જવાનું થયું ને શકરાભાઈનો મૂડ ડાઉન થઈ ગયો. એય શાણીની જોડે જવા તૈયાર થયા. શાણીબહેને બહુ ના પાડી. બે-ત્રણ દિવસમાં પાછી આવવાનો વાયદો કર્યો.\nમંજરી એમનો સ્વભાવ બરાબર જાણે. શાણીબહેનનું એમને એટલું બધું એટેચમેન્ટ-સાનિધ્ય હતું કે એમને શાણીની જરા સરખી ગેરહાજરીય જીરવાતી નહિ. પણ મુન્નાએ જરા કૉમેન્ટ કરી :\n‘મમ્મી, પપ્પા જ્યાં ને ત્યાં મામેરાની જોડે ને જોડે સારા લાગે \nશકરાભાઈ સાંભળી ગયા. એમને થયું કે સારું નહિ લાગે. અને મંજરીએ કહ્યું : ‘પપ્પા મમ્મી નથી પણ હું છું ને મમ્મી નથી પણ હું છું ને તમને જરાય તકલીફ નહિ પડે.’ શકરાભાઈને હવે માંડી વાળવું પડ્યું. સ્ટેશન પર શાણીબહેનને ગાડીમાં બેસાડ્યાં, ગાડી ઊપડી ત્યાં સુધી – ગાડી સ્ટેશનની બહાર નીકળી ત્યાં સુધી હાથ હલાવ્યા કર્યો. મંજરીય સાથે હતી. તેને લાગ્યું કે પપ્પા બહુ પોચટ છે….. મમ્મીની બાબતમાં વધારે સેન્સિમેન્ટલ છે. મંજરી એમનું જરા ઝંખવાયેલું મોઢું જોઈ વિચારતી હતી કે હું જો ક્યાંક બહારગામ જાઉં તો મુન્નો શું કરે તમને જરાય તકલીફ નહિ પડે.’ શકરાભાઈને હવે માંડી વાળવું પડ્યું. સ્ટેશન પર શાણીબહેનને ગાડીમાં બેસાડ્યાં, ગાડી ઊપડી ત્યાં સુધી – ગાડી સ્ટેશનની બહાર નીકળી ત્યાં સુધી હાથ હલાવ્યા કર્યો. મંજરીય સાથે હતી. તેને લાગ્યું કે પપ્પા બહુ પોચટ છે….. મમ્મીની બાબતમાં વધારે સેન્સિમેન્ટલ છે. મંજરી એમનું જરા ઝંખવાયેલું મોઢું જોઈ વિચારતી હતી કે હું જો ક્યાંક બહારગામ જાઉં તો મુન્નો શું કરે એ પપ્પાની જેમ ઢીલો-પોચો થઈ જાય એ પપ્પાની જેમ ઢીલો-પોચો થઈ જાય પણ હજી એવો અનુભવ થવો બાકી હતો.\nશકરાભાઈ ઑફિસે ગયા. પણ એમને ચેન પડ્યું નહિ. ફાઈલો તપાસવામાં જીવ લાગ્યો નહિ. પટાવાળાને થયું કે સાહેબ આજે મૂડમાં નથી. એ જરા સાહેબની નિકટનો હતો એટલે પૂછ્યું :\n‘સાહેબ, તબિયત બરાબર નથી \nશકરાભાઈ ઝડપાઈ ગયા. એકદમ ચોંકીને બોલી ઊઠ્યા : ‘ના, ના, ક્વાઈટ વેલ….’ કહીને વાત ટાળી.\nરિસેસમાં મંજરીને ફોન કર્યો : ‘તારી મમ્મી સુરત પહોંચી ગઈ ફોન આવ્યો \n હજી તો રસ્તામાં હશે…. એટલી વારમાં સુરત ક્યાંથી પહોંચે તમે ચિંતા ન કરશો. મમ્મીનો ફોન આવશે કે તરત તમને જણાવીશ.’\n‘હાં હાં….. ઠીક છે…. ગાડી રસ્તામાં લેઈટ ન પડે તો સારું.’ એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. ત્રણેક વાગ્યા છતાં મંજરીનો ફોન ન આવ્યો. શકરાભાઈનું ભોળું મન ચિંતા કરવા લાગ્યું. શાણીને એકલી મોકલી તેનો પસ્તાવો થવા લાગ્યો. પોતે જાતે એને સુરત મૂકી આવ્યા હોત તો સારું થાત. એની બહેનની ખબર પણ જોઈને પાછા આવી શકાત. એમને મનમાં મુન્ના પ્રત્યે જરા ગુસ્સો આવ્યો. એ બહુ ઓવરવાઈઝ થઈ ગયો છે.\nમંજરીના ફોનની રાહ જોતાં ચાર વાગ્યા. મંજરીને ફરી ફોન કરવામાં તેમને સંકોચ થવા લાગ્યો. મંજરીને શું લાગે એમનું ટેન્શન વધી ગયું. મનમાં પાકો નિર્ણય કરીને મંજરીને ફોન કરવાની તૈયારીમાં હતા. તેવામાં જ ફોન રણક્યો. બાળકના જેવી તીવ્ર ઉત્કટતાથી – ઉત્સાહથી તેમણે ફોન ઉપાડ્યો : ‘હેલો…. હેલો…..’\n મમ્મીના પહોંચવાનો ફોન હજી આવ્યો નથી. કદાચ ટ્રેન મોડી હોય.’\nશકરાભાઈના હાથમાં ફોન ધ્રૂજી રહ્યો. પરાણે એ બોલ્યા : ‘રસ્તામાં એને કંઈ મુસીબત તો નહિ નડી હોય \n હમણાં ટ્રેનો અવારનવાર મોડી પડતી હોય છે. તમે ચિંતા ન કરશો. મમ્મી સુખરૂપ પહોંચી જશે.’ પણ શકરાભાઈનું ચંચળ ચિતડું ચિંતા કર્યા વિના શેનું જંપે. એમણે ઘડિયાળ સામે જોયું. સવાચાર થયા હતા. ઑફિસેથી વહેલા ઘરે પહોંચવાનું તેમને મન થઈ આવ્યું. ડામાડોળ સ્થિતિમાં તે ઊભા હતા. પટાવાળાને ફાઈલો સોંપી દેવા ઘંટડી વગાડતા જતા હતા ત્યાં ફરી ફોન રણક્યો. તેમણે બાળક મીઠાઈ પર ઝડપ મારે તેમ ફોન ઝડપી લીધો.\n હું મંજરી. મમ્મી સુરત ટાઈમસર પહોંચી ગઈ હતી. ગાડી લેટ નહોતી. પણ ત્યાં બધાંને હળવામળવામાં ફોન કરવાનો રહી ગયો. એમની બહેનની તબિયત સારી છે.’ શકરાભાઈને મોટી હાશ થઈ ગઈ. એ પાછા કામમાં લાગી ગયા.\nઑફિસથી ઘેર આવ્યા ત્યારે મંજરીએ એમને ભાવતો નાસ્તો બટાકાપૌંઆ અને કડકમીઠી ચા તૈયાર રાખ્યાં હતાં. પપ્પાને ખુશ રાખવા મંજરીએ મમ્મીની વાતો કરવા માંડી – ‘મમ્મી ગઈ…. એટલે બહેન ખુશ થઈ ગઈ. મમ્મી બે દિવસમાં જ આવી જવાનું કહેતી હતી. એ એકદમ મઝામાં છે. રાતે પાછો ફોન કરશે.’ શકરાભાઈને નાસ્તાથી નહિ તેટલો શાણીની વાતો સાંભળીને આનંદ થયો. રાતે મંજરીએ એમને માટે ભાવતી રસોઈ બનાવી હતી. એ દીકરીની જેમ પ્રેમથી પપ્પાને પીરસતી હતી. શકરાભાઈને સંતોષ હતો, પણ શાણી પીરસે અને વહુ પીરસે તેમાં ફેર હોય એવો કદાચ શકરાભાઈને અહેસાસ થતો હતો. રાતે શાણીબહેનનો ફોન ન આવ્યો એટલે પાછા એ વ્યગ્ર થયા. મંજરીને કહે :\n‘જરા મમ્મીને ફોન જોડને આપણે એની બહેનની ખબર તો પૂછવી જોઈએ ને આપણે એની બહેનની ખબર તો પૂછવી જોઈએ ને ’ મંજરી સમજી ગઈ અને મુન્નાએ પણ પાછળથી મંજરીને સહેજ હળવાશથી અણસારો કર્યો. બહેનની તબિયતનું નામ અને મમ્મીનું કામ…. શકરાભાઈએ ફોન પર લાંબો વાર્તાલાપ કરવા માંડ્યો. શાણીએ બેત્રણ વાર રોક્યા. હવે મૂકું છું… પણ શકરાભાઈની જીભ વાચાળ બની હતી.\nરાતે એમને સૂનું લાગ્યું. શાણીની પથારી ખાલી જોઈને નિશ્વાસ મૂક્યો. એમ બીજો દિવસ પણ જેમતેમ પસાર થઈ ગયો. શાણીની બહેનની તબિયત સુધરવા માંડી હતી. શકરાભાઈ કહે :\n‘તારી મમ્મીએ હવે પાછા આવી જવું જોઈએ. કોઈને ત્યાં બહુ દિવસ પડ્યા રહેવું સારું નહિ.’\nશકરાભાઈ ઑફિસે જતા હતા તેવામાં એમની બાજુની ઑફિસના કાન્તિલાલ મળી ગયા. શકરાભાઈએ તેમને કારમાં લિફ્ટ આપીને પૂછ્યું : ‘કેમ, મઝામાં \n‘અરે વાઈફ પિયર ગઈ છે. ફુલ ફ્રીડમ…. કશી ચિંતા જ નહિ. મોડા ઊઠો, હોટલમાં જમો, પિક્ચરમાં જાવ. બસ ખાવ-પીવો ને મોજ કરો.’\nશકરાભાઈને આઘાત લાગ્યો : ‘વાઈફ વિના તમને એકલવાયું નથી લાગતું \n ના રે ના. વાઈફ પણ આપણી સાથે Too much હોય. માથા પર જ હોય તો મોનોટોની – કંટાળો ન આવે થોડા દિવસ મેકે જાય તો આપણને છુટ્ટી.’ શકરાભાઈને થયું કે આય ખરો…. વાઈફ વિના એને જલસા છે થોડા દિવસ મેકે જાય તો આપણને છુટ્ટી.’ શકરાભાઈને થયું કે આય ખરો…. વાઈફ વિના એને જલસા છે દુનિયામાં કેવા કેવા માણસો છે. વાઈફ પિયર જાય એટલે જલસા \nકાન્તિલાલે કારમાંથી ઊતરતાં શકરાભાઈને સલાહ આપી કે તમેય વાઈફને થોડા દિવસ પિયર ધકેલી દો અને જલસા કરો ’ શકરાભાઈ મોં વકાસીને જોતા જ રહી ગયા.\n’ પટલાણીએ રસોડામાંથી જોરદાર ચીસ પાડી. એ ચીસના પ્રત્યાઘાતથી પેથાભાઈના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. થોડી ચાએ એમના બુશર્ટ પર છંટકાવ કર્યો. પેથાભાઈ ચાનો કપ જેમનો તેમ રહેવા દઈને આશ્ચર્ય અને આઘાતથી ઊભા થઈ ગયા. એમને થયું કે પટલાણીને આજે, અત્યારે એકદમ મા ક્યાંથી સાંભરી આવી. હજી ભાદરવાના સરાધિયા તો આવ્યા નથી.\nએ એકદમ રસોડામાં દોડ્યા. પટલાણીને કંપવા થયો હોય તેમ તેમના હાથ-પગ કાંપતા હતા. એકદમ તીણા, ગભરાટભર્યા અવાજે પટલાણીએ કહ્યું :\n‘રસોડાના પ્લૅટફૉર્મ પર…..’ એમ બોલતાં પટલાણી પ્લૅટફૉર્મથી દૂર જઈને ઊભાં રહ્યાં.\nપેથાભાઈએ પ્લૅટફૉર્મ પર નજર દોડાવી… ‘અહીં તો કશું નથી ગરોળી હતી \n‘અરે, એ મૂઈનું હવાર-હવારમાં ક્યાં નામ લ્યો છો રસોડાની સિન્કમાં જુઓ…..’ પેથાભાઈએ ધારીને સિન્કમાં જોયું. એક મૂછાળા વંદા મહાશય સીંકમાં આરામ ફરમાવતા હતા. પેથાભાઈએ કહ્યું :\n‘અહીં તો વંદો છે….. એમાં ડરી ગઈ \n‘અરે મૂઓ મારા સાડલા પર ઊડીને બેઠો. મેં ગભરાટથી સાડલો ખંખેરીને ચીસ પાડી એટલે રસોડાની સિન્કમાં ઊડીને પડ્યો.’\n‘તારી ચીસથી ગભરાઈને એ સિન્કમાં કૂદી પડ્યો હશે. મારા હાથમાંનો ચાનો કપ પણ તારી કૂકર જેવી ભયંકર વ્હીસલથી ગભરાઈને ધ્રૂજી ઊઠ્યો ને જો આ ચાનાં છાંટણાં.’ પટલાણીનું ધ્યાન વંદા પર હતું. એમણે કહ્યું :\n‘એને પકડીને બહાર નાખી આવો.’\n‘અરે, એ એની મેળે હમણાં ઊડી જશે. વંદાની જાત લપ્પી હોતી નથી. એ તો ઊડતારામ, ફરતારામ કહેવાય.’\n‘ના, ના. પણ મને વંદાની બહુ બીક લાગે છે…. તમે ગમે તેમ કરીને તેને પકડીને પડોશીના ઓટલા પાસે નાખી આવો.’\n‘આપણા ઓટલા પાસે નાખો તો મૂઓ ઊડીને પાછો આપણા જ ઘરમાં પેસી જાય.’\nપેથાભાઈને જરા ગમ્મત પડી – આપણા ઘરની સમૃદ્ધિ ભલે પડોશીને ઘેર જજો. વંદા, માંકડ, જીવાત, મરેલી ઉંદરડી, ગરોળી…. એ બધી વિવિધ સમૃદ્ધિ. આપણામાં કહેવત છે ને કે આપણને નહિ પણ આપણા પડોશીને હજો \n‘હજી ઊભા ઊભા શા વિચાર કરો છો વંદો ઊડીને પાછો ક્યાંક ભરાઈ જશે તો ઝટ નીકળશે નહિ.’\n‘ના, ના. ગરોળી ગમે ત્યાં ભરાઈ જાય. વંદા મહાશયો તો ખુલ્લામ��ં જ મૂછો ફરકાવતા ઊડે.’\n‘હશે…. પણ તમે ઝટ પકડીને ઉઠાવો.’\n’ પટલાણી ચિડાઈને બોલ્યાં, ‘લોકો વંદાને શેનાથી ઉઠાવતા હશે તમે છાપાનો એક કાગળ લાવો. તેમાં તેને ઉપાડો ને બહાર નાખી આવો. પણ પાછા આખું છાપું ના ફાડશો.’\nપેથાભાઈ કહે : ‘કાતર છે છાપામાંથી કટકો કાપીને લઈ આવું.’ પટલાણીને આ બધી ગમ્મત ગમી નહિ. એ ફટાફટ રદ્દી છાપાનો એક લાંબો પહોળો ટુકડો કાપી લાવ્યા. પેથાભાઈને જરા મૂંઝવણ થઈ. જીવજંતુને પકડવાનો પ્રયોગ તેમણે જિંદગીમાં ક્યારેય કર્યો નહોતો. તેમણે મસ્તીથી બેઠેલા વંદાજી પર કાગળ મૂકવા પ્રયત્ન કર્યો ત્યાં જ વંદાજી ઊડ્યા અને માટલા પરના બુઝારા પર ઠંડકમાં બેઠા.\nપટલાણી ચિલ્લાઈ ઊઠ્યાં : ‘અરે, એ ઊડી ગયો. તમે શું કર્યું ઝડપથી પકડી ના લીધો ઝડપથી પકડી ના લીધો \nપેથાભાઈ કહે : ‘મારી ઝડપ કરતાં વંદાની ઝડપ વધારે હતી એટલે એ ઊડી ગયો.’\n‘પણ પાણીના બુઝારા પરથી એને ઝટ ઉડાડો. મારે તો બુઝારું ધોવું પડશે.’\nપેથાભાઈ કંટાળ્યા : ‘ફેન્ટા ઘરમાં નથી એને બોલાવ ને \n‘એ ઘરમાં હોત તો તમને જખ મારવા બૂમ મારી હોત ’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું ’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું \n’ પેથાભાઈને પ્રશ્ન થયો, પણ ગળી ગયા. અને એક નૅપ્કિન લઈ આવ્યા. પટલાણી ફરી ગૅસ પરની કીટલીની જેમ ગરમ થઈ ગયા : ‘અરે, આવો સારો નૅપ્કિન બગાડવો છે\n‘એમાં બગડવાનો ક્યાં સવાલ છે \nપણ પટલાણીને વંદા જેવા તુચ્છ જંતુને વૈભવી વસ્તુથી પકડવાનો વિચાર ગમ્યો નહિ. તે એક ગાભો લઈ આવ્યાં અને કહે : ‘હવે આનાથી પકડો. જોજો, પાછો એ ઊડી જાય નહિ.’ પેથાભાઈએ ગાભો હાથમાં પકડ્યો અને ‘સંશયાત્મા’ની જેમ પગલાં ભરતા માટલા પાસે આવ્યા. અને એકદમ ઝડપથી ગાભો વંદા પર ઝીંક્યો. વંદામહાશય ગાફેલ રહ્યા. ગાભામાં કેદ થઈ ગયા. પેથાભાઈને થયું કે જંગ જીત્યા. ખુશ થઈને તેમણે પટલાણીને અભિનંદનની નહિ તો શાબાશીની આશાએ કહ્યું : ‘જો, કેવો ઝડપાયો ’ એમ કહીને તેમણે ગાભો બતાવ્યો. પણ એમ કરવા જતાં ગાભામાંથી વંદામહાશય સરકીને નીચે પડવાને બદલે પાંખો ફફડાવી ઊડ્યાં અને પટલાણીના સાડલા પર મોહી પડ્યા.\nપટલાણીની વળી પાછી જોરદાર, એક્સપ્રેસ ટ્રેન જેવી ચીસ. એકદમ તેમણે જોરથી સાડલો ખંખેર્યો. વંદો બિચારો ‘નષ્��ો મોહ’ની અવસ્થામાં નીચે પડ્યો. પેથાભાઈ એકદમ તેની પાછળ દોડ્યા. વંદાને પકડવા જતાં તે ઊંધો થઈ ગયો અને પ્રાણ બચાવવા તરફડવા મંડ્યો. એની તમામ તાકાત ખતમ થઈ ગઈ. એનું મૃત્યુ નજીક જોઈને પેથાભાઈએ તેને હળવેથી ગાભામાં કેદ કરી લીધો.\nપટલાણી કહે : ‘હવે ગાભો જેમનો છે તેમનો તેમ રાખીને, વંદો એમાંથી પાછો સરકી ન પડે તેમ સાચવીને લઈ જાવ.’ પેથાભાઈ પત્નીની આજ્ઞા શિરોધાર્ય ગણીને, સાવચેતીપૂર્વક ગાભો જાણે મોટી મિરાત હોય તે રીતે પકડીને પગલાં પાડતા મકાનના બારણા પાસે આવ્યા. ત્યાં તેમની સિવિક સેન્સ-નાગરિક જવાબદારી યાદ આવી કે પડોશીને આંગણે વંદો નાખવો તેમાં શોભા નહિ. એ ધીમેથી ઓટલો ઊતર્યા અને પાસે કચરાની ટોપલી હતી તેમાં ગાભો નાખ્યો. વંદા મહાશય ગાભામાં રહ્યા કે કચરામાં ગયા તે જોવા પેથાભાઈ થોભ્યા નહિ.\nપેથાભાઈએ ગૃહપ્રવેશ કરતાં જ પટલાણીએ પૂછ્યું : ‘બરાબર નાખ્યો ને \n‘બરાબર. હવે પછી એ આપણું ઘર જોવા નહિ આવે.’\nપટલાણી ખુશ થયાં, પૂછ્યું : ‘ગાભો ક્યાં ગયો \n’ પેથાભાઈને જબરો શૉક લાગ્યો. ‘મેં ગાભા સાથે તો વંદાને પધરાવ્યો.’\n‘અરે, ગાભો તો બહુ કામનો હતો : તમે વંદા સાથે ગાભોય નાખી દીધો પડોશીના આંગણામાં જ હજી પડ્યો હશે ને….’\n‘મેં તો જરા દૂર જઈને કચરાની ટોપલીમાં ગાભા સાથે વંદાને પધરાવ્યો.’\nપટલાણી અફસોસ કરી રહ્યાં કે એક વંદાને પકડીને નાખવામાં કેટલાં બધા કામનો ગાભોય એવા એ નાખી આવ્યા. પુરુષજાતને કસર મળે જ નહિ.\n[કુલ પાન : 136. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-booklovers-one-of-the-largest-gujarati-1357846374295280", "date_download": "2020-09-20T14:49:28Z", "digest": "sha1:3PMJ2TXAI26UFTEBKDC2UKDIS5QOABCD", "length": 3831, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir સાહિત્ય અને વાંચનનું ઉત્તમ માધ્યમ... #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nસાહિત્ય અને વાંચનનું ઉત્તમ માધ્યમ...\nસાહિત્ય અને વાંચનનું ઉત્તમ માધ્યમ...\nપ્રેરણા પીયૂષ (સફળતાથી સુખ સુધીની પગદંડી) જ્યોતિકા કે...\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/if-you-dont-mind-reading-this-there-will-be-huge-benefits-to-the-smell-of-this-flower/viralnews/", "date_download": "2020-09-20T15:06:28Z", "digest": "sha1:FXVOUA5ZFGSDHFFZ36FYSRS42JWHZTN6", "length": 12263, "nlines": 110, "source_domain": "trishulnews.com", "title": "શું તમે પણ વાંચવામાં મન નથી લાગતું તો આ ફૂલની સુંગધથી મળશે અઢળક ફાયદાઓ -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Editorial શું તમે પણ વાંચવામાં મન નથી લાગતું તો આ ફૂલની સુંગધથી મળશે...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nશું તમે પણ વાંચવામાં મન નથી લાગતું તો આ ફૂલની સુંગધથી મળશે અઢળક ફાયદાઓ\nશું તમને ભણવામાં મન નથી લાગતુ, વાંચતા વાંચતા ઊંઘ આવી જાય છે, તો હવે તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે. એક રિસર્ચ પ્રમાણે, વિદેશની એક યુનિવર્સિટીમાં ખુલાસો થયો છે કે, ગુલાબના ફૂલની સુગંધમાં ગજબની તાકાત હોય છે. ભણવામા ધ્યાન કેન્દ્રિત ના થઇ શકવું અને ઊંઘ ના આવવાની સારવાર ગુલાબના ફૂલની સુંગધમાં છુપાયેલુ છે. ખૂબ જ કમાલની છે ગુલાબન ફૂલની સુંગધ. ગુલાબની સુંગધ સારી રીતે ભણવા અને ઊંઘની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એક નવા સંશોધનમા આ વાત સામે આવી છે.\nગુલાબનું ફૂલ સારા અભ્યાસ અને ઊંઘની ગુણવતામાં સુધારો કરવા માટે મદદગાર સાબિત થાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. આ માટે બે ક્લાસના અલગ અલગ વિદ્યાર્થીઓ પર તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, ગુલાબની સુગંધથી ઊર્જામાં વધારો થાય છે અને સારામાં સારી ઊંઘ પણ આવે છે.\n‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ પર પ્રકાશિત અહેવાલ મુજબ, ગુલાબની સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ભૂતકાળમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.\nગુલાબની સુગંધના ફાયદા શોધવા માટે, વિદ્યાર્થીઓને અધ્યયનમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથને ગુલાબની સુગંધ વચ્ચે રાખવામાં આવ્યુ હતી, જ્યારે બીજા જૂથને ગુલાબ સુગંધ ન હોય તેવા ઠેકાણે રાખવામાં આવ્યું હતું. . જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગના સંશોધકનું કહેવું છે કે, ગુલાબની સુગંધની અસર રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યાપક થાય છે અને તેના કેટલાય ફાયદા મળી શકે છે’\nજર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગના સંશોધકનું કહેવું છે કે, પરીક્ષા જૂથના સહભાગીઓએ અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે તેમના ડેસ્ક પર ગુલાબ અથવા સુગંધિત અગરબત્તી મૂકવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓનો બીજો જૂથ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે.\nજર્મની સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધન વિભાગના વડા જુર્ગન કોર્નમીઅરે જણાવ્યું હતું કે, “જ્યારે સુતા સમયે અને અભ્યાસ દરમિયાન નજીકમાં ગુલાબ અથવા ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સફળતા વધુ પ્રાપ્ત કરી હતી.” સંશોધનકારોને જાણવા મળ્યું કે ગુલાબની સુગંધથી ઉંઘ સારી આવે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleબેંક ખાતામાં ₹ 15 લાખ ન આવવા પર રાંચીમાં મોદી-શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ\nNext articleરામ મંદિર ટ્રસ્ટ નિર્માણના ફક્ત પાંચ દિવસ બાકી, સરકાર કેમ કરી રહી છે મોડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nમાતાના દૂધ નો ચમત્કાર, 980 ગ્રામની નવજાત બાળકીએ કોરોનાને હરાવ્યો\nભારતમાં ૬૨ ટકા મહિલાઓ સ્માર્ટફોનમાં કરે છે આ ગંદુ કામ, સર્વેમાં થયો ખુલાસો\nજો આવા સંકેતો રોજીંદા જીવનમાં દેખાય, સમજી લેજો કે નસીબ ચમકી ઉઠશે\nતમારા ઘરમાં રહેલી આ વસ્તુઓ બની શકે છે કેન્સરનું કારણ, જાણો જલ્દી…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/story/bhavnagar-rotry-club-event/", "date_download": "2020-09-20T13:37:08Z", "digest": "sha1:V5PLF6NMFKLZK4PIIPAOGDHKCT4OF7SM", "length": 13805, "nlines": 250, "source_domain": "www.apnubhavnagar.in", "title": "ભાવનગરના આ બે યુવાને13 રાજ્યોમાં જઈને ભારતીય સૈનિકો માટે 50 લાખ રૂપિયા ફંડ એકત્ર કર્યું.. | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુ���ાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Social Massage ભાવનગરના આ બે યુવાને13 રાજ્યોમાં જઈને ભારતીય સૈનિકો માટે 50 લાખ રૂપિયા...\nભાવનગરના આ બે યુવાને13 રાજ્યોમાં જઈને ભારતીય સૈનિકો માટે 50 લાખ રૂપિયા ફંડ એકત્ર કર્યું..\nભાવનગર : રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ 3141,3142 અને 3060 આયોજિત બાઇક રેલી ભારત કે વીર કે જેને તા.10 ડિસેમ્બરના રોજ મુંબઇથી ફ્લેગ ઓફ કરવામાં આવેલી..\nતા.10 ડિસેમ્બરના રોજ મુંબઇથી ફ્લેગ ઓફ કરવામાં આવેલી..\nતેમાં ભાવનગરના રોટરી ક્લબ રોયલના બે સભ્યો મનિષ પડાયા અને ગૌરવ રાઠોડ સહિત 16 મેમ્બર જોડાયા હતા.\nઆ બાઇક રાઇડમાં કુલ 13 રાજ્યો અને ભારતના મુખ્ય 4 શહેરો અને બીજા 80 શહેરોની મુલાકાત લઈ ભારતના વીર જવાનોના પરિવારજનો માટે કુલ રૂા. 50 લાખનું ફંડ એકત્ર કર્યું હતું..\nઆ રેલીમાં નવી દિલ્હી ખાતે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે રાઇડર્સને પોતાના ઘરે બોલાવી શુભકામના આપી હતી,\nપ્રધાનમંત્રીએ પણ સરાહના કરી હતી. મુંબઈ, અમદાવાદ, ઉદયપુર, જયપુર, દિલ્હી, આગ્રા, વારાણસી, કલાકત્તા, ભુવનેશ્વર, વિજયવાડા,ચેન્નાઇ, બેંગલોર અને અંતે મુંબઇ થઇ કુલ 7ooo કિલોમીટર રેલી યોજી હતી.\nઆ રેલી દ્વારા 16 દિવસમાં 50 લાખ એકત્ર કરાયા હતા. રોટરી રોયલ દ્વારા રૂ.25,10 તેમજ બિરલા દ્વારા 15 લાખ અપાયા હતા,\nભાવેણાના આ બે પ્રથમ યુવાનો છે કે જેણે ગોહડન કોરીડોર 15 દિવસમાં પૂર્ણ કરી ભાવનગરનું નામ રોશન કર્યું છે.\nPrevious articleશહીદ થયેલા જવાનની અંતિમ યાત્રામાં ગાર્ડ ઓનર આપવામાં આવ્યું અને બાળકોએ આપી સલામી..\nNext articleશિરડી સાંઇબાબાના મંદિરે 2019ના વર્ષ દરમ્યાન દાનમાં આવ્યા રૂ. 287 કરોડ..\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ થઈ કર્યું કઈક આવી રીતે સ્વાગત…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો હાલ તેની તબિયત કેમ છે\nઅરે ભાઈ ના, આ પાણી વચ્ચે કોઇ યુરોપિયન મહેલ નથી. આતો...\nભાવનગર રાજવી પરિવાર ના શ્રી કે.એસ.ધર્મકુમારસિંહજી (બાપા સાહેબ) તેમના બાજ સાથે..\nઆકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે...\nકોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ…\n ઘોર કલિયુગ – દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા...\nહેપ્પી બર્થ ડે ભાવનગર, ભાવનગરનો સ્થાપના દિવસ \nભાવનગર ડોગ સ્કવોડમાંથી “કમલ” નામના ડોગનું દુ:ખદ અવસાન- અલવિદા કમલ \n31 માર્ચ સુધીમાં પાનને આધાર સાથે જોડવું ફરજિયાત છે: આવકવેરા વિભાગ..\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/4.htm", "date_download": "2020-09-20T13:06:57Z", "digest": "sha1:CJZ75U6Z6G6W4Z2QCUVSHIZ3VN7RN4RV", "length": 12090, "nlines": 155, "source_domain": "www.mitixa.com", "title": "આંખડી છેડે સરગમ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;\nદર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.\nદૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;\nદોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.\nઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;\nબુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.\nબે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,\nપ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.\nદેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,\nતો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.\nજન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;\nરંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.\nPublished in ગઝલ, મનહર ઉધાસ and શૂન્ય પાલનપુરી\nPrevious Post પરિચય છે મંદિરમાં\nNext Post કોણ માનશે\nગીત ગઝલ કે હાયકુ કહેયાય કોને તેની મને ખબર નથી પણ મનમાં ઉગેલા આ શબ્દોને પાથરવા પુસ્તકોમાં ગમે છે…….\nખુબ સરસ .. ખુબ જ સુંદર શબ્દો છે. આભાર શ્રી શૂ��્ય પાલનપુરી…\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nએવું રે અજાણ્યું સગપણ સાંભર્યું\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nએકવાર શ્યામ તારી મોરલી\nઝંડા ઊંચા રહે હમારા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝ��� ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/410.htm", "date_download": "2020-09-20T15:30:04Z", "digest": "sha1:SDXNESMAGQG46YOQM3CO3KC4TSEXEJTK", "length": 13391, "nlines": 174, "source_domain": "www.mitixa.com", "title": "ઉમર ખૈયામની રુબાઈઓ – 8 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઉમર ખૈયામની રુબાઈઓ – 8\nમિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને \nઆ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,\nએની માયામાં ન લપટાજે થઇને બેખબર;\nથાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,\nહાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.\nકાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,\nપ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;\nખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં,\nએક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.\nફૂલ કે’ છે “કેટલું સુંદર છે આ મારું વદન \nતે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન \nદિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,\n“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન \nઆ સકળ બ્રહ્માંડને સમજી લો એક ફાનસ વિરાટ,\nપૃથ્વી એનો રમ્ય ગોળો, સૂર્ય એની દિવ્ય વાટ;\nઆપણે સૌ તેજ-છાયાથી વિભૂષિત ચિત્ર સમ,\nઘૂમતા લઇને અગમ ભાવિનો અંતરમાં ઉચાટ.\nજગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર,\nછીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર;\nએ પછી દુનિયા નવી એવી રચું કે, જે મહીં,\nસર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન-બહાર.\n– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)\nPublished in રુબાઈઓ and શૂન્ય પાલનપુરી\nPrevious Post ઉપેક્ષામાં નહિ તો\nNext Post નારાયણનું નામ જ લેતાં\nકાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,\nપ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;\nબહુ જ સરસ પસંદગી….ચાલુ રાખો….કવિતા/ગઝલને ખરેખર સમજવાવાળા બહુ જ ઓછા હોય છે અટલે કદાચ અભિપ્રાય લખનારની સંખ્યા ઑછી હોય તો દુઃખી ન થવું….તમારો પ્રયત્ન સુન્દર છે.\nનારાયણનું નિર્ભય નાનુ ખુટાડ્યું નહીં ખુટે,\nઅંતરના અજવાળામાં લુટેરા શું લુટે \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિત���ક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nક્યાં ખોવાયું બચપણ મારું \nસમય મારો સાધજે વ્હાલા\nમળતા રહો તો ઘણું સારું\nહવે મંદિરના બારણા ઉઘાડો\nજેને ખબર નથી કે\nતમે રે તિલક રાજા રામના\nઉત્તર જાજો દખ્ખણ જાજો\nજળકમળ છાંડી જાને બાળા\nઅમે ગીત ગગનનાં ગાશું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ���ુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/recycling-300-million-cigarette-butts-in-2-years-and-making-by-products-like-mosquito-repellents-pillows-cushions-and-key-chains-27-year-old-naman-127720969.html", "date_download": "2020-09-20T14:25:09Z", "digest": "sha1:TBI5WW2NSLNUOSWHP6DQR253XUJW4LB5", "length": 17648, "nlines": 88, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Recycling 300 million cigarette butts in 2 years and making by-products like mosquito repellents, pillows, cushions and key-chains 27-year-old Naman | 2 વર્ષમાં 300 મિલિયન સિગારેટ બટ રિસાઈકલ કરી મોસ્કિટો રિપલેન્ટ, પિલો, કુશન અને કી-ચેન જેવી બાય પ્રોડક્ટ બનાવી રહ્યા છે 27 વર્ષના નમન - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસિગારેટ વેસ્ટમાંથી તૈયાર કરી ઉપયોગી પ્રોડક્ટ્સ:2 વર્ષમાં 300 મિલિયન સિગારેટ બટ રિસાઈકલ કરી મોસ્કિટો રિપલેન્ટ, પિલો, કુશન અને કી-ચેન જેવી બાય પ્રોડક્ટ બનાવી રહ્યા છે 27 વર્ષના નમન\nનવી દિલ્હી5 દિવસ પહેલાલેખક: વિકાસ વર્મા\nવર્ષ 2018માં નમને કોડ એફર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની બનાવી. તેણે સિગારેટ વેસ્ટને રિસાઇકલ કરીને તેનાથી ઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું.\nસિગારેટ વેસ્ટ કલેક્શનના ત્રણ મોડલ બનાવવામાં આવ્યા છે, તેનાથી 12 રાજ્યોમાંથી દર મહિને અઢી હજાર કિલો સિગારેટ વેસ્ટ આવે છે\nનમન કહે છે કે, સિગારેટથી તમે પોતાની જાતને ડેમેજ કરો છો, પરંતુ તેના વેસ્ટથી વાતાવરણ ડેમેજ નથી થતું\nશું તમને ખબર છે કે, એક નાના સિગારેટ બટને ડી-કમ્પોઝ થવામાં 10 વર્ષનો સમય લાગે છે. એક કિલો સિગારેટ વેસ્ટમાં અંદાજે 3,000 સિગારેટ બટ આવે છે અને ભારતમાં દર વર્સે અંદાજે ત્રણ કરોડ ટન સિગારેટ વેસ્ટ નીકળતો હોય છે.\nજરા વિચારો, આવા સિગારેટ બટને ડી-કમ્પોઝ કરવામાં કેટલો સમય લાગશે આ સિગારેટ બટ ચોક્કસપણે એક સમસ્યા છે, પરંતુ 26 વર્ષીય યુવાન સોશિયલ આંતરપ્રિન્યોર નમન ગુપ્તા તેના સંચાલન પર કામ કરી રહ્યા છે.\nઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા નમન સિગારેટ વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ પર કામ કરે છે. આ માટે, તેઓએ એક કંપનીની રચના કરી છે, જ્યાં તેઓ દેશના જુદા જુદા રાજ્યોમાંથી સિગારેટ બટ એકત્રિત અને રિસાયક્લિંગ કર��� છે. આની સાથે તેઓ મોસ્કિટો રિપલેન્ટ, પિલો, કુશન અને કી-ચેન જેવી બાય પ્રોડક્ટ બનાવે છે. નમનએ અત્યાર સુધીમાં 300 મિલિયન કરતા વધારે સિગારેટ બટને ફરીથી રિસાયકલ કરી દીધો છે.\nનમન સિગારેટ બટને રિસાઈકલ કરીને તેનાથી બાયપ્રોડક્ટ બનાવે છે.\nપીજીમાં રહેતો હતો ત્યારે સિગારેટ બટ જોઈને આઈડિયા આવ્યો હતો\nકોમર્સ ગ્રેજ્યુએટ નમન કહે છે, \"જ્યારે હું કોલેજના સમયમાં પીજીમાં રહેતો હતો, ત્યારે ઘણા યુવાનો સિગારેટ પીવાના વ્યસની હતા, કેટલાક ચેન સ્મોકર હતા. તેઓ સિગારેટના બાકીના ટુકડા ગમે ત્યાં ફેંકી દે છે. ત્યારે કોલેજની બહાર ચાની દુકાનમાં પણ આવો જ નજારો જોવા મળ્યો. એક દિવસ જ્યારે મેં ગૂગલ કર્યું, ત્યારે તે જાણ્યું કે સિગારેટ બટને ડી-કમ્પોઝ કરવામાં 10 વર્ષનો સમય લાગે છે, પછી વિચાર્યું કે તેમાં શું થાય છે કે ડી-કમ્પોઝ થવા માટે તેટલો સમય લે છે.\nએવું જાણવા મળ્યું હતું કે બટની ટોચ પર કાગળ છે, પરંતુ ફિલ્ટરનું સેલ્યુલોઝ એસિટેટ સરળ ભાષામાં પોલિમર અથવા ફાઇબર સામગ્રીથી બનેલું છે. આ ભાગને ડી કંપોઝ કરવામાં 10 વર્ષનો સમય લાગે છે. પછી મેં આ સામગ્રી પર લગભગ 4 મહિના સંશોધન કર્યું, પછી સમજી ગયો કે તેનું રિસાયક્લિંગ કરીને, તેમાંથી બાયપ્રોડક્ટ્સ બનાવી શકાય છે. \"\n2018માં નમને કોડ એફર્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની રચના કરી, જ્યાં તેણે સિગારેટ વેસ્ટને રિસાયકલ કર્યું અને તેના ઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. નમન સમજાવે છે, \"સિગારેટ બટના કાગળ અને ફાઇબરને અલગ કરે છે, કાગળમાંથી મોસ્કિટો રિપલેન્ટ બનાવે છે, ફાઈબરમાંથી પિલો, કુશન, કી-ચેન બનાવે છે.\nનમનની કંપનીએ દિલ્હી, ગુડગાંવ અને નોઈડામાં ટી-શોપ્સ અને સિગારેટ શોપ્સ પર વેલ્યુ બિન ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાં સિગારેટ બટ ભેગા કરવામાં આવે છે.\nસિગારેટ વેસ્ટ કલેક્શનના ત્રણ મોડલ બનાવ્યા છે, દર મહિને અઢી હજાર કિલો સિગારેટનો કચરો 12 રાજ્યમાંથી આવે છે\nપ્રથમ મોડેલમાં, અમે રેગ પિકર્સ અને અનએમ્પ્લોયમેન્ટ વોલેન્ટિયર્સ પાસેથી સિગારેટ બટનો સંગ્રહ કરીએ છીએ. તેના બદલે, અમે તેમને બેઝિક ઇનસેન્ટિવ આપીએ છીએ.\nબીજા મોડલ અંતર્ગત, અમે નોઈડા, દિલ્હી અને ગુડગાંવમાં કોર્પોરેટ ઓફિસના ધૂમ્રપાન રૂમમાં અને આ શહેરોમાં ટી-શોપ્સ અને સિગારેટની દુકાનમાં વેલ્યુ બિન્સ (બી-બિન્સ) પ્રદાન કર્યા છે. અમારી ટીમના સભ્યો દર 15 દિવસે આ ડબ્બાને ખાલી કરીને સિગારેટ બટ એકત્રિત કરે છે.\nવેસ્ટ કલેક્શનના ત્રીજા મોડલ હેઠળ, અમે દેશના જુદા જુદા રાજ્યોમાં હાજર અમારા વિક્રેતાઓ દ્વારા સિગારેટ બટ એકત્રિત કરીએ છીએ. આ ત્રણ મોડેલોથી, દર મહિને સરેરાશ 2.5 હજાર કિલો સિગારેટનો કચરો અમારી પાસે આવે છે. તેની ગુણવત્તા મુજબ, વિક્રેતાઓને પણ પ્રતિ કિલો 500 થી 800 રૂપિયાના દરે ચૂકવવામાં આવે છે.\nનમનના જણાવ્યા અનુસાર હાલમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યોમાંથી સિગારેટનો કચરો આવી રહ્યો છે. આમાં, મહત્તમ પ્રમાણમાં કચરો દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવે છે, કારણ કે ત્યાંના લોકો વેસ્ટ મેનેજમેન્ટ વિશે વધુ જાગૃત છે.\nઓર્ગેનિક કેમિકલથી 36 કલાક સુધી ફાઇબર સામગ્રીનો ઉપચાર કરવામાં આવે છે\nત્યારબાદ આ વેસ્ટની પ્રોસેસિંગ કરવામાં આવે છે. નમન કહે છે કે તેમાં રહેલા સિગારેટ બટમાંથી પેપર કવરિંગને કાઢવામાં આવે છે. પછી એક પલ્પ બનાવીને તેમાં ઓર્ગેનિક બાઈન્ડર મિક્સ કરીએ છીએ. તેનાથી મોસ્કિટો રિપલેન્ટ કાર્ડ બને છે, તેને બાળવાથી મચ્છર આવતા નથી.\nઆ ઉપરાંત, સિગારેટ બટમાંથી નિકળનાર ફાઇબર મટીરીયલને બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક કેમિકલથી ટ્રીટ કરવામાં આવે છે. આ સામગ્રીની રાસાયણિક રૂપે 24 થી 36 કલાક ટ્રીટમેન્ટ થાય છે, પછી તેને દૂર કરીને પાણીથી ધોવાઇ જાય છે, ત્યારબાદ સૂકવવામાં આવે છે અને નરમ રમકડાં, ઓશિકા, ગાદી, ટેડી, કી-ચેન વગેરે બનાવવામાં આવે છે.\nઆ સિગારેટ બટ દ્વારા બનાવવામાં આવેલ બાયપ્રોડક્ટ સ્થાનિક મહિલાઓની રોજગારી પૂરી પાડે છે.\nઓનલાઈન પ્લેટફર્મ, ડિસ્ટ્રીબ્યૂટર અને સેલ્સમેન દ્વારા વેચે છે દરેક બાયપ્રોડક્ટ\nનમન જણાવે છે કે, સિગારેટ બટમાંથી બનેલા બાય પ્રોડક્ટને અમે ઓનલાઈન પ્લેટફર્મ, ડિસ્ટ્રીબ્યૂટર અને સેલ્સમેન દ્વારા વેચીએ છીએ. તે સિવાય કોર્પોરેટથી બલ્ક ઓર્ડર લઈને પણ આ પ્રોડક્ટની ડિલીવરી કરીએ છીએ. આ કામ સાથે અંદાજે 1,000 લોકો જોડાયેલા છે. તેના દ્વારા નમન અંદાજે 40 મહિલાઓને રોજગાર આપી રહ્યા છે.નમનની કંપનીમાં તેમના મોટાબાઈ વિપુલ ગુપ્તા પણ તેમનો સાથ આપે છે. વિપુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્ટ રિસર્ચનું કામ જોવે છે. જ્યારે નમન આખું ઓપરેશનલ કામ સંભાળે છે. નમને આ કંપીની શરૂઆત અંદાજે રૂ. 60 લાખથી કરી હતી. તેઓ કહે છે કે, આ વર્ષે તેઓ બ્રેક ઈવન પોઈન્ટ પર પહોંચી ગયા છે.\nસિગારેટથી તમે પોતાની જાતને ડેમેજ કરો છો, પરંતુ તેના વેસ્ટથી વાતાવરણ ડેમેજ ન થવું જોઈએ\nનમનનું કહેવું છે કે, આજ સુધી તે નક્કી જ નથી થઈ શક્યું કે સિગારેટ વેસ્ટ કયા પ્રકારના વેસ્ટમાં આવશે. તેના માટે પણ કોઈ ગાઈડલાઈન હોવી જોઈએ. તો જ લોકોમાં જાગ્રતતા આવશે. તે કહે છે, મેં ક્યારેય સ્મોકિંગ નથી કર્યું, પરંતુ પેસિવ સ્મોકર ચોક્કસ રહ્યો છું. સિગારેટ એખ લીગલ પ્રોડક્ટ છે અને તેને પીવી એક કોમન પ્રેક્ટિસ છે. જે લોકો સ્મોક કરે છે મને તેમનાથી કોઈ એલર્જી નથી અમે સ્મોકિંગને પ્રમોટ પણ નથી કરતાં. મારું તો બસ એટલું જ કહેવું છે કે,તમે પોતાની જાતને ડેમેજ કરો જ છો પરંતુ વાતાવરણને ડેમેજ ન થવું જોઈએ.નમન કહે છે કે, હું સોશિયલ આરઓઆઈ માટે કામ કરુ છું, જે દિવસે સિગારેટ પર પ્રતિબંધ લાગી જશે ત્યારે સૌથી વધારે ખુશી મને થશે. અમે બે વર્ષોમાં અંદાજે 30 કરોડ સિગારેટ બટથી વાતાવરણથી પ્રદૂષિત થતાં અટકાવવાનું કામ કર્યું છે.​​​​​\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mypatidar.com/topic/pm-modi/", "date_download": "2020-09-20T14:16:53Z", "digest": "sha1:XROMDO4ONU4PKPV62W4QZKS5YU5YE4OJ", "length": 3825, "nlines": 47, "source_domain": "www.mypatidar.com", "title": "PM modi | My Patidar", "raw_content": "\nનર્મદા જિલ્લાની વિકાસકીય યોજના અંગેની ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશા સમીક્ષા બેઠક યોજાય\nકેમ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે PM મોદીને લખ્યો પત્ર\nકોંગ્રેસ નેતા અહેમદ પટેલનો PM મોદીને પત્ર ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજૂઆત જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર બને: અહેમદ પટેલ\nCM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા….’ પાટીલની રાજકોટમાં સીધી વાત (124,035)\nઅક્ષય કુમાર અને બૅયર ગ્રિલ્સ લેશે જંગલ ઍડવેન્ચરની મજા (123,785)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%83-%E0%AA%A6%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF/", "date_download": "2020-09-20T14:56:27Z", "digest": "sha1:CSWVVN46F2WOQ4RDWWCU5XNBGDSGAUZD", "length": 8651, "nlines": 139, "source_domain": "www.nutansaurashtra.com", "title": "રાજકોટઃ દશ દિવસ પૂર્વે રિસામણે આવેલી મહિલાનું ઝેરી દવાથી મોત | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક રાજકોટ રાજકોટઃ દશ દિવસ પૂર્વે રિસામણે આવેલી મહિલાનું ઝેરી દવાથી મોત\nરાજકોટઃ દશ દિવસ પૂર્���ે રિસામણે આવેલી મહિલાનું ઝેરી દવાથી મોત\nશહે૨ના માર્કેટીંગ યાર્ડ પાસે ભગી૨થ સોસાયટીમાં ૨હેતા ભ૨વાડ મહિલાનું ૨ાત્રીનાં સમયે ૨હસ્યમય મોત નિપજતા પરિવા૨માં અ૨ે૨ાટી મચી ગઈ છે. તેના બહેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બનેવીને પ૨સ્ત્રી સાથે લફરુ હોવાથી બહેનને ઝે૨ી દવા પીવડાવી પતાવી દીધી છે. આ બનાવ અંગે ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે મૃતક મહિલાનું ફો૨ેન્સીક પોસ્ટમોટર્મ ક૨ાવ્યું હતું.\nબનાવની પ્રાપ્ત વિગતો અનુસા૨, ભગી૨થ સોસાયટી શે૨ી નં. ૮માં ૨હેતા રુપાબેન ૨ામજીભાઈ મુંધવા ભ૨વાડ (ઉ.વ.૪૦) નામના મહિલા બેભાન થઈ જતાં તેને સા૨વા૨ અર્થે સિવિલમાં ખસેડવામાં આવતા તેને ફ૨જ પ૨ના તબીબી મૃત જાહે૨ ર્ક્યા હતા. રુપાબેનને સંતાનમાં ત્રણ દીક૨ા એક દિક૨ી છે. રુપાબેનના હંસાબેને આક્ષેપો ક૨તા જણાવ્યું હતું કે, બહેન રુપાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. તેને અવા૨નવા૨ હે૨ાન ક૨ાયો હતો રુપાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. તેને અવા૨નવા૨ હે૨ાન ક૨તો હતો. રુપા ૧૦ દિવસ પહેલા ચુના૨ાવાડ-૮માં માવત૨ે ૨ીસામણે પણ આવી હતી. રુપાને તેના પતિએ જ ઝે૨ી દવા પીવડાવીને મા૨ી નાખી છે.\nરુપાબેનનાં મોતથી તેના સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ અંગે રુપાબેનના મૃતદેહનું ફો૨ેન્સીક પોસ્ટમોટર્મ ક૨ાયું હતું. બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે કાગળો ક૨ી પતિની પુછપ૨છ આદ૨ી છે.\nPrevious articleચીન પશ્ચિમ પ્રાંતમાં સામૂહિક રીતે મુસ્લિમ મહિલાઓના ગર્ભપાત કરાવે છે\nNext articleગોંડલઃ કેમિકલ કચરાથી પ્રદુષણ ફેલાવતી ફેક્ટરીને દંડ ફટકારતી પાલિકા\nરાજકોટમાં પોલીસે શખ્સને માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે\nગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, ખાંભામાં ધોધમાર વરસાદ\nનરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત……\nરાજકોટમાં વાહનની ઉઠાંતરી કરી નાસેલી તસ્કર બેલડી ગારીયાધારથી ઝડપાઈ\nIPL: તમામ ૮ ટીમના માત્ર ૧૭ ખેલાડીઓ સ્ટેડિયમમાં જશે\nકુવાડવા : ન્હાવા જતા ડુબી જતા બાળકીનું મોત\nસુત્રાપાડાના સિંગસર ગામેથી ચરસ અને ગાંજાની સપ્લાઈ કરતો શખ્સ ઝડપાયો\nમોરબીની ભાગોળે ટેન્કર હડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત\nરાજકોટઃ હોકર્સ ઝોનનાં ધંધાર્થીઓનાં ત્રણ માસનાં ભાડા માફ કરાશે\nરાજકારણમાં ડુંગળી પરિવર્તનકારી પરિબળ\nહરિયાણામાં મુસ્લિમ યુવક સહિત પરિવારના ૩૫ સભ્યોએ હિંદુ ધર્મ અપનાવ્��ો\nરાજકોટમાં બિનગુજરાતી લોકોની ધીરજ ખૂટી, વતન જવાની જીદ પર અડગ થયા\nપોલીસ કમિશનરનું જાહેરનામું : કાલે તિરંગાયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/12/17/where-to-store-these-memories-and-mementos/", "date_download": "2020-09-20T14:49:37Z", "digest": "sha1:ARWNJ5SYIT4BQHHKP7PFBCWTXBIWVTRO", "length": 29803, "nlines": 142, "source_domain": "webgurjari.in", "title": "વિમાસણ : આ સ્મૃતિઓ અને સ્મૃતિચિચિહ્નો ક્યાં સાચવવા ? – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિમાસણ : આ સ્મૃતિઓ અને સ્મૃતિચિચિહ્નો ક્યાં સાચવવા \nથોડા સમય પહેલાં વિદેશમાં રહેતા પણ હાલ સ્વદેશ પધારેલા એક મિત્ર સાથે વાત થતી હતી. એમની પાછા જવાની વાત નીકળતાં મેં એમને જ પૂછ્યું કે તમને શું ભેટ આપું જવાબમાં એ મિત્રએ કહ્યું કે તમને ખોટું ના લાગે તો એક ચોખ્ખી વાત કરું જવાબમાં એ મિત્રએ કહ્યું કે તમને ખોટું ના લાગે તો એક ચોખ્ખી વાત કરું તમારી અને તમારા જેવા અનેક મિત્રોની અસંખ્ય ભેટો અમારા ઘરના માળિયામાં પડી છે. તમે વધુ એક ભેટ આપવાનો આગ્રહ રાખશો તો માળિયામાં એક વસ્તુનો વધારો થશે તમારી અને તમારા જેવા અનેક મિત્રોની અસંખ્ય ભેટો અમારા ઘરના માળિયામાં પડી છે. તમે વધુ એક ભેટ આપવાનો આગ્રહ રાખશો તો માળિયામાં એક વસ્તુનો વધારો થશે અનેપછી એમણે ઉમેર્યું કે, મેં છેલ્લા એક દાયકાથી એ માળિયામાં શું છે તે જોયું પણ નથી \nઅમારા બંને વચ્ચે પાકી સમજણ છે એટલે મેં વિચાર્યું કે એમની વાત તો સાચી છે. એવાં કેટલાં સ્મૃતિચિહ્નો છે જે આપણે હરહંમેશ આપણી નજર સામે રાખી શકીએ છીએ સમય વીત્યે દરેક સ્મૃતિચિહ્ન ઘરનાં માળિયામાં અને સ્મૃતિઓ મગજના માળીયામાં જતી રહેતી હોય છે સમય વીત્યે દરેક સ્મૃતિચિહ્ન ઘરનાં માળિયામાં અને સ્મૃતિઓ મગજના માળીયામાં જતી રહેતી હોય છે કઈ વ્યક્તિ એવી હશે જે પોતાની નજીકની વ્યક્તિને રોજેરોજ યાદ કરીને સંભારતી હોય કઈ વ્યક્તિ એવી હશે જે પોતાની નજીકની વ્યક્તિને રોજેરોજ યાદ કરીને સંભારતી હોય સ્મૃતિચિહ્નનું પણ એવું જ છે.\nદરેક વ્યક્તિને પોતાની સ્મૃતિઓ વ્હાલી અને સાચવી રાખવા જેવી લાગતી હોય છે. પણ એ સ્મૃતિઓ કે સ્મૃતિચિહ્નોનું કરવું શું જયારે દરેક વર્ષે એમાં વધારો થતો જતો હોય અને એને સાચવવી ક્યાં તે પણ એક પ્રશ્ન છે.મગજ કે ઘરનું માળિયું જ તેને માટે યોગ્ય છે\nઆપણે પહેલાં એ જોઈએ કે આટલી બધી સ્મૃતિ અને સ્મૃતિચિહ્નો ભેગાં કેમ થાય છે. નાના હતાં ત્યારથી જ આપણે ગમતી ચીજો સાચવી રાખવાનું શરૂ કરી દઈએ છીએ. એવું જ સ્મૃતિઓનું છે, બાલ્યાવસ્થાથી ભેગી થયા જકરે છે એમાં મોટાભાગની સ્મૃતિઓ આપણને બહુ ગમતી હોય એવી હોય છે, પણ થોડીક અણગમતી ય હોય છે, જેની તરફ લોકોની વારંવાર નજર જાય છે અને તકલીફ ઉભી કરે છે. આવી સ્મૃતિઓને બનતી ત્વરાએ કાઢી નાંખવી જોઈએ.\nઆપણે દર દિવાળીએ કે ઘર બદલતી વેળાએ ઘણી બધી બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દેતાં હોઈએ છીએ કે વેચી દેતાં હોઈએ છીએ કે કોઈને આપી દેતાં હોઈએ છીએ. પણ જે વસ્તુ કોઈ વિશેષ વ્યક્તિ કે બનાવ સાથેસંકળાયેલ હોય તેને કેવી રીતે ફેંકી શકાય આવું તો કોઈ હૃદયહીન વ્યક્તિ જ કરે આવું તો કોઈ હૃદયહીન વ્યક્તિ જ કરે પણ તો પછી આ સતત વધતા જતાં સ્મૃતિભારનું કરવું શું \nવર્ષોથી મારા ઘરમાં પુસ્તકો અને સંગીતની રેકર્ડ્સનો ખુબ ભરાવો થઇ ગયો હતો. રેકર્ડ્સ વગાડી કે સાંભળી શકાય તેમ હતું નહિ, અને ચોપડીઓ પર પણ ખુબ ધૂળ ચડી ગઈ હતી, અમુક ફાટી પણ ગઈ હતી. રેકર્ડ્સઅને પુસ્તકો, બંને સાથે મારી અમુલ્ય સ્મૃતિઓ જોડાયેલી હતી, પણ પછી મેં મન કઠણ કરીને વિચાર્યું કે આ ‘સ્મૃતિઓ’ ધૂળ ખાય છે એના કરતાં કોઈને થોડી ઘણીય કામ આવે તે વધુ યોગ્ય છે એ વસ્તુઓ સાથે મારી લાગણીઓ સંકળાયેલી હતી તે સાચું, પણ એના પર જો ધૂળના થર ચડી ગયા હોય તો એ તો સ્મૃતિચિહ્નોનું અપમાન કે અવમૂલ્યન ના થયું કહેવાય એ વસ્તુઓ સાથે મારી લાગણીઓ સંકળાયેલી હતી તે સાચું, પણ એના પર જો ધૂળના થર ચડી ગયા હોય તો એ તો સ્મૃતિચિહ્નોનું અપમાન કે અવમૂલ્યન ના થયું કહેવાય આવું જ અંગત યાદો કે સ્મૃતિઓનું છે. મેં રેકર્ડ્સ અને પુસ્તકોનો નિકાલ કર્યો ત્યારે થોડી વાર તો સારું ના લાગ્યું. યુવાનીમાં લીધેલ આ વસ્તુઓ સાથે જોડાયેલ યાદો તાજી થઇ ગઈ…પણ આજે એમ લાગે છે કે જે કર્યું એ સારું કર્યું. મારી ચોપડીઓને એકાદો વાચક પણ મળશે તો મારા દુ:ખનું વળતર મને મળી ગયું, એવું મને લાગશે \nઆ પરથી મેં નક્કી કર્યું કે સ્મૃતિચિહ્નોને જાળવી રાખવા કરતાં તેને કોઈ બીજા (શોખીન) ને આપી દેવામાં વધુ આનંદ છે. આજે મારા ઘરમાં મને ભેટમાં મળેલ પુસ્તકો સિવાય કોઈ પુસ્તક નથી.\nસ્મૃતિચિહ્નોને જો સંભાળીને અને સજાવીને રાખી શકતા હો તો જરૂર રાખવા. પણ જો તેના પર ધૂળના ઢગલા ચડી જતા હોય, આપણી સ્મૃતિમાંથી એ તદ્દન નીકળી ગયાં હોય, વર્ષે માંડ એકાદ વાર તેને જોવાનો સમય મળતો હોય, તો એવાં સ્મૃતિચિહ્નોને સાચવી રાખવાનો શો અર્થ છે \nહા, ��ગજમાંથી સ્મૃતિઓ કાઢવી સહેલી નથી, ભલે તેનો અસ્તવ્યસ્ત ઢગલો દિમાગના કયા ખૂણામાં પડ્યો છે તેની પણ આપણને ખબર ના હોય આવી સ્મૃતિઓ માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેના વિષે લખી નાંખવાનું આવી સ્મૃતિઓ માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેના વિષે લખી નાંખવાનું એકવાર જો સ્મૃતિઓ કલમ વાટે બહાર આવી જશે તો પછી હેરાન ઓછી કરશે અને મગજને પણ શાંતિ મળશે. જૂની (અને નકારાત્મક) સ્મૃતિઓ વિષે વાત કર્યા કરવાથી કે તેને વાગોળતાં રહેવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે અને પોતાની સાથે-સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિને પણ હેરાન કરી શકે છે. લખવાથી સ્મૃતિનું શમન થવાની શક્યતા વધુ હોય છે. તો ય એક વાત ચોક્કસ છે. સ્મૃતિ “મૅનેજ” કરવી સહેલી નથી. મારી પાસે મારા વડીલોના એવા ફોટાઓ છે, જે મને ખુબ જ પ્રિય છે. પણ હવે, બહુ જ થોડી વ્યક્તિઓ એવી રહી છે, જે એ ફોટામાં દેખાતાં વડીલોને ઓળખી શકે એકવાર જો સ્મૃતિઓ કલમ વાટે બહાર આવી જશે તો પછી હેરાન ઓછી કરશે અને મગજને પણ શાંતિ મળશે. જૂની (અને નકારાત્મક) સ્મૃતિઓ વિષે વાત કર્યા કરવાથી કે તેને વાગોળતાં રહેવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે અને પોતાની સાથે-સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિને પણ હેરાન કરી શકે છે. લખવાથી સ્મૃતિનું શમન થવાની શક્યતા વધુ હોય છે. તો ય એક વાત ચોક્કસ છે. સ્મૃતિ “મૅનેજ” કરવી સહેલી નથી. મારી પાસે મારા વડીલોના એવા ફોટાઓ છે, જે મને ખુબ જ પ્રિય છે. પણ હવે, બહુ જ થોડી વ્યક્તિઓ એવી રહી છે, જે એ ફોટામાં દેખાતાં વડીલોને ઓળખી શકે થોડા વર્ષો પછી એ ફોટાઓનું શું થશે થોડા વર્ષો પછી એ ફોટાઓનું શું થશે મારી પાસે એનો કોઈ ઉત્તર નથી…….\nસ્મૃતિઓ એવી ચીજ છે કે જેમાં વર્ષો વીતતાં જાય તેમ તેમ વધારો થતો જ જાય છે. ઘટાડાની કોઈ શક્યતા હોતી નથી મોટી ઉંમરે તો માણસો સ્મૃતિઓને આધારે જ જીવતાં હોય છે અને સતત સ્મૃતિઓ વાગોળ્યા કરતાં હોય છે. સ્મૃતિચિહ્નોને જગ્યાનો અભાવ નડી શકે, સ્મૃતિઓને નહિ મોટી ઉંમરે તો માણસો સ્મૃતિઓને આધારે જ જીવતાં હોય છે અને સતત સ્મૃતિઓ વાગોળ્યા કરતાં હોય છે. સ્મૃતિચિહ્નોને જગ્યાનો અભાવ નડી શકે, સ્મૃતિઓને નહિ કેટકેટલી જાતની સ્મૃતિઓ હોય છે માણસનાં મનમાં…. અમુક જગ્યાઓ, અમુક વ્યક્તિઓ, અમુક ફિલ્મો કે ગીતો, અમુક કપડાં કે પછી દાદાનાસમયનું બંધ પડેલ કોઈક ઘડિયાળ….. આ બધાં સ્મૃતિ કે સ્મૃતિચિહ્ન બની જતાં હોય છે. આપણે ભલેને કેટલાંય ઘર બદલ્યા હોય, પણ બાળપણનાં ઘરની અને જે ઘર સાથે સારી યાદો, ���ારા પ્રસંગો, સારાં સ્મૃતિચિહ્નો સંકળાયેલ હોય તેની અમીટ છાપ દિમાગ પર સચવાયેલી રહે છે.\nએક જૂનો ટ્રંક, એક માળિયું અને એક દિમાગ, કેટકેટલી સ્મૃતિઓ અને સ્મૃતિચિહ્નો સંઘરીને બેઠાં હોય છે આપણે તો બસ, એમને થોડી જગ્યા મળે એની વ્યવસ્થા કરવાની અને જરૂર પડે ત્યારે એમનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની આપણે તો બસ, એમને થોડી જગ્યા મળે એની વ્યવસ્થા કરવાની અને જરૂર પડે ત્યારે એમનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની અને એમનો નિકાલ કરવાની મરજી ના થતી હોય તો પણ વાંધો નથી. દિલ અને દિમાગમાં ભલે પડી રહેતી એ સ્મૃતિઓ \nતમારાં ઘરના માળિયામાં કેટલાં સ્મૃતિચિહ્નો પડ્યા રહ્યા છે અને કેટલી સ્મૃતિઓ પડી રહી છે તમારાં મગજની કોતરોમાં \nશ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.\n← મારી બંસીમાં… સુંદરમ્\nસંસ્કૃતિની શોધમાં – પ્રવેશક →\n2 comments for “વિમાસણ : આ સ્મૃતિઓ અને સ્મૃતિચિચિહ્નો ક્યાં સાચવવા \nસમીરભાઇ,આપની વાત ખૂબ જ સાચી છે. મગજ કે મનમાં સંઘરાયેલી સ્મૃતિઓ ને લખાણ દ્વારા અભિવ્યક્ત કરી દ\nઇએ તો હળવાશ અનુભવાય.Travel light.ખૂબ જ મજા નો લેખ.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વ��ત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને ��ૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/national-international/details-of-all-the-major-news-of-gujarat-and-across-the-country-till-date-1025677.html", "date_download": "2020-09-20T15:04:30Z", "digest": "sha1:CCBT5UBUWP35M4LV3QXXEDROFTMKFPK3", "length": 28213, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Video: Details of all the major news of Gujarat and across the country till date– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » દેશવિદેશ\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશભરના તમામ મુખ્ય સમાચાર વિગતે\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશભરના તમામ મુખ્ય સમાચાર વિગતે\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશભરના તમામ મુખ્ય સમાચાર વિગતે\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nદુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહેતા સગીરાને દારૂથી નવડાવી હતી, હવે કર્યો ધારદાર હથિયારથી હુમલો\n'Corona પોઝિટિવ છુ', પત્નીને જુઠુ બોલી થઈ ગયો ગાયબ, હવે ગર્લફ્રેન્ડ જોડે ઈન્દોરથી ઝડપાયો\nJ&K: પાક.ના ડ્રૉનથી પાડેલા હથિયાર લેવા આવેલા 3 આતંકીઓની સુરક્ષાદળોએ કરી ધરપકડ\nસંસદમાં ફોન પર પોર્ન જોતા પકડાયા સાંસદ, બાદમાં આપ્યું વિચિત્ર નિવેદન\nસમાચાર સુપરફાસ્ટ: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nઅમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થવાનો ખતરો રશિયાએ આ વિસ્તારમાં મોકલી સેના\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\n'કોરોના પોઝિટિવ છું' કહી ગુમ થયેલા પતિને પોલીસે ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો\nVideo: આજના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર વિગતે\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nદુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહેતા સગીરાને દારૂથી નવડાવી હતી, હવે કર્યો ધારદાર હથિયારથી હુમલો\n'Corona પોઝિટિવ છુ', પત્નીને જુઠુ બોલી થઈ ગયો ગાયબ, હવે ગર્લફ્રેન્ડ જોડે ઈન્દોરથી ઝડપાયો\nJ&K: પાક.ના ડ્રૉનથી પાડેલા હથિયાર લેવા આવેલા 3 આતંકીઓની સુરક્ષાદળોએ કરી ધરપકડ\nસંસદમાં ફોન પર પોર્ન જોતા પકડાયા સાંસદ, બાદમાં આપ્યું વિચિત્ર નિવેદન\nસમાચાર સુપરફાસ્ટ: આજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં\nઅમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થવાનો ખતરો રશિયાએ આ વિસ્તારમાં મોકલી સેના\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\n'કોરોના પોઝિટિવ છું' કહી ગુમ થયેલા પતિને પોલીસે ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો\nVideo: આજના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર વિગતે\n'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી\nકેરળ અને બંગાળમાં NIAની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nPM મોદીની બિહારને ભેટ, રેલવે પ્રોજક્ટ હેઠળ ત્રણ નવી ટ્રેન શરુ કરાઇ\nથાઈલેન્ડમાં લણણી બાદનું કામ સંભાળતા બતક, ડાંગરના ખેતરોમાં છોડી દેવાય છે\nકેરળ અને બંગાળમાં NIAની મોટી કાર્યવાહી, નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nMorning 100: દેશભરના સચોટ અને સંક્ષિપ્ત સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં\nશું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ સરકારે આપ્યો આ જવાબ\nકૃષિ વિધેયક પર BJPને ઘેરવા માંગતી કોંગ્રેસ પોતાના જ મેનિફેસ્ટોને લઈને ફસાઇ\nઅમેરિકામાં રવિવારથી ટિકટોક અને WeChat પર પ્રતિબંધ\nફ્લાઈટમાં દિલ્હી આવતો હતો નકલી IPS અધિકારી, લક્ઝરી કાર ચોરીને લઈ જતો હતો મણિપુર\n3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક\nરશિયાની વેક્સીન લીધા પછી 7માંથી 1 વ્યક્તિ પડી રહી છે બીમાર, ભારતમાં આવશે આ વેક્સીન\nઆ 3 વેક્સીનનું ભારતમાં થઇ રહ્યું છે ટ્રાયલ, સૌથી એડવાન્સ વેક્સીન થર્ડ ફેઝમાં છે\nચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં PLA જવાનોએ ગુમાવ્યો હતો જીવ\nકિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું\nટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું - બળજબરીથી પકડી કિસ કરી લીધી હતી\nટ્રમ્પનો દાવો, ચીન પહેલા ઓક્ટોબરમાં જ અમેરિકાના લોકોને મળશે કોરોના વેક્સીન\nડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ડ્રગ્સ કેસનો માસ્ટર માઈન્ડ પકડાયો\nપાકિસ્તાનમાં અટવાયેલા 40 જેટલા ગુજરાતીઓ પરત ફર્યા, વાઘા બોર્ડર પર કોરોના ટેસ્ટ કરાયો\nચંદ્રયાન-3માં પહેલા જેવી દુર્ધટનાથી બચાવવા વિક્રમ લેન્ડરમાં આ વખતે ખાલી 4 એન્જિન જ રહેશે\nવિદેશ સચિવથી લઈને નીતિ આયોગના CEO સુધીની જાસૂસી કરી રહ્યું છે ચીન\nનવા સંસદ ભવનનું નિર્માણ કરશે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ, 861.90 કરોડ રૂપિયા થશે ખર્ચ\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને જાણકારી આપી\nઆજના અત્યાર સુધીના દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચારવિગતે\nVideo: આજના અત્યાર સુધીના ગુજરાત અને દેશભરના તમામ મુખ્ય સમાચાર વિગતે\nCovid-19 India: Coronaની પહેલી લહેરમાં પહોંચી ગયા 50 લાખ કેસ, તો બીજી લહેરમાં કેવા થશે હાલ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/1000-chinese-soldiers-on-the-border-near-lipulekh-in-uttarakhand-058460.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:34:39Z", "digest": "sha1:XWQCP2TPOX7LJH4RJYU26OZ5UD2NY5QI", "length": 15629, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉત્તરાખંડના લિપુલેખ પાસે બોર્ડર પર ચીનના 1000 સૈનિક | 1000 Chinese soldiers on the border near Lipulekh in Uttarakhand - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃ���િ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n32 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઉત્તરાખંડના લિપુલેખ પાસે બોર્ડર પર ચીનના 1000 સૈનિક\nવાસ્તવિક નિયંત્રણ નિયંત્રણ (એલએસી) ના પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત લદ્દાખમાં ચીની સેના સાથે ચાલી રહેલ મુકાબલો હજી લગભગ ત્રણ મહિનાથી સમાપ્ત થયો નથી કે ચીને હવે ઉત્તરાખંડમાં એક નવો મોરચો ખોલ્યો છે. નવી માહિતી મુજબ, ચીને લિપુલેખ નજીક એલ.એ.સી. થી પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની બટાલિયન મોકલી છે. આ બટાલિયનનો હેતુ પહેલાથી જ તહેનાત સૈનિકોને શક્તિ આપવાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી લીપુલેખ પાસ તરફ સતત અવરજવર ચાલી રહી છે.\nમાનસરોવર યાત્રા માટે પુગ\nભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર લદાખમાં ચાલી રહેલા મુકાબલાની વચ્ચે હવે પીએલએ સૈનિકોએ એલપ્યુલેખ પાસ નજીક એલએસી પર દેખાવાનું શરૂ કર્યું છે. આ સિવાય ઉત્તર સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ ચીની સેનાની ગતિવિધિઓમાં વધારો થયો છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ચીન સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચીડવવામાં આવે છે. લીપુલેખ પાસ માનસરોવર યાત્રાના માર્ગ પર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થાન સતત ચર્ચામાં રહ્યું છે કારણ કે નેપાળ અહીં 8૦ કિ.મી. લાંબી રસ્તો બનાવવામાં આવી હોવાનો વિરોધ કરે છે. ભારત-ચીન સરહદ પર રહેતા સ્થાનિક લોકો જૂનથી ઓક્ટોબર સુધી લીપુલેખ પાસનો ઉપયોગ કરે છે.\nનેપાળ સાથે તણાવનું કારણ\nલિપુલેક પાસને કારણે આ વર્ષે મે મહિનામાં ભારત અને નેપાળ વચ્ચે તણાવ વધ્યો હતો. તે પછી નેપાળે પોતાનો રાજકીય નકશો બદલ્યો અને તેના નકશામાં લીપુલેખ અને કલાપણી બતાવી. આ સ્થાન ભારત-નેપાળ-ચીન સરહદની વચ્ચે આવે છે અને તે એક ટ્રાયક્શન છે. લીપુલેખ પાસ નજીક, પીએલએ બટાલિયન મોકલ્યો છે, જેનો અર્થ છે કે લગભગ 1,000 સૈ��િકો હાલમાં એલએસીથી થોડાક પગથિયા દૂર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સૂચવે છે કે ચીની સૈનિકો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. ભારતે પણ પીએલએ કર્મચારીઓની સમાન તેના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ભારતીય સેના પણ સતત નેપાળ પર નજર રાખી રહી છે.\nજુલાઈના પહેલા અઠવાડિયામાં, ભારતીય વાયુસેના (આઈએએફ) ના પરિવહન વિમાન એએન -32 અને ચીન સરહદ નજીક હેલિકોપ્ટર એમઆઇ -17 નું ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ વિમાનોને ઉત્તરાખંડની ચીન્યાલિસૌર એરસ્ટ્રિપ પર ઉતારવામાં આવ્યો હતો. ચિન્યાલિસૌર ઉત્તરાખંડની ચીન્યાલિસૌર એરસ્ટ્રીપ પર આ વિમાનોની નજર રાખવામાં આવી છે. ચિન્યાયિયુર એરસ્ટ્રીપ એએએફનું અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ છે અને તે ચીન સરહદથી 125 કિમી દૂર છે. આ સ્થાન ઉત્તરકાશી જિલ્લામાં આવે છે અને ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 2018 માં, એએન -32 એ આઇએએફની ડ્રીલ ગેગ તાકાત હેઠળ વ્યૂહરચનાત્મક તૈયારીઓના પરીક્ષણ માટે પ્રથમ ઉતરાણ કર્યું.\nચીન બોર્ડર નજીક ઝડપી બનાવાઇ રહ્યો છે રોડ\nજૂનથી, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ઉત્તરાખંડમાં ચીની સરહદ નજીક માર્ગ નિર્માણના કામને ઝડપી બનાવવા માટે રોકાયેલ છે. બીઆરઓ માટે ભારે સાધનોથી ભરેલા હેલિકોપ્ટરોએ ઉત્તરાખંડની જોહર ખીણમાં ઉતરાણ કર્યું છે. આ હેલિકોપ્ટરમાં હિમાલયના મુનિસારી-બગડીયાર-મિલામ તરફના મુશ્કેલ માર્ગો પર આવતા માર્ગનું બાંધકામ સમાવિષ્ટ હતું. વર્ષ 2019 માં ઘણા અસફળ પ્રયત્નો કર્યા પછી, તાજેતરમાં હેલિકોપ્ટરની મદદથી એલઆરઓએ ભારે મશીનરીને એલએએસપીએ પહોંચાડવામાં સફળતા મળી છે. આ સફળતા પછી, રસ્તાના બાંધકામના કામ પૂર્ણ થવાની અપેક્ષાઓ ઝડપથી વધી છે. ચીન ઉપરાંત, નેપાળની પણ ઉત્તરાખંડમાં સરહદ છે અને તેના કારણે એજન્સીઓ હવે સજાગ છે.\nઆંધ્ર પ્રદેશઃ હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં દર્દનાક અકસ્માત, ક્રેન પડવાથી 10ના મોત\nચીન સીમા વિવાદ વિશે આજે થઈ શકે મહત્વની બેઠક, લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશની સ્થિતિ પર ચર્ચા\nભારતનો ચીનને સંદેશ, LACની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ ન કરવી\nએલએસીથી સૈનિકો પરત ખેંચવા માટે ગંભીરતાથી કામ કરે ચીન: ભારત\nબંને દેશો વચ્ચેના કરારોની અવગણના કરી રહ્યું છે ચીન: રાજનાથ સિંહ\nચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ\nસંસદમાં ગૃહમંત્રાલયનો જવાબ - છેલ્લા છ મહિનામાં ચીને નથી કરી કોઈ ઘૂસણખોરી\nભારત-ચીન વચ્ચે લદ્દાખના પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં થયુ 100-200 રાઉન્ડ ફાયરિંગ\nચીન સાથે ટકરાવ વચ્ચે લદ્દાખમાં બે નવા રસ્તાને સરકારે આપી મંજૂરી\nસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભાને આપી પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ટકરાવની માહિતી\nચીને લદ્દાખમાં પેંગોંગ વિવાદ માટે ભારતને ગણાવ્યુ જવાબદાર, મીડિયા રિપોર્ટ્સનો આપ્યો હવાલો\nઅમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો\nભારત-ચીન સીમાવિવાદ : ચીનનું આક્રમક વલણ ઘટી રહ્યું છે\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/day14-week3-journey-of-authors-wordswith-navbharat-literature-one-of-the-largest-gujarati-book-494428722947444736", "date_download": "2020-09-20T13:26:00Z", "digest": "sha1:5LMWRFNKYYH5HOAE2NQ2S3N6XPDBGEDB", "length": 3112, "nlines": 34, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir #Day14 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature... http://t.co/S9IGHRvACj", "raw_content": "\nગુરુમંત્ર ~ સોનલ મોદી સંદેશ અખબારની અત્યંત લોકપ્રિય..\nનમિતા જૈન લિખિત ‘ફિટ પ્રેગનન્સી’ હવે ગુજરાતીમાં - ડો...\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/mp-cr-patils-instagram-account-hacked/gujarat/", "date_download": "2020-09-20T13:29:22Z", "digest": "sha1:APVCDVGB3FVHAMK75LDKCI4MM2XY6DJ4", "length": 9858, "nlines": 106, "source_domain": "trishulnews.com", "title": "ગુજરાતના સાંસદનું ઇન્સ્ટાગ્રામ કોઈ હેક કરી ગયું અને કરી છોકરી સાથે આવી વાતો... -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતા��ી હત્યા- કારણ…\nHome Other Crime ગુજરાતના સાંસદનું ઇન્સ્ટાગ્રામ કોઈ હેક કરી ગયું અને કરી છોકરી સાથે આવી...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nગુજરાતના સાંસદનું ઇન્સ્ટાગ્રામ કોઈ હેક કરી ગયું અને કરી છોકરી સાથે આવી વાતો…\nહાલમાં સોશિયલ મીડિયામાં વારંવાર એકાઉન્ટ હેક કરીને બીભત્સ લખાણો અને પોસ્ટ કરવાના કિસ્સાઓ વધી ગયા છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમના ગુનાઓને ઉકેલવામાં માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે અમદાવાદમાં નૂતન પ્રોજેક્ટ ખુલ્લો મુકયો હતો. જેમાં સાયબર ક્રાઇમના ગુના ઉકેલવામાં માટે કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી ત્યારે આવા જ એક સાયબર ક્રાઈમના ભોગ ભાજપના સાંસદ સી.આર.પાટીલ બન્યા છે.\nનવસારી થી સાંસદ ચૂંટાયેલા સી આર પાટીલ નું instagram એકાઉન્ટ કોઈ ઇસમે હેક કરીને બાર વર્ષની છોકરી સાથે વાત કરીને વિડીયો ચેટ કરવા માટે પ્રયત્ન કર્યા હોવાના સ્ક્રીનશોટ સાથેની ફરિયાદ ખુદ સાંસદ શ્રી એ સુરત પોલીસ કમિશનર ને આપી છે. જેમાં કોઇ વિદેશી યુવતી સાથે આ એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઇસમે વાત કરીને ગુનો આચર્યો હોવાનું સીઆર પાટીલે લેખિતમાં આવેદન કર્યું છે.\nપોલીસ કમિશનર શ્રી ને ઉદ્દેશીને લખાયેલી અરજીમાં સાંસદ એ જણાવ્યું છે કે “મારું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને મારા નામથી અજાણ્યા ઈસમ દ્વારા એક અજાણી યુવતી સાથે વાત કરી છે. તો આ બાબતે કાયદેસરના પગલાં લેવા મારી ભલામણ છે”\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleરૂપાણી સરકારથી કંટાળી ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યે આપ્યું રાજીનામુ- જાણો કારણ\nNext articleઆજે ગુરુવાર, આજરોજ શિરડી વાળા સાંઈબાબાની કૃપા વર્ષા થશે આ રાશીઓ પર\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nપાકિસ્તાનની નાપાક હરકતને કારણે ગુજરાતનાં માછીમારોને થયું 500 કરોડનું નુકશાન…\nકાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-singh-rajputs-sister-priyankas-texts-warned-of-rhea-chakrabortys-conspiracy-127590501.html", "date_download": "2020-09-20T15:20:58Z", "digest": "sha1:UQVA23LF4BEKWJMQH64BEFEM5VOQIFE3", "length": 11713, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sushant Singh Rajput’s Sister Priyanka’s Texts Warned Of Rhea Chakraborty’s ‘conspiracy’ | બહેન પ્રિયંકાની જૂની વોટ્સએપ ચેટ સામે આવી, જીજુને કહ્યું હતું- રિયા સુશાંતને કામ, પ્રસિદ્ધિ અને પૈસા માટે વાપરી રહી છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુશાંત આત્મહત્યા કેસ:બહેન પ્રિયંકાની જૂની વોટ્સએપ ચેટ સામે આવી, જીજુને કહ્યું હતું- રિયા સુશાંતને કામ, પ્રસિદ્ધિ અને પૈસા માટે વાપરી રહી છે\nપ્રિયંકાના મેસેજ પછી જીજુ ઓપી સિંહે મુંબઈના DCPને સતર્ક કર્યા હતા\nIPS ઓપી સિંહ સુશાંતની સૌથી મોટી બહે રાનીના પતિ છે\nસુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાની અમુક જૂની વોટ્સએપ ચેટ સામે આવી છે. તેમાં તેણે જીજુ ઓપી સિંહ સાથે વાત કરી હતી. આ મેસેજમાં પ્રિયંકાએ ભાઈની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ઈરાદા પર શંકા જતાવી સુશાંતને બને એટલી ઝડપથી તેનાથી બચાવવા કહ્યું હતું.\nસુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌ���ી મોટી બહેન રાની સાથે થયાં છે.\nબહેન રાની, સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ\nટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, પ્રિયંકાએ તેની ચેટમાં જીજુ ઓપી સિંહને કહ્યું હતું કે પરિવારે હવે એકસાથે આવીને સુશાંતને બચાવવો જોઈશે કારણકે સમય હાથમાંથી જઈ રહ્યો છે. સેમુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી રિયાના બે ખાસ સાથી છે જે સુશાંતને આર્થિક, માનસિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાના રિયાના કાવતરામાં સામેલ છે. રિયાનો હેતુ સુશાંતના પૈસાથી જલસા કરવા અને ઇન્ડસ્ટ્રીમાં તેનો ફાયદો લઈને કનેક્શન બનાવવાનો છે. રિયા સુશાંતને કામ, પ્રસિદ્ધિ અને પૈસા માટે વાપરી રહી છે. આ જ રિયાનું બોલિવૂડ ડ્રીમ છે.\nસુશાંત મેન્ટલી નબળો પડી ગયો હતો\nપ્રિયંકાએ આગળ મેસેજ કર્યા હતા કે રિયા સુશાંતને ડોક્ટર્સ પાસે લઇ ગઈ હતી અને તે તેની દવા લઇ રહ્યો હતો. તેણે લખ્યું, ત્રણ ડોક્ટર્સે લખી આપેલ દવા લઇ રહ્યો છે. રાની દીદી પાસે તેની સોફ્ટ કોપી છે. ગુલશન (સુશાંત) માનસિક રીતે હેરાન થઇ ગયો છે અને બીમાર રહેવા લાગ્યો છે જેને કારણે તે પોતાના માટે કઈ કરવાની સ્થિતિમાં નથી અને તે હવે ઘણી બધી દવા લઇ રહ્યો છે.\nપ્રિયંકાના આ મેસેજ પછી જીજુ ઓપી સિંહે સુશાંતને એક મેસેજ મોકલ્યો હતો. તેમાં લખ્યું હતું, પરિવારના લોકો તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમને લાગે છે કે તમે ખોટી સંગતમાં ફસાઈ ગયા છો જે તમને ખોટી દવાઓ આપી રહ્યા છે અને તમારી ભૂખ અને ઊંઘ ઓછી કરીને તમને ડીમોટિવેટ કરી રહ્યા છે જેથી તમને કંટ્રોલમાં રાખી શકે.\nતે તમારા કોન્ટેક્ટ્સનો ખોટી રીતે ફાયદો ઊઠાવી રહ્યા છે અને તમારા પૈસા વાપરી રહ્યા છે. તેમણે તમારી ભરોસાપાત્ર ટીમને કાઢી મૂકી અને તમારી લાઈફને કંટ્રોલ કરી લીધી છે. આ ધોળા દિવસે થતી લૂટ અને અપહરણ જેવું લાગી રહ્યું છે. હું બાંદ્રાના DCPને આ વિશે જાણકારી આપી રહ્યો છું. જો કઈ ખોટું થાય તો પોલીસને આ વિશે ખબર હોવી જોઈએ.\nમુંબઈ પોલીસના DCPને વોટ્સએપ પર ફરિયાદ, તેમાં રિયા અને તેના પરિવારનું નામ\n25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને મોકલેલ વોટ્સએપ મેસેજ પણ સોમવારે જાહેર થયા હતા. તેમાં સુશાંતના જીજુ જે હરિયાણા કેડરના IPS છે તેમણે DCP પરમજીત દહિયાને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. તેમાં સુશાંતનો નંબર આપીને કહેવામાં આવ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે, તેની સાથે વાત કરી લો. બુદ્ધા (સિદ્ધાર્થ પીઠાણી), જે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સુશાંતનો ક્લાસમેટ હતો અને તેની સાથે જ રહે છે. તે તમને બધું બેકગ્રાઉન્ડ સમજાવી દેશે. આ મેસેજને રોજર સર કહીને એક્નોલેજ કરવામાં આવ્યો હતો.\nબીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે રિયાના પિતા રિટાયર્ડ ડોક્ટર છે. થોડા દિવસની ઓળખાણ બાદ જ તે સુશાંતના ઘરે એવું કહીને રહેવા આવી ગઈ કે તે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. રિયા અને તેનો પરિવાર સુશાંતને એરપોર્ટ પાસેના એક રિસોર્ટમાં લઇ ગયા અને ઘણા મહિનાઓ સુધી ત્યાં જ રાખ્યો. તે સમયથી તેઓ સુશાંત અને તેના બિઝનેસને મેનેજ કરી રહ્યા છે અને ત્યારથી જ સુશાંતનો કરિયર ગ્રાફ ડાઉન થઇ રહ્યો હતો.\nએક બીજા મેસેજમાં લખ્યું હતું કે, જ્યારે સ્થિતિ કન્ટ્રોલ બહાર જવા લાગી ત્યારે 25 ફેબ્રુઆરીએ સુશાંતે મારી પત્નીને જીવ બચાવવા માટે કોલ કર્યો. તે અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો. પછી શૂટિંગનું કહીને મુંબઈ ચાલ્યો ગયો. સુશાંતની ત્રીજી બહેન જે દિલ્હીમાં વકીલાત કરે છે અને તે તેમની સાથે રહે છે, તે ઘણીવાર આવતી જતી રહેતી હતી. તે ડરેલી છે. તેનું કહેવું છે કે સુશાંતે મેનિપ્યુલેટિવ ગ્રુપ સામે સરેન્ડર કર્યું છે અને તેનો જીવ જોખમમાં છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/coronavirus-daily-updates-around-the-world-and-india-in-gujarati-054385.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T14:53:39Z", "digest": "sha1:V5FEWEI5MJXFNYEJL2BWYXHZTOSGKWKP", "length": 12066, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ | coronavirus daily updates around the world and india in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n8 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n51 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સ���લ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ\nવિશ્વભરમા કહેર મચાવનાર કોરોના વાયરસે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. કોરોના મહામારીએ સ્વાસ્થ્યથી વધુ લોકોને આર્થિક રીતે અસર કર્યા છે. ધંધા રોજગાર ઠપ થઇ જતાં આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 97,894થી પણ વધુ નવા કેસ નોંધાયા જે ચિંતાજનક છે.\nભારતમાં અત્યાર સુધીમાં કુલ 51 લાખ 18 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 83,198 લોકો કોરોના સામેની જંગ હારી ગયા જ્યારે 40 લાખથી વધુ સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. ભારતમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઇ છે જ્યાં અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધુ સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 30,883 લોકો મૃત્યુ પામ્યા છે. તમિલનાડુમાં 8559 લોકો મૃત્યુ પામ્યા છે, દિલ્હીમાં 4839 અને ગુજરાતમાં 3256થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.\nજ્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો દુનિયાભરમાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાંથી 9 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 2 કરોડથી વધુ લોકો કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત પહોંચી ગયા છે. જે બાદ હજી પણ દુનિયાભરમાં 75 લાખથી વધુ એક્ટિવ કેસ છે. અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ છે જ્યાં 2 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા, બ્રાઝીલમાં 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા, રશિયામાં 18 હજાર અને ભારતમાં 83 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા.\nવિશ્વના દેશોની હાલત કફોડી\nઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nએર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા\nભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nવૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-62-year-old-from-bangalore-wins-grandma-earth-beauty-pageant-in-bulgaria-112556", "date_download": "2020-09-20T14:31:04Z", "digest": "sha1:T5JTNC56F35B7SO2SSW5WTKR3Y5PHPZF", "length": 6134, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "offbeat news 62 year old from bangalore wins grandma earth beauty pageant in bulgaria | બૅન્ગલોરનાં 62 વર્ષનાં દાદી જીત્યાં મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020નું ટાઇટલ - news", "raw_content": "\nબૅન્ગલોરનાં 62 વર્ષનાં દાદી જીત્યાં મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020નું ટાઇટલ\nઆ દુનિયાની કોઈ પણ વ્યક્તિના શોખ અને તેની સિદ્ધિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. બૅન્ગલોરનાં ૬૨ વર્ષનાં આરતી ચટલાનીએ ‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ ૨૦૨૦’નું ટાઇટલ પોતાના નામે કર્યું છે.\n‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020’\nઆ દુનિયાની કોઈ પણ વ્યક્તિના શોખ અને તેની સિદ્ધિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. બૅન્ગલોરનાં ૬૨ વર્ષનાં આરતી ચટલાનીએ ‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ ૨૦૨૦’નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. બલ્ગેરિયામાં ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમ્યાન ગ્રૅન્ડમા યુનિવર્સ પેજન્ટનું આયોજન થયું હતું એમાં આરતીબહેન ‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ’ બન્યાં છે. આરતીબહેન ૨૦૧૯માં ‘મિસિસ ગ્રૅન્ડમા ઇન્ડિયા’ બન્યાં હતાં.\nગ્રૅન્ડમા અર્થનું ટાઇટલ જીતવા પર આરતીદાદીનું કહેવું છે કે ‘હું ઇચ્છું છું કે આ દુનિયાની દરેક દાદીએ આવી પ્રેરણા આપતી સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. મને આ સ્પર્ધા માટે મારા પૌત્રોએ પ્રૅક્ટિસ કરાવી હતી. ત્રણેય રાઉન્ડમાં સરસ પર્ફોર્મન્સ આપવા બદલ હું ઘણી ખુશ છું.’\nઆ પણ વાંચો : વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી 126 વર્ષની મહિલાનું તજિકિસ્તાનમાં મૃત્યુ\nઆ બ્યુટી પેજન્ટના આયોજક દુનિયાને બતાવવા માગે છે કે દરેક ગ્રૅન્ડમધર જવાબદારીઓનુ��� વહન કર્યા પછી પણ એટલી જ સુંદર હોય છે.\nસુધા મૂર્તિ મંદિરની બહાર શા માટે વેચે છે શાકભાજી\nદ્રોણાચાર્ય એવૉર્ડનું સન્માન મળે તે પહેલાં જ એથલેએટિક્સ કોચ પુરુષોત્તમ રાયનું નિધન\nતોફાનો બાદ બૅન્ગલોર પોલીસે ૧૧૦ લોકોની કરી ધરપકડ\nમનદીપ સિંહને હૉસ્પિટલમાં દાખલ, કન્ડિશન સ્ટેબલ : એસએઆઇ\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં\nવિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\n‍ચોરી કરવા ઘૂસેલા ચોરને એસીની ઠંડકમાં મસ્ત ઊંઘ આવી ગઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AA%A8%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE)", "date_download": "2020-09-20T13:45:09Z", "digest": "sha1:ZY5XLSR4EFZXQLBH2LUJH5HFNWW7TVMT", "length": 2886, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ખીલોડીયા (તા. ધનસુરા)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ખીલોડીયા (તા. ધનસુરા)\" ને જોડતા પાનાં\n← ખીલોડીયા (તા. ધનસુરા)\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ખીલોડીયા (તા. ધનસુરા) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nધનસુરા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ધનસુરા તાલુકામાં આવેલાં ગામો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/Brihaspati", "date_download": "2020-09-20T14:58:51Z", "digest": "sha1:UO4XEEMA526IQAI65J6JEYH3XUYEJHZO", "length": 2900, "nlines": 46, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્ય હક્ક - વિકિપીડિયા", "raw_content": "\nસભ્ય પસંદ કરો સભ્યનામ દાખલ કરો:\nસભ્યપદ: રોલબેકર, આંતર વિકિ આયાત\nસામે દર્શાવેલા જૂથનો અભિપ્રેત સભ્ય: સ્વચાલિત માન્ય સભ્ય\nસભ્ય હક્ક માહિતિ પત્રક\n૨૦:૪૧, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ Aniket ચર્ચા યોગદાન changed group membership for Brihaspati from આંતરવિકિ આયાતક to આંતરવિકિ આયાતક અને રોલબેકર (મતદાનને આધારે)\n૧૦:૫૫, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ Aniket ચર્ચા યોગદાન changed group membership for Brihaspati from રોલબેકર (temporary, until ૧૧:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૨૦) to રોલબેકર (temporary, until ૧૧:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૨૦) અને આંતરવિકિ આયાતક (વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન - પર થયેલી ચૂટણીને આધારે)\n૧૧:૫૦, ૮ ઓગસ્ટ ૨૦૧૯ Aniket ચર્ચા યોગદાન changed group membership for Brihaspati from (કોઈ નહિ) to રોલબેકર (temporary, until ૧૧:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૨૦) (સભ્ય માટે થયેલા મતદાનને આધારે)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/gandhinagar-gujarat-and-andaman-and-nicobar-islands-top-dpiit-startup-ecosystem-rankings-kp-1024126.html", "date_download": "2020-09-20T14:28:51Z", "digest": "sha1:O5RMR4HJ3X2BRCC3JTTJ65QYCXY3WR7N", "length": 23820, "nlines": 263, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat and Andaman & Nicobar Islands top DPIITs startup ecosystem rankings– News18 Gujarati", "raw_content": "\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\n21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\nઅગાઉ 2018માં પણ ગુજરાત પ્રથમ આવ્યુ હતું.\nગુજરાત એકવાર ફરી નવા સાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મામલામાં સૌથી સારૂં પ્રદર્શન કરનાર રાજ્ય બની ગયું છે. ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારવા માટે નિર્ધારિત વિભાગ DPIIT દ્વારા કરાયેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રેકિંગ પરથી આ તથ્ય સામે આવ્યું છે. ગુજરાતનું પ્રદર્શન પૂર્વોત્તર રાજ્ય અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને છોડીને દિલ્હી સહિત તમામ રાજ્યો વચ્ચે સર્વશ્રેષ્ઠ રહ્યું છે. અગાઉ 2018માં પણ ગુજરાત પ્રથમ આવ્યુ હતું\nકેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ટ્વિટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીની આગેવાનીમાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તેજીથી વિકસિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતને સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય આપણા ઉભરતા સાહસિકોનું સમર્થન કરવા માટે મળીને કામ કરે છે.\nકેન્દ્રના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ અંગે ઈ પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્��સંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન, સમર્થન તેમજ નેતૃત્વથી ગુજરાતે સ્ટાર્ટઅપ્સ માટે નંબર 1 રેન્ક જાળવી રાખ્યો છે. આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં પરંતુ નવા સ્ટાર્ટ અપ્સ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધા છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે.\nઆ પણ વાંચો - JEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ\nઆ પણ જુઓ -\nઆ વર્ષે દેશમાંથી 22 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.જેમાંથી ગુજરાત અને અંદમાન નિકોબાર બેસ્ટ પર્ફોમર રહ્યા છે. ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટઅપમા ટોપ પર આવ્યુ છે. રેન્કિંગ મુજબ કર્ણાટક અને કેરળ ટોપ પર્ફોમર રહ્યા છે . જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સા સહિતના રાજ્યો લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. પંજાબ અને તેલંગાણા સહિતના રાજ્યો એસ્પાયરિંગ લીડર્સની કેટેગરીમાં આવ્યા છે.દિલ્હી અને મધ્યપ્રદેશના સહિતના રાજ્ય ઈમર્જિંગ ઈકોસીસ્ટમની કેટેગરીમાં આવ્યા છે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\n21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\n21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખ���ીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/this-is-how-kartik-and-sara-made-their-parents-proud-112977", "date_download": "2020-09-20T15:03:03Z", "digest": "sha1:NTPI5EBQOKZOHCYUFAXTC4UM3AUTY576", "length": 8309, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "This is how Kartik and Sara made their parents proud | આ રીતે કાર્તિક-સારા વધાર્યું માતા-પિતાનું ગર્વ - entertainment", "raw_content": "\nઆ રીતે કાર્તિક-સારા વધાર્યું માતા-પિતાનું ગર્વ\nબોલીવુડ સિતારાઓ તૈયાર છે ઝીટીવીના પ્રો મ્યૂઝિક કાઉન્ટડાઉન પર કેટલાક આશ્ચર્યજનક ખુલાસા માટે...\nભારતમાં બોલીવુડ અને સંગીત બન્ને જાણે ધર્મથી ક્યાંય ઓછા નથી, અને તેથી જ ઝીટીવી તેના દર્શકો માટે તેના આગામી પ્રાઇમટાઇમ ઑફરિંગમાં બોલીવુડ અને સંગીતના શ્રેષ્ઠીઓને લાવી રહ્યું છે. એક જુદાં પ્રકારનો મ્યૂઝિક કાઉન્ટડાઉન શૉ લઇને આવવા માટે ચેનલ તૈયાર છે. શૉનું નામ છે, 'પ્રૉ મ્યૂઝિક કાઉન્ટડાઉન'. આ શૉ હોસ્ટ કરશે, ભારતના સૌથી શ્રેષ્ઠ આરજે, સોશિયલ મીજિયા પર દબદબો ધરાવતાં, યુટ્યૂબ સેન્સેશન- સિદ્ધાર્થ કાનન. શૉમાં સેલિબ્રિટી સાથે તેમની કારકિર્દી, રોમાન્સ અને બી-ટાઉનમાં આવતી દરેક બાબતોને આવરીને સુપરહિટ ગીતો ચેટ શૉના ફોરમેટમાં દર્શાવવામાં આવશે.\nશૉના આગામી એપિસોડમાં સારા અને કાર્તિક આર્યનના જીવનની ઝલક બતાવવામાં આવશે. કાર્તિક આર્યનનો જન્મદિવસ તેના ચાહકો તો ઉજવે જ છે. પણ આ વખતે કાર્તિકે તેની માતાનો જન્મદિવસ ઉજવવવા, તેને ખાસ બનાવવા તેની માતાને મિનિ કૂપર કન્વર્ટિબલ કાર ભેટમાં આપી એવું કહ્યું, આ બાબતે તેને પૂછવામાં આવ્યું કે તેની મમ્મીને કાર કેવી લાગી ત્યારે કાર્તિકે કહ્યું કે, \"મને આ ખરેખર મજાક લાગે છે કે, હું મારી મમ્મી માટે કાર ખરીદીને લાવ્યો, પણ તે ક્યારેક જ વાપરી શકે છે, કારણકે તે કાર મોટાભાગે હું જ ચલાવું છું, એક દિવસે તો તેણે મને એવું પણ કહ્યું કે, કારને એક દિવસ માટે મૂકી દે, મારે વાપરવી છે. પણ મેં તેને કહી દીધું ક��� મને આ કાર એટલી બધી ગમે છે કે, હું તેને ચલાવવાનું બંધ કરી શકતો જ નથી.\"\nબીજી તરફ પટૌદી પરિવારની સભ્ય, સારા અલી ખાન પણ મોટું નામ અને જેણે ગયા વર્ષે 'કેદારનાથ' સાથે બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો. તેના પછી સિમ્બામાં પોતાની હાજરી નોંધાવી. શૉ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે, કઈ રીતે તેના પિતા તેની પહેલી ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજર રહી શક્યા ન હતા, અને એટલે તેમની માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સારાનું પરફોર્મન્સ જોયા પછી તેના પિતાએ કહ્યું કે હવે તે મક્કમ રીતે માને છે કે સારા પોતાનું ધ્યાન રાખી શકે છે અને તેને સપોર્ટ કરવા માટે તેઓ હંમેશાં હાજર છે. અને તેને ખબર છે કે સારા કંઇક બેસ્ટ આપવા તરફ આગળ વધી રહી છે.\nતો આ બધાં જ અનુભવો દર્શાવતો વીડિયો જુઓ પ્રૉ મ્યૂઝિક કાઉન્ટડાન શૉમાં જે આવશે 9 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 વાગ્યે, ઝીટીવી પર.\nડ્રગ્સ કેસમાં NCBએ સારા, રકુલ અને સિમોન ખંભાતાનાં નામ કન્ફર્મ કર્યાં\nડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનું નામ આવતા સોશ્યલ મીડિયા પર થઈ ટ્રોલ\nડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન સહિત આ સેલેબ્ઝના પણ આપ્યા છે નામ\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nપરિણીતી ચોપડાને શા માટે સુશાંત સાથે કામ નહોતું કરવું\nHBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા\nકયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ\nશું ગોવા પહોંચી ગઈ છે દીપિકા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/415.htm", "date_download": "2020-09-20T15:30:29Z", "digest": "sha1:6LRWP7UQ2WXKXH6OXN6MQ5SJD7RDPY5K", "length": 11768, "nlines": 165, "source_domain": "www.mitixa.com", "title": "લઘુકાવ્યો – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઓટલીની ધૂળ સાથે પ્રીતની ગાંઠો બાંધીને\nઝૂંપડે હિલોળાતું અને લંગોટે લહેરાતું બાળક\nપ્લાસ્ટિકની બોટલમાંથી કૃત્રિમતા ચૂસ્યા કરતું,\nરોશની અને ઘોંઘાટમાં ગૂંગળાતું બાળક…\nબંને બાળક લગભગ સરખાં જ છે\nફેર માત્ર એટલો જ છે કે\nપહેલું ગરીબ અને બીજું અમીર …\nપહેલું અમીર અને બીજું ગરીબ છે \nમ��રી ડાયરીને પહેલે પાને\nતેં કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી,\nદોડીને મારા વિચારો બહાર નીકળે છે ત્યારે …\nબની ગઈ હોય એક કવિતા \n‘તારા હોવા વિશે’ થિસીસ લખીને\nહું પી. એચ. ડી થઈ ગયો,\nઅને તને ખબર પણ ન પડી \nત્યાં તારા શિડ્યૂલ્સ પ્રમાણે\nકેન્વાસ પર પીંછી ફેરવતી હશે …\nબરાબર તે જ સમયે\nક્ષિતિજ પર ફૂટી આવેલી રંગીન ટશરોને … \nતારું નામ લખી હવામાં ફેંકેલી ચબરખી\nજમીનને અડે તે પહેલાં તો\nબની જાય સોનેરી પતંગિયું \n– જયંત દેસાઈ (શબદ્ માંથી)\nPublished in અન્ય સર્જકો\nPrevious Post હું રસ્તે રઝળતી વાર્તા\nNext Post મને પાણીની જેમ કોઈ સ્પર્શે\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nએક જ દે ચિનગારી\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nનારાયણનું નામ જ લેતાં\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જો���ી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/asaram-and-his-son-narayan-sai-given-clean-chit-in-death-case-of-two-gurukul-children-048678.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:07:53Z", "digest": "sha1:VRXGZQ5IXLQFFGPEPBYY6NFIAUBGH6W2", "length": 11792, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુરુકુળમાં ભણતા બે બાળકોના મોત કેસમાં આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ | Asaram and his son Narayan Sai given clean chit in death case of two Gurukul children. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n16 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\n2 hrs ago અનુરાગ કશ્પયે પાયલ ઘોષનાં યૌન ઉત્પીડનના આરોપ પર શું કહ્યું\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુરુકુળમાં ભણતા બે બાળકોના મોત કેસમાં આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ\nચર્ચિત દીપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત કેસમાં આરોપી આસારામ બાપુ તેમજ તેના પુત્ર નારાયણ સાંઈને મોટી રાહત મળી છે. આસારામ અને નારાયણ સાંઈને જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચે ક્લીન ચિટ આપી દીધી છે. જો કે રિપોર્ટમા ઘટના માટે આસારામ મેને��મેન્ટની જોરદાર ઝાટકણી પણ કાઢવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અમદાવાદમાં આસારામના ગુરુકુળમાં બે બાળકોના મોત થઈ ગયા હતા જે આ ગુરુકુળમાં ભણતા હતા. 3 જુલાઈ, 2008ના રોજ બંને આશ્રમમાંથી ગાયબ થઈ ગયા હતા. તેના બે દિવસ બાદ તથા 5 જુલાઈના રોજ તેમના શબ સાબરમતી નદીના પટમાં પડેલા મળ્યા હતા.\nબાળકોના પિતા શાંતિ વાઘેલા તેમજ પ્રફૂલ્લ વાઘેલાએ આસારામ તેમજ નારાયણ સાંઈ પર આશ્રમમાં તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ લગાવીને બાળકોની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સીઆઈડી ક્રાઈમને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. વાઘેલા બંધુઓએ આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી પરંતુ ગુજરાત સરકારે તેમની માંગ ઠુકરાવી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે, 'આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે આસારામ અને નારાયણ સાંઈ આશ્રમમાં તાંત્રિક વિધા કરતા હતા.'\nઆમાં કહેવામાં આવ્યુ છે, 'મેનેજમેન્ટ સાથે સાથે આશ્રમના પ્રાધિકારી પણ ગુરુકુળ હોસ્ટેલમાં રહેતા બાળકોના સંરક્ષક છે અને બાળકોની દેખરેખ તેમનુ કર્તવ્ય છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 'પુરાવામાં હેરફેરના કારણે પંચને લાગે છએ કે આ બધુ ગુરુકુળ મેનેજમેન્ટની બેદરકારીથી થયુ.' ઉલ્લેખનીય છે કે આસારામ હાલમાં યૌન ઉત્પીડનના એક કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. વળી, નારાયણ સાંઈને બળાત્કારના એક કેસમાં દોષી ગણવામાં આવ્યા હતા અને તે પણ આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ કર્ણાટકઃ મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ લીધા તાબડતોબ નિર્ણયો\nકોર્ટે આસારામની જામીન અરજી ફગાવી, કહ્યું- બહાર નિકળશે તો હજારો લોકો મળવા પહોંચશે\nનારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે\nસુરત રેપ કેસમાં નારાયણ સાઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા થશે\nઆસારામને મોટો ઝટકો, હાઈકોર્ટે સજા ખતમ કરવાની અરજી ફગાવી\nગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા\nઆસારામની સહયોગી શિલ્પીની 20 વર્ષની જેલની સજા સ્થગિત\nજેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો\nજાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો\nફેસબુક પર લાઈવ આવીને આસારામ બોલ્યા, જેટલી મોટી સજા એટલા મોટા રસ્તા\nઆસારામને ફાંસીની સજા કેમ નહીં, રાખી સાવંતે ઉઠાવ્યા સવાલ\nજસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહો���ચાડશે.\nઆસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે\nasaram asaram bapu narayan sai death ahmedabad gujarat clean chit આસારામ આસારામ બાપુ નારાયણ સાંઈ મોત અમદાવાદ ગુજરાત ક્લીન ચિટ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vankarfoundation.co.in/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2020-09-20T15:55:49Z", "digest": "sha1:I7EFZOQOFHXUSB2HSS3KXYWOFPLFRN3D", "length": 6161, "nlines": 46, "source_domain": "www.vankarfoundation.co.in", "title": "“દલિત સમાજનુ ભવિષ્ય“ - Vankar Yuva Samiti", "raw_content": "\nઅગર મનુષ્ય ઇચ્છે તો શુ નથી કરી શકતો, બધુ જ કરી શકવાની ક્ષમતા દરેક મનુષ્યમાં હોય જ છે, બસ જરૂર હોય છે તો ફક્ત તે ક્ષમતા અથવા તો તે આવડતની જ. અને જ્યારે તમે તમારી આવડત પર વિશ્વાસ રાખીને આગળ વધશોને ત્યારે તમને એમ થશે કે અરે આ તો હુ બહુ પહેલા પણ કરી શકુ તેમ હતો, અને જો ત્યારે જ મે કર્યુ હોત તો આજે હુ ક્યાંય પહોંચી ગયો હોત. બસ મિત્રો તમે આગળ વધો. દૂનિયાની ચિંતા ના કરો કે લોકો શુ કહેશે, વગેરે, કેમકે લોકોનુ કામ છે કહેવુ. આપણે આપણા ગાંધીજીની જ વાત કરીએ, તો તેમને એક વાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાથી રંગભેદના કારણે અપમાન કરીને ઉતારી દિધા હતા, જો ત્યારે તે એમ સમજ્યા હોત ને કે મારે હવે આ ગોરા લોકો સામે નથી આવવુ તો આજ પણ આપણે કોઇ એક ગોરાની સેવા કરતા હોત, પણ ના ગાંધીજીએ એમ ના વિચાર્યુ અને દેશને આઝાદી અપાવવા માટે તેણે લડત શરૂ કરી અને તે આઝાદી અપાવીને જ રહ્યા. પણ હું અહી ગાંધીજીની વાત કરવા નથી માંગતો હું તો એ કહેવા માંગુ છુ કે આવા તો ઘણા જ દાખલા છે જે તમે પણ વાંચ્યા હશે,પણ ફક્ત વાંચવાથી કશુ જ નથી મળતુ તેમના પર અમલ કરવાથી મળે છે. આપણે લોકો ભલે આ મહાન સિધ્ધાંતને ના સમજી શક્યા પણ આપણા દલિતના જ ઘરની એક નાની બાળા આ વાત નો મર્મ સમજી ગઇ અને તેણે તેની આવડત આગળ વધારી અને અત્યારે તે એક વિજેતા છે. હાં હું વાત કરુ છુ એ છોકરીની કે જે હજી એક બાળા છે અને તેમનુ નામ વિશ્વા જનેશભાઇ બઢિયા છે, વિશ્વા અમદાવાદના ગાંધીઆશ્રમ વિસ્તારમા રહે છે, અને તેણે પણ મે કિધુ એ જ રીતે તેણે પણ થોડા એવા ઉદાહરણ જોયા પણ તેણે ફક્ત તે વાંચ્યા જ નહી પણ તેણે તેમાથી પ્રોત્સાહન મેળવ્યુ, અને તેણે પણ આગળ વધવાનુ નક્કિ કર્યુ અને અંતે તે તેમા કામિયાબ પણ થઈ જ કેમ કે તેમને ખુદ પર વિશ્વાસ હતો.\nમિત્રો માનવામા નહી આવે પણ એક છોકરી હોવા છતા તેણે રાઇફલ્સ શુટીંગમા આગળ વધવાનુ નક્કિ કર્યુ, અને અંતમા તેણે પુણામા યોજાયેલી શુટીંગ સ્પર્ધા ભાગ લઇને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી બતાવ્યા છે, અને આ સિવાય પણ તેણે સ્ટેટ લેવલની સ્પર્ધામાં પણ ઘણી જ વખત આ રીતે મેડલ જીતેલા છે. ગગન નારંગ અને અભિનવ બિન્દ્રા જેવા લોકોમાથી પ્રોત્સાહીત થઇને તેણે આ મુકામ આંબ્યો છે, જો તેણે પણ કઈંક એમ વિચાર્યુ હોત કે હુ એક છોકરી છુ, અને આ બધુ મારુ કામ નથી તો આ જ એ વિશ્વાની જગ્યા પર કોઇ બીજુ જ નામ હોત.\nપરમાર તેજસ્વીની પ્રવિણભાઈ - 13/09/2014\nબૌદ્ધ ધર્મ અંગીકાર - 05/04/2014\nબંધારણના ઘડવૈયા - 18/01/2014\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/SGD/CAD/G/180", "date_download": "2020-09-20T13:30:52Z", "digest": "sha1:42HHBKRYKKOQ2RI2AMQEOIE4HJSTVQEG", "length": 16040, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી સિંગાપોર ડૉલર માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે સિંગાપોર ડૉલર (SGD)\nનીચેનું ગ્રાફ સિંગાપોર ડૉલર (SGD) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 22-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 સિંગાપોર ડૉલર ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે સિંગાપોર ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ સિંગાપોર ડૉલર અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાન�� પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-High-Blood-Pressure-in-gujarati-language-644", "date_download": "2020-09-20T13:53:05Z", "digest": "sha1:SUD2DSIFA6PHO2KB2T3FDIFKWJGAHOES", "length": 6590, "nlines": 135, "source_domain": "m.tarladalal.com", "title": "હાઇ બ્લડ પ્રેશર વાનગીઓ, લો સોલ્ટ વાનગીઓ, વેજ લો સોડિયમ, Low Sodium recipes in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટે સવારના નાસ્તાની રેસિપી\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સૂપની\nવન મીલ સૂપ, વન મીલ સૂપ,\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ\nપૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી ,\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેની રોટી અને પરાઠાની\nબાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી, કોબીને કાંદાની રોટી ની રેસીપી, જુવાર, બાજરા અને લસણની રોટી,\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેની ભાત અને પુલાવની\nવેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી,\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેની આંતરરાષ્ટ્રીય\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ\nદહીં સાથે અળસી અને મધ, બદામ બેરિ અને નાળિયેરનું કેક,\nનીચા લોહીનું દબાણ ઘટાડવા જમવા સાથેની\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના શાક અને દાળની\nનીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના નાસ્તાની\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.amrelicity.com/amreli-taluka-news/", "date_download": "2020-09-20T15:06:44Z", "digest": "sha1:M6QOZHYO6DNNPPX56ESEGQPGBDXHKO6P", "length": 9416, "nlines": 83, "source_domain": "www.amrelicity.com", "title": "તાલુકા ન્યુઝ | Amreli City News", "raw_content": "\nબાબરા: પાલિકા પ્રમુખે સફાઈ કામદારોને છૂટા કરવાની ધમકી આપી\nબાબરામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વનરાજ વાલેરાભાઈ વાળા અને તેના ભાઈ કૌશિકે સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપી, તલવાર-લાકડી...\nબગસરાના પીઠડીયામાં સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને ખેડૂત પાસેથી 24.80...\nઅમરેલી25 મિનિટ પહેલાકૉપી લિંકપાંચેય શખ્સોએ ભગવા વસ્ત્રો ધારણ કરી પોતે જૂનાગઢ અને કચ્છથી આવતા હોવાની ઓળખ આપી હતીઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયામાં સંકટ...\nબગસરા નગરપાલિકા દ્વારા ઘરે ઘરે સેનેતાઈઝરનું વિતરણ કરાયું\nધારી ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત...\nકૃષિ મંત્રીએ ખેડૂતમિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરાયું ધારી...\nધારીના ભાડેરમાં પતિએ પત્નીને ધમકી આપી\nધારીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી સારવાર આપવા બજરંગ ગ્રુપની માંગણી\nધારીમાં સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, 20 દિવસ પછી વન વિભાગને ખબર...\nજાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષની ટીમે વિવિધ ગામોની મુલાકાતે\nજાફરાબાદ19 કલાક પહેલાકૉપી લિંકજાફરાબાદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજાની આગેવાનીમાં પૂર્વ પ્રમુખ જાદવભાઈ સોલંકી, નાજભાઈ બાંભણીયા,તુષારભાઈ ત્રિવેદી ,છગનભાઇ અને હરેશભાઈ સહિતના...\nજાફરાબાદમાં પુલ નજીક બે નવજાત શિશુને કોઈ ફેંકી ગયું, શ્વાને ફાડી...\n‘‘વાયુ” વાવાઝોડા સામે વહીવટીતંત્ર દ્વારા ચાંપતી વ્‍યવસ્‍થા\nવાયુ વાવાઝોડાથી રાજુલા-જાફરાબાદના લગભગ ૨૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના\nખાંભા પંથકમાં અતિવૃષ્ટિથી કુવાના પાણી બહાર આવ્યા : ખેતરોમાં નુકસાન\nખાંભા તાલુકામાં ચાલું વરસે પડેલ વ્યાપક વરસાદથી ખેડૂત-ખેતી અને ઉભા પાકને નુકસાન થવા સાથે બાંધેલા કૂવામાંથી પાણી બહાર વહેવા સહ ડુંગરાળ જમીનવાળી વાડી-ખેતરોમાં મૌલાત...\nરાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા PM ના જન્મદિન પ્રસંગે ઉકાળાનું વિતરણ...\nરાજુલા18 કલાક પહેલાકૉપી લિંકરાજુલા શહેર ભાજપ મંડળ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ પ્રસંગે સેવા સપ્તાહ નિમિતે ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ તકે જિલ્લા મહામંત્રી...\nરાજુલામાં બે માસથી અધુરા પડેલા માર્ગમાં પાણી ભરાતા રહિશો પરેશાન\nરાજુલામાં માત્ર અઢી કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ\nરાજુલા શહેરમાં અનરાધાર વરસાદ બજારોમાં ભરાયા પાણી\nરાજુલા તાલુકામાં 880 ખેડૂતો માટે ગોડાઉન મંજુર કરાયા\nપીજીવીસીએલ લાઠી દ્વારા દરેક કર્મચારીગણ ને કોરોના રક્ષણ હેતુ નાશ (...\n૬૭ કર્મચારીગણ પરિવાર સાથે નિયમિત ઉપયોગ કરવા કટીબધ્ધ બન્યા . હાલની વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પણ ગ્રાહકો ને નિયમિત વિજપુરવઠો મળી રહે તેમજ ફોલ્ટ...\nસતત રડતી પુત્રીનું દુ:ખ ન જોવાતાં માતા એ કેરોસીન છાંટી કર્યુ...\nલીલીયા ગામે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર નાં ગંદા પાણીના પ્રશ્ન...\nપોતાના મતવિસ્તાર લીલીયા તાલુકાના લીલીયા છેલ્લા ઘણા સમયથી આ ગામે આવેલ ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી જાહેર રોડ,તેમજ લોકોના ઘરની ગટર કુંડી માં ગંદા...\nલિલિયામાં ભૂગર્ભ ગટરના પાણી પાઇપલાઇન ચીરીને બહાર નીકળ્યા\nસાવ૨કુંડલાના મહુવા ૨ોડ પ૨ ટ્રક અથડાયા : બેના મોત\nસાવ૨કુંડલા નજીક મહુવા ૨ોડ ઉપ૨ આજે સવા૨ે બે ટ્રક સામસામે ધડાકાભે૨ અથડાય જતાં બે લોકોનાં મોત થયા હતા. આ બનાવની જાણ સાવ૨કુંડલા રૂ૨લ પોલીસને...\nસાવરકુંડલાના ભુવા રોડ પર ટ્રેકટર ઉંધુ વળતા ચાલકનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rakhewaldaily.com/previous-news/?pid=zWXzPWcbyz", "date_download": "2020-09-20T13:40:22Z", "digest": "sha1:F2OKQHZ4FCQQKO5PGEFXYOZZMEICUETP", "length": 3241, "nlines": 83, "source_domain": "www.rakhewaldaily.com", "title": "Previous News - Rakhewal Daily", "raw_content": "\nરાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલમાં એક દિવસમાં 21 દર્દીના મોત\nરાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી\nભારતમાં વધતા સંક્રમણથી WHO ચિંતિત, શિયાળામાં હજુ કેસ વધશે તેવી ચેતવણી આપી\nરાજકોટમાં 40 કેસ, 24 કલાકમાં 21ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 5 હજારને પાર\nઅમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું મોત, PSI એ.એન. ભટ્ટ જીવનનો જંગ હાર્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/earthquake-in-ladakh-magnitude-4-5-on-the-richter-scale-057469.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:05:30Z", "digest": "sha1:ND3OLU2ZTPEDQGZQ7NJFPGUHVFV46XDJ", "length": 11570, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "લદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 | Earthquake in Ladakh, magnitude 4.5 on the Richter scale - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમ���ંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n3 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n52 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલદાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5\nભારતમાં કોરોના સંકટની વચ્ચે, જુદા જુદા ભાગોમાં વારંવાર ભુકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા છે. લુડાખમાં ગુરુવારે બપોરે ધરતી ધ્રુજવાને કારણે ભય ફેલાયો છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, લદાખમાં બપોરના 1.11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે રિક્ટર સ્કેલ પર 4.5 માપ્યું હતું. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 119 કિમી દૂર હતું. સમજાવો કે એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 26 જૂને, પૃથ્વી ત્યાં ધ્રુજારી હતી.\nગુરુવારે ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે, જોકે જાન અને માલનું નુકસાન હજુ સુધી જાણી શકાયું નથી. ધરતીકંપ દરમિયાન જ્યારે લોકો તેમના ઘરોમાં હતા, ધરતી હચમચાવી જતાં બધાં તેમના ઘરની બહાર દોડી ગયા હતા. ભારતના અનેક વિસ્તારોમાં અવારનવાર ભૂકંપ આવે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. લદાખમાં છેલ્લો ભૂકંપ પણ 4.5 ની તીવ્રતાનો હતો. સમજાવો કે 26 જૂને લદ્દાખ ઉપરાંત હરિયાણા અને મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.\nદેશમાં શુક્રવારે માત્ર 5 કલાકના ત્રણ આંચકાના આંચકા અનુભવાયા હતા. પહેલા હરિયાણાના રોહતકમાં ભૂકંપ મચવાયો હતો અને ત્યારબાદ મેઘાલયના ઉત્તર-પૂર્વ રાજ્યમાં 3. 3. ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મેઘાલયમાં થોડી મિનિટોના ભૂકંપના આંચકા પછી જ લદાખની ધરતી ધ્રુજવા માંડી હતી. છેલ્લા એક મહિનાથી દેશમાં ભૂકંપના આંચકાઓ વારંવાર અનુભવાઈ રહ્યા છે. શુક્રવારે માત્ર પાંચ કલાકમાં દેશના ત્રણ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 8.15 કલાકે લદ્દાકમાં આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના ર���ષ્ટ્રીય કેન્દ્ર અનુસાર લદ્દાખમાં કારગિલથી 200 કિમી ઉત્તર પશ્ચિમમાં ભૂકંપ કેન્દ્ર હતું.\nકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ\nનેપાળમાં સવારે ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.4\nભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ\nનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા\nપંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1\nમહારાષ્ટ્રના સતારામાં 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા\nજમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા\nરાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી\nઅંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nજમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી\nમેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9\nઅંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/category/other/page/52/", "date_download": "2020-09-20T15:38:17Z", "digest": "sha1:7TX4YT5TRBASO25D64IQFGYTIZ2ANMCX", "length": 7001, "nlines": 130, "source_domain": "trishulnews.com", "title": "- Trishul News- Fearless Voice", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા મળે છે\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું…\nસાંઈબાબાના પ્રસાદના નામે વેચવામાં આવી રહી હતી બ્રાઉન શુગર, આવી રીતે કરવામાં આવત���ં હતું સપ્લાય\nતિરૂપતિ મંદિર ખુલતા માત્ર 3 દિવસમાં ભક્તોએ કર્યું અધધ આટલા લાખનું...\nઆ છે દેશના સૌથી મોટા ગણેશ મંદિરની મૂર્તિ- ટીપુ સુલતાન અને...\nસુરત: 50 વર્ષીય પ્રેમિકાએ જ બીજા પ્રેમી સાથે મળી આધેડની હત્યા...\nPUBG રમતા છોકરો-છોકરી ઉંડા પ્રેમમાં પડ્યા- ત્યારબાદ જે થયું તે જાણી...\nભાજપ ચુંટણી જીતવા એક ટીકીટ પાછળ કરી રહ્યું છે આટલા કરોડનો...\nચુંટણી માટે ભાજપના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોરે નિયમો બાજુમાં મૂકી કરી...\nકોરોનામાં લોકોનું જે થવું હોય એ થાય પણ કરોડો ખર્ચી ચુંટણીના...\nજગન્નાથ મંદિરના આ ચોંકાવનારા રહસ્યોથી સમગ્ર વિશ્વ અને વિજ્ઞાનીકો પણ વંચિત...\nઆજે આ રાશિના લોકો કરે કરે આવું કામ તો વરસશે સાંઈબાબાની...\nગરીબ પરિવારની દીકરીએ પરિવારનું ગુજરાન ચલાવવા ફ્રૂટની લારી પર ફળો વેચી...\nલદ્દાખને લઈને હવે ચીન તો છોડો ભાજપ-કોંગ્રેસ વચ્ચે શરું થઈ ગયું...\nકોરોના મહામારી વચ્ચે દિલ્હીના 15 લાખ ઘરોમાં જઈને ભાજપે ચાલુ કર્યો...\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/bihar-police-return-officials-say-it-was-difficult-to-work-in-mumbai-our-investigation-will-be-important-for-cbi-127590495.html", "date_download": "2020-09-20T15:28:33Z", "digest": "sha1:L4Q3XMF4MDLEVUY26MGTTBMWU4DRM3JJ", "length": 8759, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bihar police return, officials say - It was difficult to work in Mumbai, our investigation will be important for CBI | CBIએ રિયા સહિત 6 લોકો સામે કેસ નોંધ્યો, વિજય માલ્યા અને અગસ્તા વેસ્ટલેન્ડ જેવા કેસની તપાસ કરનાર ટીમને જવાબદારી સોપાઈ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુશાંત કેસ:CBIએ રિયા સહિત 6 લોકો સામે કેસ નોંધ્યો, વિજય માલ્યા અને અગસ્તા વેસ્ટલેન્ડ જેવા કેસની તપાસ કરનાર ટીમને જવાબદારી સોપાઈ\nCBIએ બિહાર પોલીસની રિક્વેસ્ટ ઉપર ગુરુવારે 6 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને કેસની તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે કેસ નોંધ્યો છે. તેમા રિયાના પિતા ઈન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સાથી સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી સામેલ છે.\nCBIએ આ કેસ SITને હેન્ડઓવર કરી દીધો છે. આ તે SIT છે, જેણે વિજય માલ્યા અને વીઆઈપી ચોપર કૌભાંડની તપાસ કરી હતી. તપાસ CBIના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશિધર અને ડીઆઈજી ગગનદીપ ગંભીરની દેખરેખ હેઠળ થશે. બન્ને ગુજરાત કેડરના આઈપીએસ છે. ઈન્વેસ્ટિગેશન ટીમની આગેવાની એસપી નૂપુર પ્રસાદ કરશે.\nપટના પોલીસની ટીમ મુંબઈથી પરત ફરી\nસુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ કરવા માટે મુંબઈ આવેલી બિહાર પોલીસની ચાર અધિકારીઓની ટીમ બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ પટના પરત ફરી હતી. એરપોર્ટ પર ટીમે કહ્યું હતું કે ત્યાં કામ કરવું બહુ જ મુશ્કેલ હતું. સીનિયર અધિકારીઓનો સપોર્ટ મળ્યો અને તેને કારણે કામ કરવું શક્ય બન્યું. તેમની તપાસમાં તે વિગતો સામે આવી છે તે CBI તપાસ માટે મહત્ત્વની સાબિત થશે.\nમુંબઈ ગયેલી ટીમમાં પોલીસ અધિકારી કેસર, મનોરંજન ભારતી, નિશાંત તથા દુર્ગેશ સામેલ હતા. તેમણે કહ્યું હતું કે આ કેસ હવે CBIની પાસે છે અને તેથી જ તેઓ હાલ તપાસ અંગે કોઈ વાત કરી શકે તેમ નથી. તેમણે ક્ષમતા પ્રમાણે પોલીસ તપાસ કરી હતી. SPને ક્વૉરન્ટીન કર્યા બાદ તેમણે કેવી રીતે પોતાને બચાવ્યા આ સવાલ પર અધિકારીએ કહ્યું હતું કે પોલીસ ટ્રેનિંગમાં આ બધું શીખવવામાં આવે છે. સીનિયરનો આદેશ મળ્યો અને ત્યારબાદ તેઓ પટના પરત ફર્યાં.\nહવે પોલીસ અધિકારી SSP ઉપેન્દ્ર શર્મા તથા IG સંજય સિંહને મળશે. તેઓ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ આપશે. ત્યારબાદ SSP તથા IG પોલીસ કાર્યાલય જઈને DGPને મળશે. પટના પોલીસ મુંબઈમાં કરેલી તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસમાં બિહાર સરકારને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.\nપોલીસ અધિકારી મુંબઈમાં સંતાઈને રહ્યા હતા\nપટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતના પિતા કેકે સિંહે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પટના પોલીસના ચાર અધિકારી તપાસ માટે મુંબઈ આવ્યા હતા. પછી SP વિનય તિવારીને મોકલવામાં આવ્યા હતા. જોકે, BMCએ તેમને ક્વૉરન્ટીન કરી લીધા હતા. આ ઘટના બાદ પટના પોલીસની ટીમ મુંબઈમાં સંતાઈને કેસની તપાસ કરતી હતી. હવે આ કેસની તપાસ CBI કરશે.\nવિનય તિવારીને હાઉસ અરેસ્ટ કરીને રાખ્યાઃ DGP\nબિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પણ SP વિનય તિવારીને ક્વૉરન્���ીનમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. તેમને હાઉસ અરેસ્ટની જેમ રાખવામાં આવ્યા છે. તેઓ એડવોકેટ જનરલ સાથેની સલાહ બાદ નક્કી કરશે કે આ કેસમાં શું કાર્યવાહી તઈ શકે. આ બાબત તેઓ કોર્ટમાં પણ લઈ જઈ શકે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-started-hallucinating-things-after-seeing-a-painting-here-is-the-painting-don-t-see-058848.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:57:18Z", "digest": "sha1:KOAMMMOCA3BABMB6SQMR6S7NFXOJU3MT", "length": 17605, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજો | Sushant started hallucinating things after seeing a painting. Here is the painting, don't see. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n12 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n55 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજો\nનોટઃ કૃપા કરીને તમે પણ આ પેઈન્ટિંગ સમજી વિચારીને જોજો, તે તમારા દિમાગ સાથે રમે છે.\nસુશાંત સિંહ રાજપૂતની માનસિક સ્થિતિ વિશે ખુલાસો કરીને રિયા ચક્રવર્તીએ હાલમાં જ એક નિવેદનમાં જણાવ્યુ કે તે યુરોપની એક હેરિટેજ હોટલમાં રોકાયા હતા જ્યાં વર્ષો જૂની એક પેઈન્ટિંગ હતી જેને ફ્રાંસિસ ગોયાએ બનાવી હતી. આ પેઈન્ટિંગ જોયા બાદ જ સુશાંતની હાલત બગડી અને તે વસ્તુઓ hallucinate (ભ્રમ) કરવા લાગ્યા. આ પેઈન્ટિંગનુ નામ છે saturn devouring his own sun. ફોટામાં Saturn પોતાના પુત્રોને પેદા થતાં જ ખાતા બતાવ્યો છે કારણકે તેને ડર હતો કે તેના પુત્રો ���ેનાથી વધુ શક્તિશાળી થઈ જશે.\nઆ પેઈન્ટિંગને જનતાથી દૂર રાખવામાં આવતી\nરોમન કથાઓની માનીએ તો તેની પત્નીએ છઠ્ઠા પુત્રને છૂપાવી દીધો. બાદમાં આ પુત્ર Jupiter એ saturnની સત્તા છીનવી. Saturnને રોમન સભ્યતામાં સમયના ભગવાન માનવામાં આવે છે. ગોયાએ 14 પેઈન્ટિંગનુ એક સમૂહ બનાવ્યુ હતુ જેને black painting કહેવામાં આવ્યુ હતુ. આ પેઈન્ટિંગને તેણે પોતાના રૂમની દિવાલો પર બનાવી હતી અને તે ખુદ ડિપ્રેશન સામે લડી રહ્યો હતો. આ ફોટાઓને જનતાથી દૂર રાખવામાં આવતા હતા કારણકે તે એક વ્યક્તિના ડિપ્રેશનના સંઘર્ષને બહુ ઉંડાણપૂર્વક દર્શાવે છે.\nઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના ટ્વિટરની કવર ઈમેજ પણ જાણીતા પેઈન્ટર વાન ઘૉઘની એક પેઈન્ટિંગ લગાવી હતી. આ પેઈન્ટિંગનુ નામ હતુ સ્ટારી નાઈટ્સ. પરંતુ આ પેઈન્ટીંગને બનાવનાર આર્ટિસ્ટ વાન ઘૉઘે પણ આત્મહત્યા કરી લીધી હતી.\nસ્ટીવ હફ સાથે કનેક્શન\nથોડા દિવસ પહેલા એક પેરાનૉર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો હતો. લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ કહ્યો પરંતુ જે લોકો આ વાતો માને છે તેમનુ કહેવુ હતુ કે સ્ટીવ હફના રૂમમાં પણ વાન ઘૉઘની પેઈન્ટિંગ લાગેલી છે.\nવિચિત્ર હરકતો કરતા હતા સુશાંત\nરિયા ચક્રવર્તીનો પક્ષ લઈને મહેશ ભટ્ટની આસિસટન્ટ સુહતા સેનગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત વિચિત્ર હરકતો કરતા હતા અને તેમની આ હરકતોથી રિયા ડરી જતી હતી. સુશાંતને વિચિત્ર અવાજો પણ સંભળાતા હતા.\nઅનુરાગ કશ્યપ મારી નાખશે\nએક દિવસ રિયા અને સુશાંત પોતાના રૂમમાં બેસીને અનુરાગ કશ્યપની એક ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારે સુશાંતે ખૂબ જ ગંભીર થઈને રિયાને કહ્યુ કે અનુરાગ કશ્યપ તેને મારી નાખશે. મે તેની ફિલ્મો રિજેક્ટ કરી છે, હવે તે મને જીવતો નહિ છોડે.\nકરી હતી ફિલ્મો રિજેક્ટ\nએ વખતે લોકો એ વાતોને નહોતા જોડી શકતા પરંતુ ઘણા સમય પછી અનુરાગ કશ્યપે નેપોટિઝમ ડિબેટ વચ્ચે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે સુશાંતે હંસી તો ફંસી કરવાનુ વચન આપ્યુ અને પછી યશરાજ સાથે શુદ્ધ દેસી રોમાંસ કરી લીધી. ત્યારબાદ ફરીથી તેણે મારી એક ફિલ્મ માટે હા કરી પરંતુ ફરીથી ક્યારેય કૉલ ના કર્યો. મે પણ ત્રીજી વાર તેને કોઈ ફિલ્મ ઑફર ન કરી.\nમહેશ ભટ્ટ સાથે શેર કરતી હતી રિયા\nરિયા ચક્રવર્તી મહેશ ભટ્ટને પોતાના ગુરુ માનતી હતી અને તેની સાથે ઘણુ શેર કરતી હતી. તેણે સુશાંતની હાલત વિશે મહેશ ભટ્ટ સાથે ડિસ્કશ કર્યુ અને મહેશ ભટ્ટે રિયાને સલાહ આપી કે હવે સુશાંત ઠીક નહિ થઈ શકે. તે જલ્દીમાં જલ્દી તેનાથી અલગ થઈ જાય.\nપરવીન બાબી જેવી હાલત\nરિયાને એ પણ બતાવવામાં આવ્યુ કે હવે સુશાંતની હાલત પરવીન બાબી જેવી થઈ ચૂકી છે. હવે તે ઠીક નહિ થઈ શકે. કંગના રનોતે રિપલ્બિક ટીવીને આપેલા પોતાના નિવેદનમાં મહેશ ભટ્ટ પર એ સવાલ ઉઠાવ્યા હતા કે જો તે જાણતા હતા કે સુશાંતની હાલત આટલી ખરાબ છે તો તેના પરિવારને કેમ ન જણાવ્યુ ઉલ્લેખનીય છે કે પરવીન બાબી પોતાના અંતિમ દિવસોમાં Schizophreniaની શિકાર થઈ ગઈ હતી. તેને હંમેશા લાગતુ કે અમિતાભ બચ્ચન તેને મારી નાખશે. એ વખતે મહેશ ભટ્ટ તેના લિવ ઈન પાર્ટનર હતા. બાદમાં ડિપ્રેશને જ પરવીન બાબીનો જીવ લઈ લીધો હતો.\nસાચી નથી ડિપ્રેશનની થિયરી\nઘણી ન્યૂઝ ચેનલ, સુશાંતના નજીકના લોકો, ફેન્સ અને હવે તેમના પરિવારનુ પણ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનથી ગ્રસ્ત નહોતા. જો હોત તો પરિવારને ખબર હોત અને જો તે ડિપ્રેશનમાં હતા તો પરિવારને કેમ ખબર નહોતી.\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિત\nમહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nમુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો\nસુશાંત સિંહ કેસ - ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત, આવતા સપ્તાહે થઈ શકે છે મોટો ખુલાસો\nઆગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\n30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવો વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ\nબૉલિવુડને ગટર બોલાવવા પર ભડક્યા જયા બચ્ચન - જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે\nડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ સુશાંત સિંહ-સારા અલી ખાનનો પ્રાઈવેટ વીડિયો વાયરલ\nજેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kiritpatelbjp.wordpress.com/2017/07/", "date_download": "2020-09-20T13:14:33Z", "digest": "sha1:UYUHLND5WWWNMYTCEG5YMZGWUTHNA6GO", "length": 10855, "nlines": 240, "source_domain": "kiritpatelbjp.wordpress.com", "title": "July 2017 – Kirit Patel", "raw_content": "\nમાણાવદર તાલુકાના ભડુલા ગમે બસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં\nઆજરોજ માણાવદર તાલુકાના ભડુલા ગમે ૬૬ કેવી સબસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં માનનીય ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપી.\nજૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ\nઆજરોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ. કિશાન મોરચા ના પ્રદેશ અધ્યક્ષ તથા પદાધિકારીઓ હાજર રહેલ.\n“માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક\nઆજરોજ “માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા નાં અધ્યક્ષ સ્થાને સરકીટ હાઉસ,જૂનાગઢ ખાતે મળેલ.\nમાણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે\nઆજરોજ જે.એમ. પાનેરા કોલેજ માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.\nજૂનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકાના શક્તિ કેન્દ્ર ના પ્રમુખ – પ્રભારી ની બેઠક મેંદરડા મુકામે યોજાઈ.\nજૂનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકાના શક્તિ કેન્દ્ર ના પ્રમુખ – પ્રભારી ની બેઠક મેંદરડા મુકામે યોજાઈ.\nઆજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ. September 10, 2020\nઆજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના નિરીક્ષણ સમયે ઉપસ્થીત રહેલ. September 8, 2020\nઆજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી August 28, 2020\nજૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યા���ય પાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સ્વાગત. August 20, 2020\nકેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં બેઠક યોજાઈ May 4, 2020\nવિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત. May 3, 2020\nભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન May 2, 2020\nકોવિડ-૧૯ : જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વાર અવિરત સેવાકીય કાર્યો April 28, 2020\nવિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા મા 10,000 થી વધુ માસ્ક આપેલ April 27, 2020\nપુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા. April 26, 2020\nવિસાવદર : 3500 માસ્ક તથા વિસાવદર શહેર માટે 1500 માસ્ક બંને ભાજપની સંગઠન ટીમને આપેલ April 26, 2020\nભેસાણ : ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nજુનાગઢ : ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ April 26, 2020\nવિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ. April 21, 2020\nકોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ. April 12, 2020\n“રાશન કીટ” નુ વિતરણ March 28, 2020\nજૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ. March 26, 2020\nરાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત March 16, 2020\nજૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન March 15, 2020\nવિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ March 13, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/bikes/gsx-s750-price-pqNoZP.html", "date_download": "2020-09-20T14:40:40Z", "digest": "sha1:EHWCS44O5AGCHZFM3FFNUAESPTMJ2BPH", "length": 8489, "nlines": 272, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ સિટી વાઈસ ભાવ સરખામણી\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસુઝુકી ગેસ્ક્સ સઁ૭૫૦ સ્થળ વિશિષ્ટતાઓ\nમેક્ઝીમમ ટોર્ક્યુએ 81 Nm @ 9000 rpm\nફુએલ કૅપેસિટી 16 L\nગ્રાઉન્ડ કલેયરન્સ 135 mm\nવ્હીલ બસ��� 1455 mm\nસડડલે હેઈટ 820 mm\nકરબ વેઈટ 211 kg\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/03/31/recharge-poem/?replytocom=114751", "date_download": "2020-09-20T13:12:08Z", "digest": "sha1:BCDFKEKDTAK5KRMBECFPX6WLSJPM3CIE", "length": 12412, "nlines": 154, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રિચાર્જ – અનિલ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરિચાર્જ – અનિલ ભટ્ટ\nMarch 31st, 2013 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અનિલ ભટ્ટ | 7 પ્રતિભાવો »\n[ ‘પ્રયત્ન’ સામાયિકમાંથી સાભાર. આપ અનિલભાઈનો (જામનગર) આ નંબર પર +91 9428074508 સંપર્ક કરી શકો છો.]\nપૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’\n‘અરે કહું છું, સાંભળો છો ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો \nઅને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો \nરિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે \n ક્યારે રિચાર્જ કરવાનું છે હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું \n…. સતત આવા શબ્દો સાંભળવા મળે છે. આપણને મોબાઈલ રિચાર્જ કરવાનું યાદ આવે છે \nપણ તમે રિચાર્જ થયા \nપોતાની જાતને પણ રિચાર્જ કરવી અત્યંત જરૂરી છે, દોસ્તો \nજે આપણે સાવ ભૂલી ગયા છીએ \nઆપણું રિચાર્જ આપણા જ હાથમાં છે \nછતાં આપણને ‘આપણને’ રિચાર્જ કરવાનું યાદ આવતું નથી \nહું જીવંત છું ‘અનિલ’, કારણ કે રિચાર્જ થાઉં છું,\nમોર્નિંગ વૉકથી, કવિતા વાર્તા લખવાથી\nઅને વાંચવાથી અને ખાસ ‘પ્રયત્ન’ સતત પ્રગટ કરતા રહેવાથી,\nમનગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે સમયને ચોરતા ક્યારે શીખશો ને ક્યારે રીચાર્જ થશો \n« Previous ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા – રતિલાલ બોરીસાગર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ\nહું ન હોઉં ત્યારે સભા ભરશો નહીં ન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશે સામા���િકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીં મારી આ વિનંતી બે કારણે છે એક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે (મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ) હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ક્યાંક બેસીને વાંચતો હોઉં બધું તમે લખેલું તો ... [વાંચો...]\nત્રણ કાવ્ય રચનાઓ.. – મહેબૂબ સોનાલિયા\n(ભાવનગર જીલ્લાના શિહોરમાં વસતા મહેબૂબભાઈ સોનાલિયાની ત્રણ કાવ્ય રચનાઓ તેમણે રીડગુજરાતીને પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 97267 86283 પર કરી શકાય છે.) ૧. પ્રવાહોમાં ભળી જાવું, મને કેવી રીતે ફાવે હઠીલા આ હ્રદયને તું જ કે' ને કોણ સમજાવે હઠીલા આ હ્રદયને તું જ કે' ને કોણ સમજાવે ગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો કે પદ, ઢળીને કોઇ પણ ઢાંચામાં કેવળ લાગણી આવે. હું પાગલ ... [વાંચો...]\nજેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી\nજેને દીઠે નેણલાં ઠરે બાયું અમને એડા એડા સંત મળે. ઉદરમાંથી એક બુંદ પડે ને, ......... ભગત નામ ધરે, નરક છોડાવીને ન્યારા રે’વે, ......... અમર લોકને વરે... બાયું, ચાલતા નર ધરતી ન દુવે, ......... પાપ થકી બહુ ડરે; શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા, પૂછીપૂછીને પાઉં ધરે....બાયું, ત્રિગુણ પૂતળી રમે સૂનમાં ......... અનઘડ ઘાટ જ ઘડે; ગુરુજીના શબ્દો એવા છે, ભાઈ, ......... ખોજે તેને ખબરું પડે.... બાયું, કાયાવાડીનો એક ભમરલો ......... સંધ્યાએ ઓથ ધરે; આ રે ... [વાંચો...]\n7 પ્રતિભાવો : રિચાર્જ – અનિલ ભટ્ટ\n: ખુબ જ સારી વાર્તા છે\nરિચાર્જ . . . લેખ વાચ્યો ખુબ જ પ્રેરણાદાયક્..\nઆપનિ વાત એકદમ સાચિ દરેકે રોજ રિચાર્જ થઉં જોઇયે જ.\nઅત્યારની યુવા પેઢીને સમજવા જેવી\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\n��ાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/ayodhya", "date_download": "2020-09-20T13:15:36Z", "digest": "sha1:TV7DTMEEGXTA5ZW3WMTLQYVSDSQVUNUJ", "length": 37787, "nlines": 272, "source_domain": "tv9gujarati.com", "title": "ayodhya Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nરામજન્મભૂમિ મંદિર ટ્ર્સ્ટ સાથે છ લાખની છેતરપિંડી, બોગસ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડ્યા રૂપિયા\nરામ મંદિરના નિર્માણની જવાબદારી જેમની છે તે, રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે રૂપિયા છ લાખની છેતરપિંડી થઈ છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકો દ્વારા મળતા દાન […]\nરામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન\nશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના […]\nરામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત\nઅયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન […]\nવડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી નીહાળ્યું ભૂમિપૂજન, પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા થયા ગદગદ\nઅયોધ્યા શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી ટીવીના માધ્યમથી ભૂમિપૂજન નીહાળ્યું. પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી […]\nઅયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ\nવડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુ��ારંભ […]\nઆપણી આધુનિક સંસ્કૃતિનું પ્રતિક બનશે રામમંદિર: PM મોદી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન બાદ આમંત્રિતોને સંબોધન કરતા પૂર્વે ‘સીયાવર રામચંદ્ર કી જય, જય સીયારામ, જય સીયારામ’ કહ્યુ હતું. આ જયઘોષ સીયારામની નગરીમાં જ […]\nઅયોધ્યામાં રામમંદિરનો સંકલ્પ પૂરો થયો, હવે આપણા મનમાં મંદિર બનાવોઃ મોહન ભાગવત\nRSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આનંદની ક્ષણ છે. એક સંકલ્પ લીધો હતો. બાલા સાહેબ દેવરસે કહ્યું હતું કે બહુ વર્ષો કામ કરવું પડશે ત્યારે […]\nભારતમાં રામરાજ્યનો ઉદયઃ CM યોગી આદિત્યનાથ\nઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના પુજન બાદ ઉપસ્થિત આમંત્રિતોને આવકારતુ સંબોધન કર્યું હતું. રામમંદિરના ભૂમિપૂજનથી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. રામ મંદિર માટે પાંચ […]\nઅદભૂત મંદિરની તૈયારી, વડાપ્રધાન મોદીએ રામમંદિરની શિલા મુકી\nવડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ […]\nરામમંદિર: ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, રામલલાને કર્યા દંડવત પ્રણામ\nઅયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે […]\nરામમંદિર ભૂમિપૂજન: હનુમાનગઢી મંદિરમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, થોડીવારમાં રામ જન્મભૂમિ પહોંચશે\nઅયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે […]\nરામમંદિર ભૂમિપૂજન: મહંત નૃત્યગોપાલ દાસ ચાંદીની શિલા લઈ પોતાના નિવાસસ્થાનેથી રવાના થયા\nરામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે […]\nVIDEO: જાણો રામમંદિર ભૂમિપૂજનને લઈને અજાણ્યા તથ્યો વિશે\nઆજે તે સમય આવી ગયો છે. જેનો દેશ દાયકાઓથી રાહ જોઈ રહ્યો છે. આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજનનો સમારોહ આયોજિત કર��ામાં આવી રહ્યો છે. ત્યારે […]\nરામમંદિર ભૂમિપૂજન: વડાપ્રધાન મોદી અયોધ્યા જવા માટે રવાના\nરામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યાની સાથે સમગ્ર દેશ તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે […]\nરામમંદિરના ભૂમિપૂજન પહેલા જુઓ મંદિર તૈયાર થયા પછી અંદર-બહારથી કેવુ હશે\nભગવાન રામની નગરી અયોધ્યામાં ઈતિહાસ રચવામાં હવે થોડા કલાકનો સમય બચ્યો છે. વડાપ્રધાન મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે. 1989માં પ્રસ્તાવિત મંદિરના મોડલમાં ફેરફાર કરી ભવ્ય બનાવવામાં […]\nઅયોધ્યામાં રામમંદિર માટે આવી તમિલનાડુથી સોના-ચાંદીની 2 ઈંટ, તામિલમાં લખ્યું છે “જય શ્રીરામ”\nરામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. […]\nરામમંદિરના ભૂમિપૂજનમાં હાજર રહેનારા આમંત્રિતોને ચાંદીની મુદ્દાની સ્મૃતિભેટ અપાશે\nઅયોધ્યામાં રામમદિરના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેનાર આમંત્રિતોને કાયમી સ્મૃતિભેટ તરીકે ચાંદીની મુદ્રા આપવામાં આવશે. રામમંદિરના ભૂમિપૂજનની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનનારા મહાનુભવોને, શ્રી રામમંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી […]\nરામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ\nઅયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના […]\nઅયોધ્યામાં ભગવાન રામનાં અનોખા ભક્ત,બકસરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા,જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા\nઅયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રામજીના એક અનોખા ભક્ત બકસરથી આવ્યા છે. કહેવાય છે કે ભગવાન રામ સૌથી પહેલા […]\nરામમંદિર ભૂમિપૂજન માટેના મુખ્ય મંચ પર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે\nરામ મંદિરના ભૂમિપુજન માટે 5મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમના મુખ્ય મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કુલ પાંચ જ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. કોરોનાની માર્ગદર્શીકાઓને ધ્યાને […]\nરામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે\nઅયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો […]\nજય શ્રીરામ,રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં,વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે,પીએમની સુરક્ષાને લઇને સાત ઝોન,અયોધ્યાની સીમાઓ સીલ\nરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં છે… હવે બધાને રાહ છે 5 ઓગસ્ટની, જ્યારે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે. કોરોનાકાળમાં […]\nવડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર\nઅયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન […]\nઅયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી 7 સંતોને આપવામાં આવ્યું આમંત્રણ\nઅયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ […]\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી 22.6 કિલોગ્રામની ચાંદીની ઈંટ મૂકીને રામ મંદિરનો કરશે શિલાન્યાસ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના શિલાન્યાસ વિધીમાં 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ મૂકીને કરશે. આગામી 5મી ઓગસ્ટે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર માટે શિલાન્યાસ […]\nરામ મંદિરના નિર્માણ માટે મોરારીબાપૂ 5 લાખ, શ્રોતા-ભક્તો 5 કરોડનું અનુદાન આપશે\nઅયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે માટે રામ કથાકાર મોરારીબાપુ અને શ્રોતા -ભક્તો દ્વારા કુલ રૂ 5.05 કરોડનુ અનુદાન દેવાની જાહેરાત કરાઈ છે. પીઠોરીયા હનુમાન […]\nવડાપ્રધાન મોદી રામમંદિરનું કરશે ભૂમિપૂજન, આ અન્ય મહેમાનોને પણ મળી શકે છે આમંત્રણ\nશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીએ જાણકારી આપતા કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં હનુમાનગઢીના દર્શન […]\nઅયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની પ્રથમ 3D તસવીર, જુઓ વિડીયો\nઅયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની ઝલક 3D તસવીર સ્વરૂપે ��ામે આવી છે. 161 ફિટ ઊંચા રામમંદિર ત્રણ માળનું હશે. મંદિરની પહોળાઈ140 ફુટ અને લંબાઈ 268 ફુટની […]\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓગસ્ટે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કરશે ભૂમિપૂજન\nઅયોધ્યામા રામ મંદિરના ભૂમિપૂજન માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આંમત્રણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે. આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામા 70 એકરમાં 161 ફૂટ […]\nરામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે\nઅયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ […]\nઅયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે: સૂત્ર\nઅયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, મુખ્યપ્રધાન […]\nનેપાળનાં વડાપ્રધાન ઓલીનું ધડમાથા વગરનું નિવદેન, ભારતમાં રહેલી અયોધ્યા નકલી, ભગવાન રામ નેપાળમાં વસતા હતા\nનેપાળનાં વડાપ્રધાન કે પી શર્મા ઓલી તરફથી ફરી એકવાર ધડ માથા વગરનું નિવેદન આવ્યું છે. આ વખતનાં નિવેદનમાં તેમણે ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણ કરવાનો આરોપ […]\nઅયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ, સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પૂજન વિધિનું આયોજન\nઅયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવજીની આરાધના-પૂજા સાથે મંદિર નિર્માણ વિધિ શરૂ થશે. રામજન્મભૂમિ પરિસર […]\nઅયોધ્યામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 કરોડની જાહેરાત\nમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા છે. તેમને રામમંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન તરીકે […]\nVIDEO: અયોધ્યામાં રામમંદિરના પથ્થરો હોળી નિમિત્તે સાફ કરાશે, ગુજરાતની મહિલાઓ જૂના પથ્થરોને કરશે સાફ\nઅયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત પણ આ રામમંદિરમાં મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાંથી 8થી વધુ મહિલાઓને અયોધ્યા મોકલવામાં આવશે. જો ટ્રસ્ટી તરફથી […]\nરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રીનું મોટું નિવેદન રામનવમીથી શરૂ નહી થાય રામ મંદિરનું નિર્માણ કાર્ય\nરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, ટ્રસ્ટની બીજી બેઠકની તારીખ નક્કી થઈ નથી. રામનવમીના દિવસે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવું શક્ય […]\nરામ મંદિરનો નહી થાય શિલાન્યાસ મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કારણ\nરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે શુક્રવારે કહ્યું કે મંદિર નિર્માણ પહેલા માત્ર ભૂમિ પૂજન થશે, શિલાન્યાસનો કાર્યક્રમ નહી થાય. મહંતના જણાવ્યા […]\nરામમંદિર નિર્માણની તારીખની થઈ શકે છે જાહેરાત, આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક\nરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ ઔપચારિક બેઠક આજે સાંજે દિલ્હીમાં થશે. તેમાં સામેલ થવા માટે અયોધ્યાના ત્રણ ટ્રસ્ટી મહંત દિનેદ્ર દાસ, વિમલેન્દ્ર મોહન પ્રતાપ […]\nજાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ\nવડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બુધવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્ય રહેશે. જેમાં 9 કાયમી અને 6 […]\nરામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત\nગૃહપ્રધાન અમિત શાહે રામમંદિર ટ્રસ્ટના સભ્યોની જાહેરાત કરી છે. ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં 15 ટ્રસ્ટી હશે. જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી રહેશે. આ […]\nઅયોધ્યા વિવાદ મામલે જે અંતિમ વિકલ્પ છે તેનો ઉપયોગ પણ પક્ષકારોએ કરી લીધો\nઅયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ […]\nમર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને રામાયણ વિશે આ વાત જાણીને ચોંકી જશો\nરામાયણના શ્લોકથી બને છે ગાયત્રી મંત્ર રામાયણના દર એક હજાર શ્લોક પછીના પ્રથમ અક્ષરથી ગાયત્રી મંત્ર બને છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે. અને વાલ્મીકી […]\nઅયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ\nઅયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ […]\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ […]\nઅયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો તો આપી દીધો છે. જેમાં અલગ મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે અને અયોધ્યાની જમીન પર રામમંદિર ટ્ર્સ્ટ રચીને બનાવવાનો […]\nઅયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી\nઅયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી […]\nBig Breaking: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ સુન્ની વક્ફ બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહીં\nઅયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય\nઅયોધ્યાનો મુદોએ ભારતીય રાજનીતિનો એક મોટો મુદો ગણવામાં આવતો હતો. 2019ના વર્ષમાં જ તેનો અંત આવી ગયો છે અને સુપ્રિમ કોર્ટે આ કેસનું અંતિમ નિવારણ […]\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર AIMPLB દાખલ કરશે પુનર્વિચાર અરજી\nઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે […]\nVIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી\nઅયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/calcium-ni-unap-dur-karvana-upay.html", "date_download": "2020-09-20T13:41:24Z", "digest": "sha1:BSNM5WZYWTMO6STKTPYJPN4V4XJJ3SOD", "length": 7402, "nlines": 79, "source_domain": "www.rojnikhabar.in", "title": "આ પાંચ સુપરફૂડ કેલ્શિયમની ઉણપ દૂર મજબૂત થશે હાડકાને દૂર થશે દિલની બીમારી", "raw_content": "\nHomeહેલ્થઆ પાંચ સુપરફૂડ કેલ્શિયમની ઉણપ દૂર મજબૂત થશે હાડકાને દૂર થશે દિલની બીમારી\nઆ પાંચ સુપરફૂડ કેલ્શિયમની ઉણપ દૂર મજબૂત થશે હાડકાને દૂર થશે દિલની બીમારી\nતમારું ખાવા-પીવાનું તમારા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ઊંડો પ્રભા�� નાખે છે. બધું જ ભોજન અને બધા જ ફળ સ્વાસ્થ્ય માટે અલગ અલગ રીતે ઉપયોગી છે. માણસના શરીરમાં ઘણા એવા તત્વ છે જેમની નિર્ધારિત માત્રા સંતુલિત હોવા પર સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થવા લાગે છે. કેલ્શિયમ પણ આ તત્વ માંથી એક છે. તે શરીરના હાડકાને મજબૂત બનાવે છે સાથે સાથે ઘણા બીજા રોગો થી પણ રક્ષા કરે છે તો ચાલો જાણીએ શરીરમાં કેલ્શિયમ ની પૂર્તિ થવી જરૂરી છે.\nકેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે લોકો હંમેશા ઘણા પ્રકારના સપ્લિમેન્ટ્સ લેતાં હોય છે જે ફાયદા છોડીને સેહત માટે પણ નુકસાનદાયક થઈ જાય છે. એવામાં સવાલ ઊઠે છે કે એવું શું ખાવામાં આવે છે જેનાથી કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય તો ચાલો જાણીએ થોડી એવી વસ્તુઓ વિશે....\nપનીર કેલ્શિયમ ની સાથે પ્રોટીન માટે પણ ઉક્ત માનવામાં આવે છે. કેલ્શિયમ ની પૂર્તિ માટે પણ ખૂબ જ સારો વિકલ્પ થઈ શકે છે.\nઉચ્ચ કેલ્શિયમથી ભરપૂર બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેની સાથે જ બધામાં પ્રોટીનની પણ ઘણી માત્રામાં હોય છે.\nવિટામીન ડીથી ભરપુર સંતરા કેલ્શિયમ નો એક સારો સ્ત્રોત છે. સંતરામાં કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં મળી રહે છે. તેમના સેવનથી શરીરમાં કેલ્શિયમની પૂર્તિ કરી શકાય છે.\nઅંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક હોય છે. તેમાં કેલ્શિયમની સાથે ફાઈબર અને પોટેશિયમ ની માત્રા પણ મળી રહે છે. અંજીરના સેવનથી હાડકા મજબૂત બને છે અને મેગ્નેશિયમ ની મદદથી દિલની ધડકન સારી બની રહે છે.\nદૂધ કેલ્શિયમ નો સૌથી સારો સ્ત્રોત છે. કેલ્શિયમ ના માટે દૂધનુ સેવન કરવુ જોઈએ. હાડકાંને મજબૂત બનાવવા માટે દૂધ ઘણું જરૂરી છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF/", "date_download": "2020-09-20T14:52:28Z", "digest": "sha1:N63TQUSN6NN4VEX6RJ4YT3K3P23UR4NG", "length": 2844, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "ભાતમાં કેલેરી વધુ હોય |", "raw_content": "\nTags ભાતમાં કેલેરી વધુ હોય\nTag: ભાતમાં કેલેરી વધુ હોય\nભાત ખાવાનો શોખ ધરાવતા લોકો જરૂર વાંચો આ સમાચાર, વધુ ભાત...\nઘણા લોકો ભાત ઘણા હોંશથી ખાય છે. જો તેમના ખાવામાં ભાત રહેલા ન હોય તો એમને ખાવાનું જ અધુરુ લાગે છે. તે લોકો રોટલી...\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે...\nદુનિયાની સાત અજાયબીઓ સિવાયની ૧૦ અજાયબીઓ વિષે જાણો :- દુનિયાની સાત અજાયબીઓના નામ આપણી જીભ ઉપર જ હોય છે. જેમ કે તાજમહેલ કે પછી વિક્ટોરિયા...\nહસીના ફવ્વારા : પપ્પુ : બે છોકરીઓ પ્રપોઝ કરે તો કઈ...\nજો તમારી પાસે છે BS4 અથવા BS6 એન્જીનવાળી ગાડી હોય, તો...\n8 વખત નિષ્ફળ, એન્જિનિયરિંગમાં 56%, આવી રીતે બન્યા UPSC ટોપર.\nલગ્નના શણગાર કરી વરરાજાની વાટ જોતી હતી બે બહેનો, અચાનક આવેલા...\nનિષ્ણાતો જણાવી રહ્યા છે સાઇબર ફ્રોડથી બચવાની રીત, બેન્કોએ પણ જાહેર...\nરવીના ટંડને પોતાના પૌત્રને આપ્યું આ સ્પેશયલ ગિફ્ટ, કરે છે પોતાના...\nવોરંટની સાથે તપાસ અને વોરંટ વિના તપાસમાં શું અંતર હોય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/vasant-panchmi-2019-muhurt/", "date_download": "2020-09-20T13:16:12Z", "digest": "sha1:NJOW7ABEEU6KVU2L2Z2YZUT3Q42TDUHG", "length": 13698, "nlines": 106, "source_domain": "4masti.com", "title": "આજે છે વસંત પંચમી આ દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ… |", "raw_content": "\nInteresting આજે છે વસંત પંચમી આ દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય...\nઆજે છે વસંત પંચમી આ દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ…\nવસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ આ વખતે વસંત પંચમી પર કયું છે પૂજનનું શુભ મુહૂર્ત\nવસંત પંચમી 2019 શુભ મુહૂર્ત અને વિધિ :\nમાહ મહિનાની શુલ્ક પક્ષની પંચમીની તિથિને સરસ્વતીની પૂજાના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં એવી માન્યતા છે કે આ જ ત્રણ શબ્દોની શક્તિએ મનુષ્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. પુરાણોમાં લખ્યું છે કે સૃષ��ટિને વાણી આપવા વાળા બ્રહ્માજીએ કમંડળ માંથી પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું હતું. આ જળમાંથી હાથમાં વીણા લઈને જે શક્તિ પ્રગટ થઈ તે સરસ્વતી દેવી કહેવાઈ. એમના દ્વારા વીણાના તાર છેડતા જ ત્રણેય લોકોમાં ઉર્જાનું સંચાર થયું અને દરેકને શબ્દોમાં વાણી મળી ગઈ. એ દિવસ વસંત પંચમીનો દિવસ હતો, એટલા માટે વસંત પંચમીને સરસ્વતી દેવીનો દિવસ પણ માનવામાં આવે છે.\nશાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસ માટે ઘણા નિયમ પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી સરસ્વતી માં પ્રસન્ન થાય છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ, અને સરસ્વતી માં ની પીળા અને સફેદ રંગના ફૂલોથી જ પૂજા કરવી જોઈએ.\nવસંત પંચમી પર પૂજાના શુભ મુહૂર્ત :\nવસંત પંચમી પૂજા મુહૂર્ત : સવારે 7:15 થી બપોરે 12:52 વાગ્યા સુધી.\nપંચમી તિથિ પ્રારંભ : માહ મહિનાની શુક્લ પંચમી શનિવાર 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:25 થી શરુ.\nપંચમી તિથિ સમાપ્ત : રવિવાર 10 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:08 વાગ્યા સુધી.\nમાં સરસ્વતીની પૂજા વિધિ :\nસવારે સ્નાન કર્યા પછી પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરો.\nમાં સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો.\nમાં સરસ્વતીને સફેદ ચંદન, પીળા અને સફેદ ફૂલ અર્પિત કરો.\nએમનું ધ્યાન ધરી ”ૐ એં સરસ્વત્યૈ નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો.\nમાં સરસ્વતીની આરતી કરો અને દૂધ, દહીં, તુલસી, મધ ભેગું કરી પંચામૃતનો પ્રસાદ બનાવી માં ને ભોગ લગાવો.\nમાં સરસ્વતીને કેવી રીતે કરવા પ્રસન્ન \nસરસ્વતી માતા પીળા ફળ, માલપુઆ અને ખીરનો ભોગ ચડાવવાથી જલ્દી જ પ્રસન્ન થાય છે.\nવસંત પંચમીના દિવસે માં સરસ્વતીને બેસનના લાડુ અથવા બેસનની બરફી, બૂંદીના લાડુ અથવા બૂંદીઓ પ્રસાદ ચઢાવો.\nશ્રેષ્ઠ સફળતા પ્રાપ્તિ માટે દેવી સરસ્વતી પર હળદળ ચડાવો અને એ હળદળથી પોતાના પુસ્તક પર ‘એં’ લખો.\nવસંત પંચમીના દિવસે કટુ વાણીથી મુક્તિ મેળવવા માટે, વાણીમાં મધુરતા લાવવા માટે દેવી સરસ્વતીને ચડાવેલા મધને રોજ સવારે સૌથી પહેલા થોડું જરૂરથી ચાખવું જોઈએ.\nવસંત પંચમીના દિવસે ઘરેણાં, કપડાં, વાહન વગેરેની ખરીદી વગેરે કામ પણ અત્યંત શુભ માનવામાં આવે છે.\nશું કરવું જો એકગ્રતાની સમસ્યા છે\nજે લોકોને એકાગ્રતાની સમસ્યા હોય, તેઓ આજથી રોજ સવારે સરસ્વતી વંદનાનો પાથ કરો.\nબુધવારના દિવસે માં સરસ્વતીને સફેદ ફૂલ અર્પિત કરો.\nજો સાંભળવા અથવા બોલવાની સમસ્યા છે\nસોના અથવા પિત્તળના ચોરસ ટુકડા પર મા��� સરસ્વતીના બીજ મંત્રને લખીને એને ધારણ કરી શકો છો.\nબીજ મંત્ર છે : “એં”\nઆને ધારણ કરવા પર માંસ-મદિરાનો પ્રયોગ ન કરવો.\nજો સંગીત અથવા કલાના ક્ષેત્રમાં સફળતા મેળવવી છે\nઆજે કેસર અભિમંત્રિત કરીને જીભ પર “એં” લખાવડાવો.\nકોઈ ધાર્મિક વ્યક્તિ અથવા માતા પાસે લખાવડાવવું સારું રહેશે.\nઆજના દિવસે સામાન્ય રૂપથી શું-શું કરવું ઘણું સારું રહેશે\nઆજના દિવસે માં સરસ્વતીને કલમ અવશ્ય અર્પિત કરો અને આખું વર્ષ એ જ કમલનો પ્રયોગ કરો.\nપીળા અથવા સફેદ વસ્ત્ર જરૂર ધારણ કરો અને કાળા રંગથી બચીને રહો.\nફક્ત સાત્વિક રૂપથી ભોજન કરો તથા પ્રસન્ન રહો અને સ્વસ્થ રહો.\nઆજના દિવસે પુખરાજ અને મોતી ધારણ કરવું ઘણું લાભકારી હોય છે.\nઆજના દિવસે સ્ફટિકની માળાને અભિમંત્રિત કરીને ધારણ કરવું પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે.\nમાં સરસ્વતીની પૂજા વિધિ\nવસંત પંચમી પૂજા મુહૂર્ત\nવસંત પંચમી શુભ મુહૂર્ત અને વિધિ\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\nજો તમારી પાસે પણ છે આ રાશિ વાળી ગર્લફ્રેન્ડ, તો સમજો ખુલી ગયું તમારું નસીબ.\n23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.\nસકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ\nબાળપણનો પ્રેમ પામવા માટે પ્રેમિકાના પતિ ઉપર કર્યા છરીના ૨૫ ઘા\nપોલીસે છાબલા વિસ્તારમાં થયેલી હત્યાનો ગૂંચવાડો ઉકેલી લીધો છે. શબની ઓળખ થઇ ગઈ છે. કેસ લગ્ન સંબંધનો છે. પત્નીએ પોતાના પ્રેમીને દુર રહેવાનું કહેવાથી...\nટાવર પર ચઢી ગયો છોકરો : બોલ્યો મને પ્રધાનમંત્ર��� બનાવો નહીંતર...\nપથરી નીકળી જશે વગર ઓપરેશને આ ઘરેલું ઉપચાર થી જાણો કેવી...\nસોરાયસીસ કે ભયાનક ચામડીનાં રોગોનો કુદરતી પદાર્થોથી સફળ ઘરેલું ઈલાજ.\nSBI ના પૈસા બચાવવા માટે ગુજરાત, રાજસ્થાન સાથે 5 રાજ્યોમાં વીજળી...\nઆ છે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની ગ્લેમરસ બહેન, સુંદરતામાં મોટી-મોટી હિરોઇનોને...\nએક વાર એક ગામ વાળા સાંપને મારી રહ્યા હતા, ત્યારે ત્યાં...\nજરૂરી છે મગજની જિમિંગ, તેનાથી ઉદાસીનતા અને ચિડચિડાપણું થાય છે ઓછું....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/judgment-to-come-on-september-30-after-27-years-32-accused-including-advani-uma-kalyan-to-appear-in-court-127724336.html", "date_download": "2020-09-20T15:26:21Z", "digest": "sha1:VBBNRKRBHN7L5VQZ2BIGQIPYWXE4UVTG", "length": 8405, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Judgment to come on September 30 after 27 years, 32 accused including Advani, Uma, Kalyan to appear in court | 27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે આવશે ચુકાદો, અડવાણી, ઉમા, કલ્યાણ સિંહ સહીત 32 આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબાબરી મસ્જિદ વિધ્વંસ કેસ:27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે આવશે ચુકાદો, અડવાણી, ઉમા, કલ્યાણ સિંહ સહીત 32 આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે\n27 વર્ષ પહેલા અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકો દ્વારા વિવાદિત બાબરી ગુંબજને તોડી પાડવામાં આવ્યું હતું.- ફાઇલ ફોટો\nઅયોધ્યામાં વિવાદિત ગુંબજ તોડી પાડવા મામલે 6 ડિસેમ્બર 1992ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી\nસુપ્રીમ કોર્ટના નિર્દેશ પર CBIની વિશેષ કોર્ટમાં કેસમાં સુનાવણી પૂર્ણ થઇ\nઅયોધ્યામાં બાબરી ગુંબજને તોડી પાડવા મામલે 30 સપ્ટેમ્બરે લખનઉની વિશેષ કોર્ટ ચુકાદો સંભળાવશે. 27 વર્ષ પહેલા અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં વિશેષ જજ એસકે યાદવે આ મામલાણી સુનાવણી પૂર્ણ કરી હતી. પહેલા સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. પણ, ટ્રાયલની સમીક્ષા બાદ સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધી ફેંસલો આપવા માટેનો સમય જણાવ્યો છે. આ મામલામાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહીત અનેક મોટા નેતાઓ આરોપી છે. તમામ લોકોએ કોર્ટમાં ચુકાદાના સમયે હાજર રહેવું પડશે.\nકુલ 32 આરોપીઓના નિવેદનો નોંધાયા હતા\nબાબરી મસ્જિદ ધ્વંસના મામલે 6 ડિસેમ્બર 1992ના રોજ રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહારી ડાલમિયા સહિત 17 આરોપીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે.\nઅડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, ઉમા ભારતી સહિત 32 આરોપીઓના નિવેદનો નોંધાયા છે. આરોપીઓમાં વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા, રામ વિલાસ વેદાંતી, સાક્ષી મહારાજ, વીએચપી નેતા ચંપત રાય, મહંત નૃત્ય ગોપાલદાસ અને અન્યનો સમાવેશ થાય છે. તમામને વાંધા નોંધાવવા માટે કોર્ટે બધાને સમય આપ્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ, તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે ચુકાદો લખવાનો સમય લીધો હતો.\nઅડવાણી અને જોશીએ પોતાને નિર્દોષ ગણાવ્યા છે\nલાલકૃષ્ણ અડવાણીએ 24 જુલાઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશેષ જજ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. અડવાણીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પોતાના પર લાગેલા આરોપો માટે તેમણે તે સમયની કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપ રાજકારણથી પ્રેરિત છે. સુનાવણી 4.5 કલાક ચાલી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અડવાણીને 100થી વધુ સવાલ પણ પૂછ્યા હતા.\nભાજપના નેતા મુરલી મનોહર જોશીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના નિવેદનો રેકોર્ડ કર્યા હતા. તેને 1050 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મોટાભાગના જવાબમાં જોશીએ પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે કહ્યું કે હું આ ઘટનામાં સામેલ થયો ન હતો. મને રાજકીય કારણોસર ફસાવવામાં આવ્યો છે\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F%E0%AA%83-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2020-09-20T13:41:30Z", "digest": "sha1:FO24NUZNDH2JMFRUOD4GZVGUGW4TG76H", "length": 9740, "nlines": 139, "source_domain": "www.nutansaurashtra.com", "title": "કોરોના સંકટઃ ખેડબ્રહ્મામાં હવે ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ બંધ પાળશે | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક ગુજરાત કોરોના સંકટઃ ખેડબ્રહ્મામાં હવે ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ બંધ પાળશે\nકોરોના સંકટઃ ખેડબ્રહ્મામાં હવે ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભૂ બંધ પાળશે\nસાબરકાંઠા જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એને અટકાવ���ા માટે સરકારના અનલોકમાં પણ લોકો સ્વયભું લોકડાઉન પાળી રહ્યા છે. જિલ્લાના ખેડબ્રહ્મા શહેર સ્વયંભુ બંધ રહ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામ સ્વયભું સાત દિવસ માટે બંધ રહેશે.\nસાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે ત્યારે જિલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદમાં ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સ્વયંભૂ બંધ રાખ્યું છે, પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયતનાં સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનું સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બંધ પાળ્યો છે.\nસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ તખતગઢ ગામમાં આશરે ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે ત્યારે ગામમાં ૩૦ જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલમાં ૬ જેટલા લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે સાથે જ કેટલાક સ્થાનિક લોકોને હોમ કોરેન્ટાઈન કરેલ છે ત્યારે આગામી સમયમાં વધુ લોકો સંક્રમિત ન થાય તેને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે.\nPrevious articleસુરત: ગરનાળાની ગડર ટેમ્પો પર ધડાકાભેર તૂટી પડતાં બે લોકો ગંભીર રીતે ઘાયલ\nNext articleડ્રગ્સ મુદ્દે સંસદમાં જયા બચ્ચનના નિવેદન બાદ બચ્ચનના બંગલાની સુરક્ષા વધારાઈ\nગુજરાત યુનિમાં પેપર લીક થયાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો\nગાંધીનગરમાં કોરોનાનો કોહરામઃ ૨૪ કલાકમાં ૧૨ લોકોના થયા મોત\nપાટણ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં ફ્રીમાં હેલમેટ\nઓખા મંડળના બરડીયા ગામે ખાડામાં ડુબી જતા વૃધ્ધનું મોત\nડાંગ વિધાનસભાની બેઠક કબ્જે કરવા ભાજપનું એડીચોટીનું જોર\nરાજયમાં ૨૪ કલાકમાં વધુ ૧૪૩૨ સાથે કુલ કેસ ૧.૧૨ લાખ, ...\nકોરોના અને લોકડાઉનને કારણે પીજી વ્યવસાયની તૂટી કમર\nએલઆરડી ભરતી વિવાદઃ ૧૧ માર્ચે હાઇકોર્ટમાં સુનાવણી\nલોકો ઉપર વધારે ટેક્સ લાગૂ કરવું અન્યાય જ છે : બોબડે\n૨૦૨૦માં તમારી નજર દુનિયાની આ ઘટનાઓ પર રહેશે\nગોંડલઃ માંધાતા ગ્રુપની ભોજન સેવાની મુલાકાત લેતા મંત્રી બાવળીયા\nગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યા રિપિટ થાય તેવી શક્યતાઓ\nહોળી પર્વ પર લાખો કિલો ગુલાલનો ઉપયોગ થાય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/prithvi-shaw-create-records-in-his-debut-test-match-sports-news-gujarati/", "date_download": "2020-09-20T14:25:07Z", "digest": "sha1:W2ESRDYPXZLYW6GRDSSQFA6RWJHGIC4L", "length": 10460, "nlines": 191, "source_domain": "sportsmirror.in", "title": "ભારતના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ અનોખી સિદ્ધી મેળવી રચ્યો ઇતિહાસ", "raw_content": "\nItalian Open ની પ્રથમ મેચમાં નોવાક જોકોવિચની વર્તણૂકે લોકોના દિલ જીતી લીધાં, યુએસ ઓપનમાં કરી હતી ભૂલ\nઓસાકાએ પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી અઝારેંકાને હરાવી બીજીવાર US Open ખિતાબ જીત્યો\nઅઝારેન્કાને આશા છે કે, તે અને સેરેના અન્ય માતાઓને પ્રેરીત કરીશું\nUS Open 2020 Final : અઝારેંકા અને ઓસાકા વચ્ચે થશે ખિતાબી મુકાબલો, સેરેના વિલિયમ્સ બહાર\nUS Open : સેરેનાની શાનદાર વાપસી, સ્ટીફંસને હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશી\nCOVID19: ટોચના ખેલાડીઓ માટે મિની લીગ શરૂ કરવા પુલેલા ગોપીચંદે આપ્યો પ્રસ્તાવ\nસાઇના નેહવાલે ઉબેર અને થોમસ કપના આયોજન પર મોટા સવાલો ઉઠાવ્યા\nBadminton : થોમસ અને ઉબેર કપ ફાઇનલ માટે રાષ્ટ્રીય શિબિર રદ\nવ્યક્તિગત કારણોસર સિંધુએ ઉબેર કપથી પીછેહઠ કરી, ડેનમાર્ક ઓપનમાં રમવાનું શંકાસ્પદ\nCOVID-19 પરિસ્થિતિ ચિંતાજનક, પણ હું ઇચ્છું છું કે વધુ ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે પ્રેક્ટિસ કરે: સાન્તોશો\nHome Cricket ભારતના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ અનોખી સિદ્ધી મેળવી રચ્યો ઇતિહાસ\nભારતના આ યુવા ક્રિકેટર પૃથ્વી શોએ અનોખી સિદ્ધી મેળવી રચ્યો ઇતિહાસ\n15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 2 ટેસ્ટની સીરીઝ 2-0 થી જીતી લઇને ઘર આંગણે સતત 10 ટેસ્ટ સીરીઝ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તો આ સીરીઝમાં મુંબઇના યુવા બેટ્સમેન Prithvi Shaw એ ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી અને બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને પૃથ્વીએ શાનદાર પ્રદર્શન કરીને તમામને પોતાની તરફ આકર્ષ્યા હતા. આમ પૃથ્વી શો “મેન ઓફ ધ સીરિઝ” જાહેર થયો હતો. પૃથ્વી શોએ બીજી ટ��સ્ટમાં વિજયી શોટ લગાવતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.\nબે મેચની ટેસ્ટ શ્રેણીમાં પૃથ્વીએ 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે 134, 70 અને અણનમ 33 રનની ઇનિંગ્સ રમી શો એ સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.\nપૃથ્વી શોના નામે રહ્યા આ રેકોર્ડસ\nવેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર પૃથ્વી શો ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. આ પહેલા 2011માં અશ્વિન અને 2013માં રોહિત શર્માએ આવી સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે ત્રણેય વખત ભારતે 2-0થી શ્રેણી જીતી હતી.\nતો ભારતનો સૌરવ ગાંગુલી પણ ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ગાંગુલીએ 1996માં ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે ગાંગુલી ડેબ્યુ ટેસ્ટમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.\nPrevious articleવિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનના આ સુકાનીને પાછળ પાડ્યો\nNext articleસુકાની વિરાટ કોહલીએ આ બે યુવા ક્રિકેટરોના કર્યા ભરપેટ વખાણ\n#ENGvAUS : મૈક્સવેલ અને કૈરીની ધુઆધાર સદી, ઓસ્ટ્રેલિયાએ વન-ડે સીરિઝ પર કર્યો કબ્જો\nઆજે ઇંગ્લેન્ડ સતત ત્રીજી શ્રેણી જીતવાની તક, તો કાંગારૂને 5 વર્ષ બાદ ઇંગ્લેન્ડને તેના ઘરમાં હરાવવાની તક\nમને બોલાવો, હું ગમે તે સ્થળે ક્રિકેટ રમવા તૈયાર છું: શ્રીસંત\nIPL 2020 : ચેન્નઇએ પહેલી મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવ્યું, અંબાતી રાયુડુ મેન ઓફ ધ મેચ\nIPL 2020 : ચેન્નઇએ પહેલી મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવ્યું, અંબાતી...\nસમાન તક અને સારા જુનિયર પ્રોગ્રામથી મહિલા હોકી ટીમને મદદ મળી:...\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સની જર્સી કોરોના વોરિયર્સને સમર્પિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/surat-shitala-satam-celebration-at-home-women-worship-for-corona-127604114.html", "date_download": "2020-09-20T15:20:07Z", "digest": "sha1:7S7G7XCVCJ6VFIBMA5ZMDNLBHQCI2HV7", "length": 6133, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Surat Shitala Satam Celebration At Home, Women Worship For corona | શીતળા સાતમની પૂજા કરી મહિલાઓએ શીતળાના રોગની જેમ કોરોનામાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુરત:શીતળા સાતમની પૂજા કરી મહિલાઓએ શીતળાના રોગની જેમ કોરોનામાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી\nમહિલાઓએ ચહેરા પર માસ્ક બાંધીને શીતળા સાતમની પૂજા અર્ચના કરી\nમહિલાઓએ ઘરના ચુલાની પૂજા કરી વાર્તા સાંભળી\nકોરોના સંક્રમણ વચ્ચે સાતમ આઠમના પર્વની ઉજવણી નિરસ બની છે. ત્યારે ઘરમાં મહિલાઓએ શીતળા સાતમની પરંપરાગત રીતે ઉજવણી કરી છે. મહિલાઓએ શીતળા સાતમ કે ટાઢી સાતમના નામે ઓળખાતા આ પર્વમાં રસોઈ બનાવ્યા વગર જ ચુલાની પૂજા કરીને અગાઉ બનાવેલી ઠંડી રસોઈ જમ્યા છે. શીતળાનો રોગ જે રીતે શમી ગયો અને લોકો તેમાંથી મુક્ત થયા તે રીતે જ કોરોનામાંથી સમગ્ર વિશ્વ મુક્ત બને તેવી પ્રાર્થના પણ મહિલાઓએ કરી છે. સાથે શીતળા સાતમની વાર્તા કરીને ભજન કિર્તન કર્યા છે.\nપરંપરાગત રીતે ઘરમાં ઉજવણી\nતહેવારોના માસ તરીકે ઓળખાતા શ્રાવણ મહિનામાં અનેક હિન્દુ ધાર્મિક તહેવારો આવે છે. આજે શીતળા સાતમનું પાવન પર્વ હોવાથી લોકોએ કોરોનાના કારણે બહાર ઉજવણી ન કરતાં ઘરમાં જ રહેવાનું મુનાસિબ માન્યું છે. મહિલાઓ દ્વારા રસોઈ ઘરમાં વર્ષ દરમિયાન જે ચુલા કે સગડી કે ગેસ પર રસોઈ કરતાં હોય તેના પર રસોઈ ન કરીને અગાઉ બનાવેલી ઠંડી રસોઈ ખાધી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી સવારમાં કુલર કરીને માતાજીનો પ્રસાદ સૌને વહેંચ્યો હતો. આજે ઘણી જગ્યાએ મહિલાઓેએ પૂજા બાદ શીતળા માતાની વાર્તા સાંભળી હતી.\nકોરોનામાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરાઈ\nજે તે વખતે દેશમાં શીતળાનો રોગ બાળકોમાં સામાન્ય બની ગયો હતો. ત્યારે મહિલાઓ દ્વારા શીતળાનો રોગ ન થાય તે માટે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હતી. જો કે, હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ દેશ દુનિયામાં વધતા મહિલાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આ રોગમાંથી ઝડપથી છૂટકારો મળે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A6%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T14:10:21Z", "digest": "sha1:7J67QLQBAVBKL5R6CNXMQL6HL6F6E2FI", "length": 7105, "nlines": 142, "source_domain": "stop.co.in", "title": "એક મા ના અંતર ના ઉદગાર – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nએક મા ના અંતર ના ઉદગાર\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2015/10", "date_download": "2020-09-20T15:24:04Z", "digest": "sha1:XIDEVQDSSAWG7R2TG5K42DNWI2VFMTXX", "length": 11296, "nlines": 142, "source_domain": "www.mitixa.com", "title": "October 2015 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંખોમાં પાણી હોય છે\nજેટલી પીડા પુરાણી હોય છે,\nએટલું આંખોમાં પાણી હોય છે.\nઆંખ કહી દે છે વ્યથાની વારતા,\nઆંસુને ક્યાં કોઈ વાણી હોય છે \nસ્પર્શ કરતાંવેંત સમજી જાય એ,\nલાગણીઓ ખુબ શાણી હોય છે.\nબેય હાથોથી અજાણી હોય છે.\nફુલનો પ્રસ્વેદ ઝાકળ છે અને,\nમ્હેક એ એની કમાણી હોય છે.\nઆજની તાજા કલમ ‘ચાતક’ ગઝલ,\nબાકી એની એ કહાણી હોય છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nતું નથી એ સ્થાનમાંય તારો વાસ છે.\nભૂલી જવાના એટલે નિષ્ફળ પ્રયાસ છે,\nતાજી હવા ગણીને મેં જે ભરી લીધા,\nમારા બધાય શ્વાસ પણ તુજ ઉચ્છવાસ છે.\nરોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે \nસામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે \nઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને,\nઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે \nઈચ્છાઓના પગ ભારી છે હમણાંથી,\nઆંખ રહે છે બોઝિલ તારા શમણાંથી,\nચાંદ સમો તારો ચ્હેરો જોવા માટે,\nરોકી રાખું હું સૂરજ ઉગમણાથી.\nમસ્ત હો તો smile થી રાજીપો મોકલાવ,\nText કર ને date ની તારીખો મોકલાવ,\nતું મને તારો સમજતી હોય મહોતરમા,\nતો કદી miss call થી ખાલીપો મોકલાવ.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nઘેરાતી રાત તને યાદ છે\nમાને તો મનાવી લેજો રે\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nલ્યો અમે તો આ ચાલ્યા\nપાંદડી વાયરાને વળગી શું કામ \nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગ��લ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/16/salahkaro-badalaigaya/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T13:45:04Z", "digest": "sha1:NCE4J7PHXI4GOOY2FGMX2SZMBMUIKYHR", "length": 25850, "nlines": 153, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ\nAugust 16th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : શાહબુદ્દીન રાઠોડ | 8 પ્રતિભાવો »\n[‘વાહ દોસ્ત વાહ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]ડા[/dc]યરો આજે મોજમાં હતો. ગણેશચોથ હતી. જમવાનું બાપુ તરફથી દરબારગઢમાં હતું. સવારમાં કારભારી, જીવલો, મા’રાજ, કાસમ જમાદાર, રૂપચંદ શેઠ, દલપતરાય વૈદ્ય, મેરામણ દરજી – બધાં એક પછી એક આવી ગયા. ચા-પાણી પીવાઈ ગયાં. નાસ્તા હારે ફરી પિવાણાં. કસૂંબો કાઢવામાં આવ્યો. સામસામી તાણું થઈ. આગ્રહ થયા, ‘મારા સમ, તારા સમ’ થયું અને કસૂંબો લેવાઈ ગયો. બંધાણીઓએ માથે બીડિયું ટેકવી, ભૂંગળિયુંવાળાએ ભૂંગળિયું સળગાવી, તમાકુ-સોપારીની ઠોર વાગી, ડાયરો કાંટામાં આવી ગયો, ખોંખારા ખાઈ મંડ્યો હાંકોટા-પડકારા કરવા હવે આવી જમાવટ થઈ હોય એમાં જો અલકમલકની વાત ન થાય તો ડાયરાની મજા મરી જાય.\nસહુ મંડ્યા સામસામી તાણ કરવા. જીવલો કહે, ‘બાપુ, આજ તો આપ વાત કરો. સૌને મોજ આવી જાય.’ બાપુ કહે, ‘ના, પહેલાં તમારામાંથી કોક હિંમત કરો. પછી હું વળી ઊજમ ચડે તો બે વેણ કહું.’ ઘડીક રૂપચંદ શેઠને, તો ઘડીક રામદાસ મા’રાજને, તો વળી પથુ પગીને આમ આગ્રહ થયા. પણ વાત ખીલે નો’તી બંધાતી. છેવટે બાપુએ હુકમ કર્યો, ‘દલપતરામ વૈદ્ય, તમે વાત માંડો. બામણના ખોળિયે જીવ છે એટલે સરસ્વતી તમારી જીભે હોય.’ દલપતરામે હા-ના કર્યું, પણ ત્યાં ડાયરો આખો મંડ્ય��� આગ્રહ કરવા, ‘હા દલપતરામ, થાવા દ્યો. બાપુનું વેણ પાછું નો ઠેલાય.’ અને દલપતરામ જોશીએ વાત માંડી : ‘એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. સીમમાં ખેતર નહીં, ગામમાં ઘરનું ઘર નહીં, વાંહે કોઈ રોવાવાળું નહીં. મા’રાજ પડ્યો પંડ. આ તો ઠીક પણ ભૂદેવમાં ધરમ નહીં, જશ દાન નહીં, વિદ્યા નહીં, ભૂદેવને થયું, આ જીવતર કરતાં તો મોત સારું. સમાજમાં હડધૂત થઈને જીવવું એના કરતાં આયખું ટૂંકાવી નાખવું શું ખોટું મા’રાજને સંસાર માથેથી ઓછું આવી ગયું. મન ઊઠી ગયું. પણ તેણે વિચાર્યું, જંગલમાં હાલ્યો જાઉં, એવી જગ્યાએ પહોંચી જાઉં, જ્યાં જાનવર ફાડી ખાય. પછી તો ‘માટી ભ્રખે જનાવરાં અને મૂઆ ના રોવે કોઈ.’\nભૂદેવે અરણ્ય તરફ પ્રયાણ કર્યું. રસ્તો પગદંડી બની ગયો અને ગાઢ જંગલ શરૂ થયું. અડાબીડ વનરાઈ, વખંભર ખાયું, નદીનો પહોળો પટ, કાંઠે તડકો ખાતી મગરું, ઘેઘૂર વડલો, સાગની ઝાડી, કરમદાના ઢુંવા….. જંગલની ભીષણતા વધતી જતી હતી, પરંતુ આજે ભૂદેવને શેનીય બીક નહોતી. મોતને જ ભેટવા નીકળનાર માનવીને વળી બીક શેની હોય આ તરફથી ભૂદેવ આવતો હતો અને બરાબર સામેની કાંડ્યમાંથી એક સાવજ (સિંહ) હાલ્યો આવતો હતો. અંગારા જેવી આંખો, ખીલા જેવા દાંત, લાંબી કેશવાળી અને વિકરાળ મોં…. પોતાના સામ્રાજ્યમાં પ્રવેશેલા કાળા માથાના માનવીને જોઈ વનરાજે ક્રોધના આવેશમાં ગર્જના કરી, પણ એક જ ગર્જનાએ તો આખું જંગલ કંપી ઊઠ્યું, પરંતુ બ્રાહ્મણ ઉપર તેની કોઈ અસર ન થઈ. આ જ સમયે માનસરોવરના રાજહંસો દ્વારકાધીશની યાત્રાએ નીકળેલા. યાત્રાના પરિશ્રમથી થાકેલા રાજહંસો નદીકાંઠેના ઘેઘૂર વડલા માથે વિશ્રામ કરી રહ્યા હતા. વડનાં પાંદડાંના લીલા ઘેરાવામાં સફેદ રાજહંસો નીલમના ઢગલામાં મોતી પડ્યા હોય એવા લાગતા હતા.\nરાજહંસોનો જેવો ઉમદા દેખાવ હતો એવો જ ઉમદા સ્વભાવ હતો. તેમને થયું, ભારે કરી હત્યા કરશે અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. નિર્દોષ ભૂદેવ અમસ્તો કાળનો કોળિયો બની જશે. ભૂદેવ તરફ જતા વનરાજને જોઈ રાજહંસોએ કહ્યું, ‘મહારાજ, જરાક વિચારજો. ગમે તેમ તોય ભૂદેવ છે. ભૂદેવનો ઘાત રાજાથી ન થાય. જોજો પાપમાં ન પડતા. અમે તો પ્રવાસી પંખીઓ છીએ. આ તો અનર્થ ન થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ.’ રાજહંસોની વાત સાંભળી વનરાજ અટકી ગયા. વનરાજે કહ્યું, ‘રાજહંસો, તમે તો નીર અને ક્ષીર જુદાં કરી શકો એવી વિવેકબુદ્ધિ ધરાવો છો. આજે તમે મને આ સલાહ ન આપી હોત તો અવશ્ય અનર્થ થઈ જાય. આભાર, અતિથિઓ હત્યા કરશે અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. નિર્દોષ ભૂદેવ અમસ્તો કાળનો કોળિયો બની જશે. ભૂદેવ તરફ જતા વનરાજને જોઈ રાજહંસોએ કહ્યું, ‘મહારાજ, જરાક વિચારજો. ગમે તેમ તોય ભૂદેવ છે. ભૂદેવનો ઘાત રાજાથી ન થાય. જોજો પાપમાં ન પડતા. અમે તો પ્રવાસી પંખીઓ છીએ. આ તો અનર્થ ન થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ.’ રાજહંસોની વાત સાંભળી વનરાજ અટકી ગયા. વનરાજે કહ્યું, ‘રાજહંસો, તમે તો નીર અને ક્ષીર જુદાં કરી શકો એવી વિવેકબુદ્ધિ ધરાવો છો. આજે તમે મને આ સલાહ ન આપી હોત તો અવશ્ય અનર્થ થઈ જાય. આભાર, અતિથિઓ \nરાજહંસો કહે : ‘મા’રાજ, આભાર તો આપનો અમે માનીએ છીએ. આ ભૂદેવ આપને આંગણે આવ્યા છે. ભલે તેણે યાચના નથી કરી, પણ તેને દાન-દક્ષિણા આપવી એ આપનો રાજા તરીકે ધર્મ છે.’ વનરાજ કહે, ‘જરૂર.’ વનરાજે ભૂદેવને જઈ પ્રણામ કર્યા અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચ્યું. ભૂદેવ વનરાજની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ એક ગુફા પાસે આવી ઊભા. અહીં ભૂદેવને છોડી વનરાજે પ્રયાણ કર્યું. ભૂદેવે ડરતાં-ડરતાં ગુફામાં જોયું. ચારે તરફથી દુર્ગંધ આવતી હતી. ક્યાંક-ક્યાંક માંસ અને હાડકાં પડ્યાં હતાં. ભૂદેવનું ધ્યાન એક મૃતદેહ તરફ ગયું. વનરાજના શિકારે આવેલા પણ ખુદ શિકાર બની ગયેલા કોઈ રાજવીનો મૃતદેહ પડ્યો હતો. ભૂદેવે હિંમત કરી, મૃતદેહ પરનાં મહામૂલ્યવાન આભૂષણો, મુગટ અને સોનાની મૂઠવાળી હીરાજડિત તલવાર- બધું કપડામાં બાંધી નીકળાય તેટલી ઝડપથી નીકળી ગામ તરફ પ્રયાણ કર્યું. રાત પડી ગઈ હતી. એ જ જૂના ખંડેરમાં સંપત્તિ જમીનમાં દાટી. માત્ર એક જ આભૂષણ ભૂદેવ બાજુના ગામમાં વેચી આવ્યા, પણ એટલામાં તો જમીન આવી ગઈ અને મકાન પણ બની ગયું. ધીરજ રાખી કોઈને ખ્યાલ ન આવે તેમ ભૂદેવે ધીરેધીરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વસાવી લીધી. નિર્ધનમાંથી ધનવાન બનેલ ભૂદેવના એક સુંદર સુલક્ષણી કન્યા સાથે ધામધૂમથી લગ્ન થયાં. નવેસરથી એક વિશાળ આલીશાન આવાસ બાંધી, ભૂદેવ જીવનના સુખી દિવસો પસાર કરવા લાગ્યા. સુંદર પત્ની, રૂપાળાં બે બાળકો અને ભૂદેવ સદૈવ આનંદમાં રહેતા. પણ ભૂદેવને ક્યારેક-ક્યારેક ઊંડે ઊંડે એક અજંપો રહ્યા કરતો : મેં ભાગ્યના જોરે આ બધું મેળવ્યું, પરંતુ મારાં બાળકોનું શું થશે માનવી પાસે ગમે તેટલું ધન આવે. એ સંતુષ્ટ નથી રહી શકતો, કારણ, માનવીની દોડમાં અહમનું જીવન છે, એ દોડની પૂર્ણાહુતિમાં અહમનું મૃત્યુ છે.\nમારી લાયકાત કરતાં તેં અનેકગણું આપ્યું છે, પ્રભુ, ધન્ય છે તારી ક���પાને – આવી પ્રાર્થના કરી સંતોષપૂર્વક જીવન જીવવાને બદલે ભૂદેવ એક દિવસ કોઈને ખબર ન પડે એમ પાછા વનરાવનની વાટે રવાના થયા. તેમને થયું : મારે તો માત્ર જંગલમાં પહોંચવાની જ વાત છે ને – આવી પ્રાર્થના કરી સંતોષપૂર્વક જીવન જીવવાને બદલે ભૂદેવ એક દિવસ કોઈને ખબર ન પડે એમ પાછા વનરાવનની વાટે રવાના થયા. તેમને થયું : મારે તો માત્ર જંગલમાં પહોંચવાની જ વાત છે ને ભૂદેવ ચાલ્યા જાય છે, પણ નિર્ભય નથી. કોઈ મારી નાખશે તો ભૂદેવ ચાલ્યા જાય છે, પણ નિર્ભય નથી. કોઈ મારી નાખશે તો બાળકોનું-પત્નીનું શું થશે આવા વિચારમાં તે ચાલ્યા જાય છે, ત્યાં વળી ગાઢ જંગલ શરૂ થયું. એ જ નદીનો કિનારો, એ જ ઘેઘૂર વડલો. સામેથી વનરાજને પણ ભૂદેવે જોયા, પણ આ સમયે કોઈ મહત્વનો કજિયો પતાવવા કાગડાની નાત વડલા માથે મળેલી. નાતના આગેવાનોએ ખાઈ ખાઈને વકરી ગયેલા ભૂદેવને જોયા અને સામેથી આવતા સિંહને જોયો. આગેવાનોએ અંદાજ કાઢી લીધો. જો સિંહ ભૂદેવને ફાડી ખાય તો વાંહે જે વધે તેમાં ન્યાતનો સુખેથી ભોજન સમારંભ ઊકલી જાય. કાગડાઓએ કહ્યું, ‘હા વનરાજ, જાવા દેશો મા, પાડી જ દ્યો ભૂદેવ માંડ ઘામાં આવ્યા છે. ભૂદેવ આપનું ભોજન છે.’ સિંહે આ સાંભળ્યું. તેણે ભૂદેવ પાસે જઈ કહ્યું ‘તમે લોભના માર્યા અહીં આવ્યા છો, પરંતુ જેવા આવ્યા છો તેવા પાછા ફરી જાવ.’ ભૂદેવ કહે, ‘વનરાજ, એ જ હું છું. એ જ આપ છો. આ જગ્યા પણ એ જ છે. તો પછી આ ફેરફાર ક્યાંથી થઈ ગયો ભૂદેવ માંડ ઘામાં આવ્યા છે. ભૂદેવ આપનું ભોજન છે.’ સિંહે આ સાંભળ્યું. તેણે ભૂદેવ પાસે જઈ કહ્યું ‘તમે લોભના માર્યા અહીં આવ્યા છો, પરંતુ જેવા આવ્યા છો તેવા પાછા ફરી જાવ.’ ભૂદેવ કહે, ‘વનરાજ, એ જ હું છું. એ જ આપ છો. આ જગ્યા પણ એ જ છે. તો પછી આ ફેરફાર ક્યાંથી થઈ ગયો ’ વનરાજ કહે : ‘બધું એનું એ જ છે. માત્ર સલાહકારો બદલાઈ ગયા છે.’\nદલપતરામે વાત પૂરી કરી ને મહામુશ્કેલીએ અત્યાર સુધી શાંત ચિત્તે સાંભળતો ડાયરો દલપતરામ માથે ખુશ થઈ ગયો, ‘વાહ ભૂદેવ વાહ અરે વાહ સલાહકારો \nદલપતરામ : ‘ધન્ય છે તમને અને તમારી વાર્તાને \nત્યાં જીવલે આવીને કહ્યું : ‘એ ડાયરો પધારો જમવા ’ અને સૌ જમણવાર માટે ઊઠીને પંગતમાં ગોઠવાઈ ગયા.\n[ કુલ પાન : 104. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]\n« Previous વીર આત્મારામ – મીરા ભટ્ટ\nબાળકને એની રીતે વિકસવા દો – અવંતિકા ગુણવંત Next »\nઆ પ્રકારનું અન્ય સા��િત્ય:\nહમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો પણ તમે તમારી મંઝિલે પહોંચો કે ‘અવલ’ મંઝિલે તેની કોઈ ખાતરી નહીં. ક્યારેક મીટર બગડેલું હોય તો ક્યારેક ઘણા રિક્ષાવાળાઓ ફિલ્મના હીરોની જેમ ચલાવે – આપણો તો શ્વાસ ... [વાંચો...]\nસાસણગીરમાં સિંહદર્શન – ભાનુપ્રસાદ પુરાણી\nલતો ન હોઉં તો સને 1993નું એ વર્ષ. વહેલી પરોઢના છએક વાગ્યા હશે. ઠંડી કહે મારું કામ. શિયાળાના એ દિવસો. સૂરજ હજુ શરમાતો હોય એમ પૂર્વની લાલાશમાંથી ડોકિયું કરવા મથતો હતો. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કાર્યસમીક્ષા બેઠક ત્યારે જૂનાગઢ ખાતે રાખવામાં આવી હતી. બે દિવસની એ બેઠક સંપન્ન થઈ ગઈ. ત્રીજે દિવસે રવિવાર હતો અને એ નિમિત્તે જ સ્વેચ્છાએ સિંહદર્શનનો ... [વાંચો...]\nહાથે લોઢું હૈયે મીણ – મીરા ભટ્ટ\nપુત્રનાં લક્ષણ પારણામાં માનભાઈ દેખાવે એક સાવ સામાન્ય, સર્વ સાધારણ માણસ લાગે, પહેલી નજરે જ નહીં, વર્ષો સુધી એમના અંગે આ જ અભિપ્રાય ઘૂંટાતો રહે, પરંતુ જેમ જેમ એમને નજીકથી દેખતાં ઓળખતાં થઈએ, તેમ એમનામાં રહેલી કેટલીક વિશિષ્ટતાઓ, કેટલીક લાક્ષણિકતાઓ અસામાન્ય બનીને સામે આવીને ઊભી રહે. આમેય એમના દેહની ઊંચાઈ છ ફૂટથી વધારે ઊંચી તો છે જ, ઘણા બધા લોકો વચ્ચે ... [વાંચો...]\n8 પ્રતિભાવો : સલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ\nહ્ંસ હતા તે ઉડિ ગયા; હવે રહ્યા ચે કગ,\nજો જિવ્યા નૉ ખપ કરે; તો અગડ ભરિસ નહિ ડગ.\nબહુજ સરસ્. મારા માનીતા લેખક નો લેખ. ક્રુપા કરી ને, એમ્નો ફોન નમ્બર કે પછી, ઈ મેઈલ મળી શકે\nશિખામન આપિ જાય તેવિ વાત ખુબ સારેી વાર્તા\nમે તો વાહ ભૈ વાહ બોૂક વસાવિ લિદિ અને સ્ત્ત વાચ્યે રખુ ચ્હુ\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/following-the-heavy-rains-beautiful-views-were-seen-on-river-tapi-in-surat-127604194.html", "date_download": "2020-09-20T14:16:14Z", "digest": "sha1:7TJPGRE3VN3AMY7X2GQDVIKT7MNPG6B5", "length": 5432, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Following the heavy rains, beautiful views were seen on river Tapi in Surat | ભારે વરસાદના પગલે તાપી નદી બે કાંઠે, નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુરત:ભારે વરસાદના પગલે તાપી નદી બે કાંઠે, નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા\nકોઝવે ખાતે તાપી નદીની સપાટી 6.64 મીટર\nસુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ\nઆગામી 24 કલાક મધ્યમ વરસાદની આગાહી કરાઈ\nજિલ્લામાં ધોધમાર વરસાદના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જેને પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. સુરતના કતારગામ અને રાંદેરને જોડતા કોઝવે ખાતે તાપી નદીની સપાટી 6.64 મીટર છે. જેને પગલે તાપી નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.\nકોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો\nસુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમમાંથી પણ 1000 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ભયનજક 6 મીટરની સપાટી વટાવી જતા બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ 64 સેન્ટિમીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે.\nઉકાઈ ડેમની સપાટી 329.39 ફૂટ\nસુરત જિલ્લાના અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ સપાટી 329.39 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે રૂલ લેવલ 345 છે. ગત વર્ષ કરતા હાલ ઉકાઈ ડેમમાં વધુ પાણી છે. હાલ ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે 1000 ક્યુસેક પાણ�� ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891786/collage-na-divaso-prem-ni-ek-zalak-22", "date_download": "2020-09-20T15:36:38Z", "digest": "sha1:FXL3N5SUV2P32S3CI3CM5JVOWEMSCKE2", "length": 4486, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Collage na divaso - Prem ni ek zalak - 22 by મનીષ ઠાકોર પ્રણય in Gujarati Love Stories PDF", "raw_content": "\nકોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 22\nકોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 22\nકોલેજ ના દિવસો પ્રેમની એક ઝલક ભાગ-22 ત્યાં નિશાંતને એક ફોન આવે છે, તે ફોન તેનાં મિત્ર પરેશ કહ્યું તમે જલદી કેમ્પ તરફ પાછાં ફરો કેમ કે સર કહ્યું છે કે મોસમ શાંત થયો છે તો જલ્દી અહી થી ...Read Moreજવાનું કહ્યું છે ઓક. નિશાંત મનીષા કેમ્પમાં આવી જાય છે. બધાં લોકો ઘર માટે રવાના થાય છે. રાતે સમયે તે લોકો પહોંચી જાય છે અને સવારે કોલેજમાં એક દિવસ આરામ કરવા માટે રજા રાખવામાં આવે છે. બીજા દિવસે રોજની જેમ બધા સમયે કોલેજ આવી જાય છે મનીષ એ નિશાંતને શોધે છે, પણ તે કોલેજમાં દેખાતો નથી તે ઘણાં ફોન કરે Read Less\nકોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - Novels\nFree Novels by મનીષ ઠાકોર પ્રણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/04/28/birds-in-hindi-film-songs/", "date_download": "2020-09-20T13:04:06Z", "digest": "sha1:Q733LWQWQCDRTLOZYBSJYMMOE7FXWQ7M", "length": 33961, "nlines": 214, "source_domain": "webgurjari.in", "title": "ફિલ્મીગીતોમાં પક્ષીઓ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nજુદા જુદા વિષયોને સાંકળીને રચાયેલા ફિલ્મીગીતોમાં પક્ષીઓને પણ મહત્વ અપાયું છે. ક્યારેક પક્ષીને સંબોધીને આ ગીતો રચાયા છે તો ક્યારેક અન્ય રીતે તેનો ઉલ્લેખ કરાયો છે. તેમાંના થોડાકનો આ લેખમાં સમાવેશ થયો છે.\nઆપણે માની છીએ કે જ્યારે કાગડો બોલે ત્યારે કોઈ મહેમાન આવશે. આ જ વિચારને સાંકળતું ૧૯૫૦ની ફિલ્મ ‘આંખે’નું આ ગીત છે જેમાં નલિની જયવંત પોતાના પિયુને યાદ કરીને ગાય છે:\nભરત વ્યાસની આ કલ્પનાને સજાવી છે મદન મોહને અને સ્વર આપ્યો છે મીના કપૂરે.\n૧૯૫૦ની જ અન્ય ફિલ્મ ‘અફસર’માં મનને મોર સાથે સરખાવીને તે કોઈને કારણે મતવાલું થયું છે તેવા ભાવાર્થવાળું ગીત છે:\nવિડીઓમાં કલાકાર નથી દર્શાવાઈ પણ ફિલ્મમાં નાયિકા સુરૈયા છે એટલે તેના ઉપર આ ગીત રચાયું હશે એમ લાગે છે. ગાનાર સુરૈયા. ગીતકાર નરેન્દ્ર શર્મા અને સંગીતકાર સચિન દેવ બર્મન.\nઆ જ ગીતમાં આગળની પંક્તિમાં પપીહાનો પણ ઉલ્લેખ છે.\nબાળકોને મનોરંજન થાય એ માટે કે રીસાયેલ બાળકને મનાવવા માટે પશુ પક્ષીને સાંકળી લઈને ગીતો ગવાયા છે જેમાં ૧૯૫૭ની ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ના આ ગીતમાં એક કરતાં વધુ પક્ષીઓ અને પશુઓનો ઉલ્લેખ છે.\nબાળક રોમીને મનાવવા યાકુબ આ ગીત અદાકારી સાથે ગાય છે. ગીતના રચયિતા શૈલેન્દ્ર, સંગીત આપ્યું છે દત્તારામ વાડકરે અને સ્વર છે રફીસાહેબનો.\nકોયલને ઉલ્લેખીને ઘણા ગીતો છે જેમાં પ્રથમ યાદ આવે ૧૯૫૭ની ફિલ્મ ‘સુવર્ણ સુંદરી’નું.\nઅંજલીદેવી અને નાગેશ્વર રાવ પર ફિલ્માવાયેલ આ નૃત્યગીતના ગીતકાર છે ભારત વ્યાસ અને સંગીત આપ્યું છે આદિ નારાયણ રાવે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.\nસદીઓથી આપણા ભારતદેશની સમૃદ્ધિને લઈને તેનો ઉલ્લેખ સોનાની ચિડીયા તરીકે કરાય છે અને એ જ સંદર્ભમાં ૧૯૬૫ની ફિલ્મ ‘સિકંદર-એ-આઝમ’ના ગીતમાં તેને આવરી લઇ જે ગીત રચાયું છે તે છે:\nસિકંદર સામે યુદ્ધમાં જતી સેના ઉપર રચાયેલ આ ગીત પાર્શ્વભૂમિમાં છે જેના ગાયક કલાકાર છે રફીસાહેબ. રાજીન્દર ક્રિશ્નના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે હંસરાજ બહલે.\nમિલનની ઘડીઓમાં પ્રકૃતિનો સાથ લઇ નાયિકા આશા પારેખ જે ગીત ગાય છે તેમાં (ચાતક) પપીહાને યાદ કરીને કહે છે\n૧૯૬૬ની ફિલ્મ ‘આયે દિન બહાર કે’ના આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.\nનાયક નાયિકા પોતાનો પ્રેમ વ્યક્ત કરવા પક્ષીઓને પણ પ્રતિકાત્મક રૂપે સામેલ કરી ગીતો ગાય છે આવું એક ગીત છે ૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘પ્યાર કિયે જા’નું.\nમહેમુદ અને મુમતાઝ પરના આ ગીતમાં મહેમુદ મુમતાઝને મેના તરીકે અને આગળ જતા મહેમુદ પોતાને કબૂતર રૂપે વર્ણવે છે. કમનસીબે મસ્તીભર્યા આ ગીતનો વીડિઓ ઉપલબ્ધ નથી. ગીતના રચયિતા રાજીન્દર ક્રિશ્ન. અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે ઉષા મંગેશકર અને મન્નાડેના\n.૧૯૬૮ની ફિલ્મ ‘ગૌરી’માં નૂતન પોતાનાં મનના ભાવો આ પ્રમાણે વ્યક્ત કરે છે:\nરાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ. કંઠ છે લતાજીનો.\nરાજેન્દ્ર કુમારને રીઝવવા શર્મિલા ટાગોર તેને હંસ સાથે સરખાવે છે. ૧૯૬૯ની ફિલ્મ ‘તલાશ’નું આ ગીત છે\nલતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે સચિન દેવ બર્મનનું.\nબાળકોને શિક્ષણ ગીત દ્વારા અપાય તેમાં પક્ષીનો ઉલ્લેખ થાય તેવું ગીત છે ૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં.\nસીમી ગરેવાલ અને રિશીકપૂર પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે આશા ભોસલે અને મુકેશ. હસરત જયપુરીના શબ્દો છે અને સંગીત છે શંકર જયકિસનનું.\nપપીહાને લઈને અન્ય એક ગીત છે ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’નું.\nજયા ભાદુરી પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે વાણી જયરામ. ગુલઝારના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે વસંત દેસાઈએ.\nસવાલ જવાબના રૂપે ૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આઈ’નું ગીત પણ શરૂઆતમા કોયલને યાદ કરે છે.\nસવાલ રાજેન્દ્ર કુમારનો અને જવાબ સાધનાનો. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.\nઆ પ્રચલિત ગીત છે ૧૯૭૫ની ફિલ્મ ‘બોબી’નું. રીસામણાં મનામણાનાં સંદર્ભમાં આ સમૂહગીત રચાયું છે જેના મુખ્ય કલાકાર છે રિશીકપૂર અને ડિમ્પલ કાપડીયા. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.\nપ્રેમભાવને વ્યક્ત કરવા પક્ષીઓને પણ પ્રતિકાત્મક બનાવાય છે જે ૧૯૭૪ની ફિલ્મ ‘ચોર મચાયે શોર’માં જોવા મળે છે. આ ગીતમાં પોપટ અને મેનાનો ઉલ્લેખ છે\nઇન્દ્રજીત તુલસીના શબ્દોને રવીન્દ્ર જૈને સ્વરબદ્ધ કર્યા છે જેને ગાયું છે લતાજી અને રફીસાહેબે. કલાકારો શશીકપૂર અને મુમતાઝ.\nમનના ભાવોને વ્યક્ત કરતુ ૧૯૭૫ની ફિલ્મ ‘પ્રતિજ્ઞા’નું અલંકારિક ગીત છે\nહેમા માલિની આ ગીતના કલાકાર છે. આનંદ બક્ષીના. શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.\nઅગાઉ જણાવ્યું તેમ પ્રેમભાવને વ્યક્ત કરવા પક્ષીઓને પ્રતિકાત્મક બનાવાય છે પણ ૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’માં તો એમ કહે છે કે મેના પોપટની વાર્તા તો હવે જુની થઇ ગઈ\nશશીકપૂર અને શબાના આઝમી પર રચાયેલ આ ગીતના કવિ અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. સ્વર છે લતાજી અને કિશોર કુમારના.\nફરી એકવાર કોયલને યાદ કરીએ. ૧૯૭૯ની ફિલ્મ ‘સરગમ’માં આ ગીત છે.\nમૂંગી જયા પ્રદા પોતાના મનના ભાવો વગર વાચાએ રિશીકપૂરને જણાવે છે તે આ ગીતની ખૂબી છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.\nપહેલાના જમાનામાં સંદેશ વ્યહવાર માટે કબૂતરનો ઉપયોગ થતો. પ્રેમી પ્રેમિકા પણ પોતાના પ્રેમસંદેશને આ દ્વારા મોકલતા. એ ભાવવ���ળું પ્રચલિત ગીત છે ૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું.\nસલમાનખાન અને ભાગ્યશ્રી આ ગીતના કલાકારો છે જેને સ્વર આપ્યો છે લતાજી અને પી. બાલાસુબ્રમનિયમે. અસદ ભોપાલીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રામ લક્ષ્મણે.\n૧૯૯૧ની ફિલ્મ ‘લમ્હે’માં મોરણીને યાદ કરીને શ્રીદેવી આ નૃત્યગીત રજુ કરે છે\nઈલા અરૂણ અને લતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે શિવ હરી.\nસ્વ. ઝવેરચંદ મેઘાણીનું અતિ લોકપ્રિય ગીત જેમાં મનને મોર ગણાવ્યો છે અને તે થનગાટ કરે છે તે વાત ૨૦૧૩ની ફિલ્મ ‘રામલીલા’ના આ ગીતમાં સમાવાઈ છે\nદીપિકા પાદુકોણે અને રણવીર સિંહ જેના કલાકાર છે તે ગીતના રચયિતા છે સિદ્ધાર્થ અને ગરિમા અને તેને સંગીત આપ્યું છે સંજય લીલા ભણશાલીએ. ગાયક કલાકાર અદિતિ પોલ અને ઓસમાણ મીર. કોપીરાઇટને કારણે આની વિડીઓ પણ ઉપલબ્ધ નથી.\nસંભવ છે કે કોઈક ગીતો જેમાં પક્ષીઓનો ઉલ્લેખ હોય તે આમાં સામેલ ન કરાયા હોય.\n← બીઝનેસ સૂત્ર | ૬.૨ | હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા\nકાચની કીકીમાંથી – ૨૩ – ખીણોના ભંડારની મુલાકાતે →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરો��ની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્ર��ાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/india-said-pakistan-is-a-stronghold-of-terrorism-minorities-are-killed-there-every-day-turkey-does-not-interfere-in-internal-affairs-127724272.html", "date_download": "2020-09-20T14:14:53Z", "digest": "sha1:IDTJYUHS7B5AD5SWB4AGRYNA7WAWKJ4Y", "length": 8743, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "India said- Pakistan is a stronghold of terrorism, minorities are killed there every day; Turkey does not interfere in internal affairs | ભારતે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનો ગઢ, ત્યાં દરરોજ લઘુમતીઓ માર્યા જાય છે; તુર્કી આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆરોપોનો જવાબ:ભારતે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનો ગઢ, ત્યાં દરરોજ લઘુમતીઓ માર્યા જાય છે; તુર્કી આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે\nજીનિવામાં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની બેઠકમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓને આશરો આપનારું કહ્યું.\nજીનિવામાં મંગળવારે રાત્રે ભારતે પાકિસ્તાનની સાથે તેના મિત્ર દેશ તુર્કીને પણ કડક શબ્દોમાં જવાબ આપ્યો\nભારતે કહ્યું- પાકિસ્તાનમાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓની સાથે અન્યાય થાય છે, તેમને ત્રાસ આપવામાં આવે છે\nમંગળવારે જીનિવામાં હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (એચઆરસી)ની બેઠક મળી હતી. પાકિસ્તાન અને તેના મિત્ર દેશ તુર્કીએ ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો. ભારતે તેનો કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું - દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓ ત્યાં રહે છે. તેમની દરરોજ હત્યા કરવામાં આવે છે. ભારતીય પ્રતિનિધિએ પણ તુર્કીને કડક શબ્દોમાં સલાહ આપી હતી. તુર્કીએ અહીં લોકશાહીની હાલત જોઈ અને તેને બચાવવી જોઈએ. ભારતના આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો પ્રયાસ ન કરે.\nપાકિસ્તાન માનવાધિકાર અંગે ભાષણ આપે\nપાકિસ્તાને સોમવારે પોતાનો પક્ષ મૂક્યો હતો. એચઆરસીએ મંગળવારે ભારતને પોતાનો પક્ષ રજ�� કરવાની તક આપી. ભારતના પ્રતિનિધિએ કહ્યું- દુનિયા જાણે છે, પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. તેને માનવાધિકારો બાબતે ભાષણ દેવાનો અધિકાર નથી. ત્યાં હિન્દુઓ, શીખ અને ખ્રિસ્તીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારતની છબીને ખરાબ કરવાના પ્રયાસો સફળ નહીં થાય. દુનિયા જાણે છે કે પાકિસ્તાન તે આતંકવાદીઓને પેન્શન આપે છે જેના પર યુએન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાંના વડા પ્રધાન પોતે માને છે કે તેમના દેશે હજારો આતંકીઓને તાલીમ આપી અને ફંડિંગ પૂરું પાડ્યું છે.\nનિષ્ફળ થઈ ચૂક્યું છે પાકિસ્તાન\nભારતે કહ્યું - પાકિસ્તાન આતંકવાદીઓના ફંડિંગને રોકી શક્યું નથી. આતંકીઓને આશરો આપી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હુમલો કરે છે. લઘુમતીઓની સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન, હત્યા અને ભેદભાવ જેવી અમાનવીય ઘટના થાય છે. હિન્દુ, શીખ અને ઈસાઈ સમુદાયની મહિલાઓ અને યુવતીઓનું અપહરણ કર્યા બાદ તેમનું ધર્મ પરિવર્તન પાકિસ્તાનમાં સામાન્ય બની ચૂક્યું છે. બલુચિસ્તાન, ખૈબર અને સિંધનો કોઈ ભાગ એવો નથી, જ્યાં દરરોજ કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવતું ન હોય. પત્રકાર હોય કે માનવાધિકાર કાર્યકર્તા, તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેમનું અપહરણ પણ કરવામાં આવે છે.\nતુર્કીને પણ કડક સંદેશ\nભારતે એચઆરસીમાં તુર્કીને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. ભારતે કહ્યું, તુર્કી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની મદદ લેવાનો પ્રયત્ન ન કરે. આ સંગઠનનો પાકિસ્તાન દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે તુર્કીને કડક શબ્દોમાં કહ્યું હતું કે તુર્કીએ ભારતના આંતરિક મામલાઓમાં દાખલ દેવાનો કોઈ હક નથી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/mefque-p37104711", "date_download": "2020-09-20T15:06:53Z", "digest": "sha1:ZO2V4XZF6UIXOEP53JQPP5BEVB5DMJB6", "length": 19172, "nlines": 316, "source_domain": "www.myupchar.com", "title": "Mefque in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Mefque naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nMefque નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Mefque નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Mefque નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Mefque સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Mefque ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Mefque નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Mefque કોઈ હાનિકારક અસરો ધરાવતી નથી.\nકિડનીઓ પર Mefque ની અસર શું છે\nકિડની માટે Mefque સંપૂર્ણપણે સલામત છે\nયકૃત પર Mefque ની અસર શું છે\nયકૃત પર Mefque ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nહ્રદય પર Mefque ની અસર શું છે\nહૃદય પર Mefque ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Mefque ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Mefque લેવી ન જોઇએ -\nશું Mefque આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Mefque આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nMefque લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Mefque લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Mefque કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Mefque વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nતમે ખોરાક સાથે Mefque લઈ શકો છો.\nઆલ્કોહોલ અને Mefque વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ સાથે Mefque લેવાથી તમારા શરીર પર ઘણી ગંભીર અસરો થઇ શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Mefque લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Mefque નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Mefque નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Mefque નું સેવન કરો છો\nતમે કયા સમયે Mefque નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકા���ી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/the-level-of-military-dialogue-between-india-and-china-increased-but-the-ability-to-reduce-tensions-decreased-127715032.html", "date_download": "2020-09-20T15:28:46Z", "digest": "sha1:YPNGL6IKXE42FJN4ZA5PS2Y5W2WWANWD", "length": 11418, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The level of military dialogue between India and China increased, but the ability to reduce tensions decreased .... | ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાતચીતનું સ્તર વધ્યુ, પણ તણાવ ઓછો કરવાની ક્ષમતા ઘટી ગઈ.... - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nએક્સપર્ટ એનાલિસિસ:ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાતચીતનું સ્તર વધ્યુ, પણ તણાવ ઓછો કરવાની ક્ષમતા ઘટી ગઈ....\nનવી દિલ્હી7 દિવસ પહેલાલેખક: લે.જનરલ (રિટા.) સતીશ દુઆ\nજવાબદાર દેશો પાસે સંભવિત અથડામણથી બચવા માટે એક મિકેનિઝમ હોય છે, યુદ્ધ એક ઘાતક વ્યવસાય છે,તે કોઈ પણ દેશને દસ વર્ષ પાછળ ધકેલી શકે છે\nસેના અને સરકારે સરહદની સ્થિતિ અંગે દેશને વાકેફ કરવો જોઈએ, અફવાને અટકાવવા માટે અપડેટ કરવા જરૂરી છે\nભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે આ સપ્તાહે મોસ્કોમાં વાતચીત બાદ બન્ને દેશ વચ્ચે સ્થિતિ સુધરવાની આશા સર્જાઈ છે. તેમ છતાં તે એક પરીક્ષાની ઘડી છે. છેલ્લા ચાર મહિનાથી સતત લદ્દાખમાં ચીન સાથે ગતિરોધ યથાવત છે. આપણે શક્ય તમામ કરી છૂટ્યા જે અગાઉ પણ કર્યું હતું.પણ બન્ને દેશ ત્યાંના ત્યાંજ છે. બન્ને દેશના જવાન વચ્ચે LAC પર ઝપાઝપી થઈ.ત્યારબાદ બન્ને દેશની બોર્ડર પર્સનલની મીટિંગ યોજાઈ. આ બેઠકોમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ પણ મોટા મુદ્દાને લઈ ઉકેલ મેળવી શકાયો નહીં.\nઆપણે એ વાત પર ગર્વ કરતા હતા કે તમામ મતભેદો અને ગતિરોધો બાદ પણ સીમા પર છેલ્લા ચાર દાયકાથી ફાયરિંગ નથી થયું, કોઈના જીવ ગયા નથી. જોકે 2020ની આ ગરમીમાં આ બન્ને માન્યતાનો અંત આવી ગયો. સરહદ પર ફાયરિંગ પણ થયુ અને મૃત્યુ પણ થયા. અલબત બન્ને દેશ આ માટે એકબીજાને દોષિત ગણે છે. પ્રથમ વખત લશ્કરી વાટાઘાટને લેફ્ટેનન્ટ જનરલ સ્તર પર અપગ્રેડ કરવામાં આવી છે.\nઅલબત વાતચીતનું લેવલ તો વધ્યુ પણ તણાવ ઓછો કરવાની ક્ષમતામાં કોઈ જ ઘટાડો ન થયો. ગયા સપ્તાહે ભારતીય સેનાએ યુદ્ધના મેદાન તથા વાતચીતના ટે���લ પર બન્ને મોરચે સ્થિતિને પોતાની તરફ જાળવી રાખતા દક્ષિણ પેંગોંગ ત્સો તથા અન્ય કેટલાક શિખરો પર પોતાનો કબ્જો જમાવ્યો. તેણે PLAને પીછેહઠ કરવા ફરજ પાડી.PLAને આ સ્થિતિની ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે ભારત આ પ્રકારના પગલા ભરી શકે છે. તેને લીધે ચીનને નુકસાન પણ થયુ છે. આ સંજોગોમાં તેમણે ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું.\nબન્ને દેશ વચ્ચે અત્યારે અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. બે પરમાણુ સમ્પન્ન દેશ તેની સેના સાથે સીમા પાર એકબીજાનો સામનો કરી રહ્યા છે. અનેક તબક્કાની વાતચીત પણ થઈ છે અને હજુ પણ તે ચાલી રહી છે. જોકે હજુ સુધી કોઈ સફળતા મળી નથી. વિશ્વ હવે શ્વાસ થંભાવીને જોઈ રહ્યું છે. અનેક લોકોએ મધ્યસ્થતા માટે પ્રસ્તાવ રજૂ કર્યો, જેને વિનમ્રતા સાથે નકારી દેવામાં આવ્યો. આ સમયમાં સેના અને સરકારને ખૂબ જ સાવચેતીપૂર્વક કરવા જોઈએ. સરકારના તમાં વિભાગો અને દેશની શક્તિના તમામ ઉપકરણો વચ્ચે તાલમેળ હોવો જરૂરી છે. આ પ્રકારની સ્થિતિમાં દેશને એકજૂટ રહેવું જોઈએ.\nઆ અંગે દેશમાં ગુસ્સો છે. તેને લઈ સૌના અલગ-અલગ વિચાર છે. મીડિયા હાઉસ સૌથી ઝડપી રિપોર્ટ કરવા ઈચ્છે છે. જરૂર પડે તો હકીકતની તપાસ તથા વિશ્વસનીયતાની પણ કિંમતે તે આ અહેવાલો આપે છે. કારણ કે TRPને લઈ તેમની મજબૂરી છે.\nજોકે, સેનાના વિષયમાં માહિતીને લઈ તેમની પાસે થોડો અભાવ છે. માટે તેઓ એક્સપર્ટ્સ, નિવૃત લશ્કરી અધિકારી અને સંરક્ષણ વિશ્લેષકોની મદદ લે છે. આ નિષ્ણાતો એવા ક્ષેત્રમાં કામ કરેલુ હોય છે કે તેમને આ વિષયની જાણકારી હોય છે અને ઓપરેશન્સની સારી એવી જાણકારી ધરાવે છે. અલબત મુશ્કેલી ત્યારે શરૂ થાય છે કે જે જ્યારે કેટલાક લોકો હકીકતને વાસ્તવિકતાથી દૂર રાખવાની શરૂઆત કરે છે. આ મ કરવાથી ઓપરેશનમાં સૈનિકોના જીવનને જોખમમાં નાંખી દે છે. કેટલાક કટ્ટર રાષ્ટ્રવાદી મીડિયા, નિષ્ણાતો અને કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સર્જિકલ સ્ટ્રાઈક અને અંદર જઈને બોધપાઠ ભણાવ્યો જેવી બાબત પર વાતો કરવા લાગે છે. કેટલાક લોકો દરેક પગલાને લઈ સેના તથા સરકાર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.\nલોકો તો ત્યાં સુધી કહે છે કે ચીને આપણો એક હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર કબ્જો કરી લીધો છે, તેની ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરવું જોઈએ. તેને બોધપાઠ ભણાવવો જોઈએ. આ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાથી બચવું જોઈએ. મને લાગે છે કે આ સમયમાં આપણે શાંતિ અને સંતુલન જાળવી રાખવું જોઈએ. સૌએ ��ારતીય સેના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. કારણ કે સેનાએ આપણને ક્યારેય નિરાશ કર્યા નથી અને ભવિષ્યમાં પણ નિરાશ નહીં કરે. આપણે 130 કરોડ દેશવાસીઓ તેમની સાથે છીએ. આજે મીડિયાએ પણ સંયમ રાખવાની જરૂર છે. હું પણ સૌ પરિપક્વ નાગરિકને આ માટે અપીલ કરું છું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.orientfilter.com/gu/", "date_download": "2020-09-20T14:57:09Z", "digest": "sha1:MYCGO4OLD57KVCY6M3EOOCZSSAP24YAF", "length": 6305, "nlines": 167, "source_domain": "www.orientfilter.com", "title": "અન્તરછાલ હાઉસિંગ એસએસ વેસલ, Prefiltration ટેન્ક - ઓરિએન્ટ", "raw_content": "\nએક એસએસ અન્તરછાલ હાઉસિંગ\nએ 1 થી 4 ઇંચ પટલ હાઉસિંગ\nએક-2 8 ઇંચ પટલ હાઉસિંગ\nબી એસએસ કાર્ટ્રેજ ફિલ્ટર હાઉસિંગ\nસી એસએસ બેગ ફિલ્ટર હાઉસિંગ\nહેન્ગજ્હોય ઓરિએન્ટ વોટર ટ્રીટમેન્ટ કું, લિમિટેડ પાણી treamtent સાધનો એક professtional ઉત્પાદક છે, સ્ટેનલેસ સ્ટીલ પટલ આવાસ, catridge ફિલ્ટર હાઉસિંગ, બેગ ફિલ્ટર હાઉસિંગ, પૂર્વ ગાળણ ટાંકી યાંત્રિક ફિલ્ટર હાઉજિંગ, પાણીની ટાંકી સ્ટેનલેસ યુવી sterilizers ઉત્પાદન વિશેષતા છે, અને તેથી પર.\nઉચ્ચ ગુણવત્તા 4 ઇંચના અન્તરછાલ હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા 8 ઇંચ અન્તરછાલ હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા કારતૂસ ફિલ્ટર હાઉજિંગ Manufact ...\nઉચ્ચ ગુણવત્તા બેગ ફિલ્ટર હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા એસએસ સોફન ટેન્ક ઉત્પાદક\nટૅગ્સ: ss પાણી ફિલ્ટર ટાંકી, એસએસ ટાંકી, સોફ્ટ ...\nઉચ્ચ ગુણવત્તા mechnical ફિલ્ટર હાઉજિંગ Manufact ...\nઉચ્ચ ગુણવત્તા 4 ઇંચના અન્તરછાલ હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા 8 ઇંચ અન્તરછાલ હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા કારતૂસ ફિલ્ટર હાઉજિંગ Manufact ...\nઉચ્ચ ગુણવત્તા બેગ ફિલ્ટર હાઉજિંગ ઉત્પાદક\nઉચ્ચ ગુણવત્તા એસએસ સોફન ટેન્ક ઉત્પાદક\nટૅગ્સ: ss પાણી ફિલ્ટર ટાંકી, એસએસ ટાંકી, સોફ્ટ ...\nઉચ્ચ ગુણવત્તા mechnical ફિલ્ટર હાઉજિંગ Manufact ...\nસરનામુ Sanxianhuangjia, Shuanglian ગામ Xindeng ટાઉન, અનકિંગ જીલ્લો, હેન્ગજ્હોય સિટી, ઝેજીઆંગ ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nકાટરોધક પોલાદ mechnical ફિલ્ટર હાઉસિંગ , Q235 mechnical ફિલ્ટર હાઉસિંગ , mechnical ફિલ્ટર હાઉસિંગ , Ss mechnical ફિલ્ટર હાઉસિંગ , બધા પ્રોડક્ટ્સ\nઈ - મેલ ���ોકલો\nહિટ શોધી શકો છો અથવા કાઢી નાખવા Esc બંધ કરવા માટે enter\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/hiv-hiv-worldaidsday-aidsday-worldaidsday2018-aidsday2018-2001949926560682", "date_download": "2020-09-20T13:18:25Z", "digest": "sha1:PTOSAB6NRO2YNKMLZRB5OJXCKD2MEM56", "length": 5115, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આજના વિજ્ઞાનની પ્રગતિને કારણે શોધાયેલી ૩૦ કરતા પણ વધારે દવાઓની મદદથી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પોતાનું સંપૂણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ હકારત્મક વિચારો સાથે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સમયસર દવા ચાલુ કરે તો સ્વસ્થ જીવન ચોક્કસ જીવી શકે છે. #WorldAidsDay #AidsDay #WorldAidsDay2018 #AidsDay2018 #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઆજના વિજ્ઞાનની પ્રગતિને કારણે શોધાયેલી ૩૦ કરતા પણ વધારે દવાઓની મદદથી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પોતાનું સંપૂણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ હકારત્મક વિચારો સાથે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સમયસર દવા ચાલુ કરે તો સ્વસ્થ જીવન ચોક્કસ જીવી શકે છે.\nઆજના વિજ્ઞાનની પ્રગતિને કારણે શોધાયેલી ૩૦ કરતા પણ વધારે દવાઓની મદદથી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પોતાનું સંપૂણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ હકારત્મક વિચારો સાથે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સમયસર દવા ચાલુ કરે તો સ્વસ્થ જીવન ચોક્કસ જીવી શકે છે.\nઆજના વિજ્ઞાનની પ્રગતિને કારણે શોધાયેલી ૩૦ કરતા પણ વધારે દવાઓની મદદથી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પોતાનું સંપૂણ આયુષ્ય સ્વસ્થ રીતે જીવી શકે છે. એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિઓ હકારત્મક વિચારો સાથે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સમયસર દવા ચાલુ કરે તો સ્વસ્થ જીવન ચોક્કસ જીવી શકે છે. #WorldAidsDay #AidsDay #WorldAidsDay2018 #AidsDay2018 #RaghubhaiDesai #Congress #Gujarat\nમંડળ વિધાનસભાના ઉમેદવાર શ્રી રામલાલ જાટ સાથે ચૂંટણી..\nદેશના માટે આપણે જે પણ કરીયે તે ઓછું છે. સમગ્ર ભારત..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજર��� આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/index/17-10-2018", "date_download": "2020-09-20T13:45:59Z", "digest": "sha1:H2D57H7RHWN3M5WKES2HAK7ISQLWDETU", "length": 35046, "nlines": 185, "source_domain": "www.akilanews.com", "title": "Latest News of Gujarat Today (તાજા ગુજરાતી સમાચાર ) – Akila News", "raw_content": "\nનવરાત્રિમાં અમદાવાદ પોલીસનો સપાટો : 7 દિવસમાં 194 રોમિયોને જેલભેગા કર્યા: સાતમા નોરતે 18 રોમિયો સાથે 24 ઝડપાયા ;રિવરફ્રન્ટ પોલીસે છને દબોચ્યા access_time 1:26 pm IST\nસુરત:ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના ઘેરા પ્રત્યાઘાત રોષભેર કેન્ડલ માર્ચ:આરોપીને શોધવા પોલીસ બિહાર રવાના: બાળકીની અંતિમયાત્રામાં હૃદય વલોવાયું ;સૌ કોઈની આંખમાં આંસુ :આરોપીને ફાંસીએ લટકાવવા લાગણી access_time 12:38 am IST\nસુરત: દિગંબર જૈન મંદિરમાંથી મૂર્તિની ચોરી જૈનસમાજમાં આક્રોશ :પોલીસ મથકનો ઘેરાવ: ભગવાનની અષ્ટ ધાતુની મૂર્તિ,ચાંદીનો છત્ર અને કળસ ની ચોરી access_time 4:27 pm IST\nસંજીવ ભટ્ટનો ગુન્હાહીત ઇતિહાસ સીઆઇડી પાલનપુર સેસન્સ કોર્ટમાં રજુ કરશે: ડીસમીસ્ડ આઇપીએસની જામીન અરજીનો ધારદાર દલીલો દ્વારા વિરોધ : ર૩મીએ અદાલતમાં શું થશે આઇપીએસ વર્તુળોમાં ભારે ઉત્કંઠા access_time 3:45 pm IST\nરૂપાણી માફી નહી માંગે તો બે સપ્તાહમાં ક્રિમીનલ કેસ દાખલ : શકિતસિંહ ગોહિલે વિજય રૂપાણીને ચેતવણી આપી : પરપ્રાંતિયો પર હુમલા પાછળ કોંગ્રેસના લોકોનો હાથ છે તેવા રૂપાણીના આક્ષેપથી વિવાદ : બેરોજગારીમાં વધારો access_time 8:35 pm IST\nઅમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી ફરીવખત ‘ગાંધી’ પરીક્ષામાં પ્રથમક્રમે: સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓએ જીવન પર આધારિત પરીક્ષામાં ભાગ લીધો access_time 4:44 pm IST\nઅમદાવાદમાં અનોખા હેલ્મેટ ગરબા:ટ્રાફિક સુરક્ષાનો આપ્યો સંદેશો: access_time 4:38 pm IST\nસુરતમાં કિરણ જેમ્‍સ કંપનીઅે દિવાળી ટાણે ૩૦૦ કર્મચારીઓને છુટા કરતા રોષઃ ૧પ દિવસનો પગાર પણ ન આપ્યાનો આક્ષેપ: access_time 5:57 pm IST\nઅમદાવાદમાં ખરાબ હવામાનના કારણે તાવ, શરદી, ડેન્ગ્યુ, સ્‍વાઇન ફ્લુ, મેલેરીયાનો રોગચાળો વધ્યોઃ હોસ્‍પિટલમાં દર્દીઓની ભીડ: access_time 5:14 pm IST\nનવલા નોરતામાં પાવાગઢ પર્વત ઉપર રોશનીનો ઝગમગાટઃ દરરોજ મોટી સંખ્‍યામાં ઉમટતા ભાવિકો: access_time 5:58 pm IST\nવાગરાના ગંધાર ગામની હદમાં ફેકટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા એક શખ્શ ઝડપાયો :એક ભાગી ગયો :ટેન્કર કબ્જે: ખુલ્લા ખાડામાં ચોખા પાણીમાં ટેન્કરમાંથી ઝેરી વેસ્ટ પાણી ઠાલવતા હતા access_time 8:57 pm IST\nઇતિહાસકાર પ્��ો. રામચંદ્ર ગુહા 'અમદાવાદ યુનિવર્સિટી'માં પ્રોફેસર તરીકે જોડાશે: access_time 10:27 pm IST\nસુરતના કેબલબ્રીજ પર કારમાં શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ :કાર બળીને ખાખ: બોનેટમાં આગ ભભુકતા કાર ચાલકે રસ્તા વચ્ચે ઉભી રાખીને જીવ બચાવ્યો :ફાયરબ્રિગેડે આગ બુજાવી access_time 9:10 pm IST\nસાદી ડોટ કોમના માધ્યમથી મુંબઈના યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ : access_time 5:01 pm IST\nઠાસરા તાલુકાના સૈયતમાં અગમ્ય કારણોસર દાઝી જતા માં દીકરો મોતને ભેટ્યા : access_time 5:02 pm IST\nજુનિયર આસિસ્ટન્ટની જગ્યા માટે થયેલ ઓનલાઈન પરીક્ષા : યુજીવીસીએલ દ્વારા પરીક્ષા યોજવામાં આવી : ૪૭ કેન્દ્રો ઉપરથી ૬૫૦૦૦થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી : પાંચમી નવેમ્બર બાદ વેબસાઇટ ઉપર પરિણામ access_time 8:09 pm IST\nકઠલાલ અમદાવાદ હાઇવે પર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા બેને ગંભીર ઇજા : access_time 5:03 pm IST\nઅમદાવાદમાં દસ માસનું બાળક બેટરીનું બટન ગળી જતા સર્જાય આ સમસ્યા : access_time 5:04 pm IST\nઝાહોદ્દની ગર્ભવતી મહિલાએ દાહોદ બસ સ્ટેશનમાં બસની અંદર બાળકને જન્મ આપ્યો : access_time 5:05 pm IST\nકલોલના સિંદબાદ હાઇવે રોડ પર કારે સંતુલન ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત: access_time 5:06 pm IST\nબાકરોલ નજીક વિવિધ પ્લોટોની માહિતી એકત્ર કરવા તંત્ર કામે લાગ્યું : access_time 5:08 pm IST\nઆણંદમાં પરિણીતાને વિદેશ લઇ જવાની લાલચ આપી સાસરિયા દાગીના પચાવી પાડ્યા : access_time 5:08 pm IST\nનર્મદા કેનાલમાં વારંવાર આવતા ભંગાણથી ખેડૂતોની હાલત કફોડી બની : access_time 5:09 pm IST\nગાંધીનગરમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનાં ચેરમેનપદે ચાર્જ સંભાળતા ડો. ભરતભાઇ બોઘરા access_time 11:59 am IST\nસૌરાષ્ટ્રના વિદ્યાર્થીને નર્સિંગ ક્ષેત્રે પુરતી સુવિધાઓ મળશે access_time 9:40 pm IST\nકોઇ પણ જગ્યાએ મુખ્યમંત્રીએ શકિતસિંહ ગોહીલનું નામ લીધું નથી, આક્ષેપો બેબુનીયાદઃ નિતીનભાઇ પટેલ access_time 3:48 pm IST\nશાંતિ હણનારા તત્વોને છોડાશે નહીં : સરકારે સોગંદનામું કર્યું access_time 8:10 pm IST\nભારત સરકારની તમામ સરકારની કચેરીમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી access_time 11:42 pm IST\nપ્રાતિજના કાલીપુરામાં ભવ્ય લોકમેળો યોજાયો : માં કાલિકાના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી access_time 11:35 pm IST\nબુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ ગોકળગતિએ: એક વર્ષમાં 1400 હેકટર્સને બદલે 1 હેકટર જમીનનું અધિગ્રહણ ન થયું access_time 11:15 pm IST\nકપાસ સૂકાવા લાગ્યોઃ શિયાળુ પાકના નામે નાહી નાખવાનું\nઅમદાવાદમાં 10 પોલીસ ઇન્સપેક્ટરોને DYSP તરીકે બઢતી :સોલા, સાબરમતી સહિતના પી���ઈ બદલાયા access_time 4:56 pm IST\nસગીરે પોતાના માતા-પિતા સાથે રહેવાની ના પાડતા તેના મામીઅે ભાણેજની કસ્‍ટડી માંગીઃ બંને વચ્‍ચે અનૈતિક સંબંધ હોવાની શંકા access_time 5:51 pm IST\nઆઠમે અંબાજીના મંદિરોમાં હોમ-હવન અને યજ્ઞ યોજાયા access_time 7:45 pm IST\nઅન્ય રાજયોના મુખ્યમંત્રીઓ નવેમ્બરમાં ગુજરાત આવશે access_time 3:34 pm IST\nફકત કમાતી ન હોય એટલે માતાને બાળકની કસ્ટડી સોંપવાની ના પડી શકાય નહીં access_time 3:35 pm IST\nઠાસરાના સૈયાત ગામે પુત્ર સાથે માતાનું અગ્નિસ્નાન : બંનેનાં મોત:સાસુ અને દિયર સામે દુષ્પ્રેરણાનો ગુન્હો access_time 1:10 pm IST\nગરબામાં છેડતી કરતા રોમિયાને ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરી પકડી રહી છે મહિલા પોલીસ access_time 3:36 pm IST\nલોકો રમી રહ્યા હતા ગરબા અને અચાનક આવી ચઢયો મગર \nઅમદાવાદના પાર્ટીપ્લોટના ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી ફેંકાઈ આલ્બમ સીડી :બાળકને આંખમાં વાગી :પાંચ આરજે વિરુદ્ધ ગુન્હો દાખલ access_time 4:08 pm IST\n૫૫૦ વિદ્યાર્થીઓએ કેળાથી ડીએનએ કાઢી વિક્રમ સર્જયો access_time 9:36 pm IST\nઅંકલેશ્વરઃ પાલિકા પ્રમુખ અને નીરાંત નગરનાં રહિશો વચ્ચે ઘર્ષણ : ગટર લાઈન અને ઉભરાતા પાણીથી લોકો ત્રાહિમામ ;પાલિકા સામે અફરીયાદ કરવાની ચીમકી .. access_time 8:31 pm IST\nમોલ-મલ્ટીપ્લેકસમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઇકોર્ટે આપી મંજૂરી: હાઇકોર્ટે કહ્યું પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી આપવું પડશે.. access_time 3:37 pm IST\nસિંહોની સુરક્ષા માટે સરકાર અસરકારક પગલાં ભરે : કોર્ટ: સિંહોના સંદર્ભમાં હાઈકોર્ટ દ્વારા મહત્વના સૂચન : સિંહમાં વાઇરસ ફેલાય નહી તે માટે પગલા જરૂરીઃ સિંહ, વાઘ માટે જતનના ખર્ચમાં ભેદભાવ પ્રશ્ને હાઈકોર્ટ કઠોર.. access_time 8:18 pm IST\nહવે ગાંધીનગરમાં પણ 'સિંહ દર્શન' : જુનાગઢથી બે સિંહોને ઇન્દ્રોડા પાર્કમાં લવાશે: ૧૬મી ઓકટોબરથી ગીરના જંગલમાં રહેતા સિંહોનું વેકેશન પૂર્ણ : આ વર્ષે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે પરમિટમાં પણ વધારો કર્યો.. access_time 3:34 pm IST\nજાંબુઘોડા પાસે ખંડીવાવ નજીક બાઇક સ્લીપ થઇ ઘરમાં ઘુસી:એક મહિલા સહીત ત્રણનાં કરૂણમોત: .. access_time 11:07 pm IST\nખેડૂતોને વધુ એક ઝટકો :ખાતરના ભાવમાં થયો વધારો :15 દિવસમાં બીજીવાર ભાવ વધ્યા: .. access_time 4:45 pm IST\nસુરતના સસ્પેન્ડેડ PSI ભાવેશ સોસાને રાહત : ડભોઇની પરણિતા પર દુષ્કર્મના કેસ:આખરી નિકાલ સુધી તપાસ સામે હાઇકોર્ટનો સ્ટે: .. access_time 4:47 pm IST\nઅમદાવાદ ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર યાત્રિકો ગરબે ઘુમ્યાઃ સોશ્યલ મીડિયામાં ‌વીડિયો વાયરલ: .. access_time 6:03 pm IST\nદારૂની હેરાફેરી કરતાં વાહનો��ે પકડવા પોલીસ કરશે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ : .. access_time 8:16 pm IST\n૮૦ ટકાથી ઓછી હાજરી તો પરીક્ષામાં બેસવાની તક નહીં: શિક્ષણ બોર્ડના કઠોર નિયમથી વિદ્યાર્થીઓ નારાજ : ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ શાળામાં ૮૦ ટકા ફરજિયાત : કઠોર નિયમોને હળવા કરવા માંગ કરાઈ.. access_time 8:37 pm IST\nનસવાડી પંથકના ખેડૂતો માટે બે દાયકાથી માઇનોર કેનાલ બનાવાઈ છતાં સિંચાઈથી વંચિત:પાક નિષ્ફળ જવાની ભીતિ: .. access_time 12:38 am IST\nરાજ્યમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો થશે પ્રારંભ: 31 ડિસેમ્બર સુધી 142 APMC પરથી ખરીદી કરાશે.. access_time 12:42 am IST\nજીલોડના ત્રિપલ મર્ડર કેસમાં ટ્ર્કના માલિકે આરોપીને ઓળખી કાઢતા કાર્યવાહી હાથ ધરાશે : .. access_time 5:02 pm IST\nધો. ૧૦માં પાસ થવા હવે ૧૦૦માંથી માત્ર ૩૩ માકર્સ લાવવા પડશે: સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહત અને આનંદના સમાચાર.. access_time 3:36 pm IST\nસમાજમાં પરિવારને હરહંમેશ એકતામાં બાંધી રાખવો જરૂરી: ઉડાનની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે : ઉડાનની સ્ટારકાસ્ટના કલાકારો ચકોર અને સૂરજે તેમના પ્રશંસકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી : રોમાંચકતા સર્જી.. access_time 9:36 pm IST\nનડિયાદમાં ખોડિયાર ગરનાળા નજીક પ્રેમિકાના પતિની હત્યાનો ભેદ ઉકેલાયો : .. access_time 5:03 pm IST\nમહુધા તાલુકામાં પરિણીતાને ત્રાસ ગુજારી નરાધમ પતિએ મારી નાખવાની ધમકી આપતા ચકચાર : .. access_time 5:04 pm IST\nબોડેલીના જબુગામમાં દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ દસ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ: .. access_time 5:05 pm IST\nવડોદરા મનપા દ્વારા ગેરકાયદે પાણીના જોડાણ કાપવાની કામગીરી શરૂ : .. access_time 5:06 pm IST\nહાલોલ આરઆરસેલે માહિતીના આધારે રામેશરા ગામમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપ્યો : .. access_time 5:07 pm IST\nઆણંદની મામલતદાર કચેરીમાં દિવ્યાંગ મતદારોના ખાસ નોંધણી કેમ્પનું આયોજન : .. access_time 5:08 pm IST\nવલસાડ નજીક પારનેરાના મેળામાં દર્શનાર્થીઓની ભીડ રહેતા 176 જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો : .. access_time 5:09 pm IST\nવિજયાદશમી પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ તમામ લોકોને શુભેચ્છા પાઠવી access_time 1:10 am am IST\nગાંધીનગરમાં આદ્યાશકિતની આરતી ઉતારતા નીતિન પટેલ - જીતુ વાઘાણી access_time 12:02 pm am IST\nસુરતના વરાછામાં ઉમિયાધામમાં 35 હજાર દીવડાની મહાઆરતી :દિવ્ય દ્રશ્ય access_time 1:10 am am IST\nસુરતના લિંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને સરકાર દ્વારા ચાર લાખની સહાય:ચેક અપાયો access_time 11:34 pm am IST\nગુજરાત : સ્વાઇન ફ્લુગ્રસ્ત સેંકડો લોકો સારવાર હેઠળ access_time 9:41 pm am IST\nઆણંદ-ખેડાની નિઃસંતાન મહિલા���ને બોગસ ડોક્ટરે નિશાન બનાવીને લાખો રૂપિયા પડાવ્યા access_time 6:07 pm am IST\nઅંકલેશ્વરમાં ચેન સ્નેચરો બેફામ :બે મહિલાઓના ગળામાંથી ચેન તફડાવીને બાઈક સવાર ફરાર access_time 10:22 pm am IST\nપ રાજયોની ચૂંટણીમાં ગુજરાતના ૩૯ અધિકારીઓ નિરીક્ષક તરીકે access_time 12:03 pm am IST\nસરદાર પટેલના સ્ટેચ્યુના લોકાપર્ણ બાદ નવેમ્બરમાં પ્રત્યેક અલગ-અલગ દિવસે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ગુજરાત આવશે access_time 3:33 pm am IST\nવાલિયાની ડેહલી ચોક્ડી નજીકમાં ટ્રકમાં એકાએક આગ ભભૂકતા દોડધામ :ચાલક કૂદીને બાહર access_time 8:45 pm am IST\nજાતિના ખોટા પ્રમાણપત્ર પર લાભ લેનાર સામે પગલાઓ access_time 8:10 pm am IST\nઅંબાજીના ચાચરચોકમાં માઁ અંબાની ભક્તિમાં ભાવિકો લીન :ગરબે ઘુમીને કરી આરાધના access_time 9:42 pm am IST\nનવરાત્રિ વેકેશન નહિ પાડનારી સ્કૂલો સામે સરકારી પગલાં : કેટલીક શાળાઓને શો-કોઝ નોટીસ ફટકારી જવાબ માંગ્યો access_time 1:00 pm am IST\nવૈજ્ઞાનિક માર્ગદર્શન કરવા માટે અગત્યની વેબસાઇટ લોંચ થઇ access_time 9:36 pm am IST\nનવરાત્રિને લઇ કર્ણપ્રિય ગીત સાથે ખાસ ચેલેન્જ રજૂ કરાઇ access_time 9:37 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nમોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ access_time 7:10 pm IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : ��ુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST\nકચ્છ : સ્વાઇફ્લૂના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા: કચ્છમાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના ૧૮ કેસ પોઝીટીવ નોંધાયા :કુલ ચાર દર્દી હજુ સારવાર હેઠળ access_time 1:08 am IST\nભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને વહીવટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરે યોજાશે હેરિટેજ વોક:દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નથુ ધોબણની ધર્મશાળાથી સવારે 7 કલાકે હેરિટેજ વોકનો થશે પ્રારંભ:ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડાયો: 7 કી.મી.ના રૂટમાં આવતા ઐતિહાસિક સ્થળનો કરાયો સમાવેશ access_time 1:13 am IST\nરિલાયન્સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ હેથવે અને ડેનમાં અંકુશાત્‍મક હિસ્સો ખરીદવાની તૈયારીમાં access_time 12:00 am IST\nરાહુલ ગાંધી વિદુષક યુવરાજ : જેટલી અરૂણ જેટલી વાતોડીયા બ્લોગર : કોંગ્રેસ access_time 3:54 pm IST\nવર્લ્ડ રેકોર્ડ : ૪૮૦ મિનિટમાં ૯૭૨ લોકોના વાળ કાપ્યા access_time 9:36 am IST\nશાપર ગ્રામ પંચાયતે ૨૧ બાળકો દતક લીધા access_time 3:40 pm IST\nવાવડી વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા સુદ્રઢ બનશે : ભારદ્વાજ - મીરાણી access_time 3:43 pm IST\nકાલે રાજકોટમાં ૬૦ ફૂટના રાવણના પુતળાનું દહન access_time 3:40 pm IST\nખ્વાઝા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૨માં ઉર્ષનો ૨૫મી થી પ્રારંભ access_time 12:16 pm IST\nસરકારી કચેરીના કબજામાં રહેલ ટ્રસ્ટની મિલ્કત પરત મેળવવા ચેરીટી કમિ.ની મંજુરીની જરૂર નથી access_time 12:23 pm IST\nજામનગરમાં નામચીન અનિલ મેર ઉપર જીવલેણ હુમલો : ત્રણથી ચાર શખ્શોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો access_time 10:01 pm IST\nભારત સરકારની તમામ સરકારની કચેરીમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી access_time 11:42 pm IST\n���ોડેલીના જબુગામમાં દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ દસ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ access_time 5:05 pm IST\nઠાસરાના સૈયાત ગામે પુત્ર સાથે માતાનું અગ્નિસ્નાન : બંનેનાં મોત:સાસુ અને દિયર સામે દુષ્પ્રેરણાનો ગુન્હો access_time 1:10 pm IST\nચીને બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું access_time 6:27 pm IST\nપાકિસ્તાનમાં 9 વર્ષના આ છોકરાને એટલો બધો ગૅસ થાય છે કે પેટ બની જાય છે માટલું access_time 4:05 pm IST\n૨૩ દિવસથી કોમામાં સરી પડેલી માતા નવજાત બાળકનો સ્પર્શ થતાં જ ભાનમાં આવી access_time 3:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકેનેડાના ટોરોન્ટો ઓન્ટારીઓમાં ઉજવાઈ રહેલો \" શરદીય નવરાત્રી મહોત્સવ \" : આજ 17 ઓક્ટો.ના રોજ હવન તથા આવતીકાલ 18 ઓક્ટો.ગુરુવારે વિજયા દશમી ઉત્સવ ઉજવાશે access_time 12:40 pm IST\n''નવચંડી હવન'': યુ.કે.માં બ્રાહ્મિન સમાજ ઓફ નોર્થ લંડન (BSNL)ના ઉપક્રમે ૨૭ ઓકટો. શનિવારે યોજાનારો ધાર્મિક કાર્યક્રમ access_time 10:10 pm IST\nઅમેરિકામાં ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ વિજયાદશમી ઉત્સવ ઉજવાશેઃ બદ્રીકાશ્રમ કેલિફોર્નિયા, તથા DFW હિન્દુ ટેમ્પલ ડલાસ મુકામે ૧૯ ઓકટો.તથા વલ્લભધામ હવેલી નવીંગ્ટન મુકામે ૨૦ ઓકટો.ના રોજ રાવણ દહન access_time 10:12 pm IST\nશિખર ધવનની પત્ની આયશાનો જાણો કેપ પહેરવાનો રાજ access_time 5:25 pm IST\nજયસૂર્યાએ એન્ટિ - કરપ્શન યુનિટને ખોટી જાણકારી આપતા પહેલા સિમકાર્ડ છુપાવ્યુ અને એક મોબાઈલ નષ્ટ કર્યો હતો access_time 4:04 pm IST\nપ્રો કબડ્ડી લીગ 6: બંગાળ વોરિયર્સે તેલુગુ ટાઇટન્સને આપી 5 અંકે માત access_time 5:21 pm IST\nપ્રનૂતન અને ઝહિરની જોડીને સલમાન ખાન લાવશે બોલીવૂડમાં access_time 8:32 pm IST\nરિલીઝ થયું વિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી'નું ટીઝર access_time 5:02 pm IST\n'કોમોલિકા' બનીને આવી ગઇ હીના ખાન access_time 9:30 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/pune-man-offers-modak-of-151-kg-weight-to-lord-ganesha/videoshow/75293721.cms", "date_download": "2020-09-20T13:59:46Z", "digest": "sha1:IDJD2ZX7D557ZWERADIDZP2WTBCBWVX7", "length": 9926, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપુના: ગણેશજીને અર્પણ કરાયો 151 કિલોનો જમ્બો મોદક\nપુના શહેર ગણેશજીની ભક્તિમાં લીન થઈ ગયું છે. શહેરની મીઠાઈની દુકાનોમાં જાત-ભાતના મોદક વેચાઈ રહ્યા છે. ચોકલેટ, પિસ્તા, બ્લુબેરી, મલાઈ ફ્લેવરમાં વેચાતા મોદક લોકોને આકર્ષી રહ્યા છે. અહીંની દુકાનોમાં 25 ગ્રામથી લઈને 150 કિલો સુધીના મોદક મળે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એક દુકાનદારે જણાવ્યું કે, તેઓ ઘણા પ્રકારના મોદક બનાવે છે. જોકે, માવા મોદકની ડિમાન્ડ વધારે રહે છે. પુના શહેર જ્ય���રે ગણેશ ભક્તિમાં મગ્ન બન્યું છે, ત્યારે અહીં એક ભક્તે ગણેશજીને 151 કિલોનો જમ્બો મોદક અર્પણ કર્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાંજે એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્��ા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/citalent-p37081372", "date_download": "2020-09-20T15:41:04Z", "digest": "sha1:Z4FVED62K6SZJMKPZNJGWZ4LIJFXDXIF", "length": 18883, "nlines": 295, "source_domain": "www.myupchar.com", "title": "Citalent in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Citalent naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nCitalent નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Citalent નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Citalent નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Citalent અનિચ્છનિય અસરોનું કારણ બની શકે છે. જો તમે આવી કોઇ આડઅસરોનો અનુભવ કરો છો, તો તરત જ Citalent લેવાનું બંધ કરો. તેને ફરીથી લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Citalent નો ઉપયોગ સુરક્ષિત છે\nતમારા ડૉક્ટરની સલાહ લેતા પહેલા Citalent ન લેવી જોઇએ, કારણ કે તે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ગંભીર આડઅસરો ધરાવતી હોઈ શકે છે.\nકિડનીઓ પર Citalent ની અસર શું છે\nકિડની પર Citalent હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો કિડની પર કોઇ અસર જોતા નથી.\nયકૃત પર Citalent ની અસર શું છે\nયકૃત માટે Citalent ભાગ્યે જ હાનિકારક છે.\nહ્રદય પર Citalent ની અસર શું છે\nCitalent ની આડઅસર ભાગ્યે જ હૃદય પર અસર કરે છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Citalent ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Citalent લેવી ન જોઇએ -\nશું Citalent આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Citalent આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Citalent લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Citalent લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓ ધરાવતા દર્દીઓ પર Citalent ની હકારાત્મક અસર જોવા મળી છે.\nખોરાક અને Citalent વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Citalent લેવાથી તમારા આરોગ્યને નુકસાન થતું નથી.\nઆલ્કોહોલ અને Citalent વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલનું સેવન અને Citalent લેવાનું એકસાથે કરવાથી તમારા આરોગ્ય પર ગંભીર અસરો પેદા કરી શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Citalent લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Citalent નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Citalent નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Citalent નું સેવન કરો છો\nતમે કયા સમયે Citalent નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/18/i-will-use-mother-tongue-only/", "date_download": "2020-09-20T13:00:54Z", "digest": "sha1:VSAHSLTCJVAGIZNMKNPN7NGTA7QVRKCO", "length": 37593, "nlines": 133, "source_domain": "webgurjari.in", "title": "શબ્દસંગ : ભાષા પણ માતૃસ્વરુપા – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nશબ્દસંગ : ભાષા પણ માતૃસ્વરુપા\n૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨. પૂર્વ પાકિસ્તાનનનાં ઢાકા શહેરનાં મોટાં મેદાનમાં જંગી મેદની ઉમટી છે. ઢાકા યુની.ના વિદ્યાર્થીઓએ સભા અને સરઘસ માટે લોકોને આહવાન આપ્યું છે. લોકો પણ પૂરા જોશ અને આક્રોશથી એકત્ર થાય છે. ૧૯૪૭માં પાકિસ્તાનની રચના બાદ, ૧૯૪૮માં દેશની રાષ્ટ્રીય અને રાજભાષા તરીકે એકમા���્ર ઉર્દુ ભાષાને રાષ્ટ્રીય અને રાજભાષા તરીકે જાહેર કરવામાં આવી. પાકિસ્તાનના જ ભાગ અને પાકિસ્તાનમાં બહુમતી ધરાવતા પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ) ના લોકોએ આની સામે ઉર્દુની સાથે બીજી ભાષા બંગલા કે બાંગ્લાને સ્થાન આપવા દરખાસ્ત કરી અને આંદોલનો શરુ થયાં. પાકિસ્તાનની ધારાસભામાં ધીરેન્દ્ર્નાથ દત્તે ૨૩મી ફેબ્રુઆરીના રોજ એક પ્રસ્તાવ પણ રજુ કર્યો. પણ, પાકિસ્તાનના શાસકોએ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. ઊલટું, આંદોલનને કચડી નાખવા દરેક સમયે દમનનો કોરડો વીંઝ્યો. પણ પોતાની માતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરાવતા લોકો આ સહન નહોતા કરતા અને દમન છતાં અવારનવાર આંદોલનો થતાં રહ્યાં અને આ રીતે એ દિવસે પણ પોતાની માતૃભાષાને સન્માનજનક સ્થાન અપાવવા લોકો સભાસરઘસ દ્વારા પોતાની માંગણીને બુલંદ કરી રહ્યા હતા. દર વખતની જેમ આ વખતેય શાસકોએ દમનનો કોરડો વીંઝતાં વધારે ક્રૂર બની, એ નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી અને સલામ બરકત, રફીક, જબ્બર અને શફીઉર નામના વિદ્યાર્થીઓ સમી છાતીએ ગોળીઓ ઝીલતાં લોહી નીંગળતી હાલતમાં ઢળી પડ્યા. તેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું. અનેકો ઘાયલ થયા.\nમાતૃભાષા માટે લોકોએ બલિદાન આપ્યાં હોય એ વિશ્વના ઇતિહાસની એક વિરલ ઘટના હતી. એ દિવસને બાંગ્લાદેશમાં માતૃભાષાદિન તરીકે ઘોષિત કરાયો છે. રાષ્ટ્રીય અવકાશ (રજા) પણ રાખવામાં આવે છે. શહીદોની સ્મૃતિમાં રચાયેલ શહીદ મિનારની લોકો મુલાકાત લે છે અને પોતાનાં સંવેદના, આદર વ્યક્ત કરી, શહીદોનો ઋણસ્વીકાર કરે છે. પછી તો કેનેડાનાં વાનકુંવરમાં રહેતા બાંગ્લાદેશના નાગરિક રફીકુલ ઈસ્લામે, ૯મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ વિશ્વની વિલુપ્ત થતી જતી ભાષાઓને બચાવવા વિશ્વ માતૃભાષા દિન ઉજવી, લોકોનું ધ્યાન પોતાની માતૃભાષા તરફ આકર્ષિત કરવા યુનોના વડા કોફી અનાનને પત્ર લખ્યો અને એ માટે ૨૧મી ફેબ્રુઆરી પસંદ કરવા સૂચન પણ કર્યું. છેવટે, ૧૬મી મે ૨૦૦૭ના રોજ યુનોની સામાન્ય સભાએ માન્યતા આપી અને ૨૦૦૮ના વર્ષને વિશ્વ માતૃભાષા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું.\nમાતૃભાષા માટે શહીદી વહોરી લેવાય એટલી ઉગ્રતા સાથે એક પ્રદેશમાં આંદોલન થાય અને બીજી બાજુ આપણે ત્યાં શું સ્થિતિ છે ગંભીર મંથન કરવા જેવું છે. પ્રારંભે આટલી લાંબી ભૂમિકા અને વિવરણ કરવાનું કારણ પણ એ જ છે કે આપણે આ ઘટનાને હૃદયમાં સ્થિર કરી, એમાંથી વ્યાવહારિક પ્રેરણા લઇ, માતૃભાષાને આપણા વ્યવહારમાં પ્રાધાન્ય આપીએ. વિશ્વ માતૃભાષા દિન ફકત એક યાંત્રિક રીતે કાર્યક્રમો કરી, એની મહત્તા વિષે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો કરી ઉજવ્યો એવા સંતોષ માટે નથી પણ વિતેલાં વર્ષમાં આપણે ક્યાંય પાછળ તો નથી રહ્યા ને, એ અંગે મંથન અને માતૃભાષા માટે વધુને વધુ ઊર્ધ્વ જવા, નક્કર માર્ગ પર ચાલવાનો દૃઢ નિશ્ચય કરવા માટેનો અવસર છે. કારણ કે આપણી માતૃભાષા ગુજરાતીની તો સ્થિતિ આજે પણ “શું શાં પૈસા”ચાર જેવી જ છે. કદાચ એથી પણ બદતર સ્થિતિ થતી જાય છે. એક નાનકડાં ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઇ જશે. “ “જમ્મુથી બરોડા સુધીની લાંબી જર્ની દરમિયાન મારી લેફ્ટ સાઈડે અને સામેની બર્થ પર બેઠેલા એક ફેમિલીના ડાયલોગ , બીહેવીયર અને થીન્કીન્ગનું હું ઓબ્ઝર્વેશન કરી રહી છું. ફેમિલીમાં પાંચ મેમ્બર્સ છે. રાઉન્ડ એબાઉટ ફોર્ટીફાઈવથી ફિફ્ટીની મિડલની એજના ડેડી, ફોર્ટીફાઈવનાં મમ્મા અને ફીફટીન, થર્ટીન અને ટેનના ત્રણ બોઇઝ. વેલએજ્યુકેટેડ અને રીચ ફેમિલી હોય એવું એમના ઓવરઓલ અપીયરન્સ ઉપરથી લાગતું હતું. એમની મધરટંગ હતી કાશ્મીરી, પરંતુ છોકરાઓને એ આવડતી નહોતી. તેમની બધી ટોક હિન્દીમાં ચાલે. ડેડી અને મમ્મા એકબીજા સાથે કાશ્મીરીમાં વાત કરે. બધાં જ ઓફકોર્સ કોન્વેન્ટ એજ્યુકેટેડ એટલે એમની કોન્વર્સેશન હિન્દીમાં ચાલતી હોય ત્યારેય ઢગલાબંધ અંગ્રેજી વર્ડ્ઝ આવે.” શું કહીશું આને ગંભીર મંથન કરવા જેવું છે. પ્રારંભે આટલી લાંબી ભૂમિકા અને વિવરણ કરવાનું કારણ પણ એ જ છે કે આપણે આ ઘટનાને હૃદયમાં સ્થિર કરી, એમાંથી વ્યાવહારિક પ્રેરણા લઇ, માતૃભાષાને આપણા વ્યવહારમાં પ્રાધાન્ય આપીએ. વિશ્વ માતૃભાષા દિન ફકત એક યાંત્રિક રીતે કાર્યક્રમો કરી, એની મહત્તા વિષે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો કરી ઉજવ્યો એવા સંતોષ માટે નથી પણ વિતેલાં વર્ષમાં આપણે ક્યાંય પાછળ તો નથી રહ્યા ને, એ અંગે મંથન અને માતૃભાષા માટે વધુને વધુ ઊર્ધ્વ જવા, નક્કર માર્ગ પર ચાલવાનો દૃઢ નિશ્ચય કરવા માટેનો અવસર છે. કારણ કે આપણી માતૃભાષા ગુજરાતીની તો સ્થિતિ આજે પણ “શું શાં પૈસા”ચાર જેવી જ છે. કદાચ એથી પણ બદતર સ્થિતિ થતી જાય છે. એક નાનકડાં ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઇ જશે. “ “જમ્મુથી બરોડા સુધીની લાંબી જર્ની દરમિયાન મારી લેફ્ટ સાઈડે અને સામેની બર્થ પર બેઠેલા એક ફેમિલીના ડાયલોગ , બીહેવીયર અને થીન્કીન્ગનું હું ઓબ્ઝર્વેશન કરી રહી છું. ફેમિલીમાં પાંચ મેમ્બર્સ છે. રાઉન્ડ એબાઉટ ફોર્ટીફાઈવથી ફ���ફ્ટીની મિડલની એજના ડેડી, ફોર્ટીફાઈવનાં મમ્મા અને ફીફટીન, થર્ટીન અને ટેનના ત્રણ બોઇઝ. વેલએજ્યુકેટેડ અને રીચ ફેમિલી હોય એવું એમના ઓવરઓલ અપીયરન્સ ઉપરથી લાગતું હતું. એમની મધરટંગ હતી કાશ્મીરી, પરંતુ છોકરાઓને એ આવડતી નહોતી. તેમની બધી ટોક હિન્દીમાં ચાલે. ડેડી અને મમ્મા એકબીજા સાથે કાશ્મીરીમાં વાત કરે. બધાં જ ઓફકોર્સ કોન્વેન્ટ એજ્યુકેટેડ એટલે એમની કોન્વર્સેશન હિન્દીમાં ચાલતી હોય ત્યારેય ઢગલાબંધ અંગ્રેજી વર્ડ્ઝ આવે.” શું કહીશું આને શિક્ષિત અને સમજદાર કહેવાતા, પોતાની જાતને પ્રગતિશીલ કહેવડાવતા લોકો આવી ભાષાનો ઉપયોગ કરે તો રગરગમાં વહેતાં માતાનાં દૂધ સાથે જ મળેલી છે એ ભાષા માટે કેટલા માતૃભાષાદિન ઉજવાય તો વાતચીતમાં વપરાતી આ ભાષાથી માતૃભાષા સુધી પહોંચાય\nઆપણી સંસ્કૃતિમાં માતાનું મહત્વ સર્વોપરિ મનાયું છે એથી જ, જ્યાં જ્યાં માતા શબ્દ જોડાયેલો હોય એનું પણ એટલું જ મહત્વ હોય ને માતા પ્રથમો ગુરુ એ સૂત્ર શું દર્શાવે છે માતા પ્રથમો ગુરુ એ સૂત્ર શું દર્શાવે છે અને પેલી તો હવે સહુને ખ્યાલ છે એ પંક્તિ, “ઈશ્વર સતત આ પૃથ્વી પર ન આવી શકે એટલે એણે માતાને મોકલી છે..’’, માતાને ઈશ્વરની સીધી પ્રતિનિધિત્વ તરીકે સ્થાપિત કરે છે. તો માતૃભાષા પણ એ જ સ્વરૂપ જ ને અને પેલી તો હવે સહુને ખ્યાલ છે એ પંક્તિ, “ઈશ્વર સતત આ પૃથ્વી પર ન આવી શકે એટલે એણે માતાને મોકલી છે..’’, માતાને ઈશ્વરની સીધી પ્રતિનિધિત્વ તરીકે સ્થાપિત કરે છે. તો માતૃભાષા પણ એ જ સ્વરૂપ જ ને ભૂલાવાનું કારણ, ગુલામી, આકર્ષણ અને મોહ. આપણે આઝાદ થયા પણ માનસ તો ગુલામ જ રહ્યું. પશ્ચિમના દેશોની ભૌતિક સગવડો, દમદાર જીવનશૈલીએ જેમ સ્વત્વને ઢાંકી દીધું તેમાં અંગ્રેજી ભાષાએ તો ભૂરકી છાંટી દીધી. અંગ્રેજી બોલીએ તો વટ પડે, હોશિયાર કહેવાઈએ, આવા બધા ભ્રમ ગેરમાર્ગે દોરે છે. અમારા એક સ્નેહી પોતાનાં કાર્ય અંગે ઈઝરાઈલ ગયેલા . એમણે કહ્યું કે ત્યાં કામ કરવું હોય , રહેવું હોય તો પહેલા ત્રણ માસ એક અભ્યાસક્રમમાં જોડાઈ, ભાષા શીખી લેવી પડે.એ દેશ અસ્તિત્વમાં આવતાં જ , ત્યાંની સરકારે વિજ્ઞાનના અંગ્રેજી ગ્રંથોને પોતાની ભાષામાં ઉતાર્યા. હવે નવો જ અસ્તિત્વમાં આવેલો દેશ પોતાની માતૃભાષા માટે આટલી ખેવના રાખે, ચાહના દર્શાવે તો આપણે ન કરી શકીએ ભૂલાવાનું કારણ, ગુલામી, આકર્ષણ અને મોહ. આપણે આઝાદ થયા પણ માનસ તો ગુલામ જ રહ્યું. પશ્ચિમના દેશોની ભૌતિક સગવ���ો, દમદાર જીવનશૈલીએ જેમ સ્વત્વને ઢાંકી દીધું તેમાં અંગ્રેજી ભાષાએ તો ભૂરકી છાંટી દીધી. અંગ્રેજી બોલીએ તો વટ પડે, હોશિયાર કહેવાઈએ, આવા બધા ભ્રમ ગેરમાર્ગે દોરે છે. અમારા એક સ્નેહી પોતાનાં કાર્ય અંગે ઈઝરાઈલ ગયેલા . એમણે કહ્યું કે ત્યાં કામ કરવું હોય , રહેવું હોય તો પહેલા ત્રણ માસ એક અભ્યાસક્રમમાં જોડાઈ, ભાષા શીખી લેવી પડે.એ દેશ અસ્તિત્વમાં આવતાં જ , ત્યાંની સરકારે વિજ્ઞાનના અંગ્રેજી ગ્રંથોને પોતાની ભાષામાં ઉતાર્યા. હવે નવો જ અસ્તિત્વમાં આવેલો દેશ પોતાની માતૃભાષા માટે આટલી ખેવના રાખે, ચાહના દર્શાવે તો આપણે ન કરી શકીએ પણ આપણે તો વધુને વધુ અંગ્રેજી તરફ ઢળતા ગયા. બાળક અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરે, ક, ખ, ગ શીખે એના કરતાં A, B ,C, D શીખે એમાં ગૌરવ લેવામાં આવે છે, પછી ભલે ને જે ભાષા એ શીખે એ વર્ણસંકર હોય પણ આપણે તો વધુને વધુ અંગ્રેજી તરફ ઢળતા ગયા. બાળક અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરે, ક, ખ, ગ શીખે એના કરતાં A, B ,C, D શીખે એમાં ગૌરવ લેવામાં આવે છે, પછી ભલે ને જે ભાષા એ શીખે એ વર્ણસંકર હોય રામા, લક્ષ્મણા એવું શીખે રામા, લક્ષ્મણા એવું શીખે એક વખત પિતા એના પુત્રને સમજાવી રહ્યા હતા, “કુરુક્ષેત્રમાં પાંડવાસ અને કૌરવાસ વચ્ચે વોર થયેલું. એટલું બ્લડશેડ કે ડસ્ટ બધી રેડ થઇ ગયેલી.” પછી એમાં ભીષ્મપિતામહનો ઉલ્લેખ આવ્યો એટલે પુત્રએ પોતે જાણતો હતો એ પ્રદર્શિત કર્યું, “ પેલા જેમણે મેરી નહીં કરવાનું વાઉ લીધું હતું તે ને એક વખત પિતા એના પુત્રને સમજાવી રહ્યા હતા, “કુરુક્ષેત્રમાં પાંડવાસ અને કૌરવાસ વચ્ચે વોર થયેલું. એટલું બ્લડશેડ કે ડસ્ટ બધી રેડ થઇ ગયેલી.” પછી એમાં ભીષ્મપિતામહનો ઉલ્લેખ આવ્યો એટલે પુત્રએ પોતે જાણતો હતો એ પ્રદર્શિત કર્યું, “ પેલા જેમણે મેરી નહીં કરવાનું વાઉ લીધું હતું તે ને” અને આ જ પિતા પ્રાણીબાગમાં કે ક્યાંય પણ જાય, કંઈ પણ કહે ત્યારે શું કહેશે એ કલ્પના કરી શકાય છે.\nયજ્ઞ પ્રકાશને વિનોબાજીના શિક્ષણ અંગેના વિચારો, ‘શિક્ષણ-વિચાર” પુસ્તકમાં સંકલિત કર્યા છે તેમાં શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે એમ કહેતાં વિનોબાજી પ્રશ્ન કરે છે, ગધેડાનાં બચ્ચાંને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં તો એ એમ જ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય તોયે મને તો ગધેડાની જ ભાષા સમજાશે. કૃષ્ણના જીવનનો એક પ્રસંગ તેઓ ટાંકીને કહે છે કે, “સાંદીપનિ ઋષિના આશ્રમમાંથી વિદ્યા પ્રાપ્ત કરી ઘરે પાછા ફરતા હતા ત્યારે ગુરુએ કહ્યું કે વાર માંગો કૃષ્ણે માંગ્યું- ‘માતૃહસ્તેન ભોજનમ”. એટલે કે મરતાં સુધી માતાના હસ્તે ભોજન મળે. એવી જ રીતે હું એવું માંગું કે ‘માતૃમુખેન શિક્ષણમ’. કારણ કે માં સાથે પ્રેમ જોડાયેલો હોય છે.”\nપણ તો શું આપણે અન્ય ભાષાને દેશવટો દઈ દેવાનો ના. એવું પણ નહીં. સર્વ ભાષાને સમાન સન્માન મળે એ જ તો માતૃભાષા દિન ઉજવવાનો ઉદ્દેશ છે. યુનોએ પસાર કરેલા ઠરાવમાં પણ આજ વાત કહી છે. એટલે જ , આપણા માતૃભાષા પ્રેમી ચિંતકો, વિદ્વાનો, સમર્થકોએ સૂત્ર આપ્યું, ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી.’ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાનો પણ ત્યાં જ ઉત્તમ અંગ્રેજી શીખવાની વ્યવસ્થા હોય. અને કોઈપણ ભાષા શીખવા માટેનો ક્રમ છે, બોલવું, વાંચવું અને લખવું. પણ આપણે ત્યાં તો ઊંધું જ ચાલે. બાળકને લખવાથી જ શરુઆત કરાવીએ. આપણે એટલું પણ સમજતાં નથી કે નાનું બાળક ગુજરાતીમાં પ્રત્યાયન કેવી રીતે શીખ્યું ના. એવું પણ નહીં. સર્વ ભાષાને સમાન સન્માન મળે એ જ તો માતૃભાષા દિન ઉજવવાનો ઉદ્દેશ છે. યુનોએ પસાર કરેલા ઠરાવમાં પણ આજ વાત કહી છે. એટલે જ , આપણા માતૃભાષા પ્રેમી ચિંતકો, વિદ્વાનો, સમર્થકોએ સૂત્ર આપ્યું, ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી.’ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાનો પણ ત્યાં જ ઉત્તમ અંગ્રેજી શીખવાની વ્યવસ્થા હોય. અને કોઈપણ ભાષા શીખવા માટેનો ક્રમ છે, બોલવું, વાંચવું અને લખવું. પણ આપણે ત્યાં તો ઊંધું જ ચાલે. બાળકને લખવાથી જ શરુઆત કરાવીએ. આપણે એટલું પણ સમજતાં નથી કે નાનું બાળક ગુજરાતીમાં પ્રત્યાયન કેવી રીતે શીખ્યું પહેલાં એણે આસપાસ ભાષા સાંભળી, એને ગ્રહણ કરી અને બોલતાં શીખ્યું પછી અક્ષરો, શબ્દો, વાક્યો જોઇને ઓળખતાં શીખે છે અને છેલ્લે એ ઓળખ લખાણને કેટલું સરળ બનાવી દે પહેલાં એણે આસપાસ ભાષા સાંભળી, એને ગ્રહણ કરી અને બોલતાં શીખ્યું પછી અક્ષરો, શબ્દો, વાક્યો જોઇને ઓળખતાં શીખે છે અને છેલ્લે એ ઓળખ લખાણને કેટલું સરળ બનાવી દે પણ ના, આપણામાં તો ધૂન સવાર છે બાળકને હોશિયાર બનાવી પોતે ગૌરવ લેવાની કે ‘મારું બાળક કેટલું હોશિયાર છે પણ ના, આપણામાં તો ધૂન સવાર છે બાળકને હોશિયાર બનાવી પોતે ગૌરવ લેવાની કે ‘મારું બાળક કેટલું હોશિયાર છે’ ભાષા શીખવાના આ પ્રાકૃતિક ક્રમને કોઈપણ ભાષા અને અંગ્રેજી માટે લાગુ પડી શકાય. અંગ્રેજી ભાષા સાંભળવી, ગ્રહણ કરવી, વાંચવી, અને બોલવાનો મહાવરો કરવો. કોઈપણ ક્રિયા કે પદાર્થ જોઈએ તો તરત એના માટે અંગ્રેજી શબ્દ કયો એ વિચારવું. પહેલાં એના માટે ગુજરાતી શબ્દ વિચારવો અને પછી એનો અંગ્રેજીમાં અનુવાદ કરવો એ તો ઉલટી ગંગા ’ ભાષા શીખવાના આ પ્રાકૃતિક ક્રમને કોઈપણ ભાષા અને અંગ્રેજી માટે લાગુ પડી શકાય. અંગ્રેજી ભાષા સાંભળવી, ગ્રહણ કરવી, વાંચવી, અને બોલવાનો મહાવરો કરવો. કોઈપણ ક્રિયા કે પદાર્થ જોઈએ તો તરત એના માટે અંગ્રેજી શબ્દ કયો એ વિચારવું. પહેલાં એના માટે ગુજરાતી શબ્દ વિચારવો અને પછી એનો અંગ્રેજીમાં અનુવાદ કરવો એ તો ઉલટી ગંગા એમાં ઉત્તમ અંગ્રેજી કેમ કરીને શીખાય એમાં ઉત્તમ અંગ્રેજી કેમ કરીને શીખાય પછી થાય એવું કે આજે વટ પડાવવા માટે યુવાનો ‘હાય’, ‘હેલ્લો’, ‘બાય’ એવું બોલીને અંગ્રેજીમાં બોલ્યાનો સંતોષ લે છે. હવે અંગ્રેજીનાં લઘુશબ્દરૂપો પ્રચલિત થતાં જાય છે અને વ્યવહારમાં પ્રચલિત થાય છે એ લાલબત્તી સમાન છે. ‘જય શ્રી કૃષ્ણ’ને બદલે JSK અને એવું બધું. હમણાં મન્નુ શેખચલ્લીએ એમના એક સ્તંભ (COLUMN)માં કટાક્ષ કરતાં લખેલું , આપણે હવે JSR (જય શ્રી રામ), BHMKJ (ભારત માતાકી જય) અને એવું બધું લખતા થઇ જઈએ તો નવાઈ નહીં પછી થાય એવું કે આજે વટ પડાવવા માટે યુવાનો ‘હાય’, ‘હેલ્લો’, ‘બાય’ એવું બોલીને અંગ્રેજીમાં બોલ્યાનો સંતોષ લે છે. હવે અંગ્રેજીનાં લઘુશબ્દરૂપો પ્રચલિત થતાં જાય છે અને વ્યવહારમાં પ્રચલિત થાય છે એ લાલબત્તી સમાન છે. ‘જય શ્રી કૃષ્ણ’ને બદલે JSK અને એવું બધું. હમણાં મન્નુ શેખચલ્લીએ એમના એક સ્તંભ (COLUMN)માં કટાક્ષ કરતાં લખેલું , આપણે હવે JSR (જય શ્રી રામ), BHMKJ (ભારત માતાકી જય) અને એવું બધું લખતા થઇ જઈએ તો નવાઈ નહીં કેમ MP (મઝા પડી કેમ MP (મઝા પડી) કે MNP (મઝા ન પડી) કે MNP (મઝા ન પડી) બોલો હું આવું લખું તો ચાલશે) બોલો હું આવું લખું તો ચાલશે મારી વાત તમારા સુધી પહોંચશે\nએટલે જ, બધું ખોઈ બેસવાનો વારો આવે તે પહેલાં નિશ્ચય કરીએ કે (હાલના) બાંગ્લાદેશમાં અપાયેલ બલિદાનોને યાદ કરી, દૂધભાષાનાં ઓવારણાં લઇ, હું પૂરી જાગૃતિ સાથે મારી માતૃભાષામાં જ વ્યવહાર કરીશ.\nશ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com\n← સમયચક્ર : કપડાં સીવવાનો સંચો શોધાયો ન હોત તો \nફિર દેખો યારોં : રુકના તેરા કામ નહીં, થૂકના તેરી શાન →\n1 comment for “શબ્દસંગ : ભાષા પણ માતૃસ્વરુપા”\nકુવામાં હોય તો હવાડામાં આવે.\nમાતા પરમાત્માંનું નજીકમાં નજીકનું સ્વરૂ��� છે. આજની મોટાભાગની માતાની દ્રષ્ટિ ભૌતિકતામાં પડી છે. જીવનમાં આધ્યાત્મિકતા હોય તો માતૃભાષા અને સાત્વિકતા મફતમાં જોડે આવે.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગર��� અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/previously-a-film-after-tv-and-now-singing-tv-movie-star-mouni-roy-on-mike-112854", "date_download": "2020-09-20T14:33:07Z", "digest": "sha1:EXEBGDHCDFEENCI2GMXCHKQ6POLVNQKM", "length": 5782, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Previously a film after TV and now singing TV movie star Mouni Roy on Mike | પહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર - entertainment", "raw_content": "\nપહેલાં ટીવી પછી ફિલ્મ અને હવે ગાયકી:ટીવી-ફિલ્મ સ્ટાર મૌની રૉય માઇક પર\nઍમેઝૉન પ્રાઇમ મ્યુઝિકના કારવાં લાઉન્જના પાંચમા ગીતમાં ઍક્ટ્રેસે નક્શ અઝિઝ સાથે ગાયું ગીત\n‘નાગિન’ જેવી સુપરહીટ ટીવી-સિરિયલ અને ‘ગોલ્ડ’ તથા હમણાં રીલિઝ થયેલી ‘મેડ ઇન ચાઇના’ જેવી અનેક હીટ ફિલ્મોની લીડસ્ટાર મૌની રૉય બહુ સારી સિંગર છે એવું કોઈ કહે તો તમને વાત ગળે ઊતરે ખરી\nજો તમારો જવાબ ના હોય તો તમે ખોટા છો. મૌની બહુ સારી સિંગર છે અને તેની સિન્ગિંગ કરીઅરનું પહેલું સૉન્ગ પણ તેણે સીધું પ્રોફેશનલ પ્લૅટફૉર્મ પર ગાયું છે. ઍમેઝૉન પ્રાઇમ મ્યુઝિક અને સારેગામાના કમ્બાઇન્ડ વેન્ચર એવા ‘કારવાં લાઉન્જ’ના પાંચમા ગીતમાં મૌનીએ પોતાનો અવાજ આપ્યો છે. મૌનીની સાથે બૉલીવુડનો ફેમસ સિંગર અને અગાઉ ‘સુલતાન’ના ટાઇટલ સૉન્ગથી વાહવાહી મેળવનારો નક્શ અઝિઝ પણ જોડાયો છે. મૌની અને નક્શે ભીગી ભીગી રાતોં મેં... ગીત ગાયું છે. આ જ ગીતમાં બન્ને સ્ક્રીન પર પણ દેખાવાનાં છે. મૌનીએ કહ્યું હતું, ‘નાની હતી ત્યારે હું અને મારી કઝિન આ સૉન્ગ પર ડાન્સ કરતાં એ મને હજી પણ યાદ છે.’\nઆ સૉન્ગ પછી ટીવી અને ફિલ્મસ્ટાર મૌનીને સિંગર મૌની રૉય સાથે ડેટ્સની ફાઇટ શરૂ થાય તો જરા પણ નવાઈ નહીં લાગે.\nHBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા\nકયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ\nશું ગોવા પહોંચી ગઈ છે દીપિકા\n'વિકી ડોનર' ફૅમ અભિનેતા ભૂપેશ પંડયાને કેન્સર, બૉલીવુડ સેલેબ્ઝ આવ્યા મદદે\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nપરિણીતી ચોપડાને શા માટે સુશાંત સાથે કામ નહોતું કરવું\nHBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા\nકયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ\nશું ગોવા પહોંચી ગઈ છે દીપિકા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8/", "date_download": "2020-09-20T14:34:53Z", "digest": "sha1:HEULBFTPFRSIFGXPFRKYXJDMHOTHQK7R", "length": 9792, "nlines": 140, "source_domain": "www.nutansaurashtra.com", "title": "સુરત: પતિને કોરોના થતા તેની ચિંતામાં પત્નિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સુરત સુરત: પતિને કોરોના થતા તેની ચિંતામાં પત્નિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો\nસુરત: પતિને કોરોના થતા તેની ચિંતામાં પત્નિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો\nકોરોનાને લઈ લોકોમાં ડર હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત પતિની ચિંતામાં મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને મોત વહાલું કરી લીધું હતુ. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.\nશહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જોકે અનલોક ખુલ્યા બાદ લોકોમાં જાગૃતતા આવી તો છે પરંતુ કેટલાક લોકોમાં કોરોનાને લઈ ડર પણ દેખાઈ રહ્યો છે. ત્યારે પતિને કોરોના પોઝીટીવ આવતા ચિંતામાંમાં પત્નીએ આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. બીજી વાત એ પણ છે કે, મહિલા પણ કોરોના પોઝિટિવ હતી.\nઆ ઘટના અડાજણના પાલ વિસ્તારમાં ઘટી છે. મહિલાએ સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, પાલ પાસે મોઢ વણિક વાડીની બાજુમાં ઓમ રેસિડેન્સીમાં અશોકભાઇ દેસાઇ પત્ની માયાબેન સાથે રહે છે. તેમનો દીકરો ભરૂચમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્ની નિવૃત્ત જીવન જીવે છે. અશોકભાઈને કોરોના પોઝિટિવ આવતા તેમને બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માયાબેનને પણ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા હતા અને તેઓને ઘરે જ કૉરોન્ટીન રહેવાની જ સલાહ આપીને દવા આપવામાં આવી હતી.\nપતિ હૉસ્પિટલમાં દાખલ હતા તેથી માયાબેન ઘરમાં સતત ચિંતા કર્યા કરતા હતા. સાતેક દિવસ કૉરોન્ટીન રહ્યાં બાદ શનિવારની રાત્રિ દરમિયાન ઘરની બાજુમાં મંદિર પાસેના પતરાના શેડના એંગલ સાથે ઓઢણીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નજીકનાં લોકોએ મહિલાને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ત્યારે તેમના દીકરાને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.\nPrevious articleવલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ\nNext articleકોંગ્રેસ સીધી નિમણૂંકની પદ્ધતિ ફરીવાર અપનાવશે યુથ કોંગ્રેસ ચૂઝ યોર લીડરની પ્રથા બંધ કરશે\nટીઆરબી જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પો ચાલકને માર્યો માર\nસુરત ચોરીના રેકેટનો પર્દાફાશ, ૨૩ બાઇક સાથે ૨ ચોર ઝ��પાયા\nસુરતની સગીરાની સાથે મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ દુષ્કર્મ કર્યું\nઆરવના બર્થ ડે પર વિશ કરતાં ટિ્‌વન્કલ ભાવુક થઈ\nઓક્સિજન લઇ જતા વાહનોને કોઇ રોકટોક વગર જવા દેવા ગૃહમંત્રાલયનો આદેશ\nરાજકોટમાં બિહારના મુસ્લિમ યુવકની લોહીથી લથબથ લાશ મળી આવતા ચકચાર\nદમણ કછી ગામ એક પોસ્ટની બાજુમાંથી બિનવારસી લાશ મળી\nગોંડલ મહારાજા સર ભગવતસિંહજીનાં રાજવી કાળનું સૂત્ર\nઅમદાવાદ: કેક ખવડાવવાની બાબતે બોલાચાલી થતા મિત્રએ યુવકને છરીનાં ઘા ઝીંક્યા\nસુરત: ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં કેદ\nમહિલા વર્લ્ડકપઃ વિજેતા ઓસ્ટ્રેલિયાને ૭ કરોડ જ્યારે ભારતને ૩ કરોડ મળ્યા\nસુરત: કામરેજમાં મહિલાઓ અસુરક્ષિતઃ ગળામાંથી ચેઇન ઝૂંટાવી બાઇક સવાર ફરાર\nસુરત: કતારગામ ઝોનમાં અનલોક-૧માં કોરોનાના કેસમાં સાડા ત્રણ ગણો વધારો થતા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2012/2115.htm", "date_download": "2020-09-20T15:26:10Z", "digest": "sha1:HSQFHRWEK5WGWDHMSO35TBJ6EIVP2YUL", "length": 14039, "nlines": 186, "source_domain": "www.mitixa.com", "title": "આંસુના વ્હાણ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n(તરન્નુમ – રાજુ યાત્રી)\nરેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ,\nહવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન.\nઝંખનાના ઝાંઝવાઓ જીવતરની કેડી પર ચાહો ન ચાહો પણ આવતા,\nઈચ્છાના મેઘધનુ સપનાંની વારતામાં મનચાહા રંગો રેલાવતા,\nઆતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન \n… રેતીના સાત સાત દરિયા.\nમ્હોરેલી જૂઈ જેમ મ્હોરે અજંપો તો વધવાની વેલ જેમ વેદના,\nબાવળના કાંટાઓ હૈયામાં ખૂંપે તો યાદોના ગામ બળે કેમ ના \nભવભવના સંબંધો અધવચ્ચે તૂટીને પીડામાં પૂરે છે પ્રાણ.\n… રેતીના સાત સાત દરિયા.\nદૃશ્યોના પરદાઓ ફાડીને ‘ચાતક’શી આંખોએ કરવાનું હોય શું \nશ્વાસોની આવ-જા શીતળ પવન નહીં, રગરગમાં ફૂંકાતો કોઇ લૂ,\nસાજન વિનાનું ઘર, ઉંબર, અરીસો કે આયખું આ આખું મસાણ.\n… રેતીના સાત સાત દરિયા.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post શબ્દ વિના ટળવળે\nNext Post દરિયો ઉધાર દે\nમ્હોરેલી જૂઈ જેમ મ્હોરે અજંપો તો વધવાની વેલ જેમ વેદના,\nબાવળના કાંટાઓ હૈયામાં ખૂંપે તો યાદોના ગામ બળે કેમ ના \nભવભવના સંબંધો અધવચ્ચે તૂટીને પીડામાં પૂરે છે પ્રાણ.\n… રેતીના સાત સાત દરિયા.\nઆ સહિત સમગ્ર ગીત મનભાવન છે.પહેલી બે પંક્તિમાં ઉપાડ પણ એટલો જ મનહર છે.\nઅશોક જાની 'આનંદ' May 28, 2012\nવેદના સભર અભિવ્યક્તિનુ સુંદર ગીત… એના લય અને શબ્દ પ્રયોગને કારણે કવિ શ્રી તુષાર શુક્લનુ જુદી જ અભિવ્યક્તિનુ ગીત યાદ આવી ગયું..\n“તારી હથેળીને દરિયો માનીને….”\nવેદના ને કરુણતા સભર સરળથી વંચાય ને હ્રદયસ્પર્શી શબ્દો આંખ ભીની કરી જાય છે આ ગીત..ખુબ સુન્દર દક્ષેશભાઈ..સાજન વિનાનું ઘર, ઉંબર, અરીસો કે આયખું આ આખું મસાણ.\nસરસ લયબધ્ધ ગીત.. ગમ્યું.\nહવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન.\nઆતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન \nરેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ….\nસુંદર ઉપાડ સાથેનું ખૂબ જ સુંદર ગીત \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nચૈતર કોણે દીઠો રે લોલ\nસમય વીતી ચુકેલો છું\nલ્યો અમે તો આ ચાલ્યા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.shaligramgroup.in/360-shaligramgroup-kinaro-riverviewflat-1989784382575217213", "date_download": "2020-09-20T14:24:07Z", "digest": "sha1:UZD22ONPVLNURC5JYQ5EBCRLC7MPOHFV", "length": 5632, "nlines": 39, "source_domain": "social.shaligramgroup.in", "title": "Shaligram Promising Excellence ગાઢ વનરાજી કોને ના ગમે.. જ્યાં મળે તમને ખુલી હવા ની તાઝગી... જ્યાં મળે તમને એક હેલ્થી લાઇફસ્ટાઇલ વાળું જીવન જીવવા ની તક તાપી નદી ના પાણી ના લીધે મળે તમને ખુબ સરસ અને રમણીય વાતાવરણ રહો પંખી ના કલરવ વચ્ચે, તાઝગી ભર્યા વાતાવરણ માં . નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/ #Shaligramgroup #Kinaro #RiverviewFlat #Causeway #Surat", "raw_content": "\nગાઢ વનરાજી કોને ના ગમે.. જ્યાં મળે તમને ખુલી હવા ની તાઝગી... જ્યાં મળે તમને એક હેલ્થી લાઇફસ્ટાઇલ વાળું જીવન જીવવા ની તક તાપી નદી ના પાણી ના લીધે મળે તમને ખુબ સરસ અને રમણીય વાતાવરણ રહો પંખી ના કલરવ વચ્ચે, તાઝગી ભર્યા વાતાવરણ માં . નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/\nગાઢ વનરાજી કોને ના ગમે.. જ્યાં મળે તમને ખુલી હવા ની તાઝગી... જ્યાં મળે તમને એક હેલ્થી લાઇફસ્ટાઇલ વાળું જીવન જીવવા ની તક\nતાપી નદી ના પાણી ના લીધે મળે તમને ખુબ સરસ અને રમણીય વાતાવરણ\nરહો પંખી ના કલરવ વચ્ચે, તાઝગી ભર્યા વાતાવરણ માં .\nનીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/\nગાઢ વનરાજી કોને ના ગમે.. જ્યાં મળે તમને ખુલી હવા ની તાઝગી... જ્યાં મળે તમને એક હેલ્થી લાઇફસ્ટાઇલ વાળું જીવન જીવવા ની તક તાપી નદી ના પાણી ના લીધે મળે તમને ખુબ સરસ અને રમણીય વાતાવરણ રહો પંખી ના કલરવ વચ્ચે, તાઝગી ભર્યા વાતાવરણ માં . નીચે પ્રમાણે ની 360 વરચુઅલ ટુર ની લિંક દ્વારા આપ જાણશો કે કોઝવે ની આસપાસ નો નજારો કેવો સુંદર છે. https://www.shaligramgroup.in/360-view/kinaro/ #Shaligramgroup #Kinaro #RiverviewFlat #Causeway #Surat\nશાલીગ્રામ ગ્રુપ Ashish Movaliya નુ હ્રદય ના ઉંડાણ થી અભિવાદન કરે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-02-2018/17533", "date_download": "2020-09-20T15:02:50Z", "digest": "sha1:V756JF2VXLTYLFVBNTEXAV6YIKUIC7O6", "length": 14832, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ટી-૨૦ ફોર્મેટ તમામ પ્રકારના ક્રિકેટને ખતમ કરી નાખશે : જોસ બટલર", "raw_content": "\nટી-૨૦ ફોર્મેટ તમામ પ્રકારના ક્રિકેટને ખતમ કરી નાખશે : જોસ બટલર\nઈંગ્લેન્ડની ટીમના વિકેટકીપર જોસ બટલરે કહ્યુ કે ૧૫ થી ૨૦ વર્ષમાં ટેસ્ટ અને વન-ડેનો અસ્ત થઈ જશે, માત્ર ફટાફટ એટલે કે ટી-૨૦ ક્રિકેટનું જ વર્ચસ્વ જોવા મળશે : ટી-૨૦ના મેચોમાં સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ જતા હોય છે તે હવે ઈજારો બની ગઈ છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nભાવનગર જિલ્લામાં કોરોના થી વધુ ૩ દર્દીના મોત : નવા ૫૦ પોઝિટિવ કેસ : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા ૬૦ પહોંચી access_time 8:30 pm IST\nસુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી access_time 8:16 pm IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nધો.૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પ લાઈન શરૂ નં ૧૮૦૦ ૨ ૩૩૫૫૦૦ વિદ્યાર્થી- વાલીઓને માર્ગદર્શન મળી રહેશે સવારે ૧૦ થી ૬ સુધી access_time 4:22 pm IST\nદિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટઃ ફ્રી વાઇ ફાઇ સેવાઓ શરૃ કરાશેઃ ૩ વર્ષ પહેલા ચૂંટણી વખતે આપેલું વચન પુરૂ કરાશે access_time 8:49 pm IST\nસત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST\nઅફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા તાલિબાનોએ વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો access_time 11:06 pm IST\n જે જીતશે તે બનશે પ્રોફેસર access_time 11:35 am IST\nએક આંખ મારીને આ છોકરી સોશ્યલ મીડિયામાં છવાઇ ગઇ access_time 4:51 pm IST\nદશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા access_time 5:10 pm IST\nરવિવારે ૫૫ કન્યાઓ એકસાથે પ્રભુતામાં પગલા પાડશે access_time 4:14 pm IST\nદેશળ ભગત એજ્યુ. ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહલગ્નઃ ૧૬ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે access_time 4:17 pm IST\nજામનગરમાં ૯ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં ઘર છોડીને નાસી છૂટેલા પિતાની શોધખોળઃ ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ access_time 5:17 pm IST\nજસદણના કમળાપુર ગામે જુગાર રમતા પાંચ પકડાયા access_time 11:34 am IST\nકોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય વાત���વરણ ગરમાયું ૬૪ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશમાં એડીચોંટીનું જોર access_time 11:19 am IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું બાળપણ જે ગલીમાં વિત્યુ તે વિસ્‍તાર અૈતિહાસિક સોલંકી યુગની શેરી હોવાનું ખુલ્યું: પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ વખતે મળ્યા પુરાવા access_time 5:41 pm IST\nબનાસકાંઠામાં ભાજપમાં ભડકો, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર જોશી કોંગ્રેસમાં જોડાયા access_time 7:57 pm IST\nઆ લે લે... ઓફિસમાં રજા ન મળી અને સાળાના લગ્‍નમાં જઇ ન શક્યોઃ સાસરિયાઓઅે ઢીબી નાખ્યોઃ મામલો ચાંદખેડા પોલીસમાં પહોંચ્‍યો access_time 5:43 pm IST\nદારૂ પીધા પછી વ્યકિત ક્રોધી કેમ થઇ જાય છે\nઈરાનમાં પરમાણુ કાર્યક્રમ પર જાસૂસી માટે થાય છે ગરોળીનો ઉપયોગ access_time 6:46 pm IST\n૯૩ના શખ્સને ૧૩૦ પત્નીઓ ૨૦૩ બાળકોઃ મરી ગયા પણ બાળકો હજુ પેદા થશે access_time 8:12 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ઓનલાઇન રીટેલ વેપાર કરતી કંપની વેફેરએ ભગવાન ગણેશના ફોટાવાળા કટીંગ બોર્ડ વેચાણમાં મુકયાઃ હિન્‍દુઓની લાગણી દુભાતી હોવાની શ્રી રાજન ઝેડની રજુઆતને માન આપી ૨૪ કલાકમાં જ બોર્ડ વેચાણમાંથી પાછા ખેંચી માફી માંગી access_time 10:59 pm IST\n‘‘હોલી હૈ ભાઇ હોલી હૈ'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચના રોજ ‘‘હોળી ઉત્‍સવ'': દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારે ઉજવાશે access_time 10:58 pm IST\nયુ.એસ.માં હરિ ઓમ મંદિરમાં પ્રજાસત્તાક દિન, વસંત પંચમી તથા સરસ્‍વતી પૂજા ઉત્‍સવ ઉજવાયોઃ ૨૮ જાન્‍યુઆરીના રોજ ઉજવાયેલ ત્રણ ઉત્‍સવ અંતર્ગત મંદિરમાં શણગાર સાથે શ્‍લોકો તથા ગીતોના નાદથી ભાવિકો ભાવવિભોર access_time 11:01 pm IST\nવિન્ટર ઓલિમ્પિક: સ્નો બોર્ડની હાફપાઈપ ઈવેન્ટમાં 17 વર્ષીય અમેરિકન કિશોરીએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 3:45 pm IST\nઓલ ઇન્ડિયા પોસ્ટલ બાસ્કેટબોલ સ્પર્ધામાં ગુજરાતને મળ્યું સિલ્વર access_time 3:45 pm IST\n૩૬ વર્ષના ફેડરરને ફરી ટોચનું સ્થાન હાંસલ કરવુ છે access_time 11:46 am IST\nવેલેંટાઈન ડે પર વરુણ ધવને આપી ફેન્સને ગિફ્ટ: ફિલ્મ 'અકટુબર'નું ટીઝર રિલીઝ access_time 3:41 pm IST\nશ્રધ્ધાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ જગાવી ચર્ચા access_time 9:44 am IST\nટચુકડા પર્દે ફરી બધાને હસાવશે કપિલ શર્મા access_time 3:39 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/11/ganesh-krupa-tuesaday.html", "date_download": "2020-09-20T13:45:16Z", "digest": "sha1:5ZUH6344BOL6WRSMXWKJZSYX2KBSFVFX", "length": 6443, "nlines": 77, "source_domain": "www.rojnikhabar.in", "title": "આ ત્રણ રાશિઓ પર ગણેશજીની થશે એ વિશેષ કૃપા ચમકશે તમારી કિસ્મત", "raw_content": "\nHomeધાર્મિકઆ ત્રણ રાશિઓ પર ગણેશજીની થશે એ વિશેષ કૃપા ચમકશે તમારી કિસ્મત\nઆ ત્રણ રાશિઓ પર ગણેશજીની થશે એ વિશેષ કૃપા ચમકશે તમારી કિસ્મત\n૧૨ રાશિઓમાં પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ રાશિ હોય છે. જેમની સહાયતાથી તે જાણી શકે છે કે તેમનો આજનો દિવસ કેવો હશે. આજે બુધવારનો દિવસ છે અને થોડી રાશિઓને સારું રહેવાનું છે. આ રાશિઓ નું આજનું જીવન ના પ્રત્યેક ક્ષેત્રમાં તેમને ફાયદો મળવા જઇ રહ્યો છે.\nવ્યાવસાયિક ક્ષેત્ર ના હિસાબથી આજે આ રાશિ માટે નો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આ સંબંધમાં જાતકો દ્વારા ચાલી રહેલા પ્રયાસ સફળ થશે. આ રાશિના જાતકોને સંતાનના દાયિત્વ ની પૂર્તિ કરશે ત્યાં વિદ્યાર્થીઓ માટે પણ દિવસ વિષય રહેશે.\nઆ જાતકો ને આર્થિક સમસ્યા ના હિસાબે આ રાશિઓ માટે દિવસ ખૂબ જ સારો રહેશે. આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત થશે ગૃહ ઉપયોગી વસ્તુઓ માં નફો જોવા મળશે.\nઆ રાશિના જાતકોને આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે.\nતમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.\nજો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....\nઆવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે ��વા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/11/04/aaje-salmubarak/?replytocom=38187", "date_download": "2020-09-20T15:19:19Z", "digest": "sha1:3B7IXNIRMP2S36GZRHHVXZXY75BQBDH6", "length": 19392, "nlines": 135, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ\nNovember 4th, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કલ્પના દેસાઈ | 5 પ્રતિભાવો »\nગઈ કાલે દિવાળીના સપરમા દિવસે અમે ઘરમાં સૌએ ભેગાં મળીને નવા વર્ષે સૌને ‘સાલ મુબારક’ કઈ રીતે કહેવું તેની લાંબી લાંબી ચર્ચા – મંત્રણા કરી. એકે કહ્યું કે, ‘હવે તો કોઈ આવતું નથી એટલે ‘સાલ મુબારક’ કહેવાની જરૂર જ નથી પડવાની.’ બીજાએ કહ્યું કે, ‘હવે તો ફોન કે મેસેજથી જ કામ પતાવી દેવાનું.’ (સાલ મુબારક’ કહેવાનું એટલે એક કામ પતાવવાનું ) ચર્ચા જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ જૂના, પૂરા થવા આવેલા વર્ષનો છેલ્લો દિવસ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો હતો અને પોતાની અમીટ છાપ છોડી જવાની તૈયારીમાં પડ્યો હતો કે, મને એક વિચાર આવ્યો. (આવા કટોકટીના સમયે પ્રભુકૃપાથી મને એકાદ એવો વિચાર આવી જાય જે કટોકટીને કટ કરી નાંખે. એનો છેદ જ ઉડાડી દે.)\nમેં ગંભીર મોં રાખીને કહ્યું, (વાતાવરણની ગંભીરતા પારખીને સ્તો વળી) ‘આપણે આ વખતે એક નવી જ રીતે, એકબીજાને, ને જે કોઈ રડ્યું ખડ્યું આવી ચડે તેને, ને કોઈ ન આવે તો સામે ચાલીને કોઈના ઘેર જઈને પણ સાલમુબારક કહીએ – બોલો તૈયાર છો ’ ‘હા, પણ કઈ રીતે તે તો બોલ.’ ‘આપણે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં મોં મચકોડવું ને બોલાઈ ગયા પછી પણ મોં મચકોડવું, આમ.’ કહી મેં મોં મચકોડી બતાવ્યું. મારા મોં મચકોડવાની સાથે જ બધાના મૂડ ઠેકાણે આવી ગયા ને મને પહેલી વાર સૌએ કહ્યું, ‘વાહ ’ ‘હા, પણ કઈ રીતે તે તો બોલ.’ ‘આપણે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં મોં મચકોડવું ને બોલાઈ ગયા પછી પણ મોં મચકોડવું, આમ.’ કહી મેં મોં મચકોડી બતાવ્યું. મારા મોં મચકોડવાની સાથે જ બધાના મૂડ ઠેકાણે આવી ગયા ને મને પહેલી વાર સૌએ કહ્યું, ‘વાહ આજે કંઈ અક્કલની વાત કરી.’ ( આજે કંઈ અક્કલની વાત કરી.’ () ��ે પછી તો સૌ એકબીજાની સામે મોં મચકોડી મચકોડીને ‘સાલ મુબારક’, ‘સાલ મુબારક’ એટલી બધી વાર બોલ્યા કે મારે મોં મચકોડીને કહેવું પડ્યું, ‘મને કોઈ થેંક યૂ તો કહો . . .’ સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા, ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા , ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં બગાડ્યું ) ને પછી તો સૌ એકબીજાની સામે મોં મચકોડી મચકોડીને ‘સાલ મુબારક’, ‘સાલ મુબારક’ એટલી બધી વાર બોલ્યા કે મારે મોં મચકોડીને કહેવું પડ્યું, ‘મને કોઈ થેંક યૂ તો કહો . . .’ સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા, ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા , ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં બગાડ્યું ને પછી ખડખડાટ ઠહાકા \nખેર, નવો વિચાર સૌને ગમ્યો એ જ મહત્વનું હતું. બાકી તો, નવા વર્ષે એકબીજાને ‘સાલ મુબારક’ કહેતાં પણ લોકો કંટાળવા માંડ્યા એટલે તો હદ જ થઈ ગઈ ને ‘નૂતન વર્ષાભિનંદન’ તો હવે કાર્ડમાં ય જોવા નથી મળતું. ફક્ત છાપાં, નવા વર્ષના અભિનંદનોની રંગબેરંગી વર્ષા કરે છે. થોડા સમયથી ‘હેપ્પી ન્યૂ ઈયર’ ચાલ્યું છે. તેનો ય વાંધો નહીં પણ એકની એક રીત ને એકની એક શુભેચ્છાઓ માણસ ક્યાં સુધી બોલે ને ક્યાં સુધી સાંભળે ‘નૂતન વર્ષાભિનંદન’ તો હવે કાર્ડમાં ય જોવા નથી મળતું. ફક્ત છાપાં, નવા વર્ષના અભિનંદનોની રંગબેરંગી વર્ષા કરે છે. થોડા સમયથી ‘હેપ્પી ન્યૂ ઈયર’ ચાલ્યું છે. તેનો ય વાંધો નહીં પણ એકની એક રીત ને એકની એક શુભેચ્છાઓ માણસ ક્યાં સુધી બોલે ને ક્યાં સુધી સાંભળે કોઈક નવી રીત, નવા શબ્દો ઉમેરાય તો નવું વર્ષ પણ ચમકે. બાકી તો, બધું જૂનું – ચવાઈ ગયેલું ને તદ્દન બોરિંગ. મોં મચકોડતાં તો સૌને આવડે કારણ કે એ કામ એકદમ સહેલું છે ને એમાં વિચારવા જેવું પણ ખાસ કંઈ નથી. પલક ઝપકે એટલી વારમાં જ મોં મચકોડી શકાય છે ને તે પણ પાછું જુદી જુદી રીતે કોઈક નવી રીત, નવા શબ્દો ઉમેરાય તો નવું વર્ષ પણ ચમકે. બાકી તો, બધું જૂનું – ચવાઈ ગયેલું ને તદ્દન બોરિંગ. મોં મચકોડતાં તો સૌને આવડે કારણ કે એ કામ એકદમ સહેલું છે ને એમાં વિચારવા જેવું પણ ખાસ કંઈ નથી. પલક ઝપકે એટલી વારમાં જ મોં મચકોડી શકાય છે ને તે પણ પાછું જુદી જુદી રીતે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં અમસ્તું પણ હસવું કે સ્મિત બતાવવું જરૂરી બને છે. આ બૌ ભારી કામ છે કારણ કે આવી રીતે સ્મિત કરવાની કે હસવાની કોઈને આદત હોતી નથી. હસતાં પહેલાં વિચારવું પડે છે ને ન ગમે તો માંડી વાળવું પડે છે. એટલે મને લાગ્યું કે, મોં મચકોડવાનુ��� સહેલું કામ જો બધાં જ કરી શકતા હોય તો એમાં કંઈ ખોટું નહીં. જોનારને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. નવી નવી રીતે મોં મચકોડી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન મળશે.\nમોં મચકોડીને ‘સાલ મુબારક’ કહેવામાં એક ફાયદો એ પણ ખરો કે આપણે એક તીરથી બે નિશાન મારી શકીએ. ખરેખર જેમની સામે આપણે મોં મચકોડવા ઈચ્છીએ છીએ છતાં ક્યારેય એમ નથી કરી શકતાં (એમની પાછળ કોણ જાણે કેટલીય વાર મોં મચકોડતા હોઈશું.) એમને આમ મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહીને પરમ સંતોષની લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. આ હા હા . . . . (એમની પાછળ કોણ જાણે કેટલીય વાર મોં મચકોડતા હોઈશું.) એમને આમ મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહીને પરમ સંતોષની લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. આ હા હા . . . . રોજ નવું વર્ષ આવે તો કેવું સારું રોજ નવું વર્ષ આવે તો કેવું સારું ને જેમને આપણે દિલથી શુભેચ્છા આપવા માંગીએ તેમની સામે મોં મચકોડતાં મચકોડતાં હસી પડીને અને સામે એમને હસાવીને લોટપોટ કરીને સંતોષની પરમ લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. નવો વિચાર સારો હોય ને બધાંને ગમી જાય તો તરત જ લોકપ્રિય થઈ જતાં એને વાર નથી લાગતી. મને તો ખાતરી જ છે કે મારો આ તદ્દન મૌલિક ને નવો જ (હજી કાલે જ આવેલો ને જેમને આપણે દિલથી શુભેચ્છા આપવા માંગીએ તેમની સામે મોં મચકોડતાં મચકોડતાં હસી પડીને અને સામે એમને હસાવીને લોટપોટ કરીને સંતોષની પરમ લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. નવો વિચાર સારો હોય ને બધાંને ગમી જાય તો તરત જ લોકપ્રિય થઈ જતાં એને વાર નથી લાગતી. મને તો ખાતરી જ છે કે મારો આ તદ્દન મૌલિક ને નવો જ (હજી કાલે જ આવેલો ) વિચાર જરૂર સૌને ગમશે. તો પછી, હજી તો સવાર જ પડી છે. કોઈ તમારે ત્યાં અત્યારમાં તો નહીં જ પધાર્યું હોય ને તમે પણ નિરાંતે જ છાપું વાંચતાં હશો. અરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દો ને ઘરમાં પણ સૌને શીખવી દો. મજા આવશે. તમારું નવું વર્ષ નવી રીતે, હસતાં હસતાં શરૂ થશે ને એનો લાભ તમને આખું વર્ષ થશે. મને ઘણો જ અફસોસ છે કે, મારે તમને આ લેખ લખીને ‘સાલ મુબાર્ક’ કહેવું પડે છે. બાકી તો મોં મચકોડવાની કેટલી મજા આવે ) વિચાર જરૂર સૌને ગમશે. તો પછી, હજી તો સવાર જ પડી છે. કોઈ તમારે ત્યાં અત્યારમાં તો નહીં જ પધાર્યું હોય ને તમે પણ નિરાંતે જ છાપું વાંચતાં હશો. અરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દો ને ઘરમાં પણ સૌને શીખવી દો. મજા આવશે. તમારું નવું વર્ષ નવી રીતે, હસતાં હસતાં શરૂ થશે ને એનો લાભ તમને આખું વર્ષ થશે. મને ઘણો જ અફસોસ છે કે, મારે તમને આ લેખ લખીને ‘સાલ મુબાર્ક’ કહેવું પડે છે. બાકી તો મોં મચકોડવાની કેટલી મજા આવે સૌને સાલ – મુબારક.\n« Previous નવા વર્ષના સાલમુબારક – તંત્રી\nઅમારી બીજી કોઈ શાખા નથી. . . – ડૉ. નલિની ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરંગલાના રોગનો ભેદભરમ – ડૉ. જયંતી પટેલ ‘રંગલો’\nરંગલાને કંઈ પણ રોગ હોય તો તે પૈસા કમાવવાનો હતો. બાકી બીજી બધી રીતે એ તંદુરસ્ત હતો. પૈસા એને મળ્યા ન હતા, પણ પૈસા મેળવવાનાં ફાંફાંમાંથી પ્રતિષ્ઠાના જે કેટલાક જૂઠા ખ્યાલો આવે છે, તેવા ખ્યાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. દરદી થઈને ખાટલામાં પડ્યા રહેવું એમાં પ્રતિષ્ઠા છે, એ વાતમાં એ રાચતો. નાની નાની ચીજમાં ઈન્જેકશન લેવાં, દવાઓનું પ્રદર્શન ... [વાંચો...]\nસત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર\n(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ... [વાંચો...]\nગઈ ઉતરાયણમાં અંતે કરસન મળી ગયો તેની ખુશીમાં જ ગંગારામપાએ ‘કોઈ દી’ કરસન ઉપર હાથ નહિ ઉપાડવાનું’ નેમ જાહેરમાં લીધેલ. પણ અનુભવી કરસનને બાપની ટેક પર વિશ્વાસ નો’તો બેસતો. એટલે જ કરસન જયારે તેની ટોળકીની સંસદ મીટીંગ થતી ત્યારે વારંવાર કહેતો કે ‘જો આ વાતની ખબર મારા બાપને નો પાડવી જોય હો...’ કાગડોળે હોળીની રાહ જોઈ રહેલા કરસનના ભેરુઓ દિવસો ... [વાંચો...]\n5 પ્રતિભાવો : આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ\nઅરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટીસ ચાલુ છે. રોજ નવું વરસ આવે એ માટે….\nઆજ મુબારક કાલ મુબારક સૌને મારા સાલ મુબારક.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઅમે મોં મચકોડીને આપને સાલમુબારક પાઠવીએ છીએ તો મોં બગાડ્યા સિવાય સ્વીકારશોજી.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમોં મચકોડ્યા વગર સહુને દિવાળી મુબારક.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/news/salute-to-the-nurse-who-saved-the-lives-of-three-children-in-the-hospital-at-the-time-of-the-beirut-blast-did-her-duty-regardless-of-life-127590653.html", "date_download": "2020-09-20T14:41:02Z", "digest": "sha1:FJHAH37RM4G6LVCTAWEZL7LQLN45U52E", "length": 7098, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Salute to the nurse who saved the lives of three children in the hospital at the time of the Beirut blast, did her duty regardless of life | બેરુત વિસ્ફોટના સમયે હોસ્પિટલમાં ત્રણ બાળકોનો જીવ બચાવનાર નર્સને સલામ, જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમહિલાની હિંમત પ્રશંસાને પાત્ર છે:બેરુત વિસ્ફોટના સમયે હોસ્પિટલમાં ત્રણ બાળકોનો જીવ બચાવનાર નર્સને સલામ, જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવી\nફોટોગ્રાફર બિલાલ મેરી જેવિશે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરની નર્સનો હૃદયને સ્પર્શી જાય તેવો ફોટો લીધો\nઆ નર્સે ફોન પર વાત કરતા કરતાં ત્રણ ન્યૂ બોર્ન બેબીને છાતીએ લગાવીને તેમનો જીવ બચાવ્યો\n5 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ બેરુતમાં બપોરના સમયે થયેલા વિસ્ફોટથી રાજધાનીના ઘણા ભાગો હચમચી મચી ગયા છે અને શહેરના ઘણા વિસ્તારમાં ઘુમાડાના ગોટા જોવા મળ્યા. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની બારીઓ તૂટી ગઇ. આ વિસ્ફોટનો અવાજ 150 કિમી દૂર સુધી સંભળાયો હતો.\nઆ વિસ્ફોટથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલા દર્દીઓ અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે. આવા સમયમાં ફોટોગ્રાફર બિલાલ મેરી જેવિશએ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ યુનિવર્સિટી મેડિ���લ સેન્ટરની નર્સના આ ફોટો લીધા છે.\nઆ મહિલાએ બ્લૂ ડ્રેસ પહેર્યો છે અને તેના ગળામાં માસ્ક લટકતું જોવા મળી રહ્યું છે. ફોટોમાં તે ત્રણ બાળકોને પોતાના ગળે લગાવીને ફોન પર વાતચીત કરતી જોવા મળી રહી છે. બિલાલ મેરીના જણાવ્યા પ્રમાણે, હું છેલ્લા 16 વર્ષથી ઘણી મોટી ઘટનાઓ મારા કેમેરામાં કેદ કરી કરી છું.\nપરંતુ આ પ્રકારની તસવીર મેં ક્યારે પણ નથી લીધી જે હૃદયને સ્પર્શી જાય. આ નર્સની આસપાસ અનેક દર્દીઓની લાશ પડી છે. અહીં ફોન પર વાત કરવી પણ સરળ નહોતી. આવી સ્થિતિમાં તેણે પોતાની ફરજ નિભાવી અને ત્રણ નવા બોર્ન બેબીને છાતીથી લગાડીને રાખ્યા.\nઆવા સંજોગોમાં પણ, પોતાના જીવની પરવા કર્યા વગર હોસ્પિટના ડોક્ટરો અને નર્સ લોકોની સેવામાં રોકાયેલા છે. ''અલ અરેબિયા ઇંગ્લિશ\"ને આપેલા ઇન્ટરવ્યુમાં હોસ્પિટસના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, અમે બધા દર્દીઓને ઈમર્જન્સી બિલ્ડિંગમાં શિફ્ટ કરી રહ્યા છીએ.\nત્યાંથી તેમને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે કેમ કે, અમારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે છે. આવી સ્થિતિમાં અમે બીજું શું કરી શકીએ ''આ હોસ્પિટલના મોટાભાગના દર્દીને બારી અને દરવાજા કાચ તૂટી જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/mitomycin-p37141707", "date_download": "2020-09-20T15:29:38Z", "digest": "sha1:AKYATMOPYJLPSDOE3LDZGVVTVOUYDHOF", "length": 18427, "nlines": 294, "source_domain": "www.myupchar.com", "title": "Mitomycin in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nMitomycin નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Mitomycin નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ મા���ે Mitomycin નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓએ Mitomycin લેતા પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો તમે આવું ન કરો તો પછી તે તમારા શરીર પર કેટલીક ગંભીર આડઅસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Mitomycin નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ તો Mitomycin લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે. તમારા ડૉક્ટર કહે તે જરૂરી છે ત્યાં સુધી Mitomycin ન લેવી જોઈએ.\nકિડનીઓ પર Mitomycin ની અસર શું છે\nકિડની પર Mitomycin ની અસર થઈ શકે છે. જો તમે આ દવાની કોઈપણ અનિચ્છનીય અસરોનો અનુભવ કરો છો, તો તેને લેવાનું બંધ કરો. તમારે તબીબી સલાહ પછી જ તેને ફરીથી લેવી જોઈએ.\nયકૃત પર Mitomycin ની અસર શું છે\nયકૃત માટે Mitomycin સંપૂર્ણપણે સલામત છે\nહ્રદય પર Mitomycin ની અસર શું છે\nહૃદય પર Mitomycin ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Mitomycin ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Mitomycin લેવી ન જોઇએ -\nશું Mitomycin આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Mitomycin વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Mitomycin લીધા પછી મગજને સક્રિય અને સાવધ રાખવાની જરૂર પડે તેવી કોઇ પણ વસ્તુ ન કરવી જોઈએ.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Mitomycin લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Mitomycin નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Mitomycin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Mitomycin લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Mitomycin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nMitomycin અને આલ્કોહોલની અસર વિશે કશું કહેવું મુશ્કેલ છે. આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Mitomycin લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Mitomycin નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Mitomycin નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Mitomycin નું સેવન કરો છો\nતમે કયા સમયે Mitomycin નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2017/11/30/health-care-56-15-11-turmeric-myths-you-should-stop-believing-asap/", "date_download": "2020-09-20T15:13:18Z", "digest": "sha1:YL66TLJ6I2EAY2AXX4MLC3S7TBEJYO7M", "length": 18212, "nlines": 140, "source_domain": "webgurjari.in", "title": "આરોગ્ય સંભાળ : હળદર વિશે ૧૧ ખોટી ધારણાઓ – ડૉ. સુબોધ નાણાવટી – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nઆરોગ્ય સંભાળ : હળદર વિશે ૧૧ ખોટી ધારણાઓ – ડૉ. સુબોધ નાણાવટી\nહળદર વિશે ૧૧ ખોટી ધારણાઓ - ડૉ. સુબોધ નાણાવટી\nડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ\n← વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૨ : પૂતળાંઓમાં ગાંધી (૧)\nફિર દેખો યારોં : અરીસો કીડીને મોટી બતાવી શકે, પણ કીડીને બદલે હાથી ન બતાવે →\n4 comments for “આરોગ્ય સંભાળ : હળદર વિશે ૧૧ ખોટી ધારણાઓ – ડૉ. સુબોધ નાણાવટી”\nસરસ લેખ. પ્રચલિત આયુર્વેદિક પ્રચારો અંગે આટલી વિગતે સંશોધન થાય તો\nબધે વન્ચાવ્વા જેવો લેખ\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. �� પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/diesel-price-hike", "date_download": "2020-09-20T15:04:05Z", "digest": "sha1:2LA6NOZA622U2OFKNEYYZZZP36MKR3RI", "length": 7551, "nlines": 141, "source_domain": "tv9gujarati.com", "title": "diesel price hike Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nઅમદાવાદ: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસ આક્રમક, વિરોધ પ્રદર્શનમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવ્યા\nછેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવવધારાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ લાલ દરવાજા નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો […]\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 18માં દિવસે વધારો, આને કહેવાય ‘અચ્છેદિન’\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારીના મારે એક તરફ ભારે માજા મુકી છે, ત્યારે ઈંધણની કિંમતોમાં […]\nકોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને મોટો ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો\nદેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ સતત છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ક્રુડ ઓઈલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં 42 ડૉલરની આસપાસ પ્રતિ બેરલ હોવા છતાં પણ ઓઈલ […]\nગુજરાત સરકારની આવકમાં ધરખમ ઘટાડો, સરકારી તીજોરી સરભર કરવા આજ રાત્રીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ. 2નો વધારો\nકોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લદાયેલા લોકડાઉનની અસર ગુજરાત સરકારની તીજોરી ઉપર જોવા મળી છે. ગુજરાત સરકારને થતી વિવિધ પ્રકારની આવકના અંદાજો, લોકડાઉનને કારણે ખોરવાઈ […]\nદેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ […]\n83 દિવસ બાદ પ��ટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો\n83 દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 58 પૈસા અને ડીઝલમાં 57 પૈસાનો […]\nવાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો\nડુંગળીના ભાવના લીધે દેશમાં હાહાકાર મચી ગયો છે. ડુંગળી સરકારને આયાત કરવાનો વારો આવ્યો છે તો આ બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાત દિવસથી ઘટાડો જોવા […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2011/08", "date_download": "2020-09-20T15:28:36Z", "digest": "sha1:L6SFCQVAS35ITQ7IPMZH5VQJR7J2ZXQ6", "length": 16123, "nlines": 206, "source_domain": "www.mitixa.com", "title": "August 2011 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nચાંદ બનીને નીકળું છું\nભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું,\nભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું.\nસાકી, મદિરા કે મયખાનું નામ નથી કોઈ મારું,\nપ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું.\nએ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું.\nયુગ બદલાતાં સૌ બદલાયું, એ જ રહ્યો વૃત્તિ-વ્યાપાર,\nવર્તમાનકાળે પણ વીતી કાલ બનીને નીકળું છું.\n‘ચાતક’ નજરે લોક નિહાળે સઘળી મારી લીલાઓ,\nહું પણ તેઓ જેમ કદી તો આમ બનીને નીકળું છું \n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nપ્રશ્ન પણ ક્યારેક તો મૂંઝાય છે,\n એને ક્યાં કદી પૂછાય છે.\nશક્યતા વાવી શકાવી જોઈએ,\nબીજથી કૈં એમ ક્યાં ફૂટાય છે.\nલાગણીભીનો બને જો માનવી,\nતો જ આંસુ કોઈના લૂછાય છે.\nદોસ્તી વૈભવ ગણું છું કેમકે,\nહોય જેની પાસ એ લૂંટાય છે.\nયાદનાં પંખી ઊડે છે ડાળથી,\nકિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે.\nસ્વપ્ન આવીને અતિ મૂંઝાય છે.\nનામ ‘ચાતક’ કોઈપણ રાખી શકે,\nપણ પ્રતીક્ષાથી કદી છૂટાય છે \n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nકાગ-કોયલ બેઉના સૂર-પ્રાસ મળવા જોઈએ,\nપ્રેમમાં ધરતી અને આકાશ મળવા જોઈએ.\nશાંત વહેતી હો સરિતા કે ઉછળતો અબ્ધિ, પણ\nપ્રેમજળનાં ક્યાંક તો આભાસ મળવા જોઈએ.\nપ્રેમનો ઉન્માદ ખળખળ નીર થઈ વ્યાપે રગે,\nદેહખેતરમાં જરૂરી ચાસ મળવા જોઈએ.\nપ્રેમના અદભુત શિખર પર થાય આરોહણ પછી,\nબે પ્રવાસીઓના શ્વાસોશ્વાસ મળવા જોઈએ.\nદોસ્ત, ગ્રહ-નક્ષત્ર ને સહુ હસ્તરેખાઓ વ્યરથ,\nપ્રેમમાં કેવળ હૃદય બે ખાસ મળવા જોઈએ.\nપ્રેમની બાજી જીતાયે સ્હેલમાં ‘ચાતક’, મગર\nએક રાજા, એક રાણી, તાશ મળવા જોઈએ.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\n(તસવીર – રોહતાંગ પાસ જતાં, હિમાચલ પ્રદેશ, 2010)\nસૌ વાચકોને સ્વાતંત્ર્યદિન મુબારક હો… જયહિન્દ.\nભર બપોરે ચાંદની કરવી પડે,\nમૃગજળોમાં વાવણી કરવી પડે.\nકોઈના દુઃખદર્દ છાનાં રાખવા,\nજાત સામે આંગળી કરવી પડે.\nઆદમીના રૂપમાં પત્થર મળે,\nભીંત પાસે માંગણી કરવી પડે.\nદૂધના નામે વહે છે રક્ત જ્યાં,\nત્યાં જ ગાયો ધાવણી કરવી પડે.\nશ્રાપ નીકળે જેમના કરતૂત પર,\nત્યાં દુઆઓ, સાંભળી કરવી પડે.\nલૈ બટ્કણાં શ્વાસનાં બે દોરડાં,\nયુગયુગોની બાંધણી કરવી પડે.\nએ જ છે ‘ચાતક’ કવિની વેદના,\nસાવ અમથી લાગણી કરવી પડે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંખો હજુ જણે છે, સપનાં વસંતનાં,\nપાંપણ ઉપર લગાવો, પડદાં વસંતનાં.\nથર્ થર્ ઠરી રહ્યાં છે મુજ લાગણીનાં વૃક્ષો,\nઆવો હવે થઈને, તડકાં વસંતના.\nઆ કેસૂડાંની લાલી, ગુલમ્હોરની ગુલાલી,\nપૂછો નથી થયાં ક્યાં, પગલાં વસંતનાં.\nઓ પાનખર, ઉદાસી સમજી શકાય તારી,\nચારે તરફ થયાં છે ભડકાં વસંતનાં.\nઆંબાના મ્હોરને તું કોયલ થઈ પૂછી જો,\nદાવાનળો થશે શું, તણખાં વસંતનાં \n‘ચાતક’ થવાનું ટાણું આવી ગયું વિરાગી,\nઅંગાગમાં ફૂટે જો, શમણાં વસંતનાં.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઝાંખ ના લાગે કદી\nઝંખનાને ઝાંખ ના લાગે કદી,\nદોસ્તીને કાટ ના લાગે કદી.\nપાંપણો પહેરો ભરે આઠે પ્રહર,\nઆંસુઓને ધાક ના લાગે કદી.\nલાગણી અવસાન પામે રોજ અહીં,\nએ બળે, પણ રાખ ના લાગે કદી.\nલોક તો વાતો કરે, ચાલી ગયા,\nએ ગયા છે ક્યાંક, ના લાગે કદી.\nએક દિ એનું મિલન નક્કી થશે,\nપણ સમયને પાંખ ના લાગે કદી.\nઆંખમાં ‘ચાતક’ પ્રતીક્ષા હોય તો,\nસ્વપ્નમાં પણ આંખ ના લાગે કદી.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nએક રજકણ સૂરજ થવાને શમણે\nદૂરતા કોઈ વખત મોંઘી પડી\nચાલ્યા જ કરું છું\nઝંડા ઊંચા રહે હમારા\nઝૂલણ મોરલી વાગી રે\nએકવાર શ્યામ તારી મોરલી\nપાસેપાસે તો યે કેટલાં જોજન\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્��ા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80", "date_download": "2020-09-20T15:28:04Z", "digest": "sha1:CN5U5COM6PWWYIIPXFRFPAOPB2FVGIRR", "length": 14136, "nlines": 159, "source_domain": "www.mitixa.com", "title": "કંકોતરી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજકાલ લગ્નસરાની મોસમ છે. કંકોત્રીઓ લખાય છે, વહેંચાય છે, વંચાય છે અને ઉમળકાભેર લગ્નોમાં હાજરી અપાય છે. એમાં કશું નવું નથી … પરંતુ અહીં કવિના હાથમાં પોતાની પ્રિયતમાના લગ્નની કંકોતરી આવે છે. એ પ્રણય, જે કોઈ કારણોસર એના કાયમી મુકામ પર ન પહોંચ્યો, કવિના અંતરને ઝંઝોળે છે. તો બીજી બાજુ પ્રિયતમા પણ એના પ્રભુતામાં પગલાં ભરવાના પ્રસંગે કંકોતરી મોકલાવી પોતે ભૂલી શકી નથી એનો પુરાવો આપે છે. નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે …ઘણું બધું કહી જાય છે. ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડતી આસિમ રાંદેરીની આ સુંદર રચના આજે સાંભળીએ.\nસ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવકાર\nકંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,\nએને પસંદ છો હું નથી, શાયરી તો છે,\nવરસો પછીય બેસતાં વરસે હે દોસ્તો,\nબીજું તો ઠીક એમની કંકોતરી તો છે.\nમારી એ કલ્પના હતી વીસરી મને\nકિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.\nભૂલી વફાની રીત ન ભૂલી જરી મને\nલ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.\nસુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે\nકંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.\nકાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ\nજાણે ગુલાબી એના વદનના જવાબ સમ\nરંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ\nજાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.\nજાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી\nશિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.\nછે એને ખાતરી કે હું આવું નહીં કદી\nમારી ઉપર સભાને હસાવું નહીં કદી\nદીધેલ કોલ યાદ અપાવું નહીં કદી\nમુજ હાજરીથી એને લજાવું નહીં કદી\nદુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે\nકંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.\nકંકોતરીથી એટલું પુરવાર થાય છે\nનિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે\nજયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે\nત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.\nગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી\nતકદીરનું લખાણ છે કંકોતરી નથી.\nકાગળનો એક કટકો છે જોવામાં એમ તો\nભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો\nસુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો\nછે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો\nકોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ\nમારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.\nએને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં\nવાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં\nસંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં\nઆવેશમાં એ ‘ફૂલ’ના કટકા નહીં કરૂં.\nઆ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં\n‘લીલા’ના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.\n‘આસિમ’ હવે એ વાત ગઈ રંગ પણ ગયો\nતાપી તટે થતો જે હતો સંગ પણ ગયો\nઆંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો\nમેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.\nહું દિલની લાગણીથી હજી પણ સતેજ છું\nએ પારકી બની જશે હું એનો એ જ છું.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nકેવા રે મળેલા મનના મેળ\nઝેર તો પીધા જાણી જાણી\nકિંતુ મારી લીલા ક્યાં છે\nતમે વાતો કરો તો\nચાલ મળીએ કોઇ પણ કારણ વિના\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ���ાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/exercise-to-reduce-courses-by-20-if-schools-start-in-september-30-in-october-and-40-in-november-in-gujarat-127546879.html?ref=appshare", "date_download": "2020-09-20T13:57:01Z", "digest": "sha1:LSXONIB3QFDPVMM7Y6O4CL6GBBHAHGSV", "length": 7954, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Exercise to reduce courses by 20% if schools start in September, 30% in October and 40% in November in Gujarat | સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ થશે તો 20 %, ઓક્ટોબરમાં 30 % અને નવેમ્બરમાં 40 % કોર્ષ ઘટાડવાની કવાયત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nગુજરાતમાં શિક્ષણ:સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ થશે તો 20 %, ઓક્ટોબરમાં 30 % અને નવેમ્બરમાં 40 % કોર્ષ ઘટાડવાની કવાયત\nઅનિશ્ચિતતા વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા અલગ-અલગ ફોર્મ્યુલા બનાવવામાં આવી રહી છે\nરાજ્યના 1.50 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શાળા સંચાલકોની અસમંજસભરી સ્થિતિ\nકોરોનાના કારણે રાજ્યની સ્કૂલો બંધ હોવાથી 1.50 કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ ઓગસ્ટ બાદ શરૂ થાય તો તેનો અભ્યાસક્રમ કેટલો રાખવો તેની મથામણ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે જો શાળાઓ સપ્ટેમ્બરમાં શરૂ થાય તો 20%, ઓક્ટોબરમાં શરૂ થાય તો 30% અને નવેમ્બરમાં શરૂ થાય તો 40% કોર્ષ ઘટવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.\n3 વિકલ્પ પર ચર્ચા વિચારણા કરાઈ\nગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં 20થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ફરીથી ખોલવા માટેના 3 અલગ–અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.\nનવેમ્બરમાં શરૂ થાય તો મિડ ટર્મ વેકેશન પર કાપ મૂકવો પડે તેવી સ્થિતિ\nસ્કૂલોના અભ્યાસક્રમ માટે એક વિકલ્પ એ છે કે, જો સપ્ટેમ્બરમાં સ્કૂલો ફરીથી ખોલવાની થાય તો અભ્યાસક્રમમાં 20%નો ઘટાડો થઈ શકે છે. જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦%નો ઘટાડો કરવો પડશે. જ્યારે નવેમ્બરમાં ���્કૂલો ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં 40% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે. જો ગુજરાતમાં સ્કૂલો 14 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ–ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે.\nસરકારે શૈક્ષણિક વર્ષની તૈયારી માટે ખાસ સમિતિ બનાવી\nગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષની તૈયારીઓ અંગે ખાસ સમિતિ બનાવી હતી, જેના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને રાજયના શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આવતા વર્ષે પરીક્ષાઓ લેવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે હજુ પણ ચર્ચા વિચારણા કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે.\nપ્રાથમિક સ્કૂલનો GCERT અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલનો બોર્ડ અભ્યાસક્રમ નક્કી કરે છે\nપ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ (GCERT)ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે.\nટૉસ: Kings XI Punjab, પસંદ કરી: ફીલ્ડિંગ\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/tv-star-sushant-singh-said-communalism-and-the-need-to-fight-the-rss-agenda-113098", "date_download": "2020-09-20T13:55:50Z", "digest": "sha1:NDANLM5UTTIKSXN3L3JHZV4UXTOE6B6M", "length": 5470, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "tv star sushant singh said communalism and the need to fight the rss agenda - entertainment", "raw_content": "\nકોમવાદ અને RSSનાં એજન્ડા સામે બાંયો ચડાવવાની જરૂર છે : સુશાંત સિંહ\nસુશાંત સિંહનું માનવું છે કે કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડા સામે લડત આપવી ખૂબ જરૂરી છે.\nસુશાંત સિંહનું માનવું છે કે કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડા સામે લડત આપવી ખૂબ જરૂરી છે. દેશમાં હાલમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ અને નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને કારણે લોકો આંદોલન કરી રહ્યાં છે. આ ઍક્ટની વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઍક્ટિવિસ્ટ રામ પૂનિયાની અને સેન્ટ ઝેવિયર્સ કોલેજનાં ભુતપૂર્વ પ્રિન્સીપલ ફાધર ફ્રેઝર મસ્કરેન્હાસની સાથે અનેક મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમ્યાન સુશાંત સિંહે કહ્યું હતું કે ‘આપણને ��ેશમાંથી સાંપ્રદાયિકતા હટાવવી પડશે. સતત અભિયાનનાં માધ્યમથી આપણે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ અને નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને દૂર કરી શકીશું. જોકે કોમવાદનું જોખમ તો તોળાતું જ રહેશે. નાગરીક સંસ્થાનાં સદસ્યો અને શિક્ષીત યુવાઓએ ગામડાઓમાં જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડાનો સામનો કરવો જોઈએ.’\nવરુણ બડોલાનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\nગૌરવ ચોપડાએ શૅર કરી તેના દીકરાની એક ઝલક\nTRP Rating: રામાયણ અને શ્રીકૃષ્ણ ટૉપ-5માં, TMKOC કઈ રેન્ક ઉપર\nકોને ડેટ કરી રહ્યો છે જેઠાલાલનો દીકરો 'ટપુ', બબીતાજીનું નામ પણ ચર્ચામાં\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nવરુણ બડોલાનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\nગૌરવ ચોપડાએ શૅર કરી તેના દીકરાની એક ઝલક\nTRP Rating: રામાયણ અને શ્રીકૃષ્ણ ટૉપ-5માં, TMKOC કઈ રેન્ક ઉપર\nકોને ડેટ કરી રહ્યો છે જેઠાલાલનો દીકરો 'ટપુ', બબીતાજીનું નામ પણ ચર્ચામાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/UGX/CAD/G/180", "date_download": "2020-09-20T14:55:56Z", "digest": "sha1:HEKG34NBNH2QEMYLBCYPS4DQOEKDXRHP", "length": 16076, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી યુગાંડન શિલિંગ માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે યુગાંડન શિલિંગ (UGX)\nનીચેનું ગ્રાફ યુગાંડન શિલિંગ (UGX) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ નું સરેરાશ માસિક વિનિમય દર જ���ઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 યુગાંડન શિલિંગ ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે યુગાંડન શિલિંગ ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ યુગાંડન શિલિંગ અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિય��� ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sportsmirror.in/category/featured-stories/", "date_download": "2020-09-20T13:14:55Z", "digest": "sha1:FPYLASCS5SO4YJJ2WUEJ2L42T7F4KWOE", "length": 9207, "nlines": 228, "source_domain": "sportsmirror.in", "title": "Featured Stories Archives - SportsMirror.in", "raw_content": "\nItalian Open ની પ્રથમ મેચમાં નોવાક જોકોવિચની વર્તણૂકે લોકોના દિલ જીતી લીધાં, યુએસ ઓપનમાં કરી હતી ભૂલ\nઓસાકાએ પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી અઝારેંકાને હરાવી બીજીવાર US Open ખિતાબ જીત્યો\nઅઝારેન્કાને આશા છે કે, તે અને સેરેના અન્ય માતાઓને પ્રેરીત કરીશું\nUS Open 2020 Final : અઝારેંકા અને ઓસાકા વચ્ચે થશે ખિતાબી મુકાબલો, સેરેના વિલિયમ્સ બહાર\nUS Open : સેરેનાની શાનદાર વાપસી, સ્ટીફંસને હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશી\nCOVID19: ટોચના ખેલાડીઓ માટે મિની લીગ શરૂ કરવા પુલેલા ગોપીચંદે આપ્યો પ્રસ્તાવ\nસાઇના નેહવાલે ઉબેર અને થોમસ કપના આયોજન પર મોટા સવાલો ઉઠાવ્યા\nBadminton : થોમસ અને ઉબેર કપ ફાઇનલ માટે રાષ્ટ્રીય શિબિર રદ\nવ્યક્તિગત કારણોસર સિંધુએ ઉબેર કપથી પીછેહઠ કરી, ડેનમાર્ક ઓપનમા��� રમવાનું શંકાસ્પદ\nCOVID-19 પરિસ્થિતિ ચિંતાજનક, પણ હું ઇચ્છું છું કે વધુ ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે પ્રેક્ટિસ કરે: સાન્તોશો\nઆજથી 30 વર્ષ પહેલા સચિને ફટકારી હતી કારકિર્દીની પહેલી સદી, જેનો પાયો વકારના બાઉન્સથી નખાયો\nThis Day in 2005: ગાંગુલીના આ નિર્ણયથી ધોનીએ મચાવ્યો હતો ધમાકો\nભારત માટે રમી ચુકેલા 6 ક્રિકેટરો જેણે વિદેશમાં લીધો હતો જન્મ\nRanji Trophy 2019-20 : એક ઇનીંગમાં સૌથી વધુ રન આપનારી ટીમનું લિસ્ટ\nભુવનેશ્વર કુમારે કર્યો ખુલાસો : પત્નીએ મારૂ ફેસબુક એકાઉન્ટ હેક કરી આ કામ...\n5 બોલરો જેમણે પોતાના કરિયરની અંતિમ બોલમાં વિકેટ લીધી\nરાહુલ દ્રવિડથી કોહલીની કપ્તાની સુધી ભારતીય ટીમનો ભાગ રહ્યા આ 5...\nઆ 3 ભારતીય સુકાનીઓ જેમની Under 19 વિશ્વકપમાં હાર થઈ\nવિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યું હજુ ટોચ પર, રોહીતની બ્રાન્ડ વેલ્યું કરતા...\nવન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વખત હારનો સામનો કરનારી ટોપ-5 ટીમ\nદુનિયાનો એક માત્ર ખેલાડી કે જેનો ફોટો દેશની ચલણી નોટ પર...\nજાણો, ધોની ક્રિકેટ સીવાય ક્યાં બિઝનસમાંથી કમાણી કરે છે\nTennis News: જાણો નોવાક જોકોવિચની સફળ રમત પાછળનું રાઝ…\nCricket Records: T20 ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર ટોપ...\nટેનિસની ત્રિમુર્તિ : નડાલ, ફેડરર અને જોકોવિચે 2003 થી અત્યાર સુધી...\nIPL 2020 : ચેન્નઇએ પહેલી મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવ્યું, અંબાતી રાયુડુ મેન ઓફ ધ મેચ\nIPL 2020 : ચેન્નઇએ પહેલી મેચમાં મુંબઇને 5 વિકેટે હરાવ્યું, અંબાતી...\nસમાન તક અને સારા જુનિયર પ્રોગ્રામથી મહિલા હોકી ટીમને મદદ મળી:...\nIPL 2020 : દિલ્હી કેપિટલ્સની જર્સી કોરોના વોરિયર્સને સમર્પિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891988/rajkaran-ni-rani-8", "date_download": "2020-09-20T15:31:54Z", "digest": "sha1:6LVNQFLNWC3R73WSSKKDCD3IU3YPHKBW", "length": 4300, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Rajkaran ni Rani - 8 by Mital Thakkar in Gujarati Social Stories PDF", "raw_content": "\nરાજકારણની રાણી - ૮\nરાજકારણની રાણી - ૮\nરાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ જતિન પોતાનો જ વિડીયો ફાટી આંખોથી જોઇ રહ્યો હતો. હજુ વધારે લોકોએ આ અંગત પળોનો વીડિયો જોયો હોય એવી શકયતા ન હતી. પક્ષના વોટસએપ ગૃપમાં અનેક લોકો ફોટા અને વીડિયો પોસ્ટ ...Read Moreહતા. મોટાભાગના લોકોના ધ્યાન બહાર રહી ગયો હોય તો પણ બે-ચાર જણે જોઇ લીધો હોય એમની પાસે તો રહેવાનો જ હતો. પોતાના સ્ત્રી સંગનો આ વીડિયો ઉતારવાની જ નહીં તેને આ રીતે જાહેરમાં મૂકવાની હિંમત કોણે કરી હોય શકે પોતાની ���ારકિર્દીની ફિલમ ઉતારવાનું જ આ ષડયંત્ર હોય શકે. જતિને સમય ગુમાવ્યા વગર પહેલો ફોન એ વીડિયો પોસ્ટ કરનારનો નંબર વાંચી Read Less\nરાજકારણની રાણી - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "http://www.gujaratibookshelf.com/index.php?route=product/special", "date_download": "2020-09-20T15:07:10Z", "digest": "sha1:LBEOV65JJ3SNOHFTGUK2ISMLUIPJYJTD", "length": 18366, "nlines": 774, "source_domain": "www.gujaratibookshelf.com", "title": "Special Offers", "raw_content": "\nભારતમાં માનવ અધિકાર માટેના લડવૈયા..\nGPSC, STO, S.T.I., DY. મામલતદાર / S.O., PSI / ASI, કોન્સટેબલ, બિન સચિવાલય ક્લાર્ક, જુ.ક્લાર્ક, તલાટી..\nગ્રાફિક નોવેલ (મારું જીવન એ જ મારો સંદેશ)..\nપ્રત્યેક દિવસ માટે ઉપયોગી પોજિટિવ વિચારયાત્રા..\nપંચતંત્રની વાર્તાઓ ખૂબ જ જૂની છે. એ મૂળ રૂપથી સંસ્કૃતમાં લખાઈ હતી. આ નાની વાર્તાઓ વાંચવામાં રોચક હોવ..\nપુરાણો વિષેની સરળ સમજૂતી સંક્ષિપ્તમાં..\nજે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે પરંતુ ગરીબો અને મધ્યમ વર્ગના નથી શીખવતા એ બધુ જ એટલે રિચ ડેડ પુઅર..\nહાસ્ય, વ્યંગ અને કટાક્ષ લેખો..\nશ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ, શ્રેષ્ઠ સંતાન ઉછેર તથા સંતાનમાં શ્રેષ્ઠ સંસકારોનું સિંચન કરતું એકમાત્ર આવશ્ય..\nબ્રહ્માંડની સર્વોચ્ચ સત્તા આત્માને તમારી ભીતર અનુભવો જાગૃત થયેલ આત્મશક્તિના બળથી તમારા હસીન જીવનની શ..\nઆ પુસ્તક દ્વારા માત્ર ત્રણ મહિનામાં જ તમે તમારી જૂની ટેવને 12 નિર્ણાયક પરિણામલક્ષી હકીકતમાં બદલવામાં..\nડો. રંજના હરિશના નારી-કેન્દ્રી લેખોનું સંકલન..\nUPSC - GPSC - PI/PSI ક્લાર્ક અને અન્ય જાહેર સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી..\nUPSC, GPSC, PI, PSI પરિક્ષાના તમામ વિધ્યાર્થીઓ માટે ઉપયોગી..\nજંગલની સલામતી કાલ્પનિક બાળવાર્તા..\nગાંધીજીને અપાયેલા માનપત્રોનું સંકલન..\nખૂલ્લી આંખે જોવાયેલ સપનાં સાકાર કરી શકાય છે. આત્મકથા..\nભારતીય દ્રષ્ટિકોણથી લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય..\nએક મહિલા મુખ્યમંત્રીના જીવનની કડવી-મીઠી ઘટનાઓ વચ્ચે વહેતી વાર્તા..\nપોલીએના એક એવી કિશોરી છે જે દરેક પરિશ્થિતિમાં હકારાત્મક વાત ગ્રહણ કરે છે. એ પોતાના પિતા પાસેથી રાજી ..\nવૈશ્વિક લયબધ્ધ તરંગ ઉર્જા..\nપ્રત્યેક દિવસ માટે ઉપયોગી પોજિટિવ વિચારયાત્રા..\nવેદો વિષેની સરળ સમજૂતી સંક્ષિપ્તમાં..\nજુદા જુદા વેદમંત્રોનું અર્થઘટન..\nઅકબર બિરબલની સમગ્ર વાર્તાઓનો સંગ્રહ..\nએવા લોકો માટે જે બીજાને મદદ કરવાનું પસંદ કરે છે..\nચોથા માર્ગનો જીવન પ્રત્યેનો અભિગમ..\nપ્રત્યેક દિવસ માટે ઉપયોગી પ��જિટિવ વિચારયાત્રા..\nગાંધીજી સાથેની બહુવિધ પ્રશ્નોતરી..\nસત્ય ઘટના પર આધારિત પ્રેરણાત્મક કથા..\nતમારે તમારો વ્યવસાય શું કામ ચાલુ કરવો જોઈએ અને ક્યા પ્રકારનો વ્યવસાય કરવો એ સમજવાતું પુસ્તક. અને સાથ..\nઅધ્યાત્મને લગતા લેખોનું સંકલન..\nસ્વામી સચ્ચિદાનંદએ કરેલા ચીનનો પ્રવાસ..\nઅહીં સંભવત: ગુજરાતના તમામ નવા-જૂના તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે..\nલેખક પ્રસિધ્ધ કુકિંગ ટીચર છે. વાનગીઓને ગુજરાતના વાતાવરણ પ્રમાણે સાત્વિક બનાવવાની અદભૂત કળા હિના રાવલ..\nઇચ્છારામ દેસાઈનું યુગસંદર્ભ, જીવન અને વ્યક્તિત્વ..\nલેખક પ્રસિધ્ધ કુકિંગ ટીચર છે. વાનગીઓને ગુજરાતના વાતાવરણ પ્રમાણે સાત્વિક બનાવવાની અદભૂત કળા હિના રાવલ..\nગાંધીજીના વિચારો અને આદર્શો આજે કેટલા ઉપયોગી એએ વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધાના 30 વિજેતાના નિબંધો..\nસમજણના સામા છેડે ભરમાવતા ફફડાટની કથા..\nઅભ્યાસનું પહેલું પગલું (ગુજરાતી - અંગ્રેજી - હિન્દી ) સચિત્ર રંગીન..\nમૃણાલિની સારાભાઇનું જીવનચરિત્ર (એક નૃત્યમય જીવન)..\nઆ પુસ્તક આત્મજ્ઞાન અને આનંદ તથા આત્માનું અને દુખ વચ્ચેનો સંબંધ, અત્યંત સ્પષ્ટતાથી શોધીને બતાવે છે. ..\nપિતા-પુત્રના અસીમ પ્રેમાનંદ તેમજ વિરહની વ્યથાની કથા..\nપ્રસ્તુત ગ્રંથમાં પરમ પૂજ્ય સંતશ્રી શંકરરામ ગુરુ શ્રી બચુરામ બાપુનું જીવનચરિત્ર. ભજનો વગેરેનું વિસ્ત..\nજુદા-જુદા ક્ષેત્રોના વિચારો આ પુસ્તકમાં સગૃહીત કર્યા છે...\nમૂળ કન્નડ ભાષામાં લખાયેલ યુગાવતારનો ગુજરાતી ભાષામાં અનુવાદ..\nઅલખના આરાધક સંત આપા દાનાની કથા..\nભગતસિંહનું જીવનચરિત્ર વાર્તા સ્વરૂપે..\nડો. રંજના હરિશના નારી-કેન્દ્રી લેખોનું સંકલન..\nરોજબરોજના જવાબો જીલતું કનેક્શન.... ઓફબીટ શ્રેણી ભાગ:- ૮..\nઅલખના આરાધક સંત આપા વિસામણની કથા..\nછત્રપતિ શિવાજીનું જીવનચરિત્ર વાર્તા સ્વરૂપે..\nપ્રેરણાત્મક સુવાક્યોનો સંચય\t..\nક્રાઇમ થ્રીલર એજન્ટ A સિરીજ અંતર આગ પછીનો ભાગ..\nફિલ્મો વિષેની માહિતી આપતું પુસ્તક..\nફિલ્મો વિષેની માહિતી આપતું પુસ્તક..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/happyindependenceday-independenceday19-independenceday-independenceweek-celebration-15thaugust-2418376371584700", "date_download": "2020-09-20T15:07:30Z", "digest": "sha1:ZUDQMEYYXDK4PUBTJGTOVE23T2WL4DMW", "length": 2996, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ સ્વતંત્રતા જ રચનાત્મક સર્જન તરફ લઇ જાય છે. #HappyIndependenceDay #IndependenceDay19 #IndependenceDay #IndependenceWeek #Celebration #15thAugust #Freedom #India #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nસ્વતંત્રતા જ રચનાત્મક સર્જન તરફ લઇ જાય છે.\nસ્વતંત્રતા જ રચનાત્મક સર્જન તરફ લઇ જાય છે.\nરેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર #Rakshabandhan2019..\nઅહીં હારમાંથી પણ શીખવાની વાત કરવાનો આગ્રહ છે. એટલે..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/gujarat-coronavirus-cases-updates-on-17th-june-2020-ag-990945.html", "date_download": "2020-09-20T14:30:08Z", "digest": "sha1:CICFPVIDJFXHE7KQIWAHWIXWPYXRB5WV", "length": 22522, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat coronavirus cases updates on 17th june 2020 ag– News18 Gujarati", "raw_content": "\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત\n24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 330 કેસ નોંધાયા\nઅમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 330 કેસ નોંધાયા છે.\nઆરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 520 કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડામાં 4-4, ગીર સોમનાથ, મહેસાણામાં 3-3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2, જ્યારે મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા અને મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 4 કેસ નોંધાયા છે.\nઆ પણ વાંચો - માસ્ક પહેર્યા વગર સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ ભરવો પડશે\nરાજ્યમાં 27 દર્દીના કોરોના��ા કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરાના 2, આણંદ, ભરુચ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1561 થયો છે.\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 223, સુરતમાં 64, વડોદરામાં 24 બનાસકાંઠામાં 10, જામનગર, કચ્છ અને વલસાડમાં 4-4, આણંદ અને પંચમહાલમાં 3-3, ભાવનગર અને નવસારીમાં 2-2, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા અને પાટણમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.\nરાજ્યમાં અત્યારે કુલ 6149 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6080 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 17438 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/another-big-setback-to-pakistan-in-unsc-over-kashmir-issue-052965.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:25:49Z", "digest": "sha1:LLVPYPRP2U2GW5ZWETOVJWR3FWNDVEP4", "length": 11633, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને યુએનએસસીમાં લાગ્યો મોટો ઝટકો | Another big setback to Pakistan in UNSC over Kashmir issue. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n13 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n40 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકાશ્મીર મુદ્દે પાકિસ્તાનને યુએનએસસીમાં લાગ્યો મોટો ઝટકો\nકાશ્મીર મુદ્દાનુ આંતરરાષ્ટ્રીયકરણ કરવા પર અડી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. યુએનએસસીની અનૌપચારિક બેઠકમાં પાકિસ્તાનને ઝટકો ખાવો પડ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યુ કે પાકિસ્તાને યુએનએસસીના સભ્ય ચીન દ્વારા આ મંચનો દૂરુપયોગ કરવાની કોશિશ કરી હતી. પરંતુ યુએનએસસીના મોટાભાગના સભ્યોનો એ મત છે કે આ રીતના મુદ્દાઓ ઉઠાવવા માટે યુએનએસસી યોગ્ય મંચ નથી, આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તર પર વાતચીત દ્વારા ઉકેલવો જઈએ.\nરવીશ કુમારે કહ્યુ કે આ અનૌપચારિક બેઠક બંધ બારણે સંપન્ન થઈ પરંતુ આનુ કોઈ પણ નિષ્કર્ષ ન નીકળ્યુ. પાકિસ્તાન અકળામણમાં નિરાધાર આરોપ લગાવી રહ્યુ છે, કે જે ચિંતિત કરનાર માહોલ બનાવી રહ્યુ છે, પાકિસ્તાનની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાનને એ સ્પષ્ટ સંદેશ મળી ગયો હશે કે જો ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો છે અને તેના પર ચર્ચા કરવાની જરૂર છે તો આના પર ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થશે. પાકિસ્તાન પાસે એ વિકલ્પ છે કે વારંવાર વૈશ્વિક સ્તરે પોતાનુ અપમાન ન કરાવે અને પોતાને ભવિષ્યમાં આ રીતની હરકતથી દૂર રાખે.\nવળી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત ભારત પ્રવાસ પર રવીશ કુમારે કહ્યુ કે ઘણા મહિનાઓથી એ રીતના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા તો તેમણે ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. આ મુદ્દે બંને જ દેશ એકબીજાના સંપર્કમાં છે. જ્યારે પણ અમારી પાસે આ વિશે પૂરતી માહિતી હશે, અમે તમારી સાથે શેર કરીશુ.\nઆ પણ વાંચોઃ હા, હું પાકિસ્તાની છુ, આ દેશ નરેન્દ્ર મોદી, અમિત શાહના બાપનો નથીઃ અધીર રંજન\nજમ્મુ કાશ્મીરઃ પુલવામામાં સેના સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, જવાન ઘાયલ\nપુલવામા આતંકી હુમલામાં NIAએ દાખલ કરી 13500 પેજની ચાર્જશીટ\nજમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા\nપર્યટકો માટે ગુડ ન્યૂઝ, 14 જુલાઈથી ખુલશે જમ્મુ કાશ્મીર પરંતુ આ શરતો સાથે\nજમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3\nLPG સ્ટૉક કરવો, સ્કૂલો ખાલી કરાવવાના આદેશથી કાશ્મીરમાં ગભરાટઃ ઉમર અબ્દુલ્લા\nકાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત\nજમ્મુ કાશ્મીરઃ કટરામાં અનુભવાયા 3.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, બીજી વાર હલી ધરતી\nજમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકીઓ-સેના વચ્ચે મુઠભેડ, 2 આતંકી ઠાર\nપુલવામા: IED ભરેલી આતંકીઓની કાર ઝડપી, IGએ જણાવ્યું કેવી રીતે હુમલો કર્યો નાકામ\nજમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાનની ફાયરિંગમાં 2 જવાન શહીદ, 4 નાગરિક ઘાયલ\nસુપ્રીમ કોર્ટનો ફેસલો, આર્ટિકલ 370 પર મોટી બેંચ સુનાવણી નહિ કરે\nkashmir pakistan china કાશ્મીર પાકિસ્તાન ચીન\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lockdown-uddhav-government-takes-big-decision-relieves-ren-055221.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:26:24Z", "digest": "sha1:BHKHSXBSGBWEE5KVVCW3WU4TKEJNAEIW", "length": 11385, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકડાઉન: ઉદ્ધવ સરકારે લીધો મોટો ફેંસલો, ભાડે રહેતા લોકોને રાહત | Lockdown: Uddhav government takes big decision, relieves renters - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n14 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n41 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલોકડાઉન: ઉદ્ધવ સરકારે લીધો મોટો ફેંસલો, ભાડે રહેતા લોકોને રાહત\nશુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો આદેશ આપ્યો છે કે રાજ્યના મકાનમાલિકોએ ત્રણ મહિના સુધી ભાડુઆત પાસેથી ભાડુ લેવું જોઈએ નહીં. મકાનમાલિક ત્રણ મહિના માટે ભાડુ ન લે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્ય ગૃહ વિભાગે મકાનમાલિકોને ઓછામાં ઓછા ત્રણ મહિનાનું ભાડુ ન લેવાની સૂચના જારી કરી છે. આ સમય દરમ્યાન ભાડુ ન ચૂકવવાને કારણે કોઈ ભાડુતને ઘરમાંથી કાઢી શકાશે નહીં.\nમહારાષ્ટ્ર સરકારે જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન થયા બાદ કામ બંધ કરાયું હતું. આવી પરિસ્થિતિમાં ભાડુઆતને ભાડુ ચૂકવવું મુશ્કેલ બનશે. આને ધ્યાનમાં રાખીને સરકારે મકાનમાલિકોને હાલના સમય માટે ભાડુ ન લેવાનું અને ઓછામાં ઓછું ત્રણ મહિના વધુ લંબાવવા જણાવ્યું છે. આ સમય દરમિયાન કોઈને પણ ઘર ખાલી કરવાનું કહી શકાય નહીં.\nમહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાના ભોગ બનેલા લોકોની સંખ્યા 3205 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 194 મૃત્યુ થયા છે. તેમાં દિલ્હીમાં કોરોના ચેપના 1640, તામિલનાડુમાં 1267, રાજસ્થાનમાં 1131, મધ્ય પ્રદેશમાં 1129 અને ગુજરાતમાં 930 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ વધીને 13387 થઈ ગયું છે, જ્યારે 437 લોકોનાં મોત નીપજ્યાં છે. 1748 લોકો પણ આ ખતરનાક રોગથી મુક્ત થયા છે.\nકુખ્યાત ડ્રગ માફીયા અલ ચાપો ગુજમેનની પુત્રી બની કોરોના વોરીયર\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એ��વાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nએર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા\nભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nવૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/one-of-the-largest-gujarati-book-publishers-in-the-world-it-is-serving-to-the-world-of-346928694159360000", "date_download": "2020-09-20T13:45:02Z", "digest": "sha1:OXIUSVMIP7XNYUIOK2YEMTBRIVF4QURF", "length": 3326, "nlines": 33, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir આપણું મળવું એ શહેરના બદલાઈ ગયેલા રસ્તા જેવું લાગે છે . થોડાક દિવસો પછી મળીશું ત્યારે એના પર ઓવરબ્રિજ બંધાઈ ગયો હશે... http://t.co/ynHMwqX8RU", "raw_content": "\nઆપણું મળવું એ શહેરના બદલાઈ ગયેલા રસ્તા જેવું લાગે છે . થોડાક દિવસો પછી મળીશું ત્યારે એના પર ઓવરબ્રિજ બંધાઈ ગયો હશે... http://t.co/ynHMwqX8RU\nઆપણું મળવું એ શહેરના બદલાઈ ગયેલા રસ્તા જેવું લાગે છે . થોડાક દિવસો પછી મળીશું ત્યારે એના પર ઓવરબ્રિજ બંધાઈ ગયો હશે... http://t.co/ynHMwqX8RU\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/rupees-rise-as-interest-rates-fall-and-high-in-pounds-109854", "date_download": "2020-09-20T14:00:28Z", "digest": "sha1:3AGOIJ35EMHRNVNXO6C6L6BDT25T4NGF", "length": 11670, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "Rupees rise as interest rates fall and high in pounds | વ્યાજદર ન ઘટતાં રૂપિયો વધ્યો, પાઉન્ડમાં જોરદાર તેજી - business", "raw_content": "\nવ્યાજદર ન ઘટતાં રૂપિયો વધ્યો, પાઉન્ડમાં જોરદાર તેજી\nફેડની બેઠક, યુકેની ચૂંટણીઓ અને ટ્રેડ ડીલ પર બજારની નજર\nરિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખતા બૅન્ક શૅરોમાં ભારે વેચવાલી જોવાઈ હતી. જોકે રૂપિયો ઝડપી સુધર્યો હતો. આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપી વિકાસદર ૬.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરતાં શૅરબજારમાં ઉછાળે વેચવાલી હતી. જોકે એફઆઇઆઇની લેવાલીને કારણે ડૉલરનો પુરવઠો સારો હોવાથી રૂપિયો ૭૧.૮૭થી વધીને ૭૧.૧૯ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પાઉન્ડમાં જબ્બર તેજી હતી. શુક્રવારે જોબ ડેટા ૧,૮૯,૦૦૦ના વધારા સામે ૨,૬૬,૦૦૦ આવતા ડૉલર અને ડાઉ વધ્યા હતા.\nકરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયાની ચાલ બેધારી રહી છે. રૂપિયો ૭૦.૩૭થી ઘટીને ૭૨.૨૮ થયા પછી ફરી સુધરીને ૭૧.૧૯ થયો છે. જીડીપીમાં નરમાઈ, ઔદ્યોગિક ઉત્પાદનમાં નરમાઈ અને રાજકોષીય ખાધમાં ચિંતાજનક વધારો જેવા નકારાત્મક કારણોને અવગણીને રૂપિયો મજબૂત રહ્યો છે. ટેક્નિકલી રૂપિયામાં નજીકના સપોર્ટ ૭૧.૧૭, ૭૦.૯૭ અને રેઝિસ્ટન્સ ૭૧.૩૭, ૭૧.૫૮ અને ૭૧.૮૪ છે.\nવૈશ્વિક બજારોમાં પાઉન્ડમાં જોરદાર તેજી છે. ગુરુવારે યુકેની ચૂટંણી છે અને એમાં ટોરિ પક્ષે હાલના વડા પ્રધાન બોરિસ જોન્સનને બહુમતી મળે એવા સંકેતો છે. જો લેબર પક્ષને બહુમતી મળે એટલે કે વિપક્ષી નેતા જેરેમી કોરબીનના વડા પ્રધાન બનવાની સંભાવના વધે તો પાઉન્ડમાં મંદીનો કડાકો બોલશે. પાઉન્ડ ૧.૨૬થી એકધારો સુધરીને ૧.૩૪ આવ્યો છે અને આગળ પર ૧.૩૬ સુધીની સંભાવના છે. બોરિસ જોન્સનને નવતરવાદી નેતા નિગેલ ફરાજનો ટેકો છે. યુરોપમાં યુરો પ્રમાણમાં કમજોર રહ્યો છે. પાઉન્ડ સ્ટાર પર્ફોર્મર છે.\nચાલુ સપ્તાહે બજારમાં ઘટનાઓની હારમાળા છે. ૧૧મીએ ફેડનો વ્યાજદર અંગેનો નિર્ણય આવશે. ફેડે તાજેતરમાં કહ્યું છે કે ફુગાવો વધુ પડતો વધે તો પણ ફેડને પરવા નથી. મતલબ કે ફેડ લાંબો સમય વ્યાજદર નીચા રાખવાના મતમાં છે. રેપો ક્રાઇસિસને હલ કરવા, શોર્ટ ટર્મ લિક્વિટિડીની સમસ્યા હલ કરવા ફેડ મહિને ૬૦ અબજ ડૉલરની ટ્રેઝરી સિક્યૉરિટી લે છે. અત્યાર સુધીમાં ૩૬૦ અબજ ડૉલરની ખરીદી કરી છે. ઉપરાઉપરી ત્રણ વ્યાજદર ઘટાડા કર્યા છે. શૅરબજારમાં ફાટફાટ તેજી છે. આવતા મહિને યુરોપ અને જપાનમાં પણ બૉન્ડ ખરીદી અને કયુઇ શરૂ થશે એટલે શૅરબજારોની તેજીને વેગ મળશે. એનો થોડો ઘણો લ��ભ સોનાને પણ મળશે. જોબ માર્કેટ ફાટીને ધુમાડે ગયું તો પણ ટ્રમ્પ કહે છે કે હજી વ્યાજદર ઘટાડો. બૅન્કો વ્યાજદર ઘટાડાનો કોઈ લાભ વેપારધંધામાં પાસઑન કરતી નથી. પોતાની ખોટ ઘટાડવા અને બેલેન્સશીટ સુધારવામાં જ બૅન્કોને રસ છે.\nઅમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતીનું ભાવિ હજી ધૂંધળું લાગે છે. ૧૫મી ડિસેમ્બરે ચીન પર ટૅરિફ વધવાની ડેડલાઇન અગાઉ ચીને સોયાબીન અને અમુક વસ્તુઓ પર ટૅરિફ ઘટાડી છે. સમજૂતી વિશે બેઉ પક્ષો પકડ મુજે, જોર આતા હે કરી કરીને વિલંબ કરે છે એમાં વિકસતા અર્થતંત્રોને મોટો માર પડ્યો છે. ચીનને પણ માર પડયો છે. અમેરિકા અત્યારે માતેલા સાંઢ જેવું થઈ ગયું છે એટલે આખી દુનિયા સાથે શિંગડાં ભરાવ્યા કરે છે. ટ્રમ્પે ફ્રાન્સ પર, આર્જેન્ટિના પર અને બ્રાઝિલમાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર પણ ટૅરિફ લગાવવાનું જાહેર કર્યું છે. જો ૧૫મી ડિસેમ્બરે ટ્રેડ ડીલ ન થાય તો બજારોમાં ફરી વેચવાલી આવી શકે.\nદરમ્યાન ઓપેકે ક્રૂડ તેલના ઉત્પાદનમાં માર્ચ ૨૦૨૦ સુધી દૈનિક પાંચ લાખ બેરલનો ઘટાડો કરવાનું નક્કી કરતા અને સાઉદીએ નક્કી કરેલા માપદંડથી ચાર લાખ બેરલ વધારે ઘટાડો કરી કુલ નવ લાખ બેરલ ઉત્પાદન ઓછું કરતાં શુક્રવારે ક્રૂડ તેલ ૬૦ ડૉલર નજીક પહોંચી ગયું હતું. ક્રૂડ તેલની તેજી ભારત, જપાન માટે પ્રતિકૂળ અને કૅનેડા, ઇન્ડોનેશિયા, રશિયા અને અખાતી દેશોનાં અર્થતંત્રો માટે સારી છે. આગામી સપ્તાહે બજારમાં વધ-ઘટ તોફાની રહેવાનો અંદાજ છે. એ પછી નાતાલની રજાઓને કારણે ધીમે-ધીમે સુસ્તી આવશે. સોના-ચાંદી ઘટ્યાં છે.\nકઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો\nડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ\nસરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે શૅરબજારમાં થયો ઘટાડો\nસોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો\nડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ\nસરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે શૅરબજારમાં થયો ઘટાડો\nસોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891659/horror-express-36", "date_download": "2020-09-20T15:45:43Z", "digest": "sha1:OYABSIBFS2JNKKFWS2XOUYUUM5OG62QW", "length": 4179, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "horror express - 36 by Anand Patel in Gujarati Horror Stories PDF", "raw_content": "\nહોરર એક્સપ્રેસ - 36\nહોરર એક્સપ્રેસ - 36\nવિજય આજુબાજુ જોયું અને કોઈક આવે તે પેલા કૂવામાંથી પાણી પીવાની પરવાનગી આપી કદાચ પણ શું તે પાણી પીવા લાયક હતું કારણકે કૂવામાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. ચોક્કસ તે ભયંકર કૂવો હતો અને તેઓ નીચે કાદવ અને મરેલા જંતુઓ ...Read Moreબીજું કશું જ ન હતું.પાણી તો ન જ હતું.વિજય ને બધી વાતો ની ખબર હતી તે તો બસ પાણી પીવાની ખેચતાણ માં પોતાના મનને વાળવાની કોશિશ કરી રહ્યો હતો. તે પેલા અવાજને તો ભૂલી શકતો જ ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને અંદર કોઈક બોલાવી રહ્યું હતું. ભૂતાવળ પેલી કેસરી કોણ હતી એ કેટલી ભયંકર દેખાતી હતી. એને તેની Read Less\nહોરર એક્સપ્રેસ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-shoponline-books-reading-loveforreading-bookslove-booklovers-bookaddict-3118945728185327", "date_download": "2020-09-20T13:00:27Z", "digest": "sha1:KN6S5Y3K6U6TXNOONWVUXWX7YJDS2ONF", "length": 4162, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir આપનું સૌનું શું માનવું છે આ બાબતે? #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever", "raw_content": "\nઆપનું સૌનું શું માનવું છે આ બાબતે\nઆપનું સૌનું શું માનવું છે આ બાબતે\nઆપનું સૌનું શું માનવું છે આ બાબતે\nજ્યોતિકા.કે.ગજ્જર દ્વારા લિખિત 'વાસંતી જીવન મહેંક'..\nદિનકર ગાંગલ દ્વારા સંપાદિત અને કિશોર ગૌડ અનુવાદિત..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/237.htm", "date_download": "2020-09-20T14:18:52Z", "digest": "sha1:IMYM2K4GHOFCT2KODZKGAWPNRDNV6I6U", "length": 10510, "nlines": 144, "source_domain": "www.mitixa.com", "title": "ચાલુ રહ્યો પ્રવાસ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્ર��ર્થના અને ભજન\nઅમારો ચાલુ રહ્યો પ્રવાસ \nગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ \nરણ જેવા આ મનમાં\nલીલા વન શાં તમને સાથે લીધા,\nતમે પાઓ છો તેથી તો\nમેં છતે જાણતે મૃગજળ પીધાં.\nહવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ \nઅમારો ચાલુ રહ્યો પ્રવાસ.\nજે પગલાંમાં કેડી દેખી\nદૂર દૂરની મજલ પલાણી;\nપાછા વળનારાની પણ છે\nએ જ નિશાની, આખર જાણી \nહવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ \nઅમારો ચાલુ રહ્યો પ્રવાસ \nPublished in અન્ય સર્જકો and ગીત\nPrevious Post ચાલ્યા કરીએ\nNext Post ઘડીયાળ મારું નાનું\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nઅમે ગીત ગગનનાં ગાશું\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nદિવસો જુદાઈના જાય છે\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય ��ાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/255.htm?replytocom=994", "date_download": "2020-09-20T15:11:08Z", "digest": "sha1:4EBUZAWCLSBO2YVXPR7ZKDHT424WOTVX", "length": 13094, "nlines": 170, "source_domain": "www.mitixa.com", "title": "નથી ગમતું – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજે માણીએ ખુમારી, ઝિંદાદીલી અને ટટ્ટારી વ્યક્ત કરતી આ સુંદર ગઝલ.\nપરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,\nતણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.\nજીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,\nફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.\nઅચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં\nનજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.\nહુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,\nસૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.\nખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,\nમને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.\nસતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,\nવિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.\nPublished in અન્ય સર્જકો and ગઝલ\nPrevious Post એકબીજાના હતા\nNext Post સંગાથે સુખ શોધીએ\nજીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,\nફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.\n……હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,\nસૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.\n કેવી સરસ ખુમારીની વાત કરી છે આ ગઝલમાં\nપરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,\nતણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.\nનથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું\nમથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું\nકાંઇ કહેવાય ન��� ક્યારે કયો પુરુષાર્થ અજમાવું\nહજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું\nમોતની તાકાત શી મારી શકે\nજિંદગી તારો ઇશારો જોઇએ\nજેટલે ઊંચે જવું હો માનવી\nતેટલા ઉન્નત વિચારો જોઇએ\nજીવન ની વાસ્તવિકતા સમજાવતી સૂફી સન્ત ની કાવ્યરચના ખુબ જ સરસ ચ્હે.\nગગન નથી વિશાળ મારે હજુએ ઉડવુ હતું; ધરતી નથી અનંત મારે હજુએ ચાલવું હતું; જીવનમાં નથી રસ મારે હજુએ જીવવું હતું………\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nતું કાળી ને કલ્યાણી રે મા\nરક્ત ટપકતી સો સો ઝોળી\nતમે રે તિલક રાજા રામના\nયા હોમ કરીને પડો\nમેં તજી તારી તમન્ના\nમા મને કોઈ દી સાંભરે નૈ\nઊંચી મેડી તે મારા સંતની રે\nપાન લીલું જોયું ને\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસા��� શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2010/418.htm?replytocom=2049", "date_download": "2020-09-20T14:04:47Z", "digest": "sha1:7WJCE5R3HYWK6QSICDTOUL4OO7HIHFS3", "length": 14963, "nlines": 193, "source_domain": "www.mitixa.com", "title": "રામ તમે સીતાજીની તોલે ન આવો – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nપુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ ઉણા જ ઉતરે. અવિનાશભાઈનું બહુ પ્રસિદ્ધ થયેલ આ ગીત સાંભળો આશા ભોંસલેજીના સ્વરમાં.\nસંગીત: અવિનાશ વ્યાસ, સ્વર- આશા ભોંસલે, ફિલ્મ: મહેંદીનો રંગ\nરામ રામ રામ …\nદયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને\nપણ રામ તમે સીતાજીની તોલે ન આવો\nસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે\nફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે\nકાચા રે કાન તમે ક્યાંના ભગવાન\nતમે અગ્નિ પરીક્ષા કોની કીધી\nતારો પડછાયો થઇ જઇ ને\nવગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી\nપતિ થઇને પત્નીને પારખતાં ન આવડી\nછો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે\nતમથીયે પહેલા અશોક વનમાં\nદૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે\nદશ માથાવાળો ત્યાં ના ફાવ્યો\nમરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ\nઅમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.\nPublished in અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, ઓડિયો and ફિલ્મી ગીતો\nPrevious Post રેતીના શહેરમાં\nNext Post ધીરે ધીરે\nખૂબ સરસ..ખૂબ ગમ્યું. ખરેખર રામ તમે સીતાજીની તોલે ના આવો…\nપ્રથમ અઢી અક્ષરનું નામ જ જ્યાં સાંભળતા હૃદય ગદગદ થઈ જવાયું ત્યાં આગળ તો શી વાત કરવી. અદ્તભૂત રચના રાખવા બદલ દક્ષેશ તથા મીતિક્ષાનો ખુબ ખુબ આભાર.\nએક પુરુષ પ્રધાન સમાજને આવી સમજની જરૂર છે. માણસ થઈને ભગવાનને પડકાર્યા, ખરેખર ભગવાનના ઈશ્વર તત્વની નહીં પણ આ સમાજની સુષુપ્તતાની જગાવવાનો એક અદનો પ્રયત્ન. Congratulations and Thank you.\n સાવ સાચી વાત… સીતાજીને તોલે ન આવે…પણ પ્રેમ બધું હરાવે…\nરામજીના ગુણલા આખી જિંદગી ગાયા પણ સીતાજીને તો આજ ઓળખ્યા.\nગુજરાતી ગીતોમાંથી સૌથી સુન્દર ગીત.\n રામચરિતમાનસમાં રામનો જ મહિમા કેમ ગવાયો સીતામાતાનું સ્વતન્ત્ર મંદિર કેમ નહિ સીતામાતાનું સ્વતન્ત્ર મંદિર કેમ નહિ સદિઓથી આપણે પુરુષપ્રધાન સમાજ છીએ \nખરેખર આવી રચનાઓ અત્યારે દુર્લભ છે. તમે જે સાચવ્યું છે તે સરાહનીય છે.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nલ્યો અમે તો આ ચાલ્યા\nસમય મારો સાધજે વ્હાલા\nપ્રિય પપ્પા … તમારા વગર\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nહંસલા હાલો રે હવે\nદિવસો જુદાઈના જાય છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ ���ંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/in-15-years-the-wealth-of-persian-gulf-countries-will-erode-by-two-million-dollars-112943", "date_download": "2020-09-20T14:04:51Z", "digest": "sha1:V3XDUB7CZXHHJT56LJQPGRPTCD6YV7UO", "length": 10290, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "in 15 years the wealth of persian gulf countries will erode by two million dollars | - business", "raw_content": "\nઆવતાં 15 વર્ષમાં પર્સિયન ગલ્ફના દેશોની સંપત્તિમાં 2 લાખ કરોડ ડૉલરનું ધોવાણ થશે\nઆંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ - આઇએમેફ)ના એક અંદાજ અનુસાર આવતાં ૧૫ વર્ષમાં વિશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા આરબ દેશોની સંપત્તિમાં બે લાખ કરોડ ડૉલર (રૂપિયા ૧૪૨ લાખ કરોડ)નું ધોવાણ થશે.\nઆંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ - આઇએમેફ)ના એક અંદાજ અનુસાર આવતાં ૧૫ વર્ષમાં વિશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા આરબ દેશોની સંપત્તિમાં બે લાખ કરોડ ડૉલર (રૂપિયા ૧૪૨ લાખ કરોડ)નું ધોવાણ થશે. આ દેશોમાં સાઉદી અરબ, યુનાઇટેડ આરબ અમીરાત જેવા મોટા ક્રૂડ ઑઇલ ઉત્પાદક ઉપરાંત કતાર, ઓમાન અને બાહરિન જેવા દેશોનો સમાવેશ છે.\nવિશ્વના કુલ ક્���ૂડ ઉત્પાદનમાં પર્શિયન ગલ્ફ વિસ્તારમાં આવેલી અને ગલ્ફ કો-ઑપરેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતા આ ૬ દેશો પર આફત આવી શકે છે, કારણ કે વિશ્વભરમાં ક્રૂડ આઇલની માગ ઘટી રહી છે. માગ ઘટી રહી હોવાથી જો આ દેશો નિર્ણાયક રીતે આર્થિક સુધારાઓ હાથ ધરશે નહીં તો આગામી ૨૦૩૪ સુધીમાં પોતાની નાણાશક્તિ ગુમાવી બેસશે અને દેવું ઉઘરાવીને જીવતા થઈ જશે એવી આગાહી આઇએમએફે કરી છે. આ પછીના એક દાયકામાં તેમની ક્રૂડ ઑઇલ સિવાયની સંપત્તિ પણ પૂર્ણ રીતે થઈ જશે એવી આગાહી પણ કરવામાં આવી છે. આઇએમએફની મધ્ય એશિયા અને સેન્ટ્રલ એશિયાના વિશેષજ્ઞની બનેલી એક ટીમે આ અહેવાલ તૈયાર કર્યો છે.\nક્રૂડ ઑઇલની બજારમાં માગ અને પુરવઠામાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. એનું માળખું બદલાઈ રહ્યું છે. આ સમયમાં આ દેશોએ પોતાના આર્થિક ભાવિ માટે વ્યૂહાત્મક રીતે વિચારણા કરવી જોઈશે, એમ આઇએમએફના મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના વિભાભના વડા જીહાદ અઝુરે જણાવ્યું હતું. જે દેશોમાં આર્થિક સુધારા ચાલુ છે ત્યાં ઝડપ વધારવી પડશે. ક્રૂડ ઑઇલ સિવાયનાં ક્ષેત્રોથી આવક વધારવી, વધારે રોજગારીનું સર્જન થાય એ પ્રકારે રોકાણ કરવું અનિવાર્ય છે.\nવધુ કાર્યક્ષમ બનેલી ક્રૂડ ઑઇલ સિવાયની ઊર્જાને કારણે માગ પર અસર થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય રીતે ક્રૂડ ઑઇલ ઉત્પાદકોએ આ વિશે વિચારવું પડશે. સાઉદી અરબ અને યુનાઇટેડ આરબ અમીરાત આ દિશામાં કામ કરી રહ્યા છે પણ તેમણે પોતાની ઝડપ વધારવી પડશે એમ આઇએમએફે જણાવ્યું હતું.\nઅખાતના ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોએ ૨૦૦૭થી ૨૦૧૪ સુધીમાં બજેટમાં વધારે ખર્ચ કરવાની શરૂઆત કરી દીધી છે. ક્રૂડ ઑઇલના ભાવ ૨૦૧૪માં ઘટી ગયા ત્યારે તેમની ક્રૂડ ઑઇલની આવક સામે અન્ય સ્રોત ન હોવાથી બજેટમાં કાપ મૂકવો પડ્યો હતો અને તેમની ખાધ વધી રહી હોવાથી તેમની સંપત્તિ ઘટી રહી છે.\nકોરોના વાઇરસ જેવી સ્થિતિમાં ક્રૂડની માગ ઘટી રહી છે એટલે અત્યારે તેમના હાથ વધારે બંધાયેલા છે. જો ક્રૂડ ઑઇલના ભાવ હજી ઘટે તો ધારણા કરતાં વહેલા પણ તેમની સંપત્તિ પર અસર થતી જોવા મળશે. હવે વિશ્વની ક્રૂડ ઑઇલની માગ ધીમે-ધીમે વધી રહી છે અને આગામી બે દાયકામાં એ ઘટવાનું શરૂ થઈ જશે.\nઆઇએમએફના અંદાજ અનુસાર ૨૦૪૧માં ક્રૂડ ઑઇલની માગ પ્રતિદિન ૧૧.૫ કરોડ બૅરલ સુધી પહોંચશે અને પછી ધીમે-ધીમે એમાં ઘટાડો જોવા મળશે. વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઑઇલ ઉત્પાદક સાઉદી અરામ્કોના મતે પણ ક્રૂડ ઑઇલની માગ ૨૦૩૫ સુધીમાં મહત્તમ થઈ ઘટી શકે છે. ઊર્જા વધારે કાર્યક્ષમ બને અને સરકાર જો કાર્બન ટૅક્સ લાગુ કરે તો આ શરૂઆત ૨૦૩૦માં પણ થઈ શકે છે.\nકઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો\nડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ\nસરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે શૅરબજારમાં થયો ઘટાડો\nસોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો\nડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ\nસરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે શૅરબજારમાં થયો ઘટાડો\nસોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/kavijagat/gujarati/kavita-gujarati/page/2/", "date_download": "2020-09-20T14:45:31Z", "digest": "sha1:EJRS2EY2PMNK75LQK3NCIQNYL6IDNR2E", "length": 9606, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "કવિતા – Page 2 – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય કવિતા\nશમ્સ – મારો દીકરો\nમાણસ મને હૈયાસરસો લાગે\nનબળું કામ, આપે વિષાદ\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्���ोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.factcheckerindia.com/1744/breaking-news/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2020-09-20T15:09:04Z", "digest": "sha1:YIC2MKG3BG5IUMC2DF7PATV7XGUWAUGR", "length": 11419, "nlines": 110, "source_domain": "www.factcheckerindia.com", "title": "ગુજરાતીઓને દુકાનો ખોલવાની મોટી છૂટછાટ.. CM રૂપાણીનું એલાન - Fact Checker India", "raw_content": "\nગુજરાતીઓને દુકાનો ખોલવાની મોટી છૂટછાટ.. CM રૂપાણીનું એલાન\nદરેક દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ\nસચિવાલય, સરકારી ઓફિસો તમામ સ્ટાફ સોમવારથી નિયમોને આધીન શરૂ થશે: બેંકો પણ ફૂલ કેપેસિટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ચાલુ રહેશે\nહોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 8મી જૂનથી ચાલુ થશે: CM રૂપાણીની જાહેરાત\nસીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સારી છૂટછાટ આપી હતી. જેમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે રૂકાવટ ન આવે, કામ ધંધા અટકે નહીં તે દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા અઢી મહિનાથી કામ ધંધા બંધ હોવાને કારણે લોકોને તકલીફ પડતી હતી. લોકોને ઓછી મુશ્કેલી પડે તે મુજબ આગળ વધી રહ્યા છે. હવે 7 વાગ્યે કરફ્યુ લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 કરફ્યુ રહેશે.\nદરેક દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને લોકો 9 વાગ્યા પહેલાં ઘરે પહોંચી જાય. ઓડ ઈવન પધ્ધતિ બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને છૂટો આપવામાં આવે છે. ઓફિસોને પણ તમામ છૂટ આપવામાં આવે છે. લોકો શહેરમાંથી અવરજવર કરી શકે તે માટે હવે સમગ્ર ગુજરાતમાં એસટી ચાલશે. એસટીમાં પણ 60 ટકા કેપિસિટી રાખવામાં આવશે. આમ એસટી સમગ્ર ગુજરાતમાં અવરજવર કરશે. ટુ વ્હીલરમાં ફેમિલી મેમ્બર સાથે જ 2 વ્યક્તિને છૂટ આપવામાં આવે છે. અન્ય કોઈ વ્યક્તિને બેસાડી નહીં શકાય. નાની ગાડીઓમાં 1+2 રહેશે અને મોટી ગાડીઓમાં 1+3 રહેશે. સિટી બસ 50 ટકાની કેપેસિટી ચાલુ રહેશે.\nસચિવાલય, સરકારી ઓફિસો તમામ સ્ટાફ સોમવારથી નિયમોને આધીન શરૂ થશે. સરકારી કામો પણ ચાલુ થશે. બેંકો પણ ફૂલ કેપેસિટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ચાલુ રહેશે અને તમામ સ્ટાફ સાથે. હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે 8મી જૂનથી ચાલુ થશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. આવતીકાલે કન્ટેઈમેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પડશે.\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nવર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછ...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nમાંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા\nઅંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો\nમેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%98%E0%AB%81/", "date_download": "2020-09-20T13:36:05Z", "digest": "sha1:4JAKNYLYXLZAI4LAFCDBYY7P627MR6P2", "length": 8033, "nlines": 138, "source_domain": "www.nutansaurashtra.com", "title": "હવે રાજ્યો પણ શેરડીની લઘુત્તમ ખરીદ કિંમત નક્કી કરી શકશેઃ સુપ્રિમ કોર્ટ | Nutan Samachar", "raw_content": "\nHome રાષ્ટ્રીય હવે રાજ્યો પણ શેરડીની લઘુત્તમ ખરીદ કિંમત નક્કી કરી શકશેઃ સુપ્રિમ કોર્ટ\nહવે રાજ્યો પણ શેરડીની લઘુત્તમ ખરીદ કિંમત નક્કી કરી શકશેઃ સુપ્રિમ કોર્ટ\nસુપ્રીમ કોર્ટે શેરડીની ખરીદ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટના નિર્ણય મુજબ હવે જે તે રાજ્યો પણ શેરડીની લઘુતમ ખરીદ કિંમત નક્કી કરી શકે છે. જો તે કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતા વધારે પણ હોય તો તેમાં કોઈ સમસ્યા નથી. ૨૦૦૫માં દાખલ કરેલી એક અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય કરવામાં આવ્યો છે.\nમિલ માલિકોએ જણાવ્યું હતું કે ભાવ નક્કી કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર પાસે છે. કેન્દ્ર સરકાર શેરડીના એફઆરપી નક્કી કરે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એફઆરપી આપવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં રાજ્ય સરકાર રાજ્ય સમર્થિત ભાવ નક્કી કરે છે.\nએસએપી સામાન્ય રીતે એફઆરપી કરતા વધારે હોય છે. આ કારણોસર વેસ્ટ ઉત્તર પ્રદેશ સુગર મિલ્સ એસોસિએશને ૨૦૦૫માં એક અરજી દાખલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી કહ્યું છે કે હવે દરેક રાજ્ય શેરડીના લઘુત્તમ ખરીદ કીંમતનો નિર્ણય કરી શકે છે.\nPrevious articleપાકિસ્તાનમાં ફરી એક વખત ૧૪ વર્ષીય હિંદુ સગીરાનું અપહરણ, ધર્માંતરણ બાદ નિકાહ\nNext articleકોરોનાઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજીવ ગાંધી ભવનને સીલ કરાયુ\nરાજ્યસભામાં મહામારી સંશોધન બિલ ૨૦૨૦ પાસ; કેન્દ્ર સરકારે કહ્યું\nવિશ્વમાં કોરોનાની નવ રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં\nકોરોના રિકવરી રેટ વધી ૮૦ ટકા થયો : ભારત અમેરિકાથી આગળ\nસુત્રાપાડાના સિંગસર ગામેથી ચરસ અને ગાંજાની સપ્લાઈ કરતો શખ્સ ઝડપાયો\nકોરોનાનો કેર જારી : દેશમાં ૨૪ કલાકમાં ૯૨૦૭૧ કેસ\nભારત ગેરકાયદે ડ્રગ્સ બનાવતો દેશઃ ટ્રમ્પ\nનિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…\nસાવરકુંડલાઃ માનવ મંદિરની મુલાકાતે ડો. ભરતભાઈ કાનાબાર\nશ્રીદેવી પર બનેલી ફિલ્મ ’શ્રીદેવી બંગલો’ થશે રિલીઝ\nશિવરાજીની હાજરીમાં ભાજપમાં જોડાયા ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ લોધી\nટ્રમ્પનો કાર્યક્રમ જાહેર : મોટેરામાં ૧૫૦ મિનિટ સુધી ઉપસ્થિત રહેશે\nલોકડાઉનમાં સુપ્રીમે કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી ૫૯૩ કેસોની કરી સુનાવણી\nનિર્મલા સીતારમણના સેક્ટર આધારિત રાહતોનું લિસ્ટ, જાણો કયા સેક્ટરને મળ્યો કેટલો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/other-links/health/", "date_download": "2020-09-20T13:29:20Z", "digest": "sha1:TSFNB63MPRFPPNNIBHX246ATXYEOXYKH", "length": 14273, "nlines": 239, "source_domain": "saurashtrasamay.com", "title": "Health - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન … Read More\nજસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૩૦ કોરોના ની ઝપટે…\nઆજરોજ જસદણ પંથકમાં ૨૮૪ અને વિંછીયા પંથકમાં ૧૦૫ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૧ મહિલા અને ૯ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા … Read More\nJasdan-Rajkot જસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૬ કોરોના ની ઝપટે…\nઆજરોજ જસદણ પંથકમાં ૧૮૫ નાગરીકો નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૩ મહિલા અને ૧૫ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા ૧ આટકોટ ૧ જંગવડ … Read More\nDhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં 70 બેડની મંજૂરી પણ હાલ 35 બેડ ચાલુ કરાશે ડે.કલેક્ટર મીયાણી.\nધોરાજી ખાતે આગામી તા. 21-9ને સોમવારથી આધુનિક સુવિધાઓથી સજ્જ કોરોના કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવનાર છે.આ સરકારી હોસ્પિટલ ખાતે 70 બેડની આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાશે જે અંગે સરકારી હોસ્પિટલની … Read More\nGondal-Rajkot ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ.\nગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વકરી રહ્યો હોય ક���રોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નો આંકડો હજારને પાર થઈ જતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા … Read More\nJasdan-Rajkot જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૧ કોરોના પોઝિટિવ.\nઆજરોજ જસદણ પંથકમાંથી ૧૧૦ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા જસદણ શહેરના ૪ પુરૂષ તેમજ જંગવડ ગામની ૧ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામની ૧ મહિલા અને વડોદ … Read More\nJasdan-Rajkot જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૦ કોરોના ની ઝપટે…\nઆજરોજ જસદણ પંથકમાંથી ૧૬૩ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા ૨ પુરૂષ તેમજ ભાડલા ગામના ૧ મહિલા અને પ્રતાપપુર ગામના ૨ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામના ૧ … Read More\nGondal-Rajkot ગોંડલ શહેરમાં અને ગ્રામ્ય નાં બપોર સુધીમાં ૧૭ કેસ બાદ સાંજે વધુ ૧૬ કેસ નોંધાતા કુલ ૩૩ : પોઝીટીવ કેસ\nગોંડલમાં કોરોનાનો વધતો કહેર : રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ગોંડલમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આજે બપોર સુધીમાં … Read More\nGondal-ગોંડલ શહેર અને ગ્રામ્યમાં કોરોના બેકાબુ આજે ૩૮ કોરોના પોઝિટિવ કેશ નોંધાયા:બે વ્યક્તિ નું મૃત્યુ.બે જવાબદાર લોકો નિયમોનો ઉલાડીયો કરી રહ્યા હોય જવાબદાર તંત્ર એક્શન મોડમાં આવે.\nગોંડલ શહેર અને ગ્રામ્ય માં લોકડાઉન ૪ ને લઈને વધુ છૂટછાટ મળતા કોરોનાના પોઝિટિવ કેસ નો સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા … Read More\nHalvad-Morbi-હળવદ ગ્રામ્ય વિસ્તારના ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા‌ ૧૦૧ પર પહોંચી.\nહળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા એક જ દિવસ માં ગ્રામ્ય વિસ્તારમા … Read More\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/sardar-patel", "date_download": "2020-09-20T15:30:35Z", "digest": "sha1:7UMTHGF4GE3PJ2WZYITOABFLEF63WS3C", "length": 11836, "nlines": 109, "source_domain": "www.mitixa.com", "title": "sardar patel – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના સાડા પાંચસો જેટલા રજવાડાંઓને મન થાય ત્યાં જોડાવાનો વિકલ્પ આપી અપાર શિરોવેદના આપી હતી. સરદાર પટેલે કુનેહ વાપરી એ સર્વ રજવાડાંઓનું એકત્રીકરણ ન કર્યું હોત તો આજે ભારતનો નક્શો જુદો જ હોત. જેટલો યશ આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીને મળ્યો તેટલા જ યશના ભાગી સરદાર પટેલ હતા. પરંતુ પક્ષાપક્ષીના રાજકારણને લીધે ગુજરાતના એ સપૂતને યોગ્ય સન્માન નથી મળ્યું એ હકીકત છે. અને નવી પેઢીને સ્વાતંત્ર્યતાના ઈતિહાસને જાણવાની બહુ પડી નથી, એને લીધે સરદાર જેવા ગુજરાતના સપૂતને થતો અન્યાય કાયમી રહે તો નવાઈ નહીં.\nસોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડી બારડોલી સત્યાગ્રહ જેવા અનેકવિધ સુવર્ણ પ્રકરણો જેમના યશસ્વી જીવન સાથે સંકળાયેલા છે તેવા સરદાર પટેલને નિહાળો સૌરાષ્ટ્ર સંઘની રચના સમયે. વિડીયોમાં સરદાર પટેલના સમારંભ ઉપરાંત જવાહરલાલ નહેરુ દ્વારા જહાજને અર્પણ કરવાના પ્રસંગને પણ આવરી લેવાયો છે તે જાણ ખાતર.\nસરદાર પટેલના જીવન અને કાર્ય વિશે વધુ માહિતી મેળવવા અહીં જુઓ.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nઝેર તો પીધા જાણી જાણી\nમળતા રહો તો ઘણું સારું\nપ્રિયતમ, તને મારા સમ\nહું ક્યાં કહું છું\nસમય મારો સાધજે વ્હાલા\nચાલ મળીએ કોઇ પણ કારણ વિના\nમાડી તારું કંકુ ખર્યું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી ���ટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ambapur.in/contact/", "date_download": "2020-09-20T14:14:37Z", "digest": "sha1:BTE76DMQ2VCCZJ5NFXGO5Q36775ZJEMW", "length": 3929, "nlines": 91, "source_domain": "ambapur.in", "title": "અગત્યનાં સંપર્ક ! – .:: Ambapur.In ::.", "raw_content": "\nએક રૂડું ગામ, અંબાપુર એનું નામ \nઆ લિંક પર પણ જઈ શકો છો \nWhatsApp માં મેસેજ કરવા \nWhatsApp માં મેસેજ કરવા \nમાર્ટિન પટેલ Call Now\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-attacks-bjp-over-arrest-of-criminal-vikas-dubey-057718.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:00:03Z", "digest": "sha1:UVHRYWBOSKIJM5CNTQACGHOH45R6JU5O", "length": 15681, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "અપરાધી વિકાસ દુબેની ગિરફ્તારી પર કોંગ્રેસે ભાજપ પર કર્યો હુમલો | Congress attacks BJP over arrest of criminal Vikas Dubey - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n14 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n58 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅપરાધી વિકાસ દુબેની ગિરફ્તારી પર કોંગ્રેસે ભાજપ પર કર્યો હુમલો\nગુરુવારે આઠ પોલીસકર્મીઓની હત્યાના ગુનામાં નાટકીય રીતે ગુનામાં ચાલુ ગુનેગાર અને રૂપિયા પાંચ લાખના ફરાર ફરાર વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દુબેને ઉજ્જૈન પોલીસે મહાકાલ મંદિરના પરિસરમાંથી ધરપકડ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ વિકાસની ધરપકડ અંગે ભાજપ અને મધ્યપ્રદેશ સરકારમાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વીટમાં નરોત્તમ મિશ્રા અને કાનપુરનું જોડાણ પણ દર્શાવવામાં આવ્યું છે. તે જ સમયે, યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ કહ્યું કે વિકાસ દુબેને સરકારનું સંપૂર્ણ રક્ષણ છે.\nવિકાસની ધરપકડ પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા\nહકીકતમાં, યુપી એસટીએફ અને પોલીસને આપીને ગુનાનો ગુનેગાર દુબે ફરીદાબાદ અને ઉજ્જૈન પહોંચ્યો હતો. અહીં મહાકાલ મંદિરના પરિસરમાં તેમણે પોતાને બૂમ પાડી કે, 'હું વિકાસ દુબે છું, કાનપુર વાલા.... જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. વિકાસ દુબેની ધરપકડ અથવા 'સમર્પણ' બાદ કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ સાથે અનેક પ્રકારના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. આ અંગે યુપી કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વિટમાં યુરોપ કોંગ્રેસ દ્વારા નરોત્તમ મિશ્રા અને કાનપુરનું જોડાણ બતાવવામાં આવ્યું હતું. ટ્વિટમાં કહ્યું છે કે નરોત્તમ મિશ્રા ચૂંટણીમાં કાનપુરના પ્રભારી હતા અને હવે તેઓ ઉજ્જૈનના પ્રભારી છે. નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન છે.\nયુપી કોંગ્રેસે કર્યું આ ટ્વીટ\n-ક્રોનોલોજીથી સંબંધિત કેટલાક તથ્યો સમજો\n-વિકાસ દુબે ઉજ્જેનથી ગિરફ્તાર થયો\n-નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશના ગૃહમંત્રી છે\n- નરોત્તમ મિશ્રા ઉજ્જૈનના પ્રભારી પ્રધાન છે.\n- નરોત્તમ મિશ્રા કાનપુર ચૂંટણીમાં પ્રભારી હતા\n- વિકાસ દુબે કાનપુરનો છે.\nઅજયકુમાર લલ્લુએ પણ કર્યો હુમલો\nયુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિકાસ દુબે મહાકાલ મંદિરમાં પ્રવેશ કરે છે અને પોતાને બોલે છે કે તે વિકાસ દુબે છે. જો તેણે આત્મસમર્પણ કર્યું, તો આમાં તેમને કોણે મદદ કરી જો તેની ધરપકડ કરવામાં આવી હોય તો પણ પોલીસ અધિકારીનું નિવેદન આવવું જોઈએ. પરંતુ સાંસદના ગૃહ પ્રધાને એક નિવેદન જારી કરતાં કહ્યું કે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. લલ્લુએ કહ્યું કે બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે, તેમને મદદ કરવામાં આવી છે. એટલું જ નહીં, લલ્લુએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નાશ પામ્યો છે. જંગલરાજ છે આટલી મોટી ઘટના બાદ પણ અને પરિવારના સભ્યોની માંગ છતાં પણ સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી નહોતી. કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવે.\nનરોત્તમ મિશ્રાનું ��િવેદન સામે આવ્યું\nઆ આરોપ માત્ર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે મધ્યપ્રદેશ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કર્યું હતું કે યુપીની ચૂંટણીમાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા કાનપુરના પ્રભારી હતા, અને હાલમાં તે ઉજ્જૈનનો હવાલો સંભાળે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે વિકાસ દુબેને પકડ્યા બાદ નરોત્તમ મિશ્રાનું નિવેદન સૌથી પહેલાં આવ્યું હતું. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અમારી પોલીસ કોઈને બક્ષશે નહીં, વિકાસની ધરપકડ કરવામાં આવી છે.\nCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ\nજીડીપી, જીએસટી, બેરોજગારીને લઈને કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવતે સરકાર પર કર્યા આકરા પ્રહાર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nએરક્રાફ્ટ(એમેન્ડમેન્ટ) બિલ 2020 રાજ્યસભામાં પાસ, કોંગ્રેસે કર્યો જોરદાર વિરોધ\nપ્રશ્નકાળ પર સંસદમાં હોબાળો, અધીર રંજન બોલ્યા - આ લોકતંત્રનુ ગળુ દબાવવાની કોશિશ\n'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી\nકોંગ્રેસના આ 6 નવા ચહેરા નિભાવશે સોનિયા ગાંધીના સલાહકારની ભૂમિકા\nપશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ લેફ્ટ સાથે ગઠબંધનને લઇ બોલ્યા અધિર રંજન\nમધ્ય પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામની ઘોષણા કરી\nરાહુલ ગાાંધીનો પીએમ પર કટાક્ષ - ચીને આપણી જમીન લઈ લીધી, શું આ પણ 'એક્ટ ઑફ ગૉડ'\nસોનિયા ગાંધી આજે પત્ર લખનાર કોંગ્રેસ નેતાઓ સાથે સામ-સામે વાત કરશે\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/have-faith-in-god/", "date_download": "2020-09-20T14:39:59Z", "digest": "sha1:DU3IVHZP6NY6ELSLRQH37CZAZ37ACOHV", "length": 17411, "nlines": 83, "source_domain": "gujjurocks.in", "title": "ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આ વાત વાંચજો, વાંચીને તમારા પૂજ્ય દેવી દેવતાનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં", "raw_content": "\nઈંતજાર ખતમ, રીલિઝ થઇ ગયું દીપિકાનું ‘છપાક’ નું ટ્રેલર- રૂવાંડા ઉભા કરી દેશે જરૂર જુઓ ક્લિક કરીને\nશિલ્પા શેટ્ટી પણ ધર્મેન્દ્રની જેમ જ કરે છે Organic ખેતી, ઘરની પાછળ નાની જગ્યામાં તૈયાર કર્યું છે કિચન ગાર્ડન\nકરીના કપૂરે સુશાંત માટે કહી હતી આ નાની વાત, અંદરથી હલી ગયો હતો એક્ટર…\nપોતાના બોડીગાર્ડને રાખડી બાંધે છે દીપિકા પાદુકોણ, જાણો બહેન પાસે કેટલો પગાર લે છે બોડીગાર્ડ જલાલ\nઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આ વાત વાંચજો, વાંચીને તમારા પૂજ્ય દેવી દેવતાનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં\nધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે\nઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આ વાત વાંચજો, વાંચીને તમારા પૂજ્ય દેવી દેવતાનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં\nPosted on January 10, 2020 Author JayeshComments Off on ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આ વાત વાંચજો, વાંચીને તમારા પૂજ્ય દેવી દેવતાનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં\nઆપણો દેશ ધાર્મિક દેશ છે, અલગ અલગ જ્ઞાતિ સમાજના લોકો અલગ અલગ ધર્મો સાથે આ દેશમાં જોડાયેલા છે, આપણા દેશમાં કોઈ એવું ગામ કે શહેર નહિ હોય જ્યાં કોઈ મંદિર નહીં હોય, ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે શા કારણે આપણા દેશના લોકોને ઈશ્વરમાં આટલી શ્રદ્ધા છે શા કારણે મંદિર તરફ લોકો દોટ મૂકે છે શા કારણે મંદિર તરફ લોકો દોટ મૂકે છે શા કારણે મંદિરોમાં આટલું મોટું દાન લોકો કરતા હોય છે\nઈશ્વરે તો કહ્યું છે કે હું કણ કણમાં વસેલો છું તો પછી મંદિર જવાની ક્યાં જરૂર છે ત્યારે એક સંત દ્વારા કહેલી વાત યાદ આવે તેમને કહ્યું હતું કે “હવા તો દરેક જગ્યા ઉપર રહેલી છે તે છતાં પણ આપણી ગાડીના ટાયરમાં હવા નીકળી જાય ત્યારે આપણે કોઈ પંક્ચર વાળા કે હવા વાળની દુકાને જવું જ પડે છે.” આ વાત ઈશ્વર સાથે પણ એટલી જ લાગુ પડે છે, ભલે ઈશ્વર કણકણમાં વસેલા છે તે છતાં પણ મંદિર એવી જગ્યા છે જ્યાં તમને એક અલગ જ અનુભૂતિ થાય છે, એક નવો જ અહેસાસ થાય છે, તમારા અંતર આત્મામાં એક જુદા પ્રકારની જ ઠંડક વસે છે.\nદરેક ઘર કે ધંધાની કોઈપણ જગ્યાએ તમે જોશો તો તમને એક મંદિર તો અવશ્ય મળશે જ તેની પાછળનું કારણ પણ આજ છે. મનુષ્યને ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા અને એક અલૌકિક શક્તિમાં અતૂટ વિશ્વાસ માણસના ઘરમાં પણ મંદિરનું સ્થાન અપાવે છે. ભલે ઘરના દરેક સભ્યો રોજ મંદિર સામે બેસીને પૂજા નહિ કરતા હોય પરંતુ ઘરનું એક સદસ્ય તો એવું હશે જ જે નિયમિત મંદિરમાં પૂજા અર્ચના કરતુ હશે અને તેના કારણે જ ઘરમાં શાંતિનો પણ વાસ થાય છે. ઘરના દરેક સભ્યો સુરક્ષિત ર���ે છે.\nઘણા લોકો આ વાતને માનવા માટે તૈયાર પણ નથી થતા, ખાસ કરીને આજની યુવા પેઢી, જયારે ઘરનું કોઈ વડીલ તેમેને આવી કોઈ ધાર્મિક બાબત વિશે વાત કરે ત્યારે તેઓ તરત તેને નકારી કાઢતા હોય છે પરંતુ જીવનમાં યાદ રાખજો આ બાબતો સાથે પણ માણસને તેના જન્મ કાળથી લેવાદેવા રહેલી છે તેનું એક ટૂંકું ઉદાહરણ આપું તો “જયારે આપણે રસ્તામાં ચાલી રહ્યા હોય કે કોઈ વાહનમાં સવાર હોઈએ ત્યારે માત્ર એક સેકન્ડના સોમાં ભાગમાં થતી દુર્ઘટનામાં આપણો જીવ બચી જાય છે ત્યારે આપણને આ વાતનો વિશ્વાસ આવે છે, ત્યારે આપણે કહીએ છીએ કે કિસ્મત સારી હતી એટલે જીવ બચી ગયો. આ આપણા ઘરમાં કે આપણા કોઈ સ્નેહી સ્વજન દ્વારા કરેલી આપણા માટેની પ્રાર્થનાનું જ પરિણામ હોય છે. આ અનુભવ પણ દરેક વ્યક્તિને થયો જ હશે.\nઆવા તો ઘણા કિસ્સા જીવનમાં બનતા હોય છે જેના આપણે કિસ્મત સાથે જોડાતા હોઈએ છીએ, પરંતુ આપણી કિસ્તમ પણ આપણા કર્મો ઉપર નિર્ભર કરે છે, આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ કે આપણા સ્નેહી સ્વજન અથવા તો તમે કરેલા કોઈ સારા કામોના કારણે આવી મુસીબતોમાંથી આપણે બચી જતા હોઈએ છીએ.\nઈશ્વર ઉપર કે કોઈપણ દેવી દેવતા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ માટે હોવો જોઈએ, હા એ વિશ્વાસમાં આપણી સાથે છેતરપિંડી ના થાય એનું પણ ધ્યાન રાખવું આપણા જ હાથમાં રહેલું છે, કારણ કે ધર્મના નામે લૂંટતા ધૂતારાઓની પણ ખોટ આપણા દેશમાં નથી, ધર્મના નામે ડરાવી ધમકાવી તમારી પાસેથી પૈસા પણ હેઠતા લોકો તમને ડગલેને પગલે મળશે. માટે જો તમને પણ ઈશ્વરમાં, દેવી-દેવતામાં શ્રદ્ધા હોય તો માત્ર તેમનામાં જ શ્રદ્ધા રાખો, યુવાનોએ પણ આ વાત ગાંઠે બાંધવી જોઈએ. તેમને પણ ઈશ્વરમાં શ્રદ્ધા તો કેળવવી જ જોઈએ. ભલે ઈશ્વર તમને નરી આંખે દેખાતો નથી પરંતુ પોતે હોવાનો સાક્ષાત્કાર તે હંમેશા કોઈપણ સ્વરૂપે, કોઈપણ ક્રિયા દ્વારા આપતો જ રહે છે.\nAuthor: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆ નવરાત��રી દર્શન કરો દેશના પ્રસિદ્ધ માતાના 9 મંદિરોમાં, અહીં દર્શન માત્રથી પુરી થાય છે મનોકામનાઓ\nનવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા-અર્ચના કરીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે માતાજીના આશીર્વાદ મેળવે છે. આ વખતે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જે 7 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રીમાં નવ દિવસ માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. લોકો માતાને પ્રસન્ન કરવા જુદા-જુદા ઉપાયો કરતા Read More…\n500 વર્ષ જુના આ મંદિરમાં નોકરીની માનતા થાય છે પુરી, કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા નથી જતા\nબધા લોકોના મનમાં ભણ્યા-લખ્યા પછી, સારી નોકરી મેળવવાની ઇચ્છા હોય છે. લગભગ કોઈ નહીં હોય કે જેના મનમાં એમ ન હોય કે તેને સારી નોકરી ના મળે. લગભગ બધા લોકો સારી નોકરી મેળવવા માંગે છે, જેથી તેઓ તેમના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે. ઘણા એવા લોકો છે જે સારી નોકરી મેળવવા માટે વિદેશ જવા માંગે Read More…\nદિલધડક સ્ટોરી પ્રદિપ પ્રજાપતિ લવ-સ્ટોરી લેખકની કલમે\nવિદેશ જતા પ્રેમીની એક હૃદયસ્પર્શી વાર્તા, “કુસુમ”- વાર્તા એક અલગ ચાહતની\nસવારનો સમય હતો, ત્યારે મુકુંદે કહ્યું, મમ્મી મને વિઝા મળી ગયા છે. મુકુંદની આ વાતથી આખા ઘરમાં ખુશીની એક લહેર પ્રસરી ગઈ, પણ મુકુંદના મમ્મી ખુશ નહોતા, કેમ કે દીકરો પેરિસ જવાનો હતો. મુકુંદે કહ્યું, મમ્મી કેમ ખુશ નથી મુકુંદના મમ્મી બોલ્યા, બેટા તું મુંબઈ જાય તોય અમને તારી ચિંતા થાય અને આ તો Read More…\nઆ 20 હસ્તીઓએ બોલિવૂડમાં ટકવા માટે બદલ્યા પોતાના નામ, શરત લગાવી લો નહિ જાણતા હોવ તમે\nઆપમેળે જ ખુલે છે અને બંધ થાય છે વૃંદાવનના આ મંદિરના દ્વાર, આજ સુધી કોઈ જાણી નથી શક્યું આ રહસ્ય\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nરૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on રૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nબૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on બૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nકૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on કૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nનીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/gujarati/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%97%E0%AB%80%E0%AA%A4/", "date_download": "2020-09-20T14:02:53Z", "digest": "sha1:FUJEGNTKSWR7DTKPHV7GM3UKLKKUDXRS", "length": 10337, "nlines": 331, "source_domain": "kavijagat.com", "title": "બાળગીત – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય બાળગીત\nચાલો બાળકો યાત્રા કરીએ\nએમને ના સમજાવો સાહેબ… – તુષાર શુક્લ\nનાની મારી આંખ એ જોતી કાંક કાંક\nહું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં…\nદીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે\nછુક છુક ગાડી – અવિનાશ વ્યાસ\nશિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી\nમેં એક બિલાડી પાળી છે\nભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો…\nકોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી\nપૂરી એક અંધેરી ને ગંડુ રાજા – દલપતરામ\nહતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ\nવાર્ત્તા કહેતી હતી હમણાં જ,મા તું ક્યાં ગઈ\nબાળગીત – ભણવા જેવો બેસું એવા…\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ ���ણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/209.htm", "date_download": "2020-09-20T15:29:07Z", "digest": "sha1:37HEYBSGDIUJJH3QGJPNVBQEBWTSWQWH", "length": 12600, "nlines": 180, "source_domain": "www.mitixa.com", "title": "ઊંચી મેડી તે મારા સંતની રે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઊંચી મેડી તે મારા સંતની રે\nસ્વર – હંસા દવે\nઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..\nઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..\nઅમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,\nમોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..\nઊંચી મેડી તે મારા સંતની રે….\nઅડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ\nચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..\nઊંચી મેડી તે મારા સંતની રે….\nનથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ\nનરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..\nઊંચી મેડી તે મારા સંતની રે….\nPublished in ઓડિયો, નરસિંહ મહેતા, ભજન and હંસા દવે\nPrevious Post પૂજારી પાછો જા\nNext Post વિસ્તાર શબ્દનો\nમારા બા-દાદા વર્ષો સુધી આ પદ રોજ સવારની આરતી રુપે સાંભળતા અને અમને સંભળાવતા તેની મીઠી યાદે આપે મને ઝંકૃત કરી દીધો. આભાર.\nમારુ ગમતું ભજન છે.\nખુબ જ સુંદર ગાયેલુ અને શબ્દ રચના પણ ખુબ જ સુંદર છે.\nસરસ .. સરસ સરસ. આવું ભજન સાંભળવા મલ્યું. આપનો આભાર.\nઆ ભજન બહુ સારુ. ગમ્યું આવે એવું. સરસ.\nબહુ જ સરસ…નરસિંહ મહેતા જેવા ભક્તની રચના…\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nલીલાનું થાશે મિલન આજ રાતે\nપાસેપાસે તો યે કેટલાં જોજન\nમા મને કોઈ દી સાંભરે નૈ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂ���્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/morbi-wifes-murder-714548.html", "date_download": "2020-09-20T14:41:44Z", "digest": "sha1:NIDJPDMR34KBWYEUV37RI5O2JRPCRXER", "length": 28642, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "મોરબીઃ10વર્ષમાં લગ્ન જીવનનો થયો અંતઃજુવો વીડિયો– News18 Gujarati", "raw_content": "\nમોરબીઃ10વર્ષમાં લગ્ન જીવનનો થયો અંતઃજુવો વીડિયો\nમોરબીઃ10વર્ષમાં લગ્ન જીવનનો થયો અંતઃજુવો વીડિયો\nમોરબીઃ10વર્ષમાં લગ્ન જીવનનો થયો અંતઃજુવો વીડિયો\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ���ાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nબોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nવિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર\nહળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત\nરાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં\nRajkot: સંતનો રિપોર્ટ COVID રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વામિનારાયણ મંદિર 7 દિવસ માટે રહેશે બંધ\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nSurendranagarની સબજેલના 25થી વધુ કેદી સંક્રમિત જેમને હોસ્પિટલ ખસેડાયા\nRajkotમાં DDTની જગ્યાએ ચૂનો છાંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો\nરાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લી.ની એક ટેંકની વ્યવસ્થા\nબોટાદ: ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકું બનાવવાનું કારખાનું ઝડપાયું\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nવિવિધ ખાદ્ય તેલોના ભાવો આસમાને પહોંચ્યા, સીંગતેલ માટે ચીનને રાખવો પડે છે ભારત ઉપર આધાર\nહળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત\nરાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં\nRajkot: સંતનો રિપોર્ટ COVID રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વામિનારાયણ મંદિર 7 દિવસ માટે રહેશે બંધ\nBhavnagar: બાઈક પર 2 આરોપીઓએ ફાઇનાન્સ કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની ચલાવી લૂંટ\nCabinet મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લા પંચાયતના આધિકારી સામે કરી ફરિયાદ\nધ્રોલમાં ધોળા દિવસે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરનાર બે આરોપી ઝડાપાયા, કેમ કરી હતી હત્યા\nરાજકોટ: યુવાનની લોહીથી લથબથ મળી લાશ, બે સંતાનોએ વ્હાલસોયા પિતાની ગુમાવી છત્રછાયા\nરાજકોટમાં દરરોજ 30-35 કોરોનાં દર્દીનાં મોત; જયંતિ રવિનું કહેવું છે સ્થિતિ સુધરી છે\nRajkot માં Coronavirus નો હાહાકાર, CM Rupani ની સૂચના બાદ જયંતિ રવિ Rajkot પહોંચ્યા\nRajkot: ઉપલેટાના ગઢડા પંથકમાં હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી, અનેક પાકોને ભારે નુકસાન\nMorabi પાક અતિવૃષ્ટિ મામલે સરપંચ એસોસિએશનની કલેકટરને રજુઆત\nJamnagar માં Corona કેસ વધતા આજથી 29 September સુધી ચાંદી બજાર બંધ રહેશે\nRajkot સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડિયો વાયરલ, વહેલી સવારે યુવકે કર્યો હોબાળો\n'મારી નાખો, મારી નાખો,' Rajkot ના COVID હૉસ્પિટલમાં દર્દીને માર મારવાનો વીડિયો વાયરલ\nBhavnagar: વિજયનગરમાં એક પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત\nકોરોના દર્દીને માર મારવા અંગે તંત્રનું નિવેદન, 'માર માર્યો છે કે નહીં તે વાત બાજુ પર મૂકો'\nJamnagar: શાકમાર્કેટમાં સરેઆમ નિયમોનું ભંગ, અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા\nપ્રામાણિકતા નથી મરી પરવારી : મોરબીમાં પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને કર્યો પરત\nજામનગર: વ્યાજખોરનો આતંક, યુવાને અંગ્રેજીમાં ચીઠ્ઠી લખી ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nમોરબી: પોલીસ પર હુમલા સહિત 24 ગુનામાં વૉન્ટેડ આરીફ મીર ઝડપાયો\nપેરેલિસિસ એટેકના દર્દીને Coronaની સારવાર, કેશોદની ખાનગી હોસ્પિટલમાં સ્વજનોએ હોબાળો મચાવ્યો\nજયેશ રાદડિયા બાદ Rajkot કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત, હોમ આઈસોલેટ થયા\nરાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક, Surat થી ચાર ડોકટરોની ટીમ પહોંચી રાજકોટ\nરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ\nJunagadhમાં ભારે વરસાદે સર્જી તારાજી, માંગરોળ અને કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર\nBhavnagarમાં ભાલ પંથક હજુ પાણીમાં, ઘણા ગામોમાં 2થી 3 ફૂટ ભરાયેલા છે પાણી\n1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનશે\nજેતપુર ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા 12 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠાના 22 ગામોને કરાયા એલર્ટ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામ���ં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/new-delhi-smriti-irani-slams-opposition-for-politicising-rape-109730", "date_download": "2020-09-20T13:54:31Z", "digest": "sha1:65JU6V7ZVEOPD5TA2V665H6VZUXCH4KO", "length": 8002, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "new delhi smriti irani slams opposition for politicising rape | અધીર રંજન બળાત્કારને રાજકીય હથિયાર બનાવનારા ભાષણ આપી રહ્યા છે: સ્મૃતિ - news", "raw_content": "\nઅધીર રંજન બળાત્કારને રાજકીય હથિયાર બનાવનારા ભાષણ આપી રહ્યા છે: સ્મૃતિ ઈરાની\nશિયાળુ સત્રનો આજે ૧૫મો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.\nશિયાળુ સત્રનો આજે ૧૫મો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહે ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને લોકસભામાં મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાના શૂન્યકાળમાં કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીર રંજને મહિલાઓ સામે થતા અત્યારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક બાજુ રામમંદિર બનાવવામાં આવી રહ્યું અને બીજી બાજુ માતા સીતાને સળગાવવામાં આવી રહી છે.\nસાંપ્રદાયિક વિષયો સાથે જોડવું એ ખોટી વાત છે. આવું દુઃસાહસ મેં કદી નથી જોયું એવું જણાવતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે બંગાળના એક સંસદસભ્ય અહીં મંદિર બનાવવાનું નામ લઈ રહ્યા છે. જે લોકોએ રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે એ લોકો આજે ભાષણ આપી રહ્યા છે.\nસ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અધીર રંજને તે���ંગણ અને ઉન્નાવની ઘટનાનું નામ લીધું, પરંતુ તેઓ માલદાનું નામ ભૂલી ગયા. કૉન્ગ્રેસ સંસદસભ્યોના હોબાળા દરમ્યાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઉન્નાવ અને તેલંગણમાં જે થયું એ શરમજનક છે. એના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.\nઆ પણ વાંચો : હૈદરાબાદ એનકાઉંટરઃ પોલીસે 30મિનિટની કરી બધી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'\nઅધીર રંજને લોકસભામાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. શૂન્યકાળમાં તેમણે કહ્યું કે એક બાજુ રામમંદિર બનાવવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સીતા માને સળગાવવામાં આવી રહ્યાં છે. અધીર રંજને અહીં હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપ-પીડિતાઓને સળગાવવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે ઉન્નાવની પીડિતા ૯૫ ટકા સળગી ગઈ છે. દેશમાં શું થઈ રહ્યું છે.\n‘જવાનો વિરુદ્ધ લખનારાઓને ક્યારેય સમર્થન નહીં આપું...’\nMP રાજ્યપાલ-ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનના નિધન પર યૂપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક\nયુવાન અને પ્રતિભાશાળી અભિનેતા બહુ જલ્દી ચાલ્યો ગયો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nપ્રવાસી વર્કર્સને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરતા સોનુ સૂદની પ્રશંસા કરી સ્મૃતિ ઈરાનીએ\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં\nવિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\n‍ચોરી કરવા ઘૂસેલા ચોરને એસીની ઠંડકમાં મસ્ત ઊંઘ આવી ગઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/nishitpurohit123634/novels", "date_download": "2020-09-20T15:43:50Z", "digest": "sha1:PMHDT3YYSGGC2WVHJQNJPLURMPESM3WM", "length": 2737, "nlines": 132, "source_domain": "www.matrubharti.com", "title": "Nishit Purohit Books | Novel | Stories download free pdf | Matrubharti", "raw_content": "\nખરેખર 500 શબ્દો કોઈની ઓળખાણ ના આપી શકે.. હા, મારા શોખ વિશે ચોક્કસ વાત કરી શકું. હસવું ગમે, હસાવવા ગમે, અધ્યાત્મની ખૂબ જ લગની લાગી છે... તમે કોઈ પણ લોકો પ્રોફાઈલ જોઈને મેસેજ કરશો તો તમારા માટે કોઈ કવિતા લખી ને મોકલીશ... ખાતરી એટલી આપીશ કે મારી સાથે ની કોઈ પણ ચર્ચા ફોગટ નહીં હોય.. નિશીત ને ફક્ત નિશીત જ જાણે છે,,, બાકી બધા તો અંદાજો લગાવતા રહેતા હોય છે... મારી પોસ્ટ ક્યારેય કોપી કરેલી નહીં હોય.. મારી પોતાની જ હશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2015/3360.htm", "date_download": "2020-09-20T15:16:54Z", "digest": "sha1:TXBKPFTTC2M2XW3CFTL6BCH34N7Z5ES4", "length": 13376, "nlines": 166, "source_domain": "www.mitixa.com", "title": "પીડાપુરાણ છે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસૌ મિત્રોને જનમાષ્ટમીની મોડી પણ મોળી નહીં એવી શુભેચ્છાઓ ..\nબાકી જગતમાં સૌને સુખની લહાણ છે,\nમારા જ ભાગ્યમાં પ્રભુ પીડાપુરાણ છે \nતારા લખેલ લેખથી કરતા રહીએ કર્મ,\nતોયે અમારા સ્વપ્ન જો, લોહીલુહાણ છે.\nભૂલી ગયા જો હોય તો તાકીદ ફરી કરું,\nતારા ભરોસે ચાલતા મારા વહાણ છે.\nબાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ શ્લોક છે,\nમારે તો માના ચરણમાં આઠે પુરાણ છે.\nપૂરા થશે બધાં પછી લીલાલહેર છે,\nઆ શ્વાસ છે ને ત્યાં લગી સૌ ખેંચતાણ છે.\n‘ચાતક’ જીવનના મર્ઝનો કોઈ ઈલાજ ક્યાં,\nઆંસુનાં બે જ ઘૂંટડાઓ રામબાણ છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nNext Post મત્તું મારવા બેઠા છીએ\nગઝલ ખૂબ સરસ થઈ છે પણ આ મૂડ ના ગમ્યો.. હા.. બધાથી જુદો તારી આવતો આ શે’ર ગમ્યો..\nબાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ શ્લોક છે,\nમારે તો માના ચરણમાં આઠે પુરાણ છે. … વાહ \nચાતક ને તો જે સમઝ માં આવ્યું લખી નાખ્યું પરંતુ આપનો જવાબ મુલ્યવાન થઇ ગયું\nઆનદ મિત્રને આવું શોભે \nનાં જરાએ ના શોભે.\nબાકી ચાતક ને જણાવવાનું કે બાઈબલ ગીતા અને કુરઆન અર્ધા સ્વ્લોક હોય તો માતા ચરણમાં એક ભી પુરાણ ન હોય\nબાઈબલ, ગીતા કે કુરઆન રચનાર વ્યક્તિએ પણ માતાના ગર્ભમાંથી જ જન્મ લેવો પડે છે … માતાનો મહિમા બતાવવાની કોશિશ છે. એમાં કોઈ ધર્મગ્રંથને ઓછા કે નીચા બતાવવાનો ભાવ નથી … આપને ન ગમ્યું એ બદલ દિલગીર છું.\nગઝલનો પ્રધાન સૂર એક મીઠી ફરિયાદ છે, ઉદાસીનતા નથી … ઈશ્વર સાથેના સંવાદમાં વ્યક્તિ પોતાના મનોભાવોને મોકળાશથી વ્યક્ત કરી શકે .. 🙂\nજુદા જ મિજાજમાં કહેવાયેલી ગઝલ. નખશિખ સુંદર ગઝલ. દરેક શે’ર એકએકથી ચડિયાતા થયા છે.મારા દિલી અભિનંદન ,સાહેબ.\nતમને ગઝલ પસંદ આવી એનો આનંદ છે … પ્રોત્સાહન બદલ આભાર.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nતમે વાતો કરો તો\nલીલાનું થાશે મિલન આજ રાતે\nમાડી તારું કંકુ ખર્યું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.xmrex-tech.com/gu/", "date_download": "2020-09-20T14:12:58Z", "digest": "sha1:K2DOPQUGW5CPEFJRW3DKEORHMBSEP77I", "length": 5296, "nlines": 165, "source_domain": "www.xmrex-tech.com", "title": "ઇન્જેક્શન ફૂગ પણ ક્યારેક ઇન્જેક્શન પાર્ટ્સ, સુવાસ diffusers - રેક્સ", "raw_content": "\nહંમેશા પ્રથમ સ્થાને ગુણવત્તા મૂકે છે અને કડક દરેક પ્રક્રિયા ઉત્પાદન ગુણવત્તા દેખરેખ.\nઅમારી ફેક્ટરી પ્રિમીયર ISO9001 થયો: ઉચ્ચ ગુણવત્તા, ખર્ચ-અસરકારક ઉત્પાદનો 2008 પ્રમાણિત ઉત્પાદક.\nક્ષિયમેન રેક્સ ઉત્પાદક પાયે ઉત્પાદન માટે ઝડપી પ્રોટોટાઇપ થી વન-સ્ટોપ સર્વિસ પૂરી પાડે છે.\nCNC મશિન એલ્યુમિનિયમ સુવાસ વિસારક\nમોલ્ડેડ પ્લાસ્ટિક બેટરી કવર\nપ્લાસ્ટિક તબીબી શેલ ઓજારો\nપ્લાસ્ટિક એલઇડી કવર ઇન્જેક્શન ફૂગ\nઅમારા કામ કરે છે\nઆ સફાઈ ઉત્પાદન પ્રોજેક્ટ જે જાપાન વેચે છે. અમે ડિઝાઇન ઓપ્ટિમાઇઝેશન પૂરી પાડવામાં આવેલ છે અને છેવટે આ પ્રોજેક્ટ નીચા બજેટ સાથે બજારમાં આવે છે.\n1 લી માળ, કોઈ 505, Jinyuan વેસ્ટ 2 રોડ, Jimei, ક્ષિયમેન, ચાઇના\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%B5%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80/", "date_download": "2020-09-20T13:50:10Z", "digest": "sha1:GOOTDFZ7AGX4IIOZLZJ76YYARFRBARJE", "length": 3138, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "રેડિયો ફ્રિકવન્સી એનર્જી |", "raw_content": "\nTags રેડિયો ફ્રિકવન્સી એનર્જી\nTag: રેડિયો ફ્રિકવન્સી એનર્જી\nલેપટોપ ચાર્જરના સોકેટ પાસે આ કાળો ગોળ હિસ્સો શેના માટે છે\n લેપટોપ ચાર્જરના સોકેટની પાસે કેમ હોય છે આ કાળો ગોળ ભાગ આ કાળો ગોળ ભાગ ખરેખર આવી તો કેટલીયે માહિતી આપણી નજર સામે હોવા છતાં આપણને...\nનોકરે 2 રોટલી માટે કરી શેઠાણીની હત્યા, જણાવ્યું 7 રોટલીની ભૂખ...\nહીરા ઘસુના સંચાલકની પત્ની રોઝીની હત્યામાં નોકરની કબુલાત નોકરના ક્વાર્ટરના બાથરૂમમાં લોહીના ડાઘા જોઇને શંકા ગઈ, આરોપીની આંગળી ઉપર રોઝીના દાંતના નિશાન મળ્યા. યમુનાનગર, હરિયાણાના યમુનાનગરમાં...\nઆ વિશેષ ફૂલ લેવા હીરામણી હિમનદી રવાના થયા ભક્ત, જાણો શું...\nચમત્કારોથી ભરેલ છે આ જગ્યા, શિવ અડધી રાત્રે આપે છે ભક્તોને...\nઆ છે બોલિવૂડની 7 સૌથી શાનદાર ભાઈ-બહેનની જોડી, દરેક લોકો આપે...\nહવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાશે નહિ “દયાબેન” આ કારણે...\nલગ્ન વગર જ એક બેડરૂમમાં રહે છે આ સ્ટાર્સ, નંબર 5...\nઆવનારા બે દિવસ માટે દક��ષિણ ગુજરાત માટે તોળાઈ રહ્યો છે ખતરો,જાણો...\nધ્રુસકે ધ્રુસકે રડયા ઘરેલું હિંસાથી પરેશાન મેજર, વાયરલ થયો વિડીયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/22/aavtikaal-poem/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T14:02:41Z", "digest": "sha1:6V5FAMXT4XU332C6ZW2LJCZL5TNWJK5B", "length": 11636, "nlines": 150, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આવતી કાલ – સુરેશ દલાલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆવતી કાલ – સુરેશ દલાલ\nSeptember 22nd, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સુરેશ દલાલ | 6 પ્રતિભાવો »\nહું આવતી કાલમાં માનતો ન હોત\nતો મેં કવિતા લખવી બંધ કરી હોત \nમારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી.\nસાંજને સમયે સૂર્યનાં કિરણો\nએનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ.\nહું આજમાં માનું છું\nએથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું.\nમારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે.\nપંખીનો ટહૌકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે.\nશિશિરમાં જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે\nએવા વૃક્ષને તો પંખીનો ટહૌકો પણ પાંદડું લાગે.\nહું એ ટહૌકાને આંખમાં આંજી લઉં છું\nઅને લખું છું મારી લિપિ.\nઆવતી કાલ, એ ઈશ્વરનું બીજું નામ છે \n« Previous આ નગર હશે…. – વીરુ પુરોહિત\nગીતત્રયી – વિમલ અગ્રાવત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nફરી એકવાર મળીએ – ધૃતિ\nફરી એકવાર મળીએ સખી, ચાલને ફરી એકવાર મળીએ જે સપના જોયાં હતાં, ને વાયદા કર્યાં હતાં, એ યાદોના હિસાબ કિતાબ કરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ પેલા આથેલાં આમળાં, અને બરફનાં ગોળા, એ સ્વાદના ચટાકા ફરી ભરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ ભણવાના બહાને, નવલિકા વાંચતા, ફરી એવું કૈં છાનુંછપનું કરીએ. સખી, ચાલને ફરી એકવાર મળીએ.\nરામચરિત – ચિરાયુ પંચોલી\nરૂડા આ દિવસે, આવ્યો રૂડો પ્રસંગ, અવધ નગરમાં આજે, ચૈતર ને સંગ ઘર-ઘર પ્રીતની, છલકાઈ ગઈ ગાગર, દશરથને દ્વાર આવ્યો, આનંદનો સાગર અનોખાં લક્ષણ, દેખાય તે પુત્રનાં, કોણ જાણે, કે’ છે, અવતાર શ્રી હરિના મન મોહી લે છે એ, સકલ ગુણ નિધાન, દર્શનથી થતું, સમસ્યાનું સમાધાન. સમસ્ત કણમાં, નિપુણ થતા ભૂષણ વચન પાલનનું, પહેર્યું છે આભૂષણ, જનક-પુરીમાં ��યો, ભવ્ય સ્વયંવર, વૈદેહીના, બન્યાં તમે છો વર. પડતાં બોલ, ઝીલ્યાં છે, પ્રશ્ન વિના, ચાલ્યા ... [વાંચો...]\n – યોગેન્દ્ર વિ. ભટ્ટ\nહીરા-માણેક-રત્ન-ખજાના.... બધ્ધું છે, જા અંદર ગોત સૂરજ-ચંદર ધ્રુવ ને તારા.... બધ્ધું છે...જા, અંદર ગોત સૂરજ-ચંદર ધ્રુવ ને તારા.... બધ્ધું છે...જા, અંદર ગોત આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા તું માટી થા છોડ ટાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત શુભ-અશુભ ને ... [વાંચો...]\n6 પ્રતિભાવો : આવતી કાલ – સુરેશ દલાલ\nઆશાવાદી મનોવૃત્તિની સુંદર અભિવ્યક્તિ\nસુરેશભાઈ આ રીતે આપણને મળતા રહેશે એ આશ્વાશન\nઆવતી કાલ … એટલે જ આશાવાદ અને તેથી જ ટકી રહી છે આ જિંદગી.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆવતેી કાલ એ ઇશ્વરનુ બિજુ નામ્……….સુન્દર વાત્……..પ્રેરક……..\nકેટલા વખતે સ્વ.શ્રી સુરેશ દલાલની કવિતા વાંચી …ખુબ સારું લાગ્યું…\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમ��� દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/nutrient-management-for-high-quality-pomegranate-5d36c2bfab9c8d8624002f99", "date_download": "2020-09-20T15:08:09Z", "digest": "sha1:QRILCHEMH3M26XAYWUKRSC37BAKGO2D5", "length": 4820, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ઉચ્ચ ગુણવત્તા વાળા દાડમ માટે પોષણ વ્યવસ્થાપન - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nઉચ્ચ ગુણવત્તા વાળા દાડમ માટે પોષણ વ્યવસ્થાપન\nખેડૂતનું નામ - શ્રી કાર્તિક બૈનાડે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 00: 00: 50 @ 5 કિગ્રા પ્રતિ એકર ડ્રિપના માધ્યમ દ્વારા આપવું જોઇએ\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nરીંગણપાક પોષકઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nરીંગણ માં ફૂલ ની સંખ્યા વધારવા \nખેડૂત નું નામ : રામ નિવાસ. રાજ્ય : ઉત્તર પ્રદેશ સલાહ : 12:61:00 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમરચાપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમરચામાં થ્રિપ્સ નો ઉપદ્રવ \nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડાંગર માં ભૂખરા ચુસીયા નું સંક્રમણ \nખેડૂત નું નામ: અંકિત કૌરવા. રાજ્ય: મધ્યપ્રદેશ. સલાહ : બ્યુપ્રોફેઝિન 25% એસસી @ 400 મિલી પ્રતિ એકર છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ram-singh-meghalaya-ias-officer-walks-10-km-in-a-week-to-help-farmers-050371.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:27:23Z", "digest": "sha1:I5VIBP2AXB4RKUYVPWHNTYUPAMEHI5IJ", "length": 14051, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ IASના થઈ રહ્યા છે વખાણ, ખાસ કામ માટે 10 કિલોમીટર ચાલે છે | ram singh meghalaya ias officer walks 10 km in a week to help farmers - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n15 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n42 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ IASના થઈ રહ્યા છે વખાણ, ખાસ કામ માટે 10 કિલોમીટર ચાલે છે\nમેઘાલયમાં તૈનાત એક IAS અધિકારી તમામ સરકારી તામઝામ છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિલોમીટર ચાલે છે. મેઘાલયમાં ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પર તૈનાત IAS રામ સિંહના દર અઠવાડિયે 10 કિલોમીટર ચાલવા પાછળ ખાસ કારણ છે. તેઓ સ્થાનિક ખેડૂતોને મદદ કવરા માટે આટલું ચાલે છે. એટલું જ નહીં આ રીતે તેઓ આરોગ્ય અને પર્યાવરણ બચાવવા માટે પણ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રામસિંહ વિશે જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે તેમના આ વર્તન વિશે સોશિયલ મીડિયા દ્વારા જેમ જેમ લોકોને માહિતી મળી રહી છે, તેમ તેમ તેમના વખાણ થઈ રહ્યા છે.\n10 કિલોમીટર ચાલીને જાય છે IAS\nIAS રામ સિંહ હાલ મેઘાલયના વેસ્ટગારો હિલ્સ જિલ્લામાં ડેબ્યુટી કમિશનરના પદ પર તેનાત છે. તેમનો અઠવાડિયામાં એક દિવસ 10 કિલોમીટર ચાલવાનો અંદાજ ત્યારે ખાસ હોય છે, જ્યારે તેમના આ મિશનમાં તેમની પત્ની પણ સાથે હોય. ફક્ત પત્ની જ નહીં, પરંતુ તેમની પુત્રી પણ માતાની પીઠ પર પહાડી પગદંડીઓના ચડાવ ઉતારને મહેસૂસ કરે છે. હકીકતમાં તો આ 10 કિલોમીટર ચાલવાનો નિર્ણય પતિ પત્નીએ ભેગા જ કર્યો છે. ખાસ વાત એ છે કે આ સફરમાં રામસિંહની પીઠ પર ઓર્ગેનિક શાકભાજી ભરેલું વાંસનું બાસ્કેટ હોય છે, જેમાં ઓછામાં ઓછું 20 કિલો શાકભાજી હોય છે.\nસ્થાનિક ખેડૂતોને મદદ માટે ચાલે છે\nસરકારી ગાડી બંગલામાં ચોડીને રામસિંહ વેસ્ટ ગારો હિલ્સની તમામ પહાડી પગદંડીઓ પર તો ક્યારેક પહાડી રસ્તા પર 10 કિલોમીટર ચાલવા પાછળ કારણ એ છે કે તે સ્થાનિક ખેડૂતોએ ઉગાડેલું શાકભાજી જ ખરીદવા ઈચ્છે છે. જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમને મદદ થઈ શકે. તેમણે સોશિય લમીડિયા પર પોતાના કેટલાક ફોટોઝ પોસ્ટ કરીને લખ્યું હતું, '21 કિલો ઓર્ગેનિક શાકભાજીનું શોપિંગ, ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ સાથે સાથે મોર્નિંગ વૉક' આ ઉપરાંત તેઓ #fitindia, #fitmeghalaya, #saynotoplastic નાખીને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે.\nરામસિંહના સોશિયલ મીડિયા પર એવા સંખ્યાબંધ ફોટા છે, જેમાં તે દૂર દૂરના વિસ્તારોમાં ચાલતા જતા દેખાય છે. તેમના કહેવા પ્રમાણે, 'લોકો ફરિયાદ કરતા ���તા કે શાકભાજી ઉઠાવીને ચાલવું મુશ્કેલ છે. મેં તેમને સલા આપી કે કોકચેંક (વાંસથી બનેલું લોકલ બાસ્કેટ) લઈને ચાલો, જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો થશે. પરંતુ તેઓ હસીને ટાળી દેતા હતા. એટલે હું મારી પત્ની અને વાંસનું બાસ્કેટ લઈને માર્કેટ જવા લાગ્યો તો મને ખ્યાલ આવ્યો કે આ તો ઘણું ફાયદાકારક છે.'\nહિમાચલ પ્રદેશના વતની રામસિંહ 1 ડિસેમ્બર, 2017થી વેસ્ટ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર પદ પર તૈનાત છે. તેમના મેસેજથી જાહેર છે કે તેઓ પોતાની આ ઝુંબેશથી સ્થાનિક ખેડૂતોના સીધા સંપર્કથી તેમનું ઓર્ગેનિક શાકભાજી ખરીદીને તેની મદદ તો કરે જ છે, પરંતુ સાથે જ પોતાના પરિવારને ફિટ રાખીને બીજાને પણ ફિટ રહેવા તેમજ પ્લાસ્ટિનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહન આપે છે.\nહિંમતને સલામ: બાળકોને ભણાવવા ગળા સુધીના પાણીમાં તરીને જાય છે આ શિક્ષિકા\nસત્યપાલ મલિક બન્યા મેઘાયલના નવા રાજ્યપાલ\nમેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9\nવરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટો\nમેઘાલયમાં CAA, ઈનર લાઈન પરમિટ પર હોબાળો, 1નુ મોત, કર્ફ્યુ, નેટ બંધ\nનાગરિકતા કાયદા પર મેઘાલયના રાજ્યપાલ, ‘તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો'\nલોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, કહ્યુ - NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહ\nવિભાજન બાદ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવુ જોઈતુ હતુઃ હાઈકોર્ટના જજ\nકુમાર વિશ્વાસે પોતાની જ પાર્ટી પર લગાવ્યો નિશાનો\n3 રાજ્યોમાં PM મોદીના વિકાસના એજન્ડાને લોકોએ વોટ આપ્યો છે: અમિત શાહ\nAssembly Election Results Live : ત્રિપુરામાં લેફ્ટ-ભાજપ વચ્ચે ટક્કર\nમોદીજી વિદેશ પ્રવાસ જ્યારે પણ જાવ તો નિરવ મોદીને લેતા આવજો : રાહુલ ગાંધી\n\"આવું જેકેટ 700માં અપાવી શકું, જોઇતું હોય તો PMને પણ મોકલાવીશ\"\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/lcb-arrests-12-gamblers-in-wankaner-058498.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:10:28Z", "digest": "sha1:SKRXG6HVFLSAXG7PLVFGKPHYJKDDP6FB", "length": 9305, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ | LCB arrests 12 gamblers in Wankaner - Gujarati Oneindia", "raw_content": "\nવી��િયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n19 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\n2 hrs ago અનુરાગ કશ્પયે પાયલ ઘોષનાં યૌન ઉત્પીડનના આરોપ પર શું કહ્યું\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ\nમોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું. આ મામલે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કનકરાજ વાઘેલાએ પોલીસ ઇન્સપેક્ટરને જુગાર નાબુદ કરવા માટે સુચના આપી હતી. મોરબી એલસીબી આ મામલે તપાસ કરી રહી હતી અને જુગારધામોનો પર્દાફાસ કરી સંપુર્ણ નાબુદ કરવાની ઝુંબેશ ચલાવી રહી હતી.\nમોરબી એલસીબીને ખાનગી રાહે માહિતી મળી હતી કે વાંકાનેર તાલુકાના સરતનપુર રોડ પર આવેલ એગ્રો ગ્રેનીટો કારખાનાની ઓફીસમાં જુગારધામ ચાલી રહ્યું છે. એલસીબીએ છાપો મારતા અહી 4,05000ના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરી હતી. એલસીબીએ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nબિહારના IPSને મુંબઇમાં કરાયા ક્વોરેન્ટાઇન, નિતિશ કુમાર બોલ્યા- આ સારૂ નથી થયુ\nપેટ્રોલ પંપ માલિક પર હુમલો કરી 6 શખ્સોએ કાર લૂંટી\nટંકારાના છતર ગામે બાઇક અને ટ્રકનો ગોજારો અકસ્માત, 2ના મોત\nગુજરાતમાં ડ્રોનથી થઈ રહી છે પાન-મસાલાની ડિલીવરી, Video વાયરલ\nમોરબીઃ પાડોશી જ બન્યો હેવાન, 3 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યો\nમોરબીમાં નર્મદા કેનાલમાંથી પાણી લેવાની મનાઈ સાથે બહાર પડાયું જાહેરનામું\nVideo : લગ્નના 3 દિવસ પહેલા LRD જવાને કરી આત્મહત્યા\nહળવદમાંથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો, આરોપીની ધરપકડ\nરાજકોટ, મોરબી, બોટાદમાં ફિલ્મ પદ્માવતની રીલીઝનો વિરોધ\nમોરબીમાં કેદીઓની સુધારણા સાથે જેલનું નવિનીકરણ\nમોરબીમાં કેટલાક ઉમેદવારોએ તો ડિપોઝિટ પણ ગુમાવી\nવિકાસ આ ગામો સુધી ના પહોંચતા, મતદાનનો ગામોએ કર્યો બહિષ્કાર\nમોરબીમાં EVMની કામગીરીનો વીડિયો થયો વાઇરલ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/15-15-16-940828208022335488", "date_download": "2020-09-20T13:48:13Z", "digest": "sha1:QU2KSAWI6PLOM23FDTSH65OGWSNIZH4S", "length": 2232, "nlines": 30, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ કાળા નાણાંની વાતો કરેલી અને કહેલું કે બધાના એકાઉન્ટમાં 15-15 લાખ રૂપિયા આવશે... તો શું આવ્યા રૂપિયા???… https://t.co/4NBVENxH6A", "raw_content": "\nકાળા નાણાંની વાતો કરેલી અને કહેલું કે બધાના એકાઉન્ટમાં 15-15 લાખ રૂપિયા આવશે... તો શું આવ્યા રૂપિયા\n16-રાધનપુર વિધાનસભા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ થયા.\nકાળા નાણાંની વાતો કરેલી અને કહેલું કે બધાના એકાઉન્ટમાં 15-15 લાખ રૂપિયા આવશે... તો શું આવ્યા રૂપિયા\nચુંટણી વખતે કહ્યું હતું 2 લાખ યુવાઓને રોજગાર મળશે... તો શું..\nસી-પ્લેનથી શું ગુજરાતની જનતાનો વિકાસ થશે ખરો\nવિકાસ ફક્ત તમારો જ થયો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2020/07/01/", "date_download": "2020-09-20T15:12:02Z", "digest": "sha1:KOYKOL3TDAK2LZFAJYTA5F5DNVNRBWIQ", "length": 7272, "nlines": 119, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of 07ONTH 01, 2020: Daily and Latest News archives sitemap of 07ONTH 01, 2020 - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nઆર્કાઇવ્સ 2020 07 01\nશાર્લિન ચોપરાએ મશહૂર ગીત મેડ ઇન ઇન્ડિયા દ્વારા ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રરિત કર્યા\nસુશાંત સિંહ સુસાઈડ કેસઃ વિસરા રિપોર્ટ આવ્યો સામે, શરીરમાં ઝેર હતુ કે નહિ તેનો ખુલાસો\nશેખર સુમનનો ખુલાસોઃ સુસાઈડ પહેલા સુશાંત સિંહે એક મહિનામાં બદલ્યા હતા 50 સિમ કાર્ડ\n9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે\nઑસ્કર 2021- ઋતિક રોશન અને આલિયા ભટ્ટને તેડું આવ્યું, ઓસ્કર પુરસ્કારો માટે વોટ કરશે\nપેટ્રોલ-ડીઝલના ભાવ તો ન વધ્યા પરંતુ LPG ગેસ સિલિન્ડરે આપ્યો લોકોને ઝટકો\nGTUની પરીક્ષા એક દિવસ પહેલાં સરકારે કેમ રદ કરી\nદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો\nત્રાલમાં ફરીથી સુરક્ષાબળો-આતંકવાદી વચ્ચે અથડામણ, 6 મહિનામાં 128 આતંકવાદીઓનો સફાયો\nસોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2ની હાલત ગંભીર\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nલે. જનરલ સિંહે ઠુકરાવી 3 કિમી પાછળ જવાની ચીની ફોર્મ્યુલા\nકોરોનાથી 24 કલાકમાં 507ના મોત, 18653 નવા કેસ મળ્યા\nપોલિસે આતંકવાદી હુમલા દરમિયાન 3 વર્ષના બાળકને ગોળી વાગવાથી બચાવ્યુ\nકોરોનાની અસર, આ વખતે નહિ સજે લાલબાગ ચા રાજાનો દરબાર\nતમિલનાડુઃ નેયવેલી પાવર પ્લાન્ટના બૉઈલરમાં બ્લાસ્ટ, 4ના મોત, 13 ઘાયલ\nદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ\nગૂગલ ક્રોમ પર થઈ શકે છે હેકર્સનો એટેક, એજન્સીએ જારી કરી એલર્ટ\nમુંબઈમાં ફરીથી લાગુ થઈ કલમ 144, રાતે 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ\nતમિલનાડુ બૉઈલર વિસ્ફોટઃ અમિત શાહે CM પલાની સ્વામી સાથે કરી વાત, મદદનુ આશ્વાસન આપ્યુ\nભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યા\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nપ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે\nઇરાનઃ રાજધાની તેહરાનની મેડિકલ ક્લીનિકમાં ધમાકો, 19ના મોત, કેટલાય ઘાયલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/kavijagat/hindi-sahitya/kavita-hindi/", "date_download": "2020-09-20T15:05:13Z", "digest": "sha1:PH76MXOFC6Y6CTPNOLSHFAGIK7ESXE6S", "length": 9651, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "कविता – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/pulmonext-p37090366", "date_download": "2020-09-20T13:54:07Z", "digest": "sha1:MAKLB2M6ZW2OQVB7OKA356NURXCZ6KB3", "length": 18097, "nlines": 293, "source_domain": "www.myupchar.com", "title": "Pulmonext in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Pulmonext naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nPulmonext નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Pulmonext નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Pulmonext નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓએ Pulmonext લેતા પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો તમે આવું ન કરો તો પછી તે તમારા શરીર પર કેટલીક ગંભીર આડઅસરો પેદા કરશે.\nશું સ્તનપાન દરમ્યાન Pulmonext નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Pulmonext લીધા પછી ગંભીર હાનિકારક અસરો અનુભવી શકે છે. તે ફક્ત તબીબી દેખરેખ હેઠળ ન લેવાવી જોઈએ.\nકિડનીઓ પર Pulmonext ની અસર શું છે\nકિડનીમાટે Pulmonext ભાગ્યે જ હાનિકારક છે.\nયકૃત પર Pulmonext ની અસર શું છે\nયકૃત પર Pulmonext હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો યકૃત પર કોઇ અસર જોતા નથી.\nહ્રદય પર Pulmonext ની અસર શું છે\nહૃદય પર Pulmonext ની આડઅસરોના બહુ ઓછા કેસો નોંધાયા છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Pulmonext ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Pulmonext લેવી ન જોઇએ -\nશું Pulmonext આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, એવો કોઈ પુરાવો નથી કે Pulmonext વ્યસનકારક છે.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nના, Pulmonext લીધા પછી, તમારે વાહન અથવા ભારે મશીનરી ચલાવવા જોઈએ નહીં કારણ કે તમે ઘેનમાં હોવાનું અનુભવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ ��ર જ Pulmonext લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓ માટે Pulmonext લેવાનો કોઈ ફાયદો નથી.\nખોરાક અને Pulmonext વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Pulmonext લેવાની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને Pulmonext વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને લીધે, Pulmonext લેતી વખતે આલ્કોહોલ લેવાની આડઅસરો વિશે કંઇ પણ કહી શકાતું નહીં.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Pulmonext લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Pulmonext નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Pulmonext નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Pulmonext નું સેવન કરો છો\nતમે કયા સમયે Pulmonext નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2611264735629195", "date_download": "2020-09-20T14:53:41Z", "digest": "sha1:ARBMU22W6YBZ536YJ3DPNRZP6C5YPFMA", "length": 2817, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતગૅત રાધનપુરના સાંતલપુર તાલુકાના ગામોના પ્રવાસ #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nકમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતગૅત રાધનપુરના સાંતલપુર તાલુકાના ગામોના પ્રવાસ\nકમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતગૅત રાધનપુરના સાંતલપુર તાલુકાના ગામોના પ્રવાસ\nકમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતગૅત રાધનપુરના સાંતલપુર તાલુકાના ગામોના પ્રવાસ #RaghubhaiDesai #Congress #Gujarat\nઆજ રોજ સર્કિટ હાઉસ, પાટણ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી..\nકમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતગૅત રાધનપુરના સાંતલપુર..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને ��ુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/26-06-2019/25140", "date_download": "2020-09-20T13:22:07Z", "digest": "sha1:MC7YGSILMMDMNEJWKCX4WDB6BT47EUUE", "length": 16689, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "કાલે ટીમ ઈન્ડિયાના ટાઈગર્સનો વિન્ડીઝ સામે મુકાબલો", "raw_content": "\nકાલે ટીમ ઈન્ડિયાના ટાઈગર્સનો વિન્ડીઝ સામે મુકાબલો\nરોહિત અને રાહુલ પાસે મોટી ઈનિંગની આશા : ગેઈલથી સાવધ રહેવુ પડશે : રોમાંચક જંગ જામશે\nમાન્ચેસ્ટર,તા. ૨૬ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે રમશે. ભારતીય ટીમ પહેલાથી જ હોટફેવરીટ છે. બીજી બાજુ વિન્ડીઝની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં લડાયક દેખાવ કર્યો હોવા છતાં ટીમ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી. માન્ચેસ્ટર ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં કોઇ પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.\nવિરાટ કોહલી, રોહિત શર્મા જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રાહુલ પણ જોરદાર દેખાવ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે.\nભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ\nવિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ, નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણ��ું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nકટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST\n૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST\nમોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST\nકઝાકિસ્તાનના લશ્કરી ડેપોમાં ભયાનક વિસ્ફોટ: બે લોકોના મોત :165 ઘાયલ :40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા access_time 12:00 am IST\n૧ ઓકટોબરથી બદલી જશે ડ્રાઇવીંગ લાઇસન્સ access_time 10:25 am IST\n''જયોર્જીયા ઓથર ઓફ ધ ઇયર'': ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રૂબી લાલને ૨૦૧૯ની સાલનો એવોર્ડ એનાયતઃ મોગલ સમ્રાટ જહાંગીરના બેગમ નૂરજહાંના જીવન ચરિત્રના શ્રેષ્ઠ આલેખન બદલ કરાયેલી કદર access_time 8:06 pm IST\nસિવિલ જજોની પ્રિલીમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર : હવે ૭ જુલાઇએ લેખિત પરિક્ષા યોજાશે access_time 3:45 pm IST\nપશુપાલકો પર ફરી વરસતી રાજકોટ ડેરી : સોમવારથી કિલો ફેટે રૂ ૭૦૦ access_time 11:36 am IST\nરાજકોટમાં મોકૂફ રહેલી કિલનર કમ જુનિયર ફાયરમેનની ભરતીની પરીક્ષાની તારીખ જાહેર: 3જીથી 7મી જુલાઈ સુધીમાં પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે access_time 7:11 pm IST\nઅમરેલીના સરસીયાની સીમમાં જુગાર રમતા ૯ ઝડપાયા access_time 1:15 pm IST\nમેંદરડાના ઇટાળીમાં પિતાએ પહેરેલ કપડામાંથી જંતુનાશક દવાની અસર થતા પ વર્ષના પુત્રનું મોત access_time 11:45 am IST\nકચ્છમાં મગફળી કૌભાંડ : કોંગ્રેસે મગફળીની નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું access_time 1:33 pm IST\nવડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને આપશે સુપર કૉમ્પ્યુટર, રિસર્ચ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, access_time 12:55 am IST\nગુજરાતમાં વરસાદી માહોલ હજુ અકબંધ : ઉનામાં અઢી ઇંચ પડ્યો access_time 8:09 pm IST\nઅમદાવાદમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર રાજુ ભીલની ધરપકડ access_time 10:25 pm IST\nડોક્ટર પાસે સારવાર લેવા માટે પહોંચ્યું ઘાયલ ડોગી access_time 6:40 pm IST\nપાકિસ્તાને 58 સિખ શ્રધ્ધળુઓને વીઝા આપવાની મનાઈ કરી access_time 6:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો-કેનેડાના પાંચમાં પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ : પ૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજય બાપાના હસ્તે વૃક્ષારોપણ access_time 4:24 pm IST\nબ્રિટન તથા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સુશ્રી નિર્મલા સિથારમણ : બ્રિટનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલા ભારતના પૂર્વ રક્ષામંત્રી તથા વર્તમાન ફાઇનાન્સ મિનિસ્ટર ,ઉપરાંત બ્રિટન સ્થિત ભારતીય મૂળના સાંસદ સુશ્રી પ્રીતિ પટેલએ પણ સ્થાન મેળવ્યું : બ્રિટનના ગ્રહમંત્રી સાજીદ જાવેદએ જાહેર કરેલી યાદી access_time 12:03 pm IST\n''જયોર્જીયા ઓથર ઓફ ધ ઇયર'': ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રૂબી લાલને ૨૦૧૯ની સાલનો એવોર્ડ એનાયતઃ મોગલ સમ્રાટ જહાંગીરના બેગમ નૂરજહાંના જીવન ચરિત્રના શ્રેષ્ઠ આલેખન બદલ કરાયેલી કદર access_time 8:06 pm IST\nટેનિસ: એંડી મરેને યુગલ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો access_time 6:07 pm IST\nઢાંકા,બાંગ્લાદેશ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભાવેણાની બાલ યોગની ઋચા ત્રિવેદી access_time 11:21 am IST\nઇજામાંથી સાજા થયેલ રહેલ અલ્જારી જોસેફે ઈંસ્ટ્રાગ્રામ પર વિડીયો શેર કર્યો access_time 6:31 pm IST\n'અસુરન'માટે ધનુષે ગીત ગાયું access_time 5:31 pm IST\nભોજપુરી ભાષા બોલી રહી છે સની access_time 9:45 am IST\n'ખાનદાની શફાખાના' ઉપર સોનાક્ષીને આશા access_time 9:44 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/shop-online-navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-1615653495181232", "date_download": "2020-09-20T15:15:15Z", "digest": "sha1:ELSZGWWTUIHM5QWIK5YPPAGZXPREZNBS", "length": 5412, "nlines": 38, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir શિવના પાત્રને મધ્યમાં રાખી, કાલ્પનિક પૃષ્ઠભૂમિ પર લખાયેલી અમિષ ત્રિપાઠીની વાર્તા જે ત્રણ ભાગમાં વંહેચાયેલી છે. જેની ખાસ વાત છે તેમાં આલેખવામાં આવેલા તથા બદલાતા શત્રુની વાત. Shop online: https://goo.gl/J53s3K #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nશિવના પાત્રને મધ્યમાં રાખી, કાલ્પનિક પૃષ્ઠભૂમિ પર લખાયેલી અમિષ ત્રિપાઠીની વાર્તા જે ત્રણ ભાગમાં વંહેચાયેલી છે. જેની ખાસ વાત છે તેમાં આલેખવામાં આવેલા તથા બદલાતા શત્રુની વાત. Shop online: https://goo.gl/J53s3K\nશિવના પાત્રને મધ્યમાં રાખી, કાલ્પનિક પૃષ્ઠભૂમિ પર લખાયેલી અમિષ ત્રિપાઠીની વાર્તા જે ત્રણ ભાગમાં વંહેચાયેલી છે. જેની ખાસ વાત છે તેમાં આલેખવામાં આવેલા તથા બદલાતા શત્રુની વાત.\nશિવના પાત્રને મધ્યમાં રાખી, કાલ્પનિક પૃષ્ઠભૂમિ પર લખાયેલી અમિષ ત્રિપાઠીની વાર્તા જે ત્રણ ભાગમાં વંહેચાયેલી છે. જેની ખાસ વાત છે તેમાં આલેખવામાં આવેલા તથા બદલાતા શત્રુની વાત. Shop online: https://goo.gl/J53s3K #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers\nઆપનું શું માનવું છે\n\"લીલાછમ જ નહીં, પરંતુ લાગણીછમ પણ થવું હોય તો દરેકે આ..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/11/utpanna-ekadshi-vrat-mahtv-katha.html", "date_download": "2020-09-20T13:28:14Z", "digest": "sha1:OGRATSVWL4S3SMWOEK7RBHTETWGKDE67", "length": 9436, "nlines": 91, "source_domain": "www.rojnikhabar.in", "title": "જાણો ઉત્પત્તિ અગિયારશ કયારે છે? જાણો વ્રત ના નિયમ, વિધિ અને કથા ના શુભ મહુર્ત", "raw_content": "\nHomeધાર્મિકજાણો ઉત્પત્તિ અગિયારશ કયારે છે જાણો વ્રત ના નિયમ, વિધિ અને કથા ના શુભ મહુર્ત\nજાણો ઉત્પત્તિ અગિયારશ કયારે છે જાણો વ્રત ના નિયમ, વિધિ અને કથા ના શુભ મહુર્ત\nહિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત સૌથી વધુ મહત્વપૂર્ણ કહેવામાં આવ્યું છે. મહિનામાં બે વખત એકાદશી આવે છે ત્યાં જ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. કહે છે કે એકાદશી નું વ્રત રાખવાથી શ્રીહરિ પ્રસન્ન થઈ જાય છે. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી ને ઘણી જ મહત્વપૂર્ણ કહેવામાં આવી છે. તેમને ઉત્પન્ના એકાદશી પણ કહે છે.\nએકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે. ધાર્મિક માન્યતા છે કે આ એકાદશીના વ્રત રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્પન્ના એકાદશી એટલા માટે ખાસ છે કેમ કે આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો. સાથે જ ભગવાન વિષ્ણુએ મુરમારા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ઉત્તર ભારતમાં ઉત્પન્ના એકાદશી માર્ગશીર્ષ મહીના દક્ષિણ ભારતમાં આ પર્વ કાર્તિક મહિનામાં મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ એકાદશીનું મહત્વ પૂજાવિધી મુહૂર્ત અને કથા-\nઉત્પતિ એકાદશી શુભ મુહૂર્ત\nઉત્પતિ એકાદશી તિથિ 22 નવેમ્બર\nએકાદશી તિથિ પારંભ - 09:01AM\nએકાદશી તિથિ સમાપ્ત - 06:24AM સુધી\nઉત્પતિ એકાદશી ના દિવસે શું કરવું\n-આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તેમને ફૂલોની માળા જરૂર પણ કરો.\n-એકાદશી વ્રત માં સુહાગણ સ્ત્રી ઓ ને ઘરે બોલાવીને ભોજન કરાવો. તેમને ફળ આપીને સાથે સુહાગની સામગ્રીઓ પણ અર્પણ કરો.\n-એકાદશી ના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો. સાથે જ તેમના મૂળમાં કાચું દૂધ ચઢાવીને ઘીનો દીપક પ્રગટાવવો.\n-ભગવાન વિષ્ણુને તુલસીના પાંદડા મેળવીને ખીરનો ભોગ લગાવો.\n-ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે એટલા માટે બધી જ એકાદશી પર તુલસીની પૂજા કરો.\n-પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા રહો.\n-વ્રત રાખતા લોકો ને પીળા કપડા, પીળુ ખાવાની વસ્તુનો દાન કરવું જોઈએ.\nઉત્પત્તિ એકાદશી વ્રત પૂજન વિધિ\n-આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા એકાદશી ની પૂજા કરવી જોઈએ.\n-આ વ્રતમાં નિયમોનું પાલન દશ મી તીથી થી કરવું જોઈએ. વ્રતના એક દિવસ પહેલા ભોજન પછી સારી રીતે દાતણ કરી લો જેનાથી અન્ન નો કણ મોમા ન રહી જાય.\n-વ્રતના દિવસે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો.\n-ત્યારબાદ ધૂપ-દીપ વગેરે 16 સામગ્રી થી ભગવાન વિષ્ણુની પૂજા કરો.\n-ભગવાન પાસે અજાણ્યા થયેલી ભૂલ માટે ક્ષમા માંગો.\n-આગળના દિવસે ફરી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું.\nતમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.\nજો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....\nઆવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sushant-staff-salary/", "date_download": "2020-09-20T13:56:11Z", "digest": "sha1:N62KFHO7YX5TVP4XZ62IB2QSAVG23QCB", "length": 12731, "nlines": 78, "source_domain": "gujjurocks.in", "title": "આત્મહત્યાના 3 દિવસ પહેલા સુશાંતે પોતાના ઘરના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો ફટાફટ", "raw_content": "\nડબલ કિંમત આપીને બાહુબલીની આ અભિનેત્રીએ ખરીદ્યું ઘર, ઇન્ટરિયર પાછળ ખર્ચે અધધ રૂપિયા – જાણો વિગત\nબધું ભૂલીને અભિષેક અને અમિતાભ વિવેકને ગળે મળ્યા હતા, જુઓ તસ્વીરો\nEDની સામે રિયા ચક્રવર્તીએ એવા એવા જવાબ આપ્યા કે પગ નીચેથી જમીન ખસી જશે, કહ્યું, “મને કોઈ માહિતી…”\nMet Gala 2019માં દીપિકા દેખાઈ ડિઝનીની પ્રિન્સેસ જેવી તો પ્રિયંકા પણ જોવા મળી પતિ નિક જોનાસ સાથે, ઓળખવી થઇ મુશ્કેલ\nઆત્મહત્યાના 3 દિવસ પહેલા સુશાંતે પોતાના ઘરના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો ફટાફટ\nઆત્મહત્યાના 3 દિવસ પહેલા સુશાંતે પોતાના ઘરના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો ફટાફટ\nPosted on June 20, 2020 Author AryanComments Off on આત્મહત્યાના 3 દિવસ પહેલા સુશાંતે પોતાના ઘરના સ્ટાફને શું કહીને આપી દીધી બધી સેલેરી, જાણો ફટાફટ\nજુવાન જોધ અભિનેતા સુંશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે, કેટલાક લોકો ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મ મેકર પર સુશાંતિ સિંહને બૉયકોટ કરવાની વાત કહી રહ્યાં છ��, આ મામલે સલમાન, એકતા સહિતના સ્ટાર્સ સામે ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે. મુંબઇ પોલીસ સુશાંતના મોત પાછળનુ કારણ શોધવા તપાસ કરી રહી છે, ત્યારે આ દિશામાં એક મહત્વની વાત સામે આવી છે.\nબોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસ તેની આત્મહત્યા પાછળના કારણો શોધી રહી છે ત્યારે એક મહત્વની વાત પોલીસને જાણવા મળી છે.\nસુશાંતે પોતાની આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ પોતાના સ્ટાફને પગાર ચૂકવી અને હિસાબ ચૂકતે કરી દીધો હતો. પોલીસે સુશાંતના સ્ટાફ, મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકો સાથે પુછપરછ કરી હતી. રિપોર્ટ પ્રમાણે સુશાંતે ત્રણ દિવસ પહેલા બધા જ લોકોને પગાર આપતા કહ્યું હતું કે “તેમના માટે હવે આગળ તેમને પગાર આપવો શક્ય નહિ બને\nસુશાંતની વાતથી તેના કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે “તમે અમને આટલા દિવસ સુધી સાચવ્યા છે તો આગળ પણ અને કંઈકનું કંઈક કરી લઈશું.”\nરિપોર્ટમાં એમ પણ સામે આવ્યું છે કે સુશાંતના એક મેનેજરે પોલીસને એમ જણાવ્યું હતું કે તે તેની એક્સ મેનેજર દિશા સાથે વેબ સિરીઝમાં અભિનય કરવા માટે ટચમાં હતો. જો કે તેની અંદરથી વધુ કઈ જાણવા નથી મળ્યું, રિપોર્ટ પ્રમાણે સુશાંત અને દિશાએ વોટસએપ દ્વારા માર્ચમાં વાત કરી હતી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે આવી રીતે સેલિબ્રેટ કરી રહી છે વેલેન્ટાઈન વીક, આ જગ્યાએ ઉપડ્યા બેય\nદીપિકા અને રણવીર સિંહ આજકાલ ચર્ચામાં આવ્યા છે. દીપિકા અને ર્નિવર આજકાલ તેનો વેલેન્ટાઈન ડે વીક હોય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જયારે પણ કંઈ કરે છે તે હટકે જ કરે છે.આવું કંઈક વેકેશનને લઈને પણ કહેવામાં આવે છે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ વેકેશનનો આનંદ માણી Read More…\nએક સમયે શ્રીદેવી બોની કપૂરને બાંધતી હતી રાખડી, તોડી દીધું હતું મોના કપૂરનું ઘર પછી જે થયું…\n24 ફેબ્રુઆરીએ 2018ના શ્રીદેવીના નિધનની ખબર આવતા આખા દેશમાં અચંબામાં પડી ગયો હતો. જયારે દુબઇથી ખબર આવી કે દુનિયાની સૌથી ખુબસુરત એક્ટ્રેસ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. View this post on Instagram A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on Oct 30, 2017 at 12:42pm PDT શ્રીદેવી દુબઇ એક લગ્નમાં હાજરી આપવા Read More…\nકપિલ શર્માએ પરિણીતી સામે નીક જોનાસની કરી મસ્તી, પરિણીતીએ આપ્યું કંઈક આવું રિએક્શન\nપ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વારંવાર લાઇમલાઇટમાં આવતા જ રહે છે. પ્રિયંકાની નાની બહેન પરિણીતી ચોપરા હાલમાં જ તેના ફિલ્મના પ્રમોશનના કારણે કપિલ શર્માના શોમાં પહોંચી હતી. કોમેડિયન કપિલ શર્મા હાજર જવાબીના કારણે મશહૂર થઇ ગયો છે. કપિલ ક્યારે કોના વિશે શું બોલી દે આ વાતો અંદાજો કોઈને પણ નથી હોતો. આવુ જ કપિલ શર્માએ Read More…\nસુશાંત સિંહ રાજપૂત સ્યુસાઇડ કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તીના વિરુદ્ધ મુકદ્દમો, પોલીસ હવે…જાણો ફટાફટ\nઆ 5 રાશિઓ પર અત્યંત હાનિકારક રહેશે સૂર્ય ગ્રહણ, જલ્દી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-15 સપ્ટેમ્બર 2020\nઆકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો બની ગયા લાખો પતિ\nPosted on September 14, 2020 Author Jayesh Comments Off on આકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો બની ગયા લાખો પતિ\nરૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on રૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nબૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on બૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/kon-banenga-karor-pati/", "date_download": "2020-09-20T14:31:16Z", "digest": "sha1:A5MBSDWPMZPZGFF6J6I5ME3PZGCDMGAS", "length": 15292, "nlines": 257, "source_domain": "www.apnubhavnagar.in", "title": "સુધા મૂર્તિએ 599 છોકરાઓની વચ્ચે એકમાત્ર ગર્લ કોલેજમાં હતી તેવી વાત કરી, કેબીસીમાં… | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાય�� “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Know Fresh International સુધા મૂર્તિએ 599 છોકરાઓની વચ્ચે એકમાત્ર ગર્લ કોલેજમાં હતી તેવી વાત કરી,...\nસુધા મૂર્તિએ 599 છોકરાઓની વચ્ચે એકમાત્ર ગર્લ કોલેજમાં હતી તેવી વાત કરી, કેબીસીમાં…\nકૌન બનેગા કરોડપતિ 11નો એપિસોડ શુક્રવાર, 29 નવેમ્બરના રોજ પ્રસારિત થશે, અને આ વખતે ‘કરમવીર સ્પેશિયલ’ હોટ સીટ પર ઈન્ફોસિસના અધ્યક્ષ અને લેખક સુધા મૂર્તિને હશે ચેનલ દ્વારા એપિસોડનું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે.\nતેની શરૂઆત અમિતાભ ��ચ્ચન શ્રીમતી મૂર્તિનું સ્વાગત કરીને અને તેમણે કરેલા મહાન કાર્ય માટે તેમના વખાણ કરવામાં આવી છે. તે પ્રેક્ષકોને એમ પણ કહે છે કે કર્ણાટકના હુબલીમાં તેની કોલેજમાં તે પહેલી મહિલા ઇજનેર હતી.\nસુધા મૂર્તિએ બિગ બીને એમ પણ કહ્યું હતું કે તેણે 1968 માં એન્જિનિયર બનવાનું નક્કી કર્યું હતું અને તેના પરિવારના સભ્યો તેના આ નિર્ણયને ટેકો આપતા ન હોતા. તેઓએ વિચાર્યું કે સમુદાયમાં કોઈ તેની સાથે લગ્ન કરશે નહીં, જો તે એન્જિનિયરિંગ કરે. તેણે એમ પણ ઉમેર્યું હતું કે તેણીની કોલેજમાં તે એકમાત્ર છોકરી હતી, જેમાં 99 છોકરાઓ હતા. તેના પ્રિન્સિપાલે તેને કહ્યું હતું કે તેઓ ખરેખર સારી સ્કોર કરી હોવાથી તેઓ તેને પ્રવેશ આપશે, પરંતુ તેમને સાડી પહેરવાનું કહેવામાં આવ્યું હતું અને કોલેજની કેન્ટીનમાં ન જવા અથવા છોકરાઓ સાથે વાત ન કરવાની સલાહ આપી હતી.\nતેણે કહ્યું કે સાડી પહેરવામાં તેણીને કોઈ વાંધો નથી અને કેન્ટીન ફૂડ ખરાબ હતું; છોકરાઓની વાત આવે ત્યારે, તેણીએ તેમની સાથે એક વર્ષ સુધી વાત નહોતી કરી, પરંતુ જ્યારે તે વર્ગમાં પ્રથમ સ્થાને રહી, ત્યારે છોકરાઓએ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું.\nઆનાથી પ્રેક્ષકોએ તાળીઓનો અવાજ કર્યો. તે બધુ જ નહોતું, તેના ક્લાસમાં કોઈ મહિલા શૌચાલય ન હતું અને તે કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેથી, જ્યારે તે ઇન્ફોસિસના અધ્યક્ષ બન્યા, ત્યારે તેને 16,000 શૌચાલયો બનાવવામાં આવ્યા.\nતેણીએ તેના પિતાની ઉપદેશો પણ શેર કરી જેણે તેને લોકોના હૃદયમાં પ્રવેશવામાં મદદ કરી.\nPrevious articleતમને કેરીની સાથે શરીરમાં ઝેર પણ પધરાવી રહ્યાં છે. કારણ કે, ઝેરી કાર્બાઈડની જેમ હવે તો કેરી પકવવા માટે ઈથિલિનનો પણ વપરાય છે…\nNext articleદિલ્હીના રસ્તા યુરોપ જેવા હશે, 9 રસ્તા શરૂ થશે: કેજરીવાલ..\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nરાંધણ ગેસના ગ્રાહકોને મળે છે ૫૦ લાખ સુધીનો વીમો ફ્રીમાં\nરેલવે યાત્રીઓની સમસ્યા 139 અને 182 હેલ્પલાઇન પરથી નિવારશે..\nચીને ચૂનો લગાડ્યો / પાકિસ્તાનને તેના અંગત મિત્ર ચીને અંડરવિયરમાંથી બનેલા...\nતમારું સેનેટાઇઝર અસલી છે કે નકલી જાણો\nનર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટરે\nહાસ્ય જીવનમાં જરૂરી છે, સ્વાસ્થ્ય માટે અને જીવનમાં પણ મહત્વનો...\nચાઇનાનો બહિષ્કાર: એપલ મેક, આઈપેડ્સ ભારતમાં બનાવવામાં આવશે, 55,000 સ્થાનિક નોકરીઓ...\nભારતનો સૌથી નાન�� જાદુગર છે, સ્વરાંગ હા, તે ફક્ત 6...\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nઆંગણવાડીમા નવી જગ્યા માટે ભરતી\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.lakdaudyogdarshan.com/events/74000_visitors_visited_interzum_2019/", "date_download": "2020-09-20T14:48:11Z", "digest": "sha1:ZPNLSSBVGTCNVX4ZCH3QCAJEX7WJRBCQ", "length": 4752, "nlines": 46, "source_domain": "www.lakdaudyogdarshan.com", "title": "74,000 મુલાકાતીઓએ ‘ઈન્ટરઝુમ’ વ્યાપાર મેળાની મુલાકાત લીધી – Lakda Udyog Darshan", "raw_content": "\n74,000 મુલાકાતીઓએ ‘ઈન્ટરઝુમ’ વ્યાપાર મેળાની મુલાકાત લીધી\n74,000 મુલાકાતીઓએ ‘ઈન્ટરઝુમ’ વ્યાપાર મેળાની મુલાકાત લીધી\nચાલુ વર્ષના આંકડા ઉપર નજર નાખતા જાણવા મળે છે કે ઈન્ટરઝુમે તેની સફળતાની સ્ટોરી બરકરાર રાખી છે. હા, વર્ષ 2015થી લઈને આજ સુધી સદર વ્યાપાર મેળામાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2015થી લઈને વર્ષ 2019 સુધીના સમયગાળામાં 28% કરતા પણ વધારે મુલાકાતીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.\nચાલુ વર્ષે આ વ્યાપાર મેળાનું વાતાવરણ અત્યંત અદ્ભુત જોવા મળ્યું હતું. આ વ્યાપારમેળામાં ભાગ લેવા માટે આખા વિશ્વમાંથી અનેક પ્રદર્શનકર્તાઓ અને મુલાકાતીઓ આવ્યા હતા. તેઓ આ ભવ્ય મેળાના ઉત્કૃષ્ટ આયોજનને લઈને સંતુષ્ટ જણાયા હતા.\nઅત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આખામાં ઈન્ટરઝુમ વ્યાપાર મેળો પ્રથમ નંબરે આવતો વ્યાપાર મેળો છે. વિશ્વ આખામાં યોજાતા તમામ વ્યાપાર મેળામાં ઈન્ટરઝુમ અગ્રણી સ્થાન ધરાવે છે. અત્રે ‘ઈન્ટરઝુમ’માં ભાગ લેનાર કંપનીઓએ ઈન્ટરઝુમ શ્રેષ્ઠ હોવાની બાબતને બહાલી આપી હતી.\nઆ વ્યાપારમેળામાં જર્મનીમાંથી મુલાકાતીઓ આવ્યા હતા તે ઉપરાંત યુરોપીય દેશ જેવા કે ઈટલી, ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ્સ અને યુ.કે.માંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ હાજર રહ્યાં હતા.\nએશિયામાંથી આવનાર મુલાકાતીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી. ચાઈનામાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ વ્યાપાર મેળાની મુલાકાતે આવ્યા હતા.\nપ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે સદર વ્યાપાર મેળાના માધ્યમ થકી તેઓએ સારો એવો બિઝનેસ કર્યો હતો. તેમણે અનેક નવા સંપર્કો પણ આ વ્યાપાર મેળાના પ્લેટફોર્મ થકી વિકસાવ્યા હતા. આ વ્યાપાર મેળામાં ચાલુ વર્ષે 152 દેશોમાંથી 74,000 જેટલા મુલાકાતીઓ આવ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/nirupama-sheth", "date_download": "2020-09-20T15:29:20Z", "digest": "sha1:52VINXQXDSZQM6ASNE5NHEL2YQ2XKQS2", "length": 10266, "nlines": 122, "source_domain": "www.mitixa.com", "title": "નિરુપમા શેઠ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nદરેકને એવો અનુભવ હશે કે જ્યારે આપણે બહુ આનંદમાં હોઈએ ત્યારે કંઈકને કંઈક એવું બને કે આનંદમાં ભંગ પડે. ક્યારેક એવું થાય કે એવું કંઈ ન બને પણ મનને એવું થશે એવો ભય સતાવ્યા કરે. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ મને બહુ જ પ્રિય છે.\nસ્વર : નિરુપમા શેઠ\nખોબો ભરીને અમે એટલું હસ્યાં\nકે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.\nખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં\nકુંવારા સોળ વરસ તૂરાં તૂરાં\nઅમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.\nકે હોડી-ખડક થઈ અમને નડ્યાં.\nક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ\nઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ\nકૂવો ભરીને અમે એટલું રડ્યાં\nકે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nદૂધને માટે રોતા બાળક\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nએક દિન આવશે સ્વામી મારા\nસખી મારો સાહ્યબો સૂતો\nઝેર તો પીધા જાણી જાણી\nએવું રે અજાણ્યું સગપણ સાંભર્યું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/new-twist-in-sushant-case-revealed-in-call-date-riya-called-sushant-from-chandigarh-to-mumbai-after-making-25-calls-in-five-days-wanted-to-get-admitted-in-mental-asylum-127590531.html", "date_download": "2020-09-20T15:25:16Z", "digest": "sha1:Q2HPU4FBXX64OWXTELOBIW2CWJPX42C2", "length": 6021, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "New Twist In Sushant Case: Revealed In Call Date Riya Called Sushant From Chandigarh To Mumbai After Making 25 Calls In Five Days, Wanted To Get Admitted In Mental Asylum | કોલ ડીટેલ્સમાં ખુલાસો: રિયા સુશાંતને પાગલખાનાંમાં મોકલવા માગતી હતી, સુશાંતને 5 દિવસમાં 25 વખત કોલ કરીને ચંડીગઢથી મુંબઈ બોલાવી લીધો હતો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુશાંતના કેસમાં નવો વળાંક:કોલ ડીટેલ્સમાં ખુલાસો: રિયા સુશાંતને પાગલખાનાંમાં મોકલવા માગતી હતી, સુશાંતને 5 દિવસમાં 25 વખત કોલ કરીને ચંડીગઢથી મુંબઈ બોલાવી લીધો હતો\nબોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં સુસાઈડ કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. રિયા ચક્રવર્તી પર સુશાંતના પિતા કે. કે સિંહે છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિયા ચક્રવર્તીની કોલ ડીટેલ્સનો ખુલાસો થયો છે અને ત��� સુશાંતને બીમારીનો ડર બતાવીને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માગતી હતી.\nસુશાંતને તેની બહેન રાની સાથે રહેવું હતું\nઆ ઉપરાંત સુશાંત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 20થી 24 જાન્યુઆરી વચ્ચે ચંડીગઢ ગયો હતો તે વાત પણ સામે આવી છે. તે પોતાની બહેન રાની સાથે રહેવા માગતો હતો અને આ 5 દિવસ દરમિયાન રિયાએ તેને 25 કોલ કર્યા હતાં.\nસુશાંતને હિમાચલ પ્રદેશમાં રહેવું હતું\nસુશાંત પોતાની બહેનની સાથે ચંડીગઢ અને પછી હિમાચલ પ્રદેશ જવા માગતો હતો, પરંતુ રિયાએ તેને બ્લેકમેલ કરીને રોકી રાખ્યો હતો. સુશાંતે પોતાની બહેનોને રિયા અને તેના પરિવાર વિશે જણાવ્યું હતું. એટલું જ નહિ પણ સુશાંત મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં રહેવા માગતો હતો.\nરિયાને મેન્ટલ હોસ્પિટલ મોકલવો હતો\nસૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુશાંતે નવેમ્બર મહિનામાં બહેન પાસે મદદ માગવા માટે ફોન કર્યો હતો. ડિસેમ્બર મહિનામાં સુશાંતે નવા નંબરથી બહેનને ફોન કરીને મદદ માગી હતી. સુશાંતે કહ્યું હતું કે, રિયા અને તેનો પરિવાર મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે. મારે પાગલખાનાંમાં જવું નથી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-covid-19-numbers-of-gujarat-increasing-in-ten-days-kp-989845.html", "date_download": "2020-09-20T15:03:26Z", "digest": "sha1:NVURAW3CXTLI3APTIW3H3YYZ4GK4CND7", "length": 24515, "nlines": 341, "source_domain": "gujarati.news18.com", "title": "covid 19 numbers of Gujarat increasing– News18 Gujarati", "raw_content": "\nગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 353 કોરોના દર્દીનાં મોત, જાણી લો આંકડાની માયાજાળ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 353 કોરોના દર્દીનાં મોત, જાણી લો આંકડાની માયાજાળ\n10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.\n10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.\nજયેશ ઉપાધ્યાય, અમદાવાદ : કોરોનાને લઇ જેટલા મોઢા એટલી વાત કરી રહ્યાં છે. કોઇ કહેશે સંક્રમણ ઘટી રહ્યું છે તો સરકારી આંકડા કંઇક અલગ જ ચિત્ર બતાવે છે. પાછલા 10 દિવસમાં રાજ���યમાં કોરોનાથી 353 લોકોના મોત થયા છે તે સત્ય છે.\nરાજ્ય સરકારે અર્થ વ્યવસ્થાની ગાડીને પાટે ચઢાવવા અનલૉક-1 જાહેર કર્યું. અપેક્ષિત આંક મુજબ આ 12 દિવસમાં રાજ્યમાં કોરોનાની ગતિ નિયંત્રણમાં આવવાને બદલે બેફામ થઇ ગઇ. રાજ્યમાં કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે. પાછલા 10 દિવસની જો વાત કરવામાં આવે તો 2 જૂને રાજ્યમાં કેસની સંખ્યા 17,615 હતી. રિકવરીવાળા દર્દીની સંખ્યા 11,894 હતી જ્યારે રાજ્યમાં મોતનો કુલ આંક 1092 હતો. હવે રાજ્યમાં પાછલા 10 દિવસના રોજે રોજના મોતના આંકડા પર નજર કરીએ તો એકપણ દિવસ 20થી ઓછા મોત નિપજ્યા નથી. તો 10 દિવસના આંકડા પર નજર કરીએ.\nઆમ પાછલા 10 દિવસમાં બેફામ વધેલા મોતનો આંક ઘણો ચોંકાવનારો છે. માત્ર 10 દિવસમાં 353 લોકોના મોત થયા છે. તો અમદાવાદમાં પણ સ્થિતિ સારી ન કહી શકાય. પાછલા 10 દિવસમાં અમદાવાદમાં પણ 275 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.\nપાછલા 10 દિવસના કેસની સંખ્યાની વાત કરીએ તો 12 જૂને રાજ્યમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા 22,562 થઇ ગઇ છે. જેની સામે મોતનો આંક 1,445 થયો છે. તો રિકવરી રેટ 11 હજારથી વધીને 15501 થયો છે એટલેકે અમદાવાદમાં 15 હજાર કેસ સામે રાજ્યમાં 15,000 દર્દીઓ સાજા થયા છે આ એક સારી વાત છે. જો તફાવત પર નજર કરીએ તો પાછલા 10 દિવસમાં પોઝિટીવ કેસની સંખ્યા 5046 થઇ ગઇ છે. રાજ્યમાં 353 લોકોના મોત થયા છે જ્યારે 3607 દર્દીઓ સાજા થયા છે. જો આજ રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધતા જશે તો અન્યોની સરખામણીમાં ગુજરાત ઘણું આગળ નીકળી જશે.\nઆ પણ વાંચો - નર્મદા ડેમની આહલાદક તસવીરો : ડેમની સપાટી 127.60 મીટર પર પહોંચી\n10 દિવસમાં કોરોનાની સ્થિતિ\nઆ પણ જુઓ -\nકેટલા દર્દી સાજા થયા\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભ���રતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 353 કોરોના દર્દીનાં મોત, જાણી લો આંકડાની માયાજાળ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\n આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી\nસુરેન્દ્રનગર અકસ્માતમાં યુવાન થયો બ્રેઈન ડેડ, સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/30-05-2018/20798", "date_download": "2020-09-20T13:33:49Z", "digest": "sha1:X77W2COC2BPR36X72CU7OENMWHP4ZP7M", "length": 15620, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "મુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ", "raw_content": "\nમુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ\nમુંબઇ:અભિનેતા રિતિક રોશન આ સપ્તાહના અંતમાં પોતાની આગામી ફિલ્મ સુપર ૩૦ના બીજા શિડયુલનો આરંભ કરશે એવી જાણકારી મળી હતી. રિતિક પટણાના ગણિતગુરુ આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ કરી રહ્યો છે. એનો આનંદ કુમાર તરીકેનો ફર્સ્ટ લૂક રજૂ થયો ત્યારથી સોશ્યલ મિડિયા પર એની આ ફિલ્મ વિશે લોકોની ઇંતેજારી જાગી ઊઠી હતી. એણે પટણા અને નવી દિલ્હીમાં એક શિડયુલ પૂરું કર્યું હતું. હવે બીજા શિડયુલનો આરંભ થવાનો છે. બિહારના ગરીબ અને તેજસ્વી બાળકોનું ગણિત નબળું હોવાથી એમને આઇઆઇટીમાં પ્રવેશ મળતો નહોતો. આનંદ કુમારે આવા ગરીબ બાળકોને ગણિત મફત શીખવવાના મિશનનો આરંભ કર્યો હતો જે આજે વટવૃક્ષ જેવો વિરાટ બની રહ્યો છે. આ સપ્તાહના આરંભે મુંબઇમાં ફિલ્મના બીજા શિડયુલના શૂટિંગનો આરંભ થશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર��ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST\nઅફઘાનમાં અમેરિકી સેના ત્રાટકી : પ૦ તાલીબાનીના ફૂરચા : ગાઝાએ ઇઝરાઇલ પર રપ થી વધારે મિસાઇલો દાગી હોવાના સમાચાર મળે છે : ઇઝરાયલ બદલો લેશે access_time 4:34 pm IST\nસુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST\nચંદા કોચર સામે આક્ષેપોનો સ્વતંત્ર તપાસને અંતે મંજુરી access_time 7:29 pm IST\nબાબા રામદેવ WhatsAppને ટક્કર આપવા લોન્ચ કરશે Kimbho એપ access_time 1:43 am IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા :જકાર્તા પહોંચતા જ મોદીએ ઈન્ડોનેશિયન ભાષામાં કર્યું ટ્વીટ access_time 12:00 am IST\nપુજીત રૂપાણી ટ્રસ્ટે બહેનોને બ્યુટી પાર્લર અને મહેંદીની તાલીમ આપી access_time 4:09 pm IST\nલાડકી દિકરી સાથેની હાર્દિકની સેલ્ફી... અંતિમ તસ્વીર બની રહી access_time 12:01 pm IST\nહવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રિમોન્સૂન એકટીવીટીની શરૂઆત access_time 11:53 am IST\nચાર વર્ષમાં લોકોને આપેલ વચનો પૂર્ણ ન થયા, હવે ૧ વર્ષમાં મોદીજી તમે શું 'જાદુ' કરશો access_time 12:04 pm IST\nજેતપુર યુવા ભાજપ દ્વારા જળ બચાવો જન જાગૃતિ રેલી access_time 12:04 pm IST\nમોરબી જેતપર ખાતે ડાકસેવકોની હડતાલ-વિરોધ યથાવત access_time 12:06 pm IST\nબનઅનામત નિગમ માટે સરકારે રૂા. ૧રપ૦૦ લાખ ફાળવ્‍યા : યોજનાઓની જાહેરાત તૂર્તમાં access_time 4:45 pm IST\nઅમદાવાદથી કોચી જતી ફ્લાઈટનું વડોદરામાં ઇમર્જન્સી લેન્ડિંગ : ભાવનગરના યુવાનનું હાર્ટએટેકથી મોત access_time 8:25 pm IST\nઅમદાવાદ : ગરમીના પ્રકોપ વચ્ચે લોકો હજુય ભારે હેરાન access_time 8:18 pm IST\nઆ હેર માસ્ક તમારા વાળને બનાવશે લાંબા અને મજબૂત access_time 10:15 am IST\nવિશ્વની સૌથી લાંબી નોન સ્‍ટોપ અેરલાઇનનો રેકોર્ડ‌ સિંગાપુર અેરલાઇન્સના નામે થયોઃ સિંગાપુરના ચાંગીથી અમેરિકના ન્‍યૂયોર્ક વચ્‍ચે નોનસ્‍ટોપ ૧૮ કલાક વિમાન ઉડશે access_time 7:11 pm IST\nપાકિસ્તાન પર લહેરાયા સંકટના વાદળ access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા ૬૮ ટકા પ્રજાજનો સંમતઃ શનિવારે લેવાયેલા જનમતનું પરિણામ access_time 12:33 am IST\n‘‘ગાલા કોમ્‍યુનિટી રિકોગ્નીશન એન્‍ડ એવોર્ડ બેન્‍કવેટ'': યુ.એસ.માં GOPIO સેન્‍ટ્રલ ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુન ૨૦૧૮ ના રોજ યોજાનારો ૧૦મો વાર્ષિક પ્રોગ્રામઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું એવોર્ડ આપી સન્‍માન કરાશેઃ ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલશ્રી સંદીપ ચક્રવર્તી ચિફ ગેસ્‍ટ તરીકે હાજરી આપશે access_time 11:47 pm IST\n‘‘યોર ફયુચર લાઇઝ ઇન ટેકનોલોજી'': યુ.એસ.માં એમ્‍સીડોનાલ્‍ડ તથા FIAના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલા કોલેજ ફેરમાં અગ્રણી શિક્ષણવિદોનું ઉદબોધન access_time 12:34 am IST\nપોર્ટુગલની મેચ ડ્રો : ફ્રાન્સ��ી આયર્લેન્ડ પર શાનદાર જીત access_time 4:28 pm IST\nમેસીએ સ્પેનની ટીમ વિશે કહી આ વાત... access_time 5:05 pm IST\n૧૪ દેશોના ૪૨૨ ખેલાડીઓની આજે કબડ્ડી લીગમાં થશે હરાજી access_time 4:27 pm IST\nકરીના કપૂર ખાન બનશે માં access_time 7:48 pm IST\nબોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદા પર બલીનો આરોપ મૂકીને ફસાયા ગાયક જુબિન ગર્ગ access_time 7:55 pm IST\nમલ્ટીસ્ટારર ફીલ 'કલંક'ના સેટ પરથી માધુરીનો ફર્સ્ટ લૂક વાઇરલ access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/pulkit-samrat/", "date_download": "2020-09-20T13:42:59Z", "digest": "sha1:LHH7XI5IIYS3VRKQ2AD72NLSEAU7633A", "length": 3995, "nlines": 56, "source_domain": "4masti.com", "title": "pulkit samrat |", "raw_content": "\nસલમાન ખાનની બહેનને છૂટાછેડા આપી ચૂકેલા અભિનેતાએ ખોલી ખાનગી વાતો, કહ્યું...\nફિલ્મ 'ફુકરે'થી પ્રખ્યાત થવા વાળો એક્ટર પુલકિત સમ્રાટ હવે પોતાની આવનારી ફિલ્મ 'પાગલપંતી' ને લઈને ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં...\nઆ બોલીવુડ સ્ટાર્સના પિતા છે બહુ મોટી હસ્તી, કોઈ છે મહારાજા...\nબોલીવુડમાં આજે એવા ઘણા સ્ટાર્સ છે જે કરોડોની સંપત્તિના માલિક છે, અને એક એવા સ્થાન ઉપર છે જ્યાં લોકો તેનું સન્માન કરે છે. બોલીવુડમાં...\nએક વર્ષ પણ નથી ટકી શક્યા આ પ્રખ્યાત સ્ટાર્સના લગ્ન, નંબર...\nલગ્નનું કોઈના પણ જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન રહે છે. આ દિવસને લઈને લોકોમાં ઘણી બધી ઈચ્છાઓ રહેલી હોય છે. માણસ દરેક પ્રકારનો પ્રયત્ન કરે...\n3 લાખથી ઓછી કિંમતમાં મળતી આ કાર 32 ની એવરેજ આપે...\nભારતીય માર્કેટમાં મધ્યમ વર્ગના પરિવારો મોટાભાગે ઉચ્ચ માઇલેજ કારને પસંદ કરે છે. જો તમે પણ તમારા માટે નવી પોસાય તેવી કાર ખરીદવાનું વિચારી રહ્યા...\nજો તમે 30 વર્ષની ઉંમરે પહોંચવાના છો, તો આજે જ શરુ...\nતેને નવેમ્બરમાં વાવવામાં આવે છે એપ્રિલમાં તેની સાથે જ કાપણી કરે...\nપથરી નીકળી જશે વગર ઓપરેશને આ ઘરેલું ઉપચાર થી જાણો કેવી...\nપોઝિટિવ ભારત : કેન્સર પીડિત યશોદાની હિંમત સામે હાર્યું કોરોના, 25...\nપાસપોર્ટની જરૂર નથી હવે Aadhaar સાથે કરી શકો છો વિદેશ પ્રવાસ,...\n20 કરોડ મહિલાઓના ખાતામાં મોદી સરકારે મોકલ્યા પૈસા, જાણો કયા ખાતામાંથી...\nકસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2011/12", "date_download": "2020-09-20T15:30:48Z", "digest": "sha1:F6JURHCREQRWXF2SVXBT6HEGHOCCV55F", "length": 17156, "nlines": 199, "source_domain": "www.mitixa.com", "title": "December 2011 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nલાચાર વૃક્ષની વ્યથા મૂંગી ટપાલમાં,\nટહુકાઓ નીકળે ભલા ક્યાંથી ટપાલમાં.\nવિસ્તરતું જાય છે સતત સંબંધ કેરું રણ,\nમૃગજળ વિશે લખાય ક્યાં ભીની ટપાલમાં.\nનારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં,\nપડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં.\nફુલોએ વારતા લખી એના સુહાગની,\nઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં.\nકેવી દશા થઈ હશે એના વિયોગમાં,\nસરનામું ચીતરી શકી ખાલી ટપાલમાં.\n‘ચાતક’, હવે જીવનતણા નાટકનો અર્થ શું\nઅણસાર આવતા નથી કોઈ ટપાલમાં.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nશંકર બની પીધા કરો\nક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો,\nઝેર જીવનના બધા શંકર બની પીધા કરો.\nમાર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી,\nપત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો.\nસ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ,\nજે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો.\nયાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું,\nઆપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો.\nમોત આવી એક દિન ખખડાવવાનું દ્વાર પર,\nબારણાંઓ બંધ રાખી ક્યાં સુધી બીધા કરો.\nજિંદગી ‘ચાતક’ હવાના ખેલ જેવું છે કશું,\nશ્વાસનો ઉત્તર તમે પ્રશ્વાસથી દીધા કરો.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nબારણાં એથી અમસ્તા વાખીએ\nકેટલી ક્ષણને સદીમાં રાખીએ,\nચાલ ડહાપણને નદીમાં નાખીએ.\nઆજ જોષીનો દિવસ કેવો જશે,\nસાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે,\nચાલ દીપકમાં વિસામો રાખીએ.\nધૈર્યનો અંજામ કેવો, જાણવા,\nબોર શબરીના જઈને ચાખીએ.\nઆગમનની શક્યતા ‘ચાતક’ હજી,\nબારણાં એથી અમસ્તા વાખીએ.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nનોંધ – મિત્રો, મીતિક્ષા.કોમ પર પ્રસિદ્ધ થનાર આ પ૦૦મી પોસ્ટ છે. (અને યોગાનુયોગ મારી અહીં પ્રસિદ્ધ થનાર ૧૦૦મી ગઝલ છે.) જુલાઈ ૨૦૦૮માં આ વેબસાઈટ ખુલ્લી મુકી ત્યારે આ મુકામ સુધી પહોંચાશે એવી કલ્પના ન હતી. આ બ્લોગે ન કેવળ મારા સાહિત્યરસને ઉજાગર કર્યો પરંતુ મને મારી સાથે ઓળખાણ કરાવીને મારી ભીતર વહેતા સંવેદનોને ઝીલવાની તક આપી છે. માતૃભૂમિથી હજારો માઈલ દૂર ગયા પછી માતૃભાષાનું આકર્ષણ સમજાય છે. સાડા-ત્રણ વરસની સફરમાં સાત લાખથી વધુ પાનાં અને એક લાખ ચાલીશ હજારથી વધુ મુલાકાતીઓના આંકે મારા જેવા અનેકના સાહિત્યપ્રેમને છતો કર્યો છે. એ માટે આપ સર્વે સાહિત્યરસિક મિત્રોને દિલથી સલામ. આશા છે, આપનો પ્રેમ આ રીતે મળતો રહેશે. અસ્તુ.\nબે-ચાર બૂંદને તમે સરવર કરી જુઓ,\nઘટના હશે તળાવ, પણ પર્વત કરી જુઓ.\nદૃશ્યો ઉપર લગામ ક્યાં સંભવ છે દોસ્ત���,\nક્યારેક આંખને તમે કરવત કરી જુઓ.\nભૂલી શકાય ના અહીં વીતી ગયો સમય,\nબે-ચાર શ્વાસની ભલે કસરત કરી જુઓ.\nગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,\nપંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.\n‘ચાતક’ના ઈંતજારને મંઝિલ બતાવવા,\nખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nજિંદગી, તારો અજાયબ રંગ છે,\nશ્વાસ ફીક્કા તોય સીનો તંગ છે \nએ નથી સાથે તો એથી શું થયું,\nએમની યાદો તો તારી સંગ છે \nએમણે ચહેરો બતાવ્યો’તો કદી,\nઆયનો આજેય એથી દંગ છે.\nએમને અડસઠ ભલે પૂરા થયા,\nએ હજી તસવીરમાં તો યંગ છે.\nજે ગળે આવે ઉલટથી ગાઈ જા,\nપ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.\nમોત અણધાર્યો વિસામો છે અહીં,\nજિંદગીની જાતરા સળંગ છે.\nશું કહે ‘ચાતક’ પ્રતિક્ષાની વિશે,\nના કદી જીતાય એવો જંગ છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nશક્યતાનાં બારણાંઓ બંધ રાખી જોઈએ,\nરિક્તતા એવી રીતે અકબંધ રાખી જોઈએ.\nજાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા,\nઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ.\nસ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી,\nઆંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ.\nજિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના,\nઅશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ.\nમાછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે\nઅક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.\nક્યાં સુધી ‘ચાતક’ જીવીશું આમ પ્રત્યાઘાતમાં,\nલાગણીઓ પર જરા પ્રતિબંધ રાખી જોઈએ.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nજમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો\nચૈતર કોણે દીઠો રે લોલ\nઆંખોમાં હોય તેને શું\nસખી મારો સાહ્યબો સૂતો\nનારાયણનું નામ જ લેતાં\nઅમે ગીત ગગનનાં ગાશું\nનંદલાલાને માતા જશોદાજી સાંભરે\nઊંચી મેડી તે મારા સંતની રે\nપગ મને ધોવા દ્યો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/laptops/asus-rog-strix-gl503vd-fy254t-intel-core-i7-7700hq-8gb-ddr4-1tb-hdd128-gb-ssd-156-full-hd-win-10-homenvidia-geforce-gtx-1050-4-gb-graphics2-yrs-warranty-black-price-psaNq8.html", "date_download": "2020-09-20T13:15:33Z", "digest": "sha1:PTNJI7BMBN4J2AC6BAFWEIWMJNALQSMY", "length": 18382, "nlines": 298, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં આસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક નાભાવ Indian Rupee છે.\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક નવીનતમ ભાવ Jul 21, 2020પર મેળવી હતી\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેકપાયતમ માં ઉપલબ્ધ છે.\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક સૌથી નીચો ભાવ છે 75,990 પાયતમ, જે 0% પાયતમ ( 75,990)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી આસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ��ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક વિશિષ્ટતાઓ\nરેમ માપ (જીબી) 4 GB\nરામ ફ્રેક્યુએનસી 2400 Mhz.\nરામ ઉપગ્રડબલ 8 GB\nએક્સપાન્ડેબલ મેમરી Upto 32 GB\nહદ્દ કૅપેસિટી 1 TB\nસંસદ કૅપેસિટી 128 GB\nપ્રોસેસર પ્રકાર 6 MB\nસ્ક્રીન રેસોલુશન 1080 x 1920\nઓપરેટિંગ સિસ્ટમ Windows 10\nઓટ્સ અર્ચીટેકચ 64 Bit\nગ્રાફિક પ્રોસેસર NVIDIA GeForce GTX\nબેટરી બેકઅપ 5 Hours\nબેટરી ક્ષમતા 1 Year\nપાવર સપ્લાય 120 W\nસિસ્ટમ અર્ચીટેકચ 64 Bit\nઘરેલું વોરંટી 1 Year\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 50 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All બ્લેક લપટોપ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nઆસુસ રોગ સ્ટ્રીક્સ ગ્લ૫૦૩વ્ડ FY254T ઇન્ટેલ કરે ઈઁ૭ ૭૭૦૦હક ૮ગબ ડડ્રા૪ ૧તબ હદ્દ 128 ગબ સંસદ 15 6 ફુલ હદ વિન 10 હોમમાં નવીદિયા ગેફોર્સ ગટક્સ 1050 4 ગ્રાફિક્સ 2 યર્સ વર્રાન્તય બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/24.htm?replytocom=1921", "date_download": "2020-09-20T14:33:52Z", "digest": "sha1:LOVAZPL7RDKRRRFH52HFJZUL6HUMIP3Q", "length": 12066, "nlines": 161, "source_domain": "www.mitixa.com", "title": "ૐ તત્સત્ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,\nબ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્\nરુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,\nવાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;\nઅદ્વિતીય તું, અ��ાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્\nPublished in અન્ય ગાયકો and પ્રાર્થના\nPrevious Post નયનને બંધ રાખીને\nમીતિક્ષા . કોમ નાં સર્જકો ને સલામ અને અભિનંદન. વડોદરાની સયાજી સ્કુલમાં ધો.૫ થી ૧૨ સુધી આ પ્રાર્થના હું ગાઇ ગવડાવી એક મનુષ્ય તરીકે ઘડાયો છું. ગુજરાતી ભાષાનાં આ સેવા યજ્ઞમાં પ્રજ્જ્વલીત થવા બદલ શુભેચ્છાઓ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nજમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો\nઆંખોમાં હોય તેને શું\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nએક દિન આવશે સ્વામી મારા\nચૈતર કોણે દીઠો રે લોલ\nઊંચી મેડી તે મારા સંતની રે\nજનનીની જોડ સખી નહીં જડે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘ���સવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/category/touching-stories/love-story/", "date_download": "2020-09-20T14:16:04Z", "digest": "sha1:GO275HJLJUWPQVJGSVONQQIGM7L6WWKQ", "length": 15578, "nlines": 84, "source_domain": "gujjurocks.in", "title": "લવ-સ્ટોરી Archives | GujjuRocks.in", "raw_content": "\nરાતોરાત કરોડો લોકોના દિલમાં વસેલી રાનૂ મંડલ આ શું કરી રહી છે હાલમાં કઈ સ્થિતિમાં છે હાલમાં કઈ સ્થિતિમાં છે\n‘કૃષ્ણ’ ભગવાને આ કારણે છોડી દીધું ફિલ્મ જગત, છેલ્લા 20 વર્ષથી સેવાનું કામ કરી રહ્યા છે જાણો\nભાઈ ઇબ્રાહિમના ખંભા પર બેસીને મજા લેવા નીકળી સારા, 10 તસ્વીરોમાં જુઓ મસ્ત બોન્ડિંગ\nકેન્સર સમયે મનીષા કોઈરાલાની થઈ ગઈ હતી આવી હાલત, ફોટો શેર દિલમાં ઉતરી જાય તેવી વાત કહી\nપ્રેગ્નેન્સીમાં અત્યારથી જ થઇ ગઈ છે કરીના કપૂરની આ હાલત, ફક્ત આ કામ કરવા માંગે છે સૈફની પત્ની\nસૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર હાલ પ્રેગનેન્ટ છે. આ વાત બધા લોકો જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન આખરે કરીના કપૂરને શું કરવાનું મન થઇ રહ્યું છે. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Aug 28, 2020 at 3:15am PDT Read More…\nPosted on September 19, 2020 Author Grishma Comments Off on પ્રેગ્નેન્સીમાં અત્યારથી જ થઇ ગઈ છે કરીના કપૂરની આ હાલત, ફક્ત આ કામ કરવા માંગે છે સૈફની પત્ની\nકેદારનાથ દુર્ઘટનામાં ખોવાઈ ગઈ હતી પત્ની, 19 મહિના સુધી શોધ્યા પછી વિજેન્દ્રએ શોધી લીધો પોતાનો પ્રેમ\nવર્ષ 2013 માં આવેલી ઉત્તરાખંડ દુર્ઘટનાને કદાચ કોઈ ભૂલી શક્યું નહિ હોય. આજે પણ તે તબાહી યાદ આવતા જ દુઃખ અને દર્દનો અનુભવ થવા લાગે છે. ઘણા પરિવારો વિખુટા પડ્યા, સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને પાણીના ભયાનક પુરે હજારો પરિવારોને ઉજાડી નાખ્યા. આ દુર્ઘટનાનાને લીધે એક પતિ-પત્ની પણ એકબીજાથી અલગ થઇ ગયા અને તેઓને મળવામાં Read More…\nPosted on August 24, 2020 Author Gopi Comments Off on કેદારનાથ દુર્ઘટનામાં ખોવાઈ ગઈ હતી પત્ની, 19 મહિના સુધી શોધ્યા પછી વિજેન્દ્રએ શોધી લીધો પોતાનો પ્રેમ\nજીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન\nછોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે\nપ્રેમ એ જીવનની એવી ક્ષણો છે જેને દરેક વ્યક્તિ જીવવા માંગે છે. કારણ કે પ્રેમમાં એક આનંદ હોય છે. એવું નથી હોતું કે પ્રેમ એક જ પ્રકારનો હોય પ્રેમના પણ ઘણા પ્રકારો છે છતાં પણ ગમતા વ્યક્તિ સાથેના પ્રેમની અનુભૂતિ જ કંઈક નોખી હોય છે. પ્રેમ માણસને જીવંત રાખે છે એવું કહીએ તો પણ નવાઈ Read More…\nPosted on April 23, 2020 Author Jayesh Comments Off on છોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે\nદિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) લવ-સ્ટોરી લેખકની કલમે\nહૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-2, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે..\nજો તમારાથી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનો ચૂકાઈ ગયો હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરીને તમે વાંચી શકો છો. છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના Read More…\nPosted on March 13, 2020 Author Jayesh Comments Off on હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-2, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે..\nદિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) લવ-સ્ટોરી લેખકની કલમે\nહૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-1, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે\n” અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને પણ શું કરું હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ”આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન” આ કદાચ Read More…\nPosted on March 7, 2020 Author Jayesh Comments Off on હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-1, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે\nદિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે\n”તારા વગર નહીં જીવી શકું” આ વા���્યમાં તથ્ય કેટલું પ્રેમ અને છુટા પડવાની લાગણીને અભિવ્યક્ત કરતી એક હૃદયસ્પર્શી વાત\n”તારા વગર નહીં જીવી શકું” આ વાક્યમાં તથ્ય કેટલું સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યારેક અતિશય લાગણી કે આપણા પ્રિયજન ઉપરનું આધિપત્ય, મગજ ઉપર એટલું હાવી થઈ જાય છે કે જીવનમાં એમની ગેરહાજરી સાંખી શકાતી નથી. દરેક સંબંધમાં મોકળાશ હોવી જરૂરી છે અને Read More…\n પ્રેમ અને છુટા પડવાની લાગણીને અભિવ્યક્ત કરતી એક હૃદયસ્પર્શી વાત\nદિલધડક સ્ટોરી નારી વિશે નિધિ (નન્હી કલમ) પ્રસિદ્ધ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન\nગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-3, વાંચવાનું ભુલાય નહિ…\nરસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો બીજો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-2”ઉપર ક્લિક કરો. તૃપ્તિ અને શિખાએ નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તૃપ્તિ સામેથી ના કહે ત્યાં સુધી શિખાએ ફોન કરવો નહીં. પણ જે ડર હતો એવું કંઈ જ થયું નહીં અને એક મહિનો પૂરો પણ થઈ ગયો. ચેતનના મામાએ કિરીટભાઈને ફોન કરી, Read More…\nPosted on January 7, 2020 Author Jayesh Comments Off on ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-3, વાંચવાનું ભુલાય નહિ…\nદિલધડક સ્ટોરી નારી વિશે નિધિ (નન્હી કલમ) પ્રસિદ્ધ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન\nગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-2, વાંચવાનું ભુલાય નહિ…\nરસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-1” ઉપર ક્લિક કરો. રોજ સાંજનો એજ સિલસિલો ચાલુ જ રહ્યો. શિખાએ તૃપ્તિને સમજાવવાનો ફરી એક વખત વ્યર્થ પ્રયત્ન કરી જોયો. શિખા : ”તૃપ્તિ, તું જે કરે એ સમજી વિચારીને કરજે. હું તો તને હજુ પણ ના જ પાડુ છું કે આમાં Read More…\nPosted on January 7, 2020 Author Jayesh Comments Off on ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-2, વાંચવાનું ભુલાય નહિ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nરાશિફળ 21 સપ્ટેમ્બર : બજરંગબલિની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન\nPosted on September 19, 2020 Author Aryan Comments Off on રાશિફળ 21 સપ્ટેમ્બર : બજરંગબલિની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન\nબ્રેકીંગ ન્યુઝ: રિય�� પછી ‘ABCD’ નો આ દિગ્ગજની ડ્રગ્સ સપ્લાયનાં આરોપમાં ધરપકડ\nPosted on September 19, 2020 Author Jayesh Comments Off on બ્રેકીંગ ન્યુઝ: રિયા પછી ‘ABCD’ નો આ દિગ્ગજની ડ્રગ્સ સપ્લાયનાં આરોપમાં ધરપકડ\nભારતના આ ગામમાં જવાથી તમારી ગરીબી થઇ જશે દૂર…. મળી રહ્યા છે અનેક પુરાવા\nPosted on September 19, 2020 Author Jayesh Comments Off on ભારતના આ ગામમાં જવાથી તમારી ગરીબી થઇ જશે દૂર…. મળી રહ્યા છે અનેક પુરાવા\nસુશાંત કેસ: સલમાન ખાન અને કરણ જોહર સમેત 8 લોકોને ફટકારી નોટિસ, કોર્ટમાં હાજર થવા આદેશ\nPosted on September 19, 2020 Author Jayesh Comments Off on સુશાંત કેસ: સલમાન ખાન અને કરણ જોહર સમેત 8 લોકોને ફટકારી નોટિસ, કોર્ટમાં હાજર થવા આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/acrifa-forte-p37109058", "date_download": "2020-09-20T15:04:42Z", "digest": "sha1:TLDZC4ZYAILMYMBN62PM7FIXVRDD2ZGN", "length": 19019, "nlines": 299, "source_domain": "www.myupchar.com", "title": "Acrifa Forte in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Acrifa Forte naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nAcrifa Forte નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Acrifa Forte નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Acrifa Forte નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Acrifa Forte અનિચ્છનિય અસરોનું કારણ બની શકે છે. જો તમે આવી કોઇ આડઅસરોનો અનુભવ કરો છો, તો તરત જ Acrifa Forte લેવાનું બંધ કરો. તેને ફરીથી લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nશું સ્તનપાન દરમ્યાન Acrifa Forte નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Acrifa Forte ની આડઅસરો અનુભવી શકે છે. જો તમે કોઇ આડઅસર જુઓ તો તરત જ Acrifa Forte લેવાનું બંધ કરો. ત્યાર બાદ તમારા ડૉક્ટર સાથે વાત કરો અને તેને ફક્ત તમારા ડોક્ટરની સલાહના આધારે જ લો.\nકિડનીઓ પર Acrifa Forte ની અસર શું છે\nAcrifa Forte લીધા પછી તમે તમારા કિડની પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nયકૃત પર Acrifa Forte ની અસર શું છે\nયકૃત પર Acrifa Forte હાનિકારક અસર પેદા કરી શકે છે. જો તમને એવું લાગે કે આવી કોઇ અસર છે, તો આ દવા લેવાનું બંધ કરો, અને ફક્ત તમારા ડૉક્ટરની સલાહ પર ફરીથી શરૂ કરો.\nહ્રદય પર Acrifa Forte ની અસર શું છે\nહૃદય પર Acrifa Forte લીધા પછી પ્રતિકૂળ અસર થઈ શકે છે. જો તમે તમારા શરીર પર કોઈપણ આડઅસરો જુઓ તો આ દવા લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટર તમને આ Acrifa Forte લેવા માટે સલાહ આપે તો જ આ દવા ફરીથી લો.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Acrifa Forte ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Acrifa Forte લેવી ન જોઇએ -\nશું Acrifa Forte આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nAcrifa Forte ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nAcrifa Forte લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, Acrifa Forte સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Acrifa Forte નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Acrifa Forte વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Acrifa Forte લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Acrifa Forte વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nAcrifa Forte લેતી વખતે આલ્કોહોલ લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો કારણ કે તેની ગંભીર આડઅસર થઈ શકે છે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Acrifa Forte લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Acrifa Forte નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Acrifa Forte નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Acrifa Forte નું સેવન કરો છો\nતમે કયા સમયે Acrifa Forte નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2020/01/tarakhmaheta-ka-ulta-chasma.html", "date_download": "2020-09-20T13:15:47Z", "digest": "sha1:2PLPIZDQQ4V4LCA4TOMEVNHWPX7MBRAP", "length": 5814, "nlines": 72, "source_domain": "www.rojnikhabar.in", "title": "દયા ભાભીની પુત્રી પહેલીવાર કેમેરા સામે જોવા મળી, વાયરલ થઈ તસવીરો", "raw_content": "\nHomeલાઇફસ્ટાઇલદયા ભાભીની પુત્રી પહેલીવાર કેમેરા સામે જોવા મળી, વાયરલ થઈ તસવીરો\nદયા ભાભીની પુત્રી પહેલીવાર કેમેરા સામે જોવા મળી, વાયરલ થઈ તસવીરો\nએસએબી ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહમાં દયા ભાભીની ભૂમિકા નિભાવી રહેલી દિશા વાકાણી આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ તે મંદિરમાં ભગવાનને જોવા માટે આવી ત્યારે જ મીડિયા દ્વારા તેને સ્પોટ કરવામાં આવી.\nદિશા પહેલી વાર મંદિરમાં પોતાની પુત્રી સાથે જોવા મળી હતી, તેની પુત્રી તેના ખોળામાં હતી અને કેમેરો જોઈને તેનો ચહેરો છુપાવી રહી હતી. દિશાની પુત્રીનું નામ સ્તુતિ પડિયા છે, જે આજકાલ 2 વર્ષની છે. તેનો જન્મ વર્ષ 2017 માં મુંબઇમાં થયો હતો.\nદિશાએ વર્ષ 2015 માં ઉદ્યોગપતિ મયુર પડિયા સાથે લગ્ન કર્યા, તેના પતિ ગુજરાતના ઘણા મોટા ઉદ્યોગપતિ છે. ગર્ભવતી થયા બાદ દિશાએ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો પરંતુ તે પણ થોડા દિવસો પહેલા પાછો ફર્યો છે.\nદયા ભાભીની આ તસવીરો સોશિયલ મીડિયા પર સારી પસંદ આવી હતી અને લોકો તેમની દીકરીની ક્યુટનેસને લઈને દિવાના થઈ રહ્યા છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ambapur.in/", "date_download": "2020-09-20T13:06:41Z", "digest": "sha1:DYKHZZQNLW44YPYPDZERZ4XV5A4QSLFG", "length": 32165, "nlines": 157, "source_domain": "ambapur.in", "title": ".:: Ambapur.In ::. – એક રૂડું ગામ, અંબાપુર એનું નામ ।", "raw_content": "\nએક રૂડું ગામ, અંબાપુર એનું નામ \n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\nBy ઉર્વીશ પટેલ in NewsFeed, Videos, સ્વામીનારાયણ મંદિર\nશ્રી કૌશ��ેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞાથી અંબાપુરના આંગણે ….\nપુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ ભાગવત પંચાન્હ પારાયણ.\nસ્વામી જયપ્રકાશદાસજી, તથા સ.ગુ.શા સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી કોઠારી શ્રી , સમસ્ત સત્સંગ સમાજ તથા નરનારાયણદેવ યુવક મંડળ,અંબાપુર\nવક્તા શ્રી : સ.ગુ.શા સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી (કોટેશ્વર)\nપ્રારંભ : ૦૪ માર્ચ,૨૦૧૮ રવિવાર , ફાગણ વદ ત્રીજ\nકથાનો સમય : સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી અને સાંજે ૩:૩૦ થી ૬:૩૦\nપૂર્ણાહુતી : ૦૮,માર્ચ,૨૦૧૮ ફાગણ વદ સાતમ\nવાવએ કુવાનો જ એક પ્રકાર છે, જેમાં કુવો પગથીયા સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કુવામાંનાં પાણી સુધી પગથીયા દ્વારા પહોંચી શકાય તેવો કુવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની મદદથી ચક્ર વડે કુવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે.\nસામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ પાણી મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, આમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપ્ત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે રીતે કરવામાં આવતું હતું.\nઅંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે. આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.\nઅંબાપુરની વાવ પર બનેલી એક નાની ડોક્યુમેન્ટરી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\nBy રોમીલ પટેલ in Photos, અંબાજી માતા, ચૌદસના ગરબા\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વ���ૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nBy માર્ટિન પટેલ in મહાકાલી માતા\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nBy ઉર્વીશ પટેલ in Photos, અંબાજી માતા\nશું તમે જાણો છો કે આપણા ગામમાં દર શરદ પૂનમની આગળની ચૌદસે ગરબા કેમ ઊજવાય છે કે આપણા ગામમાં દર શરદ પૂનમની આગળની ચૌદસે ગરબા કેમ ઊજવાય છે નાં જાણતા હોવ તો 10 મિનીટ નો સમય નીકાળી આ જરૂર વાંચજો .\nજયારે જ્યારે સ્વર્ગના દેવો ઉપર,મૃત્યુલોક્ન માનવો ઉપર વપત્તિઓના વાદળો ઘેરાય છે,ત્યારે ત્યારે સચરાચર જગતમાં આધિપત્ય ધરાવતી શક્તિઓએ અનેકવિધ સ્વરૂપે મૂર્તિમંત થઈ આ વિપત્તિઓના વિવિધ વાદળોને વિખેરી આનંદના ઓજસ ફેલાવે છે.આ આધ્યશક્તિનું સ્વરૂપ જગદંબા,ભવાની,દુર્ગા,મહાલક્ષ્મી,કાત્યાયની,સાવિત્રી,ચામુંડા,સ્કંદમાતા,શૈલપુરી વગેરે અનેકવિધ નામોથી ઓળખાય છે.આધ્યાશક્તિના ઐશ્વર્યને અને તેમના સ્વરૂપ ના અગાધ મહિમા સાગરનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે.શ્રી જગદંબાની પૂજા અને સ્તુતિ પ્રાચીનકાળથી થતી હોવાના ઉલ્લેખ શ્રી દેવી ભાગવત વરાહપુરાણ વગેરે પૌરાણિક ગ્રંથોમાં છે. ચોસઠ દેવીઓમાં સર્વોચ્ચ સ્થાનને શોભાવનાર જગતજનની આધ્યશક્તિ શ્રી અંબાજી માતાનું મહાત્મ્ય અનોખુ,અનુપમ અને અનન્ય છે.વરદાનને કારણે ઉન્મત અને ગર્વિષ્ઠ બની ત્રિભુવનમાં ત્રાસ ફેલાવનાર દાનવરાજ મહિષાસુરનું મર્દન કરવા દેવોની વિનંતીથી પ્રગટ થયેલ મહિષાસુર મર્દિની મહાશ્વેતા વિશ્વમાં અંબામાતા તરીકે પ્રસિદ્ધિ પામેલ છે.સતયુગમાં દેવો ને દાનવો સાથેના સંગ્રામમાં વિજયી બનાવનાર મહાદેવી શ્રી અંબા કલીયુગમાં ભક્તજનોને રિદ્ધિ અને સિદ્ધિ,સુખ અને શાંતિ,શક્તિ અને સંપતિ બક્ષે છે. શ્રી આધ્યશક્તિના પરમ ઉપાસક અને ભવદીય શ્રી લલ્લુરામ મહારાજ ખેડા જિલ્લાના મહેમદાવાદના વતની હતા શ્રી જગદંબાની કૃપા મેળવવા તેમજ મનુષ્યાવ���ાર સફળ બનાવવા સંવત ૧૯૧૬ના કારતક સુદ ૧ ના રોજ માથે માતાજીની ચુંદડી બાંધી ચાણોદ કરનાળીથી નર્મદા નદીનું પવિત્ર જળ તાંબાના બે કળસોમાંથી ભરી ખભે કાવડ બનાવી દર પૂનમે આરાસુર અંબાજી માતાને સ્નાન કરવાના સંકલ્પ સાથે પગપાળા જવા અવનું ભગીરથ કાર્ય આરંભ્યુ. ભક્તને આવવા-જવાના રસ્તે હાલનુ અંબાપુર(ત્યારનું બૌધિસ્થળ અને પછી બુડથલ)આવતું હતું.આ ગામની પાદરમાં ૭૦૦ વર્ષ પુરાણી પથ્થરની સાત માળ લાંબી સાત ખંડ ઊંડી કલાત્મક રીતે કંડારેલ ભવ્ય વાવ ઉપર તેઓ આરામ કરતાં.ગામના લોકો માઇ ભક્તનો યથાશક્તિ સત્કાર કરતાં. શ્રી લલ્લુરામજી મહારાજ રાત્રિ રોકાણ આ વાવ પર કરતાં તે બીજે દિવસે સવારે વાવના પવિત્ર જળ થી સ્નાન કરી શ્રી જય અંબેની ધુન કરતાં કરતાં કરતાં આરાસુર ના પંથે રવાના થતાં.આ કઠિન કાર્ય અગિયાર વર્ષ અગિયાર માસ એટટલે ૧૪૩ પુનામો સુધી જગદંબાની અસિમ કૃપાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યું.૧૪૪ મી પુનમમાંના દિવસે જ્યારે ભક્તે અંબાપુરથી આરાસુર જવાની તૈયારી કરી ત્યારથી ભક્તનું માથું ભમતું હતું,ચક્કર આવવા લાગ્યા.અતિશય તાવથી શરીર ધ્રૂજવા લાગ્યું પરંતુ પુનમ ના દિવસે આરાસુર પહોંચવાની તાલાવેલીને કારણે મનોબળ વેગવંતુ બનાવી બોલ મારી અંબે જય-જય અંબેની ધૂન લગાવતા સંવત ૧૯૨૭ ના આસો સુદ ૧૪ ની સાંજે આરાસુર પહોંચી ગયા.ચૌદસની રાત્રે ચાર વાગ્યે મંદિરના પગથિયે ગયા.તો મંદિર નો પ્રવેશદ્ધાર દેખાયું નહીં.ભક્ત અંધ બની ગયા.કારણ આજે માતાજીએ ભક્તની આકરી કસોટી કરવાનનો નિર્ણય કર્યો હતો.પરંતુ પરામભક્તનો નિર્ણય હતો કે અન્ન-જળ વિના દેહ ભલે પડી જાય પણ માં જગદંબાને સ્નાન કરાવ્યા વિના હઠવુંજ નથી,ને ઉપવાસ કર્યો. સૂર્યોદય થયો,બપોર થયા,આસો સુદ પુનમની સાંજ પડી.રાત્રિ ના બાર વાગવા આવ્યા.માતાજીના દર્શન ન થતાં શ્વાસ લેવાનો પણ બંધ કર્યો.તાળીઓના તાલે,જય અંબે જય અંબે ની ધૂન લગાવી પગથિયે જ બેસી ગયા. બાળહઠ,યોગીહઠ,રાજહઠ અને સ્ત્રીહઠ આ હઠો પૈકી જગદંબા પાસે સ્ત્રીહઠ હતી.જ્યારે ભક્ત પાસે બાળહઠ અને યોગીહઠ બે હઠ હતી.એક કરતાં બેની કિંમત વધારે છે તે ન્યાયે અંબા માંને ભક્ત પર દયા આવી,માંનું હ્રદય દ્રવીત બન્યું.આદિવાસી સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી લલ્લુરામ મહારાજને મંદિરનુ પ્રવેશ બતાવવા હઠ પકડી દ્વાર સુધી લઈ ગયા. શ્રી લલ્લુરામજીએ આનંદવિભોર બની જય માં કહી મંદિરમાં પગ મુકતાજ આંખે દેખતા થયા ને શરીર પ્રફુલ્લિત થઇ ���યું.ચારેય તરફ નજર કરતા કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ ન હતું,એટલે કે માજી આલોપ થઈ ગયા. ભક્તને આછો ખ્યાલ આવી ગયો કે મા છેતરીને જતાં રહ્યા પરંતુ ભક્તને આધીન ભગવાન એ ન્યાયે શ્રી મહારાજ તો ગાંડા ઘેલા થઇ ગયા.પણ, ભક્ત તો ‘તારો હાથ પકડ માજી માહરો’ ની ધૂન સાથે માતાજીને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવવાં છતાં માતાજી સ્નાન ન કરે તો ત્યાં જ પોતાના નશ્વર દેહને ત્યાગી દેવાના અફર નિર્ણયથી ભજનો ની રમઝટ શરૂ કરી.છેવટે શ્રી માતાજીએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા. ભક્તશ્રીએ માતાજીને આજીજી કરી કે,”હે મા,ઋષિમુનિઓએ રચેલા ગ્રંથો માં ગંગા સ્નાને,યમુના પાને,નર્મદા દર્શને પવિત્ર નદીઓ છે એમ લખેલૂ છે,તે સિદ્ધ કરવા આપ નર્મદા મૈયાના પવિત્ર જળ થી સ્નાન કરવા બિરાજો,હું સ્નાન કરાવી મારી કાયાને ધન્ય માનુ.” ભક્ત કઠોર તપશ્ચર્યામાંથી પસાર થયા.માતાજી નું હ્રદય કોમળ બન્યું ને ભક્તની પાવડિઓ પાસે જ પલાંઠી વાળી બેસી ગયા. શ્રી લલ્લુરામજીએ હર હર નર્મદે મૈયા બોલતા બોલતા તાંબાના કળશમાંથી નર્મદાનાં પવિત્ર જળ ની ધારા માતાજી ના શ્રી અંગ ઉપર કરી તેમાથી ભક્ત ઉપર માતાજી ના શ્રી અંગ ઉપરનું જળ પડવાથી ભક્ત તેજોમય બન્યા. માતાજીએ લલ્લુરામજીને ખોળામાં લીધા ને કહ્યું “મારા વ્હાલા બાળભક્ત,શ્રવણે પોતાના માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવેલ તેથીય અધિક કષ્ટ વેઠી આ કાળમીંઢ સમા અરવલ્લીના ડુંગરાઓમાં નર્મદાના પવિત્રજળથી તે મને સ્નાન કરાવ્યું છે તેથી તારા પર હું પ્રસન્ન છું.તો આ તારી મા પાસે કઈંક માંગ. ભક્તશ્રી માતાજીને આજીજી કરી કે “મને તથા આપના ભક્તોને દર્શનનો લાભ આપવા માટે વાત્રક નદીને કાંઠે મહેમદાવાદ આપ પધારો.\nશ્રી માતાજીએ સાથે જવા સંમતિ આપી કહ્યું “આ જ્યોતિમાં થી જ્યોત પ્રગટાવી હાથમાં લઈ તારે ચાલતા થવું.માર્ગ માં આપણને કોઈ રોકે,જ્યોત નું પૂજન કરે, તે ઠેકાણે સ્નાન કરવા પવિત્ર જળ હોય તેમજ ત્યાંનાં માણસો અખંડજ્યોત રાખવા સંમત થાય તો તે સ્થળે મને બિરાજમાન કરી તારે મારી સેવા ત્યાજ કરવી.” ભક્ત માતાજી સાથે સંમત થયા.શ્રી લલ્લુરામજીએ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી જમણા હાથમાં જ્યોત રાખી શ્રી જય અંબે માં જય અંબે ગાતા ગાતા આરાસુર થી મહેમદાવાદ પોતાના વતન જવા પ્રયાણ કર્યું.શ્રી અંબાજી માતાએ તેજ સમયે અંબાપુર ગામના આગેવાનોને સ્વપ્નામાં પ્રેરણા આપી કે,”તમારા ગામે થઈ જે ભક્ત મને સ્નાન કરવા જતાં તમારા ગામની વાવ પર આરામ કરે છે તેને આધીન થઈ તેના સાથે આવવાનું મે વચન આપેલ છે.પરંતુ તમારા ગામમાં અખંડ જ્યોત કાયમ જલતી રાખો તો તમારા ગામે રોકાઈ જઈશ.” આગેવાનો સવારમાં વહેલા ઊઠીને તરતજ ભેગા થયાને એક-બીજાને આવેલ સ્વપ્નની વાત કરી.આ વાત પવન વેગે ગામમાં ફેલાઈ ગઈ.ગામના બધાજ માણસો ભેગા થયા.સ્વપ્ના સાચું પડશે કે કેમ તે જાણવા જોવા ભાવવિભોર બની ગયા.ગામ આગેવાનોની અપીલથી અખંડ જ્યોત રાખવાનું વચન ગામ લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધું અને ભક્તની રાહ જોતાં સૌ વાવ પાસે જય અંબેની ધૂન લગાવી બેસી ગયા. ભક્તને દૂરથી દેખતાની સાથે જ ગામ નાગરિકો એ ઢોલ,નગારા ને શરણાઈના સૂરો સાથે ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદ થી સામે દોડતા જઈ ભક્તનું ભાવભીનું અભિવાદન કર્યું ને બનેલી વાત કરી ને ભક્ત સમક્ષ અખંડ જ્યોત રાખવા પ્રતિજ્ઞાબદ્ધ થયાને માતાજી ને રાખવા તત્પરતા બતાવી શ્રી જગદંબાની અંબાપુર ગામે પધરામણી થઈ. શ્રી લલ્લુરામજીએ જનતાના સાથ સહકારથી સંવત ૧૯૨૯માં અંબાજી માતાનું મંદિર બંધાવ્યું.મંદિર બંધાવ્યું પછી ગામના આગેવાનો વિચારવા લાગ્યા કે, માતાજીની મૂર્તિ ક્યાં મળતી હશે.વિચારતા વિચારતા સંવત ૧૯૩૦ની ચૈત્ર સુદ ૮ આવી ત્યારે માતાજીનું નામ લઈ હવન કર્યા.છતાં મૂર્તિ લાવવાનું સ્થળ ના જડતા મહંતશ્રી ચિંતિત બન્યા. શ્રી માતાજીએ જયપૂરમાં મૂર્તિઓના શિલ્પી સૂરજભાણને પ્રેરણા આપી કે “ગુજરાત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સાબરમતી ગામની ઉત્તરે પાંચ માઈલે બુરથલ ગામ છે.ત્યાં મારી મૂર્તિને મોકલી આપ.”સ્વપ્નનો માતાજીનો આદેશ સાચો માની સુરજભાણજી સંવત ૧૯૩૦ની વૈશાખ સુદ ૩ ના રોજ માતાજીની મૂર્તિ લઈ આવ્યાને બનેલી વાત જણાવી.ખર્ચની રકમ મહંત શ્રી તરફથી આપવાની વાત થતાં ફક્ત આશીર્વાદ લઈ શિલ્પકાર ગયા. શ્રી અખંડ જ્યોતિ સ્વરૂપ જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૧૯૩૦ વૈશાખ વદ પાંચમના દિવસે કરી હતી.ત્યારથી અખંડ જ્યોત જલે છે.થોડા વર્ષોથી ખંભાત,મલાતાજ,નાર(તા.પેટલાદ) ના સંઘો માગશર સુદ છઠના રોજ અંબાપુર મા ના દર્શનાર્થે આવે છે. ભક્તશ્રી લલ્લુરામજીને સંવત ૧૯૨૭ના આસો સુદ ચૌદસના રોજ માતાજી પ્રસન્ન થયેલા તે પવિત્ર દિનને યાદગાર દિન તરીકે મહંતશ્રીના આશીર્વાદ થી સંવત ૧૯૩૦ આસો સુદ ચૌદસના રોજ થી માતાજીના ગરબાનું જે આયોજન કરવાંમાં આવેલ તે આજ દિન સુધી ચાલુ છે.જેમ જેમ પ્રજામાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ માઈ ભક્તો તરફથી ભવ્ય ગરબ��નું આયોજન થતું ગયું.ગુજરાત તેમજ બીજા પ્રાંતના ગણા માઈ ભક્તો આ અખંડ જ્યોતિ સ્વરૂપ અંબાજી માતાના તથા આસો સુદ ચૌદસ ના ગરબાના દર્શન કરી પોતાના મનવાંછિત ફળ મેળવ્યાના હજારો દાખલા છે. ગુજરાતમાં જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે માતાજીના મંદિરમાં થી મહંત શ્રીએ લાડવાની લ્હાણ કાઢી હજારો જીવાત્માને પ્રસાદથી જીવતદાન આપેલું. લલ્લુરામજીએ માતાજીની આજીવન સેવા કરેલી,ત્યારબાદ તેમના પુત્ર શિવશંકરભાઈએ અને ત્યારબાદ તેમના પુત્ર મણિલાલભાઈએ સેવાકાર્યો કરેલા.\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n[Video] અંબાપુર ગરબા મહોત્સવ 2019// મહાઆરતી\n[Photos] અખંડજ્યોતિ સ્વરૂપ માઁ અંબા (16/05/2017)\n[Photos] માઁ મહાકાળી, અંબાપુર વાળી (23/09/17)\nકુલ વસ્તી : 3387\nકુલ પુરુષો : 1741\nકુલ સ્ત્રીઓ : 1646\nકુલ મતદારો : 2522\nમહિલા મતદારો : 1250\nપુરુષ મતદારો : 1272\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/about-us/", "date_download": "2020-09-20T13:11:00Z", "digest": "sha1:KVIXZW73ZKREVF7Z4KVGO3JVB7FYIC3E", "length": 4164, "nlines": 84, "source_domain": "trishulnews.com", "title": "About Us - Trishul News- Fearless Voice", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nઆજે શનિવારના રોજ હનુમાનજીની કૃપાથી આ રાશિના વ્યક્તિના ભાગ્ય ખુલી જશે posted on September 19, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/actor-imran-khan-spotted-after-so-many-years-in-shocking-look/articleshow/74032486.cms", "date_download": "2020-09-20T13:44:25Z", "digest": "sha1:FIQO7RNLTBOW3WWLKKYSCOX3IXBLYUGM", "length": 8684, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nવર્ષો પછી એવી હાલતમાં જોવા મળ્યો 'જાને તુ યા જાને ના'નો ઈમરાન કે લોકોને લાગ્યો ઝટકો\nશું તમ��ે એક્ટર ઈમરાન ખાન યાદ છે આમિર ખાનનો ભાણિયો ઈમરાન ખાન જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ લાંબી રેસનો ઘોડો છે. તેણે વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘જાને તુ યા જાને ના…’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મ હિટ રહી હતી. પણ, પછી ઈમરાન ખાનની ફિલ્મો બોક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં.\nબાદમાં ઈમરાન ખાન બોલિવૂડ અને મીડિયાથી દૂર થઈ ગયો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો હવે વર્ષો બાદ ઈમરાન ખાન જોવા મળ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો, જેમાં એક્ટર ઈમરાન ખાન સહિત એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી, નિમરત કૌર, ડાયના પેંટી વગેરે જોવા મળી રહ્યા છે.\nઆ ફોટોમાં એક્ટર ઈમરાન ખાને લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. https://www.instagram.com/p/B5ShDwflMZY/utm_source=ig_embed આ ફોટોગ્રાફમાં ઈમરાન ખાન એકદમ પાતળો જોવા મળી રહ્યો છે અને તેની હેરસ્ટાઈલ પણ અલગ જોવા મળી રહી છે.આ ફોટોગ્રાફ પર લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી છે. ઈમરાન ખાનની આ હાલત જોઈને લોકો ચોંકી ગયા છે. અહીં જુઓ કેટલાંક યૂઝર્સની કોમેન્ટ્સ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nવાણી કપૂરે એવું ટોપ પહેર્યું કે થઈ ગઈ ટ્રોલ, એટલું જ નહીં ફરિયાદ પણ નોંધાઈ આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદ1,000 સ્કૂલોના અસ્તિત્વ પર લટકતી તલવાર, સરકાર પાસે આર્થિક પેકેજની માગ\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્��િન\nસમાચારIPL 2020 : ચેન્નઈએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nદેશ'કાળા કાયદા'થી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે પીએમ મોદી'\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/groundnut-disease-control-12-mar-2016/", "date_download": "2020-09-20T13:24:21Z", "digest": "sha1:CV5QTNS2FV65PL7CSVGOFU5Q3TNZM32V", "length": 29498, "nlines": 226, "source_domain": "www.safalkisan.com", "title": "મગફળીના રોગો અને તેનું નિયંત્રણ (disease control in groundnut) - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nમગફળીના રોગો અને તેનું નિયંત્રણ (disease control in groundnut)\nમગફળી ગુજરાત રાજ્યમાં એક મહત્વનો પાક છે. મગફળીના પાકમાં થતા વિવિધ રોગો (\\(disease control in groundnut) અને તેમનું નિદાન નિચે આપ્યા પ્રમાણે છે.\nમગફળીનો કંઠનો સુકારો (એસ્પરજીલસ નાઈજર)\nઆ રોગ એસ્પરજીલસ નાઈજર નામની ફૂગથી થાય છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીન માં વાવ્યા પછી બીજ નું સ્કુરણ થાય તે પેહલા બીજ પત્રો સડી જાય છે. બીજ નું સ્કુરણ થયા બાદ છોડ જ્યારે જમીન બહાર નીકળે ત્યારે છોડ ના કંઠના ભાગે આછા ભૂખરા રંગનું ધાબુ દેખાય છે. અને છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠના ભાગેથી ઢળી પડે છે. ૩૧ થી ૩૫° ઉષ્ણતાપમાને આ ફૂગની વૃદ્ધિ થાય છે.\n(૧) બે ઈચથી વધારે ઊંડું વાવેતર કરવું નહિ.\n(૨) ધઉં અને ચણા સાથે પાકની ફેર બદલી કરવી.\n(૩) લીમડા નો ખોળ અથવા એરંડા નો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે ચાસમાં વાવવો.\n(૪) રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.\n(૫) ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને અથવા લીમડાના બીજનો પાવડર ૩ થી ૫ ટકા અથવા કાર્બનાડાઝીમ ૧ થી ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ ને અથવા મેન્કોજેબ અથવા કેપટાફોલ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી કંઠના સુકરા ના રોગનું અસરકારક નિયંત્રણ કરે છે.\nઆફુલા રુટ (એસ્પરજીલસ ક્લેવસ)\nસામાન્ય રીતે એસ્પરજીલસ ક્લેવસ નામની ફૂગ સડેલા દાણા અને દેખાવે તંદુરસ્ત મગફળીના ડોડવા એમ બંનેમાં માલુમ પડે છે. જયારે બીજ ઉગે ત્યારે પ્રથમ બીજપત્રમાં જોવા મળે છે. રોગગ્રસ્ત છોડમાં પર્ણ પત્રમાં પર્ણની વૃદ્ધિ અટકી જાય છે અને પર્ણનું કદ નાનું થાય છે અને પાનની નસ પીળી પડે છે. આવા છોડમાં દ્વિતીય મુળતત્રની(ગૌણ) ખામી હોય છે. આવા છોડને આફુલા રુટ તરીકે ઓળખવામાં આવે છે. એસ્પરજીલસ ફલેવસની પીળી અને લીલી વસાહત પરિપક્વ અને નુકસાન પામેલ દાણા અને ડોડવા ઉપર જોવા મળે છે.\n(૧) ઘઉં અને ચણા સાથે પાકની ફેર બદલી કરવી.\n(૨) લીમડા નો ખોળ અથવા એરંડા નો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે ચાસમાં આપવો.\n(૩) રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.\n(૪) ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરીડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને અથવા લીમડાના બીજનો પાવડર ૩ થી ૫ ટકા અથવા કાર્બનાડાઝીમ ૧ થી ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ ને અથવા મેન્કોજેબ અથવા કેપટાફોલ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી કંઠના સુકરા ના રોગનું અસરકારક નિયંત્રણ કરે છે.\nમગફળીના થડનો સુકારો (સ્કેલરોસીયમ રોલ્ફસી)\nમગફળી વાવતા મુખ્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરીસા અને તમિલનાડુમાં આ રોગ ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગ માટે લાતુર, રાયચૂર, ધારવાડ, જુનાગઢ અને હનુમાનગઢ વિસ્તાર ગરમવિસ્તાર તરીકે જાણીતા થયા છે. આ રોગમાં ૨૭ ટકાથી પણ વધારે ઉત્પાદન ઘટે છે. અને મગફળીનો ચારો અને તેલની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળે છે એવો અહેવાલ છે.\nઆ રોગ સ્કેલરોસીયમ રોલ્ફન્સી નામની ફૂગથી થાય છે શરૂઆતમાં પ્રકાંડ અથવા ડાળીઓ મહદઅંશે અથવા સંપૂર્ણ સુકાવા લાગે છે. પાન ભૂખરા રંગના બનીને સુકાય જાય છે પરંતુ છોડ સાથે ચોટેલા રહે છે. જે જમીન ઉપર તથા છોડની આજુ બાજુ ફેલાવા માંડે છે. રોગગ્રસ્ત વિસ્તારમાં રાઈના દાણા જેવા બીજાણું જોવા મળે છે. રોગગ્રસ્ત ડોડવા પણ સામાન્ય રીતે સડી જાય છે. જ્યારે આવા છોડને ઉપાડવામાં આવે તો ફક્ત છોડની ડાળીઓ જ હાથમાં આવે છે. જ્યારે સડેલા ડોડવા જમીનમાં રહી જાય છે. જેની ઉત્પાદન ઉપર માંઠી અસર પડે છે. આ રોગના રાઈના દાણા જેવા સ્કેલરોસિયા જમીનમાં ૪ વર્ષ કરતા પણ વધારે જીવે છે. આ રોગની વૃદ્ધિમાં દિવસનું ૨૯ થી ૩૨° ઉષ્ણતાપમાન અને રાત્રીમાં ૨૫° ઉષણતાપમાન ભાગ ભજવે છે.\n(૧) ૮ થી ૧૦ ઇંચ ઊડી ખેડ કરવી તથા પાકના જડિ���ા મૂળીયાંનો નાશ કરવો અને ખેતર ચોખું રાખવું.\n(૨) મગફળીના પાકની કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી.\n(૩) મગફળીની રોગપ્રતિકારક જાતોનું વાવતર કરવું.\n(૪) ટ્રાયકોડારમા હરજીયાનમ અથવા ટ્રાયકોડારમા વિરીડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવો વાવતા સમયે.\n(૫) એરંડાનો ખોળ અથવા લીમડાનો ખોળ અથવા રાઈનો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે અને ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરીડી ભલામણ મુજબ ચાસમાં આપવું\n(૬) કેપ્ટાન ૩ ગ્રામ પ્રતિ કિલો દાણાને પટ આપવાથી અસરકારક રીતે થડનો સુકારો ઓછો થાય છે.\nવહેલા લાગતા પાનના ટપકાનો રોગ (ફેઝારીઓપ્સિસ એરાચીડીકોલા) તથા મોડા લગતા પાનના ટપકાનો રોગ (સર્કોસ્પોરા પસૉનેટા)\nવહેલા લાગતા પાનના ટપકાનો રોગ આ રોગ ભારતના ઉતર, દક્ષિણ અને મધ્યભાગના રાજ્યોમાં કે જ્યાં મગફળીનું વાવેતર થાય છે ત્યાં દેખાય છે આ રોગ થી ૧૫ થી ૫૯ ટકા સુધી ઉત્પાદન ઘટે છે. મગફળીના ચારાની ગુણવતા ઘટે છે આ ટપકા પાક વાવ્યા પછી લગભગ ૩૦ દિવસે લાગતા હોય છે. પાનના ઉપરના ભાગમાં ૧ થી ૧૦ મીમી વ્યાસના અનિયમિત આકારના ઘેરા ભૂખરા રંગના ટપકા જોવા મળે છે. આ ટપકાની ફરતે પીળા રંગની કીનારી જોવા મળે છે. આ રોગ લાગેલા પાંદડા ખરી જાય છે આ રોગની વૃદ્ધિમાં ૨૫ થી ૩૦° ઉષ્ણતાપમાન અને ૮૦ ટકા થી વધારે ભેજ ભાગ ભજવે છે. આ રોગના જીવાણું મગફળીની એક ઋતુના અરોડાના છોડ ઉપરથી બીજી ઋતુના અરોડાના છોડ ઉપર જીવતા હોય છે.\nમોડા લગતા પાનના ટપકાનો રોગ આ રોગ સામાન્ય રીતે ૬૦ દિવસથી પાકની કાપણી સુધી જોવા મળે છે. મોડા લાગતા પાનના ટપકા ના રોગ માં સામાન્ય રીતે ૧ થી ૬ મી.મી વ્યાસ વાળા ઘેરા રંગ ના મહદ અંશે ગોળ ટપકા જોવા મળે છે. પાન ના નીચેના ભાગમાં આ ટપકા કાળા રંગના ખરબચડા દેખાવવાળા જોવા મળે છે. આ રોગ ની માત્રા વધારે હોય ત્યારે પાન સુકાવા લાગે અને ખરી પડે છે. આ રોગના ચાઠા પ્રકાંડ અને ડાળીઓ ઉપર જોવા મળે છે. આ રોગ માટે ૨૫ થી ૩૦° ઉષણતાપમાન અને ૮૦ ટકાથી વધારે ભેજવાળું વાતાવરણ બંને પરિબળો જવાબદાર છે\nપાનના ટપકા ના રોગનું નિયંત્રણ\n(૧) મગફળી ઉપાડી લીધા પછી છોડના રોગીષ્ઠ અવશેષો વીણી, બાળીને નાશ કરવો.\n(૨) મગફળીની રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.\n(૩) મગફળી સાથે બાજરા અથવા જુવારનું આંતર પાક તરીકે ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું.\n(૪) ૨ થી ૫ ટકાની સાન્દ્રતાવાળા લીમડાના પાનના અર્કનો અથવા પ ટકા સાન્દ્રતાવાળા લીમડાના બીજના અર્ક નો છંટકાવ કરવો.\n(૫) કારબેન્ડાજીમ (૦.૦૫%) + મેન્કોજેબ (૦.૨%) અથવા ડાયફીનોકોનાઝીલ ૨૫ ઇસી ૧ મીલી. પ્રતિ લીટર અથવા ટેબ્યુકોનાઝોલ ૧.૫ મીલી પ્રતિ લીટર પ્રમાણેનો છંટકાવ જયારે રોગની શરૂઆત થાય ત્યારે ૨ થી ૩ અઠવાડિયાના અંતરે કરવાથી આ રોગનું નિયંત્રણ કરી શકાય છે.\nગેરુ મગફળી વાવતા દરેક વિસ્તારમાં આવે છે છતા પણ રોગની વધારે તીવ્રતા દક્ષિણના રાજ્યોમાં જોવા મળે છે. આ રોગ થી ૧૦ થી ૫૨ ટકા સુધી ઉત્પાદન ઘટે તેવો અહેવાલ છે. વધારામાં આ રોગથી દાણાની સાઈઝ અને તેલની ટકાવારી ઘટે છે. શરૂઆતમાં આ રોગ પાનની ઉપરની સપાટી ઉપર ક્લોરોટીક ટપકા જોવા મળે છે. પાનની નીચેની સપાટી પર ગેરુ જેવા રંગનો ૦.૫ થી ૧.૪ મી.મી. વ્યાસના ઉપસેલા ટપકા જોવા મળે છે. વધારે રોગની તીવ્રતાવાળા પાન સડીને સુકાઈ જાય છે. પરંતુ પાન છોડ ઉપરથી ખરતા નથી. રોગગ્રસ્ત છોડના દાણા ચીમળાઈ જાય છે. અને દાણાનું કદ નાનું રહે છે. ૨૦° કરતા વધારે તાપમાન, પાન વધારે સમય ભીના રહે અને હવામાં વધારે પડતો ભેજ આ રોગના ઉપદ્રવમાં ભાગ ભજવે છે.\n(૧) મગફળીના પાક લીધા પછી ખેતરમાં ઉગી નીકળેલ અરોડાના છોડનો નાશ કરવો.\n(૨) મગફળીનું વાવેતર જુન મહિનાના પહેલા પખવાડિયામાં કરવું.\n(૩) મગફળીના પાક સાથે બાજરા અથવા જુવારનું આંતર પાક તરીકે ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું.\n(૪) ગેરુ સામે રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.\n(૫) ૨ થી ૫ ટકાની સન્દ્રતાવાળા લીમડાના પાનના અર્કનો છંટકાવ કરવો અથવા ૫ ટકા લીમડાના બીજનો છંટકાવ કરવો અથવા મેન્કોજેબ, અથવા ક્લોરોથાલોનીલ.\n(૬) ટ્રાયોડીમોર્ક ૨૫૦ ગ્રામ પ્રતી હેક્ટર છંટકાવ કરવાથી ઉપદ્રવ ઘટે છે.\nઅલ્ટરનેરીયા લીફ બ્લાઇટ (અલ્ટરનેરીયા સ્પીસીસ)\nછેલ્લા થોડા વર્ષથી ઉનાળુ મગફળીમાં અલ્ટરનેરીયા નામની ફૂગથી થતો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ રોગથી મગફળીનું ઉત્પાદન ૨૨ ટકા તથા મગફળીના ચારાનું ૬૩ ટકા સુધી ઉત્પાદન ઘટી શકે છે.શરૂઆતમાં આ રોગમાં સુકારો પાનની કિનારી ઉપરથી શરૂ થાય છે કે જે શરૂઆતમાં આછા પીળા રંગના “V” આકારના જોવા મળે છે. ત્યારબાદ આ રોગની તીવ્રતા વધતા વચ્ચેની મુખ્ય નસોમાં પણ જોવા મળે છે. આખરે પાન બળેલું સુકરા જેવું દેખાય છે. આખરી તબક્કામાં આવા રોગોયુક્ત પાનની કિનારી બાજુએ વાળી જાય છે. તથા બરડ બની જાય છે. જયારે આ રોગનો ઉપદ્રવ વધે છે ત્યારે પાન પરના આવા ચિન્હો ભેગા મળીને પાન બળી ગયું હોય તેવા તેના લક્ષણો દર્શાવે છે. મગફળીના અરોડાના છોડ દ્વારા એક સીઝન થી બીજી સીઝન સુધી ફેલાય છે. ૨૦° કરતા વધારે ઉષ્ણતાપમાન પાનની ઉપર ભીનાશ અને હવામાં વધારે પડતો ભેજ આ રોગ માટે જવાબદાર છે.\n(૧) રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.\n(૨) ૨ થી ૫ ટકાની સાંદ્રતાવાળા લીમડાના પાનના અર્કનો છંટકાવ કરવો અથવા ૫ ટકા સાંદ્રતાવાળા લીમડાના બીજનો અર્કનો છંટકાવ કરવો અથવા કારબેન્ડાજીમ (૦.૦૫%) + મેન્કોજેબ (0.0.૨%) મિશ્રણનો છંટકાવ કરવાથી રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.\nમગફળીનો અગ્રકલીકાનો સુકારો (પી.બી.એન.ડી)\nવધારે ગરમી પડતા વિસ્તાર જગતિયાલ, હૈદરાબાદ, લાતુર, ત્રિકમગઢ, રાઈ ચૂર અને મેનપુરીમાં વધારે જોવા મળે છે. ૩૦ થી ૯૦ ટકા સુધી મગફળીનું ઉત્પાદન ઘટે છે. પાન ઉપર આછા પીડા અને ઘટ્ટ લીલા રંગનું વર્તુળ બને છે. અગ્રકલીકા સુકાઈ જાય છે. છોડ કદમાં નાના રહી જાય છે. એક કરતા વધારે ડાળીઓ ફૂટે છે અગ્રકલીકાનો સુકારો ધીમે-ધીમે પર્ણ દંડ તથા પકડ તરફ ફેલાય છે. અને ક્યારેક છોડ સંપૂર્ણ સુકાય જાય છે. ડોડવાના કદમાં ઘટાડો થાય છે. તથા દાણા સામાન્ય રીતે ચીમળાયેલા અને નાના કદના રહી જાય છે.\nમગફળીના થડ નેક્રોસીસ રોગો (પી.એસ.એન.ડી.)\nઆ રોગના લાક્ષણીક લક્ષણોમાં મગફળીના થડ (સ્ટેમ) અને પર્ણ પત્રના ટોચનો ભાગ બળી જાય છે અને છોડ મૃત્યુ પામે છે\n(૧) રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.\n(૨) મધ્યભારતમાં મગફળીનું વહેલું વાવેતર(વરસાદ પડે ત્યારથી જુન મહિનાના છેલ્લા પખવાડિયા સુધીમાં) અને ઉતરભારત માટે મોડુ વાવેતર (જુલાઈ મહિનામાં) ભલામણ છે.\n(૩) મગફળીની ચોખ્ખી ખેતી કરવી અને મગફળીને નિંદામણ મુક્ત રાખવી ખાસ કરીને પાર્થેનિયમ નીંદણથી મુક્ત રાખવું કારણકે તેમાં પી.એસ.એન.ડી ના વિષાણું જીવિત રહે છે.\n(૪) ટુંકા પાટલે ૨૦ અથવા ૨૨.૫ X ૭.૫ અથવા ૧૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું.\n(૫) મગફળી સાથે બાજરા અથવા જુવાર અથવા મકાઈનું ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું જેથી થ્રીપ્સનું હલન ચલન ઓછું થવાથી આ રોગમાં તેનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.\n(૬) એમીડાક્લોપ્રીડ ૧.૫ મીલી પ્રતિ કીલો પ્રમાણે બીજને પટ્ટ આપવો.\n(૭) મોનોકોટોફોસ ૦.૦૪% (૧૨ મીલી પ્રતિ ૧૫ લીટર પાણીમાં) અથવા ઈમીડા ક્લોપ્રીડ 0.00૮% (૫ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં) અથવા એસીટામીપ્રાઈડ ૦.૦૧% (૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં) અથવા થાયોમેથોકઝામ ૦.૦૧% (૪ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણ કરીને કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો.\nસંદ્રભ: જુનાગઢ઼ ક્રુષિ યુનિવર્સિટી\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nકપાસની સાંઠીમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની રીત (Organic fertilizer from crop remains)\nઆંબામાં રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ (insect control in Mango crop)\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/01/23/health-care_58_dangerous-addiction-to-cell-phones/", "date_download": "2020-09-20T14:09:22Z", "digest": "sha1:Q5NPYRFDRPJDA2HFE26U43I5JM4AILWH", "length": 17304, "nlines": 123, "source_domain": "webgurjari.in", "title": "આરોગ્ય સંભાળ: મોબાઇલનું જોખમી બંધાણ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nઆરોગ્ય સંભાળ: મોબાઇલનું જોખમી બંધાણ\nમોબાઇલનું જોખમી બંધાણ - ડૉ. સુબોધ નાણાવટી\n. ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ\n← મંજૂષા : ૮ : “ઈમાં હેંણી હરમ…”\nભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૮ →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/11/mrutyu-pachi-moksh.html", "date_download": "2020-09-20T13:04:08Z", "digest": "sha1:T5V6DA6RNTLTNH42MQWH2GZTXOLYJWVW", "length": 9175, "nlines": 80, "source_domain": "www.rojnikhabar.in", "title": "મર્યા પછી મોક્ષ મળશે કે નહીં જાણો તેમનું અદભુત રહસ્ય", "raw_content": "\nHomeધાર્મિકમર્યા પછી મોક્ષ મળશે કે નહીં જાણો તેમનું અદભુત રહસ્ય\nમર્યા પછી મોક્ષ મળશે કે નહીં જાણો તેમનું અદભુત રહસ્ય\nબધા જ મનુષ્યની કામના હોય છે કે જીવીત રહેતા જ તે સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ થાય અને મર્યા પછી તેમને મોક્ષ મળે. પરંતુ મોક્ષ મેળવવો કોઈના માટે સરળ અને કોઈના માટે મુશ્કેલ હોય છે. ધર્મ ગ્રંથની કથાઓ અનુસાર મોટા મોટા સાધુ સંતો ને મોક્ષની પ્રાપ્તિ હેતુ ઘણા વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. પરંતુ જ્યોતિષ અનુસાર કોઈપણ વ્યક્તિની કુંડળી માં રહેલ સ્થિત ગ્રહો ના જોઈને તે જાણી શકાય છે કે તેમને મોક્ષ મળશે કે નહીં. જ્યોતિષશાસ્ત્રની માં તો કોઈપણ કુંડળીમાં તે યોગ બની રહ્યો હોય તો તેને મૃત્યુ પછી મોક્ષ અવશ્ય મળે છે.\nસૌથી અધિક શુભ ગ્રહ\nજ્યોતિષશાસ્ત્રની માનવામાં આવે તો સૌરમંડળના થોડા ગ્રહો એવા છે જેમના પ્રભાવ માં આવવાથી મનુષ્ય માર્ગ ઉપર ચાલવા તરફ પ્રેરિત થાય છે. બધા જ ગ્રહોમાં ગુરુ સૌથી અધિક શુભ ગ્રહ છે. તેમના પ્રભાવમાં ��્યક્તિ બધા જ શુભ કાર્યો માટે પ્રેરિત રહે છે. માનવામાં આવે છે કે ગુરુ ના શુભ સ્થાનમાં હોવા પર જાતક પોતાના જીવનમાં સફળતા અને માન-સન્માન પ્રાપ્ત કરે છે અને ગુરુ જ એકમાત્ર તે વ્યક્તિ છે જે ઈશ્વરના દર્શન કરાવી શકે છે.\nજો કુંડળીના 12 માં ભાગમાં શુભ ગ્રહ વિરાજમાન છે અને બારમા ભાગનો સ્વામી પોતાની રાશિ અથવા મિત્ર રાશિમાં બેઠો છે તેમજ તેમને કોઇ શુભ ગ્રહ જોઈ રહ્યો છે તો એવી સ્થિતિમાં જાતક પોતાના શુભ કાર્યો ના કારણ ઈશ્વર ને મળી શકે છે.\nતેમના સિવાય જ્યારે કુંડળીમાં ફક્ત ગુરુ જ કર્ક રાશિમાં છઠ્ઠા, આઠમાં, પ્રથમ, ચતુર્થ, સપ્તમ અથવા દશમ ભાગમાં બેઠો હોય અને અન્ય બધા જ ગ્રહ કમજોર હોય તો વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિ ના યોગ બને છે.\nજ્યારે કુંડળીમાં ગુરુ લગ્ન સ્થાનમાં મીન રાશિમાં બેઠો હોય અથવા દસમા ઘરમાં બિરાજમાન હોય અથવા કોઈ પણ અશુભ ગ્રહની દ્રષ્ટિ તેમના ઉપર પડી રહી હોય તો એવી સ્થિતિમાં મોક્ષ પ્રાપ્તિના યોગ બને છે.\nકરવા જોઈએ જીવનભર આ ઉપાય\nમોક્ષ પ્રદાન તા ની દોરી ઈશ્વરના હાથમાં છે પરંતુ મનુષ્ય પોતાના સત્કર્મો થી મોક્ષ મેળવી શકે છે.\nજો ઈશ્વર ઈચ્છે છે તો તેમના માટે જરૂરી છે કે સૌથી પહેલાં તમે વાસના થી ભરેલા ભાવોને પોતાના મનથી દૂર કરી દો.\nસ્ત્રી પ્રત્યે સન્માન અને આદર ભાવ રાખવા વાળો વ્યક્તિ પણ શિઘ્ર ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે.\nતમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.\nજો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....\nઆવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ���રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sunny-leone-share-funny-video-mopping-with-high-heels-and-hot-look-055694.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:22:40Z", "digest": "sha1:XPZLLHCJYBUUC5R3LP4PAKZVZXYN7Q45", "length": 12220, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "હાઈ હીલ્સ પહેરી સની લિયોનીએ પોતું લગાવ્યું, ગ્લેમરસ લુક પર ફેન્સ બોલ્યા- સેલેબ્સના નખરા પણ ગજબ | Sunny leone share funny video mopping with high heels and hot look - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n12 hrs ago MI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n14 hrs ago MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય\n14 hrs ago MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ\n14 hrs ago સરકારે 2 હજારની નોટની છાપણી નથી કરી બંધ: નાણા મંત્રાલય\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nહાઈ હીલ્સ પહેરી સની લિયોનીએ પોતું લગાવ્યું, ગ્લેમરસ લુક પર ફેન્સ બોલ્યા- સેલેબ્સના નખરા પણ ગજબ\nએક્ટ્રેસ અને મોડલ સની લિયોનીએ લેટેસ્ટ ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની જબરદસ્ત હૉટ લુકમાં જોવા મળી રહી છે. તે પોતાના ગ્લેમરસ લુક સાથે બદાને એટ્રેક્ટ કરી રહી છે. હાઈ હિલ્સ પહેરી પોતું લગાવીને સની લિયોનીએ સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું છે. વીડિયોમાં તે પોતું લગાવવા મજબૂર કમે બની તે અંગે પણ જણાવ્યું.\nકેપ્શનમાં સની લિયોનીએ લખ્યું, જ્યારે મારી પાસે જબરદસ્તી પોતું લગાવવામાં આવે. તે વીડિયોમાં હાઈ હીલ્સ અને વન પીસ પહેરી તમામ એસેસરીઝ પહેરીને પોતું લગાવતી જોવા મળી રહી છે. દર્શકોએ પણ મજેદાર કોમેન્ટો કરી છે. આ ફની વીડિયોને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે.\nજણાવી દઈએ કે અગાઉ પણ સની લિયોનીએ એક પ્રેંક શેર કર્યો હતો. જેમાં તેમણે પતિ સામે પોતાની આંગળી કપાઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું. જો કે આ માત્ર મજાક હતી, કપાયેલી આંગળી જોઈ ડેનિયલના હોશ ઉડી ગયા હતા. સનીએ તે કેમેર��માં કેદ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી દીધો હતો.\nસની લિયોનીનો ટિક ટૉક વીડિયો\nસની લિયોનીનો આ ટિક ટૉક વીડિયો છે જેમાં તે ફેન્સને એન્ટરટેઈન કરતી જોવા મળી રહી છે. બ્લેક હૉટ ડ્રેસમાં તે પોતું લગાવી રહી ચે અને તેમમાં તે બહુ ક્યૂટ લાગી રહી છે.\nકોઈએ આ વીડિયોને ફની ગણાવ્યો તો કોઈએ કહ્યું કે ગુડ જૉબ. જ્યારે એક વર્ષા ત્રિવેદી નામની યૂઝરે લખ્યું, અમે તો જૂના કપડા પહેરીને પોતું લગાવીએ છીએ અને આ સેલેબ્સ પોતું લગાવવા માટે પણ તૈયાર થાય છે.\nસની લિયોનીએ હાલમમાં જ પોતાના પતિ સાથે એક પ્રેંક કર્યો હતો. તેણે રસોડામાં રસોઈ બનાવતી વખતે આંગળી કપાઈ ગઈ હોવાનું નાટક કર્યું, જેને જોઈ પતિ ડેનિયલ પરેશાન થી ગયા પરંતુ સની લિયોન મસ્તીના મૂડમાં હતી.\nબાળકો સાથે સમય વિતાવી રહી છે\nસની પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. તે ક્યારેક તમામ બાળકો સાથે પેન્ટિંગ કરતી જોવા મળી રહી છે તો ક્યારેક તેમની સાથે મસ્તી કરતી જોવા મળે છે.\nબાહુબલી ગર્લ અનુષ્કા શેટ્ટીની સેક્સી તસ્વિરો થઇ વાયરલ\nકંગના રનોતને સની લીયોને આપ્યો મુંહતોડ જવાબ\nકોલકત્તાની કોલેજમાં સની લિયોનનુ નામ મેરિટ લિસ્ટમાં ટૉપ પર મૂકાતા થયો વિવાદ\nસમુદ્ર કિનારે સની લિયોને પતિ ડેનીયલ સાથે શેર કર્યા રોમેન્ટીક Pics\nVideo: સની લિયોનની બિકિનીમાં દોસ્તો સાથે સ્વીમિંગ પૂલમાં છલાંગ\nસની લિયોનીએ સુશાંત સિંહ રાજપૂતને કહ્યું 'સોરી', બોલી- મને દુખ છે કે...\nહેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Pics\n39ની થઈ સની લિયોની, જુઓ બોલ્ડ તસવીરો, સાડીમાં ઓળખી નહિ શકો\nSunny Leoneના હૉટ વીડિયોએ ધમાલ બચાવી, બેબી ડોલને જોતા જ રહી જશો\nડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો\nPics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી\nબોલિવૂડ અભિનેત્રીઓની સેક્સી હોળી - તસવીરો જોઈને ઉડી જશે હોશ\nસની લિયોનીના લેટેસ્ટ હૉટ અને સેક્સી વીડિયોથી ઈન્ટરનેટનુ તાપમાન વધ્યુ, તમે પણ જુઓ\nsunny leone hot sexy સની લિયોની સેક્સી હૉટ\nIPL 2020: મુંબઇ સામેની પ્રથમ મેચમાં જાડેજા બનાવી શકે છે આ રેકોર્ડ, ઇતિહાસ રચવાનો મોકો\nIPL 2020: જાણો મોસમના હાલ કેવા રહેશે, શું MI Vs CSK વચ્ચે વરસાદ વિઘ્ન નાખશે\nPM મોદીએ કોસી રેલ મેગા બ્રિજનું કર્યું લોકાર્પણ, બીજી યોજનાઓનું પણ કર્યું ઉદઘાટણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/union-budget-2020-nirmala-sitharaman-to-present-budget-in-lok-sabha-today-112547", "date_download": "2020-09-20T14:17:09Z", "digest": "sha1:LVXLDVZBLUTJHWFM7Y4PSDRNB6HWVRGQ", "length": 15897, "nlines": 76, "source_domain": "www.gujaratimidday.com", "title": "union budget 2020 nirmala sitharaman to present budget in lok sabha today | Budget 2020: જાણો નિર્મલા સીતારમણ રડાવશે કે હસાવશે? - business", "raw_content": "\nBudget 2020: જાણો નિર્મલા સીતારમણ રડાવશે કે હસાવશે\nઆજના બજેટ ભણી આમ આદમીની આશાaaભરી મીટ : નાણાખાધ વધશે એ નક્કી : લાભ સામાન્ય માનવીને મળશે કે યોજનાઓ થકી આર્થિક વિકાસને વેગ અપાશે એ જોવાનું રહેશે\nનાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે શનિવારે બજેટ રજૂ કરશે. બજેટની બધી તૈયારીઓ, લોકોનાં સલાહ-સૂચન, માગણીઓ, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર, ઉદ્યોગો, વેપારીઓ અને અનેક લોકોએ પોતાની રજૂઆત સરકારને કરી હશે. સ્વાભાવિક છે કે દરેકને ખુશ કરવું શક્ય નથી હોતું, પણ જે આર્થિક પરિસ્થિતિમાં બજેટ રજૂ થઈ રહ્યું છે એને કારણે અપેક્ષાઓ પણ અનેકગણી વધી ગઈ છે.\nજુલાઈ ૨૦૧૯માં એનડીએ સરકાર ફરીથી સત્તા પર આવ્યા પછી બજેટ રજૂ થયું હતું. આ બજેટ અપેક્ષાઓમાં ઊણું ઊતર્યું હતું. ભારતમાં આર્થિક વિકાસદર ધીમો પડી રહ્યો છે, કેટલાંક ક્ષેત્રોમાં મંદી જેવી સ્થિતિ છે એ ત્યારે સરકારે સ્વીકાર્યું નહોતું. એ પછી સપ્ટેમ્બરમાં સરકારે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવાની ફરજ પડી જેમાં મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ માટે કૉર્પોરેટ ટૅક્સ ૧૫ ટકા ઘટાડવાની જાહેરાત સીમાચિહ્‍નરૂપ છે અને એની સાથે જ પગારદાર વર્ગને પણ રાહત મળશે એવી બિનસત્તાવાર, અનૌપચારિક વાતો વહેતી થઈ હતી. હવે બજેટમાં આ આશા પરિપૂર્ણ થાય છે કે કનહીં એ એક સવાલ છે.\nકૉર્પોરેટ ટૅક્સમાં રાહત થકી સરકારે કંપનીઓને ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની રાહત આપી હતી. સરકાર એવું માને છે કે ગ્રાહકો નહીં, પણ મૂડીરોકાણ કરતી કંપનીઓ કે ઉદ્યોગોને જો રાહત આપવામાં આવે તો એ વધારે રોકાણ કરશે અને એનાથી વધુ રોજગારી થશે અને વધારે ડિમાન્ડ આવશે. આ વિચારધારામાં કોઈ ફેરફાર થાય છે કે નહીં એ જોવાનું રહ્યું.\nનાણાખાધ વધશે એ નક્કી છે\nકેન્દ્ર સરકાર પાસે બજેટ પહેલાં બે વિકલ્પ છે; એક, નાણાશિસ્તને વળગી રહે અને કોઈ પણ પ્રકારની મોટી રાહત આપે નહીં અને બીજું, નાણાશિસ્તને ભૂલી જાય. નાણાખાધ (એટલે એ સરકારની કુલ આવક સામે ખર્ચમાં રહેતી ખાધ) ભલે વધે, પણ કરની રાહત આપીને લોકોના ખિસ્સામાં વધારે નાણાં ફાળવીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે વધારે નાણાંની ફાળવણી કરી માગ પણ વધારે અને રોકાણ પણ વધારે.\nબજેટ ૨૦૧૯-’૨૦માં નાણાપ્રધાને ખાધ ૭.૦૭ લાખ ��રોડ રૂપિયા અંદાજી હતી. એપ્રિલથી ડિસેમ્બરમાં આ ખાધ બજેટ સામે ૧૩૨ ટકા કે ૯.૩૧ લાખ કરોડ રૂપિયા પહોંચી છે. કેન્દ્ર સરકારની કરની આવકનો અંદાજ ૧૬.૪૫ લાખ કરોડ રૂપિયા અંદાજાયો હતો એની સામે માત્ર ૫૪ ટકા કે ૯.૦૪ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે આગામી વર્ષની ભૂલી જાઓ, ચાલુ નાણાકીય વર્ષમાં જ ખાધ વધીને આવશે અને એ માટે સરકારની કરની આવકો ધારણા કરતાં ઓછી રહે એ મુખ્ય કારણ છે.\nઆ સ્થિતિમાં સરકાર બૅલૅન્સ રાખે એવી શક્યતા છે. એટલે કે થોડી રાહત આપશે, થોડો ખર્ચ વધારશે, નાણાખાધ વધશે પણ બહુ મોટી નહીં હોય.\nએવી માગણી થઈ રહી છે કે કેન્દ્ર સરકારે વ્યક્તિગત કરદાતાને ૬.૫૦ લાખ રૂપિયા સુધીની કરની આવક વેરામુક્ત કરવી જોઈએ. આમ થાય તો લગભગ ૫.૨૪ કરદાતામાંથી એકસાથે અડધાથી વધુ કરવેરાનાં માળખાં બહાર આવી જશે. લોકોને બહુ મોટી રાહત આપે એવું આ પગલું સરકાર સીધું ભરે છે કે નહીં એ વિચારવું રહ્યું, કારણ કે સામે કરની આવકમાં પણ જંગી ફટકો પડી શકે છે. એને બદલે સરકાર રોકાણની મર્યાદા ૧.૫૦ લાખથી વધારીને ૨.૫૦ લાખ કે ૩ લાખ રૂપિયા કરી શકે છે. આ મર્યાદાનો લાભ પણ બહુ લોકોને મળશે.\nનાણાપ્રધાન માટે શૅરબજારને નિરાશ કરવું અત્યારે પોસાય એમ નથી. ગયા બજેટમાં સુપર રિચ ટૅક્સની અસરથી શૅરબજારની તેજીમાં મોટો ફટકો પડ્યો હતો. રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. સર્વેક્ષણ વેલ્થ ક્રીએશનની હિમાયત કરે છે. નાણાખાધને અંકુશમાં રાખવા માટે સરકારી કંપનીઓના શૅર કે હિસ્સા વેચવાના આવશે. ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય ભલે છેલ્લાં ચાર વર્ષમાં ક્યારેય સિદ્ધ થયું ન હોય, ૨૦૨૦-’૨૧ માટે પણ એ આક્રમક અને ઊંચું જ રહેશે. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે શૅરબજારમાં તેજી અને સધ્ધરતા જરૂરી છે એટલે કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં થોડી રાહત મળે. સંભવ છે કે સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ પણ ઘટી શકે અથવા નાબૂદ થાય.\nઆ ઉપરાંત બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનના ફન્ડિંગ માટે, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને બૅન્કિંગ ક્ષેત્રના સુધારા માટે પણ વ્યાપક પગલાંની જાહેરાત થશે એ વાત તો નિશ્ચિત છે.\nભારતમાં ઉત્પાદન કરવાનું સસ્તું બને અને ભારતીય કંપનીઓ આયાત કરતાં સસ્તા ભાવે ચીજો બજારમાં વેચી શકે એ માટે સરકાર એવી સંખ્યાબંધ ચીજો છે જેના પર કસ્ટમ-ડ્યુટીમાં વધારો કરી શકે છે. ઇલેક્ટ્રૉનિક્સ, મોબાઇલ, મૉનિટર, કલર ટીવી જેવી ચીજો પર અને ખાસ કરીને ચીનથી આવતી ચીજો પર ���ંગી ટૅક્સ લાદવામાં આવી શકે એવી શક્યતા છે.\nશું આર્થિક વિકાસ આગળ વધશે\nઆર્થિક સર્વેક્ષણમાં વર્ષ ૨૦૧૯-’૨૦નો આર્થિક વિકાસદર ૭ ટકા રહેશે એવો જુલાઈમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો. અત્યારે આ વિકાસદર ૧૧ વર્ષમાં સૌથી નીચે પાંચ ટકા રહે એવી સરકારની ધારણા છે. ફરી એક વખત સર્વેક્ષણ ૨૦૨૦માં આર્થિક વિકાસદર વધીને ૬થી ૬.૫ ટકા રહે એવો આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો છે.\nભારતીય અર્થતંત્રમાં વિકાસદર ધીમો પડવાની શરૂઆત ૨૦૧૭-’૧૮માં જ થઈ હતી એવું કેટલાક વૈશ્વિક વિશ્લેષકો અગાઉ કહી ચૂક્યા છે. આજે જ જોકે સરકારે આ વાતનો આડકતરો સ્વીકાર કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯નો વિકાસદર ૬.૮ ટકા રહ્યો હોવાનો અગાઉનો અંદાજ આજે ઘટાડીને ૬.૧ ટકા કરવામાં આવ્યો છે.\nઆ પણ વાંચો : જાણો ક્યારે રજૂ કરવામાં આવ્યું ભારતનું સૌથી પહેલું બજેટ અને તેની ખાસિયતો\nકૃષિ : કૃષિ માટે વધારે ધિરાણ, ઉપરાંત ભારતમાં વિષમ આબોહવાને કારણે ખેતીનું નુકસાન અટકાવવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં આમૂલ પરિવર્તન આવી શકે છે. આ ઉપરાંત કૃષિ સંશોધન સહિતની ચીજોમાં રાહત મળશે.\nસામાજિક સેવાઓ : આરોગ્ય, શિક્ષણ, પાણી, સ્વચ્છતા જેવી ચીજોમાં વ્યાપક રોકાણ માટેની વિવિધ યોજના જાહેર થશે.\nલોન રિકાસ્ટ કરવાને મુદ્દે બૅન્કરોને મળશે સીતારમણ\nવડાપ્રધાને નવું ટેક્સ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું, નવી ટેક્સ સિસ્ટમ સંપૂર્ણ પારદર્શી હશે\nસોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ, રાજનીતિ ન કરે, જવાબદારી સમજે\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો\nડૉલરની વધઘટના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ\nસરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે શૅરબજારમાં થયો ઘટાડો\nસોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/surat-nana-varachha-area-kalyandas-bapu-anniversary-not-celebrate-in-temple-127604179.html", "date_download": "2020-09-20T14:03:55Z", "digest": "sha1:ZUXR2FTHY7U3WIE6DZUBWNGIK6SZI3MK", "length": 6106, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Surat Nana Varachha Area Kalyandas bapu anniversary not celebrate in temple | નાના વરાછા રામજી મંદિરમાં ઉજવાતી કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ઘરે જ ઉજવવા ભાવિકોને આહવાન - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુરત:નાના વરાછા રામજી મંદિરમાં ઉજવાતી કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ઘરે જ ઉજવવા ભાવિકોને આહવાન\nભાવિકોને ઘરે બેસી પ્રભુ નામ સંકિર્તન કરવાની સાથે પુણ્યતિથિ ઉજવવા અપીલ\nદર વર્ષ 5 હજારથી વધુ લોકો માટે ભંડારો યોજાતો હતો\nનાના વરાછા વિસ્તારમાં તાપી નદીના કાંઠે આવેલા રામજી મંદિરમાં આ વર્ષે મહારાજ કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવશે નહીં. કોરોના સંક્રમણના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાખી અખાડાના કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ભાવિકો ઘરે રહીને ધૂન કરીને ઉજવે તેવી વિનંતી મંદિર દ્વારા કરવામાં આવી છે.\nદર વર્ષે ધામધૂમથી ઉજવણી થતી હતી\nકોરોનાની મહામારી થોડા ઘણા અંશે સુરતમાં ઓછી થઈ છે. જો કે, ફરી કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પણ જાહેર ઉજવણીના કાર્યક્રમો ન યોજવા જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાખી અખાડાના મહારાજ કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિની ઉજવણી મંદિરમાં ન કરવા આહવાન કરવામાં આવ્યું છે. દર વર્ષે 4 થી 5 હજારથી વધુ લોકોનો ભંડારો, ગરીબોને અનાજની કીટ વિતરણ સહિતના કાર્યક્રમો પણ થતા હતાં. જે આ વર્ષે બંધ રાખીને ભાવિકોથી ઘરેથી જ થાય તેટલી સેવા કરવા કહેવામાં આવ્યું છે.\nદરેક તહેવાર હાલ તો કોરોના કાળમાં સાદાઈથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે દર વર્ષે રામજી મંદિરે કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ નિમિતે યોજાતા વિવિધ કાર્યક્રમો આ વખતે રદ્દ કરવાની વાત કરવામાં આવી છે. આ વર્ષે કોરોનાની મહામારીને લઈ પુણ્યતિથી સાદાઈથી ઉજવવાની સાથે ભાવિકોને ઘરે બેસી પ્રભુ નામ સંકિર્તન કરવાની સાથે પુણ્યતિથિ ઉજવવા મંદિરના મહંત અખિલેશ દાસ બાપુ દ્વારા આહવાન કરાયુ છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/164.htm", "date_download": "2020-09-20T15:29:39Z", "digest": "sha1:DQR7DD5E7PY5QTKQLZWD6JGUNK4NYLR7", "length": 12645, "nlines": 157, "source_domain": "www.mitixa.com", "title": "મંઝિલને ઢૂંઢવા – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ચરાતિ ચરતો ભગઃ અર્થાત્ ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. પ્રગતિ કરવી હોય તો સાહસ કરવું પડે, માદરે વતન છોડીને નવી દિશાઓમાં પગ માંડવા પડે. ગુજરાતની પ્રગતિનું એક કારણ આ સંદેશને આત્મસાત કરી ગુજરાત છોડી વિશ્વભરમાં પોતાના સાહસ, સૂઝ અને મહેનતને બળે સ્થિર થયેલા ગુજરાતીઓનું પીઠબળ છે. જેની એકેક પંક્તિ વારેવારે ગાવાનું મન થયા કરે તેવી રવિ ઉપાધ્યાયની આ રચનાને માણો પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે.\nમંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,\nછોડી જૂનું વતન નવી નગરી જવું પડે.\nયુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,\nશ્રીરામને જમાડવાં શબરી થવું પડે.\nબદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,\nપત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.\nદર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,\nઅર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.\nપાણી થવાંને કેટલું પાણી સહન કરે,\nવાદળ બનીને વીજથી સળગી જવું પડે.\nસન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,\nજોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.\nPublished in અન્ય સર્જકો, ઓડિયો, ગઝલ and પુરુષોત્તમ ઉપાધ્યાય\nપુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે મધુરુ ગીત\nબદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો ,\nપત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.\nઆશાઓ અને અરમાનોનું પોટલું બાંધી આપણે બે મન્ઝિલ ઢુંઢતા રહ્યા; શું મન્ઝિલ એટલી આઘી કે પાંચ દસકે માંડ પાંચ ડગલા ચાલી શક્યા…\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nજનનીની જોડ સખી નહીં જડે\nસમય મારો સાધજે વ્હાલા\nનૈયા ઝૂકાવી મેં તો\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nમાને તો મનાવી લેજો રે\nપાસેપાસે તો યે કેટલાં જોજન\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-surat-became-second-largest-hot-spot-of-coronavirus-in-gujarat-after-unlock-1-jm-989895.html", "date_download": "2020-09-20T14:22:18Z", "digest": "sha1:XV6LHBTVQ23LTAXEF53WTRD6HDOKFDRR", "length": 24254, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Surat became second largest hot spot of coronavirus in Gujarat after unlock 1 JM– News18 Gujarati", "raw_content": "\nસુરત : સુરતીઓ થઈ જાવ સાવધાન, Unlock 1.0 માં Corona નો 'વિસ્ફોટ', 10 દિવસમાં કેસનો રાફડો ફાટ્યો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસ��ીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : સુરતીઓ થઈ જાવ સાવધાન, Unlock 1.0 માં Corona નો 'વિસ્ફોટ', 10 દિવસમાં કેસનો રાફડો ફાટ્યો\nસુરતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી, વાંચો આ વિસ્તૃત અહેવાલ અને જાણો કતારગામમાં કેમ ચિંતા વધી\nસુરત : સુરતના (Surat) લોકો થઈ જાવ સાવધાન કારણ કે અનલોક 1 (Unlock 1.0) આવતાની સાથે જ સુરતમાં જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે તેને લઇને સુરતને અમદાવાદ બનતા વાર નહીં લાગે ત્યારે ક્યાં કોરોના છે અને કોની ભૂલના લીધે સુરતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે આવો જઈને આમારા આ વિશેષ અહેવાલમાં\nકોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું જોકે લોકડાઉન વચ્ચે સુરત માં દર્દી સંખ્યા 30 થી લઈને 40 જેટલી આવતી હતી. પણ જયારે અનલોક વન આવતાની સાથે તમામ વસ્તુમાં છૂટછાટ સરકાર દ્વારા આપતાની સાથે જાણે સુરત માં કોરોના દર્દી નો વિસ્ફોટ થયો હોય તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. સતત છેલ્લા 10 દિવસથી દર્દીની સંખ્યા સતત વધી રહી છે.\nઆ પણ વાંચો : Monsoon 2020 : રાજ્યમાં રવિવારથી ચોમાસાનું વિધિવત આગમન, 3 દિવસ ભારે વરસાદની આગાહી\nપહેલાં લીબાયત વિસ્તારમાં સતત કેસ વધી રહ્યા હતા જોકે હાલમાં કતારગામ કોરોના માટે હોટસ્પોટ બન્યું છે ત્યારે ગતરોજ પણ મનપા ટિમ દ્વારા આ વિસ્તારમાં આવેલા હીરાના યુનિટો માં જઈને ચેકિંગ કરવામાં આવ્યુ છે અને ડંડ સાથે સિલિંગ ની પણ કામગીરી કરવામાં આવી છે.\n1000 બેડની કોરોનાના દર્દીઓની સારવાર માટે જોગવાઈ\nજોકે આ પરીસ્તીથી ને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સિવિલ ખાતે 500 બેડ સાથે સ્મીમેર મલ્ટીલેવલ પાર્કિગ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથેસાથે કેટલીક ખાનગી હોસ્પિટલ સાથે ટાઈપ કરવા સાથે સરસાણા ખાતે આવેલ ડોમમાં આગામી દિવસ 500 બેડની હોસ્પિટલ જરૂર પડેતો ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારે તંત્ર તો સજાગ છે પણ લોકોએ આ મહામારી થી બચવું હોય તો તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાડલાઇન છે તેનું પાલન અચૂક પાને કરવું પડશે\nઆ પણ વાંચો : ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની પ્રિયાંશીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, 45 મિનિટ ઑપરેશન કરી માથું બહાર કાઢ્��ું - Video\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nસુરત : સુરતીઓ થઈ જાવ સાવધાન, Unlock 1.0 માં Corona નો 'વિસ્ફોટ', 10 દિવસમાં કેસનો રાફડો ફાટ્યો\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર\nસુરત: 'દાગીના નહીં મળે, હવે માંગ્યા તો ટાંટીયા તોડાવી નાખીશ', જ્વેલર્સ સાથે લાખની ઠગાઈ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/241.htm", "date_download": "2020-09-20T14:36:41Z", "digest": "sha1:QAD65R6IMTGETRKCULKZIGNSK23KQAKH", "length": 12095, "nlines": 147, "source_domain": "www.mitixa.com", "title": "નિર્ધનની સંવેદના – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nજેની પાસે દુન્યવી દૃષ્ટિએ કશું નથી એમ દેખાતું હોય એની પાસે સંવેદનાનો છલોછલ દરિયો હોય છે. સ્નેહરશ્મિની આ સુંદર કૃતિમાં એક નિર્ધનના હૈયાની વાત રજૂ થઈ છે. પોતાના પ્રિયને એ કહે છે કે કદાચ મારી પાસે સૌંદર્ય હોત તો હું તારા માર��ગમાં ન્યોછાવર કરતા, કદાચ સંપત્તિ હોત તો તેનાથી તારો માર્ગ ઉજાગર કરત. પરંતુ મારી પાસે તો માત્ર ચંદ કવિતારૂપી ધન છે, થોડાં સ્વપ્ન જ છે, એ જ તારા માર્ગમાં બિછાવું છું .. તો સંભાળીને ડગ ભરજે. એને ઠેસ ન પહોંચાડતો. માણો આ સુંદર કૃતિને.\nકદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,\nરૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,\nસજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,\nવિખેરી તે માર્ગે તુજ હૃદય આહલાદ ભરતે.\nકદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,\nપ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,\nકરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,\nધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.\nપરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું\nમીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા\nહું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,\nજરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ \nPublished in અન્ય સર્જકો\nPrevious Post એનો અલ્લાબેલી\nNext Post ઝેર તો પીધા જાણી જાણી\nસ્નેહરશ્મિને કોલેજ કાળે ઓળખેલા..\nપુન: પરિચય બદલ આભાર બહેના \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું નથી પૂછતો, ઓ સમય\nએવું રે અજાણ્યું સગપણ સાંભર્યું\nતમે વાતો કરો તો\nજળકમળ છાંડી જાને બાળા\nસમય મારો સાધજે વ્હાલા\nઉત્તર જાજો દખ્ખણ જાજો\nક્યાં ખોવાયું બચપણ મારું \nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થ��ા ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loveshayril.club/2020/08/%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80-top-shayari-gujarati/amp/", "date_download": "2020-09-20T14:41:15Z", "digest": "sha1:U24L3YMLIHBCJY56RFUNTXSXYZ2AR6LU", "length": 4320, "nlines": 62, "source_domain": "www.loveshayril.club", "title": "જિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati - લવશાયરી - રોમેન્ટિક શાયરી હિન્દી", "raw_content": "\nલવશાયરી – રોમેન્ટિક શાયરી હિન્દી\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nજિંદગી પર ટુલેસન શાયરી, હેલો ફ્રેન્ડ યે શાયરી લવ શાયરી ઇનિન્દી ઝિંદગી પર શાયરી\nજો તમે ઇચ્છતા હો તો તેને છોડી દો.\nતમને જોઈતું હોય તો તેને રાખો.પ્રેમ આપણો છે\nઉપરથી તમે ક્રોધિત હૃદયને પ્રેમ કરો છો.\nતમે તમારી આંખોને ભયાવહ રીતે ચોરી કરો છો\nવિશ્વમાંથી એક મિલિયન છુપાવો, પરંતુ હું જાણું છું.\nતમે મને મારા કરતા વધારે પ્રેમ કરો છો.\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nતેની સાથે સમય કહેવા માટે જીવન ખૂબ ટૂંકું છે.\nકોણ તમારી ખુ��ી અને જીવનની પરવા કરે છે.\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nક્યારેય અમારા પર ગુસ્સો ન કરો.\nઆપણે સમજાવવાની પણ જરૂર નથી.\nપ્રેમ તમારા માટે હૃદયમાં કેટલું ઇચ્છે છે\nઆપણે જાણતા પણ નથી.\nચાલો રાહ જુઓ જ્યારે અમે તમને જોઇશું.\nપરંતુ શું કરવું, તમને મળવાનું કોઈ બહાનું નથી.\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nકેટલી કવાર આ ઇચ્છા પણ હોય છે.\nવાત કરતી વખતે રાત તમારા હાથમાં રહે છે.\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nજિંદગી પર ટુલેસન શાયરી,\nસુગંધની જેમ, તે તમારા શ્વાસમાં વિખેરાઈ જશે.\nતમે હળવા થઈ જશો અને તમારા હૃદયમાં આવી જશો.\nતેનો અનુભવ કરવાનો પ્રયાસ કરો.\nભાગી ગયા પછી પણ તમે જોશો.\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\nપસાર કરશો નહીં, હજી પણ તમને પ્રેમ કરો છો.\nચિત્ર જોઈને તમને ચૂકી જાય છે.\nહૃદયમાં આટલી બધી તડપ રહે છે કે આખો સમય.\nઆપણને એક સુંદર ક્ષણ જોઈએ છે.\nઆપણને છેલ્લી ક્ષણની જરૂર છે.\nજ્યાં પણ હું અમારા પર ગુસ્સે થઈ ગયો.\nઆપણને એવા મિત્રની જરૂર હોય છે જે ક્યારેય ગુસ્સે ન થાય.\nભલે આંખો બધાને જુએ.\nપરંતુ તમારા માટે ધબકારા ફટકારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-s-improved-power-supply-situation-over-past-year-034951.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:33:36Z", "digest": "sha1:FZOVBAYFQHUXRMOCFSHSNXIAQAFGRUYI", "length": 11760, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "છેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો | india's improved power supply situation over past year - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n31 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nછેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો\nદેશમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પાવર સપ્લાયમાં ભારે સુધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા ટુડેના ઓગસ્ટ, 2017માં થેયલ મૂડ ઓફ ધ નેશન સર્વેમાં આ વાતની પુષ્ટિ થઇ છે. આ સર્વેમાં સમાવિષ્ટ 41 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં પાવર સપ્લાયમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે 15 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, પાવર સપ્લાયના મામલે ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. સર્વેમાં સમાવિષ્ટ કુલ 55 ટકા ગ્રાહકોએ કહ્યું કે, વીજળીના સપ્લાયમાં આ વર્ષે ઘણો સુધારો જોવા મળ્યો છે.\nગ્રાહકોનો આ અભિપ્રાય વિદ્યુત વિભાગના યુઆરજેએ(URJA) પોર્ટલ પર ઉપલબ્ધ સિસ્ટમ ડેટા સાથે મેળ ખાય છે, જે મુજબ દેશમાં પાવર કટના સરેરાશ આંકડામાં મોટો ઘટોડો નોંધાયો છે. જુલાઇ 2016માં મહિને સરેરાશ 16.33 ટકા પાવર કટ થતો હતો, જુલાઇ 2017 સુધીમાં આ આંકડો ઘટીને 9.21 કલાક થયો હતો. આ પોર્ટલ પર અખિલ ભારતીય પાવર સપ્લાયની સાથે રાજ્યના સ્તરે 1000થી વધુ શહેરોમાં પાવર સપ્લાય અંગેની જાણકારી ઉપલબ્ધ છે. ગ્રાહકો www.urjaindia.co.in વેબસાઇટ પર જઇ કે પછી ટોલ ફ્રી નંબર 1800 200 3004 પર મિસકોલ કરી વીજળી વિભાગની તમામ એપ ડાઉનલોડ કરી શકે છે.\nતમામ પ્રક્રિયાઓને ગ્રાહકો માટે ઘણી સરળ બનાવવામાં આવી છે. હવે ગ્રાહકો 1912 પર વીજળી સાથે સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહકોની લાંબા ગાળાની ફરિયાદોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇ 2016માં 16.6 ટકા લાંબા ગાળાની ફરિયાદો હતી, જે જુલાઇ 2017માં ઘટીને 9.2 ટકા થઇ છે. આ પ્રક્રિયામાં લોકોની ભાગીદારી અને અભિપ્રાયોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના પરિણામે પાવર સપ્લાયની સુવિધામાં સુધારો જોવા મળ્યો છે.\nઆ સાથે જ ભારત સરકાર 24 કલાક પાવર સપ્લાયના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.\nસૌર ઊર્જા: સરકારની નવી માર્ગદર્શિકાથી શું ફાયદો થશે\n2022 સુધી દેશના તમામ ઘરોમાં હશે વિજળી: પીયૂષ ગોયલ\nગુજરાત હાઇકોર્ટનો 102 BPL ખેડૂત કુટુંબોને વીજ પુરવઠો આપવા આદેશ\nવાઇબ્રન્ટ ગુજરાતમાં ઉર્જા ક્ષેત્ર ફરીવાર રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે\nપીયુષ ગોયલે 9 મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, કહ્યું બધા પ્રોજેક્ટ પર છે પીએમ મોદીની નજર\nઆપણે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચીશુ, કોરોનાથી કમજોર નહી થાય આપણો સંકલ્પ: પીયુષ ગોયલ\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ\nઔરંગાબાદ ટ્રેન દૂર્ઘટનાઃ પાટા પર વિખેરાયેલી પડી છે ક્યાંક રોટલીઓ તો ક્યાંક લાશો\nAurangabad Train Accident: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તપાસનો આદેશ આપ્યો\nઔરંગાબાદ ટ્રેન દૂર્ઘટનાઃ મધ્યપ્��દેશના સીએમ શિવરાજ સિંહે કર્યુ વળતરનુ એલાન\n26/11 અટેક: પિયુષ ગોયલે કહ્યું - કોંગ્રેસે 'હિન્દુ આતંક' ના નામે દેશને ગુમરાહ કર્યો\n7000 કરોડનું રોકાણ કરી ભારત પર કોઈ અહેસાન નથી કરતું Amazon: પીયૂષ ગોયલ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://rushichintan.com/2010/08/16/puspa_mala-13/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T14:44:58Z", "digest": "sha1:KZ2X7IQPWGB7NBE7VHIQIJ6OPW4GZ5ST", "length": 21256, "nlines": 210, "source_domain": "rushichintan.com", "title": "પુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો | ઋષિ ચિંતનના સાંનિધ્યમાં", "raw_content": "\nયુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…\nઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :\nએક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nયુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nયાદ રાખો – જીવનની સાથે મોત →\nપુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો\nપુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો\nપ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘જીવન સાધનાના સોનેરી સૂત્રો ’ તેરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.\nસમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.\nજીવન સાધનાના સોનેરી સૂત્રો :\n૧ સુધરીએ અને સભળીએ તો કાર્ય ચાલે ૧૨ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો-૧/૨\n૨ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન-૧/૨ ૧૩ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો : ૨\n૩ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન- ૨ ૧૪ સુનિશ્ચિત રાજમાર્ગ અ૫નાવો\n૪ તેને જડમાં નહીં ચેતનમાં શોધો-૧/૨ ૧૫ કર્મક્રિયાઓની સાથે ભાવ સંવેદનાનો સમાવેશ\n૫ તેને જડમાં નહીં ચેતનમાં શોધો – ૨ ૧૬ પ્રતીકપૂજાનું તત્વદર્શન :\n૬ નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૧/૨ ૧૭ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ-૧/૨\n૭ નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૨ ૧૮ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ : ૨\n૮ ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૧/૨ ૧૯ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ.૧/૨\n૯ ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૨ ૨૦ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ : ૨\n૧૦ પ્રચશીલોનો અભ્યાસ કરીએ-૧/૨\n૧૧ પ્રચશીલોનો અભ્યાસ કરીએ : ૨\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :\nFiled under ક્રાંતિકારી આદર્શ ગ્રંથ Tagged with ગાયત્રી પરિવાર, પુષ્પ માલા, યુગ નિર્માણ યોજના\nFollow ઋષિ ચિંતનના સાંનિધ્યમાં on WordPress.com\nજીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે.\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nસત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ\nજેવું ખાઓ અન્ન તેવું બને મન\nવ્યક્તિની સમાજ પ્રત્યે જવાબદારી\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પરિવાર\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો\nકેટ્ગરી વાઈઝ Select Category Akhand Jyoti (58) આરોગ્ય વિભાગ (116) ઉપાસના સમર્પણ યોગ (14) કલ્કિ-અવતાર (26) કુરિવાજો અને અંધવિશ્વાસ (7) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (389) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (85) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) ધનવાનોનો સંદેશ (16) ધર્મ તથા અધ્યાત્મ (15) ધર્માચાર્યોને સંદેશ (7) નારી જાગરણ (4) પં.શ્રીરામ શર્મા આચાર્ય (3,454) ઋષિ ચિંતન (2,231) ખંડ-2 : આત્મબળ (32) ખંડ–1 : બ્રાહ્મણત્વ, (7) વેદોનો દિવ્ય સંદેશ (11) શાંતિકુંજ આશ્રમ (1) પર્વ તહેવાર (5) પુસ્તકાલય (69) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞ��� પુત્રોને સંદેશ (6) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્માણ (7) બુદ્ધિજીવીઓ માટે સંદેશ (5) માનવ જીવનનો ઉત્કર્ષ (8) યુગ ઋષિની ભવિષ્યવાણી (21) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (588) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ (3) રાજનેતાઓને સંદેશ (2) રાષ્ટ્ર ચિંતન (1) લોકસેવકોનો સંદેશ (5) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વેદોની સોનેરી સૂક્તિઓ (17) વૈજ્ઞાનિકોને સંદેશ (3) વ્યકિત નિર્માણ (17) વ્યસન મુક્તિ અભિયાન (38) વ્યસન વિનાશનું સોપાન (16) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સફળ જીવન (19) સમસ્યાઓનું સમાધાન (127) સમાચાર (54) સમાજ નિર્માણ (18) સરકારી સેવકો માટે સંદેશ (2) સાધકો માટે સંદેશ (12) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (5) સામાન્ય રોગોની ઔષધીઓ (31) સાહિત્યકારોને સંદેશ (1) સુવિચાર (593) સ્લાઈડ શો (5) ૫રિવાર નિર્માણ (9) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (2) Dr. Pranav Pandya (7) Holistic Health (9) Rushi Chintan Channel (96)\nઆનંદ અને ઉલ્લાસભર્યુ જીવન\nગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો\nએક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન\nસુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર\nઅમૃત કળશ ભાગ ૧ અને ૨\nયુગ ઋષિની અમર વાણી\nજીવન સાધનાના સોનેરી સૂત્રો\nસંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી\nયોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી\nદર્શન તો કરીએ, પણ આ રીતે\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\ndownload free e books Family Life Gujarati Free Down Load holistic health Religion Rushichintan Hindi અમર વાણી અમૂલ્ય સંદેશ અમૃત કલશ અમ્રત વાણી આદર્શ પરિવાર એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ કૌટુંબિક જીવન ગાયત્રી ચિત્રાવલી ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુજરાતી ગુજરાતી સાહિત્ય ગુરુદેવની પ્રેરણા ગુરુસત્તા ચિંતન લેખો જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ પં. લીલા૫ત શર્મા પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બુદ્ધિ વધારવાના ઉપાય બોધકથા ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન યજ્ઞ એક શિક્ષણ યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના ય���ગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ શક્તિ ગાયત્રી યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ રામકથા લગ્નના આદર્શો અને સિદ્ધાંતો વિચારવા વિનંતી વેદોનો દિવ્ય સંદેશ શક્તિનો ભંડાર આપણું મન શિક્ષણ વ્યવસ્થા સંયમ સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સાધના સુવાક્ય સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય\nKANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nVasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nDINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા…\nBagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની…\nEr.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ…\nVihang on ગળું અને મોં મા છાલાં :\nદેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પરિવાર rushichintan.com/2020/07/31/%e0… 1 month ago\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ youtube.com/watch\nફોર એસ વી – સંમેલન\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nવિડીઓ : ગાયત્રી મંત્ર, પ્રજ્ઞા ગીત\nકલ્પવૃક્ષ – ટૂલબાર ફ્રી ડાઉન લોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/25-05-2018/20726", "date_download": "2020-09-20T13:39:04Z", "digest": "sha1:M7MSUM3NH7T2GRUC6V6CISXPM4NUXIEF", "length": 15759, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ચાર વર્ષ પછી સાથે આવી રહ્યા છે કૃણાલ અને ઇમરાન", "raw_content": "\nચાર વર્ષ પછી સાથે આવી રહ્યા છે કૃણાલ અને ઇમરાન\nજન્નત ફિલ્મની સફળતાના દસવર્ષ પછી નિર્દેશક કૃણાલ દેશમુખ અને અભિનેતા ઇમરાન હાસમી ફરી સાથે આવી રહ્યા છે. જન્નત પછી આ બંનેએ ચાર વર્ષ પહેલા રાજા નટવરલાલ પણ બનાવી હતી. જો કે એ ફિલ્મ સફળ નિવડી નહોતી. નવી ફિલ્મને સન ઓફ સરદારના નિર્માતા એન.આર. પચીસીયા અને ખુદ ઇમરાન હાસમી પ્રોડ્યુસ કરશે. કહાની નેશનલ એવોર્ડ વિજેતા રાઇટર શ્રીધર રાઘવન લખશે. ચાર વર્ષથી ઇમરાન અને કૃણાલ એક સારી કહાનીની રાહમાં હતાં. હવે આ કહાની મળી ગઇ છે. કૃણાલ અને ઇમરાન બંનેને શ્રીધરની કહાની, વિષય અને પાત્રો ખુબ પસંદ પડ્યા છે. કૃણાલે કહ્યું હતું કે આ એવી ફિલ્મ બનશે જે દર્શકોને સીટ પર જકડી રાખશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એ��ું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nઆગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST\nઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા \"વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST\nઅમદાવાદ : EDએ એબીસી કોટ્સપીન પ્રાઈવેટ લિમિટેડની રૂ. 14.5 કરોડ લાખની સંપત્તિ જપ્ત કરી : કં��ની અને તેના ડિરેક્ટર આશિષ જોબનપુત્રાએ મળીને 804 કરોડ રૂપિયાની છેતરપિંડી અમદાવાદની બેન્ક ઓફ બરોડા અને ગોંડલની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી હતી : અગાઉ આ મામલે સીબીઆઈએ કેસ કરેલો છે access_time 4:50 pm IST\nનરેન્દ્રભાઇ મોદીના અેક દેશ, અેક ચૂંટણીના પ્લાન સામે ચૂંટણી પંચ દ્વારા અેક વર્ષ, અેક ચૂંટણીનો પ્રસ્તાવ મુકાયો access_time 7:24 pm IST\nપીઓકેમાં ટ્રેનિંગ કેમ્પ, ૧૫૦ આતંકીઓ હાજર access_time 11:49 am IST\nસીબીએસઈ ધોરણ ૧૨નું પરિણામ કાલે જાહેર થશે access_time 7:42 pm IST\nપથારીવશ ૭૪ વર્ષના વૃધ્ધાને કી હોલ સ્પાઇન સર્જરી કરતા ડો. અમીત સંઘવી access_time 4:22 pm IST\nવિમલનગર તથા શકિતનગરનો વિસ્તાર રોશનીથી ઝળહળ્યોઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ access_time 4:18 pm IST\nપોતે જ પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો એટલે કોંગ્રેસ દોષનો ટોપલો બીજા પર ઢોળવા નિકળી : રાજુ ધ્રુવ access_time 11:57 am IST\nઅમરેલીમાં ૩ દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ર લાખની ચોરી access_time 3:53 pm IST\nજુનાગઢમાં યુવાનો દ્વારા રકતદાન કેમ્પમાં ૧૫૦૦૦ સીસી રકત મેળવ્યું access_time 11:48 am IST\nમીઝલ્સ-રૂબેલા રસી અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સની બેઠક જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષ સ્થાને યોજાઇ access_time 11:50 am IST\nધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા જુલાઇમાં લેવાશે access_time 11:52 am IST\nમહેમદાવાદ-ખેડા બ્રિજ પર જુદા-જુદા પાંચ અકસ્માતમાં 5ને ઇજા access_time 6:17 pm IST\nજમીન વિકાસ નિગમના કાંડમાં નાસતા ફરતા દેસાઇની ધરપકડ access_time 8:28 pm IST\nકપડા પ્રેસ કરતી વખતે આ ભૂલો ન કરતા હો.. access_time 9:42 am IST\nઆ દુનિયાનું એવું પ્રથમ બાળક છે જે મોબાઈલ ફોનને નફરત કરે છે access_time 6:26 pm IST\nચહેરા પરની કરચલી દૂર કરે છે ફટકડી access_time 9:41 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કૂલ'': બાળકોને શિક્ષણનો અધિકાર આપી પગભર કરવા કાર્યરત નોનપ્રોફિટ ‘‘પ્રથમ હયુસ્‍ટન''નો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાયોઃ ભારતના વંચિત બાળકો માટે રેકોર્ડબ્રેક ૨.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું access_time 9:55 pm IST\n‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ ઓનર'': અમેરિકાના વિશ્વપ્રતિષ્‍ઠિત ગણાતા મેડલ માટે પસંદ થયેલા ૮૪ ઇમીગ્રન્‍ટસમાં સ્‍થાન મેળવતા ૪ ઇન્‍ડિયન અમેરિકન તથા ૧ ઇન્‍ડો કેનેડીઅન નાગરિક access_time 10:49 pm IST\nઅમેરિકામાં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર પાછો ખેંચવાનો મુસદો ફાઇનલ તબકકામાં: જુન માસમાં કોર્ટમાં રજુ કરાશેઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટી (DHS)ની ફેડરલ કોર્ટ સમક્ષ સ્‍પષ્‍ટતા access_time 9:52 pm IST\nકેપટાઉનમાં એક વેઇટરના કારણે વિરાટ કોહલી શ���મમાં મુકાયોઃ હાથ લંબાવ્યો તો વેઇટર એંઠી પ્લેટ ઉઠાવવા લાગ્યો access_time 5:30 pm IST\nIPL -2018 :ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 13 રને વિજય; હવે ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટકરાશે access_time 11:15 pm IST\nવિનસ અને સેરેનાની ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી access_time 12:26 am IST\nઅલી અબ્બાસ ઝફરે ફિલ્મ ભારત માટે દિશા પટનીને કરી સાઈન access_time 4:42 pm IST\nસેક્સી માહિરાની સાત દિન મોહબબ્બત ઇન રજૂ કરાશે access_time 12:44 pm IST\nચાર વર્ષ પછી સાથે આવી રહ્યા છે કૃણાલ અને ઇમરાન access_time 9:44 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/more-than-1300-cases-a-day-in-gujarat-for-15-days-patil-defeats-corona-bhardwaj-gambhir-127723555.html", "date_download": "2020-09-20T14:39:21Z", "digest": "sha1:26VLXMKKTEO42LPALU6RTFBC25QFCFVX", "length": 7096, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "More than 1300 cases a day in Gujarat for 15 days, Patil defeats Corona, Bhardwaj critical | ગુજરાતમાં 15 દિવસથી રોજના 1300થી વધુ કેસ, પાટીલે કોરોનાને માત આપી, ભારદ્વાજ ગંભીર - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોનાવાઈરસ:ગુજરાતમાં 15 દિવસથી રોજના 1300થી વધુ કેસ, પાટીલે કોરોનાને માત આપી, ભારદ્વાજ ગંભીર\nમંગળવારે 1,349 નવા કેસો, કુલ કેસની સંખ્યા 1.16 લાખ પર પહોંચી\nરાજ્યમાં છેલ્લા પખવાડિયાથી રોજના કોરોનાના 1300થી વધુ કેસ આવી રહ્યાં છે. બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોરોનાને માત આપી છે જ્યારે રાજકોટના અગ્રણી વકીલ અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ ગંભીર છે.\nબીજી બાજુ મંગળવારે રાજ્યમાં કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,16,345 પર પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા નોંધાતા કેસોની સંખ્યા પર ધ્યાન દઇએ તો સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાત અઢારમા સ્થાને છે. એટલે કે બીજા રાજ્યોમાં વધી રહેલાં સંક્રમણની સાપેક્ષે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ થોડું ઓછું છે.\nહાલ ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 1,713 લોકોને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે, જો કે કુલ કેસના માત્ર 14 ટકા લોકો હાલ સંક્રમણ ધરાવે છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 16,389 છે. આ ઉપરાંત ગુજરાતમાં હવે અઠવાડિક કેસોની વૃદ્ધિની સરેરાશ ટકાવારી પ્રમાણે 1.2 ટકા થઇ છે જે ગયા અઠવાડિયે 1.3 ટકા હતું. આમ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાનના અઠવાડિયાની સરખામણીએ આ સોમવારે પૂરા થયેલાં 8થી 14 સપ્ટેમ્બરના અઠવાડિયા દરમિયાન કોરોનાના કેસની વૃદ્ધિ સામાન્ય ઘટી છે.\nરાજ્યમાં છેલ્લા�� 24 કલાકમાં 1,444 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે અને આ સાથે કુલ સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 96,709 પર પહોંચી છે. હાલ ગુજરાતમાં કુલ 82.84 ટકા જેટલાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.\nઆ ઉપરાંત મંગળવારે વધુ 17 દર્દીઓના મૃત્યુ થયાં હતાં તે પૈકી અમદાવાદ શહેર અને સૂરત જિલ્લામાં 4-4, સૂરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, તથા જામનગર શહેર અને જામનગર, વડોદરા, ગાંધીનગર, મહિસાગર જિલ્લામાં 1-1 દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં કુલ 3,247 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થઇ ચૂક્યા છે. હજુ રાજ્યમાં 96 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે.\nહાલ ગુજરાતમાં 7.43 લોકો ક્વોરન્ટીન છે. આ ઉપરાંત મંગળવારે એક જ દિવસમાં 78 હજારથી વધુ ટેસ્ટ થયાં છે અને અત્યાર સુધીમાં કુલ 34.38 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દર દસ લાખની વસ્તીએ હાલ 50,614 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/new-onion-variety-junagadh-11-21-oct/", "date_download": "2020-09-20T13:43:37Z", "digest": "sha1:3OQCOJLJGXQSZHTDIL75XAITO4BMSZOT", "length": 25084, "nlines": 175, "source_domain": "www.safalkisan.com", "title": "શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત - ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion) - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nશિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion)\nગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે.\nગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ની લાક્ષણિકતાઓ\nઆ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સેોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે.\nઆ જાતનું ઉત્પાદન ૩૨૦ થી ૩૨૫ ક્વિન્ટલ/હેક્ટર મળે છે જે એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા અનુક્રમે ૨૧.૫૭, ૧૮.૭૧ તથા ૧૫:૪૧ ટકા વધારે છે.\nકંદની સરેરાશ લંબાઇ ૩૩ થી ૪ સેમી અને ઘેરાવ��� ૪ થી ૫ સે.મી. છે. કંદનું સરેરાશ વજન પ૦ થી ૬૦ ગ્રામ હોય છે અને મધ્ય્મ લાલ રંગના થાય છે.\nઆ જાતમાં મોગરા (બોલ્ટીંગ)નું પ્રમાણ ૨ થી ૩ ટકા અને બેત્તાની સંખ્યા (જોઈન્ટડ બલબ) ૨ થી ૪ ટકા જોવા મળે છે.\nઆ જાતમાં જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા ઓછો જોવા મળેલ છે.\nઆ જાત એગ્રીફાઉન્ડ લાઇટ રેડ તથા તળાજા લાલ જાત કરતા અોછી તીખી છે.\nશિયાળુ ડુંગળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આબોહવા\nસામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજરહિત હવામાન ખૂબ જ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સૂકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળું અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે.\nડુંગળીના પાકને પોટાશિતત્ત્વ ધરાવતી મધ્યમ કાળી-ભરભરી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુ માફક આવતી નથી.\nધરુ ઉછેર : સપ્ટેમ્બર – ઓક્ટોબર\nફેરરોપણી : નવેમ્બર – ડિસેમ્બર\nડુંગળીના એક હેક્ટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે.\nરવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ.) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા ( ૨૭ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે..પા. O.૧ ટકા (૨૦ ગ્રામ/લિટર પાણી) અથવા ટ્રાઇકોડ્રમા હરજીનીયમ ૦.૫ ટકાના (પ૦ ગ્રામ/૧૦ લિટર પાણી) દ્રાવણથી ૩ લિટર/ચોરસ મીટર પ્રમાણે નિતારવા.\nએક હેક્ટરના વાવેતર માટે ૪ થી ૪.૫ ગુંઠા જેટલી જમીન ધરુ ઉછેર માટે પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણિયું ખાતર ભેળવી ૩ થી ૪ મીટર લાંબા, ૧ થી ૧.૨૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. આ ક્યારામાં ૪ થી પ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩ થી ૪ કિ.ગ્રા. યુરિયા પૂખીને જમીનમાં આપવું. બીજ વાવતા પહેલા એક કિલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ ૭૫ ટકા એસ.ડી. દવાનો પટ આપવો. ગાદી ક્યારામાં બે હાર વચ્ચે ૭.૫ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવું તથા નિંદામણ કરતા રહેવું. બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૧૦ કિ.ગ્રા. એમોનિયમ સ��ફેટ આપવું.\nધરુ જ્યારે ૬ થી ૭ અઠવાડિયાનું થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં ૧૦ X ૧૦ સેમીના અથવા ૧૫ x ૧૦ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી.\nફેરરોપણી પહેલા જમીનમાં હેક્ટરે ૨૦ થી ૨૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું તેમજ હેક્ટરે ૩૭.૫ કિલો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્ત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું (એટલે કે ૧૩૯ કિ.ગ્રા. ડી.એ.પી., ૩૦ કિ.ગ્રા. યુરિયા અને ૮૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ આપવું). ત્યાર બાદ પાક જ્યારે એક મહિનાનો થાય ત્યારે હેક્ટરે ૩૭.૫ કિલો નાઈટ્રોજન તત્ત્વના રૂપમાં પૂરક ખાતર આપવું. (એટલે કે ૧૮૮ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફટ આપવું). કદનું વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૦ કિ.ગ્રા. ગંધક પ્રતિ હેક્ટરે ફોસફો જિસમના રૂપમાં ફેરરોપણી સમયે આપવો અથવા ફેરરોપણી પહેલા ૨૦ થી ૨૫ દિવસ અગાઉ એલીમેન્ટલ સ૯ફરના રૂપમાં આપવો.\nઉપરોક્ત ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત ૧૯:૧૯:૧૯ ના.ફો.પો. કિગ્રા પ્રતિ હેક્ટેર ૦.૫% પ્રમાણે ફેરરોપણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે પાન પર છટકાવ કરવાથી કદનું મહત્તમ ઉત્પાદન મળે છે.\nડુંગળીને ફેરરોપણી પછી પહેલું પિયત તરત જ આપવું. ત્યાર બાદ બીજું પિયત ચોથા દિવસે આપવું. જમીનના પ્રકાર અને હવામાનને ધ્યાનમાં રાખી ૮ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવા. ડુંગળીના કદના વિકાસના તબક્કાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧૫ થી ૨૦ પિયતની જરૂરિયાત રહે છે.\nડુંગળીનું વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતરખેડ શક્ય નથી. પરંતુ ૨ થી ૩ વખત હાથ નિંદામણ કરવું. પરંતુ જ્યાં નિંદામણ ખૂબ જ રહેતું હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુક્લોરાલીન ૪૫ ઇસી (બાસાલીન) ૪૦ મીલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છટકાવ કરવો એટલે કે એક હેક્ટરે ૨ લિટર દવા પ૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જ્ણાય તો એક માસ બાદ ૧ થી ૨ વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમિથાલીન ૩૦ ટકા ઇસી (સ્ટોમ્પ) ૪૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫ ટકા ઈ.સી. (ટરગા સુપર) ૧૨.૫ થી ૧૭.૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.\nકાંદાની ડુંગળીના પાકમાં મોગરા જોવા મળે એટલે તુરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવત્તા નબળી પ���તી હોવાથી અવારનવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.\nજાંબલી ધબબાનો રોગ (પરપલ બલોચ)\nઆ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધબા જોવા મળે છે. ધબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે અને પાન સૂકાઈ જાય છે.\nનિયંત્રણ : મેનકોઝેબ ૭૫ ટકા વે..પા. ૦.૨ ટકા ( ૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણી) અથવા કાબનિડેઝીમ પ૦ ટકા વે..પા. ૫ ટકા (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ના ૨ થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના અંતરે કરવા.\nપાન ઉપર કાળા ડાઘ જોવા મળે છે વધારે ઉપદ્રવ થતા પાન સૂકાઈ જાય છે.\nનિયંત્રણ : કાબનિડેઝીમ પ૦ ટકા વે..પા. ૫ ટકા (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અને હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૦.૦૦૮ ટકા (૧૬ મિલી દવા ૧૦ લિટર પાણી) ના ૩ છંટકાવ અથવા થાયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૦.૦૫ ટકા (૭ ગ્રામ/૧૦ લિટર) અથવા મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/૧૦ લિટર) ના ચાર છંટકાવ રોગની શરૂઆત થય઼એથી ૧૦ દિવસના અંતરે કરવાની ભલામણ છે.\nમોટી વયના બચ્ચા અને પુખત કીટકો પાનની ઉપરની સપાટી પર પોતાના મુખાંગથી ઘસરકા પાડી, ઘસરકામાંથી નીકળતા પ્રવાહીને ચૂસી નુકસાન કરે છે. આમ ઘસરકા પાડેલ પાન પરનો ભાગ સુકાતા તે સફેદ ધબ્બાના રૂપમાં જોવા મળે છે. નાની વયના બચ્ચાઓ બે પાનની વચ્ચેના ભાગમાં રહી નુકસાન કરતા હોય છે. નુકસાન પામેલ છોડ કોકડાઈને વાંકોચૂકો બની જાય છે અને અતિ ઉપદ્રવ વખતે છોડ સૂકાઈ જાય છે. છોડની નીચે જમીનમાં કદ બંધાતા નથી તેમજ બિયારણની ડુંગળીમાં ફૂલમાં દાણા પણ બંધાતા નથી. આ જીવાતનો ઉપદ્રવ પાક ઉગાવાના એકાદ મહિનામાં ચાલુ થાય છે પરંતુ ફ્યુઆરી માસની મધ્યથી માર્ચના પ્રથમ પખવાડિયામાં વધારેમાં વધારે ઉપદ્રવ હોય છે.\nનિયમિત ઊંડી ખેડ કરવી અને પાકની ફેરબદલી કરવી.\nથ્રિપ્સનો ઉપદ્રવ ઘટાડવા માટે પાકમાં નિયમિત રીતે પિયત આપતા રહેવું અથવા ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ટાળવો.\nડુંગળી વાવતી વખતે દાણાદાર જંતુનાશક દવા જેવી કે ફોરેટ ૧૦-જી હેક્ટરે ૧૫ કિ.ગ્રા. અથવા કાબૉફલ્યુરાન ૩-જી હેક્ટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપવી.\nઆ જીવાત બહુભોજી હોવાથી શરૂઆતમાં ડુંગળીના ખેતરમાં ઉગી નીકળેલ ઘાસ (ખાસ કરીને કાળિયા ઘાસ) પર તેની વૃદ્ધિ થાય છે તેથી ખેતરને નિંદામણથી મુક્ત રાખવું.\nઆા જીવાતની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી જમીનને અવારનવાર ગોડવી તેમજ પાળા પર ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીનો સમયાંતરે છટકાવ કરવો.\nરાસાયણિક નિયંત્રણ : સ્પીનોસેડ ૪પ એસ.સી. ૦.૦૦૯% (૨ મિળો/૧૦ લિટર પાની, ૪૫ ગ્રામ સ.ત. હેક્ટેર) અથવા ક્લોર્ફેનાપાય્ર ૧૦ ઇસી ૦.૦૦૮% (૭.૫ મિલિ/૧૦ લિટર પાણી, ૩૭/૫ ગ્રામ સ.ત. /હેક્ટેર) અથવા ફિપ્રોનીલ ૫ એસ.સી. ૦.૦૦૭% (૧૦ મિલિ/૧૦ લિટર પાણી, ૩૫ ગ્રામ સ.ત./હેક્ટેર) પ્રમાણે બે છંટકાવ કરવા જેમાં પ્રથમ છટકાવ થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છટકાવ ત્યાર બાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે. આ કીટનાશક દવાઓના છેલ્લા છટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૩૪ દિવસનો જાળવવો.\nજેવિક નિયંત્રણ : બિવેરીયા બાસીયાના ૨ કિ.ગ્રા./હેક્ટર અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૫ કિગ્રા/હેક્ટેર પ્રમાણે બે છટકાવ, પ્રથમ છટકાવ થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છટકાવ ત્યાર બાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે.\nડુંગળીના છોડના પાન પીળા પડીને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કંદ તેયાર થયા તેમ સમજવું. ત્યારબાદ અઠવાડિયા પછી હાથથી ડુંગળીનાં કદ સહિત છોડ ખેંચી લેવા. ડુંગળી કાઢતી વખતે પાથરા એ રીતે કરવા કે આગળના પાથરના કદ પાછળના પાંદડાથી ઢંકાઈ જાય. આ રીતે ખુલ્લી જગ્યામાં ૧૦ થી ૧૫ દિવસ રાખવા. ત્યારબાદ ૨ થી ૨.૫ સે.મી. ડીંટ રાખી બીટણી કરીને ખુલ્લી જગ્યામાં બનાવેલ છાપરામાં અથવા ઓરડામાં સંગ્રહ કરવો.\nશિયાળુ ડુંગળીમાં ૩૦ થી ૩૫ ટન જેટલું ઉત્પાદન મળે છે.\nચાર મહિનાથી વધુ ડુંગળીનો સંગ્રહ કરવા માટે ફોસડ એરવેન્ટીલેટેડ સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો.\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nશિયાળુ ઘંઉની (wheat) ખેતી\nમેથીની (fenugreek) વૈજ્ઞાનિક ખેતી\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/1947/", "date_download": "2020-09-20T15:05:20Z", "digest": "sha1:7V64FFX2PVT2ZU46ZQQKRLKWCRRRVCMB", "length": 8828, "nlines": 215, "source_domain": "saurashtrasamay.com", "title": "Dhoraji-Rajkot ધોરાજી પ્લાસ્ટીકના કારખાનામાં છાપરા પરથી પટકાતા શ્રમિક નું મોત. - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nDhoraji-Rajkot ધોરાજી પ્લાસ્ટીકના કારખાનામાં છાપરા પરથી પટકાતા શ્રમિક નું મોત.\nધોરાજી જૂનાગઢ રોડ પર આવેલ કશ્યપ પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા સુરેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.35) કારખાનામાં કામ કરતો એ દરમ્યાન વરસાદી વાતાવરણમાં કારખાનાના પતરા પરથી લપસીને નીચે પડતા આ અંગે કારખાના માલિકે તાત્કાલીક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરના ડોક્ટરોએ સુરેશભાઈ મકવાણાને મૃત જાહેર કરેલ હતાં.\nમળતી માહિતી મુજબ મરણ જનાર સુરેશભાઈ મકવાણા બે ભાઇઓ હતા અને પોતે મોટા હતા. મરણ જનારને 3 પુત્રીઓ અને 2 પુત્રોને વિલાપ કરતા છોડી ગયેલ છે. આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઈ બારોટ તપાસ ચલાવી રહેલ છે.\nGondal-Rajkot ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ.\nHalvad-Morbi હળવદ ૨૨૦ કે વી સબ સ્ટેશનમાં કોલોનીના બંધ મકાનમાં તસ્કરોઓ ત્રાટકતા સોના ચાંદીની દા���ીના ચોરી થતાં પોલીસ ફરિયાદ.\nશાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/forbes-2020-in-this-case-akshay-kumar-also-left-behind-hollywood-stars-056665.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:25:25Z", "digest": "sha1:ESFZLXBVEV3IF2YIPR6QD6VCJVQ5QPCY", "length": 12376, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફોર્બ્સ 2020: આ મામલે અક્ષય કુમારે હોલિવુડ સ્ટાર્સને પણ છોડ્યા પાછળ | Forbes 2020: In this case, Akshay Kumar also left behind Hollywood stars - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n13 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n40 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફોર્બ્સ 2020: આ મામલે અક્ષય કુમારે હોલિવુડ સ્ટાર્સને પણ છોડ્યા પાછળ\nબોલિવૂડના જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારને પાછલા વર્ષોમાં હિટ મશીનનું બિરૂદ આપવામાં આવ્યું છે. જાણે એમની દરેક ફિલ્મનું બ્લોકબસ્ટર થવાનું નક્કી થયું હોય. તેની ફિલ્મો રિલીઝ પહેલા સફળતાની વાર્તાઓ લખવાનું શરૂ કરે છે. અક્ષય કુમારની 25 વર્ષની મહેનત આ સફળતા પાછળ છે. અક્ષય કુમારની આ વિશ્વસનીયતાની અસર એ છે કે નિર્માતાઓ તેમને ઘણા પૈસા ચૂકવી રહ્યા છે. પરંતુ હવે અક્ષય કુમારે એક એવું કામ કર્યું છે જેમાં બોલીવુડના ત્રણેય ખાન જ નહીં, પરંતુ હોલીવુડના ઘણા સુપરસ્ટાર પણ ઇર્ષા અનુભવશે.\nફોર્બ્સની યાદીમાં અક્ષય 52માં સ્થાને\nહવે ફોર્બ્સે આ વર્ષે પોતાનો અહેવાલ બહાર પાડીને અક્ષય કુમારની સ્થિતિ સાબિત કરી છે. આ તાજા અહેવાલ મુજબ, અક્ષય કુમાર એકમાત્ર ભારતીય અભિનેતા છે, જેનું નામ વર્ષ 2020 ના સૌથી વધુ વેતન મેળવતા અભિનેતાઓની યાદીમાં સામેલ થયેલ છે. ફોર્બ્સ 2020 ના સૌથી વધુ વેતન મેળવનારી સેલિબ્રેનની સૂચિમાં અક્ષય કુમારે આંતરરાષ્ટ્રીય સેલેબ્સને પાછળ છોડી 52મા સ્થાને છે.\nઆ હોલિવુડ સેલેબ્સને પણ છોડ્યા પાછળ\nઆ સૂચિ મુજબ અક્ષય કુમારે હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથ, જેનિફર લોપેઝ અને આંતરરાષ્ટ્રીય ટોચના પોપ સ્ટાર રિહાનાને આ સ્થાન મળ્યા બાદ પાછળ છોડી દીધા છે. અહેવાલોમાં અક્ષય કુમારની વાર્ષિક આવક 48.5 મિલિયન ડોલર નોંધાઈ છે.\nઅક્ષયે શેર કર્યું રહસ્ય\nસમાચારો અનુસાર ફોર્બ્સ સાથેની વાતચીતમાં અક્ષય કુમારે પોતાની સફળતાનું રહસ્ય શેર કર્યું છે, 'તમારે સમય પ્રમાણે પોતાને બદલવું પડશે. આ સમય દરમિયાન, ફિલ્મોની વાર્તાઓ બદલાઈ ગઈ છે, લોકોનો વિચાર અને જીવવાની રીત બદલાઈ ગઈ છે, પ્રેક્ષકો બદલાયા છે, મારી તપાસમાં શૂન્યની સંખ્યા પણ બદલાઈ ગઈ છે. બધું બદલાઈ રહ્યું છે. આ સફળતાની ચાવી છે.\nForbes 2020: સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં અમેરિકી મોડલ કાયલી ઝેનર અવ્વલ નંબરે\nબર્થડે: અક્ષય કુમારે ત્રણે ખાનને કેવી રીતે આપી મ્હાત, કરોડોની કમાણી-ખેલાડી બનવા સુધીની સફર\nVideo: માસ્ક ના પહેર્યુ તો અલગ અલગ ભાષાઓમાં ગાળો સાંભળવી પડશેઃ અક્ષય કુમાર\nઅક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લઇ લીધો, કહ્યું પહેલા માસ્ક લગાવ- Video\nબેલ બૉટમની કહાનીને લઇ મોટો ખુલાસો- અક્ષય કુમારની ફિલ્મ જબરદસ્ત ધમાકો કરશે\nForbes 2020: સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં અમેરિકી મોડલ કાયલી ઝેનર અવ્વલ નંબરે\nબોલિવુડની આ અભિનેત્રીઓ લગ્ન પહેલા જ થઇ હતી પ્રેગનેન્ટ, પોલ ખુલતા જ કર્યા લગ્ન\nસોનૂ સૂદ સાથે આવ્યા 7 સુપરસ્ટાર્સ, મજૂર-ગરીબો માટે પોતાની કરોડોની તીજોરી ખોલી\nકોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયા\nઅક્ષયે સરકાર પાસેથી મંજૂરી લીધી, આર બાલ્કિ સાથે શૂટિંગ શરૂ થઈ ગયું, જુઓ તસવીરો\nસોશિયલ મિડીયા પર છવાઇ અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ, ફેંસ જોવા માંગે છે બ્લોકબસ્ટર\nઅક્ષય કુમારે કોરોના ���ૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Video\nકોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ, હવે BMCને આપ્યા આટલા કરોડ\nakshay kumar hollywood bollywood forbes list will smith jennifer lopez rihanna અક્ષય કુમાર બોલિવુડ ફિલ્મ હોલિવુડ ફોર્બ્સ વિલ સ્મિથ જેનિફર લોપેઝ રિહાના\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%88-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%A1%E0%AB%80/", "date_download": "2020-09-20T14:20:38Z", "digest": "sha1:AYXJFQTBD5ARBXXUBYSBMQ57ODJ2GWW6", "length": 8474, "nlines": 138, "source_domain": "www.nutansaurashtra.com", "title": "સુરત: માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું મોત | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સુરત સુરત: માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું મોત\nસુરત: માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું મોત\nઓપલાડ-દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે ગતરોજ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર દંપતી અને બં સંતાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે પતિનું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારને અકસ્માત નડ્યો હતો. શહેરના ભટાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં મુકેશ સુખાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦) પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. મુકશેભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.\nગત રોજ રક્ષાબંધનને લઈને પત્ની નયના(ઉ.વ.૩૫)ને લઈને પીપલોદ ખાતે રહેતા તેના ભાઈને રાખડી બાંધવા ગયા હતા. ત્યારબાદ ઓલપાડ ખાતે રહેતા માસીયાઈ ભાઈને રાખડી બાંધવા નીકળ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો. ઓલપાડ જતા સમયે દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે સામેથી આવતી બાઈક સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્ની નયનાબેન, પુત્ર જય અને પુત્રી તાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મુકેશભાઈનું મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પ���્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે.\nPrevious articleઅ’વાદ સોના-ચાંદી બજાર\nNext articleસુરત: ઉકાઇ ડેમની સપાટી ૧૦ ફૂટના વધારા સાથે ૩૨૭.૭૫ ફૂટ થઇ\nટીઆરબી જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પો ચાલકને માર્યો માર\nસુરત ચોરીના રેકેટનો પર્દાફાશ, ૨૩ બાઇક સાથે ૨ ચોર ઝડપાયા\nસુરતની સગીરાની સાથે મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ દુષ્કર્મ કર્યું\nગુજરાતમાં ૨૧ સપ્ટે.થી શાળાઓ નહીં ખૂલેઃ કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય\nમોરબીઃ પાંચ વર્ષ પૂર્વે ગુમ પરિણીતાને શોધી કાઢતી પોલીસ\nકેન્દ્ર સરકાર પર દેવું વધીને ૧૦૧.૩ લાખ કરોડ રૂપિયા થયું: નાણાં...\nજયા બચ્ચનના સમર્થનમાં આવ્યા હેમા માલિની, કહ્યું ’આખી ઈન્ડસ્ટ્રી ખરાબ નથી’\nરાજકોટઃ ભાગોળે કેટરીંગના ગોદામમાં આગ\nરાજકોટ : બે દિવસ પૂર્વે ગુમ યુવાનનો મૃતદેહ આજી ડેમમાંથી મળ્યો\nસુરેન્દ્રનગર : બે સ્થળેથી તસ્કરી કરનાર બેલડી મુદામાલ સાથે ઝડપાઈ\nફાયર સેફ્ટીના અભાવે ૧૦૪ દુકાનો સીલ મરાઈ\nલોકડાઉન છૂટ મળતા જ સુરતમાંથી બે દિવસમાં પકડાયો ૭.૮૮ લાખનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/11/nahi-male/?replytocom=193009", "date_download": "2020-09-20T14:45:47Z", "digest": "sha1:7ZJVDOAPWTNMOMYTS6JGHJRYUIVI3T7P", "length": 10651, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગઝલ – અંકિત ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ – અંકિત ત્રિવેદી\nMarch 11th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી | 8 પ્રતિભાવો »\nન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…\nજવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…\nચલો દુનિયાના રસ્તે આપણી બાજુ વળી જઈએ,\nનથી દુર્જન મળે એવા, ભલા પણ નહીં મળે ત્યાંથી…\nસમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,\nબધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી…\nન નકશા છે, ન રસ્તા છે, નથી પગલી, નથી કંઈ પણ,\nરખડવાથી વધારે આવ-જા પણ નહીં મળે ત્યાંથી…\nલખેલું ભૂંસી પાછો સાવ કોરી સ્લેટ જેવો થા,\nવધારે આથી સારી નામના પણ નહીં મળે ત્યાંથી…\n« Previous આકાશ – ચિનુ મોદી\nરીતુ નામની એક છોકરી – વર્ષા અડાલજા Next »\nઆ પ્ર��ારનું અન્ય સાહિત્ય:\nહજુ કોઈ સરવાણી – હરકિશન જોષી\nતમે શબ્દ લઈ લો તો છૂટી શકે અને આ કહાણીય ખૂટી શકે પ્રતિબિંબ ક્યારેય તૂટતા નથી ફક્ત કાચ દર્પણના તૂટી શકે જતા શ્વાસ રોકાઈ પાછા વળે કોઈ એવું ઔષધ જો ઘૂંટી શકે હશે ઘરમાં લૂંટાઈ જાશે બધું સ્મરણમાં હો એને ન લૂંટી શકે પુરાતન ગણી વાવ પૂરી ન દો હજુ કોઈ સરવાણી ફૂટી શકે\nતાજી-તાજી છે – હર્ષ બ્રહ્મભટ્ટ\nજીભ જ્યાં લગી સાજી છે, નકરી નાટકબાજી છે. આશાઓ વાદળ પેઠે, અમથી અમથી ગાજી છે. ઉપરવાસ હતો વરસાદ, અને અહીં તારાજી છે. જાવ સુધારક પાછા જાવ, જ્યાં છે ત્યાં સૌ રાજી છે. બચપણથી તે ઘડપણ લગ, શ્વાસો ઢગલાબાજી છે. આંસુનાં ખળખળ ઝરણાં, આંખો તાજી-તાજી છે.\nએટલો વિશ્વાસ – ધ્રુવ ભટ્ટ\nએટલો વિશ્વાસ તારે રાખવાનો હું બધા ધર્મો તજીને આવવાનો દીર્ઘતમ અંધારને નિરખી લીધો છે આંખને અંબાર શાને ભાળવાનો આ અભણ આદિ અગમ અંતો વિશે વ્યક્તમધ્યે જ્ઞાન કોને આપવાનો નભ હવા જળ સૂર્યજવાળા ને ધરા સાથમાં હું આપને પણ માંગવાનો આપણામાં આપણે રહેતા હશું એ અવસ્થાએ સ્થળે જઈ જાગવાનો છો હજી સંમુખ થયા ના હોઈએ હું નથી તમને અજાણ્યો લાગવાનો\n8 પ્રતિભાવો : ગઝલ – અંકિત ત્રિવેદી\nન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી…\nજવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી…\nસમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,\nબધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી… very very good…\nઅંકિત ભાઈ, ખુબ જ સરસ આવિર્ભાવ . હીંદી માં રૂપાંતર કરો તો જરૂર થી જણાવજો.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્ર��વેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4", "date_download": "2020-09-20T15:25:09Z", "digest": "sha1:2CYDNB5PJRZNIY4YFGECRVQVMQ7WEMMK", "length": 6239, "nlines": 78, "source_domain": "gu.wikipedia.org", "title": "સોરઠ પ્રાંત - વિકિપીડિયા", "raw_content": "\nબ્રિટિશ વસાહતીકાળ દરમ્યાન કાઠિયાવાડના પ્રાંતો દર્શાવતો નક્શો, ૧૮૫૫\nસોરઠ એ વસાહતીકાળનો સૌરાષ્ટ્ર દ્વિપકલ્પનો એક પ્રાંત હતો. સોરઠ શબ્દ આ ક્ષેત્રના ગ્રીક શબ્દનો મુસ્લીમ અપભ્રંશ છે.[સંદર્ભ આપો]\nબ્રિટિશ રાજમાં કાઠિયાવાડના રજવાડાઓના સમુહને ચાર પ્રાંતોમાં વહેંચવામાં આવ્યો હતો અને સોરઠ એ દ્વિપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત હતો, અન્ય પ્રાંતો પશ્ચિમમાં હાલાર, ઉત્તરમાં ઝાલાવાડ અને અગ્નિ દિશામાં ગોહિલવાડ (ભાવનગર) હતા.[૧]\nહાલના સમયના પોરબંદર અને જુનાગઢ જિલ્લા હેઠળનો વિસ્તાર મળી સોરઠ પ્રાંત બનતો હતો.\nઆ પ્રાંતનું ક્ષેત્રફળ 5,217 square miles (13,510 km2) હતું, તેમાં ૧૧૯૩ ગામડાઓનો સમાવેશ હતો. ઈ.સ. ૧૯૦૧માં તેની જનસંખ્યા ૫,૭૫,૨૮૮ હતી અને તેની ઉપજ રૂ. ૫૩,૯૯,૩૪૯ જેટલી હતી જેમાંથી બ્રિટિશ સરકારને વડોદરાના ગાયકવાડ અને/અથવા જુનાગઢ રજવાડા પાસેથી રૂ. ૨,૧૫,૦૬૦ કર મળતો હતો.\nતેના તોપની સલામી ધરાવનાર રજવાડાં:\nપ્રથમ કક્ષા: જુનાગઢ રજવાડું, ખિતાબ - નવાબ, વારસાગત સલામી - ૧૩ તોપ (૧૫- તોપ સ્થાનીય અને નીજી)\nદ્વિતીય કક્ષા: પોરબંદર રજવાડું, ખિતાબ મહારાજા રાણા સાહેબ, વારસાગત સલામી -૧૩ તોપ\nતેના તોપની સલામી ન ધરાવતા અન્ય મુખ્ય રજવાડાં:\nપ્રથમ કક્ષા: જાફરાબાદ રજવાડું\nતૃતીય કક્ષા: બાંટવા માણાવદર; ત્રીજાથી સાતમું: જેતપુર\n(ચોથી કક્ષામાં કોઈ નહી)\nપાંચમી કક્ષા: બાંટાવા (ગીદાડ), ડેડાણ, વાસાવડ\nછઠ્ઠી કક્ષા: બગસરા, કુબા, વીંછાવાડ\n(સાતમી કક્ષામાં કોઈ નથી.)\nઆ સિવાય એકલ ગામડાના ગરાસ:\nચરખા, દહીડા, ઢોલરવા, ગઢિયા, મોટી ગરમલી, નાની ગરમલી, ગીગાસરણ, હાલરિયા, જામકા, કણેર, કથરોટા, ખીજડિયા નજણી, લાખાપદર, માણવાવ\nમોણવેલ, સિલાણા, વાઘવડી, વેકરીયા.\nતેમાં તાલુકાદાર રહિત અન્ય ત્રણ થાણા હતાં: ધાસા, જેતલસર અને શાહપુર.\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩ જૂન ૨૦૧૯ના રોજ ૧૯:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/plateau-radhanpur-climate-change-in-mixed-season-farmers-worried-big-matter/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=plateau-radhanpur-climate-change-in-mixed-season-farmers-worried-big-matter", "date_download": "2020-09-20T14:42:29Z", "digest": "sha1:JPUPPXNPWFOPDUJ3KQZJ5JRIZV5MSNI3", "length": 16104, "nlines": 177, "source_domain": "atalsamachar.com", "title": "પલટો@રાધનપુર: મિશ્ર ઋતુમાં વાતાવરણમાં ફેરફાર, ખેડૂતો ચિંતાગ્રસ્ત | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગ���જરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-01 પલટો@રાધનપુર: મિશ્ર ઋતુમાં વાતાવરણમાં ફેરફાર, ખેડૂતો ચિંતાગ્રસ્ત\nપલટો@રાધનપુર: મિશ્ર ઋતુમાં વાતાવરણમાં ફેરફાર, ખેડૂતો ચિંતાગ્રસ્ત\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nરાધનપુર પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણને લઇ જગતનો તાત ચિંતિત બન્યો છે. બદલાયેલા વાતાવરણથી રવિ સિઝનમાં જીરૂ અને એરંડા સહિતના પાકને નુકશાની થવાની ભિતી ઉભી થઇ છે. વહેલી સવારથી રાધનપુર શહેર અને પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ સાથે ખેડૂતોને વાવેતરમાં જીવાત આવવાની શક્યતા પણ સેવાઇ રહી છે.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nપાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શહેર તથા પંથકમાં બદલાયેલા વાતાવર��થી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેને સ્થાનિક ખેડૂતોને રવિ સિઝનના પાકમાં જીવાતનો ડર સતાવી રહ્યો છે. અચાનક વાદળછાયા વાતાવરણથી જીરૂ અને એરંડાના પાકમાં નુકશાનની ભિતિ સેવાઇ રહી છે.\nPrevious articleછેતરપિંડી@ભીલડી: ફોસલાવી ATM મારફત પૈસા ઉપાડ્યા, આખરે ઝબ્બે\nNext articleસુરક્ષા@ટ્રમ્પઃ 10 હજારથી વધારે પોલીસકર્મીઓ રહેશે ખડેપગે, જાણો વધુ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nબ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ પડાવ્યા\nરાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા મહિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/gujarat-coronavirus-cases-updates-on-15th-june-2020-ag-990407.html", "date_download": "2020-09-20T14:07:32Z", "digest": "sha1:OBRRJKETX7ZCGPZG6E2HPH2OCW26ZNQT", "length": 22499, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat coronavirus cases updates on 15th june 2020 ag– News18 Gujarati", "raw_content": "\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીના મોત\nરાજ્યમાં કુલ 24104 કેસ થયા, 24 કલાકમાં સૌ��ી વધુ અમદાવાદ જિલ્લામાં 327 કેસ નોંધાયા\nઅમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 514 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 24104 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 28 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં (Ahmedabad Coronavirus updates) 327 કેસ નોંધાયા છે.\nઆરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 514 કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગર, ભરૂચમાં 9-9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4, પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.\nઆ પણ વાંચો - રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો, આજે મધરાતથી ભાવવધારો લાગુ\nરાજ્યમાં 28 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અમરેલીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1506 થયો છે.\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 225, સુરતમાં 58, ગાંધીનગરમાં 24, વડોદરામાં 8, દાહોદ,પાટણમાં 4-4, આણંદ, ખેડામાં 3-3, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે અમરેલી, ભરુચ, દ્વારકા અને નવસારીમાંએક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.\nરાજ્યમાં અત્યારે કુલ 5926 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 16672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષ�� ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nકોરોના વાયરસ : રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા, 24 કલાકમાં 28 દર્દીના મોત\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2773837422705258", "date_download": "2020-09-20T13:38:53Z", "digest": "sha1:RHVEIUHZQU7OWE25Q4VB3MKRWUFUAN5F", "length": 2174, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ તમને નથી લાગતું આવું? #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nતમને નથી લાગતું આવું\nતમને નથી લાગતું આવું\nતમને નથી લાગતું આવું\nમારા સહાધ્યાયી અને અંગત મિત્ર ભાવેશભાઈ શાહને જન્મ..\nતા.૨૬/૦૧/૨૦૨૦ ને રવિવારના રોજ રાધનપુર તાલુકાના..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2008/205.htm?shared=email&msg=fail", "date_download": "2020-09-20T15:23:45Z", "digest": "sha1:EFJ5SQKAOZ6B7UAGUFA7YNCPUR24PDEH", "length": 13500, "nlines": 173, "source_domain": "www.mitixa.com", "title": "ભૂલી ગયા મને – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nપ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છ�� જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની સુંદર રચના.\nસ્વર – મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલ, આલ્બમ: આભૂષણ\nભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,\nએવું કહીને એ જ તો ભૂલી ગયા મને.\nપૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું\nતારા વિશે તો કેટલું પૂછે બધા મને\nચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,\nમંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.\nભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને\nતારા લખેલા એટલાં પત્રો મળ્યા મને\nથાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા\nસારું થયું કે લોક તો ઉંચકી ગયા મને\nPublished in અનુરાધા પૌંડવાલ, ઓડિયો, કૈલાશ પંડિત, ગઝલ and મનહર ઉધાસ\nPrevious Post ઝૂકવાથી પ્રેમ નથી થાતો\nNext Post પાર્થને કહો ચડાવે બાણ\nભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને\nતારા લખેલા એટલાં પત્રો મળ્યા મને\nથાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા\nસારું થયું કે લોક તો ઉંચકી ગયા મને\nભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,\nએવું કહીને એ જ તો ભૂલી ગયા મને.\n“ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,\nમંજુર છે સૌ આપની એ આજ્ઞા મને. “………\nસમય કયારે શુ કહેશે, બતાવશે એ તો સમય જ જાણે પણ એટલુ જ કહીશ દિલ થી પ્રેમ કરેલ ને કયારેય નથી ભુલાતા અને એની જગ્યા કોઇ લઇ શકતુ નથી….. કારણ એની જગ્યા તો કંઇક ખાસ જ હોય છે એ બધા ના જાણે પણ એ જાણે તો કઇ અલગ જ વાત હોત ……….\nથાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા\nસારું થયું કે લોક તો ઉંચકી ગયા મને\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમને પાણીની જેમ કોઈ સ્પર્શે\nનારાયણનું નામ જ લેતાં\nજોયાં કરું છું તને\nએક દિન આવશે સ્વામી મારા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડ���ત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/article-370-supreme-court-rejected-plea-to-refer-it-to-larger-bench-054001.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:38:14Z", "digest": "sha1:6X3Q2J75KDXWCXBA4HRMSNG7PTOPI6PN", "length": 14261, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુપ્રીમ કોર્ટનો ફેસલો, આર્ટિકલ 370 પર મોટી બેંચ સુનાવણી નહિ કરે | Article 370: supreme court rejected plea to refer it to larger bench - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n36 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુપ્રીમ કોર્ટનો ફેસલો, આર્ટિકલ 370 પર મોટી બેંચ સુનાવણી નહિ કરે\nનવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પાંચ જજવાળી સંવૈધાનિક પીઠે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા મામલે સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે અનુચ્છેદ 370 નાબૂદ કરવાના કેન્દ્રના ફેસલાની સંવૈધાનિક માન્યતાને પડકારતી અરજીઓને મોટી પીઠ પાસે મોકલવાનો ઈનકાર કરી દીધો.\nશું છે આર્ટિકલ 370\nજમ્મુ-કાશ્મીરના ભારત સાથે કેવા સંબંધ હશે, તેનો રિપોર્ટ જમ્મુ-કાશ્મીરની સરકારે જ તૈયાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરની સંવૈધાનિક સભાએ 27 મે 1949ના રોજ કેટલાક બદલાવ સહિત આર્ટિકલ 306A (હાલનો આર્ટિકલ 370)નો સ્વીકાર કરી લીધો. પછી 17 ઓક્ટોબર 1949ના રોજ આ આર્ટિકલ ભારતીય સંવિધાનનો ભાગ બની ગયો. જણાવી દઈએ કે સંવિધઆનને 26 નવેમ્બર 1949ના રોજ અંગીકૃત કરવામાં આવ્યો હતો. 'ઈન્સ્ટ્રૂમેન્ટ્સ ઑફ એક્સેશન ઑફ જમ્મુ એન્ડ કાશ્મીર ટુ ઈન્ડિયા'ની શરતો મુજબ આર્ટિકલ 370માં આ ઉલ્લેખ કરવામા આવ્યો કે દેશની સંસદને જમ્મુૂ-કાશ્મીર માટે રક્ષા, વિદેશ મામલા અને સંચાર સિવાય અન્ય કોઈ વિષયમાં કાનૂન બનાવવાનો અધિકાર નહિ હોય. સાથે જ જમ્મુ-કાશ્મીરને પોતાનું અલગ સંવિધાન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી.\nબેવડી નાગરિકતા મળે છે\nઆ વિશેષ પ્રાવધાનોને કારણે ભારત સરકારના બનાવેલ કાનૂન જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નથી થતા. એટલું જ નહિ, જમ્મુ-કાશ્મીરનો પોતાનો અલગ ઝંડો પણ છે. ત્યાં સરકારી ઑફિસમાં ભારતના ઝંડાની સાથોસાથ જમ્મુ-કાશ્મીરનો ઝંડો પણ લગાવવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના નાગરિકોને બેવડી નાગરિકતા મળે છે. તેઓ ભારતના નાગરિક હોવાની સાથોસાથે જમ્મુ-કાશ્મીરના પણ નાગરિકો હોય છે. કુલ મિલાવીને કહીએ તો આર્ટિકલ 370ના કારણે મામલો એક દેશમાં બે રિપબ્લિક જેવો થઈ ગયો છે.\nજમ્મૂ-કાશ્મીરના કેટલાક વિશેષ અધિકાર મળ્યા હતા\nજમ્મુ-કાશ્મીર રાજ્ય પર સંવિધાનની કલમ 356 લાગૂ નથી થતી. આ કારણે રાષ્ટ્રપતિ પાસે સરકાર બરખાસ્ત કરવાનો અધિકાર નથી. એટલે કે અહીં રાષ્ટ્રપતિ શાસન નહિ, બલકે રાજ્યપાલ શાસન લાગતું હતું.\nભારતીય સંવિધાનની કલમ 360 જેના અંતર્ગત દેશમાં ઈમરજન્સી લગાવવાનું પ્રાવધાન છે, તે જમ્મુ-કાશ્મીર પર લાગૂ થી થતું.\nજમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.\nસંવિધાનમાં વર્ણિત રાજ્યના નીતિ નિદેશક તત્વ પણ ત્યાં લાગૂ નથી થતા.\nકાશ્મીરમાં અલ્પસંખ્યકોને આરક્ષણ નથી મળતું.\nકલમ 370ના કારણે કાશ્મીરમાં આરટીઆઈ જેવા મહત્વપૂર્ણ કાનૂન લાગૂ નથી થતા. જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે.\nજમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ છે.\nભારતીય સંવિધાનને જમ્મુ-કાશ્મીર વિશે રક્ષા, વિદેશ મામલા અને સંચારના વિષયોમાં કાનૂન બનાવવાનો અધિકાર છે પરંતુ કોઈ અન્ય વિષય સંબંધિત કાનૂન લાગૂ કરાવવા માટે કેન્દ્રને રાજ્યની સરકાર પાસેથી મંજૂરી લેવાની રહે છે.\nનિર્ભયા કેસઃ ફાંસી કે આજીવન કેદ, દોષી પવન ગુપ્તાની અરજી પર આજે SCમાં સુનાવણી\nપીએમ મોદીના 70માં જન્મદિવસ પર જાણો તેમના 7 મહત્વના ફેંસલા\nમહેબુબા મુફ્તિની પુત્રી પાસપોર્ટમાં બદલવા માંગે છે માંનુ નામ, ન્યુઝ પેપરમાં આપી જાહેરાત\n370ની વાપસી માટે સાથે આવી J&Kની 6 પાર્ટી, ચિદંબરે આવકાર્યા\nચીને UNSCમાં કાશ્મીર વિશે કરી ચર્ચા, ભારતને કહ્યું આ અમારો આંતરીક મામલો\nમહેબુબા મુફ્તનો PSA હેઠળ અટકાયતનો સમયગાળો 3 મહિના વધ્યો\nકલમ 370 હટાવવા અને ટ્રિપલ તલાક કાયદાને એક વર્ષ પુર્ણ થવા પર ઉજવણી કરશે બીજેપી\nMHAએ આર્ટિકલ 37૦નો ખાત્મો અને કોરોના મેનેજમેંટને ગણાવી સિદ્ધી, CAAનો ઉલ્લેખ નહી\nગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરમાં નવા ડોમિસાઇલ નિયમની ઘોષણા કરી, જાણો કોણ હશે નિવાસી\nઓમર અબ્દુલ્લા પરથી પબ્લીક સેફ્ટી એક્ટ કરાયો દુર\nનજરકેદમાંથી મુક્ત થયા બાદ પુત્ર ઉમરને મળ્યા ફારૂક અબ્દુલ્લા\nઆર્ટીકલ 370 મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો રાખ્યો સુરક્ષિત\nજમ્મુ કાશ્મીરમાં કોલ-એસએમએસ સેવા શરૂ, બે જીલ્લાઓમાં 2G ઇન્ટરનેટ પુન:સ્થાપિત\narticle 370 supreme court kashmir સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીર કલમ 370\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્��ક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/person-bcomes-mad-after-becomes-mla-says-goa-governor-satyapal-malik-051907.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:08:05Z", "digest": "sha1:KRRLV6V5HEGQV2JPKRDNTEV356W5DCU7", "length": 11876, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ધારાસભ્ય બનતા જ નૈતિકતા ભુલી જાય છે લોકો: સત્યપાલ મલિક | Person Bcomes Mad After Becomes MLA Says Goa Governor Satya Pal Malik - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n22 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nધારાસભ્ય બનતા જ નૈતિકતા ભુલી જાય છે લોકો: સત્યપાલ મલિક\nગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજકારણમાં નૈતિકતાના ઘટતા સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. સત્યપાલ મલિકે કહ્યું કે મહાત્મા ગાંધી રાજકારણમાં નૈતિકતા લાવ્યા, પરંતુ આજના સમયમાં દેશમાં જો કોઈ ધારાસભ્ય બને છે, તો તેનું મન બગડે છે. ગોવાના રાજ્યપાલે કહ્યું કે 'બુદ્ધ સામાન્ય જીવનમાં નૈતિકતા અને મહાત્મા ગાંધીજી રાજકારણમાં લાવ્યા હતા. મહાત્મા ગાંધીએ દરેકને તેમના જીવનમાં નૈતિકતા અપનાવવાનો માર્ગ બતાવ્યો હતો. આ મોટી વાત છે.\nગાંધી પરિવારને બનાવ્યું નિશાનો\nગાંધી પરિવારને નિશાન બનાવતા મલિકે કહ્યું કે ગાંધીજીના રાજકીય વારસો જ તેમના ગુણો ભૂલી ગયા છે. આપણે ગાંધીજીને રામ મનોહર લોહિયાની દ્રષ્ટીથી જાણ્યા છે. લોહિયા માનતા હતા કે નાથુરામ ગોડસેએ માત્ર ગાંધીજીના શારીરિક સ્વરૂપને જ માર્યુ હતુ, પરંતુ તેમના રાજકીય વારસોએ ગાંધીજીની આત્માને મારી નાખી. તેમણે ગાંધીજીના ગુણોનું સ્તર ફક્ત એક કાંતણ સુધી મર્યાદિત કર્યું. બાપુમાં કોઇ અભિમાન ન હતું. તેઓ સાદાઇથી જીવન જીવતા એક વ્યક્તિ હતા. આજે જો કોઈ ભારત���ાં ધારાસભ્ય બને છે, તો તે પાગલ થઈ જાય છે. તેમણે ગાંધીજી પાસેથી શીખવું જોઈએ.\nમલિકે 3 નવેમ્બરના રોજ ગોવાના રાજ્યપાલ તરીકે શપથ લીધા\n25 ઓક્ટોબરે સત્યપાલ મલિકને કાશ્મીરથી હટાવવામાં આવ્યા હતા અને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. 3 નવેમ્બરના રોજ તેમણે ગોવાના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરમાં પોતાનો સમય યાદ કરતાં કહ્યું કે, જૂની યાદો હજી હૃદયમાં આવી નથી. કાશ્મીરના થોડા દિવસ પહેલા હું ગોવા આવ્યો છું. મારું કાશ્મીર હેંગઓવર હજી ઓછું થયું નથી.\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\nતમિલનાડુના કોંગ્રેસ સાંસદ વસંત કુમારનું કોરોનાથી નિધન\nરાજસ્થાન: સિયાસી સંકટ વચ્ચે ગેહલોત-પાયલટની પહેલી મુલાકાત, વિધાયક દળની બેઠક શરૂ\nકર્ણાટક હિંસા: ધારાસભ્ય શ્રીનિવાસે સુરક્ષાની માંગ કરી, કહ્યું- બહારના લોકો મારું ઘર સળગાવી નાખશે\nCM અશોકને મળ્યા પાયલટના ખેમાના MLA, સોનિયા ગાંધીએ ગેહલોત સાથે કરી વાત\nરાજસ્થાન સરકાર અમારા ધારાસભ્યો પર લાવી રહી છે દબાણ: બીજેપી\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nકોંગ્રેસમાં જોડાયેલા BSP 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટીસ\n14 ઓગષ્ટ સુધી જયપુર હોટલમાં જ રહેશે ધારાસભ્ય, મંત્રી કામ માટે જ લઇ જવાશે સચિવાલય\nકોંગ્રેસને મોટી રાહત, હાઇકોર્ટે BSP ધારાસભ્યોની અરજી નકારી\nગેહલોત સમર્થક ધારસભ્યોના ધરણા ખત્મ, રાજ્ય કેબિનેટની મીટીંગ ચાલું\nmla goa governor jammu kashmir ધારાસભ્ય સત્યપાલ મલિક ગોવા જમ્મુ કાશ્મીર રાજ્યપાલ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/05/16/one-composition-several-forms_66/", "date_download": "2020-09-20T13:16:06Z", "digest": "sha1:3FQQS3WF4EMD3K7KSQXAYZQBBZI5YIAO", "length": 34980, "nlines": 203, "source_domain": "webgurjari.in", "title": "બંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nબંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે\nકૃષ્ણ ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં સૂરદાસનું નામ સર્વોપરિ છે. હિન્દી સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક અને વ્રજભાષાના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્યના સૂર્ય મનાય છે. હિંદી કવિતા કામિનીના આ કમનીય કાંતે હિંદી ભાષાને સમૃદ્ધ કરવામાં જે યોગદાન દીધું છે, તે અદ્વિતીય છે. સૂરદાસ હિન્દી સાહિત્યમાં ભક્તિ કાળની સગુણ ભક્તિ શાખાના કૃષ્ણ-ભક્તિ ઉપશાખાના મહાન કવિ છે. હિન્દી સાહિત્યમાં કૃષ્ણ-ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં મહાકવિ સૂરદાસનું નામ અગ્રણી છે.\nસૂરદાસનો જન્મ ૧૪૭૮ ઈસ્વીમાં રુનકતા નામક ગામમાં થયો. આ ગામ મથુરા–આગ્રા માર્ગના કિનારે સ્થિત છે. અમુક વિદ્વાનોંનો મત છે કે સૂરનો જન્મ સીહી નામક ગ્રામમાં એક નિર્ધન સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યાર બાદ તે આગ્રા અને મથુરા ની વચ્ચે ગઊઘાટ પર આવી રહેવા લાગ્યાં. સૂરદાસ ના પિતા રામદાસ ગાયક હતાં. સૂરદાસ ના જન્માંધ હોવાના વિષયમાં મતભેદ છે. પ્રારંભ માં સૂરદાસ આગ્રાના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં. ત્યાં તેમની ભેટ શ્રી વલ્લભાચાર્ય સાથે થઈ અને તે તેમના શિષ્ય બની ગયા. વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટિમાર્ગ માં દીક્ષિત કરીને કૃષ્ણલીલાના પદ ગાવાનો આદેશ દીધો. સૂરદાસનું મૃત્યુ ગોવર્ધન ની નિકટ પારસૌલી ગ્રામ માં ૧૫૮૦ ઈસ્વી માં થઈ.\nજન્મતિથિ અને જન્મસ્થાનના વિષયમાં મતભેદ:\nસૂરદાસની જન્મતિથિ તેમજ જન્મસ્થાનના વિષયમાં વિદ્વાનોંમાં મતભેદ છે. “સાહિત્ય લહરી” સૂરની લખેલ રચના મનાય છે. આમાં સાહિત્ય લહરીની રચના-કાળના સંબંધમાં નિમ્ન પદ મળે છે:\nમુનિ પુનિ કે રસ લેખ.\nદસન ગૌરીનન્દ કો લિખિ સુવલ સંવત્ પેખ ..\nઆનો અર્થ વિદ્વાનોંએ “સાહિત્ય લહરી” નો રચના કાળ સંવત ૧૬૦૭ વિ૦ માન્યો છે, આ ગ્રન્થથી આ પણ પ્રમાણ મળે છે કે સૂરના ગુરુ શ્રી વલ્લભાચાર્ય હતાં.\nસૂરદાસનો જન્મ સં૦ ૧૫૩૫ વિ૦ ની લગભગ અનુમાનિત કરાય છે, કેમકે વલ્લભ સંપ્રદાયમાં એવી માન્યતા છે કે વલ્લભાચાર્ય સૂરદાસથી દસ દિવસ મોટા હતાં અને વલ્લભાચાર્યનો જન્મ ઉક્ત સંવત્ ની વૈશાખ્ કૃષ્ણ એકાદશીના થયો હતો. માટે સૂરદાસની જન્મ-તિથિ વૈશાખ શુક્લા પંચમી, સંવત્ ૧૫૩૫ વિ૦ માલૂમ પડે છે. અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્ ૧૬૨૦ થી ૧૬૪૮ વિ૦ ની મધ્યમાં સ્વીકાર કરાય છે. રામચન્દ્ર શુક્લ જીના મતાનુસાર સૂરદાસનો જન્મ સંવત્ ૧૫૪૦ વિ૦ ની સન્નિકટ અને મૃત્યુ સંવત્ ૧૬૨૦ વિ૦ ની આસપાસ માની શકાય છે.\nસૂરદાસની આયુ “સૂરસારાવલી’ અનુસાર તે સમયે ૬૭ વર્ષ હતી. ‘ચૌરાસી વૈષ્ણવ કી વાર્તા’ ના આધાર પર જન્મ રુનકતા અથવા રેણુનું ક્ષેત્ર (વર્તમાન જિલા આગ્રામાં) માં થયો હતો. મથુરા અને આગ્રા ની વચ્ચે ગઊઘાટ પર તે નિવાસ કરતા હતાં. વલ્લભાચાર્ય સાથે આમની ભેટ ત્યાં જ થઈ. “ભાવપ્રકાશ” માં સૂર ના જન્મ સ્થાન સીહી નામક ગ્રામ બતાવાયું છે. તે સારસ્વત બ્રાહ્મણ હતાં અને જન્મથી અંધ હતાં. “આઇને અકબરી” માં (સંવત્ ૧૬૫૩ વિ૦) તથા “મુતખબુત-તવારીખ” ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજ્ઞોમાં માનવામાં આવે છે.\nશું સૂરદાસ જન્માંધ હતાં \nસૂરદાસ શ્રીનાથ ની “સંસ્કૃતવાર્તા મણિપાલા’, શ્રી હરિરાય કૃત “ભાવ-પ્રકાશ”, શ્રી ગોકુલનાથ ની “નિજવાર્તા” આદિ ગ્રન્થો ના આધાર પર, જન્મથી અંધ મનાયા ગયાં છે. પણ રાધા-કૃષ્ણના રુપ સૌન્દર્યનું સજીવ ચિત્રણ, નાના રંગોંનુ વર્ણન, સૂક્ષ્મ પર્યવેક્ષણશીલતા આદિ ગુણોં ને કારણે અધિકતર વર્તમાન વિદ્વાન સૂરને જન્માન્ધ સ્વીકાર નથી કરતા.\nશ્યામસુન્દરદાસ એ આ સંબંધમાં લખ્યું છે – “સૂર વાસ્તવમાં જન્માન્ધ ન હતાં, કેમકે શ્રૃંગાર તથા રંગ-રુપાદિ નું જે વર્ણન તમણે કર્યું છે તેવું કોઈ જન્માન્ધ ન કરી શકે. ડૉક્ટર હજારીપ્રસાદ દ્વિવેદી એ લખ્યું છે – “”સૂરસાગરના અમુક પદોંથી આ ધ્વનિ અવશ્ય નીકળે છે કે સૂરદાસ પોતાને જન્મના અંધ અને કર્મના અભાગી કહે છે, પણ દરેક સમયે આના અક્ષરાર્થને જ પ્રધાન નહીં માનવું જોઈએ.\nઉપર મૂજબની માહિતી ઈન્ટરનેટ પર થી મળી.\nહવે સૂરદાસ ના પદ “નિસ દિન બરસત એ હમારે” વિષે જાણીયે:\nનિસદિન બરસત નૈન હમારે\nસદા રહત પાવસ રૂતુ હમ પર,\nઅંજન થિર ન રહત અઁખિયન મેં,\nકર કપોલ ભયે કારે\nકંચુકિ-પટ સૂખત નહિં કબહુઁ,\nઉર બિચ બહત પનારે॥\nઆઁસૂ સલિલ ભયે પગ થાકે,\nબહે જાત સિત તારે\n‘સૂરદાસ’ અબ ડૂબત હૈ બ્રજ,\nકાહે ન લેત ઉબારે॥\n…………નિસિદિન બરસત નૈન હમારે\nશ્રી સૂરદાસજીનું આ વ્રજ ભાષા નું પદ તેજ શબ્દોમાં સાંભળીયે:\nએમ એસ સુબલક્ષમી રાગ બાગેશ્રી\nસંજીવ અભ્યંકર રાગ લલિત\nભીમસેન જોશીનાં દિકરી શ્રીમતી લક્ષ્મી શંકર રાગ મેઘ,\nલતા મંગેશકરનો અવાજ અને પંડિત હૃદયનાથ મંગેશકરની બંદિશ\nભજનિક શ્રી આર. ડી . કાલી\nહરદ્વાર સ્થિત કથાકાર શ્રી ચિન્મયાનંદ બાપુજી\nએક સમયનાં આકાશવાણી દિલ્હીનાં કલાકાર શ્રીમતી ઉષા નારંગ\nરાગ બાગેશ્રી કલાકાર શ્રી કૃતિકા નટરાજન\nકટ્ટક, ઓરિસ્સા સ્થિત શ્રી નમ્રતા મોહન્તિ\nભોજપુરી ગીતોના પ્રખ્યાત ગાયિકા શ્રી અનુ શર્મા\nઇસ્કોનના ભજનિક શ્રી લલિત કુમાર દીક્ષિત\nસોનિયા સત્સંગી રાગ મેઘ મલ્હાર\nસૂરદાસજીનાં આ ભજનનું એક ફ્યુઝન વર્ઝન\nકેલિફોર્નિયા સ્થિત શ્રી એક અને લક્ષ્મીનાં ગ્રુપ દ્વારા, આ ગ્રુપે ઘણા પ્રચલિત ભજનો આ રીતે તૈયાર કર્યાં છે, સંગીતનો મહાવરો થોડો જુદો પણ કર્ણપ્રિય છે:\nશ્રી રામદાસ સારસ્વતના સુપુત્ર શ્રી સૂરદાસજીના જીવન પર આધારિત જુદી જુદી ભાષામાં ફિલ્મ અને TV Series બની છે. તે પૈકી સદી જુની એક મૂંગી ફિલ્મ ની માહિતી નીચેની જાહેરાતમાં જોવા મળેછે: .\nસાલ 1919, કલકત્તા ની એલ્ફિસ્ટન બાયોસકોપ કંપની અને મદન થીએટર નાં સહયોગ થી તૈયાર થયેલી આ ફિલ્મના દિર્ગ્દર્શક હતા શ્રી રુસ્તમજી ધોતીવાળા, લેખક શ્રી ચાંપશી ઉદેશી, અને કલાકારો ગૌહર જાન અને દોરાબજી મેવાવાલા\nસાલ 1943 માં “સુરદાસ” શ્રી વિજય શંકર ભટ્ટ, પ્રકાશ પિક્ચર્સ ના નેજા હેઠળ ગુજરાતીમાં બની: ગીતો રઘુનાથ બ્રહ્મભટ્ટ, સંગીત શંકરરાવ વ્યાસ અને કલાકારો શ્રી અરવિંદ રાવળ અને સરસ્વતીબાઈ:\nઆ ફિલ્મ યુટ્યુબ પર જોઈ શકાશે\n1942ની સાલમાં કલકત્તા સ્થિત ન્યુ થીયેટર્સ કંપની સાથે નાતો છોડી મુંબઈ વસેલા શ્રી કુંદનલાલ સાયગલની પ્રથમ હિન્દી ફિલ્મ બની “ભક્ત સુરદાસ”. દિર્ગ્દર્શક ચતુર્ભુજ દોશી અને રણજીત સ્ટુડિયો દ્વારા બનેલી આ ફિલ્મે તે સમયે ટીકીટ બારી ઉપર સોનાની ખાણ જેવી સાબિત થયેલી\nગીતકાર શ્રી દિનાનાથ મધોક, સંગીતકર જ્ઞાન દત્ત સાથે સાયગલ અને ખુર્શીદે ગયેલા ગીતોએ ધૂમ મચાવેલી ફિલ્મમાં 13 જેટલાં ગીતો હતા, તે પૈકી સાત શ્રી સાયગલનાં અવાજમાં રેકોર્ડ થયેલા, “પંછી બાવરા” અને બીજાં બે ખુર્શીદ નાં ગયેલા હતા, ત્રણ દ્વંદ્વ ગીતો પણ હતા. તે પૈકી બે ગીતો સાયગય અને ખુર્શીદ ના હતા. એક ગીત સાયગલ સાહેબે શ્રીમતી રાજ કુમારી સાથે ગયેલું\nચાર ગીતો સૂરદાસજી એ લખેલાં પદો પર આધારિત હતાં, તેમાં નું એક “નિસદિન બરસાત નૈન હમારે”. સૂરદાસ નાં વૃજ ભાષા માં લખેલા પદ આધારિત હિન્દી કવિતા:\nરાગ કાફી , શ્રી કે. એલ. સાયગલ\nઆ રેકર્ડ માં છેલ્લી કડી “सूर श्याम भटको मत दर दर खोलो मन के द्वारे” શ્રી મહેન્દ્ર સાઈગલે ગાયી છે જે કુંદનલાલ સાયગલના નાનાભાઈ હતા. તેઓ આ ફિલ્મ માં શ્રી કૃષ્ણની ભૂમિકા કરેલી\n“ભક્ત સૂરદાસ”નાં બધા જ ગીતો શુદ્ધ રાગ પર આધારિત અને ખુબ લોકપ્રિય થયેલા તેમાં એક રચના રાગ દરબારીમાં સાંભળીયે ત્યારે સહેજે ભાવવિભોર થઇ જવાય\nઅંત માં “નૈન હીન કો રાહ દિખા પ્રભુ”\nસાયગલ સાહેબ નાં ગીતોની તો મહેફિલ હોય અને તો જ મજા આવે. નીચેની કડી માં ‘નૈન હીન કો રાહ દિખા પ્રભુ” બીજા ગીતો સાથે લગભગ 15 મિનિટે શરુ થાય છે. પણ આ બધાજ ગાયનો સાંભળવાનો આનંદ આલ્હાદક છે:\nશ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.\n← સાયન્સ ફેર : હંગેરીના વૈજ્ઞાનિકોએ શોધ્યા ‘રોઝહીપ’ ન્યુરોન્સ\nપત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૪૩ →\n3 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૬૬ – શ્રી સૂરદાસજીનું ભજન “નિસ દિન બરસાત નૈન હમારે”\nતમારી મહેનત ને સલામ , ખૂબ મઝા આવી.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝ���લેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલે���્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પ��ીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/gujarat-high-court-ask-political-parties-leaders-and-public-to-follow-covid-19-guideline-127724355.html", "date_download": "2020-09-20T15:27:19Z", "digest": "sha1:4QHOAPXNM6RYJPODBZ2EI7I3PBWEJC2S", "length": 11038, "nlines": 82, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "gujarat high court ask political parties, leaders and public to follow covid 19 guideline | રાજકીય પક્ષો, નેતાઓ અને જનતાને હાઇકોર્ટની ફટકાર, કોરોનાની ગાઈડલાઇનનું કડક પાલન કરો, નેતાઓ ખોટા દાખલા ના બેસાડે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોનાને લઈ હાઇકોર્ટમાં સુઓમોટો:રાજકીય પક્ષો, નેતાઓ અને જનતાને હાઇકોર્ટની ફટકાર, કોરોનાની ગાઈડલાઇનનું કડક પાલન કરો, નેતાઓ ખોટા દાખલા ના બેસાડે\nરાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી\nરાજ્યમાં કોરોના મહામારીને લઈને થયેલી સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકીય પાર્ટીઓ અને જનતાને ફટકાર લગાવી કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા આદેશ કર્યા છે. રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર અને કોર્પોરેશનને કડક આદેશ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તમામ મોટા શહેરોના શહેરીજનો પાસે ગાઇડલાઇનનો કડકપણે અમલ કરાવો. કોરોનાના કેસો પર કન્ટ્રોલ કરવા કડક પગલાં લેવા અને કોરોના મામલે બેદરકારી ન દાખવવા કહ્યું છે. અમદાવાદ શહેરમાં સાંજે પણ લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થતું નથી. સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરનાર શિક્ષિત લોકો જ હોય છે.\nનેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા પણ જાગૃતતા નહીં દાખવે\nરાજકીય પક્ષો અને નેતાઓ ખોટા દાખલા ના બેસાડે\nરાજકીય નેતાઓ લોકો ભેગા થાય એવા કાર્યક્રમો ગોઠવી જનતાને ગેરમાર્ગે ન દોરે\nનિયમોના ઉલ્લંઘનને નેતાઓ પ્રોત્સાહન ના આપે\nરાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે માટે તેઓ ધ્યાન રાખે\nરાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે, નિયમો બધા જ માટે સરખાઃ હાઈકોર્ટ\nરાજકીય રેલીઓ અંગે પણ ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ રાજકીય પાર્ટીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે નાના મોટા દરેક રાજકીય લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરે. રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે માટે તેઓ ધ્યાન રાખે. નિયમો બધા જ માટે સરખા હોવાનું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. હાઇકોર્ટે રાજકીય પાર્ટીઓને ગાઇડલાઇનનું કડક પાલન કરવા માટે આદેશ કર્યો છે.\nગત ઓગસ્ટમાં રાજકોટમાં સી.આર.પાટીલની રેલીની તસવીર\nનેતાઓ બેજવાબદાર બન્યા છે\nરાજકીય પક્ષોના નેતાઓ બેજવાબદાર બનીને સભા ગજવી રહ્યા છે. અને લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. સભાને કારણે કોરોનાનો ચેપ નાના ગામડા સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં કોર્ટે તમામ રાજકીય મેળાવડા અને સભા યોજવા પર રોક લગાવવી જોઈએ. થોડા સમય પહેલા જ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન દરમિયાન સતત સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે હાલ રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે અને એકબાદ એક નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.\nભાવ વધારાનો વિરોધ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં ઉડાવી રહેલા કોંગ્રેસના નેતાઓની તસવીર\nકોર્ટની હાથ જોડીને વિનંતી: મહેરબાની કરીને નિયમોનું પાલન કરો\nજસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે કહ્યું હતું કે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરો. સરકારે જે કાંઈ નિયમો જાહેર કર્યા છે તે લોકોની સુખાકારી માટે છે. નેતાઓ ખોટી રીતે લોકોને ભેગા ન કરે. કોરોના મામલે બિલકુલ બેદરકારી દાખવવા જેવી નથી. અમદાવાદ શહેરમાં રોજ સાંજે ટોળે-ટોળાં ઊમટી પડે છે એ સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન થતું નથી. પરિણામ લોકોને ભોગવવું પડે છે. જોવાનું ખૂબી એ છે કે સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં કરનારા શિક્ષિત લોકો જ હોય છે. આ ઘણી આશ્ચર્યની વાત છે.\nસરકાર પ્રો એક્ટિવ હોત તો રાજકોટની આ દશા ના હોત\nચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલાની બેન્ચે કહ્યુ કે, સરકારે અમદાવાદ અને સુરત પરથી દાખલો લેવાની જરૂર હતી. સરકાર પ્રો એક્ટિવ હોત તો સુરતના અનુભવ પછી રાજકોટ અને જામનગરની આ દશા ના થઈ હોત. જ્યાં કોરોના કેર વધે છે તે પછી જ સરકાર દોડે છે. પહેલાથી જ સલામતીના પગલા લેતી નથી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. ક���ઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/strict-visa-rules-for-foreigners-coming-from-china-112886", "date_download": "2020-09-20T15:07:00Z", "digest": "sha1:ZATG7LMQSXCH32MN73PENBQZ5YF4ECNJ", "length": 8609, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Strict visa rules for foreigners coming from China | ચીનથી આવતા વિદેશીઓના વિઝા-નિયમ કડક - news", "raw_content": "\nચીનથી આવતા વિદેશીઓના વિઝા-નિયમ કડક\nકોરોના વાઇરસનો આતંક : ચીનમાં મૃતાંક ૪૯૦ને પાર\nભારતે મંગળવારે ચીનના નાગરિકો અને છેલ્લાં બે સપ્તાહમાં ચીન ગયેલા વિદેશીઓના વિઝા રદ કરીને નિયમો કડક બનાવી દીધા છે. બીજી ફેબ્રુઆરીએ ભારતે ચીન યાત્રીઓ અને ચીનમાં રહેતા વિદેશી નાગરિકો માટે ઈ-વિઝાની સુવિધા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે મંગળવારે ૬૫ લોકોનાં મોત થયાં હોવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. દરેક વુહાન શહેરના હતા. દેશમાં અત્યાર સુધી કુલ ૪૯૦ લોકોનાં મોત થયાં છે.\nચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું છે કે દેશનાં ૩૧ રાજ્યોમાં ૨૪,૩૨૪ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોના વાઇરસ ઇન્ફેક્શનના ૩૮૮૭ કેસ નોંધાયા છે એમાં ૪૩૧ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે, જ્યારે ૨૬૨ લોકોને સારું થયા પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનમાં સોમવારે ૧૦૦૦ બૅડની મેકશિફ્ટ હૉસ્પિટલ ખોલવામાં આવી છે. અન્ય એક ૧૩૦૦ બૅડની હૉસ્પિટલ બુધવાર સુધીમાં તૈયાર થઈ જશે. બન્ને હૉસ્પિટલોમાં હજારો ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે.\nહૉન્ગકૉન્ગથી જપાનના યોકોહામા પહોંચેલા પેસેન્જર ક્રૂઝમાં ૧૦ લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. ક્યોદો સમાચાર એજન્સી પ્રમાણે જપાનના સ્વાસ્થ્ય મંત્રી કટસુનોબુ કોટોએ પત્રકારને જણાવ્યું છે કે પેસેન્જર ક્રૂઝ પર જે ૧૦ લોકોમાં કોરોના વાઇરસનું સન્ફેક્શન જોવા મળ્યું છે તેમને હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ દરેક યાત્રીઓને ૧૪ દિવસ સુધી જહાજ પર જ રહેવા કહ્યું છે. જહાજમાં ૩૭૦૦ લોકો ફસાયેલા છે એમાં ૨૬૬૬ મુસાફરો અને ૧૦૪૫ ક્રૂ મેમ્બર્સ છે.\nકોરોના વાઇરસ : કેરળમાં ૨૪૦૦થી વધુ લોકો દેખરેખ હેઠળ\nકેરળમાં મંગળવારે કોરોના વાઇરસનો નવો કેસ સામે આવ્યો નથી. રાજ્��માં લગભગ ૨૪૨૧ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગનાં સૂત્રોએ બુધવારે જણાવ્યું કે એમાંથી ૧૦૦ લોકોને અલગ-અલગ હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. મંગળવારે ભારતે ચીનના નાગરિકો અને વીતેલાં બે અઠવાડિયાંમાં ચીન ગયેલા વિદેશીઓના વિઝા રદ કરવાના નિયમોને વધારે કડક બનાવી દીધા છે. બે ફેબ્રુઆરીએ ચીનના યાત્રીઓ અને ત્યાંથી ભારત આવનારા વિદેશી નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા પર રોક લગાવવામાં આવી હતી.\nબીજિંગની ખાલી સબ-વે ટ્રેનમાં આ વ્યક્તિ માસ્ક પહેરીને અને માસ્કનું બૉક્સ લઈને બેઠો છે. ચીનમાં કોરોના વાઇરસનો ચેપ અત્યાર સુધી ૨૪,૦૦૦ કરતાં વધુ લોકોને લાગ્યો છે. એટલું નહીં, એને કારણે ૫૦૦ જેટલા લોકો મરણ પામ્યા છે. (તસવીર : પી.ટી.આઇ.)\nબાળકોને સ્કૂલ મોકલતા પહેલા આ નિયમો જાણી લો\nકોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ\nવરુણ બડોલાનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ\nમલાઈકા અરોરાએ ફૅન્સને એક સારા સમાચાર આપ્યા\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nબાળકોને સ્કૂલ મોકલતા પહેલા આ નિયમો જાણી લો\nપ્રેગ્નેન્ટ મહિલાનું પેટ તેના પતિએ ફાડ્યું, કારણ હતું આ...\nકેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં\nવિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/fact-check/news/screenshot-of-a-tweet-from-impostor-akshay-kumar-account-going-viral/articleshow/75914444.cms", "date_download": "2020-09-20T14:54:53Z", "digest": "sha1:Y3I3NW337IJ5LOPPGZVKWSFUH4MNAQ3C", "length": 8933, "nlines": 89, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nગાંધીજી-ગોડસે પર અક્ષય કુમારે કર્યું વિવાદિત ટ્વીટ સ્ક્રિનશૉટ થયો વાયરલ, જાણો હકીકત\nબોલિવૂડના સ્ટાર એક્ટર અક્ષય કુમારના ટ્વીટર એકાઉન્ટ જેવા એક એકાઉન્ટમાંથી કરવામાં આવેલા ટ્વીટનો સ્ક્રીનશૉટ ફેસબુક પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.ટ્વીટર હેન્ડલ ‘KumarAkshay_1’દ્વારા આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે, ‘હું એમ નથી કહેતો કે ગોડસે દ્વારા ગાંધીની હત્યા કરવી યોગ્ય હતું કે નહીં પણ એટલું જરૂર કહીશ કે, ઈતિહાસના પુસ્તકોમાં ગોડસેને ગાંધીના હત્યારા તરીકે ભણાવવાની સાથે-સ��થે ગોડસેનું અંતિમ નિવેદન પણ ભણાવો કે તેણે આખરે ગાંધીની હત્યા કેમ કરી હતી બાકી સાચા-ખોટાંનો નિર્ણય ભાવિ પેઢી પોતાની જાતે કરી લેશે.’ આ સ્ક્રીનશૉટની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘સળગતો સવાલ.’\nઅક્ષય કુમારે મહાત્મા ગાંધી અને નાથૂરામ ગોડસે અંગે કોઈ ટ્વીટ કર્યું નથી. જે ટ્વીટનો સ્ક્રીનશૉટ શેર કરવામાં આવી રહ્યો છે તે અક્ષય કુમારનું ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ નથી.\nકેવી રીતે કરી તપાસ\nઅક્ષય કુમારનું ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ વાયરલ થઈ રહેલા ટ્વીટથી એકદમ અલગ છે. અક્ષય કુમારનું ટ્વીટર હેન્ડલ @akshaykumar છે.જ્યારે અમે ટ્વીટર પર @KumaraAkshay_1 હેન્ડલવાળા એકાઉન્ટને શોધ્યું તો તે એકાઉન્ટ સસ્પેન્ડ કરાઈ ચૂક્યું છે.\nએક્ટર અક્ષય કુમારના નામ પર બનેલા ફેક એકાઉન્ટથી કરવામાં આવેલા ટ્વીટનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યો છે. આવું કોઈ ટ્વીટ પોતે અક્ષય કુમારે કર્યું નથી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nટ્રાફિકના નવા નિયમો તોડવાના કારણે પોલીસે આ શખસને માર માર્યો\nવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nદેશખેતી સાથે સંકળાયેલા 3 બિલ પર રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં શું થશે\nઅમદાવાદઅમદાવાદ: શિવરંજની પાસે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ ���વતા દર્દી ભાગી ગયો\nદેશશું છે MSP જેને લઈને સંસદની રસ્તા સુધી હોબાળો મચ્યો છે\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://video.madihahtrading.com/arc_1563524.html", "date_download": "2020-09-20T14:08:30Z", "digest": "sha1:R4ZXHZ7FIRASU2UA7V57BE2SFTW4KU2E", "length": 4901, "nlines": 44, "source_domain": "video.madihahtrading.com", "title": "ક્રૂરતા મુક્ત મિંક ફટકો મારતો જથ્થો છે, મિંક લેશેસ કડક શાકાહારી છે, મદીહા એસ 1 - 17.", "raw_content": "Gujarati ક્રૂરતા મુક્ત મિંક ફટકો મારતો જથ્થો છે, મિંક લેશેસ કડક શાકાહારી છે, મદીહા એસ 1 - 17.\n1. આઇટમ નામ: શ્રેષ્ઠ મિંક ફર લાકડીઓ\n2. બ્રાન્ડ નામ: માદીહ.\n3. મોડેલ નંબર: S1-17.\n4. કાચો માલ: ફર, સો ટકા રિયલ મિંક ફર\n5. બેન્ડ: બ્લેક કોટન બેન્ડ.\n6. પ્રકાર: હેન્ડ મેડ.\n7. શૈલી: 3 ડી મલ્ટી લેયર, નેચરલ, સોફ્ટ, ફ્લફી.\n8. લંબાઈ: 15 મીમી.\n9. ઓડીએમ / OEM: વૈવિધ્યપૂર્ણ પેકેજ ઉપલબ્ધ છે.\n10. ખાનગી લેબલ: તમારી ખાનગી લોગો ડિઝાઇન (ઉપલબ્ધ).\n11. કસ્ટમ સ્ટાઇલ: ઉપલબ્ધ.\n12. મીની માત્રા: દરેક શૈલીની 120 જોડી.\n13. પ્રમાણન: ઇન્ટરટેક એસવીએચસી, ડી-યુ-એન-એસ નોંધાયેલ.\n14. શિપમેન્ટ ટર્મ: હવા દ્વારા, સમુદ્ર દ્વારા, ઝડપી એક્સપ્રેસ શિપિંગ.\n15. ચુકવણીની રીત: પેપાલ, પેઓનર, ટી / ટી બેંક ટ્રાન્સફર, વેસ્ટર્ન યુનિયન, મનીગ્રામ\n16. ડિલિવરીનો સમય: 14-30 કાર્યકારી દિવસો, તમારા ઓર્ડરની માત્રાને નિર્ભર કરો.\nમાદિહાહ શ્રેષ્ઠ મિંક ફર એસ S1-17 ને ફટકારે છે:\n1. સો ટકા વાસ્તવિક મિંક વાળ સંપૂર્ણપણે ક્રૂલ્ટી મુક્ત.\n2. તમારી આંખોને તેજસ્વી અને આકર્ષક બનાવો.\n3. પાર્ટી અને દૈનિક ઉપયોગ માટે સરસ.\n4. આંખના મેકઅપ રીમુવરને દૂર કરી શકાય છે.\n5. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે અને દૂર કરવામાં આવે તો 30 વખતથી વધુ સમય માટે ફરીથી વાપરી શકાય છે.\n6. અમે પરીક્ષણ માટે 6 જોડી મફત નમૂનાઓ સપ્લાય કરીએ છીએ, 35 યુએસડી શિપિંગ ખર્ચ ચાર્જ કરીએ છીએ.\n7. OEM ઓર્ડર અને ODM ઓર્ડર ઉપલબ્ધ છે.\nમિંક ફટકો મોટાભાગની મહિલાઓને સેલિબ્રિટીમાં ફેરવે છે\nદરેક વ્યક્તિ પૃથ્વીના સૌથી જાણીતા સેલેબ્સની જેમ દેખાવાનું પસંદ કરે છે અને મિંક લેશે્સને મૂકવું તે અસરકારક માર્ગ હશે. લગભગ બધી સ્ત્રીઓ આ ફટકો માર્યા પછી જવાનું એક પ્રાથમિક કારણ એ છે કે તેઓ કોઈપણ પ્રસંગ અથવા પ્રસંગ માટે મૂકવા માટે એક અદ્ભુત મેકઅપ છે. તદુપરાંત, પ્રસંગની પ્રકૃતિ અને સમયને આધારે, ફટકો ગા thick અને લાં���ી બનાવવી પણ શક્ય છે. સેલિબ્રેટી જેવું જ જોવું હોય તો ડબલ સ્ટેકીંગ અથવા ટ્રિપલ સ્ટ aકિંગની પસંદગી પણ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/surat-diamond-worker-demand-economy-package-for-diamond-worker-127604261.html", "date_download": "2020-09-20T15:03:54Z", "digest": "sha1:BXT6ELBA4GCJI2Y3AOI6UOQ2MHNRLNZW", "length": 6918, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Surat Diamond Worker Demand Economy Package For Diamond Worker | કોરોનાથી રત્નકલાકારોની બેહાલ થયેલી આર્થિક સ્થિતિ માટે રાહત પેકેજની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુરત:કોરોનાથી રત્નકલાકારોની બેહાલ થયેલી આર્થિક સ્થિતિ માટે રાહત પેકેજની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું\nરત્નકલાકારોની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું હતું\nનવ નિર્માણ સેના દ્વારા ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી\nકોરોનાના કારણે લોકડાઉન અને ત્યારબાદ કોરોના સંક્રમણથી હીરા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોની હાલત કફોડી થઈ હોવાનું કહેતા નવ નિર્માણ સેના દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા લોકડાઉનમાં પગાર આપવાની વાત કરવામાં આવેલી તેમ છતાં હજુ સુધી કોઈ રત્નકલાકારને એ પગાર અપાયો નથી. સાથે જ લોકડાઉન અને કોરોના કાળમાં આર્થિક સંકડામણના કારણે સાત જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે તો તેમના પરિવારને પણ સહાય કરવામાં આવે. કામકાજ દરમિયાન રત્નકલાકારો કોરોનાથી સંક્રમિત થાય ત્યારે જેટલા દિવસો તેઓ સારવાર અને આરામમાં ગુજારે તે દિવસોનો પગાર વેપારીઓ અને સરકાર મળીને આપે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.\nકારીગરોને છૂટા કરી દેવામાં આવે છે\nકોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગકારો દ્વારા રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવે છે. તેમને જૂના પગાર પણ આપવામાં આવતા નથી કે, છૂટા કરાય ત્યારે ત્રણ મહિનાનો પગાર પણ આપવામાં આવતો નથી. જેથી રત્નકલાકારોને હીરા ઉદ્યોગમાં રક્ષણ મળી રહેવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.\nકોરોના સારવારનો ખર્ચ વેપારી ઉઠાવે\nધ્રુવ ડોબરીયાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો પણ સંક્રમિત થઈ રહ્યાં છે.આ રત્નકલાકારોની આવક ખૂબ ઓછી હોય છે. બીજી તરફ હોસ્પિટલની ફી ખૂબ છે ત્યારે રત્નકલાકારોને લાગતો હોસ્પિટલનો ખર્ચ સરકારે ઉઠાવી લેવો જોઈએ અથવા તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કારખાનેદાર આ ખર્ચ ભોગવે જેથી રત્નકલાકારોને આર્થિક રીતે હેરાનગતિ સહન ન કરવી પડે. રત્નકલાકારોને પડતી હાલાકી અંગે સાત દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો પ્રતિક ધરણા કરવામાં આવશે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/gujarati-movies/narendra-modi-praises-geeta-rabari-and-her-her-efforts-to-popularise-gujarati-folk-music/articleshow/73948726.cms", "date_download": "2020-09-20T13:25:39Z", "digest": "sha1:SVON32DYG2465RTRGWCN7K7JC44UHOP7", "length": 9393, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n'રોણા શેરમાં રે' ફેમ ગીતા રબારીના નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ, કહી દીધું આવું\nનવી દિલ્હીઃ લોકપ્રિય ગુજરાતી ગાયક અને ‘કોની પડે એન્ટ્રી’, ‘રોણા શેરમાં રે’, ‘મહાદેવ’ જેવા સુપરહિટ ગીત આપનાર ગીતા રબારીએ સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ દરમિયાન ગીતા રબારીએ નરેન્દ્ર મોદીને પોતાનું સુપરહિટ ગીત ‘રોણા શેરમાં રે’એ પણ સમર્પિત કર્યું હતું. હવે નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના વખાણ કરતી ટ્વીટ કરી છે.\nજેમાં ગુજરાતી સંગીતમાં તેના યોગદાન વિશે પણ વાત કરી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો\nગીતા રબારી વિશે કહ્યું આવું નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના વખાણ કરતાં ટ્વીટ કરી હતી કે,’ગીતા રબારી ગુજરાતના એક યુવા અને ક્રિએટિવ સિંગર છે. જેમના કામે ગુજરાતીને વૈશ્વિક રીતે સાંકળ્યા છે. મને યાદ છે કે જ્યારે તેઓ નાના હતાં ત્યારે પ્રેરણા આપી હતી.અને આજે, મને તેમની સાથે વાત કરવાની તક મળી છે. તેમના અનુભવો વિશે જાણીને મને આનંદ થયો.’ આ પણ વાંચોઃગીતા રબારીએ PM સાથે મુલાકાત કરી, મોદીને સમર્પિત કર્યું આ ખાસ સોન્ગ\nભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એ પણ ટ્વીટ કરી હતી કે,’ગીતા રબારી જેવા લોકો જ આપણાં સમાજને પ્રેરણા આપે છે. એક સાધારણ પરિવારમાંથી આવતાં હોવા છતાં પણ તેમણે સિંગિંગ પ્રત્યે અદમ્ય પેશન દાખવ્યું. ગુજરાતી સંગીત પ્રત્યે તેમના સમર્પણને લઈને હું અભિભૂત છું.\nતેમને ભવિષ્ય માટ�� ખૂબ ખૂબ શુભકામનાઓ.’\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગીતા રબારીએ PM સાથે મુલાકાત કરી, મોદીને સમર્પિત કર્યું આ ખાસ સોન્ગ આર્ટિકલ શો\nસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nફોટોગ્રાફર્સને સંજય દત્તે આપ્યો ઠપકો, કહ્યું- 'માસ્ક ક્યાં છે\nઅમદાવાદ1,000 સ્કૂલોના અસ્તિત્વ પર લટકતી તલવાર, સરકાર પાસે આર્થિક પેકેજની માગ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા PIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nદેશ'કાળા કાયદા'થી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે પીએમ મોદી'\nઅમદાવાદઅમદાવાદ: શિવરંજની પાસે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવતા દર્દી ભાગી ગયો\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/2016/12/10/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%82%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B9%E0%AB%88-%E0%AA%B8%E0%AB%82%E0%AA%96-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2020-09-20T13:43:35Z", "digest": "sha1:K7L2YX3MPC6H7UZOKBRI276VBZUAPMTJ", "length": 20960, "nlines": 168, "source_domain": "asaryc.wordpress.com", "title": "મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\nડિસેમ્બર 10, 2016 નવેમ્બર 4, 2018\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\nદેશની સરકાર દ્વારા લેવા��ેલું કોઈ પગલું યોગ્ય હતું કે નહિ એ વિષે લોકોમાં વર્ષો સુધી મતભેદ રહેવાના જ. પરંતુ, સમય જતાં એના વિષે એક મત બંધાઈ જતો હોય છે. અથવા તો એક જ મતનો ઉલ્લેખ થવા લાગતો હોય છે. બીજા મતનું વિશેષ મહત્ત્વ રહેતું નથી. ઇંદિરાજીએ ૧૯૭૧માં પાકિસ્તાનને તોડીને બાંગ્લાદેશનું સર્જન કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજે એ પગલાને યોગ્ય ગણવામાં આવે છે કારણ કે એ પગલાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનને સીધું કરવા માટે એ પગલું જરૂરી હતું. મોટા ભાગની પ્રજાને પણ એ યોગ્ય જ લાગ્યું હતું, પરંતુ એ પગલું જ્યારે લેવાઈ રહ્યું હતું ત્યારે એ પગલાને અયોગ્ય ગણાવનારા વિચારકો પણ હતા. સામ્યવાદીઓ પણ હંમેશા યુદ્ધનો વિરોધ કરતા હતા. વળી, એ યુદ્ધના લીધે દેશને અને દેશની પ્રજાને ઘણું સહન કરવાનું આવ્યું હતું. આપણા સૈનિકોના બલિદાનો, પ્રજાએ દિવસો સુધી ભરેલો વધારાનો ટેક્સ, અર્થતંત્ર પર અવળી અસરો, મોંઘવારીમાં વધારો, યુદ્ધ દરમ્યાન જરૂરી ચીજોની અછત, સામાન્ય જનજીવન પર થયેલી અસર, વગેરેને આજે કોણ યાદ કરે છે એ વખતના છાપાંઓ વાંચનારને જ ખબર પડે કે એ વખતે પણ વાદવિવાદ થતા હતા. પરંતુ આપણે યુદ્ધમાં જીત્યા એટલે એ બધું ભુલાઈ ગયું. અને, સમય જતાં પાકિસ્તાન પાછું આડું ચાલવા લાગ્યું, બાંગ્લાદેશ પણ આપણા દેશ સાથે આડું ચાલ્યું, હજી પણ ઘણી વખત ચાલે છે, બાંગ્લાદેશમાંથી લાખો લોકો આપણા દેશમાં ઘુસી ગયા, એના લીધે આપણા દેશની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઊભા થયા છે. તો શું બાંગ્લાદેશના સર્જનને ખોટનો સોદો ગણી શકાય એ વખતના છાપાંઓ વાંચનારને જ ખબર પડે કે એ વખતે પણ વાદવિવાદ થતા હતા. પરંતુ આપણે યુદ્ધમાં જીત્યા એટલે એ બધું ભુલાઈ ગયું. અને, સમય જતાં પાકિસ્તાન પાછું આડું ચાલવા લાગ્યું, બાંગ્લાદેશ પણ આપણા દેશ સાથે આડું ચાલ્યું, હજી પણ ઘણી વખત ચાલે છે, બાંગ્લાદેશમાંથી લાખો લોકો આપણા દેશમાં ઘુસી ગયા, એના લીધે આપણા દેશની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઊભા થયા છે. તો શું બાંગ્લાદેશના સર્જનને ખોટનો સોદો ગણી શકાય કે પછી એ ઘટનાને ઈન્દિરાજી અને આપણા સૈન્યની બહાદુરી તરીકે યાદ કરાય એ જ યોગ્ય છે\nએવી જ રીતે, ઈન્દિરાજી દ્વારા દેશ પર લાદવામાં આવેલી કટોકટીના પગલાને અયોગ્ય ગણવામાં આવે છે, એને કલંક માનવામાં આવે છે. એ પગલા દ્વારા વિરોધી નેતાઓને તો જેલભેગા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રજાને પણ છોડવામાં નહોતી આવી. ગમે ત્યારે કોઈની પણ કારણ બતાવ્યા વગર ધરપકડ થઈ શકતી હતી. સરકાર વિરુદ્ધ લખવાની આઝાદી રહી નહોતી. કેટલાક બુદ્ધિજીવીઓ મૌન થઈ ગયા હતા. ‘ ઇંદિરા ગાંધી’ એટલું બોલવું હોય તો પણ સામાન્ય માણસ ગભરાતો હતો. પરંતુ કેટલાક ફાયદા પણ હતા આજે પણ એ ફાયદાઓને યાદ કરનારા કરે છે આજે પણ એ ફાયદાઓને યાદ કરનારા કરે છે ગુંડાઓ, ટપોરીઓ, ભેળસેળિયાઓ, નફાખોરો, સંઘરાખોરો, સરકારી નોકરો, વેપારીઓ વગેરે ફફડતા હતા. ગાડીઓ મોટાભાગે નિયમિત દોડતી હતી. કહેનારા તો એમ કહેતા હતા કે, કટોકટી લાંબી ચાલી હોત તો દેશ બદલાઈ જાત ગુંડાઓ, ટપોરીઓ, ભેળસેળિયાઓ, નફાખોરો, સંઘરાખોરો, સરકારી નોકરો, વેપારીઓ વગેરે ફફડતા હતા. ગાડીઓ મોટાભાગે નિયમિત દોડતી હતી. કહેનારા તો એમ કહેતા હતા કે, કટોકટી લાંબી ચાલી હોત તો દેશ બદલાઈ જાત પણ, એ વતાવરણ ભયના લીધે હતું. ગુંડાઓના એક વર્ગને નાબુદ કરીને બીજા વર્ગના ગુંડાઓને તાકાત આપનારું હતું. એટલે જ એ પગલાને અયોગ્ય ગણવામાં આવે છે. ફાયદાઓને બહુ મહત્ત્વ અપાતું નથી.\nએવી જ રીતે, નરસિંહરાવ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહ નાણાપ્રધાન હતા એ સમય દરમ્યાન Globalization and Liberalization માટે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને આજે મોટાભાગે યોગ્ય ગણવામાં આવે છે. એ પગલાંથી થયેલા ફાયદાઓને જ યાદ કરાય છે. એ પગલાંથી સમાજજીવન પર અવળી અસર પણ થઈ છે, પરંતુ એ હવે ચર્ચાનો વિષય નથી રહ્યો. એ અસર દેશની પ્રજા પચાવી ગઈ છે.\nએવી જ રીતે, હાલમાં વર્તમાન સરકાર દ્વારા કાળાંનાણાં પર અંકુશ, ચલણમાં બદલાવ, કેશલેસ સોસાયટી વગેરે માટેના જે પગલાં લેવાઈ રહ્યાં છે એ પગલાં યોગ્ય છે કે અયોગ્ય એ નક્કી થતાં વર લાગશે. ૩૦ ડિસેમ્બર પછી ચમત્કાર નથી થઈ જવાનો. પરંતુ સારાં નરસાં પરિવર્તન જરૂર આવશે. શાસક અને વિરોધ પક્ષના નેતાઓ, રાજકરાણીઓ, અર્થશાસ્ત્રીઓ, વિચારકો, જમીન સાથે જોડાયેલા લોકોની વાતો કરતાં હોવાનો દાવો કરનારા બુદ્ધિજીવીઓ, ગામ અને પાદરનાં ગીતો લખનારા સાહિત્યકારો વગેરે ભલે ઉતાવળ કરે. એ રસાયણ દ્વારા વહેલાસર કેરીઓ પકવીને રોકડી કરવાની વાત છે. મહેંદી સુકાય ત્યાં સુધી રાહ જોવી રહી. હા, મહેંદી રંગ લાવશે કે નહિ લાવે એ વિષે વાતો કરવાનો સહુને અધિકાર છે. 😀\nPosted in અસર, વાયરાTagged રાજકારણ, સરકારBy યશવંત ઠક્કર1 ટીકા\nOne thought on “મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ”\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n← “શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nલેખન અને રસોઈ →\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો તો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહો.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\n« જૂન નવેમ્બર »\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચ���ાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચર્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેતાજી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/imran-khan-singer-transit-today.asp", "date_download": "2020-09-20T14:40:42Z", "digest": "sha1:AKJETUQBCJPU3UCVKKVLRHVELEMDHAEP", "length": 10950, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "ઇમરાન ખાન સિંગર પારગમન 2020 કુંડલી | ઇમરાન ખાન સિંગર પારગમન 2020 જ્યોતિષ વિદ્યા Bollywood, singer", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nનામ: ઇમરાન ખાન સિંગર\nરેખાંશ: 4 E 18\nઅક્ષાંશ: 52 N 4\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઇમરાન ખાન સિંગર કુંડળી\nવિશે ઇમરાન ખાન સિંગર\nઇમરાન ખાન સિંગર પ્રણય કુંડળી\nઇમરાન ખાન સિંગર કારકિર્દી કુંડળી\nઇમરાન ખાન સિંગર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઇમરાન ખાન સિંગર 2020 કુંડળી\nઇમરાન ખાન સિંગર Astrology Report\nઇમરાન ખાન સિંગર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nઇમરાન ખાન સિંગર માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nઇમરાન ખાન સિંગર માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.\nઇમરાન ખાન સિંગર માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nકાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.\nઇમરાન ખાન સિંગર માટે 2020 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nનવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.\nઇમરાન ખાન સિંગર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nઇમરાન ખાન સિંગર શનિ સાડાસાતી રિપોર્ટ\nઇમરાન ખાન સિંગર દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/waylon-francis-transit-today.asp", "date_download": "2020-09-20T13:49:36Z", "digest": "sha1:XZ5DEMKUX6Y2OQSJRRXC33QXIE2MBZKE", "length": 10973, "nlines": 130, "source_domain": "celebrity.astrosage.com", "title": "વાયલોન ફ્રાન્સિસ પારગમન 2020 કુંડલી | વાયલોન ફ્રાન્સિસ પારગમન 2020 જ્યોતિષ વિદ્યા Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2020 કુંડલી\nરેખાંશ: 83 W 2\nઅક્ષાંશ: 9 N 59\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nવાયલોન ફ્રાન્સિસ પ્રણય કુંડળી\nવાયલોન ફ્રાન્સિસ કારકિર્દી કુંડળી\nવાયલોન ફ્રાન્સિસ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nવાયલોન ફ્રાન્સિસ 2020 કુંડળી\nવાયલોન ફ્રાન્સિસ Astrology Report\nવાયલોન ફ્રાન્સિસ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવાયલોન ફ્રાન્સિસ માટે 2020 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nમુશ્કેલીઓ તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.\nવાયલોન ફ્રાન્સિસ માટે 2020 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.\nવાયલોન ફ્રાન્સિસ માટે 2020 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nલાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.\nવાયલોન ફ્રાન્સિસ માટે 2020 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nનવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.\nવાયલોન ફ્રાન્સિસ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nવાયલોન ફ્રાન્સિસ શનિ સાડાસાતી રિપોર્ટ\nવાયલોન ફ્રાન્સિસ દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/read/content/19876251/yara-a-girl-22", "date_download": "2020-09-20T14:18:27Z", "digest": "sha1:CTEQSIIWT6RDG4QD4VCK3DRU5EQURKMU", "length": 38661, "nlines": 299, "source_domain": "www.matrubharti.com", "title": "યારા અ ગર્લ - 22 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF |યારા અ ગર્લ - 22", "raw_content": "\nયારા અ ગર્લ - 22\nયારા અ ગર્લ - 22\nબીજી બાજુ એક બહુ મોટો બૉમ્બ વોસીરોમાં ફૂટ્યો હતો. પણ એનો અવાજ માત્ર રાજા મોરોટોસના કક્ષમાં જ સંભળાયો હતો. બીજા કોઈએ તે અવાજ સાંભળ્યો નહોતો.\nસવારના સમયમાં એક સિપાઈ એ આવી કહ્યું, રાજા મોરોટોસ નિકોસી આપને મળવા આવ્યા છે.\nરાજા મોરોટોસે આંખ થી જ તેમને અંદર મોકલવા કહ્યું.\nરાજા મોરોટોસ સવાર સવારમાં આપને તકલીફ આપવા બદલ ક્ષમા. પણ વાત અત્યંત જરૂરી છે. એટલું બોલતા બોલતા નિકોસી ધ્રુજી રહ્યો હતો.\nહા બોલ નિકોસી, શું કહેવું છે રાજા મોરોટોસ પોતાની ખુરશી પર બેઠા બેઠા બોલ્યો.\nરાજા મોરોટોસ રાણી કેટરીયલ પોતાના કક્ષમાં નથી, આટલું બોલતા બોલતા તેની જીભ થોઠવાવા લાગી.\n એટલું બોલી રાજા મોરોટોસ ખુરશી પર થી ફટાક લઈને ઉભો થઈ ગયો.\nનિકોસી તું શુ કહી રહ્યો છે તે તને ખબર છે ને રાજા મોરોટોસ એકદમ ઉભો થઈ ગયો ને ગુસ્સા થી બોલ્યો.\nહા રાજા મોરોટોસ હું બરાબર જાણું છું કે હું શું કહી રહ્યો છું. હું સવારે રાણી કેટરીયલના કક્ષમાં ગયો તો તેઓ ત્યાં નહિ હતાં. મેં આખો કક્ષ જોઈ લીધો પણ તેઓ ત્યાં નથી, નિકોસી ડરતાં ડરતાં બોલી રહ્યો હતો. તે રાજા મોરોટોસ નો ગુસ્સ��� જાણતો હતો.\nરાજા મોરોટોસ ગુસ્સામાં ધુઆપુઆ થઈ ગયો ને બોલ્યો, નિકોસી એ શક્ય જ નથી કે કેટરીયલ તેના કક્ષમાં હાજર ના હોય. ને પછી તે ત્યાંથી રાણી કેટરીયલના કક્ષ તરફ ચાલ્યો.\nરાજા મોરોટોસ ક્યારેય જાહેર રસ્તા પર થી કેટરીયલ ને મળવા જતો નહોતો. તે હંમેશા એક છુપા રસ્તાનો ઉપયોગ કરતો હતો. ને આ રસ્તો રાજા મોરોટોસ અને નિકોસી બે જ જાણતા હતા.\nનિકોસી એ રાજા મોરોટોસનો વફાદાર માણસ હતો. જ્યાર થી રાણી કેટરીયલ ને કેદ કરી હતી ત્યાર થી તેજ તેનું ધ્યાન રાખતો હતો. કેટરીયલની દરેક વસ્તુ નું ધ્યાન તે રાખતો હતો. વોસીરોમાં માત્ર બેજ જણ હતા જે રાણી કેટરીયલ જીવીત છે અને કેદ છે તે જાણતા હતાં. ને એ હતા મોરોટોસ અને નિકોસી.\nરાજા મોરોટોસ ગુસ્સા સાથે આગળ વધી રહ્યો હતો અને માથું નીચે રાખી નિકોસી તેની પાછળ ચાલી રહ્યો હતો.\nબન્ને જણ કેટરીયલના કક્ષમાં આવી ગયાં. મોરોટોસ ચારેબાજુ કેટરીયલને શોધવા લાગ્યો. પણ કેટરીયલ ત્યાં હોય તો મળે ને તેણે દરેકે દરેક વસ્તુ બારીકાઈ થી જોવા લાગી. પણ એને કઈ મળ્યું નહિ.\nઆ માટે તો બુઓન ને દાદ આપવી પડે કેમકે એણેજ જતાં જતાં દરેક વસ્તુ ને તેના મૂળ સ્થાને મૂકી હતી. વળી તેણે એ દરેક નિશાનીઓ સાફ કરી દીધી હતી જે આગળ જતા નડી શકે તેમ હતી. બુઓન ખરેખર એક ચતુર અને હોંશિયાર ઐયાર હતો.\nમોરોટોસ હવે ખરેખર દ્વિધામાં પડી ગયો હતો કે કેટરીયલ ગઈ ક્યાં ને કેવી રીતે એ ત્યાં જ બેસી પડ્યો. એનું મગજ ચકરાવે ચડ્યું. કેવી રીતે કેટરીયલ અહીં થી બહાર નીકળી કોણે મદદ કરી એની કોણે મદદ કરી એની ને કોને ખબર પડી ગઈ કે કેટરીયલ જીવીત છે અને અહીં છે ને કોને ખબર પડી ગઈ કે કેટરીયલ જીવીત છે અને અહીં છે કેવી રીતે મોરોટોસ પોતાના જ વાળ ખેંચવા લાગ્યો.\nનિકોસી તેની સામે ઉભો ઉભો થરથર કાંપી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે હવે મારુ શું થશે હું જીવીત બચીશ કે નહીં\nમોરોટોસ હજુ પણ ત્યાં જ બેઠો હતો. તેનો ચહેરો હવે ઉદાસ દેખાતો હતો. હવે એ કશું કરી શકે તેમ નહોતો. તેણે આ વાત બધા થી છુપાવી ને રાખી હતી એટલે એ પૂછવા પણ કોને જાય એની હાલત અત્યારે કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. એ પોતે જ પોતાની ચાલમાં ફસાઈ ગયો હતો.\nમોરોટોસ પોતાને અસહાય અનુભવી રહ્યો હતો. બધું હોવા છતાં આવી લાગણી ઘણીવાર માણસને પાગલ બનાવી દે છે. ને મોરોટોસ અત્યારે એજ કંગાર પર ઉભો હતો.\nએના મગજમાં ઘણાબધા પ્રશ્નો ઉદભવી રહ્યા હતા. કેટરીયલ ક્યાં ગઈ હશે એણે લોકો ને શું કહ્યું હ��ે એણે લોકો ને શું કહ્યું હશે લોકો મારા કપટ ને જાણી જશે તો લોકો મારા કપટ ને જાણી જશે તો હું મારી પ્રજાને શું જવાબ આપીશ હું મારી પ્રજાને શું જવાબ આપીશ ને રાજા ચાર્લોટ ને ખબર પડી ગઈ તો ને રાજા ચાર્લોટ ને ખબર પડી ગઈ તો એ એકદમ ઉભો થઈ ગયો.\nના ના ના એવું ના થવું જોઈએ. કોઈ ને ખબર ના પડવી જોઈએ. મોરોટોસ એકલો એકલો બોલી રહ્યો હતો.\nનિકોસી તું બહાર જા ને જો કે કેટરીયલ ક્યાં છે તું એને શોધવાનો પ્રયત્ન કર. કોઈ ને ખબર ના પડવી જોઈએ કે કેટરીયલ અહીં કેદ હતી. તું જા જલ્દી જા, મોરોટોસે કહ્યું.\nજી રાજા મોરોટોસ, આટલું બોલી નિકોસી ઝડપ થી ત્યાં થી નીકળી ગયો. એને માટે તો આ એક મોકો હતો ત્યાં થી છૂટવાનો.\nમોરોટોસ ત્યાં જ બેસી રહ્યો. હવે એ વિચારી રહ્યો હતો કે તેણે કેટરીયલ ને જીવીત શા માટે રાખી જો એજ સમયે તેને મારી નાંખી હોત તો આજે આ દિવસ ના જોવો પડત. હવે એને એના નિર્ણય પર અફસોસ થઈ રહ્યો હતો. પણ હવે એ અફસોસ કોઈ કામનો નહીં હતો.\nઉકારીઓ હજુ પણ વોસીરોમાં હતો. તે અહીં રહી જાણવા માંગતો હતો કે હવે રાજા મોરોટોસ શું કરશે તે કેવી રીતે રાણી કેટરીયલ ને શોધશે તે કેવી રીતે રાણી કેટરીયલ ને શોધશે શું વોસીરોના લોકો જાણી જશે કે રાણી કેટરીયલ જીવીત છે શું વોસીરોના લોકો જાણી જશે કે રાણી કેટરીયલ જીવીત છે ઘણાં બધા પ્રશ્નો હતાં પણ એનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નહોતો.\nહજુ સુધી રાણી કેટરીયલ ને લઈ કોઈ વાત બહાર આવી નહોતી. વોસીરો ની જીંદગી આજે પણ રોજ જેવી જ હતી. એમાં કોઈ બદલાવ નહોતો. ફર્ક માત્ર એટલો જ હતો કે રાજા મોરોટોસ હજુ ત્યાં જ મહેલમાં બેઠો હતો જ્યાં કેટરીયલ ને તેણે કેદ રાખી હતી. સમય વીતી રહ્યો હતો.\nમોસ્કોલામાં રાજકુમારી કેટરીયલની હાલત સુધરી રહી હતી.\nરાજા ચાર્લોટ ના સભાખંડમાં બધા હાજર હતા.\nસેનાપતિ કવીન્સી વોસીરો વિશે કોઈ સંદેશ\nઉકારીઓ એ સંદેશ મોકલ્યો છે કે હજુ ત્યાં કોઈ ગતિવિધિ ચાલુ થઈ નથી. રાજા મોરોટોસ પોતાના સભાખંડમાં હાજરી આપી નથી રહ્યા. હજુ લોકો ને ખબર પડી નથી કે રાણી કેટરીયલ જીવીત છે, કવીન્સી એ કહ્યું.\nતો એનો મતલબ એ છે કે હજુ સુધી મોરોટોસે કેટરીયલને શોધવાનો પ્રયત્ન કર્યો નથી, રાજા ચાર્લોટે કહ્યું.\nએવું શક્ય નથી. પણ કદાચ મોરોટોસે પોતાના ખાસ વ્યક્તિઓ ને આ કામ સોંપ્યું હોય જેની કોઈ ને જાણ ના હોય, કવીન્સી એ કહ્યું.\nગ્લોવર તમને શું લાગે છે રાજા મોરોટોસ અત્યારે શું કરી રહ્યા હશે રાજા મોરોટોસ અત્યારે શું કરી રહ્યા હશ���\nરાજા ચાર્લોટ રાજા મોરોટોસ ખૂબ ચાલક વ્યક્તિ છે. જો એમણે રાણી કેટરીયલ ને આટલાં બધા વર્ષો કેદ કરી રાખ્યા ને કોઈ ને ગંધ પણ ના આવવા દીધી. તો મને નથી લાગતું કે હવે તે કોઈ ને સામે ચાલી ને આ વાત કરે. અત્યારે મોરોટોસ ની હાલત કફોડી હશે. ના એ કોઈ ને કઈ કહી શકતો હશે, ના પોતે આ પરિસ્થિતિ સહી શકતો હશે, ગ્લોવરે નમ્રતાપૂર્વક કહ્યું.\nફિયોના તું શું કહેવા માંગે છે આ વિષય પર\nરાજા ચાર્લોટ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ રાજા મોરોટોસ એક રાજા છે. તે આમ જલ્દી ભાંગી નહિ પડે. એ કોઈ ને કોઈ દાવપેચ કરી જ રહ્યો હશે, ફિયોના એ કહ્યું.\nએમાં કોઈ શંકા નથી ફિયોના પણ હવે આપણે શું કરવું તે નક્કી કરવાનું છે ઐયાર આરોને પ્રશ્ન કર્યો.\nઆપણી પાસે બે રસ્તા છે. પહેલો આપણે રાજા મોરોટોસ ને સંદેશો મોકલી આપીએ કે રાણી કેટરીયલ મોસ્કોલામાં છે. ને બીજો જે ગુનો તેણે કર્યો છે તેની સજા તેને આપીએ, યારા એ કહ્યું.\nરાજકુમારી યારા મોરોટોસ ને સંદેશો મોકલવો એ શું યોગ્ય રહેશે\nઐયાર આરોન તમારી પાસે બીજો કોઈ ઉપાય છે માતા કેટરીયલ અહીં છે એ જાણી ને મોરોટોસ હલી જશે. પણ એ માતા ને શોધવાનું બંધ કરી દેશે. ને શક્ય બને કે એ અહીં માતા ને મળવા પણ આવે, યારા એ કહ્યું.\nરાજકુમારી યારા એ શા માટે અહીં આવે શું એ નથી જાણતો કે એ અહીં આવશે તો શું થશે શું એ નથી જાણતો કે એ અહીં આવશે તો શું થશે કવીન્સી એ ગુસ્સા સાથે કહ્યું.\nશું થશે સેનાપતિ કવીન્સી શું એને ખબર છે કે આપણે તેના વિશે બધું જાણી ગયા છીએ શું એને ખબર છે કે આપણે તેના વિશે બધું જાણી ગયા છીએ શું તેને ખબર છે કે રાણી કેટરીયલે પોતાની વ્યથા પોતાના પિતાને જણાવી છે શું તેને ખબર છે કે રાણી કેટરીયલે પોતાની વ્યથા પોતાના પિતાને જણાવી છે યારા કવીન્સી ને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછી રહી હતી.\nશાંત રાજકુમારી યારા શાંત, ગ્લોવરે ઉભા થતા કહ્યું. તમે જે કહી રહ્યા છો એવું બને પણ ખરું અને ના પણ બને. પણ છતાં રાજા મોરોટોસ ને સંદેશો મોકલવો એ વાત વિચારવા જેવી છે. જો એને રાણી કેટરીયલ વિશે જાણ કરીશું તો બીજા ઘણા પ્રશ્નો ઉદ્દભવશે. તમારો ને મારો પણ પ્રશ્ન થશે. ત્યારે શું જવાબ આપીશું ગ્લોવરે ખૂબ જ શાંતિ થી પોતાની વાત રજૂ કરી.\nગ્લોવર ની વાત સાંભળી યારા અને ત્યાં હતા એ બધાં વિચારમાં પડી ગયા. ગ્લોવર ની વાતમાં દમ હતો. જો રાજકુમારી કેટરીયલ મોસ્કોલા માં છે તે જાણ કરવામાં આવે તો ગ્લોવર કેવી રીતે અહીં આવ્યો કેટરીયલ ને કોણ અહીં લઈ આવ્યું કેટ���ીયલ ને કોણ અહીં લઈ આવ્યું યારા કોણ છે ને એ અત્યાર સુધી હતી ક્યાં ને બીજા ઘણા બધા પ્રશ્નો થઈ શકે તેમ હતું.\nપણ સાથે એ વાત પણ હતી કે આજે નહીંતો કાલે આ બધા પ્રશ્નો ઉદ્દભવવા ના જ છે. ને સચ્ચાઈ બહાર તો લાવવી જ પડશે.\nયારા ને પણ ગ્લોવર ની વાત બરાબર લાગી. પછી એ કઈક વિચારવા લાગી. ને પછી બોલી,\nદાદાજી આપણે મોરોટોસ ને યુદ્ધ કે લડાઈ કરી ને નહીં પણ બુધ્ધિ થી હરાવાનો છે. તેણે માતા કેટરીયલ સાથે જે વ્યવહાર કર્યો છે તે યોગ્ય નથી. ને એટલે જ આપણે મોરોટોસને તેણે કરેલા ગુનાની સજા આપવાની છે. ને એ સજા એવી હોવી જોઈએ કે તેને પોતાની ભૂલનું જ્ઞાન થાય અને તે પસ્તાવો કરે. ને બીજા લોકો આ જોઈ આવું કરવાનું ક્યારેય ના વિચારે, યારા એ ગુસ્સા અને જુસ્સા સાથે પોતાની વાત રજૂ કરી.\nજે ત્યાં હાજર હતાં તે યારા ની સામે જોવા લાગ્યા ને વિચારવા લાગ્યા વાત માં દમ છે પણ જો તેને યોજનાપૂર્વક કરવામાં આવે તો.\nરાજકુમારી યારા ની વાતમાં દમ છે. પણ એના માટે આપણે ખૂબ સાવધાની અને તૈયારીઓ કરવી પડશે. આપણે રાજા મોરોટોસને બંધી બનાવી શકીએ, ઐયાર કુતંગી એ કહ્યું.\nકુતંગી તમે શું કહી રહ્યા છો એ જાણો છો એ રાજા મોરોટોસ છે, કવીન્સી એ કહ્યું.\nસેનાપતિ કવીન્સી એ રાજા મોરોટોસ છે એ વાત સાચી છે પણ એ ગુનેગાર છે, ફિયોના એ કહ્યું.\nહા હું જાણું છું. પણ મોરોટોસ એ નાનું બાળક નથી કે આપણે તેને ઊંચકી ને લઈ આવીએ, કવીન્સી એ કહ્યું.\nસેનાપતિ કવીન્સી તમે આપણી તાકાત ને ઓછી કેમ આંકો છો શું આપણે એક ગુનેગાર ને પકડી ના શકીએ શું આપણે એક ગુનેગાર ને પકડી ના શકીએ શું મોસ્કોલા પાસે પોતાની રાજકુમારી ને વર્ષો સુધી તકલીફો આપી કેદ કરી રાખનાર ગુનેગાર ને પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી શું મોસ્કોલા પાસે પોતાની રાજકુમારી ને વર્ષો સુધી તકલીફો આપી કેદ કરી રાખનાર ગુનેગાર ને પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી કોઈ જાંબાઝ નથી યારા એ કટાક્ષ સાથે કહ્યું.\nરાજકુમારી યારા તમારી વાત વિચારવા જેવી છે. ગ્લોવર, કવીન્સી, બુઓન તમે આ વાત પર વિચાર કરો. ને આપણે કેવી રીતે મોરોટોસ ને બંધી બનાવી શકીએ તેની યોજના બનાવો. પછી જોઈએ કે કેવી રીતે આગળ વધી શકાય છે, રાજા ચાર્લોટે કહ્યું.\nરાજા ચાર્લોટ રાજકુમારી કેટરીયલ સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા છે. રાણી કેનોથે તમને યાદ કર્યા છે, સિપાઈ એ આવી સંદેશો આપ્યો.\nરાજા ચાર્લોટ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. એ તરત જ ત્યાં થી કેટરીયલના કક્ષ તરફ જવા નીકળ્યા.\nત્યાં હાજર બધા લો��ો આ સાંભળી ખુશ થઈ ગયા હતાં. યારા, ગ્લોવર, ભોફીન, અકીલ, વેલીન, ફિયોના અને કવીન્સી પણ રાજા ચાર્લોટ ને અનુસર્યા.\nરાણી કેનોથ કેટરીયલ સાથે તેમની પાસે બેઠા હતા. રાજા ચાર્લોટ કેટરીયલ ને જોઈ ખુશ થઈ ગયા. કેટરીયલ પણ પોતાના પિતાને જોઈ ઉભી થઈ ગઈ અને તેમને વળગી પડી.\nકેટરીયલ તું સ્વસ્થ છે ને રાજા ચાર્લોટે કેટરીયલના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું.\nહા પિતાજી હું સ્વસ્થ છું, કેટરીયલે કહ્યું.\nત્યાં કવીન્સીને જોઈ કેટરીયલ તેના તરફ આગળ વધી અને તેને ગળે લગાવી લીધો ને બોલી, બહુ મોટો થઈ ગયો છે રાજકુમાર કવીન્સી.\nરાજકુમાર નહિ કેટરીયલ સેનાપતિ કવીન્સી. મોસ્કોલાના સેનાપતિ, એટલું બોલતા કવીન્સી ની આંખ ભરાઈ આવી. પણ એણે પોતાની જાત ને સંભાળી લીધી.\nકેટરીયલે તેના ગાલ પર પ્રેમ થી હાથ ફેરવ્યો.\nકેટરીયલની નજર ગ્લોવર પર ગઈ અને ત્યાં જ જડાઈ ગઈ.\nથોડીવાર ગ્લોવર ને જોયા પછી તે બોલી, ગ્લોવર તમે બરાબર છોને\nગ્લોવર તરત જ ઘૂંટણીયે બેસી ગયો ને બોલ્યો, રાણી કેટરીયલ ક્ષમા. હું તમારી કોઈ મદદ ના કરી શક્યો. મેં મારી ફરજ ના બજાવી. તેની આંખમાં આંસુ આવી ગયા.\nકેટરીયલ ગ્લોવરની પાસે ગઈ ને તેને ઉભો કર્યો ને બોલી, ગ્લોવર તને ખબર હતી કે હું જીવીત છું તમે પોતે તો મારી હત્યા ના ગુનેગાર હતા.\nગ્લોવરે કેટરીયલ ની સામે જોયું.\nગ્લોવર મને ખબર છે કે તું પણ આટલા વર્ષ શાંતિ થી નહીં જીવ્યો હશે તે પણ તારી જીંદગી સંતાવામાં જ ખર્ચી નાંખી હશે. ને તને ખબર હોત તો તું શાંત ના બેઠો હોત એની મને પુરી ખાતરી છે. પણ હું જરૂર થી કહીશ કે મેં તારી રાહ જોઈ હતી, કેટરીયલે કહ્યું. ને એ ઉદાસ થઈ ગઈ.\nરાણી કેટરીયલ તમે મને માફ કરી દો, ગ્લોવરે ગ્લાનિ સાથે કહ્યું.\nગ્લોવર તને ખબર છે એ દિવસે હું અને ઓરેટોન ખૂબ ઝઝૂમ્યા હતાં જીંદગી અને મોત સામે. ને તે મને ઉગારી લીધી પણ ઓરેટોનને....... કેટરીયલ નું ગળું ભરાઈ આવ્યું.\nરાણી કેટરીયલ મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ હું એમને બચાવી ના શક્યો. હું મહેલ સુધી આવ્યો હતો તમને શોધવા, ગ્લોવરે કહ્યું.\nગ્લોવર મને તારા ઉપર પૂરો ભરોસો છે. પણ તું એક વાત નથી જાણતો, કેટરીયલે ઉદાસીનતા સાથે કહ્યું.\nજી રાણી કેટરીયલ, શું તમે તમારી દીકરી વિશે વાત કરી રહ્યા છો ગ્લોવરે માથું નમાવી પૂછ્યું.\nકેટરીયલ ની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. એ તરતજ ગ્લોવર તરફ ફરી ને બોલી, ગ્લોવર તને ખબર છે કે મેં દીકરી ને જન્મ આપ્યો છે\nના રાણી કેટરીયલ એ સમયે નહોતી ખબર. પણ થોડા સમય પહેલાં જ ��ને ખબર પડી. ને એટલેજ તમે આજે અહીં અમારી સાથે છો, ગ્લોવરે કહ્યું.\n એટલે મારી દીકરી અહીં છે કેવી રીતે કેટરીયલ અધીરી થઈ ગઈ જાણવા માટે.\nફિયોના એ યારા ને આગળ કરતા કહ્યું, રાજકુમારી કેટરીયલ આ રાજકુમારી યારા છે. આપની અને રાજકુમાર ઓરેટોન ની દીકરી.\nકેટરીયલ તરતજ યારા તરફ દોડી. એ ધારી ધારી ને યારા ને જોવા લાગી. પછી એ પોતાના પલંગ તરફ દોડી. પોતાના તકિયા નીચે થી પોતાનો જીવન રક્ષક હીરો લઈ આવી ને યારા તરફ આગળ કર્યો.\nજેવો કેટરીયલે જીવન રક્ષક હીરો યારા તરફ આગળ કર્યો એટલે યારાના ગળા નો તેનો જીવન રક્ષક હીરો પ્રકાશિત થવા લાગ્યો. ને તેનું તેજ કેટરીયલના જીવન રક્ષક હીરા ને અડવા લાગ્યું. કેટરીયલ આંખો પહોળી કરી ને જોઈ રહી હતી. તેને હજુ વિશ્વાસ નહોતો આવી રહ્યો.\nતેણે પોતાની મુઠ્ઠી બંધ કરી દીધી. ને યારા ને પોતાની તરફ ખેંચી લીધી. બન્ને જણ ચોધાર આંસુ એ રડવા લાગ્યા. કેટરીયલ યારા ના શરીર પર પ્રેમ થી હાથ ફેરવી રહી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં ઉભેલા બધાની આંખો ભરાઈ આવી.\nરાણી કેનોથે આવી કેટરીયલના માથા પર હાથ ફેરવ્યો.\nકેટરીયલે રાણી કેનોથ ની સામે જોયું. માનો એની આંખો જાણી બોલી રહી હોય, કે માં આ મારી દીકરી છે મારી. ઓરેટોન અને મારુ સંતાન છે આ.\nયારા એ માતા ને માથું નમાવી સન્માન આપ્યું.\nગ્લોવર આ અહીં કેવી રીતે ને તમને લોકો ને કેવી રીતે ખબર પડી ને તમને લોકો ને કેવી રીતે ખબર પડી આ તો આપણી દુનિયામાં હતી જ નહિ આ તો આપણી દુનિયામાં હતી જ નહિ કેટરીયલે અચરજ સાથે પૂછ્યું.\nરાણી કેટરીયલ એ એક લાંબી વાત છે. ને પછી તેણે પોતે કેવી રીતે જીવતો હતો, યારા કેવી રીતે આ દુનિયામાં આવી, અમને લોકો ને યારા જ વોસીરોની વારસદાર છે એ કેવી રીતે ખબર પડી, કેટરીયલ નું જીવીત હોવું, મોસ્કોલા આવવું, વોસીરો જઈ કેટરીયલને કેદમાં થી છોડાવું અને મોસ્કોલા લઈ આવવું એ બધું જ શરૂવાત થી લઈ ને અત્યાર સુધી ની વાત કરી.\nકેટરીયલ તો આ બધું સાંભળી જ રહી.\nરાજકુમારી યારા ના આવવા થી જ ખબર પડી કે આપ જીવીત છો, ભોફીને નમ્રતાપૂર્વક કહ્યું.\nને પછી અમે બધા આપને છોડાવી શક્યા, ફિયોના બોલી.\nહા કેટરીયલ યારા ના આવવા થી જ આ બધા ભેદ ખુલ્યા. નહીંતો અમને તારા જીવીત હોવાની કોઈ ખબર નહોતી, રાજા ચાર્લોટે કેટરીયલના માથા પર હાથ ફેરવતા કહ્યું.\nને અચાનક કેટરીયલ ઉદાસ થઈ ગઈ. એનો ચહેરો તંગ થઈ ગયો. તેણે યારા નો હાથ પકડ્યો ને બોલી, તું પાછી કેમ આવી અહીં તારા જીવન ને જોખમ છે. જા તું અહીં થી પ��છી તારી દુનિયામાં જતી રહે. ને એ યારા ને દરવાજા તરફ ખેંચી રહી હતી.\nકેટરીયલ કેટરીયલ શાંત થા. યારા ને કોઈ જોખમ નથી. એ અહીં સુરક્ષિત છે, સેનાપતિ કવીન્સી એ કેટરીયલ ને પકડી સમજાવતા કહ્યું.\nના કવીન્સી મારી દીકરી સુરક્ષિત નથી. રાજા મોરોટોસ ને ખબર પડશે તો એ તેને મારી નાંખશે. હું મારી દીકરી ને મરવા નહિ દઉં, કેટરીયલ રડતા રડતા બોલી રહી હતી.\nકેટરીયલ શાંત થઈ જા. કોઈ યારા ને મારી નહીં શકે. યારા મોસ્કોલામાં છે. તેના પોતાના ઘરમાં, રાજા ચાર્લોટે કેટરીયલ ને સમજાવતા કહ્યું.\nના ના ના તમને ખબર નથી રાજા મોરોટોસે મારી દીકરી આ દુનિયામાં ના આવે એટલે ઓરેટોન ને મારી નાંખ્યો. મને આટલા વર્ષો સુધી કેદમાં પુરી રાખી. પિતાજી હું આટલા વર્ષો જીવી ગઈ કેમકે હું જાણતી હતી કે મારી દીકરી સુરક્ષિત છે. તેના સારા ભવિષ્ય માટે અને તે જીવીત રહે તે માટે મેં અને ઓરેટોને અમારી જીંદગી દાવ પર લગાવી દીધી. ને ઓરેટોન....... કેટરીયલ નું ગળું ભરાઈ આવ્યું.\nતે ફરી યારા ને દરવાજા તરફ ખેંચવા લાગી, તું અહીં થી જતી રહે. હું તારા પિતાના મોત ને જીરવી ગઈ પણ તારું મોત નહીં જીરવી શકું. મારુ અને તારા પિતાનું બલિદાન આમ વેડફીસ નહીં. તું તારી દુનિયામાં પાછી જા, કેટરીયલ રડી રડી ને જોર જોર થી બોલી રહી હતી. તેની વેદના તેના શબ્દોમાં અને વ્યવહારમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે કોઈ ની વાત સાંભળી નહોતી રહી.\nઅચાનક કેટરીયલના દોર્યે દોરવાઈ રહેલી યારા ઉભી રહી ગઈ. કેટરીયલે તેની સામે જોયું ને બોલી, જો દીકરા હું તને મરતી નહિ જોઈ શકું. તું તારી માતા ની આટલી વાત માની લે. તું મારા માટે અહીં થી જતી રહે. કેટરીયલ રીતસર યારા સામે કરગરી રહી હતી.\nયારા કેટરીયલ ને જોઈ ખૂબ દુઃખી હતી. તેની આંખો રડી રહી હતી. તે પોતાની માતાનું દુઃખ સમજી રહી હતી. ને તેની ચિંતા પણ.\nત્યાં હાજર બધા જ લોકો કેટરીયલની હાલત અને ચિંતા બન્ને સમજી રહ્યા હતાં.\nયારા અ ગર્લ - 21\nયારા અ ગર્લ - 23\nયારા અ ગર્લ - 1\nયારા અ ગર્લ - 2\nયારા અ ગર્લ - 3\nયારા અ ગર્લ - 4\nયારા અ ગર્લ - 5\nયારા અ ગર્લ - 6\nયારા અ ગર્લ - 7\nયારા અ ગર્લ - 8\nયારા અ ગર્લ - 9\nયારા અ ગર્લ - 10\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2012/2084.htm", "date_download": "2020-09-20T14:57:16Z", "digest": "sha1:SO4Z7CNEYLAHNR6TCBUWTN42DGC6WTSX", "length": 12916, "nlines": 180, "source_domain": "www.mitixa.com", "title": "आजकल – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nPrevious Post કોના વિશે લખવું છે \nNext Post ભટક��� જવાતું હોય છે\nવાહ, વાહ, શું સુંદર રચના \nક્યા બાત હૈ આજકલ..\nઅચ્છી ગઝલ હુઈ હૈ દક્ષેશભાઈ…\nઆપકી કલમ હર બાર નઈ તરહ સે નીખરતી હૈ….\nઅશોક જાની 'આનંદ' May 8, 2012\nબહોત અચ્છે દક્ષેશભાઈ લોગ સત્ય કો કુચલને સે ભી શરમાતે નહી હૈ..\nઆપકે અશઆર પ્રેરીત હૈ..\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nદિવસો જુદાઈના જાય છે\nવંદન કરીએ શ્રીપ્રભુ ચરણે\nતમે મન મુકીને વરસ્યાં\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amit-shah-s-salute-to-koro-s-warriors-all-security-forces-are-playing-a-big-role-in-the-fight-again-057809.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:43:01Z", "digest": "sha1:IATJ4ELXTNAOHNSP5HNZR5A47AYSU75L", "length": 12116, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના યોદ્ધાઓને અમિત શાહના સલામ, મહામારીથી લડાઇમાં બધા સુરક્ષાદળો નિભાવી રહ્યાં છે મોટી ભુમીકા | Amit Shah's salute to Koro's warriors, all security forces are playing a big role in the fight against the epidemic - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n30 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n51 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના યોદ્ધાઓને અમિત શાહના સલામ, મહામારીથી લડાઇમાં બધા સુરક્ષાદળો નિભાવી રહ્યાં છે મોટી ભુમીકા\nકેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કોરોના વાયરસ ચેપ સામેની લડતમાં સુરક્ષા દળોના યોગદાનની પ્રશંસા કરવામાં આવી છે. હકીકતમાં, રવિવારે અમિત શાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા સંચાલિત 'ઓલ ઈન્ડિયા પ્લાન્ટેશન અભિયાન' માં જોડાવા માટે ગુરુગ્રામના ખદરપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોને સંબોધન કરતાં કહ્યું, 'દેશમાં કોરોના સામે ચાલી રહેલી લડાઇમાં આપણી તમામ સુરક્ષા દળો મોટી ભૂમિકા નિભાવી રહી છે. કોઈ પણ તેને નકારી શક�� નહીં. આજે હું આ કોરોના યોદ્ધાઓને સલામ કરું છું. '\nલોકો કોરોના સામે સફળ લડત લડી રહ્યા છે\nગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સુરક્ષા દળોએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર આતંકવાદ સામે લડવાનું જાણે જ નથી પણ કોવિડ -19 સામેની લડતમાં લોકોને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત એક સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતો કે કોવિડ 19 ની સામે ભારત જેવા દેશમાં લોકો કેવી રીતે લડશે. લોકોના મનમાં આશંકાઓ હતી, પરંતુ આજે આખી દુનિયા જોઈ રહી છે કે દેશના લોકો કોરોના સામે સૌથી સફળ લડત કેવી રીતે લડી રહ્યા છે.\nઅમિત શાહે કર્યું વૃક્ષારોપણ\nઆપને જણાવી દઈએ કે ગુરુગ્રામના ખાદરપુરમાં ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા ચલાવવામાં આવતા 'ઓલ ઈન્ડિયા પ્લાન્ટેશન અભિયાન' માં એક વૃક્ષ વાવ્યું હતું. વાવેતર બાદ તેમણે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે સીઆરપીએફ તાલીમ કેન્દ્રમાં રોપાનું વાવેતર પણ કર્યું હતું. આ દરમિયાન સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.\nભારત-ચીન સીમા વિવાદ પર બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર, બન્ને દેશો વચ્ચે બની ડિએસ્કેલેશનની સહમતી\nકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એઇમ્સમાંથી થયા ડીસ્ચાર્જ, મોનસુન સત્રમાં થઇ શકે છે સામેલ\nપીએમ મોદી અને અમિત શાહે 'હિંદી દિવસ' પર દેશવાસીઓને શુભકામના આપી\nCoronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા\nBJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયા\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ\nબૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલ\nકંગના રનૌત વિશે આપેલા નિવેદન માટે મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મળી ધમકી, જાણો સમગ્ર મામલો\n'સામના'માં કંગનાને ગણાવી - દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન, મોદી સરકાર પર પણ સાધ્યુ નિશાન\nસ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જ\nઅરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી બોલ્યા, 'મને મારા દોસ્તની ખૂબ યાદ આવે છે'\nઅમિત શાહની તબિયત ફરી લથડતાં AIIMS માં દાખલ કરાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/corona-gujarat-live-20-district-of-states-affected-from-corona-virus-127162378.html?ref=ht&sld_seq=2", "date_download": "2020-09-20T15:29:12Z", "digest": "sha1:LXK2Z74JMAC6WKF5F5RJWZSABFCUHT3X", "length": 14865, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona Gujarat LIVE 20 district of states affected from corona virus | ભાવનગરના શિહોરમાં પ્રથમ પોઝિટિવ કેસ, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ દર્દી 573 - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના ગુજરાત LIVE:ભાવનગરના શિહોરમાં પ્રથમ પોઝિટિવ કેસ, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ દર્દી 573\nછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 58 નવા કેસ નોંધાયા\nઅમદાવાદ-38, વડોદરા-6, સુરત- 5,બનાસકાંઠા-2, ભરૂચ-3, પંચમહાલ-1, આણંદ-1, શિહોર-1 પોઝિટિવ કેસ\n573 દર્દીમાંથી 8 વેન્ટીલેટર પર, 484ની હાલત સ્થિર, 54 સાજા થયા અને 26ના મૃત્યુ\nકુલ 573 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશી, 32 આંતરરાજ્ય અને 508ને લોકલ સંક્રમણ લાગ્યું\nઅત્યાર સુધીમાં 14,251 ટેસ્ટ કર્યાં, 573ના રિપોર્ટ પોઝિટિવ અને 12,997ના રિપોર્ટ નેગેટિવ જ્યારે 709 રિપોર્ટ પેન્ડીગ\nરાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 35 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5, ભાવનગર જિલ્લાના શિહોરમાં-1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ-38, વડોદરા-6, સુરત- 5,બનાસકાંઠા-2, ભરૂચ-3, પંચમહાલ-1, આણંદ-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. કુલ 572 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશી, 32 આંતરરાજ્ય અને 507ને લોકલ સંક્રમણ લાગ્યું છે.ભાવનગરના જિલ્લાના શિહોરથી વડોદરાના નાગરવાડા વિસ્તારમાં જઇ પરત ફરેલા 20 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિહોરમાં આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે.\nઆરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ વિગતો આપતા જણાવ્યું કે,\nસવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 572 દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2536 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 60 પોઝિટિવ, 1767 નેગેટિવ અને 709 રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે અત્યાર સુધીમાં 14,251 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 572ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 12,970ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 709 રિપોર્ટ પેન્ડીગ છે. તેમજ હેલ્પલાઈન નંબર 104 પર 41,112 કોલ મળ્યા છે, જેમાંથી 741ને સારવાર આપવામાં આવી છે. હાલ 12,584 લોકો હોમ ક્વોરન્ટીન, 14,442 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 178 પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.\nભાવનગરના શિહોરમાં પ્રથમ પોઝિટિવ કેસ\nભાવનગરના જિલ્લાના શિહોરમાંથી પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સર.ટી હોસ્પિટલ ખાતે 18 લોકોના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાં 1 પોઝિટિવ અને 17 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. પોલીસ પાસેથી મળેલી યાદી અનુસાર 10 વ્યક્તિઓ વડોદરાના નાગડવાડા વિસ્તરામાં ગયાં હતાં. જેથી આ લોકોના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા શિહોરના જલુના ચોકમાં રહેતા 20 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.\nલોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા\nરાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.\n>> રાજકોટમાં શાપરના 45 વર્ષના કોરોના શંકાસ્પદ દર્દીનું મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં મોત, મંગળવારે આવશે રિપોર્ટ\n>> અમદાવાદમાં માસ્ક વિના બહાર નીકળેલા 27 અને રાજકોટમાં 246 લોકોને રૂ.1000નો દંડ ફટકાર્યો\n>> અત્યારસુધીમાં તબલીઘ જમાતના સુરા ગ્રુપના 13ની ઓળખ થઇઃ રાજ્ય પોલીસ વડા\n>> સીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશેઃ રાજ્ય પોલીસ વડા\n>> રાજ્યમાં શાળાઓમાં 1 જૂન અને કોલેજમાં 15 મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું\n>> વડોદરામાં ભાજપના કો���્પોરેટરે ક્વૉરન્ટીનનો ભંગ કર્યો અને અર્ધ નગ્ન અવસ્થામાં દેખાવ કર્યો\n>> પોલીસકર્મી તથા આરોગ્યકર્મીની સેવાને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાયઃ ગૃહરાજ્યમંત્રી\n>> પાટણ જિલ્લામાં ચાર પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા\nશૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં\nલોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.\nલોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે\nગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. તેમજ ગૃહ રાજ્યમંત્રીએ ચીમકી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય વિભાગના કારણે સંક્રમણને રોકી રહ્યાં છીએ અને પોલીસ દિવસ રાત કામ કરે છે.\nરાજ્યમાં 572 પોઝિટિવ કેસ, 26 મોત અને 54 ડિસ્ચાર્જ\nશહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ\nઅમદાવાદ 320 13 11\nભાવનગર 24 02 05\nરાજકોટ 18 00 08\nગાંધીનગર 15 01 08\nપોરબંદર 03 00 03\nછોટાઉદેપુર 03 00 00\nગીર-સોમનાથ 02 00 01\nમહેસાણા 02 00 00\nબનાસકાંઠા 02 00 00\nપંચમહાલ 02 01 00\nજામનગર 01 01 00\nસાબરકાંઠા 01 00 00\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2018/4104.htm", "date_download": "2020-09-20T13:47:39Z", "digest": "sha1:73LNELULN4BROUHRHYMCZPTWZ6FN7S53", "length": 10695, "nlines": 148, "source_domain": "www.mitixa.com", "title": "તો મળ મને – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nકાનમાં કેવળ કથાની કામના,\nમન ભુસૂંડી કાગ છે\nછે વિચારો શાંત મનની દેરીએ \nએકતારો શ્વાસનો ‘તુંહી’ ‘તુંહી’,\nબંધ બીજા રાગ છે\nશ્રીવિરહના અશ્રુઓ ‘ચાતક’ ગુલાલ,\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post ઈચ્છાનો માળો\nNext Post લાગણીના કાન\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું હાથને મારા ફેલાવું\nચાલ મળીએ કોઇ પણ કારણ વિના\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nસખી મારો સાહ્યબો સૂતો\nસમય વીતી ચુકેલો છું\nનંદલાલાને માતા જશોદાજી સાંભરે\nકેવા રે મળેલા મનના મેળ\nએક જ દે ચિનગારી\nહૃદયના દર્દની તમને જરા જો કલ્પના\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપક��ી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/liver-no-upchar/", "date_download": "2020-09-20T15:16:02Z", "digest": "sha1:FXPBIQ7J25LPU6Y7QBE3EYMZAUMMY53C", "length": 12143, "nlines": 80, "source_domain": "4masti.com", "title": "ફૈટી લીવરનું કારણ, લક્ષણ અને તેને ઠીક કરવાના સૌથી સરળ ઘરગથ્થું ઉપચાર જે તમારા લીવરને નવું જીવન આપી શકે છે |", "raw_content": "\nHealth ફૈટી લીવરનું કારણ, લક્ષણ અને તેને ઠીક કરવાના સૌથી સરળ ઘરગથ્થું ઉપચાર...\nફૈટી લીવરનું કારણ, લક્ષણ અને તેને ઠીક કરવાના સૌથી સરળ ઘરગથ્થું ઉપચાર જે તમારા લીવરને નવું જીવન આપી શકે છે\nઆપણા શરીરમાં દરેક અંગો મહત્વના હોય છે અને ઘણી વખત કોઈ એક અંગમાં પણ નાની એવી તકલીફ પણ મોટી તકલીફનું કારણ બની શકે છે. લીવર (જીગર) આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ઝડપથી બદલાઈ રહેલ આપણું ડાયેટ અને જીવનધોરણ ને લીધે લીવરની નબળાઈ, ફૈટી લીવર રોગ અને લીવર સિરોસીસ રોગ ના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે જેમાં ના ઘણા લોકો સારવાર માટે લીવરની દવા લેતા હોય છે.\nઆજે આ લેખમાં આપણે જાણીશું ઘરગથ્થું ઉપચાર અને દેશી નુસખા અપનાવીને લીવર સિરોસીસ અને ફૈટી લીવરની સારવાર કેવી રીતે કરવી.\nફૈટી લીવરના કારણો :\nલીવરના રોગનું મુખ્ય કારણ દારૂનું વધુ પ્રમાણમાં સેવન કરવું. દારૂ ઉપરાંત હાઈપર લીપીડેમિયા, મોટાપો, મધુમેહ વાળા લોહીમાં વધુ ચરબી હોવી, વજન ઝડપથી ઓછું થવું અને સ્ટીરોયડ, એસ્પ્રીન, ટેટ્રાસાઈક્લીન અને તેમોજીફેન જેવી દવાઓ ની આડ અસર ને કારણે આ રોગ થઇ શકે છે.\nફૈટી લીવર રોગ ઘણા પ્રકારે થઇ શકે છે. દારૂની ટેવ સિવાય થતા ફૈટી લીવરનો રોગ ત્યારે થાય છે જયારે લીવરને ચરબીને તોડવામાં વધુ તકલીફ થવા લાગે છે. તેનાથી લીવરના ટીસ્યુજ માં ચરબી જામી જાય છે.\nલીવરના ઘરગથ્થું ઉપચાર :\n(1) લીવર સિરોસીસ (જીગરનું સંકોચાવું) માં દિવસમાં 2 વખત ડુંગળી ખાવાથી ફાયદો થાય છે. (2) ફૈટી લીવરનો આયુર્વેદિક ઉપચાર, 25 ગ્રામ આંબળાનો રસ કે પછી 4 ગ્રામ સુકા આંબળાનું ચૂર્ણ પાણી સાથે દિવસમાં 3 વખત લેવાથી 15 થી 20 દિવસમાં લીવરના તમામ રોગો દુર થઇ જાય છે.\n(3) લીવરના રોગમાં બપોરના ભોજન પછી લસ્સી/છાસ પીવું ફાયદાકારક છે. ઘરગથ્થું ઉપચારમાં છાસ માં હિંગ, મીઠું, જીરું અને કાળા મરી નાખી ને પીવું ઉત્તમ છે. (4) અડધા લીંબુને 100 ગ્રામ પાણીમાં નીચોવીને તેમાં મીઠું નાખો અને દિવસમાં 2 થી 3 વખત પીવો. આ ઉપાયથી લીવર ખરાબ થયું હોય તો સારવાર કરી શકાય છે, ધ્યાન રાખશો આ મિશ્રણમાં ખાંડ નાખશો નહી.\n(5) ફૈટી લીવરનો ઉપચાર કરવામાં ગ્રીન ટી નું સેવન કરવું ખુબ અસરકારક છે. સારું પરિણામ મેળવવા માટે તમે ગ્રીન ટી ને તમારા ડાયેટમાં ઉમેરો કરો અને ગ્રીન ટી ના એન્ટીઓક્સીડેંટ ગુણો નો ફાયદો મેળવો. (6) 200 થી ૩૦૦ ગ્રામ પાકેલા જાંબુ રોજ ખાલી પેટ ખાવાથી પણ લીવરમાં થયેલ નુકશાનીને દુર કરવામાં મદદ મળે છે.\n(7) વિટામીન ‘સી’ ફૈટી લીવરનો ઘરગથ્થું ઉપચાર છે. સારા પરિણામ માટે ખાલી પેટ સંતરાનું જ્યુસ પીવો. (8) કારેલા સ્વાદ માં ભલે કડવા હોય છે પણ ફૈટી લીવરની સચોટ સારવાર માટે ઉપયોગી છે. વહેલા સાજા થવા માટે રોજ 1 કે 1/2 કપ કારેલાનું શાક ખાવ કે પછી કારેલાનું જ્યુસ બનાવીને પીવો.\n(9) તમે જો ફૈટી લીવર થી અસરગ્રસ્ત છો તો કાચા ટમેટા ને તમારા ખોરાકમાં ઉમેરો કરો. સારું પરિણામ મેળવવા માટે નિયમિત તેનું સેવન કરવું જોઈએ.\n(10) લીવરની સારવાર માટે ફીટ ફરી ખોરાક લેવો, જો તમે વિચારતા હશો કે ડાયેટ થી ફેટ ઘટાડવા માટે ભૂખ્યા રહેવું પડશે તો તે ખોટું છે. ભૂખ્યા રહેવું લીવર માટે નુકશાનકારક છે, તેનાથી ફૈટી લીવરની શક્યતા ખુબ વધી જાય છે. લીવરને સ્વસ્થ રાખવાની સારવાર માટે ખોરાકમાં જ્યુસ અને ફળ લેવા અને પાણી વધુ પ્રમાણમાં પીવો.\nકુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે જાણો તલસ્પર્શી અચૂક માહિતી.\nસોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.\nઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\nહવે શરીરના અંગની કોશિકાઓથી જ લેબમાં જન્મ લેશે બાળક, નહિ જોઈએ...\nબાળકના જન્મ માટે નવી ટેકનીક વિકસાવવામાં આવી, પિતાના શુક્રાણુ વગર લેબમાં જન્મ લેશે બાળક, જાણો કઈ રીતે જો કોઈ તમને કહે છે કે બાળક ઉત્પન્ન...\nશનિવાર અને સર્વપિતૃ અમાસથી બની રહ્યો છે મોક્ષ અમાસનો યોગ, અમાસ...\nયોગ કરીને મહામારીને હરાવી રહી છે 3 વર્ષની સંક્રમિત બાળકી, ડોક્ટરોની...\nબાળકોને જવાબદાર બનાવવા માટે દરેક માં-બાપે આ 10 વાતોને ગંભીરતાથી લેવાની...\n‘બબીતા જી’ નો ખતરનાક ડેવિલ અવતાર જોઈને ગભરાઈ ગયા લોકો, જુઓ...\nજીરા ના આટલા ફાયદાઓ વિષે નહી જાણતા હોય તમે, ઘણી બીમારીઓ...\nરાફેલ છે ગજબનું, કેટલીક ખાસિયત એવી કે દુશ્મન દેશને થાય છે...\nલગ્નના સમયે ઘણી ખુશ હતી બીગ બોસની આ ગુજરાતી હરીફ, 4...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/12-10-2018/89693", "date_download": "2020-09-20T14:31:46Z", "digest": "sha1:KIZ7VVVAN4YR4WGVJWVAKH7XRSIMQSP4", "length": 16782, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "ખંભાતના ટિમ્બામાં દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ", "raw_content": "\nખંભાતના ટિમ્બામાં દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ\nખંભાત: તાલુકાના ટીમ્બા ગામની પરિણીતાને તેના પતિ, સાસુ, કાકા સસરા તથા દેરાણી દ્વારા દહેજની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.\nપ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ તાલુકાના અરડી ગામે રહેતી સુમિત્રાબેનના લગ્ન સાતેક વર્ષ પહેલા ખંભાત તાલુકાના ટીમ્બા ગામે રહેતા જગદીશભાઈ ખુશાલભાઈ રોહિત સાથે થયા હતા. દોઢ વર્ષ સુધી લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ જેના ફળસ્વરૂપે એક પુત્રીનો જન્મ થયો હતો. જો કે પુત્રી થયા બાદ પતિના સ્વભાવમાં ફેરફાર થઈ ગયો હતો અને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેમાં સાસુ અંબાબેન, કાકા સસરા પરસોત્તમભાઈ રામાભાઈ રોહિત તથા દેરાણી વર્ષાબ���ન કિરણભાઈ રોહિત દ્વારા ચઢવણી કરવામાં આવતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો.\nત્યારબાદ પતિ દ્વારા દહેજમાં સોનાના દાગીનાની માંગણી કરી હતી જે માંગણી ના સંતોષતા તેણી પરના ત્રાસમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આખરે તેણીને પિયર કાઢી મૂકવામાં આવી હતી. પતિ દ્વારા ત્યાં પણ આવીને ગમે તેવી ગાળો બોલીને મારઝુડ કરવામાં આવતાં ના છુટકે સુમિત્રાબેને આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nરત્નકલાકાર સામે ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરાઈ access_time 7:46 pm IST\nમામીના ભાઈ સાથે સેલ્ફી પડાવવી યુવતીને ભારે પડી access_time 7:46 pm IST\nટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી જતા દર્દી ભાગી ગયો access_time 7:45 pm IST\nઅરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST\nસુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST\nછેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST\nરાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ access_time 7:52 pm IST\nકોંગ્રેસમાં નવો જુસ્સો :માત્ર દોઢ મહિનામાં યુવા વિંગે ત્રણ લાખથી વધુ કાર્યકર્તાને પાર્ટીમાં જોડ્યા access_time 11:02 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nચાચરનો ચોક ગજાવે છે... મારી ચંડી રે ચામુંડા... માટેલથી ખોડલ આવે છે access_time 3:22 pm IST\nગોંડલ-રાજકોટ યાર્ડમાં નવા કપાસની આવકો શરૂ access_time 11:57 am IST\nમોરબીમાં પરપ્રાંતિયોની મુલાકાત access_time 12:07 pm IST\nજસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીરના દેવળીયા પાર્ક ખસેડાયા access_time 10:50 pm IST\nપાટડી તાલુકાના ખેડૂતો દ્વારા જો કેનાલમાં પાણી નહિ મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી access_time 12:04 pm IST\nઅમદાવાદ જિલ્લાના સાણંદ ઇન્‍ડસ્‍ટ્રીયલ અેસ્ટેટમાંથી હિજરત કરી ગયેલા કામદારો પરત આવતા ઉદ્યોગકારોમાં રાહત access_time 6:00 pm IST\nગુજરાતના IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગામ :પરવાનગી લેવી ફરજીયાત access_time 2:25 pm IST\nસરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ માટે ૩૨૨ વર્કસ-૨૩૦ અેન્જિનિયરોઅે રાત-દિવસ અેક કરીઃ ૩૧મીઅે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદઘાટન access_time 5:57 pm IST\nપેરન્ટ્સ લગ્ન કરીને સેટ થવા દબાણ કરતા હોવાથી બહેન જાતે જ પોતાને પરણી ગયાં access_time 3:42 pm IST\nજાણો દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ વિષે access_time 6:48 pm IST\nયુગાન��ડામાં ભૂસ્ખલનથી ૩૧ લોકોના મોત સેંકડો લાપતા access_time 12:38 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન,લેઉઆ પાટીદાર સમાજ,તથા વડતાલ ધામ હ્યુસ્ટનના ઉપક્રમે ઉજવાઈ રહેલો \" નવરાત્રી મહોત્સવ 2018 \": 20 ઓક્ટો સુધી નામાંકિત કલાકારો ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:39 pm IST\nયુ.કે.માં આવતીકાલ 13 ઓક્ટો શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે કરાયેલું જાજરમાન આયોજન access_time 9:43 pm IST\nજ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:34 pm IST\nએશિયન પેરા ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારતે મારી બાજી..... access_time 5:33 pm IST\nપતિ શોએબ સાથે રાજસ્થાની થાળીની મજા માનતી જોવા મળી સાનિયા access_time 5:29 pm IST\nધોનીનો ઉત્તરાધિકારી મળ્યો access_time 3:40 pm IST\nમુમતાઝના ફેમસ ગીત જય જય શિવશંકર પર થનગનતી જોવા મળશે પ્રીતિ ઝિન્ટા access_time 3:43 pm IST\nફિલ્મના પ્રમોશન વખતે કાજોલ ડ્રેસને કારણે થઇ અનકમ્ફર્ટેબલ access_time 11:51 am IST\n'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી access_time 12:50 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/8-former-mlas-who-resigned-from-the-congress-will-join-bjp-at-kamalam-127452633.html", "date_download": "2020-09-20T15:10:22Z", "digest": "sha1:4E7MKN42WDH7Z6EIO5CF6TDYMFHABOIT", "length": 8715, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "8 former MLAs who resigned from the Congress Some will join BJP at Kamalam | કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5નો ભાજપમાં પ્રવેશ, મેરજા સહિતનાએ કેસરિયો ખેસ પહેર્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરાજકારણ:કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5નો ભાજપમાં પ્રવેશ, મેરજા સહિતનાએ કેસરિયો ખેસ પહેર્યો\nરાજ્યસભા ચૂંટણી ટાણે 8 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને રાજીનામા ધરી દીધા હતા\nરાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યો આજે શનિવારે બપોરે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો છે. કોંગ્રેસને રામ રામ કરનારા પૈકીના પાંચ પૂર્વ ધારસભ્યો કમલમ્ ખાતે પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ અપાવ્યો હતો. કમલમ્ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બ��દ અંદર પ્રવેશ અપાયો હતો.\nકયા કયા પૂર્વ ધારાસભ્યોએ ભગવો ખેસ પહેર્યો\n1. પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, અબડાસા\n2. જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય, ધારી\n3. બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય, મોરબી\n4. અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય, કરજણ\n5. જીતુ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય, કપરાડા\nકોંગ્રેસ આપમેળે તૂટી રહી છે\nભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણ અને હુંસાતુસી ને કારણે કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે. કોંગ્રેસને જનતાની નહીં પણ ગાંધી પરિવારના એકચક્રી આધિપત્યને જાળવી રાખવાની ચિંતા છે તેના પરિણામસ્વરૂપ કોંગ્રેસના જનપ્રતિનિધિઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસને દેશના વિકાસ, અખંડિતતા અને સંપ્રભુતાની નહીં પરંતુ ફક્ત અને ફક્ત લઘુમતી વોટબેન્કના તુષ્ટીકરણના સત્તાલક્ષી રાજકારણમાં રસ છે.\nકોંગ્રેસના જનપ્રતિનિધિઓને કોંગ્રેસ પર ભરોસો નહીં\nવાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશની જનતાએ જમ્મુ અને કાશ્મીરમાં થી કલમ 370/ 35 એ નું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, રામ જન્મભૂમિનો ચુકાદો અને ત્રિપલ તલાક નાબૂદીના નિર્ણય બાદ કોંગ્રેસનો નકારાત્મક અભિગમ જોયો અને અનુભવ્યો છે. ટુકડે ટુકડે ગેંગ નું સમર્થન કરનાર કોંગ્રેસના આજે ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ટુકડા થઈ રહ્યા છે. ફક્ત જનતાને જ નહીં હવે કોંગ્રેસના જનપ્રતિનિધિઓને પણ કોંગ્રેસના દિશાવિહિન નેતૃત્વ ઉપર ભરોસો રહ્યો નથી. ભાજપાની રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને આ પાંચેય પૂર્વ ધારાસભ્યો ભાજપામાં જોડાઇ રહ્યા છે તે પ્રસંગે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓ વતી હું તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.\nકોંગ્રેસ છોડનાર પૈકીના કેટલાકને જ ટિકિટ મળવાની શક્યતા\nઆ આઠમાંથી ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યો કાયમ માટે ભૂતપૂર્વ ધારાસભ્યો જ રહી જાય તેવું છે. ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આઠમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકિટ આપી પેટાચૂંટણી લડાવાશે. ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠક પરથી અક્ષય પટેલ તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shabana-azmi-career-horoscope.asp", "date_download": "2020-09-20T13:56:45Z", "digest": "sha1:Z4E2225JGOREJVKIRFKBZDPJNOUZTVJ2", "length": 10053, "nlines": 124, "source_domain": "celebrity.astrosage.com", "title": "શબાના આઝમી કેરીઅર કુંડલી | શબાના આઝમી વ્યવસાય કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » શબાના આઝમી 2020 કુંડળી\nશબાના આઝમી 2020 કુંડળી\nરેખાંશ: 78 E 26\nઅક્ષાંશ: 17 N 22\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nશબાના આઝમી પ્રણય કુંડળી\nશબાના આઝમી કારકિર્દી કુંડળી\nશબાના આઝમી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nશબાના આઝમી 2020 કુંડળી\nશબાના આઝમી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nશબાના આઝમી ની કૅરિયર કુંડલી\nકેમ કે એક નોકરીમાં લાંબા સમય સુધી ટકી રહેવું તમને મુશ્કેલ જણાય છે, તમારે સૅલ્સમેનશિપ જેવા ક્ષેત્રોમાં નોકરી શોધવી જોઈએ, જ્યાં તમે સતત નવા લોકોને મળી શકો. તમારી નોકરી તમને અનેક ટ્રાન્સફર્સ તથા સ્થળાંતરો આપે તેવી હોવી જોઈએ, જેથી તમે સતત નવા વાતાવરણમાં, નવા લોકો અને નવી જવાબદારીઓ સાથે રહેશો.\nશબાના આઝમી ની વ્યવસાય કુંડલી\nકામના અનેક પ્રકારો તમે સંપૂર્ણ સફળતાપૂર્વક હાથ પર લઈ શકો છો. એવા તમામ ધંધા-રોજગાર જે પ્રાથમિક રીતે પરીક્ષાઓમાં સફળતા મેળવવા ઉપર આધાર રાખે છે તે તમારી પહોંચમાં છે કારણ કે તમે શીખવામાં ચપળ છો અને તેમાં સફળ થવા માટે જરૂરી ખૂબ મહેનત કે અભ્યાસ કરવાનું તમને અકળાવતું નથી. હજાર જાતના ભિન્ન પ્રકારના કામકાજની વિગતોમાં ઉતરવાની તમારી ક્ષમતા મૂલ્યવાન છે. તમે એક સારા પત્રકાર તથા પ્રમાણમાં સારા જાસૂસ બની શકશો. તમે એક સારા શિક્ષક બની શકો છો જ્યારે ચહેરાઓને યાદ રાખવાની તમારી કુશળતા એક દુકાનદાર તરીકે કીમતી અસ્કયામત હોઈ શકે છે. ગ્રાહક માટે, જ્યારે તેણે તેની છેલ્લી મુલાકત વખતે જે વાતો કરી હતી તે વાતો તેની સાથે કરવા સિવાય, તેની વાહવાહની ઝંખનાની તૃપ્તિ બીજી કઈ રીતે થઈ શકે તમારી પાસે આ કરવા માટે આશ્ચર્યકારક ભેટ છે. પહેલાં કહેવાયું છે તેમ, તમે જ્યાં નેતૃત્વની જરૂર હોય તેવા હોદ્દાઓ માટે અસાધારણ રીતે યોગ્ય નથી. પણ જ્યાં નિર્ણયો લેવાના હોય તેવી લગભગ ગમે તેવી જગ્યાએ તમે સારી રીતે કામ કરી શકશો. ધંધાકીય મુસાફરી કરવા માટે તમે સુસજ્જ નથી, સામાન્યપણે, દરિયો તમને આકર્ષતો નથી.\nશબાના આઝમી ની વિત્તીય કુંડલી\nક��ઇ પણ ઉદ્યોગ, વેપાર સંગઠન કે અન્યોને રોજગાર આપવાના કાર્યમાં પૈસા કમાવવાની તમારી આવડત મહત્વની છે. તમે હંમેશાં મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો અને જે પણ કાર્યપદ્ધતિ તમે નક્કી કરો તેમાં સ્વાશ્રયી તેમજ દૃઢનિશ્ચયી બનો. તમે જે પણ કામ હાથ પર લો તેમાં ખૂબ જ સટ્ટાકીય વલણ ધરાવો છો. વિચારશીલ દૃષ્ટિને બદલે જીવનને તમે એક રમત તરીકે લો છો. સામાન્ય રીતે, ભાગ્ય તમારા મોટા ભાગના જીવન દરમિયાન સાથ આપશે. નાણાકીય બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમારા જીવનનો શરૂઆતનો ભાગ પસાર થઈ જાય પછી તમે જે પાયો નાખ્યો છે તેનો લાભ મળવાનો શરૂ થશે આ તબક્કાથી તમે સંપત્તિ અને પ્રતિષ્ઠા કમાશો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/27-years-woman-was-physically-assaulted-by-two-men-on-gunpoint-in-rajasthan-058323.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:10:45Z", "digest": "sha1:2MLBJDWGC42356CFZRDKYSMGOKM3M6GX", "length": 12903, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજસ્થાનઃ 27 વર્ષીય મહિલા પર બંદૂકની અણીએ ગેંગરેપ, આરોપી ફરાર | 27 years woman was physically assaulted by two men on gunpoint in Rajasthan. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n25 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજસ્થાનઃ 27 વર્ષીય મહિલા પર બંદૂકની અણીએ ગેંગરેપ, આરોપી ફરાર\nરાજસ્થાનમાં 27 વર્ષીય મહિલા સાથે બંદૂકની અણીએ ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર ધોલપુરમાં 27 વર્ષીય મહિલા સાથે બે વ્યક્તિએ બંદૂકની અણીએ ગેંગરેપ કર્યો છે. ઘટના બાદ પીડિતાએ આરોપીઓ સામે મહિલા પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલિસે મહિલાનો મ��ડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કેસની તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે 24 વર્ષીય મહિલા સાથે લગભગ અડધા ડઝન લોકોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. છેલ્લા બે દિવસમાં મહિલા સાથે ગેંગરેપની આ ઘટનાઓએ પોલિસ તંત્રની પોલ ખોલી દીધી છે.\nમાહિતી અનુસાર પીડિત મહિલાએ પોલિસ સામે જે નિવેદન નોંધાવ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે 25 જુલાઈએ જ્યારે તે પોતાના ઘરેથી મંદિરમાં પૂજા કરવા માટે જઈ રહી હતી ત્યારે એનએચ-123 પર બે યુવક તેની પાછળ આવ્યા. બંને યુવક બાઈકથી તેની પાછળ આવ્યા અને તેણે મહિલા સાે ગાડી લાવીને રોકી દીધી. ત્યારબાદ બંને આરોપી બંદૂકની અણીએ મહિલાને પાસેના બ્રીજ પાસેના એક ખાલી પ્લોટમાં લઈ ગયા. જ્યાં બંને આરોપીઓએ મહિલા સાથે એક દિવાલની પાછળ એક પછી એક રેપ કર્યો.\nપીડિતાએ જણાવ્યુ કે બંનેએ બંદૂકની અણીએ તેના પર ગેંગરેપ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટના બાદ મહિલા જ્યારે પોતાના ઘરે પહોંચી તો પોતાની આપવીતી પરિવારજનોને જણાવી. ગેંગરેપની વાત સાંભળીને ઘરવાળાના હોશ ઉડી ગયો અને ત્યારબાદ પરિવારજનો પીડિતાને લઈને મહિલા પોલિસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે કેસ નોંધાવ્યો છે. મહિલાનુ નિવેદન નોંધ્યા બાદ પોલિસે તેનુ મેડિકલ કરાવ્યુ અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.\nજો કે હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ શકી નથી. પોલિસે આ કેસ નોંધીને પીડિતાનુ મેડિકલ કરાવ્યા બાદ તેની નિવેદન નોંધી લીધુ છે અને નિવેદનના આધારો બંને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલિસનુ કહેવુ છે કે અમે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.\nસ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%\nબિહારઃ સાત નરાધમોએ સગીરાને પીંખી નાખી, ગેંગરેપનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો\nલૉકડાઉનને કારણે સ્કૂલમાં રોકાયેલી મહિલા પર ગેંગરેપ, 3ની ધરપકડ\nનિર્ભયાના દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ ઈશ્યુ, 3 માર્ચે સવારે 6 વાગે અપાશે ફાંસી\nનિર્ભયા કેસની સુનાવણી દરમિયાન બેભાન થયા SCના જજ, ફાંસી પર ચાલી રહી હતી દલીલ\nનિર્ભયા કેસઃ ફાંસીની નજીક પહોંચ્યો વિનય શર્મા, રાષ્ટ્રપતિએ ફગાવી દયા અરજી\nનિર્ભયા ગેંગરેપઃ આ કાયદાના કારણે નરાધમોની ફાંસીમાં વારંવાર થઈ રહ્યો છે વિલંબ\nફાંસીના 7 દિવસ પહેલા કેવી છે નિર્ભયાના દોષિતોની હાલત, મેડીકલ રિપ��ર્ટમાં શું આવ્યુ\nનિર્ભયાઃ ઈન્દિરા જયસિંહ પર ભડકી કંગના, ‘આવી મહિલાઓની કૂખે જ પેદા થાય છે રેપિસ્ટ'\nનિર્ભયાના દોષિતોને ફાંસી આપતી વખતે જલ્લાદ બેભાન થઈ જાય તો\nનિર્ભયા કેસઃ દોષી અક્ષયની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, પુનર્વિચાર અરજીમાં કરી છે વિચિત્ર વાત\nપત્નીની ગેરહાજરીમાં સાસુ સાથે કરી હેવાનિયત, પછી બોલ્યોઃ માફ કરી દો\nઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\ngangrape rape rajasthan crime ગેંગરેપ રેપ બળાત્કાર ગુનો રાજસ્થાન\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/riya-sen-posted-topless-photo-on-instagram-048297.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:51:18Z", "digest": "sha1:WDTZYCXY4YITKJHYN2222FCMPNYIHZOB", "length": 18810, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ | Riya Sen posted Topless photo on Instagram - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n6 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n49 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરિયા સેને ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ\nરિયા સેન પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. બોલિવૂડમાંથી ગાયબ થવા છતાં પણ તે અવાર-નવાર સમાચારોમાં ચમકતી રહે છે. બોલ્ડ સ્ટેટમેન્ટ્સ, હોટ તસવીરો, સિક્રેટ મેરેજ સેરેમની વગેરે કારણોસર અવાર-નવાર તેનું નામ સાંભળવા મળે છે.\nએક્ટ્રેસ રિયા સેન પોતાની હોટ અને બોલ્ડ તસવીરો માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. રિય�� સેને થોડા દિવસો પહેલાં જ પોતાના લોંગટાઇમ બોયફ્રેન્ડ સાથે અચાનક લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા.\nહાલમાં જ રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર હોટ ટોપલેસ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે રિયા સેને ટોપલેસ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ રિયા સેન તેની ટોપલેસ ફોટો શેર કરી ચુકી છે.\nકરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી, એકલામાં જુઓ\nરિયા સેનની બિકીની ફોટો અવારનવાર ચર્ચામાં આવતી જ રહે છે. થોડા સમય પહેલાં જ રિયાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર બિકિનીમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. રિયા હોલિડે પર ગઇ હતી અને તેણે પણ દરેક બોલિવૂડ એક્ટ્રેસની માફક સોશિયલ મીડિયા પર આ હોલિડેની સુંદર તસવીરો પોસ્ટ કરી હતી.\nઅહીં જુઓ રિયા સેનની અત્યાર સુધીની સૌથી હૉટ એન્ડ સેક્સી પિક્સ...\nઆ પેહેલાં રિયા સેનની બ્લેક એન્ડ વ્હાઇટ બિકિનીમાં તસવીર વાયરલ થઇ હતી. રિયા સેનના હોલિડે સમયની આ તસવીર હતી અને તેમાં પણ તે અત્યંત હોટ લાગી રહી હતી. બોલિવૂડથી દૂર હોવા છતાં પણ આ તસવીરોને કારણે તેને ખાસું એટેન્શન મળી રહે છે.\nરિયા સેન એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. તેની નાની સુચિત્રા સેન, મા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ અભિનેત્રી રહી છે, આવી રીતે રિયા મૂળ અભિનેતાઓના પરિવારમાંથી આવે છે. રિયાએ પોતાનું એક્ટિંગ કરિયર 1991માં ફિલ્મ વિષકન્યામાં એક બાળ કલાકાર તરીકે શરૂ કર્યું.\nરિયાને પોતાની ફિલ્મી કરિયર પહેલા વ્યવસાયિક સફળતા વર્ષ 2001માં એન. ચંદ્રા દ્વારા દિગ્દર્શિત ઓછા બજેટવાળી સેક્સ કોમેડી હિન્દી ફિલ્મ સ્ટાઈલમાં મળી. તેની કેટલીક અન્ય ફિલ્મોમાં પણ નિર્માતા પ્રીતિશ નંદીની સંગીતમય હિંગલિશ, ફિલ્મ ઝંકાર બીટ્સ, શાદી નં 1, અને મલયાલમમાં હૉરર ફિલ્મ અનંથાભાદ્રમ સામેલ છે.\n16 વર્ષની ઉંમરે જ્યારે રિયાએ ફાલ્ગુની પાઠકના સંગીત વીડિયોની યાદ પિયા આને લગીમાં કામ કર્યું, ત્યારે તેને પહેલી વખત એક મોડલ તરીકે ઓળખ મળી. ત્યારથી તે સંગીત વીડિયો, ટેલિવિઝન જાહેરાત, ફેશન શોમાં અને પત્રિકા આવરણ પર જોવા મળે છે.\nરિયાએ એક સોશિયલ વર્કર તરીકે પણ કાર્ય કર્યું છે અને એઈડ્સ પ્રત્યે જાગરૂકતા ફેલાવતા એક સંગીત વીડિયોમાં તે આવી હતી જેનો ઉદ્દેશ્ય લોકોની વચ્ચે આ બીમારી વિશે વધુ લોકોને જાગૂક કરવાનો હતો. તેમણે નેત્ર-ચિકિત્સા માટે ધન એકઠું કરવામાં પણ મદદ કરી. અત્યાર સુધીમાં રિયાને અભિનેતા અશ્મિતા પટેલ સાથે એમએમએસ ક્લિપ, ફોટોગ્રાફર દબ્બૂ રત્નાનીના વાર્ષિક કેલેન્ડરમાં અર્ધ નગ્ન ચિત્ર અને રૂઢિવાદી ભારતીય પિલ્મ ઉદ્યોગમાં મોટા પડદા પર ચૂંબન આપવાને લઈ વિવાદોનો સામનો કરવો પડ્યો.\nરિયાએ બૉલીવુડમાં ફિલ્મોની સાથોસાથ બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.\nતેનું ફિલ્મી કરિયર ખરેખર ભારતીરાજાની તાજ મહાલ અને મનોજ ભટ્ટનાગની ફિલ્મ ગુડ લક જેવી તમિલ ફિલ્મો સાથે શરૂ થયું હતું. જો કે બંને ફિલ્મ ફ્લોપ રહી હતી.\nરિયા સેનની પહેલી અંગ્રેજી ફિલ્મ ઈટ વૉસ રનિંગ ધેટ નાઈટ હતી. આ ફિલ્મમાં તેણે પોતાની મા મુનમુન સેન સાથે કામ કર્યું હતું.\nરિયા અનંદ દત્તાની બંગાળી-અંગ્રેજી દ્વિભાષી ફિલ્મ દી બોંગ કનેક્શનમાં પોતાની બહેન સાથે કામ કરનાર હતી પરંતુ બાદમાં તે આ પ્રોજેક્ટમાંથી પાછળ હટી ગઈ અને પીયા રાય ચૌધરીએ તેમની જગ્યા લઈ લીધી. બાદમાં બંને બહેનોએ ફિલ્મ દી બૈચલરમાં એકસાથે કામ કર્યું.\nરિયા જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિવ હતી, એ સમયે 'સ્ટાયલ' અને 'શાદી નં 1' જેવી ફિલ્મોમાં બિકિની સિન અને કિસિંગ સિનને કારણે તેને અનેક નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવ્યો હતો.\nરિયાને પહેલેથી પાર્ટીનો ખૂબ શોખ છે. તે અવાર-નવાર વિવિધ પાર્ટીઓમાં પણ સ્પોટ થતી હતી અને સાથે તેના બોલ્ડ નિવેદનો. આ બધી વસ્તુઓએ તે સમયે રિયાના બોલિવૂડ કરિયર પર ખાસી નેગેટિવ ઇફેક્ટ પાડી હતી.\nઆઇટમ નંબર્સ અને કેમિયો\nઆ સિવાય તે બોલિવૂડમાં ખાસ નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળી નથી. તેની સોલો એક્ટ્રેસ તરીકેની મોટા ભાગની ફિલ્મો અધૂરી રહી છે, પૂર્ણ થયેલ ફિલ્મો સફળ નથી રહી. જો કે, તે ઘણી ફિલ્મોમાં આઇટન નંબર અને કેમિયો રોલમાં જોવા મળી છે.\nફિલ્મ દિલ વિલ પ્યાર વ્યાર(2002), કયામત(2003) અને પ્લાન(2004)માં તેણે કરેલ આઇટમ સોંગ ખૂબ ફેમસ થયા હતા અને આને કારણે તે ખૂબ ચર્ચામાં પણ આવી હતી. ખાસ કરીને અજય દેવગણ, ઇશા કોપીકર સ્ટારર ફિલ્મ કયામતનું તેનું આઇટમ સોંગ ખૂબ પોપ્યૂલર થયું હતું.\nનાની ઉંમરમાં સેક્સી અને બોલ્ડ લુક માટે દબાવ, તંગ આવીને છોડ્યું બોલિવુડ: રીયા સેન\nરિયા સેનના હુસ્ન પર ફિદા ફેન્સ બોલ્યા, તમને જોઈને કોઈ મરી જાય તો જવાબદાર કોણ\nબર્થડે સ્પેશિયલ: બોલિવૂડ અભિનેત્રી રીયા સેનના હોટ ફોટોએ ફેંસને કર્યા મદહોસ\nરિયા સેનનો સેક્સી વીડિયો કરી દેશે તમને દીવાના, જુઓ હૉટ Video\nબ્લેક બિકીનીમાં રિયા સેને મચાવી ધમાલ, ફોટા થઈ જ���ો પાણીપાણી\nHot Photosને કારણે ફરી ચર્ચામાં છે આ બંગાળી બ્યૂટી\nવેબ સીરિઝમાં બોલ્ડ સિન્સ આપવા અંગે રિયા સેનનો ખુલાસો\nરિયા સેને સોશિયલ મીડિયા પર શેર કરી Super Hot થ્રોબેક તસવીર\nસાચી નીકળી અફવા, આ એક્ટ્રેસે ગુપચુપ કરી લીધા છે લગ્ન\nબ્લેક બિકિનીમાં રિયા સેનની તસવીરો થઇ વાયરલ\n ફરી ટેપલેસ થઇ આ એક્ટ્રેસ..વાયરલ થયા ફોટો\nરિયા સેને ફરીથી એવું શું કર્યું કે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/big-book-sale-bigbooksale-booksale-sale-offer-navbharatsahityamandir-shoponline-books-reading-1288828120510865408", "date_download": "2020-09-20T15:16:46Z", "digest": "sha1:HLD44PVKRBWNBWILQMGYREGF7XFUGQXR", "length": 4233, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir પુસ્તકપ્રેમીઓ માટે \"Big Book Sale\", નવભારત સાહિત્ય મંદિર ટૂંક જ સમયમાં લઇને આવી રહ્યું છે. #BigBookSale #BookSale #Sale #Offer #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife https://t.co/ds6RnAT4aX", "raw_content": "\nપુસ્તકપ્રેમીઓ માટે \"Big Book Sale\", નવભારત સાહિત્ય મંદિર ટૂંક જ સમયમાં લઇને આવી રહ્યું છે. https://t.co/ds6RnAT4aX\nપુસ્તકપ્રેમીઓ માટે \"Big Book Sale\", નવભારત સાહિત્ય મંદિર ટૂંક જ સમયમાં લઇને આવી રહ્યું છે.\nમુંબઈ શહેરની રોચક વાતો વાંચવા માટે પિંકી દલાલ દ્વારા..\nપર્યાવરણમાં વધતું અસંતુલન વાઘની ઘટતી સંખ્યા માટે એક..\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gsecl.in/%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0/?lang=hi", "date_download": "2020-09-20T13:21:41Z", "digest": "sha1:5HIWK7ES66HDJYPV5WUIHMYDGOBCMVLL", "length": 5006, "nlines": 104, "source_domain": "www.gsecl.in", "title": " ટેન્ડર – GSECL", "raw_content": "\nવેન્ડર રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ\nમંજૂર વિક્રેતાઓ / ઉત્પાદકોની યાદી\nજીએસઈસીએલ દ્વારા સ્ટોપ-સોદો / બ્લેક-લિસ્ટેડ સપ્લાયર્સની સૂચિ\nઆગામી યુનિ��� નં. ના ડ્રાય ફ્લાય એશ ફાળવણી માટે ઓનલાઇન નોંધણી. ડબલ્યુટીપીએસ ૮ ની.\nનાણાકીય વર્ષ ૧૬.૧૭ માટે ટ્રુ-અપ માટે જીએસઈસીએલ પિટિશન અને નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટેની ટેરિફ નિર્ણય.\nપર્ફોર્મન્સ પેરામીટર પહેલા ત્રિમાસિક ૨૦૧૮-૧૯ , જીઇઆરસી એનેક્સેચર -૧\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિક્રેતાઓ / સપ્લાયર્સ / ઠેકેદારો કૃપા કરીને અહીં જીએસટી વિગતો અપડેટ કરો\nવિઝિટર ગણતરી : 26,98,125\nજીએસઈસીએલનું જીએસટી નોંધણી નંબર / અવ્યવસ્થિત આઈડી 24AAACG6864F1ZO સંપર્ક માહિતી ઇમેઇલ: gsecl@gebmail.com\nયુ જી વી સી એલ\nપી જી વી સી એલ\nડી જી વી સી એલ\nએમી જીવી સી એલ\nજી ઇ ટી સી ઓ\nજી યુ વી એન એલ\nરાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન\nગુજરાત ઉર્જા વિકાસ એજન્સી\nગુજરાત ઇલેક્ટ્રિકિટી રેગ્યુલેટરી કમિશન\nઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/%E0%AA%B5%E0%AB%87%E0%AA%97%E0%AA%BE%E0%AA%B8", "date_download": "2020-09-20T15:27:06Z", "digest": "sha1:IWPCVUZT7TW5HXXNGSGBHD3MKN2AGJ5E", "length": 10886, "nlines": 125, "source_domain": "www.mitixa.com", "title": "વેગાસ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n(તરન્નૂમ – રાજૂ યાત્રી)\nરોશનીમાં રોજ ગળતું જામ, આ વેગાસ છે.\nરેતની વચ્ચે મદિરાધામ, આ વેગાસ છે.\nભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં,\nખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે.\nચાંદ-સૂરજની અહીં કરવી પડે અદલાબદલ,\nસાંજ પડતાં જાગવાનું ગામ, આ વેગાસ છે.\nરાતના અંધારમાં ખીલી જવાનીને વરે,\nઝંખના પર ના અહીં લગ્ગામ, આ વેગાસ છે.\nનૃત્ય, માદક અપ્સરા ને મદભૂલેલાં માનવી,\nરોજ ચૂંથાતા અહીં કૈં ચામ, આ વેગાસ છે.\nMGM હોય કે હો Wynn, વેનેશિયન, અહીં,\nછે મનોરંજન ફકત પયગામ, આ વેગાસ છે.\nશું કહે ‘ચાતક’, તરસ જ્યાં દગ્ધ દાવાનળ બને,\nસૂઝતું કોઈ ન બીજું નામ, આ વેગાસ છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nખાસ નોંધ – પહેલી જુલાઈ, 2011 ના રોજ મીતિક્ષા.કોમ ત્રણ વરસ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે. આપ સૌ સાહિત્યરસિક મિત્રોના સાથ-સહકાર વગર આ શક્ય ન બન્યું હોત. આપ સહુનાં પ્રેરણા અને પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર..\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં ત��ી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમળતા રહો તો ઘણું સારું\nકબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો\nતમે મન મુકીને વરસ્યાં\nતમે વાતો કરો તો\nહૃદયના દર્દની તમને જરા જો કલ્પના\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nરક્ત ટપકતી સો સો ઝોળી\nએક રજકણ સૂરજ થવાને શમણે\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મ���ીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/highlights-international-yoga-day-speech-of-pm-narendra-modi-jm-991761.html", "date_download": "2020-09-20T15:06:59Z", "digest": "sha1:PYG5AS4II33L33LSBO4SNQ32DX6R27ZZ", "length": 25753, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "highlights Interantional Yoga Day speech of PM Narendra modi JM– News18 Gujarati", "raw_content": "\nCovid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nCovid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી\nવિશ્વ યોગ દિવસના ઉપલ7માં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું.\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, લોકોને યોગની તાકાતથી કોરોના સામેની લડાઈમાં આગળ વધવા અપીલ કરી\nઅમદાવાદ : 21મી જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની પહેલના ઉપલક્ષમાં વિશ્વ યોગ દિવસ (World Yog day 2020) તરીકે જાહેર કર્યો છે. દર વર્ષે યોગ દિવસ અંતર્ગત ભવ્યમાં ભવ્ય કાર્યક્રમો યોજાતા હતા. જોકે, આ વર્ષે વિશ્વ યોગ દિવસ નીમિતે ઘર બેઠા જ યોગ કરવાનો છે. વડાપ્રધાન મોદી (PM modi)ના નેતૃત્વમાં દેશભરમાં લોકો ઘર બેઠા યોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે સવારે યોગ દિવસ નીમિતે સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યોગ દ્વારા કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈમાં લડવાનો આધાર મળશે.\nવડાપ્રધાનના ભાષણના મુખ્ય અંશો\nવડાપ્રધાન મોદીએ કહ્યું કે જે આપણને સૌને જોડે અને સાથે લાવે એ જ યોગ છે. જે લોકો વચ્ચેના અંતરને સમાપ્ત કરે એ જ યોગ છે. કોરોનાના આ સંકટ દરમિયાન સમગ્ર વિશ્વના લોકો માય લાઇફ - માય યોગ બ્લૉગિંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે જે તેમનો ઉત્સાહ દર્શાવે છે.\nબાળકો, મોટેરા, યુવાનો અને પરિવારના તમામ વડીલો એક સાથે યોગના માધ્યમથી જોડાય ત્યારે સૌનામાં ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે યોગ દિવસ ભાવનાત્મક યોગનો પણ દિવસ છે. આ દિવસ આપણા પરિવારને ભાવનાથી જોડે છે.\nઆ પણ વાંચો : Internatiaonl Yoga day 2020 Live : PM મોદીએ કહ્યુ - પ્રાણાયમ કોરોનાકાળમાં તમારી ઇમ્યૂનિટી વધારશે\nવડાપ્રધાન મોદીએ ઉમેર્યુ કે કોરોના વાયરસ આપણા શ્વસન તંત્ર પર હુમલો કરે છે અને અને આપણી રેસિપીરેટરી સિસ્ટમને મજબૂત કરવામાં યોગ, પ્રાણાયમ મદદ કરે છે.\nસૌ પ્રાણાયામને પોતાના નિત્ય અભ્યાસમાં અવશ્ય શામેલ કરે અને અનુલોમ અને વિલોમ સાથે અન્ય પ્રાણાયામ ટેકનિક પણ શીખે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આદર્શ વ્યક્તિ એ હોય છે જે કાયમ નિર્જનમાં પણ ક્રિયાશીલ રહે છે અને વધુ પડતી ગતિશીલતામાં પણ સંપૂર્ણ પણે શાંતિનો અનુભવ કરે છે.\nયોગનો અર્થ છે કે સમતત્વ યોગ ઉચ્ચયતે એનો અર્થ એ થાય છે કે અનુકૂળતા- પ્રતિકૂળતા, સફળતા- નિષ્ફળતા, સુખ- સંકટ અને તમામ પરિસ્થિતિમાં સમાન રહેવાને અડગ રહેવાને યોગ કહે છે\nગીતામાં ભગવા કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે योगः कर्मसु कौशलम्’ અર્થાત કર્મની કૂશળતા જ યોગ છે. આપણે ત્યાં એવું પણ કહેવાયુ છે કે 'युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु\nयुक्त स्वप्ना-व-बोधस्य, योगो भवति दु:खहा' એનો અર્થ એ છે કે યોગ્ય રીતે ખાણી પીણી અને ખેલ-કૂદ સુવા ઉઠવાની જગ્યા અને પોતાના કામને યોગ્ય રીતે કરવું એ પણ એક યોગ જ છે.\nઆપણે તમામ નાગરિકો યોગને આપણા જીવનનો હિસ્સો બનાવીએ Yoga at home and Yoga with familyને આપણા જીવનનો હિસ્સો બનાવીએ આપણે અવશ્ય સફળ થઈશું.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nCovid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2239627639459575", "date_download": "2020-09-20T13:20:55Z", "digest": "sha1:GE7FJGULJQ2RSDK5SS4ZXODNRFQVHPTV", "length": 2380, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ અપેક્ષા વધુ હોય એ પણ ઘણીવાર શક્ય હોય છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઅપેક્ષા વધુ હોય એ પણ ઘણીવાર શક્ય હોય છે.\nઅપેક્ષા વધુ હોય એ પણ ઘણીવાર શક્ય હોય છે.\nઅપેક્ષા વધુ હોય એ પણ ઘણીવાર શક્ય હોય છે. #RaghubhaiDesai #Congress #Gujarat\nઉમંગ ને અમીરાઈથી જીવન વીતે નિર્વિવાદ જીવન હર્યુંભર્યું..\nપરિસ્થિતિ આટલી વિકટ છે છતાંય કોઈ ફરક નથી. આવનારા..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/one-of-the-largest-gujarati-book-publishers-in-the-world-it-is-serving-to-the-world-820961439431073792", "date_download": "2020-09-20T13:46:38Z", "digest": "sha1:XBJA2SFTEG4ICU2ELIAAYUOH4IQFMGVO", "length": 3486, "nlines": 33, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir આપણાં સૌમાં સારાં અને નરસા તત્વો પડેલાં છે. જે સારાં તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ જીવનમાં સફળ થાય છે.... https://t.co/GCQvDaA9yo", "raw_content": "\nઆપણાં સૌમાં સારાં અને નરસા તત્વો પડેલાં છે. જે સારાં તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ જીવનમાં સફળ થાય છે.... https://t.co/GCQvDaA9yo\nઆપણાં સૌમાં સારાં અને નરસા તત્વો પડેલાં છે. જે સારાં તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ જીવનમાં સફળ થાય છે.... https://t.co/GCQvDaA9yo\nલગ્નની સિઝન ચાલુ થઇ ગઈ છે તો એક 'લગ્નગીત' થઈ જાય\nઆપ સર્વને ઉત્તરાયણ પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ... #HappyUttarayan..\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/french-magazine-threatened-again-for-printing-cartoons-of-prophet-mohammed-12-killed-in-2015-terror-attack-127711678.html", "date_download": "2020-09-20T14:11:27Z", "digest": "sha1:4U7FYPYV3YX3MWJMC7W27EUNAVNJF53V", "length": 8020, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "French magazine threatened again for printing cartoons of Prophet Mohammed, 12 killed in 2015 terror attack | ફ્રાન્સની મેગેઝિનને પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવા બદલ ફરી ધમકી , 2015ના આતંકી હુમલામાં 12ના મોત થયા હતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nશાર્લી એબ્દોને ફરી અલકાયદાની ધમકી:ફ્રાન્સની મેગેઝિનને પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવા બદલ ફરી ધમકી , 2015ના આતંકી હુમલામાં 12ના મોત થયા હતા\nઅલકાયદાએ તેની અંગ્રેજી મેગેઝિન વન ઉમ્માહ દ્વારા ધમકી આપી\n2 સપ્ટેમ્બરથી શાર્લી એબ્દો પર હુમલાની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે\nઅલકાયદાએ ફરી એક વખત ફ્રાન્સની મેગેઝિન શાર્લી એબ્દોને હુમલાની ધમકી આપી છે. શાર્લી એબ્દોએ તાજેતરમાં ફરી પૈગંબર મોહમ્મદના કાર્ટુન છાપ્યા છે. આ એ જ કાર્ટુન છે જેના લીધે 2015માં તેના પર આતંકવાદી હુમલો થયો હતો. શાર્લી એબ્દોના કાર્ટુનિસ્ટ વ્યંગ દ્વારા અલગ અલગ ધર્મોની કમી દર્શાવે છે. તેઓ પહેલા ખ્રિસ્તી અને યહુદી ધર્મના કાર્ટુન પણ છાપી ચૂક્યા છે. જોકે ઇસ્લામ અંગેના કાર્ટુન છાપ્યા બાદ તેની ઓફિસ પર આતંકવાદી હુમલો થયો હતો.\nઅમેરિકામાં 9/11 હુમલાના 19 વર્ષ પૂરા થવાના પ્રસંગે અલકાયદાએ અંગ્રેજી મેગેઝિન વન ઉમ્માહ છાપી છે. તેના દ્વારા ચેતવણી આપતા કહ્યું- જો શાર્લી એબ્દો એમ માને છે કે તેના પર માત્ર એક વખત જ હુમલો થશે તો એ તેની ભૂલ છે. તેમાં કહેવામા આવ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોએ મેગેઝિનને કાર્ટુન છાપવા માટે લીલી ઝંડી આપી છે. મેંક્રોને અમે એ જ મેસેજ આપવા માગીએ છીએ છે તેમના પહેલા રાષ્ટ્રપતિ ફ્રેંકોઇસ હોલેન્ડને આપ્યો હતો.\n2 સપ્ટેમ્બરે હુમલાની સુનાવણી શરૂ થઇ\n2 સપ્ટેમ્બરે શાર્લી એબ્દો હુમલાની સુનાવણી શરૂ થઇ છે. આ સુનાવણીમાં હુમલામાં સામેલ આતંકવાદીઓની મદદ કરનારા આરોપી 14 લોકો પર કેસ ચાલશે. શાર્લી એબ્દોએ સુનાવણી પહેલા પૈગંબર મોહમ્મદના કાર્ટુન 1 સપ્ટેમ્બરના ઓનલાઇન વર્ઝન અને 2 સપ્ટેમ્બરના પ્રિન્ટ એડિશનમાં છાપ્યા હતા.\n2015ના હુમલામાં 12 લોકોના મોત થયા હતા\nફ્રાન્સની આ મેગેઝિનની હેડઓફિસ પર 7 જાન્યુઆરી 2015માં આંતકવાદી હુમલો થયો હતો. આ હુમલો અલકાયદાની યમન બ્રાન્ચે કર્યો હતો. મેગેઝીને પૈગંબર મોહમ્મદનું કાર્ટુન છાપ્યું હતું. આ હુમલામાં ફ્રાન્સના પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ સહિત 12ના મોત થયા હતા.\nમેગેઝિનના ડાયરેક્ટરે શું કહ્યું \nશાર્લી એબ્દોના ડાયરેક્ટર લોરેન્ટ સોરીસેઉએ કહ્યું કે તેમને ફરી કાર્ટુન છાપવાનો કોઇ અફસોસ નથી. 2015માં હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા . કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું- અફસોસ એ વાતનો છે કે આઝાદીની રક્ષા માટે કેટલા ઓછા લોકો લડે છે. જો આપણે આપણી સ્વતંત્રતા માટે નહીં લડીએ તો એક ગુલામની જેમ જીવીશું અને ઘાતક વિચારધારાને પ્રોત્સાહન આપીશું કાર્ટુન ફરી છાપવા અંગે તેમણે કહ્યું- સુનાવણીની શરૂઆતના પ્રસંગે જો આ કાર્ટુન ન છાપત તો એ સાબિત થાત કે પહેલા કાર્ટુન છાપીને ભૂલ કરી હતી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/new-zealands-comeback-in-odis-after-t20-112858", "date_download": "2020-09-20T14:10:43Z", "digest": "sha1:FD5MCSJGESKF75LPURVOFZDLLYRDJPYO", "length": 8762, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "New Zealand's comeback in ODIs after T20 | ટી૨૦ બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડનું કમબૅક - sports", "raw_content": "\nટી૨૦ બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડનું કમબૅક\nચોથી વિકેટ માટે શ્રેયસ અને રાહુલની ૧૩૬ રનની પાર્ટનરશિપ પર ટેલર અને લૅધમની ૧૩૮ રનની પાર્ટનરશિપ ભારી પડી : અય્યરની મેઇડન સેન્ચુરી એળે ગઈ : ચાર વિકેટથી પહેલી વન-ડે જીતી ન્યુ ઝીલૅન્ડે કરી સારી શરૂઆત\nહૅમિલ્ટન : (આઇ.એ.એન.એસ.) ઇન્ડિયા સામે ગઈ કાલે રમાયેલી પહેલી વન-ડેમાં ચાર વિકેટે જીતીને ન્યુ ઝીલૅન્ડે ભારતીય ચાહકો માટે અપસેટ સર્જ્યો હતો. ભારતના પક્ષમાં દેખાતી મૅચ પર રૉસ ટેલર અને ટોમ લૅધમ ભારે પડ્યા હતા. તેમણે પોતાની ટીમને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ અપાવી છે. અગાઉની મૅચની જેમ આ મૅચમાં પણ અનેક વાર ટીમ ઇન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ જોવા મળી હતી. ટેલરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.\nઇન્ડિયાએ આપેલા ૩૪૮ રનના ટાર્ગેટને ચૅઝ કરવા આવેલી ન્યુ ઝીલૅન્ડે શરૂઆતથી જ સંભાળીને રમવાનું નક્કી કર્યું હતું. પહેલી વિકેટ માટે ઇન્ડિયાએ ૮૫ રન સુધી રાહ જોવી પડી હતી. હેનરી નિકોલ્સે ૧૧ ચોગ્ગા મારી ૭૮ રન બનાવ્યા હતા અને કોહલી દ્વારા રનઆઉટ થયો હતો. ચોથા નંબરે આવેલા રૉસ ટેલર અને કૅપ્ટન ટોમ લૅધમે ચોથી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ટેલરે ૮૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા વડે નૉટઆઉટ ૧૦૯ રનની ઇનિંગ રમી હતી. વન-ડેમાં તેની આ ૨૧મી અને ઘરઆંગણે ૧૨મી સેન્ચુરી હતી, જ્યારે ટીમ ઇન્ડિયા સામેની તેની આ ત્રીજી અને હૅમિલ્ટનમાં ચોથી સેન્ચુરી હતી. લૅધમ ૬૯ રન બનાવીને આઉટ થયો હતો.\nટોસ હારીને પહેલાં બૅટિંગ કરવા આવેલી ઇન્ડિયન ટીમની ઓપનિંગ પૃથ્‍વી શૉ અને મયંક અગરવાલે કરી હતી. આ બન્ને પ્લેયરની આ ડેબ્યુ વન-ડે હતી. તેમણે અનુક્રમે ૨૦ અને ૩૨ રનની ઇનિંગ રમી હતી. કૅપ્ટન કોહલી ૫૧ રન બનાવીને આઉટ થતાં ચોથા નંબરે આવેલા શ્રેયસે ટીમની પારી સંભાળી અને વન-ડેમાં પોતાની પહેલી સેન્ચુરી ફટકારી હતી. તેણે ૧૦૭ બૉલમાં ૧૧ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૦૩ રન બનાવ્યા હતા. પાંચમા ક્રમે ઊતરેલા લોકેશ રાહુલે પણ શ્રેયસનો સાથ આપ્યો અને ૬૪ બૉલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી નૉટઆઉટ ૮૮ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૪૭ રન કરી શકી હતી જેને ન્યુ ઝીલૅન્ડે ૪૮.૧ ઓવરમાં છ વિકેટ ગુમાવી ચૅઝ કરી લીધો હતો.\nશ્રેયસ અય્યર અને લોકેશ રાહુલે ચોથી વિકેટ માટે ૧૩૬ રનની જ્યારે રૉસ ટેલર અને ટોમ લૅધમે ચોથી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ચોથા ક્રમાંકે બૅટિંગ કરવા ઊતરેલા બન્ને ટીમના પ્લેયર શ્રેયસ અય્યર અને રરૉસ ટેલરે શતકીય પારી રમી હતી. બન્ને દેશો વચ્ચે બીજી મૅચ આઠમી ફેબ્રુઆરીએ ઓકલૅન્ડમાં રમાશે.\nIPL 2020: ફેક ક્રાઉડના અવાજથી ફૅન��સ નારાજ, ટ્વીટર પર મિમ્સની ભરમાર\nIPL 2020: સિઝનની પહેલી મેચમાં પહેલા બોલે રોહિત શર્માએ બનાવ્યો આ રેકૉર્ડ\nIPL 2020: ધોનીના નવા લુક પર ફૅન્સ થયા ફીદા, 14 મહિના પછી દેખાયો મેદાન પર\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nસુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં ખોલશે ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી\nઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખેલાડી અને અધિકારીઓને પોતાના ખર્ચે કોરાના-ટેસ્ટ કરાવવાનો આપ્યો આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/5-intent-inclusion-investment-infrastructure-innovation-bold-1698592083614404", "date_download": "2020-09-20T13:07:17Z", "digest": "sha1:WRUKXJOKVZWKXHWZNJIQIMQGO5KOWJ4P", "length": 5353, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat भारत को फिर से तेज़ विकास के पथ पर लाने के लिए, आत्मनिर्भर भारत बनाने के लिए 5 बातें बहुत आवश्यक हैं- Intent, Inclusion, Investment, Infrastructure और Innovation. हाल में जो Bold फैसले लिए गए हैं, उसमें भी आपको इन सभी की झलक मिल जाएगी: पीएम मोदी", "raw_content": "\nઆત્મનિર્ભર ભારત અભિયાનની મજબૂત શરૂઆત - 1 જૂન 2020 ના રોજ..\n- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વ્યાપક રોકડ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગર��ી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lifestyle/janmashtami-2020-krishna-prasad-panjiri-process-recipe-kp-1009207.html", "date_download": "2020-09-20T15:02:24Z", "digest": "sha1:PRCWSQRB7XHRHQZJLUOIK2CUQBOYCPS4", "length": 20617, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "janmashtami 2020 Krishna Prasad Panjiri process recipe– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nJanmashtami 2020 : કાન્હાના જન્મદિને પ્રિય માખણ સાથે બનાવો 'પંજરી'નો પ્રસાદ, જોઇ લો રીત\nતો આજે આપણે જોઇએ કે કૃષ્ણજન્મનો પ્રસાદ પંજરીને પારંપરિક રીતે કેવી રીતે બનાવાય છે.\nજન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. કૃષ્ણના જન્મની રાતે તેમનો મનગમતા માખણની સાથે પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. પંજરી સુકાધાણામાંથી બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી હોય છે. અલગ અલગ લોકો આને અલગ અલગ રીતે બનાવે છે. તો આજે આપણે જોઇએ કે કૃષ્ણનો પ્રસાદ પંજરીને પારંપરિક રીતે કેવી રીતે બનાવાય છે.\nપંજરી માટેની સામગ્રી - 200 ગ્રામ સૂકા ધાણાના પાવડર 100 ગ્રામ બુરુ ખાંડ 200 ગ્રામ કોપરાનું છીણ 10 નંગ વાટેલી ઈલાયચી 100 ગ્રામ સૂકા મેવાનો પાવડર50 ગ્રામ કિશમિશ2 કપ ઘી\nપંજરી બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા સૂકામેવા નાંખી થોડુ શેકીને બાજુ પર મુકો. ત્યારબાદ ધાણા પાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. તેમાં તળેલા સુકામેવાને ક્રશ કરીને ભૂકો પણ કરી શકો કે પછી આખા પણ નાંખી શકો. સૂકી દ્રાક્ષ, કોપરાનું છીણ અને ખાંડ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો. હવે તમે તેમાં સૂકામેવાની કતરણ કરીને તેને મિક્સ કરી લો. તૈયાર છે શ્રીકૃષ્ણનો પંજરીનો પ્રસાદ.\nહિન્દુ ધર્મ માન્યતાઓ અનુસાર ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીની અડધી રાતે નંદના લાલ ગોપાલનો જન્મ થયો હતો. જન્માષ્ટમીને કૃષ્ણ જન્મોત્સવ રૂપે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો શ્રીકૃષ્ણનો આશિર્વાદ અને કૃપા મેળવવા માટે વિધિ-વિધાનથી પૂજા સાથે ઉપવાસ પણ રાખે છે.\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Hyperthyroidism-Diet-Veg--in-gujarati-language-850", "date_download": "2020-09-20T14:08:32Z", "digest": "sha1:BWQ32IP37ICAZNGVV3XEUHW5I2QORQUC", "length": 5237, "nlines": 125, "source_domain": "m.tarladalal.com", "title": "વેજ હાઈપરથાઈરોડિસમ ડાયેટ પ્લાન, ભારતીય હાઈપરથાઈરોડિસમ વાનગીઓ, Hyperthyroidism Diet Recipes in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > હાઈપરથાઈરોડિસમ\nસફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી, રાજમા અને અડદની દાળ, સુલતાની મગની દાળ,\nઉચ્ચ કેલરી હાઈપરથાઈરોડિસમ ખોરાક\nજવ અને મગની દાળની ખીચડી ની રેસીપી,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2020/4620.htm", "date_download": "2020-09-20T14:29:34Z", "digest": "sha1:FI7YBC6LDXV5RPFIGNH6EY4CFROZJZBU", "length": 11181, "nlines": 148, "source_domain": "www.mitixa.com", "title": "બારમાં આવ્યા – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nહતા જે આંખમાં, એ કંકુ પગલે દ્વારમાં આવ્યા \nખુબી તો એ કે સપનામાંય એ શણગારમાં આવ્યા \nનશો કરવાની હાલતમાં હતા ક્યાં મારા ઝળઝળિયાં \nઅને એ સામે ચાલી પાંપણોના બારમાં આવ્યા \nહતા જે સાથિયા ઉમંગના બે-ચ��ર હૈયામાં,\nએ રઘવાયા બનેલા શ્વાસના સત્કારમાં આવ્યા \nમને જ્યાં ઊંઘ પણ થીજી ગયેલું સ્વપ્ન લાગે ત્યાં,\nએ સૂક્કાં ને સળગતાં હોઠ લઈ ચિક્કારમાં આવ્યા \nઅનાદિકાળથી એની તરસ પણ રાહ જોતી’તી,\nએ સ્પર્શો ખુદ હથેળીની મુલાયમ કારમાં આવ્યા \nબધાયે મંત્ર-આસન-સાધના જૂઠી ઠરી પળમાં,\nબધાયે ઓમકારો ત્યાં ફકત ઉંહકારમાં આવ્યા \nગઝલ તો એક બહાનું એમને ‘ચાતક’ અડકવાનું,\nખરું પૂછો તો મારાં ટેરવાં આભારમાં આવ્યા \n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post સમંદર યાદ આવે છે\nNext Post મુસીબત યાદ આવે છે\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમીરાં તમે પાછા ઘેર આવો\nતું કાળી ને કલ્યાણી રે મા\nપ્રિયતમ, તને મારા સમ\nહવે મંદિરના બારણા ઉઘાડો\nતમારા અહીં આજ પગલાં થવાનાં\nઝંડા ઊંચા રહે હમારા\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/one-thousand-and-thirty-seven-ton-mango-exported-this-year-5d242e51ab9c8d86243b856b", "date_download": "2020-09-20T15:21:05Z", "digest": "sha1:C2RT7JW542YCOVTK2FHHB454ZAD35GLF", "length": 6603, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- આ વર્ષે કેરીની નિકાસ 1 હજાર 37 ટન થઇ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆ વર્ષે કેરીની નિકાસ 1 હજાર 37 ટન થઇ\nરાજ્ય કૃષિ માર્કેટિંગ મંડળના નિકાસ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરીને કેરીની મુખ્ય સીઝનમાં 1 હજાર 37 ટન નિકાસ થયો છે. માર્કેટિંગ વિભાગ, કૃષિ વિભાગ અને અપેડાના સંયુક્ત પ્રયાસો સફળ થયા છે અને નિકાસના ઉદ્દેશ્યો પૂર્ણ થયા છે, માર્કેટિંગ મંડળ બોર્ડના કાર્યકારી નિર્દેશક સુનીલ પવારએ આ માહિતી આપી છે. દેશથી હાપુસ, કેસર, બેગનપલ્લિ, લંગડા, ચોસા વગેરે નિકાસ કરવામાં આવી છે. યુરોપિયન સંઘ, રશિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને મોરિશિયસને સૌથી વધુ કેરીની નિકાસ માર્કેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ છે. માર્કેટિંગ મંડળ ઉપાધ્યક્ષ નિર્દેશક ડૉ. ભાસ્કર પાટીલે કહ્યું કે આ વખત દરિયાઈ માર્ગથી કેરીનું નિકાસ પ્રથમ વખત થયું છે. આગામી સિઝનમાં, યુરોપ ને દરિયાકાંઠે થી કેરીની નિકાસ કરવાની મોટી તક છે. સંદર્ભ: - પુઢારી 5 જુલાઈ, 2019\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\n20 લાખ ટન ખાંડ નિકાસ ના કરાર પૂર્ણ\nપુણે: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019 - 20 માં દેશમાંથી 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. તેમાંથી રાષ્ટ્રીય સહકારી ખાંડ ફેક્ટરી ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર...\nકૃષિ વાર્તા | પુઢારી\n790 ટન ડુંગળી આયાત કરી\nનવી દિલ્હી: ભારતમાં આયાત કરાયેલ 790 ટન ડુંગળીની પહેલી બેચ આવી ગઈ છે. ભાવોમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. આ ડુંગળીને બંદર પર આયાત કરવાનો ખર્ચ 57 રૂપિયાથી લઈને 60 રૂપિયા...\nકૃષિ વાર્તા | પુઢારી\nખાંડ ફેક્ટરીઓની નિકાસ માટેની છે મોટી તકો\nપુણે: ચીન ભારતમાંથી કાચી ખાંડની આયાત કરવા ઇચ્છુક છે, તાજેતરમાં એક ચીની પ્રતિનિધિમંડળે દિલ્હીમાં 5,000 ટન કાચી ખાંડની આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચીનનું...\nકૃષિ વાર્તા | પુઢારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.church-of-christ.org/gu/component/comprofiler/userslist/119-jamaica.html", "date_download": "2020-09-20T14:44:40Z", "digest": "sha1:4K3MK47ES2RUUMGUTEODM5PGJS6PBUEX", "length": 19992, "nlines": 285, "source_domain": "www.church-of-christ.org", "title": "ઇન્ટરનેટ મંત્રાલયો - જમૈકા", "raw_content": "\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nતમારી ચર્ચ ડિરેક્ટરી પ્રોફાઇલ પર લૉગિન કરો\nઇન્ટરનેટ મંત્રાલયમાં 17 નોંધાયેલા સભ્યો છે\nખ્રિસ્તના ચર્ચો ઓનલાઇન Alabama અલાસ્કા એરિઝોના અરક��નસાસ કેલિફોર્નિયા કોલોરાડો કનેક્ટિકટ દેલેવેર ફ્લોરિડા જ્યોર્જિયા હવાઈ ઇડાહો ઇલિનોઇસ ઇન્ડિયાના આયોવા કેન્સાસ કેન્ટુકી લ્યુઇસિયાના મૈને મેરીલેન્ડ મેસેચ્યુસેટ્સ મિશિગન મિનેસોટા મિસિસિપી મિઝોરી મોન્ટાના નેબ્રાસ્કા નેવાડા ન્યૂ હેમ્પશાયર New Jersey ન્યૂ મેક્સિકો ન્યુ યોર્ક ઉત્તર કારોલીના ઉત્તર ડાકોટા ઓહિયો ઓક્લાહોમા ઓરેગોન પેન્સિલવેનિયા રોડે આઇલેન્ડ દક્ષિણ કેરોલિના દક્ષિણ ડાકોટા ટેનેસી ટેક્સાસ ઉતાહ વર્મોન્ટ વર્જિનિયા વોશિંગ્ટન વેસ્ટ વર્જિનિયા વિસ્કોન્સિન વ્યોમિંગ AA AE અમેરિકન સમોઆ ગ્વામ પ્યુઅર્ટો રિકો યુએસ વર્જિન ટાપુઓ AP અલ્બેનિયા અર્જેન્ટીના અરુબા ઓસ્ટ્રેલિયા બહામાસ બેહરીન બાંગ્લાદેશ બાર્બાડોસ બેલારુસ બેલ્જીયમ બેલીઝ બેનિન બોલિવિયા બોત્સ્વાના બ્રાઝીલ બલ્ગેરીયા આઇવરી કોસ્ટ કેમરૂન કેનેડા કેમેન ટાપુઓ ચીલી ચાઇના કોલમ્બિયા કોસ્ટા રિકા ક્રોએશિયા ક્યુબા સાયપ્રસ ડેનમાર્ક ડોમિનિકા ડોમિનિકન રિપબ્લિક એક્વાડોર ઇજીપ્ટ અલ સાલ્વાડોર ઈંગ્લેન્ડ ઇથોપિયા ફિજી આઇલેન્ડ્સ ફ્રાન્સ ગેમ્બિયા જર્મની ઘાના ગ્રીસ ગ્રેનેડા ગ્વાટેમાલા ગયાના હૈતી હોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી ભારત ઇન્ડોનેશિયા ઇરાક આયર્લૅન્ડના પ્રજાસત્તાક ઇઝરાયેલ ઇટાલી જમૈકા જાપાન કેન્યા કોરિયા પ્રજાસત્તાક લાતવિયા લેસોથો લાઇબેરિયા લીથુનીયા મેક્સિકો મેડાગાસ્કર મલાવી મલેશિયા માલી માલ્ટા મૌરિટાનિયા મોરિશિયસ મેક્સિકો મ્યાનમાર નામિબિયા નેપાળ નેધરલેન્ડ નેધરલેન્ડ એન્ટિલેસ ન્યૂઝીલેન્ડ નિકારાગુઆ નાઇજીરીયા ઉત્તર મારિયાના ટાપુઓ ઉત્તરી આયર્લૅન્ડ, યુકે નોર્વે ઓમાન પેસિફિક ટાપુઓ પાકિસ્તાન પનામા પપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુ ફિલિપાઇન્સ પોલેન્ડ પોર્ટુગલ કતાર રોમાનિયા રશિયા સેન્ટ કિટ્સ અને નેવિસ સેન્ટ લ્યુશીયા સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ સ્કોટલેન્ડ સેનેગલ સર્બિયા સિંગાપુર સ્લોવેકિયા દક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકા સુરીનામ સ્વીડન સ્વિટ્ઝર્લૅન્ડ તાઇવાન તાંઝાનિયા, યુનાઇટેડ રીપબ્લિક થાઇલેન્ડ ટોગો ત્રિનિદાદ યુગાન્ડા યુક્રેન સંયુક્ત આરબ અમીરાત ઉરુગ્વે વેનેઝુએલા વેઇત નામ વેલ્સ, યુકે ઝિમ્બાબ્વે મેક્સિકો\nખ્રિસ્તનું દક્ષિણ સેન્ટ્રલ ચર્ચ\nગ્રેટર પોર્ટમોર ચર્ચ ઓફ ક્રિસ્ટ\nક્રિસ્ટ ઓફ રેસકોર્સ ચર્ચ\nક્રિસ્ટ ઓફ રેસકોર્સ ચર્ચ\nમોનેગ ચર્ચ ઓફ ક્રિસ્ટ\nસેન્��� એનની બે ચર્ચ ઓફ ક્રિસ્ટ\nસ્વતંત્રતા સિટી ચર્ચ ઓફ ક્રિસ્ટ\nપેટ્રિક ગાર્ડન્સ ચર્ચ ઓફ ક્રિસ્ટ\nસેન્ટ એન્ડ્રુ ચર્ચ ઓફ ક્રિસ્ટ\nસેન્ટ એન્ડ્રુ ચર્ચ ઓફ ક્રિસ્ટ\nસેન્ટ જાગો ચર્ચ ઓફ ક્રિસ્ટ\nમોન્ટેગો બે ચર્ચ ઓફ ક્રિસ્ટ\nલિંક ઓફ ક્રાઇસ્ટનું ક્રેસન્ટ ચર્ચ\nલિંક ઓફ ક્રાઇસ્ટનું ક્રેસન્ટ ચર્ચ\nક્રિસ્ટ ઓફ પોર્ટ એન્ટોનિયો ચર્ચ\nકોણ ખ્રિસ્તના ચર્ચ છે\nખ્રિસ્તના ચર્ચની વિશિષ્ટ વિનંતી શું છે\nપુનઃસ્થાપન ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ\nખ્રિસ્તના કેટલા ચર્ચો છે\nચર્ચો સંસ્થાકીય રીતે કેવી રીતે જોડાયેલા છે\nખ્રિસ્તના ચર્ચો કેવી રીતે શાસિત છે\nખ્રિસ્તના ચર્ચ બાઇબલ વિશે શું માને છે\nશું ખ્રિસ્તના ચર્ચના સભ્યો કુમારિકાના જન્મમાં માને છે\nશું ખ્રિસ્તનું ચર્ચ પૂર્વાધિકારમાં માને છે\nશા માટે ખ્રિસ્તનું ચર્ચ ફક્ત નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા લે છે\nશિશુ બાપ્તિસ્મા પ્રેક્ટિસ છે\nચર્ચના મંત્રીઓ કબૂલાત સાંભળે છે\nપ્રાર્થના સંતોને સંબોધવામાં આવે છે\nભગવાન સવાર કેટલીવાર ખાય છે\nપૂજામાં કયા પ્રકારના સંગીતનો ઉપયોગ થાય છે\nશું ખ્રિસ્તનું ચર્ચ સ્વર્ગ અને નરકમાં વિશ્વાસ કરે છે\nશું ખ્રિસ્તનું ચર્ચ શુદ્ધિકરણમાં માને છે\nચર્ચના કયા અર્થ દ્વારા નાણાંકીય સહાય મળે છે\nશું ખ્રિસ્તના ચર્ચમાં કોઈ ધર્મ છે\nખ્રિસ્તના ચર્ચનો સભ્ય કેવી રીતે બને છે\nપોસ્ટ કરી શકે બોક્સ 146\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\nઅમને જાણવા માટે મેળવો\nમદદ: અસ્તિત્વમાંના ચર્ચ પ્રોફાઇલને કેવી રીતે અપડેટ કરવું\nમદદ: નવી ચર્ચ પ્રોફાઇલ કેવી રીતે બનાવવી\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nકૉપિરાઇટ © 1995 - 2020 ઇન્ટરનેટ મંત્રાલયો. ખ્રિસ્તના ચર્ચોનું મંત્રાલય. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nતમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઈ - મેઈલ સરનામું *\nઇમેઇલ સરનામાંની પુષ્ટિ કરો *\nપાસવર્ડની પુષ્ટિ કરો *\nફૂદડી (*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mitixa.com/2010/485.htm", "date_download": "2020-09-20T13:26:28Z", "digest": "sha1:GDGOUASJGKWIUH5J5WP3P7QFEPCWR226", "length": 12208, "nlines": 172, "source_domain": "www.mitixa.com", "title": "તમારા ચરણમાં – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nમિત્રો, આ���ે મારી રચેલ અને મને ગણગણવાને ખૂબ ગમતી એવી પ્રાર્થના-ગઝલ. આશા છે એ આપને પણ ગમશે.\nહિમાલય રમે છે તમારાં ચરણમાં,\nને ભાગિરથી છે તમારાં ચરણમાં.\nઅશંકિત અમારા નમન કેમ ના હો,\nતીરથ સૌ મળે છે તમારાં ચરણમાં.\nનવો પ્રાણ આપે બુઝાતા દીપકને,\nછે સંજીવની એ તમારાં ચરણમાં.\nતમે છો અમારા સદા કાજ સાહિલ,\nને મંઝિલ અમારી તમારાં ચરણમાં.\nજડાવીને જડતા થયાં શીલ જેવાં,\nકરોને અહલ્યા, તમારાં ચરણમાં.\nનથી કૈં અમારો ઉગરવાનો આરો,\nઉગારો, સજા દો, તમારાં ચરણમાં.\nઅમે સહુ તમારી કૃપાનાં જ ‘ચાતક’,\nકે થોડી જગા દો, તમારાં ચરણમાં.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post સમય વીતી ચુકેલો છું\nNext Post જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\n“જડાવીને જડતા થયાં શીલ જેવાં” અને “કે થોડી જગા દો, તમારાં ચરણમાં” – આત્મ નિવેદન અને સમર્પણ એ નવધા ભક્તિના વિશિષ્ટ અંગોને “ચાતકે” સારી રીતે આત્મસાત કર્યા લાગે છે\nસુંદર રચના. સહજ પ્રાર્થના.\nજડાવીને જડતા થયાં શીલ જેવાં,\nકરોને અહલ્યા, તમારાં ચરણમાં.\nવાહ્…વાહ્ ખૂબ સરળ અને સુંદર રચના.\nતમે છો અમારા સદા કાજ સાહિલ,\nને મંઝિલ અમારી તમારાં ચરણમાં.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nજનનીની જોડ સખી નહીં જડે\nચાલ્યા જ કરું છું\nચોમાસું ક્યાંક આસપાસ છે\nઝેર તો પીધા જાણી જાણી\nહું હાથને મારા ફેલાવું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://rushichintan.com/2013/08/02/%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%80%E0%AB%AB%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2020-09-20T13:02:35Z", "digest": "sha1:4AM3TQSLAQT3H4WA7LT52PGWAI5CP2UP", "length": 21197, "nlines": 203, "source_domain": "rushichintan.com", "title": "ઈશ્વરની સમી૫તા અને દૂરતા ની ૫રખ | ઋષિ ચિંતનના સાંનિધ્યમાં", "raw_content": "\nયુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…\nઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :\nએક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nયુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\n← દુર્બલતાઓને શોધો અને ઉ ખાડીને ફેંકી દો\nઅંધકારનું નિરાકરણ આદર્શવાદી વ્યક્તિત્વ જ કરશે →\nઈશ્વરની સમી૫તા અને દૂરતા ની ૫રખ\nસમા��માં બે પ્રકારના લોકો છે, એક જે કામ કરે છે અને બીજા જેઓ શ્રેય લઈ જાય છે. પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો, ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે.\nઈશ્વરની સમી૫તા અને દૂરતા ની ૫રખ\nઈશ્વરના લોક માં રહેવું, તેમની સમી૫ રહેવું, તેમના જેવું રૂ૫ હોવું, તેમનામાં સમાવિષ્ટ થઈ જવું – આ ચારે ય અવસ્થા ઓ એ સ્થિતિ તરફ સંકેત કરે છે, જેમાં મનુષ્યની ભીતર ની ચેતના અને બહારની ક્રિયા ઈશ્વર જેટલી જ ઉત્કૃષ્ટ બની જાય છે.\nપોતાની ચેતન સત્તાને ઈશ્વરની ચેતનામાં ભેળવી દેવામાં, તેમના જેવી બનાવી દેવામાં કોઈને કેટલી સફળતા મળી, તેનો ૫રિચય તેના ચિંતન અને કર્તૃત્વ નું સ્તર પારખીને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. કોણ ભવબંધનોમાં જકડાયેલું ૫ડયું છે અને કોણે જીવનમુક્તિ પ્રાપ્ત કરી લીધી, તેની ૫રીક્ષા એક જ કસોટી ૫ર હોઈ શકે છે કે અહંતાનું ક્ષેત્ર કેટલું સીમિત અથવા કેટલું વિસ્તૃત છે. જે નિકૃષ્ટ સ્તર ની વાતો વિચારે છે, જેની અભિલાષા ઓ પાર્શ્વિક છે, તેને ભવ બંધનમાં બંધાયેલો નર૫શુ જ કહેવામાં આવશે, ૫રંતુ જેણે પોતાની ચેતનાને ૫રિષ્કૃત અને વિસ્તૃત બનાવીને સૌમાં પોતાને વ્યાપ્ત સમજી લીધા, તેમણે દેવયોનિ પ્રાપ્ત કરી લીધી એમ સમજવામાં આવશે.\nઆંખો થી દેવદર્શન માટે કરવામાં આવતી તીર્થયાત્રા અને સૂક્ષ્મ નેત્રોથી પ્રભુ દર્શન માટે થનારી ધ્યાન – સાધના નું પોતાનું સ્થાન છે અને પોતાનું મહત્વ છે. આ સીડીઓને પાર કરતા કરતા આ૫ણે ૫હોંચવું ૫ડશે એ સ્થાન ૫ર, જયાં ઈશ્વરની સમી૫તા મળે છે. જયાં સુધી પોતાની ચેતનાને ઈશ્વરીય ચેતના જેવી ઉદાત્ત બનાવવાની જરૂર નો અનુભવ કરતા નથી, ત્યાં સુધી આ૫ણે ઈશ્વરથી અસંખ્ય જોજનો દૂર રહી શું.\n-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર – ૧૯૭૪, પૃ. ૬\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં…….\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :\nFiled under ઋષિ ચિંતન, ક્રાંતિકારી આદર્શ ગ્રંથ, પં.શ્રીરામ શર્મા આચાર્ય\nFollow ઋષિ ચિંતનના સાંનિધ્યમાં on WordPress.com\nજીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે.\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nસત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ\nજેવું ખાઓ અન્ન તેવું બને મન\nવ્યક્તિની સમાજ પ્રત્યે જવાબદારી\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પ���િવાર\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો\nકેટ્ગરી વાઈઝ Select Category Akhand Jyoti (58) આરોગ્ય વિભાગ (116) ઉપાસના સમર્પણ યોગ (14) કલ્કિ-અવતાર (26) કુરિવાજો અને અંધવિશ્વાસ (7) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (389) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (85) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) ધનવાનોનો સંદેશ (16) ધર્મ તથા અધ્યાત્મ (15) ધર્માચાર્યોને સંદેશ (7) નારી જાગરણ (4) પં.શ્રીરામ શર્મા આચાર્ય (3,454) ઋષિ ચિંતન (2,231) ખંડ-2 : આત્મબળ (32) ખંડ–1 : બ્રાહ્મણત્વ, (7) વેદોનો દિવ્ય સંદેશ (11) શાંતિકુંજ આશ્રમ (1) પર્વ તહેવાર (5) પુસ્તકાલય (69) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞા પુત્રોને સંદેશ (6) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્માણ (7) બુદ્ધિજીવીઓ માટે સંદેશ (5) માનવ જીવનનો ઉત્કર્ષ (8) યુગ ઋષિની ભવિષ્યવાણી (21) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (588) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ (3) રાજનેતાઓને સંદેશ (2) રાષ્ટ્ર ચિંતન (1) લોકસેવકોનો સંદેશ (5) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વેદોની સોનેરી સૂક્તિઓ (17) વૈજ્ઞાનિકોને સંદેશ (3) વ્યકિત નિર્માણ (17) વ્યસન મુક્તિ અભિયાન (38) વ્યસન વિનાશનું સોપાન (16) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સફળ જીવન (19) સમસ્યાઓનું સમાધાન (127) સમાચાર (54) સમાજ નિર્માણ (18) સરકારી સેવકો માટે સંદેશ (2) સાધકો માટે સંદેશ (12) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (5) સામાન્ય રોગોની ઔષધીઓ (31) સાહિત્યકારોને સંદેશ (1) સુવિચાર (593) સ્લાઈડ શો (5) ૫રિવાર નિર્માણ (9) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (2) Dr. Pranav Pandya (7) Holistic Health (9) Rushi Chintan Channel (96)\nઆનંદ અને ઉલ્લાસભર્યુ જીવન\nગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો\nએક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન\nસુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર\nઅમૃત કળશ ભાગ ૧ અને ૨\nયુગ ઋષિની અમર વાણી\nજીવન સાધનાના સોનેરી સૂત્રો\nસંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી\nયોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી\nદર્શન તો કરીએ, પણ આ રીતે\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\ndownload free e books Family Life Gujarati Free Down Load holistic health Religion Rushichintan Hindi અમર વાણી અમૂલ્ય સંદેશ અમૃત કલશ અમ્રત વાણી આદર્શ પરિવાર એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ કૌટુંબિક જીવન ગાયત્રી ચિત્રાવલી ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુજરાતી ગુજરાતી સાહિત્ય ગુરુદેવની પ્રેરણા ગુરુસત્તા ચિંતન લેખો જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ પં. લીલા૫ત શર્મા પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બુદ્ધિ વધારવાના ઉપાય બોધકથા ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન યજ્ઞ એક શિક્ષણ યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના યુગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ શક્તિ ગાયત્રી યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ રામકથા લગ્નના આદર્શો અને સિદ્ધાંતો વિચારવા વિનંતી વેદોનો દિવ્ય સંદેશ શક્તિનો ભંડાર આપણું મન શિક્ષણ વ્યવસ્થા સંયમ સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સાધના સુવાક્ય સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય\nKANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nVasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nDINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા…\nBagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની…\nEr.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ…\nVihang on ગળું અને મોં મા છાલાં :\nદેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પરિવાર rushichintan.com/2020/07/31/%e0… 1 month ago\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ youtube.com/watch\nફોર એસ વી – સંમેલન\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nવિડીઓ : ગાયત્રી મંત્ર, પ્રજ્ઞા ગીત\nકલ્પવૃક્ષ – ટૂલબાર ફ્રી ડાઉન લોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/during-the-reservation-movement-the-patidar-leaders-who-went-to-bjp-came-in-support-of-the-disadvantaged-class/gujarat/", "date_download": "2020-09-20T15:02:01Z", "digest": "sha1:BYRYU7LYBYBARPF66YCJ3Q4YGDL3DAA4", "length": 11951, "nlines": 110, "source_domain": "trishulnews.com", "title": "અનામત આંદોલન દરમ્યાન ભાજપમાં ગયેલા પાટીદાર નેતાઓ આવ્યા બિનઅનામત વર્ગના સમ���્થનમાં -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Gujarat અનામત આંદોલન દરમ્યાન ભાજપમાં ગયેલા પાટીદાર નેતાઓ આવ્યા બિનઅનામત વર્ગના સમર્થનમાં\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઅનામત આંદોલન દરમ્યાન ભાજપમાં ગયેલા પાટીદાર નેતાઓ આવ્યા બિનઅનામત વર્ગના સમર્થનમાં\nઆજે બિનઅનામત વર્ગના મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાય સામે જજુમી રહેલી LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને ચિંતન કરી રહ્યા છે. જેમાં અનેક એવા નેતાઓ પોતાની જ સરકાર સામે બાંયો ચડાવનાર બિનઅનામત સમાજ સાથે ઉભા રહીને સમાજ પ્રત્યે વફાદારી બતાવી રહ્યા છે.\nઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સરકાર દ્વારા ઓબીસી અને એસસી એસટીના ઉમેદવારોએ કરેલા આંદોલન સામે પોતાના હથિયાર ફેંકીને ઠરાવ ફેરવવા માટેની જાહેરાત કરી છે. ત્યારે આ બિનઅનામત વર્ગની ચિંતન શિબિરમાં શુ ચર્ચાઓ થઈ અને આગળની રણનીતિ શુ હશે તેને લઈને ભાજપ સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે. આ ચિંતન શિબિરમાં જોડાયેલા ભાજપના નેતાઓ પણ સરકારને વિચારતા કરી દીધા છે.\nપૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાના સંકલનથી યોજાયેલ સમરસતા ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગયેલા વરુણ પટેલ, ભાજપ સાથે ઉભા રહેનાર ઉમિયાધામ સંસ્થાનના આગેવાન સિ કે પટેલએ આંદોલનકારી મહિલાઓને સમર્થન કરવા હાજરી આપીને ભાજપ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.\nઆ ચિંતન શિબિરમાં રાજપૂત કરણીસેના, પાટીદાર સમાજની સંસ્થાઓ ઉમિયાધામ, ખોડલધામ, એસપીજી, પાસ, બ્રહ્મ સમાજના જિલ્લા અને શહેરના આગેવાનોએ આંદોલનકારી મહિલા ઉમેદવારોને મનોબળ આપ્યું હતું.\nપાટીદાર સમાજના નિવૃત અધિકારી એ કે પટેલ પોતાના પેંશનની તમામ આવક, મકાન ને લાયબ્રેરીમાં ફેરવીને બિનઅનામત સમાજની દીકરીઓને સ્વખર્ચે તાલીમ આપ��� રહ્યા છે અને અન્યાય સામે કોર્ટ અને પેપરવર્કના સહારે ન્યાય મેળવવા ઝઝુમી રહ્યા છે.\nમહિલા આંદોલનકારી યુવતી જાગૃતિ બાબરીયા કહે છે કે, જો સરકારને અમને નોકરી ન આપવી હોય તો ના પાડી દે, પરંતુ અમારી લાયકાત અને શૈક્ષણિક ડિગ્રીની મજાક ન કરો, જો અમારી માગ પુરી કરવામાં નહિ આવેતો સત્યાગ્રહ છાવણીમાં અમે ફરીથી ઉપવાસ પર બેસીસુ.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious article12 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ\nNext articleસુરત- માથાભારે વ્યક્તિ સુર્યા મરાઠીનું તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા, જાણો વિગતે\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\nપાકિસ્તાનની નાપાક હરકતને કારણે ગુજરાતનાં માછીમારોને થયું 500 કરોડનું નુકશાન…\nકાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો…\nયુવતીએ એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી જે કર્યું…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://vadgam.com/uncategorized/antim-dham/", "date_download": "2020-09-20T13:56:14Z", "digest": "sha1:PUKURP7GAKMLMROJABPRAEJTW7RGA75N", "length": 8618, "nlines": 74, "source_domain": "vadgam.com", "title": "અંતિમધામ જગ્યાની સુધારણા | Vadgam.com", "raw_content": "\nજળ સંચય -ભૂગર્ભ જળ વોટસએપ ગ્રુપ\nવડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ\nશેભર વાંચન શિબીર – મૃગેશ શાહ\nવડગામની વાટે – મૃગેશ શાહ\nવડગામ ગામ માંથી લક્ષ્મણપુરા જતા માર્ગ માં આવતા અંતિમધામ કે જ્યા મૃતાત્મા ઓની અંતિમ વિધી કરવામા આવે છે.તે જગ્યાને વ્યવસ્થિત કરવાની જરૂરિયાત જણાય છે. વર્ષ-૨૦૧૨ માં આ જગ્યાને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસરૂપે નીચે જણાવેલ પ્રવ્રુતિઓ કરવાનુ આયોજન છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વડગામ ગામ ના નાગરિકો આ કાર્યમા યથાશક્તિ ફાળો નોધાવી સહકાર આપી શકે છે.આ કાર્યમા સહયોગ આપનાર દરેક વ્યક્તીની માહિતી તથા હિસાબો www.vadgam.com ઉપર મુકવામા આવશે.\n(૧) ગામ માંથી દાતાશ્રીઓ ધ્વારા બેસવાના બાંકડાઓ આપવામા આવ્યા છે પણ તે વ્યવસ્થિત રીતે બેસી શકાય તેવી જગ્યાએ મુકવામા આવેલ નથી.તો તે બાંકડાઓને વ્યવસ્થિત જગ્યાએ મુકવા જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.\n(૨) અંતિમધામની જગ્યામા આવેલ બિનજરૂરી ઝાડીને દૂર કરવી.\n(૩) યોગ્ય જગ્યાએ વ્રુક્ષારોપણ કરવુ.\n(૪) આ જગ્યા માં ઉગેલ ઘાસ તેમજ કાંટાઓને દૂર કરી ટ્રેક્ટર દ્વારા વ્યવસ્થિત સફાઈ કરાવવી અને જગ્યાને ચોખ્ખી બનાવવી.\n(૫) અન્ય જરૂરિયાત જણાય તે.\nદર વર્ષે ગામ માં આવા નાના પ્રોજેક્ટ થકી અને થોડાક લોકફાળા થકી સુંદર કાર્યો થઈ શકે.\nઆ અંગે વધુ કોઈ આપના સુચનો હોય તો જણાવશો.\nસામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….\nકોરોના – સંપર્ક માહિતી (CHC-PHC-Vadgam)\nકોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે – નિતિન એલ. પટેલ (વડગામ)\nવડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.\nઆરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.\nCategories Select Category Poem-Gazal Uncategorized આપણા તિર્થસ્થળો આપણા-રિવાજો આપાણા તહેવારો ઉત્તમભાઈ મહેતા – જીવન ચરિત્ર ખેતીવાડી ખેલ-જગત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ – જીવન ઝરમર ગામડાઓ નો પરિચય જનરલ માહિતી નાણાકિય-આયોજન પાલનપુરી બોલી – હારૂન બિહારી પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો પ્રવાસવર્ણન બનાસકાંઠા બ્લોગ મારો બ્લોગ રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ. વડગામ તાલુકાની આજકાલ વડ��ામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ વડગામ વોટ્સએપ ચર્ચા વડગામનો ઇતિહાસ વિશેષ પ્રવૃતિઓ વ્યક્તિ-વિશેષ શ્રી મણિભદ્ર વિર દાદા – મગરવાડા સામાજિક-ધાર્મિક પ્રસંગો સાહિત્ય-લેખો\nSanket Bhojak on વડગામના સચિનની પ્રસંશનિય કામગીરી.\nNaresh chaudhary on સ્વ.શ્રી લાલજીમામા – જીવન ઝરમર…\nભરત પરમાર on ઉપયોગી વેબસાઈટ\nArjunsinh Parmar on નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2015/3309.htm", "date_download": "2020-09-20T14:30:18Z", "digest": "sha1:PBUFMOJ2COOMVOWOJZ42MX2OS2BMZ73X", "length": 11803, "nlines": 172, "source_domain": "www.mitixa.com", "title": "ટહુકા દિવાલ પર – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nશંકા કરો નહીં તમે આંખોના હાલ પર,\nજોયાં છે આવતાં ઘણાં આંસુને ગાલ પર.\nશ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા,\nચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર.\nનીપજે છે સાત સૂર જ્યાં, એની પિછાણ છે,\nધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર.\nઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,\nટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.\nવર્ષો વીત્યાં છતાં હજી ઝાંખી થતી નથી,\nકેવી સુગંધ ચીતરી એણે રૂમાલ પર.\n‘ચાતક’, કથાનો અંત શું સાચે સુખદ હશે \nઅટકી ગઈ છે વારતા, એવા સવાલ પર.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post સુતીક્ષ્ણ ધાર છે\nNext Post વનવાસ જેવું કૈં નથી\nઅશોક જાની 'આનંદ' May 25, 2015\nઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,\nટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.. ..ખૂબ મજાની અભિવ્યક્તિ..\nઆમ તો આખી ગઝલ ગમી\nનખશિખ સુંદર ગઝલ.’ઇશ્વર,ને લગતો શે’ર વિશેષ મન ભાવ્યો.\nઅંતરને સ્પર્શી જતી સુંદર ગઝલ \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહવે મંદિરના બારણા ઉઘાડો\nનારાયણનું નામ જ લેતાં\nમીરાં તમે પાછા ઘેર આવો\nપ્રિય પપ્પા … તમારા વગર\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ ���િશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.lakdaudyogdarshan.com/special-feature/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%87%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D/", "date_download": "2020-09-20T13:03:03Z", "digest": "sha1:JRCNMXQOAMKX6YJTBEKKAHIEUMG4PV3N", "length": 22585, "nlines": 64, "source_domain": "www.lakdaudyogdarshan.com", "title": "પ્લાય-પેનલ-લેમ વિવિધ સેક્ટર પર કોરોના અસર – Lakda Udyog Darshan", "raw_content": "\nપ્લાય-પેનલ-લેમ વિવિધ સેક્ટર પર કોરોના અસર\nઈન્દૌર ખાતે સયાજી લેમિનેટ્સના એક્સક્લુઝીવ ફોલ્ડરનું લોન્ચીંગ થયું.\nયમુન��નગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક\nસરકારના કયા બે નિર્ણયના કારણે લાકડા ઉદ્યોગના કામદારોની હાલત કફોડી બની\nપ્લાય-પેનલ-લેમ વિવિધ સેક્ટર પર કોરોના અસર\nઆમ તો અનેક મહારોગો અને કુદરતી આપત્તિઓએ વિશ્વ જગતમાં હાહાકાર મચાવેલો છે. લાખો માનવીઓનો ભોગ લીધેલ છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી કોરોના વાઈરસે માનવજાતિને જે રીતે પોતાના ભરડામાં લીધી છે તેણે 21મી સદીના તબીબી વિજ્ઞાનને, માનવીના અહંકારને, તેની જીવનશૈલીને, તેના જન્મ, જીવન અને મૃત્યુને પડકાર ફેંક્યો છે. સમયને પણ ચેલેન્જ આપ્યાના અહંકાર સાથે વિજ્ઞાનને બગલમાં નાંખી દોડ્યે જતા માનવીને એક સૂક્ષ્મ વાઈરસે જાણે કે રોકી લીધો છે. હવે જોઈએ કે આ વાઈરસ તેને કેટલો સમય રોકી રાખે છે.\nલગભગ આઠ અબજની નજીક પહોંચેલ વિશ્વની માનવ વસ્તીની જીભે સતત “કોરોના” શબ્દ રમતે કરનાર આ સૂક્ષ્મ વાઈરસે અડધા વિશ્વને લોકડાઉનના બંધનમાં મૂંકી દીધું છે. લગભગ બે લાખ લોકોનો ભોગ લીધો છે અને વિશ્વના અર્થતંત્રને બાનમાં લીધું છે. આ અર્થતંત્રને બેઠું થતા વર્ષો લાગશે. માનવીના અથાક્ પરિશ્રમ, જોશ અને આત્મ વિશ્વાસની પરીક્ષા લેવાશે.\nકોરોના વાઈરસ ભારતીય અર્થતંત્રને જે નુકશાન પહોંચાડી રહ્યું છે તેમાંથી બહાર નીકળતા 3-4 વર્ષ નીકળી જશે. હાલમાં લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગ ઠપ્ છે તેનાથી દેશના વિવિધ ઉદ્યોગ સેક્ટરને ભારે નુકશાન ગયું છે. ટ્રાન્સપોર્ટેશન, ટૂરીઝમ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટીકલ, ટેક્ષ્ટાઈલ, રીઅલ એસ્ટેટ જેવા અનેક સેક્ટરો મહામંદીના ભરડામાં આવી ગયા છે. પ્લાય, પેનલ, લેમિનેટ્સ કે વુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અનેક વેપાર ઉદ્યોગ ભારે આર્થિક મુશ્કેલીમાં મૂંકાઈ ગયા છે. લગભગ 1 માસથી આ ઉદ્યોગ-વેપાર બંધ છે. લાખો લોકો બેકાર છે. દેશમાં લગભગ 7 થી 8 કરોડ લોકો બેકાર છે. લાખો લોકોને બે ટંકનું ભોજન મેળવવા પણ દોહ્યલા થઈ પડ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે દેશના વિવિધ ભાગોમાં વુડ ઈન્ડસ્ટ્રીના વિવિધ સેક્ટરો કેવી આર્થિક પરિસ્થિતિમાં મુંકાઈ ગયા છે તેના ચિત્રો અમારી પાસે આવી રહ્યા છે તેનો થોડોક ચિતાર અત્રે રજૂ કરીએ છીએ. અન્ય વિવિધ વિસ્તારોમાંથી આ પ્રકારની હકીકતો, ન્યુઝ એન્ડ વ્યુઝ અમારી પાસે આવશે તો તેને અમે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું.\nએશિયાના સૌથી મોટા પ્લાયવુડ હબ ગણાતા યમુનાનગરમાં લગભગ 1000 જેટલા પ્લાય-વિનિયર અને લકડી મંડીના એકમો છેલ્લા એક મહિનાથી બંધ છે. ��હીંના લગભગ એક લાખ જેટલા શ્રમિકોમાંથી મોટાભાગના પોતાના વતનમાં (બિહાર, યુ.પી., પં.બંગાળ વિ.) જતા રહ્યા છે અથવા લાચારીવશ જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયા છે.\nએક મહિના બાદ લોકડાઉનની શરતો વચ્ચે પ્લાયવુડ વિનિયર ઉત્પાદક યુનિટો શરૂ કરવા મંજૂરી આપવા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ આ શરતોનું આર્થિક અથવા વ્યવહારિક રીતે પાલન કરવું ઘણું અઘરું હોવાથી ઉત્પાદક માલિકો યુનિટો ચાલુ કરવાની અસમંજસમાં છે. બીજું કે ચાલ્યા ગયેલા કામદારોને વહેલી તકે પાછા આવી શકે તેમ પણ નથી. તેથી પ્લાયવુડ ઉદ્યોગ નજીકના દિવસોમાં ચાલુ થાય તેમ નથી. આ સિવાય પણ આર્થિક સંકટમાં મુકાયેલ પ્લાયવુડ ઉદ્યોગ માલિકોએ સિવાય પણ આર્થિક સંકટમાં મુકાયેલ પ્લાયવુડ નાણાંકીય વ્યવસ્થા કાચા માલ, પગાર, બેંક હપ્તા, વિજળી બીલ, જીએસટી, ભાડા તથા અન્ય નાણાંકીય વ્યવસ્થા કરવાની હોવાથી તેઓ થોડો સમય રાહ જોવા તૈયાર છે. તેઓની મુખ્ય માંગણી એ પણ છે કે આ કપરા આર્થિક સંજોગોમાંથી બહાર નીકળવા સરકાર આર્થિક સહાય કરે અને બેન્ક હપ્તા, વિજળી બીલ, જીએસટી, લાયસન્સ ફી, સ્થાનિક વેરા વિગેરેમાં રાહત આપે છ મહિના માટે પ્લાય-પેનલ પરનો જીએસટી દર 50 ટકા કરવાનો આગ્રહ પણ તેઓ કરી રહ્યા છે. જો કે સરકાર કેટલીક રાહતો આપવા વિચારણા કરી રહેલ છે. જો 3 જી મે પછી પણ પ્લાયવુડ-વિનિયર ઉત્પાદક માલિકો પોતાના યુનિટો શરૂ કરવાની તૈયારી કરે તો પણ અસરકારક ક્ષમતાથી ચાલુ થતા આ યુનિટોને લગભગ બે મહિના લાગી જ્યાં સુધીમાં ચોમાસું બેસી જશે. આથી પ્લાય-પેનલ ઉદ્યોગ માટે વેપાર કરવાનો સારો સમયગાળો વિતી જશે જેનાથી મોટો આર્થિક ફટકો પડશે, આમ પણ આ ઉદ્યોગ બે – અઢી વર્ષથી મંદી અને તીવ્ર હરિફાઈના વાતાવરણમાં આર્થિક મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો જેમાં કોરોના વાઈરસની મહામારીએ મહામુશ્કેલી ઉભી કરી છે. હજારો કામદારો બેકાર બનવાની સંભાવના છે. કેટલાક માંદા એકમો બંધ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરકાર આ ઉદ્યોગને બચાવવા કેવા આર્થિક પેકેજ આપે છે તેના પર સૌની નજર છે.\nભારતના સૌથી મોટા ટીમ્બર હબ ગણાતા ગુજરાતના ગાંધીધામમાં 600થી વધુ સો યુનિટો, 100ની વધુ પ્લાય-વિનિયર ઉત્પાદક યુનિટો અને બીજા વુડબેઈઝ યુનિટો મળી કુલ આશરે 1000 જેટલા યુનિટો લોકડાઉનને કારણે એક મહિનાથી બંધ છે. ગાંધીધામ નજીક આવેલ કંડલા બંદરે કે જ્યાં ભારતમાં સૌથી વધુ ટીમ્બર લોગ આયાત થાય છે તેની પ્રવૃત્તિઓ બંધ થતા ટ્રાન્સપોર્ટ, ટીમ્��ર ટ્રેડીંગ અને વ્યવસાયિક ધંધાકીય એકમોને મોટો ફટકો પડ્યો છે. 50 હજારથી વધુ કામદારો બેકાર બન્યા છે. લગભગ 40 ટકા જેટલા કામદારો વતનમાં ચાલ્યા ગયા છે. લોકડાઉન ઉઠાવી લીધા બાદ આ યુનિટો શરૂ કરવા માટોભાગના ઉદ્યોગ ચાલકો સક્રિય બનશે. જો કે અહીં પણ વ્યવસ્થિત કારોબાર શરૂ થતા એકથી દોઢ માસનો સમય લાગી શકે છે. અઢી-ત્રણ વર્ષથી અહીં પણ ટીમ્બર અને પ્લાય ઉત્પાદક યુનિટો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેથી 25 ટકા જેટલા યુનિટો નજીકના સમયમાં બંધ પડવાની ભીતિ સેવાઈ રહી છે. જો અહીં મોટું ફર્નિચર હબ બનાવવામાં સરકાર પૂરતો ફાળો આપે તો આ ઉદ્યોગોને જીવતદાન મળી શકે તેમ છે.\nગુજરાતના અન્ય સેક્ટરો કે જ્યાં વુડ ઈન્ડસ્ટ્રી મોટા પ્રમાણમાં વિકસી છે તેવા મોરબી, રાજકોટ અને અમદાવાદમાં લોકડાઉનને કારણે બંધ રહેલ 250 જેટલા પ્લાયવુડ, લેમિનેટ અને પાર્ટીકલબોર્ડના યુનિટો લગભગ બંધ હાલતમાં છે. જો કે આ યુનિટોમાં 60 ટકાથી વધુ કામદારો સ્થાનિક હોવાથી યુનિટો ચાલુ કરવામાં કોઈ મોટો પ્રશ્ન કામદારોનો નડશે નહીં. રાજકોટ નજીક પાર્ટીકલબોર્ડની ફેક્ટરી ધરાવતા સારંગભાઈનું જણાવવું છે કે 3 જી મે સુધી રાહ જોયા પછી એક શીફ્ટમાં ફેક્ટરી શરૂ કરી શકીશું. જો કે માર્ચ મહિનામાં રો મટીરીયલનો ઘણો સ્ટોક ઓછો થઈ જવાથી નવા કામકાજ માટે કાચો માલ ખરીદવામાં વિલંબ થઈ શકે છે અથવા મુશ્કેલીપણ પડી શકે છે. જો કે મોટાભાગની ફેક્ટરીઓ બે ત્રણ એક બે શીફ્ટમાં ઉત્પાદન કરશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ફેક્ટરીઓ રાબેતા મુજબ વ્યવસ્થિત કામ કરતી થવાનો અંદાજ છે. આ જ વિસ્તારના એક અગ્રણી પાર્ટીકલ બોર્ડ ઉત્પાદ તૃષારભાઈનું કહેવું છે કે દિવાળીની આસપાસ માર્કેટ સુધરશે. કોરોનાની અસરથી મુક્ત થઈ માંગ અને પૂર્તિ (ડીમાન્ડ એન્ડ સપ્લાય)ની સ્થિતિ ઘણી સુધરશે અને બજારમાં આશા અને ચેતનાનો સંચાર થતો જોવી મળશે. પાર્ટીકલબોર્ડ માટે બજારમાં પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. જો કે આ ઈન્ડસ્ટ્રીએ વર્તમાન સમય અને સંજોગોનો પડકાર ઝીલી લઈ નવા આયોજન અને માર્કેટીંગ પ્રણાલી અપનાવી આગળ વધવું પડશે.\nગુજરાતમાં પ્લાય-પેનલ અને મશીનરીની વેચાણ વ્યવસ્થા માટે અમદાવાદ મુખ્ય કેન્દ્ર છે. અહીં કેટલાક નાના ઉદ્યોગોએ 24 એપ્રિલથી લોકડાઉનમાં જ્યાં છૂટ મળી છે ત્યાં કામકાજ ઓછા કારીગરોથી શરૂ કર્યું છે પરંતુ હજુ આર્થિક વ્યવહારો શરૂ થયા નથી. જૂના ઓર્ડર પૂરા કરવા અથવા માલ સ્ટોક કરવ��ના આયોજન સાથે ધીમી ગતિ એ કામકાજ શરૂ થવા તરફ જઈ રહ્યું છે. સૌને આશા છે કે ત્રીજી મે થી મોટા ભાગના વેપાર-ઉદ્યોગો શરૂ થઈ શકશે.\nકોરોના વાઈરસે માત્ર ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. આ નુકશાનના આઘાતમાંથી બહાર આવતા વર્ષો પણ લાગી શકે છે. જો કે ઘણે ખરે નિરાશાના વાતાવરણમાં આશાનું કિરણ પણ ક્યાંક દેખાય છે. મુંબઈના એક જાણીતા પ્લાયવુડ ડીલરે જાણીતા ઉદ્યોગપતિ ટાટાનું વિધાન ટાંકી જણાવ્યું.\n“કોરોના વાઈરસથી ઉભી થઈ રહેલ મહામંદીથી આપણે ગભરાવાનું નથી. સમય અને સંજોગે આપણને આપેલ શીખ, પરિશ્રમ અને આત્મવિશ્વાસથી આપણે તેનો મજબૂતાઈથી સામનો કરવો જોઈએ ભૂતકાળમાં આવા અનેક કપરા સમય અને સંજોગ આવ્યા અને તેના શિકાર બનેલ અનેક દેશો મહાન રાષ્ટ્ર બની ઉભરી આવ્યા છે. વિશ્વયુદ્ધમાં ખુવાર થઈ ગયેલ જાપાન, જર્મની જેવા દેશો સો વર્ષે પણ ઉભા થઈ શકશે કે કેમ તેવી ચિંતા સેવાતી હતી તેની જગ્યાએ દશ-પંદર વર્ષમાં જ મહાન અને આર્થિક રીતે શક્તિશાળી રાષ્ટ્ર બની ઉભરી આવ્યા. ભારત પણ આ સંકટમાંથી જલ્દીથી બહાર આવી શકશે.” કોરોના વાઈરસના અજ્ઞાત અને છેતરામણા શત્રુએ માત્ર માનવશરીર પર જ નહીં પરંતુ તેના રોજીંદા જીવનને, તેની આર્થિક વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી દયાનિય સ્થિતિમાં મૂંકી દીધી છે. મુંબઈ, ન્યુયોર્ક, લંડન, વુહાન અને સ્પેન, ઈટલી જેવા દેશોના મહત્વના આર્થિક ધોરીનશ જેવા શહેરોની વસ્તી અને અર્થવ્યવસ્થાને ભયંકર નુકશાન પહોંચાડી પેરાલીસીસ જેવી અવસ્થામાં મૂંકી દીધી છે. વિશ્વના કરોડો લોકોને બેકારીનો સામનો કરવો પડે તેમ છે. વિશ્વની 30 ટકા વસ્તીને ગરીબી રેખાથી નીચે લાવી શકે તેમ છે, લાખો લોકોને ભૂખના મૂખમાં ધકેલી દઈ શકે છે. અનેક દેશોમાં આર્થિક અને રાજકીય ઉથલપાથલો સર્જી શકે તેમ છે, કરોડો લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિને બદલી શકે તેમ છે. વિશ્વી નવી યુવાપેઢી તેના અત્યાર સુધીના જીવનનો સૌથી કડવો અને દુઃખદ અનુભવ કરી રહી છે અને આ અતિ દુઃખદાતા અતિ સૂક્ષ્મ એવા કોરોના વાઈરસને એ કેમેય કરી કદીય નહીં ભૂલી શકે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોના શત્રુને હરાવવા, નાશ કરવા અસરકારક વેક્સીન વહેલી તકે જન્મ લે.\nઈન્દૌર ખાતે સયાજી લેમિનેટ્સના એક્સક્લુઝીવ ફોલ્ડરનું લોન્ચીંગ થયું.\nયમુનાનગરમાં આવેલ પ્લાયવુડ એકમોમાં ઓટોમેશન અપનાવતા માલિક\nસરકારના કયા બે નિર્ણયના કારણે લાકડા ઉદ્યોગના કામદ��રોની હાલત કફોડી બની\nપ્લાય-પેનલ, લેમિનેટ કંપનીઓ માટે નવો પરંતુ આવકારદાયક પ્રયોગઃ “વર્ચ્યુઅલ મીટીંગ “\nપ્લાય-પેનલ કે લેમિનેટ કંપનીઓ અવારનવાર મીટીંગ, કૉંફરંસ, ડીલરસમીટ કે પ્રોડક્ટ લૉન્ચિંગ માટે આમંત્રિતોની રુબરુ હાજરીમાં કોઈ...\nપ્લાય-પેનલ, લેમિનેટ કંપનીઓ માટે નવો પરંતુ આવકારદાયક પ્રયોગઃ “વર્ચ્યુઅલ મીટીંગ “\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/north-gujarat/gandhinagar-death-toll-rises-in-gandhinagar-hospital-lack-of-fire-safety-in-more-than-70-hospitals-1007668.html", "date_download": "2020-09-20T13:18:32Z", "digest": "sha1:O6BVDKYQG5JMS7ZR7QSYI7ZCICDZXCCV", "length": 28783, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Video: Death toll rises in Gandhinagar Hospital, lack of fire safety in more than 70 hospitals– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ઉત્તર ગુજરાત\nVideo: ગાંધીનગરમાં મોત બનીને ઉભી છે હોસ્પિટલ, 70થી વધુ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ\nVideo: ગાંધીનગરમાં મોત બનીને ઉભી છે હોસ્પિટલ, 70થી વધુ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ\nVideo: ગાંધીનગરમાં મોત બનીને ઉભી છે હોસ્પિટલ, 70થી વધુ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ તેમના ઘરે જ સારવાર\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nPM Modi ના 70મા જન્મદિવસે મોટી જાહેરાત, Gandhinagar શહેરને મળશે 24 કલાક પાણી\nPM Modi ના જન્મદિવસે Gandhinagar ને મોટી ભેંટ, Amit Shah એ કહ્યું 'સ્થાનિકોને 24 કલાક પાણી\nગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે\nઆજે PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ ત��મના ઘરે જ સારવાર\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nPM Modi ના 70મા જન્મદિવસે મોટી જાહેરાત, Gandhinagar શહેરને મળશે 24 કલાક પાણી\nPM Modi ના જન્મદિવસે Gandhinagar ને મોટી ભેંટ, Amit Shah એ કહ્યું 'સ્થાનિકોને 24 કલાક પાણી\nગુજરાતનાં રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, નિયમો હળવા થશે\nઆજે PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, ગુજરાત સરકાર આ વિકાસ કાર્યો સાથે કરશે ઉજવણી\nરાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કોરાનાના ટેસ્ટિંગ ચાર્જમાં એક હજાર રૂપિયાનો ઘટાડો\nકોરોનાના વધતા કહેર વચ્ચે, રાજ્યની શાળાઓ દિવાળી બાદ ખોલવાની સરકારની વિચારણા\nમહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારની પહેલ , આપશે વ્યાજ વગરની લોન\nગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને 3 કલાક પહેલા અપાશે પ્રવેશ\nગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય\nJEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ\nપ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ,મ્યુઝિયમ\nરાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે\nગુજરાતના 85,000 વકીલો માટે સારા સમાચાર, આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.2.50 લાખની મળશે લોન\nSSG હૉસ્પિટલ આગ : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે\nકમલમમાં પણ Coronavirusની અસર, ઓફિસ સ્ટાફ સિવાય કોઇને એન્ટ્રી નહીં\nગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 સપ્ટેમ્બરથી શરૂ, પાંચ દિવસ સુધી ચાલશે\nપક્ષના અનેક નેતા-કાર્યકરો કોરોના પોઝિટિવ આવતા બીજેપીની ચિંતન બેઠક રદ, કમલમ ખાતે નૉ એન્ટ્રી\nગાંધીનગર : સાંતેજમાં નવી બનતી ફેકટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત\nગાંધીનગર : નિવૃત મુખ્ય સચિવને ભાજપના સાંસદની કંપની પાસેથી 10 કરોડની લાંચ લેવી ભારે પડી\nGandhinagar વિદ્યાસહાયક ભરતીનો મામલો, ભરતીની માંગને લઇને સચિવાલય પહોંચ્યા\nસુશાંતના મિત્ર સંદિપસિંહ પર કોંગ્રેસનો હુમલો,ખોટ ખાતી કંપની સાથે કેમ કર્યા 177 કરોડના MOU\nખાનગી શાળાની ફી માફી અંગે નિષ્કર્ષ ન આવતા ગુજરાત સરકારે ફરી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા\nગુજરાતનાં આ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું આજે રાષ્ટ્રપતિના હાથે થશે બહુમાન\nGUJCETનું પરિણામ ઓનલાઇન જાહેર, આ વેબસાઇટ પરથી તરત જાણી લો તમારા માર્ક્સ\nગુજરાતની બે યુનિવર્સિટીને વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન મળ્યું, જોઇ લો નામ\nભાજપના પૂર્વ ધારાસભ્યોને સી આર પાટીલનો સ્પષ્ટ સંદેશ, ચૂંટણી જીતવા સમાધાન નહીં સંઘર્ષ કરો\n'ગુજરાતમાં ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરાશે '\nવરસાદથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે બે સપ્તાહમાં પૂર્ણ કરાશે: હર્ષદ પટેલ, રાહત કમિશનર\nકોરોનાકાળ દરમિયાન ગુજરાત BJPના કાર્યકર્તાઓએ કરેલા સેવકાર્યોને 'ઇ-બુક' દ્વારા દર્શાવાશે\nરાજ્ય સરકારે અનલૉક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડી, હવે દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/250.htm", "date_download": "2020-09-20T15:09:38Z", "digest": "sha1:YV3YVGU2N4TNVIEPES3MPZRL2OGQ2CI5", "length": 14909, "nlines": 186, "source_domain": "www.mitixa.com", "title": "સમય મારો સાધજે વ્હાલા – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસમય મારો સાધજે વ્હાલા\nમૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધા��� રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.\nસમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.\nઅંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,\nએવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.\nજીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,\nએવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.\nકંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,\nએવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.\nઆંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,\nશ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.\nPublished in અન્ય ગાયકો, ઓડિયો and પ્રાર્થના\nકોઈ પણ શોકના પ્રસંગે બેસવા જઈએ તો આ ભજનથી શરુ કરીએ\nપુનિત મહારાજને યાદ કરાવી દીધા.\nબહુ જ સુન્દર ….\nપુનિત મહારાજના બીજા ભજનો મુક્વા વિનંતી.\nજ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અદભુત .. ખુબસુરત …\nઆ ગીત મેં મારા મમ્મીના ભજનમાં સાભળ્યું હતું અને જ્યારે સાંભળું ત્યારે માની યાદ આવે.\nઅદભુત .. ખુબસુરત …\nસમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.\nહંમેશા નિભાવી છે મેં દિલદારી,\nપરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે \nતારાથી આગળ થાવું છે\nહોઠો પર રટણ શ્રીજીનું ને,\nશ્વાશોમાં સુગંધ તારી ભરીને ,\nમારે નિંદ્રાધીન થાવું છે .\n– પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’\nઅશોકકુમાર -'દાદીમાની પોટલી ' February 15, 2011\nખૂબજ સુંદર આ ભજન છે. આ કોઈના શોકમાં જાય ત્યારે ગાવા માટે નું નથી પરંતુ હંમેશાં ગાવાનું ભજન છે, જે પ્રભુને રોજ વિનવણી કરે છે કે જો જો ભગવાન સમય ક્યારે શું આવશે તેની ખબર નથી, બસ, તારાથી દૂર કરતો નહિ અને મારા દરેક સમયને તું સાચવી લે જે.\nમારી જીવાદોરી તને સોપું છું.\nવાહ ….. મૃત્યુ નામની હોડી લઈ અમૃતમય સાગરમાં આનંદરૂપી ઈશ્વરને મળવા જવાની વાત છે.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું હાથને મારા ફેલાવું\nહું રસ્તે રઝળતી વાર્તા\nલ્યો અમે તો આ ચાલ્યા\nમીરાં : બિનતી કરું દિન રૈન\nલીલાનું થાશે મિલન આજ રાતે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://videobeseda.com/videochat-gu.html", "date_download": "2020-09-20T14:25:24Z", "digest": "sha1:INT27XQMMKGMIT7NLSSCDKGFCTQCMHCC", "length": 3281, "nlines": 24, "source_domain": "videobeseda.com", "title": "Russianનલાઇન રશિયન ગર્લ્સને મળો - વિડિઓબેસેડા", "raw_content": "\nરશિયન છોકરીઓ સાથે ચેટ કરો\nરશિયન છોકરીઓ સાથે વિડિઓ ચેટ\nસુંદર રશિયન છોકરીઓને મળો\nમધ્યસ્થીઓ તમને કોઈપણ પ્રકારની અયોગ્ય વર્તનથી બચાવવા માટે 24/7 કાર્ય કરે છે.\nતમારો ડેટા માહિતી સુરક્ષાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસાર સુરક્ષિત છે.\nઅમને તમારા અને તમારા પ્રિય લોકો માટે કેટલીક ખરેખર સરસ ઉપહારો મળી છે. જાઓ તેમને તપાસો\nવીડિયોબેસેડા પર રશિયન છોકરીઓને મળો\nવાતચીત એ આપણા સમાજનો એક આવશ્યક ભાગ છે અને તે દરેક માનવી માટે જરૂરી છે. વિશ્વભરના મિત્રો અને સૈમના મિત્રોને શોધો અને તેમની સાથે chatનલાઇન ચેટ કરો\nવિડિઓ ચેટિંગ સરળ બનાવી\nવિડીયોબેસિડા તમને તે જ સમયે ટેક્સ્ટિંગ અને વિડિઓ ક callingલિંગ બંનેનો આનંદ માણી શકે છે. Russianનલાઇન રશિયન છોકરીઓ સાથે બહાર જવું ક્યારેય સરળ નહોતું.\nઅમે તમારા માટે ઘણાં રમુજી અને કૂલ સ્ટીકરો બનાવ્યાં છે. કેટલીકવાર યોગ્ય સમયે મોકલેલો સ્ટીકર 10 લીટીઓના ટેક્સ્ટથી વધુ કરી શકે છે.\nતમારી પ્રોફાઇલ સેટ કરી રહ્યાં છે\nવીડિયોબોસેડા પર છોકરીઓને મળવા માટે તમારે તમારું વ્યક્તિત્વ જાહેર કરવાની જરૂર નથી. તેમ છતાં, તમે સમાન ફોટાવાળા લોકોને વધુ શોધવા માટે તમારો ફોટો અપલોડ કરી શકો છો અને તમારી પ્રોફાઇલને ભરી શકો છો.\nમફત માટે પ્રયાસ કરો\nઉપયોગની શરતો 18+ગોપનીયતા નીતિઆધારSelect language\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-booklovers-one-of-the-largest-1434270276652889", "date_download": "2020-09-20T14:16:57Z", "digest": "sha1:3MBSIPNKCD4QY6NUZAZ66KZHOEU6KZ3P", "length": 3869, "nlines": 37, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir જીવનમાં વ્યક્તિને ગ્રહો નડે કે ન નડે પણ... #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nજીવનમાં વ્યક્તિને ગ્રહો નડે કે ન નડે પણ...\nજીવનમાં વ્યક્તિને ગ્રહો નડે કે ન નડે પણ...\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/those-corpses-were-frozen-with-the-weapon-if-we-pulled-the-weapon-the-body-parts-would-also-come-out-127714809.html", "date_download": "2020-09-20T15:25:29Z", "digest": "sha1:7ZZNDQMSI7NCV26L3J56K5GRYUV4MQXA", "length": 15271, "nlines": 85, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Those corpses were frozen with the weapon, if we pulled the weapon the body parts would also come out | એ મૃતદેહો હથિયાર સાથે જામી ગયા હતા, અમે હથિયાર ખેંચીએ તો શરીરના ટુકડા પણ બહાર આવી જતા હતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nશિયાળામાં ભારત-ચીન યુદ્ધના પડકાર:એ મૃતદેહો હથિયાર સાથે જામી ગયા હતા, અમે હથિયાર ખેંચીએ તો શરીરના ટુકડા પણ બહાર આવી જતા હતા\nલેહ7 દિવસ પહેલાલેખક: ઉપમિતા વાજપેયી\nસેરિંગ કહે છે, અમારા સૈનિકોની આંગળીઓ બરફથી ઘાયલ થઈ ગઈ હતી, ઘાવ એટલો ઊંડો હતો કે અમારે પોતાના હાથથી ખવડાવવું પડતું હતું\nફુંચુક કહે છે, ત્યારે અમારા સૈનિકો પાસે લડવા માટે માત્ર એલએમજી રાઇફલ અને મોર્ટાર હતાં, એ સિવાય કોઈ મોટાં શસ્ત્રો નહોતાં\nભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ તનાવપૂર્ણ છે. શિયાળો શરૂ થવાનો છે. આ એ સમય છે, જ્યારે ઊંચાઈ પર બનાવવામાં આવેલી પોસ્ટથી બંને દેશોના સૈનિકો પરત ફરવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. જો ચીન કોઈ કાર્યવાહી કરે તો સંભવત: બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે.\nપરંતુ જો શિયાળામાં યુદ્ધ થાય તો આ ધરતી પરના સૌથી ઊંચા યુદ્ધના ક્ષેત્ર માટે એ કેટલું પડકારજનક હશે, અમે 1962માં ચીન સાથેના યુદ્ધમાં લડનારા બે સૈનિકો પાસેથી જાણ્યું. એક છે ફુંચુક અંગદોસ અને બીજા છે સેરિંગ તાશી.\nચીને રસ્તો બ્લોક કરી દીધો હતો, આર્મી હેડક્વાર્ટરે કહ્યું- તમારો જીવ બચાવીને નીકળો\nનિવૃત્ત હવાલદાર ફુંચુક અંગદોસની ઉંમર લગભગ 80 વર્ષની નજીક છે. તેઓ કહે છે, જ્યારે જંગ થઈ ત્યારે હું માંડ 23 વર્ષનો હતો. તેમને 45 વર્ષ પહેલાંની દરેક વાત યાદ છે. તેઓ કહાણી કહેવાનું શરૂ કરે છે... '26 ઓક્ટોબરે અમને ચુશુલના ડેમચોક મોકલવામાં આવ્યા હતા. અમારી પાસે ગાડીઓ ઓછી હતી. હું ક્વાર્ટર માસ્ટર હતો, તેથી મેં લડત આપનારા સૈનિકોને રાઇફલ્સ વડે ડેમચોકમાં મોકલ્યા. ત્રણ વખતમાં હું બાકીના સૈનિકો સાથે ત્યાં પહોંચવામાં સફળ થયો. બીજા દિવસે 27 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયું. અમને અચાનક વાયરલેસ પર એક સંદેશ મળ્યો કે યુદ્ધ શરૂ થઈ ગયું છે.\nરિટાયર્ડ હવાલદાર ફુંચુક અંગદોસ 80 વર્ષના છે. ચીન સાથે 1962નું યુદ્ધ લડ્યા છે, ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.\nજ્યા��ે અમે ડેમચોક પહોંચ્યા ત્યારે ચીને રસ્તો બ્લોક કર્યો હતો. અમે પોસ્ટ પર પહોંચ્યા અને આખો દિવસ લડતા રહ્યા, પણ પછી અમે ત્યાં અટવાઈ ગયા. અમારા કર્નલે સેનાના મુખ્યાલયને ફોન કરીને પૂછ્યું કે અમને બચાવવા માટે હવાઇહુમલો કરવો જોઈએ, પરંતુ સેનાના મુખ્ય મથકે ના પાડી. તેમણે કહ્યું, તમારો જીવ બચાવીને નીકળી જાઓ.\nઅમે એક દિવસ અને આખી રાત લડ્યા. અમારી પાસે ખાવા માટે બદામ, અખરોટ અને કાજુ હતાં, જે દિવસે જ પૂરાં થઈ ગયાં હતાં. બીજા દિવસે રાત્રે 12 વાગ્યે યુદ્ધ વિરામની શરૂઆત થઈ. આ યુદ્ધમાં મેજર શૈતાન સિંહ શહીદ થયા હતા. તેના સાથી જવાન પણ માર્યા ગયા હતા. અમારા જવાનો સાથે યુદ્ધવિરામ કર્યા પછી, અમે મેજર શૈતાન સિંહ શહીદ થયા એ સ્થળે પહોંચ્યા. ત્યાં તેને એક અથવા બે ડેડબોડી મળી. તે મૃતદેહો શસ્ત્રો સાથે જામી ગયા હતા. જ્યારે અમે શસ્ત્ર ખેંચ્યું ત્યારે શરીરના ટુકડા બહાર આવ્યા હતા.\nચુશુલના વિસ્તારમાં, જ્યાં અમારું યુનિટ લડયું ત્યાં શિયાળામાં બેથી ત્રણ ફૂટ બરફ જામી જાય છે. ઓક્ટોબરના અંત સુધીમાં તો એટલી ઠંડી પડે છે કે બધું જામી જાય છે. એ તાપમાનમાં આપણા સૈનિકો માટે રહેવું ખૂબ મુશ્કેલ છે. તેમના હાથ થીજે છે અને ચાલવું પણ અઘરું પડે છે.\nનિવૃત્ત હવાલદાર ફુંચુક તેમની પૌત્રી સાથે.\nત્યારના અને અત્યારના સમયને યાદ કરીને ફુંચુક હસે છે. તેઓ કહે છે કે એ સમયે સૈનિકો પાસે લડવા માટે ફક્ત એલએમજી, રાઇફલ, એમએમજી અને મોર્ટાર હતાં. એ સિવાય કોઈ મોટું શસ્ત્ર નહોતું. હવે આપણને ખબર નથી કે આપણા પાસે કેટલાં મોટાં શસ્ત્રો છે, તેથી આ વખતે યુદ્ધ થયું તો આપણે જ જીતીશું.\nફુંચુક મુજબ, ચીન પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેઓ કહે છે, સાંભળ્યું છે કે અત્યારે શાંતિ છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં ચીન કંઈક કરી શકે છે. ઓક્ટોબરમાં જ કેમ તેનો જવાબ આપતાં તેઓ કહે છે, તે શિયાળાની ઋતુ છે અને ત્યારે આપણા લોકોને તકલીફ પડે છે અને ચીન તેનો ફાયદો ઉઠાવે છે.\nઅમારે વારંવાર લોડ કરીને ફાયર કરવું પડતું હતું, પરંતુ ચીન પાસે ઓટોમેટિક શસ્ત્રો હતાં\nનિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી, લગભગ 82 વર્ષની વય. ચીન સાથેના યુદ્ધનાં બે વર્ષ પહેલાં તે સૈન્યમાં જોડાયા હતા. યુદ્ધ અંગે પોતાનો અસંતોષ વર્ણવતાં તેઓ કહે છે, 'મામલો ડીબીઓ દૌલાત બેગ ઓલ્ડી વિસ્તારનો છે. હું રજા પર જવાનો હતો. સવારે નીકળવાનું હતું. રાત્રે 12 વાગ્યે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. ત્યાં એક નવું જાટ યુનિટ આવ્યું, ત���થી મને તેમની સાથે રાખ્યો, કારણ કે માત્ર હું તે વિસ્તારનો રસ્તો જાણતો હતો.\nનિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી ચીન સાથે યુદ્ધના બે વર્ષ પહેલાં સૈન્યમાં જોડાયા હતા.\nહું તે સૈનિકોને લઈને બીજી પોસ્ટ માટે નીકળ્યો. અમે અમારી સેનાની મદદ માટે ત્યાં જવાના હતા, પરંતુ અમે ત્યાં પહોંચી શક્યા નહીં. રસ્તામાં બે નાની ટેકરી હતી, અમારે બે ટેકરી વચ્ચેથી નીકળવાનું હતું, પણ ચીન ત્યાં પહોંચી ચૂક્યું હતું.\nતેઓ વધુમાં કહે છે, \"ત્યારે સમય અને સૈન્ય બંને અલગ હતાં. ચુશુલ અને દૌલત બેગ ઓલ્ડીમાં એક જ સમયે ફાયરિંગ થયું હતું. પછી અમારી પાસે બ્રિગેડ પણ નહીં, ઓછા માણસો હતા. 2 યુનિટ હતા. હવે મને લાગે છે કે ઘણા હશે. હવે શસ્ત્રો પણ ઘણાં સારાં છે.\nત્યારે તો માત્ર થ્રી નોટ થ્રી હતાં, જેને વારંવાર લોડ કરીને ફાયર કરવાનું હતું. એટલીવારમાં ચીન ફટાફટ ફાયર કરતું હતું, કારણ કે તેની પાસે ઓટોમેટિક વેપન હતાં. અમારી પાસે એ સમયે ઘોડા પણ નહોતા.\nનિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી તેમની પૌત્રીઓ સાથે.\nત્યાં લડવા માટે આવેલા જાટ એકમના સૈનિકો, તેમના હાથ ઠંડી અને બરફ વચ્ચે ઓગળી ગયા હતા. આંગળીઓ બરફથી ઘાયલ થઈ હતી. ઘાવ એટલા ઊંડા હતા કે તેમના સાથીઓએ તેમને હાથથી ખવડાવવું પડ્યું હતું. ઈજાગ્રસ્ત હથેળીને કારણે અમારે પીછેહઠ કરવી પડી. ખૂબ બરફ પડ્યો હતો, જેથી અમે ઝડપથી દોડી પણ શકીએ નહીં, કારણ કે પગ બરફમાં જતો રહેતો હતો.\nએ યુદ્ધમાં ચીની સેનાએ અમારા કેટલાક સૈનિકોને પણ પકડ્યા હતા. જોકે એ લોકોને બાદમાં છોડવામાં આવ્યા હતા, પરંતુ પછી તેમને યુદ્ધમાં મોકલવાને બદલે ઘરે પરત મોકલાયા હતા. સેરિંગ તાશી કહે છે કે તેઓ યુદ્ધ પછીની ફિલ્મોમાંથી શીખ્યા કે ચીની સૈનિકો હિન્દી-ચીની ભાઈ-ભાઈ બોલે છે, જ્યારે તેમણે ત્યાં ક્યારેય આવું સાંભળ્યું ન હતું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/india-beat-west-indies-by-67-runs-in-third-t20-match-won-series-by-2-1-110005", "date_download": "2020-09-20T13:41:47Z", "digest": "sha1:TAC6H5M67UOKH5KEK5DFRZ3DL5GA4LGP", "length": 8548, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "India beat West Indies by 67 runs in third T20 match Won Series by 2-1 | ભારતે 67 રને વિન્ડીઝને ત્રીજી ટી20માં હરાવી સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો - sports", "raw_content": "\nભારતે 67 રને વિન્ડીઝને ત્રીજી ટી20માં હરાવી સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો\nભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20માં વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી.\nભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20માં વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને 3-0થી અને આ વર્ષે જ ઓગસ્ટમાં પણ 3-0થી હરાવ્યું હતું.ભારતની રનના માર્જિનથી વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2018માં લખનૌમાં વિન્ડીઝને 71 રને હરાવ્યું હતું. રનચેઝમાં વિન્ડીઝ માટે કેપ્ટન કાયરન પોલાર્ડે સૌથી વધુ 69 રન કર્યા હતા. ભારત માટે દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.\nભારતે આપ્યો 241 રનનો લક્ષ્યાંક\nભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ ટી20 મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 8 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 56 બોલમાં 9 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે રોહિતે 34 બોલમાં 71 રન કર્યા હતા.\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર રોહિત શર્મા ત્રીજો બેટ્સમેન બન્યો\nરોહિતે 23 બોલમાં કરિયરની 19મી ફિફટી પૂરી કરી હતી. તે 34 બોલમાં 71 રન કરીને વિલિયમ્સની બોલિંગમાં વોલ્શના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ક્રિસ ગેલ (534 સિક્સ) અને શાહિદ આફ્રિદી (476) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.\nઆ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...\nT-20માં સૌથી વધુ મેચ હારનાર ટીમની સૂચિમાં વિન્ડીઝે શ્રીલંકાની બરાબરી કરી\nવેસ્ટ ઇન્ડિઝ આજે 61મી વાર T-20 ફોર્મેટમાં હાર્યું હતું. તેણે આ મામલે શ્રીલંકાની બરાબરી કરી છે. બાંગ્લાદેશ 60 હાર સાથે સૂચિમાં બીજા સ્થાને છે. જયારે ન્યૂઝીલેન્ડ 56, પાકિસ્તાન 55 અને ઝિમ્બાબ્વે 54 હાર સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે.\nIPL 2020: ફેક ક્રાઉડના અવાજથી ફૅન્સ નારાજ, ટ્વીટર પર મિમ્સની ભરમાર\nIPL 2020: સિઝનની પહેલી મેચમાં પહેલા બોલે રોહિત શર્માએ બનાવ્યો આ રેકૉર્ડ\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nIPL 2020: ગેઇલનો 1000 સિક્સરનો રેકૉર્ડ ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nસુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં ખોલશે ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી\nઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખેલાડી અને અધિકારીઓને પોતાના ખર્ચે કોરાના-ટેસ્ટ કરાવવાનો આપ્યો આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/motor-vehicles-bill", "date_download": "2020-09-20T13:59:30Z", "digest": "sha1:OK77XPCXZBV5GYHSDWCRN7DUTDUROIMU", "length": 8786, "nlines": 147, "source_domain": "tv9gujarati.com", "title": "motor vehicles bill Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nતો શું આ કાયદાની આંટીઘૂંટીને લીધે ગુજરાતમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન\nકેન્દ્રની મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે અને કાયદાને વધારે કડક બનાવ્યો છે. જો કે અમુક રાજ્યોમાં આ કાયદાના પ્રાવધાનો અવગણનીને કાર્યકરી આદેશ […]\nહેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો\nહેલ્મેટને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરળ હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ આદેશમાં હેલ્મેટ ન […]\n બાઈક પર લખી દીધું કે ‘હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી’\nટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કોઈ તપેલીને હેલ્મેટ પહેરીને રસ્તાઓ પર નીકળી પડે છે તો કોઈ પોતાના બાઈકને દંડ […]\n ટ્રાફિક વિભાગે ટ્રકને ફટકાર્યો 6 લાખ 53 હજારનો દંડ\nમોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ભારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં મોટો દંડ એક ટ્ર્ક ચાલકને ફટકારવામાં આવ્યો છે. નવા […]\n15 ���જારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી\nદક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ […]\nRC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે\nસેન્ટ્રલ મોટર વ્હીકલ લાગુ થયા બાદ ભારતભરમાંથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાહનચાલકને ડોક્યુમેન્ટ […]\n નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ\nમોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ હવે કડક નિયમો આવી ગયા છે. દેશભરમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભારે દંડ વાહનચાલકો પાસેથી […]\nભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં\nઘણાં બધા વાહનો ભંગાર થઈ જાય છે અને બાદમાં તેને વેચી દેવાઈ છે. સરકારના એક નવા નિયમ પ્રમાણે જો આવા વાહનોની આરસી જમા નહીં કરાવવામાં […]\nમોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ, ટ્રાફિક નિયમ તોડ્યો તો 10 ગણો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ થઈ શકે રદ\nમોટર વ્હીકલ બિલને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો વધારે કડક બની જશે. ભારતમાં હળવા નિયમોને લઈનો લોકો ટ્રાફિકના નિયમોને અવગણે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/jee-mains-jee-advance-and-neet-exams-postponed-now-all-three-exams-will-be-held-between-1st-to-27th-september-127473625.html", "date_download": "2020-09-20T13:37:51Z", "digest": "sha1:JH6YIMJBGIZYIB2V5OLAJOVAZKEY4GUZ", "length": 4641, "nlines": 64, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "JEE Mains, JEE Advance and NEET exams postponed, now all three exams will be held between 1st to 27th September | JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nJEE-NEET અંગે નિર્ણય:JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે\nનવી દિલ્હી3 મહિનો પહેલા\nહવે 18થી 23 જુલાઇએ થનારી JEE Mains 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે\n23 ઓગસ્ટના આયોજિત થનાર JEE Advance હવે 27 સપ્ટેમ્બરના યોજાશે\n26 જુલાઇએ થનારી મેડિકલ એન્ટ્રન્સ NEETની પરીક્ષા હવે 13 સપ્ટેમ્બરના થશે\nકોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે JEE અને NEETની પરીક્ષાને પણ મુલતવી રાખવામા આવી છે. શુક્રવારે સાંજે કેન���દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ ત્રણેય પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં આયોજિત કરવામા આવશે. JEE મેન્સનું આયોજન 18 જુલાઇથી 23 જુલાઇ અને NEET 2020 26 જુલાઇએ થવાની હતી. પરંતુ હવે આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે.\nવિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિનું ગઠન કર્યું હતું. તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6", "date_download": "2020-09-20T14:31:35Z", "digest": "sha1:VHBJQOXQN3YC6FT4EKF74BGIB77FNX3G", "length": 90881, "nlines": 403, "source_domain": "gu.wikipedia.org", "title": "જ્ઞાનકોશ - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nજ્ઞાનકોશ (જેનો અંગ્રેજી સ્પેલીંગ encyclopaedia અથવા encyclopædia પણ થાય છે) એ સર્વગ્રાહી લેખિત સંક્ષેપ છે, જે જ્ઞાનની બધી જ શાખાઓ અથવા જ્ઞાનની કોઇ ચોક્કસ શાખાની માહિતી ધરાવે છે. આવરી લેતા દરેક વિષય પર એક લેખમાં જ્ઞાનકોશનું વિભાજન કરવામાં આવે છે. જ્ઞાનકોશમાં વિષયો પરના લેખોમાં સામાન્ય રીતે લેખના નામને આધારે પ્રવેશ મેળવી શકાય છે (વાંચી શકાય છે) અને સામગ્રીની માત્રાને આધારે તેનો સમાવેશ એક ગ્રંથ અથવા એકથી વધારે ગ્રંથોમાં કરી શકાય છે.[૧]\n૧.૧ વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ)\n૨.૧ પ્લિની ધ એલ્ડર (રોમન લેખક)\n૨.૩ અરેબિક અને પર્શિયન\n૨.૬.૧ વિના મૂલ્યવાળા જ્ઞાનકોશ\nવ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ)[ફેરફાર કરો]\nશબ્દ \"જ્ઞાનકોશ\" ક્લાસિકલ ગ્રીક પરથી આવ્યો છે \"ἐγκύκλιος παιδεία\", જે \"એન્કીલિયોસ પાઇડિયા\"નું લિવ્યંતર છે; \"એન્કીલિયોસ\"નો અર્થ \"વારંવાર, સમયાંતરે અથવા સામાન્ય\" અને \"પાઇડિયા\"નો અર્થ \"શિક્ષણ\" એવો થાય છે. સાથે, શબ્દ સમૂહનું સદંતર રીતે જ \"[સુંદર-]ગોળાકાર શિક્ષણ\" તરીકે ભાષાંતર થાય છે, એટલે કે \"સામાન્ય જાણકારી\". લેટિન હસ્તપ્રતોની નકલ કરનારાઓએ આ શબ્દ સમૂહને સમાન અર્થ સાથે એક ગ્રીક શબ્દ \"એન્કુક્લોપાઇડિયા\" તરીકે જ લીધો છે અને આ બનાવટી ગ્રીક શબ્દ નવો લેટિન શબ્દ \"જ્ઞાનકોશ\" બની ગયો હતો, જે અંતે અંગ્રેજીમાં રૂપાંતરીત થયો હતો. જોકે જાણકારીના સંક્ષેપની કલ્પના હજ્જારો વર્ષ જૂની છે, આ શબ્દનો સૌપ્રથમ 1541માં પુસ્તકના શીર્ષકમાં જોચિમુસ ફોર્ટિયસ રિંગેલબર્જિયસ દ્વારા ઉપયોગમાં લેવાયો હતો, લુકુબ્રેશન્સ વેલ પોટીયસ એબ્સોલ્યુટીસીમા ક્યક્લોપાઇડિયા (પાયો, 1541). શબ્દ જ્ઞાનકોશ નો સૌપ્રથમ વખત ક્રોટેઇનના એનસાયક્લોપીડિસ્ટ પવાઓ સ્કેલિક દ્વારા તેમના પુસ્તક એનસાયક્લોપીડિયા સિ ઓર્બિસ ડિસિપ્લેનેરમ ટમ સેક્રારુન ક્વુમ પ્રોફાનેરુમ એપિસ્ટેમોન ના શીર્ષકમાં એક નામ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો (જ્ઞાનકોશ અથવા શિસ્તની દુનિયાની જાણકારી , પાયો, 1559).[શંકાસ્પદ – ચર્ચા કરો] જૂનામાં જૂની સ્થાનિક ભાષાઓમાંની એકનો ઉપયોગ ફ્રેન્કોઇસ રેબેલેઇસ દ્વારા તેમના પેન્ટાગ્રુએલ માં 1532માં કરાયો હતો.[૩][૪]\nવિવિધ જ્ઞાનકોશો એવા નામ ધરાવે છે જેમાં પ્રત્યય -p(a)edia નો સમાવેશ થાય છે, ઉદા. તરીકે, બેંગ્લાપિડીયા (બંગાળને લગતી બાબતો પર).\nબ્રિટીશ વપરાશમાં, સ્પેલીંગ્સ encyclopedia અને encyclopaedia બંને ચલણમાં છે.[૫] જોકે પાછળનો સ્પેલીંગ વધુ \"યોગ્ય\" હોવાનું વિચારવામાં આવે છે, જ્યારે અગાઉનો શબ્દ અમેરિકન અંગ્રેજીના અતિક્રમણને કારણે વધુ સર્વસામાન્ય બની ગયો છે. અમેરિકન વપરાશમાં, ફક્ત પહેલો શબ્દ જ સામાન્ય રીતે વપરાય છે.[૬] æ યુક્તાક્ષર સાથે—સ્પેલીંગ encyclopædia —નો 19મી સદીમાં સતત ઉપયોગ થતો હતો અને હવે જવલ્લેજ ઉપયોગમાં વધારો થતો જાય છે, જોકે પેદાશ શીર્ષકો જેમ કે એનસાયક્લોપીડિયા બ્રિટાનીકા અને અન્યમાં જાળવી રાખવામાં આવ્યા છે. ઓક્સફોર્ડ અંગ્રેજી ડિક્શનેરી (1989) માં encyclopædia અને encyclopaedia ને સમાન વિકલ્પ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને æ ને કાલગ્રસ્ત તરીકે નોંધે છે, સિવાય કે તેનો લેટિન ભાષામાં ઉયોગ કરાયો હતો. વેબસ્ટર્સની થર્ડ ન્યુ ઇન્ટરેશનલ ડિક્શનરી (1997–2002)માં encyclopedia મુખ્ય શબ્દ તરીકે અનેencyclopaedia ને નજીવી જોડાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. વધુમાં, cyclopedia અને cyclopaedia નો હવે જવલ્લેજ ઉપયોગ કરવામાં આવે છે, જે 17મી સદીને લાગે વળગતા શબ્દનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.\nજ્ઞાનકોશ, કે જેને આપણે આજે ઓળખીએ છીએ તે 18મી સદીમાં શ��્દકોશમાંથી વિકસાવવામાં આવ્યો છે. ઐતિહાસિક રીતે જ્ઞાનકોશો અને શબ્દકોશો સુશિક્ષિત, સુમાહિતગાર સૂચિ નિષ્ણાતો દ્વારા સંશોધન કરાયા બાદ તેને લખવામાં આવ્યા છે, પરંતુ રચનામાં તે નોંધપાત્ર રીતે અલગ છે. શબ્દકોશ પ્રાથમિક રીતે શબ્દોની મૂળાક્ષર યાદી અને તેમની વ્યાખ્યાઓ પર પ્રકાશ પાડે છે. સમાનાર્થી શબ્દો અને વિષય બાબત સાથે સંબંધિત શબ્દકોશમાં છૂટછવાયા જોવા મળ્યા છે, જેને ઊંડાણથી ચકાસવા માટે દેખીતું સ્થળ આપવામાં આવ્યું નથી. આમ, શબ્દકોશ ખાસ રીતે મર્યાદિત માહિતી, પૃથ્થકરણ અથવા વ્યાખ્યાયિત કરવામાં આવેલા શબ્દનો ઇતિહાસ પૂરો પાડે છે. તે વ્યાખ્યા પૂરી પાડી શકે છે ત્યારે, તે વાચકને અર્થ, અગત્યતા અથવા શબ્દની મર્યાદાઓ સમજી શકવાના અભાવમાં અને જાણકારીના વ્યાપક ક્ષેત્રે શબ્દ કેવી રીતે લાગુ પડે છે તે માત્રામાં છોડી શકે છે.\nતે જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ્ઞાનકોશ લેખો શબ્દને નહી પરંતુ વિષય અથવા શિસ્ત ને આવરે છે. જે તે વિષય માટે વ્યાખ્યા આપવી અને સમાનાર્થી શબ્દોની યાદી બનાવવી તે અર્થમાં લેખ વધુ ઊંડાણમાં ચકાસવા માટે અને વિષય પર અત્યંત સંબંધિત સંચિત જાણકારી પૂરી પાડવા સક્ષમ છે. જ્ઞાનકોશ લેખમાં ઘણી વખત અસંખ્ય નકશાઓ અને વર્ણનો, તેમજ ગ્રંથસૂચિ અને આંકડાશાસ્ત્રનો સમાવેશ થાય છે.\nચાર મોટા મૂળ તત્ત્વો જ્ઞાનકોશને સ્પષ્ટ કરે છે: તેનો વિષય વસ્તુ, તેનો અવકાશ, તેની સંચરચનાની પદ્ધતિ અને ઉત્પાદનની પદ્ધતિ:\nજ્ઞાનકોશ સામાન્ય હોઇ શકે છે, જે દરેક ક્ષેત્રના વિષય પરના લેખનો સમાવેશ કરે છે (અંગ્રેજી ભાષામાં એનસાયક્લોપીડિયા બ્રિટાનીકા અને જર્મન બ્રોકહૌસ તેના જાણીતા ઉદાહરણો છે). સામાન્ય જ્ઞાનકોશમાં ઘણી વાર વિવિધ જાતના કામો કેવી રીતે કરવા તેની માર્ગદર્શિકાનો તેમજ બંધ શબ્દકોશ અને ગેઝેટિયરનો સમાવેશ થાય છે. વધુમાં એવા પણ જ્ઞાનકોશો છે જે વિવિધ પ્રકારના વિષયો, પરંતુ ખાસ સંસ્કૃતિ, એથનિક(માનવ વંશ કે જાતિને લગતું) અથવા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ જેમ કે ગ્રેટ સોવિયેત એનસાક્લોપીડીયા અથવા એનસાયક્લોપીડીયા જુદેઇકા ને આવરી લે છે.\nજ્ઞાનકોશીય મર્યાદા હેતુના કામ તેમના વિષય ક્ષેત્ર જેમ કે ઔષધનો જ્ઞાનકોશ, માન્યતા અથવા કાયદા માટે અગત્યની સંગ્રહીત જાણકારી પૂરી પાડે છે. સામગ્રીનો વ્યાપ અને ચર્ચાની ઊંડાઇ લક્ષ્યાંકિત જનતાના આધારે અલગ અલગ કામ હોય છે. (ઉદાહરણ તરીકે અમેરિકન નેશન�� ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ માટે એ.ડી.એ.એમ. દ્વારા તૈયાર કરાયેલ [૧] તબીબી જ્ઞાનકોશ.)\nસંદર્ભના કામ માટે જ્ઞાનકોશ બનાવવો જે તે સંસ્થાની કેટલીક વ્યવસ્થિત પદ્ધતિ આવશ્યક હોય છે. ઐતિહાસિક રીતે પ્રિન્ટેડ જ્ઞાનકોશ સંગઠિત કરવાની બે મુખ્ય પદ્ધતિઓ રહી છે: મૂળાક્ષર પદ્ધતિ (મૂળાક્ષરો પ્રમાણે ગોઠવાયેલ અસંખ્ય અલગ અલગ લેખો), અથવા સ્તરીકરણ કક્ષા અનુસારની સંસ્થા. અગાઉની પદ્ધતિ ખાસ કરીને સામાન્ય કામો માટે આજની સર્વસામાન્ય પદ્ધતિ છે. ઇલેક્ટ્રોનિક માધ્યમોની પ્રવાહીતાએ જો કે સમાન સૂચિ ધરાવતા સંગઠનની અસંખ્ય પદ્ધતિઓ માટે નવી શક્યતાઓને સ્વીકારે છે. વધુમાં, ઇલેક્ટ્રોનિક માધ્યમો, શોધખોળ, સૂચિકરણ અને બે બાજુઓના સંદર્ભો માટે અગાઉ જેની કલ્પના પણ ન કરી શકાતી તેવી ક્ષમતાઓ પૂરી પાડે છે. 18મી સદીના જ્ઞાનકોશ ના શીર્ષક પૃષ્ઠ પર હોરાસ પરનો શિલાલેખ જ્ઞાનકોશના માળખાની અગત્યતા સુચવે છેઃ \"આદેશ અને સત્તાની શક્તિ દ્વારા સામાન્ય બાબતોમાં કઇ આકર્ષકતા ઉમેરી શકાય.\"\nઆધુનિક મલ્ટીમિડીયા અને માહિતી કાળનો વિકાસ થયો હોવાથી, એકત્રીકરણ, ચકાસણી, સંકલન અને તમામ પ્રકારની માહિતીની રજૂઆત પર વધુ અસર જોવા મળી રહી છે. માહિતી પ્રાપ્ત કરવી સરળ બની ગઇ હોવાથી એવરીથીંગ2, એનકાર્ટા, h2g2, અને વિકીપિડીયા જેવા પ્રોજેક્ટો જ્ઞાનકોશના નવા સ્વરૂપો છે. વધુ ખાસ રીતે, વિકીપિડીયાએ તેના વિદ્વતાપૂર્ણ સ્વભાવ, સંક્ષિપ્તતા, ચકાસણી ક્ષમતા, ખરાઇ અને તટસ્થતા માટે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.[સંદર્ભ આપો]\n\"ડિક્શનરીઝ\" શીર્ષકવાળા કેટલાક કાર્યો ખાસ કરીને જે ચોક્કસ ક્ષેત્રો જેમ કે(ડિક્શનરી ઓફ મિડલ ઇસ્ટ એજિસ , ડિક્શનરી ઓફ અમેરિકન નેવલ ફાઇટીંગ શિપ્સ અને બ્લેકસ લો ડિક્શનરી )સાથે લાગે વળગતા જ્ઞાનકોશ જેવા છે. ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્રીય શબ્દકોશ મેક્વેરી ડિક્શનરી, , સામાન્ય સંદેશાવ્યવહારમાં યોગ્ય નામના ઉપયોગની ઓળખની પ્રથમ આવૃત્તિ અને આ પ્રકારના યોગ્ય નામ પરથી મેળવવામાં આવેલા શબ્દો બાદ જ્ઞાનકોશીય શબ્દકોશ બની ગયા હતા. શબ્દકોશ અને જ્ઞાનકોશ વચ્ચેની રેખા કંઇક અંશે ઝાંખી પડી ગઇ હોવાથી, એક પરીક્ષણ એવું છે કે જ્ઞાનકોશના લેખનું નામ સામાન્ય રીતે સમાન સ્વરૂપો લઇ શકતું હોવાથી, તેને ખાસ રીતે સરળતાથી અન્ય ભાષાઓમાં ભાષાંતર કરી શકાય છે, જ્યાં ખાસ કરીને એન્ટ્રીના નામ વિશે ભાષાશાસ્ત્રીય કામ એવા શબ્દકોશની એન્ટ્રી થઇ શકતી નથી.[૭]\nપ્લિની ધ એલ્ડર (રોમન લેખક)[ફેરફાર કરો]\nનેચરાલિસ હિસ્ટોરીયા, 1669 આવૃત્તિ, શીર્ષક પૃષ્ઠ.\nઅગાઉના અનેક જ્ઞાનકોશીય કામોમાંના એક કે જે આધુનિક સમય સુધી અસ્તિત્વમાં રહ્યાં છે તે છે પ્લિની ધ એલ્ડરના નેચરાલિસ હિસ્ટોરીયા, તેઓ પ્રથમ સદીમાં જીવતા રોમન મુત્સદી હતા. તેમણે કુદરતી ઇતિહાસ, કલા અને સ્થાપત્ય, ઔષધ, ભૂગોળ અને તેમની આસપાસની દુનિયાના તમામ પરિમાણોને આવરી લેતા 37 પ્રકરણોના કામને એકત્રિત કર્યું હતું. તેમણે પ્રસ્તાવના દર્શાવ્યું હતું કે તેમણે અલગ અલગ 200 જેટલા લેખકોની 2000 વિવિધ કૃતિઓમાંથી 20,000 જેટલી સાચી હકીકતો એકત્ર કરી હતી અને પોતાના સ્વઅનુભવ પરથી અન્ય બાબતો પણ ઉમેરી હતી. આ કામ 80ના દાયકામાં પ્રકાશિત થઇ હતી[સંદર્ભ આપો], જોકે સંભવતઃ 79ના દાયકામાં ફાટી નીકળેલા જ્વાળામુખીમાં તેમના અવસાન પહેલા ક્યારેય ખરડા વાંચન પૂરું કર્યું ન હતું.\nતેમના મહાન કાર્યની યોજના વિશાળ અને વ્યાપક છે, શીખવાની સંક્ષિપ્તી અને કલાનો અભાવ નહી હોવાથી તે કુદરત સાથે જોડાયેલા છે અથવા કુદરતમાંથી તેમની સામગ્રીઓ લીધી હતી. તેઓ કબૂલે છે કે\nમારો વિષય બિનફળદ્રુપ છે - કુદરતની દુનિયા અથવા અન્ય શબ્દોમાં કહીએ તો જીવન; અને વિષય તેના ઓછા નાશ પામેલા વિભાગમાં અને અથવા તો દેશી અથવા વિદેશી શબ્દો ધરાવતા, અસંખ્ય બાર્બેરીયન શબ્દો કે જેને ખરેખર માફી સાથે રજૂ કરવાના છે. વધુમાં, પાથ લેખકપણાના ભારથી દબાયેલો ધોરીમાર્ગ નથી કે દિમાગ વ્યાપકપણા માટે આતુર નથી : આપણામાનું કોઇ એવું નથી કે જેણે સમાન સાહસ કર્યું હોય કે કોઇ પણ ગ્રીક કે જેણે એકલા હાથે વિષયોના અનેક વિભાગને નાથ્યા હોય.\nઅને તેઓ આ પ્રકારના કામના લખાણની સમસ્યાને કબૂલે છે:\nજે જૂનું છે તેને ઉમદાપણું અર્પવું, નવું છે તેને સત્તા આપવાનું, સામાન્ય બાબતોને આકર્ષકતા અર્પવી, અંધકારને પ્રકાશ આપવો, જીર્ણતાને મોહકતા, શંકાસ્પદતાને વિશ્વસનીયતા અર્પવી મુશ્કેલ છે, પરંતુ દરેક ચીજોને પ્રકૃતિ અને તેણીના તમામ ગુણો કુદરતને અર્પવા સરળ છે.\nમાર્કસ ટેરેન્ટિયસ વારો દ્વારા અગાઉ સમાન પ્રકારના કામો હાથ ધરાયા છતાં, ઉદાહરણ તરીકે પ્લિની અંધકાર યુગને ટકાવી રાખી શક્યા હતા. તે રોમન દુનિયામાં અત્યંત લોકપ્રિય બની હતી અને અસ્તિત્વ ટકાવી રાખી શકી હતી, સાથે અસંખ્ય નકલો બનાવવામાં આવી હતી અને પશ્ચિમી દુનિયામાં વહેંચવામાં આવી હતી. 1470માં પ્રિન્ટ થયેલી તે અનેક પ્રથમ જૂનવાણી હસ્તપ્રતોમાંની એક હતી ���ને રોમન દુનિયા પરની માહિતીના સ્ત્રોત તરીકે અને ખાસ કરીને રોમન કલા, રોમન ટેકનોલોજી અને રોમન એન્જિનીયરીંગ માટે કાયમ માટે વિખ્યાત રહી હતી. વધુ્માં તે ઔષધ, રોમન કલા, ખનિજશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને અસંખ્ય અન્ય વિષયો કે જેની ચર્ચા અન્ય જૂના લેખકો દ્વારા કરવામાં આવી ન હતી તેના માટે સ્ત્રોત ઓળખી કાઢ્યો હતો. અન્ય રસપ્રદ એન્ટ્રીઓમાંની એક હાથી અને મ્યુરેક્સ ગોકળગાય વિશેની છે, જે મોટે ભાગે તિરીયન પર્પલના મૃત્યુ સ્ત્રોત બાદ મળી આવ્યા હતા.\nજોકે તેમનું કાર્ય \"હકીકતો\"ની તપાસમાં તટસ્થતાના અભાવ માટે તેમું કામ વખાણવામાં આવ્યું હતું, ત્યારે તેમની તેમના કેટલાક લખાણને તાજેતરના સંશોધન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમ કે ખાસ કરીને લાસ મેડ્યુલાસ ખાતે સ્પેઇનમાં રોમન સોનાની ખાણો જોવાલાયક રહી હતી, જેને પ્લિનીએ કદાચ પ્રોક્યુરેટર ઓપરેશન દરમિયાન જોઇ હતી, આ સમયગાળો તેમણે જ્ઞાનકોશ એકત્ર કર્યો તે પહેલાના અમુક વર્ષોનો હતો. મોટા ભાગની ખાણકામ પદ્ધતિઓ જેમ કે હશીંગ અને ફાયર સેટ્ટીંગ હાલમાં નિરર્થક હોવા છતા તે પ્લિની હતા જેમણે વંશજો માટે તેને રેકોર્ડ કર્યુ હતું, જેથી આપણને આધુનિક સંજોગોમાં તેમની અગત્યતા સમજવા માટે સહાયરૂપ થાય છે. પ્લિની કામની પ્રસ્તાવનામાં એ બાબત સ્પષ્ટ કરે છે કે તેમણે વાંચીને અને અન્યોના કામની તુલના કરીને તેમજ નામ દ્વારા તેનો ઉલ્લેખ કરીને તેમની હકીકતો તપાસી છે. આ પ્રકારના અસંખ્ય પુસ્તકો હાલમાં ગૂમ થઇ ગયેલા કામો છે અને તેમના સંદર્ભ દ્વારા યાદ રાખવામાં આવે છે, જેમ કે એક દાયકા પહેલા વિટ્રુવિયસના કામમાં આપવામા આવેલા ખોવાયેલા સ્ત્રોતો.\n1472ની પ્રથમ પ્રિન્ટ થયેલી આવૃત્તિ (ગુ્થેરસ ઝેઇનર, ઔગ્સબર્ગ દ્વારા), પુસ્તક 14નું શીર્ષક પાનુ (ડિ ટેરા એટ પાર્ટીબસ), T અને O નકશા દ્વારા વર્ણન કરાયેલ.\nસેવિલેના સાધુ ઇસીડોર, મધ્ય યુગના મહાન વિદ્વાન મોટા ભાગે સૌપ્રથમ જાણીતા જ્ઞાનકોશના લેખક તરીકે ઓળખાય છે, વ્યુત્પત્તિ (આશરે 630ની આસપાસ), કે જેમાં તેમણે, પ્રાચીન અને આધુનિક સમયમાં ઉપલબ્ધ જ્ઞાનનો મોટો ભાગ એકત્ર કર્યો હતો. જ્ઞાનકોશમાં 20 ગ્રંથમા 448 પ્રકરણો છે, અને મૂલ્યવાન છે કેમ કે તેમાં સાધુ ઇસીડોર દ્વારા એકત્ર નહી કરાયેલી અન્ય લેખકોની સામગ્રીના ટાંકણો અને અધૂરા ભાગો આવરી લેવામાં આવ્યા હતા.\nબાર્થોલોમિયસ એન્ગીલકસ' ડિ પ્રોપ્રિટેટિબસ રેરુમ (1240) મોટા પ્રમાણમાં વંચાય છે અને પ્રખર મધ્ય યુગ[૮]માં જ્ઞાનકોશમાં ટાંકવામાં આવ્યા હતા, જ્યારે વિન્સેન્ટ ઓફ બ્યુવેઇસના સ્પેક્યુલુમ મજુસ (1260) મધ્ય ગાળાના અંતમાં અત્યંત મહત્વાકાંક્ષી જ્ઞાનકોશ હતો, જે 3 મિલિયન શબ્દોથી વધુ હતો.[૮]\nઅરેબિક અને પર્શિયન[ફેરફાર કરો]\nમધ્ય યુગમાં જાણકારી અંગેની પૂર્વ મુસ્લિમ ગૂંચવણોમાં ઘણા વ્યાપક કામોનો અને જેને હાલમાં આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ અને સંદર્ભોનો સમાવેશ કરે છે. બસરાની બ્રેથ્રેન ઓફ પ્યોરિટી 960 વર્ષો સુધી તેમના બ્રેથ્રેન ઓફ પ્યોરિટીના જ્ઞાનકોશમાં વ્યસ્ત હતા. નોંધપાત્ર કામોમાં અબુ બક્ર અલ-રાઝીના વિજ્ઞાનના જ્ઞાનકોશ, મ્યુટાઝીલિયેટ અલ-કિન્દીનું 270 પુસ્તકોનું ફલપ્રદ ઉત્પાદન અને આઇબીએન સિનાનો તબીબ ક્ષેત્રનો જ્ઞાનકોશ, જે સદીઓ સુધી પ્રમાણભૂત સંદર્ભ રહ્યો હતો. આ ઉપરાંત નોંધપાત્ર કામોમાં અશરાઇટસ, અલ તાબરી, અલ મસુદીના સનાતન ઇતિહાસ (અથવા સમાજશાસ્ત્ર), તાબરીના પયગંબરો અને રાજાઓનો ઇતિહાસ, આઇબીએન રુસ્તાહ, અલ-અથીર અને આઇબીએન કાલ્દુમ, કે જેમના મુકદિમ્માહમાં લેખિત દસ્તાવેજોમાં વિશ્વાસ વિશે ચેતવણીનો સમાવેશ થાય છે, જે આજે પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. આ વિદ્વાનો સંશોધન અને સંપાદનની પદ્ધતિઓ પર ભારે માત્રામાં પોતાનો પ્રભાવ ધરાવતા હતા, જેમાં થોડો ભાગ ઇસનાડની ઇસ્લામિક પદ્ધતિ પર હતો, જે લેખિત દસ્તાવેજ, સ્ત્રોતોની તપાસ અને સંશયાત્મક પૂછપરછની વફાદારી પર ભાર મૂકતો હતો.\nલેટિન અને ગ્રીકના મૂળ શબ્દો સાચવી રાખવામાં આવ્યા હતા, નહીં તો તે કદાચ ખોવાઇ ગયા હોત, તેણે સ્વભાવિક માન્યતાની જાણકારી અને પદ્ધતિઓ શોધી કાઢવા માટે સહાય કરી હોત, જે કદાચ પુનરુજ્જીવન દરમિયાન પુનઃસજીવન થયું હોત.\nચીનમાં ગીતના ચાર મહાન પુસ્તકો માં મોટી માત્રામાં જ્ઞાનકોશીય કામ છે, જે પૂર્વ સોંગ ડાયનેસ્ટી (1960-1279) દરમિયાન 11મી સદી દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા, જે તે સમયમાં મોટા પ્રમાણમાં સ્વભાવિક રીતે જ હાથ ધરાયું હતું. ચારમાંનો છેલ્લો જ્ઞાનકોશ, પ્રાઇમ ટોરટોઇઝ ઓફ ધ રેકોર્ડ બ્યૂરો ની 1000 લેખિત ગ્રંથોમાં કિંમત 9.4 મિલિયન ચાઇનીઝ અક્ષરો હતી. સમગ્ર ચાઇનીઝ ઇતિહાસમાં ઘણા મહાન જ્ઞાનકોશકારો હતા, જેમાં વૈજ્ઞાનિક અને મુત્સદી શેન કુઓ (1031-1095) સાથે તેમના 1088 પાનાના ડ્રીમ પૂલ નિબંધો, મુત્સદી, શોધક અને જમીન નિષ્ણાત વાંગ ઝ્હેન (1290-1333 સુધી સક્રિય) સાથે તેમના 1313 પાન��ના નોન્ગ શુ અને સોંગ યીંગક્ઝીંગ (1587-1666)ના લેખિત તિયાંગગોંગ કાઇવુ , બાદમાં જેને બ્રિટીશ ઇતિહાસકાર જોસેફ નિધમ દ્વારા \"ડીડરોટ ઓફ ચાઇના\" તરીકે વર્ણવવામાં આવ્યા હતા તેમનો સમાવેશ થાય છે.[૯]\nમિંગ વંશનો ચાઇનીઝ રાજા યોંગલે યોંગલ જ્ઞાનકોશના એકત્રીકરણનું નિરીક્ષણ કર્યું હતું, જે ઇતિહાસમાં અનેક મોટા જ્ઞાનકોશોમાંનો એક હતો, જે 1408માં પૂરો કરવામાં આવ્યો હતો અને તેમાં 11,000 જેટલા હસ્તલિખિત ગ્રંથોમાં 370 મિલિયનથી વધુ ચાઇનીઝ અક્ષરોનો સમાવેશ થતો હતો, જેમાંથી આજે ફક્ત 400 જેટલા જ ઉપ્લબ્ધ છે. તેના પછીના વંશજ, રાજા ક્વિંગ વંશના ક્વિયાનલોંગે પોતે 4 વિભાગમાં 4.7 મિલિયન પાનાઓના ગ્રંથાલયના ભાગ તરીકે 40,000 કવિતાઓની રચના કરી હતી, જેમાં હજ્જારો નિબંધો જેને સિકુ ક્વાન્શુ તરીકે કહેવાતા હતા, તેનો સમાવેશ થતો હતો, જે સંભવતઃ વિશ્વમાં સૌથી મોટું પુસ્તક એકત્રીકરણ છે. આ જાણકારી પવિત્ર દરિયામાં મોજાઓ જોતા થી દરેક જાણકારી માટે પશ્ચિમી શૈલીના શીર્ષક માટે તેમના શીર્ષકની તુલના કરવાનું સુચનાત્મક છે. ચાઇનીઝ જ્ઞાનકોશો અને તેમના પોતાના મૂળના સ્વતંત્ર કામ એમ બંને તરીકે જ્ઞાનકોશીય કામ નવમી સદી સીઇથી જાપાનમાં અસ્તિત્વમાં હોવા માટે જાણીતા છે.\nઆ તમામ કામો હાથથી લખાયા હતા અને તેથી જ્ઞાની વાચકો અથવા મઠના શીખતા વ્યક્તિઓ સિવાય જવલ્લેજ ઉપ્લબ્ધ છે :તે ખર્ચાળ હતા અને સામાન્ય રીતે તેનો જે ઉપયોગ કરતા હતા તેના બદલે જાણકારીમાં વધારો કરનારાઓ માટે સમાન્ય રીતે લખાઇ હતી.[૮]\nસામાન્ય હેતુના આધુનિક ખ્યાલોનો પ્રારંભે બહોળા પ્રમાણમાં 18મી સદીના જ્ઞાનકોશકારોમાં પ્રિન્ટેડ જ્ઞાનકોશો વહેંચ્યા હતા. જોકે, ચેમ્બર્સનો સાયક્લોપીડીયા, અથવા કલા અને વિજ્ઞાનનો સનાતન શબ્દકોશ (1728), અને ડીડરોટ અને ડી'અલએમ્બર્ટનો જ્ઞાનકોશ (1751થી આગળ), તેમજ એનસાયક્લોપીડીયા બ્રિટીનીકા અને વાતચીત-લેક્સિકોન , જેને આજે આપણે ઓળખી કાઢ્યું છે, તેવા સ્વરૂપનો ખ્યાલ મેળવનારામાં પ્રથમ હતા, જેમાં વ્યાપક વિષય અવકાશ, ઊંડાણમાં ચર્ચિત અને ઉપયોગ કરી શકાય, તેવી વ્યવસ્થિત પદ્ધતિ છે. એ નોંધવું સારુ ગણાશે કે ચેમ્બર્સે 1728માં સંભવતઃ અગાઉના જોહ્ન હેરિસની અગ્ર 1704ની લેક્સિકોન ટેકનિકમ ને અને બાદમાં આવૃત્તિઓને (જુઓ નીચે) અનુસરતા હતા; આવું તેના શીર્ષક અને \"કલા અને વિજ્ઞાનનો સનાતન અંગ્રેજી શબ્દકોશ: જે ફક્ત આર્ટની શરતો જ સમજાવતો નથી પરંતુ કલા પણ સમજાવે છે\" સૂચિને કારણે છે.\nફ્રેન્ચ પુનરુજ્જીવનનું વધુ પડતું જ્ઞાનકોશીકરણ માનવોને જાણીતી દરેક હકીકતને નહીં સમાવવાની પદ્ધતિ પર આધારિત હતું, પરંતુ તેજ જાણકારી જે જરૂરી હતી, જ્યાં જરૂરિયાતો બહોળા પ્રમાણમાં વિવિધ માપદંડોને આધારે નક્કી થતી હતી, જે વિવિધ કદના કામોમાં મોટે ભાગે પરિણમતી હતી. બેરોલ્ડે ડિ વર્વિલેએ ઉદાહરણ તરીકે લેસ કોગ્નોઇઝન્સ નેસેસરીઝ શીર્ષકવાળી હેક્ઝામેરેલ કવિતામાં પોતાના જ્ઞાનકોશીય કામોમાં પાયો નાખ્યો હતો. ઘણી વખત માપદંડો પણ નૈતિક પાયાઓ ધરાવતા હતા, જેમ કે પિયર ડિ લા પ્રિમૌદયેના એલ'એકેડમિક ફ્રાન્સેઇઝ અને ગ્યુઇલૌમ ટેલિન'ના બ્રેફ સોમેર દેસ સેપ્ટ વર્ચુસ એન્ડ સી .. જ્ઞાનકોશકારોએ આ માર્ગે વિવિધ મુશ્કેલીઓ દૂર કરી હતી, જેમાં બિનજરૂરી બિનજરૂરી વિગતોને કેવી રીતે દૂર કરવી, જેણે માળખાને અટકાવ્યું હતુ તેવી જાણકારી કેવી રીતે ઊભી કરવી (ઘણી વખત સમાવિષ્ટ કરી શકાય કેવી ઓછી માત્રાની સામગ્રીના સરળ પરિણામ તરીકે) અને નવી જ શોધાયેલી જાણકારીના આંતર પ્રવાહ સાથે કેવી રીતે સુમેળ સાધવો અને તેની અગાઉના માળખા પર થયેલી અસરોનો સમાવેશ થાય છે. [૧૦]\nશબ્દ જ્ઞાનકોશ 15મી સદીના માનવવાદીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો, જેમણે ફ્લિની અને ક્વિન્ટીલિયનની વાંચન સામગ્રીની નકલોનું ખોટું વાંચન કર્યું હતું અને એક શબ્દમાં બે ગ્રીક શબ્દો \"એન્કીલિયોસ પાયેડિયા \" ભેગા કર્યા હતા.\nઅંગ્રેજ વૈદ અને તત્વજ્ઞાની સર થોમસ બ્રાઉને 1646ના પ્રારંભમાં વાચકો પ્રતિની પ્રસ્તાવનામાં તેમની સ્યુડોક્સીયા એપિડેમિકા અથવા ખરાબ ભૂલો દર્શાવવા, શબ્દ એસાયક્લોપીડીયા વાપર્યો હતો, તેમના પાના પર સામાન્ય ભૂલો માટે અસંખ્ય રદિયાઓ આપવામાં આવ્યા હતા. બ્રાઉને પુનરૂજ્જીવનની ચોક્કસ સમય વાળી રૂપરેખાના આધારે પોતાના જ્ઞાનકોશની રચના કરી હતી, બહુ ચર્ચીત 'રચનાની માત્રા', કે જે ખનિજ, શાકભાજી, પ્રાણી, માનવી, ઉપગ્રહ અને વિશ્વશાસ્ત્રની દુનિયા દ્વારા ઉતરચડવાળી સીડીમાં ઉપર જાય છે. બ્રાઉનની સંક્ષિપ્તી પાંચ કરતા ઓછી આવૃત્તિની થઇ ન હતી, દરેકમાં સુધારો અને વધારો કરાયો હતો, છેલ્લી આવૃત્તિ 1672માં આવી હતી. ભાષાંતર થયેથી 17મી સદીના અંતમાં અને 18મી સદીના પ્રારંભ સુધીસ્યુડોડોક્સીયા એપિડેમિકા એ પોતાની જાતને ઘણા શિક્ષિત યુરોપિઅન વાચકોની પુસ્તકની અભેરાઇએ જોઇ હતી, ઘણા વર્ષો સુધી તેને ફ્રેન્ચ અને ડચ, તેમજ ફ્રેંચમાં ડચ અને જર્મન ભાષા ત���મજ લેટિન સાથે સુસંગત નહી હોવાનું માનવામાં આવતું હતું.\nહેરિસની લેક્સિકોન ટેકનીકમ, 2જી આવૃત્તિ, 1708નું શીર્ષક પાનું\nજોહ્ન હેરિસને તેમની અંગ્રેજી લેક્સિકોન ટેકનીકમઃ અથવા આર્ટ અને વિજ્ઞાનનો સનાતન અંગ્રેજી શબ્દકોશઃ જે ફક્ત કલાના નિયમો જ સમજાવતો ન હતો પરંતુ કલા પણ શિખવાડતો હતો -તેના પૂરા શીર્ષક આપવા માટે, તેની સાથે 1704માં હવે જાણીતા મૂળાક્ષરોના સ્વરૂપમાં રજૂ કરવા માટે ઘણી વાર યશ આપવામાં આવતો હતો. મૂળાક્ષરોની રીતે ગોઠવાયેલી, તેની સૂચિ ખરેખર કલા અને વિજ્ઞાનમાં વપરાયેલા નિયમોની ફક્ત સમજણ આપે છે તેવું નથી, પરંતુ કલા અને વિજ્ઞાનની પણ સમજણ આપે છે. સર આઇઝેક ન્યૂટને 1710ના બીજા ગ્રંથમાં રસાયણશાસ્ત્ર પર પ્રકાશિત થયેલા ફક્ત એક કાર્યમાં ફાળો આપ્યો હતો. તેમણે વિજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું - અને વ્યાપકપણે શબ્દ 'વિજ્ઞાન' પર 18મી સદીની સમજણ પર અનુસરણ કર્યું હતું, તેની સૂચિમાં આજે જેને આપણે વિજ્ઞાન અથવા ટેક્નોલોજી કહીએ છીએ તે ઉપરાંતનો સમાવેશ કરાયો હતો અને તેમાં માનવજાતિ અને લલિત કલા સુધીના વિષયોનો સમાવેશ થાય છે, ઉદાહરણ તરીકે કાયદો, વાણિજ્ય, સંગીત અને હેરલ્ડના વિષયો. 1200 પાનાઓ સુધીના તેના અવકાશને જ્ઞાનકોશીય શબ્દકોશ કરતા વધુ એક સાચો જ્ઞાનકોશ માની શકાય. હેરિસે તેમની જાતે તેને એક શબ્દકોશ ગણ્યો હતો; આ કામ કોઇ પણ ભાષામાં સૌપ્રથમ તકનીકી શબ્દકોશમાંનું એક હતું.[સંદર્ભ આપો]\nએફ્રેઇમ ચેમ્બર્સે તેનો સાયક્લોપીડીયા 1728માં પ્રકાશિત કર્યો હતો. તેમાં વિષયોના વ્યાપક અવકાશનો સમાવેશ કરાયો હતો, મૂળાક્ષરને લગતી ગોઠવણીનો ઉપયોગ કરાયો હતો, વિવિધ ફાળો આપનારાઓ પર વિશ્વાસ મૂકાયો હતો અને લેખની અંદર અન્ય વિભાગોમાં આડા અવળા સંદર્ભોની શોધનો સમાવેશ કરાયો હતો. ચેમ્બર્સને આ બે ગ્રંથ કામ માટે આધુનિક જ્ઞાનકોશના પિતા તરીકે ગણવામાં આવે છે.\nચેમ્બરના કામના ફ્રેન્ચ ભાષાંતરે એનસાયક્લોપીડી ની પ્રેરણા આપી હતી, જે કદાચ સૌથી વિખ્યાત અગાઉનો જ્ઞાનકોશ હતો, જે તેના અવકાશ, કેટલાક યોગદાનોની ગુણવત્તા અને તેની રાજકીય અને સાંસ્કૃતિક અસરો કે જે ફ્રેન્ચ ક્રાંતિમાં પરિણમી હતી. એનસાયક્લોપીડી નું સંપાદન જિયાન લે રોન્ડ ડિ'આલેમબર્ટ અને ડેનિસ ડીડરોટ દ્વારા કરવામાં આવ્યું હતું અને લેખોના 17 ગ્રંથો પ્રકાશિત થયા હતા, જે 1751થી 1765માં રજૂ કરવામાં આવ્યા હતા અને વર્ણનોના 11 ગ્રંથો 1762થી 1772 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. વધારાની સામગ્રીના પાંચ ગ્રંથો અને બે ગ્રંથની અનુક્રમણિકાનું નિરીક્ષણ અન્ય બે સંપાદકો દ્વારા કરવામાં આવ્યું હતું જે 1776થી 1780માં ચાર્લ્સ જોસેફ પેન્કૂક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.\nએનસાયક્લોપીડી ફ્રેન્ચ બોધનો સાર રજૂ કરે છે.[૧૧] તેનું પ્રોસ્પેક્ટસ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક દર્શાવે છે: એનસાયક્લોપીડી \"માનવ જાણકારીનો ક્રમ અને આંતરિક સંબંધ\"નું પદ્ધતિસરનું પૃથ્થકરણ હોવું જોઇએ.[૧૨] ડીડરોટે તેમના એનસાયક્લોપીડી સમાન નામવાળા લેખમાં, આગળ ધપે છે: \"હાલમાં પૃથ્વી પર વેરવિખેર પડેલી છે તે તમામ જાણકારીને એકત્ર કરવા માટે, આપણે જેમની સાથે રહીએ છીએ તે લોકોમાં તેનું સામાન્ય માળખું જાણીતુ બનાવવા માટે અને આપણા પછી જે લોકો આવવવા છે તેમના સુધી વહન કરવા માટે,\" માણસને ફક્ત વધુ ડાહ્યો બનાવવા માટે જ નહી પરંતુ \"વધુ શુદ્ધ અને વધુ આનંદિત કરવાનો છે.\"[૧૩]\nતેમણે જે જાણકારીના મોડેલનું સર્જન કર્યું હતું તેમાં સમાવિષ્ઠ સમસ્યાઓનું ભાન થતા, ડીડરોટનો એનસાયક્લોપીડી લખવામાં તેમની પોતાની સફળતા અત્યાનંદથી દૂર હતી. ડીડરોટે જ્ઞાનકોશના ભાગોના સરવાળા કરતા વધુ સંપૂર્ણ જ્ઞાનકોશની આશા સેવી હતી. તેમના પોતાના જ્ઞાનકોશ પરના લેખમાં ડીડરોટે એમ પણ લખ્યું હતું કે, \"વિજ્ઞાન અને કલાનો વિશ્લેષક શબ્દકોશ તેમના તત્વોના પદ્ધતિસરના મિશ્રણ કરતા વધુ કંઇજ નથી, હું છતાં કહીશ કે સારા તત્વોનું મિશ્રણ કરવું કોના માટે સારું છે.\" ડીડરોટે ઉત્તમ જ્ઞાનકોશને જોડાણોની અનુક્રમણિકા તરીકે જોયો હતો. તેમને પ્રતીતી થઇ હતી કે તમામ જાણકારી એક કામ પર લાદી દેવી ન જોઇએ, પરંતુ તેમણે એવી આશા સેવી હતી કે વિષયો વચ્ચે સંબંધ હોવો જોઇએ.\nએનસાયક્લોપીડી એ બાદમાં પ્રસંશાપાત્ર એવા એનસાયક્લોપીડીયા બ્રિટાનીકાને પ્રેરણા આપી હતી, જેનું સ્કોટલેન્ડમાં મર્યાદિત પ્રારંભ થયો હતો: પ્રથમ આવૃત્તિ 1768 અને 1771ની મધ્યમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં ફક્ત ત્રણ ઉતાવળે તૈયાર કરવામાં આવેલા ગ્રંથો હતા- જેમ કે A–B, C–L, અને M–Z – જેમાં કુલ 2,391 પાનાઓ હતા. 1797માં, જ્યારે ત્રીજી આવૃત્તિ પૂર્ણ કરવામાં આવી ત્યારે, તેને વિષયોની પૂર્ણ શ્રેણી પર ભાર મૂકીને 18 ગ્રંથો સુધી વિસ્તારવામાં આવી હતી, જેમાં વિવિધ સત્તાવાળાઓ દ્વારા તેમના વિષયો પર લેખોનું યોગદાન આપવામાં આવ્યું હતું.\nજર્મન ભાષા કન્વર્સેશન-લેક્સીકોન લેઇપીઝીગ ખાતે 1796થી 1808માં 6 ગ્રંથ��માં પ્રકાશિત કરાઇ હતી. વ્યાપકતાના પ્રયત્ન સ્વરૂપે 18મી સદીના અન્ય જ્ઞાનકોશોને સમાંતરીત કરતા તેનું ક્ષત્ર અગાઉના પ્રકાશનો કરતા વિસ્તરિત બન્યુ હતું. જોકે તેનો ઉપયોગ વિદ્વાનો દ્વારા થશે તેવો ઇરાદા રખાયો ન હતો, પરંતુ સંશોધનો અને શોધના વિસ્તરિત માહિતી વિના સરળ અને લોકપ્રિય સ્વરૂપમાં આપવાનો હતો. આ સ્વરૂપ એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા ની વિરુદ્ધનું છે, જેને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, સ્પેઇન, ઇટાલી અને અન્ય દેશોમાં 19મી સદીમાં પાછળથી જ્ઞાનકોશકારો દ્વારા મર્યાદિત બનાવવામાં આવ્યો હતો. 18મી સદીના અંતના અને 19મી સદીનો પ્રારંભના પ્રભાવશાળી જ્ઞાનકોશકારો માટે કન્વર્સેશન-લેક્સીકોન સંભવતઃ આજના જ્ઞાનકોશ જેવા જ સમાન સ્વરૂપ વાળો હતો.\nમૌરિસ ડેસર્ટેન દ્વારા નૌવિયુ લારૌસ ઇલુસ્ટ્રે (ફ્રાન્સ, 1898-1907) માટે કોતરવામાં આવેલ ખાસ વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનકોશ\n19મી સદીના પ્રારંભના વર્ષોએ યુનાઇટેડ કિંગડમ (ઇંગ્લેન્ડ), યુરોપ અને અમેરિકામાં પણ જ્ઞાનકોશોનું અવિરત પ્રકાશન જોવા મળ્યું હતું. ઇંગ્લેન્ડમાં રીસનો સાયક્લોપીડીયા (1802–1819)તે સમયની ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્રાંતિ વિશેની મોટી માત્રામાં માહિતી ધરાવે છે. આ પ્રકાશનોનું લક્ષણ એ છે કે તેની પર વિલ્સન લૌરી જેવા તક્ષણકારે આર્ટ વર્ક દ્વારા ઉચ્ચ કક્ષાનું ચિત્રણ કર્યું છે, જે જોહ્ન ફારે, જુનિ. જેવા સ્પેશિયાલિસ્ટ ડ્રાફ્ટસમેન દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. સ્કોટ્ટીશ એનલાઇટમેન્ટના પરિણામ સ્વરૂપે યુનાઇટેડ કિંગડમના બાકીના ભાગમાં ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે જ્ઞાનકોશો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 17 ગ્રંથો વાળો ગ્રાન્ડ ડિક્શનેઇર યુનિવર્સલ ડુ એક્સઆઇએક્સઇ સેઇકલ અને તેના વધારાઓ ફ્રાન્સમાં 1866થી 1890માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.\nએનસાયક્લોપીડીયા બ્રિટાનીકા આખી સદીમાં વિવિધ આવૃત્તિઓમાં દેખાયા હતા અને સોસાયટી ફોર ધ ડિફ્યુઝન ઓફ યૂઝફુલ નોલેજના નેતૃત્ત્વ હેઠળના લોકપ્રિય શિક્ષણ અને મિકેનિક્સ ઇન્સ્ટિટ્યુટસની વૃદ્ધિ પેન્ની સાયક્લોપીડીયા માં પરિણમી હતી કેમ કે તેના શીર્ષકો સુચવતા હતા કે અખબારની જેમ પ્રત્યેક પેન્ની દીઠ સાપ્તાહિક ક્રમાંકોમાં જારી કરવામાં આવ્યા હતા.\n20મી સદીના પ્રારંભમાં એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા તેની 11મી આવૃત્તિ સુધી પહોંચી ગયું હતું અને ઓછા ખર્ચાળ જ્ઞાનકોશો જેમ કે હાર્મસવર્થનો એનસાયક્લોપીડીયા અને એવરીમેનનો એનસાયક્લોપીડીયા સર્વસામાન્ય હતા.\nએનસાયક્લોપીડીયા બ્રિટાનીકા માટે 1913 વિજ્ઞાપન, સૌથી જૂના અને સૌથી મોટા સમકાલીન અંગ્રેજી જ્ઞાનકોશમાંનો એક.\nઅનેક પ્રથમ \"ઉપભોક્તા ઉપાર્જિત સૂચિ\" જ્ઞાનકોશમાંનો એક વિકીપિડીયા.\nલોકપ્રિય અને પોસાઇ શકે તેવા જ્ઞાનકોશો જેમ કે હાર્મસવર્થનો યુનિવર્સલ જ્ઞાનકોશ અને બાળકોનો જ્ઞાનકોશ 1920ના પ્રારંભમાં દેખાયા હતા.\nઅમેરિકામાં, 1950 અને 1960માં વિવિધ મોટા લોકપ્રિય જ્ઞાનકોશો દેખાયા હતા, જે ઘણી વાર હપ્તા યોજનાઓમાં વેચાતા હતા. આમાંથી સૌથી વધુ લોકપ્રિય વર્લ્ડ બુક અને ફુંક એન્ડ વાગ્નાલ્સ હતા.\n20મી સદીના બીજા તબક્કામાં વિવિધ જ્ઞાનકોશોનું પ્રકાશન જોવામાં આવ્યું હતું, જે ચોક્કસ ક્ષેત્રોમાં અગત્યના વિષયોની નકલ કરવામાં નોંધપાત્ર હતા, ઘણી વખત તેમાં નોંધપાત્ર સંશોધકો દ્વારા લખાયેલા નવા કામોનો પણ સમાવેશ કરાતો હતો. આ પ્રકારના જ્ઞાનકોશોમાં ધી એનસાયક્લોપીડીયા ઓફ ફિલોસોફી (પ્રથમ 1967માં પ્રકાશિત થઇ હતી અને હાલમાં તેની બીજી આવૃત્તિ છે), અને અર્થતંત્ર શ્રેણીમાં એલ્સવેઇરની હેન્ડબુક [૧૪]. ખાસ કરીને સંકુચિત વિષય જેમ કે બાયોએથિક્સ અને આફ્રિકન અમેરિકન ઇતિહાસ સહિતના જો દરેક શૈક્ષણિક પ્રવાહોનો સમાવેશ ન કરે તો પણ કદમાં એક ગ્રંથ ધરાવતા જ્ઞાનકોશો મોટે ભાગે અસ્તિત્વમાં રહે છે.\n20મી સદીના અંત સુધીમાં જ્ઞાનકોશોને પર્સનલ કોમ્પ્યુટર્સમાં ઉપયોગમાં લેવા માટે સીડી-રોમમાં પ્રકાશિત કરવામાં આવતા હતા. માઇક્રોસોફ્ટનું એનકાર્ટા સીમાચિહ્ન ઉદાહરણ હતું, કેમ કે તેનું પ્રિન્ટ વર્ઝન નથી, જોકે માઇક્રોસોફ્ટના જ્ઞાનકોશનું પ્રિન્ટેડ વર્ઝન અસ્તિત્વમાં છે. લેખોની સાથે વિડિઓ અને ઑડિઓ ફાઇલો તેમજ અસંખ્ય ઉચ્ચ ગુણવત્તાવાળી છાપ જોડવામાં આવી હતી. સમાન પ્રકારના જ્ઞાનકોશોને ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે અને લવાજમ દ્વારા ઉપ્લબ્ધ કરાવાય છે. એનકાર્ટા જાપાન સિવાયની એનકાર્ટા ની તમામ આવૃત્તિઓ 31 ઓક્ટોબર 2009ના રોજથી પાછી ખેંચવામાં આવી છે.[૧૫] એનકાર્ટા જાપાન 31 ડિસેમ્બર, 2009ના રોજ પાછી ખેંચવામાં આવશે.\nપરંપરાગત જ્ઞાનકોશો અસંખ્ય કામે રાખેલા પાઠ્ય લેખકો દ્વારા લખવામાં આવે છે, આ લોકો સામાન્ય રીતે શૈક્ષણિક પદવી ધરાવતા હોય છે અને માલિકીહક્ક તૃષ્ટી ધરાવતા હોય છે.\nજ્ઞાનકોશો પ્રાથમિક રીતે અગાઉ શું થયું તેની પેટાપેદાશ છે અને ખાસ કરીને 19મી સદીમાં કોપીરાઇટન��ં ઉલ્લંઘન જ્ઞાનકોશ સંપાદકોમાં સર્વસમાન્ય થઇ ગયું હતું. જોકે, આધુનિક જ્ઞાનકોશો તેમની પહેલા આવી ગયેલાઓનું ફક્ત મોટું સંક્ષિપ્તીકરણ નથી. આધુનિક વિષયો માટે જગ્યા કરવા માટે ઓછામાં ઓછા ડિજીટલ જ્ઞાનકોશોની ઘટના પહેલા ઇતિહાસની કિંમતી સામગ્રીના ઉપયોગ દૂર કરાયો છે. વધુમાં, ખાસ પેઢીના મંતવ્યો અને વૈશ્વિક દ્રષ્ટિકોણ તે સમયના જ્ઞાનકોશીય લખાણમાં જોઇ શકાય છે. આ કારણોસર, જૂના જ્ઞાનકોશો ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અસંખ્ય ફેરફારો માટે ઐતિહાસિક માહિતી માટે ઉપયોગી સ્ત્રોત છે.[૧૬] 2007 અનુસાર જેના કોપીરાઇટ પૂરા થઇ ગયા છે તેવા જ્ઞાનકોશો જેમ કે બ્રિટાનીકાની 1911ની આવૃત્તિ પણ ફક્ત વિના મૂલ્યે સંદર્ભ અંગ્રેજી જ્ઞાનકોશ છે જે પ્રિન્ટ સ્વરૂપમાં પ્રકાશિત કરાયા હતા. જોકે, ગ્રેટ સોવિયેત એનસાયક્લોપીડીયા જેવા પુસ્તકો કે જેનું સર્જન જાહેર ક્ષેત્રમાં કરાયું હતું, તે અન્ય ભાષાઓમાં વિના મૂલ્યે સંદર્ભ તરીકે અસ્તિત્વમાં છે.\nવિના મૂલ્યવાળા જ્ઞાનકોશ[ફેરફાર કરો]\nવિના મૂલ્યે જ્ઞાનકોશનો વિચાર ઇન્ટરપેડીયાની યૂઝનેટ પર 1993માં દરખાસ્ત સાથે થયો હતો, જેણે ઇન્ટરનેટ આધારિત ઓનલાઇન જ્ઞાનકોશ તૈયાર કર્યો હતો, જેમાં કોઇ પણ પોતાની માહિતી નાખી શકતા હતા અને તેમાં મુક્તપણે પ્રવેશી શકાતું હતું. આ પ્રવાહમાં પ્રારંભિક પ્રોજેક્ટોમાં Everything2 અને ઓપન સાઇટનો સમાવેશ થાય છે.\n1999માં, રિચાર્ડ સ્ટોલમેને જીએનયુપેડીયા ઓનલાઇન જ્ઞાનકોશની દરખાસ્ત કરી હતી, જે જીએનયુ ઓપરેટિંગ સિસ્ટમ જેવો હતો, અને તે \"જિનેરિક\" સ્ત્રોત હતો. આ વિચાર ઇન્ટરપેડીયા જેવો જ હતો, પરંતુ વધુ પડતો સ્ટોલમેનના જીએનયુ માન્યતા સાથે લાગે વળગતો હતો.\nતે નુપીડીયા અને બાદમાં વિકીપિડીયા સુધી ન હતો, જે સ્થિર જ્ઞાનકોશ પ્રોજેક્ટ હતો અને ઇન્ટરનેટ પર સ્થાપિત થવા સમર્થ હતો. અંગ્રેજી વિકીપિડીયા 300,000 લેખો સાથે 2004માં વિશ્વનો સૌથી મોટો જ્ઞાનકોશ તરીકે ઉભરી આવ્યો હતો[૧૭] અને 2005ના અંત સુધીમાં વિકીપિડીયાએ 80થી વધુ ભાષાઓમાં કોપીલેફ્ટ જીએનયુ ફ્રી ડોક્યુમેન્ટેશન લાઇસન્સ હેઠળ બે મિલિયનથી વધુ લેખો ઉત્પન્ન કર્યા હતા. ઓગસ્ટ 2009માં વિકીપિડીયામાં અંગ્રેજીમાં 3 મિલિયનથી વધુ લેખો હતા અને 10 મિલીયનથી વધુ 250 ભાષાઓમાં મિશ્રીત લેખો હતા. 2003થી, અન્ય વિના મૂલ્યના જ્ઞાનકોશો જેમ કે સિટીઝેન્ડીયમ અને નોલ દેખાયા હતા.\nજ્ઞાનકોશનું સ્તરવાળું માળખું અને વિકસતી પ્રકૃતિ ખાસ કરીને ડિસ્ક-આધારિત અથવા ઓન લાઇન કોમ્પ્યુટર સ્વરૂપમાં સ્વીકાર્ય છે, અને દરેક મોટા પ્રિન્ટેડ અસંખ્ય વિષય વાળા જ્ઞાનકોશો 20મી સદીના અંત સુધીમાં આ પ્રકારની ડિલીવરી પદ્ધતિ તરફ વળી ગયા હતા. ડિસ્ક આધારિત , ખાસ કરીને ડીવીડી-રોમ અથવા સીડી-રોમ સ્વરૂપ, પ્રકાશનોને સસ્તી રીતે ઉત્પન્ન કરવાનો અને સરળતાથી ફેરવી શકાય તેનો ફાયદો છે. વધુમાં, તેઓ મિડીયાનો સમાવેશ કરી શકે છે, જે પ્રિન્ટેડ સ્વરૂપમાં સંગ્રહ કરવા અશક્ય છે, જેમ કે એનિમેશન, ઑડિઓ અને વિડીયો. કલ્પનાત્મક સંબંધિત ચીજો વચ્ચે હાયપરલિંકીંગનો પણ નોધપાત્ર ફાયદો છે, જોકે ડીડરોટનો જ્ઞાનકોશમાં આડાઅવળા સંદર્ભો હતા. ઓનલાઇન જ્ઞાનકોશો વિશિષ્ટતા ધરાવતા હોવાનો લાભ આપે છે: પછીના સ્થિર સ્વરૂપની રજૂઆતની રાહ જોયા વિના નવી માહિતી મોટેભાગે તરત જ રજૂ કરી શકાય છે, જેમ કે ડિસ્ક સાથે અથવા પેપર આધારિત પ્રકાશન. અસંખ્ય પ્રિન્ટેડ જ્ઞાનકોશોએ પરંપરાગત રીતે આવૃત્તિઓ વચ્ચેની ઘટનાઓને આવરી લેવા માટે તેમજ અત્યાધુનિક માહિતી રાખવાની સમસ્યા સામે થોડા ઉકેલ તરીકે વાર્ષિક વધારાના ગ્રંથો ((\"યરબુક્સ\") પ્રકાશિત કર્યા હતા, પરંતુ તેમાં વાચકને મુખ્ય ગ્રંથો અને વધારાના ગ્રંથો ચકાસવાની જરૂર પડે છે. કેટલાક ડિસ્ક આધારિત જ્ઞાનકોશો ઓનલાઇન સુધારવા માટે લવાજમ આધારિત પ્રવેશ ઓફર કરે છે, જે ત્યાર બાદ સંદર્ભ સાથે સંકલિત થઇ જાય છે જે વપરાશકર્તાની હાર્ડ ડિસ્ક પર પહેલેથી જ હોય છે, જે પ્રિન્ટેડ જ્ઞાનકોશમાં શક્ય હોતુ નથી.\nપ્રિન્ટેડ જ્ઞાનકોશમાં માહિતીને સ્તરવાળા માળખાની આવશ્યક રીતે જરૂર પડે છે. પરંપરાગત રીતે, પદ્ધતિને એટલા માટે લાગુ પાડવામાં આવી છે કે જેથી માહિતી લેખના શીર્ષક મારફતે મૂળાક્ષરોના ક્રમમાં રજૂ કરી શકાય. જોકે ડાયનામિક ઇલેક્ટ્રોનિક સ્વરૂપોના આગમનથી અગાઉથી નિશ્ચિત માળખાને લાદવાની આવશ્યકતા ઓછું જરૂરી બની ગઇ છે. આમ છતા પણ, મોટા ભાગના ઇલેક્ટ્રોનિક જ્ઞાનકોશો હજુ પણ લેખો જેમ કે વિષયો, વિસ્તાર અથવા મૂળાક્ષર અનુસાર માટે વ્યાપક સંસ્થાકિય વ્યૂહરચનાઓ ઓફર કરે છે.\nસીડી-રોમ અને ઇન્ટરનેટ આધારિત જ્ઞાનકોશો પણ પ્રિન્ટેડ વર્ઝનની તુલનામાં શોધવાની મોટી ક્ષમતા ઓફર કરે છે. પ્રિન્ટેડ વર્ઝનો વિષયોની શોધખોળ માટે મદદ કરવા અનુક્રમણિકા પર નિર્ભર રહે છે ત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય તેવા વર્ઝનો કીબોર્ડ અથવા શબ્દપ્રયોગ માટે લેખની સામગ્���ી દ્વારા શોધખોળ કરવાની મંજૂરી આપે છે.\n↑ \"\"Encyclopedia.\"\". the original માંથી 2007-08-03 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ) ગ્રંથાલયના સંદર્ભમાં પારિભાષિક શબ્દોનો કોશ. રિવરસાઇડ સિટી કોલેજ, ડિજીટલ લાયબ્રેરી/વર્નીંગ રિસોર્સ સેન્ટર 12મી નવેમ્બર, 2008ના રોજ સુધારો.\n↑ \"જ્ઞાનકોશ\", ચેમ્બર્સ રેફરન્સ ઓનલાઇન; \"જ્ઞાનકોશ\", આસ્કોફોર્ડ.\n↑ \"જ્ઞાનકોશ\", બાર્ટલેબી.કોમ; \"જ્ઞાનકોશ\", મેરિયન વેબસ્ટર.\n↑ હેનરી બેજોઇન્ટ દ્વારા આધુનિક કોશરચના પૃષ્ઠ 30\n↑ ૮.૦ ૮.૧ ૮.૨ મધ્ય યુગની ડિક્શનરી માં \"જ્ઞાનકોશ\" જુઓ.\n↑ નિધમ, ગ્રંથ 5, ભાગ 7, 102.\n↑ જિયાન લે રોન્ડ ડી'આલેમબર્ટ,ડેનિસ ડીડરોટના ધી એનસાયક્લોપીડીયાઃ સિલેક્શન્સ , ઇડી અને ટ્રાન્સમાં \"પ્રિલીમનરી ડિસકોર્સ,\" સ્ટીફન જે. જેન્ડઝીયર (1967), હિલ્મેફાર્બ 2004\n↑ ડેનિસ ડીડરોટ, રામેયુનો ભત્રીજો અને અન્ય કામો, ટ્રાન્સ અને ઇડી. જેક બાર્ઝુન અન રાલ્ફ એચ. બોવેન (1956), હિમેલફાર્બ 2004માં ટાંકવામાં આવેલ\n↑ ઇકોનોમિક્સ અને ફાયનાન્સ - એલ્સવિયર\n↑ અગત્યની નોટીસ: એમએસએન એનકાર્ટા અહીં રોકી દેવાશે (એમએસએન એનકાર્ટા). આર્કાઇવ્ડ 2009-10-31.\n↑ કોબાસા, પાઉલ એ. \"જ્ઞાનકોશ.\" વર્લ્ડ બુક ઓનલાઇન રેફરન્સ સેન્ટર. 2008). [પ્રવેશનું સ્થળ.] 13 જાન્યુ.. 2008 ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત વાનગીઓ\nપૌષ્ટિક ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત સલાડ\nનાસપાતી અને દાડમનું સલાડ,\nપૌષ્ટિક ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત સૂપ\nપાલક-ફૂદીનાનું સૂપ, પનીર અને પાલકનું સૂપ,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/142.htm?replytocom=400", "date_download": "2020-09-20T13:59:43Z", "digest": "sha1:PUZADQOWQD427OUL777QQD4USOVMJE6I", "length": 14748, "nlines": 171, "source_domain": "www.mitixa.com", "title": "મહાત્મા ગાંધી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય આવે અને દેશ બધી રીતે પગભર બને એ માટે એમણે એમની રીતે જીવનના અંત સુધી અથાક પ્રયત્નો કીધા.\nવીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સટાઈનના શબ્દોમાં કહીએ તો આવનારી પેઢીને વિશ્વાસ પણ નહીં બેસે કે હાડચામનો બનેલ આવો માનવ પૃથ્વી પર શ્વાસ લેતો હતો. દંતકથા જેવું અદભૂત જીવન જીવીને ગોડસેના હાથે ગોળીથી વીંધાનાર ગાંધીજીને માણીએ સંગીત અને તસવીરો વડે …\nPrevious Post વ્હાલમની વાત\nNext Post માડી તારું કંકુ ખર્યું\nઅહિંસાના આ મહાપર્વ નિમિત્તે મારે સમગ્ર ગુજરાતી સાહિત્યના વાચક વર્ગને એક સવાલ કરવો છે કે “તટસ્થ રીતે વિચારીને કહેજો કે શું ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને આઝાદી અપાવી કે પછી અહિંસાના માર્ગે આઝદી મળી શકે છે તેના પ્રયોગો કરતા \nસાચે તમે આ સારુ કામ કર્યુ. આજે તો આપણે ગાંધીજીનો જન્મદિવસ યાદ કરવો જ પડે. કેમ ભૂલાય. અને આજે જ નહીં પણ કાયમ યાદ રખાય તેવા મહાન આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પ્રત્યે તમે તમારું ઋણ અદા ��ર્યું અને અમને સૌને પણ યાદ કરાવ્યું. બહુ સરસ.\nઆ મહાત્માને જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. આજના યુવાનો જ્યારે પોતાનું યૌવન મા ભગવતીના નામે રાતોની રાતો નાચ-ગાન અને ઐયાશીમાં વિતાવતા હશે ત્યારે તમે એમને યાદ કરીને પુણ્યકાર્ય કર્યુ છે.\nવંદે મહાત્મા. વંદે માતરમ્\nપ્રસંગને અનુરૂપ ખૂબ જ સરસ વિડીયો\nજાણે ફરી ફરીને માણ્યા જ કરીએ\nવ દે મા ત ર મ્\nસુંદર તસવીરો અને વીડિઓ..\nમને ગાંધીજીની જીવન કથા ગુજરાતીમાં મોકલો.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમને પાણીની જેમ કોઈ સ્પર્શે\nઅમે ગીત ગગનનાં ગાશું\nતને ગમે તે મને ગમે\nસમય વીતી ચુકેલો છું\nહું ક્યાં કહું છું\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સ���મિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/03/kapli-kaushalya/print/", "date_download": "2020-09-20T14:09:27Z", "digest": "sha1:FVLNIEVJZRFISVQNOCLYWWVYZVATWSE6", "length": 23231, "nlines": 38, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા » Print", "raw_content": "\nકાપલી કૌશલ્ય – નટવર પંડ્યા\n[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]\n[dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં એ કાપલીઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, સારા ગુણ પ્રાપ્ત કરવા માટે, કાપલીના સર્જકમાં હિંમત, ધીરજ, સમયસૂચકતા, બાજ-નજર, ‘સાંકેતિક ભાષા-સજ્જતા’ જેવા ગુણો હોવા જરૂરી છે. તેથી જ જે વિદ્યાર્થી મિત્રો વાંચીને સારા ગુણ પ્રાપ્ત કરે છે તેના કરતાંય કાપલીના સહારે ઊંચા ગુણ મેળવાનારના જીવનમાં ઘણું ગુણ વૈવિધ્ય જોવા મળે છે.\nપહેલાનાં સમયમાં દીકરી પરણીને સાસરે જાય એટલે તેણે ‘કૂકિંગ કૌશલ્ય ટેસ્ટ’ આપવી પડતી. એટલે કે સાસુ સૌ પ્રથમ તેને લાપસી બનાવવાનું કહેતી. કૂકિંગ કોર્સમાં લાપસી બહુ અઘરી છે. એમાં સંજયકપૂર કે તરલા દલાલને ય ટપ્પા ન પડે. આમ જેટલી લાપસી બનાવવી અઘરી છે એટલી જ કાપલી બનાવવી અઘરી છે. કારણ કે કાપલીમાં કાંઈ છૂટથી લખી શકાતું નથી. પ્રિયાને લખેલા પ્રેમપત્રની જેમ કાપલીમાં છૂટથી લખી ન શકાય તેથી જ કાપલી અને પ્રેમપત્રો બંને અંતિમ ધ્રુવો પર ઊભેલા છે. જો કે આ બંને ચીજો તેના સર્જકોને ઉજાગરા તો કરાવે જ. તેથી મોડી રાત સુધી જાગી ને પણ તેના સર્જકો તેમાં વધુ ને વધુ ઠાલવવા ઉત્સુક હોય છે. માટે જ જેમ સ્કૂલ રિક્ષામાં બાળકો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે એ જ રીતે કાપલીમાં સંભવિત જવાબો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.\nઆમ કાપલીનું સર્જન ઘણી કુશળતા માગી લે છે. તેમાં કાપલી બનાવનારનું કૌશલ્ય રીતસરનું ઝળકી ઊઠે છે. કાપલી બનાવનાર કમ-સે-કમ સુવાચ્ય અક્ષરો ધરાવતો હોવો જોઈએ. સામાન્ય સ્થિતિમાં ભલે તેના અક્ષરો મોટા થતા હોય પણ જરૂર પડ્યે તે અક્ષરોને અતિસૂક્ષ્મ સ્વરૂપ આપી શકતો હોવો જોઈએ. આ લખનારનું માનવું છે કે આવી કળા પ્રભુની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. કારણ કે ફક્ત ભગવાન જ જરૂર પડ્યે વિરાટ અને વામન સ્વરૂપ ધારણ કરી શકે છે. વળી અતિ સૂક્ષ્મ અક્ષરો તો ઘણા લખી શકે પણ કેટલીક વાર એવું લખાણ ખુદ તેના માટે જ અવાચ્ય બની જાય છે. માટે જ કાપલીના સર્જકમાં સુવાચ્ય લઘુલિપિનું કૌશલ્ય હોવું જરૂરી છે. કારણ કે કાપલી બનાવતી વખતે તેણે બિનજરૂરી લંબાણને ટૂંકાવવાનું હોય છે. જેમ કે ‘ભારત ખેતી પ્રધાન દેશ છે’ તો ‘ભા.ખે.પ્ર.દેશ છે.’ ‘વરસાદી હાલતમાં લીલી વનરાજી સુંદર લાગે છે’, ‘વ.હા.લી. વ.સું. લાગે છે.’ આ પ્રકારે કાપલીમાં લાઘવ અને ચોટ બંને હોવાં જરૂરી છે. પછી પરીક્ષા ખંડમાં એ જ લાઘવ અને ચોટનો વિચાર-વિસ્તાર કરી સર્જક ઉત્તરવહી પર છવાઈ જાય છે. વળી આવી કાપલી જ્યારે બે-ત્રણ સહાધ્યાયીઓએ સાથે મળીને બનાવી હોય ત્યારે તે લોકોને લઘુલિપિ ઉકેલવામાં વાંધો આવતો નથી. પણ આવી કાપલી એક પછી એક હાથમાંથી પસાર થતી છેક ત્રેવીસમા વિદ્યાર્થી પાસે પહોંચે છે ત્યારે તે અજાણ્યો વિદ્યાર્થી લઘુલિપિને કારણે મૂંઝવણ અનુભવે છે. પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા કે મેકઅપ કરવા ન જવાય, એ જ રીતે કાપલી હાથમાં આવે ત્યારે વિચારવા ન બેસાય, લખવા લાગી જવાય. કારણ કે આખે-આખા પ્રશ્નને પ્રભુભરોસે છોડી દેવાના આરે આવીને ઊભા હોય અને બરાબર એ જ સમયે કાપલીરૂપી તરાપો મળી જાય તો પછી નહિ મામા કરતાં કાણો મામો શું ભૂંડો માટે કાપલીમાંથી જેટલું વંચાય એટલું લખાય અને પેપર તપાસનાર પાસે તો લખ્યું વંચાય.\nતેથી કાપલીના સર્જક પોતાનું લખાણ પોતે માત્ર તિરછી નજરથી વાંચી શકતો હોવો જોઈએ. કારણ કે એ તિરછી નજરે જ વાંચવાનું હોય છે. એનો કાંઈ ધર્મગ્રંથની જેમ ઘોડી પર ગોઠવીને પરીક્ષાખંડ મધ્યે પાઠ ન કરાય. અમારા ગામના કુશળ સુથાર માત્ર ઝાડની કાપેલી ડાળી કે થડ જોઈને સચોટપણે કહી શકતા કે આમાંથી ત્રણ ખુરશી અને એક ટેબલ થાય. ક્યારેક તેઓ એમ પણ કહેતા કે આમાંથી ફક્ત દોઢ ટેબલ જ થાય. અડધા ટેબલનું લાકડું ઘટે.’ અને એમ જ થતું. આવી કુશળતા કાપલીના કસબીમાં હોવી જોઈએ. 5 x 5 સે.મી.ની કાપલી જોઈને તે સ્પષ્ટપણે કહી શકતો હોવો જોઈએ કે આમાં આટ-આટલા જવાબો સમાઈ શકે. કાપલી, પછી ‘અનુસંધાન અગિયારમે પાને’ એવું ન થઈ શકે. આમ છતાં ઈશ્વરની કૃપાથી આપણે ત્યાં કુશળ કાપલીકારોની ક્યારેય ખોટ વરતાઈ નથી.\nઆપણે ત્યાં છેક સેકન્ડરીથી ગુજરાતીના પ્રશ્નપત્રોમાં સંક્ષેપ લેખન (સાર ગ્રહણ) પુછાય છે. જેમાં એક ફકરો આપેલો હોય તેનો સાર તેનાથી એક તૃતીયાંશ ભાગમાં લખવાનો હોય છે. આવું સંક્ષેપલેખન કાપલીવાળાને સહજ હોય છે. કુશળ કાપલીકાર ગાઈડના બે પેજને સાવ નાનકડી ચબરખીમાં સહેલાઈથી સમાવી શકે છે. આ રીતે તે ઉત્તમ એડિટર પણ ખરો જ. ઉપરાંત કાગળ બચાવી તે પર્યાવરણનું રક્ષણ કરે છે. તેની પ્રવૃત્તિ ઈકો-ફ્રેન્ડલી છે. આમ ગાગરમાં સાગર સમાવી તે આપણી ઉત્તમ સેવા કરે છે પણ આપણે આજ સુધી તેવી પર્યાવરણલક્ષી સેવાઓની નોંધ લીધી નથી. કેટલાકમાં હિંમત ઘણી હોય છે પણ વિવેકભાન હોતું નથી. તેથી તેઓ જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર વાપરે છે. એટલે કે આયોજનબદ્ધ રીતે બનાવેલાં થોડાંક કાપલામાંથી પતી જતું હોય ત્યાં તેઓ જેમ વીર યોદ્ધો કમરે તલવાર બાંધી રણમેદાનમાં જતો હોય તેમ આખી ગાઈડ કમરમાં ભરાવી પરીક્ષા ખંડમાં જાય છે. અંતે ચેકિંગ સ્ક્વૉર્ડના હાથે રેડ-હેન્ડેડ ઝડપાઈ જાય છે. સ્ક્વૉર્ડવાળા આવે ત્યારે કોઈ રસ્તો ન બચે તો તમે ચબરખીનો ડૂચો વાળીને છેક પાંચમી સાતમી બેંચે બેઠેલા સ્ટુડન્ટના ચરણક્મળમાં ચડાવી શકો પણ આખે-આખી ગાઈડ ક્યાં ફેંકવી \nઆમ જ્યારે ચેકિંગ સ્ક્વૉર્ડ આવે છે ત્યારે કાપલીને ફેંકી દેવામાં આવે છે. પછી એકલી-અટૂલી ફર્શ પર પડેલી કાપલી ઉઠાવીને સ્ક્વોર્ડવાળા પૂછે છે, ‘આ કાપલી કોની છે ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. ��ણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ) જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવોએ દુઃશાસનનું માથું ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ જ રીતે બીજી ટ્રાયલવાળો પરીક્ષાર્થી પ્રતિજ્ઞા કરે છે કે જો આ વખતે કાપલીઓથી પાસ નહીં થાઉં તો નેક્સ્ટ ટ્રાયલે સીધું પેપર જ ફોડીશ અથવા પેપર તપાસનારને ફોડીશ. તેમ છતાં જો પેપર તપાસનાર નહિ ફૂટે તો તેનું માથું ફોડીશ.\nપરીક્ષામાં પાસ થવા માટે બનાવવામાં આવતી કાપલી ખુદ પરીક્ષાખંડમાં કેટલીકવાર એક પરીક્ષા બની જાય છે. કારણ કે ઘણી-બધી કાપલીઓ ભેગી કર્યા પછી જેમ કોઈ લગ્નોત્સવમાં સજી-ધજીને ઊભેલી દશ-બાર સ્ત્રીઓમાંથી આપણી પત્નીને આપણે પોતે જ ઓળખી શકતા નથી (બીજીઓની વાત જુદી છે) એ જ રીતે ક્યા પ્રશ્નના જવાબ માટે કઈ કાપલી છે અને તે ક્યાં છે એ પામી શકતા નથી. ત્યારે ‘તું છૂપી હૈ કહાં….’ વાળી પરિસ્થિતિ સર્જાય છે. વળી બધી જ કાપલીઓ કાંઈ એક જ જગ્યાએ ન રખાય. એટલે જેમ બસ કે ટ્રેનની મુસાફરી વખતે બધા જ પૈસા એક જ ખિસ્સામાં ન રાખતાં જુદાં-જુદાં બે-ત્રણ ખિસ્સામાં રાખવામાં આવે છે, એ જ રીતે કાપલીઓને જુદાં-જુદાં સાત-આઠ ભૂગર્ભસ્થળોએ સંતાડવામાં આવે છે. અને એમાં જ ઉપરોક્ત ગોટાળો સર્જાય છે. પણ કામ કામને શીખવે. એ રીતે ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’ એમ અમારો એક કાપલાંનુભવી મિત્ર કાપલીઓની ગાઈડ-લાઈન રૂપે એક સ્પેશિયલ નાનકડી કાપલી બનાવતો. અને તે કાપલીમાં બધો માલ ક્યા ક્યા સ્થળોએ છુપાવવામાં આવ્યો છે તેની વિગતો હોય છે. જેમ કે પ્રશ્ન-1 શર્ટના કોલરમાં, પ્રશ્ન-2 પેન્ટના ચોર ખિસ્સામાં, પ્રશ્ન-3 પેન્ટની મોરીમાં, પ્રશ્ન-4 બાંયના કપમાં અને Most IMP પ્રશ્ન-5 (અ) કમરમાં (પાછળ), અને પ્રશ્ન-5 (બ) કમરમાં (આગળ), આવી અનુક્રમણિકાઓ બનાવતો. અને પ્રશ્નપેપરોના જવાબ શોધવા માટે તે ગાઈડલાઈનવાળી ચબરખીને અનુસરતો, પછી જેમ બિગ બેચલર (વાંઢો) કોઈ વિજાતીય સુપાત્રને જુએ એમ બાજુવાળો તેની કાપલીને જોતો હોય છે. અંતે બાજુવાળો તે લહિયાને પ્રશ્નનો જવાબ પૂછે ત્યારે જેમ ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એ જ રીતે વીર કાપલીવાળો ‘મારી કાપલી એ જ મારો જવાબ’ એવું ઈશારાથી સમજાવી દે છે. આમ છતાં પણ અમારો મિત્ર એવો વીર કાપલીવાળો ગ્રૅજ્યુએટ થઈ શક્યો નહિ. અંતે ગ્રૅજ્યુએશનના અધૂરા ઓરતા સાથે તેણે શિક્ષણ મેળવવાનું છોડી, શિક્ષણ આપવાનો પવિત્ર () વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ) વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ’ એ વિષય પર મનનીય પ્રવચનો પણ આપે છે.\nજ્યારે આખો પરીક્ષાખંડ કાપલીના કેફમાં હોય અને કેટલાક કાપલી વિરહમાં ઝૂરતા હોય છે, એવા સમયે એક સાવ જુદો જ વર્ગ પરીક્ષાખંડમાં જોવા મળે છે. કાપલી તરફ નજર સુદ્ધાં ન કરનાર બ્રહ્મચારીઓ પરીક્ષાખંડમાં જોવા મળે છે. પણ બ્રહ્મચર્યના કેફમાં જ આધેડવયના થઈ ગયા પછી તેમને સમજાય છે કે લગ્ન કરવાં જરૂરી છે. અને પછી લગ્નગ્રંથિથી જોડાવા માટે તે મેરેજ બ્યુરોથી માંડીને તમામ ટચુકડી જાxખ વાંચી નાખે છે અને અંતે રઘવાયો થાય છે. એ જ રીતે અટપટા પ્રશ્નની અડફેટે ચડ્યા પછી કાપલીનો બ્રહ્મચારી કાપલી માટે રઘવાયો થાય છે. પછી તેનો અંતરાત્��ા ‘એક જ દે ચિનગારી’ ની જેમ ‘એક જ દે ચબરખી’ ગાતો હોય છે. આમ કાપલીની અવગણના તેને ભારે પડી જાય છે. કાપલી વગર તે કાપો તો લોહી ન નીકળે એવો થઈ જાય છે.\nઅંતમાં એટલું જરૂર કહી શકાય કે છેક ઉપરથી પેપર ફોડી લાવનારાઓએ કાપલી કળાને ઘણું નુકશાન કર્યું છે. જો કાપલીકળાને જીવંત રાખવી હશે તો પરીક્ષાર્થીએ ભલે પેપરની તૈયારી સો ટકા કરી હોય છતાં એકાદ પ્રશ્ન તો કાપલીના જ સહારે લખવાનો આગ્રહ રાખવો પડશે. નહિ તો નજીકના ભવિષ્યમાં આપણી ભવ્ય કાપલીકળા લુપ્ત થઈ જશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/01/19/hari-haath/print/", "date_download": "2020-09-20T13:22:38Z", "digest": "sha1:453FSXUGJIEM5D4GX6XRNOOQX5QLP73U", "length": 3101, "nlines": 43, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » હરિના હાથમાં – નાનુ ભરાડ » Print", "raw_content": "\nહરિના હાથમાં – નાનુ ભરાડ\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નાનુભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vmsofttone@yahoo.com પર અથવા આ નંબર પર +91 9429433232 સંપર્ક કરી શકો છો.]\nહરિના હાથમાં કાતરને ગજ,\nઈ બેઠ્ઠો છે થઈ સજ્જ….. હરિના હાથમાં કાતરને ગજ….\nગજથી માપે કાતરથી કાપે, એને યાદ રહે રજે રજ,\nવિચારીને વેંતરે છે, તારા કુડ કપટને તજ.\n……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…\nમોટો કારીગર કસબી મોટો, ખેલાડી ખોખડ ધજ,\nમાપી માપીને કાપે કાતર લઈ, સંચો હાંકે થઈ સજ.\n……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…\nઆંટી ઘૂંટીથી માપે એ તો, ભુલા પડ્યા એમા અજ,\nક્યાં કેટલું કેમ વેંતરવું, એની એને સમજ.\n……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…\n‘નાનુ ભરાડ’તું નક્કી રાખજે, ઈ ખોટું માપે નહીં સહજ,\nએની માપણીમાં જગત સમાયું, આખા જગતનો જજ.\n……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/case-filed-against-50-people-who-wrote-an-open-letter-to-pm-modi-on-mob-lynching-050556.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:02:12Z", "digest": "sha1:M5H5J627R2CCAWCVMGLZV3ZYH5QZZFOA", "length": 12446, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "મૉબ લિચિંગ પર પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે FIR, કોર્ટનો આદેશ | case filed against 50 people who wrote an open letter to pm modi on mob lynching - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n49 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડ��ાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમૉબ લિચિંગ પર પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે FIR, કોર્ટનો આદેશ\nજુલાઈમાં દેશના અલગ અલગ ક્ષેત્રની 50 જાણીતી હસ્તીઓએ મૉબ લિંચિગ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. વળી, પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે FIR નોંધવામાં આવી છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા તરફથી બે મહિના પહેલા કરવામાં આવેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.\nસુધીર કુમાર ઓઝાએ કહ્યુ કે સીજેએમે 20 ઓગસ્ટના રોજ તેમની અરજી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ગુરુવારે પોલિસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. ઓઝાનો આરોપ છે કે આ હસ્તીઓએ દેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને કથિત રીતે બગાડી છે. પોલિસે આ કેસમાં જણાવ્યુ કે આઈપીસીની સંબંધિત કલમોમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં રાજદ્રોહ, ઉપદ્રવ, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.\nગઈ 23 જુલાઈના રોજ પીએમને જે 49 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો હતો તેમાં મણિરત્નમ, અદૂર ગોપાલકૃષ્ણન, અનુરાગ કશ્યપ અને અપર્ણા સેન, કોંકણા સેન શર્મા, સૌમિત્ર ચેટર્જી જેવા ઘણા ફિલ્મ નિર્દેશક અને કલાકારો શામેલ હતા. આ લોકોએ દેશમાં મૉબ લિંચિંગની ઘટનાઓને અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, ડૉકટર અને સામાજિક કાર્યકર્તા વિનાયક સેન, વિદ્વાન અને સમાજશાસ્ત્રી આશીષ નંદી એ લોકોમાંથી છે જેમણે પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.\nઆ પત્રમાં કહેવામાં આવ્યુ હતુ, 'પ્રધાનમંત્રીજી, તમે સંસદમાં આ રીતની લિંચિંગની ટીકા કરી પરંતુ તે પૂરતુ નથી. વાસ્તવમાં ગુનેગારો સામે શું કાર્યવાહી કરવામાં આવી અફસોસ છે કે 'જય શ્રી રામ' એક ભડકાઉ યુદ્ધ બની ગયુ છે. આજે આ કાયદો વ્યવસ્થા માટે સમસ્યા બની ગયુ છે અને ઘણી લિંચિંગની ઘટનાઓ આના નામે થઈ રહી છે.'\nઆ પણ વાંચોઃ પ્રિયંકાના પતિ નિક જોનસનો ખુલાસો, હું કોમાની બહુ નજીક હતો, હાલત ���ંભીર\nપાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો\nપાલઘર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી\nબુલંદ શહેરમાં સાધુઓની હત્યા પર સીએમ યોગીએ આપી પ્રતિક્રીયા\nમોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'\nપાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...\nપાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી\nPalghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી\nપાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો\nPalghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો\nજયપુરમાં કાશ્મીરી યુવકનુ થયું મોબ લિંચિંગ, સારવાર દરમિયાન થયું મૃત્યું\nવરીષ્ઠ પત્રકાર દીપક ચૌરસિયા પર શાહીન બાગમાં થયો હુમલો, પોલીસે ફાઇલ કર્યો કેસ\nદિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત\nmob lynching narendra modi ramchandra guha anurag kashyap મૉબ લિંચિંગ નરેન્દ્ર મોદી રામચંદ્ર ગુહા અનુરાગ કશ્યપ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/not-to-transfer-officers-from-lrd-jawans-to-psi-or-take-action-without-investigation-by-dcp-127591236.html", "date_download": "2020-09-20T15:28:53Z", "digest": "sha1:DBVMPZXM6NZ77MKGD576YW6XJYGRYIDQ", "length": 6660, "nlines": 70, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Not to transfer officers from LRD jawans to PSI or take action without investigation by DCP | LRD જવાનથી લઇ PSI સુધીના અધિકારીની બદલી કે કાર્યવાહી DCPએ તપાસ વગર ન કરવા પોલીસ કમિશનરનો આદેશ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:LRD જવાનથી લઇ PSI સુધીના અધિકારીની બદલી કે કાર્યવાહી DCPએ તપાસ વગર ન કરવા પોલીસ કમિશનરનો આદેશ\nઅમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ફાઇલ તસવીર.\nDCPએ વધુમાં વધુ 7 દિવસમાં તપાસ કરીને જ કાર્યવાહી કરવી\nPIના રિપોર્ટને DCP તપાસ વગર જ કાર્યવાહી કરતા હોવાનું સામે આવતા CPનો નિર્ણય\nશહેર પોલીસમાં ફરજ બજાવતા LRD જવાનથી લઇ PSI કક્ષા સુધીના અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી ���ે બદલી જે તે ઝોનના DCPએ પ્રાથમિક તપાસ કરીને જ કરવાની રહેશે. પોલીસ સ્ટેશનના PI દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે તેમાં પૂરતા પુરાવા મેળવી વધુમાં વધુ 7 દિવસમાં તપાસ કરીને જ કાર્યવાહીનો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ આદેશ કર્યો છે. જો તપાસ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવશે તો ઝોનના DCP, ACP અને PIની જવાબદારી નક્કી કરવામાં આવશે.\nનવનિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ DCP અને PIને પત્ર લખી જાણ કરી છે કે શહેરમાં ફરજ બજાવતા LRD જવાનથી લઇ PSI કક્ષાના અધિકારી સામે કેટલાક કેસમાં શિક્ષાત્મક કાર્યવાહી કે બદલીનો રિપોર્ટ જે તે પોલીસ સ્ટેશનના PI દ્વારા ઝોન DCPને મોકલી આપવામાં આવે છે અને DCP આ મામલે પ્રાથમિક તપાસ કર્યા વગર રિપોર્ટ પોલીસ કમિશનર ઓફિસમાં મોકલી આપે છે જે બાબત યોગ્ય નથી. DCPને આ અધિકારીઓ સામે કાર્યવાહી માટે સત્તા છે છતાં રિપોર્ટ પર કાર્યવાહી કર્યા સિવાય પોલીસ કમિશનર ઓફિસમાં મોકલી આપવામાં આવે છે જેથી LRD જવાનથી PSI કક્ષા સુધીના અધિકારીઓ સામેના આક્ષેપ અને રિપોર્ટ મન તથ્યને ધ્યાને લઇ જરૂરી પ્રાથમિક તપાસ કરીને DCPએ પોતે જ કાર્યવાહી કરવાની રહેશે. બદલીનું કારણ અને ચોક્કસ નિષ્કર્ષ કારણ પોલીસ કમિશનર કચેરીને મોકલી આપવાનું રહેશે.\nઆક્ષેપ પર પ્રાથમિક તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર અધિકારી પાસે કરાવવાની રહેશે. પૂરતા પુરાવા મેળવી મહત્તમ સાત દિવસમાં પુરી કરવાની રહેશે. હવેથી પ્રાથમિક તપાસ વગર સંબંધિત અધિકારી દ્વારા સીધેસીધી કાર્યવાહી કરવામાં આવશે કે બદલી કરવામાં આવશે તો DCP, ACP અને PIની જવાબદારી નક્કી કરવામાં આવશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/astrology/daily/know-about-your-rashifal-of-2017-august-month-by-bejan-daruwall/articleshow/73439802.cms", "date_download": "2020-09-20T14:59:20Z", "digest": "sha1:Z6VAKTLMKFFJ2VUXEENIWFIP4XSZRKC7", "length": 40035, "nlines": 112, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઓગસ્ટ મહિનાનું રાશિફળઃ કોને મળશે ભાગ્યનો સાથ, કોની વધશે આવક, જાણો.\nજુઓ તમારા માટે આ મહિનો કેવો છે\nઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ મહિનામાં જ્યાં બે મોટાં ગ્રહણ થવાનાં છે, ત્યાં ઘણા ગ્રહોની સ્થિતિ પણ બદલાઈ રહી છે. તેનાથી ઘણી રાશિઓમાં લાભના સારા યોગ છે, તો ઘણી રાશીઓમાં નુકસાનનો પણ યોગ છે. તમારા માટે કેવો રહેશે આ મહિનો, જણાવી રહ્યા છે જાણીતા એસ્ટ્રોલોજર બેજન દારૂવાલા.\nમેષઃ ભાગ્યનો સાથ મળવાથી થશે ફાયદો\nસૂર્ય અને મંગળ તમારી રાશિના ચતુર્થ ભાવ એટલે કે કર્ક રાશિમાં હોવાથી આર્થિક વિષયો, સંતાનના વિષયમાં, પ્રણય સંબંધી અને અભ્યાસના ક્ષેત્રમાં મધ્યમ પરિણામ મળશે. તમારી શારીરિક અને માનસિક સ્થિતિ મધ્યમ રહેશે. પૈતૃક સંપત્તિના વિવાદ ઉકેલવામાં વધુ પ્રયાસ કરવા પડશે. નોકરિયાત લોકોને હાલ ભાગ્યનો સાથ મળવાથી પહેલાની સરખામણીએ સ્થિતિમાં સુધારો આવશે. જોકે પંચમ સ્થાનમાં સ્થિત રાહુ અને બુધની યુતિને કારણે પ્રેમ સંબંધોમાં વધુ મજા નહિ આવે. સંતાન સંબંધિત કોઈ વિવાદ ઊભો થઈ શકે છે. તમે મિત્રવતૃળમાં વિજાતીય વ્યક્તિઓની નજીક આવશો, તેમ છતાં નવા સંબંધ શરૂ કરવાનો આ યોગ્ય સમય નથી. જૂની બીમારીથી પીડિત વ્યક્તિઓને હાલ ઉપચારની અસર ઓછી જણાશે. મહિનાના મધ્યમાં સૂર્ય રાશિ બદલીને પંચમ સ્થાનમાં રાહુ સાથે યુતિ કરશે. તેની સાથે બુધ પણ વક્રી થઈ જશે. આ સમયે ખાસ કરીને પ્રિય વ્યક્તિઓ સાથે સંબંધોમાં અહમનો ટકરાવ થઈ શકે છે. સંતાનો અંગે સમસ્યા વધી શકે છે. શેરબજારથી હાલ દૂર જ રહેવું. ધનેશ તથા સપ્તમેશ શુક્ર મિથુન રાશિમાં છે. તેનું હોવું પારિવારિક સંબંધ, અંતરંગ સંબંધ, જાહેર જીવન, આર્થિક વિષયો, દામ્પત્ય જીવન તથા વ્યવસાય સાથે જોડાયેલા સંબંધોમાં પ્રગતિ કરાવશે. સ્વાસ્થ્ય વિશે જુઓ તો, લીવર, ડાયાબિટીસ, રક્તવાહિનીઓ, સ્થૂળતા, પાચન સંબંધિત સમસ્યાઓ વધુ પરેશાન કરી શકે છે.\nવૃષભઃ આવકમાં વૃદ્ધિની આશા રાખી શકો છો\nમહિનાના પ્રારંભમાં શુક્ર તમારા ધન સ્થાનમાં સ્થિત હોવાથી તમે આવકમાં વૃદ્ધિની આશા રાખી શકો છો. તમારામાં પરાક્રમ ભાવના પણ વધુ રહેશે, કારણ કે સૂર્ય અને મંગળ ત્રીજા સ્થાનમાં છે. ઉત્તમ સુખનો અહેસાસ થવાનો સમય છે. પ્રેમી-પ્રેમિકાઓનો પરસ્પર સંવાદ વધશે. તમે નવું મકાન બનાવવા કે જૂના મકાનમાં રિનોવેશન કરાવવામાં વ્યસ્ત રહેશો. 9-10 તારીખ દરમિયાન શત્રુ તથા હરીફ વર્ગથી સાવધાન રહેવું. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને ચતુર્થ ભાવમાં બુધ અને રાહુ સાથે યુતિમાં આવશે. બુધ હાલ વક્રી છે. વિદ્યાર્થીઓની અભ્યાસમાં અરુચિ વધી શકે છે. દલાલીના કામકાજમાં સફળતા મળશે, પરંતુ કોઈ પણ સોદો કરવામાં લાપરવાહી ન રાખવી. મહિનાના અંતમાં આ અવધિ દરમિયાન રાહુ ર��શિ બદલીને તમારા પરાક્રમ સ્થાનમાં આવશે. આ રાહુ તમારી રાશિથી તૃતીયમાં ભ્રમણ કરશે અને કેતુ પણ તમારા નવમા ભાવમાંથી ભ્રમણ કરશે. હાલ તમારે ભાઈ-બહેનો અને મિત્રો સાથે સંબંધોમાં સતર્કતા રાખવી પડશે. મંગળ-રાહુની યુતિ અંગારક યોગ જેવું ફળ પ્રદાન કરશે. તેને કારણે સાહસિક કાર્યોમાં તમે પીછેહટ કરશો. મહિનાના અંતિમ દિવસોમાં તમારું મન વિજાતીય વ્યક્તિઓ તરફ વધુ આકર્ષિત થશે.\nમિથુનઃ પ્રેમના મામલે મહિનો આનંદદાયક\nનવા સંબંધની શરૂઆત કરવા માટે અથવા કળાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે આ સમય સારો છે. સંતાન ઇચ્છુક વ્યક્તિઓ માટે પણ આશાપૂર્ણ સમય છે. વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં વધુ સારી રીતે આગળ વધશો. પ્રારંભિક સમયમાં નોકરિયાતો અથવા શ્રમજીવીઓને થોડી ચિંતા રહેશે. શુક્ર તમારા વિવાહ સ્થાનમાં આવવાથી તથા તેની દામ્પત્ય સ્થાન પર સીધી દૃષ્ટિ હોવાથી જીવનસાથી સાથે વધુ નિકટતા આવશે. તમે જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર કરી શકશો. વાણીમાં થોડી ઉગ્રતા રહેશે, જેનાથી સેલ્સ અને માર્કેટિંગ અથવા શિક્ષણ જેવા વિષયો સાથે જોડાયેલા જાતક સ્વભાવ અને વાણી પર નિયંત્રણ રાખે. ધાર્મિક કાર્ય સંપન્ન થશે અથવા તીર્થસ્થળોની લાંબી યાત્રા કરશો. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ તમારા પરાક્રમ સ્થાનમાં આવશે, જેનાથી પ્રોફેશનલ મોરચે નવી શરૂઆત કરવાની, નોકરી બદલવાની તમને ઇચ્છા થશે. જોકે અંત સુધી આગળ વધ્યા બાદ કેટલોક વિલંબ થવાની સંભાવના પણ છે. મૈત્રી સંબંધોમાં પ્રગતિ થશે. વિજાતીય વ્યક્તિઓ પાછળ સમજ્યાવિચાર્યા વિના ખર્ચની સંભાવના રહેશે. વ્યવસાયિક મામલે તમે હાલ વધુ ખર્ચ કરશો. મહિનાના અંતિમ સપ્તાહમાં શુક્ર તમારા ધન સ્થાનમાં સ્થિત થવાથી આવકમાં થોડી વૃદ્ધિ થવાની સંભાવના છે.\nકર્કઃ વિજાતીય વ્યક્તિઓ પર ખર્ચ થશે\nમહિનાના આરંભમાં તમારા વિવાહ સ્થાનમાં સૂર્ય અને મંગળની યુતિ, ધન સ્થાનમાં રાહુ સાથે બુધની યુતિ પંચમ સ્થાનમાં વક્રી શનિ, અષ્ટમ સ્થાનમાં કેતુ અને વ્યય સ્થાનમાં શુક્ર છે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલવાનો અનુકૂળ સમય છે. પ્રેમ સંબંધમાં અવરોધો અને નિષ્ફળતાની સંભાવના રહેશે. વારંવાર વિવાદોને કરાણે તમે હંમેશ માટે પ્રિય વ્યક્તિથી અલગ થવાનો નિર્ણય લઈ શકો છો. વિદ્યાર્થી જાતકોએ હાલ અપેક્ષિત સફળતા માટે ખૂબ મહેનત કરવી પડશે. આ મહિને તમને સ્વાસ્થ્યની સમસ્યાઓ રહેશે. બીમારીનું સ્પષ્ટ નિદ��ન ન થવાથી તમે યોગ્ય સારવારથી વંચિત રહેવાની સંભાવના વધુ છે. તમારામાં વિલાસવૃત્તિ વધુ રહેશે, જેને કારણે વિજાતીય વ્યક્તિઓ પર ખૂબ ખર્ચ થશે. તેની સામે ધન સ્થાનમાં બુધ અને રાહુની યુતિ હોવાથી આવક મર્યાદિત રહેશે. જીવનસાથી અથવા ભાગીદાર સાથે વાદવિવાદમાં ન પડવું. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને ધન સ્થાનમાં આવશે. આ સમય તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય શુક્ર પણ રાશિ બદલીને તમારી રાશિમાં ભ્રમણ કરશે, જેને કારણે તમારી પર માનસિક રીતે વધુ દબાણ રહેશે. યાત્રામાં તમારા નિર્ધારિત કાર્યક્રમમાં ફેરબદલની સંભાવના છે. આર્થિક લેવડદેવડમાં છેતરપિંડી થશે અથવા ખોટી દિશામાં રોકાણ થવાની સંભાવના વધુ રહેશે.\nસિંહઃ મતભેદના પ્રસંગ બનશે\nમહિનાની શરૂઆતમાં નોકરિયાત જાતકોને વરિષ્ઠ અધિકારીઓની પરેશાનીનો સામનો કરવો પડશે, જેને કારણે નોકરીમાં બદલીનો યોગ છે. કોઈ બીજી જગ્યાએ જવાની સંભાવનાથી તમે ઇનકાર નહિ કરી શકો. હૃદયમાં અશાંતિ અને સુખની ચિંતા રહેશે. કષ્ટદાયક દિવસો આવી શકે છે. માતા સાથે મતભેદ થવાથી હૃદયને ઠેસ પહોંચવાનો અંદેશો છે. આવકમાં નોંધનીય વૃદ્ધિ થશે. તબિયતમાં સુધારો મહેસૂસ કરશો. જોકે ચર્મરોગની સંભાવના જોતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગંભીર બીમારીથી પીડિત લોકોને આ સમયે વધુ તકલીફ રહેશે. મિત્રો અને વડીલોનો સહયોગ મળશે. કામમાં ભાગ્યનો સાથ મળતો મહેસૂસ કરશો. દરેક કામ સારી રીતે પૂરાં કરી શકશો. નાનો પ્રવાસ કરવા માટે સારો સમય કહી શકાય. પ્રવાસથી લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સરકાર સાથે કામમાં સફળતા તરફ પ્રયાણ કરશો. મહિનાના અંતિમ ચરણમાં મિત્રો તરફથી સુખમાં વૃદ્ધિ થશે. સ્ત્રીમિત્રો તરફથી તમને લાભ થશે. પતિપત્ની વચ્ચે બોલાચાલી થવાનો અંદેશો છે. પ્રવાસ કરવાનો યોગ છે, જેમાં પર્યાપ્ત આનંદ ઉઠાવી શકશો. ખોટી વ્યક્તિઓ સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવાથી બચવું. મતભેદના પ્રસંગ બનશે.\nમહિનાના પ્રારંભમાં પ્રોફેશનલ મોરચે તમે સ્થાનિક સ્તરને બદલે દૂર સ્થાનેથી થઈ રહેલાં કાર્યો અથવા વિદેશનાં કાર્યોમાં વધુ સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્કિટેક્ટ્સ, ડિઝાઇનિંગ, અભિનય, ફેશન વગેરેમાં તમને ઉત્તમ અવસર પ્રાપ્ત થવાની સંભાવના છે. જોકે બેન્કિંગ, શિક્ષણ, એકાઉન્ટન્સી, લેખન, સાહિત્ય સંબંધિત કોઈ પણ કાર્યમાં તમારે વિપરીત સ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. ખાસ કરીને ઋતુગત સમસ��યાઓ રહેવાની સંભાવના વધુ છે. નોકરિયાતોને તેમનું અહિત ઇચ્છનારા લોકો પરેશાન કરી શકે છે. નોકરીમાં સંભાળીને ચાલવું તમારા હિતમાં રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય તમારા વ્યય સ્થાનમાં આવવાથી સરકારી અથવા કાનૂની વિવાદોમાં પીછેહટ કરવી પડશે. ઘરમાં વડીલોના સ્વાસ્થ્યની ચિંતા વધશે અને તેમની પર ખર્ચ પણ થશે. આ સમયે તમારા અહમને નિયંત્રણમાં રાખવો પડશે. બુધ વક્રી થવાથી તમારા વિચારોમાં નકારાત્મકતા વધુ આવશે. જોકે રાહુ પણ તમારા અગિયારમા સ્થાનમાં આવવાથી તમે છેલ્લાં દોઢ વર્ષથી જે માનસિક તણાવ, અનિદ્રા અને બેકારની ચિંતામાં ફસાયેલા હતા, તેનું સમાધાન થશે.\nતુલાઃ ભાગ્યવૃદ્ધિ સંબંધિત તક મળશે\nમહિનાના પ્રારંભમાં તમારા ભાગ્ય સ્થાનમાં શુક્ર, કર્મ સ્થાનમાં સૂર્ય અને મંગળની યુતિ, લાભ સ્થાનમાં રાહુ અને બુધ તથા વ્યય સ્થાનમાં ગુરુ છે. જ્યારે ધન સ્થાનમાં વક્રી શનિ તથા પંચમ સ્થાનમાં કેતુ છે. શરૂઆતનો સમય આર્થિક મોરચે થોડી ખેંચતાણ કરાવશે. પ્રથમ સપ્તાહમાં નાના અંતરનો પ્રવાસ કરશો. કામકાજમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. મૈત્રીસંબંધોમાં પ્રગતિ થશે. દસમે સૂર્ય તથા મંગળ પિતા સાથે સંબંધોમાં નિકટતા વધારશે. કામકાજ ક્ષેત્રમાં વડીલો અથવા સરકારી અધિકારીઓ સાથે તમારા સંબંધો સુદૃઢ બનશે. વક્રી શનિ અચલ તથા પૈતૃક સંપત્તિ માટે શુભ પરિણામ પ્રદાન કરશે. દ્વિતીય સપ્તાહમાં વિદ્યાર્થી જાતક અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકશે. મહિનાનો મધ્યનો સમય દામ્પત્ય જીવનમાં નિકટતાનો સંકેત આપી રહ્યો છે. ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને અગિયારમે સ્થાને આવશે, જ્યારે શુક્ર દસમે સ્થાને આવશો. રાહુ અને કેતુ પણ રાશિ બદલીને અનુક્રમે દસમે અને ચોથે સ્થાને આગામી દોઢ વર્ષ સુધી ભ્રમણ કરશે. ગુરુની છઠ્ઠે અને આઠમે સ્થાને દૃષ્ટિ શારીરિક તંદુરસ્તી મજબૂત બનાવશે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. ભાગ્યવૃદ્ધિ સંબંધિત તક પ્રાપ્ત થશે. જોકે તમારા માનસિક તણાવમાં વૃદ્ધિ થઈ શકે છે.\nવૃશ્વિકઃ કારકિર્દી સંબંધિત નિર્ણય કાળજીપૂર્વક લો\nબુધ તમારી રાશિમાંથી દસમા અર્થાત્ કર્મસ્થાનમાં રાહુ સાથે યુતિમાં છે. બુધનું રાહુ સાથે ભ્રમણ તમારી બુદ્ધિને ભ્રમિત કરશે. અત્યારે તમને ખોટા માર્ગે ચાલવાની ઇચ્છા વધુ થશે. ખાસ કરીને કારકિર્દી સંબંધિત કોઈ પણ નિર્ણય લેવામાં હાલ ખૂબ સતર્કતા રાખવી. જ્યાં સુધી સંભવ બને, ત્યાં સુધી કારકિર્દી સંબંધિત કોઈ પણ નિર્ણ��� લેવાથી બચવું. તમે કોઈ લાલચ અથવા ભ્રામક વાતોમાં ફસાશો અથવા છેતરપિંડીનો શિકાર બની શકો છો. આયાત-નિકાસના કાર્યમાં અનુકૂળતા રહેશે. હાલ વિદેશ જવા ઇચ્છુક જાતકોની ગતિવિધિઓ ઝડપી થઈ શકે છે. સ્વાસ્થ્યનો વિચાર કરો તો ખાસ કરીને ત્વચા, ગુપ્ત ભાગો અને સાંધા તથા સ્નાયુના રોગોથી સાવધાન રહેવું. 8 અને 9 તારીખે પારિવારિક મામલે ચિંતા વધશે. મહિનાના મધ્યમાં વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં વધુ એકાગ્રતાથી આગળ વધી શકશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય તમારી રાશિમાંથી દસમે સ્થાને અર્થાત્ કારકિર્દીના સ્થાનમાં ભ્રમણ કરશે અને રાહુ-મંગળ સાથે યુતિમાં કર્ક રાશિમાં નવમા ભાવમાં ભ્રમણ શરૂ કરશે. આ સાથે કેતુ પણ તૃતીયમાં અર્થાત્ પરાક્રમ ભાવમાં ભ્રમણ કરશે, જે તમને વધુ ફાયદો અને નુકસાન કરાવશે. મંગળ અને રાહુના ભાગ્ય સ્થાને ભ્રમણ તમને અચાનક પોતાના ઘર છોડાવી જન્મસ્થળથી ઘણા દૂર લઈ જશે. વ્યાવસાયિક મોરચે રોકાણ કે વિસ્તાર અથવા લાંબા સમયના રોકાણના વિષયમાં તમે હાલ ગંભીરતાથી વિચાર કરશો.\nધનઃ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે\nમહિનાના પ્રારંભમાં તમારા અષ્ટમ સ્થાનમાં સૂર્ય અને મંગળની યુતિ, ભાગ્ય સ્થાનમાં બુધ અને રાહુની યુતિ, સપ્તમ સ્થાનમાં શુક્ર તથા કર્મ સ્થાનમાં ગુરુ છે. જન્મભૂમિથી દૂર અથવા માતાપિતાથી દૂર રહીને અભ્યાસ કરનારને અભ્યાસમાં ખલેલ પડી શકે છે. દરેક સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમારું મન ધાર્મિક સ્થળ પર જવા માટે પ્રેરિત રહેશે. શરૂઆતના સમયમાં ઊંઘ તથા આરામમાં વ્યવધાન આવશે. વડીલો પાછળ અથવા પ્રોફેશનલ મોરચે, કાનૂની અથવા સરકારી બાબતોમાં ખર્ચ વધશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને તમારા ભાગ્ય સ્થાનમાં રાહુની સાથે આવશે, જ્યારે શુક્ર અષ્ટમ સ્થાનમાં આવશે. બુધ હજી ભાગ્ય સ્થાનમાં વક્રી રહેશે. વેપાર ધંધામાં અત્યારે પ્રતિકૂળ સમયનો સામનો કરવો પડશે. અષ્ટમ સ્થાનમાં મંગળ અને રાહુની યુતિ થવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. અંતમાં આ અવધિ દરમિયાન શુક્રનું કર્ક રાશિમાં ભ્રમણ તથા તેની સાથે રાહુ, મંગળ આવવાથી માનસિક તણાવમાં પણ વૃદ્ધિ થશે. નોકરિયાતોને નોકરી-ધંધામાં થોડી પ્રતિકૂળતા મહેસૂસ થશે. ઉચ્ચ અભ્યાસમાં રુચિ રાખનારા વિદ્યાર્થીઓ માટે 23મી તારીખ બાદનો સમય સારો છે. આગ તથા પાણીથી દૂર રહેવું અને દુર્ઘટનાથી બચવા માટે સતર્કતા રાખવી.\nમકરઃ ધન પ્રાપ્તિ થશે\nમહિનાના પૂર્વાર્ધમાં 1 અ���ે 2 તારીખ દરમિયાન તમને ધનપ્રાપ્તિ થશે. વ્યવસાયમાં તમે ઇચ્છિત પ્રગતિ કરી શકશો. 2 તારીખ દરમિયાન માનસિક ચિંતા, તણાવ રહેશે અને ઊંઘ નહિ આવે. 3, 4 અને 5મી તારીખ દરમિયાન સમય અનુકૂળ નથી. નાણાં સંબંધિત બાબતોમાં કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. આત્મવિશ્વાસ ઘટશે. સુખસુવિધાની પ્રાપ્તિમાં અવરોધો આવશે. આ સમયે તમને નોકરીમાં કામકાજ અનુસાર યશ, કીર્તિ, માન, પ્રતિષ્ઠા નહિ મળી શકે. બીમારીની આશંકાને જોતા ખાનપાનમાં ધ્યાન રાખવું. આ સપ્તાહના મધ્ય ભાગમાં પારિવારિક સમસ્યાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં 17 અને 18 તારીખ દરમિયાન ક્યાંક બહાર હરવાફરવા જવાની યોજના બનશે અથવા કોઈ મિત્ર સાથે મુલાકાત થશે. તમે તમારા માટે કોઈ નવી વસ્તુ અથવા કપડાંની ખરીદી કરશો. ખર્ચ વધવાની સંભાવના છે. શેરસટ્ટામાં ઠગાઈ થવાની સંભાવના હોવાથી આ સમયે શેરબજારમાં રોકાણ ન કરવું. 23, 24, 25 તારીખ દરમિયાન સરકારી કામકાજમાં પ્રગતિ થશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવો. આ સપ્તાહ તમારા માટે ફળદાયી રહેશે, સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું. મહિનાના અંતિમ સમયમાં સંતાન તરફથી ખુશી મળશે. મિત્રોને મળવાનું થાય. ટૂંકમાં આનંદપૂર્વક જીવન પસાર કરી શકશો.\nકુંભઃ સારી પ્રગતિ કરી શકશો\nમહિનાના પ્રારંભમાં પંચમ સ્થાનમાં સ્થિત શુક્ર પ્રેમસંબંધોમાં ઉત્તમ સફળતાનો સંકેત આપી રહ્યો છે. તમે કળાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરશો. સામેના પક્ષ તરફથી સકારાત્મક જવાબ મળવાની સંભાવના વધુ રહેશે. જોકે દામ્પત્ય જીવનમાં પણ તણાવ અને નીરસતાની સંભાવના રહેશે. ભાગીદારીના કાર્યમાં વિશ્વાસઘાતની આશંકા જોતા કોઈ પણ પ્રકારના કરાર અથવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે કોઈની પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરશો. નોકરિયાત લોકો વધુ ઉત્સાહથી કામ કરશે. વરિષ્ઠ અધિકારીઓની કૃપાથી તમે વધુ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકશો. મહિનાના મધ્યમાં સૂર્ય તમારા સપ્તમ સ્થાને આવીને જીવનસાથી સાથે વધુ તણાવના સંકેત આપી રહ્યો છે. કામકાજના સ્થળે વિજાતીય વ્યક્તિ સાથે તમારી નિકટતા વધી શકે છે. ધાર્મિક કાર્ય અટકેલાં હોય તો આ સમયે તેનું આયોજન કરી શકશો. મહિનાના અંતિમ ચરણમાં મંગળ તમારા સપ્તમ સ્થાને આવવાથી ભાગીદારીના કાર્યમાં વાણી અને વ્યવહાર પર વધુ નિયંત્રણ રાખવું પડશે. નોકરિયાતોના શત્રુ તેમની ચાલમાં નિષ્ફળ રહેશે. તમારી સૃજનાત્મકતા વધશે અને વિચારોમાં નવીનતા રહેવાથી સારી પ્રગતિ કરી શકશો. વિદેશગમનનો યોગ બનશે.\nમીનઃ અધિકારીઓનો સહકાર અને લાભ મળશે\nહાલમાં તમારા પંચમ સ્થાનમાં સૂર્ય અને મંગળ બંને ઉગ્ર સ્વભાવના ગ્રહોના હોવાને કારણે વિશેષ રૂપે સંતાન સંબંધિત ચિંતા વધુ રહેશે. પ્રેમસંબંધોમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ પેદા થવાના આસાર છે. હાલ શેરબજારમાં કોઈ પણ સ્થિતિમાં રોકાણ ન કરવાની સલાહ છે. ઉતાવળમાં નિર્ણય લેવાની આશંકા જોતા આગળ જતા નુકસાન થઈ શકે છે. ભાગ્યનો પણ સીમિત સાથ મળવાની આશંકા છે. વિદ્યાર્થી જાતકોને ઊંડા અધ્યયનમાં રુચિ વધશે. તણાવને દૂર કરી માનસિક સ્થિરતા બનાવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. નોકરિયાત લોકોએ શત્રુઓ વચ્ચે પ્રગતિનો માર્ગ કાઢવો પડશે. કોઈ પણ નિર્ણય સમજીવિચારીને કરવો. મહિનાના અંતિમ ચરણમાં શુક્ર પંચમ સ્થાનમાં હોવાથી વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે, તેથી તેમની ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરિયાતોને મહિનાના અંતિમ ચરણમાં સરકારી કાર્યોમાં સફળતા અને લાભ મળશે. મહિના ઉત્તરાર્ધમાં જ જેમણે માથાનો દુખાવો, બ્લડપ્રેશર, હૃદયના ધબકારા સંબંધિત સમસ્યાઓ હોય તો વિશેષ સાવધાની રાખવી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\n31 જુલાઈનું રાશિફળ: આજે કોનો દિવસ રહેશે શુભ, જાણો આર્ટિકલ શો\n14 વર્ષ પછી મંગળ પોતાની રાશિમાં વક્રી થશે, 4 રાશિના લોકો સાવધાન\nસિંધવ નમકનો એક મોટો ટુકડો તમારા જીવનની અનેક સમસ્યા કરી શકે છે દૂર\nગણેશોત્સવ 22 ઓગસ્ટઃ 126 વર્ષ પછી દુર્લભ યોગ, જાણો ગણપતિ પૂજનનું મુહૂર્તને વિધિ\nસૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિ માટે નોકરી, વેપાર અને આર્થિક પ્રગતિના સંકેત\nઆઝાદ ભારતના 74માં વર્ષની વાર્ષિક કુંડળી આપી રહી છે મોટા ખતરાનો સંકેત\nદરેક છીંક અશુભ નથી હોતી, આ પ્રકારની છીંકથી થાય છે અનેક લાભ\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશખેતી સાથે સંકળાયેલા 3 બિલ પર રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં શું થશે\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nઅમદાવાદઅમદાવાદ: શિવરંજની પાસે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવતા દર્દી ભાગી ગયો\nઅમદાવાદગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા PIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nદેશભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પાસ કરાયા કૃષિ બીલ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/01/14/credit-titles-music_1_yaadon-ki-baraat/", "date_download": "2020-09-20T13:44:32Z", "digest": "sha1:35O2FDXWEQLY2H4YH4XN6TMG7UOJDXAV", "length": 28595, "nlines": 158, "source_domain": "webgurjari.in", "title": "ટાઈટલ મ્યુઝીક : ૧ : યાદોં કી બારાત – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nટાઈટલ મ્યુઝીક : ૧ : યાદોં કી બારાત\nઅમુક ફિલ્મો, એનાં ગીતો કોઈ દેખીતાં કારણ વિના બહુ ગમી જાય છે, અને ગમતાં જ રહે છે. 1973માં આવેલી નાસિર હુસેન નિર્મિત-દિગ્દર્શીત ‘યાદોં કી બારાત’ ફિલ્મ આવી શ્રેણીમાં આવે. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેં જોઈ નથી. એ પછી જ્યારે પણ જોવાનું બન્યું ત્યારે ટી.વી. પર અને ટુકડે ટુકડે જ જોઈ છે, છતાં દરેક વખતે એક સરખા રસથી જોઈ છે. એનું કથાવસ્તુ સામાન્ય છે, પણ બસ, એ જોવી ગમે છે.\nતેનાં એકે એક ગીતો ગમે તેટલી વાર સાંભળું તો પણ કંટાળો નથી આવતો.\n1973માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં ધર્મેન્‍દ્ર, વિજય અરોરા, તારીક, અજીત, ઝીનત અમાન, ઈમ્તિયાઝ વગેરેની મુખ્ય ભૂમિકા હતી. બાળપણમાં વિખૂટા પડી જતા ભાઈઓ, તદ્દન ભિન્ન વાતાવરણમાં તેમનો ઉછેર અને છેલ્લે તેમનું મિલન- આવી ફોર્મ્યુલા નાસિર હુસેને આ ફિલ્મમાં બતાવી, જેને મનમોહન દેસાઈએ પોતાની અનેક ફિલ્મોમાં સફળતાપૂર્વક અજમાવી. આ ઉપરાંત તેમણે ‘મ્યુઝીકલ હીટ’ ફિલ્મોની પોતાની પરંપરા પણ આ ફિલ્મ થકી આગળ વધારી. અગાઉ તેમણે ‘તુમ સા નહીં દેખા’, ‘દિલ દે કે દેખો’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘ફિર વો હી દિલ લાયા હૂં’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મોનાં ગીતો અતિશય સફળ રહ્યા હતા. આર.ડી.બર્મને તેમની અનેક ફિલ્મોમાં યાદગાર સંગીત પીરસ્યું હતું.\n‘યાદોં કી બારાત’નાં કુલ છ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. (આ તમામ ગીતો https://www.youtube.com/watchv=o8qRWa5u4eo પર સાંભળી શકાશે.) ‘યાદોં કી બારાત નીકલી હૈ’ બે ભાગમાં છે. પ્રથમ ��ાગ લતા મંગેશકર, પદ્મિની અને શિવાંગી દ્વારા ગવાયો છે, તો બીજો ભાગ કિશોરકુમાર અને મહંમદ રફીએ ગાયો છે. આ ઉપરાંત ‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ’ (આશા ભોંસલે, કિશોરકુમાર, આર.ડી.બર્મન), ‘દિલ મિલ ગયે તો હમ મિલ ગયે’ (આશા, કિશોર), ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ (આશા, રફી), ‘ઓ મેરી સોની, મેરી તમન્ના’ (આશા, કિશોર) અને ‘લેકર હમ દિવાના દિલ’ (આશા, કિશોર)અતિશય મનપસંદ છે. તેનું સંગીત, અને ધૂન કદાચ શબ્દોને ગૌણ કરી દે છે. ‘ચુરા લિયા હૈ’ ગીતની ધૂન અંગ્રેજી ફિલ્મ ‘If it’s Tuesday, This must be Belgium’ના આ જ પંક્તિવાળા ગીત પરથી પ્રેરિત છે, જેમાં રાહુલ દેવે પોતાની ખૂબીઓ ઉમેરી છે. (આ અંગ્રેજી ગીત https://www.youtube.com/watchv=o8qRWa5u4eo પર સાંભળી શકાશે.) ‘યાદોં કી બારાત નીકલી હૈ’ બે ભાગમાં છે. પ્રથમ ભાગ લતા મંગેશકર, પદ્મિની અને શિવાંગી દ્વારા ગવાયો છે, તો બીજો ભાગ કિશોરકુમાર અને મહંમદ રફીએ ગાયો છે. આ ઉપરાંત ‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ’ (આશા ભોંસલે, કિશોરકુમાર, આર.ડી.બર્મન), ‘દિલ મિલ ગયે તો હમ મિલ ગયે’ (આશા, કિશોર), ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ (આશા, રફી), ‘ઓ મેરી સોની, મેરી તમન્ના’ (આશા, કિશોર) અને ‘લેકર હમ દિવાના દિલ’ (આશા, કિશોર)અતિશય મનપસંદ છે. તેનું સંગીત, અને ધૂન કદાચ શબ્દોને ગૌણ કરી દે છે. ‘ચુરા લિયા હૈ’ ગીતની ધૂન અંગ્રેજી ફિલ્મ ‘If it’s Tuesday, This must be Belgium’ના આ જ પંક્તિવાળા ગીત પરથી પ્રેરિત છે, જેમાં રાહુલ દેવે પોતાની ખૂબીઓ ઉમેરી છે. (આ અંગ્રેજી ગીત https://www.youtube.com/watchv=1bR1YKcO3Qg પર સાંભળી શકાશે.)\nઆ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં અપેક્ષા મુજબ આ ગીતોની જ ધૂન વગાડવામાં આવી છે. અહીં આપેલી લીન્‍કમાં ટાઈટલ ટ્રેકનો આરંભ 0.37 થી બ્રાસવાદ્યો અને વાયોલિનના સમૂહવાદન વડે થાય છે, જે ‘યાદોં કી બારાત નીકલી હૈ આ દિલ કે દ્વારે’ની ધૂનનો આરંભિક ટુકડો છે. એ પછી તરત જ, 0.50થી ગિટાર પર ‘ચુરા લિયા હૈ’નું આરંભિક સંગીત શરૂ થાય છે, અને 1.06 સુધી આ ગીતના શબ્દોની ધૂન આરંભાય છે. મૂળ ગીત કરતાં તે ઝડપી છે અને તેની સાથે વાગતો તાલ પણ એકદમ મસ્ત છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ – ‘નજર નહી ચુરાના સનમ’- ‘બદલ કે મેરી તુમ જિંદગાની’- ‘કહીં બદલ ના જાના સનમ’ આ લીટીઓની વચ્ચે આવતું પૂરક સંગીત ટ્રમ્પેટ પર વગાડવામાં આવ્યું છે, જે આગળ લંબાઈને ‘લે લિયા દિલ, હાય મેરા દિલ, હાય દિલ લેકર મુઝકો ના બહેલાના’ સુધી પહોંચે છે. આમ, માત્ર ગિટાર અને ટ્રમ્પેટના સહારે આ ધૂન આગળ વધે છે.\nઆમાં નવાઈ એટલા માટે લાગે કે રાહુલ દેવ બર્મનની શૈલીથી પરિચીત હોવાથી આપણા કાન સેક્સોફોનનો સૂર સાંભળવા તૈયાર થઈ ગયા હોય, પણ તેને બદલે સંભળાય ટ્રમ્પેટ\n1.56 પર આ ગીતની ધૂન પૂરી થયાનો સંકેત વાયોલિનવાદન ઉમેરાવાથી મળે છે, ફરી તાલ બદલાય છે અને 2.06થી ‘ઓ મેરી સોની’ની ધૂન શરૂ થાય છે. જે વાદ્ય આર.ડી.બર્મનના સંગીતમાં સાંભળવાની અપેક્ષા છે તેની પર જ આ ધૂન વાગે છે. ‘ઓ મેરી સોની, મેરી તમન્ના, ઝૂઠ નહીં હૈ મેરા પ્યાર, દિવાનોં સે હો ગઈ ગલતી, જાને દો યાર, આઈ લવ યુ’ આ આખું મુખડું સેક્સોફોન પર એક જ વાર વાગ્યા પછી ‘આઈ લવ યુ’ ના જ બ્રાસવાદ્યો તેમજ વાયોલિનસમૂહ પર આવર્તન સાથે, 2.32એ આ સંગીત પૂરું થાય છે, જે મન પર લાંબી અસર મૂકી જાય છે.\nરાહુલ દેવ બર્મનના મુખ્ય સહાયક એવા બાસુ, મનોહરી અને મારુતિનાં નામ ટાઈટલમાં વાંચી શકાય છે.\n‘યાદોં કી બારાત’નું ટાઈટલ મ્યુઝીક આ લીન્‍ક પર સાંભળી શકાશે.\nશ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:\nબ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)\n← શિવાજીની સુરતની લૂટ : પ્રકરણ ૧ લું : શાહ આત્મારામ ભૂખણ તે કેાણ\nવ્યંગ્ય કવન : (૩૨) ત્રણ હઝલ →\n5 comments for “ટાઈટલ મ્યુઝીક : ૧ : યાદોં કી બારાત”\n આ લેખ વિષય ની શ્રેણી લખાય તો શ્રેષ્ઠ .\nઆ વિષય મને ખુબ પસંદ છે. આ સંગીત વિષે બહુ લખાયું કે વાચ્યું નથી. ગણી ફિલ્મો માં ટાઈટલ સંગીત વાર્તા સાથે વણાયલુ હોય છે અને ગણા માં એમ નથી હોતું. પણ એક વાત નક્કી. વિષય ખુબ રસપ્રદ છે.\nમારા માનીતા ટાઈટલ સંગીત માં ‘તીસરી મંજિલ’ અને ‘દિલ દિયા દર્દ લિયા ‘ છે.જો બીરેનભાઈ અંગ્રેજી ફિલ્મો પણ સામેલ કરે તો ખુબ મજા પડશે.\nખુબ ખુબ આભાર ,બિરેનભાઈ \nઅંગ્રેજી ફિલ્મોનું ક્ષેત્ર મારા માટે પ્રમાણમાં અજાણ્યું છે. આથી મુખ્યત્વે હિન્‍દી ફિલ્મોની આસપાસ જ વાત રહેશે.\nવાર્તા સાથે જે સંગીત વણાયેલું હોય એ ‘થીમ મ્યુઝીક’ હોય છે, જે ટાઈટલ મ્યુઝીક હોય પણ ખરું, કે ન પણ હોય. (જેમ કે, ‘કર્ઝ’ની ધૂન થીમ મ્યુઝીક હતું.)\nગીત સંગીત ઉપર વાદ્યોની આટલી ડિટેલ્સ ઉપર ક્યારેય ખ્યાલ ન હતો. સમજવાનો આનંદ આવ્યો.\nઆભાર, પૂર્વીબેન. મને સંગીતની ટેકનિકલ જાણકારી નથી, એટલે ભાવક તરીકે જ આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. તમને આનંદ આવ્યો એની ખુશી.\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્��િત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચ���ત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00640.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/carter-g-woodson-photos-carter-g-woodson-pictures.asp", "date_download": "2020-09-20T14:57:35Z", "digest": "sha1:V7DN5DW56T2336LD6KYUWNM2POGGG6NJ", "length": 7889, "nlines": 118, "source_domain": "celebrity.astrosage.com", "title": "કાર્ટર જી વુડસન ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » કાર્ટર જી વુડસન ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nકાર્ટર જી વુડસન ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nફોટો એક વ્યક્તિ વિશે ઘણું બધું પ્રગટ કરે છે. હકીકત માં, ચિત્ર એક સારો શરૂઆતી બિંદુ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે ભવિષ્ય ની આગાહી ની પ્રાચીન ભારતીય શાખા નો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્ર ને ફ્રેનોલોજી માં મોટાભાગે અનુવાદ કરી શકાય છે. ભારતીય જ્યોતિષ ��િદ્યા માં સામુદ્રિક એક અગત્ય નો ભાગ છે જે શારીરિક સંરચના જોઈને વ્યક્તિ વિશેષ માટે આગાહી કરી શકે છે. હસ્તશાસ્ત્ર ફ્રેનોલોજી નો એક ભાગ છે જ્યાં વ્યક્તિ ની હથેળી નો અભ્યાસ કરી તેના ભવિષ્ય ની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવે છે. હસ્તશાસ્ત્ર (હસ્તરેખા) તેના પિતરાઈ સામુદ્રિક શાસ્ત્ર કરતા વધારે પ્રખ્યાત છે. Astrosage.com તમને ફોટો ગેલરી આપે છે, જેમાં મુકેલી છબીઓ અને ચિત્રો તમને એને સમજવા માં મદદ કરશે.\nપાઓ કાર્ટર જી વુડસન ફોટો ગેલરી, કાર્ટર જી વુડસન ચિત્ર, અને કાર્ટર જી વુડસન છબીઓ જે તમને સામુદ્રિક, ફ્રેનોલોજી, હસ્તશાસ્ત્ર / હાથ વાંચવું, જ્યોતિષ શાસ્ત્ર અને બીજી આગાહી માટે ની પદ્ધતિઓ માં મદદ કરશે. આ એક વિસ્તરણ છે કાર્ટર જી વુડસન જ્યોતિષ શાસ્ત્ર અને કાર્ટર જી વુડસન જન્માક્ષર વચ્ચે જે તમે astrosage.com પર જોઈ શકો છો. આ કાર્ટર જી વુડસન ચિત્ર વિભાગ નિયમિત રૂપે અપડેટ થાય છે.\nકાર્ટર જી વુડસન 2020 કુંડળી and જ્યોતિષ\nનામ: કાર્ટર જી વુડસન\nરેખાંશ: 75 W 58\nઅક્ષાંશ: 36 N 51\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nકાર્ટર જી વુડસન કુંડળી\nવિશે કાર્ટર જી વુડસન\nકાર્ટર જી વુડસન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકાર્ટર જી વુડસન Astrology Report\nકાર્ટર જી વુડસન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00640.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/19-03-2019", "date_download": "2020-09-20T13:57:50Z", "digest": "sha1:7LEQSSISYAMX6EEZVCYNHQKFN5ASTAYJ", "length": 16821, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nપેશાવરને હરાવીને કવેટાઇ જીત્યું પીએસએલનો ખિતાબ: access_time 5:52 pm IST\nરેસલર ઋતુ ફોગાટ ઓલમ્પિક પોડિયમ યોજનામાંથી બહાર :2020 ઓલમ્પિકમાં નહીં રામે :હવે માર્શલ આર્ટમાં પર્દાપણનો નિર્ણય કર્યો access_time 12:29 am IST\n23મીથી IPL -12મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ :50 લાખથી બે કરોડમાં વેચાયા 5 ખેલાડીઓ :પહેલીવાર તોફાની રમત બતાવશે access_time 9:56 pm IST\nઆઈપીએલ : સંપૂર્ણ કાર્યક્રમ access_time 7:32 pm IST\nસીએસકેના ખિલાડીઓનો યો-યો ટેસ્ટ નહિં થાય, અલગ રીતે બનાવાયો ફિટનેસ પ્રોગ્રામ access_time 3:42 pm IST\nશરતી પ્રતિબંધ જેવું કંઈ નથી હોતું access_time 3:43 pm IST\nબેંગ્લુરૂ એફસીની ટીમ ટાઈટલ જીતવા બદલ આવતા વર્ષે એશિયન કપમાં રમશે access_time 3:41 pm IST\nપંત આગામી વર્લ્ડકપમાં ધોનીનો સૌથી સારો વિકલ્પઃ પોન્ટીંગ access_time 3:41 pm IST\nસનફિસ્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટમાં રમશે રાંચીનો સાહિલ અમીન access_time 5:55 pm am IST\nગયા વર્ષના વર્લ્ડકપમાંથી અમે ઘણુ શીખ્યા છીએઃ મનપ્રીતસિંહ access_time 3:42 pm am IST\nઆઇસીસી વિવાદ સમાધાન સમિતીમાં કેસ હાર્યા બાદ બીસીસીઆઇને વળતરના રૂપમાં પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે ૧૧ કરોડ ચૂકવવા પડશે access_time 4:49 pm am IST\nનાડા સાથે કામ કરવા માટે તૈયાર બીસીસીઆઈ access_time 5:54 pm am IST\nટેસ્ટ ક્રિકેટમાં પહેલી જીત પછી અફગાનિસ્તાન ટીમના સુકાની કહી આ વાત... access_time 5:52 pm am IST\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને આપ્યા 10.96 કરોડ : જાણો સંપૂર્ણ મામલો access_time 5:54 pm am IST\nબેટ્સમેનોના સિરે જીત માટે વધુ જવાબદારી રહશે: શિખર ધવન access_time 5:55 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nમુખ્યમંત્રી રૂપાણીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું : સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે - મુખ્યમંત્રી વિજયભાઇ access_time 7:21 pm IST\nગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે કલેક્ટર સામે કરી રાવ access_time 7:20 pm IST\nભરૂચ શીતલ સર્કલ પાસે માસ્કની ઝૂંબેશ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ યુવક પાસેથી 14 મોબાઈલ મળી આવ્યા access_time 7:19 pm IST\nરૈયાધાર ચોકીની હદમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો access_time 7:12 pm IST\nમોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ access_time 7:10 pm IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nજોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST\nનહિ સુધરે પાકિસ્તાન હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપરઃ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી access_time 11:25 am IST\n૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ સ્કાયમેટ access_time 11:25 am IST\nનેધરલેન્ડમાં ટ્રામમાં મુસાફરો પર અંધાધૂંધ ફાયરિંગ :ત્રણ લોકોના મોત :કેટલાક ઘાયલ access_time 8:42 am IST\nભારતમાં ધમધમતા ગેરકાયદે કોલ સેન્ટરમાંથી દરરોજ ૧૦ હજાર બ્રિટીશરોને ટેકસ-લોનની પેનલ્ટીના નામે લુંટવામાં આવે છે\nમારા અનુગામી તરીકે ભારતીયની પસંદગી કરજો : ચીનની પસંદગી સ્વીકારતા નહીં : દલાઈ લામા access_time 7:54 pm IST\nભોમેશ્વરવાડીમાં મોડી રાત્રે ઋતુરાજસિંહ ગોહિલ અને સાગર વ્યાસ પર ૩ શખ્સોનો પાઇપથી હુમલો access_time 3:38 pm IST\nહોલીકા પર્વ પાછળની પીઠીકા હોલી ખોલે રહસ્યની ઝોળી હોલી આઇરે કન્હાઇ બધાઇ હો બધાઇ access_time 3:55 pm IST\nસારા કાર્યમાં સપોર્ટર બનો, રિપોર્ટર નહિ : પૂ. ધીરજમુનિ access_time 3:56 pm IST\nવઢવાણમાં દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજન : access_time 11:21 am IST\nગારીયાધારમાં વિજ પોલ મામલે પાલિકાના સદસ્યો વચ્ચે 'બાળ-કજીયા'\nભુજમાં ગુમ થયેલી મુસ્લિમ મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ access_time 10:20 am IST\nવડતાલમાં ગોવાના મુખ્‍યમંત્રી મનોહર પર્રિકરની સાદગીના દર્શ�� થયા હતાઃ સૈનિકોને સન્માન આપવા સામાન્ય ખુરશીમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો access_time 5:03 pm IST\nવડગામના છાપી નજીક દારૂ ભરેલ કારને અકસ્માત :ચાલક ફરાર :દારૂ સહિત ૨ ,૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત access_time 7:42 pm IST\nલોકસભા ચૂંટણી: રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર :આઠ નામ પર મહોર :22 ઉમેદવારો અંગે ચર્ચા access_time 1:02 am IST\nહોટલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવનાર અમેરિકનુ પ્રથમ રાજ્ય બનશે હવાઈ access_time 7:40 pm IST\nફિલીપીંસમાં ભૂખના કારણે વ્હેલ માછલીનું મોત access_time 7:43 pm IST\nમોઝામ્બિકમાં વાવાઝોડાના કારણે મુર્તક આંક 1000 થવાની આશંકા access_time 7:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમારા અનુગામી તરીકે ભારતીયની પસંદગી કરજો : ચીનની પસંદગી સ્વીકારતા નહીં : દલાઈ લામા access_time 7:54 pm IST\nપતિ-પત્ની વચ્ચેની તકરારમાં બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવોઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા NRI દંપતિને સુપ્રિમ કોર્ટનો આદેશઃ ૨ બાળકોને લઇ ભારત આવતી રહેલ મહિલાને સમાધાન કરી પરત યુ.એસ.જતા રહેવા અથવા બંને બાળકો પતિને સોંપી દેવા સુપ્રિમ કોર્ટનો હુકમ access_time 8:41 pm IST\nલોકસભા ચૂંટણી 2019 : બ્રિટનમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકોની કાર રેલી : 10 હજાર જેટલા ભારતીયોના મતો અંકે કરવા બંને પાર્ટી દ્વારા પ્રચારના શ્રીગણેશ access_time 12:06 pm IST\nઆઈપીએલ : સંપૂર્ણ કાર્યક્રમ access_time 7:32 pm IST\nશરતી પ્રતિબંધ જેવું કંઈ નથી હોતું access_time 3:43 pm IST\nનાડા સાથે કામ કરવા માટે તૈયાર બીસીસીઆઈ access_time 5:54 pm IST\nહોરર ફિલ્મો પસંદ કરે છે સાન્યા મલ્હોત્રા access_time 4:57 pm IST\nહાથીઓ જ અમારી ફિલ્મના હીરો છેઃ વિદ્યુત access_time 9:43 am IST\nકરણ જોહરના માતાના જન્મદિવસની પાર્ટીમાં આવેલા આદિત્ય ચોપડા અને રાની મુખર્જી વર્ષો બાદ કેમેરામાં ક્લીક થયા access_time 4:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00640.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/weather-forecast-for-the-week-5d2c75c8ab9c8d8624eb8fde", "date_download": "2020-09-20T14:35:55Z", "digest": "sha1:RLTVH423HBH43AHZG5ZZMKXWRC2RJWYQ", "length": 6469, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- હવામાન વિભાગની આગાહી….. - એગ્રોસ્ટાર", "raw_content": "\nમોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર\nરાજ્યનાં તમામ લોકો માટે ખુશીના સમાચાર છે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે દમણ, દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાથે જ શહેરીજનો પણ ગરમી અને ઉકળાટથી કંટાળી ગયા છે જેથી હવામાન વિભાગની આ આગાહીથી લોકો ખુશ થઇ રહ્યા છે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે, રાજ્યમાં વરસાદ ક્યારે દસ્તક આપે છે. સંદર્ભ : સંદેશ 15 જુલાઈ 2019\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nશું હજુ આવશે મેધ સવારી જાણો ક્યારે અને ક્યાં વિસ્તારોને ઘમરોળશે \nગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ગુજરાત ના કેટલાક વિસ્તારો માં હજુ પણ વરસાદ ની વક્રી છે જો કે આ હળવા થી માધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ક્યાં...\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\nગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા \nગુજરાત માં ફરી એક વાર મેધ માહેર થવાની સંભાવના છે. આ મેઘ સવારી ગુજરાત માં ક્યાં વિસ્તારો માં ક્યારે થશે મેઘ સવારી જાણવા માટે જુઓ આ ખાસ ગુજરાત હવામાન માહિતી નો વિડીયો....\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\nગુજરાત માં ઢેફાભાંગ વરસાદની આગાહી \nખેડૂતો હજુ થોડાક દિવસ પહેલા જ ગુજરાત માં થયેલ મેધ તાંડવ થી બહાર નથી આવી શકયા 'ત્યાતો વધુ એક આકાશી આફત એટલે કે મેધ મહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બંગાળ ની...\nહવામાન ની જાણકારી | સ્કાયમેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/jiah-khan-mother-rabia-khan-ask-cbi-for-sushant-singh-rajput-case-she-compare-ssr-case-with-jiah-case-mp-1010862.html", "date_download": "2020-09-20T14:27:29Z", "digest": "sha1:GKIA2IIG7XJCZQ42NQ4PXT7XSUDA5LQG", "length": 23737, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "Jiah khan mother Rabia khan ask CBI for Sushant Singh Rajput Case she compare SSR Case With Jiah Case– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nજિયા ખાનની માએ કહ્યું, 'મારી દીકરીની જેમ સુશાંતને પણ મારી નાખ્યો'\nસુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ન્યાય અપાવવા માટે જિયા ખાન (Jiah Khan)ની મા રાબિયા ખાન (Rabia Khan)એ CBI તપાસની માંગ કરતી પોસ્ટ શેર કરી છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput Suicide Case)ની તાપસ માટે ભલે મામલો CBIમાં દાખલ થઇ ગયો હોય, પણ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty)ની અપીલ બાદ નિર્ણય સુપ્રીમ કોર્ટ (Supreme Court) સંભળાવશે કે આખરે આ કેસ કોના હાથમાં રહેશે. આજ કારણે ફરી એક વખત, સુશાંતનાં ફેન્સ, પરિવાર અને સેલિબ્રિટીઝએ CBI તપાસની માંગ કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાન (Jiah Khan)ની માતા રાહિયા ખાને (Rabia Khan) પણ સુશાંતનાં કેસની તપાસ CBIને કરવાની વાત કરી છે. તેણે સુશાંતનાં નિધનને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી છે. તેણે કહ્યું કે, જે રીતે મારી દીકરીનાં મોતને આત્મહત્યાનું રૂપ આપી દેવામાં આવ્યું હતું, તે જ રીતે સુશાંતનાં કેસમાં પણ થયું છે.\n
સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે જિયા ખાનની માતા રાબિયા ખાને CBI તપાસ માટે એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યુ છે કે, 'મને આનાથી વધુ મજબૂર, બેબસ અને ઉદાસ પહેલાં ક્યારેય અનુભવાયુ નથી, જે રીતે મારી દીકરીને મારી નાખવામાં આવી તેમ જ સુશાંતની સાથે થયુ છે. સુશાંત અને જિયાને પહેલાં ખોટુ અટેંશન અને પ્યાર આપવામાં આવ્યું. જ્યારે બંને તેમનાં નાર્સિસ્ટ સાઇકોપેથિક ગેસ લાઇટિંગ પાર્ટનર્સની જાળમાં ફસાઇ ગયા તો તેમને શારીરિક રીતે નુક્શાન પહોંચાડવામાં આવ્યું અને તેમને ગાળો આપવામાં આવી.'\nબંનેનો પૈસા માટે ઉપયોગ થયો. અને પરિવાર અને તેમનાં હિતેચ્છુઓથી દૂર રી દેવામાં આવ્યાં. જ્યારે જિયા અને સુશાંતને માનસિક રીતે ડિસેબલ કરાર કરી દેવામાં આવ્યાં. અને તેમને કામ ન હોવાને કારણે ડિપ્રેસ્ડ છે તેમ કહેવામાં આવ્યું. જ્યારે પાર્ટનર્સ તેમનો કંટ્રોલ ખોવા લાગ્યા તો તેમને હોમિસાઇડલ ડેથને સુસાઇડ કહેવામાં આવ્યું. તે વધુમાં લખે છે, જિયા ખાન અને સુશાંતને નાર્સિસ્ટિક ક્રિમિનલ પાર્ટનર્સ તાકાતવર બોલિવૂડ માફિાયઓ અને નેતાઓથી જોડાયેલા છે તેથી તેમની છાયા હેઠળ જીવે છે. તેઓ જાણે છે કે આ બોલિવૂડ માફિલા અને નેતાઓ પાસે ક્રિમિનલ્સનાં બિહેવિયરને જાણવાની તાકાત છે. રાજકીય દબાણને કારણે પોલીસ સત્ય બહાર નથી લાવી શકી રહી. રાબિયાએ કહ્યું કે, પોલીસે તેમનો બધો જ સમય પૂરાવા મીટાવવા અને હોમિસાઇડલ ડેઠને સુસાઇડ કરાર કરવામાં વિતાવ્યો છે. પોતાની અતરંગી કહાનીઓને સપોર્ટ આપવા માટે તે બોલિવૂડ માફિયા અને તેમની સિન્ડિકેટ મીડિયાનો સહારો લે છે. અને ડિપ્રેશનની સ્ટોરીને ફેલાવે છે. આ માટે મહેશ ભટ્ટને એન્કરની જેમ વાપરે છે.\nવધુમાં રાબિયા લખે છે કે, 'જનતાનાં મનમાં સંશય ઉભો કરવા માટે ક્રિમિનલ્સ પીડિત પરિવાર પર પૈસાની લાલચમાં ખોટી પરવરિશ, પર્સનલ રેપુટેશન જેવાં આરોપો લગાવે છે. હુમલા કરે છે. રાબિયા વધુમાં કહે છે કે CBIને આ કેસમાં ઉડાણ પૂર્વક તપાસ કરવી જોઇએ અને અપરાધીઓને સજા અપાવવી જોઇએ નહીં તો તેઓ વધુ હેવાન બની જશે અને તેમનાં ગૂનાહિત કામો ડબલ થઇ જશે. જિયા- સુશાંતની જેમ જ બીજા માસૂમોને પણ મારી નાંખશે.' ટ્વિટર પર રાબિયાની આ પોસ્ટ ખુબજ વાયરલ થઇ રહી છે\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/bollywood-villain-beautiful-daughters/", "date_download": "2020-09-20T13:23:31Z", "digest": "sha1:VNMYTVAAY5ZTANGZNUVXWQXV6JQRADHD", "length": 12725, "nlines": 84, "source_domain": "gujjurocks.in", "title": "કોઈ છે કલાકાર તો કોઈ છે ફેશન ડિઝાઈનર, આ છે બોલીવુડના ખલનાયકોની 4 સુંદર દીકરીઓ", "raw_content": "\nસુશાંતને યાદ કરીને ભાવુક થઇ તેની હિરોઈન, કહ્યું : “કદાચ તું તારા ચાહવા વાળાને પોતાનાથી દૂર ના કરતો….”\n1 વર્ષની થઇ ‘બાલિકા વધુ’ની દીકરી, પિન્ક ફ્રોક પહેરીને મમ્મીના ખોળામાં ખિલખિલાતી જોવા મળી ક્યૂટ ‘તારા’\nબોલીવુડના આ 11 સ્ટાર્સેને છે અજીબ-ગજીબ આદત, કોઈ નહાવાના મોટા ચોર તો કોઈ જાહેરમાં નખ ચાવે છે\n‘બા બહુ ઔર બૈબી’ની આ અભિનેત્રી છે પ્રેગ્નેન્ટ, ખાસ દોસ્તે શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’- જુઓ બધી તસ્વીરો\nકોઈ છે કલાકાર તો કોઈ છે ફેશન ડિઝાઈનર, આ છે બોલીવુડના ખલનાયકોની 4 સુંદર દીકરીઓ\nકોઈ છે કલાકાર તો કોઈ છે ફેશન ડિઝાઈનર, આ છે બોલીવુડના ખલનાયકોની 4 સુંદર દીકરીઓ\nPosted on June 28, 2020 Author AryanComments Off on કોઈ છે કલાકાર તો કોઈ છે ફેશન ડિઝાઈનર, આ છે બોલીવુડના ખલનાયકોની 4 સુંદર દીકરીઓ\nફિલ્મોમાં અભિનેતા કે અભિનેત્રીની સાથે સાથે વિલેનનો કિરદાર પણ ખાસ હોય છે. આ જ કારણ છે કે ઘણી ફિલ્મોમાં વિલેનનો કિરદાર હીરો પર ��ણ પણ ભારે પડે છે. બૉલીવુડ ફિલ્મોમાં 90 ના દશકમાં વિલેન વગર ફિલ્મો બનતી જ નથી. ફિલ્મોમાં ખૂંખાર દેખાતા આ વિલેન અસલ જીવનમાં એકદમ અલગ છે અને તેઓની સુંદર દીકરીઓ પણ છે. એવામાં આજે અમે તમને આ વિલેનોની સુંદર દીકરીઓ વિશે જણાવીશું.\nફિલ્મ ઘાતકમાં પોતાની ખલનાઇકીથી દરેકનું ધ્યાન કેન્દ્રિત કરનારા અભિનેતા ડેની ડેંજૉન્ગપાની દીકરી પેમા ડેંજૉન્ગપા લાઇમલાઈટથી દૂર રહે છે પણ તેની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. પેમા મીડિયાની સામે આવવાનું બિલકુલ પણ પસંદ નથી કરતી અને અમુક ખાસ મૌકા પર પિતા સાથે જોવા મળે છે.\nપ્રેમ ચોપરાની ત્રણે દીકરીઓ ખુબ જ સુંદર છે. પ્રેરણા ચોપડા, પુનિતા ચોપડા અને રકિતા ચોપડા છે.\nફિલ્મોમાં મોટાભાગે મારપીટ અને ખૂંખાર વિલેનનો રોલ કરનારા અભિનેતા રંજીત આજે ખૂબ ઓછા ફિલ્મોમાં જોવા મળે છે. રંજીતની દીકરીનું નામ દિવ્યાંકા બેદી છે અને તે એક ફેશન ડિઝાઈનર છે.\nશક્તિ કપૂર આજે એક જાણીતા અભિનેતા બની ગયા છે. અત્યાર સુધીની બૉલીવુડ સફર તેમણે પોતાના મહેનતના દમ પર કરી છે. શક્તિ કપુરની દિકરી શ્રદ્ધા કપૂર એક જાણીતી અભિનેત્રી છે અને તેની સુંદરતાના તો દરેક કોઈ દીવાના છે. શ્રદ્ધા કપૂરે આશિકી-2 માં દમદાર અભિનય કરીને પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nશિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ કિસ કરનારા આ અભિનેતા 69 વર્ષની ઉંમરે બન્યો બીજીવાર પિતા, ત્રીજીવાર કર્યા હતા લગ્ન\n15 એપ્રિલ 2007ના રોજ હોલીવુડના અભિનેતા રિચર્ડ ગેરેએ જયપુરમાં યોજાયેલા એકે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હાજર હતી. આ કાર્યક્રમમાં અચાનક જ રિચર્ડે શિલ્પાને પોતાની બાહોમાં જકડી લીધી હતી અને તેને કિસ કરવા લાગી ગયો હતો, આ ઘટના બાદ બંનેની ખુબ જ નિંદા થઇ હતી, બંને ઉપર Read More…\nખબર ખેલ જગત દિલધડક સ્ટોરી ફિલ્મી દુનિયા\nવર્લ્ડ કપ પહેલા રણવીર સિંહે કરી મસ્ત્તી, ફોટો અને વિડીયો થયા વાયરલ\nરવિવારે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારતે પાકિસ્તાને 89 રને હરાવી ભવ્ય જીત હાંસિલ કરી હતી. આ મેચને લઈને ભારતભરમાં જબરદસ્ત ઉત્સાહ ��ોવા મળ્યો હતો. ત્યારે બોલીવુડના સ્ટાર રણવીર સિંહ પણ ઇન્ડિયાને સપોર્ટ કરવા મૅન્ચેસ્ટર પહોંચી ધમાલ મસ્તી કરી હતી. ત્યારે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ’83’ ના શુટીંગમાંથી સમય કાઢી પ્રમોશન માટે એન્કરિંગ પણ કરી હતી. રણવીરનો Read More…\nબોલિવૂડના આ પરિવારનો જમાઈ છે કુમાર ગૌરવ, ફિલ્મોથી દૂર રહીને હવે આ કામ કરી કમાઈ રહ્યા છે કરોડો\nતાજેતરમાં જ કુમાર ગૌરવની પુત્રી સિયાના લગ્ન થયા. આ લગ્નમાં સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે પહોંચ્યા હતા. કુમાર ગૌરવના લગ્ન સંજય દત્તની બહેન નમૃતા દત્ત સાથે 1984માં થયા હતા. લગ્નની કેટલીક તસ્વીરો પણ સામે આવી હતી. આ તસ્વીરોમાં કુમાર ગૌરવનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયેલો જોવા મળ્યો. કુમાર ગૌરવની ગણતરી એક સમયે બોલિવૂડના હિટ હીરો Read More…\nબોલીવુડના શોષણ પણ બોલી જન્નતની અભિનેત્રી, પછી મેં ભટ્ટ સાથે વાત કરવાનું જ છોડી દીધું કારણકે\nબ્રેકીંગ ન્યુઝ: ફરી 600થી વધુ કેસો નોંધાયા ગુજરાતમાં, મૃત્યુ આંક તો બાપ રે બાપ- જાણો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nભક્તોએ સોમવારે જરૂર કરવું જોઈએ આ કામ, શિવજીના આશીર્વાદ મળશે, જીવનના દુઃખ દુર થશે\nPosted on September 15, 2020 September 15, 2020 Author Mahesh Comments Off on ભક્તોએ સોમવારે જરૂર કરવું જોઈએ આ કામ, શિવજીના આશીર્વાદ મળશે, જીવનના દુઃખ દુર થશે\n6 મહિનામાં જ પતિથી અલગ થઇ હતી સલમાનની હિરોઈન મંદના, ફિગર જોઈને તમારો પરસેવો છૂટી જશે એવું કાતિલ..\nPosted on September 15, 2020 Author Grishma Comments Off on 6 મહિનામાં જ પતિથી અલગ થઇ હતી સલમાનની હિરોઈન મંદના, ફિગર જોઈને તમારો પરસેવો છૂટી જશે એવું કાતિલ..\nમોદી સરકારનો આ નિયમ તોડ્યો તો સમજી લો સીધા જેલભેગા થશો, જાણી નવો નિયમ\nરિયા ડ્રગ્સ મામલે હજુ એકની થઇ ધરપકડ, જાણો વિગત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/vijay-sales-show-room-on-ashram-road-continued-late-at-night-police-said-127573578.html", "date_download": "2020-09-20T14:48:54Z", "digest": "sha1:2JDEM2AA7GK35I3OK2GWG7JMICSS2HME", "length": 4906, "nlines": 67, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vijay Sales Show Room on Ashram Road continued late at night, police said | આશ્રમ રોડ પર આવેલો વિજય સેલ્સ શો રૂમ મોડી રાતે ચાલુ રહેતા પોલીસે ગુનો નોંધ્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:આશ્રમ રોડ પર આવેલો વિજય સેલ્સ શો રૂમ મોડી રાતે ચાલુ રહેતા પોલીસે ગુનો નોંધ્યો\nરાત્રી કરફ્યુ છતાં ઇલેક્ટ્રોનિક શો રૂમ ચાલુ રાખવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી\nઆશ્રમ રોડ પર એચ.કે કોલેજ સામે આવેલો વિજય સેલ્સ નામનો ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો શો રૂમ રાત્રી કરફ્યુ હોવા છતાં ખુલ્લો રાખવામાં આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. રાતે કરફ્યુ અને રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામું હોવા છતાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. નવરંગપુરા પોલીસે શશાંક મોદી સામે ગુનો નોંધ્યો છે.\nકોરોનાને લઇ કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઇન મુજબ રાતે 10 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી છે. પોલીસ રાતે કરફ્યુનો કડક અમલ કરાવતી હોય છે જેથી નવરંગપુરા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતે 10.45 વાગ્યે આશ્રમ રોડ પર એચ.કે કોલેજની સામે પહોંચતા વિજય સેલ્સ નામની દુકાન ચાલુ હતી જેથી પોલીસકર્મીઓએ દુકાન ચાલુ રાખવા અંગે હાજર શશાંક મોદીને પૂછપરછ કરતા તેઓએ દુકાન ચાલુ રાખવાની પરવાનગી ન હતી. જેથી પોલીસ કર્મીઓએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/pm-modi-announces-affordable-housing-schema-in-independence-day-speech-jm-1011509.html", "date_download": "2020-09-20T14:40:56Z", "digest": "sha1:YUBEC4QCB7BD5NPVTFVI73Y4ZCMWS4QH", "length": 24283, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "PM Modi announces affordable housing schemes in independence day speech– News18 Gujarati", "raw_content": "\nPM મોદીએ સામાન્ય લોકો માટે સસ્તા મકાનની યોજના જાહેર કરી, 10 લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nPM મોદીએ સામાન્ય લોકો માટે સસ્તા મકાનની યોજના જાહેર કરી, 10 લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર\nલાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ ભાષણમાં કરી જાહેરાત, જાણો ક્યા રાજ્યોમાં શરૂ થશે આ પ્રોજેક્ટ અને કોને લાભ મળશે\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ​​74 માં સ્વતંત્રતા દિવસ (74th independance day) ની પ્રસંગે લાલ કિલ્લા પરથી ઘણી મોટી ઘોષણાઓ કરી છે. જેમાં હેલ્થ આઈડી કાર્ડ, હોમ લોનના ઇએમઆઈ પેમેન્ટ પર છૂટ, સામાન્ય લોકોને સસ્તા મકાનો આપવા જેવી ઘણી મોટી ઘોષણાઓ કરવામાં આવી હતી. કૃપા કરી કહો કે પીએમ મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યો હતો અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું.\nસામાન્ય લોકોને સસ્તા મકાનો પૂરા પાડવા માટે સરકાર પોસાય તેવા આવાસનો પ્રોજેક્ટ (Affordable housing project) લાવી છે, જેની કુલ કિંમત 10 લાખ 37 હજાર કરોડ રૂપિયા છે. સરકારે દેશભરમાં 238 પ્રોજેક્ટ્સની ઓળખ કરી છે જે ફક્ત અને ફક્ત સસ્તું હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ છે. સરકારે પણ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે.\nઆ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા રાજ્ય સહિત સમગ્ર દેશમાં ફેલાયેલો છે. આ અંતર્ગત મધ્યપ્રદેશમાં 45, ગુજરાતમાં 28, મહારાષ્ટ્રમાં 12 અને આંધ્રપ્રદેશમાં 19 પ્રોજેક્ટ્સ પર કામ થવાનું છે.\nઆ પણ વાંચો : લાલ કિલ્લા પર PM મોદીની સુરક્ષામાં તૈનાત હતી ખાસ ડ્રોન સિસ્ટમ, અઢી કિલોમીટર સુધી નિશાન તાકવા સક્ષમ\nકેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સને વિવિધ રીતે પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ 99 પ્રોજેક્ટ્સ છે, જે ઇપીસી મોડેલ હેઠળ પૂર્ણ થશે, 56 પ્રોજેક્ટ્સ છે જે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા પૂર્ણ થશે.\nમુંબઇમાં 86 હજાર કરોડના પરવડે તેવા આવાસો છે, જેને સરકાર પૂર્ણ કરવા જઇ રહી છે. આ અંગે પણ કામગીરી શરૂ થઈ છે જે વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થવાની છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દરેક પ્રોજેક્ટ પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.\nસ્વતંત્રદિને વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણને લગતા અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, ��રકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nPM મોદીએ સામાન્ય લોકો માટે સસ્તા મકાનની યોજના જાહેર કરી, 10 લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00642.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mumbai-crime-mulund-school-trustee-beats-up-teen-causes-genital-injury-112407", "date_download": "2020-09-20T13:58:14Z", "digest": "sha1:DSMBTZAJ34ZK7DQFZDPLT7BDOJH7X732", "length": 9405, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "mumbai crime mulund school trustee beats up teen causes genital injury | મુલુંડમાં સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો - news", "raw_content": "\nમુલુંડમાં સ્કૂલના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો\nમુલુંડની એક સ્કૂલના ટ્રસ્ટીએ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની એક નાનકડી ભૂલ થતાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો હતો.\nમુલુંડની એક સ્કૂલના ટ્રસ્ટીએ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની એક નાનકડી ભૂલ થતાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ફટકો માર્યો હતો. પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરાતાં ટ્રસ્ટીની પોસ્કો કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.\nમુલુંડ-વેસ્ટમાં કૉલોની વિસ્તારમાં આવેલી જે. જે. ઍકૅડેમી શાળાના ટ્રસ્ટીએ દસમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાંથી બહાર બોલાવીને માર મારવાનું શરૂ કર્યું હતું. બીજા વિદ્યાર્થીઓ એ જોઈ રહ્યા હતા એટલે ટ્રસ્ટીએ તેને પોતાની કૅબિનમાં લઈ જઈને માર માર્યો હતો, એટલું જ નહીં, તેના પ્રાઇવેટ પાર્ટ પર પણ હાથ વડે ફટકો માર્યો હતો. વિદ્યાર્થીને એટલા જોરથી મારવામાં આવ્યો હતો કે તેની પીઠ પર તેમના હાથના નિશાન પડી ગયાં હતાં. આ વાતની વિદ્યાર્થીએ તેનાં મમ્મી-પપ્પાને વાત કરતાં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.\nઆ સંદર્ભે ‘મિડ-ડે’એ વિદ્યાર્થીના પિતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા દીકરાની સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા સુધીની સ્કૂલ હોય છે. બપોરે સાડાબાર વાગ્યે મારી પત્ની શાળામાં બોનોફાઇડ લેવા માટે ગઈ હતી. ઉપસ્થિત શિક્ષકે શાળાના ટ્રસ્ટી ૪૩ વર્ષના જૉની જોસેફને મળવાનું કહ્યું હતું. જૉનીસરે જણાવ્યું હતું કે તમારા છોકરાએ મારું કોઈ અલગ પ્રકારનું કાર્ટૂન બનાવીને આખી શાળામાં વાઇરલ કર્યું છે. હું તમારા છોકરાને શાળામાંથી કાઢી મૂકીશ અને ફેલ પણ કરીશ. આ વાતની મને જાણ થતાં મેં તરત જ પૂછવા માટે છોકરાને બોલાવ્યો હતો. તેણે મને જણાવ્યું કે સવારના મારો કોઈ વાંક ન હોવા છતાં શાળાના ટ્રસ્ટીએ બધાની સામે લાતથી અને હાથથી માર માર્યો હતો. એ ઉપરાંત મને કૅબિનમાં લઈ જઈને મારા પ્રાઇવેટ પાર્ટ પર પણ તેમણે માર માર્યો હતો. આ વાત સાભળીને મેં જૉનીસરને પૂછતાં તેમણે મને ધમકી આપી હતી કે મેં માર્યું છે એમ જો તું કોઈને કહીશ તો તારા છોકરાને ફેલ કરીશ અને કોઈ ‍‍‍‍શાળામાં ઍડ્મિશન પણ ન મળે એવી હાલત કરી નાખીશ. આ વાત સાંભળતાં મને પાકો વિશ્વાસ થયો કે મારા છોકરાની કોઈ ભૂલ નથી એથી અમે પોલીસ-સ્ટેશનમાં ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’\nમુલુંડના પોલીસ ઑફિસર ચેતન બાગુળે જણાવ્યું હતું કે ‘જેજે ઍકૅડેમી શાળાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં શાળાના ટ્રસ્ટી જૉની જોસેફ છોકરાને મારતા દેખાઈ રહ્યા હતા. આ ઘટના ૨૭ જાન્યુઆરીએ સવારે ૧૧.૩૦ વાગ્યે બની હતી. આ ઘટના શાળાના વૉચમૅને પણ જોઈ હતી એથી વૉચમૅનનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવશે. જૉની જોસેફની આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬-એ ઉપરાંત પોસ્કો ઍક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.’\nમુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળતા ફફડાટ\nમુલુંડમાં ગટરમાં પડી ગાય: ફાયરબ્રિગેડે એક કલાક બાદ એને બહાર કાઢી\nમુલુંડમાં રસ્તે રખડતા કોરોનાના દર્દીને ફરી કોવિડ સેન્ટરમાં મોકલાયો\nમુંબઈ : કોરોના-દર્દી જાતે ડિસ્ચાર્જ લઈ મુલુંડમાં ફરી રહ્યો છે\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની ���યનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nમહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી\nકોરોનાના કેરને કારણે સંસદનું ચોમાસુ સત્ર ટૂંકાવવાની શક્યતા\nવેપારીઓને રાહત આપતા કાયદામાં ક્યારે બદલાવ થશે\nમુંબઈ : પેટ્રોલ પમ્પના સ્ટાફ પર હુમલો કરનારા આરોપીઓની સઘન શોધખોળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00643.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19860695/higs-bozon-the-god-particle-1", "date_download": "2020-09-20T15:08:15Z", "digest": "sha1:5YKKHGB5IPUJKVWNJBHMEZOOJ6X5Q3KE", "length": 4472, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Higs Bozon The God Particle - 1 by Jigar Sagar in Gujarati Science-Fiction PDF", "raw_content": "\nહિગ્સ બોઝોન TheGod Particle (ભાગ-૧) ઘટના અત્યારે હાલ તો જરાક જૂની લાગશે અને માનસપટ પર ઝડપથી તાજી નહીં થાય છતાં યાદ કરી લઇએ. તારીખ હતી ૪ થી જુલાઇ, ૨૦૧૨. આમ તો ૪ થી જુલાઇ એટલે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. ...Read More૨૦૧૨ના વર્ષે એ દિવસે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી પ્રયોગશાળા (ટેકનીકલી સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર) ખાતે હિગ્સ બોઝોન નામના અજાયબ કણ એટલે કે પાર્ટીકલની શોધ થઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું. અણુ કરતાંય નાના એવાં પરમાણુ, પરમાણુ કરતાંય નાના એવાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવાં પરમાણ્વિક કણો અને પરમાણ્વિક કણોથી પણ નાના એવાં મૂળભૂત કણોના સમુદાયમાં અત્યંત અગત્યનું સ્થાન ધરાવતો કણ એટલે Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00643.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/01/07/four-mini-stories/", "date_download": "2020-09-20T13:40:42Z", "digest": "sha1:HCNDVFQYNTPOIOL36S4UIMM4QIBVJQ7H", "length": 28007, "nlines": 159, "source_domain": "webgurjari.in", "title": "ચાર લઘુકથાઓ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\n– મગન મકવાણા ‘મંગલપંથી\nમંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો. કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તે અચૂક સારા માર્કસે પાસ થશે.\nફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી…ફરીવાર નંબર બરાબર ચકાસ્યા… તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો\n– ત્યાં જ મંથનના પિતા રમણીકલાલ આવી ચડ્યા. તેમણે પણ નંબર પર નજર ફેરવી લીધી. મંથનનો નંબર ન દેખાતાં જ તે તાડૂક્યા : ‘મને તો પહેલેથી જ ખબર હતી કે આ હીરો કશું ધોળવાનો નથી.’ પછી રસોડા તરફ હાથ લંબાવતા ઉમેર્યું : ‘હું તો ના જ પાડતો હતો કે હવે નથી ભણવું, ધંધામાં ધ્યાન આપો …. પણ …તારી … આ ..મા… ન… માની. લ્યો … હવે ઉતારો આરતી તમારા આ કુળદીપકની\nપિતાના વાક્યનો એક – એક શબ્દ મંથનના દિલમાં તીરની માફક ઊતરતો જતો હતો. એનું કુમળું હૃદય વીંધાઈ ચૂક્યું હતું.\nએ જ રાત્રે તેણે ‘કાંકરિયા’માં પડતું મૂક્યું.\nબીજા દિવસના છાપામાં સમાચાર હતા : ‘એક આશાસ્પદ યુવાનની આત્મહત્યા આ સમાચારની બાજુમાં જ ‘સરતચૂક’ શીર્ષક હેઠળ લખાણ હતું : ‘ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાંના કેટલાક નંબર સરતચૂકથી છાપવાના રહી ગયા હતા, જે આજે છાપવામાં આવ્યા છે.’ – નીચે બાકી રહેલા નંબર છાપવામાં આવ્યા હતા, એમાં મંથનનો નંબર પણ હતો\nનોંધ – મિત્રો, આ લઘુકથા લખી ત્યારે નેટ પર કે મેસેજ દ્વારા પરિણામ નહોતું જાણી શકાતું, છાપામાં પાસ થનારના નંબર આવતા.\nખેતરમાં વાવણીનું કામ ચાલતું હતું. રવજી વાવણિયામાં બી ઓર્યે જતો હતો. પત્ની મેના મદદમાં સાથે જ હતી.\nમેનાના મનમાં જબરી ગડમથલ ચાલી રહી હતી. રવજી સાથે ફેરા ફર્યે તેને દસ વરસ થઈ ગયાં હતાં. છતાં …….અનાયાસે તેનો હાથ એના સપાટ પેટ પર ફરતો રહ્યો ……’ વાવણીની મોસમ છે તો ……’\nરવજીના ખેતરની અડોઅડ ગોરધનનું ખેતર હતું. વચ્ચેનો ફક્ત એક શેઢો જ વટવાનો હતો….એણે સામે નજર કરી. ગોરધન લીમડીના છાંયે બેસી, લાંબા કસે ચલમ ફૂંકી રહ્યો હતો. ગોરધનના મોંમાંથી વછૂટતી ધૂમ્રસેરો મેનાને લલચાવી રહી.\nમેનાએ નક્કી કરી લીધું કે ,’ આજે સાંજે ઘેર પાછા વળતી વખતે પોતે ઢોર માટે ચારો લેવાના બહાને રોકાશે ….’\n’ અચાનક રવજીના સાદથી તેની વિચારમાળા તૂટી.\n‘હા..જો ને..આ બળદ અબોલ પ્રાણી છે, તોય કેવા હમજદાર સે શેઢો આવે કે તરત જ એની જાતે જ વળી જાય સે, ડચકારોય કરવો પડતો નથી.’\n‘હા..હા…હમજુ તો કે’વાય ….’ મેના ઉતાવળે બોલી ગઈ.\n– સાંજે તે રવજીની સાથે જ ઘેર પાછી ફરી.\nમાધવ ગામના છેવાડે આવેલા ઘર પાસે આવી પહોંચ્યો. તેણે ઘટાદાર લીમડાના છાંયે બાઈક સ્ટેન્ડ કર્યું. લીમડાના છાંયે ખાટલામાં બેઠા બેઠા નાથાબાપા ચલમ ફૂંકી રહ્યા હતા. એમણે માધવને આવકાર્યો, ‘ઓહો ….ઘણા દિવસે આવ્યો ને ભાઈ ..મજામાં તો છે ને ..મજામાં તો છે ને\n‘હા ..દાદા…. અને જ્યારે પણ આવું છું ત્યારે તમને આ લીમડાના છાંયે, ચલમ ફૂંકતા જોઉં છું ‘ કહેતાં તેણે ખાટલા પર બેઠક જમાવી.\n‘શું કરું ભાઈ …આ વાડીનું ધ્યાન તો રાખવું પડે ને છેવાડાનું ઘર ને વહુ-દીકરો કામે જાય એટલે મારાથી ��હીંથી ક્યાંય ખસાય નહિ.’\nનાથાબાપાએ ચિંધેલ દિશામાં માધવે જોયું તો એને હસવું આવી ગયું. ઘરની બાજુના નાનકડા વાડામાં બે-ત્રણ છોડ રીંગણીના, ચાર-પાંચ છોડ ભીંડાના અને બે’ક છોડ ટામેટીના હતા. તેનાથી કહ્યા વિના ન રહેવાયું, ‘અરે ..દાદા, આમાં સાચવવા જેવું શું છે આમાંથી લઈ જનાર લઈલઈને કેટલું લઈ જશે આમાંથી લઈ જનાર લઈલઈને કેટલું લઈ જશે\n‘તને નહિ સમજાય બેટા …..માંડમાંડ લીલી વાડી થઈ છે. કશું લઈ ન જાય તો પણ કોઈ નધણિયાતું ઢોર કે હરાયો આખલો આવી ચડે તો, આ નબળી વાડે છીંડું તરત પાડે. એને તો રમત સૂઝે પણ મારી તો આખી વાડી ભેળાઈ જાય.’\nમાધવ કૈંક બોલવા જતો હતો ત્યાં જ ઘરમાંથી સોળેક વર્ષની મુગ્ધા પાણીનો કળશ્યો ભરીને આવી, ‘દાદા .. પાણી\n– ને માધવ ઘડીકમાં વાડી સામે ને ઘડીકમાં એ મુગ્ધા સામે જોતો રહ્યો.\nસાડા દશે તો ઘર ખાલી થઈ ગયું. દીકરો-દીકરી કોલેજ ગયાં ને ‘પતિદેવ’ ઓફીસ. સમય ઓછો હતો ને કામ ઘણું બાકી હતું. સૌપ્રથમ તો એણે પહેરેલાં સોનાનાં તમામ આભૂષણો ઉતારી નાખ્યાં, ‘એ વખતે તો કેટલી ભીડ હોય, ક્યાંક કોઈક એકાદો દાગીનો સેરવી લે તો’ એણે સોનાના દાગીના એક પોટલીમાં બાંધીને તિજોરીમાં મૂકી દીધા ને બગસરાના સોનાનો ઢોળ ચડાવેલા દાગીના પહેરી લીધા.\nઘરમાં કેટલીય જગ્યાએ પૈસા પડ્યા રહેતા. ફ્રીજ પર, રસોડાના પ્લેટફોર્મ પર, ડ્રોઈંગરૂમના શો-કેસમાં, ગાદલાની નીચે – એણે બધી જગ્યાએથી પૈસા ભેગા કરીને તિજોરીમાં મૂકી દીધા.\nફ્રીજમાં તો હમણાંથી એ વધારાનું કશું લાવીને મૂકતી જ નહોતી. ખાલી જ હતું, છતાં સાફ કર્યું,’ કેટલાય દિવસો સુધી હવે એની ક્યાં જરૂર પડવાની હતી\nવધારાનાં બધાં કપડાં એણે વાળીને કબાટમાં મૂકી દીધાં. ગોદડાં પણ પ્લાસ્ટીકમાં પેક કરી, દોરીથી બાંધીને મૂક્યાં, ‘ જાત-જાતનાં લોકો ભેગાં થશે ને બધું બગાડી મૂકશે. દીકરી એકલી આ બધું કેવી રીતે સાફ કરશે\nએ પછી એણે અગાઉથી લખી રાખેલી ચિઠ્ઠીઓ જુદાં જુદાં સ્થળે મૂકી દીધી, જેમાં કઈ વસ્તુ ક્યાં છે, કોણે શું કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે – તમામ બાબતે ઝીણવટપૂર્વક જણાવ્યું હતું, જેથી કોઈને કંઈ તકલીફ ન પડે.\nએ પછી એ કોઈ જંતુનાશક દવાની સાત ગોળીઓ ગળીને સૂઈ ગઈ\n← કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૨\nસહરાની ભવ્યતા : એક વિરલ ચરિત્ર કૃતિ →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્ત�� : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: ��હ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00644.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/santa-claus-is-legendary-figure-originating-western-christia-043483.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:47:54Z", "digest": "sha1:NTCPN6DYAGKOLY42F6EVKFAHTXKWOIUR", "length": 12528, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "Christmas: કોણ છે સાંતા ક્લોઝ, બાળકોને કેમ આપે છે મસ્ત-મસ્ત ગિફ્ટ? | Santa Claus,is a legendary figure originating in Western Christian culture who is said to bring gifts to the homes of well-behaved children on Christmas Day (25 December). - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n2 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપ��ભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n45 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nChristmas: કોણ છે સાંતા ક્લોઝ, બાળકોને કેમ આપે છે મસ્ત-મસ્ત ગિફ્ટ\nનવી દિલ્હીઃ ક્રિસમસ નામ સાંભળતાં જ લોકોના દિમાગમાં કેક, ક્રિસમસ ટ્રી, રંગી-બેરંગી લાઈટ અને કાર્ડ્સની તસવીરો સામે આવી જાય છે, લોકો પોતાના ઘરને સૌથી સુંદર બનાવવામાં મથી જાય છે. આ સુંદરતાના પર્વનો હર્ષોલ્લાસ સાથે ઈંતેજાર બાળકો પણ કરતા હોય છે, કેમ કે આ દિવસો એમના સમનોના બાબા એટલે કે સાંતા ક્લૉઝ તેમને મસ્ત-મસ્ત ગિફ્ટ આફે છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે શું ખરેખર સાંતા ક્લૉઝ નામનો વ્યક્તિ હોય છે જે બાળકોને ગિફ્ટ આપે છે.\nઆમ તો પુરાવા મળે છે કે આજથી દોઢ હજાર વર્ષ પહેલા જન્મેલ સંત નિકોલસને અસલી સાંતા માનવામાં આવે છે. જો કે સંત નિકોલસ અને જીસસના જન્મનો કોઈ સીધો સંબંધ નથી રહ્યો છતાં પણ આજના સમયે સાંતા ક્લૉઝ ક્રિસમસનો મહત્વનો ભાગ છે, તેમના વિના ક્રિસમસ અધૂરી છે.\nસંત નિકોલસનો જન્મ ત્રીજી સદીમાં જીસસના મૃત્યુના 280 વર્ષ બાદ માયરામાં થયો. તેઓ અમિર પરિવારમાંથી આવતા હતા. તેમણે બાળપણમાં જ પોતાના માતા-પિતાનો છાયો ગુમાવી દીધો હતો. બાળપણથી જ પ્રભુ યીશૂમાં બહુ આસ્થા હતી. તેઓ મોટા થઈ ઈસાઈ ધર્મના પાદરી અને બાદમાં બિશપ બન્યા. જરૂરતમંદો અને બાળકોને ગિફ્ટ આપવી તેમને બહુ પસંદ હતું. ત્યારથી જ ક્રિસમસ પર ગિફ્ટ આપવાનું ચલણ પ્રચલિત થયું.\nસાંતા ક્લૉઝ ભગવાનના દૂત છે\nજ્યારે કેટલાક લોકો કહે છે કે સાંતા ક્લૉઝ ભગવાન તરફથી મોકલવામાં આવેલ દૂત છે, તો કેટલાક લોકોનું માનવું છે કે સાંતા ક્લૉઝ યીશુના પિતા છે અને માટે પોતાના દીકરાના જન્મદિન પર બાળકોને ગિફ્ટ આપે છે. સાંતા ક્લૉઝનું આજનું જે પ્રચલિત નામ છે તે નિકોલસના ડચ નામ સિંટર ક્લાસ પરથી પડ્યું છે, જીસસ અને મધર મેરી બાદ સંત નિકોલસને જ એટલું સન્માન મળ્યું છે.\nખેર, કારણ જે કંઈપણ હોય, ક્રિસમસનો પર્વ અને સાંતા ક્લૉઝ ખુદમાં જ ખુશી, જોશ અને પ્રેમનું પ્ર��િક છે, માત્ર ઈસાઈ ધર્મવાળાઓ માટે જ નહિ બલકે દરેક ધર્મના સમુદાયો માટે આ પર્વ હવે ખાસ મહત્વ રાખે છે માટે તમે પણ જોરદાર ઢંગથી આ વખતેની ક્રિસમસનું સ્વાગત કરો અને ફાધર ઑફ ક્રિસમસનું સૌને મૈરી ક્રિસમસ.\nપહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન\nશશિની ક્રિસમસ પાર્ટીમાં કપૂર પરિવાર : જુઓ તસવીરો\nક્રિસમસના રંગે રંગાયું બૉલીવુડ, કરીનાએ સપરિવાર કરી ઉજવણી\nPics : ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં પ્રિયંકા-કરીના\nPics: કપૂર પરિવારનુ ક્રિસમસ લંચ, કરીના કપૂરની ‘આલિયા ભાભી'નુ થયુ ઓફિશિયલ સ્વાગત\nક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યા\nmerry christmas 2018: જાણો, ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ, વાંચો કેટલીક રોચક વાતો\nઘર પર ક્રિસમસ ટ્રી લગાવવાથી દૂર થાય છે આ વાસ્તુ દોષ\nરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું, મેરી ક્રિસમસ\nક્રિસમસ પર વિવાદ કરનારની આંખો નીકાળી દઇશું : સિદ્ધુ\nChristmas 2017: ક્રિસમસ અને સાંતા ક્લોઝ વચ્ચે શું છે સંબંધ\nChristmas Vacations Plan: ગુજરાતમાં રજાઓમાં જાવ અહીં\nવિરાટ અને અનુષ્કાનું ઉત્તરાખંડ સાથે છે શું લવ કનેક્શન\nsanta claus christmas સાંતા ક્લૉઝ ક્રિસમસ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00644.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-targets-pn-modi-says-china-traps-pm-modi-058073.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:32:39Z", "digest": "sha1:WXC6LPDZQTHNDTCMV5Z5CX4YWNHX3BVD", "length": 15067, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું ચીને પીએમ મોદીને પોતાની જાળમા ફસાવ્યા | Rahul Gandhi targets PN Modi, says China traps PM Modi - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n30 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખ���લી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું ચીને પીએમ મોદીને પોતાની જાળમા ફસાવ્યા\nલોકસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની બનાવટી તસવીર પ્રસ્તુત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યો છે. આ વીડિયોમાં ચીન મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ કહે છે કે, આ કોઈ સરહદ વિવાદ નથી, મારી ચિંતા એ છે કે ચીનીઓ અમારી સરહદમાં બેઠા છે. ચીન વ્યૂહાત્મક વિચારસરણી વિના કોઈ પગલું ભરતુ નથી. આ વીડિયોને રાહુલ ગાંધીએ ચાઇના સ્ટ્રેટેજી નામે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.\nઆ કોઈ સરહદ વિવાદ નથી\nરાહુલ કહે છે કે વિશ્વનો નકશો ચીનીઓના મગજમાં દોરવામાં આવ્યો છે અને તેઓ તેને તેમના પોતાના પ્રમાણે આકાર આપી રહ્યા છે. તે જે કરી રહ્યું છે તે તેનું પાયે છે, તેની નીચે ગ્વાદર છે, તેમાં પટ્ટો અને રસ્તો આવે છે. તે ખરેખર આ વિશ્વનું પુનર્નિર્માણ છે. તેથી જ્યારે તમે ચાઇનીઝ વિશે વિચારો છો, ત્યારે તમારે તે સમજવું પડશે કે તેઓ કયા સ્તરે વિચારે છે. હવે જો તમે વ્યૂહાત્મક સ્તર પર નજર નાખો, તો તે તેની સ્થિતિને મજબૂત કરી રહ્યું છે, પછી તે ગેલવાન, ડેમચોક અથવા પેંગોંગ તળાવ હોય. મજબૂત સ્થિતિમાં જવાનો તેમનો સ્પષ્ટ હેતુ છે. તેઓ અમારા હાઈવેથી નારાજ છે. તે અમારું ધોરીમાર્ગ બંધ કરવા માંગે છે અને જો તે કાશ્મીરમાં પાકિસ્તાનની સાથે કંઈક મોટું વિચારી રહ્યું છે. તેથી આ કોઈ સરહદ વિવાદ નથી.\nઆ એક આયોજિત સરહદ વિવાદ છે\nરાહુલનું કહેવું છે કે ભારતીય પ્રધાનમંત્રી પર દબાણ બનાવવા માટે આ એક આયોજિત સરહદ વિવાદ છે અને તે વિશેષ રીતે દબાણ લાવવાના વિચારમાં છે. આ માટે, તે જે કરી રહ્યું છે, તે તેમની છબી ઉપર હુમલો કરી રહ્યો છે, તે જાણે છે કે નરેન્દ્ર મોદી માટે અસરકારક રાજકારણી રહેવું ફરજિયાત છે. રાજકારણી તરીકે રહેવા માટે તેણે પોતાની-56 ઇંચની છબીનો બચાવ કરવો પડશે અને આ જ ખ્યાલ છે કે ચીન હુમલો કરી રહ્યો છે. તેઓ મૂળરૂપે નરેન્દ્ર મોદીને કહેતા હોય છે કે જો તમે ચીન જે ઇચ્છે તેમ ન કરો તો તે નરેન્દ્ર મોદ��ના મજબૂત નેતાની છબી બગાડે છે.\nવડા પ્રધાનો કેવી રીતે જવાબ આપે છે તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે\nહવે સવાલ ઉભો થાય છે કે નરેન્દ્ર મોદી કેવી પ્રતિક્રિયા આપશે. શું તે તેમનો સામનો કરશે, શું તે પડકારનો સ્વીકાર કરશે અને બિલકુલ ના પાડશે. હું ભારતનો વડા પ્રધાન છું. હું મારી છબીની ચિંતા કરતો નથી, હું તમારો સામનો કરીશ, અથવા તે તેમની સામે હાથ મૂકશે, વડા પ્રધાન દબાણમાં આવી ગયા છે ત્યાં સુધી મારી ચિંતા છે. મને ચિંતા છે કે આજે ચીનીઓ આપણા વિસ્તારમાં બેઠા છે અને વડા પ્રધાન ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તે અમારી સીમાની અંદર બેઠા નથી. આ મને સ્પષ્ટપણે બતાવે છે કે તે તેની છબી લેવાની ચિંતા કરે છે અને તેની છબી બચાવવા પર વધુ કેન્દ્રિત છે. જો વડા પ્રધાન ચિનીઓને તે સમજવાની તક આપે કે વડા પ્રધાનની છબીની ચિંતા છે તો તેમને પકડમાં લઈ શકાય છે, આવી સ્થિતિમાં વડા પ્રધાનનો દેશને કોઈ ફાયદો નહીં થાય.\nરાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલો\nચીનની જેમા પાકિસ્તાન સાથે પણ કરવી જોઇએ વાત: ફારૂખ અબ્દુલ્લા\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- બેરોજગારી કી બઢતી માર, ક્યું કી હૈ મોદી સરકાર\nPM મોદીએ કોસી રેલ મેગા બ્રિજનું કર્યું લોકાર્પણ, બીજી યોજનાઓનું પણ કર્યું ઉદઘાટણ\nવડનગરમાં બનશે દુનિયાનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ\nસિવિલ સર્વિસીઝ પરીક્ષામાં સીસેટના પેપરને ખતમ કરવાની કોઈ યોજના નથી: કેન્દ્ર સરકાર\nએલએસીથી સૈનિકો પરત ખેંચવા માટે ગંભીરતાથી કામ કરે ચીન: ભારત\nપીએમ મોદીના 70માં જન્મદિવસ પર જાણો તેમના 7 મહત્વના ફેંસલા\nHappy Birthday PM Modi: જાણો 18 કલાક કામ કરનાર પીએમ મોદીની ફિટનેસના રાઝ\nPM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી\nનોટબંધી: તિરૂપતિ બાલાજી મંદીરમાં ભક્તે દાન કર્યા 50 કરોડની જુની નોટ, TTDએ કેન્દ્રને લગાવી ગુહાર\nમોદી સરકાર ભારતીય સેના સાથે છેકે ચાઇનિઝ સેના સાથે\nહરિવંશ નારાયણ સિંહ ચૂંટાયા રાજ્યસભાના ઉપસભાપતિ, પીએમ મોદીએ કહ્યું- તેમના માટે બધાના દીલમાં માન\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00644.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/poshi-purnima-nadiad-santam-mandir/", "date_download": "2020-09-20T15:05:27Z", "digest": "sha1:7T7UWEPVNKSSBIWX6O2O6H7ERKAFRXWM", "length": 15167, "nlines": 82, "source_domain": "gujjurocks.in", "title": "આજે પોષી પૂર્ણિમા, નડીઆદના સંતરામ મંદિરમાં આજે ઉછારવામાં આવશે હજારો મણ બોર, વાંચો શું છે તેની પાછળનું માહાત્મ્ય", "raw_content": "\nદિલીપ જોષીથી લઈને આ 5 કોમેડિયનની પત્નીઓ રહે છે લાઇમ લાઇટથી દૂર, જીવે છે સામાન્ય જીવન\nબોલીવુડની હીરોઇનો પ્રેગ્નન્સીમાં એવા એવા ફોટોશૂટ કરાવે છે કે…\nઆ રૂપસુંદરી હિરોઈને 42 વર્ષની ઉંમરે સલમાનના આ Co-સ્ટાર સાથે કાશ્મીરમાં ગુપચુપ લગ્ન કરી લીધા\nદ્રૌપદીના કિરદારમાં નજર આવી ચુકી છે આ 6 અભિનેત્રીઓ, જાણો કોને દર્શકોએ પસંદ કરી અને કોને નકારી\nઆજે પોષી પૂર્ણિમા, નડીઆદના સંતરામ મંદિરમાં આજે ઉછારવામાં આવશે હજારો મણ બોર, વાંચો શું છે તેની પાછળનું માહાત્મ્ય\nધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે\nઆજે પોષી પૂર્ણિમા, નડીઆદના સંતરામ મંદિરમાં આજે ઉછારવામાં આવશે હજારો મણ બોર, વાંચો શું છે તેની પાછળનું માહાત્મ્ય\nPosted on January 10, 2020 Author JayeshComments Off on આજે પોષી પૂર્ણિમા, નડીઆદના સંતરામ મંદિરમાં આજે ઉછારવામાં આવશે હજારો મણ બોર, વાંચો શું છે તેની પાછળનું માહાત્મ્ય\nપોષી પૂર્ણિમાનું એક ખાસ મહત્વ રહેલું છે, આજરોજ વહેલી સવારથી જ નડીઆદના સંતરામ મંદિર ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયેલું રહેશે, આજે હજારો ભક્તો મંદિરના પરિસરમાં આવીને બોરની ઉછામણી કરવાના છે. તેની પાછળ પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે. શું છે આ ધાર્મિક મહત્વ ચાલો જાણીએ..\nના બોલતા કે તોતડું બોલતા બાળકો થાય છે બોલતા:\nઆ મંદિરમાં આજના દિવસે ખાસ બોર ઉછાળવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, ભક્તોની સંતરામ મંદિરમાં એક આસ્થા એવી રહેલી છે કે પોષી પૂનમના દિવસે મંદિરમાં આવી બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે તો ના બોલતું બાળક પણ બોલતું થઇ જાય છે અને જો કોઈ બાળક તોતડું બોલતું હોય તો તે પણ વ્યવસ્થિત કડકડાટ બોલતું પણ થઇ જાય છે, મોટાભાગના શ્રદ્ધાળુઓની આ માનતા સાચી પણ પાડવાના ઉદાહરણો સામે આવે છે જેના કારણે દર વર્ષે પોષી પૂનમના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે અને દુરદુરથી શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો આજે મંદિરના પરિસરમાં સવારથી જ ભેગા થઈને બોર ઉછળતા હોય છે.\nગઈકાલે સાંજથી જ મંદિરની બહાર બોર વેચવાવાળાની સંખ્યામાં વધારો થઇ જાય છે, વેપારીઓ પાથરણા અને લારીઓમાં જથ્થાબંધ બોર લાવ��ને આગળના દિવસે સાંજથી જ પોતાની જગ્યા નક્કી પણ કરી લેતા હોય છે, આ દિવસે બોરના ભાવમાં પણ સામાન્ય દિવસ કરતા ખાસ્સો એવો વધારો જોવા મળે છે, છતાં પણ શ્રદ્ધા આગળ કિંમતનું કોઈ મહત્વ નથી હોતું તેમ આજના દિવસે ભક્તો બોર ખરીદી અને ઉછળતા હોય છે.\nસંતરામ મંદિર, નડીઆદમાં ખાસ આજના દિવસે કેટલાક ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, મંદિર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં ભક્તોને ઘણી જ શ્રદ્ધા છે માટે આ દિવસે ભક્તો દુરદુરથી આવી અને પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. આસપાસના ગામોમાં પણ સંતરામ મંદિરનું મહત્વ વધારે રહેલું છે.\nઆ એક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, ના માનનારા આ બાબતોને અંધશ્રદ્ધા પણ માનતા હશે પરંતુ જેને નજરે જોયું છે, અનુભવ્યું છે, જેની માનતાઓ ફળી છે તે લોકોને તો અપાર શ્રદ્ધા છે, વર્ષોથી ચાલ્યા આવતા આ આસ્થાના પર્વમાં આજે પણ હજારો ભક્તો આવીને પોતાની મનોકામના પૂર્ણ થયાનો સંતોષ માણે છે.\nAuthor: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે\nભુજમાં બિરાજતા મા આશાપુરાની અખંડ જ્યોતિ ભૂકંપ સમયે પણ બુઝી નહોતી, વાંચો મંદિરનો રસપ્રદ ઇતિહાસ\nગુજરાતમાં ઠેક ઠેકાણે ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં ઇતિહાસ આજે પણ વખણાય છે, ભક્તો ની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા એ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જાય છે અને પોતાની ઈચ્છાઓ એ મંદિરોમાં વ્યક્ત કરે છે, અને એ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે, આજે પણ આ મંદિરોના સત અને ચમત્કારોના પરચાઓ આપણને Read More…\nદિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે\n“લોકડાઉન-21 દિવસ” ભાગ-12, હાલની પરિસ્થિતિ ઉપર લખાઈ રહેલી એક રોમાંચક નવલકથા\nજો આ નવલકથાના આગળના ભાગ તમારે વાંચવાના ચૂકાઈ ગયા હોય તો ભાગ-1 , ભાગ-2 ,ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, અને ભાગ-11 ઉપર ક્��િક કરી અને તમે વાંચી શકો છો. લોકડાઉનનો બારમો દિવસ: એક તરફ સુભાષ સુરભીના કારણે ચિંતાઓમાં ઘેરાયેલો હતો તો બીજી તરફ મીરાં સુભાષના કારણે. મીરાં પોતાના સંબંધને પહેલાની જેમ જીવંત કરવા માંગતી Read More…\nપ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે\nમનનો સત્યાગ્રહ ,પ્રકરણ – ૧ : અશોકને ઇન્ડોનેશિયાની ફ્લાઇટમાં મળેલ એરહોસ્ટેસ ખરેખર આતંકવાદી સાથે મળેલી હશે એનાં માટે વાંચો આગળનો પાર્ટ પણ …\nપ્રકરણ : ૧ બેંગકોકની ભયાનક રાત રાત્રે બાર વાગ્યાથી મારા દિવસની શરૂઆત થાય છે, અને આ દિવસ પણ એવો જ હતો રાત્રે બાર વાગ્યાથી મારા દિવસની શરૂઆત થાય છે, અને આ દિવસ પણ એવો જ હતો નમસ્કાર…. હું છું અશોક દુબે, હા, હું ગુજરાતી જ છું પણ મેં મારું નામ બદલ્યું છે નમસ્કાર…. હું છું અશોક દુબે, હા, હું ગુજરાતી જ છું પણ મેં મારું નામ બદલ્યું છે શા માટે એ તમને આખી કહાણી વાંચ્યા બાદ જ ખબર પડશે. જીવનમાં ઘણી એવી Read More…\n7 કરોડથી ગાડીથી લઈને 50 કરોડના બંગલા સુધી આ 5 લગ્ઝરી વસ્તુઓના માલિક છે રિતિક રોશન\nસ્ક્રિનિંગમાં અજય-કાજોલની દીકરીએ લૂંટી મહેફિલ, ન્યાસાની 10 સુંદર તસ્વીરો વાયરલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on કૌન બનેગા કરોડપતિ બન્યા પછી શરૂ થયો હતો ખરાબ સમય, દારૂની લતના કારણે લોકોએ લૂંટ્યો પછી\nનીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\n18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\nPosted on September 14, 2020 September 14, 2020 Author Rachita Comments Off on 18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\n21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on 21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.superfastlyrics.com/2020/02/chand-ne-kaho-aaje-lyrics-chal-jivi-laiye.html", "date_download": "2020-09-20T15:09:20Z", "digest": "sha1:OJNOFOJXW3VZY2FB7HANITANLXPT3IND", "length": 5114, "nlines": 142, "source_domain": "www.superfastlyrics.com", "title": "Chand Ne Kaho Aaje Lyrics ચાંદ ને કહો આજે - Sachin-Jigar", "raw_content": "\nખુટે ભલે રાતો પણ\nવાતો આ ખુટે નહી\nવાતો એવી તારી મારી. . .\nચાલતી રહે આ રાત\nમીઠી-મીઠી વાતો વાળી. . .\nચાંદ ને કહો આજે\nપળ વીતી જાય ના. . .\nવાત રહી જાય ના. . .\nઆ અધુરી આજે. . .\nચાંદ ને કહો આજે, આથમે નહી. . .\nચાંદ ને કહો કે આજે, આથમે નહી. . .\nઆંખો માં ભરી લઇએ\nકે વાદળની પાંખો પર, થઇ ને સવાર,\nઆજે આભમાં ફરી લઇએ. . .\nપાંખો આખી રાતો ભલે, કરી રે વાતો આજે,\nકોઇ એને ટોકે રે. . .\nચાંદ ને કહો આજે\nઆથમે નહી. . .\nચાંદ ને કહો કે આજે\nએક સુર છે તારો\nએક સુર છે મારો એ ને\nગીતમાં વણી લઇએ. . .\nકે ધુમ્મસની પારે થોડુ ઓઝલ થઇ આજે\nઆભ મા ભળી જઇએ. . .\nરાતો વહેતી રે આતો એને કેહતી રે વાતો આજે\nકોઇ એને રોકે રે નહી. . .\nચાંદ ને કહો આજે\nઆથમે નહી. . .\nચાંદ ને કહો કે આજે\nઆથમે નહી. . .\nપળ વીતી જાય ના. . .\nવાત રહી જાય ના. . .\nઆ અધુરી આજે. . .\nચાંદ ને કહો આજે\nઆથમે નહી. . .\nચાંદ ને કહો કે આજે\nઆથમે નહી. . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-1910289025726773", "date_download": "2020-09-20T15:13:07Z", "digest": "sha1:KXOBUVKDEGJMA73VRPKZZ5SGJV6GXULE", "length": 2271, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ તમે પણ આ વાત સાથે સહમત તો થશો. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nતમે પણ આ વાત સાથે સહમત તો થશો.\nતમે પણ આ વાત સાથે સહમત તો થશો.\nપ્રશ્નો થવા સ્વાભાવિક છે પરંતુ તેના ઉત્તર મેળવી અંતિમ..\nતારીખ 27-09-2018 ના રોજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/violation-of-social-distance-in-ahmedabad-citys-vegetable-market-people-walk-around-without-masks-127500804.html", "date_download": "2020-09-20T14:43:31Z", "digest": "sha1:YOMVU2DOD3ISUVFIEJIPHMD4ZROSCB2W", "length": 5037, "nlines": 68, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Violation of social distance in Ahmedabad city's vegetable market, people walk around without masks | અમદાવાદ શહેરની શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકો માસ્ક વિના બિનધાસ્ત ફરે છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમા��ાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબેદરકારી:અમદાવાદ શહેરની શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકો માસ્ક વિના બિનધાસ્ત ફરે છે\nશાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકો માસ્ક વિના ફરે છે.\nઅમદાવાદમાં કોરોનાથી મોત અને કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવાઓ વચ્ચેની આ તસવીર ઇસનપુરના ગોવિંદવાડી શાકમાર્કેટની છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો જરાય નથી, ઘણા લોકો માસ્ક વિના જ ફરી રહ્યા છે.\nહજી ગત દિવસોમાં જ ઇસનપુર વિસ્તારમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો થયો હતો. બે દિવસ પહેલાં જ ઇસનપુરમાં આવેલી પ્રેરણા સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જેને કારણે 64 ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા.\nજ્યારે આ પહેલાં ગોવિંદવાડી વિસ્તારની સૌજન્ય સોસાયટીમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વોર્ડના ઘનશ્યામનગરમાં પણ એક જ પરિવારના ચાર સભ્યને ચેપ લાગ્યો હતો. તાજેતરમાં ઇસનપુર અર્બન હેલ્થ સેન્ટરના બે કર્મચારીને કોરોના થયો હતો. ઇસનપુરની ઘણી સોસાયટીઓમાં કોરોનાના કેસો હોવા છતાં વિસ્તારના શાકમાર્કેટનું આ દૃશ્ય ભયજનક છે. તસવીરમાં માસ્ક વિના દેખાતા લોકો પર રેડ સર્કલ કરવામાં આવ્યું છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/1-marchthi-lic-lagu-karshe-nava/", "date_download": "2020-09-20T14:29:06Z", "digest": "sha1:5J4BVRING7HOTR4P5HJWA2AG5HDBIQ4Q", "length": 11198, "nlines": 76, "source_domain": "4masti.com", "title": "1 માર્ચથી LIC લાગુ કરશે નવો નિયમ – LIC ના દરેક ગ્રાહકે કરવું પડશે આ કામ નહિ તો ફસાઈ જશે તમારા રૂપિયા. |", "raw_content": "\nInteresting 1 માર્ચથી LIC લાગુ કરશે નવો નિયમ – LIC ના દરેક ગ્રાહકે...\n1 માર્ચથી LIC લાગુ કરશે નવો નિયમ – LIC ના દરેક ગ્રાહકે કરવું પડશે આ કામ નહિ તો ફસાઈ જશે તમારા રૂપિયા.\nઆજના ડીઝીટલ યુગમાં તમામ પ્રકારની કામગીરી મોબાઈલ નંબર સાથે અપડેટ કરવામાં આવી રહી છે. જેવી કે બેંક, ગેસ કનેક્શન, દરેકને મોબાઈલ નંબર સાથે અપડેટ કરવામાં આવી રહી છે. જેથી કોઈ પણ પ્રકારની થયેલી કામગીરીથી જે તે ગ્રાહકને તેની માહિતી તરત પોતાના મોબાઈલ ઉપર SMS દ્વારા જ મળી શકે.\nઅને તેના માટે ગ્રાહકે પણ પોતે થોડો અંગત રસ લઇને તે કામગીરીમાં જરૂરી સહકાર આપવો જરૂરી છે, અને તેમાં ગ્રાહકે વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ એક વખત જે તે કાર્ય માટે તેની બ્રાંચમાં જઈને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે. અથવા તો ઓનલાઈન પણ કરી શકે છે. તો આવી જ ડીઝીટલ કામગીરી વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ એ કામગીરી કઈ છે, તે અને તેના વિષે વિગતવાર.\nલાઈફ ઇન્શ્યોરેંશ કોર્પોરેશન (LIC ડીઝીટલ થવા જઈ રહી છે. કંપની ૧ માર્ચ ૨૦૧૯ થી ઓટોમેટેડ SMS દ્વારા પોલીસી હોલ્ડર્સને પ્રીમીયમ સાથે જોડાયેલી માહિતી આપશે. પ્રીમીયમ બાકી રહે તો રીમાંઈંડર SMS દ્વારા જ આપવામાં આવશે. જો તમને આ SMS મળે છે તો સમજી જાવ કે તમારો નંબર LIC માં રજીસ્ટર છે.)\nઅને જો તમને SMS ન મળે તો સમજી લો કે તમારો નંબર યા તો રજીસ્ટર નથી કે અપડેટ નથી. એટલે તમારે તરત તમારા નંબરને રજીસ્ટર કે અપડેટ કરાવી લેવો જોઈએ. એમ ન કરવાથી તમને એલઆઈસીની અપડેટ નહિ મળી શકે. જેથી ભવિષ્યમાં પેનલ્ટી પણ આપવી પડી શકે છે.\nમોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે તમે એજન્ટને કોલ કરી શકો છો. તમે એલઆઈસીની વેબસાઈટ www.licindiaડોટin ઉપર વીઝીટ કરીને પણ નંબર અપડેટ કરી શકો છો. જણાવી આપીએ કે ૨૫ કરોડથી પણ વધુ લોકો એલઆઈસી સાથે જોડાયેલા છે.\nહવે ઘણી બધી સરકારી સંસ્થાને ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે. જેથી તેનો ઉપયોગ કરતી સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય અને સારામાં સારી સુવિધા મળી શકે. આથી આવી મોબાઈલ નંબર લીંકથી ઘણું કામ સરળ થઇ જશે માટે આ કામ સત્વરે કરો.\nઆજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે.\nઆ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.\n1 માર્ચથી LIC લાગુ કરશે\nLIC ના દરેક ગ્રાહકે કરવું\nકુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે જાણો તલસ્પર્શી અચૂક માહિતી.\nસોમવારે આ રાશિઓનું ભાગ્ય રહેશે પ્રબળ, કાર્ય-વ્યાપારને લઈને મળશે શુભ સમાચાર.\nઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.\nડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.\nફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.\nઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.\nકોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ\nનવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.\nબુધનું તુલા રાશિમાં ગોચર, આ 7 રાશિવાળાને મળશે સફળતાની સાથે ધનલાભ.\nહસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.\nઆ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.\nઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.\n44 વર્ષની ઉંમરમાં બીજી વખત માં બની શિલ્પા શેટ્ટી, ઘરે આવી...\nબોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરમાં ખુશીઓએ પ્રવેશ કર્યો છે. તે ફરી માં બની ગઈ છે. તેમના ધરે એક દીકરીનો જન્મ થયો છે. સોશિયલ...\nએવી ઔષધી જે તમારી આસપાસ હોવા છતાં પણ નથી જાણતા તેના...\nતમારી કીડનીને કરો ફરી વાર જીવિત બે અદભુત ચમત્કારિક રામબાણ ઉપાય...\nપાણીપુરી વેચી, ભૂખ્યો ટેન્ટમાં ઊંઘ્યો અને હવે વિશ્વ કપમાં પાક વિરુદ્ધ...\nશનિવારે બજરંગબલી અને શનિદેવનો થશે આમનો-સામનો, આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓની...\nજાણો ઉત્તર ભારત નાં વૈષ્ણો દેવી માતાના મંદિરના ત્રણ પીંડનું અલૌકિક...\nનબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે...\nઆવી રીતે કરો પપૈયાની ખેતી, એક હેક્ટરમાં થશે 10 લાખની કમાણી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%83%E0%AA%A5%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8B/", "date_download": "2020-09-20T14:22:18Z", "digest": "sha1:3BVWELT3OJB2AAEHZZYXEXAPP4ZYUQOV", "length": 3017, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "ક્રિકેટર પૃથ્વી શો |", "raw_content": "\nTags ક્રિકેટર પૃથ્વી શો\nTag: ક્રિકેટર પૃથ્વી શો\nક્રિકેટ જગત ની નવી સનસની પૃથ્વી શો સાથે લગ્ન કરવા માંગે...\nબોલીવુડ અને ક્રિકેટનું કનેક્શન ઘણું ગાઢ છે, અને આ દશકોથી ચાલતું આવી રહ્યું છે. તેવામાં એ એમાં એક બીજો સંબંધ જોડાઈ ગયો તો કોઈ...\nજ્યારે એક સ્ત્રીથી ગભરાતું હતું દક્ષીણ ભારત, દરવાજ�� ખોલતા જ લઈ...\nહોલીવુડ હોય કે બોલીવુડ સાચી ઘટનાઓ ઉપર બનેલી ફિલ્મો હંમેશાથી જ દર્શકોનું ધ્યાન ખેંચતી આવી છે. ગયા વર્ષે પણ એવી જ એક સાચી ઘટના...\nઆ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર...\nસ્વાદિષ્ટ કાશ્મીરી દમ આલુ બનાવની વિધિ. એટલા સ્વાદિષ્ટ કે ખાધા પછી...\nરાજીવભાઈ દ્વારા જણાવેલા એલોવેરાના આ પ્રયોગો અને ફાયદા તમે નહિ જાણતા...\n4 કલાકમાં જેવી રીતે તબાહ થયો આખો પરિવાર, જાણીને રુવાંડા ઉભા...\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત...\nઆર્મીએ મીડિયા અને લોકોને કરી છે વિનંતી કે શહીદો ના પરિવારના...\n8 એપ્રિલે હનુમાન પ્રાકટ્યોત્સવ, આ દિવસે હનુમાનજીને નારિયળ ચઢાવીને કરો પરિક્રમા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%9F%E0%AA%AF%E0%AB%81/", "date_download": "2020-09-20T15:18:46Z", "digest": "sha1:GLQJG3GXBHVQZ6QWNV3HIWCA6CAVZGZU", "length": 2961, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "સુરેશદાદા જૈન ઇન્સ્ટીટયુટ |", "raw_content": "\nTags સુરેશદાદા જૈન ઇન્સ્ટીટયુટ\nTag: સુરેશદાદા જૈન ઇન્સ્ટીટયુટ\nઆ મરચું ખાવાથી ડાયાબીટીસ અને કેન્સર ના દર્દીઓ ને મળી શકે...\nડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર. એક એવા મરચાની શોધ કરવામાં આવી છે, જે ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓ માટે લાભદાયક છે. છત્તીસગઢના રાયપુરના...\nસફેદ વાળને મૂળમાંથી જ એટલા કાળા કરી દેશે આ ઘરેલું નુસખાથી...\nશું સફેદ વાળ ..... હા જી સફેદ વાળ...... ડરશો નહી મિત્ર....... અમે તેને કરીશું કાળા બસ થોડી જ મીનીટોમાં. હેલો મિત્રો આમે લાવ્યા છીએ સફેદ...\nઆ કેવો દેશ છે મારો : માં બાપના મૃત્ય પછી એક...\nમહાભારત : જયારે ટીવીના દુર્યોધને સહન કરવી પડી હતી લોકોની નારાજગી,...\n2020 રાશિફળ : જાન્યુઆરીમાં શનિની રાશિ બદલાશે, જાણો કઈ રાશિ વાળાઓ...\nઆંખના સોજા, દુઃખાવો અને કાળાશને દૂર કરે છે આ 7 ઘરેલુ...\nજન્મતિથી મુજબ જાણો લવ મેરેજ થશે કે પછી અરેંજ મેરેજ, એકદમ...\n4 વર્ષથી મગરના ગળામાં ફસાયું છે ટાયર, કાઢવા વાળાને ઈનામ આપશે...\nસાવકી માંને ખુબ પ્રેમ કરે છે બોલીવુડના આ 4 સ્ટાર, એક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/amarnath-yatra-cancelled-this-year-amid-coronavirus-crisis-ag-1001588.html", "date_download": "2020-09-20T15:07:18Z", "digest": "sha1:IHH6TFLNFPFIZXONU35V2SW2SL6T6WUT", "length": 24348, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "Amarnath Yatra Cancelled This Year Amid Coronavirus Crisis ag– News18 Gujarati", "raw_content": "\nબાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nબાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા\nબાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા\nકોરોના વાયરસના પ્રકોપના કારણે આ વર્ષે અમરનાથ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવશે નહી\nનવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપના કારણે આ વર્ષે વાર્ષિક અમરનાથ (Amarnath Yatra) તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવશે નહી. જમ્મૂ કાશ્મીર રાજ ભવન તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે નક્કી કર્યુ છે કે આ વર્ષે શ્રી અમરનાથજી યાત્રાનું આયોજન અને સંચાલન કરવું યોગ્ય નથી અને દુખપૂર્વક આ યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો છે.\nદક્ષિણ કશ્મીરના (South Kashmir) હિમાલયમાં (Himalaya) અમરનાથના 3,880 મીટર ઉંચા પવિત્ર ગુફા મંદિરમાં 42 દિવસ સુધી ચાલતી આ યાત્રાના દિવસો પહેલા ઘટાડી દીધા હતા અને માત્ર 15 દિવસ માટે બટ્ટલ માર્ગથી આયોજિત કરવાની હતી. અમરનાથ ગુફા (Amarnath Cave) માટે પહલગામ (Pahalgam) અને ગાંદેરબલ (Gandelbal) બંને રસ્તાથી પહેલા 42 દિવસની પ્રસ્તાવિત યાત્રા 23 જૂનથી શરુ થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના (Covid-19 Pandemic)કારણે તેમાં લેટ થયુ હતું.\nઆ પણ વાંચો - કાશીની મુસ્લિમ મહિલાઓ બનાવી રહી છે PM મોદી માટે સ્વદેશી રાખડી, કહ્યું- ચીની સામાનનો બહિષ્કાર કરીશું\nજમ્મૂ-કાશ્મીર પ્રશાસને પહેલા કહ્યું હતુ કે તે સખત વલણ સાથે યાત્રા શરુ કરાશે અને એક દિવસમાં ફક્ત 500 શ્રદ્ધાળુઓને જમ્મૂથી અમરનાથ જવા રવાના કરવામાં આવશે. પરંતુ 15 જુલાઈના રોજ હાઇકોર્ટે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને (Amarnath Shrine Board)કહ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યના અધિકારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તે યાત્રા પર તાત્કાલિક નિર્ણય કરે.\nહાઈકોર્ટે કહ્યુ કે બોર્ડના નિર્ણયમાં સુરક્ષાકર્મી, સ્વાસ્થ્યકર્મી, પુજારીઓ, તીર્થયાત્રીઓ અને યાત્રાના આયોજન સાથે જોડાયેલા અ���િકારીઓ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશના નિવાસીઓની ચિંતાઓનું પણ ધ્યાન રાખવુ જોઈએ. બેન્ચના આદેશમાં કહેવામાં આવ્યું કે યાત્રામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘોડા અને બીજા જાનવરોના કલ્યાણ ઉપર પણ વિચાર કરવાની જરુરત છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nબાબા બર્ફાનીના દર્શન માટે જોવી પડશે રાહ, આ વર્ષે નહી થાય અમરનાથ યાત્રા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/ahmedabad/tuition-teacher-arrested-for-raping-girl-five-years-ago-058712.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:26:53Z", "digest": "sha1:T5ORZBGVKEGHSD2EMOZLKBVSIGKMEOEX", "length": 13261, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદઃ પાંચ વર્ષ પહેલા છોકરીનો રે�� કરનાર ટ્યૂશન ટીચરની ધરપકડ | Tuition teacher arrested for raping girl five years ago - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n14 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n41 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમદાવાદઃ પાંચ વર્ષ પહેલા છોકરીનો રેપ કરનાર ટ્યૂશન ટીચરની ધરપકડ\nઅમદાવાદઃ 22 વર્ષની છોકરીએ ઓઢવ પોલીસ સ્ટેશને રેપની ફરિયાદ નોંધાવી હતી. છોકરીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું કે 5 વર્ષ પહેલા જ્યારે 17 વર્ષની હતી ત્યારે પોતાના ઘરની બાજુમાં રહેતા ઓશો મિશ્રા નામના ટ્યૂશન ટીચરે તેના પર રેપ કર્યો હતો અને બાદમાં લગ્નનું વચન આપી તેને ચૂપ કરાવી હતી.\nબાદમાં આ શિક્ષકે પોતાના મિત્રની ઑફિસમાં એક જૂઠો લગ્ન સમારોહ ઉજવ્યો અને પછી છોકરીને વડોદરા, ગાંધીનગર, ઉદયપુર અને દિલ્હી એમ વિવિધ સ્થળે હનીમૂન પર પણ લઈ ગયો. બાદમાં ઓશો મિશ્રા ઘર છોડીને દૂર જતો રહ્યો હતો.\n17 વર્ષની છોકરી પર રેપ કર્યો\nડીસીપી ઝોન 5 અચલ ત્યાગીએ કહ્યું કે, દુષ્કર્મની કલમો અંતર્ગત શિક્ષકની અટકાયત કરી લેવમાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલ BScનો અભ્યાસ કરી રહી છે તે છોકરી 17 વર્ષની ઉંમરે જ્યારે પોતાના નાના ભાઈના સ્કૂલના એડમિશનનું ફોર્મ ભરવાનું હતું ત્યારે આ ટ્યૂશન ટીચરના સંપર્કમાં આવી હતી.\nછોકરીના નંબર મેળવી લીધા અને...\nત્યારે ઓશો મિશ્રાએ ફોર્મ ભરી દીધું હતું અને છોકરીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેણે છોકરીને મેસેજ મોકલવા શરૂ કર્યા અને એક વખત તો છોકરીને કેટલી ઈચ્છે છે તે દેખાડવા પોતાના કાંડામાં ચેકો મારી દીધો હતો.\nછોકરીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી\nપોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાદમાં ટ્યૂશન ટીચરે છોકરીને ઈંગ્લિશ ગ્રામરના ટ્યૂશન માટે પોતાના ઘરે આવવા દબાણ કર્યું. એક વખત તે પોતાના ઘરે એકલો હતો ત્યારે તેણે છોકરીનો ���ેપ કરવાની કોશિશ કરી પણ છોકરીએ તેનો વિરોધ કર્યો. જો કે બાદમાં નરાધમ શિક્ષકે છોકરીના ફોટા પાડી લીધા અને આ ફોટા વાયરલ કરવાની\nરેપ કરી લગ્ન કરવાનો ઢોંગ રચ્યો\nધમકી આપી છોકરીનો રેપ કર્યો, અને બાદમાં છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તે છોકરીને પોતાના મિત્રની ઑફિસે પણ લઈ ગયો જ્યાં ખોટાં લગ્ન કર્યાં અને ત્યાં પણ તેણે છોકરીના ફોટા પાડી લીધા હતા જે છોકરીને પાછા આપ્યા જ નહિ.\nપોલીસે આરોપીને દબોચી લીધો\nપોલીસે કહ્યું કે હનિમૂન બાદ ઓશો મિશ્રા ઘર છોડીને ભાગી ગયો હતો. છોકરીએ હિંમત કરી પોતાના પરિજનોને આ અંગે જાણ કરી અને બાદમાં છોકરીના પરિવારે ઓઢવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. આરોપીને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.\nVideo: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી ફેલાયા ધૂમાડા\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\n2 લગ્ન અને 9 કિશોરીઓનુ યૌન શોષણ કરનાર 5 લાખનો ઈનામી શિક્ષક ઝડપાયો\nકોરોના મહામારીના પગલે ઑક્સિજન સિલિન્ડરોના ભાવમાં 2.5 ગણો વધારો\nઆત્મનિર્ભર ભારતઃ દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડ રુ.થી પણ વધુ\nCM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભ\nગુજરાતઃ અનલૉક-4ના 10માં દિવસ સુધી 90 હજારથી વધુ દર્દી કોરોના મુક્ત થયા\n57 ટકા અમદાવાદીઓ વારંવાર ટ્રાફિક નિયમો તોડે છેઃ સ્ટડી\nગુજરાતઃ 22 ધારાસભ્યો બાદ હવે 6 સાંસદ પણ કોરોનાગ્રસ્ત, ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ\nઅમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ\nકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ\nકારમાં 6 વર્ષનો બાળક મૃત મળી મળ્યો, રમતા-રમતા ઘૂસી ગયો અંદર, દમ ઘૂટવાથી મોત\nગુજરાત-રાજસ્થાન સીમા પાસે વહેણમાં જીપ પલટી, મહિલા-બાળકો સહિત 10ને બચાવાયા\nahmedabad gujarat samachar news in gujarati rape અમદાવાદ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર અમદાવાદ પોલીસ ગુજરાત પોલીસ\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/vruddhashram-thi-tara-pita-by-ac/", "date_download": "2020-09-20T15:06:52Z", "digest": "sha1:LDEZDH6F3ZMTED3OOXM26Q27XKQWEUU5", "length": 25170, "nlines": 98, "source_domain": "gujjurocks.in", "title": "\"લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા...\" - આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે !!!", "raw_content": "\nબિગ બીની એક નાનકડી ભૂલે કરી દીધી મોટી બબાલ, મહેલ પાસે ટોળેટોળાં જામ્યા- જાણો વિગત\nશું પરવીન બૉબી જેવી હાલત થઇ ગઈ હતી સુશાંત સિંહ રાજપૂતની સંભળાતા હતા વિચિત્ર અવાજો સંભળાતા હતા વિચિત્ર અવાજો\nનીતુ કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં મઝા કરતો જોવા મળ્યો કરણ જોહર, સોશિયલ મીડિયામાં લોકોએ લીધો આડા હાથે\nપતિ સાથે કારમાં રોમાન્સ કરી રહી હતી આ હિરોઈન, અચાનક કોન્સ્ટેબલ પોલીસ અને પછી જે થયું તે…\n“લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા…” – આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે \nઅલ્કેશ ચાવડા 'અનુરાગ' જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે\n“લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા…” – આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે \nPosted on May 4, 2019 Author ViniComments Off on “લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા…” – આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે \n“બેટા તારી યાદમાં, મારી આંખો રડી રહી.\nશુ ખબર તને કે, પીડા કેટલી હું રહ્યો સહી…”\n– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’\nતું આપણાં ઘેર તારા નાનકડા પરિવાર સાથે ખુશ હોઈશ. હું તો અહીં વૃદ્ધાશ્રમમાં તારા મને અને તારી મા ને ત્યજી ખુશ હોવાના વિચારોથી ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું પણ ખબર નહિ કેમ વિતતી દરેક ક્ષણ તારી ભરપૂર યાદોનો મહાસાગર બની મારા મન પ્રદેશ પર હાવી થઈ જાય છે અને હું સરી પડું છું ફરી તારી યાદોમાં…\nમને ખબર નથી કે મેં તને મોકલેલા અગાઉના તમામ પત્રો તને મળ્યા હશે કે નહીં અને મળ્યા હશે તો તે એ પત્રોને તારા વ્યસ્ત સમય માંથી થોડો સમય કાઢી વાંચ્યા હશે કે નહીં પરંતુ તું જરૂર આ પત્ર વાંચીશ એવી આશાએ આજે ફરી તને આ પત્ર લખું છું…\nદીકરા, તને લાગતું હશે કે હું આ આધુનિક યુગમાં ફોનને બદલે તને પત્ર શા માટે લખું છું તો એનું કારણ એ છે કે મારી અનુકૂળતા પ્રમાણે હું તને ફોન ��રું તો એ ફોન તારે તારી અનુકૂળતા ન હોય છતાં ઉપાડવો પડે અને હું હવે એ નથી ઇચ્છતો કે તારે મારી અનુકૂળતાએ અનુકૂળ થવું પડે. આ પત્ર બિચારો તારા ઘેર , જેમ હું અહી વૃદ્ધાશ્રમમાં પડ્યો છું એમ પડ્યો રહે અને તારી મરજી હોય તો અને ત્યારે તું એમાં લખાયેલ મારી અશ્રુભીની લાગણી વાંચી શકે એટલા માટે તને પત્ર લખું છું. આ પત્ર લખી હું તારા જીવનમાર્ગમાં કોઈ બાધક બનવા નથી માંગતો પણ બેટા તારા પ્રત્યે મારા હૃદયમાં હિલોળા લેતો પ્રેમ અને તારાથી દૂર રહેતા મારા જીવનમાં પડેલો સંબંધ અને સ્નેહનો દુષ્કાળ મને આ પત્ર લખવા મજબુર કરે છે. જો તારા મત મુજબ મારી આ ભૂલ હોય તો વૃદ્ધાશ્રમના ખૂણે પુત્ર અને પરિવારના પ્રેમને ઝંખતા આ પિતાને માફ કરજે બેટા…\nદીકરા, જ્યારે એક વર્ષ પહેલાં તું મને અને તારી મા ને અહીં વૃદ્ધાશ્રમમાં મુકવા આવેલો અને અમને મૂકીને જ્યારે તું ચાલતો થયો હતો ત્યારે અશ્રુથી ભરપૂર બનેલી તારી મા ની આંખો માં મેં ડોકિયું કર્યું ત્યારે મેં જોયો હતો એક મા ના હૃદય પર થયેલ ઘા જે સમય સાથે વકરતો જવાનો હતો અને પુત્રવિયોગ નો એ કારમો ઘા જ તારી મા ના મોતનું કારણ બનવાનો હતો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાનું તારી મા નું લગ્નની ચોરીમાં તારા આ પિતાને આપેલ પાવન વચન પણ તારી જુદાઈ અને વિરહ સામે વામણું પુરવાર થયું અને એ મારો આમ અધવચ્ચે સાથ છોડી મારા જીવનમાં ખાલીપાનો એક ઓર દર્દનાક અધ્યાય જોડી સદા માટે પ્રભુ સમીપ પહોંચી ગઈ અને હું તારી અને એની એમ બંનેની યાદોમાં ઝુરતો રહી ગયો એકલો અટૂલો, પોતાનાનો પ્રેમ ઝંખતો…\nદીકરા, તને ખબર નહિ હોય જ્યારે તારો જન્મ થયો એ દિવસે તને શ્વાસ લેવામાં પડતી તકલીફ નિવારવા જ્યારે પેટીમાં રાખવામાં આવેલો ત્યારે પોતાની પથારીમાંથી ઉઠી શકવાની શક્તિ ન હોવા છતાં તારી મા આખી રાત એ દવાખાનાના આઈ.સી.યુ. વોર્ડની કાચની દીવાલ સોંસરવી માત્ર તને જ નિહાળી રહી હતી અને તારા જલ્દી સાજા થઈ જવાની કામના કરતા પ્રભુ ચરણમાં અર્પેલ એના પ્રાર્થનાના પુષ્પોની તાકાત હતી કે સવારે તું સાજો થઈ ગયો. આઈ.સી.યુ. વોર્ડમાંથી જ્યારે તને અમને સોંપવામાં આવ્યો ત્યારે અમે બંને એ અમારી જાતને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિઓ ગણ્યા હતા કે પ્રભુએ અમને પુત્ર રત્ન આપ્યો હતો.\nતું જ્યારે સમજણો થયો ત્યારે મેં તને માત્ર મારા ખભે જ નહીં પણ મારા હૃદયસિંહાસન પર બેસાડી આ દુનિયા દેખાડી હતી પણ તને દેખાડેલી દુનિયા���ાં આજના જેવી એકલતાની ગલી મેં તને નહોતી દેખાડી જે નો આજે હું અનુભવ કરી રહ્યો છું, જે હું આજે જીવી રહ્યો છું. દીકરા ખભે બેસાડી મેં તને જે દુનિયાનો પરિચય કરાવ્યો હતો એમાં ક્યાંય એવી દુનિયાનો પરિચય તો નહોતો કરાવ્યો જ્યાં પોતાના પારકા બની જતા હોય છે. છતાં ખબર નહિ તને આવી દુનિયાનો પરિચય કઈ રીતે થઈ ગયો જ્યાં પોતાના પાલક ને પારકા અને નક્કામાં ગણી જીવનમાંથી દૂર કરી દેવામાં આવે છે \nદીકરા, મારે એ કહેવાની જરૂર નથી કે કઈ રીતે તારા ભણતરનો ખર્ચ પૂરો કરવા માટે તારી મા એ પોતાના સુહાગની નિશાની સમ અને એક ભારતીય નારીને સૌથી ગમતું આભૂષણ એવું પોતાનું મંગળસૂત્ર પણ વેચી માર્યું હતું અને મારી મનાઈ કરતા એને કહ્યું હતું કે…\n“મારા માટે મારો દીકરો એજ મારું આભૂષણ અને અલંકાર છે…”\nબેટા, તું એ વાતનો પણ સાક્ષી છે કે તારી કોલેજની ફી અને ત્યારબાદ તારા ભણતરનો ખર્ચ પૂરો કરવા મેં મારું આખું તન મન થાકી જાય એટલી હદે મહેનત મજૂરી કરી હતી માત્ર એકજ આશયે કે મારો દીકરો મોટો થઈ મારા આ પરિશ્રમને વ્યાજ સહિત એના પ્રેમ અને હૂંફ વડે મને આરામ અને શાંતિ અર્પિ બધાનો બદલો વાળી દેશે. દીકરા એ વખતે મને ખબર ન હતી કે તું બદલો તો વાળીશ પણ આમ અમને એકલતામાં ઝુરવા માટે મજબૂર કરીને…\nબેટા, આપણાં દેશનીતો એ પરંપરા રહી છે જ્યાં ઘરડા થયેલા જાણવરને પણ આપણે પોતાના વ્હાલના આવરણ વડે પોષિત કરીએ છીએ એને જીવાડીએ છીએ. એ અબોલ જીવને પણ મહાજનવાડે મુકતા આપણું કાળજું કપાઈ જાય છે. આવી દયા અને કરુણાની ભવ્ય અને જાજરમાન સંસ્કૃતિના વંશજ મારા દીકરા આજે કેમ આમ સ્વાર્થી બની તને જીવન આપનાર, મોટો કરનાર અને જીવાડનાર એવા તારા માતા પિતાને એમની વૃદ્ધાવસ્થા અને જે સમયે અમને તારા સવિશેસ સ્નેહ અને હૂંફની જરૂરિયાત હતી ત્યારેજ અમને તું છોડી ગયો એકાંતના આ અંધકારમાં હું રોજ વિચારું છું કે અમને સાથે રાખવામાં એવી તો તને કઈ તકલીફ પડી કે તારે અમને તરછોડવાનો આવો અમાનવીય નિર્ણય લેવો પડ્યો એકાંતના આ અંધકારમાં હું રોજ વિચારું છું કે અમને સાથે રાખવામાં એવી તો તને કઈ તકલીફ પડી કે તારે અમને તરછોડવાનો આવો અમાનવીય નિર્ણય લેવો પડ્યો પણ આજ દિન સુધી મને મારા આ સવાલનો જવાબ મળ્યો નથી…\nદીકરા, હવે આ પત્રને વધારે લંબાવી હું તને દુઃખી કરવા નથી માંગતો પણ અંતે એટલું જરૂર કહીશ કે…\nબેટા, તારા દીકરા અને મારા કાળજાના કટકા સમાન મારા પૌત્રને તું સારી અને સાચી માત��� પિતા ભક્તિ શીખવજે ,કદાચ જે ભક્તિ શીખવવામાં હું ઉણો ઉતાર્યો છું કે જેથી તારે આમ વૃદ્ધાશ્રમના ખૂણે બેસી મારી જેમ તારા પુત્રને વિરહની વેદનામાં આવો પત્ર લખવો ના પડે…\nઆજે પણ હર ક્ષણે, હર પળે ભગવાનને મારી એકજ પ્રાર્થના છે કે જે દિવસો આજે હું ભોગવી રહ્યો છું એવા દિવસો તારા જીવનમાં ન આવે… સદા તારું મંગલ થાય…\nકલ્પના કરવી મુશ્કેલ છે કે નિર્બલ અને નિસ્તેજ થતા જતા જીવનના અંતિમ પડાવે મોં અને હાથો પર પડેલી કરચલી અને પ્રેમ ઝંખતી ઊંડી ઉતરી ગયેલી ચશ્માની પાછળ રહેલી આંખો વાળા આપણાં જીવનદાતા અને ઈશ્વરથી પણ અધિક માતા પિતા જ્યારે એકલવાયું જીવન જીવતા હશે ત્યારે એમનું હૃદય કેટલી હદે રડતું હશે…\nભગવાન ન કરે પણ જરા વિચારજો કે આપણી સાથે પણ આવું બનશે તો \nલેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે\nરાજપરાના મા ખોડિયારનો મહિમા છે અપરંપાર, હાજરા હજુર બિરાજે છે ખોડિયાર માતાજી, વાંચો રોચક ઇતિહાસ\nમા ખોડલનું નામ લેતા જ દુઃખડા દૂર થાય છે. માતાજીની ભક્તિ તેમના ભક્તો ખરા હૃદય અને દિલથી કરે છે, માતાજીના ચમત્કારો અને પરચાઓ પણ અવાર-નવાર જોવા મળે છે. ભક્તો ખરા માંથી જયારે ખોડિયાર માતાજીની ભક્તિ કરે છે ત્યારે માતાજી તેમના ઉપર કૃપા દૃષ્ટિ જરૂર કરે છે. ગુજરાતમાં ઘણા સ્થળોએ ખોડિયાર માતાજીના મંદિરો આવેલા છે અને Read More…\nનિરાલી હર્ષિત લેખકની કલમે\nલગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર…Dear પપ્પા બપોરના 2 વાગ્યા છે, બધું જ કામ પતાવીને હું તમને પત્ર લખવા બેઠી છું\nલગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર… ડિયર મમ્મી-પપ્પા, બપોરના બે વાગ્યા છે , બધું જ કામ પતાવીને બેઠી છું. વિચારું છું કે આજે મમ્મી-પપ્પાને પત્ર લખું. મમ્મી પપ્પા કેમ છો … મને ખબર છે આપણે ફોન પર વાત કરીએ છીએ, પણ અત્યારના જમાનામાં ફોનની સગવડ પણ બહુ સારી છે . પણ આ પત્ર કેમ લખું Read More…\nખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી\nઆખરે કેમ શિખર ધવન 2 છોકરાની માં અને 7 વર્ષ મોટી ઉંમરની સ્ત્રીને પરણ્યો\nકોણ કહે છે કે સાચો પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ બતાવવામાં આવે છે\nAC ની હવા તમારા શરીરમાં જવાથી શરીર સાથે આવું આવું થાય છે, જાણી લો નહીંતર\n“આંધળા ભાઈ ની ભક્તિ…” – એકવાર દિલથી આ વાર્તા વાંચશો તો ક્યારેય તમારા ભાઈથી અલગ નહી થાવ…વાંચો બે ભાઈના પ્રેમની અદભૂત કહાની ..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nનીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો\n18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\nPosted on September 14, 2020 September 14, 2020 Author Rachita Comments Off on 18 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ, પોલીસે જોયું તો\n21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on 21 વર્ષની યુવતીના હાથ અકસ્માતમાં કપાઈ ગયા તો ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર\n7 મહિનાના બાળકને ખોળામાં લઈને દુલ્હને ફર્યા 7 ફેરા, ગામવાળા આ લગ્નને જોતા જ રહી ગયા\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on 7 મહિનાના બાળકને ખોળામાં લઈને દુલ્હને ફર્યા 7 ફેરા, ગામવાળા આ લગ્નને જોતા જ રહી ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/3-25-bharatiya-janata-party-is-the-largest-political-4105459489479215", "date_download": "2020-09-20T13:53:54Z", "digest": "sha1:DXICJ6OOSQEC2NPGSDOE3CKVEM5ZHSHN", "length": 5231, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat લોકડાઉનમાં શરતો, નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની અને જનજીવન પૂર્વવત થવા લાગ્યું 👉 3 લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા 👉 25 લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ", "raw_content": "\nલોકડાઉનમાં શરતો, નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની અને જનજીવન પૂર્વવત થવા લાગ્યું 👉 3 લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા 👉 25 લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ\nલોકડાઉનમાં શરતો, નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે આર્થિ��� પ્રવૃત્તિ વેગવાન બની અને જનજીવન પૂર્વવત થવા લાગ્યું\n👉 3 લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા\n👉 25 લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ\nલોકડાઉનમાં શરતો, નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની અને જનજીવન પૂર્વવત થવા લાગ્યું 👉 3 લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા 👉 25 લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ\nસેલ્ફી વિથ માસ્ક 24 મે, રવિવારના દિવસે આપણે સૌ માસ્ક સાથે..\nવૃદ્ધ અને વડીલોની વ્હારે રૂપાણી સરકાર 👉 3.5 લાખ વૃદ્ધ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2020/01/heart-touch.html", "date_download": "2020-09-20T14:56:20Z", "digest": "sha1:ORD2PNCJO5PEF6STDCLMKZBJX5BNBF5A", "length": 12447, "nlines": 84, "source_domain": "www.rojnikhabar.in", "title": "એક એવી સત્યઘટના જેને વાંચીને તમે પણ વિશ્વાસ કરશો કે ભગવાન આપણી આસપાસ જ રહેલા હોય છે..વાંચો સંપૂર્ણ ઘટના", "raw_content": "\nHomeવાંચવા જેવુંએક એવી સત્યઘટના જેને વાંચીને તમે પણ વિશ્વાસ કરશો કે ભગવાન આપણી આસપાસ જ રહેલા હોય છે..વાંચો સંપૂર્ણ ઘટના\nએક એવી સત્યઘટના જેને વાંચીને તમે પણ વિશ્વાસ કરશો કે ભગવાન આપણી આસપાસ જ રહેલા હોય છે..વાંચો સંપૂર્ણ ઘટના\nઆ એક સાચી ઘટના છે કે એક ૨૩ વર્ષની છોકરી પો��ાના મૃત પિતા ના મોબાઈલ નંબર ઉપર રોજે પોતાના દિલની વાત અને જીવનમાં થતી રોજ ની ઘટનાઓ બતાવતી રહેતી હતી અને ત્યારબાદ ચાર વર્ષ પછી કઈક એવું થયું કે ખરેખર આશ્ચર્ય થાય એવું છે.\n૨૩ વર્ષની ચેસ્ટીટી પેટરસન એ પોતાના પિતાને ચાર વર્ષ પહેલા ખોયા હતા પરંતુ તે ખુબજ દુઃખી હતી. તે પોતાના પિતાને રોજે પોતાના મનની વાત અને રોજે થતી જીવનની ગતિ વિધિઓ ને મોબાઇલ ઉપર મેસેજ દ્વારા મોકલતી રહેતી હતી.\nઆવું કરવાથી તે પોતાના પિતાને પોતાની પાસે જ સમજતી હતી અને પોતાના પિતાની ચોથી પુણ્યતિથી ઉપર ચેસ્ટીટી એ પોતાના પિતા ના નંબર ઉપર એક ખૂબ જ ભાવુક મેસેજ મોકલ્યો.\nચેસ્ટીટી એ પોતાના મેસેજમાં લખ્યું\nકાલનો દિવસ ફરીથી ખૂબ જ મુશ્કેલ હશે તમને ખોયા આજે ચાર વર્ષ થઇ ગયા અને એક દિવસ પણ એવો નથી ગયો કે જ્યારે મેં તમને યાદ કર્યા ન હોય. આ નાનકડા સમયમાં ઘણું બધું થઈ ગયું છે. મને ખબર છે કે તમે આ બધું જાણો છો કેમકે તમને હંમેશા જ કહ્યું છે, મેં કેંસરને પણ માત આપી દીધી છે. હું ત્યારથી બીમાર નથી પડી કેમકે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું મારુ સારી રીતે ધ્યાન રાખીશ. મારી કોલેજ પૂરી થઈ ગઈ અને મેં ગ્રેજ્યુએશન કરી લીધું છે. મને પ્રેમ પણ થયો અને પ્રેમમાં દિલ પણ ટૂટ્યું પરંતુ ફરીથી હું મજબૂત બનીને ઊભી થઈ છું.\nમારા બધા જ દોસ્તો છૂટી ગયા છે પરંતુ એક છે જે મારા જીવનમાં આવ્યો અને તેણે મને સંભાળી. હજુ સુધી મારા કોઈ બાળકો નથી. પરંતુ હશે તો મને ખૂબ જ ખુશી થશે અને તેમના માટે હું તૈયાર છું. હું હજુ પણ માતાની સાથે ખૂબ જ મસ્તી કરું છું અને તેમનો ખ્યાલ પણ રાખું છું. મને માફ કરજો હું ત્યારે તમારી પાસે ન હતી જ્યારે તમને મારી ખુબ જરુર હતી.\nમને લગ્ન થી ડર લાગે છે કેમકે લગ્ન સુધી નો રસ્તો મારે એકલા ચાલવું પડશે. તમે તે કહેવા માટે ત્યાં નહીં હોવું કે બધું જ સારું થશે. હું ખૂબ જ ખુશ છું તમને મારા ઉપર ગર્વ હશે. મારી વાતો કરવાનો એટીટ્યુડ જરાક પણ બદલ્યો નથી અને મારો વજન પણ વધ્યો નથી.\nહું બસ તમને એટલું કહેવા માંગું છું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમને ખૂબ જ મિસ પણ કરું છું.\nઆ વખતે પિતા થી રહેવાયું નહીં અને ચાર વર્ષ પછી પહેલી વાર એવું થયું કે પિતાના નંબર ઉપરથી જવાબ આવ્યો અને જવાબ પણ એવો હતો કે જેનાથી લોકોની આંખો નમ થઈ ગઈ.\nહું તારો પિતા નથી પરંતુ છેલ્લા ચાર વર્ષથી મને તારા મેસેજ મળી રહ્યા છે. હું તારા સવારના મેસેજ અને રાતના મેસેજ બંને વ��ંચું છું.\nમારું નામ બ્રેડ છે અને 2014માં મેં પોતાની દીકરીને એક કાર એક્સિડન્ટમાં ખોઈ નાખી હતી. તારા મેસેજ મને જીવતો રાખ્યો છે. જ્યારે તું મને મેસેજ કરીને મોકલે છે તો મને એવું લાગે છે કે તે મેસેજ ઉપરવાળાએ મોકલ્યા છે. મને અફસોસ છે કે તે તારા ખૂબ જ પાસેના વ્યક્તિને ખોઈ છે. પરંતુ આટલા વર્ષોથી તને સાંભળી રહ્યો છું. અને તને મોટી થતાં જોઈ રહ્યો છું.\nહું વર્ષોથી તારા મેસેજનો જવાબ આપવા માંગતો હતો. પરંતુ તારું દિલ તોડવા માંગતો ન હતો. તો તું એક અસાધારણ મહિલા છે અને હું આશા રાખું છું કે મારી દીકરી પણ પણ તારી જેમ જ હોત. કંઈક રોજે નું અપડેટ નહીં આપવા માટે ખૂબ જ ધન્યવાદ.\nતેમણે યાદ અપાવ્યું કે ભગવાન છે અને તેમાં તેમનો કોઈ દોષ નથી કે મારી દીકરી આજે મારી સાથે નથી તેમણે મને દીકરી ના રૂપમાં તને આપી છે.\nનાની પરી બધું જ સારું થશે. તું પણ રોજે વિશ્વાસથી ભરેલી રહે અને ઈશ્વર એ તને જે પ્રકાશ આપ્યો છે તેનાથી તું ચમકતી રહે. મને અફસોસ છે કે તારે આ બધા થી ગુજરવું પડે છે. પરંતુ તેનાથી જરા પણ સારું થાય છે તો મને તારા ઉપર ગર્વ થશે. તારું ધ્યાન રાખજે અને હું તારા કાલના અપડેટ ની રાહ જોઇશ.\nઆ રીતે ૪ વર્ષ પછી તેમના એક નવા પિતા મળી ગયા અને આ મેસેજ એ તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી. એક પિતા ને તેમની દીકરી મળી ગઈ અને એક દીકરી ને તેમના પિતા.\nક્યારેક-ક્યારેક આ પ્રકારની સાચી ઘટનાઓ યાદ અપાવી દે છે કે ભગવાન આપણી આસપાસ જ છે અને આપણા માટે સારું જ વિચારી રહ્યા છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કર�� પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/29/kaan-article/?replytocom=31448", "date_download": "2020-09-20T15:13:57Z", "digest": "sha1:GNQJUCQ3PFHN5DRODRYUQ2ARL6M47SKL", "length": 27733, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કાન – રમણલાલ છનાલાલ પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાન – રમણલાલ છનાલાલ પટેલ\nNovember 29th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રમણલાલ છનાલાલ પટેલ | 6 પ્રતિભાવો »\n[ પ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે એક જ લેખ પ્રકાશિત કરી શકાયો છે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.]\n[ શરીરના વિવિધ અંગો પર આધારિત હાસ્યના અનોખા પુસ્તક ‘અઢારેય અંગ વાંકાં’ માંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]ઘ[/dc]ડી ભર એમ માની લો કે આ આપણું આખું શરીર એ ભારતનો હરતોફરતો નકાશો છે. એ નકશામાં આપણું આ મસ્તક ઉત્તર પ્રદેશ છે એ ઉત્તર પ્રદેશનું મોટામાં મોટું શહેર તે કાનપુર ડાબા અને જમણા એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. ચહેરા પરનું ચામડાનું બનેલું (કેમ કે કાનમાં હાડકાં બહુ ઓછાં છે) એવું અંગ જેમ કાનપુર એના ચર્મ ઉદ્યોગ માટે જાણીતું છે એમ જ સ્તો કાનપુર (કાન) અને નેનપુર (નયન-આંખ) પણ ડાબા-જમણા એવા બે વિભાગમાં વહેંચાયેલું છે. નયન એક બાજુ નાકનું તો બીજી બાજુ કાનનું શાખપાડોશી અંગ છે. કેટલીક વાર તો આ કાનપુર અને નેનપુરને ચશ્માંનો લાંબો એવો ઓવરબ્રિજ પરસ્પરને જોડે છે.\nકાન પણ શરીરનાં બધાં અંગોની જેમ એકથી વધારે કામ કરે છે, જેમ કે કાન સાંભળવાના કામમાં આવે અને ચશ્માંની દાંડી ટકાવવાના કામમાં આવે. કાનનાં બીજાં બે કામ તે પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ ત્યારે માસ્તરને આમળવાના અને કોઈકની સામે ભૂલ કબૂલ કરવી હોય ત્યારે કાનની બૂટ પકડી ભૂલનો એકરાર કરવાના કામમાં પણ આવે છે. કાનને શ્રવણેન્દ્રિય કહેવામાં આવે છે એટલે કાનથી કોઈ પણ બાબતનું રસપાન કહો કે શ્રવણ-પાન કરી શકાય છે. કોઈનીય પર શ્રદ્ધા કે વિશ્વાસ બને આ શ્રવણ-કાર્યથી જ રાખી શકાય છે, માટે શ્રવણનાં માતા-પિતા તે બીજાં કોઈ નહીં પણ શ્રદ્ધા એ માતા અને વિશ્વાસ એ પિતા. આ બે કાનની નીચે ખભા પર કાવડ રાખીને જ શ્રવણે એની શ્રદ્ધા-માતા અને વિશ્વાસ- પિતાને જાત્રા કરાવેલી ને એ તો એ મા-બાપનું કમભાગ્ય કે રાજા દશરથના બાણથી શ્રવણ વીંધાઈને મૃત્યુ પામેલો.\nકાન પર જ્યારે બહેરાશ બહાદુર નામનો યોદ્ધો આક્રમણ કરે છે, ત્યારે તે શ્રવણશક્તિનો ખાતમો બોલાવી દે છે. આવા એક બહેરા કાકાની વાત ખૂબ જાણીતી છે. કાકાએ ભત્રીજાને ઘેર જઈ પૂછ્યું કે ‘પેલી મોના ક્યાં ગઈ ’ ભત્રીજો બોલ્યો : ‘એ તો માસીને ઘેર ગઈ.’ કાકાએ સામો સવાલ કર્યો : ‘નાસી ગઈ ’ ભત્રીજો બોલ્યો : ‘એ તો માસીને ઘેર ગઈ.’ કાકાએ સામો સવાલ કર્યો : ‘નાસી ગઈ કોની સાથે નાસી ગઈ કોની સાથે નાસી ગઈ ’ ભત્રીજો ખિજાયો, ‘કાકા, નાસી નથી ગઈ. એને તો અહીં રાખીને ભણાવવાની છે.’ કાકા બોલ્યા : ‘પરણાવવાની ’ ભત્રીજો ખિજાયો, ‘કાકા, નાસી નથી ગઈ. એને તો અહીં રાખીને ભણાવવાની છે.’ કાકા બોલ્યા : ‘પરણાવવાની કોની સાથે પરણાવવાની છે કોની સાથે પરણાવવાની છે \n અત્યારથી લગ્નની શી ઉતાવળ છે \n ઓલ્યા છગનનો છોકરો ને છોકરો ખૂબ સારો.’ ભત્રીજો કાકાના ત્રાસથી ગળે આવી ગયો એટલે આ બલાને ટાળવા બોલ્યો, ‘કાકા, ભજનમાં જવા નીકળ્યા છો છોકરો ખૂબ સારો.’ ભત્રીજો કાકાના ત્રાસથી ગળે આવી ગયો એટલે આ બલાને ટાળવા બોલ્યો, ‘કાકા, ભજનમાં જવા નીકળ્યા છો હવે જલદી ભજનમાં જાઓ નહીંતર તમારે મોડું થશે હવે જલદી ભજનમાં જાઓ નહીંતર તમારે મોડું થશે ’ કાકા બોલ્યા : ‘ભોજનને ’ કાકા બોલ્યા : ‘ભોજનને ભોજન તો હું જ કરીશ.’ આમ ભત્રીજાને આવ બલા પકડ ગલા જેવું થયું. આપણો વેદાંતી કવિ અખો એના એક છપ્પામાં આવા બહેરા બાબુ અને બહેરી બાનુઓને ઉદ્દેશીને સરસ વાત લખે છે કે :\n‘કહ્યું કશું અને સાંભળ્યું કશું,\nઆંખનું કાજળ ગાલે ઘસ્યું.’\nબીજાં એક બહેરાં બહેનની પણ માઠી દશા બેઠેલી. એ બોલી, ‘સાસુએ ખયું, વહુ કોઢમાં દીવો મેલ. હું મૂઈ એમ સમજી કે સોડમાં દીવો મેલ.’ અને પછી તો વહુએ તો તરત દાઝેલા-ડૉક્ટર (બર્નર હૉસ્પિટલ)ને ત્યાં જવું પડ્યું. આ ડૉક્ટરો પણ ઘોડાના ડૉક્ટર હોય છે, ગળાના ડૉક્ટર હોય છે, એમ દાઝ્યાના ડૉક્ટર પણ હોય છે. એક વાર કાનપુર-નેનપુર ઉજ્જડ એવા બે કાકા કેવો બફાટ કરે છે, તે સાંભળવા જેવો છે :\nએક કહે : ‘શાક લેવા ચાલ્યા \nબીજો : ‘ના રે ના, હું શાક લેવા જાઉં છું.’\nપહેલો : ‘હું તો એમ સમજ્યો કે તમે થાક ખાવા આવ્યા છો \nપહેલો : ‘ભલા માણસ, નાકમાં તે વળી શું ખાવાનું એના કરતાં ચાક ખાવો સારો.’\nબીજો : ‘ચાક તે વળી ખવાતો હશે થોડા દિવસ તમે ઝાક (ફીણ) ખાઈ જુઓ, તબિયત ઘોડા જેવી થઈ જશે.’\n તાકવું હોય તો કોઈ ભોડું તાકીને એવો પથ્થર માર કે લોહીના ફુવારા ઊડે \n તમારી વાતમાં શું ખાક-ખાખ-રાખ ભલીવાર છે સાવ નાખી દેવા જેવી વાત છે સાવ નાખી દેવા જેવી વાત છે \nઅને હવે સાંભળો એક સાવ સાચી વાત. લીંબડી નામે નગર મધ્યે હું સિમેન્ટ બિલ્ડિંગમાં વસવાટ કરતો હતો. એમાં રહેતી રાજુલ નામની એક યુવતી અમારી કૉલેજની વિદ્યાર્થીની હતી અને સાથોસાથ મારા માલિકની પુત્રી પણ હતી. એ વિશાળ બિલ્ડિંગમાં ચાર-પાંચ દુકાનો ગ્રીનચોક મધ્યે આવેલી. ઉપરના માળે તથા નીચે પાછલા ભાગે બે-ચાર ભાડૂતો રહેતા. બનતું એવું કે એમાં વરસના મોટા ભાગે કોઈ ને કોઈ દુકાન ખાલી રહેતી તો ક્યારેક વળી મકાન ખાલી રહેતું, એટલે આ રાજુલબહેન કાપડિયાને ત્યાંથી પૂંઠાનો એકાદ મોટો ટુકડો લાવી એના પર ચોકથી લખતા કે ‘મકાન ભાડે રાખવા અહીં મળો.’ વળી ક્યારેક એ બોર્ડ પર આમ પણ વંચાતું કે ‘દુકાન ભાડે મળશે.’ પણ વરસતા વરસાદમાં આ બોર્ડનું લખાણ ધોવાઈ જતું અને વાછટથી ભીંજાયેલું આ બોર્ડ પેલા કૂકડાનાં પીંછાં જેમ ચીમળાઈને બેવડું વળી જતું. એથી જતા-આવતા લોકોને એ વંચાતું નહોતું. મેં રાજુલને આઈડિયા આપ્યો કે રાજુલ તું વારે વારે કોઈ ને કોઈ કાપડિયાને કરગરી પૂંઠાનો ટુકડો ઉઘરાવી લે છે અને મારા પાસેથી કૉલેજના વધેલા ચાકના ટુકડા માગી માંડ માંડ બોર્ડ લખી લટકાવે છે. એના કરતાં આ બોર્ડની એક કાયમી સગવડ પર. પતરાના એક નાનકડા ટુકડા પર કોઈ પેઈન્ટર પાસે જઈ કાળા કલર પર સફેદ અક્ષરે આટલું ચીતરાવી લાવ કે ‘-કાન ભાડે રાખવા અહીં મળો.’ એ ખિજાઈ ગઈ, ‘જાવ, તમે પ્રોફેસરો તો સાવ ભૂલકણા. આવી તો ભૂલ કરાતી હશે કાન તે કોઈ ભાડે આપતું હોય ખરું કાન તે કોઈ ભાડે આપતું હોય ખરું ’ મેં કહ્યું ના જો તારે બોર્ડમાં કાન આગળ એક અક્ષર ધોળા ચાકથી લખી શકાય એવી જગ્યા રખાવવાની અને જ્યારે જ્યારે મકાન ખાલી હોય ત્યારે ‘કાન’ આગળ ‘મ’ લખવો જેથી ‘મકાન ભાડે રાખવા અહીં મળો’ એમ વંચાશે અને જ્યારે દુકાન ખાલી હોય ત્યારે એ ‘મ’ મિટાવી દઈ ત્યાં ઘેરા-જાડા અક્ષરે ‘દુ’ લખી દેવાનો એટલે ‘દુકાન ભાડે રાખવા અહીં મળો’ એમ વંચાશે. કોણ જાણે એણે એ કીમિયો અજમાવ્યો એ નહીં તે ખબર નથી, પછી તો અમે એ ઘર ખાલી કરી બીજે રહેવા જતા રહેલા.\nકાન અને પૂમડાને ભારે દોસ્તી હોય છે. કોઈ આપણને અત્તરનું પૂમડું આપે તો એ આપણી મૂછે કે કપડે ઘસી પછી વધેલું પૂમડું કાનમાં ભરાવી દઈએ છીએ. કેટલાક લોકો દિવાળીના દિવસોમાં ફટાકડાના અવાજથી બહેરાશ ના આવે તે માટે કાનમાં પૂમડાં ખોસી ઊંઘી જાય છે. કેટલાક લોકો નવરાત્રિમાં કાન-પડદા તોડ- ધાંધલિયા-ધમાલિયા-ધમધમાટથી બચવા પણ આ પૂમડા-પ્રોસીઝર સાથે પનારો પાડે છે. કેટલાક લોકો તો કાનમાં એવડાં મોટાં પૂમડાં ઘાલે છે જાણે કે કપાસના કાલામાંથી રૂનું ઝીંડવું ના ફાટ્યું હોય હું ઘણી વાર એક સમસ્યા પૂછું છું કે-\n‘લીલાં પાન, પીળું ફૂલ, ધોળું ફળ\nરાખોડી એવાં બીજ તે શું \nઆનો જવાબ છે કે કપાસનાં પાન લીલાં, એને માથે આવે પીળું ફૂલ અને છોગામાં સફેદ ફળ તે રૂ અને કપાસિયા તે બીજ. પશુને પોષે અને માનવશરીરને ઢાંકે તે આ રૂમાંથી બનેલું કાપડ. આપણે ત્યાં એવી કહેવત છે કે બહેરું અને બોઘું (મૂરખ) બે વાર હસે. આપણે વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ હસવું આવે એવી વાત કરી હોય ત્યારે બહેરો વિદ્યાર્થી ના સાંભળવાને લીધે બધાની વાદે વાદે હસે અને બોઘો (ઠોઠ-મૂર્ખ) વિદ્યાર્થી ના સમજાય તોય બધાની જોડાજોડ સમૂહમાં હું એકલો હસ્યા વિના રહી જઈશ તો એ વિચારે હસે. થોડી વારે પેલો બહેરો-બોઘો બેય બાજુના મિત્રને પૂછે, સાહેબે શું કહેલું એ વિચારે હસે. થોડી વારે પેલો બહેરો-બોઘો બેય બાજુના મિત્રને પૂછે, સાહેબે શું કહેલું એટલે હોશિયાર અને સાવધ-સાબૂત કાનવાળો વિદ્યાર્થી એને સાંભળી-સમજી બધા ચૂપચાપ અને ગંભીર હોય એવા વાતાવરણમાં હા…હા…હા…હી….હી…ના અવાજ સાથે હસી પડે. આને હું મજાકમાં કહું છું કે ટ્યુબલાઈટ મોડી થાય કે સ્ટાર્ટર નબળું પડી જવાથી ધીમે રહીને ઝગઝગે.\nકોઈ પણ માણસ એંશી વર્ષની જૈફ વયે પહોંચે ત્યારે એના કાનપુર (કાન) નેનપુર (નયન), નેનપુર આમ તો નડિયાદ પાસે આવેલું ઈન્દુચાચાનું વતન છે, પણ અહીં આપણે આંખોનો અર્થ લેવાનો અને ત્રીજું દંતપુર એ ત્રણે જવાબ દઈ દે છે. કામગીરી ઓછી કરે છે. હવે તો બિસ્ત્રા-પોટલા બાંધો. ક્યાં સુધી તમે અહીં આ પૃથ્વીને પાટલે પડ્યા રહેશો બાકી તો બધા વૃદ્ધોની ઈચ્છા હોય છે કે પોતાના કુટુંબીજનો સૌ મળી પોતાને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે લઈ જાય એવી ખડે પગે સેવા કરતા રહે તો સારું બાકી તો બધા વૃદ્ધોની ઈચ્છા હોય છે કે પોતાના કુટુંબીજનો સૌ મળી પોતાને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે લઈ જાય એવી ખડે પગે સેવા કરતા રહે તો સારું કોઈ પણ વૃદ્ધને ગમે કે ��ા ગમે પણ એણે અંતે તો આ જ મંત્ર રટવો પડે છે કે-\n[કુલ પાન : 102. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous અક્ષરની આકાશગંગા – દિનકર જોષી\nથોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહાર્મોનિયમ કઈ રીતે વગાડશો \nમાસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ’ ‘એ હું નહીં. સામે મગનભૈ મિસ્ત્રી રહે છે. ફર્નિચરનો ઑર્ડર ના હોય, ત્યારે એ પેટીઓ બનાવે છે. તમને રંધો ... [વાંચો...]\nગઈ ઉતરાયણમાં અંતે કરસન મળી ગયો તેની ખુશીમાં જ ગંગારામપાએ ‘કોઈ દી’ કરસન ઉપર હાથ નહિ ઉપાડવાનું’ નેમ જાહેરમાં લીધેલ. પણ અનુભવી કરસનને બાપની ટેક પર વિશ્વાસ નો’તો બેસતો. એટલે જ કરસન જયારે તેની ટોળકીની સંસદ મીટીંગ થતી ત્યારે વારંવાર કહેતો કે ‘જો આ વાતની ખબર મારા બાપને નો પાડવી જોય હો...’ કાગડોળે હોળીની રાહ જોઈ રહેલા કરસનના ભેરુઓ દિવસો ... [વાંચો...]\nછૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી\nટાછેડાની કંકોત્રી ન હોય. બસ થઈ જાય. લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન, જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : કાન – રમણલાલ છનાલાલ પટેલ\nહાસ્યલેખ બહુ સામાન્ય રહ્યો.વિષયાંતર પણ ઘણું કર્યું.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nહાસ્યરસ માણતા માણતા વાત કયાંની કયાં પહોંચી તેની ખબરે ના પડી.\nઆમ લાગ્યું કે કાન થી વાચી રહ્યા છે આ લેખ\nહિન્દી કવિ કરન નિમ્બાર્ક\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00649.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/canada-snubs-so-called-punjab-2020-referendum-experts-call-it-indias-diplomatic-victory-ag-1003039.html", "date_download": "2020-09-20T15:05:12Z", "digest": "sha1:UJ4LT5KAQZQAT5BY5ULJVQ7DCQYFVITA", "length": 24266, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "canada snubs so called punjab 2020 referendum experts call it indias diplomatic victory ag– News18 Gujarati", "raw_content": "\nકેનેડાએ પંજાબ 2020 જનમત સંગ્રહને ફગાવ્યો, જાણકારોએ કહ્યું - ભારતની ફૂટનીતિક જીત થઈ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકેનેડાએ પંજાબ 2020 જનમત સંગ્રહને ફગાવ્યો, જાણકારોએ કહ્યું - ભારતની ફૂટનીતિક જીત થઈ\nકેનેડાએ પંજાબ 2020 જનમત સંગ્રહને ફગાવ્યો, જાણકારોએ કહ્યું - ભારતની ફૂટનીતિક જીત થઈ\nકેનેડાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેનેડા ભારતની સંપ્રભુતા, એકતા અને ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે છે, કેનેડા જનમત સંગ્રહને માન્યતા આપશે નહીં\nચંદીગઢ : ભારતમાં શીખો માટે ખાલિસ્તાનની માંગણી કરનાર અમેરિકા સ્થિત અલગાવવાદી સમૂહ તરફથી પંજાબ 2020 જનમત સંગ્રહ (Punjab 2020 Referendum)ને કેનેડાની સરકારે (Canada Government)ફગાવી દીધો છે. આ ઘટનાને શીખ નેતાઓ અને વિશેષજ્ઞોએ સરકારની એક ફૂટનીતિક જીત માની છે. આ વર્ષે નવેમ્બરમાં નિર્ધારિત તથાકથિત જનમત સંગ્રહ પર કેનેડા સરકારના વલણ વિશે એએનઆઈના સવાલોના જવાબમાં કેન���ડાના વિદેશ મંત્રાલયના (Foreign Ministry)એક પ્રવક્તાએ કહ્યું કે કેનેડા ભારતની સંપ્રભુતા, એકતા અને ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે છે, કેનેડા જનમત સંગ્રહને માન્યતા આપશે નહીં.\nઆ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ડીજીપી પંજાબ (સેવા નિવૃત્ત) શશિકાંતે એએનઆઇને કહ્યું હતું કે હું આને જનમત સંગ્રહ ગણતો નથી કારણ કે જનમત સંગ્રહ કોઈપણ દેશની ભૌગોલિક સરહદની અંદર થઈ શકે છે. અહીં બેસીને આપણે સંયુક્ત રાજ્ય અણેરિકા, યુનાઇટેડ કિંગડમ કે અન્ય દેશની સંપ્રભુતા પર જનમત સંગ્રહ કરી શકીએ નહીં. આ યોગ્ય નથી.\nઆ પણ વાંચો - ટ્વિટ પર ઘેરાયા રાહુલ ગાંધી, સીએમ રૂપાણીએ કહ્યું - ગુજરાતની પહેલ ને પોતાનું નામ ન આપે\nડીજીપીએ કહ્યું કે કેનેડાની સરકાર US આધારિત સંગઠન તરફથી કરાવવામાં આવી રહેલા રેફરેંડમ 2020ને માન્યતા આપશે નહીં. આ ભારત સરકારની વિદેશ નીતિ માટે એક મોટી જીત છે જે દર્શાવે છે કે આ ભારતને લાભ આપી રહી છે. અન્ય દેશો ભારતની સંપ્રભુતાનું ઘણું સન્માન કરી રહ્યા છે.\nડીજીપીના રૂપમાં સેવાનિવૃત્ત થતા પહેલા 2012માં પોતાની કારકિર્દીમાં ઘણા પદો પર રહેનાર પંજાબ કેડરના આઈપીએસ અધિકારી શશિકાંતે કહ્યું હતું કે હાલનું નિવેદન કેનેડાની સંતુલિત વિદેશ નીતિનો નમૂનો છે. કેનેડા સરકારે અપનાવેલી રાષ્ટ્રીય નીતિ પ્રમાણે છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nકેનેડાએ પંજાબ 2020 જનમત સંગ્રહને ફગાવ્યો, જાણકારોએ કહ્યું - ભારતની ફૂટનીતિક જીત થઈ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00649.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dvb-original/news/fake-discussion-characters-and-screams-that-take-you-away-from-the-real-issue-127715862.html", "date_download": "2020-09-20T14:23:57Z", "digest": "sha1:SFOPKTPGPBF35BMWIOJ7F26TCDIVFP76", "length": 9285, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Fake discussion characters and screams that take you away from the real issue ... | બનાવટી ચર્ચાના પાત્રો અને અસલી મુદ્દાથી દૂર લઈ જતી ચીસાચીસ... - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવિશેષ સંપાદકીય:બનાવટી ચર્ચાના પાત્રો અને અસલી મુદ્દાથી દૂર લઈ જતી ચીસાચીસ...\nભોપાલ7 દિવસ પહેલાલેખક: નવનીત ગુર્જર\nસમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે. આપણા દેશમાં આ સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. દુનિયામાં રોજ પોણા બે લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેમાંથી એક લાખ એકલા ભારતમાં. વિશ્વભરમાં રોજ સવા ત્રણ હજાર લોકો મરી રહ્યા છે, જેમાં 1100-1200 એકલા ભારતમાં. પરંતુ ન્યૂઝ ચેનલોને તેના સાથે ખાસ કંઈ લેવાદેવા નથી. તેઓ છેલ્લાં ઘણાં દિવસથી એક જ શ્વાસે સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, કંગના અને રાઉતને બતાવી રહ્યા છે, બસ. આખરે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ક્યાં જવા ઈચ્છીએ છીએ ક્યાં જવા ઈચ્છીએ છીએ પ્રોફેશનલિઝમ પહેલા પણ હતું, પરંતુ એવું નહોતું કે ટીઆરપીની હોડના તેજ પ્રવાહમાં નૈતિકતા, મર્યાદા, સહનશીલતા અને બધું જ તણખલાની જેમ વહેતું જ જાય. ભાષા તો મર્યાદા કે હદોની પેલે પારથી શરૂ થાય છે.\nએક પછી એક એવા નિવેદન આવે છે અને આ નિવેદનોના ચક્રવ્યૂહમાં જુદા જુદા પક્ષોના નેતાઓને ઉલઝાવી દેવાય છે. આ નેતાઓ ભાષાની તમામ મર્યાદા ભૂલીને પોતાના આકાઓને ખુશ કરવા માટે કશું પણ બોલે છે. એ કમિશનર સાંભળી લે- જેવા બેઢંગા સંવાદનોનું ચલણ વધી રહ્યું છે. જ્યાં સુધી સંવાદની વાત છે, તેનું સ્થાન ચીસાચીસ વાળી ચર્ચાએ લઈ લીધું છે. ચર્ચા પણ કેવી હોય છે- એક પક્ષનો પ્રતિનિધિ, બીજો વિપક્ષનો, ત્રીજો નિષ્ણાત, આ બધાને ધમકાવનારો અને એંકર, જે આ બધાને ઉશ્કેરે છે. ઉશ્કેરવા, ભડકાવવા સિવાય આ ચર્ચામાંથી સામાન્ય દર્શકને કશું જ મળતું નથી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, દેશની કોઈ પણ વ્યક્તિ તમારા પક્ષમાં હોવી જોઈએ અથવા વિપક્ષમાં. નિષ્પક્ષ હોવું તો જાણે ગુનો બની ગયો છે. કેટલાક પક્ષ તો નિષ્પક્ષતાને દેશદ્રોહ પણ કહેવા અને માનવા લાગ્યા છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને મૂલ્યો બધું જ ખોટેખોટી ચર્ચા અને નકલી મુદ્દાની ઝાકમઝાળમાં ખોવાઈ ગયું છે. આ જ કારણસર કોઈ પણ વ્યક્તિ પછી તે બોલિવૂડની હોય કે બીજા કોઈ ક્ષેત્રની, તેને ભટકાવતા મુદ્દા પર વાત કરવા જ નથી ઈચ્છતી.\nસરકારો કોઈને પણ ઠેકાણે લગાવી દેવાના કામને બહાદુરી સમજે છે. જાણે સરકાર વિરોધના કોઈ પણ સ્વરને કચડવા માટે જ બની હોય એ દિવસો પણ જતા રહ્યા, જ્યારે કોઈ પક્ષની સરકાર બીજા પક્ષના નેતાને પ્રતિનિધિ બનાવીને યુએનમાં મોકલતી હતી. એકવાર અટલજી લોકસભા ચૂંટણી હારી ગયા તો ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, અટલજી વિના વિપક્ષ સૂનો સૂનો લાગે છે. કોંગ્રેસના અનેક નેતા કહેતા રહ્યા કે, અટલજી દેશના બેસ્ટ લીડર છે, પરંતુ તેઓ ખોટા પક્ષમાં છે. ટૂંકમાં વાત એ છે કે, એક સમયે વિરોધનો સ્વર અને વ્યંગ પણ મીઠો રહેતો હતો. હવે એ મીઠાશ ક્યાંક ખોવાઈ ગઈ છે. એ હાસ્ય પણ ક્યાંક અદૃશ્ય થઈ ગયું છે. રહી ગયું છે ફક્ત અટ્ટહાસ્ય, હલકટપણું અને વાતવાતમાં મારવા-પીટવા પર આવી જતી સરકારો. સૌથી મોટો સવાલ એ છે કે, દેશ આ લોકોનું શું કરે એ દિવસો પણ જતા રહ્યા, જ્યારે કોઈ પક્ષની સરકાર બીજા પક્ષના નેતાને પ્રતિનિધિ બનાવીને યુએનમાં મોકલતી હતી. એકવાર અટલજી લોકસભા ચૂંટણી હારી ગયા તો ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, અટલજી વિના વિપક્ષ સૂનો સૂનો લાગે છે. કોંગ્રેસના અનેક નેતા કહેતા રહ્યા કે, અટલજી દેશના બેસ્ટ લીડર છે, પરંતુ તેઓ ખોટા પક્ષમાં છે. ટૂંકમાં વાત એ છે કે, એક સમયે વિરોધનો સ્વર અને વ્યંગ પણ મીઠો રહેતો હતો. હવે એ મીઠાશ ક્યાંક ખોવાઈ ગઈ છે. એ હાસ્ય પણ ક્યાંક અદૃશ્ય થઈ ગયું છે. રહી ગયું છે ફક્ત અટ્ટહાસ્ય, હલકટપણું અને વાતવાતમાં મારવા-પીટવા પર આવી જતી સરકારો. સૌથી મોટો સવાલ એ છે કે, દેશ આ લોકોનું શું કરે, સામાન્ય લોકો શું કરે, જેમન�� અસલી મુદ્દાથી ભટકાવાઈ રહ્યા છે, સામાન્ય લોકો શું કરે, જેમને અસલી મુદ્દાથી ભટકાવાઈ રહ્યા છે આખરે સરકારો અને જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકોએ કોરોના સામે લડવા અને અર્થતંત્ર સુધારવામાં પોતાના સો ટકા લગાવવા જોઈએ કે આ પ્રકારના મુદ્દામાં\nટૂંકમાં સામાન્ય લોકોને મુદ્દાથી ભટકાવવાનો સિલસિલો આ જ રીતે જારી રહ્યો, તો તમામ પક્ષકારો તેમની પ્રાસંગિકતા ખોઈ નાખશે. નેતાઓ પણ, પક્ષો પણ અને કેટલીક ન્યૂઝ ચેનલો પણ.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00649.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/recipe/news/an-easy-way-to-make-kids-special-donuts-try-it-with-a-chocolate-topping-127590568.html", "date_download": "2020-09-20T14:38:50Z", "digest": "sha1:FTMYRIY4WCT4MP4CTTPFO75H6BQRUKUA", "length": 6578, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "An easy way to make Kids Special Donuts, try it with a chocolate topping | કિડ્સ સ્પેશિયલ ડોનટ્સ બનાવવાની સરળ રીત, તેને ચોકલેટ ટોપિંગ સાથે ટ્રાય કરો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરેસિપી:કિડ્સ સ્પેશિયલ ડોનટ્સ બનાવવાની સરળ રીત, તેને ચોકલેટ ટોપિંગ સાથે ટ્રાય કરો\nડોનટ મિશ્રણને કપડાંથી ઢાંકીને એક કલાક માટે રાખી દો. આ મિશ્રણ ફૂલીને ડબલ થઈ જશે\nતેને ક્રશ કરેલી ખાંડ, નાળિયરનું છીણ, અથવા ડ્રાયફ્રૂટ જેવા પસંગીના ટોપિંગથી ગાર્નિશ કરો\nજો તમને મીઠી વસ્તુમાં ડોનટનો સ્વાદ પસંદ આવતો હોય તો, તમે તેને ઘરે બનાવી શકો છો. ડોનટ બનાવવામાં સરળ છે અને તેના માટે કોઈ ખાસ તૈયારી કરવાની પણ જરૂર નથી. તમે મનપસંદ ટોપિંગ્સ ઉમેરીને સ્વાદ વધારી શકો છો.\nડોનટ તૈયાર કરવા માટે\n-નાના બાઉલમાં એક કપ ગરમ દૂધ અને 1 નાની ચમતી યીસ્ટ મિક્સ કરીને પાંચ મિનિટ માટે રાખો. એક મોટા બાઉલમાં 2 કપ મેંદો, 2 મોટા ચમચા દૂધ પાવડર અને નાની ચમચી મીઠું ઉમેરો. તેમાં યીસ્ટવાળું દૂધ મિક્સ કરો. આ મિશ્રણ ચીકણું થઈ જશે.\n-હવે તેમાં એક કપ માખણ નાખીને સારી રીતે મિક્સ કરો. ડોનટના મિશ્રણને કપડાથી ઢાંકીને એક કલાક માટે રાખો. એક કલાક બાદ આ મિશ્રણ ફૂલીને ડબલ થઈ જશે. હવે તેને મુલાયમ લોટની જેમ બાંધી લો. -તેની મોટી રોટલીની જેમ વણી લો અને ગોળ આકાર અથવા વાટકીથી ડોનટનો આકાર કટ કરો. કટ કરેલા ગોળ આકારમાં ડોનટની જેમ વચ્ચે કાણુ પાડવા માટે નાની વાટકી અથવ��� ઢાંકણનો ઉપયોગ કરો. આ ડોનટ્સને 25-30 મિનિટ સુધી પ્લેટ પર ફેલાવીને રાખો અને ત્યારબાદ ઘીમાં ફ્રાય કરો.\nગરમ પેનમાં 1 કપ ક્રીમ ચમચીથી હલાવતા 2-3 મિનિટ સુધી ચઢવા દો. તેને ગેસ પરથી ઉતારી દો અને ત્યારબાદ તેમાં 1 કપ ડાર્ક ચોકલેટ અને 1 નાની ચમચી માખણ નાખીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી ચોકલેટ પીગળી ન જાય. તેમાં ક્રશ કરેલી ખાંડ અને કોકો પાવડર ઉમેરો. હવે 1 નાની વાટકી દૂધ ઉમેરો અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવું. તેની સામગ્રી તમારા સ્વાદ મુજબ ઓછી વધાર કરી શકો છો.\nઆ રીતે સર્વ કરો\nતૈયાર મિશ્રણમાં ડોનટના ઉપરનો ભાગ ડિપ કરો. ત્યારબાદ ઉપરથી ક્રશ કરેલી ખાંડ, નાળિયરની છીણ અથવા ડ્રાય ફ્રૂટ્સ જેવા પસંદગીના ટોપિંગ નાખો. તો તૈયાર છે ડોનટ્સ. બાળકોની સાથે મોટા લોકોને પણ પસંદ આવશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00649.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/07/26/my-freinds-of-childhood_-5-characters-of-gadhada/", "date_download": "2020-09-20T14:33:47Z", "digest": "sha1:FSKDMCOZICMSBNUTZ2LBN4NRAI74DD45", "length": 54414, "nlines": 148, "source_domain": "webgurjari.in", "title": "ગુજરે હૈ હમ કહાં કહાંસે : ( ૫) ગામનાં ‘ક્યારેક્ટર’ – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nગુજરે હૈ હમ કહાં કહાંસે : ( ૫) ગામનાં ‘ક્યારેક્ટર’\nહવે જ્યારે પાંસઠ વરસ પૂરાં કરી ચૂક્યો છું ત્યારે જીવનના વિવિધ પડાવો ઉપર માણેલા આનંદદાયી અનુભવો યાદ આવતા રહેતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.\n– પીયૂષ મ. પંડ્યા\nસને ૧૯૬૧-૬૩ના સમયગાળા દરમિયાન મારા બાપુજી ગઢડા(સ્વામિનારાયણ)ની બેંકના મેનેજરપદે કાર્યરત હતા. અગાઉની કડીઓમાં તે સમયના મારા હમઉમ્ર મિત્રો અને એમનાં પરાક્રમો વિશે વાત કરી છે. આ વખતે તે સમયે ત્યાં રહેતાં અને મેં જોયેલાં – જાણેલાં એવાં કેટલાંક વિરલ પાત્રોની યાદ તાજી કરું છું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવાં વ્યક્તિત્વો માટે ઘણી વાર ‘ક્યારેક્ટર’ એવો શબ્દપ્રયોગ થાય છે.\nમારા એક મિત્ર છોટીયાનો ઉલ્લેખ અગાઉ થઈ ચૂક્યો છે. આજે એના બાપુજીની કેટલીક વાત કરું. સમાજનાં છેવાડેનાં કે પછી તિરસ્કૃત માનવીઓના હાથ ઝાલનારાઓને આપણે પુષ્કળ આદરની દ્રષ્ટીથી જોતા હોઈએ છીએ. એમને માટે લેખો તો ઠીક, પુસ્તકોનાં પુસ્તકો લખાતાં રહે છે. પણ સમાજ જેને માન્ય નથી રાખતો એવી પ્રવૃત્તિઓને જીવંત રાખનારાઓ માટે હાડોહાડ નફરત કેળવાતી રહે, એ ન્યાયસંગત કે તર્કસંગત ગણાય ખરું વર્ષો પછી જ્યારે પૃથ્વી ઉપરની વિધ વિધ મનોરંજક/તનોરંજક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ થશે, ત્યારે એવી પ્રવૃત્તિઓને ટકાવી રાખવાના યજ્ઞકાર્યમાં નિ:સ્વાર્થભાવે આહૂતી પૂરનારા નરપુંગવોનાં નામ ‘એવા વિરલા કોક’ શિર્ષક હેઠળ સુવર્ણઅક્ષરે લખાવાનાં છે. એમાંના એક એવા અમારા છોટીયાના બાપાનો પરિચય આપવાનો અહીં પ્રયાસ કરું છું. સગવડ માટે આપણે એમને જેન્તીલાલ નામે ઓળખશું.\nજેન્તીલાલે ચોક્કસ ક્ષેત્રોના નિભાવ માટે ભેખ લીધો હોવાથી એમનાં પત્નિ અને ત્રણ સંતાનો સહિત પૂરા કુટુંબનું યોગક્ષેમ તો એમના વૃધ્ધ બાપા જ સંભાળતા હતા. એ સમયે ખાસ્સા ઉમરલાયક એવા છોટુના દાદા જ્યોતિષ અને કર્મકાંડની પ્રવૃત્તિ વડે સારી પ્રતિષ્ઠા અને નાણું રળ્યા હતા. ગામમાં એમની શાખ પણ ઊંચી હતી. આનો ફાયદો એ હતો કે ક્યારેક ક્યારેક જેન્તીલાલને એમના જ કાર્યક્ષેત્રના મહારથીઓ સાથે હિતોનો ટકરાવ થાય, ત્યારે “આ તો ભામણનું ખોળીયું સે ને વળી – – દાદાનો દીકરો સે, જાવા દ્યો જાવા દ્યો ભાય, રૂપીયા તો બીજેથી રળી લેહું” જેવા ઉદ્ગારો અને ઓછામાં ઓછી શારીરિક યાતના સાથે એમનો છૂટકારો થઈ જતો. વળી વર્ષોની ઘોર તપસ્યા પછી પણ એમનું એક પણ પરાક્રમ પોલીસના ચોપડે ચડ્યું નહોતું. એમની એ ઉપલબ્ધિનું રહસ્ય અમારા છોટીયાએ જ બહાર પાડેલું…. “ મારા બાપાનો કોઈ હાથેય નો ઝાલી હકે. મારી બાના ફઈના દીકરા ભાઈ તો આયાં જમાદારમાં સે” આમ, ‘સાલા ભયે ફોજદાર, અબ હમેં ડર કાયેકા” આમ, ‘સાલા ભયે ફોજદાર, અબ હમેં ડર કાયેકા’ જેવા અભયવચન વડે નિશ્ચિંત એવા જેન્તીલાલ બપોરના ભોજન પછી ગામનાં અગોચર સ્થાનોમાં જતા રહેતા અને મોડી રાતે ઘેર પાછા ફરતા.\nએમનો દિવસ લગભગ સવારના દસ-સાડાદસે ઉઘડતો. ત્યારના સમયની જીવનશૈલી પ્રમાણે એ હાથમાં ડોલ અને ખભે ટૂવાલ લઈને નદીએ સ્નાનાદિક વિધિ માટે પ્રયાણ કરે, ત્યારે અમારા ઘર પાસેથી પસાર થતા. રોજીંદા ધોરણે એ જતા હોય એવે વખતે દસ-પંદર છોકરાઓ સલામત અંતરે રહી, એમનો જયકારો બોલાવતા એમનો પીછો કરતા રહેતા. છેવટે જેન્તીલાલ એમના તકિયાકલામ – ‘કોનીના સો’ – ના ઉદગાર સહિત ત્રાડ નાખ��� એ ભેગી એમની શોભાયાત્રા વિખેરાઈ જતી. વળી પાછા બીજા ખાંચે બરકસોની નવી ટૂકડી એમનો પીછો કરતી હોય એવું મનોરમ્ય દ્રષ્ય ખડું થઈ જતું. કોઈ વાર એ અડધીએક કલાક વહેલા નીકળ્યા હોય તો એવું બનતું કે એ જ સમયે મારા બાપુજી બેંકે જઈ રહ્યા હોય. એવા સંજોગોમાં જેન્તીલાલ ખુબ જ ઉમળકાથી એમનું અભિવાદન કરતા અને સાથે રહી, મારા બાપુજીના સામાન્ય જ્ઞાનનું સમૃધ્ધિકરણ કરવા માટે પ્રયત્ન કરતા. આમાં એમને એક ફાયદો એ થતો કે એમના સરઘસમાં સામેલ થવા ઉત્સુક છોકરાઓ જેન્તીલાલની સાથે ‘સાયેબ’ને જુએ એટલે એ દિવસ પૂરતું એમનું અભિયાન બંધ રાખતા. હા, બાપુજી એમની બેંક આવતાં છૂટા પડે કે ત્યાંથી આગળ વધીને નદી સુધીના જેન્તીલાલના પ્રવાસમાં અમુક ઉત્સાહીઓ ખુબ જ ભાવપૂર્વક સાથ આપતા.\nઆવી એબ હોવા છતાં જેન્તીલાલના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંઓ બહુ ઉમદા હતાં. એ નારી વર્ગ પ્રત્યે ખુબ જ શાલીન વ્યવહાર દાખવતા. એમાં એમનાં પત્નિ પણ આવી જાય. ક્યારેય છાકટા થઈને ગામની શેરીઓમાં આથડતા ન ફરતા. બીડી પીતા હોય એવામાં જો કોઈ નાનું છોકરું પણ સામે આવીને ઉભું રહે તો તે જ ક્ષણે બીડી બુઝાવી દેતા. છોટુના કહેવા પ્રમાણે એના બાપાએ એમનાં સંતાનો ઉપર કે પત્નિ ઉપર ક્યારેય બૂમ-બરાડા કે તાડનના પ્રયોગો કર્યા નહતા. આજથી લગભગ છ દાયકા અગાઉના સૌરાષ્ટ્રના ગામડામાં એક પુરુષમાં આવો મિજાજ ન હોય એ ભારે પ્રશંસાપાત્ર સુલક્ષણ ગણાતું. હવે જે વાત કરવી છે એ યાદ આવે ત્યારે મને થાય છે કે જેન્તીલાલ ભાવિકથનની ગેબી શક્તિ ધરાવતા હશે. આ ઘટનાએ આકાર લીધો ત્યારે હું માંડ સાત-આઠ વરસનો હતો એટલે વર્ષો પછી એકવાર અમે ગઢડા ગયા ત્યારે મારા બાપુજીએ મને જે કરેલી એ વાત અહીં મૂકું છું.\nજેન્તીલાલ નદીએથી સ્નાનાદિકથી પરવારી પાછા ફરતી વેળા કોઈ ને કોઈ દુકાન કે કચેરીમાં બેસી, સમય પસાર કરતા. ત્યાં શ્રોતાગણનાં રસરુચીને માપી લઈ, ચોક્કસ પ્રકારની માહિતી તેમ જ બાતમી વહેંચતા. પોતાની બુધ્ધિમતા વિશે ઉંચો અભિપ્રાય હોવાથી જરૂર લાગે ત્યાં એ સલાહ-સુચન પણ કરતા રહેતા. એક વાર એ મારા બાપુજીની બેંકની શાખામાં જઈ ચડ્યા. ત્યાંના સેવક સાથે અને કારકૂનો સાથે થોડી ગોષ્ટી કર્યા પછી જેન્તીલાલે મારા બાપુજીને લાભ આપવાનું વિચાર્યું. એમની રૂમમાં જઈને પહેલાં તો એક કુશળ મેનેજર કેવો હોવો જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું. જો કે એ સંદર્ભે સામેની બાજુથી અનુકૂળ પડઘો ન પડતાં જેન્તીલાલે સાવ વણચિન્તવ્યો ધડાકો કર્યો, એમણે રૂપીયા દસ હજારની લોનની માગણી કરી જેન્તીલાલના વ્યક્તિત્વ તેમ જ પ્રવૃત્તિઓથી સુપેરે વાકેફ થઈ ચૂકેલા મારા બાપૂજીએ એ જ ક્ષણે નનૈયો ભણી દીધો. આમ થવાથી સહેજેય વિચલીત થયા વિના જેન્તીલાલે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો. પણ સામેછેવટે ૧૯૬૧ના નવેમ્બર મહિનાના કોઈ ઐતિહાસિક દિવસે એમણે એક શક્વર્તી ભવિષ્યવાણી ભાખી કે જો બેંકો એમની જેવા જરૂરીયાતમંદોને મદદ ન કરવાની હોય તો એમને સરકારે હાથ ઉપર લઈ લેવી જોઈએ જેન્તીલાલના વ્યક્તિત્વ તેમ જ પ્રવૃત્તિઓથી સુપેરે વાકેફ થઈ ચૂકેલા મારા બાપૂજીએ એ જ ક્ષણે નનૈયો ભણી દીધો. આમ થવાથી સહેજેય વિચલીત થયા વિના જેન્તીલાલે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો. પણ સામેછેવટે ૧૯૬૧ના નવેમ્બર મહિનાના કોઈ ઐતિહાસિક દિવસે એમણે એક શક્વર્તી ભવિષ્યવાણી ભાખી કે જો બેંકો એમની જેવા જરૂરીયાતમંદોને મદદ ન કરવાની હોય તો એમને સરકારે હાથ ઉપર લઈ લેવી જોઈએ આ ઉદ્ગારોએ શ્રીમતી ઈન્દીરા ગાંધી સુધી પહોંચવામાં આઠ વરસ લીધાં અને આખરે એમણે બેંકોના રાષ્ટ્રીયકરણનું ઐતીહાસિક પગલું ભર્યું. મને ખબર નથી કે આ જાણ થયે જેન્તીલાલે એ સમયના શાખાના મેનેજર પાસે પહોંચીને પોતે આ બાબતે અગમવાણી કરેલી જ હતી એની કથા માંડેલી કે કેમ\nવર્ષો પછી મારે ગઢડા જવાનું થયું ત્યારે મિત્ર છોટુને મળી જૂની યાદો તાજી કરવા હું એને ઘેર ગયો ત્યારે એ તો પરદેશ જતો રહ્યો હોવાની જાણ થઈ. જેન્તીલાલ એકદમ કડે ધડે હતા અને આરામખુરશીમાં ટુંટીયું વાળીને બેઠાબેઠા બીડીની લહેજત માણી રહ્યા હતા. મને નામથી ઓળખી ગયા અને બહુ જ પ્રેમથી એમણે મારાં મા-બાપને યાદ કર્યા. એ સમયે એમનામાં ફેરફાર દેખાયો હોય તો એટલો કે સાંજના સમયે એ કોઈ અગોચર વગડો ખુંદવાને બદલે ઘેર હતા\nએ જ સમયગાળાની એક વધુ મજેદાર વાત માંડું. એક રવિવારની સાંજે અમારા ઘરે એક અજાણ્યા યુવાનની પધરામણી થઈ. એ બેગ બિસ્તર સહિત પધાર્યા હતા. ભાવનગરથી અમારા કોઈ સગા કે સંબંધીએ એમને અમારે ત્યાં ઉતરવાની ભલામણ કરી હશે એમ મારાં મા-બાપે માની લીધું અને ઉમળકાભેર આવકાર આપ્યો. ચા પાણી થયા પછી એ જરા સ્વસ્થ થયા એટલે બાપુજીએ ઓળખાણ પૂછતાં જશવંત નામધારી એ યુવાને જણાવ્યું કે એમની નિમણૂક જ્યાં મારા બાપુજી કાર્યરત હતા એ ગઢડાની બેંકની શાખામાં થઈ હતી અને પોતે ‘હાજર થવા’ આવ્યા હતા. ત્યારના રિવાજ મૂજબ એમના રહેઠાણની અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એ અમારે ઘરે જ રોકાવાના હતા. એકાદ અઠવાડીયા જેવું એ રોકાયા એ દિવસો દરમિયાન એમની ટેવો અને એમની જીવનશૈલી જોતાં મારા બાપુજીએ શક્ય ઝડપથી એમને અનુકૂળ પડે એવું ઘર ગોતવા તનતોડ પ્રયત્ન કર્યો. છેવટે એ પોતાના આવાસમાં રહેવા રવાના થયા ત્યારે ઘોડાગાડીની વ્યવસ્થા પણ અમે જ કરી હતી. યજમાન દંપતી તરફથી કહેવાયેલા ‘ભલે ત્યારે, કોઈ કોઈ વાર આવતા રહેજો’ જેવા શબ્દો સામે આભારદર્શન તો દૂર, ‘હું નીકળું છું’ જેવો વિવેક પણ બતાડ્યા વિના એ જતા રહ્યા હતા એ મને બરાબર યાદ છે.\nઅમારા તરફથી મળેલા આમંત્રણને માન આપવા એ ક્યારેક સાંજના સમે અમારે ઘેર આવી ચડતા. આમ એકદમ ઓછાબોલા અને બોલે ત્યારે નકરી વિસંગત વાતો કરતા રહેતા. આ કારણથી અમને એમનું મૌન વધુ અનુકૂળ પડતું. એમના આવ્યે છએક મહિના થયા હશે એવામાં એક સાંજે અમે લોકો બહારના ઓટલે બેઠાં હતાં ત્યાં એ આવ્યા. કશું જ બોલ્યા ચાલ્યા વિના મારાં મા-બાપની સામે અનિમેષ નજરે તાકી જ રહ્યા. બાપુજીએ ખુબ જ લાગણીથી વારંવાર શું કહેવું છે એમ પૂછ્યા કર્યું ત્યારે એમણે કહ્યું કે બે દિવસ પછી એમને છોકરીવાળાઓ ‘જોવા આવવાના’ હતા. એક યુવાનના જીવનમાં આવો પ્રસંગ તો આવે જ, એમાં એ કેમ મૂંઝાતા હતા એની ચોખવટ પછીથી થઈ. એ બોલ્યા, “હામેની પાલ્ટીને મારા બાપાએ હું બેંક્માં ‘મેલેજર’ છું એમ કીધું શ.” આ સાંભળતાં જ મારા બાપુજીએ એ યુવાનને ધમકાવવાનું શરૂ કર્યું. પોતાની કેફીયતમાં જશવંતલાલે બે કારણો આપ્યાં.\n૧) કન્યા સ્નાતકની ડીગ્રી ધરાવતી હતી અને એના પિતા વાંકાનેરની કૉલેજમાં પ્રોફેસર હતા. આવું સરસ માંગું હાથમાંથી જતું ન રહે એટલા માટે પોતાનાં કુટુંબીજનોએ ‘થોડુંક’ વધારીને કહ્યું હતું.\n૨) એમના સમાજમાં આ રીતે વાત વધારીને કહેવી સામાન્ય હતી. એ લોકો આને વે’વારીક છૂટ ગણતા હતા.\nઆમ, આવું વે’વારીક’ જૂઠાણું યથાર્થ ઠેરવવામાં મારા બાપુજીએ સહકાર આપવો જોઈએ એવી અપેક્ષા લઈને એ આવ્યા હતા. એમણે સૂચવ્યું કે જ્યારે ‘પાલ્ટી’ બેંકની મુલાકાતે આવે ત્યારે પોતે મેનેજરની ખૂરશીમાં બેઠા હોય એ બાબતે ‘સાયેબે’ સહકાર દેવાનો રહેશે. આમ તો મારા બાપુજી સારી એવી સામાજીક નિસ્બત ધરાવતા હતા પણ આવા જૂઠાણામાં સહભાગી થવા જેટલી ઉદારતા એમનામાં નહતી. વળી એ સમયે એક કારકૂન તરીકે પ્રસ્થાપિત થવું પણ એમને સ્વીકાર્ય નહતું. જો કે જશવંત દ્વારા થયા કરેલી લાંબી રજૂઆત પછી એ પીગળ્યા અને એક ઉર્મીભર્યા કોડીલા યુવાનનું ઘર મંડાતું હોય તો એમાં સહકાર આપવાનો એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. _ એ ચોક્કસ દિવસે પોતે રજા ઉપર ઉતરી ગયા. બસ, પછી તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને જશવંતલાલનું ઘર મંડાઈ ગયું.\nઆ ઘટનાક્રમના બેએક મહીના પછીની એક સાંજે અમે લોકો ઓટલે બેઠાં હતાં અને જશવંતલાલ એ જ રીતે મૂંગા મૂંગા ઉભા રહ્યા, જે રીતે એમને જોવા સામેવાળાં આવવાનાં હતાં એના બે દિવસ પહેલાં આવેલા. અમારી સામે તાકી જ રહે અને કશું જ ન બોલે આખરે એમની જીભ ખૂલી ત્યારે જે જાણવા મળ્યું એનાથી વ્યથિત થવું કે રમૂજ અનુભવવી એ નક્કી કરવું અઘરું હતું. એ બે કારણોસર તાત્કાલિક ધોરણે છૂટાછેડા લેવા માંગતા હતા.\n૧) પોતે સરેઆમ છેતરાઈ ગયા હતા. કન્યા ગ્રેજ્યુએટ તો ન્હોતી જ ન્હોતી, પણ હાઈસ્કૂલ પાસ પણ ન્હોતી. આઠમું ભણીને ‘ઉઠી ગઈ’ હતી\n૨) એમના સસરા વાંકાનેરની કૉલેજના પ્રોફેસર નહોતા, પણ વાંકાનેરની બાજુના કોઈ નાના ગામમાં હેરકટિંગ સલૂન ચલાવતા હતા\nએ પછી શું થયું એ ખ્યાલમાં નથી રહ્યું, પણ ‘વહી ધનુષ્ય વહી બાણ’ વડે લૂંટાઈ ગયેલા જશવંતલાલનો લાચાર ચહેરો યાદ આવે ત્યારે હજીયે મિશ્ર લાગણી અનુભવાય છે.\nસામાન્ય રીતે કોઈ પણ કુટુંબમાં એકાદ વ્યક્તિ ‘ક્યારેક્ટર’ની વ્યાખ્યામાં બંધબેસતી હોય અને બાકીનાં સભ્યો તો નોર્મલ હોય એવું સંભવિતતાના સિધ્ધાંતને ટાંકીને કહી શકાય. પણ અમારા ગઢડાનિવાસને યાદગાર બનાવી દેવામાં જેનું એકે એક સભ્ય ‘ક્યારેક્ટર’ હતું એવા એક કુટુંબે બહુ મોટો ફાળો આપ્યો છે. પતિ રણજીત ખાસ્સો દેખાવડો હતો અને બોલવાનું શરૂ ન કરે ત્યાં સુધી પ્રભાવશાળી પણ લાગતો. પત્નિ ઝમકૂ અત્યંત બેડોળ, કુરૂપ અને ધૂની હતી. હાલતાં ને ચાલતાં ઝઘડો વ્હોરી લેવાની એની આદત એના પોતાના સંસારમાં પણ પ્રગટ થતી રહેતી. ગામમાં એવું કહેવાતું કે એને વતાવાય નહીં, જે વતાવે એનો દિ’ બગડે. આ દંપતીનાં ચાર બાળકોમાંનો સૌથી મોટો દીકરો ચૌદેક વરસનો અને ચોથા નંબરનો દીકરો સાતેક વરસનો હતો. એમનો રહેવાસ અમારા ઘરથી બહુ દૂર નહીં એવા એક ઘરમાં હતો. રણજીત કેવી રીતે અને શું કમાતો હતો એ, ઝમકૂ ક્યારે અને શું રાંધતી હતી એ અને ચારેય સંતાનો ક્યાં અને શું ભણતાં હતાં એ સવાલ ગામમાં કોયડારૂપે ફરતો રહેતો. કોઈ પણ સમયે ગામના એકાદા વિસ્તારમાં આખું કુટુંબ એકસાથે રખડતું જોવા મળી જાય. અચાનક જ પતિ પત્નિ વચ્ચે બાઝણ શરૂ થઈ જાય અને ઉભયપક્ષે અપશબ્દોનો ઉદારતાથી ઉપયોગ થતો રહે એવું એક કરતાં વધારે પ્રસંગોએ જોયું હોવાનું મને ��ાદ છે. ક્યારેક એ બેય વચ્ચે હસ્તપાદપ્રહારયોગ પણ સધાઈ જતો અને એવે સમયે એમનાં સંતાનો પણ યથાશક્તિ ફાળો આપતાં એવું જાણ્યું છે. એમને છૂટાં પાડવાની કે વચ્ચે પડવાની હિંમત કોઈ ન કરતું. કારણ સીધું હતું…. એવા સંજોગોમાં સમગ્ર કુટુંબ બાકી રહી ગયેલી મગજની ગરમી અને શરીરની તાકાતનો લાભ એ વ્યક્તિને આપે એ શક્યતા ભારોભાર હતી એવું અનુભવીઓ કહેતા.\nએ કુટુંબની એક અસાધારણ ક્ષમતા હતી સાપ પકડવાની. સૌથી નાના દીકરાથી લઈને રણજીત સુધીનાં છએ છ સભ્યો અત્યંત કૂશળતાથી સાપ પકડી લેતાં. જો કે આ કળામાં સૌથી પારંગત ઝમકૂ હતી એમ લોકો કહેતા. આ કારણસર એ લોકોની સાથે ગામનાં મોટા ભાગનાં કુટુંબો સારો સંબંધ જાળવી રાખતાં. કોઈ કોઈ વાર તો ‘રણીયાના ઘરમાં તો પાણીના માટલામાં ય નાગ હોય’ એવી કિંવદંતીઓ કાને પડતી. આવા દાવાઓમાં રહેલા તથ્યને તપાસવાની જિજ્ઞાસાનો કે હિંમતનો મોટા ભાગનાઓમાં અભાવ હતો. આખા ગામમાં કોઈ પણ સ્થળે કે કોઈના ઘરમાં સાપ જોવા મળે કે ‘બોલાવો ઝમકૂડીને’ના પોકારો ઉઠતા. આવી હાકલ પડે કે શક્ય ત્વરાથી ઝમકૂ આણિ મંડળી ઘટનાસ્થળ ઉપર પહોંચી જઈ, પ્રશ્નનો નિકાલ કરી આપતી. બદલામાં એ ટંકે આખા કુટુંબનાં ભાણાં જે તે લાભાર્થીને ઘરે પડતાં.\nએક વાર એ પતિ-પત્નિને અંદરોઅંદર કાંઈ વાંધો પડ્યો. આમ તો એ રાબેતા મુજબની ઘટના હતી, પણ એ દિવસે રણજીતની લાગણી વધુ પડતી ઘવાઈ ગઈ. એણે ગૃહત્યાગ કર્યો અને ગામની મધ્યમાં આવેલી એક ચા-નાસ્તાની હોટેલના ઓટલા ઉપર અડીંગો જમાવીને એ બેસી ગયો. ત્યાં એણે ભેગું એક પાટીયું રાખ્યું હતું, જેની ઉપરનું લખાણ મને આજે ય યાદ છે….” મારી વઉ (વહુ) કભારજા સે. ઈની હારે રે’વા પે (કરતાં) હું શીમ(સીમ) નાં શીયાળવાં હારે રઈશ.” મારા જોવામાં આ દ્રશ્ય આવ્યું ત્યારે એની સામે ઝમકૂ હાથ લાંબા કરીકરીને પ્રેમાળ સુવાક્યો કહી રહી હતી અને નાનો દીકરો તેમ જ એનાથી મોટી દીકરી હીબકાં ભરતાં ભરતાં ‘બાપા ઘેર હાલો, બાપા ઘેર હાલો’ના નારા પોકારી રહ્યાં હતાં. ઘટનાસ્થળ ઉપરની હોટેલના માલીક ખુશ હતા કારણકે આ મનોરંજક મામલો માણવા લોકો ભેગા થવા લાગ્યા હોવાથી એમની ઘરાકી વધી ગઈ હતી. પણ આખરે ગામના કેટલાક ડાહ્યા વડીલો આવી પહોંચ્યા અને એમણે બંને પક્ષને સાંભળી, સમાધાન માટેની ભૂમિકા ઉભી કરી આપી. એ પૈકીના એકે રણજીત સહીત છએય કુટુંબીજનોને પોતાને ઘેર જમવા નોતર્યાં અને આનંદમંગળ થઈ રહ્યું.\nઆ ઘટના બન્યા પછી છએક મહીનામાં અમે ગઢડા છોડ્યું ત્યા��� સુધી કોઈ એ કુટુંબે નોંધનીય પ્રસંગ ઉભો ન્હોતો કર્યો. પણ એનાં દસેક વરસ પછી એક વાર હું ગઢડા ગયેલો ત્યાં મને બજારમાં રણજીત મળી ગયો. આટલા સમય પછી મળ્યા હોવા બાબતે કશી જ ઔપચારિકતા બતાડ્યા વગર એણે મને ઉભો રાખી, પોતે ઝમકૂથી ત્રાસી ગયો હોઈ એને સજા કરવા માટે શું કરવું એનું સૂચન માંગ્યું. આમ તો એ માટે આટલા લાંબા સમય પછી મળતા મારી જેવા અલ્પપરિચીતને એણે શાથી પસંદ કર્યો એ મને આજ સુધી સમજાયું નથી. આ ત્રાસ એને રોજનો થયો હતો અને તો પણ હજી એનાથી એ ટેવાયો કેમ નહીં હોય એનું કુતૂહલ દબાવી રાખી, મેં એને પડ્યું પાનું નિભાવી લેવાની સલાહ આપી. પણ રણજીત પોતાના નિર્ણય ઉપર અફર હતો. મેં સીધું સૂચન કરવાને બદલે એની પાસે કયા વિકલ્પો હતા એની પૃચ્છા કરતાં એણે ઝમકૂને ‘પતાવી દેવા’ સુધીની તૈયારી કરી હોવાનું જણાવ્યું. આ સાંભળીને હું તો ધ્રુજી ગયો કારણકે એ મૂર્તી તો આવા વિચારને અમલમાં મૂકી દેવા સમર્થ હતી યોગાનુયોગે એક દાયકા અગાઉ જ્યાં બેસીને એણે ધરણાં કરેલાં એ હોટેલ નજીકમાં જ હતી. મેં વિચાર્યું કે એને ત્યાં બેસાડીને ચા-નાસ્તો કરાવીશ એટલે એ થોડો ટાઢો પદશે અને વળી એ જ સમયે કોઈ ગામડાહ્યા વડીલ પણ ત્યાં મળી જાય તો એમના હાથમાં આ બાજી પકડાવી ત્યાંથી છૂટી નીકળવાની પણ મારી ગણત્રી હતી.\nત્યાં મેં ફરી એક વાર એને પૂછ્યું કે એણે શું વિચાર્યું હતું. ચા પીવાઈ ગયા પછી રણજીતે પોતાની બાજી ખુલ્લી કરી. એણે કહ્યું કે કાંતો પોતે એ કભારજાનું નાક કાપી નાખવા માંગતો હતો અને નહીંતર એના વાળ કાપી, ઝમકૂડીને માથે ટકોમૂંડો કરી દેવાની સજા કરવા માંગતો હતો. મેં જાત છોડાવવા એને જે સૂચન કર્યું એ મને ભગવાને સુઝાડ્યું હતું એમ મને લાગે છે. મેં કહ્યું, “ગમ્મે એમ પણ ઈ તમારું અડધું અંગ કે’વાય. એને આકરી સજા દેવી વ્યાજબી નો ગણાય. નાક કાપશો તો ઈ ફરી વાર નઈ ઉગે. વળી નક્ટીનાં છોકરાં વરશે ય નહીં. એના કરતાં એના વાળ કાપો, પણ મૂંડો નો કરતા. કારણકે ટકો તો જેનો વર મરી જાય ઈ કરાવે તે તમારે જીવતે જીવ ઝમકૂબે’નને વિધવા બતાડવાં શ તે તમારે જીવતે જીવ ઝમકૂબે’નને વિધવા બતાડવાં શ\n ઈમ જ કરું” કહેતોકને રણજીત હોટેલની બહાર નીકળી ગયો. એ પછી એણે શું કર્યું એની જાણ મને ક્યારેય નથી થઈ, કારણકે ચા-નાસ્તાના પૈસા ચૂકવીને હોટેલમાંથી નીકળ્યા પછી એકાદ કલાકમાં જ હું ભાવનગરના રસ્તે જતી બસમાં બેસી ગયો હતો.\nશ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com\n← ભાર��� – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩: સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણ ૬ :: ૧૮૮૫થી ૧૯૧૫ – બંગાળના ક્રાન્તિકારીઃ ૧૯૦૮: ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી\nસંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૫) →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલે���્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/10/21/ahmedabad-telephone/print/", "date_download": "2020-09-20T14:16:54Z", "digest": "sha1:ZVN4IGQAAQPCDVPZWGZWLQTMHEUKXZEK", "length": 32035, "nlines": 108, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » અમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ » Print", "raw_content": "\nઅમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ\nઅમદાવાદમાં ત્રણ પ્રકારના માણસો વસે છે, ટેલિફોન કરનારા, ટેલિફોન ઊંચકનારા ને ટેલિફોન કંપનીના માણસો. પોસ્ટકાર્ડથી પતતું હોય તો અહીં ટેલિફોન પાછળ રૂપિયો બગાડવાનું કોઈ પસંદ કરતું નથી. ફોન, પોતાના પૈસે ફોન, નાછૂટકે જ કરવામાં આવે છે. ને પરગજુ થઈને પોતાનો ટેલિફોન નંબર કોઈને આપવાનો અહીં રિવાજ નથી. છતાં જો કોઈને ફોન નંબર આપવામાં આવ્યો તો શું થાય \nએક સવારે લગભગ આઠેક વાગે ફોનની ઘંટડી રણકી. રિસીવર ઉપાડ્યું. ‘કોણ છો ’ એવું હજુ તો પૂછવાનું વિચારું ત્યાર પહેલાં જ સામે છેડેથી એક ગરમ અવાજ મારા કાનમાં ફેંકાયોઃ ‘તમે તે કેવા માણસ છો ’ એવું હજુ તો પૂછવાનું વિચારું ત્યાર પહેલાં જ સામે છેડેથી એક ગરમ અવાજ મારા કાનમાં ફેંકાયોઃ ‘તમે તે કેવા માણસ છો અડધા કલાકથી ઘંટડી વાગ્યા કરે છે પણ રિસીવર ઉપાડતા જ નથી અડધા કલાકથી ઘંટડી વાગ્યા કરે છે પણ રિસીવર ઉપાડતા જ નથી \n‘તમારે કયો નંબર જોઈએ છે ’ જરા ધૂંધવાયેલા અવાજે મેં પૂછ્યું.\n‘તમારો જ નંબર કાન્તિલાલે મને આપ્યો છે… તેને ફોન પર બોલાવો… કહો કે બળદેવદાસનો ફોન છે… જરા જલદી આવી જા…’ સામા છેડાના તોછડાઈભર્યા, સત્તાવાહી અવાજથી મને થોડું દુઃખ થયું, પણ કાન્તિલાલ સાથેના અંગત સંબંધને કારણે ગમ ખાઈને મેં જણાવ્યું ‘ચાલુ રાખો બોલાવું છું…’ રિસીવર નીચે મૂકી મેં તપાસ કરાવી તો કાન્તિલાલ ઘેર નહોતા. આ સમાચાર મેં સામેના છેડે આપ્યાઃ ‘હલ્લો, કાન્તિભાઈ ઘેર નથી…’\n… ક્યાં ગયો છે \n‘ક્યાંક બહાર ગયા લાગે છે…’\n‘પણ બહારનું નામ તો હશે ને ’ સામેથી ધમકાવતો અવાજ આવ્યો.\n‘કાન્તિભાઈ ક્યાં ગયા છે તેની ખબર નથી…’\n‘આવી ને આવી ખબર રાખો છો, પાડોશીની … સવારના પહોરમાં મારો બેટો ક્યાં રખડવા નીકળી પડ્યો હશે…… સવારના પહોરમાં મારો બેટો ક્યાં રખડવા નીકળી પડ્યો હશે…… કોઈ બાત નહીં, તમે એમ કરો, એની વાઈફ કાન્તાને બોલાવો… જરા જલદી…’\n‘તમે મને સંદેશો આપો ભાઈ… હું તેમને પહોંચાડી દઈશ…’ મેં વિનયથી કહ્યું.\n‘બહુ લપછપ કર્યા વગર કહીએ એટલું કરો ને મિસ્ટર …’ પેલો છણકીઊઠ્યો. કોઈએ જાણે મરણતોલ મુક્કો માર્યો હોય એવું મને લાગ્યું. છતાં પરાણે સ્વસ્થ થઈ કાન્તાબહેનને બોલાવવા મેં બારીમાંથી સાદ પાડ્યો તો જાણવા મળ્યું કે તે શાકભાજી લેવા ગયાં છે. મેં માહિતી આપી, ‘એલાવ… તેમનાં વાઈફ પણ નથી…’\n‘ગપ્પાં માર્યા વગર બરાબર તપાસ કરો. હશે ક્યાંક રસોડા-ફસોડામાં…’\nમારું મગ��� ગુસ્સાથી ફાટું-ફાટું થઈ રહ્યું. પણ કાન્તિલાલ સાથેના ઘરવટ સંબંધોને કારણે ગુસ્સા પર માંડ કાબૂ રાખી મેં કહ્યું, ‘ભાઈ, બરાબર તપાસ કરી છે. કાન્તાબેન શાક-પાંદડું લેવા ગયાં છે…’\n‘તો શાકવાળો સાલો તમારી પોળમાં નથી ગુડાતો \nમારી સહનશક્તિ હવે માઝા મૂકવા માંડી. ત્યાં જ સામેથી હુકમ છૂટ્યોઃ ‘તમે જલદી એની બેબી અલકાને બોલાવો…’\nમને ખ્યાલ આવ્યો કે પેલો કહે છે એવી કોઈ દીકરી કાન્તિભાઈને નથી. એટલે મેં કહ્યું, ‘મારા ખ્યાલ પ્રમાણે કાન્તિલાલને કોઈ બેબી છે જ નહીં.’\n‘એની યાર, તમને શું ખબર પડે તમે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલદી અલકાને બોલાવો… મારે મોડું થાય છે…’ દાંત કચકચાવી જાણે તેના માથા પર ફટાકારતો હોઉં તેમ રિસીવર ક્રેડલ પર મૂકીને સોફા પર પડતું નાખી હું ગળા પર બાઝેલ પરસેવો લૂછવા માંડ્યો. ત્યાં ફરી પાછું ટ્રીન… ટ્રીન… ટ્રીન… ત્રણ મિનિટ સુધી ઘંટડી\nવાગવા દઈ રિસીવર ઉપાડ્યું.\n‘કેમ ફોન કાપી નાખ્યો પૈસા હરામના આવે છે પૈસા હરામના આવે છે …’ સામેથી ગુસ્સાથી ફાટતો અવાજ આવ્યો. મનમાં સહેજ હસી પડતાં મેં કહ્યું, ‘મારા મહેરબાન, કાન્તિભાઈને એક પણ દીકરી નથી, તમારા સમ…’\n‘તમે કોઈ ભળતો કાન્તિલાલ સમજ્યા હશો… કાન્તિલાલ કોન્ટ્રાક્ટરને બોલવો… હવેલીવાળા કાન્તિલાલને, અબઘડી…’\n‘અરે ભાઈ, તમારા કાન્તિલાલ કોન્ટ્રાક્ટર તો ત્રણ મહિના થયા મકાન ખાલી કરીને બંગલે રહેવા ચાલ્યા ગયા છે…’\n‘તો તમેય માવજીભાઈ, મારો પોણો કલાક ખોટો જ બગાડ્યો ને ’ કહી લાઈન તેણે કાપી નાખી.\nઆ તો આપણા ઘેર ફોન હોય એની વાત થઈ પણ કોઈ વાર સામે છેડે ફોન કરતાં જે અનુભવ થાય છે તે-\nકોઈ વાર ઈમરજન્સી હોય ત્યારે બોલાવવા માટે કેતનભાઈએ મને એક કેરઓફ ફોન નંબર આપી રાખેલો. કોઈ ખાસ કારણસર કેતનભાઈને ફોન કરવાની આવશ્યકતા ઊભી થઈ. ફોન જોડ્યો… ૫… ૪… ૪… ૯… ૫…\n‘કોનું કામ છે, ભૈ ’ સામેથી એક મર્દાના અવાજ કાને અથડાયો.\n‘તમારા પડોશમાં કેતનભાઈ રહે છે…’\n લાંચના છટકામાં પકડાઈ ગયેલા એ જ કે બીજા \n‘ના જી, એ ક્યારેય પકડાયા નથી…’\n‘તો શેઠિયા, તમને ખબર જ નથી ત્યારે… રૂપિયા બે હજારનો મામલો હતો. ટેબલ પર જ પૈસા લીધા ને ‘રેડ હેન્ડેડ’ પકડાઈ ગયા… હજુ પરમ દિવસના છાપામાં બધું વિગતવાર આવી ગયું… જોઈ જજો…’\n‘સોરી, તમે કહો છે એ લાંચમાં પકડાયેલા કેતનભાઈ નહિ, હું કેતન દેસાઈને મળવા માગું છું…’\n‘એક મિનિટ ચાલુ રાખો, હોય તો બોલાવી મંગાવું છું…’ એવી સૂચના સાથે રિસીવર મુકાયાનો અવ��જ કાને પડ્યો. લગભગ ૧૨-૧૩ મિનિટ સુધી કેતનભાઈના અવાજની પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો ત્યારે કાન પર અવાજ આવ્યો ‘હલ્લો, ચાલુ જ છે ને \n‘હા, જી, કોણ કેતનભાઈ \n‘ના, ભૈ, એ તો હું રસિક બોલું. તમે હમણાં શું નામ કહ્યું સાલું ભૂલી જવાયું… આ ૧૯૫૯માં દાદરેથી પડી ગયો ત્યારથી યાદશક્તિ થોડી કમજોર થઈ ગઈ છે. ઘણીબધી દવાઓ કરી… ત્રણ-ત્રણ વખત તો ઓપરેશન…’\n‘બરાબર… બરાબર… મનેય વહેમ હતો કે તમે એ નામ જ બોલ્યા છો છતાં ખાતરી કરી લેવી સારી. કહેવતમાં કહ્યું છે ને કે…’\n‘હું ચાલુ રાખું છું… બોલાવો…’\n‘અબઘડી બોલાવું છું. મૂકી ન દેતા પાછા… હું હમણાં જ બોલાવું છું, હોં ’ ફરી પાછી આઠ-નવ મિનિટ વીતી ગઈ. એટલામાં, ‘ભૈ, અમારી સામે એક નવા કેતનભૈ રહેવા આવ્યા છે જે એમની વાઈફને રોજ ફટકારે છે એ કેતનભૈનું તો તમારે કામ નથી ને ’ ફરી પાછી આઠ-નવ મિનિટ વીતી ગઈ. એટલામાં, ‘ભૈ, અમારી સામે એક નવા કેતનભૈ રહેવા આવ્યા છે જે એમની વાઈફને રોજ ફટકારે છે એ કેતનભૈનું તો તમારે કામ નથી ને \n‘કારણ કે કૈતનભૈ અત્યારે કામમાં છે… એમની બૈરીને ઝૂડી રહ્યા છે… તેમનું કામ હોય તો…’ મેં કહ્યું.\n‘ના મુરબ્બી, કેતનભાઈ દેસાઈ કુંવારા છે…’\n‘અરે ઓળખ્યો, પહેલાં કહી દીધું હોત તો તમારે આટલા ખોટી થવું ના પડત ને કેતનને તો પોળનું એકેએક છોકરું ઓળખે… લાલચંદ શેઠની રીટાને ઉપાડીએ ગયેલો એ જ કેતન કે બીજો કેતનને તો પોળનું એકેએક છોકરું ઓળખે… લાલચંદ શેઠની રીટાને ઉપાડીએ ગયેલો એ જ કેતન કે બીજો ચાલુ રાખજો, છોકરાને મોકલીને મંગાવું છું. પણ પાછા મૂકી ના દેતા હોં… કહેવતમાં કહ્યું છે કે-‘\nને મેં જ ફોન ‘કટ કરી નાખ્યો. થયું કે આના કરતાં કેતન પાસે રૂબરૂ ગયો હોત તો આટલી વારમાં તો મળીને પાછોય ફરી ગયો હોત.\nઅમદાવાદ ટેલિફોન સર્વિસને કારણે પ્રજાને જે કરમુક્ત આનંદ મળે છે એનાં કેટલાંક દ્રશ્યો…\n‘આ છોકરાએ તો નાકમાં દમ લાવી દીધો ત્રંબકલાલ. આને ઠેકાણે પાડવો છે…’\n‘કોઈનું કશું સાંભળતો જ નથી. એને કોઈ ઠેકાણે નોકરીએ ગોઠવી આપો જ્યાં એની કોઈ ફરિયાદ ના આવે…’\n‘ભલે તો એને આપણે અમદાવાદ ટેલિફોન્સમાં દાખલ કરાવી દઈશું…’\n‘જુઓ, તમારી દીકરી અમારે ત્યાં રાજ કરશે… તેને કોઈ વાતે દુઃખ નહિ પડે… ઘરમાં ટેલિફોન છે…’\n‘પણ તમે નગીનદાસ શેઠને ના કેમ પાડી દીધી છોકરામાં કંઈ મણા હતી છોકરામાં કંઈ મણા હતી \n‘ના, છોકરો તો બહુ સાલસ છે…’\n‘વટવ્યવહારમાં કંઈ વાંધો પડ્યો \n‘એ બિચારાઓએ તો કહ્યું કે તમે કરો એ વ્યવહ��ર…’\n‘તો પછી ના કેમ પાડી, તમે \n‘નગીનભાઈએ કહ્યું કે તમારી સુપુત્રીને ઘરમાં ખાસ કંઈ કામકાજ કરવાનું નથી. નોકર-ચાકર, રસોઈયા છે. આ તો કોઈના ફોન-બોન આવે તો જવાબ આપવાના… એટલે મેં તરત જ ના પાડી દીધી. દા’ડામાં બસો વખત ‘રોંગ નંબર’ બોલી બોલીને મારી દીકરી અધમૂઈ થઈ જાય…’\nઅમદાવાદ જ નહિ, કોઈ પણ શહેરનો રહીશ માનતો હશે કે ટેલિફોન કંપનીએ રોંગ નંબરનો ચાર્જ ના લેવો જોઈએ. જોકે અમદાવાદ હવે રોંગ નંબરથી ટેવાતું જાય છે. અમારા એક મુરબ્બી કવિ માટે કહેવાય છે કે તેમને ફોન પર મિત્રો-સ્નેહીઓને પોતાની રચેલી કવિતાઓ સંભળાવવાનો શોખ છે. એક વખત ફોન પર તેમને રોંગ નંબર લાગી ગયો. સામેવાળાને તેમણે વિનંતી કરીઃ ‘મેં તમને ફોન નહોતો જોડ્યો; તમે અકસ્માતે ફોન પર આવી ગયા છો. મારા પૈસા જાણે પડી ગયા, પણ મારી બે-ત્રણ કવિતા સાંભળશો તો મને સંતોષ થશે’ કહીને તેમણે કવિતાઓ સંભળાવી પણ ખરી.\nપણ રોંગ નંબરમાં વાંક ફોનનો નહીં, માણસના નસીબનો હોય છે. કહેવતમાં ખરું જ કહ્યું છે કે જોઈતી સ્ત્રી ને જોઈતો ફોન નંબર ભાગ્યશાળીને જ લાગે \nરાયપુર-ખાડિયા વિસ્તાર અમદાવાદનું હ્રદય છે જે સદાય ધબક્યા કરે છે. આ વિસ્તારને કારણે જ અમદાવાદ અમદાવાદ છે. જાણકારો કહે છે કે અહમદશા બાદશાહના કૂત્તા-સસલાવાળો કિસ્સો અહીં, આ વિસ્તારમાં બની ગયેલો. પોતાના સસરાના બગીચા પર બાદશાહ પોતાના ‘પપી ડૉગ’ સાથે શિકાર કરવા નીકળેલો. સામેથી એક સસલો આવ્યો. બાદશાહના કૂતરા અને સસલા વચ્ચે ગેરસમજ થઈ. કૂતરો સસલાને અલ્સેશિયન ડૉગ સમજ્યો ને સસલો પેલાને સામાન્ય સસલું ધારી તેની સામે ધસી આવ્યો. આ દ્રશ્ય જોઈને બાદશાહને ભારે રમૂજ થઈ. તેને થયું કે આ જગ્યાએ જો શહેર વસાવવામાં આવે તો ભારે ગમ્મત થાય. આ શહેરમાં બધું અવનવું ને વિચિત્ર બન્યા કરશે. આમ કહે છે કે આ વિસ્તારના એક સસલાને પરાક્રમે અમદાવાદ શહેર બન્યું.\nએ દિવસથી માંડીને તે આ ક્ષણ સુધી રાયપુર-ખાડિયા બધી નવી-અવનવી બાબતોમાં આગળ છે. આ ખાડિયા નામ તો બી,બી.સી. પર પણ ચમકી ગયું છે. અહીંથી કોઈ પરદેશ જાય ત્યારે હજુય કોઈ વિદેશી કુતૂહલવશ પૃચ્છા કરે છેઃ ‘વ્હોટ ઈઝ ખારિયા ’ આ ખાડિયા ને રાયપુર વિસ્તાર આમ તો અલગ અલગ છે પરંતુ એ બે વિસ્તારો એકબીજામાં એવા તો વણાઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે ક્યાંથી ખાડિયાની હદ શરૂ થાય છે ને રાયપુરની હદ પૂરી થાય છે એ નક્કી કરવું અઘરું પડે. તેમ છતાં છોકરી રાયપુર વિસ્તારની છે કે ખાડિયાની એ નક્કી કરવા માટે ���ેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. દાખલા તરીકે, આ વિસ્તારમાંથી પસાર થતી વયસ્ક છોકરી સામે તમે નજર કરો ત્યાર પહેલાં એ જ તમને નીરખવા માંડે તો માનજો કે તે રાયપુરની છે. ને તમે સામે જુઓ ત્યારે તમારી સામે જોયા પછી પોતાની ચંપલ સામે નજર કરે તો જાણજો કે તે ખાડિયાની છે. બીજી એક કસોટી ચોટલાની છે. બંને ચોટલા પાછળ હોય અને ચોટલાને વીંઝતી સિંહણની જેમ પાછળ જોતી ચાલતી હોય તો તે રાયપુરની હશે. એક ચોટલો આગળ ને એક પાછળ હોય તો તે ખાડિયાની હોવાની. આવી છોકરીએઓથી સલામત અંતરે ચાલવું હિતાવહ છે. (આ માહિતી એક મજનૂની ડાયરીમાંથી ઉપલબ્ધ થઈ છે.)\nખાડિયાનું એક નામ અકબરપુર છે. મોગલકાળમાં આ વિસ્તારમાં ક્ષત્રિયોની વસતિ હતી એવું મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઈતિહાસમાં નોંધ્યું છે. આ વિસ્તારમાં તોફાન ચાલતાં હોય ત્યારે તો એમ જ લાગે છે કે આજેય ખાડિયામાં (ખાડિયા લખું એટલે રાયપુર તેમાં આવી ગયું) ક્ષત્રિયોની જ વસતિ છે. ખાડિયા બહાદુરીનું નામ છે. ગીતા જો આ યુગમાં લખાઈ હોત તો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન માટે કૌંતેય, મહાબાહુ, સવ્યસાચિ, કુરુશ્રેષ્ઠ વગેરે વિશેષણો વાપર્યા છે તેમાં એક વધુ વિશેષણ ‘હે ખાડિયે ’ પણ ઉમેર્યું હોત ’ પણ ઉમેર્યું હોત અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે એને માટે તર્ક-વિતર્ક કરવામાં આવે.\nજહાંગીરે આ શહેરને ગર્દાબાદ તો કહ્યું જ છે, પણ જો તોફાન વખતે એકાદ વખત પણ ખાડિયામાં ઊભા રહીને તેણે પથ્થરોનો વરસાદ જોયો હોત તો આ શહેરને તે પથરાબાદ કહેવાનું ના ચૂકત. બી.એસ.એફ.વાળા લશ્કરી જવાનો ખાડિયા-રાયપુરમાં રહેવા કરતાં મોરચા પર લડવાનું વધુ પસંદ કરે છે. મોરચા પર સામેથી જ ગોળીઓ આવતી હોય છે, જ્યારે રાયપુર-ખાડિયામાં કઈ દિશામાંથી પથ્થર આવશે એની અટકળ કરી શકાય નહીં. કોઈ મેચમાં ભારત જીતે કે ચૂંટણીમાં વિરોધ પક્ષના ખાડિયા વિસ્તારના નેતાનો વિજય થયો હોય તો સૌથી પહેલાં ફટાકડા અહીં ફૂટવાના.\nઆ વિસ્તારમાં જન્મનાર બાળકને ગળથૂથીમાં પથરા મળે છે. તે બધું જ ખાય છે. પચાવે છે. પછી તે અંબિકાન��� ફૂલવડી હોય, વાડીલાલનો આઈસ્ક્રીમ હોય, બરફનો ગોળો હોય કે થ્રી નોટ થ્રીની ગોળી હોય- બધું જ પચી જવાનું. કોઈ જુદી જ તાસીર છે અહીંના છોકરાની. મોતનેય ડરાવનાર તેજ તેની આંખમાં છે. આ વિસ્તારમાં ગોળીબાર કરતી પોલીસને હંમેશા એ જ ડર રહે કે ગોળીઓ ખૂટી તો નહિ જાય ને ખાડિયામાં આડેધડ ગોળીબાર થતો હોય ત્યારે રાયપુર ચકલાના ટિળક કે ગોખલે પાન હાઉસ પાસે એકસોવીસનો મસાલો ચગળતો યુવાન આરામથી ઊભો રહેશે. ખાડિયામાંથી તોફાન ખસીને રાયપુર ચકલાના બસ-સ્ટોપ સુધી પહોંચે ત્યારે એ યુવાન જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી ચાર ડગલાં ભરીને બાજુની ગલીમાં વળી જાય છે. તેના હ્રદયની ગતિ સહેજ પણ તેજ થતી નથી.\nપણ ખાડિયા માત્ર તોફાન જ કરે છે એવી ગેરસમજ કરવા જેવી નથી. તે શાંત પણ એટલું જ રહી શકે છે. ખાડિયા પાસે એક આગવી શિસ્ત છે. ક્યારેક તમે જાણે યુદ્ધના મેદાનમાં ઊભા હો એવું લાગે તો અડધા-પોણા કલાક બાદ આ વિસ્તારમાં જાણે કે કશું જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબનો વ્યવહાર લાગે. આ લતામાં ઈન્દુચાચા ફરતા, રવિશંકાર મહારાજ પણ ફરતા ને કૃષ્ણવદન જોષી ફરે છે. પણ કોઈ દંભી પોલિટિશિયન બંધ મોટરમાંય આ વિસ્તારમાં પસાર થઈ શકતો નથી. ખાડિયાને દંભની બહુ ચીડ છે. સાચા સેવકોની ખાડિયાને કદર છે. દર વર્ષે ખાડિયા-રાયપુરની જે વ્યક્તિઓએ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેની કદરરૂપે તેને સન્માને છે. તેના યોગદાનની યોગ્ય પ્રશંસા કરે છે.\nરાયપુરના એક કોર્પોરેટર મિત્રને મેં પૂછ્યું,\n‘તમે આ જે સન્માનો કરો છો એની પાછળનો આશય શો છે \n‘લોકોની સાહસવૃત્તિ વધે એ… અમે સાહસોને બિરદાવીએ છીએ…’ તેમણે સમજૂતી આપી.\n‘તો તમારે મારુંય સન્માન કરવું જોઈએ…’ મેં પ્રસ્તાવ મૂક્યો.\n‘પણ તમે ક્યાં રાયપુર-ખાડિયાના છો \n‘રાયપુર-ખાડિયાનો ભલે ન હોઉં, પણ તમારા વિસ્તારની છોકરી સાથે પરણ્યો છું ને એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય કમ સે કમ મારી આ સાહસવૃત્તિની કદર કરીને જાહેરમાં મને સન્માનવો જોઈએ, આથી રાયપુર-ખાડિયાના ભાવિ જમાઈ થવાની યુવાનોને પ્રેરણા થશે…’\n‘જોઈએ’. કહીને એ મિત્ર સરકી ગયો. આ પરથી લાગે છે કે સાહસ બાબત રાયપુર-ખાડિયા પાસે આગવા ખ્યાલો છે.\nઆ રાયપુર-ખાડિયાની એક લોકસભા રાયપુર ચકલામાં રોજ બેસે છે. સ્થળ રિક્ષા સ્ટેન્ડની સામે કોઈ બંધ દુકાનના ઓટલે કોઈ કોર્પોરેશન, ખોટું કામ કરે તો કોર્પોરેશનમાં તેની ટીકા થાય છે. કોર્પોરેશન ખોટું ક���ે તો તેની આકરી ટીકા ક્યારેક વિધાનસભામાં થાય છે. વિધાનસભા અયોગ્ય પગલું ભરે તો લોકસભા તેની ઝાટકણી કાઢે છે ને દેશ ખોટું કાર્ય કરે તો ‘યુનો’ તેની ખબર લઈ નાખે છે. પણ જો ‘યુનો’ કશુંક ખોટું કરે તો આ રાયપુર-ખાડિયાની લોકસભા તેના પર માછલાં ધૂએ છે. આ લોકસભા ઘણી જાગ્રત છે.\nઆખા શહેરના સમાચારો જાણવા માટે પત્રકારોને બધે રખડવાની જરૂર નથી પડતી. રાયપુર-ખાડિયામાં ચક્કર મારે એટલે તેને છાપવા માટે જોઈતો મસાલો મળી જ રહે છે. ખાડિયાને અન્ય લોકો ઈઝરાયલના મીનીએચર તરીકે ઓળખાવે છે.\nહવે જો નવો કક્કો લખાશે તો તેમાં ‘ખ’ ખડિયાનો નહીં પણ ખાડિયાનો લખાશે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/lifestyle/health/news/corona-vaccine-price-the-cheapest-vaccine-will-be-available-in-india-at-rs-225-while-in-the-us-it-will-cost-rs-1500-to-4500-127600728.html", "date_download": "2020-09-20T13:34:50Z", "digest": "sha1:SWBFGUFP66OYTOLQLXDVIAL4IMMOYCVL", "length": 17149, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona vaccine price| The cheapest vaccine will be available in India at Rs 225, while in the US it will cost Rs 1500 to 4500 | ભારતમાં 225 રૂપિયામાં સૌથી સસ્તી વેક્સીન મળશે, અમેરિકામાં તેની કિંમત 1500થી 4500 રૂપિયા હશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપ્રાઈઝ ઓફ કોરોના વેક્સીન:ભારતમાં 225 રૂપિયામાં સૌથી સસ્તી વેક્સીન મળશે, અમેરિકામાં તેની કિંમત 1500થી 4500 રૂપિયા હશે\nહાલ કોઈ પણ વેક્સીનને ડ્રગ કન્ટ્રોલર તરફથી મંજૂરી મળી નથી\nવિકસિત દેશોએ વેક્સીન તૈયાર કરનારી કંપનીઓ સાથે મળી પ્રિ પર્ચેઝ ડીલ કરી, તેથી વેક્સીન તૈયાર થાય તો વહેલી તકે મળી રહે\nવિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિડ-19 વેક્સીન તૈયાર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમાંથી 5 વેક્સીન સૌથી ચર્ચામાં છે, જે હ્યુમન ટ્રાયલના અંતિમ ચરણમાં છે. આ વેક્સીનના પરિણામ પણ અત્યાર સુધી સારા મળ્યા છે. હવે વેક્સીન અંતિમ ચરણમાં પહોંચતા જ તેની કિંમતોની ચર્ચાએ જોર પકડ્યું છે.\nવેક્સીન તૈયાર કરનાર કંપનીઓએ તેની સંભવિત કિંમતોની હિન્ટ આપી છે. રશિયાએ દાવો કર્યો છે કે, તેની વેક્સીન સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં અવેલેબલ થશે. આવો જાણીએ દુનિયાભરની આ 5 ચર્ચિત વેક્સીનનું સ્ટેટસ અને કિંમત...\nઆ 5 વેક્સીનથી દુનિયાને આશા\n1. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની વેક્સીન (AZD1222)\n2.અમેરિકાની ફાર્મા કંપની મૉડર્નાની વેક્સીન (mRNA-1273)\n3.અમેરિકાની ફર્મ ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)\n4. ચીનની કંપની સિનો���ેકની વેક્સીન (Coronavac)\n1. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન: 1 ડોઝની કિંમત 225 રૂપિયા\nબ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં આ વેક્સીન બીજા અને ત્રીજા ચરણમાં છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તેનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે. આ વેક્સીનને ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તૈયાર કરી રહી છે. દેશમાં તેને કોવિશિલ્ડ નામથી લોન્ચ કરવામાં આવશે.\nઆ વેક્સનનું ટ્રાયલ ભારતમાં 18 જગ્યાએ થશે. તેમાં 1600 વોલન્ટિયર્સ સામેલ થશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા જણાવે છે કે, જો ટ્રાયલ સફળ થયું તો વર્ષ 2021માં માર્ચ મહિના સુધી તેના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. નવેમ્બર મહિના સુધી વેક્સીન તૈયાર થઈ શકે છે.\nનેશનલ બાયોફાર્મ મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે એક કરાર થયો છે. તે અંતર્ગત વેક્સીનનું મોટા પાયે ટ્રાયલ થશે. તેના માટે ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવશે.\nબ્રિટિશ સરકાર ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી 100 મિલિયન ડોઝ પહેલાં જ તૈયાર કરી ચૂકી છે. કરાર અંતર્ગત બ્રાઝિલને પણ 3 કરોડ ડોઝ આપવામાં આવશે.\nસીરમ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ વેક્સીનના 1 ડોઝની કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી હશે. કંપની અને બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન તેમજ ગાવી સંસ્થાએ મળીને એક કરાર કર્યો છે. તે હેઠળ ભારત સહિત ઓછી આવક ધરાવતા 92 દેશોમાં માત્ર 3 ડોલર અર્થાત 225 રૂપિયામાં વેક્સીન મળી રહેશે.\n2. મૉડર્નાની વેક્સીન: 1 ડોઝની કિંમત 1800થી 2300 રૂપિયા\nઅમેરિકાની કંપની મૉડર્નાની વેક્સીન (mRNA-1273)નું ત્રીજું હ્યુમન ટ્રાયલ શરૂ થયું છે. તે 30 હજાર વોલન્ટિયર્સ પર ચાલી રહ્યુ છે. વેક્સીન માટે કોરોનાવાઈરસના કૃત્રિમ RNA તૈયાર કરવામાં આવ્યા છે, જે ઈમ્યુન સિસ્ટમને વાઈરસ સામે લડવા માટે તૈયાર કરશે.\nપ્રથમ વેક્સીન ટ્રાયલના પરિણામ સકારાત્મક રહ્યા છે અને તે સુરક્ષિત છે. હજુ તેનું અંતિમ હ્યુમન ટ્રાયલ બાકી છે, તેમાં ખબર પડશે કે વેક્સીન કેટલી અસરકારક છે.\nવેક્સીનના ત્રીજા ચરણના પરિણામ નવેમ્બર સુધીમાં આવી શકે છે. વેક્સીન ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ શકે છે.\nમૉડર્ના વેક્સીનના કોર્સની કિંમત 3700થી લઈને 4500 રૂપિયા હોઈ શકે છે. 1 ડોઝની કિંમત 1800થી 2300 રૂપિયા હોઈ શકે છે. જોકે આ કિંમત વધારે આવક ધરાવતા દેશો માટે છે.\n3. ફાઈઝર-બાયોએનટેકની વેક્સીન: 1 ડોઝની કિંમત 225થી 300 રૂપિયા\nઅમેરિકાની કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)નું બીજું અને ત્રીજું ટ્રાયલ 30 હજાર લોકો પર ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર વેક્સીન અસરકારક સાબિત થઈ રહી છે.\nવોલન્ટિયર્સમાં કોરોનાને ન્યૂટ્ર્લ કરનારી એન્ટિબોડી વિકસિત થઈ છે. તેને ઓક્ટોબર મહિનામાં મંજૂરી મળી શકે છે.\nઅમેરિકાની સરકારે કંપની સાથે 2 બિલિયન ડોલરનો કરાર કર્યો છે. તે અંતર્ગત કંપની અમેરિકાને 100 મિલિયન ડોઝ આપશે.\nનેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં વેક્સીનના 1 ડોઝની કિંમત 255થી 300 રૂપિયા હશે. અમેરિકામાં તેની કિંમત 1500 રૂપિયા હોઈ શકે છે.\n4. ચાઈનીઝ કંપની સિનોવેકની વેક્સીન\nચીન તેની પ્રથન વેક્સીન ફાર્મા કંપની સિનોવેક બાયોટેક સાથે મળી તૈયાર કરી રહી છે. તે ચીનની બીજી અને દુનિયાની ત્રીજી વેક્સીન છે જેનું ટ્રાયલ ત્રીજા ચરણમાં સૌ પ્રથમ પહોંચ્યું છે.\nચીનની બીજી વેક્સીન પીપલ્સ લિબ્રેશન આર્મી મેડિકલ રિસર્ચ યુનિટે ખાનગી કંપનીઓ સાથે મળી બનાવી છે. ટ્રાયલ માટે કેટલાક જ લોકો પર તેનો અભ્યાસ ચાલી રહ્યો છે.\nચીનમાં સૌથી વધારે ચર્ચા સિનોવેક વેક્સીનની છે. તેનું અંતિમ ચરણ ઈન્ડોનેશિયામાં 6 અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યું છે. ટ્રાયલ માટે હોટસ્પોટ ન મળવા પર કંપનીએ અન્ય દેશમાં ટ્રાયલ કરવાની ફરજ પડી છે.\nએકેડેમિક જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, કંપનીએ વેક્સીનનું નામ ‘કોરોનાવેક’ રાખ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેક્સીન 99% અસરકાર સાબિત થશે. વેક્સીનના 100 મિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે.\nજોકે વેક્સીન ક્યાં સુધી ઉપલબ્ધ હશે અને તેના 1 ડોઝની કિંમત શું હશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.\n5. રશિયાની વેક્સીન: વિવાદિત અને સૌ પ્રથમ તૈયાર થશે તેવો દાવો\nરશિયાની પુતિન સરકારનો દાવો છે કે, તેણે દુનિયાની પ્રથમ કોરોનાવાઈરસની વેક્સીન તૈયાર કરી લીધી છે. તેનું ફાઈનલ રજિસ્ટ્રેશન આગામી અઠવાડિયે થશે. રશિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઓલેગ ગ્રિડનેવે શુક્રવારે કહ્યું કે, વેક્સીનનું રજિસ્ટ્રેશન 12 ઓગસ્ટે થશે.\nGam-Covid-Vac Lyo નામની આ વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડિમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.\nરશિયાનો દાવો છે કે તેની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ રહી છે. વોલન્ટિયર્સમાં વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વ��કસિત થઈ હતી.\nરશિયાના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટરે એક કેન્સર સેન્ટરના ઉદ્ધઘાટન સમયે કહ્યું કે, વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે વેક્સીન સુરક્ષિત સાબિત થાય. તેથી તેને પહેલાં મેડિકલ પ્રોફેશન્લસ અને વડીલોને આપવામાં આવશે. આ વેક્સીનની કિંમત વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી.\nજોકે WHOએ રશિયાની વેક્સીન પર અનેક શંકા વ્યક્ત કરી છે. WHO વેક્સીનના ત્રીજા ચરણને લઈ ચિંતિત છે. કારણ કે તેને ત્રીજા ચરણ માટે લાયસન્સ વગર તૈયાર કરવામાં આવી છે.\nવેક્સીનથી થતા ફાયદા માટે કંપનીઓનું વલણ\nવેક્સીન પર કેટલો લાભ મેળવવો છે તે માટે જુદી જુદી કંપનીઓ અલગ વિચાર ધરાવે છે. ફાઈઝર અને મૉર્ડના જણાવે છે કે તે એક સુનિશ્ચિત લાભ મેળવવા માટે વેક્સીન વેચશે. જોન્સન એન્ડ જોન્સને ઘોષણા કરી છે કે, તે મહામારી દરમિયાન વેક્સીનને કોઈ પણ ફાયદા વગર વેચશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-surprises-everyone-reaches-ladakh-amid-standoff-with-china-along-lac-057492.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T15:27:47Z", "digest": "sha1:TAYUOAXLSTZHSZEMDXZHV72DUIH3CQAG", "length": 11516, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી | PM Narendra Modi surprises everyone reaches Ladakh amid standoff with China along LAC. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n15 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n42 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી\nચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લદ્દાખ પહોંચ્યા છે. અહીં પહોંચવા માટે તેમનો કોઈ નક્કી પ્રોગ્રામ નહોતો અને આ રીતે લેહ પહોંચવાથી સૌ કોઈ આશ્વર્યમાં છે. માનવામાં આવી રહ્યુ છે કે તે એલએસી પર સ્થિતિનુ નિરીક્ષણ કરી શકે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદ્દાખનો પ્રવાસ કરી શકે છે પરંતુ ગુરુવવારે તેમનો પ્રવાસ કેન્સલ થવાની માહિતી આપવામાં આવી.\n11,000 ફૂટ પર સૈનિકો સાથે મીટિંગ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર છે. પીએમ મોદી અત્યારે સેના, વાયુસેના અને ઈન્ડો-તિબેટ બૉર્ડર પોલિસ (આઈટીબીપી)ના સૈનિકો સાથે 11,000 ફૂટ ઉંચાઈ પર ફૉરવર્ડ પોસ્ટવાળા વિસ્તારમાં વાતચીત કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી 14 કોરના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. તે એ જવાનો સાથે પણ મુલાકાત કરશે જે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં ઘાયલ થઈ ગયા હતા.\nપીએમ મોદી અહીં સુરક્ષા વ્યવસ્થાનુ નિરીક્ષણ કરશે. પીએમ મોદી અને સીડીએસ રાવત સાથે નૉર્ધન આર્મી કમાંડર લેફ્ટનન્ટ વાયકે જોશી અને 14 કોરના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પીએમ મોદી નીમૂમાં એક ફૉરવર્ડ લોકેશન પર છે. નીમૂ એક મુશ્કેલ રસ્તો છે જે જાંસકાર રેન્જથી ઘેરાયલો છે. આ જગ્યા નીમૂના કિનારે સ્થિત છે.\nઅમેરિકી કોંગ્રેસમાં પાસ થયુ બિલ, ચીનની સાથે બેંકોએ કર્યો બિઝનેસ તો લેવાશે એક્શન\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- બેરોજગારી કી બઢતી માર, ક્યું કી હૈ મોદી સરકાર\nખેડૂતો માટેના બિલ કાલે રાજ્યસભામાં થશે રજૂ, ભાજપે પોતાના સાંસદોને જારી કર્યુ વ્હિપ\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nPM મોદીએ કોસી રેલ મેગા બ્રિજનું કર્યું લોકાર્પણ, બીજી યોજનાઓનું પણ કર્યું ઉદઘાટણ\nશું છે કૃષિ સંબંધી બિલ, જેના પર થઈ રહ્યો છે હોબાળો\nમોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં હરસિમરત કૌર બાદલે આપ્યુ રાજીનામું\nપીએમ મોદીના 70માં જન્મદિવસ પર જાણો તેમના 7 મહત્વના ફેંસલા\nHappy Birthday PM Modi: જાણો 18 કલાક કામ કરનાર પીએમ મોદીની ફિટનેસના રાઝ\nPM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી\nહરિવંશ નારાયણ સિંહ ચૂંટાયા રાજ્યસભાના ઉપસભાપતિ, પીએમ મોદીએ ��હ્યું- તેમના માટે બધાના દીલમાં માન\nમોનસુન સત્રમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- વેક્સિન ન મળે ત્યા સુધી નહી અપાય છુટ'\n'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/07-12-2018/99909", "date_download": "2020-09-20T13:30:10Z", "digest": "sha1:24HGXYNFFSDIEDDNTHYQJ7UCPXVQJJMB", "length": 17375, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "ચૌટા ચેકડેમ - કોઝ-વેનું કામ શરૂ કરવા માણાવદર તાલુકા પંચાયત સદસ્યની માંગણી", "raw_content": "\nચૌટા ચેકડેમ - કોઝ-વેનું કામ શરૂ કરવા માણાવદર તાલુકા પંચાયત સદસ્યની માંગણી\nઉપલેટા, તા. ૭ : માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય વેકરી ગામના રામસીભાઈ દેવશીભાઈ ખોડભાયાએ રાજયના સિંચાઈ મંત્રી શ્રી પરબતભાઈ પટેલને પત્ર પાઠવીને સુચિત ચૌટા ચેકડેમ કમ કોઝ-વે ઓન રીવર ભાદરનું (ચૌટા, તા. કુતીયાણા, જી. પોરબંદર) કામ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે. રામસીભાઈ ખોડભાયાએ પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લાના કુતીયાણા તાલુકાના ચૌટા ગામ પાસે ભાદર નદી ઉપર ચૌટા ગામથી પૂર્વ દિશામાં વેકરી ગામ તરફ સુચિત ચેકડેમ માટે અનેક વખત રજૂઆતો કરેલ જે ચેકડેમનું અગાઉ સર્વેક્ષણ કરી ડિઝાઈન માટે અધિક્ષક ઈજનેર, લઘુ સિંચાઈ યોજના વર્તુળ (સી.ડી.યો.) ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવેલ ત્યારબાદ માત્ર એક ખેડૂત દ્વારા અંગત સ્વાર્થ માટે સુચિત ચેકડેમ ન કરવા બાબતે વાંધા અરજી થયેલ. જેથી ૨૦૧૧થી આ કામગીરી સ્થગિત કરવામાં આવેલ છે.\nપરંતુ હજારો ખેડૂતોને લાભ કરતી આ યોજના ખૂબ જ જરૂરી બની રહેલ છે. માણાવદર તાલુકાનું વેકરી ગામ તથા કુતીયાણા તાલુકાના ચૌટા, રોઘડા, થેપડા, માંડવા જેવા અનેક ગામોને આ ચેકડેમથી ખૂબ જ ફાયદો થાય તેમ છે. તો તાત્કાલીક આ કામ શરૂ કરવા વિનંતી છે. જો આવતા દિવસોમાં તંત્ર દ્વારા આ યોજના શરૂ નહિં થાય તો હજારો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી માણાવદર તાલુકા પંચાયત સદસ્ય રામસીભાઈ ખોડભાયાએ આપી છે.(૪૫.૩)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્���ા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nસુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST\nપંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાય���ન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST\nસુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST\nઆવતા વર્ષથી ‘આદી અમરનાથ’ના પણ દર્શન થઈ શકશે ::ઉત્તરાખંડના તિમરસેન હિલ પર બને છે બરફનું શિવલિંગ :વસંત પચમીથી યાત્રા શરૂ access_time 12:00 am IST\nયાહુ દ્વારા જાહેર કરવામાં આવેલા પોપ્યુલારિટી લિસ્ટમાં ૨ વર્ષના તૈમુર ખાને પીઅેમને પાછળ છોડી દીધા access_time 5:23 pm IST\nસોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની દિલ્હી સ્થિતિ ઓફિસ સહીત ત્રણ સ્થળોએ ઇડીના દરોડા :બેંગલુરુમાં પણ દરોડા કાર્યવાહી access_time 7:23 pm IST\n૧પ મણ જીરાની ચોરીમાં ૧ વર્ષથી ફરાર જત મલેક ઝડપાયો access_time 3:38 pm IST\nસ્વાતી સોસાયટીમાં ડામર રોડનું ખાતમુહુર્ત કરતા અંજલીબેન રૂપાણી access_time 4:06 pm IST\nકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ પ૦ હજાર છાત્રોને પદવી અને ૭ર તેજસ્વી વિદ્યાર્થીઓને સૂવર્ણ ચંદ્રક એનાયત access_time 3:31 pm IST\nહળવદના ઇશ્વરનગર ગામે ૩પ બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા access_time 11:58 am IST\nતાલાલાનાં આંબળાશ ગીરની સીમમાં ખેતરમાંથી સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો :વનતંત્ર દોડ્યું access_time 12:13 pm IST\nઉના-ગીરગઢડા કોંગ્રેસ દ્વારા આવેદન access_time 11:54 am IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nસુરતઃ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુઃ કંપનીઓએ ૨૫ ટકા સુધી ઘટાડયો પગાર access_time 3:45 pm IST\nઅમદાવાદમાં અનોખો તિકડમ :ચાલુ લક્ઝરી બસમાં જૂગાર-દારૂની મહેફીલ :16ની ધરપકડ access_time 12:01 am IST\nનાઇજીરિયામાં બદમાશોનો હુમલો: 16 પોલીસકર્મીના મોત access_time 5:46 pm IST\n૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા access_time 11:42 pm IST\n૭પ વર્ષમાં પ્રથમ વખત અમેરીકા શુદ્ધ તેલનું નિકાસકાર બન્યુ access_time 10:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું access_time 7:30 pm IST\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વ���રુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:56 am IST\nયુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે access_time 10:00 pm IST\nઅંડર-19 ક્રિકેટ મેચમાં અંજતા ક્રિકેટ કલબે 9 વિકેટથી જીતી મેચ access_time 4:56 pm IST\nઅમેરિકામાં લડશે ભારતનો પ્રોફેશનલ બોક્સર વિજેન્દ્ર access_time 4:56 pm IST\nરણજી ટ્રોફીમાં ગુજરાતે ઘર આંગણે મેળવી જીત access_time 4:59 pm IST\n2019માં ફિલ્મ 'પેટા'થી સાથે ચમકશે રજનીકાંત અને નવાજુદ્દીન સિદ્દીકી access_time 4:13 pm IST\nમારી ફિલ્મો શેરી નાટક જેવી હોય છે: આયુષ્માન ખુરાના access_time 4:17 pm IST\nમલાઈકા-અર્જુનના સંબંધને લઈને કાકા અનિલ કપૂરે કહી આ વાત.. access_time 4:10 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-was-married-to-41-year-old-sohanlal-at-the-age-of-13-personal-life-was-controversial-127473344.html", "date_download": "2020-09-20T14:57:50Z", "digest": "sha1:6S4CLHKYLMCN34TSG7WBGFZLHD4OB4VM", "length": 13480, "nlines": 88, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Saroj Khan was married to 41-year-old Sohanlal at the age of 13, personal life was controversial | સરોજ ખાને 13 વર્ષની ઉંમરે 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં, અંગત જીવન ચર્ચાસ્પદ હતું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅલવિદા માસ્ટરજી:સરોજ ખાને 13 વર્ષની ઉંમરે 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં, અંગત જીવન ચર્ચાસ્પદ હતું\n71 વર્ષની ઉંમરે સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાન બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર હતાં. તેમણે તેમની કરિયરમાં 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. સરોજ ખાનનું અંગત જીવન ઘણું જ ચર્ચાસ્પદ રહ્યું હતું. સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષીય સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં.\nસરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈમાં થયો હતો. નાનપણમાં તેમનું નામ નિર્મલા હતું, તેમના પિતાનું નામ કિશનચંદ સાધુ સિંહ તથા માતાનું નામ નોની સાધુ સિંહ હતું. તેમના જન્મ પહેલાં તેમનો પરિવાર ભારત-પાકિસ્તાન ભાગલા સમયે એટલે કે 1947માં પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો.\nચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું\nસરોજ ખાને ફિલ્મ ‘તરાના’માં શ્યામાનો રોલ પ્લે કર્યો હતો. આ સમયે તેમની ઉંમર બેથી ત્રણની વચ્ચે હતી. ફિલ્મની કાસ્ટમાં તેમનું નામ નથી પરંતુ ફિલ્મના એક સીનમાં નાનકડી શ્યામા ચંદ્ર પર બેસીને ગીત ગાય છે, આ રોલ સરોજ ખાને પ્લે કર્યો હતો.\n13 વર્ષની ઉંમરમાં લગ્ન\nસરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં ડાન્સ ટીચર સોહનલાલ સાથે લગ્ન કરી લીધાં હતાં. આ સમયે સોહનલાલની ઉંમર 41 વર્ષની હતી અને તેઓ પરિણીત હતાં અને તેમને ચાર સંતાન પણ હતાં. જોકે, સરોજ ખાને લગ્ન કર્યાં ત્યારે તેમને સોહનલાલ પરિણીત હોવાની વાત જાણમાં નહોતી.\n14 વર્ષની ઉંમરમાં પ્રથમ સંતાનને જન્મ આપ્યો\nસરોજ ખાને લગ્નનાં એક જ વર્ષ પછી એટલે કે માત્ર 14 વર્ષની ઉંમરમાં દીકરા હામિદ ખાનને જન્મ આપ્યો હતો. હામિદ હાલમાં બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર રાજુ ખાનના નામથી લોકપ્રિય છે. સરોજ ખાને સોહનલાલ પાસેથી કથ્થક, કથકલી, મણિપુરી તથા ભરતનાટ્યમ શીખ્યું હતું. સોહનલાલ બોલિવૂડ ફિલ્મમાં ડાન્સ ડિરેક્ટર હતા. સરોજ ખાને બે વર્ષ બાદ એટલે કે 16 વર્ષની ઉંમરમાં દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, આ દીકરી આઠ મહિનાથી વધુ જીવી શકી નહીં. જોકે, ત્યારબાદ સોહનલાલે સરોજ ખાનથી છેડો ફાડી નાખ્યો હતો.\n1965માં પતિથી અલગ થયાં\nસરોજ ખાન 1965માં પતિ સોહનલાલથી અલગ થયાં હતાં. સરોજ ખાને પ્રોફેશનલ રીતે પણ સોહનલાલ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સોહનલાલે સરોજ ખાનને બીજીવાર ડાન્સ આસિસ્ટન્ટ બનાવવાની ઓફર કરી હતી, પરંતુ સરોજ ખાને ના પાડી દીધી હતી. સરોજ ખાને ના પાડતાં સિને ડાન્સર્સ એસોસિયેશનની સાથે સોહનલાલે સરોજ ખાન પર કેસ કર્યો હતો. અંતે, હારીને સરોજ ખાને સોહનલાલ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સોહનલાલને હાર્ટ અટેક આવતાં સરોજ ખાન ફરી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં. આ સમયે સરોજ ખાને દીકરી હિનાને જન્મ આપ્યો હતો. જોકે, આ વર્ષે સોહનલાલ હંમેશ માટે સરોજ ખાન તથા બે બાળકોને તરછોડીને ચેન્નઈ જતા રહ્યા હતા.\nબિઝનેસમેન સાથે લગ્ન કર્યાં\nથોડાં વર્ષ બાદ સરોજ ખાનની મુલાકાત બિઝનેસમેન સરદાર રોશન ખાન સાથે થઈ હતી. સરદાર રોશન ખાન પરિણીત હતા અને તેમને બે બાળકો પણ હતાં. જોકે, તેમને સરોજ બહુ જ પસંદ હતી. રોશન ખાને સરોજ સાથે લગ્ન કર્યાં અને તેમના બંને બાળકોને પિતાનું નામ આપ્યું હતું. સરોજ તથા રોશન ખાનને એક દીકરી સુકન્યા છે. હાલમાં સુકન્યા દુબઈમાં ડાન્સ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. એક ઈન્ટરવ્યૂમાં સરોજ ખાને કહ્યું હતું કે તે અને રોશન ખાનની પહેલી પત્ની બહેનોની જેમ સાથે રહેતાં હતાં.\nસરોજ ખાને સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકેની કરિયર 1975માં ગુલઝારની ફિલ્મ ‘મૌસમ’થી શરૂ કરી હતી. 1983માં સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’થી પહેલો બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 1986માં શ્રીદેવીની ફિલ્મ ‘નગીના’માં એક્ટ્રેસના નાગીન ડાન્સથી અલગ ઓળખ મળી હતી. ત્યારબાદ ‘મિસ્ટર ઈન્ડિયા’માં પણ શ્રીદેવીને કોરિયોગ્રાફ કરી હતી. પછી માધુરી દીક્ષિત સાથે ‘તેઝાબ’માં કામ કર્યું હતું. ત્યારબાદ માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ ‘ખલનાયક’માં ‘ચોલી કે પીછે ક્યા હૈ’માં કોરિયોગ્રાફી કરી હતી. ફિલ્મ ‘બેટા’નું ‘ધક ધક કરને લગા..’, ‘થાનેદાર’નું ‘તમ્મા તમ્મા લોગે..’ જેવાં બેસ્ટ સોંગ્સ સરોજ ખાને પોતાની કરિયરમાં આપ્યાં હતાં. સરોજ ખાને બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું અને 200થી વધુ ફિલ્મમાં 2000થી વધુ સોંગ્સ કોરિયોગ્રાફ કર્યાં.\nસ્ક્રીનરાઈટર તરીકે પણ કામ કર્યું\nસરોજ ખાને ‘ખિલાડી’, ‘હમ હૈ બેમિસાલ’, ‘વીરુ દાદા’, ‘છોટે સરકાર’, ‘દિલ તેરા દિવાના’, ‘હોતે હોતે પ્યાર હો ગયા’, ‘બેનામ’ તથા ‘ખંજર’ જેવી ફિલ્મમાં સ્ક્રીનરાઈટર તરીકે કામ કર્યું હતું.\nરિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું\nસરોજ ખાન રિયાલિટી શો ‘નચ બલિયે’માં જજ પેનલમાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તેઓ ‘ઉસ્તાદો કા ઉસ્તાદ’, ‘બૂગી વૂગી’, ‘ઝલક દિખલા જા’માં જોવા મળ્યાં હતાં. સરોજ ખાને પોતાનો શો ‘નચલે વિથ સરોજ ખાન’ને હોસ્ટ પણ કર્યો હતો.\nઆ ત્રણ ફિલ્મ માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો\nસરોજ ખાને તેમની કરિયરમાં ત્રણ નેશનલ અવોર્ડ જીત્યાં હતાં.\nવર્ષ 2003માં હિંદી ફિલ્મ ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા..’ માટે\nવર્ષ 2006માં તમિળ ફિલ્મ ‘શ્રીનગરમ’નાં બધાં જ ગીતો માટે\nવર્ષ 2008માં હિંદી ફિલ્મ ‘જબ વી મેટ’ના ગીત ‘યે ઈશ્ક હાય બૈઠે બિઠાયે જન્નત દિખાયે...’ માટે\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/in-sushant-singh-rajput-case-rhea-chakraborty-called-a-particular-number-and-had-a-long-conversation-for-more-than-an-hour-ch-1010797.html", "date_download": "2020-09-20T15:17:05Z", "digest": "sha1:GFMODIMKH6XZGCTZX3S3SNDA6I2BQV4V", "length": 23607, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "in sushant singh rajput case rhea chakraborty called a particular number and had a long conversation for more than an hour– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nSSR Death : સુશાંતની મોતના દિવસે રિયા ચક્રવર્તીએ આ નંબર પર એક કલાક લાંબી વાત કરી હતી\nજ્યારે ટીવી પર સુશાંત સિંહની આત્મહત્યાની બ્રેકિંગ ચાલી રહી હતી ત્યારે પણ રિયા આજ ખાસ નંબર સાથે વાત કરી રહી હતી.\nસુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)માં દર રોજ નવી જાણકારીઓ સામે આવી રહી છે. આ કેસની તપાસ અલગ અલગ એજન્સીઓ હાલ કરી રહી છે. ઇડી, સીબીઆઇ, બિહાર પોલીસ અને મુંબઇ પોલીસ. આશા સેવાઇ રહી છે કે સુશાંતના મોતનું સાચું કારણ સામે આવે અને તેને ન્યાય મળે. આવતા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં ઉપરોક્ત કોઇ એજન્સી પોતાનો રિપોર્ટ સોપી શકે છે. આ વચ્ચે ઇડીએ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ફોન રોલને લઇને કેટલીક જાણકારી મેળવી છે.\nમીડિયા રિપોર્ટ મુજબ ઇડીના સુત્રોના હવાલેથી દાવો કર્યો છે કે સુશાંતની મોતના દિવસે રિયાએ એક ખાસ નંબર પર 1 કલાકથી વધુ વાત કરી હતી. એટલું જ નહીં જ્યારે ટીવી પર સુશાંત સિંહની આત્મહત્યાની બ્રેકિંગ ચાલી રહી હતી ત્યારે પણ રિયા આજ ખાસ નંબર સાથે વાત કરી રહી હતી.\nમોત વાળા દિવસે કેટલા કોલ્સ આવ્યા સુશાંતની મોત 14 જૂને થઇ. એબીપી ન્યૂઝ મુજબ મોતના દિવસે રિયા ચક્રવર્તીના મોબાઇલ પર 7 કોલ્સ આવ્યા હતા. જ્યારે રિયાએ પોતાના ફોનથી 9 કોલ્સ કર્યા હતા. સુશાંતની મોત વાળા દિવસે રિયા રાધિકા મહેતા નામની મહિલાથી 1 કલાક 36 સેકન્ડ સુધી વાતો કરતી રહી. સુશાંતની મોતના 24 કલાક પહેલા અને 24 કલાક પછી રિયાએ કોઇનાથી પણ આટલી લાંબી વાત નથી કરી.\nરાધિકા અને રિયાની વચ્ચે ત્રણ વાર વાત થઇ. સુશાંતની મોત વાળા દિવસે સવારે 7 વાગે 38 મિનિટે રાધિકાએ રિયાને પહેલો કોલ કર્યો અને બંને વચ્ચે 30 મિનિટ 55 સેકન્ડ વાત ચાલી તે પછી 8 વાગે 8 સેકન્ડે રિયાએ રાધિકા સાથે કોલ પર વાત કરી. આ વાતચીત પણ 30 મિનિટ ચાલી. ત્રીજી વાર રિયાએ 8 વાગેને 38 મિનિટ પર ફરીથી રાધિકા મહેતા સાથે કોલ પર વાત કરીને અને બંનેની વચ્ચે 5 મિનિટ 41 સેકન્ડ વાત થઇ. જો કે હાલ તે જાણી નથી શકાયું કે રાધિકા મહેતા કોણ છે\nઉલ્લેખનીય છે કે આ કોલ ડિટેલમાં તે પણ બહાર આવ્યું છે કે રિયાએ 800 વાર તેના ભાઇ અને 890 વાર તેની માતા સાથે કોલ પર વાત કરી છે. એટલું જ નહીં સુશાંતની સેકેટ્રરી સાથે પણ રિયા વાત કરતી હતી. સુત્રો મુજબ રિયાએ ગત એક વર્ષમાં સુશાંતની સેકેટ્રીથી 148 વાર વાત કરી છે.\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. રિયાએ પોતાની સામે પટનામાં જે એફઆઇઆર દાખલ કરી છે તેને મુંબઇ ટ્રાંસફર કરવાની વાત કરી છે. સીબીઆઇએ તે પણ કહ્યું છે કે આ મામલાથી જોડાયેલી વધી વસ��તુઓ મુંબઇમાં જ છે. અને તેવામાં બિહાર પોલીસ તપાસ ક્ષેત્રમાં નથી આવતું. સીબીઆઇ અને ઇડીને પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંત સિંહનો મૃતદેહ 14 જૂને મુંબઇના બ્રાંદ્રા સ્થિતિ તેમના ફ્લેટના પંખાથી લટકેલો જોવા મળ્યો હતો. આ પછી મુંબઇ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. અને હજી સુધી આ કેસમાં કુલ 56 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે હાલ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક સવાલો ઊઠી રહ્યા છે.\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00652.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://mdrfou.com/gu/et-une-galipette/", "date_download": "2020-09-20T13:33:10Z", "digest": "sha1:6PCJ6ZXSP7KPKJBWSRHKJ2OZ3QNOUNMW", "length": 2629, "nlines": 24, "source_domain": "mdrfou.com", "title": "અને એક somersault | MDR ! શાહીનો Rire", "raw_content": "\nહેલો, તમે શું કરી શકું \nહું નિર્દોષ છું જીવન માટે homies\nટૅગ્સ: પ્રાણી, ચેટ, બિલાડીનું બચ્ચું, galipette, roulade, સૂર્ય\nમારી બિલાડી રમી mannequin હું નિર્દોષ છું\nઆ એક શેરિંગ સાઇટ છે વિડિઓઝ, માટેછબીઓ ઘણી વાર રમૂજી તમામ પ્રકારના અને તત્વો, ક્યારેક અસામાન્ય, સ્ત્રોત છે શાહીનો-rire બાર અને સારો ઉત્સાહ. પ્રથમ ધ્યેય મારફતે મજા હોય છે રમૂજી કમર્શિયલ, ના રમૂજી વિડિઓઝ, ના વ્યંગ ચિત્રો, ના ઓપ્ટિકલ ભ્રમ, અથવા બીજા કોઇ પણ માધ્યમ હસે જાળવી વગર. તમે પણ મળશે નિરાંતે ગાવું અન��� મેમ્સ, સાથે સાથે નિષ્ફળ, આ સમયે ખૂબ જ લોકપ્રિય છે, જે. દરેક શેર કરી શકો છો જ્યાં આ સાઇટ ફેસબુક જૂથ સાથે કડી થયેલ છે, racked, અને સલાહ આપે છે.\nઆ સાઇટ મૈત્રીપૂર્ણ સ્થળ બની કરવાનું ધ્યેય રાખે છે, દરેક માટે ઉપલબ્ધ, કન્યાઓ, છોકરાઓ, યુવાન, જૂના, પુરુષો, સ્ત્રીઓ. સમાવિષ્ટો કાળજીપૂર્વક ગુણવત્તા તત્વો પ્રકાશન ગેરંટી પસંદ કરવામાં આવે છે. આ સાઇટ પર તમામ મીડિયા સામગ્રી તેમના લાગતાવળગતા માલિકોની માટે અનુસરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00654.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/between-the-pages-of-a-book-is-a-lovely-place-to-be-dont-you-agree-books-reading-navbharatsahityamandir-one-755764871522811904", "date_download": "2020-09-20T13:34:16Z", "digest": "sha1:NEUWFDHTHYTHZKFDDLQ2FUD5RU252ZCM", "length": 2906, "nlines": 34, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir Between the pages of a book is a lovely place to be Don t you agree Books Reading NavbharatSahityaMandir", "raw_content": "\nચંદરવો વજુ કોટક, 275.00 ચંદરવો એ વજુ કોટક દ્વારા લખાયેલા..\n// ગુરુબ્રહ્મા, ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર // Warm wishes on..\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00654.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/this-newyear-read-more-books-newyearresolutions-navbharatsahityamandir-reading-books-one-of-the-largest-682555543169429504", "date_download": "2020-09-20T14:29:50Z", "digest": "sha1:VT3JEJR72EK5HOYAIZZW4F4TEHXZTOT3", "length": 2800, "nlines": 34, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir This NewYear read more books NewYearResolutions NavbharatSahityaMandir Reading Books", "raw_content": "\nસદ્વિચારોના ઉપવનમાં સંપાદક: ગણપત પટેલ 'સૌમ્ય' વિચાર વાવો..\nસર્જનાત્મક વિચારસરણી, શ્રેષ્ઠ સંગઠન શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થકી સમગ્ર રાષ્ટ્રને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના. #HappyBirthdayPMM\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો �\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00654.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/farmers-sugarcane-is-drying-up-in-farms/", "date_download": "2020-09-20T14:00:40Z", "digest": "sha1:TCXKZ3VVL3SJZJYWHY6Y5DEQZUA46ZIE", "length": 14792, "nlines": 300, "source_domain": "www.chinimandi.com", "title": "ખેડૂતોની શેરડી ખેતરોમાં સુકાઈ રહી છે. - ChiniMandi", "raw_content": "\nHome All News ખેડૂતોની શેરડી ખેતરોમાં સુકાઈ રહી છે.\nખેડૂતોની શેરડી ખેતરોમાં સુકાઈ રહી છે.\nઉત્તર પ્રદેશના ખેડૂતોને રાહત આપવાના તમામ પ્રયાસ કર્યા પછી પણ શેરડીના ખેડૂતોને રાહત મળી નથી રહી.ખાંડ મિલોની માનમાનીને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે અને ખેડૂતોની શેરડી ખેતરોમાં સુકાઈ રહી છે.\nઆ વર્ષે જીલ્લાનો કોઈ અવરોધ નથી કે જ્યાં છેલ્લા વર્ષની તુલનામાં શેરડીનો વિસ્તાર વધ્યો હોય. આ કિસ્સામાં, શેરડીની નવી સર્વેક્ષણ નીતિએ ખેડૂતો સામે એક સમસ્યા ઊભી કરી છે. ત્રણ વર્ષ માટે ક્વોટાની સપ્લાય જોઈને, આ સમયે ખેડૂતનો મૂળભૂત ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો છે જેમણે આ સમયે તેમના શેરડી વિસ્તારમાં વધારો તો કર્યો છે. હવે ખેડૂતો વધેલી શેરડી વિશે બહુ જ ચિંતિત છે.\nનવી સટ્ટાકીય નીતિ અનુસાર, ખેડૂત દ્વારા બે, ત્રણ અને પાંચ ક્રશિંગ સીઝનમાં વેચાયેલી જથ્થો આ વર્ષે માટે મૂળભૂત ક્વોટા માનવામાં આવે છે, જ્યારે આ વર્ષે ખેડૂતોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ ગઠ્ઠો છે અને આ ખેડૂતોની સમસ્યા છે. આ માટેનું સૌથી મોટું કારણ છે મૂળભૂત ક્વોટા ઉપર પાક ઉત્પાદન કટોકટી જેને કારણે ખેડૂતો પાસે હાલ અન્ય કોઈ વિકલ્પ પણ વધ્યો નથી.\nજિલ્લાના ચાર શેરડીના સમિતિઓના આંકડા જોઈએ તો બેઝિક ક્વોટા આ વર્ષે રામપુર માં, 72 મિલિયન કવીન્ટલ છે જ્યારે શેરડીનો ઉપજ 89 મિલિયન ¨ કવીન્ટલ થવા પામી છે. ક્વોટા અને ઉપજ બંને આ વર્ષમાં વધારે છે. જ્યારે સ્વારના 46 મિલિયન ¨કવીન્ટલ સામે આ વર્ષ માટે ઉપજ 61 મિલિયન ¨કવીન્ટલ છે. છેલ્લા સિઝનમાં ક્વોટા 3.7 મિલિયનકવીન્ટલ હતી. બિલાસપુર ક્વોટા વર્ષે 17-18 18.29 મિલિયન કવીન્ટલ છે જ્યારે આ સમય ક્વોટા 21,67 મિલિયનકવીન્ટલ છે. શેરડીનો અહીં સંબંધિત ઉપજ આ વર્ષે 31,22 લાખ કવીન્ટલ હતી.\nતે જ સમયે, મિલમાં 17-18 વર્ષનો કોટા 23.91 લાખ હતો, અને ઉત્પાદન 28.25 લાખ ક્યુબિક ફીટ હતું. અહીં કોટા 18-19ના વર્ષમાં 33.58 લાખ આપવામાં આવ્યો છે, જ્યારે ગ્રોસ 39.51 લાખ કવીન્ટલ છે. આંકડા દર્શાવે છે કે આ વર્ષે પાછલા વર્ષના સરખામણીમાં, ખેડૂતોએ શેરડીનું વિશેષ ઊત્પાદન કર્યું છે, જ્યારે મિલોના મૂળભૂત ક્વોટા તેમના વિચારણા કરતાં ઘણું ઓછું છે. તેથી મોટો પ્રશ્ન એ છે કે મિલો વેચ્યા પછી ખેતરોમાં શેરડીના પાકનું ખેડૂતો શું કરશે\nજોકે, શેરડી વિભાગ દ્વારા સટ્ટાકીય વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં નાના ખેડૂતો નિશ્ચિત બેઝિક ક્વોટા કરતાં વધુ ગઠ્ઠો સપ્લાય કરવા માંગે છે, તે વિભાગ દ્વારા ખાવામાં આવે છે અને શેરડી વિભાગની સંબંધિત સમિતિ અથવા કાઉન્સિલ એકત્રિત કર્યા પછી ગઠ્ઠો એકત્રિત કરવામાં આવે છે. બધા શેરડી ખેડૂતોને દરેક પરિસ્થિતિમાં લેવામાં આવશે\nનીતિ એ છે કે જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ શેરડી ન મળે ત્યાં સુધી મિલો બંધ નહીં થાય. તેથી, ખેડૂતોને તેની ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે ચુકવણી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે તેમ જીલ્લાના શેરડી અધિકારી હેમરાજે જણાવ્યું હતું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/jyotsanapravin5124/bites", "date_download": "2020-09-20T13:10:09Z", "digest": "sha1:7X3NZEJZL7XXI7TIQXTYJ6FLN6BEYZCB", "length": 10933, "nlines": 325, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by jyotsana Thakor | Matrubharti", "raw_content": "\nકોરોના થી, અનેક મહામારી થી, અનેક અવરોધો થી\n🌹 વંદે માતરમ્ 🌹\n🌹🌹🙏🙏🙏 માણસે કદાચ સાવધાની રાખી હોત તો, કોરોના જેવી મહામારી કાબુમાં રાખી શકી હોત,હજુ સમય છે સાવધાન થવાનો,બાકી સમય વીકટ આવી શકે તેમ છે..... પછી પ્રભુ ની કૃપા અને કરુણા આપણા ઉપર થાય તો બરાબર છે.\nબાકી પરિસ્થિતિ ભયાનક આવી શકે છે.સાવધાન પોતે, સાવધાન ભારત, સાવધાન વિશ્વ.અને પછી આપણે સૌ ખીલીને ભારત અને વિશ્વ ને મંગલમ્ બનાવીએ.\nઆપણે કરેલી બેદરકારી નું પરિણામ\nઆપણે બધા જ ભોગવી રહ્યાં છીએ,\nઅનેક મોટા વિનાશ ને નોતરી ને,\nકોરોના જેવી મહામારી એ,\nલોકો ની ઊંઘ હરામ કરી નાખી છે.\nએક માણસ ની બેદરકારી,\nઆજે અનેક લોકો ભોગવી રહ્યા છે.\nઆપણી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે.\nઆપણે કરેલી બેદરકારી નું પરિણામ\nઆપણા જ સબંધિત લોકો ને ભોગવવું પડે છે.\nમાટે કાળજી રાખવી આવશ્યક છે.\nપલે પલે જિંદગી માં.\nઆમ તો માણસ ખૂબ જ કાળજી રાખતો હોય છે પોતાની અને પોતાનાની,પરંતુ સમય અને સંજોગો એવાં બળવાન બને છે કે, માણસ ને બેદરકાર બનાવી દે છે.\n🥀હા હું એક વિદ્યાર્થી છું🥀\nહા હું સક્ષમ છું,\nહા હું એક વિદ્યાર્થી છું,\nમન થી મજબૂત છું,\nતન થી સક્ષમ છું,\nગમે તેવા અવરોધો ને દૂર ,\nકરવાની ક્ષમતા છે મારામાં,\nરાત દિવસ ની મહેનત છે મારામાં\nજ્ઞાન ને ધરવાની ક્ષમતા છે મારામાં,\nહા હું એક વિદ્યાર્થી છું,\nમારા માં ધીરજ છે,\nકાંઈક મેળવવા માટે હું સક્ષમ છું,\nપ્રતીક્ષા કરું છું સફળતા ની,\nકારણ કે હું સક્ષમ છું,સંઘર્ષ કરવામાં.\nહા હું એક વિદ્યાર્થી છું.\nહું સદા મહેનત નું કર્મ કર્યાં રાખીશ,\nફળ ની આસા વગર,\nકારણ કે મને છે,દઢ વિશ્વાસ,\nકે ફળ અવશ્ય મળશે.\nહા હું એક યુવાન છું,\nઅને અને સદાકાળ ,\nહું જ્ઞાન નો અર્થી બનીશ,\nઅને જ્ઞાન ને વહેંતો રહીશ,\nમારા મન થી હું અડગ છું,\nહા હું એક વિદ્યાર્થી છું,\nજેવી રીતે નદી વહે છે,ત્યારે કેટલાય અવરોધો આવે છે પણ તે ગમે તેવા અવરોધક રૂપક ચટ્ટાનો ને તોડી ને પણ પોતાનો રસ્તો શોધી લે છે.\nઅને પોતાના લક્ષ સમુન્દ્ર સુધી પહોંચી જ જાય છે.\nતેવી રીતે જ વ્યક્તિ ને પોતાના ધેય ને હાંસલ કરવા માટે કેટલાય નાના મોટા અવરોધો ને પાર કરવા પડે છે,પછી જ તે સફળતા ના શિખર સર કરી શકે છે.\nઆમ, ઘણાં અવરોધો પાર ઉતાર્યા બાદ જ તે વ્યક્તિ પોતાના ધેય ને હાંસલ કરી શકે છે.પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે.\nબસ નદી ની માફક સક્રિય રહેવાનું,ધેય ને ધ્યાન માં રાખી ને જ આગળ વધવા નું,ગમેતેવા અવરોધો પણ લક્ષ સુધી પહોંચવા નડશે નહિ.\nબસ પોતાનું મનોબળ મજબૂત રાખીને,નદી ની માફક વહેતું રહેવાનું પોતાની મંઝીલ સુધી.\nબાકી અવરોધક રૂપી ઘણાં લોકો પોતાની મંઝીલ વચ્ચે કાંટાઓ બિછાવી ને જ બેઠા હોય છે,પણ તેવા અવરોધક ને પાર ઉતરી અને લક્ષ સુધી પહોંચવાના પ્રયત્ન ચાલુ જ રાખવાના. તો જ અવશ્ય સફળતા મળશે.\n\"🌷જગત નો નાથ અને તાત 'ધરતીપુત્ર'🌷\", ને માતૃભારતી પર વાંચો :\nવાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6/", "date_download": "2020-09-20T14:45:04Z", "digest": "sha1:HABKGLYOH6F72GGPLQWNSO4GVSIYMXPG", "length": 5805, "nlines": 119, "source_domain": "stop.co.in", "title": "કરે રોજ પ્રભુ ને ફરિયાદ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nકરે રોજ પ્રભુ ને ફરિયાદ\nનથી બેંકમાં ધન ,\nઅનાજ કે નથી ઘરબાર\nશું ખાવા મળશે ને ક્યાં,\nતાપને ઠંડી સહન કરે છે,\nછતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ\nપ્રભુ પર શ્રધ્ધા રાખી,\nજીવે છે દિવસ અને રાત\nઅને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત\nબધું હોવા છતાય, કરે છે રોજ પ્રભુને ફરિયાદ\nએક પ્રોમિસ ડોકટર નું\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્���િ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00656.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/happybaisakhi-baisakhi-raghubhaidesai-congress-gujarat-16-1684204521668559", "date_download": "2020-09-20T15:23:13Z", "digest": "sha1:MDHWGCDR7NPKRWAHVJ5NB6DL4RZU3DSZ", "length": 2530, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ વૈશાખીના પાવન પર્વ પર આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. #HappyBaisakhi #Baisakhi #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nવૈશાખીના પાવન પર્વ પર આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા.\nવૈશાખીના પાવન પર્વ પર આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા.\nસારા જીવનની અપેક્ષા સ્વાભાવિક છે પરંતુ એની શરૂઆત ખુદને..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00657.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mumbai-crime-tainted-ex-cricketer-robin-morris-held-on-extortion-and-kidnapping-charges-109583", "date_download": "2020-09-20T14:36:21Z", "digest": "sha1:U43VHDKRC5FH7VSG3NWAJB6VV6PLQRJQ", "length": 7250, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "Mumbai Crime: Tainted ex-cricketer Robin Morris held on extortion and kidnapping charges | ફિક્સિંગનો આરોપી રણજી ક્રિકેટર રોબિન મોરિસ અપહરણના કેસમાં ઝડપાયો - news", "raw_content": "\nફિક્સિંગનો આરો���ી રણજી ક્રિકેટર રોબિન મોરિસ અપહરણના કેસમાં ઝડપાયો\nગયા વર્ષે ઇન્ટરનૅશનલ ન્યુઝ ચૅનલ પર મૅચ ફિક્સિંગના આરોપો માટે ચમકેલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ભૂતપૂર્વ ખેલાડી રોબિન મોરિસ કિડનેપિંગ અને એક્સ્ટોર્શનના કેસમાં પકડાયો છે.\nગયા વર્ષે ઇન્ટરનૅશનલ ન્યુઝ ચૅનલ પર મૅચ ફિક્સિંગના આરોપો માટે ચમકેલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ભૂતપૂર્વ ખેલાડી રોબિન મોરિસ કિડનેપિંગ અને એક્સ્ટોર્શનના કેસમાં પકડાયો છે. રોબિન મોરિસ તથા અન્ય ચાર જણ સામે ૩૬ વર્ષના લોન એજન્ટ શ્યામ તલરેજાને કુર્લાથી અપહરણ કરીને વર્સોવા લાવ્યા બાદ બે લાખ રૂપિયા ખંડણી માગવાનો આરોપ કુર્લા પોલીસે મૂક્યો છે. ૩૦ નવેમ્બરે કુર્લાથી લોન એજન્ટને પકડીને કાર વર્સોવાની દિશામાં દોડાવી ગયેલા રોબિનના વાહનનો પીછો કુર્લા પોલીસે કર્યો હતો.\nરોબિન મોરિસે ગયા વર્ષે એક પ્રાઇવેટ એજન્સી પાસે ત્રણ કરોડ રૂપિયાની પર્સનલ લોનની માગણી સાથે નવ લાખ રૂપિયા પ્રોસેસિંગ ફી રૂપે ચૂકવ્યા હતા. એણે કલ્યાણના રહેવાસી લોન એજન્ટ દ્વારા લોનની અરજી કરી હતી. કંપનીએ લોનની અરજી નામંજૂર કરતાં રોબિને પ્રોસેસિંગ ફીની રકમ પાછી મેળવવા શ્યામ પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. તલરેજાએ ૨૦૧૮માં સાત લાખ રૂપિયા આપ્યા પછી બે લાખ રૂપિયા બાકી હતા.\nએ બાબતે ૩૦મીએ બપોરે રોબિને તલરેજાને કુર્લા રેલવે સ્ટેશને બોલાવ્યો હતો. તલરેજા સ્ટેશન પાસે પહોંચ્યો ત્યારે એને એક કારમાં બોલાવવામાં આવ્યો હતો. કારમાં રોબિન મોરિસ સહિત પાંચ જણ હતા. તલરેજાને એ કારમાં વર્સોવા લઈ જઈને એક ફ્લૅટમાં પૂરી દેવામાં આવ્યો હતો. એ વખતમાં શ્યામ તલરેજાએ ફોન કરીને એક મિત્રને જાણ કરી અને એ મિત્રે કુર્લા પોલીસ સ્ટેશનને અપહરણની ખબર આપી હતી.\n૩૦ નવેમ્બરે કુર્લા પોલીસ સ્ટેશનથી અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કૈલાસ તિરમારેના વડપણ હેઠળની ટીમે વર્સોવાના ફ્લૅટમાંથી શ્યામને બચાવ્યો અને રોબિન તથા એના પાંચ સાથીઓની ધરપકડ કરી હતી.\nડબલ ડેકરને નડ્યા ખાડા\nમુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો\nમુંબઈમાં મેઘરાજાની મહેર: 24 કલાકથી મૂશળધાર વરસાદ, પાલિકાએ આપી ચેતવણી\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nમહિલાની હત્યા કરીને બોડી પનવેલ ડેમમાં ફેકી\nકોરોનાના કેરને કારણે સંસદનું ચોમાસુ સત્ર ટૂંકાવવાની શક્યતા\nવેપારીઓને રાહત આપતા કાયદામાં ક્યારે બદલાવ થશે\nમુંબઈ : પેટ્રોલ પમ્પના સ્ટાફ પર હુમલો કરનારા આરોપીઓની સઘન શોધખોળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00657.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/business/for-every-rupee-in-government-kitty-68-paise-come-from-different-different-taxes/articleshow/73947720.cms", "date_download": "2020-09-20T14:39:38Z", "digest": "sha1:S7R4RMRELXPXONKH2MG4YVYO63X37VUF", "length": 9705, "nlines": 82, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nજાણો, દેશના સરકારી ખજાનામાં તમારું યોગદાન કેટલું અને કઈ રીતે ખર્ચ થશે આ રકમ\nનવી દિલ્હીઃ સરકારની આવકનો ઘણોખરો ભાગ ટેક્સની આવકમાંથી થાય છે. બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયું છે કે સરકારી ખજાનામાં આવતા એક રુપિયામાંથી 68 પૈસા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ટેક્સ મારફત આવે છે. એટલે કે સરકારી ખજાનાનો 68 ટકા ભાગ તમારા યોગદાનમાંથી આવે છે.\nતો આ ખજાનામાંથી સૌથી વધુ રકમ રાજ્યોને ગ્રાન્ટ પેટે આપવામાં ખર્ચ થાય છે. પ્રતિ એક રુપિયામાંથી 23 પૈસા રાજ્યોને જાય છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં 2019-20નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારને મળતા પ્રત્યેક રુપિયામાં GSTથી થતી આવક 19 પૈસા છે.તો કંપની ટેક્સનું યોગદાન 21 પૈસા હોવાનું અનુમાન છે. સરકારને ઉધાર અને અન્ય માધ્યમ મારફત 20 પૈસા તેમજ ઇન્કમટેક્સ મારફત 16 પૈસા મળશે. કેન્દ્ર સરકારને ટેક્સ ઉપરાંત થતી આવકમાં રોકાણમાંથી 9 પૈસા મળશે. તો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી મારફત 8 પૈસા અને કસ્ટમ ડ્યુટી મારફત 4 પૈસા મળશે.\nજ્યારે વ્યાજ વગરની સંપત્તિ મારફત 3 પૈસા મળશે. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે સાર્વજનિક ખર્ચના પ્રત્યેક રુપિયામાં સૌથી વધુ 23 પૈસા રાજ્યોને આપવામાં આવશે. ત્યારબાદ સરકારનો બીજો મોટો ખર્ચ વ્યાજની ચૂકવણી છે જેમાં 18 પૈસા પ્રતિ રુપિયા ખર્ચ થશે. સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ ખટાડીને ફક્ત 9 પૈસા કરી નાખવામાં આવ્યો છે.\nકેન્દ્રીય વિસ્તારોની યોજનાઓ પર 13 પૈસા ખર્ચ થશે. જ્યારે કેન્દ્ર સરકારના ટેકાથી ચાલતી યોજનાઓ પર 9 પૈસા જેટલો ખર્ચ થશે. નાણાં પંચની ભલામણો પર સાત પૈસા ખર્ચ થશે જ્યારે પ્રતિ રુપિયામાંથી 8 પૈસા સબસિડી પાછળ ખર્ચ થશે. જ્યારે પેન્શન પાછળ પાંચ પૈસા અને અન્ય કાર્યો પાછળ 8 પૈસા ખર્ચ કરવામાં આવશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nSTTમાં ફેરફારથી ઓપ્શન બાયર્સને મોટી રાહત થશે આર્ટિકલ શો\nવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદ1,000 સ્કૂલોના અસ્તિત્વ પર લટકતી તલવાર, સરકાર પાસે આર્થિક પેકેજની માગ\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશલદાખ: ચીનની અકળામણ વધી, વધુ 6 નવી ટેકરીઓ પર પહોંચી ભારતીય સેના\nબોલીવુડપાયલ ઘોષના આરોપો બાદ અનુરાગ કશ્યપના બચાવમાં આવી એક્ટ્રેસ તાપસી\nદુનિયાફ્રાન્સમાં કોરોનીની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે 13,000થી વધુ નવા કેસ\nઅમદાવાદ19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00657.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/the-condition-of-former-president-pranab-mukherjee-remains-unchanged-this-morning-and-continues-to-be-on-ventilatory-support-mb-1010219.html", "date_download": "2020-09-20T15:03:06Z", "digest": "sha1:PUS6J76PSIAIKEL64OGVGXS4XNTSKURQ", "length": 25725, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "the-condition-of-former-president-pranab-mukherjee-remains-unchanged-this-morning-and-continues-to-be-on-ventilatory-support-mb– News18 Gujarati", "raw_content": "\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધાર નહીં, હજુ પણ વેન્ટિલેટર પર\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જે���ાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધાર નહીં, હજુ પણ વેન્ટિલેટર પર\nસર્જરી બાદથી જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વેન્ટિલેટર પર, તબિયત નાજુક\nસર્જરી બાદથી જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વેન્ટિલેટર પર, તબિયત નાજુક\nનવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની તબિયતમાં કોઈ સુધાર નથી જોવા મળ્યો. આર્મી હૉસ્પિટલ તરફથી જાહેર તાજેતરના મેડિકલ બુલેટિન મુજબ, તેમની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ વેન્ટિલેટર પર છે. નોંધનીય છે કે, તેમને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટે આર્મીની હૉસ્પિટલ (R & R Hospital) દિલ્હી કેન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તપાસ દરમિયાન મગજમાં લોહી જામી જવાની વાત સામે આવી અને ત્યારબાદ તેમની સર્જરી થઈ. સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર છે. સર્જરી પહેલા કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ વાત તેમણે જાતે ટ્વિટ કરીને જણાવી હતી.\nપ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેમની તબિયત હેમોડાઇનેમિકલી સ્થિર છે. એટલે કે તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે. સાથોસાથ હાર્ટ પણ કામ કરી રહ્યું છે. જોકે આજ સવારે આર્મી હૉસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તબિયત નાજુક છે.\nપ્રણવ મુખર્જીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોવિડ-19ની તપાસમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે અને ગત એક સપ્તાહમાં સંપર્કમાં આવનારા લોકોને અપીલ કરી હતી કે પોતે આઇસોલેશનમાં જતા રહે અને કોવિડ-19ની તપાસ કરાવે. પ્રણવ મુખર્જી (84 વર્ષ)ને સોમવારે બપોરે આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સર્જરી પહેલા તેમને કોવિડ-19 પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.\nપૂર્વ રાષ્ટ્રપતિની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક ટ્વિટ સંદેશ શૅર કર્યો છે. તેમાં તેઓએ કહ્યું છે કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો. તે દિવસે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. ઠીક એક વર્ષ બાદ 10 ઓગસ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ભગવાન એવું કરે જે કંઈપણ તેમના માટે સારું હોય. ભગવાન તેમને જીવનના સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઈમાનદારીથી તેમની ચિંતા કરવા માટે તમામનો આભાર માનું છું.\nલોહી જામી જવાના કારણે સોમવારે પૂર્વ રાષ્ટ્રપિતની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની હાલત નાજુક છે. પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે ગંભીર સ્થિતિમાં દિલ્હી છાવણી સ્થિત આર્મીની આર એન્ડ આર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિભિન્ન એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધાર નહીં, હજુ પણ વેન્ટિલેટર પર\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00658.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-leader-salman-khurshid-says-difficult-congress-come-042183.html", "date_download": "2020-09-20T15:04:49Z", "digest": "sha1:PDZKSX5CP6ULX5FA4FS3NV7FKETBQFEE", "length": 16984, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ | Congress Leader Salman Khurshid says Difficult for Congress to come to power on its own in 2019. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n19 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ\n2019 લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રણનીતિઓ ઝડપી કરી દીધી છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ચૂંટણી માટે ખાસ પ્લાનિંગમાં વ્યસ્ત છે. કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની પાર્ટી વર્તમાન સ્થિતિને જોતા તેના એકલા સત્તામાં આવવુ મુશ્કેલ દેખાઈ રહ્યુ છે. જો કે આ વિપક્ષી ગઠબંધન 'કોંગ્રેસની કિંમતે' ન બનવુ જોઈએ. ખુર્શીદે આગળ કહ્યુ કે સહયોગી પક્ષોને 2019 માં ભાજપને હરાવવા માટે બલિદાન અને સમજૂતીઓ માટે તૈયાર રહેવુ જોઈએ.\nઆ પણ વાંચોઃ 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'\n‘સરકાર બદલવા માટે ગઠબંધનની જરૂર છે'\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યુ કે અમારા બધા નેતાઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે દેશની સરકાર બદલવા માટે ગઠબંધનની જરૂર છે. ભાજપને જવુ પડશે. તેમણે આગળ કહ્યુ કે ભલે ગઠબંધન માટે કોઈ પણ ત્યાગ, સમજૂતી અને વાતચીતની જરૂર હોય, કોંગ્રેસ તેમ કરવા માટે તૈયાર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે સારુ એ જ રહેશે કે બીજા વિપક્ષી દળોનું પણ આવુ જ વલણ હોય. જે પણ ગઠબંધન બને તે કોંગ્રેસને રોકવા માટે ન હોવુ જોઈએ. આ ગઠબંધન ભાજપને સત્તા પરથી હટાવવા માટે હોવુ જોઈએ અને અમે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે.\nપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનું મોટુ નિવેદન\nસલમાન ખુર્શીદને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું કોંગ્રેસ પક્ષ એકલા જ પોતાના દમ પર સત્તામાં આવી શકે છે તો પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે નિશ્ચિત રીતે આજે આ ઘણુ મુશ્કેલ છે. જો અમારે એકલાએ બહુમત મેળવવો હોય તો અમારે પૂરા પાંચ વર્ષ કામ કરવાનું રહેશે કારણકે ત્રણ વર્ષ સુધી ગઠબંધનની રણનીતિ પર કામ કર્યા બાદ અચાનક એ ન કહી શકાય કે અમે પોતાના દમ પર ચૂંટણી લડીશુ. આજની સ્થિતિમાં અમે ગઠબંધનની રણનીતિ પર ચાલી રહ્યા છે એટલા માટે દરે સંભવ જરૂરી પગલાં લઈશુ.\nગઠબંધન અંગે સલમાન ખુર્શીદે કરી મહત્વની ટીપ્પણી\nસલમાન ખુર્શીદે આગળ કહ્યુ કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેને સમગ્ર દેશમાં સીટો મળે છે અને અન્ય વિપક્ષી પાર્ટીઓને અમુક નક્કી રાજ્યોમાં જ સીટો મળે છે. આ વ્યાવહારિક વાસ્તવિકતા છે જેની સાથે બધા નેતાઓને ખુલ્લા દિમાગથી નિપટવુ પડે છે. ખુર્શીદે કહ્યુ કે બનનાર ગઠબંધનનો હેતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હરાવવાનો છે. જો ગઠબંધનમાં શામેલ થનારી પાર્ટીઓ આ હેતુને ભૂલી જશે તો નિશ્ચિત રીતે તે નહિ બની શકે અને દરેક પાર્ટી અને દેશનું નુકશાન થશે.\nસપા-બસપા અંગે કહી મોટી વાત\nસલમાન ખુર્શીદનું નિવેદન એ સમયમાં આવ્યુ છે જ્યારે વિપક્ષ 2019 ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની રણનીતિ બનાવવામાં લાગેલુ છે. જો કે 2019 થી પહેલા જે રીતે બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરીને અલગ રસ્તો પકડ્યો તેનાથી ગઠબંધન અંગે સવાલ ઉભા થયા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ મધ્યપ્રદેશમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બસપા અને સપા સાથે કોંગ્રેસના ગઠબંધનની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જો કે આના પર સંમતિ થઈ નહિ. ખુર્શીદને આશા છે કે લોકસભા ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ફરીથી કોંગ્રેસ સાથે આવશે. વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં સ્થિતિઓ અલગ અલગ હોય છે.\n‘રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નહિ કરે પાર્ટી'\nબીજી તરફ કોંગ્રેસ પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પણ લોકસભા ચૂંટણી અ��ગે મોટુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે પાર્ટી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નહિ કરે. આ સાથે ચિદમ્બરમે એ પણ સ્પષ્ટ કર્યુ કે રાહુલ જ નહિ કોંગ્રેસ કોઈ અન્ય નેતાની પણ દાવેદારીની ઘોષણા નહિ કરે.\nઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે Me Too મામલે તત્કાળ સુનાવણીનો કર્યો ઈનકાર\nજીડીપી, જીએસટી, બેરોજગારીને લઈને કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવતે સરકાર પર કર્યા આકરા પ્રહાર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nએરક્રાફ્ટ(એમેન્ડમેન્ટ) બિલ 2020 રાજ્યસભામાં પાસ, કોંગ્રેસે કર્યો જોરદાર વિરોધ\nપ્રશ્નકાળ પર સંસદમાં હોબાળો, અધીર રંજન બોલ્યા - આ લોકતંત્રનુ ગળુ દબાવવાની કોશિશ\n'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી\nકોંગ્રેસના આ 6 નવા ચહેરા નિભાવશે સોનિયા ગાંધીના સલાહકારની ભૂમિકા\nપશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ લેફ્ટ સાથે ગઠબંધનને લઇ બોલ્યા અધિર રંજન\nમધ્ય પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામની ઘોષણા કરી\nરાહુલ ગાાંધીનો પીએમ પર કટાક્ષ - ચીને આપણી જમીન લઈ લીધી, શું આ પણ 'એક્ટ ઑફ ગૉડ'\nસોનિયા ગાંધી આજે પત્ર લખનાર કોંગ્રેસ નેતાઓ સાથે સામ-સામે વાત કરશે\ncongress salman khurshid rahul gandhi કોંગ્રેસ સલમાન ખુર્શીદ 2019 લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી\nકંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00658.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/category/north-gujarat/banaskantha/", "date_download": "2020-09-20T15:06:50Z", "digest": "sha1:OK2FD2VX6XB7RXF7WIMDGX74446KBIQH", "length": 6622, "nlines": 209, "source_domain": "saurashtrasamay.com", "title": "Banaskantha - Saurashtra Samay News", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળ���તા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nશાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/351.htm?replytocom=7059", "date_download": "2020-09-20T15:24:35Z", "digest": "sha1:OYGMHCZLUPLIXRG76NP734T4I4KVQ22N", "length": 14541, "nlines": 185, "source_domain": "www.mitixa.com", "title": "પ્રિયતમાનું વર્ણન – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆજે એક નજમ. પ્રિયતમા પ્રેમીને એવું અવારનવાર કહેતી નજરે પડે છે કે હું કેવી લાગું છું તે કહો. પણ આ વાત એક કવિ-એક શાયરની છે. એની પ્રિયતમા એને કહે છે કે તમે મારું વર્ણન કરો. સભાઓમાં અન્ય નારીઓનું વર્ણન કરીને વાહ વાહ મેળવનાર શાયરના હૃદયમાં ચક્રવાત સર્જાય છે. જે રૂપકોના પ્રણેતા હોય, જેની પાસે ઉપમાઓ તાલીમ લેતી હોય, એવી સુંદરતાની મૂર્તિ સમાન પ્રિયતમાના વર્ણન માટે શબ્દો ક્યાંથી શોધી લાવવા પણ સુંદરતા સાથે સુંદર હૃદયની અધિપતિ એવી એની પ્રિયતમા એના સરળ અને સીધા વર્ણનને સાંભળીને ઝૂમી ઉઠે છે પણ સુંદરતા સાથે સુંદર હૃદયની અધિપતિ એવી એની પ્રિયતમા એના સરળ અને સીધા વર્ણનને સાંભળીને ઝૂમી ઉઠે છે સૈફની આ સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.\nએક દી’ એમણે પોતે જાતે કહ્યું,\n‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.\nમારા વિશે જરા થોડા રૂપક કહો,\nથોડી ઉપમાઓનું આજ સર્જન કરો.\nકેવી હાલત ભલા થઇ હશે એ સમયે,\nએ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,\nજેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી,\nએ જ સમજી શકે, એ જ જાણી શકે.\nકોક બીજાની હોતે જો આ માંગણી,\nહું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.\nઆ સભા દાદ દઇને દઇને થાકી જતે,\nએવા સાહિત્યનું આજ સર્જન કરત.\nપણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા\nએ જ રૂપક જો ચાહે તો હું શું કરું \nજેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,\nએ જ ઉપમાઓ માંગે તો હું શું કરું \nતે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,\nછો રૂપાળા તમે, ખૂબ સારા તમે,\nઆંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,\nઅંગે અંગે છો નખશીખ પ્યારા તમે.\nકેવી સીધીને સાદી હતી વાત આ,\nકેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.\nબોલ્યા કેવા મજાના છો શાયર તમે,\nકેવુ સારું ને મનગમતું બોલી ગયા.\nPublished in ઓડિયો, નજમ, મનહર ઉધાસ and સૈફ પાલનપુરી\nPrevious Post થઇ જશે જ્યારે પ્રણય તમને\nNext Post અંતિમ વિદાય\nપણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા\nએ જ રૂપક જો ચાહે તો હું શું કરું \nજેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,\nએ જ ઉપમાઓ માંગે તો હું શું કરું \nસૈફની આ સુંદર રચના મનહર ઉધાસના સુંદર ભાવવાહી સ્વરમાં સાંભળીને મન ઝૂમી ઊઠ્યું. અભિનંદન દક્ષેશભાઈ\nયશવંત ઠક્કર June 13, 2009\nખુશ થઈ જવાયું ભાઈ. આપનો ખૂબ જ આભાર.\nખૂબ સરસ ગઝલ છે,વળી મનહરભાઈનો અવાજ.સોનામાં સુગંધ ભળી.\nખુબ સુંદર રચના અને એટલો જ અદભુત અવાજ .. ગુજરાતી સાહિત્યની એક અદભુત રચના. સતત ગૂંજ્યા કરે છે મારા કાનમાં.\nભાઈ ખુબ જ સુંદર રચના છે. એક જ દિવસમાં પચ્ચીસ વાર સાંભળી તો પણ હજી વધારે ઇચ્છા થાય છે…\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nતમે મન મુકીને વરસ્યાં\nમીરાં તમે પાછા ઘેર આવો\nતને ગમે તે મને ગમે\nનૈયા ઝૂકાવી મેં તો\nCategories Select Category हिन्दी અચલ ���હેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/management-of-leaf-miner-in-cucurbits-5e32a3689937d2c123eaa9aa", "date_download": "2020-09-20T15:16:25Z", "digest": "sha1:SEKUXGJLCXHH5KIJXPMQIINH6TLMLLTE", "length": 5639, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- વેલાવાળા પાકમાં પાન કોરિયાનું (લીફ માઇનર) નિયંત્રણ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nવેલાવાળા પાકમાં પાન કોરિયાનું (લીફ માઇનર) નિયંત્રણ\nસાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬% ઓડી ૧૮ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ પછી કરવો. છેલ્લો છંટકાવ અને વિણી વચ્ચે ઓછા માં ઓછું ૫ દિવસનો ગાળો અવશ્ય રાખવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nપાક સંરક્ષણઆજ ની સલાહકૃષિ જ્ઞાન\nડાંગરપાક સંરક્ષણએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાન\nડાંગરના કંટીના ચૂસિયાં વિષે જાણો \nઆ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ”તરીકે ઓળખાય છે. તેના બચ્‍ચાં તથા પુખ્‍ત કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા...\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમરચાપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમરચામાં થ્રિપ્સ નો ઉપદ્રવ \nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકપાસપાક સંરક્ષણએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાન\nઆટલું અવશ્ય વિચારો, કપાસમાં કુદરતી પરભક્ષી/ પરજીવો કીટકો વધારવાની ચાવી \nજીવાત માટે આવા કુદરતી જીવોને સલામત હોય તેવી દવા પસંદ કરવી, લીલા ત્રિકોણવાળી દવા ઉત્તમ. શરુઆતનો છંટકાવ હંમેશા વનસ્પતિજન્ય કે બાયોપેસ્ટીસાઇડનો, કોઇ વિપરિત અસર નહિં. બે...\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/the-woman-of-surat-did-not-become-a-house-or-a-house/gujarat/", "date_download": "2020-09-20T13:34:38Z", "digest": "sha1:E2YQV3IT7VI53ZUII3Y6MAHSIP65JTMV", "length": 12205, "nlines": 113, "source_domain": "trishulnews.com", "title": "સુરતની મહિલાએ પ્રેમી ને પામવા માટે પતિને આપ્યા છૂટાછેડા..., પણ પછી આવ્યો પસ્તાવાનો વારો -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની ��ત્યા- કારણ…\nHome Other Crime સુરતની મહિલાએ પ્રેમી ને પામવા માટે પતિને આપ્યા છૂટાછેડા…, પણ પછી આવ્યો...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nસુરતની મહિલાએ પ્રેમી ને પામવા માટે પતિને આપ્યા છૂટાછેડા…, પણ પછી આવ્યો પસ્તાવાનો વારો\nસુરતની 38 વર્ષીય મહિલાએ સ્કૂલ ફ્રેન્ડની વાતોમાં આવી પોતાના પતિને છૂટાછેડા આપી દીધી હતા. અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. પણ બાદમાં તેનો ફ્રેન્ડ તેને છોડીને દિલ્હી પોતાની પત્ની પાસે ભાગી ગયો હતો. જે બાદ પરિણીતા એ મનોજ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.\nમળતી માહિતી પ્રમાણે, 38 વર્ષીય મહિલા અલથાણા વિસ્તારમાં રહે છે અને વેસુની ખાનગી સ્કુલમાં ટીચર છે. 2004માં લગ્ન બાદ સંતાનોમાં તેઓને 14 વર્ષ અને 6 વર્ષની એમ બે દીકરીઓ છે. થોડા સમય પહેલાં દિલ્હી ખાતે રહેતો અને ચાંદની ચોકમાં સાડીનો વેપાર કરતાં બે સંતાનનો પિતા મનોજ ગોયલના સંર્પકમાં આવી હતી. મનોજ તેનો સ્કૂલ સમયનો ફ્રેન્ડ હતો.\nસ્કુલ સમયે સારા ફ્રેન્ડ હોવાના કારણે મનોજ સાથે મહિલાની ફ્રેન્ડશીપ પાછી વધી ગઈ અને મુલાકાતો પણ વધી ગઈ. એક સમયે મનોજે મહિલાને પોતાની પત્નીથી કંટાળી ગયો હોવાની વાત કહી હતી. અને પોતે તેને સ્કૂલ ટાઈમથી લવ કરતો હોવાનું કહી લગ્ન કરવા માટે કહ્યું હતું. અને કહ્યું હતું કે, હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઈશ. 24 જુલાઈ 2019ના રોજ દિલ્હીમાં મહિલાએ મનોજ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાં તેનું રજિસ્ટ્રેશન પણ કરી લીધું હતું. અને ત્યારબાદ તેઓ સુરત રહેવા આવી ગયા હતા.\nએક મહિનો સુરતમાં રહ્યા બાદ મનોજે મહિલાને કહ્યું કે, દિલ્હીમાં પત્નીએ કેસ કરેલ હોવાથી તેને દિલ્હી જવું પડશે. પણ આમ કહી મનોજ દિલ્હી ગયો તે ગયો પછી પરત જ ન ફર્યો. જે બાદ મહિલાએ મનોજને ફોન કરીને પુછ્યું તો જે જવાબ મળ્યો તેનાથી મહિલાના પગ નીચેની જમીન સરકી ગઈ. મનોજે કહ્યું કે, હવે તે સુરત આવવાનો નથી. તેની પત્નીને સબક શિખવાડવા માટે લગ્ન કર્યા હતા.\nમહિલા ન ઘરની કે ન ઘાટની:\nમિત્રએ જ આટલો મોટો વિશ્વાસઘાત કરતાં જ મહિલા ન ઘરની કે ન ઘાટની રહી હતી. પણ આ મહિલાએ પણ પોતાના ધોકો આપનાર દુશ્મન એવાં મિત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધી લીધી હતી. ત્યારે વર્ષો જૂના એક મિત્રને કારણે મહિલાનો પરિવારનો માળો વેરવિખેર તો થઈ ગયો, પણ સોનેરી સપનાં દેખાડી દિલ્હીનો કબૂતર છૂ પણ થઈ ગયો. હવે મહિલાનો આ કિસ્સો અ��ેક લોકો માટે આંખ ઉઘાડનારો સાબિત થશે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleદૈનિક રાશીફળ: જાણો આજ નું આપનું ભવિષ્ય ૧૧, ફેબ્રુઆરી,૨૦૨૦, મંગળવાર\nNext article12 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nપાકિસ્તાનની નાપાક હરકતને કારણે ગુજરાતનાં માછીમારોને થયું 500 કરોડનું નુકશાન…\nકાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો…\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/index/17-05-2018", "date_download": "2020-09-20T14:18:44Z", "digest": "sha1:72BVOVR27CCB3ZWEIF4RSLRTXJAX5D47", "length": 31746, "nlines": 180, "source_domain": "www.akilanews.com", "title": "Saurastra Kutch News Online in Gujarati(સૌરાષ્ટ્ર કચ્છ ન્યૂઝ) – Akila News", "raw_content": "\nકોટડા સાંગાણીમાં ૪ બોટલ દારૂ પકડાયો: access_time 11:59 am IST\nધોરાજીમાં મહિલાઓ દ્વારા ગોરમા નું પૂજન: access_time 11:42 am IST\nઉના ભાજપ દ્વારા કર્ણાટકની જીતના વધામણા: access_time 11:48 am IST\nસુરેન્દ્રનગર એલસીબી દ્વારા બાળકોને ચપ્પલ સહિત અનેક સહાય અર્પણ : access_time 11:53 am IST\nજેતલસરમાં પુરૂષોતમ માસનું પૂજન: access_time 12:46 pm IST\nનાનાકુંડળનાં માનશીંગભાઇનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો: મૃતકનાં કાકાએ ઇલેકટ્રીક શોક લાગવાથી ભત્રીજાનું મોત થયાનું જાહેર કર્યુ access_time 11:52 am IST\nઇલેકટ્રીક શોકથી મોત થયું તો લાશ વીડમાંથી મળી : નાની કુંડળના આધેડની કોહવાયેલી લાશે રહસ્યના આટાપાટા સજર્યા: નાની કુંડળના આધેડની કોહવાયેલી લાશે રહસ્યના આટાપાટા સજર્યા : નાની કુંડળ અને ગઢડાના સીમાડેથી માનસીંગભાઇ વણોદીયાની લાશ મળતા ઢસા પોલીસમાં ફરીયાદ દાખલ access_time 11:36 am IST\nલોઠડાના જમીન પ્રકરણની તપાસ જરૂરીઃ રામોદના વકિલ દ્વારા આત્મવિલોપનની ચિમકી: access_time 11:39 am IST\nગાંધીધામઃ ઘર માલિક સૂતા રહ્યા અને એક લાખનો હાથફેરો: access_time 11:39 am IST\nવઢવાણનાં વડોદ ગામે ખેતીની ઉપજમાં ભાગ બાબતે પરિવારો બાખડયા : ૭ ઘાયલ: access_time 11:42 am IST\nગીર-સોમનાથ જીલ્લામાં ૮૯૦૬ મતદારોનો વધારો: access_time 11:49 am IST\nઉનાના પાલડીમાં જુગાર રમતા ૬ શખ્સો ૬૫૦૦ રોકડ સાથે ઝડપાયા: access_time 11:49 am IST\nખંભાળિયા : દ્વારકામાં પુરૂષોત્તમ મહિના નિમિતે પોલીસ, સફાઇ અને તરવૈયા ટીમની માંગણી: access_time 11:50 am IST\nધમલપરમાં અગાઉના ડખ્ખોનો ખાર રાખી પ્રકાશ ધોળકીયા પર હુમલો: પ્રવિણ કોળી, ધેલા કોળી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો access_time 11:51 am IST\nરાજુલા પાસે ટ્રક હડફેટે બાઇક ચડી જતા પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત: દોલતીના ચંપાબેન વિરાણી ખાંભા લોટી ઉત્સવમાં જતા'તાઃ ગ્રામજનો દ્વારા ટ્રકના કાચ ફોડી નખાયા : ડ્રાઇવર નાસી ગયો access_time 12:52 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૪ર-માંથી પર૮ કામો પ્રગતિમાં: ૪૭૭ર શ્રમીકોને રોજીરોટી મળે છે: જળસંચયના કામોમાં મનરેગા યોજના હેઠળ access_time 12:52 pm IST\nમોરબીનાં રવાપર ગામે ૧૨ વીઘા જમીનમાં ગેરકાયદે દબાણનું કારસ્તાનઃ બુલડોઝર ફેરવી દેવાયુ: સરકારી ખરાબાની સર્વે નં.૭પની જમીનનાં કમ્પાઉન્ડ વોલ ઉભો કરી બાંધકામો શરૂ થયેલઃ મામલતદાર સુમરા દ્વારા ડીમોલેશન હાથ ધરી જમીન મુકત કરાવાઇ access_time 4:03 pm IST\nપુત્રએ પિતાને છરીના ઘા માર્યા: access_time 4:20 pm IST\nરાજ્યમાં જળસંચયથી દુકાળ ભૂતકાળ બનશે: વોટર રીસાયકલીંગ પોલિસીથી મહાનગર વિસ્તારોમાં વપરાયેલા જળનો પૂન: ઉપયોગ:વિજયભાઈ રૂપાણી access_time 10:35 pm IST\nકોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ૨૨-૨૩ સૌરાષ્ટ્રમાં access_time 11:03 am IST\nપોરબંદરમાં પુત્રએ પિતાને છરીના ઘા માર્યા access_time 11:03 am IST\nસાયલા પાસે ગોઝારો અકસ્માતઃ કાર પલ્ટી જતા પિતાની નજર સામેજ પુત્ર-ભાણેજના મોત access_time 11:34 am IST\nભાદરા પાટીયાથી આમરણ સુધીના રોડ મુદે ૧પ દિ'નું અલ્ટીમેટમ... રીપેર નહિ કરાય તો રસ્તા રોકો- જનઆંદોલન access_time 11:58 am IST\nયુવતી આત્મહત્યા પ્રકરણમાં બે PSI વિરૂદ્ધ ફરિયાદ થઇ access_time 8:29 pm IST\nપડધરી પાસે પટેલ કારખાનેદારે સિકયુરીટી ગાર્ડ પર ફાયરીંગ કર્યુઃ બેની ધરપકડ access_time 11:38 am IST\nકુતિયાણાના છત્રાવામાં તીનપતી જુગાર રમતા ૮ શખ્સો ૩૪ હજાર રોકડ સાથે ઝડપાયા access_time 11:57 am IST\nઆતંકવાદી સાંઠગાંઠ ધરાવતા ગાંધીધામનો અલારખાખાન મહારાષ્ટ્ર ATS દ્વારા મુંબઇમાં ૨૫મી સુધી રીમાન્ડમાં access_time 11:52 am IST\nપોરબંદર કોસ્ટગાર્ડમાં વધુ એક અદ્યતન શૂરશીપનો ઉમેરો access_time 12:50 pm IST\nકવિ રમેશ પારેખની પુણ્યતિથી નિમિતે રવિવારે અમરેલીમાં કાવ્યાંજલી કાર્યક્રમ access_time 4:03 pm IST\nકચ્છમાં જિલ્લા બહારનાં લોકોને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખતા પહેલા નોંધણી કરાવવી ફરજિયાત:જાહેરનામું access_time 1:42 am IST\nમોરબીના રવાપરની સરકારી ખરાબાની કરોડોની જમીનમાં દબાણો થતા તંત્રની લાલઆંખ :બુલડોલઝર ફેરવી હટાવ્યું access_time 10:47 pm IST\nહળવદના ભલગામડામાં રસ્તાના ખાડાએ દંપતી ખંડિત :બાઇકનો કાબુ ગુમાવતા પત્નીનું મોત access_time 10:48 pm IST\nભુજના પધ્ધર નજીક જીપ પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત:આઠને ઇજા access_time 10:04 pm IST\nરવિવારે જાગૃતિધામ ખાતે પૂ. પાલુ ભગત રચિત બે ગ્રંથોનું પૂ.મોરારીબાપુની હાજરીમાં લોકાર્પણ access_time 11:39 am IST\nધોરાજીના પીપળીયા ગામે વાવાઝોડા સાથે વરસાદઃ ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયીઃ વાહનો ફસાયા access_time 8:53 pm IST\nકચ્છમાં ઓરી-રૂબેલા સામે અભિયાન હાથ ધરાશે access_time 11:46 am IST\nટંકારામાં પાણી પ્રશ્ને આંદોલન ઉગ્ર થવાના એંધાણ, જરૂર પડયે તાલુકાના વિવિધ ગામના સરપંચો-લોકો પણ જોડાશે access_time 12:49 pm IST\nઉનાના દેલવાડામાં શિવ મહાપુરાણ સપ્તાહનો પ્રારંભઃ બ્રહ્માકુમારી દ્વારા ૧૨ જ્યોતિર્લીંગ દર્શન: access_time 11:48 am IST\nસુરેન્દ્રનગરમાં કીર્તિસિંહ રાણાના હસ્તે BOI ના 'ગોલ્ડ લોન સેલ' નો પ્રારંભ: access_time 11:55 am IST\nધાંગધ્રામાં નાંધા રબારી પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા: access_time 11:54 am IST\nકોડીનારમાં કોળી સમાજ સેના દ્વારા સમુહલગ્ન : access_time 11:45 am IST\nમાળિયાહાટીનામાં રવિવારે છપ્પનભોગ બડા મનોરથ: મોટી હેલીમાં સૌપ્રથમ વખત ધર્મોત્સવ, વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ access_time 12:47 pm IST\nપીપાવાવ નજીક ચક્કાજામ : ટાયરો સળગાવ્યા : ગેરકાયદે દબાણો હટાવી જમીનો ખ���લી કરવાની માંગ : લોેકો રસ્તા ઉપરઃ આંદોલન ઉગ્ર બન્યું: જી.એસ. સેલ કંપની સામે પણ રોષ access_time 4:21 pm IST\nસૌરાષ્ટ્રના અનેક ગામોને આવરી લેતુ વોડાફોન સુપરનેટ access_time 11:54 am IST\nપોરબંદરમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા ૪ ઝડપાયાઃ સવા લાખની રોકડ મળી: access_time 11:34 am IST\nવિસાવદર પોલીસ સ્ટેશનનાં સીસીટીવી કેમેરા પાંચ દિ'થી બંધ: ખાટલે મોટી ખોટથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કેમ થશે \nસરધારના ખારચીયા પાસે વંડા પાસે જુગાર રમતા સાત શખ્સો પકડાયા: આજીડેમ પોલીસનો દરોડોઃ રમઝાન ભામાણી, વિપુલ પરસાણા,કનુ પરમાર,વલ્લભ મકવાણા,વિપુલ મકવાણા, વિપુલ પરમાર અને સંજય પરમારની ધરપકડ access_time 11:39 am IST\nગાંધીધામમાં પોલીસ કર્મચારી ઉપર હુમલોઃ કૂતરા ભસાવાના મુદે બબાલ: access_time 11:39 am IST\nસાવરકુંડલાના મુસ્લિમ પરિવારની અનોખી પહેલ : પંખીના માણામાં કંકોત્રી છપાવી: ખોટા ખર્ચને તીલાંજલી આપી સોહીલ શેખના લગ્ન પ્રસંગે પંખી ઘરની કંકોત્રીથી પક્ષી બચાવો અભિયાન access_time 11:43 am IST\nભાયાવદર નગરપાલિકાની ૧ કરોડ ૩૫ લાખની ગ્રાન્ટ અંગત સ્વાર્થ માટે અન્ય જગ્યાએ વાપરી નાંખી: કોઇ જ ખોટું કામ કર્યુ નથીઃ પૂર્વ પ્રમુખ અતુલભાઇ વાછાણીનો ખુલાસો access_time 11:45 am IST\nઉના પંથકમાં ગોૈચર જમીન ઉપર ગેરકાયદે ખનીજ ખોદકામ સામે ગ્રામજનોની રજુઆત: access_time 11:49 am IST\nસાવરકુંડલામાં શીંગદાણાના કારખાનામાં તસ્કરએ તાળા તોડયા : ૧.૭પ લાખ રોકડાની ચોરી: લુહાર પરિણિતાને સાસરીયાનો ત્રાસ : પોલીસમાં ફરીયાદ access_time 11:55 am IST\nધોરાજીના પાટણવાવ પાસેથી ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂ પ્રકરણમાં જામીન નામંજૂર: access_time 11:55 am IST\nધોરાજીના પ્રાંત અધિકારી સાથે ગેરવર્તણૂંક અંગે ધારાસભ્ય સામે પગલાં લેવા રજૂઆત: access_time 11:56 am IST\nપડધરી પાસે પટેલ કારખાનેદારે સિકયુરીટી ગાર્ડ પર ફાયરીંગ કર્યુઃ બેની ધરપકડ: access_time 11:58 am IST\nગીર જંગલમાં ૩૫ વર્ષ જુના ચંદનના પાંચ ઝાડનું કટીંગ : ફરી ચંદન ચોર ટોળકી સક્રિયઃ લાકડા સ્થળ પર જ યથાવત: access_time 12:51 pm IST\nરાજુલાના સમઢીયાળામાં દલિત યુવાનની હત્યા: ગામના ઓટા ઉપર બેસી ટ્રાન્સપડીનું કામ કરતા અમૂક લોકોને ગમતુ ન હતું: અગાઉ પણ ઝઘડો થયેલ access_time 12:52 pm IST\nપાછળથી એસ.ટી. બસ ભટકાતા ટ્રક ત્રાસો ઢસડાતા વ્હીલમાં આવી જતા બીજા ટ્રકના ચાલકનું મોત: જામનગરમાં બનેલી ઘટના : પિતાએ દારૂ પીવાની ના પાડતા યુવાને ફાંસો ખાધો : કુંડીમાં પડી જતા બાળકનું મોત access_time 12:53 pm IST\nટ્રક હડફેટે બાઇક ચડી જતા પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત: દોલતીના ચં���ાબેન વિરાણી ખાંભા લોટી ઉત્સવમાં જતા'તાઃ ગ્રામજનો દ્વારા ટ્રકના કાચ ફોડી નખાયા : ડ્રાઇવર નાસી ગયો access_time 4:03 pm IST\nશિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડૂબી જતા સંજય પટેલનું મોત access_time 8:45 pm am IST\nકચ્છી રબારી પરિવારની જીપ ઉંધી વળીઃ બેના મોત access_time 11:03 am am IST\nમેડીકલ કોલેજમાં કથિત લાંચ પ્રકરણમાં કલાર્કને સાત દિવસમાં ખુલાસો કરવા નોટીસઃ ખાસ કમિટીની રચના access_time 11:33 am am IST\nલીંબડીમાં દલિત સમાજના જૂથોની અથડામણના પ્રકરણમાં પાલિકાના મહીલા પ્રમુખ સહિત ૧૩ સામે ફરીયાદ access_time 12:48 pm am IST\nદ્વારકામાં ૧૨ દિ'ના ધર્મભકિત મહોત્સવનો પ્રારંભઃ પૂ. માં કનકેશ્વરીદેવીજી ધર્મપ્રેમી જનતાને કથાનું શ્રવણ કરાવશે access_time 11:50 am am IST\nઅમરેલીમાં નાની સિંયાઇ યોજનાનાં ઇજનરે 1 લાખની લાંચ લેવાના કેસની તપાસ પોરબંદર ACBનેં સોંપાઇ access_time 1:43 am am IST\nસુરેન્દ્રનગર અલકા ચોકમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ :હજારો લીટર પાણીનો વેડફાટ :લોકોમાં રોષ access_time 9:49 pm am IST\nચોમાસાનો પ્રથમ વરસાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડશેઃ ખેડુતો માટે લાભદાયી બનશે access_time 4:21 pm am IST\nશાપર મગફળીના ગોડાઉનમાં ૧૩ માં દિવસે આગના લબકારા ચાલુ access_time 11:37 am am IST\nભાવનગરની જાનવી મહેતાઅે અેથ્લેટીક્સ સ્‍પર્ધામાં કાઠુ કાઢ્યું: વિશ્વકક્ષાનો મિસ યોગિની ઓફ વર્લ્ડ ૨૦૧૮ અને વજુ વર્લ્ડ રેકોર્ડસ અેવોર્ડ પ્રાપ્ત કર્યો access_time 7:39 pm am IST\nવિસાવદરના આંબાજર ડેમમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ access_time 11:44 am am IST\nજોડીયાના લીંબુડા ગામે જળ સંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ access_time 11:44 am am IST\nમાળિયા હાટીનાથી સાસણગીર સુધીનો રોડ ત્રણ ગણો પહોળો... પ્રવાસીઓને સુવિધા,ખુશીનું મોજૂ access_time 12:51 pm am IST\nયુવાન ૮ લાખનું કરીને પરત આવ્યો પણ આંદામાન નિકોબાર પોલીસ પકડી ગઇ access_time 4:19 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો : છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક ૧૪૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૨૦૪ લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ ૧૭ લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક ૧,૨૩,૩૩૭ થયો : આજ સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો access_time 7:42 pm IST\nવિસનગરમાં બે બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયા access_time 7:41 pm IST\nસૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે access_time 7:38 pm IST\nતાપસી પન્નુ એ અનુરાગ સાથેની મોનોક્રોમ તસ્વીર શેયર કરી access_time 7:37 pm IST\nફ્રાન્સમાં સતત બીજા દિવસે ૧૩૦૦૦થી વધુ કેસ નોંધાયા access_time 7:37 pm IST\nમિત્ર નેપાળની જમીન ઉપર પણ ચીને કબજો જમાવ્યો access_time 7:36 pm IST\nચીની સરહદ પાસે ૬ નવા શિખરો પર સેનાનો કબજો access_time 7:34 pm IST\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST\nવિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST\nકર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST\nબિહારમાં તેજસ્વી પણ સભ્યોની પરેડ કરાવશે access_time 7:17 pm IST\nઆગામી ત્રણ દિવસ ઉત્તર - પૂર્વી રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની આગાહી access_time 8:43 pm IST\nઅમરનાથ માટે 1,70 લાખ યાત્રીઓની નોંધણી : 20મી જૂનથી યાત્રાનો પ્રારંભ access_time 1:48 pm IST\nકેકેવી ચોકમાં અન્ડરબ્રીજ ના કારણે ટ્રાફીક સમસ્યા વધુ જટીલ બનશે access_time 4:36 pm IST\nધમલપરમાં અગાઉના ડખ્ખોનો ખાર રાખી પ્રકાશ ધોળકીયા પર હુમલો access_time 4:12 pm IST\nકલેકટર રાહુલ ગુપ્તા ''અકિલા''ના અતિથિઃ મહત્વની મુલાકાત.. access_time 3:56 pm IST\nશિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડ���બી જતા સંજય પટેલનું મોત access_time 8:45 pm IST\nવિસાવદર પોલીસ સ્ટેશનનાં સીસીટીવી કેમેરા પાંચ દિ'થી બંધ access_time 11:36 am IST\nયુવતી આત્મહત્યા પ્રકરણમાં બે PSI વિરૂદ્ધ ફરિયાદ થઇ access_time 8:29 pm IST\nહિંમતનગરમાં આરટીઓ સર્કલ નજીક ભંગાર સળગાવવા બાબતે પાંચ જણાએ ઉશ્કેરાઈ ત્રણને ઢોર માર માર્યો access_time 6:05 pm IST\n૨૦૦૦ આચાર્યોની જગ્યા રદ્દઃ ભારે રોષ access_time 4:09 pm IST\nપોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં જ ફિટનેસ મેળવશે access_time 9:47 pm IST\nઅમેરિકા: ભારતીય મૂળના બે નાગરિકો પર 200 અરબ ડોલરની છેતરપિંડીનો આરોપ: એકની ધરપકડ access_time 6:43 pm IST\nઇરાન ડીલમાંથી બહાર નીકળવા મામલે તેના મિત્ર યુરોપિયન યુનિયનના ચેરમેને અમેરિકા સામે નારાજગી વ્‍યક્ત કરી access_time 5:57 pm IST\nફિલીપીંસમાં સમુદ્ર કિનારે મળી આવ્યું આ વિશાળકાય જીવ access_time 6:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘આનું નામ કોમી એકતા'': UAEમાં વસતા ભારતીય મૂળના ક્રિヘીયન વ્‍યવસાયી શ્રી સાજી ચેરીયનએ મુસ્‍લિમ કામદારો માટે મસ્‍જીદ બંધાવી આપીઃ access_time 11:02 pm IST\nયુ.એસ.ના મંગલ મંદિર મેરીલેન્‍ડમાં પવિત્ર પુરૂષોતમ માસની ઉજવણી શરૂઃ ૧૯મે થી ૨૬મે ૨૦૧૮ દરમિયાન સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને ‘‘શ્રીમદ ભાગવત કથા'': મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે ર જુન ૨૦૧૮થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા કાર્નિવલનું આયોજન access_time 9:04 pm IST\nયુ.કે.માં ભારતીય મૂળના સહિત ૩૦૦૦૦ જેટલા વિદેશી નાગરિકો માટે દેશનિકાલની નોબતઃ ટેકસ રીટર્નમાં વીઝા સ્‍ટેટસ દર્શાવવામાં થયેલી ભૂલને સરકારે ગંભીરતાથી લેતા વિરોધ નોંધાવી દેશમાં રહેવાનો તથા કામ કરવાનો અધિકાર માંગ્‍યો access_time 9:04 pm IST\nક્રિકેટ બોર્ડની સિલેકશન કમીટીમાં પાંચ મેમ્બર્સની નિયુકિત થવાની શકયતા access_time 4:01 pm IST\nવેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ મેચમાં વર્લ્ડ ઈલેવનમાં નેપાલના પ્લેયરનો સમાવેશ access_time 4:23 pm IST\nમહિલા હોકી ટીમનો ચીન સામે ૩-૧થી વિજય access_time 3:57 pm IST\nઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂર્ણ કર્યા પછી બ્રેક લેશે આમિર ખાન access_time 3:02 pm IST\nબાહુબલી ફેઈમ પ્રભાસ વ્યસ્ત :કરણ જોહરને ફિલ્મ માટે રેડ સિંગ્નલ આપ્યું access_time 7:30 pm IST\nબોલીવુડની ફિલ્મોના ભવ્ય સેટના નિર્માણ પાછળ કેટલો સમય અને કેટલા રૂપિયા ખર્ચાયા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/what-do-you-eat-where-do-you-go-who-do-you-meet-all-your-location-information-is-being-sold-127720442.html", "date_download": "2020-09-20T15:26:59Z", "digest": "sha1:P2VMIEDDOWDQCZI6USCGBTCFF7732ZAV", "length": 15467, "nlines": 102, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "What do you eat, where do you go, who do you meet? All your location information is being sold | દાવો: 6000 ડોલર આપો અને 1 લાખ લોકોના લોકેશનના ડેટા લો, તમે શું ખાઓ છો, ક્યાં જાઓ છો, કોને મળો છો? તમારી તમામ માહિતી વેચાઈ રહી છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nએક્સપૉઝ:દાવો: 6000 ડોલર આપો અને 1 લાખ લોકોના લોકેશનના ડેટા લો, તમે શું ખાઓ છો, ક્યાં જાઓ છો, કોને મળો છો તમારી તમામ માહિતી વેચાઈ રહી છે\nઅમદાવાદ5 દિવસ પહેલાલેખક: ગૌરવ તિવારી\nતમારા મોબાઇલની મદદથી તમારી દરેક મુવમેન્ટની જાસૂસી\nમાત્ર VIP લોકોની નહીં, મારી-તમારી પણ થાય છે સાઇબર જાસૂસી\nફ્રાન્સની કંપનીએ સેમ્પલ તરીકે આપેલા 100 જીબીમાં દેશના 30 લાખ અને ગુજરાતના 5 લાખ લોકોના ડેટા\nદાવો- 6000 ડૉલર પેમેન્ટ કરો અને 1 લાખ લોકોનાં લોકેશન સહિતના ડેટા મેળવો\nવિવિધ એડલ્ટ ડેટિંગ સાઇટ્સ અને ઇ-કોમર્સ સાઇટ પર એકાઉન્ટ ધરાવતા 100થી વધુ દેશોના યુઝર્સના ડેટા લીક થયાનો સોમવારે ઘટસ્ફોટ થયો છે, ત્યારે ભાસ્કરે એજન્ટોની સાથે વાત કરીને ડેટાની લે-વેચના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. હવે તમારું નામ, સરનામું, વ્યવસાય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પેન, આધાર ઉપરાંત તમે કયા એટીએમમાંથી પૈસા કાઢી રહ્યા છો, ક્યાં ક્યાં જાઓ છો, કઈ રેસ્ટોરાંમાં જમી રહ્યા છો વગેરે જેવી જાણકારી ડેટા માફિયાઓ વેચી રહ્યા છે. તમારી એક-એક મુવમેન્ટનું લોકેશન વેચવામાં આવે છે. તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ્ડ મેપ, ડેટિંગ ઍપ, ટેક્સી ઍપ, ગેમિંગ ઍપ, સ્કેનિંગ ઍપ, મીટિંગ ઍપ, શૅરિંગ ઍપ તમારી સંમતિ મેળવીને આ ડેટાની ચોરી કરે છે, જે માફિયાને વેચવામાં આવે છે. તમારી રુચિ અનુસાર નકલી જાહેરખબરો દર્શાવીને ખાતું ખાલી કરે છે. ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ફ્રાન્સની કંપનીએ આપેલા સેમ્પલમાં 100 જીબીના સેમ્પલમાં દેશના 30 લાખ અને ગુજરાતના 5 લાખ લોકોના ડેટા હતા.\nઆ રીતે મળ્યો 30 લાખ લોકોનો ખાનગી ડેટા\nભાસ્કરે ડેટાની ખરીદવેચાણને એક્સપૉઝ કરવા માટે 15થી વધુ લોકલ અને 8 વિદેશી કંપનીઓનો સંપર્ક કરીને ડેટા ખરીદવાની વાત કરી. ડિમાન્ડ અનુસાર ડેટા તૈયાર કરીને બે દિવસમાં આપી દેવાય છે.\nડેટા એક્સપર્ટની મદદથી એક પાસવર્ડ દ્વારા જ ખોલી શકાય છે. થોડા સમયમાં પાસવર્ડ નિષ્ક્રિય બને છે.\nકેટલીક મુશ્કેલીઓ બાદ ફ્રાન્સની કંપની સેમ્પલ આપવા તૈયાર થઈ હતી. તેમાં દેશભરના 30 લાખ અને ગુજરાતના 5 લાખ લોકોનો ડેટા મળ્યો.\nતેમાં લોકોના ફોન બ્રાન્ડ, મોડેલ, ઍપ, એન્ડ્રોઇડ વર્ઝન, સીમ નંબર અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનું નામ તથા લોકેશન ડેટા પણ સામેલ છે.\nપ્રાઇવસીનો ભંગ કરે છે ઘણી ઍપ\nતેમને એ પણ ખબર હોય છે કે કયા ATM, કઈ બેન્ક, કઈ રેસ્ટોરાંમાં તમે જાઓ છો, કયા કાર્ડથી કેવી રીતે પેમેન્ટ કરો છો.\nલોકેશનના ડેટાનો બે રીતે દુરુપયોગ કરવામાં આવે છે\nક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, અકાઉન્ટ નંબર, પીન નંબર, આધાર/પેન નંબર જેવો PII (પર્સનલ આઇડેન્ટિફાયેબલ ઇન્ફર્મેશન) ડેટા ગ્રે માર્કેટમાં મોંઘો પડે છે. જ્યારે લોકેશન ડેટા અડધા ભાવમાં મળી જાય છે. હેકર આનાથી પણ વધારે સરળતાથી ફાઇનાન્સિયલ જાણકારીઓ મેળવી લે છે.\nકંપનીઓ પોતાની બ્રાન્ડસ વેચવા માટે લોકેશન ડેટા ખરીદે છે. તેનાથી વિરોધી સસ્તી પ્રોડક્ટ બનાવીને સોશિયલ મીડિયા પર તમને ટાર્ગેટ કરે છે. પોતાનાં ઉત્પાદનો ખરીદતા ગ્રાહકોને અલગ તારવી શકે છે તથા માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવે છે. આ જાણકારી તમારા ડીલર/સપ્લાયર સુધી પહોંચે છે.\nમાહિતી-સંખ્યાના આધારે ભાવ નક્કી થયા છે\nજાણકારી ભાવ (પ્રતિ વ્યક્તિ)\nફોન સંબંધિત ફ્રી સેમ્પલ\nલોકેશન પ્રતિ લાખ 6000 ડૉલર\nલોકેશન પ્રતિ વ્યક્તિ 16 ડૉલર\nક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ 34 ડૉલર*\nએજન્ટે કહ્યું, તમારે જેવો પણ ડેટા જોઈએ એ બે દિવસમાં પ્રોસેસ કરી આપીશું\nસવાલ: મને લોકોના લોકેશનનો ડેટા મળી શકશે\nએજન્ટ: મળી જશે. અમે તમારી કંપનીની ડિમાન્ડ અનુસાર બે દિવસમાં પ્રોસેસ કરીને આપી દઈશું.\nસવાલ: કેવા પ્રકારનો લોકેશન ડેટા તમે આપી શકો છો\nએજન્ટ: લાઇવ લોકેશનની સાથે જૂના લોકેશનનો ડેટા પણ આપી શકીશું, એટલે કે કરન્ટ લોકેશન અને લોકેશન હિસ્ટ્રી.\nસવાલ: લાઇવ લોકેશન શું હોય છે\nએજન્ટ: એટલે કે લોકો ક્યાં ક્યાં જાય છે અમે સતત ટ્રેક કરીએ છીએ, પણ આ અમે ડીલ પછી જ આપીશું.\nસવાલ: કેટલી જાણકારી તમે આપી શકશો\nએજન્ટ: તમારા ફોનમાં શું શું છે તમે 30 દિવસમાં ક્યાં ક્યાં ગયા છો તમે 30 દિવસમાં ક્યાં ક્યાં ગયા છો કઈ કઈ બ્રાન્ડ શૉપ કે રેસ્ટોરાંમાં ગયા, એટીએમ વગેરે બધું જ આપી શકીશું. તમારી કંપનીની જાણકારીથી લઈને તેની એપ્લિકેશનનો ડેટા પણ ટ્રેક કરીને આપી શકીએ છીએ. એના માટે વધારે પૈસા લાગે છે.\nસવાલ: શું કોઈ ચોક્કસ એરિયા મુજબ ડેટા મળી શકશે\nએજન્ટ: હા, અમારી ટીમ એરિયા અનુસાર ડેટા આપશે. તમારી ટેક્નિકલ જરૂરિયાત જણાવો જેથી અમારી ટીમ સમજી શકે.\nસવાલ: ટીમને સમજાવવા માટે મને કેટલોક સેમ્પલ ડેટા મળશે\nએજન્ટ: સેમ્પલ તમને એફટીપી પર આપવામાં આવશે. પણ એ જૂનો ડેટા હશે. તમને એક્સેસ પણ મળશે. એ થો���ા દિવસ જ કામ કરશે.\nતમારો ડેટા કંપનીઓ કેમ ખરીદે છે\nમોટેભાગે ઍપ બનાવતી કંપનીઓ, પોતાના કસ્ટમરની માગ અનુસાર ડેટા ખરીદે છે અને તેમને એડ્સ મોકલે છે. લોકેશન ટ્રેકથી લોકો ઑનલાઇન શોપિંગ કરે છે કે દુકાને જઈને એ ખબર પડે છે. એ પછી ગૂગલમાં સર્ચ કરેલી ચીજવસ્તુઓની જાહેરખબરોનો તમારા પર સતત મારો થાય છે. ઑનલાઇનવાળાઓને ઑનલાઇન કંપનીઓની જાહેરખબરો અને દુકાન પર જઈને ખરીદી કરનારાઓને દુકાનોનું લિસ્ટ મોકલાય છે. જ્યાં સુધી તમે ખરીદી કરો નહીં ત્યાં સુધી આ આમ કરાય છે. જો તમે ઑનલાઇન કરિયાણુ ખરીધ્યું હોય તો એઆઇની મદદથી એ જાણવામાં આવે છે કે હવે કરિયાણુ વપરાઈ ગયું હશે એટલે ફરી એડ્સનો મારો થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોબાઇલમાં લૉકેશન ઑફ રાખ્યું હોય તો પણ યુઝરનું લોકેશન ટ્રેક કરી શકાય છે.\n‘માત્ર જન્મ તારીખ, ફોન નંબરના આધારે ફાઈનાન્સિયલ ફ્રોડ થઈ શકે છે’\nસાઇબર સિક્યોરિટી એક્સપર્ટ કૌશલ ભાવસારના જણાવ્યા અનુસાર, આપણે ઘણી એપ્લિકેશન્સને જરૂર વિના પણ ઘણા બધા એક્સેસ આપી દઈએ છીએ. તે બેકગ્રાઉન્ડમાં ખાનગી જાણકારી સર્વર સુધી પહોંચાડે છે. આ માહિતી કેટલીક કંપનીઓ પોતાના માટે ઉપયોગ કરે છે. તો કેટલીક એને વેચીને રૂપિયા કમાય છે. આ બધું એટલું તો ખતરનાક છે કે હેકર ઈચ્છે તો માત્ર તમારી જન્મ તારીખ અને ફોન નંબરના આધારે પણ બેન્કની તમામ વિગતો મેળવી લેશે તથા ટ્રાન્ઝેક્શન પણ કરી લેશે. વધારે ખતરો એ કંપનીઓથી છે જેના સર્વર વિદેશોમાં છે. એને લીધે કાયદો પણ તેમની વિરુદ્ધ કશું કરી શકે એમ નથી. બચવા માટે માત્ર બે જ રસ્તા છે. - સતર્ક રહો અને ઍપની જગ્યાએ વેબનો ઉપયોગ કરો.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/extra-runs-fell-heavily-to-team-said-kieron-pollard-109780", "date_download": "2020-09-20T14:08:54Z", "digest": "sha1:INYLOIJFDVLFTVLGHQTYSGMLBTWGFZZS", "length": 6192, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Extra Runs fell Heavily to Team said Kieron Pollard | વધુ પડતા એક્સ્ટ્રા રન અમને ભારે પડ્યા : પોલાર્ડ - sports", "raw_content": "\nવધુ પડતા એક્સ્ટ્રા રન અમને ભારે પડ્યા : પોલાર્ડ\nવેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કીરોન પોલાર્ડનું કહેવું છે કે તેની ટીમે આપેલા એક્સ્ટ્રા રન તેમને ભારે પડ્યા હતા. પહેલી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે 207 રન કર્યા હતા એમ છતાં તેઓ હારી ગયા હતા.\n(આઇ.એ.એન.એસ.) વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કીરોન પોલાર્ડનું કહેવું છે કે તેની ટીમે આપેલા એક્સ્ટ્રા રન તેમને ભારે પડ્યા હતા. પહેલી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે 207 રન કર્યા હતા એમ છતાં તેઓ હારી ગયા હતા. વિરાટના 94 અને કે. એલ. રાહુલના 62 રન દ્વારા ઇન્ડિયાએ ૨૦૭ રનનો આંકડો 209 કરીને મૅચ જીતી લીધી હતી. આ વિશે પોલાર્ડે કહ્યું હતું કે ‘208 રન કરવાના હોય ત્યારે તમે મોટા ભાગે જીતી જાઓ છો. જોકે અમે અમારી બોલિંગ અને એક્સ્ટ્રાને કારણે હાર્યા છીએ. અમારી બોલિંગ ખરાબ હતી. અમે જે રીતે અમારો પ્લાન તૈયાર કર્યો હતો એ રીતે કામ કર્યું હોત તો અમે જીતી ગયા હોત.’\nકોહલી એક ઍનિમેટેડ કૅરૅક્ટર છે. તે એક ગ્રેટ બૅટ્સમૅન છે અને તે દુનિયાને સતત દેખાડી રહ્યો છે કે તે વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન છે. તે જેકંઈ કરી રહ્યો છે એ ક્રિકેટનો એક પાર્ટ છે. કેટલીક વાર વધુ રન કરવા માટે તમારે એવું કરવું પડે છે અને એનાથી મને કોઈ પ્રૉબ્લેમ નથી.\n- કીરોન પોલાર્ડ, કેસ્રિક વિલિયમ્સને સિક્સ માર્યા બાદ વિરાટની નોટબુક સિગ્નેચર સ્ટાઇલ વિશે\nIPL 2020: ફેક ક્રાઉડના અવાજથી ફૅન્સ નારાજ, ટ્વીટર પર મિમ્સની ભરમાર\nIPL 2020: સિઝનની પહેલી મેચમાં પહેલા બોલે રોહિત શર્માએ બનાવ્યો આ રેકૉર્ડ\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nIPL 2020: ગેઇલનો 1000 સિક્સરનો રેકૉર્ડ ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nસુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં ખોલશે ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી\nઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખેલાડી અને અધિકારીઓને પોતાના ખર્ચે કોરાના-ટેસ્ટ કરાવવાનો આપ્યો આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/264.htm", "date_download": "2020-09-20T15:27:31Z", "digest": "sha1:3WSQ7XXZH7NF53RFBSJ72SFUFGSEXMCC", "length": 10786, "nlines": 138, "source_domain": "www.mitixa.com", "title": "દરિયો ભરાય મારી આંખમાં – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nદરિયો ���રાય મારી આંખમાં\nદરિયાના પાણીની છાલક લાગે ને પછી દરિયો ભરાય મારી આંખમાં,\nદરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં.\nલીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે,\nઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે,\nભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં.\nઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને ઘૂઘવતા સાગરની માયા,\nકાંઠાની સોનેરી રેતીનો રંગ અને સોનેરી રેતીની કાયા,\nમારામાં ઊછળતો દરિયો વેરાય પછી ઊંબર-ફળી ને આખા ગામમાં.\nPublished in અરુણ દેસાણી and ગીત\nPrevious Post ભોમિયો ખોવાયો\nNext Post કરામત કરી છે\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nઊંચી મેડી તે મારા સંતની રે\nજળકમળ છાંડી જાને બાળા\nપાંદડી વાયરાને વળગી શું કામ \nકબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો\nઘેરાતી રાત તને યાદ છે\nદૂરતા કોઈ વખત મોંઘી પડી\nપ્રભુ તારું ગીત મારે ગાવું છે\nહવે મંદિરના બારણા ઉઘાડો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુર��ી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/india/page-6/", "date_download": "2020-09-20T15:13:20Z", "digest": "sha1:6LKPJRGNZFTFK4JX4D6U35GVSJG6WZ4S", "length": 27697, "nlines": 345, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » દેશ\nગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે બની સહમતિ : ચીન\nગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી ભારત-ચીન વચ્ચે ઘણો તણાવ વધી ગયો છે\nગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી ભારત-ચીન વચ્ચે ઘણો તણાવ વધી ગયો છે\nગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે બની સહમતિ : ચીન\nટ્રમ્પ H1-B વિઝા પર કરી શકે છે મોટો નિર્ણય, બે લાખ 40 હજાર લોકો થશે પ્રભાવિત\nઅમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ\nસૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારી\nCovid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા, 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા\nદિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય\nદેશના આઠ રાજ્યોમાં રાજ્યસભા સીટોના પરિણામ જાહેર, જુઓ ક્યાં કોણે મારી બાજી\nIndia China Tension: લદાખમાં લડાકુ વિમાને ભરી ઉડાણ, IAF ચીફ લેહ-શ્રીનગરના પ્રવાસે\nભારત ��ીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર\nચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral\nગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે બની સહમતિ : ચીન\nટ્રમ્પ H1-B વિઝા પર કરી શકે છે મોટો નિર્ણય, બે લાખ 40 હજાર લોકો થશે પ્રભાવિત\nઅમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ\nસૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારી\nCovid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા, 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા\nદિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય\nદેશના આઠ રાજ્યોમાં રાજ્યસભા સીટોના પરિણામ જાહેર, જુઓ ક્યાં કોણે મારી બાજી\nIndia China Tension: લદાખમાં લડાકુ વિમાને ભરી ઉડાણ, IAF ચીફ લેહ-શ્રીનગરના પ્રવાસે\nભારત ચીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર\nચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral\nદિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના, ધારાસભ્ય આતિશીનો રિપોર્ટ પણ પોઝિટિવ\nમુંબઈમાં ભૂકંપનો ઝટકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા\nલદાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાન શહીદ, ચીનના 43 સૈનિક હતાહત\nલદાખ : પોઇન્ટ 14થી ચીની સૈનિકોએ ટેન્ટ હટાવવાની ના પાડતા ગલવાન ઘાટીમાં શરૂ થઈ હિંસક ઝડપ\nરક્ષા મંત્રી રાજનાથ સિંહની વિદેશ મંત્રી, CDS અને સેના પ્રમુખ નરવણે સાથે બેઠક ખતમ\nવર્ક ફ્રોમ હોમથી મજબૂત થઈ રહ્યા છે પારિવારિક સંબંધો : સર્વે\nકેન્દ્રીય કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે\nCoronavirus: 24 કલાકમાં 7,419 દર્દી સાજા થયા, દેશમાં રિકવરી રેટ વધીને 51.8 ટકા થયો\nનેપાળની સંસદમાં વિવાદિત નકશો પાસ, ભારતના ત્રણ ક્ષેત્રોનો કર્યો સમાવેશ\nજો તમે સ્વાદ કે સુગંધ નથી લઈ શકતા તો તરત કરાવો કોરોના ટેસ્ટ, હોઈ શકો છો સંક્રમિત\nમધ્ય પ્રદેશ : શહડોલમાં માટીની ખાણ ધસી જતા 5 લોકોના મોત\nકોરોના મહામારી વચ્ચે PM મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\nસરકારે ધાર્મિક સ્થળ, મોલ્સ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન\nમેડિકલ કોલેજમાં OBC ક્વૉટાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું - અનામત કોઈ મૌલિક અધિકાર નથી\n4 દિવસમાં ત્રીજી મોટી અથડામણ, શોપિયાંમાં સુરક્ષાદળોએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યા\nLAC વિવાદ : લદાખમાં ભારત સામે ચીન ઘૂંટણિયે, પોતાના સૈનિકોને 2.5 કિમી પાછા બોલાવ્યા\nઅરવિંદ કેજરીવાલને નથી કોરોના, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ\nઆસમ : તેલના કૂવામાં ભીષણ આગ, બે કિ.મી. દૂરથી જોવા મળી આગની જ્વાળા\nLGએ પલટાવ્યો કેજરીવાલ સરકારનો નિર્ણય, કહ્યું - કોઈપણ કરાવી શકે છે દિલ્હીમાં સારવાર\nટ્વિટર હેન્ડલથી BJP હટાવવા પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો આ જવાબ\nBOEING 777: પીએમ મોદીના નવા આલીશાન વિમાનની પ્રથમ વખત તસવીર સામે આવી\nરાહુલ ગાંધીનો દાવો - લેફ્ટિનન્ટ જનરલે બતાવ્યું કે ભારતની જમીન પર કબ્જો કરી ચૂક્યું છે ચીન\nચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ\nશું કરન્સી નોટથી ફેલાઈ રહ્યું છે કોરોના વાયરસ સંક્રમણ ચિંતિત વેપારીઓએ ઉઠાવી આ માંગ\nUPSC પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર, સિવિલ સર્વિસ પ્રીલિમિનરી પરીક્ષા 4 ઓક્ટોબરે યોજાશે\nકેરલ : હાથણીના મોત પર બોલ્યા CM વિજયન- ત્રણ શંકાસ્પદો પર છે અમારી નજર\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nAhmedabad શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ, ઇસનપુર તથા વટવામાં વરસાદ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Basic-Indian-Desserts-Basic-Eggless-Cakes-Indian-Sweets-in-gujarati-language-637", "date_download": "2020-09-20T14:21:18Z", "digest": "sha1:WRC7HVIK2A2AUH7HEE26EQWEFZTCBKAA", "length": 14435, "nlines": 153, "source_domain": "m.tarladalal.com", "title": "મૂળભૂત ડેઝર્ટ રેસિપિ, Eggless ડેઝર્ટ રેસિપિ,Basic Dessert, Eggless Dessert Recipes in Gujarati tarladalal.com", "raw_content": "\nભારતીય સૂપ રેસિપિ, વેજ સૂપ\nભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ\nસ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ\nમુસાફરી માટે ભારતીય રેસીપી\nફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર\nડિનર રેસીપી, ભારતીય ડિનર વેગ રેસીપી\nઆસાન સરળ વેગ ભારતીય રેસીપી\nડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજન\nઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી\nસામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.\nતમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....\nમાઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક\nધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....\nકલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે. અહ ....\nકેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પ��શે કારણકે તેને એક દિવસ ઠંડા પાડવા રાખવાના છે. તેનું મિશ્રણ જ્યા ....\nચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.\nઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણ ....\nચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી\nપૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....\nઆ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.\nક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.\nટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટ ની રેસીપી\nતમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે આઇસક્રીમ પછી, ઉપરથી પીગળાવેલી ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટનો છિડકાવ હમેશાં તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં વ્હાઇટ ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું ....\nટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટ ની રેસીપી\nતમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/people-started-moving-vehicles-before-mayor-inaugurated-the-chenpur-railway-underbridge-127425826.html", "date_download": "2020-09-20T14:19:29Z", "digest": "sha1:DPDXI2E2SAMJWJFYR4DR7UR7RCZOFJVF", "length": 4438, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "People started moving vehicles before mayor inaugurated the Chenpur railway underbridge | ચેનપુર રેલવે અંડરબ્રિજનું મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં જ લોકોએ ખુલ્લો મૂકી દીધો, વાહનોની અવરજવર શરૂ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:ચેનપુર રેલવે અંડરબ્રિજનું મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં જ લોકોએ ખુલ્લો મૂકી દીધો, વાહનોની અવરજવર શરૂ\nમાર્ચ મહિનામાં જ અંડરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો\nઅનલોક 1 બાદ કોરોનાની મહામારી વચ્ચે અનેક કાર્યક્રમ યોજતા અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલને અમદાવાદીઓએ ચેનપુર અંડરબ્રિજ વાહનોની અવરજવર માટે ચાલુ કરી આ વખતે ઉદ્ધાટન કે કાર્યક્રમનો મોકો આપ્યો નથી. ચેનપુર ગામ અને IOC ડેપો તરફ જતા રોડ પર રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. અંડરબ્રિજ માર્ચમાં જ બનીને તૈયાર થઈ ગયો હતો, પરંતુ કોરોનાનાં કારણે લોકડાઉન થઈ ગયું હતુ. હવે અનલોક 1 થતાની સાથે જ લોકોએ આ અંડરબ્રિજ ખુલ્લો કરી દીધો છે અને વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે. જૂન મહિના બાદ AMC દ્વારા કેટલાક લોકાર્પણ- ઉદ્ઘાટનના કામ બાકી છે તેને કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પરંતુ મેયરના હસ્તે આ અંડરબ્રિજ ખુલ્લો મુકાયએ પહેલા જ અવરજવર માટે ચાલુ થઈ ગયો છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00661.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/bcci-president-sourav-ganguly-elder-brother-test-positive-for-coronavirus-ag-991615.html", "date_download": "2020-09-20T13:22:43Z", "digest": "sha1:OERCEXO52NIY5Q37FX3A6NIQ6STRXIGM", "length": 23970, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "bcci president sourav ganguly elder brother test positive for coronavirus ag– News18 Gujarati", "raw_content": "\nસૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો\nનોવાક જોકોવિચે મહિલા જજને બોલ માર્યો, યૂએસ ઓપનથી ડિસ્ક્વોલિફાય થયો\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nસૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ\nસૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ\nજોકે અત્યાર સુધી પરિવારના કોઈ સભ્યએ આ વિશે પૃષ્ટિ કરી નથી\nનવી દિલ્હી : કોરોના વાયરસે (Coronavirus)આખી દુનિયામાં કોહરામ મચાવી રાખ્યો છે. હવે આ મહામારી બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના પરિવાર સુધી પહોંચી ગઈ છે. તેના મોટા ભાઈ કોરોનાની ચપેટમાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. સ્નેહાશિષની પત્ની પણ કોરોનાની ચપેટમાં છે.જોકે અત્યાર સુધી પરિવારના કોઈ સભ્યએ આ વિશે પૃષ્ટિ કરી નથી.\nરિપોર્ટ પ્રમાણે સ્નેહાશિષના સાસુ અને સસરા ગત સપ્તાહે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. બિઝનેસ ઇનસાઇડરે એક સિનિયર અધિકારીના હવાલાથી લખ્યું છે કે ચારેયએ સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ કરી હતી અને બધામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ચારેયને એક ખાનગી નર્સિગ હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.\nઆ પણ વાંચો - BCCIએ કહ્યું - ચીનની કંપનીથી દેશને ફાયદો, વીવો સાથે કરાર ખતમ કરીશું નહીં\nનર્સિંગ હોમના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમના ડિસ્ચાર્જ કરવામાં આવે કે નહીં તે ટેસ્ટ રિઝલ્ટ પર નિર્ભર કરશે. સૌરવ ગાંગુલી છેલ્લા થોડાક દિવસોમાં પોતાના ભાઈના સંપર્કમાં આવ્યો છે કે નહીં તે વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી. જોકે બીસીસીઆઈ અધ્યક્ષ અને તેમનો પરિવાર પુરી રીતે સાવધાની રાખી રહ્યો છે. સ્નેહાશિષ વર્તમાનમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ છે. તેમણે પોતાના સમયમાં બંગાળ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.\nઆજે 20 જૂન સૌરવ ગાંગુલીના જીવનનો સૌથી યાદગાર દિવસ છે. ગાંગુલીએ 24 વર્ષ પહેલા આજના દિવસે જ ઇંગ્લેન્ડમાં સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. સોશિયલ મીડિયા પર શનિવારે ગાંગુલીએ કહ્યું હતું કે આજનો દિવસ તેના જીવનનો સૌથી યાદગાર દિવસ છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે ��વ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nરાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થયા કૃષિ બિલ, વિપક્ષે કર્યો ભારે હોબાળો\nસૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો\nનોવાક જોકોવિચે મહિલા જજને બોલ માર્યો, યૂએસ ઓપનથી ડિસ્ક્વોલિફાય થયો\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/have-you-heard-of-a-living-shell/other/religion/", "date_download": "2020-09-20T14:10:07Z", "digest": "sha1:LBVA77XCGGDZ4R6KTBWV3W3XAFULS5TO", "length": 9573, "nlines": 102, "source_domain": "trishulnews.com", "title": "જો તમને શ્રાવણ માસમાં આ શંખ દેખાય જાય તો કરો પ્રાથના, થઇ જશો માલામાલ. જાણો વિગતે - Religion", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Other Religion જો તમને શ્રાવણ માસમાં આ શંખ દેખાય જાય તો કર��� પ્રાથના, થઇ...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nજો તમને શ્રાવણ માસમાં આ શંખ દેખાય જાય તો કરો પ્રાથના, થઇ જશો માલામાલ. જાણો વિગતે\nઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં પવિત્ર માસ ઘણાય છે.શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા અર્ચના થાય છે અને શ્રાવણ મહિનામાં દરેક શિવાલયો એટલે કે શિવ મંદિરો ભકતોથી ભરચક જોવા મળતા હોય છે.શિવજીને શંખ પ્રિય હતો અને શું તમે કયારેય જીવતા શંખ જોયા છે જી હા જીવતા શંખ શું તમે જીવતા શંખ વિષે સાંભળ્યું છે ખરું જી હા જીવતા શંખ શું તમે જીવતા શંખ વિષે સાંભળ્યું છે ખરું તમને જાણીને જરૂર નવાઇ લાગશે પરંતુ ગુજરાતના જ પાલનપુર હાઇવે સ્થિત સોસાયટીના એક મકાનમાં જીવતા શંખ જોવા મળે છે.તમને પણ નવાઈ લાગશે કે અહીં એક બે નહિ પરંતુ સો-બસ્સોની સંખ્યામાં જીવતા શંખ જોઈ બધા લોકો પણ આશ્ચર્ય પામે છે.\nતમને જણાવી દઈએ કે અહી છેલ્લા બે વર્ષથી પાલનપુરમાં આ એક જ મકાનમાં જીવતા શંખ જોવા મળે છે.અને ખાસ કરીને શ્રાવણ માસમાં જ આ જીવતા શંખ જોવા મળે છે.આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં શંખનું અનેરું મહત્ત્વ છે શંખ એ ધાર્મિક પૂજામાં વપરાય છે. શંખને એક આદરભાવ સાથે જોવાય જ છે. ભગવાન વિષ્ણુને પ્રિય એવો શંખ જે જીવતો જોવા મળે ત્યારે એ ખૂબ જ નવાઈની બાબત કહેવાય શંખ શિવજી મંદિરમાં પણ અચૂક હોય જ છે.\nસામાન્ય રીતે વાત કરીએ તો દરિયા અથવા નદી કિનારે શંખ મળી આવતા હોય છે. જોકે આ શંખ દરિયા અથવા નદી કિનારે ક્યારેય જીવતા જોવાની વાત લગભગ કોઈએ સાંભળી નથી.ત્યારે પાલનપુરમાં શ્રાવણ માસમાં જ આ જીવતા શંખ મળી આવ્યા છે ત્યારે રહીશો પણ કુતુહલવશ પણ અહીંયા શંખને જોવા માટે આવતા હોય છે.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleકાકો તેના ભત્રીજાની પત્ની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. અને ભૂલથી દરવાજો ખુલ્લો હતો. જાણો પછી જે થયું તે…\nNext articleજો ઉકાઈ ડેમ માંથી આટલું પાણી છૂટે, તો સુરતના આ વિસ્તારો પૂરી રીતે ડૂબી શકે છે. જાણો વિગતે\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળ��ા મળે છે\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ\nજો દેશમાં કોઈ આફત આવવાની હોય તો, એ પહેલા જ આ મંદિરમાં થાય છે આવા ચમત્કાર\nઆજે શનિવારના રોજ હનુમાનજીની કૃપાથી આ રાશિના વ્યક્તિના ભાગ્ય ખુલી જશે\nઆજની સવાર થતાજ આ રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે\nઆજ રોજ સાંઈબાબાની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.labib.be/tag/%E0%AA%97%E0%AB%87-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF/", "date_download": "2020-09-20T14:09:05Z", "digest": "sha1:MB42ORUO43EBFDE6IMRC5FYMXEUGPPWA", "length": 28149, "nlines": 64, "source_domain": "www.labib.be", "title": "ગે ઓનલાઈન બેટિંગ બેલ્જિયમ Archieven - Gay Dating in Belgium, Gay Contact", "raw_content": "\nTag - ગે ઓનલાઈન બેટિંગ બેલ્જિયમ\nગે ઑનલાઇન ડેટિંગ બેલ્જિયમ\nઑનલાઇન ગે ડેટિંગ ટિપ્સ\nએલજીબીટી સમુદાય ઑનલાઇન ડેટિંગના પ્રાથમિક લાભો પૈકીનું એક છે. સિંગલ્સ ડર અથવા ખચકાટ વગર પોતાની પસંદગીના ભાગીદારોને શોધી શકે છે અને તેઓ પાસે સંભવિત ભાગીદારોનો એક વિશાળ પૂલ છે જે પહેલાં કરતાં પસંદ કરે છે. પરંતુ વાસ્તવિક દુનિયામાં જ, યોગ્ય સાથીદારની શોધમાં સફળતા એ ભીડમાંથી બહાર ઉભી રહે છે કે જે ઑનલાઇન ડેટિંગના કિસ્સામાં ડેટિંગ પ્રોફાઇલ સાથે આવતા હોય છે જે વિનોદી છે અને આમ ધ્યાન ખેંચે છે. અહીં અસરકારક ડેટિંગ પ્રોફાઇલ કેવી રીતે લખવી તે અંગેની કેટલીક ટીપ્સ છે, જે તમે ઇચ્છો તે પ્રકારનાં પ્રતિસાદો મેળવવાનું છે.\nપ્રિય ગે ડેટિંગ સાઇટ્સ\nબેલ્જિયમની રાજધાની શહેર તેના હસ્તકલા અને રાંધણ બનાવવાની વાનગીઓ કરતાં વધુ માટે પ્રસિદ્ધ છે. તે શહેરના ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર વસ્તીના જીવન અને પસંદગીઓનું ઉજવણી કરતી મોટી ગે તહેવારની પણ છે. પ્રથમ એન્ટવર્પ ગે ફેસ્ટિવલ 1979 ની શરૂઆતમાં યોજાઈ હતી પરંતુ તે પછી ઘણા વર્ષો સુધી સસ્��ેન્ડ કરવામાં આવી હતી. બેલ્જીમે 2003 માં સમલિંગી લગ્નોને કાયદેસર બનાવ્યાં ત્યારથી, એન્ટવર્પનો એલજીબીટી સમુદાય માત્ર વધુ દૃશ્યમાન બન્યો છે અને આનો એક પુરાવો શહેર પ્રાઇડ ફેસ્ટિવલનું પુનર્જીવન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એન્ટવર્પ યુરોપમાં એલજીબીટી સમુદાય માટે સૌથી વધુ સુખી સ્થળો પૈકીનું એક બની ગયું છે. ચાર-દિવસીય તહેવારની હાઈલાઈટ્સમાં પૉપીની હાયસોનિકલ બસ ટૂરનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ મ્યુઝિલ્સ, જે સંગીતની ફિલ્મ ગ્રીસે, ફૅશન મ્યુઝિયમ ખાતે ઉનાળામાં સ્વાગત,\nદરેક શહેરમાં સૌથી મોહક અને રોમેન્ટિક દર વર્ષે તેના પોતાના ગે ફેસ્ટિવલ સાથે સમલિંગી પ્રેમ ઉજવે છે. આ તહેવારોમાં શ્રેણીબદ્ધ પક્ષો, દડાઓ, સંગીત સમારંભો અને પેરિસમાં યોજાતી સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને શહેરના ત્રીજા ગે મેરેસ જિલ્લામાં.\nઇન્ટરનેટ પર એક શ્રીમંત ગે સાથી શોધવી\nઈન્ટરનેટ પર કેટલીક મિલિયોનેર ડેટિંગ સાઇટ્સ છે. મોટા ભાગના ‘ખાંડના બાળકો’, છોકરીઓ અને સ્ત્રીઓને શોધી કાઢીને મિલિયનેર વચ્ચે કપડાની રમતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે એક શ્રીમંત માણસની સંભાળ લે છે અને બદલામાં તરફેણ પૂરું પાડે છે. આમાંના કેટલાક મહાકાવ્ય એસ્કોર્ટ સેવાઓ જેવી જ છે. જ્યારે ઘણા વેબ સાઇટ્સ નથી કે જે તમને ગે મિલિયોનેર્સની શોધમાં મદદ કરશે, અહીં એક વિશિષ્ટ માર્ગદર્શિકા છે કે તમે વિશિષ્ટ ગે ડેટિંગ વેબસાઇટ્સ અને સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સની મદદથી ઇન્ટરનેટ પર કેવી રીતે તેમને શોધી શકો છો.\nજ્યારે આપણે મિલિયોનેર્સનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે અમે તેનો અર્થ એ નથી કે જ્હોન બારણું છે જેણે પોતાના ઘરની કિંમત રિયલ એસ્ટેટ પ્રચંડમાં દસ લાખની પાછળ ગઈ હતી. અમે શબ્દના ભાવમાં વાસ્તવિક મિલિયનેર અર્થ – મલ્ટીમિનીયરોર્સ ખરેખર.\nચાલો ગણતરી કરીએ, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેટલા ગે મિલિયોનેર્સ છે. મેરિલ લિન્ચ દ્વારા પ્રકાશિત 2007 વર્લ્ડ વેલ્થ રિપોર્ટ અનુસાર, 27 સપ્ટેમ્બર, 2007 ના રોજ વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અવતરણો મુજબ, 9.5 મિલિયન લોકો વિશ્વભરમાં હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. તેનો અર્થ એ કે તેઓ તેમની પ્રાથમિક રહેઠાણોને બાકાત રાખીને એસેટ્સની US $ 1 મિલિયનની માલિકી ધરાવે છે. આ હેતુ માટે તેમના ઘરોની ગણતરી કરવામાં આવી ન હતી. ઉત્તર અમેરિકામાં કુલ 3.2 મિલિયન લોકો હતા જેમણે કરોડપતિઓ તરીકે લાયક ઠર્યા હતા. 301 મિલિયન લોકોની વસ્તી સાથે, આનો મતલબ એવો થાય છે કે આશરે 1% વસ્તીમાં મિલિયનેરનો સમાવેશ થાય છે. આ થોડું ટકાવારી જેવું લાગે છે પરંતુ જો તમે કોઈ શહેરમાં રહેતા હોવ, તો કદાચ વધુ ટકાવારી. ન્યૂ યોર્કમાં તે ઘણો ઊંચો છે અને બે એરિયામાં, તમે તમારા આસપાસ મિલિયનેર જોશો.\nતેથી, ત્યાં 3.2 મિલિયન મિલિયનેર છે\nહવે, કેટલા ગે છે નવેમ્બર 2006 માં ગેરી ગેટ્સ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલ્સ ખાતે વિલિયમ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન લૉ એન્ડ પબ્લિક પોલિસીમાં વરિષ્ઠ રિસર્ચ સાથીએ સર્વે કર્યો હતો અને અંદાજ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ગે વસ્તી 8.8 મિલિયનની હતી. આ આંકડામાં ગેઝ, લેસ્બિયન્સ અને બાઇસેક્સ્યુઅલ્સનો સમાવેશ થાય છે. અહીં સિએટલ ટાઇમ્સમાં આ અંગેની એક રિપોર્ટ છે.\nભેદભાવના ભયને લીધે ઘણા ગેઝ અને લેસ્બિયન્સ તેમની જાતીય પસંદગીઓ વિશે ખુલ્લામાં બહાર આવતા નથી. એટલાન્ટામાં ખૂબ મોટી લેસ્બિયનની વસ્તી છે અને દરેક જણ ઊભા થવું અને ગણાશે નહીં.\nજો ગે વસ્તીના 15.4 ટકા લોકો સાન ફ્રાન્સિસ્કોમાં છે, તો તેમની નાણાકીય રીતે મજબૂત, મિલિયનેર અથવા તો કરોડોપતિઓની ઊંચી સંભાવના છે. સાન ફ્રાન્સિસ્કોના ભાગો ખૂબ જ ખર્ચાળ છે.\nગે મિલિયોનેર્સ ઓનલાઇન શોધી રહ્યાં છો\nમિલિયોનેર ડેટિંગ વેબ સાઇટ્સ દ્વારા મિલિયનેરને ફાંસલ કરવા માટેના કોઈ સારૂં કારણ નથી. જ્યારે તમે આ રૂટ પર જાઓ છો, ત્યારે તમે તેને ખૂબ સ્પષ્ટ બનાવી દો છો કે તમે કોઈ વ્યકિતને ખૂબ ધનવાન છો અને સોનાનો ખોદનાર તરીકે જોશો. આ ખૂબ જ હેતુને હરાવે છે કારણ કે કરોડોપતિઓ સામાન્ય રીતે સોનાના ખોદનારાઓથી સાવચેત છે અને તમે ફક્ત તેમને દૂર ફેંકી દો છો. તેમાંના કેટલાક ફક્ત રમકડા-છોકરાની શોધ કરી શકે છે અને જો તમે આવા વ્યવસ્થા શોધી રહ્યા છો, તો તેના માટે જાઓ. જો તમે શ્રીમંત વ્યક્તિ સાથે ગંભીર સ્થિર સંબંધ શોધી રહ્યાં છો જે તમારી જાતીય પસંદગીઓને શેર કરે છે, સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ માટે જાઓ. આ સાચું છે, જાતીય પસંદગીઓ અથવા લિંગને ધ્યાનમાં લીધા વગર પણ.\nઉપરાંત, જો તમે મિલિયનેરને પોતાને મર્યાદિત કરવા માંગતા હો, તો તમે હંમેશાં સામાન્ય ડેટિંગ વેબ સાઇટ્સ સાથે પણ ચોક્કસ થ્રેશોલ્ડ ધરાવતા લોકો માટે આવક શોધી શકો છો. આ તમામ વેબ સાઇટ્સમાં પાવર સર્ચ અથવા અદ્યતન શોધ સુવિધાઓ છે જેમાં તમે ચોક્કસ લઘુત્તમ આવક ધરાવતા લોકોને શોધી શકો છો. તમે એવા અન્ય લ���કોને પણ અવરોધિત કરી શકો છો કે જેઓ તમને રસ નથી કરતા. તેમાંના બધા ચેટ અને ફોરમ છે. આ વેબ સાઇટ્સ તમને અનામિત્વ આપે છે અને જો તમે સંભવિત ડેટિંગ ભાગીદારોને મળવા વિશે શરમાળ છો, તો આ એક મોટી સહાય બની શકે છે\nGay.com એક સમુદાય ડેટિંગ વેબ સાઇટ છે જે ખાસ કરીને ગેઝ માટે છે. તમે ઘણા લક્ષણો સાથે સાત દિવસની મફત ટ્રાયલ મેળવી શકો છો. તેઓ ચેટ, વિડિઓ સ્ટ્રીમિંગ, સંદેશ બોર્ડ, ઉપયોગી લેખો અને ખૂબ મોટા સભ્યપદ આધાર ધરાવે છે. Gay.com સમીક્ષા વાંચો\nસિંગલ્સનેટ એ ખૂબ મોટી ડેટિંગ વેબ સાઇટ છે તેમની પાસે 14 મિલિયનથી વધુ સભ્યો છે અને આ તેમની તરફેણમાં કામ કરે છે. જ્યારે તમે સાઇન અપ કરો છો અને સમાન જાતીય પસંદગીઓ સાથે શોધ કરો ત્યારે તમે તમારી જાતીય પસંદગીઓને નિર્દિષ્ટ કરી શકો છો. સિંગલનેટ સમીક્ષા વાંચો\nયોગ્ય સાઇટ પસંદ કરો\nઆ દિવસોમાં માત્ર ગેઝ માટે કેટલીક ડેટિંગ વેબસાઇટ્સ નથી, પણ આ સમુદાયની ચોક્કસ સંબંધ જરૂરિયાતોને પૂરી કરતા લોકો પણ. તમે ઓનલાઇન ડેટિંગની દુનિયામાં કૂદવાનું પહેલાં તે સાઇટને પસંદ કરીને શરૂ કરો જ્યાં તમે શોધી રહ્યા છો તે વ્યક્તિની શોધવાની સૌથી વધુ તક છે. જો તમે મુખ્યત્વે ગંભીર સંબંધમાં રસ ધરાવતા હોવ તો, તે સાઇટ સાથે સાઇન અપ કરો કે જે તેના સભ્યોની વૈવાહિક સ્થિતિને સ્ક્રીન્સ કરે છે અથવા કડક જોડાવાની નીતિ ધરાવે છે.\nપ્રોફાઇલ હેડરથી પ્રારંભ કરો\nમૅથલીને ડેટિંગ પ્રોફાઇલ્સનું અગત્યનું પાસું ગણવામાં આવે છે, કારણ કે રૂપરેખાઓ માટે બ્રાઉઝ કરતી વખતે આ પહેલો અને ઘણી વાર એકમાત્ર દૃશ્યક્ષમ પાસા છે. તેથી જ્યારે તમે કોઈ હેડલાઇન વિશે વિચારી રહ્યા હો, ત્યારે પહેરવાથી અને કંટાળાજનકથી દૂર રહેવું અને તેના બદલે ચપળ અને રમુજી કંઈક વાપરવું, ‘મારી સાથે વાતચીત કરવા માટે મફત લાગે. મારા બધા શોટ વર્તમાન છે ‘. કેટલાક અન્ય ઉદાહરણો હોઈ શકે છે “નવી નોકરીની જેમ, હું શ્રેષ્ઠ લાભો આપું છું” અથવા “ત્યાં કોઈ સારા ઈ-નર છે”. તમે મથાળું પસંદ કરી શકો છો કે જે તમારી લૈંગિકતાને સંદર્ભિત કરે છે પરંતુ સુનિશ્ચિત કરે છે કે ક્રેશ અથવા રક્ષણાત્મક અવાજને બદલે, તે હોંશિયાર અને આકર્ષક છે.\nજે ડેટિંગ પ્રોફાઇલ્સ પસાર થવાની મજા છે તે વધુ સંખ્યામાં પ્રતિસાદો પ્રાપ્ત કરવા માટે બંધાયેલો છે કે જે તે ચંચળ અને સ્વ-અભિનંદન છે. આનો અર્થ એ નથી કે તમારે ઘણું ખરાબ રમૂજ અથવા ગંદી ટુચકાઓનો સમાવેશ કરવો જોઈએ જ્યારે પોતાને વર્ણવવું જોઈએ. ફક્ત વિનોદી રાખો અને પ્રકાશ રમૂજની માત્રા ઉમેરો જેથી સંભવિત ઉમેદવારો તમને સ્માર્ટ અને મનોરંજક વ્યક્તિ માટે જોઈ શકે છે જે તમે છો. ઘણી સાઇટ્સમાં શ્રેણીબદ્ધ પ્રશ્નો હોય છે જે તમને એક ડેટિંગ પ્રોફાઇલ બનાવવા માટે મદદ કરી શકે છે અને કેટલાક તમને અનુકૂળ રૂપરેખાઓ સાથે મેચ કરવા ઓફર કરે છે.\nતમારા વિશે વિશેષ શું છે તે બહાર લાવો\nમોટાભાગની ડેટિંગ રૂપરેખાઓ નિમ્ન અને કંટાળાજનક તરીકે આવે છે કારણ કે તે વિશિષ્ટ અને બિન-માહિતીપ્રદ હોય છે. સામાન્ય રીતે તમારી જાતને “મજા-પ્રેમાળ”, “સાહસિક”, “ડાઇનિંગ આઉટ કરવાનો શોખીન” તરીકે વર્ણવવાને બદલે, શબ્દસમૂહોનો ઉપયોગ કરો જે તમારી રૂચિને વ્યક્ત શરતોમાં વર્ણવે છે. ઉદાહરણ તરીકે, “સાહસિક” ની જગ્યાએ, તમે કહી શકો છો કે તમે “વ્યક્તિ જે ખુલ્લા દરિયામાં બહાર જઇને તમારા ચહેરા સામે સર્ફ લાગે છે” અથવા તમારી જાતને એક દારૂનું પાત્ર તરીકે વર્ણવવા માટે તમને લખી શકો છો કે તમે “પરિવહન કરો છો લેબનીઝ રાંધણકળામાં જડીબુટ્ટીઓ અને મસાલાઓના સુગંધ તેમજ વાઇબ્રન્ટ રંગો દ્વારા “.\nખૂબ લાંબુ નથી, ખૂબ ટૂંકા નથી\nજો તમે નોંધી લેવા માંગતા હો તો આપના લાંબી પવનનું વર્ણન ટાળો તમારી હાઇ સ્કુલ વિજયો, કૉલેજની સિદ્ધિઓ અને વર્તમાન સફળતાઓના વિસ્તૃત હિસાબો માત્ર એક પ્રોફાઇલ પર વાંચવા માટે કંટાળાજનક છે પણ તમે નિરર્થક અને ભપકાદાર તરીકે પણ આવી શકો છો. તે જ સમયે ખૂબ ટૂંકા બનાવવાથી તે અપૂર્ણ દેખાશે. તમારે પૂરતી સંવેદનશીલતાની જરૂર છે કે જેથી તેને પોતાને ઊંઘમાં મૂક્યા વિના સંભવિત તારીખ સુધી વાજબી વિચાર કરવો.\nઅનુભવી પ્રેમીઓ તમને જણાવે છે કે રોમાંચક પ્રણયનો રહસ્ય હંમેશાં થોડો સમય પાછો રાખવો જોઈએ જેથી તમારા પ્રેમી વધુ વળતર આપે. તમારી ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇલમાં વર્ણન કરતી વખતે સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરો. તમારા ગુણો જણાવો પરંતુ તમારા વિશે વધુ જાણવા માગતા વાચકોને તટસ્થિત કરવા માટે એટલું બધું જ જણાવો. ખૂબ જ ટૂંક સમયમાં તમે એક તારીખ માટે મળવા જવાબો સાથે પૂર આવશે\nતમારી અપેક્ષાઓ પર સ્વચ્છ આવો\nતમારી ડેટિંગ પ્રોફાઇલ માત્ર જવાબો વિશે નથી તે તમે ઇચ્છો છો તે પ્રકારની પ્રતિક્રિયાઓ મેળવવા વિશે છે. તમારી ડેટિંગ પ્રોફાઇલને અસરકારક તેમજ સર્જનાત્મક બનાવવા માટે, ખાતરી કરો કે કોઈ ભાગીદારમાં તમારી અપેક્ષાઓ અંગે કોઈ સંદિગ્ધતા છોડશો નહીં. અને આ ખાસ કરીને ગે ડેટિંગનો સાચો વિશ્વાસ છે જે પરિવારના પ્રશ્નો, બહાર આવવા અને સાંસ્કૃતિક સ્વીકાર દ્વારા વધુ જટિલ બનાવે છે. વય જૂથ, વ્યવસાય, શારીરિક લાક્ષણિકતાઓ અને અન્ય માપદંડને સ્પષ્ટ કરો કે જેમાં તમે તમારા સાથીને સંબંધિત થવું હોય. જો તમે સમલિંગી ડેટિંગ સાઇટ પર હોવ, તો તમારી લૈંગિક અનુસ્થાપન અંગેની અપેક્ષાઓ વિશે સ્પષ્ટ રહો – દાખલા તરીકે, તમે ઇચ્છો છો કે તમારા સાથીને સખત રીતે એક ગે વ્યક્તિ હોવો જોઈએ અથવા બાયસેક્સ્યુઅલ હોવાનું પણ સારું છે. તમે શોધી રહ્યાં છો તે ગુણો પર અસ્પષ્ટ ન થાઓ, જેમ કે ‘રસપ્રદ’, ‘દેખભાળ’, ‘જવાબદાર’ જેવા કોઈકની જેમ. તે શંકાસ્પદ છે કે કેમ તે કંઇક કંટાળાજનક, બેચેન અને બેજવાબદાર બનવા માટે પૂરતું પ્રામાણિક હશે અને આગળ વધશે. ઊલટાનું તમે એવા ગુણો વિશે ચોક્કસ હોવ કે જે કોઈકની જેમ કૉલેજમાં ગયા છે, જેમણે વ્યાપકપણે પ્રવાસ કર્યો છે અથવા જેની પાસે સંગીત આલ્બમ પ્રકાશિત થયું છે\nફોટો વગર તમારી ઇન્ટરનેટ પ્રોફાઇલ સાથે હંમેશાં શ્રેષ્ઠ રહેવું છે કારણ કે કોઈ પ્રોફાઇલ વગર કોઈ પ્રોફાઇલ શોધ પરિણામો પર ખૂબ જ ઓછી રેંક કરે છે. અને ખરેખર તમારો ફોટો તમારા સ્વ-વર્ણનનો આવશ્યક ભાગ છે તેથી ખાતરી કરો કે તમે તમારું શ્રેષ્ઠ જુઓ છો. કોઈ પણ જૂના ફોટો અપલોડ કરશો નહીં કે જે તમે ગયા વર્ષના હરણના પક્ષમાંથી મેળવી શકો છો પરંતુ ફોટોને ક્લિક કરવા માટે સમય કાઢો જ્યાં તમે સુઘડ જુઓ છો અને તમારો ચહેરો સ્પષ્ટ રૂપે જોઇ શકાય છે. વેબકૅમની તસવીરો અથવા વિડિયો શોટ્સ ટાળો કે જે દાંડા અથવા ધ્યાનથી બહાર આવે. તમારો ફોટો ફક્ત પ્રથમ છાપ જ નહીં પરંતુ તમારી જાતને આકર્ષક તારીખ તરીકે પ્રસ્તુત કરવાની તમારી શ્રેષ્ઠ તક હશે. તે જ સમયે, અતિશય તસવીરોથી દૂર રહો જે નોંધપાત્ર રીતે ફોટોશોપ કરવામાં આવ્યા છે કારણ કે જો તમારી ઑનલાઇન તારીખ આખરે તમને મળે અને શોધે છે કે તમે ખરેખર કેવી રીતે જોશો, તો તમે કેટલાક મુશ્કેલ સમય માટે જઇ શકો છો.\nછેલ્લે, તમારા હેડર સંદેશા અને મુખ્ય ફોટોને સમય સમય પર તાજું કરો. આ તમારી ડેટિંગ પ્રોફાઇલને લાંબા ગાળા માટે રસપ્રદ રાખશે અને નિયમિત શોધ કરતા વધુ લોકો સુધી પહોંચશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5", "date_download": "2020-09-20T15:12:23Z", "digest": "sha1:MDFFDKFVEEZ2FEIYU3UX74HZPC43FXTU", "length": 3501, "nlines": 84, "source_domain": "gu.wikipedia.org", "title": "સંભવનાથ - વિકિપીડિયા", "raw_content": "\nસંભવનાથ જૈન ધર્મના વર્ત���ાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.\nજન્મ - મહા સુદ ૧૪\nજન્મ સ્થળ - શ્રાવસ્તી\nનિર્વાણ - ચૈત્ર સુદ પાંચમ\nનિશાન (લાંછન) - ઘોડો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ માર્ચ ૨૦૧૦ના રોજ ૨૨:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%A4%8F%E0%A5%87-%E0%A4%9C%E0%A4%BC%E0%A4%BF%E0%A4%82%E0%A4%A6%E0%A4%97%E0%A5%80-%E0%A4%A4%E0%A5%81-%E0%A4%A7%E0%A5%80%E0%A4%B0%E0%A5%87-%E0%A4%B8%E0%A5%87-%E0%A4%AD%E0%A4%B2%E0%A5%87-%E0%A4%AB/", "date_download": "2020-09-20T13:24:52Z", "digest": "sha1:HU6I2CJ4ZQBCPATR5SW7Q5J3ZZJJOFAT", "length": 7198, "nlines": 143, "source_domain": "stop.co.in", "title": "एे ज़िंदगी तु धीरे से भले फिसल रही है, – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nફૂલ બનીશ તો કચડાઈ જઈશ\nધમધમક ધમ ધમ ધમ સાંબેલું\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2019/03/12/do-we-need-to-read-in-order-to-write/", "date_download": "2020-09-20T14:31:22Z", "digest": "sha1:CFD7H47BGGNJPKSFJWFCWH3X3XVWV2YO", "length": 33119, "nlines": 183, "source_domain": "webgurjari.in", "title": "વિમાસણ : સર્જન માટે વાચન કેટલું જરૂરી ? – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nવિમાસણ : સર્જન માટે વાચન કેટલું જરૂરી \nમારા એક નજીકના મિત્ર છે જેમનું વાચન અત્યંત વિશાળ છે અને આજે પણ દિવસ માં ૫/૬ કલાક વાંચી શકે છે. મને તેમની સખત ઈર્ષા આવે છે\nથોડા વર્ષો પહેલા હું પણ વાંચતો હતો (છાપાં અને વોટ્સએપ સિવાય) હવે વાંચી નથી શકતો. મને તેનો અફસોસ છે પણ સાથે સાથે વિચાર પણ આવે છે કે વાચન ઓછું થવાથી મારામાં કંઈક ફરક પડ્યો હવે વાંચી નથી શકતો. મને તેનો અફસોસ છે પણ સાથે સાથે વિચાર પણ આવે છે કે વાચન ઓછું થવાથી મારામાં કંઈક ફરક પડ્યો એ પરથી આગળ એવો વિચાર આવ્યો કે મારા જે સતત સર્જન કરનારા મિત્રો છે તેઓ ખૂબ વાંચતા હશે કે નહિ એ પરથી આગળ એવો વિચાર આવ્યો કે મારા જે સતત સર્જન કરનારા મિત્રો છે તેઓ ખૂબ વાંચતા હશે કે નહિ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે જવાબ બિલકુલ સ્પષ્ટ નથી. કેટલાય સર્જક મિત્રો છે, જે ખૂબ વાંચે છે અને કેટલાય છે, તે નથી વાંચતા. એટલે હું તો જ્યાં હતો ત્યાં જ આવી ગયો અને ફરીથી વિચાર આવ્યો કે વાંચવાથી સર્જનશક્તિ વધે છે તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે જવાબ બિલકુલ સ્પષ્ટ નથી. કેટલાય સર્જક મિત્રો છે, જે ખૂબ વાંચે છે અને કેટલાય છે, તે નથી વાંચતા. એટલે હું તો જ્યાં હતો ત્યાં જ આવી ગયો અને ફરીથી વિચાર આવ્યો કે વાંચવાથી સર્જનશક્તિ વધે છે કે આ પ્રવૃત્તિથી દિમાગમાં ગૂંચવાડો વધે છે અને સર્જનાત્મકતા ઘટે છે કે આ પ્રવૃત્તિથી દિમાગમાં ગૂંચવાડો વધે છે અને સર્જનાત્મકતા ઘટે છે આ તો વિમાસણ થઈ …..\nપહેલાં તો એ વિચારીએ કે સર્જન એટલે શું નવો વિચાર, નવો ઉકેલ, નવો રસ્તો, કે નવી દિશા, નવું લખાણ, નવું શિલ્પ, નવી કવિતા,નવું ચિત્ર નવો વિચાર, નવો ઉકેલ, નવો રસ્તો, કે નવી દિશા, નવું લખાણ, નવું શિલ્પ, નવી કવિતા,નવું ચિત્ર જવાબમાં કહી શકાય કે આ બધું અને થોડું વધારે\nહવે નવસર્જન માટે વિચારબીજ કે મુદ્દા ક્યાંથી લાવવા તો જવાબ મળે કે કલ્પનાથી અથવા અનુભવથી. હવે બધાને બધા પ્રકારના અનુભવ તો મળે નહિ એટલે વિચારબીજ માટે કલ્પનાશક્તિ જ મુખ્ય સ્રોત રહ્યો. નવા વિચારબીજ માટે વારંવાર મગજની સીમાઓ વિસ્તારવી પડે, કલ્પનાશક્તિ ખીલવવી પડે અને તેના માટે વાચનથી વધારે શું હોઈ શકે તો જવાબ મળે કે કલ્પનાથી અથવા અનુભવથી. હવે બધાને બધા પ્રકા��ના અનુભવ તો મળે નહિ એટલે વિચારબીજ માટે કલ્પનાશક્તિ જ મુખ્ય સ્રોત રહ્યો. નવા વિચારબીજ માટે વારંવાર મગજની સીમાઓ વિસ્તારવી પડે, કલ્પનાશક્તિ ખીલવવી પડે અને તેના માટે વાચનથી વધારે શું હોઈ શકે નવું વાચન અને તેનાથી આવતા નવા વિચારો સર્જનાત્મક પ્રવૃત્તિ માટે ખોરાક પૂરો પાડે છે.\nપણ ફક્ત વાચન કર્યા જ કરીએ તો દિમાગમાં વિચારોનો ખીચડો ન થઈ જાય દિમાગમાં વિચારોનો ખીચડો ન થઈ જાય કોઈને થાય અને કોઈને ન થાય. વાચન પછી તેના પર મનન અને થોડું વિશ્લેષણ આવશ્યક છે. નહિતર ભાતભાતના વિચારોમાંથી ચક્રવ્યૂહ રચાઈ જાય અને તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને. મન ગુંચવાઈ જાય અને શેનું સર્જન કરવું તે સમજણ ન પડે. આથી કહી શકાય કે ફક્ત વાચન નહિ પણ સાથે મનન-વિશ્લેષણ પણ જરૂરી છે. તેના માટે માનસિક તાલમેળ કેળવવો પડે.\nવાંચવાનું બંધ કરીએ તો કલ્પનાનો સ્રોત સુકાઈ જાય અને બહુ વાંચીએ તો ગુંચવાઈ જવાય તો પછી શું કરવું તેના માટે વાચન સાથે વચ્ચે વચ્ચે વિરામ અને બીજી પ્રવૃત્તિ પણ જરૂરી તેમ જ આવશ્યક છે. અને સાથે મનન-વિશ્લેષણ તો ખરું જ. કેટલું અને ક્યા વિષય પર વાચન કરવું તે વ્યક્તિગત ક્ષમતા પર નિર્ભર છે.\nઆ વાત થઈ સર્જનના અમુક વિભાગોની પણ જેમને શિલ્પ બનાવવું હોય, ફિલ્મ બનાવવી હોય, વિજ્ઞાપન બનાવવું હોય, પ્રશ્નો/કોયડાનો બિલકુલ નવો અને અપ્રતિમ(out of box) ઉકેલ શોધવો હોય તેમણે તો પોતાની કલ્પનાની શક્તિ, અવલોકન શક્તિ અને આ બધાને કેમ મૂર્ત રૂપ કે સ્થૂળ રૂપમાં કઈ રીતે ઉતારવું એ બધું નક્કી કરતા જવું પડે. આમાં વાચન કામ લાગે ……. કેવું વાચન, કેવાં પુસ્તકો\nસર્જન માટે ફક્ત બ્લોગ, ટ્વીટ, છાપાં પૂરતાં નથી કેમ કે તે તો ફક્ત માહિતી આપે છે જ્ઞાન નહિ. વાંચવાનું એવું હોવું જોઈએ કે જે દિમાગને પ્રજ્વલિત કરે. સાથે સાથે તીવ્ર અવલોકન શક્તિ અને સૂક્ષ્મ ખૂબીઓ જોવાની અને યાદ રાખવાની શક્તિ હોવી તે સર્જન માટે ખૂબ જ જરૂરી છે.\nએમ કહી શકાય કે વાચન (થોડું કે વધારે) અને અનુભવ સર્જન માટે જરૂરી છે પણ અનિવાર્ય નથી. સંગીતકાર જયકિશને ‘બરસાત’ માં પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે તેની ઉમર ૨૧ વર્ષની હતી સાથે સાથે એ પણ કહેવું પડશે કે સંગીતનો પ્રેરણાસ્રોત વાચન કરતાં બીજું સંગીત હોવાની શક્યતા વધુ. ૪ વર્ષના અદ્વૈતનાં ચિત્રો કેનેડામાં લાખો રૂપિયામાં વેચાય છે સાથે સાથે એ પણ કહેવું પડશે કે સંગીતનો પ્રેરણાસ્રોત વાચન કરતાં બીજું સંગીત હોવાની શક્યતા ���ધુ. ૪ વર્ષના અદ્વૈતનાં ચિત્રો કેનેડામાં લાખો રૂપિયામાં વેચાય છે અલબત, સર્જનના પહેલા-બીજા ચરણ પછી જયારે કલ્પનાસ્રોત થોડો સુકાવા લાગે ત્યારે વાચન, અવલોકનની જરૂર પડે છે. વિજ્ઞાનની કાલ્પનિક કથાઓની દુનિયા અનેરી હોય છે. આર્થર ક્લાર્ક કે આસીમોવ કે આપણા સત્યજીત રે વાંચીએ ત્યારે જાણ થાય કે દિમાગની સીમાઓ કેટલી વિસ્તરી શકે છે…તેના માટે તેમનું વાચન અને કલ્પનાશક્તિ બંને કારણભૂત હોઈ શકે છે.\nઅનુભવ તો વર્ષો વીત્યે જ મળે પણ જ્ઞાન વધુ વાંચીને મળે. અને વધુ જ્ઞાનથી દિમાગને વધુ કસરત મળે અને દિમાગના સીમાડા વિસ્તરતા જાય; સર્જન શક્તિનાં દ્વારો ખુલતાં જાય. પણ વાંચવાનું જ્ઞાન માટે – માહિતી માટે નહીં બીજાં સર્જનો માટે પણ વાચન જરૂરી છે. જેમ કે, લેખક કે દિગ્દર્શક માટે અન્યની જિંદગી તથા લાગણીઓને સમજવાનું અને તેમની સાથે તાદાત્મ્ય કેળવવાનું માટે ખૂબ જરૂરી છે, જે માટે વાર્તા સાહિત્ય(fiction) વાંચવું ખૂબ જરૂરી છે.\nઆ બધાથી વધુ અનિવાર્ય છે, એક હૃદય જે બીજાના જીવનના, બીજાની લાગણીના ધબકારા સમજી શકે અને તે ધબકારાઓને દુનિયા સમક્ષ રજૂ કરી શકે.\nસર્જનનો કોઈ રાજમાર્ગ ન હોય, તેના માટે તો પોતાની કેડી જ બનાવવી પડે. આ કેડી શોધવામાં વાચન ચોક્કસ મદદ કરે છે.\nઆલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું છે કે જ્ઞાનથી કલ્પનાશક્તિ વધારે મૂલ્યવાન છે કારણ કે જ્ઞાનથી અત્યારે શું બની રહ્યું છે તેની સમજણ પડે છે જયારે કલ્પનાશક્તિથી ભવિષ્યમાં શું થશે તે સમજી શકાય છે. આવી વૃત્તિઓ વિકસાવવા માટે વાચન સાધન છે; સાધ્ય નહિ. કોઈ પણ સર્જન માટે જરૂરી છે અવલોકન, ચિંતન, મનન – અને બધાથી ઉપર – એકબીજાના ધબકારા સમજી શકે તેવું દિલ………\nશ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.\n← ટાઈટલ મ્યુઝીક : ૫ : કિસ્મત (૧૯૪૩)\nવલદાની વાસરિકા : (૬૭) પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ →\n8 comments for “વિમાસણ : સર્જન માટે વાચન કેટલું જરૂરી \nમાત્ર વાંચવું એ કરતાં શું વાંચવું એ અગત્યનું છે.\nકશુંક પ્રાપ્ત તો વાંચન, લેખન કે દર્શનથી નિરુદ્દેશ્ય થઈ જતું હોય છે. પહેલો અને મુખ્ય હેતુ તો ‘ મજા આવવી ‘ એ હોય છે.\nવાંચવું,કેટલું વાંચવું,શું વાંચવું . આ બધા પ્રશ્નો ના જવાબ વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ હોય છે .\nમારા લેખ નો હેતુ એજ હતો કે સર્જન માટે વાંચન કેટલું અનિવાર્ય .\nતમારામાં સર્જનાત્મકતા જ સ્વાભાવિકપણે હોય તો ન વાંચો તો પણ તમારાં સર્જનને સર ન કર���.\nપણ જો તમારાં સર્જનની પ્રેરણા કે માર્ગદર્શન તમારૂં વાંચન હોય તો તમારે બહુ જ ચોક્કસ વિષયો પરનું જ વાંચન કરવું જોઈએ એ પણ સમજાય છે.\nજો તમારૂં વાંચન તમારાં સર્જન પર એટલો પ્રભાવ કરે કે તે સર્જનમાં તમારૂં કંઈ જ ન અનુભવાતું હોય, તો કચાશ વાંચનની નહીં પણ લેખનની છે.\nવાંચન અને લેખનને જેમ સંબંધ હોઈ શકે તેમ ચિત્રકળાને કે સંગીતને પણ પરસ્પર અવલંબનનો સંબંધ હશે જયકિશન જેવાં ઉદાહરણમાં તેની નૈસર્ગિક બક્ષિસને અંગ્રેજી સંગીત સાંભળવાથી નવો નિખાર મળ્યો, તો ક્યાંક ક્યાંક બેઠી નકલ સુધી પણ ઉતરી પડાયું.\nએક વાત તો નક્કી, દરેકે પોતાની કેડી પોતે જ કંડારવી રહી…..\nઆપણું છેલ્લું વાક્ય સંપૂર્ણ સત્ય છે . દરેક ની અલગ કેડી \nપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર \nસર્જન માટે કલ્પનાશક્તિ મૂળ સ્ત્રોત છે અને વાચન ઉદ્દીપક છે એવું મને લાગે છે.\nસમીરભાઈ, તમારી વિમાસણ સરસ રીતે રજુ કરી છે.\nઆપણી વાત બિલકુલ સાચી છે. વાંચન સર્જન માટે જરૂર ઉદ્વીપક છે. પણ ચિત્રકામ જે પણ એક સર્જનાત્મક પ્રક્રિયા છે તેમાં વાંચન સીધી રીતે નહિ તો આડકતરી રીતે જરૂર મદદ કરી શકે છે.\nકેટલાક વિરલાઓ ને કોઈ ઉદ્વીપક ની જરૂર નથી પડતી પણ તેવા કેટલા \nપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,ગૌતમભાઈ \nઉપર અન્યોએ વિસ્તૃત છણાવટ કરી છે તે સચોટ છે અને હું પણ તેમાં સહમત છું. પણ મને વધુ સ્પર્શી ગયું નીચેનું વિધાન.\n“આ બધાથી વધુ અનિવાર્ય છે, એક હૃદય જે બીજાના જીવનના, બીજાની લાગણીના ધબકારા સમજી શકે અને તે ધબકારાઓને દુનિયા સમક્ષ રજૂ કરી શકે.”\nએક અદના લેખક તરીકે આ મારા માટે આ બહુ જ મહત્વનું બની ગયું છે.\nહૃદય વગર સર્જન કાર રીતે થઇ શકે અને થાય તો બીજા ના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકે \nઆપણા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર ,નિરંજન ભાઈ \nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ ��ને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અન�� પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://inches-to-meters.appspot.com/8/gu/120-inches-to-meters.html", "date_download": "2020-09-20T14:29:11Z", "digest": "sha1:PF4AAI4ER3YG7EXOZGA6DC7OYJ4DMBBJ", "length": 2952, "nlines": 97, "source_domain": "inches-to-meters.appspot.com", "title": "120 In માટે M એકમ પરિવર્તક | 120 ઇંચ માટે મીટર એકમ પરિવર્તક", "raw_content": "\n120 ઇંચ માટે મીટર\n120 ઇંચ માટે મીટર converter\nકેવી રીતે મીટર 120 ઇંચ કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 120 in સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 3048000.0 µm\n120 ઇંચ રૂપાંતર કોષ્ટક\nવધુ ઇંચ માટે મીટર ગણતરીઓ\n110 ઇંચ માટે મીટર\n112 ઇંચ માટે m\n113 in માટે મીટર\n114 ઇંચ માટે m\n117 ઇંચ માટે m\n118 ઇંચ માટે m\n121 ઇંચ માટે m\n122 ઇંચ માટે મીટર\n124 ઇંચ માટે m\n125 in માટે મીટર\n126 in માટે મીટર\n128 in માટે મીટર\n129 in માટે મીટર\n130 ઇંચ માટે m\n120 ઇંચ માટે મીટર, 120 in માટે m, 120 in માટે મીટર\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/board?view=topic&id=637&catid=15", "date_download": "2020-09-20T14:46:33Z", "digest": "sha1:UUKGXYTAHPKDXIYRZEVLFBWC2ARJRHEY", "length": 7070, "nlines": 106, "source_domain": "www.rikoooo.com", "title": "અનુક્રમણિકા - Rikoooo", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nવપરાશકર્તા નામ: પાસવર્ડ: મને યાદ\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો તમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nયુએસ_એર્ફોર્સ-એરબોર્ન-સપ્લાય 5 મહિના 1 સપ્તાહ પહેલા #1750\nઆભાર પ્રાપ્ત થઈ છે: 1\nસી -141 ક્લાસિકને એરોડ્રોપ મિશન પર ઉડાન, કોર્સિકામાં કામગીરીમાં વિશેષ દળો પૂરો પાડવો. કદાચ તેના માટે તેના ક્વાડ બાઇકનો પુરવઠો પરંતુ તેમની કસરત માટે વધુ સંભવિત ખોરાક x-plane તે 'ટૂઓ' વિચિત્ર છે-આનંદ કરો ...\nપુનરાવર્તન [2020-04-10]: આનું ન્યૂનતમ સંસ્કરણ અપલોડ કરવાનો પ્રયાસ કર્યો X-Plane 11.41 વિડિઓ બનાવટ, ઝિપ જોડાણમાં.\nસંપૂર્ણ સંસ્કરણ હવે વેબ-લિંકની નીચે મળી આવે છે:\nનીચેના વપરાશકર્તા (ઓ) જણાવ્યું હતું કે આભાર: Dariussssss\nકૃપા કરીને પ્રવેશ કરો or એક એકાઉન્ટ બનાવો વાતચીત જોડાવા માટે.\nછેલ્લું સંપાદન: દ્વારા fredrikmyrl. કારણ: યુટ્યુબ-લિંક ઉમેરવું (આ યુટ્યુબ.કોમ મૂવી આ યુઆરએલ દ્વારા accessક્સેસ કરવા માટે પ્રતિબંધિત છે)\nબોર્ડ શ્રેણીઓ Rikoooo વિશે - નવા સભ્યો સ્વાગત છે સૂચન બોક્સ - જાહેરાત ફ્લાઇટ સિમ્યુલેટર્સ ફોરમ્સ - ફ્લાઇટ સિમ્યુલેટર 2020 (FS2020) લૉકહેડ માર્ટિન Prepar3D (P3D) - ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (FSX) અને સ્ટીમ - એફએસ 2004 - ફ્લાઇટની સદી - X-Plane મીડિયા સ્ક્રીનશોટ વિડિઓઝ દેવી ટોક - સામાન્ય ચર્ચા ફ્લાય ટ્યુન - આજે તમે ક્યાં અને ક્યાં ઉડી ગયા વાસ્તવિક ઉડ્ડયન અન્ય ફ્લાઇટ આભાસી ફ્લાઇટ ગિયર ફ્લાઇટ સિમ્યુલેટર ફ્લાઇટગિયર વિશે - ડીસીએસ સીરીઝ - બેન્ચમાર્ક SIMS\nસમય પાનું બનાવવા માટે: 0.201 સેકન્ડ\nદ્વારા સંચાલિત Kunena ફોરમ\nRikoooo.com તમારા નિકાલ પર છે\nસબ્સ્ક્રાઇબ કરો અને વધુ જાણવા\nફેસબુક પર rikoooo માંથી સમાચાર\nઅમને તે વિશે વધુ જાણો\nવિકાસ સક્ષમ કરો અને અમારી સાઇટ ટકાવી\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/breaking-extortion-738-deaths-in-24-hours-from-corona-virus-in-spain/", "date_download": "2020-09-20T13:33:00Z", "digest": "sha1:JI7BW34ICPDCPZX4O4YXZSE5H6V73SGM", "length": 17127, "nlines": 179, "source_domain": "atalsamachar.com", "title": "બ્રેકિંગ@તબાહીઃ સ્��ેનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 738ના મોત | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન���સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-01 બ્રેકિંગ@તબાહીઃ સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 738ના મોત\nબ્રેકિંગ@તબાહીઃ સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 738ના મોત\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nસમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગરની જેમ ભરડો લીધો છે. વિશ્વની મહામારી સમાન આ રોગોના કારણે હવે યૂરોપના સ્પેન દેશમાં 24 કલાકમાં 738 મોત થતા હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં 3434 લોકોનાં મોત થયા છે. અગાઉ ચીનમાં અને ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nકોરોના વાયરસના કારણે ચીનમાં 3,281 લોકોનાં મોત થયા છે. સ્પેનમાં Covid-19ના પ્રથમ કેસથી લઈને બુધવારે સ્થાનિક સમયે 5.58 વાગ્યા સુધીમાં કુલ 47,0610 પોઝિટિવ કેસ નોંધાયા છે.3 સ્પેનના સ્વાસ્થ્ય વિભાગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે દેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં મંગળવાર અને બુધવારમાં એક જ દિવસમાં 20 ટકાની છલાંગ લાગી છે.\nસુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્પેન દેશની રાજધાની મેડ્રિડમાં 14,587 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મેડ્રિડમાં 1,825 લોકોનાં મોત થયા છે. એક માત્ર મેડ્રિડમાં જ દેશના 53 ટકા સંક્રમિતો અને મૃતકો હોવાના લીધે હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં પણ ભારતની જેમ લોકડાઉન છે. સમગ્ર દેશમાં 14મી માર્ચથી રાષ્ટ્રીય લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉનના સંજોગોમાં પણ મોત અને પોઝિટિવ કેસનો આંકડો છલંગા લગાવી રહ્યો છે.\nPrevious articleમાઉન્ટ આબુ: દેલવાડા દિગમ્બર જૈન મંદિર ટ્રસ્ટ દ્વારા 1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયા\nNext articleબ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસથી 12 લોકોના મોત, 612 પોઝિટિવ કેસ\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nબ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nચિંતા@ગાંધીનગર: એક જ દિવસમાં 12 દર્દીના મોત, 8 હતા કોરોના પોઝિટીવ\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા મહિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00667.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/bhagvan-shiv-ni-krupa-thi-aa-3-rashi/", "date_download": "2020-09-20T15:13:18Z", "digest": "sha1:DJ7ZGB43YH4SMHVBPNIWGDSIENEHVB6D", "length": 21210, "nlines": 101, "source_domain": "gujjurocks.in", "title": "શિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે", "raw_content": "\nબિકીનીમાં છવાઈ ગયો ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ લુક, પુલમાં દેખાડ્યો હુસ્નનો જાદુ- 10 તસ્વીરો\nઆ પ્રખ્યાત બૉલીવુડ હીરોની માતાનું થયું નિધન, સોશિયલ મીડિયામાં શેર કરી ખુબ જ ભાવુક પોસ્ટ \nમહાભારતની દ્રૌપદીએ કર્યો હતો 3 વખત આત્મહત્યાનો પ્રય���સ, આજે જીવી રહી છે કંઈક આવું જીવન, વાંચો એક સમયની લોકપ્રિય અભિનેત્રીના જીવન વિશે\nએક,બે,પાંચ,દસ નહિ પણ અધધ લોકોના સંપર્કમાં આવ્યા હતા બચ્ચનનો પરિવાર, જાણો વિગત\nશિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે\nશિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે\nPosted on July 11, 2020 July 12, 2020 Author GopiComments Off on શિવજીની ત્રીજી આંખથી આ રાશિના લોકો પર દ્રષ્ટિ પડી, હવે આ 3 રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે\nસૌથી અલગ છે 1001 છિદ્રો વાળું આ સફેદ શિવલિંગ, દર્શન માત્રથી પુરી થઇ જાય છે દરેક મનોકામનાઓ….\nદુનિયાભરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે અને તેના સિવાય અનેક દિવ્ય શિવલિંગો પણ ઉપસ્થિત છે.એવામાં અમુક જ દિવસોમાં પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થાવા જઈ રહી છે. આ મહિનામાં ભોળાનાથની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને એક અનોખા દિવ્ય ચમત્કારી શિવલિંગ સાથે રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ. માન્યતા અનુસાર અહીં જે પણ ભક્ત સાચા મનથી આ શિવલિંગના દર્શને આવે છે તેઓની દરેક મુરાદો પૂર્ણ થાય છે.\nઅમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના રિવા શહેરમાં સ્થિત 1001 છિદ્રો વાળા શિવલિંગની. 1001 છિદ્રો વાળું આવું શિવલિંગ વિશ્વમાં બીજા એક પણ મંદિરમાં જોવા મહી મળે. રિવા સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં બિરાજમાન આ શિવલિંગની બનાવટ બાકીના શિવલિંગોથી એકદમ અલગ છે.આ અદ્દભુત શિવલિંગના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે. અહીં ભગવાન મૃત્યુંજયના સ્વરૂપમાં બિરાજે છે અને શિવની પૂજા મૃત્યુંજયના રૂપમાં જ કરવામાં આવે છે.આ મંદિરના દર્શન માત્રથી દરેક રોગ નષ્ટ થઇ જાય છે.સૌથી ખાસ વાત એ છે કે આ શિવલિંગ સફેદ રંગનું છે.\nમાન્યતાના આધારે અહીં શિવની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિનું આયુષ્ય લાબું રહે છે અને દરેક સંકટોથી પણ મુક્તિ મળે છે.આ શિવાલયનું મહત્વ જ્યોતિર્લિંગના સમાન જ માનવામાં આવે છે.માનવામાં આવે છે કે અહીં મહામૃત્યુંજય મંત્રના જાપ કવાથી અકાળ મૃત્યુને પણ ટાળી શકાય છે અને અલ્પાયું દીર્ધાયુમાં બદલાઈ જાય છે.અજ્ઞાત, ભય,બાધા અને અસાધ્ય રોગોથી મુક્તિ અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અહીં મંદિરમાં નારિયેળ બાંધવામાં આવે છે અને બીલીપત્ર પણ ચઢાવવામાં આવે છે.\nઅકાળમૃત્યુના ભયથી મળે છે મુક્તિ:\nશિવ પુરાણના અનુસાર ભોળાનાથે મહા સંજીવની મહામૃત્યુંજયની ઉત્પત્તિ કરી હતી, ભગવાન શિવજીએ આ ગુપ્ત રહસ્ય માતા પાર્વતી, દૈત્યોના ગુરુ અને મહાન શિવ ભક્ત શુક્રાચાર્યને કહ્યા હતા. મહામૃત્યુંજયનો ઉલ્લેખ હિંદુ ધર્મ ગ્રંથોમાં પણ મળી આવે છે.જણાવી દઈએ કે મહામૃત્યુંજય ભગવાન શિવનું જ એક અન્ય સ્વરૂપ છે, જે અકાળ મૃત્યુ અને અસાધ્ય રોગના નાશક છે.\nબદલાતા ઋતુની સાથે બદલાય છે શિવલિંગનો રંગ:\nજો કે આ 1001 છિદ્રો વાળા શિવલિંગનો રંગ સફેદ છે પણ બદલાતા વાતાવરણ અને ઋતુની સાથે-સાથે શિવલિંગના રંગમાં પણ બદલાવ જોવા મળે છે.માન્યતા અનુસાર ભક્તો અહીં દર્શને આવે છે અને પોતાના દરેક રોગ,પીડા,કષ્ટ અને અકાળ મૃત્યુથી મુક્તિ મેળવે છે.\nરિવા માટે આશીર્વાદ સમાન છે 1001 છિદ્રો વાળું આ શિવલિંગ:\nમંદિરના પરિસરની બાજુમાં એક અધૂરો કિલ્લો પડેલો હતો જેને મહારાજ વિક્રમાદિત્યએ પૂરો કર્યો હતો અને રિવાને વિંધ્યની રાજધાની ના રૂપમાં વિકસિત કરી નાખ્યું. આગળના 400 થી પણ વધારે વર્ષોથી આજે પણ અહીં આ કિલ્લો ભગવાન શિવની બાજુમાં હાજર છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવ એટલે કે મહામૃત્યુંજયનો આશીર્વાદ રિવા પર બનેલો છે તેને લીધે જે રિવા મુગલો કે અંગ્રેજોના સમયમાં પણ ક્યારેય કોઈનું ગુલામ નથી બન્યું.\nવ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખુબ મહત્વ હોય છે. જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈપણ સારું કે ખરાબ થાય છે, તો તેમાં ગ્રહોનો ખુબ મોટો હાથ હોય છે.જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો તેઓના જીવનમાં બધું જ સારું જ થાય છે.આ સિવાય જો ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો તે લોકોના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે.\nશાસ્ત્રોમાં ભગવાન શિવને આ સૃષ્ટ્રિના નિર્માતા કહેવામાં આવ્યા છે. આ સિવાય શિવજીને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે.એટલે કે ધાર્મિક શાસ્ત્રોના અનુસાર શિવજીનું સ્થાન ખુબ જ ઊંચું છે.જે લોકો પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ પડી જાય સમજો કે આ લોકોનો સારો સમય શરૂ થઇ ગયો છે.\nઆજે અમે તમને એ ત્રણ રાશિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેના પર શિવજીની કૃપા દ્રષ્ટિ બનવાની છે. એટલે કે હવે આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશી જ ખુશી જ આવવાની છે.\nજણાવી દઈએ કે આ રાશિના લોકો પર શિવજીની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી છે.આ લોકોને માત્ર ધનલાભ જ નહીં થાય પણ તેઓના વ્યાપારમાં પણ ખુબ વૃદ્ધિ થાશે. તેના સિવાય જે લોકો નોકરી કરે છે,તેઓને લગાતાર કામિયાબી મળવાના પુરા યોગ બની રહ્યા છે.તમારા દરેક કામ સફળતાપૂર્વક સંપન્ન થઇ જાશે.\nમહાદેવની કૃપાથી આ રાશિના લોકો માટે આવનારો સમય ખુબ જ ખાસ રહેશે.સમાજમાં ખુબ માન-સમ્માન મળશે અને સમાજ દ્વારા તમારા ખુબ વખાણ થાશે. આ સિવાય આ રાશિના લોકોને અમુક નવા અવસરો મળવા જઈ રહ્યા છે. જેનાથી તમારા જીવનમાં ખુબ સારો બદલાવ આવી શકે છે. આ સિવાય તમને ખુબ જ ધનલાભ થવાનો છે.જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે, જ્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થાશે.\nઆ રાશિના લોકોને કોઈ સારી ખબર મળવાના પુરા યોગ બની રહ્યા છે.તમને તમારી મહેનતનું પૂરું પરિણામ મળશે. આ સિવાય તમારા અટકેલા દરેક કામ પુરા થઇ જશે અને તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે.\nઆ રાશિના લોકો પર શિવજીની અપાર કૃપા બનેલી છે અને શિવજીની કૃપાથી તમારા ધન સંબંધી દરેક મુશ્કેલીઓ દૂર થઇ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.\nકમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો…\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nવર્ષ 2019નું છેલ્લું સૂર્ય ગ્રહણ, આજથી શરુ થશે સૂતક, આ રાશિના જાતકોએ બચીને રહેવું પડશે\nવર્ષ 2019નું છેલ્લો સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ સવારે 8:17 વાગે થવાનું છે અને 10:57 મિનિટે ખતમ થશે. આ સૂર્ય ગ્રહણ પોષ મહિનાની અમાસના દિવસે મૂળ નક્ષત્ર અને ધન રાશિમાં થવાનું છે. ગ્રહણનું સૂતક 25 ડિસેમ્બરના રોજ 5:31 મિનિટે લાગી જશે. જે સૂર્ય ગ્રહણ પૂરું થયા પછી જ સમાપ્ત Read More…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 3 ઓગસ્ટ 2020\n1. મેષ – અ,લ,ઈ (Aries): પારિવારિક જીવન આજે ઉત્તમ હશે. તમારા મિત્ર તમને આર્થિક રૂપે મદદ કરી શકશે. પ્રેમ જીવન માટે સમય સારો છે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મેળવવા માટે હજુ વધારે મહેનત કરવાની જરૂરત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. વેપારી મિત્રોને આજે કોઈ ખુશખબરી મળવાના યોગ છે. આજે આર્થીક નુકશાન થવાના યોગ Read More…\nઆજન��ં રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-8 સપ્ટેમ્બર 2020\n1. મેષ – અ, લ ,ઈ (Aries): રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારામાં વિશ્વાસ વધશે. જમીન-જાયદાદ જેવી બાબતોમાં તમને સફળતા મળશે. આજના દિવસે નવી કાર ખરીદવાનું હવેથી પ્લાનિંગ કરશો. કામને લઈને કરેલી મહેનતના પોઝિટિવ પરિણામ જોવા મળશે. ભાગ્યનો સિતારો મજબૂત હોવાને કારણે તમને કાર્યોમાં સફળતા મળશે. વિવાહિત જીવનમાં હળવા તણાવ હોવા Read More…\nગુજરાતમાં સતત બીજા દિવસે 850થી વધુ નવા કેસો નોંધાયા અને મૃત્યુઆંક જાણીને રાહત થશે\nઅંકિતા અને સંદીપ સિંહની નજીકતાને જોઈ ભડકી ગયા હતા સુશાંતના ચાહકો, જુઓ 7 PHOTOS\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on કહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\n14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on 14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00667.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/the-holy-spring-of-friendship-also-flowed-in-corona-the-friends-of-ahmedabad-who-risked-their-lives-to-maintain-friendship-127576923.html", "date_download": "2020-09-20T15:19:42Z", "digest": "sha1:XHBXEIDTGUJNOSYNBKQ4KOHUDWZ2KLCZ", "length": 11250, "nlines": 76, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The holy spring of friendship also flowed in Corona, the friends of Ahmedabad who risked their lives to maintain friendship | મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું કોરોનામાં પણ વહ્યા કર્યું, અમદાવાદના એવા મિત્રો જેમણે જીવ જોખમમાં મુકી નિભાવી મિત્રતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nફ્રેન્ડશિપ ડે:મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું કોરોનામાં પણ વહ્યા કર્યું, અમદાવાદના એવા મિત્રો જેમણે જીવ જોખમમાં મુકી નિભાવી મિત્રતા\nઅશોક પટેલ અને પ્રકાશભાઈ.\nઆજે ફ્રેન્ડશિપ ડે છે. ત્યારે કોરોનાકાળમાં પણ લોકોએ પોતાની મિત્રતા કેવીરીતે નિભાવી તેના કેટલાંક ઉદાહરણ અમદાવાદમાં મળી આવ્યાં છે. છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી કોરોનાને લઈને ઉજવણીઓ બંધ છે પરંતુ તકલીફોની વણઝાર વચ્ચે પણ લોકો સમયને બાહોશી પૂર્વક ગાળી રહ્યાં છે. જો કે તકલીફોની વણઝાર વચ્ચે પણ કોરોના સંક્રમિત મિત્રોને તેમના મિત્રોએ જે બાહોશી પૂર્વક મદદ કરી તે વાત બિરદાવવા લાયક છે. મૈત્રીભાવનું આ પવિત્ર ઝરણું કેવી રીતે વહ્યાં કર્યું તેના કેટલાક ઉદાહરણ સિટી ભાસ્કર તેના વાચકો માટે લઈને આવ્યું છે.\nમિત્રના કોરોના પોઝિટીવ પિતાને PPE કિટ પહેરી ગાડીમાં દવાખાને લઇ ગયો\nશહેરના સંકેતભાઇ સોનીના પરિવારમાં મે મહિનામાં પત્ની, પિતા અને ત્રણ ભાઈઓ સહિત પાંચ જણને કોરોના પોઝિટિવ આવ્યો. જ્યાં બાજુમાં દુકાન ધરાવતા મિતુલભાઈએ મિત્રતા નિભાવી હતી. મિત્ર સંકેતભાઇના પિતાને કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓ પોતાની ગાડીમાં દવાખાને લઈ ગયા. સોની પરિવારના 4 સંતાન જે નેગેટિવ હતાં તેમની પણ ૨૨ દિવસ સુધી દેખરેખ રાખી. મિતુલભાઇએ PPE કીટ પહેરી પરિવારની સાથે એક મહિનો મિત્રધર્મ નિભાવ્યો હતો.\nસંક્રમિત મિત્રની સાથે કારમાં દવાખાના ફર્યાં, એડમિટ કરાવીને જ શ્વાસ લીધો\nઅમદાવાદ મેડિકલ એસોસિએશનમાં કામ કરતાં પ્રકાશભાઈને એક વિક પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તેમનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હવે તેમને વીએસમાં જવાનું હતું. આ સ્થિતીમાં એક પળનો પણ વિચાર કર્યા વિના તેમનો બાળપણના મિત્ર અશોક પટેલ પોતાનો જીવ જોખમમાં મુકી તમામ સાવચેતીઓ સાથે મિત્રને કારમાં લઈ વીએસ પહોંચી ગયા. અશોક પટેલે કહ્યું હતું કે, મિત્રતા માત્ર સુખના દિવસોમાં જ નહીં કપરી પરિસ્થિતીમાં પહેલાં નીભાવવાની હોય છે. હું પ્રકાશને કારમાં લઈને વીએસમાં ગયો ત્યારે બે કલાક અમે ત્યાં બેસી રહેલા પછી અમને પારેખ હોસ્પિટલમાં જવાનું કહેવાયું હતું. મે પારેખમાં પહોચ્યા. આપણે મિત્રની કાળજીની સાથે પોતાની કાળજી પણ લઈએ તો કોરોના લાગવાનો કોઈ ડર રહેતો નથી.\nઆખી રાત મને હસાવતો હતો મારો મિત્ર, ગેટ પર બેસી રહેતો\nદોઢ વર્ષ પહેલાં હું (નમ્રતા) અને નિશાંત મળેલા. ત્યારે ન્હોતી ખબર કે મિત્રતા આવી જામશે. ફેસબૂક પર અમારી વાત થતી હતી. કોરોના આવ્યો. નિશાંત મારી સામાન્ય કાળજી રાખતો. મે મહિનામાં મારો કોરોના રિપોર્ટ ���ોઝિટીવ આવ્યો. હું સોલા સિવિલમાં દાખલ થઈ. નિશાંત રોજ ગેટ પાસે આવતો અને વસ્તુઓ મોકલતો. પાસ્તા અને ચોકલેટ્સને હું કેમ ભૂલી શકું. તે રાત્રે સતત વિડિયો કોલિંગથી મને હસાવતો. ત્યાંથી હોટેલ અને પછી ઘરે તે જ મને લઇ ગયો.અમે એકબીજાને ગમીએ છીએ, પણ પહેલાં તો સાચા મિત્રો છીએ તેમાં કોઈ બેમત નથી.\nઘાનાથી અજાણ્યો કોલ આવ્યો હતો, હજુ મદદ કરે છે અમદાવાદી\nશહેરના ઇન્દ્રવિજયસિંહને વેસ્ટ આફ્રિકાના ઘાનાથી મહેન્દ્ર રાઠોડ બોલું છું તેવો કોલ આવ્યો. જેમાં મહેન્દ્રભાઇએ વીજાપુરમાં રહેતા માનસિક બીમાર માતા-બહેન માટે દવા પહોંચાડવા મદદ માંગી. તેઓ ઘડીક મૂંઝાયા પણ મદદ કરવા તૈયાર થયા. ટોસન રાજવી પરિવારના ઇન્દ્રવિજયસિંહ ઝાલાએ મહેન્દ્રભાઇને મદદનું વચન આપ્યું. પાંચ દિવસ 100 મેડિકલ સ્ટોરના ધક્કા ખાધા પરંતુ દવા ન મળી. આખરે એક Dyspએ દવા લાવી આવી. હવે ચાર મહિનાથી ઇન્દ્રવિજયસિંહ ઝાલા આ પરિવારને મદદ કરે છે.\nસગર્ભાને કોઇ હોસ્પિટલ ન લઇ ગયું, પ્રાધ્યાપકે વ્યવસ્થા કરી\nસુમારા તૈયુબ્બભાઇના પત્ની ગર્ભવતી હતાં. તેમને પ્રસૂતિની પીડા ઉપડી. કોઈ તેમને વાહનમાં હોસ્પિટલ લઈ જવા તૈયાર ન થયું. જ્યાં અમદાવાદમાં રહેતા પ્રો.નવીન શેઠે રીક્ષાની વ્યવસ્થા કરી. જો કે હોસ્પિટલ પહોંચતાં પહેલા રિક્ષામાં જ પુત્રીનો જન્મ થયો. માતા પાછળથી પોઝિટિવ આવ્યાં. લક્ષણો ન હોવાથી ડોક્ટરે રજા આપી. સમયે પડોશીઓએ તેમને ઘર ખાલી કરી દેવા દબાણ કર્યુ. ત્યારે પણ પ્રોફેસર તેમની પડખે આ‌વ્યાં અને સ્થાનિકોને સમજાવ્યાં અને ૨૦ દિવસની તમામ વ્યવસ્થા કરી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00667.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/topics/type/prathana/page/2", "date_download": "2020-09-20T15:00:57Z", "digest": "sha1:XCT4ZSJGQWN2ROLPUAKDAVAKIE2OVJAZ", "length": 23221, "nlines": 231, "source_domain": "www.mitixa.com", "title": "પ્રાર્થના – Page 2 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસમય મારો સાધજે વ્હાલા\nમૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમા��� ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.\nસમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.\nઅંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,\nએવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.\nજીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,\nએવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.\nકંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,\nએવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.\nઆંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,\nશ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.\nએક જ દે ચિનગારી\nઆજે એક સુંદર પ્રાર્થનાગીત. નાનાં હતાં ત્યારથી આ પ્રાર્થનાના શબ્દો કાનમાં ગૂંજતા થયેલા અને હજુ આજેય એ એટલા જ મધુરા લાગે છે. ગુજરાતી પ્રાર્થનાગીતોમાં અદકું સ્થાન ધરાવતી હરિહર ભટ્ટની આ રચનાને આજે સાંભળો.\nઆલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર\nએક જ દે ચિનગારી, મહાનલ\nએક જ દે ચિનગારી.\nચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,\nજામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.\n એક જ દે ચિનગારી.\nચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,\nના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.\n એક જ દે ચિનગારી..\nઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,\nવિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.\n એક જ દે ચિનગારી..\nનૈયા ઝૂકાવી મેં તો\nઆજે સાંભળો એક સુંદર અને મનભાવન પ્રાર્થનાગીત.\nઆલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર\nનૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના\nઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના\nસ્વાર્થનું સંગીત ચારે કોર બાજે\nકોઇનું કોઇ નથી દુનીયામાં આજે\nતનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો\nપાપ ને પુણ્યના ભેદ રે પરખાતા\nરાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા\nજોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો\nશ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે\nનિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે\nમનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો\n[ફરમાઈશ કરનાર મિત્ર – ડૉ. હીતેશ ચૌહાણ]\nસૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે ���વા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં.\nઆલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર\nમૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,\nશુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું\nગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,\nએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું\nદીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,\nકરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું\nમાર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,\nકરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું\nચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,\nવેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું\n– મુનિ શ્રી ચિત્રભાનુ\nઆજે દીવાળી છે એથી સૌ વાચકોને શુભ દિપાવલી. ચૌદ વરસના વનવાસ પછી રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા તેથી સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા. એ પછી દીવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરિપાટી શરૂ થઈ. પણ આ ગીતમાં ભક્ત કવિ રણછોડ કહે છે કે સાચો દીવો ત્યારે થયો ગણાય જ્યારે દીલનું અંધારું મટી જાય, આત્માની ઓળખ થાય, અને પછી સર્વ સ્થળે ઈશ્વરીય તત્વનો અનુભવ થાય. તો આજે દીવાળી નિમિત્તે દીવા પ્રગટાવીએ અને સાથે સાથે આ પણ યાદ રાખીએ. મને ખૂબ ગમતી આ પ્રાર્થનાની ઓડિયો જો કોઈ મિત્ર પાસે હોય તો મોકલવા વિનંતી જેથી આ સુંદર પ્રાર્થના સૌ સાંભળી શકે.\nદિલમાં દીવો કરો રે, દીવો કરો.\nકૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…\nદયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;\nમહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…\nસાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;\nપછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…\nદીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;\nએને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…\nદાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;\nથયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nનરસિંહરાવ દિવેટીયાનું અમર સર્જન એટલે આ પ્રાર્થના. ગુજરાતની લગભગ બધી જ સ્કુલમાં આ પ્રાર્થના ક્યારે ને ક્યારે ગવાઈ હશે અને હજુ પણ ઘણી સ્કુલોમાં ગવાતી હશે. પ્રાર્થનાના શબ્દો અને ભાવ હૃદયંગમ છે. માણો આ મધુરી ���્રાર્થના એટલા જ મધુરા સ્વરમાં.\n[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર]\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી,\nમુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ\nદૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,\nમાર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,\nમારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ\nડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;\nદૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,\nમારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ\nઆજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ના લગાર;\nઆપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;\nહવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ\nભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ,\nવીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,\nમારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ\nતારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ\nનિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,\nદાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ\nકર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ,\nધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વે વટાવી કૃપાળ,\nમને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ\nરજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,\nદિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,\nજે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nપાંદડી વાયરાને વળગી શું કામ \nપાસેપાસે તો યે કેટલાં જોજન\nતમે મન મુકીને વરસ્યાં\nતને ગમે તે મને ગમે\nમેં તજી તારી તમન્ના\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nમા મને કોઈ દી સાંભરે નૈ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજ���ત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00668.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/10/07/satyanarayan-katha/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T14:28:54Z", "digest": "sha1:JIMWCWDO3OU4SNEWJR4KFPOD6CTVDXCG", "length": 27670, "nlines": 184, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર\nOctober 7th, 2015 | પ્રકાર : હસો અન��� હસાવો | સાહિત્યકાર : કલ્પના જિતેન્દ્ર | 6 પ્રતિભાવો »\n(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nનવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે.\nગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ભક્ત. પૂજાઘરમાં જમણી સૂંઢના ગણપતિનું સ્થાપન કર્યું છે. હંમેશાં ગોળ-ઘી ધરાવે છે. અવારનવાર લાડુ પણ ધરાવાય છે. ગણેશચોથના દિવસે તો અચૂક \nઆજે લાડુ ન હોય તેવું તો બને જ નહિ મોઢામાં પાણી સાથે નવનીતરાય જમવા બેઠા તો થાળીમાં કશું જ ન મળે મોઢામાં પાણી સાથે નવનીતરાય જમવા બેઠા તો થાળીમાં કશું જ ન મળે દાળ, ભાત, શાક, રોટલી જ માત્ર દાળ, ભાત, શાક, રોટલી જ માત્ર અરે ગોળ-ઘીની પ્રસાદી પણ નહિ \n આ તો ડાયાબિટીસનો પ્રતાપ પણ આજના દિવસે પણ વંદના આવું કરશે તેવી ધારણા નહોતી પણ આજના દિવસે પણ વંદના આવું કરશે તેવી ધારણા નહોતી કદાચ ભૂલી ગઈ હશે \n‘- આજે ગણેશચોથ છે… યાદ છે ને \n‘- હા, છે સ્તો સવારે ખાસી પૂજા કરી, તમને ખ્યાલ નથી સવારે ખાસી પૂજા કરી, તમને ખ્યાલ નથી \n‘- …પણ તો પછી પ્રસાદ \n‘- હા છે ને આજે તો પ્રસાદ લેવો જ પડે આજે તો પ્રસાદ લેવો જ પડે \nનવનીતરાયે હોઠ પર જીભ ફેરવી લીધી. ‘હાશ, લાડુ મળ્યો ખરો \n‘- આ… લાવું હોં ’ કહેતાં વંદનાબહેન પૂજાઘર તરફ ગયાં.\n પણ ધરાવ્યા પછી તરત જ રસોડામાં લઈ આવવા જોઈએ ને ’ નવનીતરાય બે મિનિટ પણ ધીરજ ધરી શકે તેમ નહોતા \n’ કહેતાં વંદનાબહેને તુલસીનાં બે-ચાર પાંદડાં પકડાવી દીધાં \nનવનીતરાય મોં વકાસી માત્ર જોઈ જ રહ્યા માંડ માંડ કળ વળી. ‘- આજે લાડુ નથી બનાવ્યા માંડ માંડ કળ વળી. ‘- આજે લાડુ નથી બનાવ્યા \n‘આ… તમારા ડાયાબિટીસના કારણે મારા ભગવાનેય લાડુ વિનાના રહ્યા મારા ભગવાનેય લાડુ વિનાના રહ્યા માત્ર ગોળ-ઘી જ ધરાવ્યાં માત્ર ગોળ-ઘી જ ધરાવ્યાં \n‘થોડી પ્રસાદી મેં લીધી ને થોડી બાજુવાળા ટીનુને આપી.’\nખલાસ, ગોળ-ઘી પણ ગયાં નવનીતરાયને જમવામાં કોઈ સ્વાદ રહ્યો નહિ નવનીતરાયને જમવામાં કોઈ સ્વાદ રહ્યો નહિ લુસલુસ જમીને ઊભા થઈ ગયા. બપોરની ઊંઘ પણ વેરણછેરણ લુસલુસ જમીને ઊભા થઈ ગયા. બપોરની ઊંઘ પણ વેરણછેરણ કાગનિદ્રામાં લાડુ, સુખડી, હલવો, લાપસી, મોહનથાળ જાણે પકડદાવ રમતાં હતાં \nચા-પાણી પીને વંદનાબહેન ઊપડ્યાં શાકભાજી લેવા. ને નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે રસોડામાં આવી ડબ્બા ફંફોસ્યા. ફ્રીઝ ખોલ્યું… પણ મીઠાઈ કે કશું જ ગળ્યું મળે નહિ \n કાંઈ નહિ તો ગોળ ને શીંગદાણા ખાવા મન તલસ્યું. પણ કશું જ નહિ ને શીંગદાણાની બરણી ખાલી હતી ને ગોળનો ડબો તો જડ્યો જ નહિ શીંગદાણાની બરણી ખાલી હતી ને ગોળનો ડબો તો જડ્યો જ નહિ ગોળ ખલાસ થઈ ગયો છે કે પોતાને ખૂબ ભાવે છે, માટે સંતાડી દીધો હશે ગોળ ખલાસ થઈ ગયો છે કે પોતાને ખૂબ ભાવે છે, માટે સંતાડી દીધો હશે ઓહ \nનવનીતરાયની ગળ્યું ખાવાની તલપ વધતી જતી હતી. ફંફોસતાં ફંફોસતાં એમની આંખે રવો ભરેલી બરણીને પકડી પાડી શીંગદાણાની ખાલી બરણીની પાસે જ હતી શીંગદાણાની ખાલી બરણીની પાસે જ હતી એકદમ યાદ આવી ગયું એકદમ યાદ આવી ગયું … રવાનો શીરો … રવાનો શીરો નહિ, પ્રસાદનો શીરો દૂધમાં બનાવેલો … કેટલો સમય થયો ખાધાને \n એક વર્ષથી ઘરમાં શીરો નથી બન્યો … કોઈને ત્યાંથી કથાનું નોતરું પણ આવ્યું નથી … કોઈને ત્યાંથી કથાનું નોતરું પણ આવ્યું નથી … કે આવ્યું હશે તોય પોતાના સુધી પહોંચ્યું નહિ હોય … કે આવ્યું હશે તોય પોતાના સુધી પહોંચ્યું નહિ હોય … વંદના બહુ તૈયાર છે \nશીરાની કલ્પના માત્રથી રોમરોમ પુલકિત થઈ ઊઠ્યું, નવનીતરાયનું.\n અત્યારે જ શીરો બનાવી નાખું વંદનાને આવતાં સહેજે કલાક થશે, ત્યાં સુધીમાં તો શીરો શેકી, ખાઈને, વાસણ પણ સાફ કરી નાખીશ વંદનાને આવતાં સહેજે કલાક થશે, ત્યાં સુધીમાં તો શીરો શેકી, ખાઈને, વાસણ પણ સાફ કરી નાખીશ તેને તો ખબરેય નહિ પડે \nશીરો બનાવતાં તો નાનપણથી આવડે છે. બા કહેતી ‘બ્રાહ્મણના દીકરાને શીરો શેકતાં ને ખીચડી રાંધતાં આવડવું જ જોઈએ. કોઈ દા’ડો ભૂખ્યો ન રહે \nનવનીતરાયે લોઢું ને તાવેથો લીધો. બરણીમાંથી થોડો રવો લીધો. ઘીની બરણી તો સામે જ હતી. ઘી નાખી રવો શેકવા માંડ્યો ફ્રીઝમાંથી દૂધ કાઢ્યું. ગરમ થવા મૂક્યું, રવો શેકતાં ખાંડની બરણીમાંથી વાટકી પણ ભરી લીધી \nલો, આ રવો શેકાઈ ગયો સુગંધ આવવા માંડી દાણો પણ બદામી રંગનો થઈ ગયો ને એકદમ કોરો હં…અ, બરાબર શેકાઈ ગયો હં…અ, બરાબર શેકાઈ ગયો …તેમાં ગરમ કરેલું દૂધ ને મલાઈ નાંખ્યાં …તેમાં ગરમ કરેલું દૂધ ને મલાઈ નાંખ્યાં બે લિટર દૂધની બધી જ મલાઈ નાખી દીધી બે લિટર દૂધની બધી જ મલાઈ નાખી દીધી દૂધ સહેજ બળ્યું કે ખાંડ નાખી દીધી.\nલો, ઘીથી લચપચતો શીરો તૈયાર તેમણે ગૅસ બંધ કર્યો ને યાદ આવો શીરાનો ���ણગાર તેમણે ગૅસ બંધ કર્યો ને યાદ આવો શીરાનો શણગાર શણગાર વિનાની સ્ત્રી પણ નથી શોભતી શણગાર વિનાની સ્ત્રી પણ નથી શોભતી તો શીરો તો ક્યાંથી શોભે તો શીરો તો ક્યાંથી શોભે …ખાવો છે તો ટેસથી જ ખાવો \nફ્રીઝમાંથી થોડાં કાજુ કાઢ્યાં, કટકા કર્યા ને નાખ્યાં, દસબાર દાણા કિસમિસના નાખ્યા, કિસમિસ તો ગરમ ઘીમાં ફૂલીને સરસ થઈ ગઈ. વંદનાબહેન ઇલાયચીનો ભૂકો તો તૈયાર જ રાખતાં. ચપટી ભરીને એય નાખી દીધો કાજુ, કિસમિસ, ઇલાયચીથી મઘમઘતા ને ઘીથી તરબતર શીરાની સુગંધ આખા રસોડામાં પ્રસરી ગઈ \nનવનીતરાયે ગરમ ગરમ શીરો આંગળીથી સહેજ ચાખી જોયો આંગળીની સાથે જીભ પણ જરાક દાઝી આંગળીની સાથે જીભ પણ જરાક દાઝી …પણ આ રજવાડી સ્વાદની આગળ કશું જ સ્પર્શ્યું નહિ \n શું સ્વાદિષ્ટ બન્યો છે \nઇચ્છા તો થઈ એમ જ ઊભાં ઊભાં જ, આંગળીથી જ ચાટી જવાની પણ ના… ના આવો રજવાડી શીરો ખાવાનો પણ રજવાડી ઠાઠથી જ પણ ના… ના આવો રજવાડી શીરો ખાવાનો પણ રજવાડી ઠાઠથી જ …આવો ટેસ્ટી શીરો એ…ય ને ટે…સથી જ ખાવો જોઈએ \nતેમણે ખાનું ખોલી પ્લેટ-ચમચી કાઢ્યાં, શીરો પ્લેટમાં કાઢ્યો, લોઢીમાં એક કણ પણ રહેવા ન દીધો પ્લેટને ડાઇનિંગ ટેબલ પર મૂકી પંખો ચાલુ કર્યો. ખુરશી પર બેસવા જતા હતા ને કોલબેલ રણકી પ્લેટને ડાઇનિંગ ટેબલ પર મૂકી પંખો ચાલુ કર્યો. ખુરશી પર બેસવા જતા હતા ને કોલબેલ રણકી નવનીતરાયને ધ્રાસકો પડ્યો …વંદના આવી કે શું …ના, ના. આટલી જલદી તો ન જ આવે \n’ ફફડતા જીવે દીવાનખંડમાં આવ્યા. બારણાની આડમાંથી નજર કરી, બાજુવાળાનો ટીનુ હતો : ‘હાશ ’ હૈયે ટાઢક વળી.\nધીરેથી બારણું ખોલ્યું – ટીનુ અંદર ન આવી શકે તેમ અર્ધું જ ખોલ્યું ને બહાર ડોકું કાઢ્યું. ‘હં, બોલ શું કામ છે \n‘કાકા, રવિવારની પૂર્તિ આપશો \n‘પૂર્તિ… હં…અ’ બોલતાં શીરાની સુગંધ મોંમાં પ્રવેશી ગઈ શીરો દીવાનખાનામાં પણ મહેકતો હશે શીરો દીવાનખાનામાં પણ મહેકતો હશે બારણામાં જ ઊભા રહી અંદર નજર નાખી કહ્યું : ‘ટેબલ પર તો દેખાતી નથી, પસ્તીમાં મુકાઈ ગઈ હશે. એમ કર, થોડી વાર પછી આવજે, હું શોધી રાખું છું.’\n પપ્પાએ અત્યારે જ મંગાવી છે. લઈને જ આવવાનું કહ્યું છે.’\nનવનીતરાયને એવી તો દાઝ ચડી પણ સંયમ રાખી કહ્યું : ‘મારે જરા કામ છે. શોધીને પછી આપું છું.’\n‘એમ કરો કાકા, હું જ શોધી લઉં ’ બોલતો ટીનુ બારણામાંથી સહેજ ત્રાંસો થઈ અંદર આવી ગયો. એને રમવા જવાની ઉતાવળ હતી.\nખેર, હવે તો કોઈ જ રસ્તો રહ્યો નહિ \nનવનીતરાયે ટેબલ નીચે થોડાં મૅગે��િન ને બે-ત્રણ દિવસનાં પેપર પડ્યાં રહેતાં હતાં તે ઉથલાવ્યાં. રવિવારનું પેપર નીકળ્યું, પણ પૂર્તિ ન નીકળી …આગળના પેસેજમાં આવ્યા. ત્યાં બે ખાનાંના કબાટમાં નીચે પગરખાં ઉપર પસ્તી રાખતાં. એક કબાટ ખોલ્યો કે પગરખાંની ધૂળ નાકમાં ભરાઈ ગઈ …આગળના પેસેજમાં આવ્યા. ત્યાં બે ખાનાંના કબાટમાં નીચે પગરખાં ઉપર પસ્તી રાખતાં. એક કબાટ ખોલ્યો કે પગરખાંની ધૂળ નાકમાં ભરાઈ ગઈ ને ઉધરસ ચડી બહુ મહેનત ન કરવી પડી. રવિવારની પૂર્તિ ઉપર જ પડી હતી… હાથ લંબાવી ઝડપી લીધી જાણે ક્યાંય ઊડી જવાની ન હોય જાણે ક્યાંય ઊડી જવાની ન હોય ‘લે, મળી ગઈ.’ કહેતાં ફરી વાર તારીખ પર નજર ફેરવી લીધી.\nટીનુને પણ ઉતાવળ હતી. લઈને તરત જ દોડ્યો.\nનવનીતરાયે કબાટ બંધ કર્યો ને દીવાનખાનામાં આવ્યા. સ્ટૉપર વાસી, આગળિયો પણ માર્યો, નીચેની સ્ટૉપર વાસી, બારણું સહેજ જોઈ લીધું. બરાબર બંધ છે ને જાણે કોઈ ચોર ઘૂસી ન આવવાનો હોય જાણે કોઈ ચોર ઘૂસી ન આવવાનો હોય ઓસરીમાં થઈ અંદર બાથરૂમમાં ગયા, પસ્તીની ધૂળ લાગેલી, તે વૉશ બેઝિનમાં હાથ ધોયા, નૅપ્કિનથી લૂછ્યા.\n હવે નિરાંતે શીરો ખાઉં ’ કહેતાં રસોડા તરફ વળ્યા કે ફોનની રિંગ વાગી. ‘અત્યારે વળી કોણ ટપક્યું ’ કહેતાં રસોડા તરફ વળ્યા કે ફોનની રિંગ વાગી. ‘અત્યારે વળી કોણ ટપક્યું ’ કરતાં ફરીથી દીવાનખાનામાં આવ્યા. સાળી સાહેબનો ફોન હતો ’ કરતાં ફરીથી દીવાનખાનામાં આવ્યા. સાળી સાહેબનો ફોન હતો ‘વંદના નથી’ કહી ઝટપટ પતાવવા ધાર્યું, પણ એમ કાંઈ જીજાજીને થોડા ફ્રી કરાય ‘વંદના નથી’ કહી ઝટપટ પતાવવા ધાર્યું, પણ એમ કાંઈ જીજાજીને થોડા ફ્રી કરાય પાંચેક મિનિટ વાત ચાલી… ફોન મૂકીને રસોડા તરફ વળ્યા કે કાંઈક યાદ આવ્યું પાંચેક મિનિટ વાત ચાલી… ફોન મૂકીને રસોડા તરફ વળ્યા કે કાંઈક યાદ આવ્યું ફરી થોડાં ડગલાં ભર્યાં ને ફોનને હૅન્ડલ પરથી ઊંચકી બાજુમાં મૂકી દીધો \n’ ને મનમાં સત્યનારાયણની કથામાં ગવાતો થાળ યાદ આવી ગયો. ‘આરોગો… નવનીતરાય… રે… પ્રેમથી… શીરો ’ ગણગણતા રસોડામાં ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા, ખુરશી પર બેઠા ને પ્લેટ પર નજર પડતાં જ :\n શીરાનો એક કણ પણ નહિ બધું જ સફાચટ એક ક્ષણ સ્તબ્ધ થઈ ગયા નવનીતરાય પ્રસાદનો શીરો ખરેખર જ ભગવાન આરોગી ગયા કે શું \nત્યાં તો નવનીતરાયની મૂર્છાવસ્થાનો ભંગ કરતી કોલબેલ ધણધણી ઊઠી \nને પાછલા વરંડામાં ઝીણું ઝીણું : ‘મ્યાઉં… મ્યાઉં…’\n[કુલ પાન ૧૫૪. કિંમત રૂ.૧૬૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous થોડા રમૂજી ટુચકાઓ.. – સંકલિત\nઅનપઢ – રમણ મેકવાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી\n(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ પત્નીને કઈ રીતે સંબોધિત કરે તેની કેટલીક વાત કરું છું. મારા એક ... [વાંચો...]\nટ્રાફિક પોલીસ (હાથમાં રસીદબુક કાઢીને) : ‘ચાલો, નામ બોલો...’ બાઈકસવાર : ‘તિરુકુલાવલ્લી યેદુરાપટ્ટી ઠૈકરરામ્બી પોંડાગિરીસ્વામી રાજશેખરા ઐય્યર.’ પોલીસ (રસીદબુક બંધ કરતાં) : ‘હવેથી ગાડી જરા ધીમે ચલાવજો...’ ************ પત્ની મોડી રાત્રે ઘરનો દરવાજો ખોલીને ચૂપચાપ સીધી બેડરૂમમાં પહોંચી. અંધારામાં પલંગ પર બે વ્યક્તિને સૂતેલાં જોઈને તેનો ગુસ્સામાં પિત્તો ગયો. કબાટ નીચેથી બેઝબોલનું બેટ કાઢીને સૂતેલા બન્ને જણને ઝૂડી નાંખ્યાં. અંતે ગુસ્સા અને તરસથી થાકીને રસોડામાં જઈ, ... [વાંચો...]\nમૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : સત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઆપનો બહુરંગી હાસ્યલેખ હસાવી ગયો.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nબિચારા નવનીતરાય શીરો અેમના ભાગ્યમાં નહી હોય……\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00668.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/topics/type/prathana/page/3", "date_download": "2020-09-20T14:59:26Z", "digest": "sha1:PTIGWOOZNCA64AKSKUZLKK25ZV3MWOT5", "length": 21966, "nlines": 228, "source_domain": "www.mitixa.com", "title": "પ્રાર્થના – Page 3 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nગુજરાતની લગભગ બધી શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી આવી છે. એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એ સાંભળીને શાળાના સોનેરી દિવસો યાદ આવી જાય છે. પ્રાર્થના ગાતી વખતે ભલે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું છે પણ હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે. છઠ્ઠા ધોરણમાં મોગરી હાઈસ્કૂલમાં નટુભાઈએ હારમોનિયમ સાથે આ પ્રાર્થના શીખવેલી તે હજી સાંભરે છે. માણો આ સુંદર પ્રાર્થનાગીતને.\n[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]\nમારું જીવન અંજલિ થાજો \nભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;\nદીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો \nમારું જીવન અંજલિ થાજો \nસતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,\nઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો \nમારું જીવન અંજલિ થાજો \nવણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;\nહૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો \nમારું જીવન અંજલિ થાજો \nવમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;\nશ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો \nમારું જીવન અંજલિ થાજો \nઆજે ગુરૂપુર્ણિમા છે. આપણા પૂજ્ય ગુરૂજનોનું પવિત્ર સ્મરણ કરવાનો દિવસ, જેમણે આપણને જ્ઞાન આપ્યું તેવા શિક્ષકો, અધ્યાપકોને પ્રેમથી યાદ કરવાનો દિવસ. ત�� આજના દિને આપણા સૌને જ્ઞાનનું દાન દેનાર મા શારદાને યાદ કરીને આ પ્રાર્થના પ્રસ્તુત કરું છું. પ્રાર્થનાના શબ્દો અને સંગીત એટલું મધુર છે કે વારંવાર સાંભળવાનું મન થાય.\n[આલ્બમ : પ્રાર્થનાપોથી , પ્રકાશક – સૂરમંદિર]\nતારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,\nતારા મયુરનો કંઠ થવા સૂર દે …. હે મા શારદા\nતુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિ ર ટળે,\nહે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,\nશુભદા, શક્તિ દે, હે મા શારદા … હે મા શારદા\nસૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,\nરગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં\nજ્ઞાનદા, ભક્તિ દે, હે મા શારદા … હે મા શારદા\nપહેલી જુલાઈ મારો જન્મદિવસ. આયુષ્યની ડાળખી પરથી એક પર્ણ ખરી પડ્યું. કદાચ આખું વૃક્ષ ધરાશયી થવાનું હતું પણ ઈશ્વરે બચાવીને તક આપી. એથી આજે અનેક શુભ ભાવનાઓ, ઋણસ્વીકાર અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ ગયું છે. શું લખું એમ વિચારતી હતી ત્યાં થયું કે પરમ સમીપે (કુંદનિકા કાપડીયા) માં લખેલી જન્મદિવસની પ્રાર્થના જ મૂકવા દે. એમાં ઘણા ઉત્તમ ભાવો રજૂ થયેલા છે. આશા છે આપને પણ એ ગમશે.\nઆમ તો દરેક દિવસ એ, ભગવાન\nતમે આપેલી તાજી ભેટ છે.\nજાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે\nપણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે.\nઅને એટલે આજનો દીવસ\nવિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.\nધન, માન, કિર્તિ અને આરોગ્ય નથી માગતો\nપણ આ બધું મને મળે\nતો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું\nએવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.\n હું એમ નથી માગતો કે\nમારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે\nપણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે\nઅને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે\nએ હું માગું છું.\nદરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું\nદરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું\nરોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું\nદુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું\nદરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે\nઆગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું\n– એ હું માગું છું.\nઆ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે\nતે માટે હું તમારો આભાર માનું છું.\nહું એવું હ્રદય માગું છું, જે આ દુનિયાને\nતમારે માટે ચાહી શકે.\nઆ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે\nએને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું\nમૂગાં પ્રાણિઓ અને મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું\nહવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું\nએક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે\nએ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.\nદરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી\nઆવતી કાલે કદાચ હું ન પણ હોઉં\nતેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું\nદરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું\nઅને પ્રત્યેક દિવસે વિદાય લેવા\nમારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું\nઆજે, મારા જન્મદિવસે, ભગવાન\nએ હું તમારી પાસે માગું છું.\n– કુંદનિકા કાપડીયા કૃત ‘પરમ સમીપે’ માંથી સાભાર\nમા સરસ્વતી સંગીત અને કલાની દેવી છે. તો મા શારદાને આ વેબસાઈટમાં સૂર પૂરવાની પ્રાર્થના કરું છું. સંગીત મનોરંજનનું સાધન માત્ર ન બનતાં જ્ઞાન અને સ્વાત્માનંદનું માધ્યમ બને એવી પ્રાર્થના કરું. અહીં સાંભળો મને અતિ પ્રિય પ્રાર્થના અનુપ ઝલોટાના સ્વરમાં.\n અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)\nતુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,\nહર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,\nહમ હે અકેલે, હમ હે અધૂરે..\nતેરી શરણ હમ, હમેં તાર દે મા..\n અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)\nતું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,\nહાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,\nમનસે હમારેં મિટાદે અંધેરા,\nહમકો ઉજાલોં કા સંસાર દે મા,\n અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)\nમુનિઓને સમજી, ગુણીઓને જાની,\nવેદોં કી ભાષા, પુરાનોં કી બાની,\nહમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,\nવિદ્યાકા હમકો અધિકાર દે મા,\n અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)\n[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,\nબ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્\nરુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,\nવાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;\nઅદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ��ેર આવો\nતમે વાતો કરો તો\nમોર બની થનગાટ કરે\nરજની તો સાવ છકેલી\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nમાડી તારું કંકુ ખર્યું\nદિવસો જુદાઈના જાય છે\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર���જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00669.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/bihar-government-recommends-cbi-investigation-in-sushant-singh-rajput-death-case-058516.html", "date_download": "2020-09-20T14:28:41Z", "digest": "sha1:YS3COA7BWHU3DTIKPTVE5S7PK4MNQ6LI", "length": 12366, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી | Bihar Government recommends CBI investigation in Sushant Singh Rajput death case. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n26 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n58 min ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી\nસુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કર્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસ સાથે જોડાયેલા ઘણા લોકો મીડિયામાં સામે આવી નિવેદનો આપી રહ્યા છે. સુશાંતના ફેન્સ સતત સીબીઈઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. વળી, બિહાર પોલિસ પણ હવે સુશાંત કેસની તપાસ કરી રહી છે જેમાં કહેવાઈ રહ્યુ છે કે મુંબઈ પોલિસ તેમનો સહયોગ કરતી નથી. વળી, આ કેસમાં નવો વળાંક આવ્યો છે સુશાંતના પિતા કે કે સિંહે સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.\nઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે કહ્યુ હતુ કે સુશાંતના પિતા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરશે તો અમે તેમના પ્રસ્તાવને આગળ મૂકીશુ. સુશાંતની બહેન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનુ શબ 14 જૂને તેમના ઘરમાં લટકતુ મળ્યુ હતુ. તેમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેમના મોત બાદથી તેમના ફેન્સ આરોપ લગાવી રહ્યા છે કે સુશાંતને આના માટે મજબૂર કરવામાં આવ્યો, તેમના પર દબાણ હતુ જેના કારણે તેમણે આ પગલુ લીધુ.\nનીતિશ કુમારે કહ્યુ કે જો સુશાંતના પિતા કે જેમણે આ કેસમાં એફઆઈઆર નોંધાવી છે તે સીબીઆઈ તપાસની માંગ કરે તો તેમની સરકાર આ કેસની તપાસ સીબીઆઈ તપાસ કરાવવા માટે ગૃહ મંત્રાલયને કહી શકે છે. એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલિસની એ જવાબદારી છે કે તે કેસની તપાસ કરે અને તે એ કરી રહી છે. સુશાંતના પિતાએ એફઆઈઆર નોંધાવી છે માટે મુંબઈ પોલિસે બિહાર પોલિસને સહયોગ આપવો જોઈએ. બિહાર પોલિસ આ સમગ્ર કેસની પૂરી ઈમાનદારી અને ગંભીરતાથી તપાસ કરી રહી છે. પરિવારને ન્યાય મળવો જોઈએ.\nસુશાંત સિંહ કેસઃ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવી 14 જૂનની આંખોદેખી હકીકત\nમહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nમુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો\nસુશાંત સિંહ કેસ - ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત, આવતા સપ્તાહે થઈ શકે છે મોટો ખુલાસો\nઆગલા અઠવાડિયે AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં સુશાંતના મોતનું રહસ્ય ખુલી જશે\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\n30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવો વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ\nબૉલિવુડને ગટર બોલાવવા પર ભડક્યા જયા બચ્ચન - જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે\nડ્રગ્ઝ કેસમાં નામ સામે આવ્યા બાદ સુશાંત સિંહ-સારા અલી ખાનનો પ્રાઈવેટ વીડિયો વાયરલ\nજેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nsushant singh rajput cbi bihar સુશાંત સિંહ રાજપૂત સીબીઆઈ બિહાર\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00669.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/know-what-happened-that-mother-had-to-kill-her-3-sons-and-daughters-know-the-shocking-incident/other/crime/", "date_download": "2020-09-20T14:07:34Z", "digest": "sha1:YSAHUUK36FFH7LJWOQU4HLZGKOA5NPRO", "length": 11725, "nlines": 112, "source_domain": "trishulnews.com", "title": "જાણો એવું તો શું થયું કે મા ને જ પોતાના 3 દીકરા-દીકરીની હત્યા કરવી પડી- જાણો ચોંકાવનારી ઘટના -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Other Crime જાણો એવું તો શું થયું કે મા ને જ પોતાના 3 દીકરા-દીકરીની...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nજાણો એવું તો શું થયું કે મા ને જ પોતાના 3 દીકરા-દીકરીની હત્યા કરવી પડી- જાણો ચોંકાવનારી ઘટના\nમાતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતાએ પોતાના જ ત્રણ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા. બાળકો બૂમો પાડતા રહ્યા પરંતુ હૃદય ડોલ્યું નહીં.\nઘટના અમેરિકાના એરિઝોના રાજ્યની છે,અહીંયાની એક મહિલાએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરતાં જણાવ્યું કે તેણે જ પોતાના ત્રણ બાળકોને તડપાવી તડપાવી ને મારી નાખ્યા છે. બાળકો હાથ પગ પછાડતાં રહ્યા પરંતુ માતા એ કંઈ પણ સાંભળ્યું નહીં.\nવિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાનું નામ હેનરી છે અને તે ડ્રગ્સની વ્યસની છે. તેણે પોલીસને જાતે જ આખી ઘટના જણાવી. એક એક કરી તેણે પોતાના ત્રણ બાળકોને મોતના ઘાટ ઉતારી દીધા.\nતેણે ત્રણ બાળકોને ગળું અને નાક દબાવી મારી નાખ્યા છે. બાળકોમાં એક છ મહિનાની બાળકી પણ શામેલ છે.હેનરી એ બાળકીને પહેલા બોટલથી દૂધ પીવડાવ્યું અને પછી હાલરડાં સંભળાવતાં સંભળાવતાં તેનું ગળું પણ દબાવી દીધું. હેનરી એ જણાવ્યું કે ત્યારબાદ તેણે તમામ લાશને લિવિંગ રૂમ ના સોફા ઉપર સુવડાવી દીધી.\nહેનરીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના ઉપર ખૂનની ધારાઓ લગાવવામાં આવી છે.આ ઘટનાથી લોકો ખૂબ હેરાન છે અને વિચારમાં પડી ગયા છે કે એક મા પોતાના જ ત્રણ બાળકોને કેવી રીતે મારી શકે.\nહેનરીના ઘરમાં હાજર રહેલા અન્ય વ્યક્તિઓએ જણાવ્યું કે બાળકો સૂઈ રહ્યા હતા.પરંતુ બાળકોમાં કોઈપણ પ્રકારની હરકત ન દેખાતા ઘરના લોકોએ ઇમરજન્સી નંબર ઉપર ફોન કર્યો અને પોલીસ પહોંચી ગઈ.\nમહિલાનાં જ ઘરમાં રહેતી એક સભ્યએ જણાવ્યું કે તે ડ્રગ્સની અઠંગ વ્યસની બની ગઈ હતી. અને છેલ્લા કેટલાય દિવસથી વિચિત્ર હ���કતો કરતી હતી. તેણે ત્રણેય માસુમ વિશે પણ જણાવ્યું.\nપોલીસની સામે જ કેન્દ્રીય પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે આખો ઘટનાક્રમ પોલીસને જણાવ્યું. તેના ઉપર કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બાળકોની હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleભાજપ ધારાસભ્યના રાજીનામાં બાદ પરેશ ધાનાણી- ભાજપ તેના પાપે જ તૂટશે\nNext articleપતિ ગર્લફ્રેન્ડ સાથે મેચ જોવા ગયો સ્ટેડિયમમાં- અચાનક પત્નીએ ટીવીમાં જોયો. જાણો પછી જે ખેલ થયા\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું…\nસાંઈબાબાના પ્રસાદના નામે વેચવામાં આવી રહી હતી બ્રાઉન શુગર, આવી રીતે કરવામાં આવતું હતું સપ્લાય\nશૌચ કરવા ગયેલી બાળકી સાથે ગેંગરેપ, પેટમાં દુખાવો થતાં સામે આવી ચોંકાવનારી હકીકત\nસુરત શહેરના જુદાજુદા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરીનું કારસ્તાન ઉઘાડું પાડતી સુરત શહેર પોલીસ\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00670.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/refuge-crop-cotton/", "date_download": "2020-09-20T13:26:37Z", "digest": "sha1:UM7QHMZS5TMVPNHYDIWLJ4Q5TKSJKOUI", "length": 16430, "nlines": 138, "source_domain": "www.safalkisan.com", "title": "બીટી કપાસમાં રેફયુઝનું મહત્વ (Refuge in BT cotton) - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nબીટી કપાસમાં રેફયુઝનું મહત્વ (Refuge in BT cotton)\nકપાસની બોલગાર્ડ ટેકનોલોજીના લીધે છેલ્લા ઘણા વર્ષથી આપણે આ ટેકનોલોજીના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. આ ટેકનોલોજી ૨૦૦૨ થી આપણને મળી છે. બોલગાર્ડ આવતા આપણા ખંભેથી ઇયળ માટેના સ્પે પંપ ઉતરી ગયા છે અને કપાસમાં આવતી ત્રણ ઇયળો લીલી, કાબરી, ગુલાબી ઇયળો સામે આપણે રક્ષણ મેળવ્યું.\nરેફ્યુજ પાક શું છે\nબોલગાર્ડ ટેક્નોલોજી જ્યારથી રજુ કરવામાં આવી ત્યારથી સરકાર દ્વારા બીટી કપાસના પેકેટ સાથે નોન બીટી કપાસનું થોડું બિયારણ દરેક પેકેટ સાથે ફી મળે છે, અને રેફયુઝ (Refuge) કહે છે. શા માટે આ રેફયુઝ વાવવાના આ નોન બીટી બિયારણ આપણે બીટી કપાસની ફરતે પાંચ હાર કરવાથી છે અથવા આપણે ૨o ૮ છોડ નાતા બીટીના વાવવાના છે તેનાથી શું ફાયદો આ નોન બીટી બિયારણ આપણે બીટી કપાસની ફરતે પાંચ હાર કરવાથી છે અથવા આપણે ૨o ૮ છોડ નાતા બીટીના વાવવાના છે તેનાથી શું ફાયદો મિત્રો કુદરતે દરેક જીવાત, પશુ, પક્ષી, મનુષ્યને પ્રતિકારક્તા કેળવવાની શક્તિ આપેલ છે તેવી જ રીતે કપાસની જીવાતોને પણ આપેલ છે. આપણે એકલો બીટી કપાસ જ કરીશું તો જે ઇયળો સામે આપણે કાબુ મેળવ્યો છે તેની હવે પછીની પ્રજાતિઓ અથવા વંશ આ બીટી ટોક્ષીન પીટીના ઉપર થોડા વર્ષોમાં પ્રતિકારકતા કેળવી લે તેવો ભય છે, એટલે જ તો આજે આ લેખ દ્વારા કપાસ ઉગાડતા ખેડુતો માટે ભયસુચક સીંગાલ ચડાવું છું.\nબી.ટી. કપાસના બીજની સાથે જે નોન-બી.ટી. કપાસનું બીજ ફી આપવામાં છે તે આપણે વાવીએ તો ઈયળને બનને હોસ્ટ મળી રહેશે. (નોન બીટી/બીટી) હવે થશે એવું કે બીટીમાંથી કોઈ ઈયળ બચી ગઈ અને અને તેનું ફુદું બન્યું તે ફુદું જો નોન બીટી ખાધેલ ઈયળના ફુદં સાથે સંવનન કરીને તેની પ્રજાતિ બનશે તો બીટી પ્રોટીન પચાવી શકશે નહિ એટલે કે મરશે પણ જો વર્ષો વર્ષ બી.ટી. ખાધેલી ઇયળો બચી જશે તો બન્નેના સંવનન પછી જે પ્રજાતિ પેદા થશે તે થોડી થોડી બીટી સામે પ્રતિકારકતા કેળવતી જશે.\nએક દાખલા સાથે સમજાવ આપણા ગામનો સરેરા પાનના તમાકું સાથેની ફાકી ખાય છે. થોડા મહિના પછ�� સુરેશ ૨ થી ૪ ફાકી પણ ખાઈ શકે છે, હવે તેના શરીરમાં જ ફાડી પચાવવાની તાકાત આવી ગઈ છે, સમયાંતરે સુરેશને રોજની ૧૦ ફકીની લત લાગી જશે.\nબોલગાર્ડ ટેક્નોલોજીના મીઠા ફળ લાંબો સમય સુધી આપણને મળે તે માટે શું કરવું તેનીચર્ચા કરીએ.\nબી.ટી. ટેકનોલોજીમાં બે વાત છે\n૧. ટાર્ગેટ પેસ્ટ ઉપરની અસરકારકતા\n૨. લાંબા ગાળા સુધી ટાર્ગેટ પેસ્ટમાં ક્ષમતા ઉભી ન થાય તેવી ટેકનોલોજી\nઆજે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયાના દેશોમાં રેફયુઝ માટેની ખુબ જ કડક નીતી નિયમ છે. દરેક ખેડુતો આ નિયમને ચુસ્તપણે પાળે છે. કારણ કે તેઓ ઈચ્છે છે કે આ ટેકનોલોજી લાંબા સુધી આપણને મદદ કરતી રહે. આપણે ત્યાં સરકારશ્રી દ્વારા કપાસની ફરતે પાંચ હાર અથવા ૨૦ ટકા નોન બીટી કપાસ વાવેતર કરવા તે નિયમ છે. પરંતુ આ નિયમને આપણે જાણયે અજાણે ઘોળીને પી ગયા છીએ. આપણને નોના બીટી માંથી ઉપજ મળતી નથી. તેથી આપણે આપણા ટુંકા સ્વાર્થ માટે વાવેતર કરતા નથી. આજે ભારતમાં ૯૦ ટકા કપાસનું વાવેતર બોલગાર્ડો એટલે કે બે જીન સાથેની ટેકનોલોજીનું થાય છે. ત્યારે આપણે આ નવી ટેકનોલોજીના લાભ લાંબા સમય સુધી મેળવવા હશે તો આપણે રેફયુઝ વાવવાની જવાબદારી સ્વયં ઉપાડવી પડશે. શા માટે જયારે ૯૦ ટકા બોલાગાર્ડ કપાસની ખેતી થાય છે ત્યારે સરકારશ્રી અને કંપનીઓએ પણ ખેડુતો રેફયુઝ (નોન બીટી કપાસ) નું વાવેતર કરે તે માટે સમજાવવા પડશે અથવા તે માટે ટેકનોલોજીના સંદર્ભે કડક નિયમો કરવા પડશે, આ માટે શું કરી શકાય જયારે ૯૦ ટકા બોલાગાર્ડ કપાસની ખેતી થાય છે ત્યારે સરકારશ્રી અને કંપનીઓએ પણ ખેડુતો રેફયુઝ (નોન બીટી કપાસ) નું વાવેતર કરે તે માટે સમજાવવા પડશે અથવા તે માટે ટેકનોલોજીના સંદર્ભે કડક નિયમો કરવા પડશે, આ માટે શું કરી શકાય ભારતમાં જયારે ૯૦ ટકા ત્યારે ૨૦ ટકા નોન બીટી કોડ વાવવાની જગ્યાએ પ ટકા નોન-બીટી કપાસ ફરજીયાત વાવવાની વાત લાવવી જોઈએ અથવા ખેડુતોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ માટે બી.ટી.કપાસ સાથે નોન બીટી કપાસના પ ટકા બીજ પેકેટમાં મીક્ષ કરીને આપવા જોઈએ, એટલે વધારાનું છૂટું પેકેટ આપીને ઉકરડે જતું બચાવવા ૨૦ ની જગ્યાએ પ જ છોડનો નિયમ કરી બીલ્ટ ઈન રેફયુઝ (BIR) પદધતી અપનાવવી જોઈએ. 2013-1014 માં ભારત ભરમાં 200 થી વધુ ખેતરો પર BIR પદધતિના નિદર્શન કંપની દ્વારા યોજાયા તેમાં ભારત ભરના કૃષિ વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ જોઈને ભારત માટે (BIR) પદધતી યોગ્ય છે તેવું મંતવ્ય આપ્યું.\nસરકારશ્રીના એક નિયમ એવો પણ છે કે નિયમ અનુસાર બીટી કપાસના પેકેટ સાથે કંપનીઓ નોન બીટી કપાસ અથવા તુવેર આપી શકે છે. અહીં તુવેરની પણ એક વાત નોંધીએ રેફયુઝ તરીકે જયારે તુવેરને લઈએ તો તુવેર ઉપર પોલી ફેગસ ઈન્સેકટ એટલે કે હેલીકોવરપા આાર્મિ જેરી આવતી નથી. ત્યારે બીટી કપાસની ખેતીનો રેફરઝનો સાચો અર્થ સરતો નથી. બીજુ કે તુવેરનો પાક મોનો ફેગસ ઈન્સેકટ (ગુલાબી ઈયળ) માટે રેફયુઝ તરીકે અસરકારક નથી અને ગુલાબી ઇચળ પ્રતિકારકતા કેળવી ન લે તે માટે રેફયુઝ માટે બીટી કપાસ સામે નોન બીટી કપાસ જ યોગ્ય ગણાય, માહિકો મોન્સાન્ટ બાયોટેક ઇન્ડિયા લી, એટલે એમએમબી આ માટે સતત શિક્ષણ દ્વારા આ પધ્ધતિ અપનાવાય તે માટે પ્રયાસો કરે છે, પણ હકીકત ઈ છે કે આપણે તે અપનાવતા ઇરછતા નથી ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ બીટી ટેકનોલોજી લીધે ૬૦ લાખ ખેડુતો આ ટેકનોલોજી દ્વારા કપાસની ટેક્નોલોજીનો લાભ રહ્યા છે. ભારતનો કાપડ ઉદ્યોગ આ ટેકનોલોજીના લીધે વિકસ્યો છે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ લાખો લોકોને રોજી મળે છે અને દેશની આવકનો વધારો થાય છે. એટલે જ આપણને આ ટેકનોલોજીના લાંબા સમય સુધી ફળો મળતા રહે તેવું ઈચ્છતા હોઇએ તો સરકારે શું કરવું જોઈએ. મને લાગે છે કે તેમણે બીટી કપાસ સાથે નોન બીટી કપાસ જ આપવો જોઇએ અને એ પણ છુટા પેકેટ રૂપે નહિ પરંતુ પેકેટમાં રેફ્યુજ તરીકે જે વેરાયટીન બીટી કપાસ છે તે વેરાયટી (જાત) નું નોન બીટી આપીને સાતત્ય જળવાય રહે તેવો પ્રયાસ કરવો રહ્યો.\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nએપ્રિલ મહિના માટે ભલામણ કરેલ ક્રુષિ કાર્ય\nપશુઆહાર – પરાળનુ પોષણ મુલ્ય કઇ રીતે વધારવું\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00670.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.deshgujarat.com/2020/06/02/162090free-ration-for-third-month-in-gujarat/", "date_download": "2020-09-20T12:57:57Z", "digest": "sha1:DKLDWFUN264FPTZSSTXLY44PS3ECJQQ5", "length": 15814, "nlines": 145, "source_domain": "www.deshgujarat.com", "title": "જૂન મહિનામાં વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે | DeshGujarat", "raw_content": "\nજૂન મહિનામાં વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે\nકોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યના ૬૮.૮૦ લાખ અંત્યોદય-ગરીબ પરિવારો સરળતાએ વિનામૂલ્યે અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ તેમણે સુનિશ્વિત કરી હતી.\nહવે અનલોક-૧ અંતર્ગત જનજીવન પૂર્વર્વત થવા માડ્યું છે, ત્યારે આવા પરિવારોને આર્થિક સક્ષમતા મળે ત્યાં સુધી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” NFSA હેઠળ સમાવેશ કરાયેલા તથા અગ્રતા ધરાવતા પી.એચ.એચ એવા ૬૮.૭૨ લાખ અંત્યોદય પરિવારોના ૩ કરોડ ૩૬ લાખ લોકોને સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ વિનામુલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે.\nતદઅનુસાર, આગામી તા.૧૫મી થી તા. ૨૫ મી જૂન સુધી રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.\nસોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજિયાત માસ્કનો ઉપયોગ તથા ભીડભાડ ન થાય તેવી સુચારૂ ઢબે રાજ્યના એન.એફ.એસ.એ હેઠળ સમાવેશ થયેલા ૬૮.૭૨ લાખ રેશન કાર્ડઘારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે.\nઆ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યક્તિ દિઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને પરિવારદિઠ એક કિલો ચણાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.\nઆ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે.\nતદ્દઅનુસાર, જેમનો કાર્ડનો છેલ્લો આંક ૧ છે તેમને તા.૧૫મી જુને, ર છેલ્લો આંક હોય તેમને તા.૧૬મી જુને, ૩ વાળાને તા.૧૭મી જુને, ૪ છેલ્લો અંક હોય તો તા.૧૮મી જુને, પ વાળાને તા.૧૯મી જુને, ૬ ને તા.૨૦મી જુને, ૭ ને તા.૨૧મી જુને, ૮ને તા.૨૨મી જુને, ૯ ને તા.૨૩મી જુને અને શૂન્ય છેલ્લો આંક હોય તેમને તા.૨૪મી જુને અનાજ વિતરણ થશે.\nઆ નિર્ધારીત દિવસો દરમ્યાન કોઇ પણ સંજોગોસર અનાજ મેળવવાથી બાકી રહ�� ગયેલા NFSA કાર્ડધારકો, અંત્યોદય લાભાર્થી માટે તા.૨૫મી જુને મોક અપ રાઉન્ડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.\nરાજ્યમાં કોઇ પણ પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વિના ભુખ્યા રહેવું ન પડે તેવી સંવેદના સાથે NFSA, અંત્યોદય, પરિવારોને સતત ત્રીજીવાર વિનામૂલ્યે અનાજ પુરૂં પાડવા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા તંત્રને પ્રેરિત કર્યુ છે.\nઆ અગાઉ લોકડાઉન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં પણ આવા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરવાની સંવેદના દર્શાવી હતી.\nઆ ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને નિયમિત ઘઉં- એપ્રિલ અને મે મહિના દરમિયાન પ્રતિ વ્યક્તિ સાડા ત્રણ કિલો કિલો ઘઉં તથા દોઢ કિલો ચોખા મળીને કુલ પાંચ કિલો અનાજ તથા કુટુંબદીઠ એક કિલો કઠોળ અને ચણાનું વધારાનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવ્યું હતું.\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને એપ્રિલ મહિના દરમિયાન કુલ રૂ.૧૦૩૯.૩૩ કરોડની બજાર કિંમત ધરાવતા ૪૩.૦૬ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને મે મહિના દરમિયાન કુલ રૂ.૮૦૫.૫ કરોડની બજાર કિંમત ધરાવતા ૩૬.૧૮ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.\nએપ્રિલ અને મે મહિનામાં સમગ્રતયા રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બેય મળીને અંદાજે રૂ. ૧૮૪૪.૮૩ કરોડના બજાર મૂલ્યનું કુલ ૭૯.૨૪ લાખ ક્વિન્ટલ અનાજ ૬૮.૮૦ લાખ NFSA પરિવારોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.\nરાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૭૨ લાખ કાર્ડ ધારકોને જુન મહિના દરમિયાન કુલ રૂ.૪૨૧.૯ કરોડની બજાર કિંમત ધરાવતા ૧૯.૪૫ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવશે.\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સમાવેશ રાજ્યના ૬૮.૭૨ લાખ કાર્ડ ધારકોને જુન મહિના દરમિયાન કુલ રૂ.૩૯૪ કરોડની બજાર કિંમત ધરાવતા ૧૭.૦૪ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00671.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19866323/black-hole-part-3", "date_download": "2020-09-20T13:00:35Z", "digest": "sha1:GRCXZXMJRZEFKUK4DLYQAC4ZP32G33VV", "length": 4448, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Black Hole Part-3 by Jigar Sagar in Gujarati Science-Fiction PDF", "raw_content": "\nબ્લેક હોલ (ભાગ-૩) વર્ષ ૧૯૩૦ નો શિયાળો હતો. ભારતીય તમિલ કુટુંબમાં જન્મેલો એક યુવાન જહાજમાં બેસીને ઉચ્ચ અભ્યાસાર્થે કેમ્બ્રીજની ટ્રીનીટી કોલેજમાં જઇ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે હવાઇ વાહનવ્યવહાર વિકસ્યો ન હતો. વિદેશ જવા માટે જહાજ ...Read Moreદરિયાઇ પરિવહનનો માર્ગ જ ઉપલબ્ધ હતો. આ બુદ્ધિશાળી યુવાનના પિતા અખંડ ભારતના લાહોરમાં નોર્થ વેસ્ટર્ન રેલવેમાં ડેપ્યુટી ઓડીટર જનરલ હતાં એટલે સ્વાભાવિકપણે પિતાની ઇચ્છા એવી હતી કે પુત્ર પણ સરકારી અધિકારી બને, પણ પુત્ર તો ભૌતિકવિજ્ઞાની બનવાના ખ્વાબ જોતો હતો અને ખ્વાબ જુએ એ સ્વાભાવિક હતું. કારણ કે ભૌતિકવિજ્ઞાની બનવા માટેની પ્રેરણામૂર્તિ એના કુટુંબમાં જ મોજૂદ હતી. એ યુવાનના કાકા Read Less\nબ્લેક હોલ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00671.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://mdrfou.com/gu/excellent-montage-mona-lisa/", "date_download": "2020-09-20T13:16:32Z", "digest": "sha1:TZOWYSFYJVA735ROSY5Q36KZU7I53PZQ", "length": 2935, "nlines": 25, "source_domain": "mdrfou.com", "title": "ઉત્તમ માઉન્ટ મોનાલીસા | MDR ! શાહીનો Rire", "raw_content": "\nહેલો, તમે શું કરી શકું \nઉત્તમ માહિતી કીબોર્ડ Feme એક પરપોટો માં આગ ફૂંકાતા – માઉન્ટ\nટૅગ્સ: ઉત્તમ, નિષ્ફળ, શાહીનો rire, છબીઓ, jetetroll, jetetrolle, વધારાની, મહિના, મોના, માઉન્ટ, ptdr, હસે, trolface\nમાથા પર કૂતરો શ્રેષ્ઠ આ ફોટો તેમને કાળજી લે છે, જે ઉત્તમ કૂતરો\nઆ એક શેરિંગ સાઇટ છે વિડિઓઝ, માટેછબીઓ ઘણી વાર રમૂજી તમામ પ્રકારના અને તત્વો, ક્યારેક અસામાન્ય, સ્ત્રોત છે શાહીનો-rire બાર અને સારો ઉત્સાહ. પ્રથમ ધ્યેય મારફતે મજા હોય છે રમૂજી કમર્શિયલ, ના રમૂજી વિડિઓઝ, ના વ્યંગ ચિત્રો, ના ઓપ્ટિકલ ભ્રમ, અથવા બીજા કોઇ પણ માધ્યમ હસે જાળવી વગર. તમે પણ મળશે નિરાંતે ગાવું અને મેમ્સ, સાથે સાથે નિષ્ફળ, આ સમયે ખૂબ જ લોકપ્રિય છે, જે. દરેક શેર કરી શકો છો જ્યાં આ સાઇટ ફેસબુક જૂથ સાથે કડી થયેલ છે, racked, અને સલાહ આપે છે.\nઆ સાઇટ મૈત્રીપૂર્ણ સ્થળ બની કરવાનું ધ્યેય રાખે છે, દરેક માટે ઉપલબ્ધ, કન્યાઓ, છોકરાઓ, યુવાન, જૂના, પુરુષો, સ્ત્રીઓ. સમાવિષ્ટો કાળજીપૂર્વક ગુણવત્તા તત્વો પ્રકાશન ગેરંટી પસંદ કરવામાં આવે છે. આ સાઇટ પર તમામ મીડિયા સામગ્રી તેમના લાગતાવળગતા માલિકોની માટે અનુસરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5)", "date_download": "2020-09-20T14:44:20Z", "digest": "sha1:HA4KQV4EMAB6RMXUEKLPGZEYKK736GAX", "length": 4720, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "રાણીપુરા (દામાવાવ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, ચણા\nરાણીપુરા (તા. ઘોઘંબા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકામાં આવેલું એક ગામ છે. રાણીપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર, ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૪:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Guidance_Barnstar", "date_download": "2020-09-20T14:52:14Z", "digest": "sha1:SI7OPD7ZNBQWJ3IABB7SR5NGM4VCEOCF", "length": 2774, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:Guidance Barnstar\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:Guidance Barnstar\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:Guidance Barnstar સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nવિકિપીડિયા:Barnstars ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Guidance Barnstar (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/2-months-of-sushant-singh-rajput-death-sister-shweta-singh-kriti-arrange-global-prayer-meet-mp-1010798.html", "date_download": "2020-09-20T14:50:03Z", "digest": "sha1:ILDC7YLELB7IIKJ57J4YWYGNFYHKFQSG", "length": 21350, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "2 months of Sushant Singh Rajput Death Sister Shweta Singh Kriti arrange global prayer meet– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nSSR Case: સુશાંતનાં નિધનને થયા 2 મહિના, 15 ઓગસ્ટનાં બહેને રાખી ગ્લોબલ પ્રેયર\nસુશાંતનાં નિધનનાં આજે બે મહિના પૂર્ણ થઇ ગયા છે. ત્યારે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Singh Kriti)એ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને તેાં ભાઇ સુશાંત માટે 15 ઓગસ્ટનાં થનારી ગ્લોબલ પ્રેયર (Global Prayer) અંગે વાત કરી છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજૂપતનાં (Sushant Singh Rajput) નિધનને આજે 2 મહિના થઇ ગયા છે, હજુ સુધી પણ સુશાંતનાં કેસમાં કોઇ મજબૂત કડી હાથ લાગી નથી. ફેન્સ, પિરવાર અને એક્ટરનાં ઘણાં સાથીઓ પણ સત્ય જાણવા માંગે છે. પરિવાર દ્વારા પટનામાં કેસ દાખલ કરાયા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે દરરોજ ચોકાવનારા નિવેદન સામે આવી રહ્યાં છે.\nસુશાંતનાં નિધનને આજે બે મહિના થઇ ગયા છે ત્યારે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ (Shweta Singh Kriti) સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેનાં ભાઇ માટે 15 ઓગસ્ટનાં થનારી ગ્લોબલ પ્રેયર (Global Prayer) અંગે વાત કરી છે. આ ગ્લોબલ પ્રેયરમાં તેણે લોકોને જોડાવવાની અપીલ કરી છે.\nશ્વેતા સિંહ કીર્તિએ તેનાં ભાઇને યાદ કરતાં ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે કે, '2 મહિના થઇ ગયા છે તે અમને છોડી દીધા છે ભાઇ અને અમે હજુ સત્ય જાણવા માટે લડી રહ્યાં છીએ. આ જાણવા માટે કે વાસ્તવમાં તે દિવસે થયું શું હતું. તેણે લોકોને અપીલ કરી છે કે, હું આપ સૌને અપીલ કરુ છુ કે, સુશાંત માટે રાખવામાં આવેલી 24 કલાકની ગ્લોબલ સ્પ્રિચુઅલ અને પ્રેયર ઓબ્ઝર્વેશનમાં અમને જોઇન કરો. જેથી અમે સત્ય સામે લાવી શકીએ અને સુશાંતને ન્યાય મળી શકે. '\nકંગના રનૌટ અને અંકિતા લોખંડે પણ વીડિયો શેર કરીને CBI તપાસની માંગ કરી હતી.\nCBIની માંગ કરતો અંકિતા લોખંડેનો વીડિયો\nઆ પહેલાં શ્વેતાએ એક વીડિયો શેર કર્યો હતો અને ભાઇની મોત માટે CBI તપાસની અપીલ કરી હતી. શ્વેતાએ વીડિયો શેર કરતાં લખ્યુ હતું કે, સ��ય છે અમે સત્ય તપાસીએ જેથી અમને ન્યાય મળી શકે. મહેરબાની કરીને અમને અને આખી દુનિયાને મદદ કરો જેથી અમને સત્ય શું છે તે માલૂમ પડી શકે.\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nUnjha APMC સેસ કૌભાંડ મામલો, MLA આશાબેને કહ્યું વહીવટમાં મારો હસ્તક્ષેપ નહીં\nસુરતમાં Corona ફરી વકર્યો: વધુ 275 લોકો Coronaની ઝપેટમાં, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nAhmedabadમાં સી.જી. રોડ પર લાગેલી આગમાં ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jayalalitha-gave-explanation-on-vishwaroop-ban-004215.html", "date_download": "2020-09-20T14:35:12Z", "digest": "sha1:XSDKQRAACEI2KSMF75U4LKGTIOQN655T", "length": 12010, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા | jayalalitha gave explanation on vishwaroop ban - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n33 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા\nચેન્નાઇ, 31 જાન્યુઆરી: તમિળનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ આજે પોતાનું મૌન તોડીને પત્રકાર પરિષદમાં વિશ્વરૂપ પર પ્રતિબંધ અંગે પોતાનો ખુલાસો આપ્યો હતો. જયલલિતાએ પત્રકારોને જણાવ્યું જો ફિલ્મને રીલિઝ થવાની પરવાનગી આપી હોત તો મુસ્લીમ સમુદાય દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવામાં આવતું અને એ પ્રદર્શન હિંસામાં પણ પરિવર્તિત થવાની આશંકા હતી.\nજયલલિતાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે કે લો એન્ડ ઓર્ડરનું પાલન કરવું અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવી. જો રાજ્ય સરકારે ફિલ્મને રીલિઝ કરવાની પરવાનગી આપી હોત તો મોટા પાયે રાજ્યમાં વિરોધ પ્રદર્શન થતા અને તે હિંસાનું સ્વરુપ ધારણ કરી લેત, જેને રોકવું રાજ્ય સરકારના હાથની બહાર હોત. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફિલ્મને રીલિઝ થવા દીધી નથી.\nરાજ્યના ઘણા બધા મુસ્લીમ સમુદાયો ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ ગૃહમંત્રાલયને પણ મળી આવ્યા હતા અને તેમણે એવી ચિમકી પણ આપી હતી કે જો રાજ્યમાં ફિલ્મ રીલિઝ થશે તો મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેના પગલે રાજ્યમાં શાંતિ બનાવી રાખવા રાજ્ય સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત અન્ય કોઇ રસ્તો ન્હોતો. જયલલિતાએ એમ પણ જણાવ્યું કે અભિનેતા કમલ હસન પ્રત્યે તેમને વ્યક્તિગત કોઇ દુશ્મની નથી.\nજયલલિતાએ એમ જણાવ્યું કે જો અમે ફિલ્મને સુરક્ષા પ્રદાન કરીને પણ રીલિઝ થવાની પરવાનગી આપીએ તો પણ અમારી પાસે 524 થિયેટરોને સુરક્ષા આપવા માટે 56 હજાર પોલીસ મેનપાવરની જરૂરીયાત હતી. જે અમારી પાસે ન્હોતી આવી પરિસ્થિતિમાં અમારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. અને મારુ માનવું છે કે અમારો જે નિર્ણય હતો તે યોગ્ય હતો.\nજયલલિતાએ જણાવ્યું કે કમલ હસન સાથે મારે કોઇ દુશ્મનાવટ નથી, તેમણે સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ બનાવી એમાં તેમની ભૂલ છે. જો કમલ હસન અને મુસ્લીમ સમુદાય વચ્ચે સમજુતી થઇ જતી હોય અને તેઓ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવશે તો ફિલ્મને રાજ્યમાં શાંતિપૂર્ણ રીલિઝ કરવા માટે તેમની સરકારને કોઇ વાંધો નથી.\n'ટોપી' અને 'વીજળીના થાંભલા'માં વહેંચાયું AIADMK\nશશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન\nશશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો\nરાજ્યપાલને મળ્યા પન્નીરસેલ્વમ, શશિકલાએ કર્યો સરકાર બનાવવાનો દાવો\nશશિકલા સોમવારે લઇ શકે છે તમિલનાડુના મુખ્યમંત્��ી તરીકે શપથ\nજયલલિતા નાજુક: અમ્માના ટેકેદારનું આઘાતને કારણે મૃત્યુ\nમુખ્યમંત્રી જયલલિતા હોસ્પિટલમાં હોવાને કારણે સેલ્વમને 8 મંત્રાલયની જવાબદારી\nકુડનકુલમના પહેલુ યુનિટનું ઉદ્ધાટન, મોદી-પુટિન અને જયલલિતાએ કર્યું\n5મી વાર સંભાળી તમિલનાડુની કમાન, તસવીરો જુઓ અમ્માનો રૂબાબ\nVideo: જયલલિતાના સમર્થકે હાથ-પગમાં ઠોંક્યા ખિલ્લા\nજયલલિતાને મળી દિવાળીની ભેટ, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન\n...તો એટલા માટે જયલલિતાને ન મળ્યા જામીન\njayalalitha explanation vishwaroop ban તમિળનાડુ જયલલિતા વિશ્વરૂપ પ્રતિબંધ\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/category/sports/", "date_download": "2020-09-20T14:19:48Z", "digest": "sha1:MSMKGBQTA5DMUYT4ZRCV2UE3MYBK653C", "length": 6971, "nlines": 135, "source_domain": "trishulnews.com", "title": "- Trishul News- Fearless Voice", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nવિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…\n14 મહિના પછી મેદાનમાં જોવા મળશે ધોની, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WelcomeBackDhoni\n43.5 કરોડમાં વેચાયેલ આ 7 ગુજરાતી ક્રિક્રેટરોનો IPLમાં રહેલો છે દબદબો…\nપ્રેક્ટિસ દરમિયાન યુઝ્વેન્દ્ર ચહલને એવી જગ્યાએ બોલ વાગ્યો કે, સીધો જમીન પર જ ઢળી પડ્યો -જુઓ વિડીયો…\nપૂર્વ ક્રિકેટર સચિનનું કોરોનાથી થયું મોત- બનાવ્યા હતા કેટલાય રેકૉર્ડ\nત્રીજી વનડે માં પણ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 24 રને હરાવી જીતી શ્રેણી\nCSKની ચિંતામાં વધારો, એકપછી એક ખેલાડીઓ થઇ રહ્યા છે કોરોનાનો શિકાર…\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો\nઆ મહાન ખેલાડીએ કરી ભવિષ્યવાણી: IPL 2020 કઈ ટિમ જીતશે અને...\nમેચ ફિક્સિંગનાં આરોપમાં બે દિગ્ગજ ક્રિક્રેટર્સને ICCએ કર્યા સસ્પેન્ડ…\nIPL માં Dream11 ની સાથે-સાથે આ ટેલીકોમ કંપની પણ કરશે સ્પોન્સરશિ���…\nIPL મેચમાં ઓપનીંગ કરવા માંગતો હતો આ ખેલાડી, કોચે ના પાડી...\nક્રિકેટ જગતમાં છવાયો દુઃખનો માહોલ -પ્રેકટીસ કરી રહેલા બે ક્રિકેટર્સના વીજળી...\nઆ તારીખે રમાશે અબુધાબીમાં IPLની પ્રથમ મેચ: જુઓ આખું ટાઈમ ટેબલ...\nવિરાટ-અનુષ્કાના ઘરે દીકરો આવશે કે દીકરી, આ જ્યોતિષે કરી ભવિષ્યવાણી કે...\nએવી તો શું આપત્તિ આવી પડી કે, રૈનાને IPL છોડી આવવું...\nચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર, 13 મેમ્બરનો...\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://vadgam.com/poem-gazal/poems-from-vadgamities-3/", "date_download": "2020-09-20T13:07:20Z", "digest": "sha1:OAT5ROAKXIOWGCYXCQCKFLFVPSNC4XJV", "length": 11701, "nlines": 125, "source_domain": "vadgam.com", "title": "વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩ | Vadgam.com", "raw_content": "\nજળ સંચય -ભૂગર્ભ જળ વોટસએપ ગ્રુપ\nવડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ\nશેભર વાંચન શિબીર – મૃગેશ શાહ\nવડગામની વાટે – મૃગેશ શાહ\nવડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩\nગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે\nબસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો\nગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે\nસદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને વહેવા દો\nહશે વિષાદ થોડો ઘણો તો પરવા નથી સહી લઈશ\nમુખે વેદનાઓ મુખવટો શાને મરક મરક હસવા દો\nસુખ દુ:ખ આવતા હોય તેમ આવે દિલથી આવકારીશ\nશરત એટલી કે તે મને મારી રીતે જ સહવા દો.\n” એવી મુંઝવણ મને નહી પજવે\nગમા-અણગમાથી ઉપર ઉઠીને બસ મને ઉડવા દો.\nદલસંગભાઈ આર ડેકલીયા (ડી.આર) (વડગામ)\nના કર મુમત બધુ મળે, ના થા વિહવળ થોડુ મળે\nરોકી દે ગતિ વધુ સારી નહિ, અકસ્માતે અધોગતિ મળે\nરૂઝ આવવા દે ના પંપાળ ઝખમને, સમય એને રૂઝવશે\nવિતેલાને વહી જવા દે, કાલને આજ પર ના હાવી થાવા દે\nમન તારૂ વિચાર તારો એમાં વિષાદ ના ભળવા દે\nખુશ થા ખુશ રહે તારી ખુશીમાં કોઈનો પ્રેમ ભળવા દે\nછોડ આળને પંપાળ, મારૂ તારૂને પરભારૂ સળવળવા દે\nના ગણ તારૂ, ના અવરનુ, સુખદુ:ખ મજીયા���ૂ રહેવા દે\nવસંતને પાનખર વચ્ચે ઘણી મોસમ આવે ને જાય છે\nકુંપળો તો બેશુમાર ફૂટશે, તારા બાગને ના ઉઝડવા દે\nદલસંગભાઈ આર ડેકલીયા (ડી.આર) (વડગામ)\nઅંતરના ઓરડા ઉજાળો સાહેલડી, અંતરના ઓરડા ઉજાળો\nજૂના ભવના કોલ પાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો\nજૂના ભવમાં તમે વાદળી હતાં, ને અમે શ્રાવણીઓ મેહ\nએકમેકમાં કેવાં ભળી ગ્યાં’તા કેવા આભરે ભર્યા’તા નેહ\nઆંગણે છોળો ઉછાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…\nજૂના ભવમાં તમે વેલી હતાં ને અમે આંબુનું ઝાડ\nઅમારા મ્હોર ને કેરીઓ ચાખી’તી સાંભરે મોંઘેરા પાડ\nએ ગળખટ્ટા સ્વાદનો ઉનાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…\nજૂના ભવમાં તમે ઝરણું હતા ને, અમે ફંગોળાતા વંટોળ\nબળ્યુ, ઝળ્યું આયખું ઠર્યુ તું થૈ ગ્યાં તા કેવા ઓળઘોળ\nહવે ભવભવના ફેરા ટાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…\nપ્રશાંત કેદાર જાદવ (કોદરામ)\n‘દુ:ખ દર્દ’ સભી લે લે, ‘સુખ ચેન’ સભી દે દે,\nઅય રબ મેરે મુરશિદ કો તું ઉમરે ખિજર દે દે,\nયે આલે નબી હૈ ઓર ઓલાદે અલી ભી હૈ,\nજો તેરે ‘હબીબ’ હૈ ઔર મેરે ‘વલી’ ભી હૈ,\n’મહેદી’ કે યે સિતારો કો તારો કી ચમક દે દે,\nયે “શાન’ હમારી હૈ, પહેચાન હમારી હૈ,\nફિદા હૈ ઉનહી પે હમ, યે ‘જાન’ હમારી હૈ,\nયે જાને મહેદવિયા કો ફૂલો કી ડગર દે દે,\nઅહેસાન કરોડો હૈ, યે ‘પીરો મુરશિદ’ કે\nપહેચાના હૈ દિને હક, ઉનકી રહેબરી સે,\nમિલ્લત કે મસિહા કો, તુ લમ્બી ઉમર દે દે,\nમાંગે યે દુવા તુજ સે, સજદે મેં ઝુકા યે સર,\nતા હર્ષ રહે સાયા, રહેબર કા યું હી હમ પર,\n’માસુમ’ કી દુવાઓ કો, રબ તું અસર કર દે.\n(અહેમદખાન બિહારી – તેનીવાડા)\nસામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….\nકોરોના – સંપર્ક માહિતી (CHC-PHC-Vadgam)\nકોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે – નિતિન એલ. પટેલ (વડગામ)\nવડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.\nઆરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.\nCategories Select Category Poem-Gazal Uncategorized આપણા તિર્થસ્થળો આપણા-રિવાજો આપાણા તહેવારો ઉત્તમભાઈ મહેતા – જીવન ચરિત્ર ખેતીવાડી ખેલ-જગત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ – જીવન ઝરમર ગામડાઓ નો પરિચય જનરલ માહિતી નાણાકિય-આયોજન પાલનપુરી બોલી – હારૂન બિહારી પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો પ્રવાસવર્ણન બનાસકાંઠા બ્લોગ મારો બ્લોગ રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ. વડગામ તાલુકાની આજક��લ વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ વડગામ વોટ્સએપ ચર્ચા વડગામનો ઇતિહાસ વિશેષ પ્રવૃતિઓ વ્યક્તિ-વિશેષ શ્રી મણિભદ્ર વિર દાદા – મગરવાડા સામાજિક-ધાર્મિક પ્રસંગો સાહિત્ય-લેખો\nSanket Bhojak on વડગામના સચિનની પ્રસંશનિય કામગીરી.\nNaresh chaudhary on સ્વ.શ્રી લાલજીમામા – જીવન ઝરમર…\nભરત પરમાર on ઉપયોગી વેબસાઈટ\nArjunsinh Parmar on નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/gossips/sushmita-sen-puts-end-to-breakup-rumours-with-rohman-shawl-048158.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:39:50Z", "digest": "sha1:2CGCFNTNTDIC7JYGGSQAPY2TFMYO46JC", "length": 12227, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, ‘આઈ લવ યુ રોહમન' | sushmita sen puts end to breakup rumours with rohman shawl - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n37 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, ‘આઈ લવ યુ રોહમન'\nઅભિનેત્રી સુષ્મિતા સેન વિશે હાલમાં સમાચાર આવ્યા હતા કે તેનુ તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયુ છે. પરંતુ સુષ્મિતા સેને આ અફવાઓ પર પોતે જ લગામ લગાવી દીધી છે. તેણે રોહમન સાથે જિમનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો છે જેનાથી એ તો સ્પષ્ટ થઈ ગયુ કે બંને વચ્ચે બધુ બરાબર છે.\nઆ પણ વાંચોઃ આગામી 48 કલાક દરમિયાન આ રાજ્યોમાં પડશે વરસાદ, આ છે આખુ લિસ્ટ\n‘આ છોકરો લીન છે અને હું મીન છુ'\nસુષ્મિતાએ બંનેનો જે ફોટો શેર કર્યો છે તે સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે - ‘આ છોકરો લીન છે અને હું મીન છુ, આઈ લવ યુ રોહમન શૉલ'. ફોટામાં બંને જીમની અંદર પોઝ કરી રહ્યા છે અને ખૂબ જ ફિટ દેખાઈ રહ્યા છે અને કેપ્શનમાં સમજાઈ રહ્યુ છે કે આ ફોટો દુબઈનો છ�� જ્યાં કોઈ જિમની અંદર સાથે વર્કઆઉટ કરી રહ્યા છે.''\nઆ કારણે ઉડી હતી બ્રેકઅપની અફવા\nસુષ્મિતા અને રોહમનના બ્રેકઅપના સમાચાર ત્યારે સામે આવ્યા હતા જ્યારે રોહમને થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એ પોસ્ટ લખી હતી કે ‘જો તમને એ લાગતુ હોય કે કોઈની સાથે રિલેશનશિપમાં આવીને તમે એ સંબંધમાં યોગદાન આપી રહ્યા છો તો એવુ નથી. આ સાથે રોહમને લખ્યુ કે સાંભળ હું તારી વાત કરી રહ્યો છુ. મને બતાવો કે તને કઈ વસ્તુ હેરાન કરી રહી છે હું અહીં જ છુ આગલા 24 કલાક. મારી સાથે વાત કરો.'\nસુષ્મિતાથી 16 વર્ષ નાના છે રોહમન\nરોહમન સાથે સંબંધ વિશે સુષ્મિતા એટલા માટે પણ ચર્ચામાં રહે છે કારણકે રોહમન તેમનાથી 16 વર્ષ નાના છે. ગયા વર્ષથી બંનેએ પોતાના સંબંધને પબ્લિક કરી દીધો છે અને બંને વચ્ચેના પ્રેમ અને બોન્ડીંગ તેમની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે જેમાં તે પરિવાર સાથે એકસાથે છે.\nસુષ્મિતા સેને પોતાની લવ સ્ટોરી કહી દીધી તેજીથી વાયરલ થયો આ વીડિયો\nમિસ યુનિવર્સ સુષ્મિતા સેનના હોટ ફોટો - વીડિયો વાયરલ, તમે પણ જોવો\nસુસ્મિતા સેને શેર કર્યો પોતાનો સ્કૂલનો ફોટો, ઓળખો કેવી હતી 17 વર્ષની તે\nમાલદીવમાં દિલકશ અંદાજમાં જોવા મળી સુષ્મિતા સેન- વાયરલ Videoમાં હંગામો મચાવ્યો\nસુષ્મિતા સેને 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ, Video થયો વાયરલ\nસુષ્મિતા સેનના લગ્ન વિશે આવ્યા સમાચાર, બૉયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં કરશે લગ્ન\nસુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, ‘મને ગમે છે તારા ડિમ્પલ'\nહવે સલમાન ખાને પૂરી કરી ‘બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજ\nસુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લો\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nબિકીની પહેરી પૂલમાં ઉતરી સુષ્મિતા સેન, બોલ્ડનેસ જોઈ ફેન્સ થયા પાણીપાણી\n43 વર્ષે પણ લાગે છે અફલાતૂન હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન\nsushmita sen relationship break up instagram rumours bollywood actress સુષ્મિતા સેન સંબંધ બ્રેક અપ ઈંસ્ટાગ્રામ અફવા બોલિવુડ અભિનેત્રી\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/26-05-2018/78870", "date_download": "2020-09-20T14:28:26Z", "digest": "sha1:F5MGGLSEX3JWW65Y4WXSVO6CJREYXGZB", "length": 15204, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬માં સ્નેહ સદભાવ પર્વ ઉત્સવનું આયોજન", "raw_content": "\nશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬માં સ્નેહ સદભાવ પર્વ ઉત્સવનું આયોજન\nશ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬માં સ્નેહ સદભાવ પર્વ ઉત્સવનું શ્રી સ્વામિનારાયણ મંદિર, મણીનગર, અમદાવાદ ખાતે તા. ર૭-પ-ર૦૧૮, રવિવારના રોજ સાંજે ૭.૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે તેવું સદ્ગુરૂ ભગવત્પિદાસજી સ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nદિલ્હીથી સુરતમાં આવીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ access_time 7:48 pm IST\nધમકાવીને વેપારી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો access_time 7:47 pm IST\nરત્નકલાકાર સામે ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરાઈ access_time 7:46 pm IST\nમામીના ભાઈ સાથે સેલ્ફી પડાવવી યુવતીને ભારે પડી access_time 7:46 pm IST\nટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી જતા દર્દી ભાગી ગયો access_time 7:45 pm IST\nપાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પ��્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST\nનોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST\nઆગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST\nઅમિતભાઇ શાહે જમવા બોલાવ્યા:ટેબલ ઉપર ઘણી સ્વાદિષ્ટ વાનગી છત્તા ખૂબ સાચવીને જમ્યા આ મંત્રી access_time 12:00 am IST\n૨૦૧૯ માં હિન્દુત્વ અને રામમંદિર છવાઇ જશે access_time 11:55 am IST\nCBSE નું પરિણામ જાહેર કરાયું : મેઘના ટોપ ઉપર છે access_time 7:48 pm IST\nશ્રેયસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ૩૪માં વર્ષમાં પ્રવેશઃ છ દિ' સર્વરોગ નિદાન કેમ્પ access_time 4:13 pm IST\nઆજીડેમ પોલીસે તાલાલાના સંજયને રાજકોટમાં ચોરાઉ બાઇક સાથે પકડ્યો access_time 12:44 pm IST\nરાજકોટ સ્માર્ટસીટી ડેવલપમેન્ટના પ્લાનીંગ અને ડીપીઆર માટે કન્સલ્ટન્ટના કોન્ટ્રાકટ ફાઈનલ : ૩૫ કરોડમાં કામ અપાયુ access_time 7:06 pm IST\nઅમરેલી જીલ્લાના બગસરા જુની હળીયાદ-જાળીયા તથા સાતલડી નદી પર જળસંચય અભિયાન વેગવાન access_time 11:56 am IST\nસોમનાથમાં દરિયા કિનારે સફાઇ અભિયાન access_time 11:52 am IST\nસાણથલી ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય બાવળીયા access_time 11:48 am IST\nજીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા પહેલા પોલીસે પાટીદારોનાં ઘરોનું લીસ્ટ બનાવ્યુ હતુઃ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ access_time 11:59 am IST\nરૂપિયા અને ભોજનની બાબતે તકરારથી કંટાળીને પત્નીએ કુહાડીના ઘા ઝીકી પતિનું ગળું કાપી નાખ્યું access_time 3:11 pm IST\nબનાસકાંઠાના રબારીયા ગામમાં કાકાએ સગા ભત્રીજા પર રાઉન્ડ ફાયરિંગ કરતા અરેરાટી access_time 5:34 pm IST\nઆ મોડેલની હોટ તસ્વ��રોએ ઇન્સટ્રાગ્રામ પર મચાવ્યો જાદુ access_time 7:00 pm IST\nભારતીય મહિલાના મોતના કારણે આવ્યો આયર્લેન્ડમાં આ બદલાવ access_time 7:02 pm IST\nપાકિસ્તાનમાં ખસરેના પ્રકોપથી સાત બાળકોએ જીવ ગુમાવ્યા access_time 7:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ઓહિયોમાં ૪ જુલાઇથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન AAPI નું વાર્ષિક અધિવેશનઃ ૫ જુલાઇના રોજ આર્ટ ઓફ લીવીંગના ફાઉન્‍ડર શ્રી શ્રી રવિશંકર હાજરી આપશેઃ યોગા તથા મેડીટેશન દ્વારા તનાવ દૂર કરવા અંગે માર્ગદર્શન આપશેઃ પાંચ દિવસિય અધિવેશન દરમિયાન મેડીકલ તથા સાયન્‍સ ક્ષેત્રે અદ્યતન સંશોધનો અંગે માહિતી સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ટેલન્‍ટ શો, સહિતના કાર્યક્રમોમાં બે હજાર ઉપરાંત પ્રતિનિધિઓ ઉમટી પડશે access_time 9:54 pm IST\nયુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ૨૮ મે સોમવારે ઇઝેલિનમાં: ‘મેમોરીઅલ ડે સર્વિસ' નિમિતે હાજરી આપશે access_time 11:11 pm IST\nગુરૂહરિ પ્રાગટય પર્વ ઉજવણીઃ અમેરિકાના એડિસન ન્‍યુજર્સીમાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પ.પૂ.હરિપ્રસાદસ્‍વામીજીનો ૮૫મો પ્રાગટય પર્વ ઉજવાયો access_time 11:17 pm IST\nચેન્નાઇ અને હૈદરાબાદની વચ્ચે ફાઇટ ટુ ફિનિશને લઇને રોમાંચ access_time 12:42 pm IST\nઆઇસીસીએ પાકિસ્તાનના ક્રિકેટરના હાથમાંથી સ્માર્ટ વોચ કઢાવી access_time 4:11 pm IST\nઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી એલેસ્ટર કૂકે access_time 4:10 pm IST\nસારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ' ફરી વિવાદમાં access_time 4:05 pm IST\nફિલ્મ અભિનેતા ઇરફાન ખાન એકદમ સ્‍વસ્‍થઃ ટૂંક સમયમાં ઉધમસિંહના બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં પરત ફરશે access_time 6:24 pm IST\nઆલિયા ભટ્ટે ફિસમાં વધારો કર્યાની ચર્ચા access_time 4:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-singh-rajput-brother-in-law-pressurizing-rhea-chakraborty-says-mumbai-police-paramjeet-singh-dahiya-commissioner-deputy-127587194.html", "date_download": "2020-09-20T15:16:11Z", "digest": "sha1:YMXD2QHZRRHEDQHXWNAPA5PHDLQZEDY5", "length": 9228, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sushant Singh Rajput Brother In Law Pressurizing Rhea Chakraborty; Says Mumbai Police Paramjeet Singh Dahiya Commissioner Deputy | DCP દહિયાનો આરોપ, સુશાંતના જીજુ રિયાને પોલીસ સ્ટેશન બોલાવવા પ્રેશર કરી રહ્યા હતા, તે એક વ્યક્તિને તપાસ વગર કસ્ટડીમાં રખાવવા ઇચ્છતા હતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસુશાંત કેસમાં નવો એન્ગલ:DCP દહિયાનો આરોપ, સુશાંતના જીજુ રિયાને પોલીસ સ્ટેશન બોલાવવા પ્રેશર કરી રહ્યા હતા, તે એક વ્યક્તિને તપાસ વગર કસ્ટડીમાં રખાવવા ઇચ્છતા હતા\nરિયા ચક્રવર્તી સુશાંતના મ���ત્યુ પહેલાં 8 જૂને તેના ઘરેથી સામાન લઈને તેના ઘરે જતી રહી હતી\n14 જૂને સુશાંતે મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં આત્મત્યા કરી હતી\nપરમજીત સિંહ દહિયાએ અમુક વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે\nસુશાંતની સૌથી મોટી બહેન રાનીનાં લગ્ન એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપી સિંહ સાથે થયાં છે\nમુંબઈ પોલીસના DCP પરમજીત સિંહ દહિયાનો દાવો છે કે સુશાંત સિંહ રાજપૂતના જીજુ અને IPS ઓપી સિંહ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પોલીસ સ્ટેશન બોલાવીને સુશાંતને છોડવાનું તેના પર પ્રેશર બનાવવાનું કહેતા હતા. 34 વર્ષીય સુશાંતે બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌથી મોટી બહેન રાની સાથે થયાં છે. દહિયાએ ઓપી સિંહના વોટ્સએપના અમુક સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે. તેના પરથી ખબર પડે છે કે સુશાંતના જીજુ તેની પાસે ટેક્સી બુક કરાવાથી લઈને હોટલનો રૂમ બુક કરવા માટે પણ કહેતા હતા.\nસુશાંતના જીજુ અને સૌથી મોટી બહેન રાની\nપરિવાર રિયાને પોલીસ સ્ટેશન બોલાવવા માટે પ્રેશર કરી રહ્યા હતા\nદહિયાએ કહ્યું, સિંહે મને રિયા ચક્રવર્તીને અનઓફિશિયલ રીતે પોલીસ સ્ટેશન બોલાવવા અને તેને પ્રેશર કરવા કહ્યું હતું. દહિયા એક એપ્રિલ સુધી બાંદ્રાના ઝોનલ પોલીસ હેડ હતા.\nપરિવાર રિયાને સુશાંતથી અલગ કરવા ઈચ્છતો હતો દહિયાએ કહ્યું કે, ઓપી સિંહે કહ્યું હતું કે સુશાંતના પરિવારને લાગે છે કે રિયા એક્ટરને કંટ્રોલ કરી રહી છે અને તેઓ તેને સુશાંતની જિંદગીથી બહાર કરવા માગે છે. દહિયાએ કહ્યું કે ઓપી સિંહે 18 અને 25 ફેબ્રુઆરીએ વોટ્સએપ પર મેસેજ મોકલીને અનઓફિશિયલી આ અનુરોધ કર્યો હતો. સુશાંતના પરિવારે કોઈ લેખિતમાં ફરિયાદ કરી ન હતી.\nએક વ્યક્તિને કસ્ટડીમાં લેવા પણ કહ્યું હતું\nદહિયાએ જણાવ્યું કે ઓપી સિંહ 5 ફેબ્રુઆરીએ મુંબઈ આવ્યા હતા અને તેમને સુશાંતને તે મુંબઈમાં છે એવું જણાવવા કહ્યું. તેમણે મિરાંડા નામના એક વ્યક્તિને કોઈ ફરિયાદ કે તપાસ વગર પોલીસ કસ્ટડીમાં રાખવાનો આગ્રહ પણ કર્યો હતો.\nદહિયાએ કહ્યું કે તેમને સિંહને વિનમ્રતાથી ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિયમ વિરુદ્ધ કોઈને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેમને કસ્ટડીમાં રાખવા પોસિબલ નથી. તેમણ��� સિંહને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું જેથી તપાસ થઇ શકે. આ બાબતે લેખિત ફરિયાદ થઇ ન હતી.\nસુશાંતના પિતાનો મુંબઈ પોલીસ પર આરોપ\nસુશાંતના પિતા કેકે સિંહે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે તેમણે 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને સતર્ક કર્યા હતા કે તેમના દીકરાનો જીવ જોખમમાં છે. મુંબઈ પોલીસે સોમવારે કહ્યું હતું કે, પરિવારે પૂછપરછ દરમ્યાન કોઈ વ્યક્તિ પર શંકા હોવાનું જણાવ્યું ન હતું. મુંબઈ પોલીસે 16 જૂને પરિવારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vankarfoundation.co.in/%E0%AA%AC%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2020-09-20T13:13:45Z", "digest": "sha1:ZP6ZVOZCHJI43ERIWV2Z7GANHD5QFR6I", "length": 6411, "nlines": 68, "source_domain": "www.vankarfoundation.co.in", "title": "બૌદ્ધ ધર્મ અંગીકાર - Vankar Yuva Samiti", "raw_content": "\nડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી, પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહી. – તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૩,૮૦,૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. દુનિયાના ઇતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી. આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગ્રૃત કરવા માટે આપી.\nદિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો લેખ\n૧. હું બ્રહ્મા–વિષ્ણુ–મહેશને ઈશ્વર માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.\n૨. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.\n૩. હું ગૌરી-ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુધર્મના દેવ- દેવીઓ ને માનીશ નહી તેમજ તેમની પૂજા કરીશ નહી.\n૪. હું એવી વાત કદાપી માનીશ નહી કે ઈશ્વરે અવતાર લીધો છે.\n૫. હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર છે. હું તેને પાગલ પ્રચાર સમજીશ.\n૬. હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહી.\n૭. હું બૌધ્ધધર્મ વિરૂધનું કોઈ આચરણ કરીશ નહી.\n૮. હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ નહી.\n૯. હું બધા મનુષ્યો સમાન છે,તે સિધ્ધાંતને જ માનીશ.\n૧૦. હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.\n૧૧. હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ.\n૧૨. હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.\n૧૩. હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન-પાલન કરીશ.\n૧૪. હું ચૉરી કરીશ નહી.\n૧૫. હું અસત્ય(જુઠું) બોલીશ નહી.\n૧૬. હું મિથ્યાચાર કરીશ નહી.\n૧૭. હું શરાબ વગેરે કેફી(માદક)પદાર્થોનો નશો કરીશ નહી.\n૧૮. હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા પ્રયત્ન કરીશ.\n૧૯. હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર માટે અસમાન કે ઊંચનીચ, માનવાવાળા મારા જુના હિન્દુ ધર્મનો સંપુર્ણ રીતે ત્યાગ કરૂ છું અને હું બૌધ્ધધર્મનો સ્વીકાર કરૂ છું.\n૨૦. મારો સંપુંર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધધર્મ એ જ સદધર્મ છે.\n૨૧. હું માનું છું કે, મારો આજથી પુનર્જન્મ થઇ રહ્યો છે.\n૨૨. હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે, આજથી બૌધ્ધધર્મનાં સિધાંત અનુસાર આચરણ કરીશ.\nપરમાર તેજસ્વીની પ્રવિણભાઈ - 13/09/2014\nબૌદ્ધ ધર્મ અંગીકાર - 05/04/2014\nબંધારણના ઘડવૈયા - 18/01/2014\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/2013/06/04/%E0%AA%86-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%86%E0%AA%88-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2020-09-20T14:26:43Z", "digest": "sha1:PMOBYMP7DVAKNTW6SK3YA2E4LTEMXMH2", "length": 17507, "nlines": 179, "source_domain": "asaryc.wordpress.com", "title": "આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?… – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nકાર્યકારી અધ્યક્ષ એ કાંઈ નવી વાત નથી ‘રામાયણ’માં ભરત પોતે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા અને રામના વતી પોતે વહીવટ સંભાળ્યો હતો. પરંતુ એની પાછળની ભાવના આજના શ્રીનિવાસન કે દાલમિયાની ભાવના કરતા અલગ હતી.\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\n-રામસીતાએ વનમાં જવું જ ના પડત અને જો જવું જ પડ્યું હોત તો અયોધ્યાથી બહુ દૂર જવું ન પડ્યું હોત અને જો જવું જ પડ્યું હોત તો અયોધ્યાથી બહુ દૂર જવું ન પડ્યું હોત અયોધ્યા નગરીની બહાર આવેલા કોઈ ફાર્મહાઉસને, ઠરાવ પસાર કરીને જંગલની વ્યાખ્યામાં લાવી દીધું હોત અયોધ્યા નગરીની બહાર આવેલા કોઈ ફાર્મહાઉસને, ઠરાવ પસાર કરીને જંગલની વ્યાખ્યામાં લાવી દીધું હોત રામસીતા અને લક્ષ્મણ માટે ત્યાં એસીની સગવડ વાળી ઝૂંપડી બાંધી દીધી હોત.\n-હનુમાન, સુગ્રીવ, અંગદ વગેરેનો સલામતી દળમાં સમાવેશ થઈ ગયો હોત બાકીના વાનર, રીંછ વગેરે રિઆલીટી શોમાં પોતપોતાની કરતબો દેખાડતા હોત.\n-રાવણ સાથે સંધી થઈ ગઈ હોત કે: એલઓસી પાર કરીને અયોધ્યાની હદમાં આવવું નહિ. એ સિવાયના દેવ કે દાનવના કોઈ પણ પ્રદેશમાં મન પડે એમ કરવું. અયોધ્યાની વિદેશ નીતિ મુજબ અયોધ્યાની સરકાર એમાં માથું મારશે નહિ.\n— રાવણ સીતાજીનું હરણ કરવાના બદલે સીતાજી જે વિસ્તારની ઝૂંપડીમાં એકલા હોય એ આખા વિસ્તાર પર જ પોતાનો કબજો જમાવી દેત. અને ત્યારે આ નેતાઓ ઠાવકાં ઠાવકાં નિવેદનો કરતા હોત કે- સીતાજીનું હરણ થયું છે એવું ટેકનિકલી કહી ન શકાય હા, સીતાજીના નિવાસસ્થાનની આસપાસના અલ્પ અને અવાવરું વિસ્તાર પર દબાણ થયું હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ, એ તમામ સમસ્યાઓનો ઉકેલ વાટાઘાટો દ્વારા આવી જશે. ચિતાનો કોઈ પ્રશ્ન જ નથી.\n[આ લખાણ ફેસબુક પર વાંચીને જાણીતા લેખક શ્રી જય વસાવડાએ આપેલ પ્રતિભાવ:\nJay Vasavada હાહાહાહાહા મોજ પડી ગઈ. મારું કોઈ સ્વતંત્ર પ્રકાશન હોય તો હું એમાં યશવંતભાઈ અને મુકુલભાઈ પાસે નિયમિત લખાવડાવું\nPosted in ગમ્મતTagged અસર, આઈપીએલ, કટાક્ષ, ક્રિકેટ, ગમ્મત, ચર્ચા, રાજકારણ, વ્યંગ, હાસ્યBy યશવંત ઠક્કર2 ટિપ્પણીઓ\n2 thoughts on “આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nઆજના જમાનાને બંધબેસતું કેટલું સત્ય લખ્યું છે…. રામ વનવાસ વિષેનો “ગુજરાત સમાચાર”માં મનુ શેખચલ્લીનો હાસ્યલેખ પણ વાંચવા જેવો છે….\nઆ રામાયણ સાચી અને અત્યાર સુધીની છેલ્લી રામાયણ સમજવી….\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે →\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો તો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહો.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\n« મે ડીસેમ્બર »\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચનાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચર્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેત���જી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00676.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/railway-appealed-before-200-train-starts-know-who-should-not-travel-056476.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:50:50Z", "digest": "sha1:D5WTKAF4YY2PA2SVQTUVOTYXUNQWWSRM", "length": 17383, "nlines": 163, "source_domain": "gujarati.oneindia.com", "title": "સોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી | railway appealed before 200 train starts, know who should not travel - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n37 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n59 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી\nનવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, 1 જૂનથી રેલવે દ્વારા નિર્ધારિત દરરોજ 200 નૉન એસી ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જશે. કોરોના વાયરસના સંકરમણને જોતા રેલવે મંત્રાલયે શારીરિક રૂપે કમજોર અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને યાત્રા ટાળવાની અપીલ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે બીમારીથી ગ્રસ્ત લોકો, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહલાઓ જ્યાં સુધી બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ટ્રેનમાં યાત્રા ના કરે.\n1 જૂનથી દરરોજ 200 ટ્રેન ચાલશે\nજણાવી દઈએ કે ચલાવવામાં આવી રહેલ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાને લઈ ગૃહ મંત્રાલયે પણ એક ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં બીમાર, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ ્ને બાળકોને ��ાત્રા કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. રેલવેએ પણ એ ગાઈડલાઈનના આધારે 1 જૂનથી ચલાવવામાં આવનાર ટ્રેનોમાં યાત્રીઓને સુરક્ષા સંબંધી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. એવું જોવામાં આવ્યું છે કે પહેલાથી ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અન્ય બીમારીથી પીડિત લોકો પણ યાત્રા કરી રહ્યા છે જેનાથી તેમનામાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે.\nપીયૂષ ગોયલે ટ્વીટ કરીને અપીલ કરી\nકેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કરી લોકોને અપીલ કરી છે કે યાત્રી ગાઈડલાઈનનું પલન કરે. તેમણે લખ્યું કે, બધા નાગરિકોને મારી અપીલ છે કે ગંભીર રોગથી ગ્રસ્ત, ગર્ભવતી મહિલાઓ, અને 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં જરૂર ના હોય ત્યાં સુધી યાત્રા કરવાનું ટાળે. રેલવે યાત્રીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રેલવેએ પોતાની અપીલમાં કહ્યું કે ભારતીય રેલવે દેશભરમાં દરરોજ કેટલીય શ્રમિક ટ્રેનો ચલાવી રહ્યા છે, જેથી પ્રવાસીઓને પોતાના ઘરની વાપી સુનિશ્ચિત કરી શકાય.\nભારતીય રેલવેએ આ આગ્રહ કર્યો\nરેલવેએ કહ્યું કે, આ ટ્રેનોમાં એવા કેટલાય લોકો યાત્રા કરી રહ્યા છે જેઓ પહેલેથી જ બીમાર છે. એવામાં કોવિડ 19 મહામારી સંકટમાં તેમના સ્વાસ્થ્યને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પૂર્વ ગ્રસિત બીમારીઓથી લોકોના મૃત્યુ થયાના કેટલાક દૂર્ભાગ્યપૂર્ણ મામલા પણ મળ્યા છે. એવા કેટલાક લોકોની સુરક્ષા હેતુ રેલવે મંત્રાલય, ગૃહ મંતરાલયના આદેશો અંતર્ગત અપીલ કરે છે કે બીમાર વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જ્યાં સુધી બહુ જરૂરી ના હોય ત્યાં સુધી રેલ યાત્રા કરવાનું ટાળે.\nરિઝર્વેશન સિસ્ટમમાં બદલાવ કર્યો\nલૉકડાઉન વચ્ચે રેલવેએ યાત્રીઓને વધુ એક મોટી ભેટ આપી છે. રેલવેએ રઝર્વેશન સિસ્ટમમાં બદલાવ કરતાં એડવાઈન્સ ટિકટ બુકિંગનો સમય વધારી દીધો છે. રેલવેએ મોટી રાહત આપતાં હવે સ્પેશિયલ ટ્રેનો માટે 30 દિવસને બદલે 120 દિવસ પહેલા ટિકિટ બુકિંગ શરૂ કરી દીધી છે. રેલવે તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી છે. જે મુજબ 120 દિવસ પહેલા જ ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.\n1 જૂનથી આ નિયમો બદલાઈ જશે\n1 જૂનથી તમારી રોજબરોજની જિંદગી સાથે જોડાયેલ કેટલીય ચીજો બદલાઈ જશે. તમારી આસપાસની કેટલીય ચીજોમાં બદલાવ થનાર છે. રેલવેથી લઈ વિમાન સેવા, બસ સર્વિસથી લઈ ��ાશન કાર્ડ વગેરે જેવી ચીજોમાં બદલાવ થવાના છે. સૌથી પહેલા ભારતીય રેલવેની વાત કરીએ તો 200 યાત્રી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમા ફસાયેલા લકોને કાઢવા માટે રેલવે મેલ, એક્સપ્રેસ ટ્રેનોની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના વિશે ટાઈમ ટેબલ શેર કરી દેવામાં આવ્યું છે.\nગુજરાતીઓને આ ટ્રેન લાગૂ પડશે\n02833/34 અમદાવાદ હાવડા એક્સપ્રેસ\n02916/15 દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ\n02933/34 મુંબઇ મધ્ય અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ\n09165/66 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ\n09167/68 અમદાવાદ વારાણસી સાબરમતી એક્સપ્રેસ\n09045/46 સુરત છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ\n02947/48 અમદાવાદ પટના અઝીમાબાદ એક્સપ્રેસ\n09083/84 અમદાવાદ મુઝફ્ફરપુર વાયા સુરત\n09089/90 અમદાવાદ ગોરખપુરથી સુરત\n02917/18 અમદાવાદ નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ\nSpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યો\nકોરોના કહેર વચ્ચે આજે મેટ્રો ટ્રેન દોડતી થશે, જાણી લો આ નવા નિયમ\n એકલી છોકરી માટે 535 કિમી ટ્રેન ચાલી, જીદ કરી તો અધિકારી પણ માની ગયા\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે\nરેલ્વેએ બદલ્યો ટિકિટ ચેકીંગનો નિર્ણય, મુસાફરી પહેલા કરવું પડશે આ કામ\nઆગલા 10 દિવસમાં ટ્રેન સેવા કરાશે શરૂ, રેલ્વેએ આપી જાણકારી\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ\nરેલ્વેના હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મહિલા ડોક્ટરને પોઝિટીવ\n3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ\nતમારી ટ્રેનની ટિકિટ ન કરતા કેંસલ, રેલ્વે નાખશે તમારા ખાતામાં પૈસા\nકોરોનાના ખતરા વચ્ચે રેલવેનો મોટો ફેસલો, 25 માર્ચ સુધી રેલવે સેવા બંધ રહેશે\nતેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પરેશાન કરતા યાત્રીઓ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nલદાખમાં તંગદીલી: આગામી 2-3 દિવસમાં થશે કમાંડર સ્તરની બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00676.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/holi", "date_download": "2020-09-20T14:29:14Z", "digest": "sha1:D2M7XCYNJWPN653ZS753Z2EO6SH7YHO4", "length": 10916, "nlines": 156, "source_domain": "tv9gujarati.com", "title": "holi Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nડાકોર મંદિરમાં પ્રથમ વખત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં ધૂળેટી રમી\nખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં ઉજવાયો રંગોનો ઉત્સવ, ફાગણી પૂનમના બીજા દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાય મંદિરમાં દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં […]\nVIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ\nમહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા છે. લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે અને જેને જુત્તું વાગે તેનું […]\nVIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી\nફાગણ સુદ પૂનમે પવિત્ર હોળીનો પર્વ સમગ્ર દેશમાં અને રાજ્યમાં ધામધૂમથી ઉજવાયો અને આજે રંગોના પર્વ ધુળેટીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી લોકો કરી રહ્યા છે. […]\nડેમ પાણી વિના ખાલીખમ ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ, જુઓ VIDEO\nદ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો. જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતોએ ડેમના કાંઠે હોળી સળગાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. […]\nHoli 2020: કેમિકલ અને કોરોનાથી છે મોટો ખતરો, ખાસ આ વાતનું રાખજો ધ્યાન\nકોરોના વાઈરસનો કહેર છે અને દેશમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ ઘટનાને લીધે મોટા મેળાવડાના કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસને ગંભીરતાથી લેવા […]\nસુરત: ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓની અનોખી ધુળેટી હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક\nકોરોના વાઇરસના કહેર વચ્ચે સુરતમાં ધામધૂમ પૂર્વક હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કોરોના વાઇરસ સામે જાગૃતતા આવે અને તહેવારની મજા માણી […]\n સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા\nરંગોના પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ઉત્સવ પ્રિય ગુજરાતીઓએ વિદેશની ધરતી પર પણ […]\nહોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ST વિભાગ દ્વારા 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય\nહોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે 500 જેટલી બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. લોકોને ઘર સુધી પહોંચાડવા માટે ST દ્વારા આ નિર્ણય કરાયો છે. ઝાલોદ, ગોધરાના […]\nવડાપ્રધાન મોદી આ વખતે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં, વાંચો આ છે કારણ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પ્રેરક મહિલાઓના નામ કરવાની જાહેરાત પછી વધુ એક ખાસ વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ […]\nઆજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી\nફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિ પર સમગ્ર દેશમાં હોળીના તહેવારની ઉજવણી આજે કરવામાં આવશે. જ્યારે રંગોના આ તહેવારના એક દિવસ હોળીકા દહન પછી કરવામાં આવે […]\nશું આવતીકાલથી 4-5 દિવસ માટે બેન્કો રહેશે બંધ ,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં મેસેજની હકીકત જાણો\nબેન્ક સંબંધિત તમારાં કામ આજે જ પૂરા કરી દેજો તેવા મેસેજ છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઇકે […]\nશાળામાં ફૂલો અને કુદરતી રંગોથી હોળી રમીને બાળકોએ આપ્યો ‘પાણી બચાવવા’નો સંદેશ\nહોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વડોદરામાં એક ખાનગી સ્કુલના બાળકો દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loveshayril.club/amp/", "date_download": "2020-09-20T14:09:16Z", "digest": "sha1:SBP6AGYDE5SGTIBGE3YR56NP7UX2TP5G", "length": 2946, "nlines": 48, "source_domain": "www.loveshayril.club", "title": "લવશાયરી - રોમેન્ટિક શાયરી હિન્દી - શાયરી લવ શાયરી હિન્દી લવ શાયરી લવ શાયરી ફોટા શાયરી લવ રોમેન્ટિક શાયરી શાયરી ગુજરાતી ગુજરાતી લવ શાયરી ગુજરાતી shayari ગુજરાતી શાયરી લવ વિરહ શાયરી દર્દ શાયરી ગુજરાતી શાયરી પ્રેમ શાયરી gujarati વટ શાયરી", "raw_content": "\nલવશાયરી – રોમેન્ટિક શાયરી હિન્દી\ngujarati shayari love download, કુછ શાયરી હૈ દોસ્તન ઈશ્વર કો આપ આપ મિત્રા Preર પ્રેમી…\nએlove shayari gujarati 2020, સએમએસ શાયરી જાને વાલે મોકલે મોબાઈલ એસએમએસ શાયરી ઇ લવ બોયફ્રેન્ડ…\nlove shayari gujarati 2020, રોમેન્ટિક લવ શાયરી. યહ શાયરી રોમાંસ અપર હૈ જો પ્યાર roર…\nલવ શાયરી એસએમએસ શાયરી પ્યાર કે બેરે મેં દિલ કો એહસાસ દિલાને વાલી શાયરી. Hesેસરી…\nજિંદગી પર ટુલેસન શાયરી, top shayari Gujarati\n(1)જિંદગી પર ટુલેસન શાયરી, હેલો ફ્રેન્ડ યે શાયરી લવ શાયરી ઇનિન્દી ઝિંદગી પર શાયરી જો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%97/", "date_download": "2020-09-20T13:14:41Z", "digest": "sha1:ULCWTO2563HBQ4HXYKCBPXDMXKDJPGGK", "length": 5400, "nlines": 114, "source_domain": "stop.co.in", "title": "ફાગ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nફાગણ ના ફાગ ને વસંત ના રાગ ,\nતન મન તપાવે હોળી ની આગ .\nફાગણ ફોર્યો ને આંબો મહોર્યો ,\nને ખીલ્યો કેસુડો , ગુલમહોર.\nરંગ રસિયા સાથે રંગે રમી ને,\nપ્રેમ રંગ માં ભીંજાશું તરબોળ .\nમનડા નો મોર નાચે ,ઉઠે અનેક તરંગ ,\nમન ભરી રંગે રમશું પીયુ ની સંગ .\nવિસરાઈ ગયેલી વાનગી – ઘેંસ\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00678.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/03/kapli-kaushalya/?replytocom=230622", "date_download": "2020-09-20T14:53:48Z", "digest": "sha1:YQTQK34WQ6G2VB7DB7XEFGZY3L63CMR5", "length": 31898, "nlines": 138, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકાપલી કૌશલ્ય – નટવર પંડ્યા\nJuly 3rd, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નટવર પંડ્યા | 5 પ્રતિભાવો »\n[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]\n[dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં એ કાપલીઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, સારા ગુણ પ્રાપ્ત કરવા માટે, કાપલીના સર્જકમાં હિંમત, ધીરજ, સમયસૂચકતા, બાજ-નજર, ‘સાંકેતિક ભાષા-સજ્જતા’ જેવા ગુણો હોવા જરૂરી છે. તેથી જ જે વિદ્યાર્થી મિત્રો વાંચીને સારા ગુણ પ્રાપ્ત કરે છે તેના કરતાંય કાપલીના સહારે ઊંચા ગુણ મેળવાનારના જીવનમાં ઘણું ગુણ વૈવિધ્ય જોવા મળે છે.\nપહેલાનાં સમયમાં દીકરી પરણીને સાસરે જાય એટલે તેણે ‘કૂકિંગ કૌશલ્ય ટેસ્ટ’ આપવી પડતી. એટલે કે સાસુ સૌ પ્રથમ તેને લાપસી બનાવવાનું કહેતી. કૂકિંગ કોર્સમાં લાપસી બહુ અઘરી છે. એમાં સંજયકપૂર કે તરલા દલાલને ય ટપ્પા ન પડે. આમ જેટલી લાપસી બનાવવી અઘરી છે એટલી જ કાપલી બનાવવી અઘરી છે. કારણ કે કાપલીમાં કાંઈ છૂટથી લખી શકાતું નથી. પ્રિયાને લખેલા પ્રેમપત્રની જેમ કાપલીમાં છૂટથી લખી ન શકાય તેથી જ કાપલી અને પ્રેમપત્રો બંને અંતિમ ધ્રુવો પર ઊભેલા છે. જો કે આ બંને ચીજો તેના સર્જકોને ઉજાગરા તો કરાવે જ. તેથી મોડી રાત સુધી જાગી ને પણ તેના સર્જકો તેમાં વધુ ને વધુ ઠાલવવા ઉત્સુક હોય છે. માટે જ જેમ સ્કૂલ રિક્ષામાં બાળકો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે એ જ રીતે કાપલીમાં સંભવિત જવાબો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે.\nઆમ કાપલીનું સર્જન ઘણી કુશળતા માગી લે છે. તેમાં કાપલી બનાવનારનું કૌશલ્ય રીતસરનું ઝળકી ઊઠે છે. કાપલી બનાવનાર કમ-સે-કમ સુવાચ્ય અક્ષરો ધરાવતો હોવો જોઈએ. સામાન્ય સ્થિતિમાં ભલે તેના અક્ષરો મોટા થતા હોય પણ જરૂર પડ્યે તે અક્ષરોને અતિસૂક્ષ્મ સ્વરૂપ આપી શકતો હોવો જોઈએ. આ લખનારનું માનવું છે કે આવી કળા પ્રભુની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. કારણ કે ફક્ત ભગવાન જ જરૂર પડ્યે વિરાટ અને વામન સ્વરૂપ ધારણ કરી શકે છે. વળી અતિ સૂક્ષ્મ અક્ષરો તો ઘણા લખી શકે પણ કેટલીક વાર એવું લખાણ ખુદ તેના માટે જ અવાચ્ય બની જાય છે. માટે જ કાપલીના સર્જકમાં સુવાચ્ય લઘુલિપિનું કૌશલ્ય હોવું જરૂરી છે. કારણ કે કાપલી બનાવતી વખતે તેણે બિનજરૂરી લંબાણને ટૂંકાવવાનું હોય છે. જેમ કે ‘ભારત ખેતી પ્રધાન દેશ છે’ તો ‘ભા.ખે.પ્ર.દેશ છે.’ ‘વરસાદી હાલતમાં લીલી વનરાજી સુંદર લાગે છે’, ‘વ.હા.લી. વ.સું. લાગે છે.’ આ પ્રકારે કાપલીમાં લાઘવ અને ચોટ બંને હોવાં જરૂરી છે. પછી પરીક્ષા ખંડમાં એ જ લાઘવ અને ચોટનો વિચાર-વિસ્તાર કરી સર્જક ઉત્તરવહી પર છવાઈ જાય છે. વળી આવી કાપલી જ્યારે બે-ત્રણ સહાધ્યાયીઓએ સાથે મળીને બનાવી હોય ત્યારે તે લોકોને લઘુલિપિ ઉકેલવામાં વાંધો આવતો નથી. પણ આવી કાપલી એક પછી એક હાથમાંથી પસાર થતી છેક ત્રેવીસમા વિદ્યાર્થી પાસે પહોંચે છે ત્યારે તે અજાણ્યો વિદ્યાર્થી લઘુલિપિને કારણે મૂંઝવણ અનુભવે છે. પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા કે મેકઅપ કરવા ન જવાય, એ જ રીતે કાપલી હાથમાં આવે ત્યારે વિચારવા ન બેસાય, લખવા લાગી જવાય. કારણ કે આખે-આખા પ્રશ્નને પ્રભુભરોસે છોડી દેવાના આરે આવીને ઊભા હોય અને બરાબર એ જ સમયે કાપલીરૂપી તરાપો મળી જાય તો પછી નહિ મામા કરતાં કાણો મામો શું ભૂંડો માટે કાપલીમાંથી જેટલું વંચાય એટલું લખાય અને પેપર તપાસનાર પાસે તો લખ્યું વંચાય.\nતેથી કાપલીના સર્જક પોતાનું લખાણ પોતે માત્ર તિરછી નજરથી વાંચી શકતો હોવો જોઈએ. કારણ કે એ તિરછી નજરે જ વાંચવાનું હોય છે. એનો કાંઈ ધર્મગ્રંથની જેમ ઘોડી પર ગોઠવીને પરીક્ષાખંડ મધ્યે પાઠ ન કરાય. અમારા ગામના કુશળ સુથાર માત્ર ઝાડની કાપેલી ડાળી કે થડ જોઈને સચોટપણે કહી શકતા કે આમાંથી ત્રણ ખુરશી અને એક ટેબલ થાય. ક્યારેક તેઓ એમ પણ કહેતા કે આમાંથી ફક્ત દોઢ ટેબલ જ થાય. અડધા ટેબલનું લાકડું ઘટે.’ અને એમ જ થતું. આવી કુશળતા કાપલીના કસબીમાં હોવી જોઈએ. 5 x 5 સે.મી.ની કાપલી જોઈને તે સ્પષ્ટપણે કહી શકતો હોવો જોઈએ કે આમાં આટ-આટલા જવાબો સમાઈ શકે. કાપલી, પછી ‘અનુસંધાન અગિયારમે પાને’ એવું ન થઈ શકે. આમ છતાં ઈશ્વરની કૃપાથી આપણે ત્યાં કુશળ કાપલીકારોની ક્યારેય ખોટ વરતાઈ નથી.\nઆપણે ત્યાં છેક સેકન્ડરીથી ગુજરાતીના પ્રશ્નપત્રોમાં સંક્ષેપ લેખન (સાર ગ્રહણ) પુછાય છે. જેમાં એક ફકરો આપેલો હોય તેનો સાર તેનાથી એક તૃતીયાંશ ભાગમાં લખવાનો હોય છે. આવું સંક્ષેપલેખન કાપલીવાળાને સહજ હોય છે. કુશળ કાપલીકાર ગાઈડના બે પેજને સાવ નાનકડી ચબરખીમાં સહેલાઈથી સમાવી શકે છે. આ રીતે તે ઉત્તમ એડિટર પણ ખરો જ. ઉપરાંત કાગળ બચાવી તે પર્યાવરણનું રક્ષણ કરે છે. તેની પ્રવૃત્તિ ઈકો-ફ્રેન્ડલી છે. આમ ગાગરમાં સાગર સમાવી તે આપણી ઉત્તમ સેવા કરે છે પણ આપણે આજ સુધી તેવી પર્યાવરણલક્ષી સેવાઓન�� નોંધ લીધી નથી. કેટલાકમાં હિંમત ઘણી હોય છે પણ વિવેકભાન હોતું નથી. તેથી તેઓ જ્યાં સોયની જરૂર હોય ત્યાં તલવાર વાપરે છે. એટલે કે આયોજનબદ્ધ રીતે બનાવેલાં થોડાંક કાપલામાંથી પતી જતું હોય ત્યાં તેઓ જેમ વીર યોદ્ધો કમરે તલવાર બાંધી રણમેદાનમાં જતો હોય તેમ આખી ગાઈડ કમરમાં ભરાવી પરીક્ષા ખંડમાં જાય છે. અંતે ચેકિંગ સ્ક્વૉર્ડના હાથે રેડ-હેન્ડેડ ઝડપાઈ જાય છે. સ્ક્વૉર્ડવાળા આવે ત્યારે કોઈ રસ્તો ન બચે તો તમે ચબરખીનો ડૂચો વાળીને છેક પાંચમી સાતમી બેંચે બેઠેલા સ્ટુડન્ટના ચરણક્મળમાં ચડાવી શકો પણ આખે-આખી ગાઈડ ક્યાં ફેંકવી \nઆમ જ્યારે ચેકિંગ સ્ક્વૉર્ડ આવે છે ત્યારે કાપલીને ફેંકી દેવામાં આવે છે. પછી એકલી-અટૂલી ફર્શ પર પડેલી કાપલી ઉઠાવીને સ્ક્વોર્ડવાળા પૂછે છે, ‘આ કાપલી કોની છે ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ’ નિષ્ફળતાની જેમ કાપલી પણ અનાથ હોય છે. કોઈ ખુલ્લી છાતીએ (કે બંધ છાતીએ- જે અનુકૂળ હોય તે) એમ નથી કહેતું કે ‘એ મારું શબ્દ-સંતાન છે. પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં હું ભૂલ કરી બેઠો અને તેમાંથી જ આ કાપલીનો જન્મ થયો.’ જ્યારે ચેકિંગ સ્ક્વૉડવાળા એ કાપલીને જે તે વિદ્યાર્થીના ચરણકમળમાંથી ઉઠાવે છે ત્યારે સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી તો કાપલી સામે ન જ જુએ. પણ સ્ક્વૉડવાળાના હાથમાં પતંગિયાની જેમ ફફડતી કાપલી વખતે જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવો નીચે નજરો ઢાળીને બેઠા હતા એમ બધા જ પરીક્ષાર્થીઓ નીચી નજરો ઢાળીને ‘સ્ક્વૉડ ક્યારે જાય’ તેનો વિચાર કરતા અને લખતા હોવાનો અભ્યાસ કરાવતા બેસી રહે છે. (કાપલી વિના લખવું શું ) જેમ દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે પાંડવોએ દુઃશાસનનું માથું ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ જ ���ીતે બીજી ટ્રાયલવાળો પરીક્ષાર્થી પ્રતિજ્ઞા કરે છે કે જો આ વખતે કાપલીઓથી પાસ નહીં થાઉં તો નેક્સ્ટ ટ્રાયલે સીધું પેપર જ ફોડીશ અથવા પેપર તપાસનારને ફોડીશ. તેમ છતાં જો પેપર તપાસનાર નહિ ફૂટે તો તેનું માથું ફોડીશ.\nપરીક્ષામાં પાસ થવા માટે બનાવવામાં આવતી કાપલી ખુદ પરીક્ષાખંડમાં કેટલીકવાર એક પરીક્ષા બની જાય છે. કારણ કે ઘણી-બધી કાપલીઓ ભેગી કર્યા પછી જેમ કોઈ લગ્નોત્સવમાં સજી-ધજીને ઊભેલી દશ-બાર સ્ત્રીઓમાંથી આપણી પત્નીને આપણે પોતે જ ઓળખી શકતા નથી (બીજીઓની વાત જુદી છે) એ જ રીતે ક્યા પ્રશ્નના જવાબ માટે કઈ કાપલી છે અને તે ક્યાં છે એ પામી શકતા નથી. ત્યારે ‘તું છૂપી હૈ કહાં….’ વાળી પરિસ્થિતિ સર્જાય છે. વળી બધી જ કાપલીઓ કાંઈ એક જ જગ્યાએ ન રખાય. એટલે જેમ બસ કે ટ્રેનની મુસાફરી વખતે બધા જ પૈસા એક જ ખિસ્સામાં ન રાખતાં જુદાં-જુદાં બે-ત્રણ ખિસ્સામાં રાખવામાં આવે છે, એ જ રીતે કાપલીઓને જુદાં-જુદાં સાત-આઠ ભૂગર્ભસ્થળોએ સંતાડવામાં આવે છે. અને એમાં જ ઉપરોક્ત ગોટાળો સર્જાય છે. પણ કામ કામને શીખવે. એ રીતે ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી’ એમ અમારો એક કાપલાંનુભવી મિત્ર કાપલીઓની ગાઈડ-લાઈન રૂપે એક સ્પેશિયલ નાનકડી કાપલી બનાવતો. અને તે કાપલીમાં બધો માલ ક્યા ક્યા સ્થળોએ છુપાવવામાં આવ્યો છે તેની વિગતો હોય છે. જેમ કે પ્રશ્ન-1 શર્ટના કોલરમાં, પ્રશ્ન-2 પેન્ટના ચોર ખિસ્સામાં, પ્રશ્ન-3 પેન્ટની મોરીમાં, પ્રશ્ન-4 બાંયના કપમાં અને Most IMP પ્રશ્ન-5 (અ) કમરમાં (પાછળ), અને પ્રશ્ન-5 (બ) કમરમાં (આગળ), આવી અનુક્રમણિકાઓ બનાવતો. અને પ્રશ્નપેપરોના જવાબ શોધવા માટે તે ગાઈડલાઈનવાળી ચબરખીને અનુસરતો, પછી જેમ બિગ બેચલર (વાંઢો) કોઈ વિજાતીય સુપાત્રને જુએ એમ બાજુવાળો તેની કાપલીને જોતો હોય છે. અંતે બાજુવાળો તે લહિયાને પ્રશ્નનો જવાબ પૂછે ત્યારે જેમ ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એ જ રીતે વીર કાપલીવાળો ‘મારી કાપલી એ જ મારો જવાબ’ એવું ઈશારાથી સમજાવી દે છે. આમ છતાં પણ અમારો મિત્ર એવો વીર કાપલીવાળો ગ્રૅજ્યુએટ થઈ શક્યો નહિ. અંતે ગ્રૅજ્યુએશનના અધૂરા ઓરતા સાથે તેણે શિક્ષણ મેળવવાનું છોડી, શિક્ષણ આપવાનો પવિત્ર () વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂ��માં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ) વ્યવસાય શરૂ કર્યો. આજે તેની માલિકીની દશ-બાર સ્કૂલો ધમધોકાર ચાલે છે. અને તેની ગણના ‘જાણીતા કેળવણીકાર’ કે ‘જાણીતા શિક્ષણવિદ’માં થાય છે. તેથી જ તેની સ્કૂલના વિદ્યાર્થીઓ કાપલીની કડાકૂટમાં પડતા નથી. કારણ કે જેમ ગોકુળમાં કનૈયો ખૂબ ઊંચે ટાંગેલી મટકીન ફોડતો તેમ તે છેક ઉપરથી પેપરો ફોડે છે. આ ઉપરાંત તેઓ ‘પરીક્ષાની તૈયારી કેમ કરશો ’ એ વિષય પર મનનીય પ્રવચનો પણ આપે છે.\nજ્યારે આખો પરીક્ષાખંડ કાપલીના કેફમાં હોય અને કેટલાક કાપલી વિરહમાં ઝૂરતા હોય છે, એવા સમયે એક સાવ જુદો જ વર્ગ પરીક્ષાખંડમાં જોવા મળે છે. કાપલી તરફ નજર સુદ્ધાં ન કરનાર બ્રહ્મચારીઓ પરીક્ષાખંડમાં જોવા મળે છે. પણ બ્રહ્મચર્યના કેફમાં જ આધેડવયના થઈ ગયા પછી તેમને સમજાય છે કે લગ્ન કરવાં જરૂરી છે. અને પછી લગ્નગ્રંથિથી જોડાવા માટે તે મેરેજ બ્યુરોથી માંડીને તમામ ટચુકડી જાxખ વાંચી નાખે છે અને અંતે રઘવાયો થાય છે. એ જ રીતે અટપટા પ્રશ્નની અડફેટે ચડ્યા પછી કાપલીનો બ્રહ્મચારી કાપલી માટે રઘવાયો થાય છે. પછી તેનો અંતરાત્મા ‘એક જ દે ચિનગારી’ ની જેમ ‘એક જ દે ચબરખી’ ગાતો હોય છે. આમ કાપલીની અવગણના તેને ભારે પડી જાય છે. કાપલી વગર તે કાપો તો લોહી ન નીકળે એવો થઈ જાય છે.\nઅંતમાં એટલું જરૂર કહી શકાય કે છેક ઉપરથી પેપર ફોડી લાવનારાઓએ કાપલી કળાને ઘણું નુકશાન કર્યું છે. જો કાપલીકળાને જીવંત રાખવી હશે તો પરીક્ષાર્થીએ ભલે પેપરની તૈયારી સો ટકા કરી હોય છતાં એકાદ પ્રશ્ન તો કાપલીના જ સહારે લખવાનો આગ્રહ રાખવો પડશે. નહિ તો નજીકના ભવિષ્યમાં આપણી ભવ્ય કાપલીકળા લુપ્ત થઈ જશે.\n« Previous વીણેલી વાતો (ભાગ-2) – બેપ્સી એન્જિનિયર\nદુબઈના પ્રવાસે…. – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરમૂજી ટુચકાઓ… – સંકલિત\nરવિ (તરુણને) : શું તને ખબર છે કે મારા પપ્પા ચાલતી કારને અટકાવી દે છે તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે. રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે. તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે. * છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે. રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે. તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે. * છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે છોકરી : પ્રેમ નહીં, કમજોરી છે, ... [વાંચો...]\nઅમદાવાદ અને ટેલિફોન – વિનોદ ભટ્ટ\n(‘જનકલ્યાણ’માંથી સાભાર) અમદાવાદમાં ત્રણ પ્રકારના માણસો વસે છે, ટેલિફોન કરનારા, ટેલિફોન ઊંચકનારા ને ટેલિફોન કંપનીના માણસો. પોસ્ટકાર્ડથી પતતું હોય તો અહીં ટેલિફોન પાછળ રૂપિયો બગાડવાનું કોઈ પસંદ કરતું નથી. ફોન, પોતાના પૈસે ફોન, નાછૂટકે જ કરવામાં આવે છે. ને પરગજુ થઈને પોતાનો ટેલિફોન નંબર કોઈને આપવાનો અહીં રિવાજ નથી. છતાં જો કોઈને ફોન નંબર આપવામાં આવ્યો તો શું થાય (દ્રશ્યઃ ૧) એક ... [વાંચો...]\nનાપાસ થવાની મોસમ – વિનોદ ભટ્ટ\nગ્ગાડાકુ ફેઈમ (અને ‘ચિત્રલેખા’ના તંત્રી સદગત) હરકિસન મહેતાને ડૉક્ટર થવાનું મન હતું, ડૉક્ટર થઈ અંતરિયાળ ગામડાંઓમાં જઈ તેમને ગરીબ લોકોની સારવાર કરવી હતી. પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે આ કારણે જેમાં નાપાસ થવું અઘરું હતું એ ફર્સ્ટ ઈયર સાયન્સમાં તે નાપાસ થયા. ધારો ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કાપલી કૌશલ્ય – નટવર પંડ્યા\nવાહ દસમુ યાદ આવિ ગયુ\nવાહ ખરેખર સુન્દર લેખ. કાપલિ કુમારોને ખરિ તકલિફ તો ઇન્ગ્લિશના પેપરમા પડતિ હોય,કારણ કે મોટાભાગે પ્ર્શ્ન જ સમજાતો ન હોય ત્યા જવાબ કેમ લખવો\nઆહા.. હું ભણતી એ દિવસો યાદ આવી ગયા. મેં 73 માં કોલેજના પહેલાં વરસમાં હતી ત્યારે એવો એક લેખ લખ્યો હતો તે કોલેજના મેગેઝીનમાં છપાયો હતો.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો ��� સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00678.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lifestyle/these-four-yogasanas-will-provide-relief-from-the-problem-of-slip-disk-ch-1009335.html", "date_download": "2020-09-20T13:07:06Z", "digest": "sha1:TSGRYMI7FX5TKTXOPQPGZROFWHE3MU4Z", "length": 21273, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "these four yogasanas will provide relief from the problem of slip disk– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nસ્લિપ ડિસ્કની સમસ્યા હોય તો આ 4 યોગાસન તમને અપાશે આરામ\nઆ સમસ્યામાં મદદરૂપ થતા ચાર યોગસન વિષે વિગતવાર જાણો\nસ્પિલ ડિસ્કની (Slip Disc) સમસ્યા ભારતના અનેક લોકો માટે મોટી સમસ્યા છે. આ સમસ્યાથી દેશના 80 ટકા યુવાનો ઝઝૂમી રહ્યા છે. આજે પણ આ બિમારીની કોઇ સારવાર ડૉક્ટર્સ (Doctors) પાસે નથી. સ્લિપ ડિસ્કમાં લોકોને કમર અને ગળાની આસપાસ તીવ્ર દુખાવો થાય છે. અને પેનકિલર લેવા સિવાય લોકો પાસે કોઇ છૂટકો નથી હોતો. પણ યોગ (Yoga) આ સમસ્યામાં તમને થોડી રાહત ચોક્કસથી આપશે. આ સમસ્યામાં મદદરૂપ થતા ચાર યોગસન વિષે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.\nશવાસન (Shavasana) : શવાસન યોગ વિજ્ઞાનનો સૌથી મુશ્કેલ આસન મનાય છે. તેને કોઇ પણ આસનના અંતમાં કરવામાં આવે છે. શવાસનથી તમારા શરીરની આંતરિક ઉર્જા તમને અંદરથી હિલ કરે છે. શરીરની આ પ્રાકૃતિક ઊર્જા તમારા શરીરમાં સમાઇને તમામ બીમારી કે સમસ્યાને ઠીક કરવામાં તમને મદદ કરે છે.\nઉષ્ટ્રાસન (Camel Pose) આ આસન કરોડરજ્જૂ અને તેનાથી જોડાયેલા હાડકાની સમસ્યાને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. આ આસનમાં શરીરને ઊંટની મુદ્રામાં રાખવામાં આવે છે. જેમાં ચિત્રમાં બતાવ્યું તેમ પગ પકડી માથુ પાછળની તરફ લઇ જવામાં આવે છે. આનાથી કરોડરજ્જૂ પર સકારાત્મક દબાણ થાય છે.\nશલભાસન (Locust Pose) આ આસનથી પેટના બળે જમીર પર સઇ જઇને કમરના ભાગને નીચે રાખી હાથ અને પગથી ઊંચા થવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સ્થિતમાં રોજ યોગભ્યાસ કરવાથી તમને કમરના દુખાવામાં રાહત મળશે. અને વળી સ્લિપ ડિસ્ક સિવાય પણ તમને કોઇ પ્રકારનો કમરનો દુખાવો રહેતો હોય તો આ આસન તમને રાહત આપશે.\nભુજંગાસન (Cobra Pose) ભુજંગાસનમાં યોગ કરનારને છાતીનો ભાગ ફોટોમાં બતાવ્યો તે રીતે ઊંચો કરવાનો છે. આ આકૃતિમાં કરોડ રજ્જુ પર દબાવ પડે છે. અને તેને જૂની સ્થિતિમાં જવામાં મદદ મળે છે. આ યોગાસન સૂર્ય નમસ્કારનો એક ભાગ પણ છે. જે ત��ારા શરીરને લચીલું રાખે છે. શરૂઆતમાં યોગમાં થાય એટલી જ કસરત કરવાની અને ધીરે ધીરે આ તમામ કસરતો વ્યવસ્થિત થાય તેવો પ્રયાસ કરવાનો. જો કે દુખાવો વધે તો આ કસરત રહેવા દેવી અને કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nઅમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરતમાં Coronaએ દશા બગાડી: બપોર સુધીમાં આજે પણ 180 કેસ, ઉમરપાડામાં કેસ વધતા તંત્ર ચિંતિત\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nVidhan Sabhaમાં ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00679.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/lok-sabha", "date_download": "2020-09-20T13:18:11Z", "digest": "sha1:B6YUTZNGJ3FFWAN2XS2S5GW6DH2VWNJ2", "length": 14488, "nlines": 171, "source_domain": "tv9gujarati.com", "title": "lok sabha Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nદિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ […]\nનાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ\nનાગરિકતા સંશોધન વિધેયકને કોંગ્રેસે ભારતના સંવિધાન વિરોધી ગણાવ્યું છે. ભારતની સંસદમાં પણ ભારે વિરોધ કરીને આ બિલનો વિરોધ કર્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં આ બિલને […]\nVIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે\nકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય […]\nજાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ\nભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને નવા સાંસદોને પણ તક આપી. તો અન્ય પાર્ટીમાંથી હોંશિયાર સાંસદો આવ્યા છે. સંસદમાં સિનિયર નેતાઓને તો બોલતા તો […]\nકલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ VIDEO\nસંસદમાં કાશ્મીર મુદ્દાને લઈને ડિબેટમાં સોનિયા ગાંધીએ પોતાના જ પર ગુસ્સો ઠાલવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અધિર રંજને યુએન મુદ્દાને લઈને જે વાત કરી તે […]\nUAPA બિલમાં છે એવી ખાસ તાકાત કે જેનો સાચો ઉપયોગ થયો તો દેશમાંથી આતંકવાદ થઈ જશે જડમૂળથી નાબૂદ\nઅનલૉફૂલ એક્ટીવીટીઝ પ્રિવેશન એક્ટ(UAPA)માં સંશોધન કરેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈને વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ પણ કરી […]\nમત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર\nમથુરામાં મતદારોને આકર્ષવા માટે ડ્રીમ ગર્લ હેમા માલિની પણ ખેતરમાં પાક કાપતા જોવા મળી રહ્યા છે. હેમા માલિની અત્યારે ચૂંટણી જીતવા માટે ગામે ગામ ફરી […]\nNOTA લોકશાહીનું હથિયાર કે માત્ર ‘None of the Above’ શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો \n2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ […]\nગણતરીના કલાકોમાં ભાજપ જાહેર કરી શકે છે 25 ઉમેદવારોના નામ, આ 13 બેઠક પર ઉમેદવારોનું પત્તુ કપાવાની સંભાવના સૌથી વધારે\nગુજરાતની 25 સીટો માટે ભાજપ હવે ક્યારેય પણ કરી શકે છે નામોની જાહેરાત કરી શકે છે. ગુજરાતની નામોની યાદી તૈયાર છે, જેમાં કંઈ વધુ ચર્ચા […]\nસાંસદમાં ભલે હોય વિરોધીઓ પણ વિકાસમાં છે એકસાથે, છેલ્લા પાંચ વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઇ ગઇ બમણી\nADRની રિપોર્ટમાં થયો ખુલાસો, 5 વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઈ બમણી, સૌથી વધુ નેતા BJPના. BJPના 72 સાંસદોની મિલકતમાં 7.54 કરોડનો સરેરાશ વધારો થયો છે. […]\nસાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર\nએક તરફ દેશમ��ં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે તેના પ્રચારમાં પણ તમામ રાજકીય પક્ષો જોડાઇ ગયા છે. ત્યારે દેશની બહાર પણ ભારતીયો […]\nચૂંટણીની તારીખોને લઇને જ વિપક્ષે શરૂ કરી રાજનીતિ, રમઝાનની આડમાં ચૂંટણી પંચ પર ઉઠાવી રહ્યા છે સવાલ\nટીએમસી નેતા ફિરહાદ હકીમે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. અમે તેનું સમ્માન કરીએ છીએ. અમે તેની વિરૂદ્ધ કંઇ પણ બોલવા માંગતા નથી. […]\nલોકસભા ચૂંટણીની હાઇપ્રોફાઇલ બેઠકો, ભલે ગુજરાતમાં મતદાન 23 એપ્રિલના હોય પણ સમગ્ર દેશની નજર આ બેઠકો પર જરૂરથી રહેશે\nલોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થઈ છે. દેશમાં સાત તબક્કામાં યોજાનાર આ ચૂંટણી દરમિયાન સમગ્ર દેશની નજર કેટલીક હાઇપ્રોફાઇલ બેઠકો પર ટકેલી રહેશે. વારાણસીમાં મતદાન […]\nલોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર\nલોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ […]\nલોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો\nદેશમાં લોકશાહીના સૌથી મોટાં તહેવારની જાહેરાત થઈ છે. લોકસભા ચૂંટણી 2019ની તારીખોનું એલાન થયું છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું વૉટિંગ 11મી એપ્રિલ થશે. […]\nભારતની લોકસભા-2019ની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે, અમેરિકાના નિષ્ણાંતોનો દાવો \nરવિવારે સાંજ સુધીમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પર વિવિધ લોકોના આંકલન સામે આવી રહ્યા છે. ત્યારે અમેરિકામાં રહેલાં એક ચૂંટણી […]\nલોકસભામાં પહેલી વખત પહોંચેલા વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શીખી આ ત્રણ ખાસ વાત, જુઓ વીડિયો\n16મી લોકસભાના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું છે. આ દરમિયાન તમામ સાંસદોએ સંસદમાં થયેલા કામોની પણ ચર્ચા કરી છે. લોકસભામાં મોદીએ હળવા અંદાજમાં […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00679.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujratpost.com/video/guj/111", "date_download": "2020-09-20T13:15:47Z", "digest": "sha1:JFVBLCWCNM4CRJSZSSCN3H3YEVGGAFYY", "length": 1620, "nlines": 40, "source_domain": "gujratpost.com", "title": "રાજકોટ રેશમાં પટેલની અટકાયત", "raw_content": "\nરાજકોટ રેશમાં પટેલની અટકાયત\nપૂર્વ પતિની કરોડોની સંપત્તિ માટે માસૂમનું કરાવ્યું અપહરણ, દ્વારકાની મહિલા સહીત ત્રણ સકંજામાં\nહવે ઇન્સ્ટા રીલ્સને ટક્કર આપવા યુ ટ્યુબ એ શોર્ટ્સ લોન્ચ કર્યું\nકોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત : કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ\nકેવી હોઈ છે પોર્ન સ્ટારની લાઈફ સ્ટાઇલ : કેટલા કમાઈ છે પોર્ન અભિનેત્રીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2011/1692.htm", "date_download": "2020-09-20T14:32:26Z", "digest": "sha1:B7CHO5T43XL5QAZZJ6D2L5DKG43PEDAT", "length": 13567, "nlines": 195, "source_domain": "www.mitixa.com", "title": "મોતને મારી શકે ? – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nકાળને ક્યારેક હંફાવી શકે,\nઆદમી શું મોતને મારી શકે \nને કિનારે રાહ જોતા સેંકડો,\nએકને મઝધારથી તારી શકે \nઆગિયાના તેજથી ઝળહળ બની,\nકોઈ સૂરજને કદી ડારી શકે \nશ્વાસ ને સંવેદનાના જે ધની,\nજિંદગીને કોઈ દિ’ હારી શકે \nએક શીશી પારકા ગ્લિસરીનથી\nકોઈ આંસુ ક્યાં સુધી સારી શકે \nતું પ્રતીક્ષાની કરે ફરિયાદ, પણ\nનામ ‘ચાતક’ એ વિના ધારી શકે \n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post શબ્દથી કોશિશ કર\nNext Post લાગણીનો રંગ\nએક શીશી પારકા ગ્લિસરીનથી\nકોઈ આંસુ ક્યાં સુધી સારી શકે \nસુંદર ગઝલનો મઝાનો મત્લા\nકાળને ક્યારેક હંફાવી શકે,\nઆદમી શું મોતને મારી શકે \nમૃતકને બદલે મૃત્યુ સાથે સંકળાયેલી ઔપચારિકતાઓની વાત આવે ત્યારે મૃત્યુની મજાક ઉડાડવાનો- તેની ગંભીરતા વેરવિખેર કરવાનો સૌથી જાણીતો-સમાજસ્વીકૃત પ્રસંગ છેઃ બેસણું. ‘મૃત્યું મરી ગયું રે લોલ’ એવો સાહિત્યિક કે ફિલસૂફીભર્યો નહીં, પણ વાસ્તવિક અહેસાસ \nએક શીશી પારકા ગ્લિસરીનથી\nકોઈ આંસુ ક્યાં સુધી સારી શકે \nના ભાઇ, કશું જ શક્ય નથી. મોતને કોઇ મારી ન શકે \nસરસ નાવિન્ય લઈ આવેલી ગઝલ.\nટુંકી બહેરની મજાની પ્રશ્નાર્થ ગઝલ..\nઆગિયાના તેજથી ઝળહળ બની,\nકોઈ સૂરજને કદી ડારી શકે \nશ્વાસ ને સંવેદનાના જે ધની,\nજિંદગીને કોઈ દિ’ હારી શકે \nએક શીશી પારકા ગ્લિસરીનથી\nકોઈ આંસુ ક્યાં સુધી સારી શકે \nને કિનારે રાહ જોતા સેંકડો,\nએકને મઝધારથી તારી શકે \nઆગિયાના તેજથી ઝળહળ બની,\nકોઈ સૂરજને કદી ડારી શકે \nશ્વાસ ને સંવેદનાના જે ધની,\nજિંદગીને કોઈ દિ’ હારી શકે \nએક શીશી પારકા ગ્લિસરીનથી\nકોઈ આંસુ ક્યાં સુધી સારી શકે \nવાહ્ આખી ગઝલ કાબિલેદાદ્. બહુ જ સુન્દર અભિવ્યક્તિ.\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદ��� ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમોર બની થનગાટ કરે\nપાન લીલું જોયું ને\nમેં તજી તારી તમન્ના\nચોમાસું ક્યાંક આસપાસ છે\nદિવસો જુદાઈના જાય છે\nજનનીની જોડ સખી નહીં જડે\nબાર બાર વરસે નવાણ ગળાવ્યાં\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/26-05-2018/78876", "date_download": "2020-09-20T13:32:02Z", "digest": "sha1:K4TTXZMJII4EYUTYOQFD32Z7WMZYMLC4", "length": 17474, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "બારડોલીના છીત્રા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા:કેરીની બબાલમાં મર્ડર થયાનું ખુલ્યું", "raw_content": "\nબારડોલીના છીત્રા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા:કેરીની બબાલમાં મર્ડર થયાનું ખુલ્યું\nસુરત:જિલ્લાના બારડોલીના છીત્રા ગામાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા થઇ છે જેના પગલે ખેડૂત પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ આંબા વાડી પેટે 8 મણ કેરી ન અપાતા છેલ્લા બે ત્રણ દિવસથી માથાકુટ થઈ હતી. જેને લઈને ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાની વાડી ભાડે રાખનાર શખ્સે આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.\nઆ ખેડૂતની હત્યા ગઈકાલે બપોરબાદ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ખેતરના શેઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સુરત જિલ્લાના બારડોલીના છીત્રા ગામની છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nસુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST\nઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા access_time 1:18 am IST\nનોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST\nયુ.એસ.ની ‘‘સોસાયટી ફોર ઓટોમેટીવ એન્‍જીનીયર્સ (SAE)'' ફેલો તરીકે ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિ ત્‍યાગરાજનની પસંદગીઃ રોડ ઉપર ચાલતા વાહનોની ડીઝાઇન, મજબુતાઇ, સલામતિ, તથા ઓછા વજન સહિતની બાબતે સંશોધનો બદલ કરાયેલી કદર access_time 9:55 pm IST\nકર્ણાટક સરકારમાં સ્‍થાન મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હી દોટ લગાવી access_time 6:18 pm IST\nયમનના દરિયામાં ૫ વહાણની જળસમાધિ access_time 11:44 am IST\nચૂંટણીપંચની કલેકટરો સાથે ખાસ વીસી : મતદાન મથકોના વધારા અંગે વિગતો મંગાઈ access_time 4:10 pm IST\nજુનમાં ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ access_time 4:17 pm IST\nસદરમાં જૈનમ મારફાણીને પતિ મોઇને લાકડી-ઢીકાપાટુનો બેફામ માર માર્યો access_time 12:43 pm IST\nજામનગરમાં રાત્રે દલિત કાર્યકરની અટકાયત બાદ ટોળા અેકઠા થયા પોલીસે દ્વારા લાઠી ચાર્જ : અેસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ સ્‍થળ પર દોડી ગયા : કોમ્‍બીગ હાથ ધર્યુ access_time 9:37 pm IST\nરાણા રોજીવાડાના પાટીયેથી દેશીદારૂ ભરેલી બીજી ઝાયલો કાર ઝડપાઇ access_time 12:39 pm IST\nગારીયાધારમાં પોસ્ટ કર્મચારીઓના દેખાવો access_time 11:50 am IST\nમોદી સરકારના ચાર વર્ષઃ ભાજપના સમર્થકો દ્વારા ઉજવણી તો કોંગ્રેસે વિશ્વાસઘાત ‌દિવસ તરીકે ઉજવ્યો access_time 6:27 pm IST\nગંદકી ફેલાવનારાને પકડવા ખારીકટ ઉપર કેમેરા લાગશે access_time 10:11 pm IST\nકપડવંજમાં કચરાની ઢગલી કરવા બાબતે ત્રણ ઈસમોએ એકને તલવાર મારતા અરેરાટી access_time 5:33 pm IST\nઆ ફળોના સેવનથી રહો લાંબા સમય સુધી સુંદર અને યુવાન access_time 9:07 am IST\nપાકિસ્તાનમાં ખસરેના પ્રકોપથી સાત બાળકોએ જીવ ગુમાવ્યા access_time 7:02 pm IST\nલોકોએ પ્રથમવાર જોઈ આવી જાન access_time 6:56 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ની ‘‘સોસાયટી ફોર ઓટોમેટીવ એન્‍જીનીયર્સ (SAE)'' ફેલો તરીકે ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિ ત્‍યાગરાજનની પસંદગીઃ રોડ ઉપર ચાલતા વાહનોની ડીઝાઇન, મજબુતાઇ, સલામતિ, તથા ઓછા વજન સહિતની બાબતે સંશોધનો બદલ કરાયેલી કદર access_time 9:55 pm IST\nશિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે રજુ થયેલો સંગીતનો સ્‍વરોત્‍સવ કાર્યક્રમઃ શિકાગોમાં સંગીતના રસિયાઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપીને સફળ બનાવ્‍યોઃ ૯૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપીને સાડા ચાર કલાક સુધી ગુજરાતી સંગીતની અને ગીતોની મોજમાણીઃ access_time 11:14 pm IST\n‘‘રાજપૂતાના કલ્‍ચર ઓફ રાજસ્‍થાન'' : યુ.એસ. ના સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયામાં રાજસ્‍થાની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતો ત્રિદિવસિય મહોત્‍સવ યોજાયો : સમગ્ર અમેરિકામાં વસતા રાજપૂતાના વંશજના પરિવારો ��ેગા થયા access_time 9:56 pm IST\nચેન્નાઇ અને હૈદરાબાદની વચ્ચે ફાઇટ ટુ ફિનિશને લઇને રોમાંચ access_time 12:42 pm IST\nઈંગ્લેન્ડમાં 100 બોલની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધોની access_time 1:44 pm IST\nહૈદરાબાદની આગેકુચ જારી access_time 12:43 pm IST\nફિલ્મ અભિનેતા ઇરફાન ખાન એકદમ સ્‍વસ્‍થઃ ટૂંક સમયમાં ઉધમસિંહના બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં પરત ફરશે access_time 6:24 pm IST\nઅંગત જીવનશૈલીને લઈને સોનમ કપૂરે કર્યો ખુલાસો access_time 4:05 pm IST\nપાકિઝાની ફિલ્મ અભિનેત્રી ગીતા કપૂરનું અવસાનઃ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો access_time 6:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/bhavnagar/swaminarayan-mandir/", "date_download": "2020-09-20T13:54:23Z", "digest": "sha1:VE5CSMPHINQZGORR37HBIS5VRIAYKYR2", "length": 12232, "nlines": 245, "source_domain": "www.apnubhavnagar.in", "title": "જાણો !! સ્વામિનારાયણ મંદિર – ગઢડા વિષે. | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\n સ્વામિનારાયણ મંદિર – ગઢડા વિષે.\n સ્વામિનારાયણ મંદિર – ગઢડા વિષે.\nસ્વામિનારાયણ મંદિર – ગઢડા\nભગવાન સ્વામિનારાયણ જીવનકાળ દરમ્યાન, તેમણે નીચેના છ (6) મંદિરો ભગવાન શ્રી સ્વામિનારાયણ હાજરીમાં બાંધવામાં આવી હતી લગભગ 170 વર્ષ પહેલાં અને મંદિરો ગુજરાત, ભારત રાજ્યમાં સ્થિત થયેલ છે તેમણે પોતે નીચેના મંદિરોમાં મૂર્તિ સ્થાપિત કરી હતી. તે પૈકી ગઢડા એક છે.,\nભગવાન સ્વામીનારાયણની સ્મૃતિ સ્વરૂપ આ મંદિરના આંતરિક ભાગમાં ભગવાન ઘનશ્યામની મુર્તિ ઉત્તર ભાગમાં આવેલી છે, જયારે પ્રસાદી મંદીરમાં સ્વામી નારાયણ ભગવાને વાપરેલી ચીજો-વસ્તુઓની પ્રદર્શની છે.\nમંદિરના દક્ષિણે મોટુ લીમડાનું વૃક્ષ તથા વાસુદેવ ખંડ આવેલ છે,જયાં સ્વામી નારાયણભગવાને વચનામૃત નામે ઓળખાતા પ્રવચનો આપ્યા હતા.મે-૨૦૧૨માં આ મંદિરના શિખરને સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે,જે ગુજરાતનું પ્રથમ મંદિર છે.\n ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..\n સાળંગપૂર હનુમાનજી મંદિર વિષે.\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nદીપકે વિમાનને આગથી બચાવ્યું…એર ઇન્ડિયાના પાયલટ દીપક સાઠેનું કેરળ વિમાન દુર્ઘટનામાં...\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\n આખીર આ બીનોદ છે કોણ \nઆઈ શ્રી ખોડીયાર માતાજીનું નામ ખોડીયાર કેમ પડ્યું \n1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ...\nવધારે પડતી ચા પીવાથી રહો દૂર તેની આડઅસર તમારા શરીરને...\nજાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ..\nમેળવો ભાવનગરના જરૂરી ફોન નંબરો એક ક્લિક પર..\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2008/24.htm?replytocom=1950", "date_download": "2020-09-20T13:44:16Z", "digest": "sha1:BL2Y6AQ3PTLNYJF4QJFZ7BGYU7GPUCAU", "length": 12012, "nlines": 161, "source_domain": "www.mitixa.com", "title": "ૐ તત્સત્ – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,\nબ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્\nરુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,\nવાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;\nઅદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્\nૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;\nસિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્\nPublished in અન્ય ગાયકો and પ્રાર્થના\nPrevious Post નયનને બંધ રાખીને\nમીતિક્ષા . કોમ નાં સર્જકો ને સલામ અને અભિનંદન. વડોદરાની સયાજી સ્કુલમાં ધો.૫ થી ૧૨ સુધી આ પ્રાર્થના હું ગાઇ ગવડાવી એક મનુષ્ય તરીકે ઘડાયો છું. ગુજરાતી ભાષાનાં આ સેવા યજ્ઞમાં પ્રજ્જ્વલીત થવા બદલ શુભેચ્છાઓ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nજોયાં કરું છું તને\nયા હોમ કરીને પડો\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nનહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો\nપગ મને ધોવા દ્યો\nહૃદયના દર્દની તમને જરા જો કલ્પના\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00681.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/tag/dead-body", "date_download": "2020-09-20T13:04:33Z", "digest": "sha1:NNCQZLCGX27IJ2WLJKRGFO3V3Y43UZGS", "length": 12588, "nlines": 162, "source_domain": "tv9gujarati.com", "title": "Dead Body Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nવડોદરાઃ ગૂમ થયેલા પરિવારના 4 સભ્યોની ડભોઇની કેનાલમાંથી મળી લાશ\nવડોદરાના ગૂમ થયેલા પરિવારના ચાર સભ્યોની લાશ મળી છે. ડભોઇની કેનાલમાંથી કાર મળી અને તેમાંથી લાશ મળી. એક જ પરિવારના 5 લોકો થયા ગૂમ હતા. […]\nસુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક ��ચ્ચે અકસ્માત બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત\nસુરતના મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ […]\nમોરબીઃ મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મળ્યો મૃતદેહ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ\nમોરબીના મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળ્યો છે. માતા-પુત્રએ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. […]\nઅમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન\nઅમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ […]\nભરૂચઃ મહિલાના મૃત્યુ બાદ પરિવારે તરછોડતા મૃતદેહ રઝળ્યો, પરિવારે 3 વર્ષની બાળકીને પણ તરછોડી\nભરૂચની સિવિલમાં પડેલો આ મૃતદેહ અને તેની પાસે રઝળતી માસૂમ બાળકીની કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઈ જશે. હોસ્પિટલમાં રહેલા મહિલાનો મૃતદેહ અને માસુમ બાળકીનું […]\nસુરત: મોત બાદ મુશ્કેલી નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો\nસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે ટ્રોમા સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝડતો રહ્યો. […]\nસુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી હત્યા\nસુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા ઉપર […]\nPSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકના મોતનો મામલો ન્યાયિક તપાસની ખાતરી અપાતા પરીવારે સ્વિકાર કર્યો મૃતદેહ\nરાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા […]\nસુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO\nસુરતના અડાજણમાં આવેલા ગૌરવપથ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ […]\nવિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે જાણો આવી જ ચોંકાવનારી હકીકતો જાણો આવી જ ચોંકાવનારી હકીકતો\nહાલમાં હવાઈ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ સમયે હવામાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લગભગ એક મિલિયન જેટલી […]\nઅમદાવાદના વિશાલા કેનાલમાંથી પેટ્રોલ પંપમાં મેનેજરની મળી લાશ\nઅમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલી કેનાલમાં એક વ્યક્તિઓ આપઘાત કરી લીધો છે. કેનાલમાંથી મુકેશ ચોક્સી નામના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે […]\n કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO\nછોટાઉદેપુરમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પાવી જેતપુરના કંડા ગામની આ ઘટના છે કે જ્યાં કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક યુવતીની […]\nસુરતમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO\nસુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થયું. મહિલાનું મોત થતા જ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો અને બેદરકાર […]\nમૃતદેહ એક દાવેદારો બે એક અસમનો મુસ્લિમ પરિવાર અને બીજા અયોધ્યાનો હિન્દુ પરિવાર\nમૃતદેહ એક દાવેદારો બે, તે પણ લાવારિસ. પોલીસ છે પરેશાન કે ઓળખ કેવી રીતે કરવી. જ્યારે તેની ઓળખ કરાઈ ત્યારે તપાસ ટીમની મુશ્કેલીમાં વધારો થયો, […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00682.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/imd-expected-very-heavy-rain-in-gujarat-in-next-few-hour-057561.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:28:39Z", "digest": "sha1:PZV44QGR6WYRE7GVR7BOKWBAVLV5Z364", "length": 12440, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "High Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ | IMD Expected Very Heavy Rain in Gujarat in next Few Hour. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n16 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n43 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nHigh Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદનુ અનુમાન છે અને એટલા માટે અહીં એલર્ટ જારી થયુ છે. હવામાન વિભાગ માછીમારોને સમુદ્રમાં જવાથી રોક્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પોલિસે જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજળી પડવાથી એક ખેડૂતનો જીવ ગયો છે જ્યારે એક વ્યક્તિનુ ડૂબવાના કારણે મોત થયુ છે.\nવરસાદનો આ દોર અટકવાનો નથી\nઆઈએમડીએ કહ્યુ છે કે વરસાદનો આ દોર અટકવાનો નથી અને આવતા ત્રણ દિવસ સુધી આમ જ ચાલુ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગલા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે દ્વારકાના અમુક ભાગોમાં પૂરની સ્થિતિ છે.\nઅહીં પણ થઈ શકે છે ઘનઘોર વરસાદ\nઆવતા 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાના, કર્ણાટક, કોંકણ તેમજ ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનુ પણ અનુમાન છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વ બિહારના અમુક ક ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે વરસાદનો આ સિલસિલો આવતા બે દિવસ સુધી ચાલી રહેવાની સંભાવના છે.\nઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના\nવળી, ઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના છે. આઈએમડીએ પિથોરાગઢ, બાગેશ્વર, નૈનીતાલ પૌડી અને દહેરાદૂનમાં આવતા 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને એટલા માટે અહીં યલો એલર્ટ જારી થયુ છે. વળી, રુદ્ર પ્રયાગ અને ઉત્તર કાશી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.\nઅનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ\nIPL 2020: જાણો મોસમના હાલ કેવા રહેશે, શું MI Vs CSK વચ્ચે વરસાદ વિઘ્ન નાખશે\nસુરત��ા ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nફરી થશે ધોધમાર વરસાદ, સપ્ટેમ્બરમાં હવામાન ખાતાની આગાહી\nગુજરાતઃ પૂરથી પાક બરબાદ, ખેડૂતોએ ખેતરોમાં ભરેલા પાણીમાં તરી સરકારનો વિરોધ કર્યો\nગુજરાત-રાજસ્થાનમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના, એમપી-ઓરિસ્સામાં પૂરનો પ્રકોપ\nઓરિસ્સામાં પૂરના કારણે હાલ બેહાલ, અત્યાર સુધી 12 લોકોના મોત\nદુનિયાની સૌથી લાંબી, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નહેર થઈ પાણીથી છલોછલ\nગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવના\nPM મોદીએ શેર કર્યો વરસાદમાં ગુજરાતના સૂર્ય મંદિરની સુંદરતાનો નઝારો દર્શાવતો Video\nગુજરાત સહિત ભારતના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત જળબંબાકાર, સિઝનનો 100 ટકા વરસાદ, 9 લોકોના પૂરથી મોત\nweather gujarat monsoon rain imd હવામાન ગુજરાત ચોમાસુ વરસાદ આઈએમડી\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamata-banerjee-on-top-of-maoist-hit-list-says-not-afraid-012433.html", "date_download": "2020-09-20T15:26:59Z", "digest": "sha1:IG2W7A6JOMYXX6G3HDM7Q5ELVYWODFHH", "length": 12151, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "માઓવાદીના હિટલિસ્ટમાં મમતા, કહ્યું: હું તેમનાથી ડરતી નથી | Mamata Banerjee on top of Maoist hit-list, says not afraid - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n14 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n41 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમાઓવાદીના હિટલિસ્ટમાં મમતા, કહ્યું: હું તેમનાથી ડરતી નથી\nપશ��વિમ બંગાળ, 26 સપ્ટેમ્બર: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કે તેમનું નામ માઓવાદીઓના હિટલિસ્ટમાં સૌથી ઉપર છે પરંતુ તે તેનાથી ડરતા નથી અને તે માઓવાદીના જુના ગઢ જંગલમહલની મુલાકાત કરી શકે છે.\nમમતા બેનર્જીએ એક જનસભામાં કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે મારું નામ તેમના હિટલિસ્ટમાં સૌથી ઉપર છે. જો તે બહાદુર છે તો તેમને સામે આવવું જોઇએ. હું તેમનાથી ડરતી નથી. જંગલમહલની મુલાકાત લેવાથી મને કોઇ રોકી શકતું નથી. તેમને માઓવાદીને કાયર ગણાવ્યા હતા જે લોકોની હત્યા માટે રાતના અંધારાનો ફાયદો ઉઠાવે છે. તેમને કહ્યું હતું કે વિકાસ પ્રક્રિયાને આગળ વધારવા માટે એક હજાર વાર જંગલમહલની મુલાકાત લઇશ.\nમમતાએ લોકોને આહવાન કર્યું હતું કે માઓવાદીઓનો વિરોધ કરે જેથી તે શાંતિમાં ખલેલ પાડી ન શકે. તેમને કહ્યું હતું કે અમે જંગલમહલમાં કેટલાક લોકોને પોલીસ દળ, શહેરી પોલીસ અને ગ્રામીણ પોલીસમાં ભરતી કર્યા છે. વિનાશકારી રાજકારણ કરવા માટે માઓવાદીઓની આકરી ટીકા કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે 24 ઇસ્ટર્ન ફ્રંટિયર રાઇફલના તે જવાનોના સન્માનોમાં એક સ્મારક બનાવવામાં આવે જેમનું ફેબ્રુઆરી 2010માં પશ્વિમી મિદનાપુરમાં પોતાની શિબિર પર માઓવાદી હુમલામાં મોત થઇ ગયું છે.\nમમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમને પોલીસ વહિવટી તંત્રના આદેશ કર્યો છે કે ઇએફઆરના તે જવાનોના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવશે જેમનું માઓવાદીના હુમલામાં મોત થઇ ગયું. એક સામુદાયિક ટ્રેનિંગ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવશે.\nતેમને કહ્યું હતું કે રાજ્ય સરકાર ગોલતોરે, સિલદા અને જિલ્લાના અન્ય સ્થળોમાં એક પર્યટન પરિયોજના શરૂ કરશે જેથી જંગલમહલમાં વધુ પર્યટકો આવી શકે અને તેનો આર્થિક વિકાસ થઇ શકે.\nPM મોદી આજે કરશે કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભ\nBJP MLA Death: બંગાળના રાજ્યપાલનો મમતા સરકાર પર હુમલો, રાજનૈતિક હત્યા પર ઉઠાવ્યા સવાલ\nબિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી, મમતાનું ટેંશન વધ્યું\nમમતા બેનર્જીનુ મોટુ એલાન, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો\nઅમ્ફાન વાવાઝોડુઃ પશ્ચિમ બંગાળે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી\nસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષોની માંગ, 'અમ્ફાન'ને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરો\nભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ\nCAA પર વિપક્ષને વધુ એ�� ઝટકો, મમતા બાદ હવે માયાવતી બેઠકમાં નહિ થાય શામેલ\nBJP નેતાનું વિવાદિત નિવદનઃ સાર્વજનિક સંપત્તિ તોડનારાઓને અમે કૂતરાની જેમ માર્યા છે\nPMનો મમતા પર કટાક્ષઃ કમિશન નથી મળતુ એટલે લાગુ નથી થતી કેન્દ્રની યોજના\nCAAથી કોઈને નુકશાન નથી, રાજનીતિનો ગંદો ખેલ ખેલનારા ભ્રમ ફેલાવી રહ્યાઃ PM\nકોલકત્તામાં આજે મંચ શેર કરી શકે છે પીએમ મોદી અને મમતા બેનર્જી\nmamata banerjee maoist trinamool congress west bengal hit list મમતા બેનર્જી માઓવાદી તૃણમૂલ કોંગ્રેસ પશ્વિમ બંગાળ હિટ લિસ્ટ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/on-the-third-day-bangladesh-won-by-an-innings-and-130-runs-at-ragdolau-indore/sports/", "date_download": "2020-09-20T13:14:19Z", "digest": "sha1:37K3UCVZJUHZ3L3S27VYTSVYPDNENKT6", "length": 28111, "nlines": 159, "source_domain": "trishulnews.com", "title": "ત્રીજા જ દિવસે બાંગ્લાદેશ રગદોળાયુ, ઈન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને ભારતે જીત મેળવી. - Sports", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Sports ત્રીજા જ દિવસે બાંગ્લાદેશ રગદોળાયુ, ઈન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને ભારતે...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nત્રીજા જ દિવસે બાંગ્લાદેશ રગદોળાયુ, ઈન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને ભારતે જીત મેળવી.\nઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 130 રને હરાવીને ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શનિવારે ઈન્દોર પરીક્ષણના ત્રીજા દિવસે ભારતે બાંગ્લાદેશને પાછળ છોડી દીધું હતું. શ્રેણીની એક મેચ હજી બાકી છે. બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ ફોર્મેટમાં રમાશે. આ એતિહાસિક ટેસ્ટ મેચ ભારતીય ભૂમિ ઉપર બપોરે 1 વાગ્યે શરૂ થશે.\nઈન્દોર ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં પડી ગઈ હતી. તેના જવાબમાં ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ માં જ 493 રન બનાવીને ઇનિંગ જાહેર કરી હતી. ભારતને પ્રથમ દાવના આધારે 343 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય બોલરોએ મુલાકાતી બાંગ્લાદેશ ટીમને 213 રન બનાવીને ઇનિંગ્સ અને 130 રનથી જીત મેળવી હતી.\nબીજી ઇનિંગ્સમાં મુલાકાતી ટીમ માટે સૌથી વધુ રન મુસ્તિકુર રહીમે બનાવ્યા. તેણે સાત ચોગ્ગાની મદદથી 150 બોલમાં 64 રન બનાવ્યા. રહીમ સિવાય લિટ્ટો દાસે 35 અને મેહદી હસન મિરાજે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે અનુભવી ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.\nભારત તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ 7, રવિચંદ્રન અશ્વિને 5, ઉમેશ યાદવે 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. ભારત સતત 6 મેચ જીત્યા બાદ 300 પોઇન્ટ સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોચ પર છે.\nબીજી ઇનિંગમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર ઇમરુલ કૈસ ફરી એકવાર નિષ્ફળ ગયો અને ઝડપી બોલર ઉમેશ યાદવનો શિકાર બન્યો, જે છ રનના સ્કોર ઉપર જ આઉટ થયો હતો. કાઇસ પણ પ્રથમ દાવમાં છ રને આઉટ થયો હતો. મહેમાન ટીમનો સ્કોર ફક્ત 16 હતો કે તેમને બીજો ઝટકો લાગ્યો હતો. આ વખતે ઇશાંત શર્માએ સર્વશ્રેષ્ઠ બોલ ફેંક્યો અને શાદમાન ઇસ્લામ (6) ને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો.\nકેપ્ટન મોમિનુલ હક પણ તેની ટીમની ખોટી ઇનિંગ્સને સંભાળી શક્યો ન હતો અને સાતના અંગત સ્કોરે મોહમ્મદ શમીએ તેને તેનો શિકાર બનાવ્યો હતો. શમીએ 44 ના કુલ યોગ પર મોહંમદ મિથુન ને પણ ચાલતો કર્યો. મિથુન એક છેડે હતો અને 18 રન બનાવીને બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ તેની પાસે પણ શમીના દમદાર બોલ નો કોઈ જવાબ ન હતો. મોહમ્મદ શમીએ મોમિનુલ હકને 7 અને મહેમુદુલ્લાહને 15 રને આઉટ કર્યો હતો. આ પછી, અશ્વિને લિન્ટન દાસ (35) ને પેવેલિયન પરત કર્યો.\nભારતે પ્રથમ દાવ 493 રનમાં જાહેર કર્યો હતો.\nભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટે 493 રન બનાવીને ઇનિંગ જાહેર કરી હતી. ભારતને પ્રથમ દાવના આધારે 343 રનની લીડ મળી હતી. મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ ઇનિંગ્સમાં તેની ટેસ્ટ કારકિર્દીની બીજી ડબલ સદી ફટકારી હતી. મયંક અગ્રવાલે 330 બોલમાં 243 રન બનાવ્યા. અજિંક્ય રહાણેએ 86, ચેતેશ્વર પૂજારાએ 54 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન બનાવ્��ા હતા. બાંગ્લાદેશ તરફથી અબુ ઝાયદે 4 વિકેટ લીધી હતી.\nપ્રથમ ઇનિંગ્સની શરૂઆત કરતા ટીમ ઇન્ડિયાને પહેલો ફટકો રોહિત શર્મા (6) ના રૂપ માં 14 ના સ્કોર પર મળ્યો હતો. અબુ ઝાયદને લિટનદાસના હાથે કેચ આપીને પવેલિયન મોકલ્યો હતો. જોકે, મયંક નસીબદાર હતો અને તેણે 31 ના વ્યક્તિગત સ્ટોર પર જીવનદાન પણ મળ્યું. ઝાયદની પહેલી ઊંઘમાં ઇમુલુલ કાયસે મયંકનો કેચ છોડી દીધો હતો.\nચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીની 23 મી અડધી સદી પૂરી કરીને પવેલિયન પરત ફર્યો હતો. અબુ ઝાયદ તેને સૈફ હસનના હાથે કેચ કરાવ્યો. પૂજારાએ 72 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ બે બોલ રમ્યા પણ ખાતું ખોલાવ્યા વિના જાયેદનો શિકાર બન્યો. કોહલીના ગયા પછી, ભારતનો સ્કોર 119 રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.\nયજમાનોને અહીં લાંબી ભાગીદારીની જરૂર હતી જે તેમને મયંક અને રહાણેએ આપી હતી. રહાણે સદી પૂરી કરવાના માર્ગ પર હતો, પરંતુ ઝાયદે ફરીથી તેની ટીમને મોટી સફળતા અપાવી અને રહાણેને 309 ના કુલ સ્કોર પર પવેલિયન મોકલ્યો. રહાણે અને મયંકે ચોથી વિકેટ માટે 190 રનની ભાગીદારી કરી હતી.\nજાડેજા હવે મયંક સાથે હતા. આ બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 123 રનનો ઉમેરો કર્યો. આ દરમિયાન મયંકે તેની બીજી ડબલ સદી પૂરી કરી. 200 ના આંકને સ્પર્શ્યા પછી, મયંક આક્રમક બન્યો અને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. આ પ્રયાસમાં તે મેહદી હસન મિરાજના બોલ પર ઝાયદના હાથે કેચ આઉટ થયો.\nમયંકે તેની ઇનિંગ્સમાં 330 બોલનો સામનો કર્યો હતો અને 28 ચોગ્ગા ઉપરાંત 8 છગ્ગા ફટકાર્યા હતા. મયંકની વિકેટ 432 ના કુલ સ્કોર પર પડી અને 454 ના સ્કોર પર ઋદ્ધિમાન સાહાને ઈબાદત હુસેન દ્વારા અંગત સ્કોર પર 12 રન બનાવીને પવેલિયન મોકલ્યો. ઉમેશ (25) અને જાડેજા (60) એ છેલ્લી 10 ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા.\nઆ જોડીએ 19 બોલમાં 39 રન બનાવ્યા હતા. ઉમેશે 10 બોલનો સામનો કર્યો હતો અને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ તેની ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 76 બોલ રમ્યા છે, જેમાંથી તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી ઝાયદે ચાર વિકેટ ઝડપી છે જ્યારે ઇબાદત હુસેન અને મેહદી હસન મિરાજે એક-એક સફળતા મેળવી છે.\nમયંક અગ્રવાલની બેવડી સદી:\nમયંક અગ્રવાલે શાનદાર ફોર્મ જાળવી રાખીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ડબલ સદી ફટકારી છે. મયંક અગ્રવાલે 330 બોલમાં 243 રન બનાવ્યા અને 28 ચોગ્ગા ઉપરાંત 8 છગ્ગા ફટકાર��યા. મયંકની ટેસ્ટ કારકિર્દીની આ બીજી ડબલ સદી છે. ગયા મહિને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલે 215 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની પ્રથમ ડબલ સદી હતી. આ મેચમાં અગ્રવાલે 371 બોલનો સામનો કર્યો હતો, જેણે 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.\nભારતે બાંગ્લાદેશને 150 રનમાં આઉટ કરી દીધું હતું.\nભારતીય બોલરોએ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સમાં 150 રનમાં બોલ્ડ આઉટ કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી મુશફિકુર રહીમે સર્વાધિક 43 રન બનાવ્યા. તેમના સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિંટન દાસે 21 અને મોહમ્મદ મિથુને 13 રનનું યોગદાન આપ્યું હતું. મુલાકાતી ટીમનો બીજો કોઇ બેટ્સમેન બેવડા આંકડા સુધી પહોંચી શક્યો નહીં. ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ મહત્તમ ત્રણ વિકેટ લીધી હતી. તેમના સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને -ફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.\nઉમેશ યાદવ અને ઇશાંત શર્માની જોડીએ ભારતને શાનદાર શરૂઆત આપતાં બાંગ્લાદેશના બંને ઓપનરને કુલ 12 રન આપીને આઉટ કરી દીધા હતા. ઉમેશ યાદવે બાંગ્લાદેશને પહેલો ધક્કો આપ્યો હતો કે લ, ઇમુલુલ કાસને અજિંક્ય રહાણેએ કેચ આપીને. ઇમુલુલ કાસ 6 રને આઉટ થયો હતો. આ પછી, ઇશાંત શર્માએ શાદમન ઇસ્લામને વિકેટ પાછળ રૃદ્ધિમાન સાહાના હાથમાં પકડ્યો, અને બાંગ્લાદેશે 12 રનમાં 2 વિકેટ કરી દીધી.\nશાદમેન ઇસ્લામ પણ 6 રન બનાવીને આઉટ થયો હતો. 31 રનના સ્કોર પર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશને ત્રીજો ફટકો આપ્યો હતો. શમીએ મોહમ્મદ મિથુનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. મોહમ્મદ મિથુને 13 રન બનાવ્યા. આ ઇનિંગ્સમાં, ટીમની ફાઈલિંગ ખૂબ સુસ્ત લાગી. અજિંક્ય રહાણેના બે, જ્યારે કેપ્ટન કોહલીએ કેચ લીધો છે.\nઅશ્વિને મોમિનલ હકને 37 રને અને ત્યારબાદ મહેમૂદુલ્લાહને 10 રનમાં બોલ્ડ કર્યો. આ સાથે અશ્વિને ઘરેલુ ઝડપી 250 વિકેટ લેવાની સ્થિતિમાં શ્રીલંકાના મુથિયા મુરલીધરનની બરાબરી કરી હતી. બંને સ્પિનરોએ 42 ટેસ્ટમાં આ સિધ્ધિ કરી હતી. આ મામલામાં અશ્વિને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે (41 ટેસ્ટ) ને પાછળ છોડી દીધો હતો.\nશમીએ મુશફિકુર રહીમ (43) ને બોલ્ડ કર્યો અને ત્યારબાદ આગલા બોલ પર મહેદિ હસન મિરાજને એલ.બી.ડબલ્યુ. આ બંને વિકેટ 140 ના કુલ સ્કોર પર પડી હતી. બાંગ્લાદેશની છેલ્લી 5 વિકેટ 10 રનની અંદર પડી ગઈ છે, જ્યારે તેમના 6 બેટ્સમેન પણ બેવડા આંકડા સુધી પહોંચી શક્યા નથી.\nબાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હક��� ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોલિંગ ભારતને સોંપી. ઝડપી બોલર ઇશાંત શર્મા ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા છે. વિરાટે કહ્યું કે, ઈન્દોરની પીચ પર ઘાસ સારું છે, તેથી ત્રણ ઝડપી બોલરોને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી છે. શાકિબ અલ હસન મેચ ફિક્સિંગમાં અટવાઈ જવાને કારણે મોમિનુલને કેપ્ટનશીપની તક મળી છે.\nબાંગ્લાદેશના કેપ્ટન મોમિનેલે કહ્યું કે, ‘પિચ મુશ્કેલ છે તેથી જ અમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. તે ચોથી ઇનિંગ્સમાં પણ તોડી શકે છે. બાંગ્લાદેશના કેપ્ટનનું સન્માન છે. બહુ ઓછા લોકોને આ તક મળે છે. બાંગ્લાદેશે છેલ્લા -11 માં ઘણા બધા ફેરફારો કર્યા છે.\nઆ રીતે ટિમો હતી.\nભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, આર.કે. અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા.\nબાંગ્લાદેશ: ઇમુલુલ કાયસ, શાદમાન ઇસ્લામ, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક (કેપ્ટન), મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, લિટ્ટો દાસ, મહેદી હસન મિરાજ, તાઈઝુલ ઇસ્લામ, અબુ ઝાયદ, ઇબાદત હુસેન.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nPrevious articleઆ કુવો હવે પાણીની જગ્યાએ આપે છે એલઈડી ટીવી અને કેમેરા, લોકોની લાગે છે ભીડ\nNext articleગોવામાં ભારતીય સેનાનું ફાઈટર જેટનું ભારે અકસ્માત, દરેક પાયલોટ…\nવિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…\n14 મહિના પછી મેદાનમાં જોવા મળશે ધોની, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WelcomeBackDhoni\n43.5 કરોડમાં વેચાયેલ આ 7 ગુજરાતી ક્રિક્રેટરોનો IPLમાં રહેલો છે દબદબો…\nપ્રેક્ટિસ દરમિયાન યુઝ્વેન્દ્ર ચહલને એવી જગ્યાએ બોલ વાગ્યો કે, સીધો જમીન પર જ ઢળી પડ્યો -જુઓ વિડીયો…\nપૂર્વ ક્રિકેટર ���ચિનનું કોરોનાથી થયું મોત- બનાવ્યા હતા કેટલાય રેકૉર્ડ\nત્રીજી વનડે માં પણ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 24 રને હરાવી જીતી શ્રેણી\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nઆજે શનિવારના રોજ હનુમાનજીની કૃપાથી આ રાશિના વ્યક્તિના ભાગ્ય ખુલી જશે posted on September 19, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/instead-of-warne-11-gilchrist-11-will-now-face-off-against-ponting-11-112908", "date_download": "2020-09-20T14:49:00Z", "digest": "sha1:RHPPCC7XAT4P4KPBZPNTUKEQYHF4KA7Y", "length": 8363, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "Instead of Warne 11, Gilchrist 11 will now face off against Ponting 11 | વૉર્ન-૧૧ની જગ્યાએ ગિલક્રિસ્ટ-૧૧ની ટીમ હવે પૉન્ટિંગ-૧૧ સામે ટકરાશે - sports", "raw_content": "\nવૉર્ન-૧૧ની જગ્યાએ ગિલક્રિસ્ટ-૧૧ની ટીમ હવે પૉન્ટિંગ-૧૧ સામે ટકરાશે\nઓસ્ટ્રેલિયામાં આગ : ચૅરિટી મૅચની તારીખ બદલાઈ ગઈ, હવે ૧૦ ફેબ્રુઆરીએ રમાશે\nઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટેની ચેરિટી ક્રિકેટ મેચની તારીખ અને સ્થાન બદલવામાં આવ્યા છે. આઠમી ફેબ્રુઆરીએ સિડનીમાં પોન્ટિંગ-૧૧ અને ગિલક્રિસ્ટ-૧૧ની મેચ હવે ૧૦ ફેબ્રુઆરીએ મેલબર્નમાં રમાશે. સિડનીમાં ભારે વરસાદની સંભાવના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખમાં ફેરફાર થતા શેન વોર્ન મેચમાં ભાગ લેશે નહીં. તેને ૧૦ ફેબ્રુઆરીએ પહેલેથી નિર્ધારિત કામ કરવાના છે.\nક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. આ મેચને બુશફાયર ક્રિકેટ બેશનું નામ આપવામાં આવ્યું છે. પોન્ટિંગ-૧૧નો કોચ સચિન તેંડુલકર અને ગિલક્રિસ્ટ-૧૧નો કોચ ટિમ પેઇન છે. આ મેચ ૧૦-૧૦ ઓવરની રમાશે. ૫ ઓવર પાવરપ્લેની હશે. તારીખમાં ફેરફાર થતા વોર્ન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર્સ- સ્ટીવ વો, માઈકલ ક્લાર્ક અને માઈક હસી, વુમન પ્લેયર્સ હોલી ફરલીન્ગ અને ગ્રેસ હેરિસ અને રગ્બી લેજેન્ડ બ્રેડ ફિલ્ટર પણ ભાગ લેશે નહીં.\nપોન્ટિંગ ૧૧ માટે જસ્ટિન લેન્ગર અને મેથ્યુ હેડનની આઇકોનિક જોડી ઓપનિંગ કરશે, જયારે પોન્ટિંગ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. પોન્ટિંગ પછી વર્તમ��ન વુમન ક્રિકેટર એલિસ વિલાની, બ્રાયન લારા અને વુમન બિગ બેશથી જાણીતી થયેલી ફોબ લીચફિલ્ડ મિડલઓર્ડર સંભાળશે. તે ઉપરાંત દિગ્ગજ વસીમ અકરમ અને બ્રેટ લી ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી લેશે, ટીમમાં ડેન ક્રિશ્ચિયન ઓલરાઉન્ડર છે, જ્યારે બ્રેડ હેડિન વિકેટકીપિંગ કરશે. ફૂટબોલ લેજેન્ડ લુક હોજ પણ પોન્ટિંગ-૧૧નો ભાગ છે. બીજી તરફ ગિલક્રિસ્ટ ૧૧ માટે કપ્તાન ગિલક્રિસ્ટ અને શેન વોટ્‌સન ઓપનિંગ કરશે. બ્રેડ હોજ ત્રીજા અને યુવરાજ સિંહ ચોથા ક્રમે બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયાની જ પૂર્વ મહિલા ક્રિકેટર એલેક્સ બ્લેકવેલ પાંચમા ક્રમે બેટિંગ કરશે. તેના પછી એન્ડ્રુ સાયમન્ડ્‌સ આવશે. ટીમમાં વિન્ડીઝના દિગ્ગજ કર્ટની વોલ્શ, ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર પીટર સિડલ જેવા ફાસ્ટર્સ છે. તે ઉપરાંત ટીમમાં પૂર્વ ફૂટબોલર નિક રિવોલ્ટ અને લેગ સ્પિનર ફવાદ અહેમદ છે. એક પ્લેયર હજી ઉમેરવામાં આવશે. ટેસ્ટ કેપ્ટન ટિમ પેઇન કોચ તરીકે ફરજ નિભાવશે.\nIPL 2020: ફેક ક્રાઉડના અવાજથી ફૅન્સ નારાજ, ટ્વીટર પર મિમ્સની ભરમાર\nIPL 2020: સિઝનની પહેલી મેચમાં પહેલા બોલે રોહિત શર્માએ બનાવ્યો આ રેકૉર્ડ\nIPL 2020: ધોનીના નવા લુક પર ફૅન્સ થયા ફીદા, 14 મહિના પછી દેખાયો મેદાન પર\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nઅમારી પરમિશન વિના વડા પ્રધાને કેમ મળ્યા\nસુરેશ રૈના જમ્મુ-કાશ્મીરમાં ખોલશે ક્રિકેટ ટ્રેનિંગ ઍકૅડેમી\nઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડેમાં ઑસ્ટ્રેલિયાનો ૩ વિકેટે વિજય\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખેલાડી અને અધિકારીઓને પોતાના ખર્ચે કોરાના-ટેસ્ટ કરાવવાનો આપ્યો આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AB%A8%E0%AB%AA-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2020-09-20T13:15:11Z", "digest": "sha1:KMK5I4E74QH55W2G5HOMDW3WIWX24JZ7", "length": 7452, "nlines": 135, "source_domain": "www.nutansaurashtra.com", "title": "વડાપ્રધાન ’૨૪ કેરેટ સોનાના’, નિયત પર શક ન કરોઃ રાજનાથ સિંહ | Nutan Samachar", "raw_content": "\nHome રાષ્ટ્રીય વડાપ્રધાન ’૨૪ કેરેટ સોનાના’, નિયત પર શક ન કરોઃ રાજનાથ સિંહ\nવડાપ્રધાન ’૨૪ કેરેટ સોનાના’, નિયત પર શક ન કરોઃ રાજનાથ સિંહ\nસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંશોધિત નાગરિકતા બિલને લઇ મુસલમાનોને અવડે માર્ગે લઇ જનાર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદી ’૨૪ કેરેટનું સોનુ’ છે અને તેની નિયત પર શક કરવો જોઇએ નહીં.\nઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ મહરોલીમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યાં હતાં. તે સમયે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કોઇ પણ મુસ્લિમ લોકો પર આંગળી ન ચીંધી શકે. વધુમાં કહ્યું કે વિપક્ષો વોટ માટે મુસલમાનોમાં ડર પેદા કરી રહ્યા છે. વધુમાં રાજનાથ સિંહે સભાને સંબોધન કરતા કહ્યું કે,’ અમારા વડાપ્રધાન ૨૪ કેરેટના છે. તેની નિયત પર શક ન કરી શકાય’. સરકાર ’સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર ભરોસો કરે છે. સંબોધન કરતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યો હતો અને કહ્યું કે કહો અને કરોમાં અંતર છે.\nPrevious article૧.૦૩ લાખ કરોડના ખર્ચે દિલ્હી-મુંબઈ વચ્ચે નવો હાઈવે બનશેઃ ગડકરી\nNext articleચોરી-લૂંટફાટની ઘટનાઓ અટકાવવા માલગાડીઓમાં સશસ્ત્ર કર્મીઓ તેનાત રહેશે\nરાજ્યસભામાં મહામારી સંશોધન બિલ ૨૦૨૦ પાસ; કેન્દ્ર સરકારે કહ્યું\nવિશ્વમાં કોરોનાની નવ રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં\nકોરોના રિકવરી રેટ વધી ૮૦ ટકા થયો : ભારત અમેરિકાથી આગળ\nઆમ આદમી પાર્ટીની મિટિંગમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ\nબેંગ્લોર પોલીસે કન્નડ અભિનેતા દિગનાથ મન્ચલે અને તેની પત્ની આંદ્રિતાને કસ્ટડીમાં...\nભાડલાઃ ખડવાવડી ગામે વાડીમાંથી ૧૮૦ પેટી વિદેશી દારૂ સાથે બે શખ્સો...\nભાવનગર : એસ.ટી.બસ હડફેટે બાઈક ચડતા વૃઘ્ધ ચાલકનું મોત\nમોરબીઃ અલગ અલહ ગુન્હાનાં ૧૮ શખ્સો પાસા તળે જેલ હવાલે કરાયા\n૧૭ ટકા શહેરી ભારતીયો કિડનીના રોગથી ગ્રસ્ત છે\nપ્રાંચી તીર્થ ખાતે માધવરાયજીનાં દર્શન કરતા જીલ્લા ભાજપ મહામંત્રી માનસિંહ પરમાર\nકેરળ સરકાર સીએએ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટ પહોંચીઃ કેન્દ્રને પડકારનાર પ્રથમ રાજ્ય\nકોરોના : મુંબઇમાં હવે લોકલ લાઇફલાઇન રોકવાની તૈયારી\nભારતીય રેલ્વે મોટા પાયે ફેરફાર કરવાની તૈયારીમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/BHD/CAD/G/180", "date_download": "2020-09-20T13:28:48Z", "digest": "sha1:UC42EIZA2QK2LZ754BKHFF7Q5VIZDRWJ", "length": 16043, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી બાહરેની દિનાર માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિ��િમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે બાહરેની દિનાર (BHD)\nનીચેનું ગ્રાફ બાહરેની દિનાર (BHD) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 બાહરેની દિનાર ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે બાહરેની દિનાર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ બાહરેની દિનાર અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00684.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vankarfoundation.co.in/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE-%E0%AA%85%E0%AA%AC%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF/", "date_download": "2020-09-20T13:26:11Z", "digest": "sha1:6DQCQKKBHDTC5CHMWHXAXJKSDXHNRO2I", "length": 6923, "nlines": 50, "source_domain": "www.vankarfoundation.co.in", "title": "દલિતોનુ નાક, પ્રથમ અબજપતિ દલિત - Vankar Yuva Samiti", "raw_content": "\nદલિતોનુ નાક, પ્રથમ અબજપતિ દલિત\nઘણા પાસેથી આપણે સાંભળતા હોઇએ છીએ કે, “ભાઇ જેનુ જે કામ હોય તે જ તેને કરવુ જોઇએ” મારો કહેવાનો મતલબ એ જ છે કે જો આપણે કઇંક અલગ કરવાનુ વિચારીએ, તો લોકો આપણને સાથ દેવાને બદલે કહેશે કે ભાઇ એ તારુ કામ નથી કેમકે એ તમારા લોકોનો ધંધો નથી. જેમકે આપણે આપણા દલિત ભાઇઓનુ જ ઉદાહરણ લઇએ, “ એક આપણા જ દલિત ભાઇને નોકરી કે ખેતિ કરવાને બદલે કોઇ મોટો બિઝનેસ કરવાનો હતો, અને તેણે જ્યારે આ વાત બધાને જણાવી ત્યારે કોઇએ તેમનો સાથ તો ના દીધો પણ તેમનાથી વિપરીત તેમને ડરાવવા લાગ્યા કે ભાઇ આ આપણુ કામ નથી આ તો કોઇ મોટા પટેલ કે કોઇ બીજા લોકો કરી શકે આપણે તો ફક્ત ખેતી કે નોકરી જ કરી શકીએ, ધંધો કરવો આપણા લોહીમાં નથી ભાઇ. અને આમ પેલાના મનસુબા પર પાણી ફરી વળે છે, અને તે પણ આખરે ધંધો કરવાના વિચારને માંડી વાળે છે.\nબસ, આ જ મનસુબા સાથે આપણા દલિત ભાઇઓ આજ પણ કોઇ નવું સાહસ ખડવાથી ડરે છે, એ જ વિચારથી કે કદાચ ધંધામા ખોટ થશે તો, અથવા તો આપણે ધંધો નહી સંભાળી શકિએ તો, પણ આવુ કાંઈ જ નથી હોતુ ભાઇ એ બસ આપણા લોકોનો વહેમ માત્ર જ છે, તમે જ વિચાર કરો શુ કોઇ મનુષ્ય જન્મથી જ મહાન હોય છે. ના તે બને છે પોતાના બળે, અને આપણા દલિત ભાઇઓ કોઇ ધંધો ના કરી શકે એ વાતને ખોટી પાડી છ, આપણા જ એક દલિત ભાઇએ, કે જેમનુ નામ છે “ રાજેશ સારૈયા “ તેમણે આ વાતને ખોટી પાડી છે કે આપણા દલિત ભાઇઓ ધંધો નો કરી શકે, કેમ કે તેમણે ખુદ ધંધો કર્યો છે, અને એટલુ જ નહી પણ એ અત્યારે અબજોપતિ છે, તેમનુ નામ ભારતના ધનિકોમાં પણ સામેલ છે, અને તેમની પોતાની જ STEELMONT નામની બહુ જ મોટી કંપની પણ છે.\nઅત્યારે દલિતો ના નાક ગણાતા રાજેશભાઇ નો જન્મ દેહરાદૂનમા કોઇ એક મધ્યમ કુટુંબમા થયો હતો. અને તેમણે રશિયામા એરોનોટીકલ નો અભ્યાશ કર્યો હતો, તેઓ હંમેશા એક વાત કહે છે,\n“લોકોમાં અંદરથી ફેરફાર હોય છે . તેઓ તેમની વિચારધારા બદલી, તેમની માનસિકતા અને શું થઈ રહ્યું છે તે માટે સમગ્ર વિશ્વમાં જુઓ. ઘણી તકો છે”\nદલિત ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દલિત સાહસિકો એકત્રિત કરવાનો હેતુ રાખે છે, અને તેમના દ્વારા આયોજીત અનેક સફળ કોન્ફરસના કિસ્સાઓ છે. જ્યારે પણ વાત થાય છે કે દલિત કાંઇ આગળનુ ના કરી શકે ત્યારે રાજેશભાઇ નુ નામ મોખરે હોય છે, તેમણે તેની સુઝબુઝ અને પોતાની આવડત વડે દૂનિયા ને સિધ્ધ કરી બતાવ્યુ કે દલિતોમા જો તેમને તેમની કાબલિયત પર વિશ્વાસ આવી જાય તો તે પણ ક્ષિતિજને આંબી શકે છે, માટે જ અત્યારે રાજેશભાઇ આપણા દલિતના નાક બરાબર છે, અને તેમને જ કહેલા શબ્દો આજે મને બરાબર જ યાદ છે,\n“ કે જો કોઇ પણ દલિત અગર ચાહે અને તે તેમની આવડત પર પુરેપુરો વિશ્વાસ રાખીને તે આગળ વધે તો હું જાણુ છુ કે ત્યાર બાદ તો હું દ્વિતિય અબજપતિ જ કહેવાય.”\nપરમાર તેજસ્વીની પ્રવિણભાઈ - 13/09/2014\nબૌદ્ધ ધર્મ અંગીકાર - 05/04/2014\nબંધારણના ઘડવૈયા - 18/01/2014\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00684.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://saurashtrasamay.com/", "date_download": "2020-09-20T13:58:43Z", "digest": "sha1:6CIHHXQEXTFBAA6YPTFB7CUSGV7C5B5V", "length": 16630, "nlines": 267, "source_domain": "saurashtrasamay.com", "title": "Saurashtra Samay Gujrati News - Surat vadodara Ahmedabad Rajkot", "raw_content": "\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nગોંડલ નજીક હડમતાળાની ફેકટરી પ્રદૂષણના મુદ્દે સીલ કરવા આદેશ – પારમેકસ ફાર્માલી. બાદ અન્ય ફેકટરી સામે તોળાતા પગલાં – દવાની ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માટે આત્મવિલોપનના પ્રયાસ સહિતના બનાવો બાદ તંત્ર જાગ્યું.\nભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.\n૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.\nરાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.\nમોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.\nભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.\nગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.\nદેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nવ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ ટાઢી ઠાર્યા પછી વિધિ માટે એકત્ર કરેલ અસ્તિ (ફૂલ)ને કોઈ પવિત્ર તીર્થસ્થાને પધરાવવા માટે લઈ જાય એ પહેલાંના સમયગાળામાં તેને યોગ્ય અને સલામત જગ્યાએ સાચવવા માટે લોકોને … Read More\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nગોંડલ એસઆરપી ગ્રુપ 8 ના જવાનો માટે ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનાર નું SRPના શ્રી એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે … Read More\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nહળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ યુવક માટે મોત નો પુલ સાબિત થયો નદીમાં ડૂબી જવાથી આશાસ્પદ યુવાનનું મોત છેલ્લા એક વૅષ માં ડુબી જવાથી ત્રણ યુવાનો … Read More\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન … Read More\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\n૭ કરોડની ૧૪ ગરોળી જપ્ત કરાઇ:આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એકઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.\nભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.\nદેશમાં કોરોનાના દર્દીઓ ૩૭ લાખથી વધી ગયા.\nસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.\nવૈજ્ઞાનિકોએ આપી ચેતવણી- શરદીમાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા\nમહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ.\nરાજધાની બેરુતના પોર્ટ નજીક ભયાનક વિસ્ફોટ, 10 લોકોના મોત\nHalvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.\nGondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.\nHalvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.\nGondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.\nDhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/know-about-damage-caused-by-rhinoceros-beetle-in-coconut-5d284185ab9c8d862400933a", "date_download": "2020-09-20T14:44:58Z", "digest": "sha1:3HNP7DZQT5MT3APO4OED4LCMPTPQXLF4", "length": 4718, "nlines": 88, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- નારિયેળમાં ગેંડા કિટકથી થતા નુકસાનને ઓળખો - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nનારિયેળમાં ગેંડા કિટકથી થતા નુકસાનને ઓળખો\nપુખ્ત ઢાલિયા નવા નિકળતા પાનની નીચે થડમાં કાણૂં પાડી પાન ચાવીને કુચા બહાર કાઢે છે, પરિણામે જ્યારે પાન બહાર નીકળે ત્યારે તે પંખા આકારે કપાયેલું જોવા મળે છે.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nનારિયેળપાક સંરક્ષણઆજ ની સલાહકૃષિ જ્ઞાન\nનારિયેળમાં સફેદ ઘૈણનું નુકસાન\nસફેદ ઘૈણ જમીનમાં રહી નારિયેળના કૂમળા મૂળ તંતુને ખાય છે. પોષક તત્વોના વહનમાં વિક્ષેપ પડવાથી નારિયેળના વિકાસ ઉપર વિપરિત અસર પડે છે. તાજા રોપેલ પાકમાં સફેદ ઘૈણના ઉપદ્રવને...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nમહત્તમ નારિયેળ ઉપજ માટે ભલામણ કરેલ ખાતર આપો\nખેડૂતનું નામ: શ્રી સંગ્રામ થોરાટ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: નારિયેળના વૃક્ષ દીઠ 50 કિલો છાણીયું ખાતર, 800 ગ્રામ યુરિયા, 500 ગ્રામ ડીએપી, 1200 ગ્રામ પોટાશ અને લીંબોળી...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/government-advisory-does-not-use-n-95-masks-to-protect-against-corona-ag-1001565.html", "date_download": "2020-09-20T13:57:02Z", "digest": "sha1:ZCPBBUML77WPFAFHH7LIF4FALVLVCX7O", "length": 25202, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "government advisory does not use n 95 masks to protect against corona ag– News18 Gujarati", "raw_content": "\nકોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક\nકોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક\nકોરોનાના વધતા કેસને જોતા સરકાર તરફથી માસ્કને લઈને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી\nનવી દિલ્હી : જો તમે પણ કોરોનાથી (Corona) બચવા માટે N-95 માસ્કનો (N95 mask) ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કોરોનાના વધતા કેસને જોતા સરકાર તરફથી માસ્કને (Mask) લઈને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઝરીમાં N-95 માસ્કને કોરોના માટે ખતરનાક બતાવ્યું છે. સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ માસ્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે N-95 માસ્કમાં લાગેલ વૉલ્વ કોરોના વાયરસને (Coronavirus) બહાર નિકાળવામાં મદદ કરતુ નથી. N-95 માસ્ક કોરોના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ રીતે નિષ્ફળ છે.\nકેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને વૉલ્વ વાળા એન-95 માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે તેમાં વાયરસનો પ્રસાર રોકાતો નથી અને આ કોવિડ-19 મહામારીને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોના સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મામલાના પ્રધાન સચિવોને પત્ર લખીને કહ્યું છે કે એવી વાત સામે આવી છે કે પ્રાધિકૃત સ્વાસ્થ્ય કર્મીઓના બદલે લોકો એન-95 માસ્કનો અનુચિત ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વૉલ્વ લગાવેલુ છે.\nઆ પણ વાંચો - સોશિયલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : DGP શિવાનંદ ઝા\nતેમણે ક્હ્યુ કે તમારી જાણકારી માટે કહું કે, વૉલ્વ વાળુ એન-95 માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલ પગલાની વિરુદ્ધ છે કારણ કે આ વાયરસને માસ્કની બહાર આવવાથી રોકતુ નથી. તેને જોતા હું તમને આગ્રહ કરું છું કે બધા સંબંધિત લોકોને નિર્દેશ આપી કે તે ફેસ/ માઉથ કવરના ઉપયોગનુ પાલન કરે અને એન-95 માસ્કના અનુચિત ઉપયોગને રોકે.\nટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૌથી સુરક્ષિતસરકાર તરફથી જાહેર કરેલી એડવાઈઝરીના મતે કોરોનાથી બચવા માટે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ સૈથી વધુ સુરક્ષિત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ વાૉલ્વ વાળા માસ્ક કરતા ટ્રિપલ લેયર માસ્કને વધુ સુરક્ષિત બતાવ્યુ છે અને આ સંબંધમાં સંગઠને દુનિયાભરના દેશોને દિશા નિર્દેશ પણ જાહેર કર્યો છે. આ કારણ છે કે હવે ચિકિત્સક અને સ્વાસ્થ્ય કર્મચારી એન-95ની સાથે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી ���ીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nસુરત: ધોરણ-10ની માર્કશીટ સહિત તમામ ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું\nકોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\nVadodaraમાં BJP કોર્પોરેટર મનીષ પગારના બર્થ ડેની ઉજવણીમાં નિયમોની ઐસી તૈસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/dabboo-ratnani-calendar-launch-2020-watch-in-pics-054223.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:54:59Z", "digest": "sha1:NONI4ZAZFBPIT4Z2NE4ZO62ZEDNTSN2U", "length": 13180, "nlines": 163, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો | Dabboo Ratnani Calendar Launch 2020, watch Rekha, Vidya Balan, Sunny Leone and Other Celebrities photo video - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n42 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nડબ્બૂ રતનાનીનું 2020નું કેલેન્ડર જોયું કે નહિ, વિદ્યા બાલન સહિતના આ કલાકારોનો ધમાકો\nબૉલીવુડમાં મશહૂર ફોટોગ્રાપર ડબ્બૂ રતનાનીએ 2020નું કેલેન્ડર ક્યારનું લોન્ચ કરી દીધું છે. કેલેન્ડર લૉન્ચના અવસર પર અનુષ્કા શર્મા, રેખા, વિદ્યા બાલન, કાર્તિક આર્યન, કૃતિ સેનન, કિયારા અડવાણી સહિત કેટલાય સ્ટાર્સ જોવા મળ્યા. દર્શકોને આખું વર્ષ ડબ્બૂ રતનાનીના કેલેન્ડરનો ઈંતેજાર રહેતો હોય છે. ડબ્બૂ રતનાનીએ ખુદ વીડિયો શેર કર્યો છે જમાં સ્ટાર્સ ફોટોસને લઈ ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.\nઆ વખતે ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં વિ્યા બાલન, જેકી શ્રૉફ, ટાઈગર શ્રૉફ, શાહરુખ ખાન, ભૂમિ પેડનેકર, સની લિયોની, વરુણ ધવન, વિક્કી કૌશલ, જૉન અબ્રાહમ, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, કૃતિ સેનન, અનુષ્કા શર્મા, કાર્તિક આર્યન, પરિણીતિ ચોપડા, અનન્યા પાંડે અને કિયારા અડવાણી સહિત કેટલાય સ્ટાર્સ જોવા મળશે.\nઆવો જાણીએ આ વર્ષના ફોટોશૂટ દરમિયાન સ્ટાર્સે શું શું કહ્યું અને ફોટોશૂટનો તેમને એક્સપીરિયન્સ કેવો હતો.\nઅનુષ્કા શર્મા ડબ્બૂ રતનાની કેલેન્ડર પર\nઅનુષ્કા શર્મા પોતાના ફોટોશૂટને લઈ જણાવે છે કે મેં આ કેલેન્ડર માટે કૂલ શૂટ કર્યું છે. આ અવસર પર તે ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.\nલૉન્ચના અવસર પર સની લિયોની પણ પોતાના ફોટોશૂટ સાથે જોવા મળી. તે કહે છે કે મારું ફોટોશૂટ બહુ સેક્સી છે જેને તેમણે ભારે એન્જોય કર્યું.\nવિદ્યા બાલન પોતાના ફોટોશૂટ વિશે જણાવે છે કે વેટ, વાઈલ્ડ અને હૉટ થનાર છે. આ ફોટોશૂટમાં તે બાથકોટમાં જોવા મળી રહી છે.\nઅક્ષય કુમારે ડબ્બૂ રતનાનીને પોતાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે 25 વર્ષથી તેને જાણે છે.\nસૈફ અલી ખાન જણાવે છે કે તેમનું રેટ્રો અને કૂલ ફોટોશૂટ છે. હું દર વર્ષે આ ફોટોશૂટનો ઈંતેજાર કરું છું.\nજૈકલીન ફર્નાંડિસ આ ફોટોશૂટમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમનું આ ફોટોશૂટ હોય છે. તેમણે જણાવ્યું કે તેમનું આ 6ઠ્ઠું ફોટોશૂટ છે.\nઅનન્યા પાંડે જણાવે છે કે મારું ફોટોશૂટ ભારે રોમાંચ, સ્પૉટી, ફન, સ્પાઈડી અને ઘણું જબરદસ્ત છે.\nવ્હાઈટ શર્ટ અને બૉડી દેખાડતા ટાઈગર આ ફોટોશૂટમાં જબરદસ્ત લાગી રહ્યો છે.\nએક્ટ્રેસ ભૂમિ પેડનેકરનું ફોટોશૂટ બહુ હૉટ છે. ટૉપલેસ અવતારમાં તે જોવા મળી.\nડબ્બૂ રતનાની કેલેન્ડર લૉન્ચના અવસર પર રેખા પણ જોવા મળી. ઑફ વ્હાઈટ સાડી પર ચશ્મા લગાવી તે ઘણી સુંદર લાગી રહી હતી.\nકૃતિ સેનને પણ પોતાના ફોટોશૂટના અનુભવ જણાવ્યા.\nPics: પરિવાર સાથે સની લિયોને આવી રીતે રમી હોળી\nટૉપલેસ થઈ સની લિયોન, વિદ્યાબલનનો સેક્સી અવતાર, જુઓ ગ્લેમરસ 2019 કેલેન્ડર\nSuperHot: ડબ્બૂ રતનાની સ્ટાર કેલેન્ડર, 1 પછી 1 હિરોઇન્સ થઇ ટોપલેસ\nડબ્બુ રતનાનીના કેલેન્ડર શૂટ માટે ટોપલેસ થઇ આ હિરોઇન\nPics: ડબ્બૂ રત્નાનીના કલેન્ડર 2016ની Behind the Scene કોમેડી\nDAM HOT: ડબ્બુ રત્નાનીના કલેન્ડરની અનસીન તસવીર\nThe 'Bold' Picture : કાગળના એક ટુકડા વડે વિદ્યાએ ‘જાત’ ઢાંકી\nPICS : હસીનાઓનું હૉટ એક્સપોઝિંગ By Dabbu Way\nPICS : ડબ્બુના કૅલેંડર લૉન્ચિંગમાં ઉમટી પડ્યું બૉલીવુડ\nPICS : ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં પ્રિયંકા, હૃતિક, જૅકલીનનો લુક...\nVideo : ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ના 24 રત્નો ફાઇનલ\nPics : ડબ્બુના કૅલેન્ડરે આલિયા-પરિણીતી ટૉપલેસ\nPics : ડબ્બુના કૅલેન્ડર લૉન્ચિંગમાં ઉમટ્યું બૉલીવુડ\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/19-07-2018/21673", "date_download": "2020-09-20T14:11:10Z", "digest": "sha1:LAJDBJBXEYXNG5I7YKK72RFQJGVGJB7S", "length": 15451, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "મૌની રોયના હાથે લાગી ચોથી ફિલ્મ: નજરે પડશે રાજકુમાર રાવ સાથે", "raw_content": "\nમૌની રોયના હાથે લાગી ચોથી ફિલ્મ: નજરે પડશે રાજકુમાર રાવ સાથે\nમુંબઇ: ટીવી સ્ટાર મૌની રોયની ફિલ્મ કારકિર્દી આરંભથી નોંધનીય બની રહ્યાની જાણકારી મળી હતી. અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ સાઇન કર્યા બાદ હાલ એને બીજી પણ કેટલીક ફિલ્મો મળી હતી. એની પહેલી ફિલ્મ ગોલ્ડ હજુ રજૂ થઇ નથી પરંતુ એમાં મૌનીના કામની પ્રશંસા સાંભળ્યા બાદ પહેલાં એને કરણ જોહરે બ્રહ્માસ્ત્ર ટે સાઇન કરી હતી. ત્યારપછી જ્હૉન અબ્રાહમ સાથે રૉ ફિલ્મ એને મળી હતી. હવે મળેલી માહિતી મુજબ એને વધુ એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. દિનેશ વીજન એક કોમેડી ફિલ્મન���ં પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવને સાઇન કરવામાં આવ્યો છે અને એની હીરોઇન તરીકે મૌની રોયને લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ એક ગુજરાતી વેપારીનો રોલ કરશે અને મૌની મુંબઇની યુવતીનો રોલ કરશે. એ ગુજરાતી વેપારીને પરણીને ગુજરાતમાં આવે છે એવી કથા વણી લેવામાં આવી છે. આ એક કોમેડી ફિલ્મ છે. આ એક લોઅર મિડલ ક્લાસ પરિવારની વાત છે. એ સતત રાજકુમાર રાવની પડખે રહે છે અને તક મળતાં એને ચીન જઇને વેપાર વિકસાવવાની પ્રેરણા આપે છે. મૌની આ ફિલ્મમાં એક સીધી સાદી ગૃહિણી બની રહે છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nસૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે access_time 7:38 pm IST\nતાપસી પન્નુ એ અનુરાગ સાથેની મોનોક્રોમ તસ્વીર શેયર કરી access_time 7:37 pm IST\nફ્રાન્સમાં સતત બીજા દિવસે ૧૩૦૦૦થી વધુ કેસ નોંધાયા access_time 7:37 pm IST\nમિત્ર નેપાળની જમીન ઉપર પણ ચીને કબજો જમાવ્યો access_time 7:36 pm IST\nચીની સરહદ પાસે ૬ નવા શિખરો પર સેનાનો કબજો access_time 7:34 pm IST\nઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી access_time 7:33 pm IST\nબિલ લઈને ૧૨ સાંસદો ગૃહમાં ધરણા ઉપર બેઠા access_time 7:32 pm IST\nમેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST\nસબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST\nબનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST\nપત્નીના પ્રાઇવેટ પાર્ટમાં વીજળીનો કરંટ આપી મોત નિપજાવ્યું: પરપુરુષ સાથેના સંબંધની શંકા: છત્તીસગઢના જવાને આચર્યું હેવાનિયત ભર્યું કૃત્ય access_time 12:05 pm IST\nઅવિશ્વાસ પ્રસ્તાવ : વિપક્ષને તક આપી મોદીએ ખેલ્યો છે મોટો ખેલ : લેવાશે સાણસામાં : થશે પ્રહાર access_time 11:40 am IST\nBAPS સ્વામિનારાયણ સંસ્થા નોર્થ અમેરિકાના ઉપક્રમે જયોર્જીયામાં ૧ જુલાઇથી ૧૦ જુલાઇ ર૦૧૮ દરમિયાન ''યુથ સંમેલન'' યોજાયું: ૮ વર્ષીથી રર વર્ષ સુધીની ઉંમરના ૧૦ હજાર જેટલા બાળકો તથા યુવાનો જોડાયાઃ access_time 10:04 pm IST\nરૂ.૧૪ લાખ ૭૦ હજારનો ચેક પાછો ફરતા ટ્રાન્સપોર્ટ માલીક સામે ફરિયાદ access_time 4:01 pm IST\nપુત્રીની હત્યા કરવા અંગે પકડાયેલ માતા અને તેના પુત્રનો નિર્દોષ છુટકારો access_time 4:00 pm IST\nમાંડવી ચોક જિનાલય ખાતે રવિવારે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ access_time 4:02 pm IST\nઉનામાં વરસાદનો વિરામ :ખત્રીવાડમાં હજુ પાણી :ખેતરો જળબંબોળ access_time 1:54 pm IST\nગીર ગઢડાના લેરકા ગામે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા પરેશ ધાનાણી access_time 11:21 pm IST\nભકતકવિ નરસિંહ મહેતા યુનિ.દ્વારા શનિવારે નવા અનુસ્નાતક ભવનોનો પ્રારંભ access_time 11:51 am IST\nધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આવતા વર્ષથી OMR નીકળી જશે\nમોડાસા શામળાજી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર : બે બકરાના મોત access_time 8:58 pm IST\nમોદી અસરગ્રસ્તોને મળી કેન્દ્રીય સહાય આપે access_time 11:46 am IST\nપુતિને ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા ફૂટબોલમાં સિક્રેટ-ડિવાઇસ હોવાની નિષ્ણાતોને આશંકા access_time 9:08 pm IST\nપ્લાન્ટસને ખાતર નાખવાની જરૂર નહી પડે, સ્વયં એ તૈયાર કરશે access_time 4:11 pm IST\nજોઇ ન શકતા આ ટીચર ઓડિયો GPS ની મદદથી ૭ દિવસમાં ૧૪૦ કિલોમીટર ચાલીને વિશ્વનું સૌથી મોટુ મીઠાનું રણ પાર કરશે access_time 3:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં લંડન ખાતે યોજાએલ હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારમાં રજૂ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો access_time 1:10 pm IST\nઇન્ડિયન અમેરિકન હસમુખ પટેલના હત્યારા ��્રિસ્ટોફર યંગને ફાંસી : 2004 ની સાલમાં સ્ટોરમાં લૂંટફાટ કર ગોળી મારી હત્યા કરી હતી :ક્ષમા દાનની અપીલ ફગાવી દેવાઈ access_time 10:07 pm IST\nUAEમાં અબુધાબી ખાતેના બેંક કર્મચારી ભારતીય મૂળના જાબર કેપીનો મૃતદેહ શબઘરમાંથી મળી આવ્‍યોઃ છેલ્લા સાત દિવસથી લાપતા જાબરના મૃત્‍યુનું કારણ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જાણી શકાશે access_time 8:52 am IST\nફિફા વર્લ્ડ કપ 2018માં આ રીતે થઇ 2700 કરોડની વહેંચણી access_time 5:30 pm IST\nધોનીએ વધુ બોલ રમવા હોય તો છેલ્લે સુધી રમે : ગંભીર access_time 1:58 pm IST\nવાહ... કાયલિયન એમબાપે ટુર્નામેન્ટની તમામ કમાણી દાન કરશે access_time 1:59 pm IST\nફિલ્મ 'નવાબજાદે'નું નવું ગીત 'અમ્મા દેખ' રિલીઝ access_time 4:07 pm IST\nકોમેડી ફિલ્મ ગરમ મસાલ-2 બનાવવાની જ્હોન અબ્રહ્મની ઈચ્છા access_time 4:07 pm IST\nઇશાન અને જ્હાન્વીને મેવાડી ભાષા શીખવી પડી access_time 9:18 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A1", "date_download": "2020-09-20T14:57:15Z", "digest": "sha1:GWMMOF27ZGACFYTNSKAYYRILYYNI26MD", "length": 7894, "nlines": 192, "source_domain": "gu.wikipedia.org", "title": "વાગડ - વિકિપીડિયા", "raw_content": "\nવાગડ ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વિસ્તાર છે.\nવાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[૧]\n૧૧મી અને ૧૨ શતાબ્દીમાં વાગડ પર કાઠીઓનું શાસન હતું. ત્યાર બાદ અહીં સામા રજપૂતો અને જાડેજાઓનું રાજ શાસન ચાલ્યું. વાગડએ મોરબી રાજ્યનો ભાગ હતો આથી અહીંના લોકોની ભાષા કચ્છી ન હોતા ગુજરાતી ભાષાથી વધુ નજીક છે. વાગડ ૧૮૧૯માં કચ્છનો ભાગ બન્યો. તે પહેલાં અહીંના ઠાકોરો કચ્છના રાઓના પ્રખર વિરોધી હતા. [૧]\nવાગડ વિસ્તાર કચ્છનો પશ્ચિમોત્તર અને ગુજરાત વચ્ચેનો વિસ્તાર છે.[૨] તે મોટાભાગે રેતાળ છે.[૨] તેમાં રાપર, ભચાઉ, સામખીયાળી, અધોઈ, ખારોઈ વગેરે તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.\nવાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો છે.[૩]\nશિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.\nવરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.\n↑ બળવંત જાની. \"દુહાની દુનિયા\". મુંબઈ સમાચાર. the original માંથી ૧૯ જુલાઇ ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૧૯ જુલાઇ ૨૦૧૮. Check date values in: |accessdate=, |archive-date= (મદદ)\nઅભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ જુલાઇ ૨૦૧૯ના રોજ ૧૯:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00687.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cbse-class-12-exam-results-announced-check-here-88-78-students-pass-057836.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:11:23Z", "digest": "sha1:VS7GKUUMQKIFMAFTSJPFUXCBTC7K27AD", "length": 13159, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "CBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ | cbse class 12 exam results announced check here, 88.78%students pass. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n9 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n58 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ\nકેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ટ(સીબીએસઈ)ના ધોરણ 12નુ પરિણામ(CBSE 12th Result 2020) ઘોષિત થઈ ગયુ છે. જે છાત્રો સીબીએસઈના ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં શામેલ થયા હતા તે બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે છાત્રોએ પોતાનો રોલ નંબર, સ્કૂલ સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઈડીની જરૂર પડશે. આ સમાચારમાં નીચે રિઝલ્ટ ચેક કરવાની સરળ રીત બતાવવામાં આવી છે. છાત્રો તેની મદદ પણ લઈ શકે છે. વળી, સીબીએસઈના એક અધિકારીનુ કહેવુ છે કે બોર્ડ આ વર્ષે મેરિટ લિસ્ટની ઘોષણી નહિ કરે. સીબીએસઈ ધોરણ 12માંનુ રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો -\nસીબીએસઈ ધોરણ 12નુ રિઝલ્ટ આવી રીતે કરો ચેક\nસૌથી પહેલા સીબીએસઈની અધિકૃત વેસબાઈટ cbseresults.nic.in પર જાવ.\nહવે અહીં રિઝલ્ટ 2020ની લિંક દેખાશે તેના પર ક્લિક કરી દો.\nત્યારબાદ એક લૉગઈન પેજ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી આપો.\nપછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ માંગવામાં આવેલી બધી માહિતી આપો.\nપછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ સ્ક્રીન પર તમારુ રિઝલ્ટ દેખાશે. તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોટ કરી શ��શો.\nભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.\nકેટલા ટકા છાત્રો થયા પાસ\nઆ વખતે કુલ પાસ ટકા 88.78 ટકા છે. સીબીએસઈની આ વર્ષના 12માં ધોરણની પરીક્ષામાં 92.15 ટકા છાત્રોએ અને 86.19 ટકા છાત્ર પાસ થયા છે. આ વર્ષે 16043 છાત્રોપાસ થયા છે. રિઝસ્ટ જોવામાં છાત્રોને મુશ્કેલી આવી રહી છે કારણકે વેબસાઈટ પર વધુ લોડ પડવાના કારણે તે ખુલી નથી રહ્યુ. છાત્રોને સલાહ આપવામાં આવે છે કે થોડી થોડી વારમાં વેબસાઈટ ખોલીને જુએ.\nમૂલ્યાંકન કેવી રીતે થયુ\nસીબીએસઈએ 10માં અને 12માં ધોરણનુ રિઝલ્ટ જારી કરવા માટે એક વૈકલ્પિક ગુણ ફોર્મ્યુલા જારી કરી હતી. આ વિશે કહેવામાં આવ્યુ હતુ કે જો કોઈ છાત્રને 3થી વધુ પરીક્ષાઓ આપી હોય, તે તેને બેસ્ટ 3ની સરેરાશ પર બાકી વિષયોમાં ગુણ આપવામાં આવશે. જે છાત્રોએ 3 પેપર આપ્યા છે એમાંએથી જે બે વિષયોમાં સૌથી વધુ ગુણ હશે તેના આધારે સરેરાશ ગુણ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ છાત્રએ એક કે પછી બે વિષયની જ પરીક્ષા આપી હોય તો એવા છાત્રોએ આ વિષયોમાં પ્રદર્શન અને ઈન્ટરનલ પ્રેકટીસ અસેસમેન્ટના ગુણોને ઉમેરીને સરેરાશ ગુણ આપવામાં આવશે.\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nસ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%\nસીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસ\nCBSEના સિલેબસમાં કપાત વિવાદ: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાએ આપી સફાઇ\nCBSEની જેમ ગુજરાત બોર્ડ પણ 9થી 12 ધોરણન સિલેબસ હળવો કરશે\nકોરોના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓને સરકારે આપી મોટી રાહત, CBSEના સિલેબસમાં કર્યો 30 ટકા ઘટાડો\nCBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી\nCBSE બોર્ડે વિદ્યાર્થીઓને આપી રાહત, હવે પસંદ કરી શકશે પોતાની નજીકનું પરિક્ષા કેન્દ્ર\nદેશભરના 15 હજાર સેન્ટરમાં લેવાશે CBSEની બાકી બચેલી પરીક્ષાઓ\nCBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે\nCBSEએ 10મા અને 12ના બાકી રહેલા પેપરોની તારીખો જાહેર કરી\nCBSEએ 9મા અને 11માના ફેલ થયેલા છાત્રોને આપી રાહત, ફરીથી લેશે પરીક્ષા\nCBSE: 3000 કેન્દ્ર પર 1.5 કરોડ કોપીનુ ચેકિંગ શરૂ થયું, 50 દિવસમાં કામ પૂરું થઈ જશે\ncbse exam board exams board examination exams સીબીએસઈ પરીક્ષા બોર્ડ પરીક્ષા પરીક્ષા પરિણામ પરિણામ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00687.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/ajitmaliwad134422/bites", "date_download": "2020-09-20T14:37:00Z", "digest": "sha1:2572A7E5DA6IUXHCQ2D77G5AJMI5AVRI", "length": 5878, "nlines": 265, "source_domain": "www.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by Ajit | Matrubharti", "raw_content": "\nવિધવા શબ્દ ખૂબ દુઃખ આપે છે,જીવન સાથી છુટયા નુ ખૂબ દર્દ આપે છે....\nહવે પછી ની તસવીર માંઅેકલતાનો આઘાત આપેછે.....\nજીવન રસહીન થયાના અે સંકેત આપે છે..... 🙏🙏🙏\nતારુ આબેહૂબ દ્રશ્ય માર દિલમાં દોરાય ગયુ.....\nઅેમા પ્રિતનો પવિત્ર રંગ પૂરાઈ ગયો......\nઆખોથી આખો મળીને દિલ કેવુ મલકાઈ ગયુ......\nતારુ આબેહૂબ દ્રશ્ય મારા દિલમાં દોરાય ગયુ......\nતારી નયનોની કટારીથી દિલ મારુ ઘવાઈ ગયુ......\nદિલ તુટીને રાખ થઈ ગયુ છે હવે......\nજિંદગી સુમસામ થઈ ગઈ છે હવે.....\nમનમાં રડુછું ને દિલને તોડુ છુ...\nજિંદગી જીવતેજીવ જિંદાલાશ બનીગઈ છે હવે.....\nદિલને દર્દ આપીને હવે કેમ દૂર થાવ છો, મારી જિંદગીને ઊજાળી ને હવે કેમ મલકાવ છો....\nજિંદગીની કલ્પનામાં મારી મંજિલ છે તુ......\nહકીકતની રાહોમાં મારી મહોબ્બત છે તુ.....\nમનડાના મારગનો શિલાલેખ છે તુ......\nમારી જિંદગીના રાગમાં ધબકતું ગીત છે તુ......\nમારા સપનાનુ સરોવર છે તુ....\nમારી નયનોનુ નગર છે તુ.......\nદિલથી નહીંતો કઈ નઈ, કામચલાઉ સમજી તો વાત કર\nપોતાનો નઈ તો કાઈ નઈ કામચલાઉ સમજીને તો યાદ કર....\nતને થતો હશે પસ્તાવો મને છોડવાનો.....\nતને થતો હશે પસ્તાવો તારી બેવફાઈ નો.....\nઆવશેઅે દિવસ કે જુરી જુરી મરીશ, મને યાદ કરીને રડી રડી બળીશ......\nવિશ્વસનીય વીર હોય, કાયર નહી.....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00687.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/procedure-mehsana-lcb-seizes-9-12-lakh-cases-including-foreign-liquor-big-matter/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=procedure-mehsana-lcb-seizes-9-12-lakh-cases-including-foreign-liquor-big-matter", "date_download": "2020-09-20T13:01:58Z", "digest": "sha1:R557EUOL5BWW2HHFVD3KQV2XVQPKNCUZ", "length": 17368, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "કાર્યવાહી@મહેસાણા: LCBએ વિદેશી દારૂ સહિત 9.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથ�� 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-01 કાર્યવાહી@મહેસાણા: LCBએ વિદેશી દારૂ સહિત 9.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો\nકાર્યવાહી@મહેસાણા: LCBએ વિદેશી દારૂ સહિત 9.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)\nમહેસાણા તાલુકાના ગામે એલસીબીએ રેડ કરી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે વિદેશી દારૂની નાની મોટી પેટીઓ નંગ 184 (બોટલો નંગ.7752) સહિત કિંમત રૂપિયા 9,12,000 નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nમહેસાણા જીલ્લા પોલીસવડા મનીષસિંહની સૂચનાથી એલસીબી પીઆઇ એસ.એસ.નિનામા સહિતનો સ્ટાફે બાતમી આધારે કટોસણ ગામમાં રેડ કરી હતી. અ.હેડ.કોન્સ્ટેબલ હર્ષદસિંહ રાઠોડ તથા નરેન્દ્રસિંહ સોઢાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કટોસણ ગામમાં ઝાલા અજીતસિંહ ભીખુભાએ વિદેશી દારૂનો જથ્થો લક્ષ્મીપુરામાં રહેતા ઠાકોર દાદુજી ડાહ્યાજીના ઘરે સંતાડેલ છે. જે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી પોલીસે 9,12,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.\nસુત્રોએ જણાવ્યુ હતુ કે, કટોસણ ગામે વિદેશી દારૂની બાતમી અ.હેડ.કોન્સ્ટેબલ હર્ષદસિંહ રાઠોડ તથા નરેન્દ્રસિંહ સોઢાને મળી હતી. જે આધારે પોલીસે કાર્યવાહી કરી વિદેશી દારૂની નાની મોટી પેટીઓ નંગ 184 (બોટલો નંગ 7752) કુલ કિંમત રૂપિયા 9,12,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રેડ દરમ્યાન ઝાલા અજીતસિંહ ભીખુભા રહે કટોસણ, તા.જોટાણા અને ઠાકોર દાદુજી ડાહ્યાજી રહે.કટોસણ લક્ષ્મીપુરા તા.જોટાણાવાળા હાજર નહિ મળી આવતા સાંથલ પોલીસ સ્ટેશનમાં પોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.\nPrevious articleસુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ��રાર\nNext articleબ્રેકિંગ@થરાદ: તેલના ડબ્બા ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા આગથી ભસ્મિભૂત\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nબ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ પડાવ્યા\nરાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા મહિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ovit-ks.com/gu/about-us/", "date_download": "2020-09-20T14:32:29Z", "digest": "sha1:KPYTY4LSINU2ULHT45356KEVC2CWIJSC", "length": 5122, "nlines": 147, "source_domain": "www.ovit-ks.com", "title": "અમારા વિશે - Heshan Ovit કિચન અને બાથ ઔદ્યોગિક કું, લિમિટેડ", "raw_content": "\nપ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો\nOvit કિચન અને બાથ કંપની ઝિશાન નગર Heshan શહેરમાં આવેલું છે, પ્લમ્બીંગ અને ચાઇના ના સેનિટરીવેર આધાર સરહદે. Ovit એક વ્યાવસાયિક આર એન્ડ ડી, ઉત્પાદન અને વેચાણ સંકલિત કંપની છે.\nOvit 2011 માં સ્થાપના થઈ ત્યારથી સ્થાપના કરવામાં આવી હતી, નવીનતા ભાવના વારસામાં, Ovit સંશોધન અને સ્ટેનલેસ સ્ટીલ લગાડી સિંક ઉત્પાદનો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત. તંદુરસ્ત લીલા રસોડામાં જીવન મકાન ખ્યાલ પર વહન, Ovit 2016 માં S / એસ રસોડું મંત્રીમંડળ અને બાથરૂમમાં કેબિનેટ નવા શ્રેણી ઉત્પાદનો પર શરૂ કરી હતી.\nજ્યારે નવા ઉત્પાદનો વિકાસ અને માર્કેટિંગ સિસ્ટમો અપ બિ���્ડ વિષે, Ovit સતત સંપૂર્ણ ઉત્પાદન મેનેજમેન્ટ સિસ્ટમ અને ગુણવત્તા સંચાલન સિસ્ટમ છે, કે જે સ્થિર અને વિશ્વસનીય ગુણવત્તા અને ઉદ્યોગ અગ્રણી સ્થિતિ તરફ દોરી જાય છે આંતરિક મેનેજમેન્ટ સુધારે છે.\nભવિષ્યમાં, Ovit આગળ બનાવટ અને કોર સ્પર્ધાત્મકતાની સુધારવા માટે, હીથ, ફેશન, ધોરણ તરીકે ઉચ્ચ ગુણવત્તા લઈને ચાલુ રહેશે, ઉચ્ચ ગુણવત્તામાં વધુ આરામદાયક, તંદુરસ્ત, અનુકૂળ ઉત્પાદનો બનાવવા માં રેડવાની છે.\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઅમે હંમેશા મદદ કરવા માટે you.There you.You રેખા પર અમને ઘટી શકે સંપર્ક માટે ઘણા માર્ગો છે માટે તૈયાર છે. અમને કૉલ કરો અથવા શું તમે સૌથી અનુકૂળ email.choose એક એક મોકલી શકો છો.\nબી ઝોન Dongxi ડેવલપમેન્ટ એરિયા, ઝિશાન ટાઉન, Heshan સિટી, ગુઆંગડોંગ પ્રાંતના, ચાઇના.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/10/Gayatri-mantra-benefits.html", "date_download": "2020-09-20T14:33:18Z", "digest": "sha1:IIWQ27GCOAS2EDF57BRJTGEP6EXIT6OJ", "length": 8193, "nlines": 90, "source_domain": "www.rojnikhabar.in", "title": "ગાયત્રી મંત્ર ના જાપ થી થતા લાભ જાણીને તમે પણ હેરાન થઇ જશો", "raw_content": "\nHomeધાર્મિકગાયત્રી મંત્ર ના જાપ થી થતા લાભ જાણીને તમે પણ હેરાન થઇ જશો\nગાયત્રી મંત્ર ના જાપ થી થતા લાભ જાણીને તમે પણ હેરાન થઇ જશો\nબધાજ મંત્ર ને પ્રાર્થના ના રૂપ માં વારંવાર મંત્ર બોલીને પોતાની ઈચ્છા ની પૂર્ણ કરી શકાય છે. લોકો તેને ભગવાન માને છે અને તેમના આશીર્વાદ થી તેમની સમસ્યા ને દૂર કરે છે. આ રીતે વિજ્ઞાનિક એ પણ સાબિત કર્યું છે કે ગાયત્રી મંત્ર ખુબજ પ્રભાવશાળી છે અને તેનાથી શારીરિક, માનસિક અને આર્થિક બધીજ સમસ્યા દૂર કરી શકાય છે.\nૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વવરેનયં \nભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો ન: પ્રચોદયાત \nભૂર = તે વ્યક્તિ જે મૃત ને જીવનદાન આપે છે\nભૂવઃ = પીડા નો નાશ કરનાર\nસ્વઃ = સુખ પ્રદાતા\nસવિતુર = જેમ સૂર્ય નીકળે છે\nભર્ગો = કર્મ નો ઉધ્ધાર કરવા માટે\nધીમહી = ધીમે ધીમે ધ્યાન કરવું\nપ્રચો-દયાત = શક્તિ આપે છે\nહે પ્રભુ, જે સુખ અને દુખે આપે છે, તે મનુષ્ય ને જીવન આપી રહ્યા છે, તે સૂર્ય ના સમાન છે જે પ્રકાશિત છે, ધ્યાનસ્થ થવું બધાથી સારું છે, પ્રભુ ને પ્રાર્થના કરો કે આપણ ને સાચી બુદ્ધિ આપે, શક્તિ આપે.\nગાયત્રી મંત્ર એટલો મહત્વ પૂર્ણ કેમ છે\nગાયત્રી માત્ર વેદો નો રાગ છે. યુજુર્વેદ અ���ે ઋગ્વેદ ને એક સાથે મેળવી દેવામાં આવ્યા છે અને આ મંત્ર ને કહેવામાં આવે છે. ગાયત્રી મંત્ર ને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્ર ભૌતિક અને આધ્યાત્મિક ને લાભ પહોંચાડે છે. આસ્થા અને પ્રાર્થના ની જેમજ ગાયત્રી મંત્ર પણ તેજ પરિણામ ની સાથે જપ કરવામાં આવે છે.\nગાયત્રી મંત્ર શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ખુબજ સારો છે. આ મંત્ર નો જાપ કરવાથી વિભિન્ન શાંતિ મળે છે, આસપાસ નું વાતાવરણ ઘણું શાંત અને સકારાત્મક થઇ જાય છે. મંત્ર જાપ થી અનુભવ થશે તે ભગવાન તમારા નજીક આવી ચુક્યા છે.\nગાયત્રી મંત્ર જાપ ની વિધિ\nસવારે અથવા સાંજે કરવી જોઈએ, એટલે કે સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે. ખુશહાલ પારિવારિક જીવન બનાવવા માટે ચંદન ની માલા નો જાપ કરો. મંત્ર ને કરતા પહેલા ગુરુવંદના જરૂર થી કરો. આ સૂર્યોદય ના સમય જપ કરવા માટે વિશેષ રૂપ થી ફાયદાકારક છે. જીવન નું બધીજ મુશ્કેલી નું નિવારણ ગાયત્રી મંત્ર થી થઇ શકે છે ફક્ત મંત્ર નું જપ કરવું જોઈએ..\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/speaker-vs-team-pilot-supreme-court-reached-the-matter-due-to-this-one-word-058197.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:41:58Z", "digest": "sha1:3YD7NBQVZ3VDR7T7AW6FRND2IQE5TUOS", "length": 11722, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ | Speaker vs Team Pilot Supreme Court reached the matter due to this one word - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nMI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n1 hr ago MI vs CSK: ચેન્નાઇએ મુંબઇને હરાવ્યુ, 5 વિકેટે ગુમાવી મેળવી જીત\n3 hrs ago MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય\n3 hrs ago MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ\n3 hrs ago સરકારે 2 હજારની નોટની છાપણી નથી કરી બંધ: નાણા મંત્રાલય\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ\nરાજસ્થાનનો રાજકીય સંગ્રામ હવે વિધાનસભા વિરુદ્ધ સચિન પાયલટ ટીમ થઈ ગઈ છે. હાઈકોર્ટના ચુકાદા સામે બુધવારે વિધાનસભા સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જેના પર આજે (23 જુલાઈ)ને ઉચ્ચતમ ન્યાયાલયના જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ બીઆર ગવઈ અને જસ્ટીસ કિશન મુરારીની બેંચે સુનાવણી કરી. જો કે અહીંથી કોઈને ઝટકો કે રાહત મળી છે અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લોકતંત્રમાં અસંતોષના અવાજને બંધ ન કરી શકાય.\nઉલ્લેખનીય છે કે સચિન પાયલટ સહિત 19 કોંગ્રેસી બાગી ધારાસભ્યોના સામે વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય નોટિસ જારી થયા બાદથી આ કેસ રાજસ્થાન હાઈકોર્ટમાં છે. 24 જુલાઈએ આ કેસમાં અદાલતનો ચુકાદો આવવાનો છે. આ દરમિયાન હાઈકોર્ટે આદેશ આપ્યો કે 24 જુલાઈ સુધી સ્પીકર કોઈ કાર્યવાહી ન કરી શકે. કોર્ટના આ ચુકાદા સામે સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સીપી જોશીએ તર્ક આપ્યો કે આ સુનિશ્ચિત કરવો મોટી અદાલતની ફરજ છે કે બધા બંધારણીય અધિકારી પોતાની લક્ષ્મણ રેખાની અંદર રહીને કામ કરે.\nઆના પર સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યુ તો સમસ્યા માત્ર શબ્દ સાથે છે દરેક જગ્યાએ આદેશને અનુરોધ કહે છે. અદાલતે કહ્યુ કે આ કેસમાં લાંબી સુનાવણીની જરૂર છે. આના પર સિબ્બલે ફરીથી કહ્યુ કે તમે લાંબા સમય સુધી સુનાવણી કરી શકે છે પરંતુ સ્પીકરને આપેલા અંતરિમ નિદ્રેશને હટાવી દેવા જોઈએ. માય લૉર્ડે ક્યારેય આ રીતનો અંતરિમ આદેશ પાસ કર્યો નથી.\nમુંબઈમાં હાઈટાઈડનુ એલર્ટ, સમુદ્રમાં બપોરે 4.52 મીટર સુધી ઉઠી શકે છે લહેરો\nકોંગ્રેસ અ��્યક્ષ બનવાની રેસમાં ગાંધી પરિવાર બહારના લોકોમાં કોણ છે સામેલ\nપાર્ટી નક્કી કરશે સંગઠન અને સરકાર કોણ ચલાવશે: સચીન પાયલટ\nરાજસ્થાનમાં ન ચાલ્યો MP-કર્ણાટક વાળો પેંતરો, વિરોધીઓને મળ્યો મુંહતોડ જવાબ: ગેહલોત\nરાજસ્થાન: સિયાસી સંકટ વચ્ચે ગેહલોત-પાયલટની પહેલી મુલાકાત, વિધાયક દળની બેઠક શરૂ\nફરગેટ એન્ડ ફરગીવની ભાવનાથી આગળ વધવું પડશ: અશોક ગેહલોત\nજેસલમેરથી જયપુર પાછા ફર્યા ગેહલોતના બેડાના ધારાસભ્ય, વીડિયો વાયરલ\nરાજસ્થાન: કોંગ્રેસે કહ્યું - બધુ બરાબર, પાયલટની સમસિયાઓ માટે 3 સદસ્યોની કમિટી\nરાજસ્થાનમાં જલ્દી ખતમ થઇ શકે છે રાજકીય સંકટ, આ ફોર્મુલા પર થઇ શકે છે સચિન પાયલટની ઘર વાપસી\nCM અશોકને મળ્યા પાયલટના ખેમાના MLA, સોનિયા ગાંધીએ ગેહલોત સાથે કરી વાત\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nરાજસ્થાન સિયાસી સંકટમાં સીએમ ગેહલોતના પુત્રની એન્ટ્રી\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nIPL 2020: જાણો મોસમના હાલ કેવા રહેશે, શું MI Vs CSK વચ્ચે વરસાદ વિઘ્ન નાખશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00689.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/riax-p37088918", "date_download": "2020-09-20T13:01:29Z", "digest": "sha1:TJDYB32LLHNYK23Y7NEHXITMTNT5M4OB", "length": 19293, "nlines": 321, "source_domain": "www.myupchar.com", "title": "Riax in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Riax naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nRiax નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Riax નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Riax નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Riax ની શું અસર થશે તે જાણી શકાતું નથી, કારણ કે આજ સુધી કોઈ ���ંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી.\nશું સ્તનપાન દરમ્યાન Riax નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Riax ની આડઅસરો અનુભવી શકે છે. જો તમે કોઇ આડઅસર જુઓ તો તરત જ Riax લેવાનું બંધ કરો. ત્યાર બાદ તમારા ડૉક્ટર સાથે વાત કરો અને તેને ફક્ત તમારા ડોક્ટરની સલાહના આધારે જ લો.\nકિડનીઓ પર Riax ની અસર શું છે\nકિડની પર Riax હાનિકારક અસર પેદા કરી શકે છે. જો તમને એવું લાગે કે આવી કોઇ અસર છે, તો આ દવા લેવાનું બંધ કરો, અને ફક્ત તમારા ડૉક્ટરની સલાહ પર ફરીથી શરૂ કરો.\nયકૃત પર Riax ની અસર શું છે\nRiax લીધા પછી તમે તમારા યકૃત પર આડઅસરો અનુભવી શકો છો. જો આવું થાય, તો તેનો ઉપયોગ બંધ કરો તમારા તબીબી પ્રોફેશનલ સાથે સંપર્ક કરો, તે/તેણી સૂચવે તેમ કરો.\nહ્રદય પર Riax ની અસર શું છે\nહૃદય પર Riax લીધા પછી પ્રતિકૂળ અસર થઈ શકે છે. જો તમે તમારા શરીર પર કોઈપણ આડઅસરો જુઓ તો આ દવા લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટર તમને આ Riax લેવા માટે સલાહ આપે તો જ આ દવા ફરીથી લો.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Riax ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Riax લેવી ન જોઇએ -\nશું Riax આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Riax આદત બનાવતી નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nRiax ઘેન અથવા ઊંઘ ચડાવતી નથી, તેથી તમે વાહન ચલાવી શકો છો અથવા મશીનરી પણ ચલાવી શકો છો.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ પર જ Riax લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Riax કોઈ પણ પ્રકારની માનસિક બિમારીનો ઇલાજ કરી શકતી નથી.\nખોરાક અને Riax વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅમુક ચોક્કસ ખોરાક સાથે Riax લેવાથી તેની અસરમાં વિલંબ થઈ શકે છે. આ વિશે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Riax વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nસંશોધનનાં અભાવને કારણે, આલ્કોહોલ સાથે Riax લેવાની આડઅસરો વિશે કોઈ માહિતી નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Riax લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Riax નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Riax નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Riax નું સેવન કરો છો\nતમે કયા સમયે Riax નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જ��ણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00689.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/11/lili-haladar-na-fayda.html", "date_download": "2020-09-20T14:02:24Z", "digest": "sha1:SSQ77J6IAWEIZ5NIJ2TQ4G53M6RANW77", "length": 6592, "nlines": 72, "source_domain": "www.rojnikhabar.in", "title": "લીલી હળદર ના સેવન થી થશે આ ગજબ ના ફાયદાઓ", "raw_content": "\nHomeહેલ્થલીલી હળદર ના સેવન થી થશે આ ગજબ ના ફાયદાઓ\nલીલી હળદર ના સેવન થી થશે આ ગજબ ના ફાયદાઓ\nશિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.\nહળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી દૂર નથી. વળી, લીલી હળદરથી લોહી શુદ્ધ પણ થાય છે.\n- હળદર મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગ, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે .\n- આ ઉપરાંત હળદર વણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ , પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે\n- હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે . દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે , એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે .\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ ર���તે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00689.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.factcheckerindia.com/2026/breaking-news/shah-on-west-bengal-elections/", "date_download": "2020-09-20T14:15:30Z", "digest": "sha1:GB2RFW2HJ5XN7RSTWZWIZU6B2VFMDMVV", "length": 15184, "nlines": 119, "source_domain": "www.factcheckerindia.com", "title": "શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય - Fact Checker India", "raw_content": "\nશાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય\nશાહે કહ્યું કે- ભલે ભાજપને દેશભરમાંથી 300થી વધારે સીટો મળી પણ અમારા જેવા કાર્યકર્તાઓ માટે બંગાળની 18 બેઠકો વિશેષ મહત્વની\nનવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે પશ્વિમ બંગાળમાં વર્ચુઅલ (ઓનલાઈન) રેલી કરી છે. તેમણે કહ્યું કે, 2014થી રાજ્યમાં પરિવર્તન માટે 100 થી વધારે ભાજપ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે, તેમનો ત્યાગ ‘સોનાર બાંગ્લા’ બનાવાવમાં કામે લાગશે. ભાજપના ફેસબુક અને ટ્વીટર પેજ પર આ રેલીનું સીધું પ્રસારણ પણ થયું હતું. શાહે રવિવારે બિહારમાં અને સોમવારે ઓરિસ્સામાં વર્ચુઅલ રેલી કરી હતી. સંબોધનમાં શાહે કહ્યું કે, રાજકીય રીતે પશ્વિમ બંગાળ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. બંગાળમાં લોકસભાની 42માંથી 18 બેઠક ભાજપે જીતી છે એ અમારા માટે સૌથી મહત્વની છે.\nઅમે અહીંયા સોનાર બંગાળ બનાવવા માટે આવ્યા છીએ. આમારી પાર્ટી 10-10 વર્ષ સુધી સત્તામાં બેસીને બીજી પાર્ટી પર આરોપ લગાવનારી નથી. અમે સત્તા મળતાની સાથે પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ.\nઅમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.\nઅમે જનધન ખાતા ખોલવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, આજે આ મુશ્કેલ ઘડીમાં 51 કરોડ લોકોના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા નાંખવામાં આવ્યા હતા.\nમોદીજી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને 2019માં ફરીથી જનાદેશ મેળવ્યો અને મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પુરુ થયું છે. આ 6 વર્ષ ભારતને દરેક રીતે આગળ વધારવાના 6 વર્ષ છે. આ 6 વર્ષમાં ભારતની સમસ્યાઓનું સમાધાન કરાયું છે.\nઅમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.\nબંગાળની સરકાર પર કેન્દ્રની યોજનાઓ લાગુ ન કરવાનો આરોપ લગાવતા અમિત શાહે મમતા બેનર્જીને પડકાર આપ્યો અને કહ્યું કે, આ રાજકારણની વાત નથી રાજકારણના ઘણા મેદાન છે તમે મેદાન નક્કી કરી લો, બે બે હાથ થઈ જાય. શાહે કહ્યું કે, બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટમાં આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે.\nઅમિત શાહે કહ્યું કે, અમે અમારી સરકારનો હિસાબ આપી રહ્યા છીએ, મમતાજી તમે પણ 10 વર્ષનો હિસાબ આપો, પરંતુ બોમ્બ બ્લાસ્ટ અને ભાજપ કાર્યકર્તાઓના મોતનો આંકડો ના કહેતા.\nશાહે કહ્યું કે, જ્યારે પણ જન સંવાદનો ઈતિહાસ લખવામાં આવશે, આ વર્ચુઅલ રેલીની પહેલને જરૂર સ્થાન આપવામાં આવશે. હું બંગાળની જનતાને કહેવા માંગુ છું કે ભલે ભાજપને 303 બેઠકો દેશભરમાંથી મળી છે પણ મારા જેવા કાર્યકર્તાઓ માટે સૌથી મહત્વની તો બંગાળની 18 બેઠકો છે.\nકોવિડ અને અમ્ફાનના કારણે જે લોકોના મોત થયા છે, એ તમામની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું.\n2014થી 100થી વધારે ભાજપ કાર્યકર્તાઓ સંઘર્ષ કરીને પોતાના જીવ ગુમાવ્યા છે. હું તેમના પરિવારોને સલામ કરું છું. જ્યારે પણ બંગાળમાં પરિવર્તનનો ઈતિહાસ લખવામાં આવશે, ત્યારે આ કાર્યકર્તાઓનું નામ લખવામાં આવશે.\nબંગાળમાં 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના\nભાજપના સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટી બંગાળના દરેક ભાગને કવર કરવા માટે અહીંયા 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી અમારા કાર્યકર્તાઓ ઘરે બેઠા છે. આ રેલીથી તેમનું મનોબળ વધશે અને રાજ્યની 294 બેઠકો પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભ બેઠક માટે ઉર્જા મળશે. બંગાળમા�� ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 18 અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nવર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછ...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nમાંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા\nઅંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો\nમેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00690.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/SAR/TWD/G/90", "date_download": "2020-09-20T14:44:09Z", "digest": "sha1:65CG4TNXM6EWHTUOT3XQ4CAPFCRFW2X4", "length": 16080, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "ન્યુ તાઇવાન ડૉલર થી સાઉદી રિયાલ માં - 90 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુ તાઇવાન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર (TWD) ની સામે સાઉદી રિયાલ (SAR)\nનીચેનું ગ્રાફ સાઉદી રિયાલ (SAR) અને ન્યુ તાઇવાન ડૉલર (TWD) વચ્ચેના 21-06-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 ન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 સાઉદી રિયાલ ની સામે ન્યુ તાઇવાન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nન્યુ તાઇવાન ડૉલર ની સામે સાઉદી રિયાલ ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન ન્યુ તાઇવાન ડૉલર વિનિમય દરો\nન્યુ ત��ઇવાન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ સાઉદી રિયાલ અને ન્યુ તાઇવાન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુ તાઇવાન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બા��્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00691.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/kohli-and-rohit-sharma-meet-charulata-patel-87-year-old-fan/viralnews/", "date_download": "2020-09-20T13:07:33Z", "digest": "sha1:DV55HJMUL3OXQFGUTA5KVXHDIO4EEWF3", "length": 11951, "nlines": 109, "source_domain": "trishulnews.com", "title": "87 વર્ષના વૃદ્ધ મહિલા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા,કોહલીને આપ્યા જીતના આશીર્વાદ -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Sports 87 વર્ષના વૃદ્ધ મહિલા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા,કોહલીને આપ્યા જીતના આશીર્વાદ\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\n87 વર્ષના વૃદ્ધ મહિલા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા,કોહલીને આપ્યા જીતના આશીર્વાદ\nમંગળવારે રમાયેલ વર્લ્ડ કપ ની ભારત અને બાંગ્લાદેશ ની મેચમાં ભારતે બાંગ્લાદેશ ને 28 રને હરાવી ને આ જીત સાથે ઇન્ડિયા સેમીફાઈનલ માં એન્ટ્રી કરી ચુકી છે.ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે ત્યાર બાદ બીજા સ્થાને ઇન્ડિયા છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ દરમિયાન ભારતીય સપોર્ટર માં એક સપોર્ટર ���ર સૌ કોઈની નજર રહી હતી એ સપોર્ટર 87 વર્ષીય મહિલા છે, જેમનું નામ ચારુલતા છે.\nઆ એક એવા ભારતીય સપોર્ટર હતા જે ભારત ને સપોર્ટ કરવા માટે વહીલ ચેર પર બેસીને મેદાનમાં પહોંચ્યા હતા.દરેક તેમની આ લાગણીઓનું સમ્માન કરતા સલામ કરી રહ્યા છે. ઉંમરનાં આ પડાવમાં પણ તેમણે ભારતીય ક્રિકેટર્સને પૂર જોશ સાથે સપોર્ટ કર્યો હતો, તેટલુ જ નહી તેઓ આ દરમિયાન ઘણા ખુશ પણ દેખાયા હતા.\nભારતીય ટીમ ને સપોર્ટ કરકે પહોંચેલા આ મહિલા નું નામ ચારુલતા પટેલ છે તેઓ મૂળ ભારતીય છે પણ તાનઝાનીયમાં તેમનો જન્મ થયો હતો. તેમના સંતાનોને પણ તેમની જેમ ક્રિકેટ પસંદ છે. ચારુલતા 20 વર્ષનાં હતા ત્યારથી ક્રિકેટની મેચો જોવાનો શોખ ધરાવે છે. તેઓ જ્યારે કામ કરતા હતા ત્યારે ટીવીમાં ક્રિકેટને જોઇ ઘણા ખુશ થતા હતા. તેમની ઇચ્છા હતી કે જે રીતે તે ટીવીમાં ક્રિકેટ નિહાળતા ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરે છે તેવી જ રીતે સ્ટેડિયમમાં જઇને પણ ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરશે.\nટીમ ઇન્ડિયા વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ના કેપટન કોહલી બર્મિંઘમનાં એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને સપોર્ટ કરવા આવેલ 87 વર્ષીય વૃદ્ધ મહિલા પ્રશંસક ચારુલતાને મળ્યો.કોહલી બાદ મેન ઓફ ધ મેચ બનેલા રોહિત શર્મા પણ આ મહિલા ને મળ્યા હતા.મેચ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરી ચારુલતા પટેલને આશિર્વાદ આપવા માટે ધન્યવાદ કહ્યુ હતુ.\n87 વર્ષીય ચારુલતા પટેલ ભારતીય ટીમ ની બેટિંગ ચાલી રહી હતી ત્યારે ખુબ જોશ સાથે બેકઅપ કરી રહ્યા હતા.ત્યારે તેઓ ટીવી ના કેમેરા માં નજર આવ્યા બાદ સોશિયલ મીડિયા માં ખૂબ જ વાઇરલ થયા હતા.મના આ જોશને જોઇ કોમેન્ટેટર પણ હેરાન રહી ગયા હતા. ટીવી કોમેન્ટેટર હર્ષા ભોગલે કહ્યુ કે, આ કેટલો સુંદર નજારો છે. આવા ફેનનાં કારણે જ ક્રિકેટમાં રોમાંચ બની રહ્યો છે. જો આવા દર્શકો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પહોચશે તો નિશ્ચિત રીતે આ રોમાંચ વધતો જ રહેશે. જ્યારે ચારુલતાને સવાલ કરવામા આવ્યો કે શું ટીમ ઈંન્ડિયા વિશ્વકપ જીતશે તો તેમણે હા જવાબ આપ્યો હતો.\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nPrevious articleજાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથ���\nNext articleકોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણી\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nવિરાટ કોહલીએ નાનપણમાં કરી હતી આ મોટી મુર્ખામી, ખુદ વિરાટે જણાવ્યું…\nમાતાના દૂધ નો ચમત્કાર, 980 ગ્રામની નવજાત બાળકીએ કોરોનાને હરાવ્યો\n14 મહિના પછી મેદાનમાં જોવા મળશે ધોની, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #WelcomeBackDhoni\nભારતમાં ૬૨ ટકા મહિલાઓ સ્માર્ટફોનમાં કરે છે આ ગંદુ કામ, સર્વેમાં થયો ખુલાસો\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nનદીમાં લોકોથી ભરેલી હોડી ડૂબવાથી મચ્યો હાહાકાર, 12 લોકોના મોત -જુઓ ભયાનક વિડીયો posted on September 16, 2020\nઆજે શનિવારના રોજ હનુમાનજીની કૃપાથી આ રાશિના વ્યક્તિના ભાગ્ય ખુલી જશે posted on September 19, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00691.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/business/special-additional-excise-duty-and-road-and-infrastructure-cess-on-petrol-and-diesel/articleshow/73947525.cms", "date_download": "2020-09-20T14:17:45Z", "digest": "sha1:F3YMJ4DI42LI5RMZTJPJNRN4SDCA43XA", "length": 7703, "nlines": 80, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nબજેટ 2019: પેટ્રોલ-ડીઝલ પર તમારે આપવો પડશે ₹1 એકસ્ટ્રા\nનવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જનરલ બજેટ 2019 રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટમાં ગ્રામ્ય, ગરીબ, ખેડૂત અને યુવાનોને લગતી અનેક જાહેરાત કરી છે. દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયો વધારાનો સેસ લગાવવાની જાહેરાત કરી છે.\nહવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો નાણામંત્રીની આ જાહેરાત બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર સ્પેશિયલ વધારાની એક્સાઈઝ ડ્યૂટીની જાહેરાત કરી. નાણામંત્રીએ પોતાના બે કલાકના ભાષણના અંતમાં પેટ્રોલ અને ડીઝલ પર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવાની માહિતી આપી. પેટ્રોલ પર એક રૂપિયો અને ડીઝલ પર પણ એક રૂપિયો સેસ લેવામાં આવશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nબજેટ 2019: 1,2,5,10 અને 20 રૂપિયાના નવા સિક્કા બહાર પાડશે સરકાર આર્ટિકલ શો\nવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારIPL 2020 : ચેન્નઈએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nદેશઅમદાવાદમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ઘણા વિસ્તારોમાં વરસાદ\nઅમદાવાદસી પ્લેનઃ મહત્વની બાબતોનું ધ્યાન નહીં રાખ્યું તો પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જશે\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nદેશશું છે MSP જેને લઈને સંસદની રસ્તા સુધી હોબાળો મચ્યો છે\nઅમદાવાદAMCએ અ'વાદના તમામ ઝોનમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યું, શું છે સ્થળ-સમય\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00691.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.shaligramgroup.in/corona-home-qurantine-2912795052111950", "date_download": "2020-09-20T14:27:26Z", "digest": "sha1:EDFAHEJJJRT4TOFJAKZCYEGF2ATWYLRW", "length": 11468, "nlines": 40, "source_domain": "social.shaligramgroup.in", "title": "Shaligram Promising Excellence આજે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ કે જે CORONAની મહામારી થી બચવા માટે અને તેના કાળા કેરથી સુરક્ષિત રહેવા માટેનો એ અનુઠો પ્રયત્ન હતો કે જે ખુબજ સફળતા પૂર્વક પાર પડ્યું ત્યાંરે અમે શાલિગ્રામ ગ્રુપ ના સદસ્યો દ્વારા આ સમયનો સદુપયોગ કરવામાં આવ્યો. આજે જ્યારે આપણે home Qurantine થઈને ઘરની અંદર રહ્યા ત્યારે આપણને આપના પ���િવાર સાથે સમય વિતાવવાની એક અમુલ્ય તક પ્રાપ્ત થઇ ત્યારે સાથે સાથે આ તકનો અમે એક સારા કામ માટે ઉપયોગ કર્યો છે કે જેમાં અમે CORONA ની સામે લડત માં અમે અમારા પરિવાર અને સ્વજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યા છે. બાળકો અને પરિવાર સંગ ઘરે બેસીને પોતાની કુશળતા અનુસાર આ જાગૃતિ માટે ચિત્ર/સ્કેચ/drawing/painting બનાવ્યા અને એના ફોટા એકબીજા સાથે શેર કર્યા. અને આ લડતમાં જાગૃત બની અને જાગૃતિ ફેલાવી. આપ પણ આ રીતે તમારા પરિવાર સંગ આ સમયનો સદુપયોગ કરી કોરોના સામેની આ લડત ને વધુ મજબૂત બનાવો અને સંકટ ના આ સમય ને સફળતા પૂર્વક પાર કરો એવી શુભેચ્છા સહ. શાલિગ્રામ ગ્રુપ.", "raw_content": "\nઆજે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ કે જે CORONAની મહામારી થી બચવા માટે અને તેના કાળા કેરથી સુરક્ષિત રહેવા માટેનો એ અનુઠો પ્રયત્ન હતો કે જે ખુબજ સફળતા પૂર્વક પાર પડ્યું ત્યાંરે અમે શાલિગ્રામ ગ્રુપ ના સદસ્યો દ્વારા આ સમયનો સદુપયોગ કરવામાં આવ્યો. આજે જ્યારે આપણે home Qurantine થઈને ઘરની અંદર રહ્યા ત્યારે આપણને આપના પરિવાર સાથે સમય વિતાવવાની એક અમુલ્ય તક પ્રાપ્ત થઇ ત્યારે સાથે સાથે આ તકનો અમે એક સારા કામ માટે ઉપયોગ કર્યો છે કે જેમાં અમે CORONA ની સામે લડત માં અમે અમારા પરિવાર અને સ્વજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યા છે. બાળકો અને પરિવાર સંગ ઘરે બેસીને પોતાની કુશળતા અનુસાર આ જાગૃતિ માટે ચિત્ર/સ્કેચ/drawing/painting બનાવ્યા અને એના ફોટા એકબીજા સાથે શેર કર્યા. અને આ લડતમાં જાગૃત બની અને જાગૃતિ ફેલાવી. આપ પણ આ રીતે તમારા પરિવાર સંગ આ સમયનો સદુપયોગ કરી કોરોના સામેની આ લડત ને વધુ મજબૂત બનાવો અને સંકટ ના આ સમય ને સફળતા પૂર્વક પાર કરો એવી શુભેચ્છા સહ. શાલિગ્રામ ગ્રુપ.\nઆજે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ કે જે CORONAની મહામારી થી બચવા માટે અને તેના કાળા કેરથી સુરક્ષિત રહેવા માટેનો એ અનુઠો પ્રયત્ન હતો કે જે ખુબજ સફળતા પૂર્વક પાર પડ્યું ત્યાંરે અમે શાલિગ્રામ ગ્રુપ ના સદસ્યો દ્વારા આ સમયનો સદુપયોગ કરવામાં આવ્યો.\nઆજે જ્યારે આપણે home Qurantine થઈને ઘરની અંદર રહ્યા ત્યારે આપણને આપના પરિવાર સાથે સમય વિતાવવાની એક અમુલ્ય તક પ્રાપ્ત થઇ ત્યારે સાથે સાથે આ તકનો અમે એક સારા કામ માટે ઉપયોગ કર્યો છે કે જેમાં અમે CORONA ની સામે લડત માં અમે અમારા પરિવાર અને સ્વજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યા છે.\nબાળકો અને પરિવાર સંગ ઘરે બેસીને પોતાની કુશળતા અનુસાર આ જાગૃતિ માટે ચિત્ર/સ્કેચ/drawing/painting બનાવ્યા અને એના ફોટા એકબીજા સાથે શેર કર્યા.\nઅને આ લડતમાં જાગૃત બની અને જાગૃતિ ફેલાવી.\nઆપ પણ આ રીતે તમારા પરિવાર સંગ આ સમયનો સદુપયોગ કરી કોરોના સામેની આ લડત ને વધુ મજબૂત બનાવો અને સંકટ ના આ સમય ને સફળતા પૂર્વક પાર કરો એવી શુભેચ્છા સહ.\nઆજે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ કે જે CORONAની મહામારી થી બચવા માટે અને તેના કાળા કેરથી સુરક્ષિત રહેવા માટેનો એ અનુઠો પ્રયત્ન હતો કે જે ખુબજ સફળતા પૂર્વક પાર પડ્યું ત્યાંરે અમે શાલિગ્રામ ગ્રુપ ના સદસ્યો દ્વારા આ સમયનો સદુપયોગ કરવામાં આવ્યો. આજે જ્યારે આપણે home Qurantine થઈને ઘરની અંદર રહ્યા ત્યારે આપણને આપના પરિવાર સાથે સમય વિતાવવાની એક અમુલ્ય તક પ્રાપ્ત થઇ ત્યારે સાથે સાથે આ તકનો અમે એક સારા કામ માટે ઉપયોગ કર્યો છે કે જેમાં અમે CORONA ની સામે લડત માં અમે અમારા પરિવાર અને સ્વજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યા છે. બાળકો અને પરિવાર સંગ ઘરે બેસીને પોતાની કુશળતા અનુસાર આ જાગૃતિ માટે ચિત્ર/સ્કેચ/drawing/painting બનાવ્યા અને એના ફોટા એકબીજા સાથે શેર કર્યા. અને આ લડતમાં જાગૃત બની અને જાગૃતિ ફેલાવી. આપ પણ આ રીતે તમારા પરિવાર સંગ આ સમયનો સદુપયોગ કરી કોરોના સામેની આ લડત ને વધુ મજબૂત બનાવો અને સંકટ ના આ સમય ને સફળતા પૂર્વક પાર કરો એવી શુભેચ્છા સહ. શાલિગ્રામ ગ્રુપ.\nDay 2 કોરોના સામે ની લડત ત્યારે જ સફળ બનશે જ્યારે અપને..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00692.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bollymp3online.com/song/%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%80%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%80%E0%AA%AA%E0%AB%80", "date_download": "2020-09-20T15:02:05Z", "digest": "sha1:QUXRM53ETBX3YU6TMTYYVH7PSUGNHN7F", "length": 5809, "nlines": 56, "source_domain": "bollymp3online.com", "title": "સેકસી બીપી વીડીયો બીપી - Bollywood Mp3 Online", "raw_content": "\nસેકસી બીપી વીડીયો બીપી\nસેકસી બીપી વીડીયો બીપી\nછોકરીને કઈ રીતે કરવાથી છોકરુ રહી જાય | બીપી | સેક્સ | બીપી વીડીયો | સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\n60 વર્ષની ઉંમરે કરવાની મજા આવે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\nકરવામાં જીભનો ઉપયોગ કેવી રીતે કરવો | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\njordar vodio BP દેશી સેકસી વીડીયો\nઘમંડી છોકરી ને કેવી રીતે કરવું | બીપી | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nછોકરીઓને કેવી રીતે ચોદાવુ ગ���ે | Activate gujju\nમાસિક બાદ ક્યારે કરવું || સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nતમારો નીચેનો પપ્પુ મોટો કેવી રીતે કરવો | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો | bipi\nછોકરીને lodo મોઢામાં કેવી રીતે આપવો | સેક્સ | બીપી | સેક્સ | બીપી વીડીયો | Activate gujju\nકોરોના ને કોણ કોણ ગાળો દેશે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\nછોકરીને કઈ રીતે કરવાથી છોકરુ રહી જાય | બીપી | સેક્સ | બીપી વીડીયો | સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\n60 વર્ષની ઉંમરે કરવાની મજા આવે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\nકરવામાં જીભનો ઉપયોગ કેવી રીતે કરવો | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\njordar vodio BP દેશી સેકસી વીડીયો\nઘમંડી છોકરી ને કેવી રીતે કરવું | બીપી | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nછોકરીઓને કેવી રીતે ચોદાવુ ગમે | Activate gujju\nમાસિક બાદ ક્યારે કરવું || સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\nતમારો નીચેનો પપ્પુ મોટો કેવી રીતે કરવો | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો | bipi\nછોકરીને lodo મોઢામાં કેવી રીતે આપવો | સેક્સ | બીપી | સેક્સ | બીપી વીડીયો | Activate gujju\nકોરોના ને કોણ કોણ ગાળો દેશે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/june-21-the-first-solar-eclipse-of-the-year-2020-good-for-4-zodiac-sign-read-detail-057011.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T15:27:29Z", "digest": "sha1:PPPUTXH6SG7BN3WMWKWXQ75WI532EXDU", "length": 18500, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે | June 21 the first solar eclipse of the year 2020. Good for 4 Zodiac Sign. Read here. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n15 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n42 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને ��ણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSolar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે\nવર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ 21 જૂન, રવિવારે થવા જઈ રહ્યુ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. એટલે કે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જશે ત્યારે સૂર્યની આકૃતિ એક કંકણ એટલે કે બંગડી જેવી ચમકતી દેખાશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે અને તેને રિંગ ઑફ ફાયર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવી રહ્યુ છે. આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે. આ વખતે ગ્રહણ વખતે વિશેષ યોગ-સંયોગ બની રહ્યો છે જે વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ બતાવશે. આ ગ્રહણ ચાર રાશિવાળાની કિસ્મત ખોલનાર સાબિત થશે જ્યારે ચાર રાશિવાળા માટે અશુભ રહેશે. બાકી ચાર રાશિઓ માટે મધ્યમ ફળદાયી રહેશે.\nકંકણાકૃતિ સૂર્યગ્રહણ 21 જૂને\n21 જૂનના રોજ અષાઢ કૃષ્ણ અમાસના દિવસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. સૂર્યગ્રહણ મૃગશિરા નક્ષત્ર અને મિથુન રાશિમાં હશે. ઉજ્જૈની સમય અનુસાર ગ્રહણ સ્પર્ 21 જૂને સવારે 10.11 વાગે થશે, ગ્રહણનો મધ્યકાળ હશે સવારે 11.52 વાગે અને ગ્રહણનો મોક્ષ હશે બપોરે 1.42 વાગે.આ રીતે ગ્રહણનો કુલ સમયગાળો હશે 3 કલાક અને 31 મિનિટ. ગ્રહણનો સૂતક કાળ ગ્રહણના સ્પર્શ થવાથી 12 કલાક પહેલા લાગી જાય છે. એટલે કે ગ્રહણનુ સૂતર 20 જૂને રાતે 10 વાગીને 11 મિનિટે લાગી જશે.\nરાશિઓ માટે શુભ અશુભ\nશ્રેષ્ઠઃ મેષ, સિંહ, કન્યા, મકર\nફળઃ ધન, સંપત્તિ પ્રાપ્તિ, ભૌતિક સુખ, માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠામાં વધારો.\nમધ્યમઃ વૃષભ, તુલા, ધન, કુંભ\nફળઃ સામાન્ય કામકાજ થશે, ધનની પ્રાપ્તિ થશે, પારિવારિક જીવન સુખદ.\nઅશુભઃ મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન\nફળઃ ધન હાનિ, વિવાદ, રોગ, પારિવારિક જીવનમાં સંકટ વગેરે.\nગ્રહણ કાળમાં શું કરવુ, શું ન કરવુ\nગ્રહણનો સૂતક કાળ પ્રારંભ થતા પહેલા અન્ન, દૂધ, દહીં, ઘી, માખણ, અથાણુ, તેલમાં કુશા કે તુલસીપત્ર નાખી દેવા જોઈએ. આનાથી આ પદાર્થ ગ્રહણથી દૂષિત નહિ થાય.\nસૂતક પ્રારંભ થવા પર ઘરના મંદિર, દેવી-દેવતાઓની પ્રતિમાઓને કપડાથી ઢાંકી દેવી જોઈએ.\nગ્રહણ કાળમાં કંઈ પણ ખાવા-પીવાનુ વર્જિત છે પરંતુ વૃદ્ધ, રોગી, બાળક, ગર્ભવતી મહિલાઓ માત્ર જળ કે ફળ ગ્રહણ કરે જેમાં સૂતક કાળ પહેલા કુશા કે તુલસીપત્ર નાખવામાં આવ્યા હોય. કુશા કે તુલસી વિનાના પદાર્થ કોઈ પણ વ્યક્તિએ ગ્રહણ કરવા જોઈએ નહિ.\nગ્રહણના પર્વકાળ એટલે કે ગ્રહણ આરંભ થવાથી સમાપ્ત થવા સુધીના સમયમાં દેવી-���ેવતાઓ, ગુરુઓના મંત્રોના જાપ એક જ જગ્યાએ બેસીને કરવા જોઈએ.\nગ્રહણ કાળમાં સૂવુ જોઈએ નહિ. બેસીને ભગવાનના નામનુ સ્મરણ કરવુ જોઈએ.\nસૂર્યગ્રહણ રવિવારના દિવસે આવી રહ્યુ છે માટે આ દિવસે ગ્રહણકાળમાં સૂર્યદેવના મંત્રોનો જાપ કરતા રહેવુ જોઈએ.\nઅશુભ રાશિવાલા જાતકો, રોગીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ ન જોવુ જોઈએ.\nગ્રહણ કાળમાં અન્ન, વસ્ત્ર વગેરેનુ દાન કરવુ જોઈએ. ગાયનો લીલુ ઘાસ નાખવુ જોઈએ.\nગ્રહણ સમાપ્તિ પછી શું કરવુ\nગ્રહણ સમાપ્તિ પછી સૌથી પહેલા ગંગા, યમુના, નર્મદા વગેરે નદીઓના જળથી સ્નાના કરવુ જોઈએ.\nરોગી વ્યક્તિને છોડીને બધાએ ઠંડા પાણીથી સ્નાન કરવુ જોઈએ, ગરમ પાણીથી નહિ.\nત્યારબાદ પોતાના આખા ઘરમાં સફાઈ કરીને ગ્રહણ પહેલા ભરેલુ બધુ પાણી છોડમાં નાખી દેવુ જોઈએ.\nપાણીના વાસણોને માંજીને તાજુ પાણી ભરી લો.\nઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને તાજા જળનુ અર્ધ્ય આપવુ જોઈએ.\nહવે જે પદાર્થોમાં તમે કુશા અથવા તુલસીપત્ર નાખ્યા હતા તેને કાઢી લો.\nરાંધેલુ ભોજન રાખ્યુ હોય તો અને તેમાં કુશા, તુલસીપત્ર ન નાખ્યા હોય તો તેને પશુ-પક્ષીઓને ખવડાવી દો.\nપોતાના ઘરના મંદિરને સાફ કરીને પૂજા કરો.\nહવે તાજુ ભોજન બનાવીને ગ્રહણ કરી શકો છો.\nગ્રહણ બાદ પણ ગરીબો, ભિખારીઓને ભોજન, વસ્ત્રનુ દાન કરી શકાય છે.\nગર્ભવતી સ્ત્રીઓ માટે નિર્દેશ,\nગ્રહણ કાળ ગર્ભવતી સ્ત્રીઓ માટે વિશેષ કરીને અશુભ હોય છે માટે ગ્રહણ કાળમાં ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ. તેમના પર કોઈ પણ પ્રકારના ગ્રહણની છાયા ન પડવી જોઈએ કારણકે આનાથી ગર્ભમાં રહેલા શિશુ પર ખરાબ અસર પડે છે.\nગ્રહણ કાળ પ્રારંભ થતા પહેલા ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ગર્ભ એટલે કે પેટ પર ગેરુનો લેપ લગાવવો. ગેરુ ના મળે તો પીળી માટીમાં તુલસીપત્ર મેળવીને આનો લેપ લગાવી શકાય છે.\nગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ચાકૂ, કાતર, બ્લેડ વગેરે કોઈ પણ પ્રકારની કાપવાના કામમાં આવતી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. શાકભાજી, ફળ, કપડા વગેરે કાપવાની માી છે. આનાથી શિશુના અંગોમાં દોષ આવે છે.\nગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ઈષ્ટ દેવી-દેવતા, ગુરુ મંત્ર કે શ્રીકૃષ્ણના મંત્રોનો મનમાં જાપ કરતા રહેવુ.\nઆ દરમિયાન ગીતા, રામાયણ, દૂર્ગા સપ્તશતી વગેરે ધાર્મિક ગ્રંથોનો પઠન-શ્રવણ કરતા રહેવુ જોઈએ.\nગ્રહણ દેશો અને રાજ્યો માટે શુભ નથી. ગ્રહણનો પ્રભાવ આગામી ત્રણ મહિના સુધી રહે છે. આ દરમિયાન રાજવિગ્રહ, રોગ, શોક અને અમુક ભૂ-ભાગોના અતિવર્ષણના યોગ બનશે. ઘી, તેલ, લોખંડ, ફળ, કંદમૂળ, સોનુ, ચાંદી, ચોખાના ભાવોમાં વધારો થશે. પૂર્વ દેશો રોગ, મહામારી, ભૂર્ગભીય હલચલ, જળ પ્રલય વગેરેની સ્થિતિ બનશે. અમુક દેશોમાં ટકરાવ ચરમ પર હશે. યુદ્ધ જેવી સ્થિતિ બનશે. જો કે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી ગ્રહણ ઠીક રહેશે.\nજાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્ર\n13 સપ્ટેમ્બરથી ગુરુ માર્ગી થશે, આ રાશિઓ થઈ જશે માલામાલ\nInspirational Story: હંમેશા નજરે જોયેલુ સાચુ નથી હોતુ\nPitru Paksha 2020: શ્રાદ્ધમાં આ સરળ ઉપાયોથી પિતૃઓને કરો પ્રસન્ન\nRahu Ketu Transit 2020: રાહુ કેતુ આવતા મહિને ચાલ બદલશે, તમારી રાશિ પર શું અસર થશે જાણો\nRahu Ketu Transit 2020: આ 4 રાશિ પર સૌથી વધુ અસર કરશે રાહુ- કેતુનું રાશિ પરિવર્તન\nપોતાની જ રાશિ સિંહમાં આવ્યા સૂર્ય, જાણો શું થશે અસર\nમા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરો\nસૌંદર્ય, આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને મોક્ષ મેળવવા માટે કરો જન્માષ્ટમી વ્રત\nરાધાને ખુશ કરવા માટે શ્રીકૃષ્ણએ ધર્યુ હતુ ગોપીનુ રૂપ\nભાગ્યોદય કેવી રીતે થાય છે\nVastu Tips: ઘરમાં કેળાનું ઝાડ લગાવવું જોઈએ કે નહિ\nશું તમને પણ આવાં સપનાંઓ આવે છે\nઆતંકી સંગઠન અલકાયદા પર NIAનો ગાળિયો, કેરળ અને બંગાળથી 9 શંકાસ્પદ આતંકી પકડાયા\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/iaf-fighter-jet-tejas-flying-at-leh-air-base-in-ladakh-watch-video-056333.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:00:27Z", "digest": "sha1:IMTFNANS3QKQTUOV3CCURZUOIANUJAHQ", "length": 12221, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીન બોર્ડર નજીક ઉડાણ ભરતા IAFના ફાઈટર જેટ તેજસનો વીડિયો, જાણો શું છે મામલો | IAF fighter jet tejas flying at leh air base in ladakh, watch video - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n47 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n2 hrs ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર���ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચીન બોર્ડર નજીક ઉડાણ ભરતા IAFના ફાઈટર જેટ તેજસનો વીડિયો, જાણો શું છે મામલો\nનવી દિલ્હીઃ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે તણાવના અહેવાલ છે. આ અહેવાલો વચ્ચે ભારતીય એરફોર્સના ફાઈટર જેટ તેજસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજસને લદ્દાખમાં ઉડાણ ભરતા જોઈ શકાય ચે. દાવ કરવમાં આવી રહ્યો છે કે ચીની હેલીકોપ્ટર એલએસી નજીક જોવા મળ્યા બાદથી અહીં તેજસ સતત ઉડાણ ભરી રહ્યું છે. જો કે ટ્વીટર પર જે વીડિયો શેર થઈ રહ્યો છે તે ઘણો જૂનો છે અને હાલ એલએસી પર તેજસ નથી.\nતેજનો જે વીડિયો સામે આવ્યો છે તે વર્ષ 2015નો છે. તે સમયે તેજસને લદ્દાખના મુશ્કેલ વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે લદ્દાખનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું અને તેજસે આ ટેસ્ટ પાસ કરી લીધો હતો. દેસી ફાઈટર જેટ તેજસે વર્ષ 2013માં ઈનીશિએલ ઓપરેશન સર્ટિફિકેટ એટલે કે આઈઓસી હાંસલ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં લાઈટ કમ્બેટ એરક્રાફ્ટ તેજસે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય ર સફળ લેન્ડિંગને અંજામ આપ્યો હતો. નેવી માટે આ પહેલો અવસર હતો જ્યારે દેશમાં બનેલ ફાઈટર જેટને સફળતાપૂર્વક વિક્રમાદિત્ય પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.\n27 મેના રજ સુલૂરમાં તેજસની બીજી સ્ક્વાડ્રન\nતેજસની બીજી સ્ક્વાડ્રન 27 મેના રોજ તમિલનાડુથી સુલૂરમાં કમીશંડ થશે. આ સ્ક્વાડ્રનમાં હાલ એક જ તેજસ હશે અને સ્ક્વાડ્રનનો ઉદ્દેશ્ય ફાઈટર જેટ માટે ફાઈનલ ઓફરેનલ ક્લીયરન્સ હાંસલ કરવાનો છે. આ એરબેસ પર તેજસની પહેલી સ્ક્વાડ્રન પણ છે. આઈએએફ તરફથી 40 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 40 ઉપરાંત 83 એલસીએ એમકે-1એ તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. માર્ચમાં રક્ષા મંત્રાલયે 38000 કરોડથી આ ઓર્ડરને મંજૂરી આપી હતી.\nચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યો\nચીન સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય એરફોર્સનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ તહેનાત\nતેજસ એક્સપ્રેસને પહેલા મહિને થયો 70 લાખનો બંપર ફાયદો\nતેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પરેશાન કરતા યાત્રીઓ\nરાજનાથ સિંહે ભારતીય લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાણ ભરીને ઈતિહાસ રચ્યો\nExclusive: મારું પહેલું કામ સેનાની દરેક અડચણને દૂર કરવાનું છે: પાર્રિકર\nઆજે ઔપચારિક રીતે ભારતીય સેનામાં સામેલ થશે લડાકૂ વિમાન રાફેલ\n10 સપ્ટેમ્બરે વાયુસેનાના કાફલામાં સામેલ થશે રાફેલ, ફ્રાંસના સંરક્ષણમંત્રને આમંત્રણ\nVideo: મુંબઈના આકાશમાં 2 SU-30 ફાઈટર જેટ સાથે 5 રાફેલનો કાફલો\nઅંબાલામાં Water Salute સાથે થશે રાફેલનુ ભવ્ય સ્વાગત, જાણો કેમ\nRafale ડીલમાં મહત્વનો રોલ નિભાવનાર આ IAF અધિકારીનુ કાશ્મીર કનેક્શન\nજાણો કોણ છે વિંગ કમાંડર મનીષ સિંહ, જે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવી રહ્યા છે ભારત\nLive: આજે ભારત આવશે 5 રાફેલ જેટ, અંબાલામાં IAF ચીફ સ્વાગત કરશે\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/link-navbharatsahityamandir-books-reading-loveforreading-bookslove-2590592214354017", "date_download": "2020-09-20T15:05:37Z", "digest": "sha1:HZO3DIVT6WYXUTW4AMWYQ4TS4AJQCHZ3", "length": 5409, "nlines": 38, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir આપણો ભવ્ય ઇતિહાસ અને ત્યારના મહાન શાસકો વિશે આપણે સહુએ વાંચવું જ રહ્યું. આ મહાન શાસકોમાંના એક એટલે ચંદ્રગુપ્ત મોર્ય. જેમના જીવન વિશે વાંચવા માટે આજે જ આ પુસ્તક ઘરેબેઠા મંગાવો. LINK: https://bit.ly/2KCnIR6 #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nઆપણો ભવ્ય ઇતિહાસ અને ત્યારના મહાન શાસકો વિશે આપણે સહુએ વાંચવું જ રહ્યું. આ મહાન શાસકોમાંના એક એટલે ચંદ્રગુપ્ત મોર્ય. જેમના જીવન વિશે વાંચવા માટે આજે જ આ પુસ્તક ઘરેબેઠા મંગાવો. LINK: https://bit.ly/2KCnIR6\nઆપણો ભવ્ય ઇતિહાસ અને ત્યારના મહાન શાસકો વિશે આપણે સહુએ વાંચવું જ રહ્યું. આ મહાન શાસકોમાંના એક એટલે ચંદ્રગુપ્ત મોર્ય. જેમના જીવન વિશે વાંચવા માટે આજે જ આ પુસ્તક ઘરેબેઠા મંગાવો.\nઆપણો ભવ્ય ઇતિહાસ અને ત્યારના મહાન શાસકો વિશે આપણે સહુએ વાંચવું જ રહ્યું. આ મહાન શાસકોમાંના એક એટલે ચંદ્રગુપ્ત મોર્ય. જેમના જીવન વિશે વાંચવા માટે આજે જ આ પુસ્તક ઘરેબેઠા મંગાવો. LINK: https://bit.ly/2KCnIR6 #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers\nતમે ગયા છો પુસ્તકો સાથે ડેટ પર તો કમેન્ટ કરવાનું ભૂલતા..\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ ��ાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/order-your-copy-of-morning-mantra-here-morningmantra-navbharatsahityamandir-books-reading-1460399247373325", "date_download": "2020-09-20T13:52:13Z", "digest": "sha1:26C2MAKWBFFASJ2AHSFSMNSCN3APRIKK", "length": 4696, "nlines": 38, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir એક ટીમના લીડર તરીકે અથવા ક્રિયેટિવ વ્યક્તિ તરીકે કાયમ યાદ રાખવું.. Order your copy of Morning Mantra here: http://navbharatonline.com/authors/dhvanitthaker/morning-mantra-by-rj-dhvanit.html #MorningMantra #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers", "raw_content": "\nએક ટીમના લીડર તરીકે અથવા ક્રિયેટિવ વ્યક્તિ તરીકે કાયમ યાદ રાખવું..\nચાલ, જાતને ફરી અજમાવ. નવી ગિલ્લી, નવો દાવ \nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/coronavirus/news/corona-vaccine-will-be-given-to-people-for-rs-225-vaccine-serum-institute-enters-into-agreement-with-bill-amp-melinda-gates-foundation-and-gavini-127594197.html", "date_download": "2020-09-20T14:37:18Z", "digest": "sha1:XKPDU2X4YHQSVBDKOCOZYGKC3O3V7BGA", "length": 11118, "nlines": 76, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Corona vaccine will be given to people for Rs 225, vaccine serum institute enters into agreement with Bill & Melinda Gates Foundation and Gavini | 225 રૂપિયામાં કોરોનાની રસી મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને ગાવીની સાથે કરાર કર્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસસ્તી વેક્સીન:225 રૂપિયામાં કોરોનાની રસી મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને ગાવીની સાથે કરાર કર્યો\nગાવી, ગેટ્સ ફાઉન્ડેશનની જ એક સંસ્થા છે જેનો હેતુ ઓછી આવક ધરાવતા દેશોના લોકોને વેક્સીન પૂરી પાડવાનો છે\nસીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે\nદેશમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટની તરફથી એક નવા સમાચાર સામે આવ્યા. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને વેક્સીન અલાયન��સની સંસ્થા ગાવીની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અને ઓછી આવક ધરાવતા 92 દેશોને માત્ર 3 ડોલર એટલે કે 225 રૂપિયામાં વેક્સીન મળશે.\nગેટ્સ ફાઉન્ડેશન વેક્સીન માટે ગાવીને ફંડ આપશે, જેનો ઉપયોગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન તૈયાર કરવા અને વહેંચવા માટે કરશે. વેક્સીનનનું હ્યુમન ટ્રાયલ પૂર્ણ થતાં જ તે ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.\nગાવી ગેટ્સ ફાઉન્ડેશનની જ એક સંસ્થા છે. જેનો ઉદ્દેશ ઓછી આવકવાળા દેશના લોકોને વેક્સીન પહોંચાડવાનો છે. વેક્સીનનું વિતરણ કોવેક્સ સ્કીમ અંતર્ગત કરવામાં આવે છે. સ્કીમનું લક્ષ્ય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત દુનિયાભરના લોકો સુધી કોવિડ -19ની વેક્સીન પહોંચાડવાનું છે. કોવેક્સ સ્કીમનો એજન્ડા 2021 સુધી 200 કરોડ લોકોને વેક્સીન આપવાનો છે.\nકોવિશીલ્ડ નામથી લોન્ચ થશે વેક્સીન ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને વેક્સીનને તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ (AZD1222)ના નામથી લોન્ચ કરવામાં આવશે.\nનેશનલ બાયોફાર્મા મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની વચ્ચે એક કરાર થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત વેક્સીના મોટાપાયે ટ્રાયલ માટે ઘણી ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. તેમાં હરિયાણાની પલવલની INCLEN ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, પુણેની KEM હોસ્પિટલ, હૈદરાબાદની સોસાયટી ફોર હેલ્થ એલાયડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ચેન્નઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સામેલ છે.\nતે ઉપરાંત AIIMS દિલ્હી-જોધપુર, પુણેની બી.જે મેડિકલ કોલેજ, જહાંગીર હોસ્પિટલ અને ભારતી હોસ્પિટલ, પટનાની રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મૈસુરની જેએસએસ એકેડમી અને હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગોરખપુરની નહેરુ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમની આંધ્ર મેડિકલ કોલેજ અને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને પણ સામેલ કરવામાં આવી શકે છે.\nબ્રિટન, આફ્રિકા અને બ્રાઝિલમાં ટ્રાયલ\nઅત્યારે આ વેક્સીનનું ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા, અને બ્રાઝિલમાં શરૂ થઈ ગયું છે. દેશમાં તેનું ટ્રાયલ મુંબઈ અને પુણેમાં ઓગ���્ટના અંત સુધીમાં શરૂ થશે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા ક્વાર્ટર સુધી વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.\nઅત્યાર સુધી વેક્સીન અસરકારક સાબિત થઈ\nમેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. આ જાણકારી બાદ ઓક્સફોર્ડની વેક્સીન ફ્રંટરનર વેક્સીનની લિસ્ટમાં આગળ આવી ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, AZD1222 નામની આ વેક્સીન આપ્યા બાદ સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીન ટ્રાયલમાં રોકાયેલી ટીમ અને ઓક્સફોર્ડની મોનિટરિંગ ટીમને આ વેક્સીનની સુરક્ષા અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી અને તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892116/my-f-colony-means-shah-e-alam", "date_download": "2020-09-20T13:52:47Z", "digest": "sha1:7NNRCMHNYJDACMXBBITJIHDTJ6JPKE3P", "length": 4449, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "MY F COLONY MEANS SHAH-E-ALAM by DINESHKUMAR PARMAR in Gujarati Thriller PDF", "raw_content": "\nમારી શાહ આલમ એફ કોલોની\nમારી શાહ આલમ એફ કોલોની\nબૉમ્બે હાઉસીંગ (શાહઆલમ કોલોની) એફ કોલોની________________________________________ખખડધજ ઘેઘુર વૃક્ષ માંથી ખરી જઇ પથ પર વેરાયેલા સુક્કા પર્ણો..નુ ....ઝુંડમારુત(પવન ) ની નાજુક ઠેસથી પથ પર વિખરાઇ જઇને અનેરી ભાત રચે...બસ.. એમજ-\"બોમ્બે હાઉસિંગ \"શબ્દ કાને પડતા જ મનનાઅગોચર ખુણે પલાઠી વાળી બેઠેલા ...Read Moreપથ પર , કેશરી દાંડી વાળા સફેદ પારિજાત પુષ્પોના, પરોઢે ખરેલાં નાજુક ઢગલા જેવો વિખરાઈ પડેલો બાળપણિયા સંસ્મરણોના ઢગ.....મંદ મંદ વાયુ લહેરમાં અમસ્થા અમસ્થા ફરફરી જતા પુષ્પોના ઢગલાની જેમજ મારી આરપાર ફરફરી જાય છે......ને ..શિશુવયની મુગ્ધાવસ્થાની -ભાવ સ્મૃતિના રંગીન પતંગિયા ઉડાઉડ કરી મુકે......છે.ત્યારે થાય છે ફરી એજ બાળપણ પાછુ મળે તો આ.....હા. હા. ....મઝ્ઝા પડી જાય.......અને . ત્યારે અનાયાસ..જ...મરીઝ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/forbes-list-powerful-women.html", "date_download": "2020-09-20T14:37:55Z", "digest": "sha1:VOF6PV6FKMKJ3MOU4UEXNLBIIWDEYXJM", "length": 6697, "nlines": 76, "source_domain": "www.rojnikhabar.in", "title": "દુનિયાની 100 મોસ્ટ પાવરફુલ મહિલા માં 3 ભારતીય મહિલા સામેલ", "raw_content": "\nHomeવાંચવા જેવુંદુનિયાની 100 મોસ્ટ પાવરફુલ મહિલા માં 3 ભારતીય મહિલા સામેલ\nદુનિયાની 100 મોસ્ટ પાવરફુલ મહિલા માં 3 ભારતીય મહિલા સામેલ\nફૉર્બસ દ્વારા દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય મહિલાઓને પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. આ લિસ્ટમાં ભારત ની વિત મંત્રી નિર્મલા સીતારમણ એ 34 મુ સ્થાન મેળવ્યું છે. તેમની સાથે જ આ લિસ્ટમાં ભારતની બે અન્ય મહિલાઓ પણ છે. આ લિસ્ટમાં એચ સી એલ કોર્પોરેશનના સીઇઓ અને એચસીએલ ટેક ની વાઇસ ચેરપરસન રોશની નાદાર મલ્હોત્રા 54 મા અને બાયોકોન ની ચેર પર્સન કિરણ મજુમદાર 65 નંબર પર છે.\nરાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રહી ચૂકેલી નિર્મલા સીતારમણ દેશની પહેલી વિત મંત્રી છે. રાજનીતિ માં આવ્યા પહેલા તે બ્રિટન માં એગ્રિકલચર એન્જીનીઅર એસોસિએશન અને બીબીસી વર્લ્ડ સર્વિસ એસ્થે પણ જોડાઈ ચુકી છે.\nએચસીએલ ટેક ની વાઇસ ચેર પર્સન રોશની નાડર અને શિવ નાડર ફાઉન્ડેશનની ટ્રસ્ટી પણ છે. તેમના ફાઉન્ડેશન એજ્યુકેશન માટે ઘણું જ કામ કરે છે.\nસેલ્ફ મેડ મહિલા ના રીતે પોતાની ઓળખ બનાવનારી કિરણ મજુમદાર એ 1978માં દેશની સૌથી મોટી બાયો ટેક કંપની બાયોકોન શરૂ કરી હતી.\nપહેલા સ્થાન ઉપર આ રહી મહિલા\nફોર્બ્સ ની આ લિસ્ટમાં જર્મનીની પહેલી મહિલા ચાન્સલર અન્જેલા માર્કેલ પહેલા નંબર પર રહી છે. અત્યારે તેમનો ચોથો કાર્યકાલ ચાલી રહ્યો છે. આ લિસ્ટમાં બીજા નંબર પર યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ની પહેલી મહિલા પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન લેગાર્ડ રહી છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00694.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/indiafightscorona-bharatiya-janata-party-is-the-largest-political-4109243315767499", "date_download": "2020-09-20T14:53:04Z", "digest": "sha1:GNR5H3YKUCXVHCR5WW3AREHGVSVI32LA", "length": 4905, "nlines": 39, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat कोरोना संकट के समय जनसेवा के लिए समर्पित है भाजपा लॉकडाउन के समय समाज के हर वर्ग की सेवा कर रहे भाजपा कार्यकर्ता। राष्ट्र सेवा में सदैव समर्पित, अनवरत... #IndiaFightsCorona", "raw_content": "\nવંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી વતન પરત આવી પહોંચેલા સૌ..\nનિહાળો હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત પ્રસિદ્ધ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00696.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/aadhaar-card-registration-and-updation-will-be-started-in-ahmedabad-telephonic-appointment-must-127490797.html", "date_download": "2020-09-20T14:40:28Z", "digest": "sha1:FNFREYOGKCFXGE2Q23U7KNDNRU4IJHFA", "length": 5133, "nlines": 68, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Aadhaar card registration and updation will be started in Ahmedabad telephonic appointment must | શહેરમાં આધ���રકાર્ડ નોંધણી અને અપડેશનની કામગીરી શરૂ, ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:શહેરમાં આધારકાર્ડ નોંધણી અને અપડેશનની કામગીરી શરૂ, ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે\nનવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગમાં આવેલી ઓફિસમાં આજથી કામગીરી શરૂ\nમહામારી કોરોનાના કારણે થયેલા લોકડાઉન થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. અનલોક 1 અને 2ની ગાઈડલાઈન આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આધારકાર્ડ કેન્દ્રો પર નોંધણી અને અપડેશનની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોએ ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લઇ અને કેન્દ્રો પર નોંધણી કે અપડેશન માટે આવે તેવી પ્રાયોગિક ધોરણે કામગીરી નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ચોથમાળે આવેલી ઓફિસમાં શરૂ કરવામાં આવી છે.\nએક જ સેન્ટર પર પ્રાયોગિક ધોરણે કામગીરી\nનાગરિકોએ 07929607004 નંબર પર સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીમાં ફોન કરી અને એપોઇન્ટમેન્ટ મેળવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નોંધણી કે અપડેટ કરાવી શકશે. પ્રાયોગિક ધોરણે હાલમાં આ એક જ સેન્ટર પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવશે. ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ વગર આધારકાર્ડની નોંધણી કે અપડેશન નહીં કરી શકાય.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00696.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/mukesh-ambani-offers-prayers-to-lalbaugcha-raja/videoshow/75917417.cms", "date_download": "2020-09-20T14:17:04Z", "digest": "sha1:RKIEDXMP2UEYTLSVSG37JLUU4YQS5UCU", "length": 8935, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપરિવાર સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી\nમુકેશ અંબાણી રવિવારે પોતાના પરિવાર સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે ગણપતિની આરતી પણ ઉતારી હતી. તેમની સાથે અમિતાભ તેમજ અભિષેક બચ્ચન પણ જોડાયા હતા.\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થી�� ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાંજે એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂ��ી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00696.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/gandhi-gaurav", "date_download": "2020-09-20T15:17:24Z", "digest": "sha1:O4FJFM7VFBCVB36OFE4WE7CPRYCK637M", "length": 11379, "nlines": 129, "source_domain": "www.mitixa.com", "title": "Gandhi Gaurav – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nપંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ,\nસ્વાતંત્ર્ય મળ્યું ભારતને, છે એ ઈતિહાસ તવારીખ.\nઅસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો,\nયુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો.\nઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી,\nઅભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જન-મનની વાગી.\nયુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા,\nસ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા \nરહ્યો વસવસો કોઈ જનને સ્વતંત્રતા ના પૂર્ણ મળી,\nઅસ્તાચળ પર સૂર્ય પહોંચ્યો ધરતીને વિષછાંય ધરી.\nખંડિત કાયા થઈ દેશની ભેદભરી વીણા વાગી,\nપ્રજાજનોએ સ્વપ્ને પણ ના આવી આઝાદી માગી.\nભાગલા થયા ભારતના પણ સંસ્કૃતિ અખંડ એક જ છે,\nઆત્મા કેમ શકે ભંગાઈ \nએક જ રક્ત વહે છે સૌમાં એક જ જનનીનાં સૌ બાળ,\nઅલગ થવાથી જુદાં થાય ના પાણી જેમ કર્યાથી પાળ.\nછત્ર હિમાલય સૌ પર ઢાળે ગાય જલધિ સંગીત રસાળ,\nભૌગોલિકતા મટે નહીં એ કર્યે વિભાજન બાહ્ય હજાર.\nઅમર રહો પંદરમી, રેલો સંપ સ્નેહ સહકાર હવા,\nપ્રેરિત કરો સદા માનવને રાષ્ટ્રકાજ કુરબાન થવા.\nભેદભાવની દીવાલ તૂટો મટો વેર મમતા જડતા;\nપ્રાણ ધરો સૌરભ સર્વતણા દર્દ દૈન્યપંકે સડતા.\n– શ્રી યોગેશ્વરજી (‘ગાંધી ગૌરવ’) સૌજન્ય સ્વર્ગારોહણ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nવંદન કરીએ શ્રીપ્રભુ ચરણે\nચાલ્યા જ કરું છું\nમારું મન મોહી ગયું\nજોયાં કરું છું તને\nહુ તુ તુ તુ\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nઝૂલણ મોરલી વાગી રે\nક્યા��� ખોવાયું બચપણ મારું \nકિંતુ મારી લીલા ક્યાં છે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00697.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/rajkot/the-number-of-corona-cases-incresed-in-rajkot-with-a-total-of-2471-infected-11-more-deaths-058664.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:05:43Z", "digest": "sha1:KQG3SL5YGETQSKDEGGLUQVKAG6ZIAM3O", "length": 11311, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, વધુ 11 મોત સાથે કુલ સંક્રમિત 2471 | The number of corona cases incresed in Rajkot with a total of 2471 infected, 11 more deaths - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n20 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, વધુ 11 મોત સાથે કુલ સંક્રમિત 2471\nગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે 1074 કોરોના દર્દીઓનો વધારો થયા બાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા રાજ્યમાં 68,885 થઈ ગઈ છે. કોરોનાનો આંકડો સિત્તેર હજાર સુધી પહોંચવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં કુલ 7447 નવા કેસ નોંધાયા જે કેસમાં ઘટાડો દર્શાવે છે. ગુજરાતમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 14,587 થઈ ગઈ છે. ગઈકાલે થયેલા મોત બાદ રાજ્યમાં મોતનો કુલ આંકડો 2606 સુધી પહોંચી ગયો છે અને મૃત્યુદર 3.8 ટકા છે.\nસૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો ગઈ કાલના વધુ 11 મોત સાથે જિલ્લામાં કુલ પૉઝિટીવ કેસની સંખ્યા 2471 થઈ ગઈ છે. હાલમાં 579 દર્દીઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ 11માંથી 8 મોત સિવિલમાં અને 3 ખાનગી હોસ્પિટલમાં થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુઆંક ઘટાડવા માટે કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારીને રોજના 1200 કરી દેવામાં આવ્યા છે.\nતમને જણાવી દઈએ કે રાજકોટમાં રોજ 7થી 8 લોકોના મોત થઈ રહ્યા છે. પૉઝિટીવ કેસોની સંખ્યા 90 આસપાસ આવી રહી છે. શુક્રવારે કોરોનાના 90 કેસ નવા આવ્યા હતા જેમાંથી 48ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા મોરબીમાં પણ શુક્રવારે વધુ 13 કેસ પૉઝિટીવ નોંધવામાં આવ્યા. જેમાં જૂનાગઢમાં 46, ગિર સોમનાથમાં 23, અમરેલીમાં 21, પોરબંદરમાં 9 પૉઝિટીવ કેસ નોંધાયા હતા.\nકેરળ વિમાન દૂર્ઘટનાથી મેંગલોર પ્લેન ક્રેશની યાદો થઈ તાજી, એક દશક પહેલા 160 લોકોના ગયા હતા જીવ\nલૉકડાઉન બાદ માત્ર 10% માઈગ્રન્ટ કામદારો સુરત પાછા ફર્યા, દિવાળી પછી આવવાની સંભાવના\nઅમદાવાદમાં કોરોનાના નવા 137 કેસ ઉમેરાયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન 254 કરાયા\nમાસ્ક ન પહેરવા બદલ ગુજરાતના આ મંત્રીને થયો દંડ\nનિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો\nનિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશ\nમહેસાણામાં ખેડૂતે યુટ્યુબમાંથી માહિતી મેળવી કરી કેળાની ખેતી\nકોરોના સંક્રમણથી 46 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ અમદાવાદમાં બીજુ, ગુજરાતમાં ચોથુ મોત\nગુજરાતમાં સિંહ મૃત્યુદર ચિંતાજનક, વિધાનસભામાં ઉઠ્યા સવાલ\nહત્યાને આત્મહત્યામાં ખપાવનાર આરોપી ઝડપાયો\nપાણીના પ્લાન્ટ પર આરોગ્ય વિભાગનો સપાટો\nસુરતમાં ચાલુ ગાડીમાં આગ લાગતાં રસ્તા પર ટ્રાફિક જામ\nવિવાદાસ્પદ યુવતી, પાયલ બુટાણીની ખંડણીના ગુનામાં ધરપકડ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00697.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%A0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0)", "date_download": "2020-09-20T15:31:54Z", "digest": "sha1:72RYILHCFQXB4TMHCDR4IS2ZVEZ7DCOD", "length": 4700, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "કઠોડા (તા. માતર) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,\nકઠોડા (તા. માતર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માતર તાલુકામાં આવેલું એક ગામ છે. કઠોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00697.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/kutchh-saurastra-youths-play-night-cricket-tournament-after-travel-business-comes-to-a-standstill-ag-1025614.html", "date_download": "2020-09-20T14:35:59Z", "digest": "sha1:5NQGPMLYTAHJQW23BGTOIH73NO4GNKEH", "length": 22992, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Youths play night cricket tournament after travel business comes to a standstill ag– News18 Gujarati", "raw_content": "\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\n20 જેટલી ટીમો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા\nરાજકોટ : જે રીતે લૉકડાઉન બાદ તબક્કા વાર અનલોક કરવામાં આવી રહ્યું છે. જેમાં આગામી 21 તારીખથી સામાજીક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સહિતના જાહેર કાર્યક્રમોમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય તેવી તમામ પ્રવૃતિમાં 100 માણસો સાથે આયોજન કરી શકાશે તેવી છૂટછાટ આપી છે પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે.\nજોકે 21મી તારીખ પહેલા જ શહેરની મોમેન્ટ પાર્ટી પ્લોટમાં દિપ તન્ના નામના યુવાને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ આયોજન કર્યું હતું. 20 જેટલી ટીમો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. જેની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો હતા. પોલીસે પાર્ટીપ્લોટમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટ પર દરોડો પાડી સંચાલક દીપ તન્ના સામે ફરિયાદ નોંધી છે.\nઆ પણ વાંચો - IPL 2020: આ પાંચ ખેલાડી આ સિઝનમાં પોતાના કેપ્ટન કરતા પણ વધારે કમાણી કરશે\nપ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે પરંતુ લૉકડાઉનમાં ટ્રાવેલ્સનો ધંધો ઠપ થઈ જતા તેણે મોમેન્ટ પાર્ટી પ્લોટવાળુ મેદાન ભાડેથી લીધુ હતું. આ મેદાન તે પાંચ-છ લોકોને ક્રિકેટ રમવું હોય તો કલાકના 600 રૂપિયા લેખે ભાડેથી આપતો હતો. જોકે બાદમાં તેણે જ 20 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને રાત્રીના ક્રિકેટ મેચ રમાડી, ભીડ કરી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ તો પોલીસે સંચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nસુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00697.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/people-who-want-to-divide-country-must-fear-says-amit-shah-in-rajarhat-053993.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T13:41:46Z", "digest": "sha1:UTMTCVNMR7WRNQK22RAV5FR24ETR7BHD", "length": 14092, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ | people who want to divide country must fear says amit shah in rajarhat - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n28 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n50 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું, આ દરમિયાન ગૃહ મંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા, જેમાં તેમણે કહ્યું કે અમે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ જો ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘુસીને મારશે, હવે ભારત ચુપ નહિ બેસે, શાહે કહ્યું કે હુમલો કરનારા પોતાના મોત પહેલેથી જ લખાવીને લાવે છે, તેમણે સર્જિકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કરતા કહ્યું કે અમેરિકા-ઈઝરાયેલ ઘરમાં ઘૂસીને મારતા હતા, હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારવાવાળાઓમાં સામેલ થઈ ગયું છે.\nજો ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશું\nગૃહમંત્રીએ કહ્યું કે જો કોઈપણ દેશે અમારી સીમાનું ઉલ્લંઘન કર્યું કે પછી અમારા જવાનોને નુકસાન પહોંચાડ્યું તો તેમણે પરિણામ ભોગવવું પડશે, અમે ઈંટનો જવાબ પત્થરથી આપશું, અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષમાં એનએસજીએ ભારત સરકાર સમક્ષ જે અપેક્ષાઓ રાખી તે બધી જ અપેક્ષાઓની પૂર્તી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રૂપે કરશે.\nઆજે મારા માટે બહુ ગૌરવ અને હર્ષનો વિષય\nતેમણે કહ્યું કે આજે મારા માટે ઘણું ગૌરવ અને હર્ષનો વિષય છે કે એનએસજી માટે જે પ્રકારની સુવિધા તેમને નિશ્ચિત થઈ કામ કરવા માટે જોઈએ, તે સુવિધાની પૂર્તિમાં આજે એક પગલું આગળ વધારી રહ્યા છીએ, અમિત શાહે કહ્યું કે એનએસજીનું કામ છે કે જે લોકો દેશને તોડવા અને શાંતિ ભંગ કરવાનું કામ કરી રહ્યા છે તેમના મનમાં ભય પેદા કરે અને જો છાં આ લોકો ના માને તો કાર્યવાહી કરે.\n100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે સુરક્ષાબળના જવાન\nઅમિત શાહે કહ્યું કે તેમની સરકાર જલદી જ આવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે તમામ સુરક્ષાબળોના જવાન વર્ષમાં ઓછામા ઓછા 100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે. તેમણે કહ્યું કે તેમની સરકાર એનએસજી સમય તમામ સુરક્ષાબળોના હિત માટે કાર્ય કરી રહી છે. માત્ર સુરક્ષા બળ જ નહિ તેમના પરિવારના દરેક સભ્ય ખુશ અને સુખી રહે, સ્વાસ્થ્ય, આવાસ સુવિધા, ભણતર સારી રીતે થાય એ બધા વિષયો પર જોર આપી રહી છે.\n245 કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ\nજણાવી દઈએ કે આજ એક સાથે 245 કરોડની ઢગલાબંધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે, જ્યારે દિલ્હી હિંસાને લઈ શાહ વિરુદ્ધ વામમોર્ચા અને કોંગ્રેસ કાર્યકર્તા હાથમાં કાળા ઝંડા લઈ શહેર ભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એરપોર્ટથી કેટલીક દૂર પર પણ વામપંથી કાર્યકર્તા અને કોંગ્રેસીઓએ હાથમાં પોસ્ટર બેનર શાહ ગો બૈકનું નારું લગાવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ પ્રશાસને પણ તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી રાખી છે.\nFact Check: દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખ કે અનુરાગ મિશ્રા, જાણો હકીકત\nકેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એઇમ્સમાંથી થયા ડીસ્ચાર્જ, મોનસુન સત્રમાં થઇ શકે છે સામેલ\nપીએમ મોદી અને અમિત શાહે 'હિંદી દિવસ' પર દેશવાસીઓને શુભકામના આપી\nCoronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા\nBJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયા\nકંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે\nકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ\nબૉમ્બે હાઈકોર્ટે કંગનાની ઑફિસ તોડવા પર લગાવ્યો સ્ટે, BMC પર ઉઠાવ્યા સવાલ\nકંગના રનૌત વિશે આપેલા નિવેદન માટે મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મળી ધમકી, જાણો સમગ્ર મામલો\n'સામના'માં કંગનાને ગણાવી - દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન, મોદી સરકાર પર પણ સાધ્યુ નિશાન\nસ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જ\nઅરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી બોલ્યા, 'મને મારા દોસ્���ની ખૂબ યાદ આવે છે'\nઅમિત શાહની તબિયત ફરી લથડતાં AIIMS માં દાખલ કરાયા\namit shah nsg police army west bengal mamata banerjee kolkata અમિત શાહ મમતા બેનરજી પશ્ચિમ બંગાળ એનએસજી દેશ ભારત પાકિસ્તાન ધર્મ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00697.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/knowfresh/riksha-rajkot/", "date_download": "2020-09-20T14:51:25Z", "digest": "sha1:RDHZDSA5RQAKL6GJSSGDVI3FSVT2U3W2", "length": 14564, "nlines": 249, "source_domain": "www.apnubhavnagar.in", "title": "14000નો દંડ ગરીબ રીક્ષા ચાલકનો ભરી,આ યુવકે જન્મદિનની ઉજવણી કરી.. | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરન�� પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Ajab Gajab 14000નો દંડ ગરીબ રીક્ષા ચાલકનો ભરી,આ યુવકે જન્મદિનની ઉજવણી કરી..\n14000નો દંડ ગરીબ રીક્ષા ચાલકનો ભરી,આ યુવકે જન્મદિનની ઉજવણી કરી..\nટ્રાફિકના નવા નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું હતું અને 1 નવેમ્બરથી આ નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી હજારો રૂપિયાના દંડની વસુલાત કરે છે.\nઘણા વાહન ચાલકોને અત્યારસુધીમાં મોટા મોટા દંડ થઇ ચૂક્યા છે, ત્યારે રાજકોટમાં રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રફુલભાઈ નામના રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસ દ્બારા અલગ-અગલ ગુનાઓ બાબતે 14,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાહન ચાલકની પાસે દંડની રકમ ન હોવાના કારણે પોલીસ દ્વારા તેની રીક્ષા જમા કરવામાં આવી હતી.\nઆ ઘટના 21 સપ્ટેમ્બરના રોજ બની હતી. 21 સપ્ટેમ્બર પછી આ વાહન ચાલક બેરોજગાર હતો. રીક્ષા ચાલકની આ પ્રકારની દયનીય સ્થિતિ જોઈને રાજકોટના અશ્વિન સોલંકી નામના યુવકે તેના જન્મદિવસ નિમિત્તે પ્રફુલભાઈની રીક્ષા છોડાવી આપી હતી. એક રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરના રોજ રાજકોટના અશ્વિન સોલંકીનો જન્મદિન હતો.\nપોતાના જન્મ દિવસે અશ્વિનને કોઈ ઉમદા કામ કરવાનો વિચાર આવ્યો દરમિયાન તેને રીક્ષા ચાલક પ્રફુલભાઈની હાલત વિષે ખબર પડતા અશ્વિન સોલંકીએ રીક્ષા ચાલક પ્રફુલભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમની સાથે RTOમાં જઈને 12 હજાર રૂપિયાનો દંડ અને 7 હજાર રૂપિયાનો રીક્ષાનો ફૂલ વિમો ભરી આપ્યો હતો અને ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી રીક્ષા પરત લાવીને રીક્ષાની ચાવી પ્રફુલભાઈને પરત આપી હતી.\nપોતાની રોજગારીનું સાધન પરત મળતા પ્રફુલભાઈ ખૂબ ખુશ થયા હતા. આ બાબતે અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી તેણે પરિવારની સાથે અને મિત���રોની સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી, પરંતુ તેણે પહેલી વખત આ રીતે અલગ પ્રકારે જન્મદિનની ઉજવણી કરી છે. આ જન્મદિનની ઉજવણી વર્ષો સુધી તેને યાદ રહેશે.\nPrevious articleકાચી ડુંગળી નું સેવન, આ લોકો માટે છે ઝેર સમાન, એક વાર જરૂર વાંચો..\nNext articleસોશિયલ મીડિયા પર પાન કાર્ડ નંબર જાહેર કરશો નહીં, આવકવેરા વિભાગે ચેતવણી આપી ..\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\n3 બાળકોની માતા સેનેટાઇઝરને કારણે દાઝી, ચહેરો જોઇ ઓળખી ન શકાય તેવી છે હાલત…\n Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત..\nસીડી ચડવાના ફાયદા જાણીને તમને પણ આશ્ચર્ય થશે..\nમાજી પૈસા માટે સડક ઉપર કરતબો કરી રહ્યા હતા, અને કોઈએ...\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nજર્મનીના વિટન શહેરમાં સાયકલ સિનેમા ખોલવામાં આવ્યું..\nગુજરાતના આ મંદિરમાં માતાજીને પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચનો પ્રસાદ ધરાવાય છે..\nવાર્તા રે વાર્તા.. એ હાલો આજે હું તમને હું છું વાર્તા...\nઅલંગમાં લીલાગ્રુપના પ્લોટ ખાતે 2000થી વધુ કામદારો માટે વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા.\nGSSSB વર્ષ 2020-21નુ પરીક્ષા આયોજન જાહેર કરવામાં આવ્યું\nઆંગણવાડીમા નવી જગ્યા માટે ભરતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00698.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.ajabgjab.com/2019/09/happy-navratri-status-quotes-slogans-gujarati.html", "date_download": "2020-09-20T15:12:10Z", "digest": "sha1:U6G4HIOKVZ26QAO4734BBH5QAPLDA6AM", "length": 7494, "nlines": 168, "source_domain": "www.ajabgjab.com", "title": "Navratri Status In Gujarati | Navratri Quotes In Gujarati | Slogans", "raw_content": "\nઆ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું\nજીવન પણ સુખોથી છલકી જાય\nમા દુર્ગા સૌનું ભલું કરે ..\nનવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.\nદુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે\nઆપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.\nઆપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.\nનવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.\nઆખા વિશ્વની રક્ષા કરે છે મા,\nમન ની શાંતી આપે છે મા,\nઅમારી ભક્તિ ને સાંભળે છે મા,\nઅમારા બધા ની રક્ષા કરે છે મા ..\nબધા ને હેપ્પી નવરાત્રી \nઆજ થી ૧૦ દિવસ આખા ગુજરાતમા સૌથી વધારે પુછાનારા ૨ સવાલો..\n(૧) હુ કેવી લાગુ છુ\n(૨) પેલી કયા રમે છે.\nકેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા\nકેસરીયો રંગ તને લાગ્યો રે લોલ\nસુધારી લેવા જેવી છે પોતાની ભુલ\nભુલી જાવા જેવી છે બીજાની ભુલ\nઆટલુ માનવી કરે કબુલ\nહર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ\nઆપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,\nદિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,\nફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,\nરૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00698.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/23-10-2018/149026", "date_download": "2020-09-20T13:41:56Z", "digest": "sha1:Y26DGS6RAGTLUFAFU6FMJQ232N363RSR", "length": 17127, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ભાજપના પાયાના પથ્થર અડવાણીજીને ફરી ફેકી દેવાયાઃ છતીસગઢના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત", "raw_content": "\nભાજપના પાયાના પથ્થર અડવાણીજીને ફરી ફેકી દેવાયાઃ છતીસગઢના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત\nરાયપુરઃ ભાજપે છત્તીસગઢમાં યોજાનાર ધારાસભાની ચુંટણીમાં ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ૨૦૧૩ સુધી જેમના નામ ઉપર મત માંગતી ભાજપે પાર્ટીના પાયાના પથ્થર અડવાણીજીનું નામ સામેલ ન કરી તેમની ઉપેક્ષા કરી છે. લીસ્ટમાં નરેન્દ્રભાઇ, અમિતભાઇ, રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતીન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, ઉમાભારતી, સ્મૃતિ ઇરાની, ધમેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, જે.પી. નડડા, યોગી આદિત્યનાથ, રઘુવર દાસ, ફડણવીસ, ડો. રમણસિંહ, હેમા માલીની વગેરેના નામ સામેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nમોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ access_time 7:10 pm IST\nકેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા access_time 7:05 pm IST\n\" યુ.પી.એસ.સી. જેહાદ \" : સુપ્રીમ કોર્ટમાં ચાલ�� રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા \" હિન્દૂ ભગવા આતંકવાદ \" થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી access_time 6:42 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા સુપ્રિમનો ઈન્‍કારઃ રાત્રે ૮ થી ૧૦ વચ્‍ચે જ ફટાકડા ફોડી શકાશે : ભારે - મોટા અવાજવાળા ફટાકડા ઉપર પ્રતિબંધઃ કેટલીક શરતો સાથે ઓછા પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડવાની મંજૂરી : હવેથી લાયસન્‍સધારકો જ ફટાકડા વેચી શકશે : રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે : ઓનલાઈન ‘નેટ' ઉપર ફટાકડા વેચી નહિં શકે : સુપ્રિમ કોર્ટે ફટાકડા વેચાણ ઉપર ઐતિહાસિક ચુકાદો આપ્‍યો : સુપ્રિમે કહ્યું કે, ફટાકડાનું વેચાણ રોકવા કરતા તેમના ઉત્‍પાદન સંબંધી નિયમો બનાવવાનું વધુ ઉચિત રહેશે : બીજા ધર્મના તહેવારો ઉપર પણ આ આદેશ લાગુ પડશે : ફટાકડા ફોડવા ઉપર જાગૃતતા અભિયાન ચલાવાય : સુપ્રિમ access_time 11:32 am IST\nપાકિસ્તાન ડીજીએમઓ સ્તરની વાતચીત પહેલા નાપાક હરકત : પુછમાં સેનાની છાવણીની નજીક શેલ ફાટયોઃ સેનાની છાવણીને નિશાન બનાવાઇ access_time 3:33 pm IST\nપાકિસ્તાન શાંતિ ઇચ્છે છેઃ ઇમરાનને ડહાપણ દાઢ ફૂટી :છેલ્લો એક દાયકો ખૂબ ખરાબ રહ્યોઃ ચૂંટણીના કારણે ભારતે અમારા પ્રસ્તાવને ફગાવી દીધેલઃ ચૂંટણી પછી ફરીથી દોસ્તીનો હાથ લંબાવશું તેમ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને કહયું છે. access_time 4:23 pm IST\nલાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપની રાષ્‍ટ્રીય રાજકારણમાં પ્રવેશની જાહેરાતઃ લોકસભા લડશે access_time 4:55 pm IST\nકચ્છના અબડાસામાં પેટ્રોલિયમના ઉત્પાદનનો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા :તેલ- ગેસ ઓછો પણ ડ્રિલિંગ કરવું સરળ access_time 12:00 am IST\nયુ.એસ.ના રાજકારણમાં ઇન્ડિયન અમેરિકન પારસી સજ્જન શ્રી દારાયસ સોરાબજીનો પ્રવેશઃ કેલિફોર્નિયાના કેમ્પબેલમાં સીટી કાઉન્સીલર તર��કે ઉમેદવારી નોંધાવી access_time 9:46 pm IST\nઘરને સંસ્કારથી સજાવી મંદિર બનાવીએઃ પૂ.ડોકટર સ્વામી access_time 3:28 pm IST\nજિલ્લા પંચાયતના કોંગી સભ્યોને નવી (ત) રણનીતિથી વાકેફ કરવા બોલાવાયા access_time 3:59 pm IST\nતલાટી હડતાલનો બીજો દિ': રાજકોટ જિલ્લામાં એકતા યાત્રાની કામગીરી ગ્રામસેવકો-રેવન્યુ તલાટીને સોંપાઇ access_time 10:58 am IST\nસાયલા ગ્રામ પંચાયતના કર્મચારીઓની પ્રતીક ઉપવાસની ચીમકી access_time 11:30 pm IST\nધોરાજીમાં આરોગ્ય શિબિર access_time 10:55 am IST\nલખતરના રાજવીની હવેલીમાંથી ચોરાયેલી પ્રાચિન મૂર્તિઓ સહીત ૪૦ લાખના મુદામાલ પૈકી ૯ લાખની વસ્તુઓ કબ્જે access_time 3:44 pm IST\nરાજ્યમાં અપૂરતા વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા વધુ પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા access_time 6:11 pm IST\nઅમદાવાદ : ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી વિવાદમાં : પરિવારે લગાવ્યો પુત્રના બ્રેઇન વોશ કરવાનો આરોપ access_time 6:19 pm IST\nગાંધીનગર : બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય : ૮૦ વર્ષના વૃધ્ધ સામે નોંધાઇ ફરિયાદ access_time 10:50 am IST\nવિમાનમાં પોર્ન સ્ટાર સાથે સેક્સ કરતા ઝડપાઈ ફ્લાઈટ અટેન્ડન્ટ:સસ્પેન્ડ કરાઈ access_time 1:43 pm IST\nચીનમાં પપ કિ.મી.નો દુનિયાનો સૌથી લાં…બો… પુલ બનાવાયોઃ હોંગકોંગથી મકાઉ અને જુહાઇ શહેરને જોડશે access_time 6:16 pm IST\nડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો... access_time 1:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના જરૂરિયાતમંદ ૧.૭ મિલીઅન બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પુરો પાડતું ''અક્ષયપાત્ર'': અમેરિકાના ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલા ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ૪૦૦ ઉપરાંત મહાનુભાવોએ પાંચ મિલીયન ડોલર ભેગા કરી દીધાઃ આગામી ૨૦૨૦ની સાલ સુધીમાં દૈનંદિન ૫ મિલીયન બાળકોને ભોજન પુરૂ પાડવાની નેમ વ્યકત કરતા ceo સુશ્રી વંદના તિલક access_time 9:50 pm IST\nઅમેરિકામાં સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાયો access_time 9:50 pm IST\nઅમેરિકામાં હીર ઝળકાવતા ભારતીય પરિવારોના તેજસ્વી તારલાઓઃ બ્રોડકોમ ફાઉન્ડેશન આયોજીત STEM સ્પર્ધાની ફાઇનલ યાદીમાં ૭ સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું access_time 9:47 pm IST\nટીમ ઈન્ડિયામાં મધ્યક્રમમાં બેટિંગ માટે અંબાતી રાયડૂ બેસ્ટઃ કોહલી access_time 10:22 pm IST\nકોહલીની કપ્તાનીમાં રમવાની મજા આવી : એબી ડિવિલિયર્સ access_time 3:38 pm IST\nફૂટબોલની દુનિયામાં રોનાલ્ડો 400 ગોલ ફટકારનાર પહેલો ખેલાડી access_time 4:09 pm IST\nબિગ બોસ-૧ર '' બિગ બોસ મરાઠી'' ની વિજેતા મેઘાએ વાઇલ્ડ કાર્ડની એન્ટ્રી લીધી. access_time 11:53 pm IST\n૧૨ ડિસેમ્બરે કોમેડી કિંગ કપિલ શર��માના લગ્ન ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે access_time 11:09 am IST\nજ્યારે અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00698.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/10/10/our-japan-tour-chapter-3-darsha-kikanai/", "date_download": "2020-09-20T14:21:16Z", "digest": "sha1:CJTG5ZXF447O6XJ7T5HPZ55C2VIFH6IL", "length": 38076, "nlines": 154, "source_domain": "webgurjari.in", "title": "લે ગઈ દિલ, સફર જાપાનકી : ૩: પ્રાચીન અને અર્વાચીન ટોક્યો – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nલે ગઈ દિલ, સફર જાપાનકી : ૩: પ્રાચીન અને અર્વાચીન ટોક્યો\nસવાર-સવારમાં તૈયાર થવામાં બાધારૂપ બનેલી એવી ટોઈલેટસીટ પરની ગડમથલ તો કહેવી જ પડે ટોઈલેટસીટના જમણા હાથે ટી.વી.ના રિમોટ જેવું કીબોર્ડ લાગેલું હતું જેમાં અધધધ થઈ જવાય તેટલાં વિકલ્પો આપ્યાં હતાં ટોઈલેટસીટના જમણા હાથે ટી.વી.ના રિમોટ જેવું કીબોર્ડ લાગેલું હતું જેમાં અધધધ થઈ જવાય તેટલાં વિકલ્પો આપ્યાં હતાં પાણીની ૩ સ્પીડ, ૨-૩ ટેમ્પરેચર, પાણી આગળથી આવે કે પાછળથી વગેરે વગેરે વગેરે……લખેલું બધું જાપાનીઝ ભાષામાં એટલે વધારે તકલીફ પાણીની ૩ સ્પીડ, ૨-૩ ટેમ્પરેચર, પાણી આગળથી આવે કે પાછળથી વગેરે વગેરે વગેરે……લખેલું બધું જાપાનીઝ ભાષામાં એટલે વધારે તકલીફ તમે કામ પતાવી ઊભાં થાવ એટલે પાણીની એક પાઈપ બહાર આવી ટોઈલેટસીટને સ્ટરીલાઈઝ કરી નાખે તમે કામ પતાવી ઊભાં થાવ એટલે પાણીની એક પાઈપ બહાર આવી ટોઈલેટસીટને સ્ટરીલાઈઝ કરી નાખે શરૂઆતમાં તો બીક લાગે કે ક્યાંથી પાણી આવશે અને શું થશે શરૂઆતમાં તો બીક લાગે કે ક્યાંથી પાણી આવશે અને શું થશે વહેલી સવારે આટલી બધી માથાકૂટ વહેલી સવારે આટલી બધી માથાકૂટ અમે તો હસીહસીને લોટપોટ થઈ ગયાં\nસવારે સાત વાગ્યે હોટલના પાંચમા માળે આવેલ રેસ્ટોરાંમાં અમે બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગયાં. ભીડ થઈ ગઈ હતી પણ બ્રેકફાસ્ટનો હોલ બહુ મોટો અને સરસ હતો. મોટી મોટી બારીઓ સીધી બગીચામાં અને ખાડી પર પડતી હતી. ટેબલો યોગ્ય રીતે સજાવેલાં હતાં. નાસ્તા કરતાં વાતાવરણની મઝા અનેરી હતી. નાસ્તા માટે બુફેનું સ્પ્રેડ સારું હતું પણ મને નોનવેજ સાથે વેજ હોય એટલે ખાવાનું મન થાય નહીં. ત્રણ-ચાર જાતના સરસ જ્યુસ, દુધમાં કોર્ન ફ્લેક્ષ, સ્વાદિષ્ટ ફળો અને કડક કૉફી….. વધુ શું જોઈએ મારી ખાવા-પીવાની વ્યવસ્થા કરી એક સરસ ટેબલ પર મેં તો અડ્ડો જમાવી દીધો.\nએક પછી એક ઘણાં લોકો આવીને મળી ગયાં. મારે તો ટેબલ પરથી ઊઠવું ન હતું એટલે બહારનાં અને અંદરનાં, એમ બંને દ્રશ્યો માણતી રહી. નાસ્તો પતાવી નીચે આવ્યાં. અમે વહેલાં હતાં એટલે બગીચામાં જવાનો લોભ ટાળી શક્યાં નહીં. ફૂલોના ક્યારા રંગીન ફૂલોથી ઊભરાતા હતા. રંગીન ફૂલોના ફોટા પાડી મિત્રો અને સગાસંબંધીઓને મોકલી આપ્યાં.આઠ વાગે બસ આવી ગઈ અને અમે બધાં બસમાં ગોઠવાઈ ગયાં. કોઈ પણ મોટું શહેર ત્રણ-ચાર દિવસમાં જોઈ લેવું અઘરું છે. પણ અમારા ગાઈડે સારી વ્યવસ્થા કરી છે, બસ પણ સરસ છે અને પ્લાનિંગ પણ સારું છે.\nઅમારી જાપાનની સફર શરૂ થઈ મંદિરની મુલાકાતથી. બસ સૌથી પહેલી ગઈ આસાકુસા મંદિરે. આ મંદિર ‘સેંસોજી કે સંજાસમા’ મંદિર તરીકે પણ ઓળખાય છે. બુદ્ધ ધર્મના શિન્તો સંપ્રદાયની આ જાણીતી શ્રાઈન છે. શહેરનું આ જૂનામાં જૂનું અને સૌથી વધુ પ્રખ્યાત મંદિર છે. બસમાંથી ઊતરતાં જ નજરે પડે પેગોડા સ્ટાઈલમાં બનેલ મોટું બુદ્ધ મંદિર, જોડે શ્રાઈન (જૈનોનું ઉપાશ્રય હોય તેવું) અને સુંદર મઝાના પુષ્પોથી છલકાતાં ચેરી-બ્લોસમના વૃક્ષો આંખો ઠરી જાય તેવું સુંદર દ્રશ્ય આંખો ઠરી જાય તેવું સુંદર દ્રશ્ય કેમેરાનું ક્લિક-ક્લિક તો ચાલુ જ. અમે કોઈના ફોટા પાડીએ, કોઈ અમારા ફોટા પાડી આપે, અને પાછાં સેલ્ફી તો ખરા જ કેમેરાનું ક્લિક-ક્લિક તો ચાલુ જ. અમે કોઈના ફોટા પાડીએ, કોઈ અમારા ફોટા પાડી આપે, અને પાછાં સેલ્ફી તો ખરા જ અહીંનાં પુષ્પોની જેમ જ અહીંનાં મંદિરો પણ સરસ રંગબેરંગી હોય છે. લાલ, કેસરી, સોનેરી રંગોથી મંદિર વધુ ભવ્ય લાગતું હતું. મંદિરમાં ઘણી ભીડ હતી. બુદ્ધ ધર્મમાં મોટી મોટી મૂર્તિઓ સાથે રીત-રીવાજ અને મંત્ર-તંત્રનું પણ મહત્વ ઘણું. ભીડમાંથી રસ્તો કરતાં કરતાં અમે દર્શન કર્યા અને આખા સંકુલમાં ફર્યાં. કલાકો-ના-કલાકો પણ ઓછા પડે આ રંગીન સંકુલને સરખી રીતે માણતાં અહીંનાં પુષ્પોની જેમ જ અહીંનાં મંદિરો પણ સરસ રંગબેરંગી હોય છે. લાલ, કેસરી, સોનેરી રંગોથી મંદિર વધુ ભવ્ય લાગતું હતું. મંદિરમાં ઘણી ભીડ હતી. બુદ્ધ ધર્મમાં મોટી મોટી મૂર્તિઓ સાથે રીત-રીવાજ અને મંત્ર-તંત્રનું પણ મહત્વ ઘણું. ભીડમાંથી રસ્તો કરતાં કરતાં અમે દર્શન કર્યા અને આખા સંકુલમાં ફર્યાં. કલાકો-ના-કલાકો પણ ઓછા પડે આ રંગીન સંકુલને સરખી રીતે માણતાં આટલાં બધાં માણસો ભેગાં થાય એટલે ખાણી-પીણી અને ખરીદીની વ્યવસ્થા તો હોય જ. મંદિર પાછળની ગલીમાં સો જેટલી દુકાનો હતી. ગ્રુપની બહેનોને ત્યાંથી પાછી લાવતાં બહુ મહેનત પડી\nકુદરતી વૃક્ષો જોયાં પછી હવે વારો હતો ટોકયો સ્��ાય ટ્રી જોવાનો. ૬૩૪ મીટર ઊંચા આ ટાવરની અટારીએથી ગોળ ફરતું આખું શહેર દેખાય. ઘણાં શહેરોમાં આવાં ટાવર જોયાં છે પણ દરેક ટાવરનો નજારો અલગ જ હોય. ઉપર જવા લાંબી લાઈન હતી પણ આગળથી ગ્રુપ-બુકિંગ કરેલું હતું એટલે મોટી લિફ્ટમાં જલદી નંબર લાગી ગયો. અટારીમાં ગોળ ગોળ ફરી આખું શહેર જોયું. ટોકયો તો જાણે પાણી પર તરતું હોય અને પુષ્પોમાં વસતું હોય તેવું લાગે. આંખો તો ધરાય જ નહીં આ બધું જોતાં અસંખ્ય ફોટા પાડ્યા. અટારીથી એક માળ નીચે થોડા ભાગમાં કાચનો ફ્લોર રાખ્યો છે જેમાંથી છેક જમીન સુધી જોઈ શકાય. જોવા માટે ત્યાં પણ લાઈન હતી. અમે લાઈનમાં ઊભા રહ્યાં અને નીચે જોયું પણ ખરું અસંખ્ય ફોટા પાડ્યા. અટારીથી એક માળ નીચે થોડા ભાગમાં કાચનો ફ્લોર રાખ્યો છે જેમાંથી છેક જમીન સુધી જોઈ શકાય. જોવા માટે ત્યાં પણ લાઈન હતી. અમે લાઈનમાં ઊભા રહ્યાં અને નીચે જોયું પણ ખરું જો કે આટલે ઉપરથી નીચે જોતાં ડર લાગે\nઆટલું ફર્યાં એટલે બધાં ભૂખ્યાં થયાં હતાં. બસમાં આવી નાસ્તાના ડબ્બાઓ ફટાફટ ખૂલવા લાગ્યા. જો કે જોતજોતામાં અમે એક મોટા શોપિંગ સેન્ટરમાં પહોંચ્યાં, બીજેમાળે આવેલ ‘નિર્વાણમ’ નામના ફૂડ-જોઈન્ટ પર. અમારા ધાર્યા કરતાં વ્યવસ્થા એકદમ જુદી અને સરસ હતી. સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી હતી. હાથ ધોઈને ટેબલ પર ગોઠવાયાં ત્યાં તો દરેક ટેબલ પર ૧૫-૨૦ પાણીપૂરી ભરેલી પ્લેટ આવી ગઈ. ચટણી અને પાણી બધાંને અલગ અલગ વાટકામાં આપેલું અને પૂરી એક ડીશમાં. પાણીપૂરી પછી બુફે લંચ રોટી શાક, દાળ-ભાત વગેરે પણ જમ્યા. છેલ્લે છાસ પીધી. કોફીની સુગંધ બહુ જોરદાર આવતી હતી. અમે તો કૉફી પણ પીધી. કૉફી પી લિફટને બદલે સીડીથી નીચે ઊતર્યા. પહેલે માળે મોટી કોર્પોરેટ ઓફિસ હતી અને બહાર રીશેપ્શન ટેબલ પર મોટા ફ્લાવરવાઝમાં સુંદર ફૂલો ગોઠવ્યાં હતાં. બીજા ભાગમાં ફર્નિચરનો શોરૂમ હતો. થોડો આંટો મારી અમે નીચે ઊતર્યાં. બસ આવી ગઈ હતી અને ગ્રુપના મિત્રો પણ આવી ગયાં હતાં.\nબસ ઉપડીને પહોંચી ટોયોટોના શોરૂમ પર. કંપનીનું પૂરું નામ છે : ટોયોટા મોટર કોર્પોરશન. આ મલ્ટીનેશનલ કંપની છે જે ઓટોમોબાઇલ્સ બનાવે છે. આ કંપનીનું મુખ્યમથક જાપાનમાં આવેલ છે. તે જાપાનની મોટામાં મોટી કંપની છે અને દુનિયાની બીજા નંબરની ઓટોમોબાઇલ્સ કંપની છે. લગભગ ૩,૬૦,૦૦૦ કામદારો આ કંપનીમાં કામ કરે છે અને વર્ષે ૧ કરોડથી પણ વધુ વાહનો બનાવે છે તેના શોરૂમમાં જાતજાતની સુંદર અને અવનવી ગાડીઓ ડિસ્પ્લે માટે મૂકી હતી. એક જુઓ અને બીજી ભૂલો એવી ગાડીઓ સાથે અમે ફોટા પડાવ્યા. નીચેના માળે એક સરસ રોમાંચક રાઈડનો અનુભવ લીધો. એક મોટા હોલમાં ૮ ભાગ કરી એકસાથે ૮૦-૧૦૦ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. સામે મોટી સ્ક્રીન પર વિડીઓ ચાલુ હતી. ૮-૧૦ ગાડીઓ રણ પ્રદેશ, પર્વતો, નદી-નાળા જેવા જુદાજુદા પ્રદેશોમાં પૂરજોશમાં જતી હોય અને જાણે તમે ગાડીમાં બેઠાં હોવ અને સાક્ષાત જે અનુભવ થાય તેવો અનુભવ અમે આ રાઈડમાં લીધો. ડરના માર્યા મેં તો ઘણી વાર આંખો મીંચી દીધી તેના શોરૂમમાં જાતજાતની સુંદર અને અવનવી ગાડીઓ ડિસ્પ્લે માટે મૂકી હતી. એક જુઓ અને બીજી ભૂલો એવી ગાડીઓ સાથે અમે ફોટા પડાવ્યા. નીચેના માળે એક સરસ રોમાંચક રાઈડનો અનુભવ લીધો. એક મોટા હોલમાં ૮ ભાગ કરી એકસાથે ૮૦-૧૦૦ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. સામે મોટી સ્ક્રીન પર વિડીઓ ચાલુ હતી. ૮-૧૦ ગાડીઓ રણ પ્રદેશ, પર્વતો, નદી-નાળા જેવા જુદાજુદા પ્રદેશોમાં પૂરજોશમાં જતી હોય અને જાણે તમે ગાડીમાં બેઠાં હોવ અને સાક્ષાત જે અનુભવ થાય તેવો અનુભવ અમે આ રાઈડમાં લીધો. ડરના માર્યા મેં તો ઘણી વાર આંખો મીંચી દીધી ડિઝનીલેન્ડની યાદ આવી ગઈ ડિઝનીલેન્ડની યાદ આવી ગઈ ડર અને આનંદનું કેવું અનોખું મિશ્રણ\nપહેલા માળે એક નાનો રોબો તેનું કરતબ બતાવી રહ્યો હતો. કમનસીબે તે માત્ર જાપાનીસ ભાષા જ જાણતો હતો, એટલે અમે સીધી તેની સાથે કંઈ સંવાદ ન કરી શક્યા પણ જોવાની મઝા આવી. આસપાસ બીજી ઘણી સ્ટીમ્યુલેશન રમતો ગોઠવેલી હતી. જાણે તમે ડ્રાઈવરની સીટ પર બેઠા હો અને સામે ખુલ્લો રસ્તો હોય, પૂરઝડપે તમે ગાડી ચલાવતો હોવ …… ગ્રુપના ભાઈઓને રમતો રમવાની મઝા આવી ગઈ. છેલ્લે તો ચાલુ રમતો છોડાવી બસમાં લઈ જવા પડ્યા\nબસમાં જ અમને શહેરની ઓરીએન્ટેશન ટુર કરાવી. જાપાનમાં રાજાશાહી બહુ લાંબી ચાલી. એક જ રાજવંશે આશરે અઢીહજારથી પણ વધુ વર્ષ એકહથ્થુ રાજ કર્યું છે. રાજાઓની ભલમનસાઈની અને તેમના અત્યાચારોની વાતો તથા સામુરાઈ અને બીજા રજવાડી ઠાઠમાઠોની લોકવાયકાઓ સમાજમાં પ્રખ્યાત છે. અત્યારે તો જાપાનમાં લોકશાહી છે અને રાજા તો ફક્ત નામના છે. છતાં ઘણાં શહેરોમાં રાજમહેલ જોવા મળે છે. જો કે ભારતના રાજમહેલોની સરખામણીમાં જાપાનના રાજમહેલ જરા ફિક્કા લાગે. આખીબારા, ડાએટ બિલ્ડીંગ અને રાજમહેલ બહારથી જોઈ અમે\nટોકયો રેલવેસ્ટેશને ઊતર્યાં. બ્રિટીશ સ્ટાઈલનું લાલ રંગનું આ રેલવેસ્ટેશન બહુ સરસ રીતે જાળવી રા��્યું છે, જો કે આસપાસ બહુ બધાં બહુમાળી મકાનો બની ગયાં છે. જાપાનમાં ૪-૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે. રેલવેસ્ટેશન પર તેમની અલગ-અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ-ચાર માળનું રેલવેસ્ટેશન હોય ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, બેસવા માટે ઠેરઠેર બાંકડા ગોઠવ્યા છે. મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી. અચંબો પમાડે તેવી વાત એ હતી કે ક્યાંય કચરો નહીં, અને ક્યાંય કચરાપેટી પણ નહીં ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, બેસવા માટે ઠેરઠેર બાંકડા ગોઠવ્યા છે. મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી. અચંબો પમાડે તેવી વાત એ હતી કે ક્યાંય કચરો નહીં, અને ક્યાંય કચરાપેટી પણ નહીં બધાં પોતાનો કચરો ઘરે જ નિકાલ કરતાં હશે બધાં પોતાનો કચરો ઘરે જ નિકાલ કરતાં હશે રેલવે સ્ટેશન જોવાલાયક સ્થળની યાદીમાં ત્યારે જ આવે\nબસ આગળ ચાલી તો રસ્તામાં શીબુયા ક્રોસિંગ આવ્યું. માનવ-મહેરામણ તો આ ને જ કહેવાય પીક સમયે હજારો માણસો આ ક્રોસિંગ પર હોય છે અને બે-ત્રણ મિનિટમાં તો ટ્રાફિક ક્લિઅર થઈ જાય છે પીક સમયે હજારો માણસો આ ક્રોસિંગ પર હોય છે અને બે-ત્રણ મિનિટમાં તો ટ્રાફિક ક્લિઅર થઈ જાય છે આંખો પહોળી થઈ જાય તેવી વ્યવસ્થા અને એવી જ લોકોની શિસ્ત\nબસમાં ક્રોસિંગની વાતો કરતાં કરતાં અમે ગીન્ઝા સ્ટ્રીટ પર આવી ગયાં. પેરીસની સાંઝાલીઝેની યાદ અપાવે તેવી એકાદ માઈલ લાંબી આ સ્ટ્રીટ છે. મોટી મોટી ઝાકઝમાળ દુકાનો. આંખો અંજી દે તેવી રોશની. ભીડ તો કહે મારું કામ માણસથી માણસ અથડાય અમારે કંઈ ખરીદી તો કરવી ન હતી પણ એક અનુભવ લેવા માટે અમે બસમાંથી નીચે ઊતર્યાં. હાથ પકડીને જ ચાલવાનું છતાં ખોવાઈ જવાય તો ક્યાં મળવું તે નક્કી કર્યું. મોટું શહેર, આવી પ્રીમિઅમ જગ્યા અને બહોળો સ્ટાફ એટલે વસ્તુના ભાવ પણ અધધધ જ હોય. માત્ર બે દુકાનો કે મોલ જોયા ત્યાં તો દોઢ કલાક થઈ ગયો. વિન્ડો-શોપિંગ કરી અમે બસમાં પાછાં આવી ગયાં. થાક તો લાગ્યો જ હતો. બસ સીધી જ જમવા માટે લઈ ગઈ. જાપાનમાં પણ આટલા ટંકથી સરસ જમવાનું મળી રહ્યું હતું એટલે અમારી અપેક્ષાઓ પણ વધી ગઈ હતી. આજે પાછાં ‘કલકત્તા’ માં જ જમવા ગયાં. ખબર નહીં કેમ, આજે તેમણે ચાઈનીસ જમવાનું બનાવ્યું હતું. કોઈને પસંદ પડ્યું નહીં. ફટાફટ જમવાનું પતાવી બધાં હોટલ પર આવી સૂઈ ગયાં.\n← વ્યંગ્ય���િત્રોના વિશ્વમાં (૯) : આર યુ ઓકે, ડૉક્ટર\nફિર દેખો યારોં : ગાંધી સાથે દોસ્તી એ જ સાચી અંજલિ →\n4 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૩: પ્રાચીન અને અર્વાચીન ટોક્યો”\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ ��ોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથ��નો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00699.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/INR/CAD/G/180", "date_download": "2020-09-20T14:04:29Z", "digest": "sha1:QXQI7D2NNMZV6TUR6THDUOCB2IV64DBZ", "length": 16043, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર થી ભારતીય રૂપિયા માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે ભારતીય રૂપિયા (INR)\nનીચેનું ગ્રાફ ભારતીય રૂપિયો (INR) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયો ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયો ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nકેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયો ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nકેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયો નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 કેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયા ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ભારતીય રૂપિયો ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nકેનેડિયન ડૉલર ની સામે ભારતીય રૂપિયો ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ ભારતીય રૂપિયો અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિય���લ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00699.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Low-Glycemic-Index-Veg-in-gujarati-language-1197", "date_download": "2020-09-20T14:39:07Z", "digest": "sha1:OYY22H4BQLEBBFJ537NRZEJ2IDGRCDF2", "length": 6575, "nlines": 129, "source_domain": "m.tarladalal.com", "title": "લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય રેસિપીઓ : GI Recipes in Gujarati", "raw_content": "\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ\nતહેવાર અને મિજબાનીના વ્યંજન\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય\nલો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય રેસિપીઓ : Low Veg Glycemic Index Recipes in Gujarati\nલો ગ્લાયસેમિક વેજ બ્રેકફાસ્ટ રેસિપીઓ\nબદામનો બ્રેડ, ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી , પાલક, કેલ અને સફરજનનું જ્યુસ,\nલો ગ્લાયસેમિક વેજ લંચ રેસિપીઓ\nતાજા ફળોનો રાઇતો ની રેસીપી, હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી , ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી, કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી, સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ, તાજી મશરૂમની કરી,\nલો ગ્લાયસેમિક વેજ ડિનર રેસિપીઓ\nલો ગ્લાયસેમિક વેજ નાસ્તા અને સ્ટાર્ટરની રેસિપીઓ\nમસાલા ખાખરા ની રેસીપી, પનીર ટિક્કી, ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી , પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી , પાલક, કેલ અને સફરજનનું જ્યુસ, ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી ,\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00699.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/AOA/CNY/T", "date_download": "2020-09-20T14:45:24Z", "digest": "sha1:DRDNIFOGEPGI4SB6D2DC7X5NOXSIVYEX", "length": 25875, "nlines": 320, "source_domain": "gu.exchange-rates.org", "title": "એન્ગોલન ક્વાન્ઝા વિનિમય દર - ચાઇનિઝ યુઆન - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nચાઇનિઝ યુઆન / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nચાઇનિઝ યુઆન (CNY) ની સામે એન્ગોલન ક્વાન્ઝા (AOA)\nનીચેનું ટેબલ એન્ગોલન ક્વાન્ઝા (AOA) અને ચાઇનિઝ યુઆન (CNY) વચ્ચેના 23-03-20 થી 18-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nચાઇનિઝ યુઆન ની સામે એન્ગોલન ક્વાન્ઝા ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ચાઇનિઝ યુઆન ની સામે એન્ગોલન ક્વાન્ઝા ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 એન્ગોલન ક્વાન્ઝા ની સામે ચાઇનિઝ યુઆન જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ચાઇનિઝ યુઆન વિનિમય દરો\nચાઇનિઝ યુઆન ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ એન્ગોલ��� ક્વાન્ઝા અને ચાઇનિઝ યુઆન વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ચાઇનિઝ યુઆન અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00700.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/indian-pacers-most-successful-in-recent-years-mohammad-shami-jasprit-bumrah-umesh-yadav-ishant-sharma/articleshow/74026949.cms", "date_download": "2020-09-20T14:25:58Z", "digest": "sha1:RNL3YMV326C5U6TVDIV7K66GL5ADA4UH", "length": 11440, "nlines": 87, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nવિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઝડપી બોલર્સનો દબદબો, મચાવ્યો છે આવો તરખાટ\nનવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્પિનર્સના દમ પર વિકેટો ઝડપતું હતું પરંતુ હાલમાં ભારતીય ટીમની સફળતામાં ઝડપી બોલર્સની ભૂમિકા ચાવીરૂપ રહી છે. ક્રિકેટ નિષ્ણાંતો પણ માને છે કે ભારત પાસે હાલમાં વિશ્વનું શ્રેષ્ઠ ઝડપી બોલિંગ આક્રમણ છે. ભારત પાસે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાન્ત શર્મા અને ઉમેશ યાદવ જેવા ધૂંઆધાર બોલર્સ છે.\nઆ બોલર્સ ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ તરખાટ મચાવી રહ્યા છે અને સુકાની વિરાટ કોહલીએ પણ તેમના પર વિશ્વાસ મૂકે છે. આંકડાઓ પણ સાબિત કરે છે કે કોહલીના રાજમાં ઝડપી બોલર્સનો દબદબો વધ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો10 ટેસ્ટમાં ઝડપી બોલર્સની 123 વિકેટ ભારતીય બોલર્સે છેલ્લી 10 ટેસ્ટમાં કુલ 186 વિકેટ ઝડપી છે જેમાંથી 123 વિકેટ ઝડપી બોલર્સે લીધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વિંગ બોલિંગ ભારતની મજબૂત બની છે.ભારતીય ટીમ છેલ્લા એક વર્ષમાં 10માંથી આઠ મેચ જીતી છે અને તેમાં ઝડપી બોલર્સનું યોગદાન મહત્��નું રહ્યું છે. તેમાં તેમણે 102 વિકેટ લીધી છે જ્યારે અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં સ્પિનર્સે 54 વિકેટ ખેરવી છે. ઝડપી બોલર્સનો દબદબો આ 10 ટેસ્ટમાં જે એક બોલર તમામ મેચ રમ્યો છે તે છે મોહમ્મદ શમી. તેણે 18.42ની સરેરાશ સાથે 45 વિકેટ ખેરવી છે.\nઆ ઉપરાંત બુમરાહે છ મેચમાં 34, ઈશાન્તે આઠ મેચમાં 27 અને ઉમેશે ચાર મેચમાં 17 વિકેટ પોતાના નામે કરી છે. સ્પિનર્સમાં અશ્વિને પાંચ અને જાડેજાએ આઠ મેચમાં 26-26 વિકેટ ખેરવી છે. અગાઉ સ્પિનર્સ પર રહેતો હતો ભારતનો મદાર ભારત 1932થી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે અને લાંબા સમય સુધી તેનું બોલિંગ આક્રમણ સ્પિનર્સ પર નિર્ભર હતું. ભારત અત્યાર સુધી 539 મેચ રમી છે જેમાં બોલર્સે 7760 વિકેટ ઝડપી છે.\nજેમાં 112 પેસર્સે 3260 વિકેટ ઝડપી છે જ્યારે 97 સ્પિનર્સે 4401 વિકેટ ઝડપી છે. 99 વિકેટ એવા બોલર્સે લીધી છે જે સ્પિન અને મધ્યમ ગતિ બંને રીતે બોલિંગ કરતા હતા. જેમ કે દત્તુ ફડકર જેમણે પોતાની કારકિર્દીમાં 62 વિકેટ ઝડપી છે. દેશ-વિદેશમાં છાપ છોડી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી બોલર્સે દેશ અને વિદેશ બંનેમાં પોતાની છાપ છોડી છે. છેલ્લા ચાર વર્ષોના આંકડા જોવામાં આવે તો ઝડપી બોલર્સે 408 વિકેટ ઝડપી છે અને સ્પિનર્સના ખાતામાં 418 વિકેટ છે.\nકોહલી અત્યાર સુધી 52 મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે જેમાં ભારત 32 મેચ જીતી છે. આ જીતેલી મેચમાં સ્પિનર્સે 346 વિકેટ ઝડપી છે અને ઝડપી બોલર્સે 275 વિકેટ મેળવી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસૈયદ મુશ્તાક અલી ટ્રૉફી : મેઘાલયના બેટ્સમેને માત્ર 14 બોલમાં ફિફ્ટી બનાવી રચ્યો ઈતિહાસ આર્ટિકલ શો\nવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nરાજકોટરાજકોટ: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિ કબજે કરવા મહિલાએ બનાવ્યો માસ્ટર પ્લાન\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nઅમદાવાદગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા PIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nબોલીવુડપાયલ ઘોષના આરોપો બાદ અનુરાગ કશ્યપના બચાવમાં આવી એક્ટ્રેસ તાપસી\nIPL307 દિવસ પછી મેદાન પર ઉતર્યો હતો રાયડુ, પહેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ\nસાપ્તાહિક રાશિફળસાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: 5 રાશિઓને વધારે રહેશે ખર્ચ\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nરાજકોટ101 વર્ષના ગુજરાતી દાદાએ કોરોના વાયરસ સામેની જંગમાં જીત મેળવી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00701.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pharosmedia.com/books/product/9788172210434/?add-to-cart=4344", "date_download": "2020-09-20T14:11:51Z", "digest": "sha1:BDTSHF7GAPD6OK72D2PDNZCFOC2CVUUG", "length": 9071, "nlines": 190, "source_domain": "pharosmedia.com", "title": "Karkare na Qatilo Kaun? ગુજરાતી (Gujarati) – Bookstore @ Pharos Media & Publishing Pvt Ltd", "raw_content": "\n ભારત મા આતંકવાદનો અસલી ચેહરો\nલેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)\nગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા\nપ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી\nરાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મુસ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.\nનામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આ���ાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00702.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/20-04-2019/17605", "date_download": "2020-09-20T14:17:58Z", "digest": "sha1:GJAFY42J6F6GAU6JQY2XBZYVV6QFS7WM", "length": 15785, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "ટેકસ રિટર્નને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાની ઓફરઃ મુદ્દત વધારવા, અપીલ કરવા તેમજ ટેકસ પેયરના હક્કો અંગે માર્ગદર્શન આપવા ટ્વિટરના માધ્યમથી બતાવેલી તત્પરતા", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nટેકસ રિટર્નને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાની ઓફરઃ મુદ્દત વધારવા, અપીલ કરવા તેમજ ટેકસ પેયરના હક્કો અંગે માર્ગદર્શન આપવા ટ્વિટરના માધ્યમથી બતાવેલી તત્પરતા\nકેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાક્રામેન્ટો કાઉન્ટીના રહીશોને ટેકસ રિટર્નને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાએ ટ્વિટરના માધ્યમ દ્વારા તત્પરતા બતાવી છે તેવું જાણવા મળે છે.\n૧પ એપ્રિલના રોજ ઉજવાયેલા 'ટેકસ ડે' નિમિત્તે કરાયેલી આ ઓફર ત્યાર પછીના દિવસોમાં પણ ચાલુ રહેશે જે અંતર્ગત ડો. બેરાની ઓફિસ દ્વારા ટેકસ પેયરના હક્કો તથા રેવન્યુ સર્વિસના નિર્ણય વિરૂદ્ધ ઇન્ડિપેન્ડન્ટ બોર્ડ સમક્ષ રજુઆત કરવા અંગે તેમજ મુદ્દત વધારવા અંગે માર્ગદર્શન આપશે.\nઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન ડો. એમી બેરા ૨૦૧૩ની સાલથી કોંગ્રેસમાં સાક્રામાન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કેલિફોર્નિયાના સાતમા ડીસ્ટ્રીકટમાંથી ચૂંટાઇ આવેલા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમા��ે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો : છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક ૧૪૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૨૦૪ લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ ૧૭ લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક ૧,૨૩,૩૩૭ થયો : આજ સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો access_time 7:42 pm IST\nવિસનગરમાં બે બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયા access_time 7:41 pm IST\nસૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે access_time 7:38 pm IST\nતાપસી પન્નુ એ અનુરાગ સાથેની મોનોક્રોમ તસ્વીર શેયર કરી access_time 7:37 pm IST\nફ્રાન્સમાં સતત બીજા દિવસે ૧૩૦૦૦થી વધુ કેસ નોંધાયા access_time 7:37 pm IST\nમિત્ર નેપાળની જમીન ઉપર પણ ચીને કબજો જમાવ્યો access_time 7:36 pm IST\nચીની સરહદ પાસે ૬ નવા શિખરો પર સેનાનો કબજો access_time 7:34 pm IST\nચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST\nન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST\nરાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST\nચૂંટણી બાદ યુપીમાં દુશ્મની પાર્ટ-૨ શરૂ થઇ જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી access_time 7:45 pm IST\nઅબુધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનો મહંત સ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ access_time 1:11 am IST\nહેરી એસ. ટ્રુમન સ્કોલરશીપઃ અમેરિકાની કો���ેજોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસને લીડરશીપ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવા અપાતી સ્કોલરશીપઃ દેશની પ૮ કોલેજોમાંથી પસંદ કરાયેલા ૬ર સ્ટુડન્ટસમાં સ્થાન મેળવતા પાંચ ઇન્ડિયન અમેરિકન યુવક યુવતિઓ access_time 8:34 am IST\nદિકરો અને દિકરી ઝઘડતાં હોવાથી ધ્રોકડવાના વિજુબેને ઝેર પી જીવ દીધો access_time 4:04 pm IST\nપટેલ વાડી પાસે હનુમાન જયંતિ અને વેલનાથ જયંતિ નિમીતે કનૈયા ગ્રુપ દ્વારા સરબત વિતરણ access_time 3:43 pm IST\nબાબરીયા કોલોનીમાં ગેસના ફૂગ્ગા ફૂટતાં ભડકોઃ દંપતિ અને પુત્ર દાઝયા access_time 3:46 pm IST\nભાવનગર-ઝાંઝરીયા હનુમાન મંદિરે ભાવિકોની ભીડ access_time 12:18 pm IST\nમાળીયા મિંયાણા પોલીસે ખાખરેચીના બેચરને દેશી બંદૂક સાથે ઝડપી લીધો access_time 12:11 pm IST\nજૂનાગઢ યુનિવર્સિટી દ્વારા B.C.A અને B.Sc.(I.T.) સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર access_time 12:09 pm IST\nવડોદરાના મકરપુરામાં રિક્ષામાં બેસી સટ્ટો રમાડતા 3 શખ્સોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા access_time 5:54 pm IST\nભાજપના નેતા પણ હનુમાન મંદિરમાં દર્શન માટે પહોંચ્યા access_time 8:26 pm IST\nદહેગામમાં હાર્દિક પટેલની જાહેરસભા :પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 12:02 pm IST\nઆ રમજાનમાં દુબઈના ગુરુદ્વારામાં રોઝુ છોડાવવામાં આવશે access_time 6:19 pm IST\nજાપાનમાં દુનિયાનું સૌથી નાનું બાળક ટૂંક સમયમાં ઘરે જશે access_time 3:35 pm IST\nઓરમારા ઘટનાના વિરોધમાં પાકિસ્તાનમાં પ્રદર્શન access_time 6:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅબુધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનો મહંત સ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ access_time 1:11 am IST\nહજુ બે માસ પહેલા જ અમેરિકા આવેલા શીખ યુવાન ગગનદીપ સિંઘ ઉપર ગોળીબારઃ ફોર્ટ વાયને ઇન્ડિયાનામાં ૧૬ એપ્રિલના રોજ બનેલી ઘટના મુજબ ગોળીબારનો ભોગ બનેલો યુવાન ગંભીર હાલતમાં: હુમલાખોરો હજુ સુધી લાપત્તા access_time 4:35 pm IST\nભારતીય મુળના યુવકે યુએસબી ડ્રાઇવથી લાખોના કોમ્પ્યુટર નષ્ટ કર્યાઃ ૧૦ વર્ષની કેદની સજા access_time 3:35 pm IST\nબે મહિલા ક્રિકેટર્સને ક્રિકેટ રમતા થયો પ્રેમ, ને કરી લીધા લગ્ન access_time 3:28 pm IST\nઆઇપીએલ-12: કિંગ્સ ઇલેવન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે શાનદાર વિજય access_time 12:28 am IST\nઆઇપીએલ -12 : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 10 રને વિજય ;વિરાટે સદી ફટકારી access_time 12:45 am IST\nઘર પર જ હરિફાઇ છે : કારણ પુત્ર અને પતિ છે સ્ટાઇલિશઃ કરીનાકપુર access_time 11:49 pm IST\nવરુણ ધવન બનાવશે 'ફૂલી નં-1'ની રીમેક access_time 5:30 pm IST\n23 એપ્રિલના બહેન પ્રિયા દત્ત માટે પ્રચાર કરશે સંજય દત્ત access_time 5:25 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00702.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/story/bahen-e-bhai-ne-kidni-api/", "date_download": "2020-09-20T14:28:33Z", "digest": "sha1:VASDJV4AFOTKYQAYXQTOBVOHQYO557LC", "length": 14279, "nlines": 246, "source_domain": "www.apnubhavnagar.in", "title": "મોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે…વાંચો પૂરી સ્ટોરી.. | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવ��� જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Social Massage મોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા...\nમોટી બહેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે…વાંચો પૂરી સ્ટોરી..\nગુજરાતમાં ગોંડલ સ્થિત ભગવતપરા માં એક બહેને ભાઈ ના માટે પોતાના પ્રાણ સંકટમાં નાખી દીધા. અહીં રહેવા વાળા પાતર પરિવારના મનસુખભાઈ ની કિડની સંકોચાઈ ગઈ હતી. તેમાં 11 વાર ડાયાલિસિસ થયું.\nપરંતુ કોઇ ફાયદો મળ્યો નહીં ડોક્ટરે કહ્યું તે બચી શકે છે જો તમને કિડની મળી જાય. એવા માં મનસુખભાઈ ની મોટી બહેન ગીતા એ તેમના માટે પોતાની કિડની આપી. કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ મનસુખભાઈ નુ જીવન બચી ગયું. હાલમાં બંને ભાઈ-બહેન હોસ્પિટલમાં ભરતી છે.\nભાઈને કિડની દ્વારા નવજીવન આપવાવાળી તેમની મોટી બહેન ને સમાજના લોકોએ ઘણાજ વખાણ કર્યા છે. જ્યારે મનસુખભાઈ ની કિડની ફેલ થઈ ગઈ તો બહેન ગીતા એ ન ફક્ત પોતાની કિડની આપી પરંતુ 1001 રૂપિયા દાન પણ આપ્યું. રાશિ ભલે નાની હોય પરંતુ બહેન એ આપેલું દાન ક્યારે બેકાર નહીં જાય તેમનું વચન બંને ભાઈઓએ આપ્યું.\nદર્દીના ભાઈ એડવોકેટ દિનેશભાઈ પાતર કહે છે કે અમે બધા જ ભગવત પરા ક્ષેત્રમાં રહીએ છીએ. બંને ભાઈઓના પરિવારમાં મનસુખભાઈ મારાથી નાના છે. અમારો પરિવાર હળીમળીને રહે છે અને બધા જ નિર્ણય અમે મળીને કરીએ છીએ.\nજ્યારે મનસુખભાઈ ની કિડની ફેલ થવાના ની ખબર પડી તો પરિવાર પર માનો કે મુશ્કેલી નો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે જ બહેન ગીતા આગળ આવી અને તેમણે મનસુખભાઈ ને કિડની આપી.\nPrevious articleસરળ વ્યક્તિત્વ ધરાવતા ડો, કલામ સાહેબ, રાષ્ટ્રપતિ હોવા છતાં આમ જનતાને આમ આદમીની જેમ જ મળતા..\nNext articleઅધધ… આ વર રાજાએ દહેજમા મળેલા 4 કરોડ રૂપિયા ઠુકરાવી દીધા અને એ પણ…વાંચો..કારણ જાણી ચોકી ઉઠશો..\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ થઈ કર્યું કઈક આવી રીતે સ્વાગત…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો હાલ તેની તબિયત કેમ છે\nફેસબુક અને ગૂગલ જેવી કંપની પણ આપણા પર નિર્ભર\nઆ મંત્રનો જાપ કરવાથી બદલાઈ જશે માત્ર ૧૫ મિનીટમા તમારી કિસ્મત..\n ગુજરાતનું ઐતિહાસિક મંદિર સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ..\nજો તમે પણ વધુ પડતુ લીંબુ પાણી પીતા હોય, તો થઈ...\nચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા ધરાવતા...\nસુધા મૂર્તિએ 599 છોકરાઓની વચ્ચે એકમાત્ર ગર્લ કોલેજમાં હતી તેવી વાત...\nજોર્ડનમાં ભયાનક બ્લાસ્ટ, આકાશમાં દેખાયા નારંગી રંગના આગના ગોળા..\n આખીર આ બીનોદ છે કોણ \nઆંગણવાડીમા નવી જગ્યા માટે ભરતી\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00702.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/heavy-rainfall-in-the-districts-of-saurashtra-bhavnagar-record-3-6-inch-rains-056776.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T15:15:40Z", "digest": "sha1:5ZSOQXQUMM4QFLL3TM3TA7A4QGV4KPRD", "length": 12447, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ | Heavy rainfall in the districts of saurashtra, bhavnagar record 3.6 inch rains. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n3 min ago કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું\n30 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n1 hr ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nમોનસુનના આગમન વચ્ચે વાદળોના ગડગડાટથી સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં જોરદાર વરસાદ થયો. રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ તેમજ જામનગર વગેરે જિલ્લા તરબતર થઈ ગયા. ભાવનગરમાં ઘણા સ્થળો પર સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલમાં સવા 2 ઈંચ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમેરેલી જિલ્લાા સાવરકુંડલામાં 2 ઈંચ, બગસરા, સુરેન્દ્રનગર, જિલ્લાના લિંબડી, સાયલામાં એક ઈંચ, પડઘરીમાં પોણો ઈંચ, ઉના તેમજ વેરાવળમાં અડધો ઈંચ વરસાદ થયો.\nમાહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, સુરેન્દ્રનગરના ધાંગધ્રા, વઢવાણ, જૂનાગઢના કોડીનાર, ગિર ગઢડા, જામનગર જિલ્લાના કાલાવડમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાા વલ્લભીપુર, ગારિયાધાર, ઘોઘા તેમજ જેસર તેમજ અમરેલીમાં પણ હળવો વરસાદ જોવા મળ્યો. ભાવનગર શહેરની વાત કરીએ તો અહીં જોરદાર વરસાદના કારણે ઠેર ઠેર ઘણા ઈંચ પાણી ભરાઈ ગયુ. લોકોએ જણાવ્યુ કે સોમવારે બપોરે અચાનક વિજળી કડકી અને પછી વરસાદ થઈ. મૂસળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયુ છે. અચાનક આવેલા વરસાદથી વાહન ચાલકો તેમજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.\nઅન્ય શહેર ઘોઘા રોડ, ગાયત્રીનગર વિસ્તારના શિવરંજની સોસાયટીમાં વિજળી પડવાનુ અનુમાન છે. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બપોરે વરસાદ આવ્યો. જેના કારણે શહેરના બધા વિસ્તારોમાં પાણી-પાણીની સ્થિતિ થઈ ગઈ. વાદળો છવાઈ જવાના કારણે વાહન ચાલકોને દિવસે પણ ચાલુ રાખવી પડી. અહીં સતત ચોથા દિવસે વરસાદ થયો. આ તરફ રાજકોટ-જામનગર હાઈવે પર પડઘરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વિજળી બાદ વરસાદ થયો. પોરબંદરના બામશાણામાં સારો વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ વરસાદના સમાચાર છે. બપોર બાદ ઘનઘોર ઘટા છવાયા બાદ મેઘ વરસ્યા.\nબાળકોના સ્કૂલના સમય અને સિલેબસમાં થશે ઘટાડોઃ HRD મંત્રી\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nસુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ, રસ્તા બંધ, જનજીવન અસ્તવ્યસ્ત\n24 કલાક પીવાનુ શુદ્ધ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા\nઆખુ ATM ઉખાડીને લઈ ગયા ચોર, 7 લાખ કેશ કાઢી ખેતરમાં ફેંકી દીધુ મશીન\nદુનિયાનુ પહેલુ ટર્મિનલ ગુજરાતમાં બનશે, એકમાત્ર રાજ્ય જ્યાં હશે CNG અને LPG માટે ટર્મિનલ\nસરદાર સરોવર ડેમ ભરાઈ ગયો, CM કરશે પૂજા, તૈયારીઓ શરૂ\nબેઘર લોકો માટે સુરતના બિલ્ડરે પોતાના ફ્લેટોમાં આપ્યો આસરો, દોઢ હજારમાં ઈચ્છો ત્યાં સુધી રહો\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવ�� માટે સંસદે બિલને આપી મંજૂરી\nWeather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના\ngujarat bhavnagar weather rain monsoon rajkot jamnagar ગુજરાત ભાવનગર હવામાન વરસાદ ચોમાસુ રાજકોટ જામનગર\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00703.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-02-2018/19294", "date_download": "2020-09-20T13:08:05Z", "digest": "sha1:RPZIY5LKPWP6636Z2U6HDGY73ZNZ2RRM", "length": 14177, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ", "raw_content": "\nફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ\nમુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર રમેશ સિપ્પીને ફિલ્મ ઉદ્યોગના પહેલા શૉ મેન રાજ કપૂર પુરસ્કાર આપવામાં આવશે. શોલે, અંદાજ, સીતા ઓર ગીતા, શાન, શક્તિ અને સાગર જેવી સુપેહીત ફિલ્મો બનાવનાર રમેશ સિપ્પીને પહેલો રાજ કપૂર એવૉર્ડ ફોર ઍક્સીલેન્સ ઈન સિનેમા' પ્રદાન કરવામાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા access_time 6:06 pm IST\nશેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી access_time 5:25 pm IST\nમદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ access_time 5:24 pm IST\nવિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી access_time 5:23 pm IST\nવિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું access_time 5:23 pm IST\nદેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ access_time 5:22 pm IST\nસાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલનું કમીજલા 48 કોળી પટેલ સમાજ વતી સન્માન કરાયું access_time 5:21 pm IST\nઅમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST\nશ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST\nપત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST\nસુંજવાન હુમલામાં શહીદ જવાનોની સંખ્યા વધીને છ access_time 12:48 pm IST\nચક્રવાત ગીતાએ ટોંગામાં તબાહી મચાવી:100 વર્ષ જૂનું સંસદભવન ધ્વસ્ત: 60 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન access_time 10:00 pm IST\nદ.આફ્રીકાના રાષ્ટ્રપતિને પાર્ટીએ આપી પદ છોડવાની ચેતવણી access_time 3:49 pm IST\n...અને તે્ દર્શનાર્થી ભવબંધનમાંથી મુકત થાય છે access_time 11:45 am IST\nગુજરાતી ફિલ્મ જગતના વિકાસની પારાવાર શકયતાઓઃ ગુરુપદમજી access_time 4:28 pm IST\nલાલ બહાદુર શાસ્ત્રી શાળા દ્વારા સફાઇ અભિયાન access_time 3:54 pm IST\nજખૌના દરિયામાંથી ૭ પાકિસ્‍તાની માછીમારો સાથે બોટ ઝડપાઇ access_time 8:08 pm IST\nજુનાગઢના વકીલો અને ડોકટરોની ગિરનારના ફરતે સાઇકલ પ્રદક્ષિણા access_time 11:27 am IST\nગોંડલમાં દારૂ - વરલીની બદ્દીનું વધતું જતું દૂષણ access_time 11:24 am IST\nઆઇપીએસ બઢતીમાં મોદી નવી નીતિ તૈયાર કરી રહયાની ચર્ચા માત્રથી ઘણા આઇપીએસ અધિકારીઓના 'બીપી ઉંચા' access_time 4:01 pm IST\nશિકારમાં જતા આદિમાનવ વાળ આંખ આડા ન આવી જાય તે માટે વેલાના રેસાની પાઘડી બાંધતોઃ વડોદરા શિવરાત્રી મેળામાં પાઘડીનું અનોખું પ્રદર્શન access_time 6:01 pm IST\nપોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના access_time 3:59 pm IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nબિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ access_time 1:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nઈમરાન તાહિરને આપી ભારતીય સમર્થકે ગાળ access_time 3:36 pm IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nદક્ષિણ આફ્રિકાએ જીત્યું ટોસ: ભારત કરશે પહેલા બેટિંગ access_time 4:54 pm IST\n'પેડમેન' પછી હવે અક્ષય બનશે 'મિલ્કમેન' access_time 5:01 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ access_time 5:01 pm IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00703.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E0%AA%85%E0%AA%95%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A7%E0%AB%80%E0%AA%B0%E0%AA%9C/", "date_download": "2020-09-20T14:11:46Z", "digest": "sha1:Q4BG25GDLWIRPSFIPH4ACDCOE37BDWBJ", "length": 5541, "nlines": 113, "source_domain": "stop.co.in", "title": "અકથ્ય ધીરજ – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\nકોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો \nશિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું \nઆ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે,\n`કેળવણી એક લડત છે .’\nશિક્ષકોનો પક્ષ હારી બેસશે તો જગતની સંસ્કૃતિ નામશેષ થઈ જશે .’\n`એક રસ્તો છે :\nફરી ફરી સમજાવો .\nફરી ફરી જાગૃત કરો .\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘડપણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00705.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://social.shaligramgroup.in/-2945115475546574", "date_download": "2020-09-20T14:51:21Z", "digest": "sha1:S6KZTLEXYBJTQ4TYCCBQDRCMHPEIQHQS", "length": 8880, "nlines": 38, "source_domain": "social.shaligramgroup.in", "title": "Shaligram Promising Excellence ધરતી ના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રીના ગાઢ અંધકાર ને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકન નું પ્રતીક બની રહ્યો છે.દીપ જ્યોતને જ્ઞાન જ્યોત પણ કહેવામાં આવે છે દીવો પોતાની જાતને બાળીને માનવજાત પર ઉપકાર કરતો આવ્યો છે જેથી તેને સમર્પણનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથીજ તો પ્રભુને પ્રાર્થના માટે તેનું મહત્વ અપાર છે. માટે આજે કરેલા દીપપપ્રાગટ્ય તે સૂચક છે કે \"તમસો માં જ્યોતિર્ગમય\" - ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઇજા. આ કોરોનાના સંકટ સ્વરૂપે છાયેલા અંધકાર માં આપણી ધીરજ, નિયમપાલન, સાવચેતી, સ્વચ્છત્તા અને સૂચક પગલાં આપણને નવા ભવિષ્યના પ્રકાશ તરફ લઈ જશે એવી સમગ્ર શાલિગ્રામ પરિવાર વતી શુભ ભાવના સાથે.", "raw_content": "\nધરતી ના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રીના ગાઢ અંધકાર ને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકન નું પ્રતીક બની રહ્યો છે.દીપ જ્યોતને જ્ઞાન જ્યોત પણ કહેવામાં આવે છે દીવો પોતાની જાતને બાળીને માનવજાત પર ઉપકાર કરતો આવ્યો છે જેથી તેને સમર્પણનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથીજ તો પ્રભુને પ્રાર્થના માટે તેનું મહત્વ અપાર છે. માટે આજે કરેલા દીપપપ્રાગટ્ય તે સૂચક છે કે \"તમસો માં જ્યોતિર્ગમય\" - ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઇજા. આ કોરોનાના સંકટ સ્વરૂપે છાયેલા અંધકાર માં આપણી ધીરજ, નિયમપાલન, સાવચેતી, સ્વચ્છત્તા અને સૂચક પગલાં આપણને નવા ભવિષ્યના પ્રકાશ તરફ લઈ જશે એવી સમગ્ર શાલિગ્રામ પરિવાર વતી શુભ ભાવના સાથે.\nધરતી ના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રીના ગાઢ અંધકાર ને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકન નું પ્રતીક બની રહ્યો છે.દીપ જ્યોતને જ્ઞાન જ્યોત પણ કહેવામાં આવે છે દીવો પોતાની જાતને બાળીને માનવજાત પર ઉપકાર કરતો આવ્યો છે જેથી તેને સમર્પણનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથીજ તો પ્રભુને પ્રાર્થના માટે તેનું મહત્વ અપાર છે.\nમાટે આજે કરેલા દીપપપ્રાગટ્ય તે સૂચક છે કે\n\"તમસો માં જ્યોતિર્ગમય\" - ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઇજા.\nઆ કોરોનાના સંકટ સ્વરૂપે છાયેલા અંધકાર માં આપણી ધીરજ, નિયમપાલન, સાવચેતી, સ્વચ્છત્તા અને સૂચક પગલાં આપણને નવા ભવિષ્યના પ્રકાશ તરફ લઈ જશે એવી સમગ્ર શાલિગ્રામ પરિવાર વતી શુભ ભાવના સાથે.\nધરતી ના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રીના ગાઢ અંધકાર ને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકન નું પ્રતીક બની રહ્યો છે.દીપ જ્યોતને જ્ઞાન જ્યોત પણ કહેવામાં આવે છે દીવો પોતાની જાતને બાળીને માનવજાત પર ઉપકાર કરતો આવ્યો છે જેથી તેને સમર્પણનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથીજ તો પ્રભુને પ્રાર્થના માટે તેનું મહત્વ અપાર છે. માટે આજે કરેલા દીપપપ્રાગટ્ય તે સૂચક છે કે \"તમસો માં જ્યોતિર્ગમય\" - ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઇજા. આ કોરોનાના સંકટ સ્વરૂપે છાયેલા અંધકાર માં આપણી ધીરજ, નિયમપાલન, સાવચેતી, સ્વચ્છત્તા અને સૂચક પગલાં આપણને નવા ભવિષ્યના પ્રકાશ તરફ લઈ જશે એવી સમગ્ર શાલિગ્રામ પરિવાર વતી શુભ ભાવના સાથે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00705.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.safalkisan.com/fenugreek-29-oct-2017/", "date_download": "2020-09-20T15:00:40Z", "digest": "sha1:M6YJBOEBMRCNHNOXD36PTZOWL2C6CN2O", "length": 10602, "nlines": 136, "source_domain": "www.safalkisan.com", "title": "મેથીની (fenugreek) વૈજ્ઞાનિક ખેતી - સફળ કિસાન", "raw_content": "\nખેતી વિશે ગુજરાતીમાં નવી જાણકારી મેળવો..\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nમેથીની (fenugreek) વૈજ્ઞાનિક ખેતી\nશાકભાજી અને મસાલા માટે વપરાતી મેથી (fenugreek) એક અદભૂત એૌષધ છે અને અગત્યનો શિયાળુ પાક છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ લીલી તેમજ સુકી મેથીનો ઉપયોગ અનેક જાતના રોગની દવા બનાવવામાં કરે છે.\nઆપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે.\nચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દેશી મેથી તો દેશના દરેક રાજયમાં ઉગાડવામાં આવે છે. હાલમાં મેથીની ખેતીમાં ઉત્તર પ્રદેશ અગ્રતાક્રમ ધરાવે છે.\nવાવેતરનો સમય અને ભલામણ કરેલ જાતો\nમેથીના વાવેતર માટે નવેમ્બર માસના પ્રથમ પખવાડીયાનો સમયગાળો વધારે યોગ્ય છે. ખેડૂતો મેથી જેવા અગત્યના પાકમાં મર્યાદિત પિયત વડે પણ ખેતીને નફાકારક બનાવી શકે છે. જેને માટે સ્થાનિક જાતો કરતા વધારે ઉત્પાદન આપતી સુધારેલી જાતો બહાર પાડવામાં આવે છે. સ્થાનિક જાત કરતા ૭.૧૩% સુધી વધારે ઉપજ આપતી ગુજરાત-૧ જેવી સુધારેલ જાતો હેકટર દીઠ સરેરાશ ૧૮૬૦ કી.ગ્રા. મેથી દાણાનું ઉત્પાદન આપે છે. આ માટે ૧પ થી ર૦ કી.ગ્રા. પ્રતિ હેકટર બીયારણનો દર રાખી રપ થી ૩૦ સે.મી. ના અંતરે બે લાઇનની વાવણી કરવી જોઈએ. હેકટર દીઠ ર૦ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. મેથીના પાકમાં પ્રતિ હેકટરે ૧૦ કિલો ગંધક પાયાના ખાતર તરીકે આપવાથી ૮% જેટલું ઉત્પાદન વધારી શકાય છે.\nપહેલું પિયત વાવણી વખતે જયારે બીજા પિયત જરૂર મુજબ પંદર થી વીસ દિવસના અંતરે આપવા. વધુ ઉત્પાદન લેવા માટે મેથીના પાકને પ થી ૭ પિયત આપવા જરૂરી છે. મેથીના પાકને કૂવારા પદ્ધતિ એ પિયત આપવાથી ૩૪% વધુ ઉત્પાદન મળે છે. ઉપરાંત પાણીનો પણ ર૮% બચાવ થઇ શકે છે. મેથીનું ઉત્પાદન ન ઘટે તે માટે કુલ આવવા, શીંગ આવવી, દાણા બેસવાની શરૂઆત થવી અને દાણાનો વિકાસ થવાની અવસ્થાએ ચોકકસ પિયત આપવું. પાકને ભૂકી-છારા રોગથી બચાવવા માટે વાદળછાયા કે ઝાકળ વાળા વાતાવરણમાં પિયત આપવું ઇચ્છનીય નથી.\nભુકી-છારો કે સફેદ ફૂગ અટકાવવા માટે વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે થતા પહેલા ૩૦૦ મેશ ગંધકની ભુકી રપ કીલો/હેકટરે ઝાકળના સમયે છાંટવી, રોગના વધુ ઉપદ્રવમાં ૧૦ લીટર પાણીમાં રપ ગ્રામ દ્રાવ્ય ગંધકનો ઝાકળ ઉડી ગયા પછી છટકાવ કરવો.\nમોલોમશી, તડતડીયા, થ્રીપ્સ: ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી મિથાઇલ-ઓ-ડીમેટોન અથવા ૧ર મીલી ફોસફામીડોન દવાનો છંટકાવ કરવો.\nઉધઇ ઃ ખેતરમાંથી ઉધઇના રાફડાઓનો નાશ કરવો, ઊંડી ખેડ કરવ��, વાવતા પહેલા ૧૦ કિલો બીયારણ દીઠ પ૦ મીલી એન્ડોસલ્ફાઇન (૩પ% ઇ.સી.) અથવા કલોરપાઇરીફોસ (૨૦%ઇ.સી.) દવા અડધા લીટર પાણીમાં મિકસ કરી પટ આપવો.\nશેઢાપાળા-ઢાળીયાને નિંદણમુકત રાખવા. નિંદણમુકત બીજ વાપરવું, ઉભા પાકમાં આાંતર ખેડ કરવી, હાથથી નિંદામણ કરવું તેમજ પેન્ડીમેથાલીન નો ઉપયોગ કરવો.\nહવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.\nતમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.\nસફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો\nતમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.\n9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે\nતમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.\nતમે એક વાર તમારી માહિતી આપી હોય તો પાછી આપવાની જરૂર નથી.\nશું તમે સફલ કિસાનનો નંબર 9742946225 તમારા ફોન પર સેવ કર્યો છે સેવ કરેલ હોય તો 'Yes' લખો. નંબર સેવ કર્યા વગર અમારા મેસેજ નહી મળે.*\nશિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion)\nરાઇની (Mustard) વૈજ્ઞાનિક ખેતી\nખેડુતોના સવાલ, નિસ્ણાતોના જવાબ\nજીવાત અને રોગ નિયંત્રણ\nખેડુતો માટે, ખેડુતો દ્વારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00705.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/ahmedabad-climate-change-with-strong-winds-and-rain-start-127473529.html", "date_download": "2020-09-20T13:40:35Z", "digest": "sha1:2IBBOY6XFC6BUN5VDN7OYM3SYC22PXTT", "length": 4878, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ahmedabad climate change with strong winds and rain start | શહેરના નરોડા-કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ, ઓઢવ, ચાંદખેડા અને મેમકોમાં હળવા વરસાદી ઝાપટાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅમદાવાદ:શહેરના નરોડા-કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ, ઓઢવ, ચાંદખેડા અને મેમકોમાં હળવા વરસાદી ઝાપટાં\nબપોર બાદ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફુંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો હેરાન પરેશાન પણ થઈ ગયા હતા. જો કે થોડીવારમાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડા અને કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ચાંદખેડામાં અડધો ઈંચ જ્યારે ઓઢવમાં 9.50 મિમિ, મેમકોમાં 8.50 મિમિ, રાણીપમાં 5.50 મિમિ વરસાદ પડ્યો હતો. આ સિવાયના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યાં હતા. આ સાથે જ શહેરમાં મૌસમનો સરેરાશ સાડા ઈંચ વરસાદ પડ્યો છે.\nવાસણાથી લઈ મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ\nઅમદાવાદના વાસણા, વેજલપુર, રાણીપ, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, અખબારનગર, બોડકદેવ, સેટેલાઈટ, મણિનગર, નરોડા, કુબેરનગર, શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ અને સરદારનગરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અડાલજમા ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે અને કાંકરીઓ ઉડી હતી. જેને પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ જતી રહી હતી.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00706.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.factcheckerindia.com/category/indian-politics/", "date_download": "2020-09-20T14:53:37Z", "digest": "sha1:4RGQQG2FMLVTTTB4XJUEQYMF4OBXLUUD", "length": 20773, "nlines": 162, "source_domain": "www.factcheckerindia.com", "title": "Indian Politics Archives - Fact Checker India", "raw_content": "\nરાજ્યસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝાટકો\n(એજન્સી દ્વારા) નવી દીલ્હી : મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વધુ એક રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતા છે. અને તેની અસર રાજ્યસભા ચૂંટણીમાં પણ જોઈ શકાશે. ભાજપ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં વધુ એક ઝાટકો આપવા જય રહ્યું છે.રાજ્યમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ૨૨…Read More »\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની અમને ઉતાવળ નથી : ફડણવીસ\nમમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવા માટે પહેલા જાણીતા અર્થશાત્રી ડૉ. સ્વામી અને પછી ભાજપના નેતા નારાયણ રાણેએ માગણી કરી હતી. આમ છતાં ભાજપને રાજકારણમાં રસ નથી અને સરકાર બનાવવાની ઉતાવળ નથી. આમ છતાં અમે કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર ઉપર દબાણ લાવીએ છીએ, એમ…Read More »\nઆગામી મહિનામાં સલાહકાર સમિતિ બનાવવાની ચર્ચા, તેના ચીફ તરીકે પૂર્વ PDP મંત્રી અલ્તાફ બુખારીનું નામ આગળ\nજમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને એક સલાહકાર સમિતિની રચના કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ચર્ચા મુજબ, રાજ્યપાલ જીસી મુર્મુની આ સલાહકાર સમિતિમાં સભ્યો એ રાજકીય લોકો હશે, જેઓએ પહેલા ચૂંટણી જીતી છે.આ સમિતિની ભૂમિકા પ્રશાસન અને વ્યવસ્થાને સંભાળવાની રહે��ે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીડીપી મંત્રી અલ્તાફ બુખારીની નવી રાજકીય પાર્ટીથી સમિતિના સભ્યોની ચૂંટણી કરાશે. અલ્તાફે હાલમાં જ ‘અપની પાર્ટી’નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છે.\nસમિતિની રચના માટે બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે- સૂત્ર\nજમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019થી અનુચ્છેદ 370 હટાવ્યા પછી નવી દિલ્હી ઉપર રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ કરવાનો આરોપ લાગી રહ્યો છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓની અટકાયત અને એકતરફી નિર્ણયોને લઈને પણ વિપક્ષના નિશાન ઉપર છે. એવામાં આ સમિતિની રચના દ્વારા એ સંદેશ આપવાની કાશિશ છે કે રાજ્યનું સાશન એવા લોકો સંભાળે છે જેઓને પહેલી ચૂટણીમાં લોકોએ ચૂટ્યા છે. આ સમિતિ વિશ્વસનીયતા પાછી લાવવા અને રાજકીય ગતિવિધિઓને તેજ કરવાનું કામ કરશે. સૂત્રો મુજબ સમિતિની રચના માટે વાતચીત સતત ચાલું છે, પરંતુ આ સમિતિને બનવામાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.\nઅલ્તાફ બુખારીની ભૂમિકા અંગે સવાલ\nજાણવા મળ્યું છે કે લોકડાઉન લાગુ કરાયા પછી એટલે કે લગભગ બે મહિનાથી અલ્તાફ બુખારી દિલ્હીમાં છે. વિશ્વનિય સૂત્રોના જણાવ્યા મુજબ બુખારી ઘણીવાર અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજનિતિ અને પોતાની પાર્ટીના રોલ અને વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ.\nપરંતુ આ બધાની વચ્ચે વિશ્લેષકોની જેના ઉપર નજરે છે તે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અચાનક સોમવારે શ્રીનગરથી દિલ્હી પહોંચ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્ર બુખારી અને અન્ય રાજનેતાઓને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યું છે. કારણ કે ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને ભવિષ્યમાં કોઈ રાજકીય સમજૂતી કરતા અટકાવી શકાય.\nવિશ્લેષકોનું માનવું છે કે અલ્તાફ બુખારી અને તેમના સાથીઓ માટે વિશ્વસનીયતા સ્થાપિત કરવાની સૌથી મોટો પડકાર હશે. અનુચ્છેદ 370 હટ્યા પછી બુખારીની પાર્ટીના લોન્ચિંગને ઘણા લોકોએ નવી દિલ્હી માટે વરદાન સમાન માની છે.પરંતુ આ પાર્ટીના સભ્યો સલાહકાર સમિતિમાં પોતાના રોલને સ્વીકાર કરશે તો તેના ઉપર બીજેપીનો થપ્પો લાગી જશે.\nઅલ્તાફે હાલમાં જ ‘અપની પાર્ટી’નામથી રાજકીય પાર્ટી લોન્ચ કરી છેબુખારી બે મહિનાથી દિલ્હીમાં, શ્રીનગર\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાં��િના મંડાણ કર્યા છે...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nવર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછ...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nમાંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા\nઅંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો\nમેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00706.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/gujarati/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2020-09-20T13:13:57Z", "digest": "sha1:WWVWR3AMTIOCQTGDO2BYOVS7CKXIIYCT", "length": 9930, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "પ્રાર્થના – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય પ્રાર્થના\nવંદન કરુ છું ગણરાજ,\nશિવ તાંડવઃ સ્તોત્ર – ગુજરાતી\nગુરુ વંદના – મિત્તલ ખેતાણી\nહૂંડી – નરસિંહ મહેતા\nમંદિર સાથે પરણી મીરાં\nસમય મારો સાધજે વ્હાલા\nપાયોજી મેને રામ-રતન ધન પાયો\nઊની રે વરાળો પહોંચી આભમાં\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौरीस्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્���’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00707.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2514501875305482", "date_download": "2020-09-20T14:12:21Z", "digest": "sha1:DBXNVQ2MQWMLWGUW6IC43YVNO73O365B", "length": 6653, "nlines": 35, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આજ રોજ રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપણા સમર્થનમાં ઉપસ્થિત રાધનપુર-સમી-સાતલપુર તાલુકાનાં આગેવાનોની મિટિંગમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ સાગરભાઈ રાઇકા સાહેબ, ગાંધીનગર ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ, કડી-કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ભચાભાઈ આહીર, તાલુકા પ્રમુખ નવિનભાઇ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરદાસભાઇ આહીર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ રબારી #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઆજ રોજ રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપણા સમર્થનમાં ઉપસ્થિત રાધનપુર-સમી-સાતલપુર તાલુકાનાં આગેવાનોની મિટિંગમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ સાગરભાઈ રાઇકા સાહેબ, ગાંધીનગર ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ, કડી-કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ભચાભાઈ આહીર, તાલુકા પ્રમુખ નવિનભાઇ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરદાસભાઇ આહીર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ રબારી\nઆજ રોજ રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપણા સમર્થનમાં ઉપસ્થિત રાધનપુર-સમી-સાતલપુર તાલુકાનાં આગેવાનોની મિટિંગમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ સાગરભાઈ રાઇકા સાહેબ,\nગાંધીનગર ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ, કડી-કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ભચાભાઈ આહીર, તાલુકા પ્રમુખ નવિનભાઇ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરદાસભાઇ આહીર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ રબારી\nઆજ રોજ રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપણા સમર્થનમાં ઉપસ્થિત રાધનપુર-સમી-સાતલપુર તાલુકાનાં આગેવાનોની મિટિંગમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ સાગરભાઈ રાઇકા સાહેબ, ગાંધીનગર ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ, કડી-કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાહેબ જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ���ચાભાઈ આહીર, તાલુકા પ્રમુખ નવિનભાઇ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરદાસભાઇ આહીર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ રબારી #RaghubhaiDesai #Congress #Gujarat\nબસપા ગામે ઓફિસ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી ગામ લોકો સાથે..\nરાધનપુર વિધાનસભામાં પૂરગ્રસ્ત નાગરિકો વચ્ચે ઉપસ્થિત..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00707.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/ajab-gajab/bodyguard-salary/", "date_download": "2020-09-20T13:32:45Z", "digest": "sha1:QTXYJOJXFABD6FSTTKVVQ4BQ2SLC4RCO", "length": 16221, "nlines": 253, "source_domain": "www.apnubhavnagar.in", "title": "બૉલીવુડ સેલિબ્રિટીના બોડીગાર્ડની સેલેરી | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Ajab Gajab બૉલીવુડ સેલિબ્રિટી ના બોડીગાર્ડ ની સેલેરી\nબૉલીવુડ સેલિબ્રિટી ના બોડીગાર્ડ ની સેલેરી\nબોલિવૂડ સ્ટાર્સની લોકપ્રિયતા જેટલી વધારે છે તેટલી જ તેમની પોતાની સલામતીનું ધ્યાન રાખવું પડે છે . તેઓનીસલામતીને ધ્યાનમાં રાખીને, તેમની સુરક્ષા માટે બોડી ગાર્ડ રાખે છે . જે દરેક પરિસ્થિતિમાં આ તારાઓની સલામતીનું ધ્યાન રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ તારાઓની સુરક્ષા માટે તેઓ તેમના બોડીગાર્ડ્સને કેટલી ચૂકવણી કરે છેબોડીગાર્ડ્સના પગારને જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. તો આજે અમે તમને આ સ્ટાર્સ બોડીગાર્ડ્સના પગાર વિશે જણાવીશું.\nબોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર કરાટે જાતે જાણે છે પરંતુ તેણે તેની સુરક્ષા માટે બોડી ગાર્ડ પણ રાખ્યો છે. તમને જણાવી કે અક્ષયના બોડીગાર્ડનું નામ શ્રેયસ થેલે અકા છે. અને અક્ષય શ્રેયસેને વર્ષે 1.2 કરોડનો પગાર આપે છે.\nબોલિવૂડના બાદશાહ વિશે વાત કરીએ તો તેમના બોડીગાર્ડનું નામ જીતેન્દ્ર શિંદે છે અને તે લાંબા સમયથી અમિતાભ બચ્ચન સાથે બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યા છે. ચાલો આપણે જાણીએ કે અમિતાભના બોડીગાર્ડનો વાર્ષિક પગાર 1.5 કરોડ રૂપિયા છે.\nબોલિવૂડના શ્રી પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે. તમને જણાવી દઈએ કે આમિર ખાન યુવરાજને વાર્ષિક 2 કરોડ રૂપિયા આપે છે.\nબોલિવૂડ અભિનેતા સલમાન ખાન જેટલો પ્રખ્યાત છે તેના બોડી ગાર્ડ શેરા પણ એટલો જ પ્રખ્યાત છે. જણાવી દઈએ કે શેરા બોલિવૂડના બોડીગાર્ડ વિશે સૌથી વધુ ચર્ચામાં છે. વળી તે સલમાન માટે પણ ઘણી નસીબદાર છે. જણાવી દઈએ કે સલમાન શેરાને વાર્ષિક 2 કરોડ પગાર આપે છે.\nબોલિવૂડનો કિંગ કહેવાતા શાહરૂખ ખાનનો બોડીગાર્ડ નામ રવિ સિંહ છે અને શાહરૂખ ખાન તેને વાર્ષિક 25 કરોડ રૂપિયા આપે છે.\nચાલો આપણે તમને જણાવી દઈએ કે આ બોડીગાર્ડ્સ આખો સમય કલાકારો સાથે પડછાયાની જેમ ફરતા રહે છે અને હંમેશા તેનું રક્ષણ કરે છે. આ બોડીગાર્ડસના પગારને જાણીને, એવું લાગે છે કે આ વ્યવસાયમાં કોઈ નુકસાન નથી. તેમને જે પગાર મળે છે તેટલું જ હિરો તેમની ફિલ્મ સાઇન કરવા માટે લે છે. આ સાથે, અમે આ ઉદ્યોગ સાથે પણ જોડાયેલા છીએ.\nજોકે બોડીગાર્ડ બનવા માટે પણ સખત મહેનત કરવી પડે છે. તે હંમેશાં ફિટ અને ફિટ રેહવું પડે છે. ઉપરાંત તમારે હંમેશાં ચોકનનું રહેવું પડશે. પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તમે ગમે ત્યાં હોવ, પછી ભલે તમે કોઈને બચાવવાની જવાબદારી લેશો, તો પછી આ કાર્ય ખૂબ જવાબદાર અને જોખમી છે. જો તમને આ કાર્ય માટે આટલો પગાર મળે તો પણ આમાં કોઈ નુકસાન નથી.\nPrevious articleજાહેર આરોગ્ય હિતમાં : મેલેરીયા ડેગ્યુ અને ચીકનગુનિયા તાવ અટકાવવો આપના જ હાથની વાત છે..\nNext articleપર્સમા ભૂલ થી પણ ના રાખો આ વસ્તુ…\n3 બાળકોની માતા સેનેટાઇઝરને કારણે દાઝી, ચહેરો જોઇ ઓળખી ન શકાય તેવી છે હાલત…\n Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત..\nએક્ટ્રેસે ‘અણછાજતા’ કપડાં પહેર્યા હોવાનું કહી લોકોએ વિરોધ કર્યો. એક્ટ્રેસે કહ્યું મેં કોઈ ખોટું કામ કર્યું નથી \nહવે કાર્ડ વગર પણ ATMમાંથી નિકળશે પૈસા\n ખોરાકને કેવી રીતે લેવો જોઈએ..\n સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત, નિયમિત સૂર્ય નમસ્કાર...\nચીન ની બીજી નાકાપ હરકત, વુહાન લેબે ગાયબ કરી દીધી વૈજ્ઞાનિકોની...\nસત્ય સાઈ સેવા સમિતિ ભાવનગરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગેમ...\nશું તમારી પણ પગની બીજી આંગળી અંગુઠાથી મોટી છે\nઆંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું \nદીકરીએ પિતાને કહ્યું પપ્પા કબૂતરને બચાવો, પિતા દોરીથી ઘાયલ કબૂતરને બચાવવા...\nહવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00707.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/story/wheelcher-na-pesa-nahata/", "date_download": "2020-09-20T13:20:37Z", "digest": "sha1:QTV3B2OC3XJT4ANORC7MTI32G4ZTI7B4", "length": 17455, "nlines": 253, "source_domain": "www.apnubhavnagar.in", "title": "પૈસા ન હતા, વ્હીલચેરના લેવાના ! ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10 વર્ષથી તેડીને લઈ જાય છે! સ્કૂલ. | Apnu Bhavnagar", "raw_content": "\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\nઅધિકમાસમાં વાહનથી લઇને જ્વેલરી ખરીદી શકાશે\nગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો…\nR.T.Oના કાચા લાઈસન્સની પરીક્ષા માટેની PDF\nહસન સફિનને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા\nકોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nભાવનગરમાં યોજાયો “માટીના ગણેશ” બનાવવાનો ઓનલાઇન વર્કશોપ \nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nસોજો મૂઢમારમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nઆધાશીશી / માથાનો દુઃખાવો ઘરેલું ઉપાય અને તેના ઉપચાર..\nPF Accountમાંથી આ રીતે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા\nહવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ\nJio ટૂંક સમયમાં જ કરશે સસ્તા ફોન લોન્ચ\nગૂગલ કરી શકે છે\nકંગનાએ ટ્વીટ કરીને પોતાની ઓફિસની તસવીર શેર કરી..\nસુશાંત સિંહની ગર્લ ફ્રેન્ડ રિહાના ઘરે આવી ચડ્યો આ વ્યક્તિ\nવિરાટ કોહલીને ત્યાં નાના કોહલીનો જન્મ થશે\nનેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nતમારો અંગુઠો બતાવે છે તમારું ભવિષ્ય\nકાળો દોરો બનાવી દેશે તમને માલામાલ\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nતેંડુલકરને પોતાની પહેલી કાર જ યાદ આવે\nBCCI : માહી માટે ફેરવેલ મેચ કરવા માગે છે..\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nHome Social Massage પૈસા ન હતા, વ્હીલચેરના લેવાના ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10...\nપૈસા ન હતા, વ્હીલચેરના લેવાના ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10 વર્ષથી તેડીને લઈ જાય છે ત્યારે ટેકણ લાકડી બન્યા આ મિત્રો,10 વર્ષથી તેડીને લઈ જાય છે\nબેંગલુરુ: ઉત્તમ મિત્રતાના ઘણા દાખલાઓ તમે જોયા હશે અને સાંભળ્યા હશે. ઘણા મિત્રો એકબીજા માટે જીવ પણ આપી દેવા તૈયાર રહેતા હોય છે. સ્કૂલના દિવસોમાં મિત્રતાના એવા ઘણા દાખલા જોવા મળી જતા હોય છે, જે કાયમ માટે યાદ રહી જાય છે.\nમિત્રતાનો આવો જ એક દાખલો છે બેંગલુરૂનો. જેમાં એક દિવ્યાંગ મિત્રને બાળપણથી જ તેના મિત્રો તેડીને કે પછી પીઠ પર ઉપાડીઓને સ્કૂલ લાવે છે. સ્કૂલની સીડી ચઢવાની હોય કે પછી સ્કૂલમાંથી ઘરે લઈ જવાનો હોય, આ કામ કરે છે તેના ખાસ મિત્રો.\n16 વર્ષનો લક્ષ્મીશ નાઇક જન્મના એક વર્ષ બાદ જ પોલિયોનો શિકાર બન્યો હતો. તે ખૂબજ ગરીબ પરિવારમાંથી આવતો હોવાથી વ્હીલ ચેરના પૈસા પણ નહોંતા. ઘણા પ્રયત્નો કરવા છતાં તે ન જ ચાલી શક્યો અને આ જ રીતે જીવન પસાર થવા લાગ્યું.\nઆ માટે તેના માટે સૌથી મોટા સહારારૂપ બન્યા તેના ખાસ મિત્રો. જેઓ તેને એક સામાન્ય બાળકની જેમજ જીવન પસાર કરવા માટે પ્રેરિત કરતા અને પોતાની અપંગતાનો અનુભવ નહોંતો થવા દેતા. તના મિત્રોનું એક આખુ ગૃપ તેની સાથે રહેતું.\nબેંગલુરૂમાં ઈસ્ટ-વેસ્ટ પબ્લિક સ્કૂલના સ્ટૂડન્ટ્સનું એક આખુ ગૃપ લગભગ દસ વર્ષથી લક્ષ્મીશને સ્કૂલે લઈ જાય છે અને પાછો ઘરે પણ મૂકી જાય છે. સાથે-સાથે રજાના દિવસે તેની સાથે રમે છે અને તેનાં કામમાં મદદ પણ કરે છે. હવે તેમના જ ટીચરે આ બાળકોના જુસ્સા અને મિત્રતાની આ આખી વાત સોશિયલ મીડિયામાં શેર કરી છે.\nતેમનાં ટીચર, ગ્રેસી સીતારાણે આ વાત શેર કરી છે. ગ્રેસીને તેમના આ સ્ટૂડન્ટ્સ પર ગર્વ છે. તેઓ જણાવે છે કે, નર્સરીથી લઈને અત્યાર સુધી, મેં આમને મોટા થતા જોયા છે. તેઓ હંમેશાં મિત્રની મદદ માટે તૈયાર જ હોય છે.\nવધુમાં જણાવે છે, “છેલ્લાં છ વર્ષથી મેં તેમની મિત્રતા જોઇ છે અને મને ખુશી છે કે, બીજા લોકો પણ આને વાંચીને પ્રેરણા લેશે.” ટીચર જણાવે છે કે, બાળકો ભણવામાં માર્ક્સ તો લાવતાં જ હોય છે, પરંતુ આમ માનવતા અને મદદ કરવાની ભાવના બધાંમાં નથી હોતી. આ બાળકોને લક્ષીશને તેડીને સીડીઓ ચડવામાં જરા પણ બોજ નથી લાગતો.\nતો દિવ્યાંગ લક્ષ્મીશ પણ મિત્રોનાં વખાણ કરતાં થાકતો નથી. તે જણાવે છે કે, “મને વિશ્વાસ નથી આવતો કે, નર્સરીથી અત્યાર સુધી આ લોકો મારી મદદ કરતા રહ્યા છે. તેમની મદદના કારણે જ અત્યારે હું આટલે સુધી પહોંચી શક્યો છું.\nમને હંમેશાંથી વિશ્વાસ હતો કે, ગમે તે થશે, પણ મારા મિત્રો મારી મદદ માટે તૈયાર જ રહેશે. પછી તે સ્કૂલનો કાર્યક્રમ હોય કે પછી રોજિંદાં કામ, મારા સાથ માટે મારા મિત્રો હંમેશાં તૈયાર રહે છે.”\nતો લક્ષ્મીશના મિત્રો સિદ્ધાર્થ અને મયૂર જણાવે છે કે, અમે તેને ઘણા સમયથી ઓળખીએ છીએ. સ્કૂલ પૂરી થયા બાદ પણ અમારી મિત્રતા આમ જ રહેશે. તેના વગર અમે અમારા ગૃપ અંગે વિચારી જ ન શકીએ. મયૂર જણાવે છે કે, લક્ષ્મીશ તેને ભણવામાં હંમેશાં મદદ કરે છે.\nતે ભણવામાં બહુ હોશિયાર છે. તો લક્ષ્મીશ ઈચ્છે છે કે, તેના મિત્રોનાં નામ તો સુવર્ણ અક્ષરોથી લખાવવાં જોઇએ. આજકાલની સ્વાર્થી દુનિયામાં આવા મિત્રો મળવા મુશ્કેલ છે.\nPrevious articleઆ યુવકના લગ્નમાં કેનેડાથી મિત્રો આવ્યા, યુવકો ઝભો અને યુવતીઓ સાડી પહેરી ગરબા રમ્યા.\nNext article‘વરઘોડો’ તો જોયો હશે પણ અહીં નીકળ્યો ‘વરહાથી’, જોવા ઉમટી પડ્યું આખું ગામ\nવાત છે શેર સિંહ રાણાની આ વીર રાજપૂતના સાહસની ઘટના વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…\nકોરોનાથી મુક્ત થઇ, હોસ્પિટલમાંથી પાછી ફરતી મોટી બહેનનું નાની બહેને ખુશ થઈ કર્યું કઈક આવી રીતે સ્વાગત…\nરશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવ્યા બાદ રાષ્ટ્રપતિના દીકરીને વેક્સિન લગાવડાવી હતી જાણો હાલ તેની તબિયત કેમ છે\nજંગલના પ્રાણીઓને ઘરમાં કેદ કરી પાળવા જોઈએ\nએક વ્યક્તિએ સોનુ સૂદેને ખાલી Twitter પર ટેગ કર્યા, અને મળ્યો...\nજર્મનીના વિટન શહેરમાં સાયકલ સિનેમા ખોલવામાં આવ્યું..\nહાલ ભારતમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે, ત્યારે વિશ્વ તમાકુ...\nભારતમાં બનેલો એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કરાયું ઉદ્ઘાટન, જુઓ...\nશરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો\nડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા...\nચામડીના રોગોનો ઘરેલું ઉપાય / ઉપચાર\nઇલેકટ્રીક વાહનો ખરીદવા સહાય જાહેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00707.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/topics/my-creations", "date_download": "2020-09-20T14:56:42Z", "digest": "sha1:FSXCVQYIKWNCBB5Q7D5TEP4C2YZIU5DB", "length": 17063, "nlines": 217, "source_domain": "www.mitixa.com", "title": "ચાતક – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nચાતક, દક્ષેશ કોન્ટ્રાકટર, સ્વરચિત કૃતિઓ\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nદોસ્ત વફાને લાયક ક્યાં છે દુશ્મન પણ નાલાયક ક્યાં છે\nદુઃખ જોઈને દોડી આવે આંસુ જેવા ધાવક ક્યાં છે\nજીવન છે ફિલ્લમ દુઃખોની, પીડાઓ ખલનાયક ક્યાં છે\nઆંખોની બદનામ ગલીમાં આંસુઓના સ્મારક ક્યાં છે\nઅડતાવેંત જ ઓગાળી દે, સ્પર્શ એટલા દાહક ક્યાં છે\nઆંખ હશે સારી વક્તા, પણ પાંપણ જેવા ભાવક ક્યાં છે\nપરપોટાંને તરતાં રાખે, પાણી એવા પાવક ક્યાં છે\nદોસ્ત હવે આંબાની ડાળે, કોયલ જેવા ગાયક ક્યાં છે\nનામ જોઈ કાગળ ચૂમી લે, હાથ લઈ આંગળ ચૂમી લે,\n‘ચાતક’ની ગઝલોના લયલા-મજનૂ જેવા ચાહક ક્યાં છે\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nફૂલ કે ફોરમ ઘરે લાવ્યો નથી,\nપ્રેમમાં ભમરો જરી ફાવ્યો નથી.\nસૂર્ય ઈર્ષ્યાથી જો સળગી જાય તો\nદીવડો એથી જ પેટાવ્યો નથી.\nલાગણીનું છે પ્રવાહી રૂપ, પણ,\nસ્વાદ આંસુનો મને ભાવ્યો નથી.\nછાંયડો સુખમાં પડે ના એટલે,\nમાંડવો સમજીને બંધાવ્યો નથી.\nજિંદગી, તું ધ્યાનથી જોજે ફરી,\nમેં પીડાનો પેગ મંગાવ્યો નથી.\nમારી પાસે આગ છે ને અશ્રુઓ,\nમારી પાસે એકલા કાવ્યો નથી.\nહું થયો ‘ચાતક’ પ્રતીક્ષા પામતાં,\nમેં સમયને માત્ર હંફાવ્યો નથી.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nમુસીબત યાદ આવે છે\nખુશીના કૈં પ્રસંગોમાં મુસીબત યાદ આવે છે,\nખુશીને પામવા ચુકવેલ કીમત યાદ આવે છે.\nવ્યથાની ખાનદાની કે છળે ના કોઈને સ્મિતથી,\nખુશીની સાથ આંસુઓની સોબત યાદ આવે છે.\nહતી મુફલીસ દશા તોયે છલકતાં આંખમાં સપનાં,\nખુદા, તારી દિલેરી ને એ રહેમત યાદ આવે છે.\nતણખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવવા,\nકરેલી આપણે શ્વાસોની જહેમત, યાદ આવે છે.\nકોઈને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા,\nતમારું ભૂલવાનું પણ ગનીમત, યાદ આવે છે.\nપ્રસંગોપાત ઠોકર વાગશે તમનેય રસ્તામાં,\nપ્રસંગોપાત અમને પણ મુહબ્બત યાદ આવે છે.\nમિલનની શક્યતાના દ્વાર ખોલે શી રીતે ‘ચાતક’,\nજડેલી હસ્તરેખાઓમાં કિસ્મત યાદ આવે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nહતા જે આંખમાં, એ કંકુ પગલે દ્વારમાં આવ્યા \nખુબી તો એ કે સપનામાંય એ શણગારમાં આવ્યા \nનશો કરવાની હાલતમાં હતા ક્યાં મારા ઝળઝળિયાં \nઅને એ સામે ચાલી પાંપણોના બારમાં આવ્યા \nહતા જે સાથિયા ઉમંગના બે-ચાર હૈયામાં,\nએ રઘવાયા બનેલા શ્વાસના સત્કારમાં આવ્યા \nમને જ્યાં ઊંઘ પણ થીજી ગયેલું સ્વપ્ન લાગે ત્ય���ં,\nએ સૂક્કાં ને સળગતાં હોઠ લઈ ચિક્કારમાં આવ્યા \nઅનાદિકાળથી એની તરસ પણ રાહ જોતી’તી,\nએ સ્પર્શો ખુદ હથેળીની મુલાયમ કારમાં આવ્યા \nબધાયે મંત્ર-આસન-સાધના જૂઠી ઠરી પળમાં,\nબધાયે ઓમકારો ત્યાં ફકત ઉંહકારમાં આવ્યા \nગઝલ તો એક બહાનું એમને ‘ચાતક’ અડકવાનું,\nખરું પૂછો તો મારાં ટેરવાં આભારમાં આવ્યા \n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nસમંદર યાદ આવે છે\nરખડતી રેત જોઈને સમંદર યાદ આવે છે,\nનદીનાં હેત જોઈને સમંદર યાદ આવે છે.\nહથેળીનાં મુલાયમ શહેરમાં ભૂલો પડું ત્યારે\nસમયનાં પ્રેત જોઈને સમંદર યાદ આવે છે.\nહવાના દીર્ઘ આલિંગન પછી થથરેલ ફુલોમાં,\nપ્રણય સંકેત જોઈને સમંદર યાદ આવે છે.\nમીંચાતી આંખ, ભીના હોઠ, બળતાં શ્વાસના જંગલ,\nલિબાસો શ્વેત જોઈને સમંદર યાદ આવે છે.\nસુશીતલ ચાંદનીમાં ભડભડે હૈયે અગન ‘ચાતક’,\nક્ષણો અનપેત જોઈને સમંદર યાદ આવે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઈંટ-રેતીમાં બબાલો થઈ શકે,\nભીંતમાં એથી તિરાડો થઈ શકે.\nપ્રેમ ને આબોહવામાં સામ્યતા,\nબેયમાં જળથી મૂંઝારો થઈ શકે.\nજો ઉદાસી છત ઉપર ટહુકા કરે,\nબંધ બારીથી સવાલો થઈ શકે.\nએ અખતરાથી થશે સાબિત કે,\nપ્રેમ ઈર્ષ્યાથી સવાયો થઈ શકે.\nરાતદિ પડછાયા જેવો લાગતો,\nદોસ્ત પીડાથી પરાયો થઈ શકે.\nસાંજ કેવળ એક ઘર આ વિશ્વમાં\nસૂર્યથી જ્યાં રાતવાસો થઈ શકે.\nહું લખું છું એટલે ‘ચાતક’ ગઝલ,\nકોઈને માટે દિલાસો થઈ શકે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nચૈતર કોણે દીઠો રે લોલ\nહું નથી પૂછતો, ઓ સમય\nલ્યો અમે તો આ ચાલ્યા\nરામ તમે સીતાજીની તોલે ન આવો\nસખી મારો સાહ્યબો સૂતો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ��ીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00708.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/", "date_download": "2020-09-20T14:39:52Z", "digest": "sha1:TGXE2ENNWC4JGMM5PTNP44ZCA5ZVECLX", "length": 17898, "nlines": 228, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar", "raw_content": "\nપંજાબ vs દિલ્હી LIVE: દિલ્હીના ટોપ-3એ નિરાશ કર્યા, 7 ઓવર 27/3, શમીએ પૃથ્વી અને હેટમાયરને પેવેલિયન ભેગા કર્યા\nઆયા ઊંટ (ચીન) પહાડ નીચે: ભારતીય સેનાએ 3 સપ્તાહમાં LAC નજીક 6 નવા શિખરો પર કબ્જો કર્યો, ડર દેખાડવા ચીનના સૈનિકોએ હવામાં 3 વખત ફાયરિંગ કર્યું હતું\nધારાસભ્યોમાં કોરોના: ચોમાસુ સત્ર પહેલા ગુજરાતના તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ, કોંગ્રેસના 4 અને ભાજપના 2 MLA સહિત 6ના રિપોર્ટ પોઝિટિવ\nનિયમોની ઐસી-તૈસી: વડોદરામાં ભાજપના MLAની હાજરીમાં કાઉન્સિલરના જન્મદિવસનો તાયફો, કીટ વહેંચણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા\nભાસ્કર એક્સપ્લેનર: MSP શું છે, જેને લીધે ખેડૂતો રસ્તા પર આવીને સરકારના નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો માટે MSPનું શું મહત્ત્વ છે\nઅમેરિકન રાષ્ટ્રપતિ વિરુદ્ધ કાવતરું: ટ્રમ્પને ઝેરી કેમિકલવાળાં પરબીડિયાં મોકલ્યાં, ટેક્સાસમાં ચેકિંગમાં સામે આવ્યું; કેનેડાની એક મહિલા પર શંકા\nવિવાદ: વડોદરામાં ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે સોશિયલ ડિસ્ટન્સિંગનો દાટ વાળ્યો, માસ્ક પહેર્યા વિના હનુમાન મંદિરમાં સમર્થકો સાથે ડાન્સ કર્યો\n#MeToo: કંગનાએ હવે ફિલ્મમેકર અનુરાગ કશ્યપનો વારો કાઢ્યો, કહ્યું- 'બોલિવૂડમાં સંઘર્ષ કરતી આઉટસાઈડર યુવતીઓ સાથે સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર સામાન્ય વાત'\nબિહાર વિધાનસભા ચૂંટણી: 6 મહિના પહેલાં બિહારના રાજકારણને બદલાવવાનો દાવો કરનારા પ્રશાંત કિશોર હવે ગુમ કેમ છે\nરાજ્યસભામાં કૃષિ સાથે જોડાયેલા બે બિલ પાસ: વિપક્ષી સાંસદોએ વોટિંગ દરમિયાન વેલમાં જઈને નારાબાજી કરી, TMC સાંસદે ગૃહની રૂલ બુક ફાડી; કહ્યું- સંસદનો દરેક નિયમ તોડાયો\nઆખરે રિયા તૂટી ગઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના 55મા પ્રશ્નના જવાબમાં રિયાએ કહ્યું, ‘હા, હું ડ્રગ્સ લેતી હતી’\nદુનિયાના સૌથી મોટા કોરોના કેર સેન્ટરથી રિપોર્ટ: એકપણ દર્દીનું મોત નહીં, મેડિકલ સ્ટાફમાં ઝીરો ઈન્ફેક્શન, ITBPએ આ કેવી રીતે શક્ય કર્યું\nપર્યટકો માટે સારા સમાચાર: 17 માર્ચથી બંધ કરાયેલા તાજમહેલ અને આગ્રાનો કિલ્લો આવતીકાલથી ખુલશે, તાજમહેલમાં એક દિવસમાં 5 હજાર પર્યટકને જ પ્રવેશ મળશે\nસૌરાષ્ટ્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ: ગઢડા અને વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા, ખેડૂતોની ચિંતામાં વધારો\nFATF બેઠક અગાઉ ખુલાસો: દાઉદ ઈબ્રાહિમ સહિત 21 આતંકવાદીને ઈમરાન સરકાર VIP ટ્રીટમેન્ટ આપી રહી છે; તેમા અનેક આતંકવાદી ભારતમાં મોસ્ટ વોન્ટેડ\nકોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોનાનો આંકડો 1,21,930 પર પહોંચ્યો, એમાં 16,054 એક્ટિવ કેસ, 97 દર્દી વેન્ટિલેટર પર અને 15,957 દર્દીની હાલત સ્થિર\nવ્યાજખોરોનો ત્રાસ: સુરતમાં ગેરેજમાલિકનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું-17 મહિનાથી દુકાન ભાડે આપવા કે વેચવા દેતા નથી, ધમકી આપી ડરાવે છે, 41 હજારના 2 લાખ માગે છે\nફરિયાદ: રાજકોટમાં યુવતીની સગાઈ થઈ જતા પૂર્વ પ્રેમી રોષે ભરાયો, રેસ્ટોરન્ટની પાછળના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ\nપ્રતિક્રિયા: પાયલ ઘોષના યૌનશોષણના આક્ષેપો પર અનુરાગનો વળતો જવાબઃ એ તમામ આક્ષેપો પાયાવિહોણા છે\nસોમવારથી શાળાઓ ખૂલી રહી છે, 9 રાજ્યમાંથી રિપોર્ટ: મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં 6 મહિના પછી સ્કૂલ ખૂલશે, પરંતુ 90% પેરન્ટ્સ હજી પણ બાળકોને મોકલવા તૈયાર નથી\nનવું જોખમ: કોરોના બાદ ચીનમાં હવા અને પ્રાણીઓ દ્વારા બ્રુસેલોસિસનો પ્રકોપ, ચીનની લેબમાંથી નીકળેલા બેક્ટેરિયાથી 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા\n'બિગ બોસ' 14ના ઘરની અંદરની તસવીરો: 'બિગ બોસ' હાઉસ આલિશાન તથા કલરફૂલ છે, બેડરૂમ, લિવિંગ એરિયા, ડાઈનિંગ એરિયાની પહેલી ઝલક\nફીચર આર્ટિકલ: Oppo F17 Pro રિવ્યૂઃ ચાર્જિંગ ટેક્નિકની સાથે 2020નો સૌથી સ્લિમ ફોન\nઔષધીય પાંદડાવાળા શાકભાજી: અસ્થમા અને હૃદય રોગથી બચાવશે પુનર્નવા, તાંદળજાની ભાજી વાળને સફેદ થતાં અટકાવશે અને કલમી શાક કબજિયાતમાં રાહત આપે છે; એક્સપર્ટથી સમજો તેની વિશેષતા\nજયપુરમાં પરીવારનો સામુહિક આપઘાત: ઝવેરીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા; બન્ને પુત્રના પગ બાંધેલા હતા અને મહિલાની આંખ પર પટ્ટી હતી\nકોરોના વડોદરા LIVE: બરોડા બાર એસો.ના પ્રમુખ સહિત આજે વધુ 132 પોઝિટિવ, વધુ 70 ડિસ્ચાર્જ, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ10,559 થયા\nIPL 2020: KKRના કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું- ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે રસેલ, મિડલ ઓર્ડરમાં ઓઇન મોર્ગન પાસેથી આશા\nકોરોના સૌરાષ્ટ્ર LIVE: રાજકોટમાં 40 કેસ, 24 કલાકમાં 21ના મોત, કોરોનાની ત્રીજી ઓટોપ્સી કરવામાં આવી, જામનગરમાં 125 કેસ નોંધાયા\nઉત્તરપ્રદેશ: જમીન વિવાદમાં પાડોશીએ જાહેરમાં પિતા-પુત્રને ગોળી મારી કરી હત્યા, વીડિયો વાઇરલ\nપ્રથમ મેચમાં મુંબઈ જીતથી દૂર: IPLમાં સતત 8મી વાર મુંબઈ ઇન્ડિયન્સ ઓપનિંગ મેચ હાર્યું; 7 વર્ષમાં 4 વાર ચેમ્પિયન બન્યું, ફાઇનલમાં 3 વાર ચેન્નાઇને માત આપી\nવિરોધ: રાજકોટમાં સમયસર પગાર ન મળતા ધન્વંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ વાહનના ચાલકો હડતાળ પર ઉતર્યા\nહેલ્પફુલ એપ્સ: ઓનલાઈન સ્ટડી દરમિયાન ટેક્સ્ટબુક્સના એક્સેસ માટે આ ફ્રી એપ્સ મદદ કરશે, ઘરે બેસી તમારા સ્ટડી ટાર્ગેટ્સ પૂરા કરવા કામ આવશે\nપતંગિયા માટે મતદાન: દેશમાં નેશનલ બટરફ્લાયની પસંદગી માટે મતદાન શરૂ, કૃષ્ણ પીકોકથી લઈને જંગલ ક્વીન સુધી 7 ઓપ્શન આપવામાં આવ્યા, જાણો તેમની વિશિષ્ટતા અને વોટિંગની પદ્ધતિ\nકોરોનાની ગાઈડલાઈનમાં ફેરફાર: અમેરિકાની હેલ્થ એજન્સી CDCએ વિરોધ પછી નિર્ણય બદલ્યો ,કહ્યું કે- કોઈ સંક્રમિત વ્યક્તિને 15 મિનિટ કરતાં વધુ સમય મળો છો તો ટેસ્ટ કરાવવો જરૂરી છે\nઅપકમિંગ: આવતીકાલે રિઅલમી Narzo 20 સિરીઝ લોન્ચ થશે, તો 23 સપ્ટેમ્બરે મોટોરોલા e7 પ્લસ લોન્ચ થશે; જાણો સ્માર્ટફોન્સ કયા સ્પેસિફિકેશનથી સજ્જ હશે\nચીન સરહદે કંઈ મોટું થશે: મનાલી-લેહ હાઇવે પર સેંકડોની સંખ્યામાં ભારતીય સૈન્યનાં વાહનોનો કાફલો ચીનની સરહદ તરફ જઈ રહ્યો છે\nપાકિસ્તાનમાં લધુમતી ખતરામાં: પાકમાં વધુ એક શીખ છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન પછી લગ્ન કરાવવામાં આવ્યા; ગત વર્ષે શીખ ધર્મગુરુની છોકરી સાથે આવી ઘટના બની હતી\nસેલ્સ એનાલિસિસ: નવું ટૂ-વ્હીલર ખરીદતાં પહેલાં ગયા મહિને વેચાણમાં ટોપ-10 રહેલાં બાઇક્સ અને સ્કૂટર્સનું લિસ્ટ જાણો\nફેક ન્યૂઝ એક્સપોઝ: ઇન્ફોસિસનાં કો-ફાઉન્ડર સુધા મૂર્તિ અબજોની સંપતિ હોવા છતાં પણ વર્ષે એક વખત શાકભાજી વેચે છે જાણો વાઇરલ ફોટાનું સત્ય\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00708.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://pharosmedia.com/books/product/9788172210434/?add-to-cart=3955", "date_download": "2020-09-20T14:53:53Z", "digest": "sha1:5PA4WCOFWZVB3GNA6CD7DYDQRNDB2Q4W", "length": 9117, "nlines": 190, "source_domain": "pharosmedia.com", "title": "Karkare na Qatilo Kaun? ગુજરાતી (Gujarati) – Bookstore @ Pharos Media & Publishing Pvt Ltd", "raw_content": "\n ભારત મા આતંકવાદનો અસલી ચેહરો\nલેખક : ઍસ. ઍમ. મુશરીફ (પૂર્વ આઇ. જી. પોલીસ, મહારાષ્ટ્ર)\nગુજરાતી અનુવાદક: મુહંમદ જમાલ પટીવાલા\nપ્રકાશક : ફેરોસ મીડિયા ઍન્ડ પબ્લિશિંગ પ્રા. લિ. નવી દિલ્હી\nરાજ્ય દ્વારા તેમજ રાજ્યેતર તત્ત્વોની રાજકીય હિંસા, અથવા આંતકવાદનો ભારતમાં ઍક લાંબો ઇતીહાસ રહ્યો છે. ૧૯૯૦ના અર્ધદર્શકમા હિંદુત્વ બળોની ઉન્નત્તિની સાથે મુસલમાનો પર ‘આતંકવાદ’ માં લિપ્ત હોવાના આરોપમાં તીવ્રતા અને ખૂબ વૃદ્ધિ આવી ગઈ અને કેન્દ્રમાં સત્તા – સિંહાસને ભાજપ ના ઉદયમાન થતા જ આ આરોપ સરકારી દ્રષ્ટિકોણ બની ગયો. ત્યાં સુધી કે ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) મીડિયાએ પણ સુરક્ષા એજન્સીઓના સ્ટેનોગ્રાફર ની ભૂમિકા અપનાવવાની સાથે જ, મ��સ્લિમ આંતકવાદીઓનો દૃષ્ટિકોણ સ્વીકૃત હકીકત બની ગઈ, એટલે સુધી કે કેટલાક મુસલમાનોએ પણ આ જુઠા પ્રચાર પર વિશ્વાસ કરવાનું શરુ કરી દીધું.\nનામાંકિત અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ સીનીયર પોલીસ અધિકારી એસ. એમ. મુશરીફે , જેમણે તેલગી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો, મહદ્દઅંશે પોલીસ સેવાના પોતાના લાંબા અનુભવ અને પ્રજક્ષેત્ર સાથે સંભંધિત સામગ્રીનો ઉપયોગ કરીને પ્રોપેગન્ડા – સ્ક્રીન (પ્રચાર-પરદા)ની પાછળ નજર નાખી છે. તેમણ કેટલાક આશ્ચર્યચકિત કરી નાખે તેવી અને આઘાતજનક હકીકતો પ્રગટ કરી છે, અને તેમના અનોખા વિશ્લેષણે તથાકથિત ‘ઇસ્લામી-આંતકવાદ’ ના પાછળ રહેલા વાસ્તવિક અદાકારોને ખુલ્લા પાડયા છે. આ તેજ દુષ્ટ બળો છે, જેમણ મહારાષ્ટ્ર એ. ટી. એસ. ના વડા હેમંત કરકરેની હત્યા કરી હતી, જેમણે તેમને ખુલ્લા પાડવાનું સાહસ કર્યું , અને પોતાની હિંમત અને નિર્ભયતા તેમના સત્ય પ્રત્યે પ્રતિબદ્દતા ની કિંમત પોતાના પ્રાણની બાજી લગાવીને ચૂકવી .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00709.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/105-year-old-kerala-woman-bageerathi-amma-clears-4th-exam-and-scores-more-than-74-percentage-113125", "date_download": "2020-09-20T14:20:09Z", "digest": "sha1:KCK7D6EWUAI5YSQPBZS7VTBEJV5BIA2V", "length": 7356, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "105 Year Old Kerala Woman Bageerathi Amma Clears 4th Exam and Scores more than 74 Percentage | 105 વર્ષના દાદીએ ચોથા ધોરણની પરીક્ષા આપીને મેળવ્યા 74.5 ટકા ગુણ... - news", "raw_content": "\n105 વર્ષના દાદીએ ચોથા ધોરણની પરીક્ષા આપીને મેળવ્યા 74.5 ટકા ગુણ...\nઆ ઉંમરમાં તેમણે ચોથા ધોરણની પરીક્ષા આપી છે અને પરીક્ષામાં 74 ટકાથી વધારે ગુણ પણ મેળવ્યા છે. આ મહિલાનું નામ ભગીરથી અમ્મા.\nકહેવાય છે કે ભણવાની કોઇ ઉંમર નથી હોતી. આ વાતને સાચી સાબિત કરી બતાવી છે કેરળ સાથે સંબંધ ધરાવતાં 105 વર્ષના વૃદ્ધ દાદીએ. આ ઉંમરમાં તેમણે ચોથા ધોરણની પરીક્ષા આપી છે અને પરીક્ષામાં 74 ટકાથી વધારે ગુણ પણ મેળવ્યા છે. આ મહિલાનું નામ ભગીરથી અમ્મા.\nભગીરથી અમ્મા, ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા કોલ્લમમાં આયોજિત પરીક્ષામાં તે સામેલ થઈ હતી. તાજેતરમાં આ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં અમ્માએ કુલ 275 ગુણાંકોમાંથી 205 અંક મેળવ્યા. આ સાક્ષરતા અભિયાન દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ 11593 વિદ્યાર્થીઓએ ચોથા ધોરણની પરીક્ષામાં ભાગ લીધો, જેમાંથી 10012 સફળ રહ્યા. તેમાં 9456 મહિલાઓ છે. જણાવીએ કે અમ્માના છ બાળકો છે. તેમના કુલ 16 દોહિત્રા અને પૌત્ર-પૌત્રીઓ છે.\nઆ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો\nઆ વિશે રાજ્ય સાક્ષરતા મિશનના જિલ્લા સમન્વયક સીકે પ્રદીપ કુમારે એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે અમ્માએ પોતાની પરીક્ષા 74.5 ટકા અંકો સાથે પાસ કરી છે. આ દરેક માટે પ્રેરણા આપનારી વાત છે કે તેમણે આ ઉંમરમાં પણ આ હિંમત બતાવી અને ભણવાની શરૂઆત કરી. અમ્માના આ પગલાંથી વધુ લોકો આગળ આવશે. જણાવીએ કે આમ તો અમ્મા બાળપણથી જ ભણવા માગતી હતી. પણ તેમની આ ઇચ્છા અધુરી રહી ગઈ હતી. પારિવારિક પરિસ્થિતિઓને કારણે તેમને 9 વર્ષની ઉંમરમાં અધવચ્ચે જ ભણવાનું છોડવું પડ્યું. તે સમયે તે ત્રીજા ધોરણમાં હતા. તેના પછી તેઓ લગ્ન અને બાળકોની જવાબદારીઓમાં ફંસાઇ ગઈ હતી. પણ ઉંમરના આ મોડ પર તેમણે ફરીથી પોતાનું ભણવાનું પૂરું કરવાનું નક્કી કર્યું. આનું પરિણામ એ છે કે આજે તે ભણી રહ્યા છે.\nઆખરે કેવી રીતે થઈ હતી ફોન પર 'હેલો' બોલવાની શરૂઆત, ઘણી રસપ્રદ છે વાર્તા\n જ્યાં ફક્ત ઈશારો કરીને આપવામાં આવે છે ખાવાનો ઑર્ડર\nડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું ઝેરનું પૅકેટ\nદેખાવમાં હરિયાળું સ્વર્ગ લાગતા વર્ટિકલ ફૉરેસ્ટ જેવા બિલ્ડિંગો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં\nવિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલ પાસ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\n‍ચોરી કરવા ઘૂસેલા ચોરને એસીની ઠંડકમાં મસ્ત ઊંઘ આવી ગઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00709.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2016/01", "date_download": "2020-09-20T14:57:51Z", "digest": "sha1:UQZE5I7YSJGZ7AYZPEIHXPZF62OK6A75", "length": 11813, "nlines": 143, "source_domain": "www.mitixa.com", "title": "January 2016 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nસ્કૂલ લગ પહોંચ્યા નથી\nઝંખનાના ચોરપગલાં ઝૂલ લગ પહોંચ્યા નથી,\nસ્વપ્ન ઘરથી નીકળીને સ્કૂલ લગ પહોંચ્યા નથી.\nકંટકોની છે હકૂમત અહીં બધી ડાળી ઉપર,\nસારું છે કે હાથ એનાં ફૂલ લગ પહોંચ્યા નથી.\nચાલતાં રાખી હતી એ સાવધાનીના કસમ,\nભૂલથીયે મારાં પગલાં ભૂલ લગ પહોંચ્યા નથી.\nપૂર્ણતા વિશે બયાનો એમને શોભે ખરાં \nચાપથી જેઓ હજી વર્તુલ લગ પહોંચ્યા નથી.\nજાત પંડીતની લઈને પ્રેમને પરખાય ના,\nકોઈ જ્ઞાનીના ચરણ ગોકુલ લગ પહોંચ્યા નથી.\nએમને નમવાનું કારણ એમની શાલીનતા,\nએ હજી ડમરુ ત્યજી ત્રિશૂલ લગ પહોંચ્યા નથી.\nદૂરતાની આ નદી ઓળંગશું કેવી રીતે,\nઆપણા હૈયા પ્રણયના પૂલ લગ પહોંચ્યા નથી.\nઆંખ ‘ચાતક’ની તલાશે ભીતરી સૌંદર્યને,\nહોઠ એના એથી બ્યૂટીફૂલ લગ પહોંચ્યા નથી.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nસૌ મિત્રોને Happy 2016\nપવનના વેગને હળવેકથી જ્યમ ઘાસ રોકે છે,\nસમયની ચાલને કોમળ સ્મરણની ફાંસ રોકે છે.\nમિલનની કૈંક ઘટનાઓ ઊભેલી હોય રસ્તામાં,\nચરણને ચાલતાં ભૂગોળ નહીં, ઈતિહાસ રોકે છે.\nપ્રણય એક સાધના છે, જો તમોને આવડે કરતાં,\nસમાધિ પામતાં સાધકને એનાં શ્વાસ રોકે છે.\nતમે ચ્હેરાઓ વાવીને કદી જોયાં છે દર્પણમાં \nઘણાં દૃશ્યોને ઉગતાં આંખનો આભાસ રોકે છે.\nઅગોચર શ્વાસની બેડી થકી છું કેદ વરસોથી,\nમને ભીતર રહેલું તત્વ કોઈ ખાસ રોકે છે.\nકફન પ્હેરીને ‘ચાતક’ હુંય દોડી જાઉં સમશાને,\nમને જીવંત હોવાનો ફકત અહેસાસ રોકે છે.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nહું રસ્તે રઝળતી વાર્તા\nવંદન કરીએ શ્રીપ્રભુ ચરણે\nચોમાસું ક્યાંક આસપાસ છે\nતને ગમે તે મને ગમે\nહવે મંદિરના બારણા ઉઘાડો\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00710.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/girl-helped-a-disabled-father-on-a-vegetable-cart-and-got-9910-percent-percentile-another-girl-got-9872-percent-percentile-even-while-living-among-12-members-127412394.html", "date_download": "2020-09-20T15:04:23Z", "digest": "sha1:DWXLDSIDQ3JTICGO5C4V3HSSZCG6LNOV", "length": 7524, "nlines": 72, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Girl Helped a disabled father on a vegetable cart and got 99.10 percent percentile, Another girl got 98.72 percent percentile even while living among 12 members | અપંગ પિતાને શાકભાજી લારી પર મદદ કરી 99.10 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા, ઘરમાં 12 સભ્યો વચ્ચે રહીને પણ 98.72 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nધો.12માં વિદ્યાર્થીનીઓનો ડંકો:અપંગ પિતાને શાકભાજી લારી પર મદદ કરી 99.10 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા, ઘરમાં 12 સભ્યો વચ્ચે રહીને પણ 98.72 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા\nઠક્કર રીમાના પિતા પગે અપંગ છે અને શાકભાજીની લારી ચલાવે છે.\nબુક શોપમાં નોકરી કરતા પિતાની દીકરીએ 98.62 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા, CA બનવાની ઈચ્છા\nધો.12 કોમર્સના પરિણામમાં આ વર્ષે છોકરીઓએ બાજી મારી છે. અમદાવાદની કેટલીક વિદ્યાર્થીનીઓ જેઓ સામાન્ય ઘરમાંથી આવે છે. માતા-પિતાને મદદની સાથે 12માં ની તૈયારીઓ કરી અને સારું પરિણામ મેળવ્યું છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી અને જીવનસાધના સ્કૂલમાં અભ્યાસ કરતી ઠક્કર રીમાના પિતા પગે અપંગ છે અને શાકભાજીની લારી ચલાવે છે. પિતાને શાકભાજીની લારી પર દરરોજ 4 કલાક મદદ કરીને પણ 99.10 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. રીમાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સવારે વહેલા ઉઠીને વાંચતી હતી. વધુ ભણતરનો બહાર લીધાં વગર દરરોજ સ્કૂલ- કોલેજમાં ભણાવે તેનું રિવિઝન અને ટાઈમ ટેબલ બનાવી વાંચતી હતી.\nરીમાના પરિવારમાં ત્રણ બહેન અને એક ભાઈ છે. એક મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. એક બહેન નોકરી અને m.comમાં અભ્યાસ કરે છે જ્યારે ભાઈ 10માં ધોરણમાં છે. રીમા CA બનવા માંગે છે પરંતુ પિતાની શાકભાજીની લારી અને આર્થિક પરિસ્થિતિના કારણે હાલમાં તે શક્ય નથી માટે MBA કરશે. જો કોઈ સ્કોલરશીપ મળે તો ચોક્કસ CA બનશે.\nજ્યારે આર.આર. દ્વિવેદી સ્કૂલમાં અભ્યાસ કરતી સોલંકી કૃપાએ 98.62 ટકા પરિણામ મેળવ્યું છે. તેના પિતા બુક શોપમાં નોકરી કરે છે. કૃપાએ divyabhaskar સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું ક્લાસીસમાં જતી હતી અને ત્યાં સર જે ભણાવે તેના પર વધુ ધ્યાન આપી અભ્યાસ કરતી હતી. ઘરમાં હું જ સૌથી વધુ સારા ટકા લાવી છું અને મારી અને મારા માતા-પિતાની મને CA બનવાની ઈચ્છા છે.\nજીવરાજપાર્કમાં આવેલી શારદા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા જાડેજા માહીબાએ 98.72 ટકા મેળવ્યા છે. પિતા જીતેન્દ્રસિંહ રીક્ષા ડ્રાઇવર છે. દરરોજના 4થી5 કલાકનું વાંચન અને એકવાર જે વિષય હાથમાં લઈએ તો તેને પૂરો કરી તેના પર જ ધ્યાન આપી વાંચન કરતી હતી. ઘરમાં 12 જેટલા સભ્યો છે અને મારા ફેમિલીનો પૂરો સાથ હતો અને મને ભણવા માટે એક અલગ જ રૂમ આપી દીધો હતો. હવે આગળ MBA કરવાની ઇચ્છા છે અને સાથે સાથે UPSC-GPSCની પણ તૈયારી કરવી છે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00710.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://stop.co.in/%E2%80%8B%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7-%E0%AA%9C%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2020-09-20T12:59:02Z", "digest": "sha1:43RU34NBD5VXVDHTC6Y76C3T5PF22CIT", "length": 7992, "nlines": 125, "source_domain": "stop.co.in", "title": "​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે – Stop.co.in", "raw_content": "\nકવિતા – ગઝલ – ગુજરાતી – ટીપ્સ – રેસીપી – લેખ – શાયરી – સુવીચાર\nરમુજી ટુચકા ( જોક્સ )\n​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે\n​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે..\nપુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે…\nપુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે…\nપુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે..\nસાહેબ.. સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા..\nફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ..\nનાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે…\nથોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે…\nલગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે…\nછતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન.. મતલબી પુરુષ જ લાગે \nઘરમાં 4 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે એસી કોના માટે મોટા ઘર બંગલા કોના માટે \nછતાં પણ પુરુષ સ્વાર્થી લાગે..\nઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના..\nછતાં પણ પુરુષ ખર્ચાળો લાગે\nપત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે.. ને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે\nનાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે \nઆજકાલ નીકળ્યા છે સ્ત્રીઓ ને પુરુષ સમોવડી બનાવવા બધાં પણ શું કોઈ ને પુરુષ જેવી સ્ત્રી ગમશે અથવા તો સ્ત્રી જેવો કોઈ ને પુરુષ ગમશે\nગમે તો આગળ વધારજો…\nઆવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી […]\nCategories Select Category Uncategorized ઉખાણું કવિતા કહેવત ગઝલ ગીત ગુજરાતી ટીપ્સ પત્રલેખન રમુજી ટુચકા ( જોક્સ ) રેસીપી લેખ લોકગીત વાર્તા શાયરી સુવીચાર\nBharat Bochiya on લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*\nSweets on *એટલે પિયર પારકું લાગે છે*\nઆશિષ on એક પ્રોમિસ ડોકટર નું\naachar Channa. fenugreekseed mango pickle આંસુ આકાશ ઓઝોન ખોબો ગાબડા ગૃહીણી ઘ��પણ ઘર છત્રી જળ જીવન ડેડી ડોકટર દિલ દિવાળી ધરા નખરા નસીબ પપ્પા પળ પાણી ભરાવુ પિતા પિયર પુત્રી પ્રેમ ફાધર ભૂલ મમ્મી માણવુ માળો વરસાદ સુઘરી બાવળ મોજ શોખ મોન્સુન રેતી વરસાદ વાદળ વાદળ વરસાદ શહેર સમજ પિતા પુત્ર સમાઁટ ફોન સહારો સાસુ વહુ ના કજિયા. હાર જીત\nમા તે મા બીજા વગડા ના વા .\n૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00711.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/date/2016/02", "date_download": "2020-09-20T15:27:12Z", "digest": "sha1:JTRHII2VP76SCGSEIUBW3TVDPLOFAX47", "length": 11635, "nlines": 136, "source_domain": "www.mitixa.com", "title": "February 2016 – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઅશ્રુઓ જેવી રીતે સંવેદનાની પાળ પર,\nકૂંપળોની સાથ ટહુકાઓ ફૂટે છે ડાળ પર.\nદોસ્ત, તેં સરનામું આપ્યું એટલે સારું થયું,\nહું તો પ્હોંચી જાત નહીંતર આપણી નિશાળ પર.\nરોજ વૃદ્ધોને એ મળવા જાય છે કાઢી સમય,\nશી રીતે નફરત કરો એ સહૃદયી કાળ પર.\nસાંજની જાહોજલાલી સૂર્યને પોસાય ના,\nક્યાં લગી ગુજરાન ચાલે રોશનીની દાળ પર.\nદર્દ, આંસુ કે મુહોબ્બત, એ નભાવી લે બધું,\nજિંદગી અટકી પડે છે શ્વાસના છિનાળ પર.\nઆંગળી પકડી ચલાવો મત્લાથી મક્તા સુધી,\nપણ ગઝલ લપસી જવાની લાગણીના ઢાળ પર.\nફૂલ પર ‘ચાતક’ મૂકે કેવી રીતે એનાં ચરણ,\nએટલે ચાલ્યા કરે છે એ સડક કાંટાળ પર.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nતમે કહો તો મુઠ્ઠી ખોલું\nઝાકળભીના કૈંક સ્મરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું,\nહસ્તરેખાને બદલે રણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.\nસૂરજ ડૂબવાના શમણાં લઈ રાતીચોળ થયેલી મારી\nઆંખોમાં થીજેલી ક્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.\nસેલફોનને ટાવરનું જેવી રીતે રહેતું કાયમ,\nદિલમાં કોનું આકર્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.\n‘પ્રેમ’ કહાનીનું શીર્ષક ને અંત આપણું મધુર મિલન,\nકેટકેટલા વચ્ચે ‘પણ’ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.\n‘ચાતક’ની મંઝિલ, રસ્તા કે પગલાંઓ બદલાયા ના,\nચોંટી ગયલા ક્યાંક ચરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.\n– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nમળતા રહો તો ઘણું સારું\nમીરાં : બિનતી કરું દિન રૈન\nમારી અરજ સુણી ��ો\nજુઓ લીલા કોલેજમાં જઇ રહી છે\nપાંદડી વાયરાને વળગી શું કામ \nપાન લીલું જોયું ને\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00711.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:CS1_maint:_Unrecognized_language", "date_download": "2020-09-20T13:42:39Z", "digest": "sha1:GSPF4UUB2R4BIT7AXPU5A3AZVD4XWBFX", "length": 8627, "nlines": 251, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:CS1 maint: Unrecognized language - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી પૃષ્ઠો પર દેખાશે નહીં. લેખનાં પાનાં પર આ શ્રેણી જોવા માટે આપે મારી પસંદમાં જઇને વિકલ્પ (દેખાવ → છુપી શ્રેણીઓ દર્શાવો) સક્ષમ કરવો પડશે.\nઆ શ્રેણીમાં કુલ ૧૫૯ પૈકીનાં નીચેનાં ૧૫૯ પાનાં છે.\nસભ્ય:Yacieng/વિશ્વમાં હિન્દુ ધર્મ નો ફેલાવો\nએલિસેઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ\nકરી (મસાલેદાર રસાવાળી વાની)\nગ્રાન્ડ થેફ્ટ ઓટો ૪\nજગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય\nતિલક સ્મારક રંગ મંદિર, પુના\nરિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા\nશંકર આંતરરાષ્ટ્રીય ઢીંગલી સંગ્રહાલય, દિલ્હી\nસમય માપવાનાં સાધનોનો ઇતિહાસ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૧૫:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00711.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.factcheckerindia.com/2038/breaking-news/good-news-for-vehicle-owners-and-drivers-from-ministry-for-vehicle-registration-and-fitness-certificate-validity-and-renewal-extension-deadline-by-central-government/", "date_download": "2020-09-20T15:16:52Z", "digest": "sha1:LMETEVYEUWA7GC2R5TM3ZXPUJ7TEOZIL", "length": 9436, "nlines": 106, "source_domain": "www.factcheckerindia.com", "title": "કરોડો વાહનચાલકોને રાહત : લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન અને ફીટનેસ સર્ટિફીકેટ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય - Fact Checker India", "raw_content": "\nકરોડો વાહનચાલકોને રાહત : લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન અને ફીટનેસ સર્ટિફીકેટ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય\nકેન્દ્ર સરકારે દેશના કરોડો વાહન ચાલકોને વધુ એક વખત રાહત આપી છે. સરકારે લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન અને ફીટનેસ સર્ટિફિકેટની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. લોકડાઉન દરમ્યાન આ દસ્તાવેજો રીન્યુ ન થઈ શક્યા હોવાથી કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરાયો છે. કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત પછી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરાઈ છે.\nઆ પહેલા ૩૦ માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી વધારાઈ હતી અને જણાવ્યું હતુ કે ૧ ફેબુ્રઆરી, ૨૦૨૦થી ૩૧ મે, ૨૦૨૦ દરમિયાન એક્સપાયર થઇ રહેલા વાહનોના દસ્તાવેજોની મુદ્દત ૩૦ જૂન સુધી લંબાવાઈ છે. હવે સરકારે તેને વધુ ત્રણ મહિના લંબાવી છે. આ ઉપરાંત ૨૧ મેના રોજ સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સ, ૧૯૮૯ના નિયમ ૩૨ અથવા નિયમ ૮૧ હેઠળ ફીની વેલિડિટી અને એડિશનલ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nવર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછ...\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\nમાંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા\nઅંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો\nમેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી\nGame Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય\nHeath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00711.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/jokes-4/entrainment/", "date_download": "2020-09-20T15:38:50Z", "digest": "sha1:6OVLBXCYG2A75JZAL6MEG5YRKOR6NW7D", "length": 9991, "nlines": 121, "source_domain": "trishulnews.com", "title": "હસાવવાની ગેરેન્ટી અમારી, આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય. - Entertainment", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Entertainment હસાવવાની ગેરેન્ટી અમારી, આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય.\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nહસાવવાની ગેરેન્ટી અમારી, આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય.\n1. એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું હતું -થાંભલો તાજો રંગેલો છે, ���ડકવું નહિ.\n2. પપ્પા : બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે \nપપ્પુ :આવા સવાલ ના કરશો પપ્પા. પપ્પા : કેમ \nપપ્પુ : શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.\n3. ભારતીય જે શબ્દના પ્રયોગ જન્મદિવસના રોજ કરે છે.\nઅમેરિકી તે જ શબ્દના પ્રયોગ લગ્નના દિવસે કરે છે એ શબ્દ બતાઓ\nહેપી રિટર્ન ઑફ દ ડે\n4. બે છોકરીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી..\nએટલામાં કન્ડક્ટર આવ્યોને તેણે એક રસ્તો દેખાડતા કહ્યું….\nજે ઉંમરમાં મોટું હોય તે આ સીટ પર બેસી જાય…..\nપછી તો શું હતું…..બંને છોકરીઓ છેક સુધી ઉભી રહી……\n5. ગાર્ડ – ટ્રેન ચાલૂ થઈ ગઈ ટ્રેનમાં બેસ\nયાત્રી- અરે હું મારી વાઈફને પ્યાર તો કરી લઉં\nગાર્ડ – અરે એ તો હું કરી લઈશ તુ તો ચઢી જા બસ \n6. પિતા- બેટા ભોજન કરી લે નહીતર ડાઉન થઈ જશે ….\nદીકરો- હું કોઈ બેટરીનો સેલ થોડી છું કે ડાઉન થઈ જાઉં …….\n7. પોલીસ વાળો પોતાના દીકરાથી – તારો રિજ્લટ સારું નથી આવ્યું એટલે\nઆજેથી તારો ટીવી જોવું રમવો બધું બંદ\nદીકરો- આ લો 50 રૂપિયા અને વાત અહીં જ ખત્મ કરો.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleમહિલાની આંખો માંથી આંસુ નહિ પરંતુ નીકળે છે હીરા, જાણો શું છે હકીકત\nNext articleતમારા પાર્ટનરને આ રીતે કિસ કરશો તો જિંદગીભર મજબુત બની જશે સબંધ\nસુશાંત સિંહ કેસ: સલમાન અને કરણ જોહર સહિત 8 ફિલ્મ હસ્તીઓએ કોર્ટમાંથી આવ્યું તેડું\nઆવતા અઠવાડિયામાં સુશાંત કેસનો આવશે ઐતિહાસિક નિર્ણય, આ રીપોર્ટમાં જાહેર થશે મોતનું સાચું રહસ્ય\nકંગનાએ બીએમસી પાસેથી આટલા કરોડ રૂપિયાનું વળતર માંગ્યું\nસલમાન ખાનની મુશ્કેલીમાં વધારો- આ તારીખે કોર્ટમાં થવું પડશે હાજર\nઆ એક્ટ્રેસ પુરા કરશે સુશાંતના અધૂરા સપના\nસોનુ સુદ ગરીબ બાળકોને આપશે મફત શિક્ષણ, માતાના નામે શરુ કરી શિષ્યવૃત્તિ\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00712.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion/amar-lingeshwar-temple-shiva-seats-in-cave/videoshow/75917109.cms", "date_download": "2020-09-20T13:23:49Z", "digest": "sha1:CL66YI2NPMTNYSOH5FDPNDFZZ3DXWADI", "length": 9345, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઅનોખું અને અદભૂત ગુફા મંદિર, બિરાજ્યા છે મહાદેવ\nઆ અનોખું અને અદભૂત ગુફા મંદિર છે. અહીં બિરાજ્યા મહાદેવ ભોળાનાથ ગુફાની અંદર બિરાજ્યા છે. શિવજીનું આ અનોખું મંદિર આંધ્રપ્રદેશમા આવેલું છે. ગુન્તૂર જિલ્લામાં કૃષ્ણા નદીને કિનારે ગુફામાં બીરાજ્યા છે મહાદેવ. અમરલિંગેશ્વર મહાદેવ ગુફા મંદિર ભક્તોમાં છે ખૂબ જાણિતું. તમે પણ ઘરે બેઠા કરો ગુફામાં બિરાજમાન મહાદેવના દર્શન.\nશિવ મંદિર મહાદેવ મંદિર આંધ્રપ્રદેશ અમર લિંગેશ્વર Shiva temple Andhra Pradesh amar lingeshwar\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો ધર્મ\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરાયું\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની આરતીના દર્શન\nપૈસાની તકલીફ હોય તો જન્માષ્ટમીની રાત્રે કરો આ 5 અચૂક ઉપાય, લક્ષ્મીજીની કૃપા વરસશે\nકાનુડા માટે બનાવાયા PPE કિટ, માસ્ક, કોરોના મુગટ અને સેનેટાઈઝર\nચમત્કારિક છે હનુમાન ચાલીસા, રોજ પાઠ કરવાથી થાય છે આ 8 ગજબના ફાયદા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો ધર્મ\nગુજરાતમાં અહીં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા...\nશુક્રવારે સંતોષી માતાની આ કથા સાંભળશો તો વરસશે માતાજીની...\nભાદરવી પૂનમ મહોત્સવ 2020: અંબાજી મંદિરમાં ધજા આરોહણ કરા...\nગુરુનું રાશિ પરિવર્તન, દેશ-દુનિયા અને રાશિ પર થશે અસર...\nશિરડી સાંઈ બાબા- મધ્યાહ્ન આરતી...\nગણેશ ચતુર્થીઃ ઘરે બેઠા કરો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયકની ...\nરામ સેતુના આ ગૂઢ રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ ...\n2020નું વર્ષ મેષ રાશિને સારું ફળ આપશે, આર્થિક સ્થિતિ મજ...\nસમાચારભાજપ MLA મધુ શ્રીવાસ્તવે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો\nસમાચારગાંધીનગર: નભોઈ કેનાલમાંથી ચાર ભેંસને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\n બિહારમાં વધુ એક બ્રિજ તૂટ્યો, ચૂંટણી પહેલા ઉદ્ધાટનની તૈયારી હતી\nમનોરંજનસુશાંતનો વધુ એક વિડીયો વાયરલ, ઝીણવટપૂર્વક ભવિષ્યનું પ્લાનિંગ કરતો દેખાયો\nસમાચારસુરતના બિલ્ડરે 42 પરિવારોને વગર ભાડે ફ્લેટ રહેવા માટે આપી દીધા\nસમાચારVideo: ટ્રકનું એક ટાયર નીકળી ગયું છતાં પોલીસથી બચવા ભાગતો રહ્યો ડ્રાઈવર\nસમાચારગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબી રહેલી મહિલાને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી\nસમાચારપંજાબમાં કૂતરાઓ માટે બનાવવામાં આવી સ્પેશિયલ બ્લડ બેંક\nમનોરંજનઆર્ટિસ્ટે સુશાંતનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને આપી અનોખી શ્રદ્ધાંજલિ\nઅન્યજ્યારે કાચબો ચાલ્યો સસલાની ચાલ\nઅન્યવડાપાઉં તો ઠીક છે ક્યારેય ખાધું છે આઈસ્ક્રીમ પાઉં\nમનોરંજનસુશાંત સિંહ કેસઃ સિદ્ધાર્થ પીઠાનીએ રિયા અને એક્ટરને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક\nસમાચારરવિન્દ્ર જાડેજાનું રજવાડી તલવારથી સન્માન કરાયું\nસમાચારજામનગર: દારુના કેસમાં જપ્ત કરાયેલી ગાડીમાં ફરતાં દેખાયાં PSIનાં પત્ની\nસમાચારસુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ તૂટી પડ્યો\nસમાચારચંબલ નદીમાં 32 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી હતી, ક્ષમતા કરતા વધારે વજન હોવાથી બની આ ઘટના\nસમાચારપાણીના ભારે પ્રવાહ વચ્ચે જાળી-ઝાંખરામાં ફસાયું શ્વાન, JCBની મદદથી હોમગાર્ડે રેસ્ક્યું કર્યું\nમનોરંજનથોડા દિવસ પહેલા જ ખરીદેલી કારમાં ડ્રાઈવ પર નીકળ્યા અમિતાભ બચ્ચન\nસમાચારગુજરાતની 'જીવાદોરી' નર્મદા ડેમ થયો છલોછલ, આ નજારો મંત્રમુગ્ધ કરી દેશે\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00712.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/jose-juan-vazquez-dashaphal.asp", "date_download": "2020-09-20T14:34:10Z", "digest": "sha1:W64FGPXBE4RZEDORJULKNMT27OZ3QRTQ", "length": 18396, "nlines": 140, "source_domain": "celebrity.astrosage.com", "title": "જોસ જુઆન વાઝક્વિઝ દશા વિશ્લેષણ | જોસ જુઆન વાઝક્વિઝ જીવન આગાહી Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જોસ જુઆન વાઝક્વિઝ દશાફળ\nજોસ જુઆન વાઝક્વિઝ દશાફળ કુંડળી\nનામ: જોસ જુઆન વાઝક્વિઝ\nઅક્ષાંશ: 20 N 31\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજોસ જુઆન વાઝક્વિઝ કુંડળી\nવિશે જોસ જુ��ન વાઝક્વિઝ\nજોસ જુઆન વાઝક્વિઝ પ્રણય કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ કારકિર્દી કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ 2020 કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ Astrology Report\nજોસ જુઆન વાઝક્વિઝ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજોસ જુઆન વાઝક્વિઝ દશાફળ કુંડળી\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી જન્મ થી July 17, 1995 સુધી\nપારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 1995 થી July 17, 2002 સુધી\nવ્યાવસાયિક મોરચે ગતિરોધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શાંત રહેવાની કળા શીખવી જોઈએ, જેથી બિનજરૂરી માનસિક તાણ ટાળી શકાય. નિરાશા અથવા હતોત્સાહ જેવી લાગણીઓને કારણે નોકરી બદલવાની ઈચ્છા થાય તો એ ઈચ્છાને દાબી દેજો. આ સમય એવો છે જે તમારી માટે મુશ્કેલીઓ અથવા પ્રતિકુળ પરિસ્થિતિ સર્જી શકે છે, આથી બેદરકારી અથવા ગફલતથી દૂર રહેજો, ચિંતાઓ તથા બિનજરૂરી મુશ્કેલીઓ આપોઆપ તમારાથી દૂર રહેશે. સ્વાસ્થ્ય તરફ તાકીદે ધ્યાન આપવું, કેમ કે ઈજા તથા અકસ્મતની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખલેલની શક્યતા છે તથા તમારે ગુપ્તરોગો અંગે સાવચેત રહેવું જોઈએ.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2002 થી July 17, 2020 સુધી\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2020 થી July 17, 2036 સુધી\nપીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2036 થી July 17, 2055 સુધી\nઆ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2055 થી July 17, 2072 સુધી\nતમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2072 થી July 17, 2079 સુધી\nકેટલીક અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સ��થે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2079 થી July 17, 2099 સુધી\nઆ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.\nજોસ જુઆન વાઝક્વિઝ માટે ભવિષ્યવાણી July 17, 2099 થી July 17, 2105 સુધી\nતમારા રોમેન્ટિક જીવનમાં થોડો મસાલો ઉમેરવાનું આ વર્ષ છે. કોન્ટ્રાક્ટ્સ તથા કરારોમાંથી લાભ મેળવવા માટે આ ઉત્તમ વર્ષ છે. તમારી તરફેણમાં હોય તેવા સોદા પાર પાડવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાય દ્વારા તથા અન્ય સાહસોમાંથી થતી આવકમાં વધારો થશે તથા તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. તમારા અંગત જીવનને સુસંવાદિત કરવાની તમામ પૂરક પૂર્વજરૂરિયાતો તમારી પાસે છે. વાહન તથા સુખાકારીની અન્ય ચીજો વસાવશો, તમારા પારિવારિક જીવનમાં દરજ્જો તથા મરતબો ઉમેરવાનો આ સમય છે. તમારી આવકમાં નોંધપાત્ર વધારાની શક્યતા છે.\nજોસ જુઆન વાઝક્વિઝ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nજોસ જુઆન વાઝક્વિઝ શનિ સાડાસાતી રિપોર્ટ\nજોસ જુઆન વાઝક્વિઝ પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00713.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujlit.com/book-index.php?bIId=7598&name=%E2%80%98%E0%AA%9C%E0%AA%B2%E0%AA%A8%E2%80%99-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80-/-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%81", "date_download": "2020-09-20T15:00:38Z", "digest": "sha1:OLUGWMFA2YRBRRNCVX76P553UPLPEGF5", "length": 17507, "nlines": 195, "source_domain": "www.gujlit.com", "title": "‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ | ગુજરાતી લિટરેચર", "raw_content": "\nશબદમાં જિનકું ખાસ ખબરાં પડી (ગઝલસંગ્રહ) / હરીશ મીનાશ્રુ\n‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ\n92.7 - ‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ\nશ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર\nકુર્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી\nકુ��્‌આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી\nસિકર્યા વિનાની તો ય તે હૂંડી રહી નથી\nઆ વાત ખાનગી છે છતાં અણકહી નથી\nજળથી વિખૂટી થૈને નદી ક્યાંય વહી નથી\nમસળ્યાં છે આંગળીનાં અમી પણ એ સ્પર્શમાં\nડમરાની પાંદડી જ ફકત મહમહી નથી\nજણસે સિલક નથી, ન ખતવણી જમે ઉધાર\nઅનપઢની પોથી પ્રેમની, ખાતાવહી નથી\nયે ખેત રામજી કા, ચિડિયા ભી રામ કી\nકોઈએ ચાડિયાને આ વાત જ કહી નથી\nમજનૂને ઘેર છો ને પરોણા હો બારે મેહ\nરણની ભૂલે સગાઈ તો એ વિરહી નથી\nકાગળને સ્પર્શ અમથો સ્વપ્ને ય ક્યાં કર્યો\nઅમથી ય કલમ કરમાં અમે તો ગહી નથી\nએ લાખ મથે તો ય નહીં ઊઘડે ગઝલ\nએના ઝૂડામાં ગેબની ચાવી જ રહી નથી\nઅર્પણ / શબદમાં જિનકું ખાસ ખબરાં પડી / હરીશ મીનાશ્રુ\n1 - સ્પર્શ કરતાં વેંત કાગળ ઊજળા રહેતા નથી / હરીશ મીનાશ્રુ\n2 - ઉડાડી છડે ચોક છાંટા,મચાવી / હરીશ મીનાશ્રુ\n3 - સંતની સાથે સંતલસ આપી / હરીશ મીનાશ્રુ\n4 - ઘટ સાથે જડિયાં ઘડિયાળ / હરીશ મીનાશ્રુ\n5 - અઢારે વર્ણ માથે મેઘનાં દેખાવડાં પાણી / હરીશ મીનાશ્રુ\n6 - જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને / હરીશ મીનાશ્રુ\n7 - જિહ્‌વા ઉપર છે જાળાં / હરીશ મીનાશ્રુ\n8 - તુ પ્રથમ ઘરનાં દરોદીવાલ અંતર્ધાન કર / હરીશ મીનાશ્રુ\n9 - પર્વત પર પાછું ચડવાનું / હરીશ મીનાશ્રુ\n10 - અતલ અગાધ છે અગાશી છે / હરીશ મીનાશ્રુ\n11 - અંતરાલો ઓગળે આશ્લેષમાં / હરીશ મીનાશ્રુ\n12 - સ્નેહવશ સ્વયંને દ્વાર આવી ચઢ્યો હું સકળ સૃષ્ટિનો શ્રેષ્ઠ અભ્યાગતા / હરીશ મીનાશ્રુ\n13 - હે ગાલિબની બકરી, બોલ / હરીશ મીનાશ્રુ\n14 - ઝાકળમાં કંકુ ઘોળ્યું છે / હરીશ મીનાશ્રુ\n15 - અનાદિ કિંવદંતી છે તો એને ચાખ, કાપીને / હરીશ મીનાશ્રુ\n16 - કૃપા કરો ને કદી મારીયે ખબર કાઢો / હરીશ મીનાશ્રુ\n17 - એમની હળફટે ચઢી જો ને / હરીશ મીનાશ્રુ\n18 - મારો પડછાયો પીને લડખડે ઇદં તૃતીયમ્ / હરીશ મીનાશ્રુ\n19 - ઇચ્છામરણનો કેવો ઉત્કટ પ્રકાર છું હું / હરીશ મીનાશ્રુ\n20 - બે જણા ભરપૂર એકાકી હશે / હરીશ મીનાશ્રુ\n21 - તોરણે તાજી વસંતો, સાથિયામાં સત હજો / હરીશ મીનાશ્રુ\n22 - ધરાશાયી છે બોધિવૃક્ષ તારા પ્રાણની વચ્ચે / હરીશ મીનાશ્રુ\n23 - કહેતાં જીભ ઊપડતી જ નથી / હરીશ મીનાશ્રુ\n24 - સૂરજને છાબડીએ ઢાંકુ / હરીશ મીનાશ્રુ\n25 - ઉજાસમાં પીગળતો અંધકાર માગે છે / હરીશ મીનાશ્રુ\n26 - પીડાનો કારોબાર છે / હરીશ મીનાશ્રુ\n27 - સકલ વિશ્વની ત્યાં શરૂઆત / હરીશ મીનાશ્રુ\n28 - ઉલા સાની ઉલા સાની/ હરીશ મીનાશ્રુ\n29 - એટલું સત તો ક્યાંથી લાવું હું / હરીશ મીનાશ્રુ\n30 - દૈયડનો દેવતા ને કલરવનાં અનુષ્ઠાનો / હરીશ મીનાશ્રુ\n31 - દરગાહ પર કવાલી / હરીશ મીનાશ્રુ\n32 - ઊભી છે પ્રાર્થનાઓ, બેઠાડુ ઈશ્વરો છે / હરીશ મીનાશ્રુ\n33 - ચાંદ સૂરજનાં અમે કૂકા કર્યા / હરીશ મીનાશ્રુ\n34 - પળના પરપોટાને પરણી / હરીશ મીનાશ્રુ\n35 - પાંદનાં દીટેથી તૂટી ઝાડ ન્યારું થૈ ગયું / હરીશ મીનાશ્રુ\n36 - પૂછાય પાંચમાં એ મુફલિસોની વસ્તીમાં / હરીશ મીનાશ્રુ\n37 - અવળ સવળ ઊંધા ને ચત્તાં / હરીશ મીનાશ્રુ\n38 - કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે / હરીશ મીનાશ્રુ\n39 - ઝૂકે છે બંદગી ને ઊભો સમર્થ કેવળ / હરીશ મીનાશ્રુ\n40 - જનમ ઝાંપે ફરી જાસા / હરીશ મીનાશ્રુ\n41 - બગાવત કર અને ખા તું બગાસું / હરીશ મીનાશ્રુ\n42 - સરલ ને સોંસરી ક્ષણ ભરબજારે ભૂલ પકડે છે / હરીશ મીનાશ્રુ\n43 - નરી આંખે છો ને દરસતાં નથી / હરીશ મીનાશ્રુ\n44 - નર્યું કૌતુક બની બેઠાં કમળની સાવ ભીતરમાં / હરીશ મીનાશ્રુ\n45 - હા, મરણ ઉચ્ચારશે ભાષા નવીનક્કોર ને / હરીશ મીનાશ્રુ\n46 - આજે ફરીથી ગંગા કથરોટમાં પધારી / હરીશ મીનાશ્રુ\n47 - વળ ચડાવીને અવળવાણી કશું બોલે હવે / હરીશ મીનાશ્રુ\n48 - વ્યથાથી વિશ્વ ભાગતાં જે રહે શેષ હવે / હરીશ મીનાશ્રુ\n49 - હું ચહું તે ધુંધુકાર ક્યાં હશે / હરીશ મીનાશ્રુ\n50 - રીઢો તસ્કર છે તું ઘરફોડ, મિયાં / હરીશ મીનાશ્રુ\n51 - હું વાત કરું તો વણસે / હરીશ મીનાશ્રુ\n52 - તું ગણે જેને ત્રિપુટી, એ અહીં ત્રેખડ થશે તો \n53 - તલનું તાળું કૂંચી રજની / હરીશ મીનાશ્રુ\n54 - દર્દ આપી દમામ આપું છું / હરીશ મીનાશ્રુ\n55 - સઘળું છે અટપટું તો સ્પર્શી સરળ કરી લે / હરીશ મીનાશ્રુ\n56 - મરણનો રંગ રાખોડી વધારે ભૂખરો ના કર / હરીશ મીનાશ્રુ\n57 - વન વચાળે પુષ્પ-ભૂલી બે’ક પાંખડીઓ મળી / હરીશ મીનાશ્રુ\n58 - નદીને મૂઠ મારીને તણખલા શી કરી નાખી / હરીશ મીનાશ્રુ\n59 - હું સતત રત, વટાવ્યા કરું રાતને / હરીશ મીનાશ્રુ\n60 - પાણીના ટીપામાં પનઘટ લાવજો / હરીશ મીનાશ્રુ\n61 - આ ઘર છે જે ઘરમાં રહ્યામાં નથી / હરીશ મીનાશ્રુ\n62 - અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને... / હરીશ મીનાશ્રુ\n63 - ખગોલ ભેદી ખગ ચડવાનાં / હરીશ મીનાશ્રુ\n64 - એ કહે, પાષાણવત્‌ આ પળ નર્યું પોલાણ છે / હરીશ મીનાશ્રુ\n65 - અંજલિભર શુદ્ધ જલ / હરીશ મીનાશ્રુ\n66 - આ હથેળીમાં રસાતળ હોય તો \n67 - રંગસ્તવન / હરીશ મીનાશ્રુ\n68 - ચિત્રકસ્તવન / હરીશ મીનાશ્રુ\n69 - દીવાલો છેવટે ઊકલી જવાની સાદડી માફક / હરીશ મીનાશ્રુ\n70 - જાતને જાતથી ભાગવી નિર્ગુણે ગુણવી / હરીશ મીનાશ્રુ\n71 - બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ\n72 - ફૂંક મારીને તકદીર ઉરાડીન�� જીવ્યો / હરીશ મીનાશ્રુ\n73 - રતુંબડ જાગરણની આંખમાં દૈ રાતને વાસા / હરીશ મીનાશ્રુ\n74 - મયદાનવની નગરી લાગે / હરીશ મીનાશ્રુ\n75 - બ્રહ્મ ઉપદેશ ને પેંગડે પગ, ભલા / હરીશ મીનાશ્રુ\n76 - અર્થ જેનો ભોંયમાં અડધો ને અડધો આભમાં / હરીશ મીનાશ્રુ\n77 - શબ્દ તું સાવ વાંકો રાખે છે / હરીશ મીનાશ્રુ\n78 - લય તૂટ્યો ને લબડી લાળ / હરીશ મીનાશ્રુ\n79 - ટાળ્યાં કેમ શકાશે ટાળી / હરીશ મીનાશ્રુ\n80 - ફતવા લખે છે શેખ, કહે, શીદ ગુમાનમાં / હરીશ મીનાશ્રુ\n81 - ચુપ રહે ચાડિયા, ક્યાંય ચિડિયા નથી, ક્યાંય નાનક નથી / હરીશ મીનાશ્રુ\n82 - ન લહિયો ન લેખણ ન લેખાં ન જોખાં / હરીશ મીનાશ્રુ\n83 - કૂંચી જડી છે મનની બસ ખોલ વાખ કરીએ / હરીશ મીનાશ્રુ\n84 - તારા પદચાપથી પડ રહે જાગતું / હરીશ મીનાશ્રુ\n85 - આપું તો તાલપૂર્વક હું આપું એક તાલી / હરીશ મીનાશ્રુ\n86 - વાવર્યું નહિ ને વેરતાં જ ગયા / હરીશ મીનાશ્રુ\n87 - અસ્ફૂટ સ્વરમાં અમથું હું ઉચ્ચરું કશું તો એને સહુ વિધિનું પ્રાચીન વિધાન સમજે / હરીશ મીનાશ્રુ\n88 - અસમંજસની ક્ષણમાં પેસી ગબડ્યા કરશે / હરીશ મીનાશ્રુ\n89 - જો હું પલાંઠી વાળું, વાળે અદબ અરીસા / હરીશ મીનાશ્રુ\n90 - દર્પણ દિયે દિલાસો રે / હરીશ મીનાશ્રુ\n91 - ::: પુણ્યસ્મરણ / હરીશ મીનાશ્રુ :::\n91.1 - મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ / હરીશ મીનાશ્રુ\n91.2 - રાજેન્દ્ર શાહ / હરીશ મીનાશ્રુ\n91.3 - નર્મદ / હરીશ મીનાશ્રુ\n91.4 - મનોજ ખંડેરિયા / હરીશ મીનાશ્રુ\n91.5 - અમૃત ‘ઘાયલ’ / હરીશ મીનાશ્રુ\n91.6 - ગની દહીંવાળા / હરીશ મીનાશ્રુ\n91.7 - મનહર મોદી ૧ / હરીશ મીનાશ્રુ\n91.8 - મનહર મોદી ૨ / હરીશ મીનાશ્રુ\n91.9 - મકરંદ દવે / હરીશ મીનાશ્રુ\n91.10 - મૌલાના જલાલુદ્દીન રૂમી / હરીશ મીનાશ્રુ\n91.11 - ઉમાશંકર જોશી / હરીશ મીનાશ્રુ\n91.12 - હરિવલ્લભ ભાયાણી-મકરંદ દવે / હરીશ મીનાશ્રુ\n91.13 - અરજણદાસ / હરીશ મીનાશ્રુ\n91.14 - મરીઝ / હરીશ મીનાશ્રુ\n91.15 - સુંદરમ્‌ / હરીશ મીનાશ્રુ\n91.16 - વેણીભાઈ પુરોહિત / હરીશ મીનાશ્રુ\n91.17 - કૃષ્ણરામ / હરીશ મીનાશ્રુ\n91.18 - ચિનુ મોદી / હરીશ મીનાશ્રુ\n91.19 - લાભશંકર ઠાકર / હરીશ મીનાશ્રુ\n92 - ::: સ્મરણપુણ્ય / હરીશ મીનાશ્રુ :::\n92.1 - જવાહર બક્ષી / હરીશ મીનાશ્રુ\n92.2 - જયેન્દ્ર શેખડીવાળા / હરીશ મીનાશ્રુ\n92.3 - હરિકૃષ્ણ પાઠક / હરીશ મીનાશ્રુ\n92.4 - રઘુવીર ચૌધરી / હરીશ મીનાશ્રુ\n92.5 - અનિલ જોશી / હરીશ મીનાશ્રુ\n92.6 - ભગવતીકુમાર શર્મા / હરીશ મીનાશ્રુ\n92.7 - ‘જલન’ માતરી / હરીશ મીનાશ્રુ\n92.8 - સિતાંશુ યશશ્ચન્દ્ર / હરીશ મીનાશ્રુ\n92.9 - રમણિક અગ્રાવત / હરીશ મીનાશ્રુ\n92.10 - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ / હરીશ મીનાશ્રુ\n92.11 - અદમ ટંકારવી / હરીશ મીનાશ્રુ\n92.12 - રાજેન્દ્ર શુક્લ / હરીશ મીનાશ્રુ\nતમો ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહી અમારા પુસ્તકો વિશે માહિતી મેળવી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00713.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2020/03/03/real-meanng-of-the-life-is-understood-only-at-the-dusk-of-the-life/", "date_download": "2020-09-20T13:45:40Z", "digest": "sha1:TP4BQOEALWTDXYAKQUMSCWQMU76YYZD3", "length": 29672, "nlines": 127, "source_domain": "webgurjari.in", "title": "સમયચક્ર : જીવનનો અર્થ સંધિકાળે જ સમજાય છે. – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nસમયચક્ર : જીવનનો અર્થ સંધિકાળે જ સમજાય છે.\nઆમ તો ભારતીય બાળકને ઘર, શાળા અને જાહેર જીવનમાંથી તકનિકી અને વિજ્ઞાનના પદાર્થ પાઠ જેટલા નથી જાણવા મળતા એટલું તેને તત્વજ્ઞાન પીરસવામાં આવે છે. જે ઉમરે રમવાનું હોય, કુદરતને સમજવાની હોય, માણવાની હોય, નચિંત બનીને ઊંઘવાનું હોય એ ઉમરે તેને સંસ્કાર અને ધર્મના નામે જે શીખવાડાવામાં આવે. પરંતુ તેમ છતાં એક મનુષ્ય તરીકે ઉછરતું બાળક જીવનનો અર્થ તો પોતાની રીતે જ કાઢે છે. ધારી લીધેલા, માની લીધેલા સત્યોની પરખ તો અર્ધી ઊંમર પસાર થઈ જાય ત્યારે સમજાય છે. આની પાછળ કોઈ સમાજકારણ નથી. માત્ર અને માત્ર બદલાતા મુલ્યો અને ચિત્તમાં સ્થિર થયેલાં દશ્યો છે. જે ક્યારેક સંતોષ આપે છે તો ક્યારેક વિષાદ.\nસમજાતું નથી કે કઈ ઋતુ ચાલી રહી છે. દિવસે ઉકળાટ અને રાતે ઠંડી. આવું સૌ કોઈ કહી રહ્યા છે. જોકે આ બે ઋતુઓનો સંધિકાળ છે. નથી શિયાળો કે નથી ઉનાળો. વાસ્તવમાં વસંતઋતુ ચાલે છે. વસંતઋતુને કવિઓએ ભલે વખાણી હોય. પણ એ અકળાવનારી ઋતુ છે. વૈદ્યો એવું કહે છે કે આ ઋતુમાં શરીર જલ્દી થાકી જતું હોય છે. શરીરમાં ભરાયેલો કફ બહાર આવવા માટે પ્રયત્ન કરતો હોવાથી આવું થાય છે. પરિણામે મનને હળવાશ લાગતી નથી. તે કંટાળે છે. મન હળવાશ ઝંખે છે. આવું મોટાભાગના મધ્યાયુએ પહોંચેલા વ્યક્તિઓને થાય છે. જોકે મારે અહીં સ્વાસ્થય વિજ્ઞાનની કોઈ ચર્ચા કરવી નથી. એવું કરવાનો કોઈ હેતુ પણ નથી. પરંતુ આ સંધિકાળ શબ્દ મને વિચારવા પ્રેરે છે. કોઈ પણ જાતનો સંધિકાળ અકળાવનારો જ હોય છે. કારણ કે એક સ્થિતિમાંથી નીકળી બીજી સ્થિતિમાં પ્રવેશવાનું હોય છે. પહેલી સ્થિતિ જેટલી છોડવી અઘરી હોય છે એટલું જ અઘરું બીજી સ્થિતિને સ્વીકારવાનું હોય છે. મન બેય તરફ ખેંચાતું હોય છે. જ્યાં સુધી બીજી સ્થિતિમાં સંપુર્ણ પ્રવેશ ન થાય ત્યાં સુધી પેલી બે ઋતુ જેવો અનુભવ થયા કરે છે. પરિણામે મન અકળાયા કરે છે.\nઅહ��ં વસંતઋતુ સંદર્ભે બીજો તંતુ પણ પકડવાનું મન થાય છે. વૈદ્યોના કહેવા અનુસાર જીવનના મધ્યકાળમાં પહોંચેલા વ્યક્તિઓને વસંતઋતુમાં વધારે અકળામણ થતી હોય છે. મધ્યકાળ પણ એક અર્થમાં સંધિકાળ જ ગણાય ને અરધો પંથ કપાયો હોય, અરધો બાકી હોય. વિતેલો સમય બાળપણની મસ્તી અને યુવાનીના જોશથી ભરેલો હોય. એના અનેક સ્મરણો ચિતપ્રદેશમાં છવાયેલા હોય. યુવાની નથી રહી તેવુ સ્વીકારવા મન તૈયાર ન હોય. તેમ છતાં હકીકત એ હોય છે કે જીવનનો ઢૉળાવ શરુ થઈ ગયો હોય છે. ટોચ પર પહોંચ્યાનો આનંદ પાછળ મૂકીને ઉતરવાનું હોય છે. એ કપરી સ્થિતિનો સ્વીકાર કરવાનો હોય છે. અને મન બહુ જલ્દી આ સ્થિતિનો સ્વીકાર કરવા તૈયાર હોતું નથી. આવા સમયે પોતાના મન સામે લડવાનું હોય છે. ત્યારે એવું લાગે જાણે પોતાની અંદર જ કોઈ બે જણ રહે છે. એક જણ બધું મૂકીને શાંતિ ઝંખે છે, જ્યારે બીજો જણ હજુ મેદાનમાંથી ખસવા તૈયાર નથી. આ દુવિધાનું દ્વંદ ચાલ્યા કરે છે. અને જ્યારે દિવસ ઢળે છે ત્યારે મન અકળ અજંપાથી ઘેરાઈ જાય છે.\nસાંજ ન સમજાય તેવી અકળામણોના પોટલા લઈને રોજ હાજર થઈ જાય. ત્યારે એમ થાય કે રોજની આ જળોજથ્થા પડતી મૂકીને ચાલતા થઈ જવું. કશું ન કરવું. કશુંજોઈતું નથી. એવું ય થાય કે શું જરુર છે આ બધી પીડાઓની ક્યારેક તો સંબંધો નિરર્થક લાગે. છેતરાયાની ગ્લાનિથી પણ મન ભરાઈ જાય. એવા સમયે દૂર દૂર સીમ બોલાવતી હોય, કોઈ એકાંત ટેકરી બોલાવતી હોય, નદીની કોતરો બોલાવતી હોય, કે કોઈ સુનો સાગરકાંઠો હાકલ કરતો હોય એવું લાગે. હા કોઈ નશીબદાર હોય જેને એ મળે પણ ખરું. કોઈ એથીય નશીબદાર હોય જે બધુંય અવગણીને આવું કરી શકે. પરંતુ મોટાભાગે તો એવું બને કે મન મારીને બેસી રહેવું પડે. મંદિરમાં ઊભરાતી ભીડમાં સંતાઈ જવાનું, ભગવાન મારી સાથે છે એવું પોતાને આશ્વાસન આપવાનું. ક્યારેક બગીચામાં દોડતા યુવાનો કે રમતા બાળકોને જોઈ મનને શાંત કરવા સિવાય ઝાઝું કશું થઈ શકે નહીં. ફરી બીજા દિવસે મન સામે એજ ફરિયાદો ક્યારેક તો સંબંધો નિરર્થક લાગે. છેતરાયાની ગ્લાનિથી પણ મન ભરાઈ જાય. એવા સમયે દૂર દૂર સીમ બોલાવતી હોય, કોઈ એકાંત ટેકરી બોલાવતી હોય, નદીની કોતરો બોલાવતી હોય, કે કોઈ સુનો સાગરકાંઠો હાકલ કરતો હોય એવું લાગે. હા કોઈ નશીબદાર હોય જેને એ મળે પણ ખરું. કોઈ એથીય નશીબદાર હોય જે બધુંય અવગણીને આવું કરી શકે. પરંતુ મોટાભાગે તો એવું બને કે મન મારીને બેસી રહેવું પડે. મંદિરમાં ઊભરાતી ભીડમાં સંતાઈ જવાનું, ભગવાન મારી સાથે છે એવું પોતાને આશ્વાસન આપવાનું. ક્યારેક બગીચામાં દોડતા યુવાનો કે રમતા બાળકોને જોઈ મનને શાંત કરવા સિવાય ઝાઝું કશું થઈ શકે નહીં. ફરી બીજા દિવસે મન સામે એજ ફરિયાદો કોઈ કશું મૂકી શકતું નથી. ફરિયાદ રોજની હોય છે. ક્યારેક પોતાની સામે તો ક્યારેક જગત સામે. ફરિયાદનું નિવારણ પણ પોતાના હાથમાં જ હોય છે. એ અર્થમાં ગુનેગાર પણ પોતે, ફરિયાદી પણ પોતે અને ન્યાયાધિશ પણ પોતે. એ આપણું પોતાનું છતાં આપણને ન ગાંઠતું મન \nમન સામેની ફરિયાદોમા કેફિયત પણ જાતે આપવાની અને ચુકાદોય જાતે આપવાનો. આવી ફરિયાદોના ચુકાદા તો ગુનેગાર મન તરફી જ આવતા હોય છે. એ મન ફરી ગુનાઓ કરતું જ રહેશે. નાની નાની ઈચ્છાઓને અવગણવાના ગુના, નાના સુખો તરફ ન જોવાના ગુના, અંદર સળવળતી સંવેદનાને પોતાના અણિદાર બુટ ટળે કચડી નાખવાના ગુના. તેમ છતાં પેલું ફરિયાદી મન પણ થાકશે નહીં. એ મોડે મોડે પોતાની ફરિયાદ કરતું રહેશે કે મને આ ગમતું નથી, મને તે ગમતું નથી. એને વિશ્વાસ હોય છે કે ક્યારેક તો કોઈ સાંભળશે. અને ક્યારેક પેલું ફરિયાદી મન રાજી થઈ જાય તેવા ચુકાદાઓ પણ આવતા હોય છે. સંધીકાળમાં ઘેરાયેલી વ્યક્તિ બધું પરહરી શાંતિને પોતાનું લક્ષ્ય બનાવી લે છે.\nસંધિકાળે પહોંચેલા વ્યક્તિઓ પોતાના રુટીનને જીવનનો એક ભાગ ગણી લેતા હોય છે. એ રુટીનથી બહાર નીકળવા માગતા જ નથી. જ્યારે શરીર બળવો કરે છે ત્યારે બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે. વાસ્તવમાં રુટીન ત્યારે જ થકવતું નથી જ્યારે રુટીન વચ્ચે રીચાર્જ થવાની પળોને ઓળખી લીધી હોય. રીચાર્જ થવા માટે દરેક પાસે પોતપોતાના રસ્તા હોય છે. એ રસ્તા ઉપર કાંટાળા વૃક્ષો હોય તોય મારગ કરવો પડે. એનીય પોત પોતાની આગવી રીતો હોય છે. વધુ કશું ન થાય ફક્ત એટલું જ વિચારીએ કે હું જે કંઈ કરું છું તે કાયમી નથી. મારું પણ નથી. માલિકીભાવ ન હોવો એ પણ તાણમાંથી મુક્ત થવાનો સરળ ઉપાય છે.\nબાકી જ્યારે જીવનનો સંધિકાળ આવે ત્યારે તો સમજાવાનું જ છે કે હું જેને મારું ગણતો હતો, મેં જે મારું ગણીને કર્યું તે કશું જ મારું હતું જ નહીં. અને ત્યારે જો મનને સમજાવેલું નહીં હોય તો મન બહુ જ ઉધામા કરશે. બીજા વ્યક્તિને સમજાવવું સહેલ છે, પણ પોતાના મનને સમજાવવું અતિ અઘરું છે. આ પાછું સંધિકાળે જ સમજાય છે. તો બીજું તો શું થાય પોતાના મનને સમજાવીએ બીજું શું.\nશ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com\n← વાંચનમાંથ��� ટાંચણ – અમૂર્ત કળાનો પિતામહ\n(૮૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૭ (આંશિક ભાગ – ૩) →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફ��\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પ���ર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00714.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.navbharatonline.com/43500-call-on-9825032340-for-1060200664059854", "date_download": "2020-09-20T13:53:30Z", "digest": "sha1:AGPKQW5TMGLRVDMIQ757Y36MJAQOITDM", "length": 6997, "nlines": 40, "source_domain": "social.navbharatonline.com", "title": "Navbharat Sahitya Mandir શહેરમાં હરતાં-ફરતાં વજુ કોટક, 435.00 સાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જિવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય ���ે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading", "raw_content": "\nશહેરમાં હરતાં-ફરતાં વજુ કોટક, 435.00 સાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જિવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે. Call on 9825032340 for queries\nસાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જિવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે.\nશહેરમાં હરતાં-ફરતાં વજુ કોટક, 435.00 સાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જિવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે. Call on 9825032340 for queries\nહેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ દ્વારા લિખિત અને ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત પુસ્તક 'ઇકિગાઇ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય' પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% વળતર. https://bit.ly/2EePeEo #PreBook #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00714.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/jyotish/news/daily-astrology-predictions-of-6-july-2020-ajai-bhambi-127479752.html", "date_download": "2020-09-20T14:48:25Z", "digest": "sha1:UQPIVKEF6QB6Z4FBS46DFYXNCJVCYT3W", "length": 16657, "nlines": 148, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "daily astrology predictions of 6 July 2020, Ajai Bhambi | સોમવારે મીન જાતકો પોતાના સપના સાકાર કરી શકશે, ધનલાભ થવાના પણ યોગ છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\n6 જુલાઈનું રાશિફળ:સોમવારે મીન જાતકો પોતાના સપના સાકાર કરી શકશે, ધનલાભ થવાના પણ યોગ છે\n6 જુલાઈ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.\nપોઝિટિવઃ- સંપત્તિ તથા ભાગલા સાથે સંબંધિત મતભેદ ચાલી રહ્યા છે તો કોઇ મધ્યસ્થીના કારણે ઉકેલાઇ જશે. મોટાભાગનો સમય કોઇ વાતને ઊંડાણપૂર્વક જાણવામાં લાગશે.\nનેગેટિવઃ- આજે તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે. જેના કારણે કોઇ ઘનિષ્ઠ મિત્ર સાથે સંબંધમાં કટુતા આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળ અથવા અધ્યાત્મની મદદ લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.\nલવઃ- જીવનસાથીને પોતાની દરેક વાત જણાવો.\nવ્યવસાયઃ- વીમા-શેરબજાર જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે.\nસ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઇ શકે છે.\nપોઝિટિવઃ- ઘરના વડીલોની વાતોનું અનુસરણ કરો. તેમના આશીર્વાદ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. સાથે જ, ઘરની સજાવટ અને નવીન વસ્તુઓની ખરીદારી સંબંધિત કાર્ય પણ સંપન્ન થશે.\nનેગેટિવઃ- ખર્ચ વધારે હોવાના કારણે ઘરનું બજેટ ખરાબ થઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખો. કોઇ સંતાનના મન પ્રમાણે પરિણામ ન આવવાથી ચિંતા રહેશે.\nલવઃ- પારિવારિક વાતાવરણ સુંદર રહેશે.\nવ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.\nસ્વાસ્થ્યઃ- તમે શારીરિક રીતે નબળાઇ અનુભવ કરશો.\nપોઝિટિવઃ- આજે કોઇ કામના અચાનક પૂર્ણ થવાથી વિજય પ્રાપ્ત થયો હોય તેવું સુખ મળશે. સમય આનંદદાયક વ્યતીત થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારું મનોબળ વધશે.\nનેગેટિવઃ- બપોર પછી કોઇ યોજનાના વિફળ થવાથી તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે સ્વભાવમાં ગુસ્સો રહેશે.\nલવઃ- જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ રહેશે.\nવ્યવસાયઃ- વેપારમાં ઉત્પાદનની ક્ષમતામાં વૃદ્ધિ થશે.\nસ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.\nપોઝિટિવઃ- આજે જરૂરિયાતમંજ તથા વડીલોની સેવામાં તમારો સમય વ્યતીત થશે. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. પરિવારમાં કોઇ લગ્ન યોગ્ય વ્યક્તિ માટે સારો સંબંધ આવી શકે છે.\nનેગેટિવઃ- ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને કોઇ ચિંતા રહેશે. કોઇ નજીકના સંબંધિના કારણે ધન સંબંધિત નુકસાન થઇ શકે છે.\nલવઃ- ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.\nવ્યવસાયઃ- ખર્ચ સાથે-સાથે આવકની પણ સ્થિતિ જળવાયેલી રહેશે.\nસ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત કોઇ પરેશાની રહી શકે છે.\nપોઝિટિવઃ- આજે કોઇ વિશિષ્ટ કા���્ય પ્રત્યે તમારું સમર્પણ તે કાર્યને પૂર્ણ કરશે. જેનાથી સમાજમાં તમારા યોગદાન અને કામની પ્રશંસા થશે. તમે તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવો.\nનેગેટિવઃ- કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે.\nલવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.\nવ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે.\nસ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.\nપોઝિટિવઃ- આજે અચાનક થોડાં એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સિદ્ધ થશે. આજે તમે તમારી બુદ્ધિ બળ દ્વારા લાભના નવા માર્ગને મેળવવામાં સક્ષમ રહેશો.\nનેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના વૈવાહિક જીવનને લઇને કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. તેના કારણે થોડી ચિંતાનું વાતાવરણ બની રહેશે.\nલવઃ- વ્યવસાય તથા ઘરમાં સંતુલન જાળવીને ચાલો.\nવ્યવસાયઃ- બાળકો તથા વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વ્યવસાયમાં વધારે ધ્યાન આપો.\nસ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.\nપોઝિટિવઃ- આજે કોઇ પ્રિયજન સાથે મુલાકાત સુખ પ્રદાન કરશે તથા ઘરના વરિષ્ઠ વ્યક્તિઓ પાસેથી કોઇ મૂલ્યવાન ભેટ મળી શકે છે. સંતાન તમારી આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરશે.\nનેગેટિવઃ- તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો ખૂબ જ જરૂરી છે. અકારણ જ કોઇ સાથે ઝઘડો ઉત્પન્ન થઇ જશે. જેના કારણે કોઇ લક્ષ્યથી તમે ભટકી શકો છો.\nલવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડીં ચિંતા રહેશે\nવ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે ઉન્નતિ થશે.\nસ્વાસ્થ્યઃ- થાક અને સુસ્તી જેવી ફીલિંગ રહેશે.\nપોઝિટિવઃ- આજે તમે તમારા વિચારોમાં થોડાં પરિવર્તન લાવશો. ઘરના વડીલોનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. આજે થોડાં ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.\nનેગેટિવઃ- આજે દેવું લેવું પડી શકે છે. પરેશાન થશો નહીં સમય રહેતાં દેવું ચૂકવી પણ શકશો. ભાઇના કારણે કોઇ તણાવની સ્થિતિ બની શકે છે.\nલવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે લાભદાયક સ્થિતિ ઉત્પન્ન કરશે.\nવ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે નહીં.\nસ્વાસ્થ્યઃ- ગુસ્સાના કારણે શરીરમાં નબળાઇ આવી શકે છે.\nપોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આજે કાર્યોમાં સફળતા મળી શકે છે. પરિવારમાં તમારું સન્માન વધશે. તમે એક શ્રેષ્ઠ અભિભાવક સાબિત થશો.\nનેગેટિવઃ- ધન સંબંધી રોકાણમાં કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. કોઇ પાસેથી રૂપિયા ઉ���ાર લેશો નહીં.\nલવઃ- પરિવારજનોનો એકબીજા પ્રત્યે સ્નેહ રહેશે.\nવ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કામ કરવાની નીતિઓ બદલાઇ શકે છે.\nસ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.\nપોઝિટિવઃ- સમય વ્યસ્તતાભર્યો રહેશે. તમે યોગ્ય કાર્ય કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. કોઇપણ કાર્યને કરતાં પહેલાં યોજના અવશ્ય બનાવો. ઘરમાં પરિવર્તન સંબંધિત પણ થોડાં કાર્ય સંપન્ન થઇ શકે છે.\nનેગેટિવઃ- કોઇ સ્થાનેથી દુઃખદ સમાચાર મળી શકે છે જેના કારણે તણાવ રહેશે.\nલવઃ- કુંવારા લોકો માટે અનુકૂળ સંબંધ આવી શકે છે.\nવ્યવસાયઃ- આજે કોઇ નિર્ણય ન લો અને વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દો.\nસ્વાસ્થ્યઃ- ઘરના વડીલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.\nપોઝિટિવઃ- આજે કોઇ સમારોહના આયોજનમાં જવાથી મન પ્રસન્ન રહેશે. સંતાન સંબંધિત પણ કોઇ સમસ્યા ઉકેલવામાં સક્ષમ રહેશે. આ સમયે સ્થિતિઓ ધનદાયક ચાલી રહી છે.\nનેગેટિવઃ- બીજાની વાતોમાં આવવાની અપેક્ષાએ પોતાના નિર્ણયને સર્વોપરિ રાખો. ગુસ્સાની સ્થિતિ રહેશે.\nલવઃ- ઘર-પરિવારમાં તમે સમય આપી શકશો નહીં.\nવ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ ઓર્ડર અટકી શકે છે.\nસ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.\nપોઝિટિવઃ- સપના સાકાર કરવાનો સમય છે. વડીલોના માર્ગદર્શનથી મુશ્કેલીઓ સરળ થશે. ધૈર્ય પૂર્વક કરેલાં કાર્યોનું પરિણામ શુભ મળશે. ધનલાભ થશે.\nનેગેટિવઃ- કામને ટાળવાની પ્રવૃત્તિ નુકસાન આપી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. પ્રોપર્ટી સંબંધિત કોઇ વિવાદ પણ થઇ શકે છે.\nલવઃ- વધારે વ્યસ્તતાના કારણે પતિ-પત્નીના સંબંધોમાં ભાવનાત્મક લગાવ રહેશે.\nવ્યવસાયઃ- આ સમયે તમારા ઓર્ડરને સમયે પૂર્ણ કરો.\nસ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા હ્રદય રોગીઓએ પોતાનું ધ્યાન રાખવું.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00714.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-1898424163579926", "date_download": "2020-09-20T14:28:36Z", "digest": "sha1:BTWM2UYBPHRREC6GESHBTJGZ2LPNWAHM", "length": 2544, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ જતું કરવાથી પણ જીત તો મેળવી જ શકાય, બસ જરૂર વધુ સમજવાની હોય છે. #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nજતું કરવાથી પણ જીત તો મેળવી જ શકાય, બસ જરૂર વધુ સમજવાની હોય છે.\nજતુ�� કરવાથી પણ જીત તો મેળવી જ શકાય, બસ જરૂર વધુ સમજવાની હોય છે.\nજતું કરવાથી પણ જીત તો મેળવી જ શકાય, બસ જરૂર વધુ સમજવાની હોય છે. #RaghubhaiDesai #Congress #Gujarat\nસતત મનમાં ચાલુ રહેતી ઈચ્છાઓ જ ક્યારેક શાંતિ નથી લેવા..\nકેવી અદભુત વાત છે\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00715.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://raghubhaidesai.com/raghubhaidesai-congress-gujarat-16-2887718281317171", "date_download": "2020-09-20T14:00:11Z", "digest": "sha1:UZEJPUPRTHNFVGXJW2JIVDVZJXADXZU5", "length": 2438, "nlines": 34, "source_domain": "raghubhaidesai.com", "title": "દેસાઈ રઘુનાથ મેરાજભાઈ આવું મારુ અંગત માનવું છે. આપનું શું કહેવું છે? #RaghubhaiDesai #Congress #Gujarat", "raw_content": "\nઆવું મારુ અંગત માનવું છે. આપનું શું કહેવું છે\nઆવું મારુ અંગત માનવું છે. આપનું શું કહેવું છે\nઆવું મારુ અંગત માનવું છે. આપનું શું કહેવું છે\nકોરોનાનો કરવા અંત કરફ્યુ પાળી રાખો ખંત #IndiaFightsCorona #JantaCurfew..\nપ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના આ આંકડાઓ આપ સહુએ પણ..\nસુખનું મૂળ એટલે સમજણ, સમજણનું મૂળ એટલે ધીરજ અને, ધીરજનું મૂળ એટલે મૌન. #RaghubhaiDesai #Congress #Gujarat\nસમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ રેડકોર્ષ ભવન, રાધનપુર ખાતે \"મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના\" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. #RaghubhaiDesai #Congress #Gujarat\nતા.17/09/2020 ના રોજ મુ. હમીરપુરા તા. સાંતલપુર મુકામે ચૌધરી સમાજના આગેવાન સ્વ. જીવરાજભાઈ જેવતભાઈ ચૌધરી ના બેસણામાં હાજરી આપી. અને દુઃખની ઘડી માં પરિવાજનોને સાંત્વના આપી. #RaghubhaiDesai #Congress #Gujarat\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00715.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/18-10-2019/122050", "date_download": "2020-09-20T14:14:57Z", "digest": "sha1:52MRCOCXYAPUBOM3OD6PYQS7S27YCJGB", "length": 19647, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "ગ્રાન્ટનો પુરતો ઉપયોગ લોકકાર્યોમાં થાય તે જરૂરી : ધનસુખ ભંડેરી", "raw_content": "\nગ્રાન્ટનો પુરતો ઉપયોગ લોકકાર્યોમાં થાય તે જરૂરી : ધનસુખ ભંડેરી\nરાજકોટ ઝોનની ૩૦ નગરપાલીકાઓની ��ળી ગયેલ રીવ્યુ બેઠક : વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન\nરાજકોટ : રાજયના મુખ્યમંત્રી તરીકે (વેજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે. ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિઘાઓથી લઈ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ રહી છે. આ અંતર્ગત રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓ માટે રાજકોટ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ. જેમાં કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા, ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, માંડવી(કચ્છ) નગરપાલિકા, ભચાઉ નગરપાલિકા, રાપર નગરપાલિકા, જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, જામજોધપુર નગરપાલિકા, સિકકા નગરપાલિકા, દેવભુમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાકિલા, ખંભાળીયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા, સલાયા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકા, જામરાવલ નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા, હળવદ નગરપાલિકા, માળીયા મીયાંણા નગરપાલિકા, રાજકોટ જિલ્લાની જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, ધોરાજી નગરપાલીકા, ઉપલેટા નગરપાલિકા, જસદણ નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, રાણાવાવ નગરપાલિકા, છાયા નગરપાલિકા, કુતિયાણા નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના સીઈઓ પટ્ટણી, રાજકોટ ઝોન પ્રાદેશિક આઈએએસ કમિશનર કુ. સ્તુતી ચારણ, એડીશ્નલ કલેકટર ચૌધરી, ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના શ્રી દરજી, ભાવીનભાઈ, રાજકોટ ઝોન ચીફ ઓફીસર તિલક શાસ્ત્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌના વિકાસ સાથે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી જન જન સુધી માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ઘ્વારા સમયાંતરે રાજયની ૧૮૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે. ત્યારે આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪ મી નાણાંપંચની ગ્રાન્ટ, ભુર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકીયા સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તેમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nરાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો : છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક ૧૪૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૨૦૪ લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ ૧૭ લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક ૧,૨૩,૩૩૭ થયો : આજ સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો access_time 7:42 pm IST\nવિસનગરમાં બે બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયા access_time 7:41 pm IST\nસૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે access_time 7:38 pm IST\nતાપસી પન્નુ એ અનુરાગ સાથેની મોનોક્રોમ તસ્વીર શેયર કરી access_time 7:37 pm IST\nફ્રાન્સમાં સતત બીજા દિવસે ૧૩૦૦૦થી વધુ કેસ નોંધાયા access_time 7:37 pm IST\nમિત્ર નેપાળની જમીન ઉપર પણ ચીને કબજો જમાવ્યો access_time 7:36 pm IST\nચીની સરહદ પાસે ૬ ન��ા શિખરો પર સેનાનો કબજો access_time 7:34 pm IST\nજસ્ટિન ટ્રુડોના પ્રચાર માટે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા મેદાનમાં : કેનેડામાં 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી : વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડોને મહેનતુ ,પ્રગતિશીલ અને સફળ નેતા ગણાવી ફરી ચૂંટી કાઢવા અનુરોધ કર્યો access_time 11:46 am IST\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી સરફરાઝને પાણીચું : ટી-૨૦માં બાબર આઝમ અને ટેસ્ટમાં અઝહર અલીને કમાન સોપાઇ access_time 3:46 pm IST\n૨૦૨૪ પહેલા દેશભરમાં NRC લાગુઃ અમિતભાઇ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે ૨૦૨૪ પહેલા સમગ્ર દેશમાં એન.આર.સી. (નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન)નો અમલ કરી દેવામાં આવશે.. access_time 11:31 am IST\nમધ્‍યપ્રદેશમાં સ્‍કુલના બાળકોથી ભરેલી વાન કુવામા ડૂબીઃ દુર્ઘટનામા ૪ બાળકોના મોત થયા. access_time 10:57 pm IST\nબધા જાણે છે કે અભિજીત બેનરજીનો ઝુકાવ વામપંથી વિચારધારાની તરફ છેઃ રેલ મંત્રી ગોયલની ટિપ્‍પણી access_time 11:24 pm IST\nહરિયાણાના હવામાનમાં પલટો : રાહુલ ગાંધીની હવાઇયાત્રાને અસર : મેદાનમાં ઇમર્જન્સી લેન્ડિંગ : યુવાનો સાથે ક્રિકેટ રમ્યા access_time 10:50 pm IST\nદિવ્યાંગોએ પણ ગાંધીજી સાથે દાંડી કૂચ કરીઃ મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો જાણ્યા access_time 3:53 pm IST\nબોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં ૧૦ જજોની નિમણુંક કરાઇ access_time 11:34 am IST\nકાલે ખાટરિયા જુથના સભ્યોને તેડુઃ 'રાજ'નો અંદાજ લગાવાશે access_time 1:40 pm IST\nજુનાગઢ : બેંકના દાવામાં જામીનની જવાબદારી રદ : કોર્ટનો મહત્વનો ચુકાદો access_time 1:43 pm IST\nજામનગરમાં સમયસર ટીવીનો હપ્તો ન ચુકવતા છરીથી હુમલો access_time 1:52 pm IST\nજામનગરમાં કાલે રાત્રે 'નાદ' શાસ્ત્રીય સંગીતનો બેનમુન કાર્યક્રમ access_time 1:49 pm IST\nઉઝબેકિસ્તાનના શહેર આંદિજાનમાં વિજયભાઈને રૂપાણીને આવકારતા ઠેર ઠેર મોટા બેનરો લાગ્યા access_time 8:31 pm IST\nમાતર તાલુકાના સંધાણામાં ઘરકામ કરવા બાબતે પરિણીતા સાથે ઝઘડો કરી સાસરિયાએ માર મારી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:37 pm IST\nસુરતના ઓટો રીક્ષા ચાલકને 256 ઈ-ચલણ મેમો : 76 હજારનો દંડ ફટકારાયો access_time 1:11 pm IST\nજાપાનમાં રાજાના રાજ્યાભિષેકના અવસર પર 550000 કેદીઓને મુક્ત કરાવવામાં આવશે access_time 6:32 pm IST\nઆ છે દુનિયાની સૌથી ખૂબસુંદર બાળકી: ફોટો જોઈને સહુ કોઈ થઈ જશે દીવાના access_time 6:39 pm IST\nબોંબ ધમાકાથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાન: મસ્જિદમાં બે ધમાકાથી 18 લોકોનો ભોગ લેવાયો: 50 ઘાયલ access_time 6:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન શ્રી રાજ ટોલેટીનુ સેન્ટ્રલ ફ્લોરિડા યુ���િવર્સીટીને 1 મિલિયન ડોલરનું ડોનેશન : યુનિવર્સીટીના ઇન્ડિયા સેન્ટરનો વધુ વિકાસ કરવાની નેમ access_time 6:33 pm IST\nપાકિસ્તાનમાં પંજા સાહેબ ગુરુદ્વારામાં આગ : સામાન્ય નુકશાન : કોઈ જાનહાની નહીં access_time 12:42 pm IST\nમેક્સિકોની સરહદ પાર કરી અમેરિકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ નિષ્ફળ : 311 ભારતીયોને મેક્સિકન સરકારે પરત ધકેલ્યા : એજન્ટોને વ્યક્તિદીઠ આપેલા 25 થી 30 લાખ રૂપિયા પાણીમાં access_time 11:20 am IST\nભારત સામેની ટી-૨૦ સીરીઝ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત access_time 12:47 pm IST\nબેડમિન્ટન : સિંધુ, સમીર અને પ્રણિત પ્રિ-ક્વાર્ટરફાઇનલમમાંથી બહાર access_time 5:52 pm IST\nરાંચી ટેસ્ટમાં ગાંગુલી હાજર નહિ રહી શકે access_time 3:27 pm IST\nઅમરીશ પુરીના પૌત્રની ફિલ્મનું નામ આવ્યું સામે access_time 5:18 pm IST\nલગ્ન પછી પહેલો કડવા ચોથનું વ્રત રાખ્યું પ્રિયંકા ચોપરાએ access_time 5:16 pm IST\nશર્લિન ચોપડાની ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ access_time 5:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00715.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kavijagat.com/category/gujarati/bhajan/", "date_download": "2020-09-20T14:11:58Z", "digest": "sha1:R3BYCTBI3BFOFRISE7277XBEVJNJ4BLJ", "length": 10015, "nlines": 332, "source_domain": "kavijagat.com", "title": "ભજન – Kavi Jagat", "raw_content": "\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nશમ્સ – મારો દીકરો\nમોટો થઇ ગયો છે\nમાણસ મને હૈયાસરસો લાગે\nરાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘\nકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ\nHome Category ગુજરાતી સાહિત્ય ભજન\nપળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો…\nભજન ભજન કર ,પ્રભુને વ્હાલુ છે…\nકનૈયા જા જા જા કનૈયા જા જા જા…\nતમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો\nમોરલી વેરણ થઇ રે કાનુડા તારી\nનંદ ના આનંદ ને હાલો જોવા જઈએ રે…\nઆ નભ ઝૂક્યું તે કાનજી\nબીજાનાં મીંઢળ નહીં રે બાંધુ… હું તો પરણી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના…\nહૂંડી – નરસિંહ મહેતા\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે\nએ ગોકુળિયા માં કનૈયો ને રણમેદાને ચક્રધારી છે, એજ નરશૈયાં નો કેદાર ને એજ મીરાંનો ગિરધારી છે, એ જ કુરુક્ષેત્રે...\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું\nપરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું. તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ...\nકુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...\nCategory Select Category‘શૂન્ય’ પાલનપુરી‘સૈફ’ પાલનપુરીAllEnglishMixPoemSonnetकविताग़ज़लगीतबशीर बद्रभजनराहत इंदौर��स्तोत्र / चालीसाहिंदी साहित्यઅછન્દાસઅનિલ ચાવડાઅમૃત ઘાયલઅવિનાશ વ્યાસકવિ / Poetકવિતાકૈલાસ પંડિતખલીલ ધનતેજવીગઝલગરબાગીતગુજરાતી સાહિત્યગુલામ અબ્બાસ ‘નાશાદ’છપ્પાતુષાર શુક્લદુહાનાઝીર દેખૈયાપ્રભાતિયાપ્રાર્થનાબરકત વિરાણી ‘બેફામ’બાળગીતભગવતીકુમાર શર્માભજનમણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’મરીઝમુક્તકરઈશ મણિયારરાજેશ વ્યાસ ‘મિસ્કીન’લોકગીતશેરસુરેશ દલાલહાઈકુહાલરડું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00716.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/astrology/daily/daily-astrological-prediction-in-gujarati-for-7-august/articleshow/73443918.cms", "date_download": "2020-09-20T14:32:29Z", "digest": "sha1:SX6BG7AS7X3ZHQNTOQFQMGFNNND5QLHI", "length": 12291, "nlines": 111, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n7 ઓગસ્ટનું રાશિફળ: આજે કોનો દિવસ રહેશે શુભ, જાણો\nકાર્યસ્થળ પર ઉચ્ચ પદાધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે વિચારવિમર્શ થશે. ઓફિસના કામથી પ્રવાસે જવાની સંભાવના છે. માતા તથા સ્ત્રી વર્ગ તરફથી લાભ થવાની સંભાવના છે. તમારા કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે.\nતમારું મન પ્રસન્ન રહેશે. વિદેશ જવા ઇચ્છુક લોકો માટે અનુકૂળ સંયોગ બને. લાંબા અંતરનો પ્રવાસ કરવાનું થાય. ઓફિસ કે વ્યાવસાયિક સ્થળે કાર્યભાર વધશે.\nઆજે કોઈ નવા કાર્યનો પ્રારંભ ન કરો. ક્રોધને કારણે કંઈક અનિષ્ટ ન થાય તેનું ધ્યાન રાખવું. બીમાર વ્યક્તિ કોઈ નવી સારવાર આજે ન કરાવે. કામવૃત્તિઓ પર સંયમ રાખવાનો પ્રયાસ કરવો.\nભૌતિક સાધન તથા વસ્ત્ર વગેરેની ખરીદી થશે. પ્રણય સંબંધોમાં સફળતા મળી શકે છે. ઉત્તમ ભોજન, વાહન-સુખનો યોગ છે તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભદાયી દિવસ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.\nઉચ્ચ પદાધિકારીઓ સાથે વિવાદ ટાળવો. પિયરમાંથી ચિંતાતુર કરનારા સમાચાર આવી શકે છે. તમારામાં ઉદાસીનતા તથા શંકાશીલતા ખૂબ રહેશે, જેનાથી માનસિક વ્યાકુળતાનો અનુભવ થશે. આરોગ્ય સાધારણ રહેશે.\nમન વિચલિત રહી શકે છે. પેટ સંબંધિત વ્યાધિને કારણે દુખાવો રહી શકે છે. વિદ્યોપાર્જન કરનારાના અભ્યાસમાં અવરોધ આવશે. આકસ્મિક ખર્ચની સંભાવના છે.\nઆજે તમે કંઈક વધુ પડતા ભાવુક બનશો. મનમાં ઊઠનારા વિચારોને કારણે પરેશાન રહેશો. માતા તથા સ્ત્રીના વિષયોમાં ચિંતા સતાવશે. પ્રવાસ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. પાણીથી દૂર રહેવું.\nકાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિનો યોગ થવા અંગે ગણેશજી કહે છે. ભાઈબહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજન થ���ે. તનમનમાં સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે તથા સગાંસંબંધીઓ ઘરે આવતા આનંદ થશે\nઆજે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેવાની સલાહ ગણેશજી આપે છે. દૂર વસતા સ્નેહીજનો સાથે સંદેશ વ્યવહારને કારણે તમને લાભ થશે. કાર્યભાર વધશે.\nમાન-સન્માન મળશે. નોકરીમાં પદોન્નતિનો યોગ છે. મિત્રો-સ્નેહીજનો તરફથી ભેટ મળતાં આનંદ થશે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહેશે. કોઈ દુર્ઘટનાને કારણે ઇજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય સારું રહેશે.\nમૂડી રોકાણ અયોગ્ય સ્થાન પર ન થાય તેનું ધ્યાન રાખવું. તમારી વાતો સાથે પરિવારના સભ્યો સહમત ન થાય તેવી સંભાવના છે. બીજા લોકોની વાતોમાં હસ્તક્ષેપ ન કરો, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે. ભ્રાંતિ તથા અકસ્માતોથી બચવું. ક્રોધ પર સંયમ રાખવો.\nનવા મિત્રો બનશે તથા એવા લોકો સાથે સંપર્ક થશે જેઓ ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થશે. ઘરમાં શુભ સમાચાર મળશે. સંતાન તરફથી લાભ થશે. આકસ્મિક ધનલાભનો યોગ છે. દૂર રહેતા સ્નેહીજનો તરફથી સમાચાર મળશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરક્ષાબંધન પર લાગ્યું ગ્રહણ, જાણો કયું છે શુભ મુહૂર્ત આર્ટિકલ શો\n14 વર્ષ પછી મંગળ પોતાની રાશિમાં વક્રી થશે, 4 રાશિના લોકો સાવધાન\nસિંધવ નમકનો એક મોટો ટુકડો તમારા જીવનની અનેક સમસ્યા કરી શકે છે દૂર\nગણેશોત્સવ 22 ઓગસ્ટઃ 126 વર્ષ પછી દુર્લભ યોગ, જાણો ગણપતિ પૂજનનું મુહૂર્તને વિધિ\nસૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિ માટે નોકરી, વેપાર અને આર્થિક પ્રગતિના સંકેત\nઆઝાદ ભારતના 74માં વર્ષની વાર્ષિક કુંડળી આપી રહી છે મોટા ખતરાનો સંકેત\nદરેક છીંક અશુભ નથી હોતી, આ પ્રકારની છીંકથી થાય છે અનેક લાભ\nઅમદાવાદઅમદાવાદ: શિવરંજની પાસે ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવતા દર્દી ભાગી ગયો\nરુ. 25,000ની પ્રાઈસ રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે Samsung Galaxy M51\nસુરતસુરતના કોરોના વોરિયર ડો. મહેતા ચેન્નઈમાં 7 દિવસ બાદ ભાનમાં આવ્યા\nસિઝનલ ફ્લુ સામે સુરક્ષિત રહેવા કેમ જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન\nઅમદાવાદ19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી\nદુનિયાફ્રાન્સમાં કોરોનીની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે 13,000થી વધુ નવા કેસ\nદેશખેતી સાથે સં���ળાયેલા 3 બિલ પર રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં શું થશે\nઅમદાવાદટિન્ડર ફ્રેન્ડ સાથે ખાલી ફ્લેટમાં મજા કરવા જતા ફસાયો યુવક, 20 લાખ આપી છૂટ્યો\nદેશહવે 300 કરતા ઓછા કર્મીવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે\nઅમદાવાદગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1407 નવા કેસ અને 17 મોત, કુલ આંકડો 123337 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00716.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://webgurjari.in/2018/05/26/photographs-in-hindi-films/", "date_download": "2020-09-20T14:49:59Z", "digest": "sha1:ZNQQJLSNB6A4YMDETACDIGUT23JQV6TX", "length": 24671, "nlines": 160, "source_domain": "webgurjari.in", "title": "ફિલ્મીગીતો અને તસવીર – વેબગુર્જરી", "raw_content": "\nગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ\nપોતાના પ્રેમીની ગેરહાજરીમાં તેને યાદ કરવા તેનો ફોટો (તસવીર) જોઈ નાયક-નાયિકાને ગીત સ્ફૂરી આવે છે આવા જ કેટલાક બહુ પ્રચલિત ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે.\nસૌ પ્રથમ ૧૯૫૨ની ફિલ્મ ‘દિવાના’માં આવેલ એક ગીત જે આજે પણ કર્ણપ્રિય છે.\nસુરૈયાની યાદમાં સુરેશ તેની તસવીર બનાવતા બનાવતા આ ગીત ગાય છે. ગીતના શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.\n૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીરા રોયા’નું ગીત છે\nઅનુપકુમારની યાદમાં અનીતા તેની તસવીર બનાવે છે અને આ ગીત ગાય છે. સ્વર છે આશા ભોસલેનો. શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત મદન મોહનનું.\n૧૯૬૧ની ફિલ્મ ‘માયા’ના આ યુગલ ગીતમાં માલા સિન્હા અને દેવઆનંદ એક બીજાને સંબોધીને કહે છે કે તારી તસ્વીર મારા દિલમાં ઉતારી છે અને મારા સપનામાં તે લઈને ફરૂ છું.\nમજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરાંકિત કર્યા છે સલિલ ચૌધરીએ અને ગાનાર કલાકારો લતાજી અને રફીસાહેબ.\nતસવીરને લાગતું એકદમ પ્રચલિત અન્ય ગીત છે ૧૯૬૩ન્ર્ર ફિલ્મ ‘તાજમહલ’નું. બીના રોયની ગેરહાજરીમાં તેને યાદ કરતા પ્રદીપકુમાર કહે છે\nગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રોશન. સ્વર છે રફીસાહેબનો.\nઅહીં એક બીનફિલ્મી ગીતનો ઉલ્લેખ કર્યા વગર નથી રહી શકતો કારણ તે પણ અત્યંત મધુર છે. કહે છે કે તારી તસવીર મારૂ દિલ નહીં બહેલાવી શકે કારણ\nફૈયાઝ હાશ્મીના શબ્દોને સ્વરાંકન સાંપડયું છે કમલ દાસગુપ્તાનું અને તેને મધુર સ્વર મળ્યો છે તલત મહમુદનો.\n૧૯૬૬મા આવેલી ફિલ્મ ‘દેવર ભાભી’માં પણ એક રમુજી પ્રકારનું ગીત છે જ્યાં પત્ની પિયર ગઈ હોય તેને પાછી બોલાવવા આ ગીત ગવાયું છે.\nમાહિતી પ્રમાણે આ ગીતનાં શબ્દો છ�� રાજા મહેંદી અલી ખાનના અને સંગીત રવિનું. ગાનાર કલાકાર તરીકે રફીસાહેબનું નામ છે પણ ગીત સાંભળતા લાગે કે તે તેમનો જ અવાજ છે કે કોઈ અન્યનો અવાજ છે.\nપતિ પત્ની લગ્ન પહેલા એકબીજાની તસવીર જોઈ જે વિચારે છે તે ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’માં સુંદર રીતે વર્ણવી છે.\nઅનિલ ધવન જયા ભાદુરીની તસવીર જોઈ આમ વિચારે છે તો બીજી બાજુ જયા ભાદુરી પણ અનિલ ધવનને તસવીર જોઈ આવા જ કાંઈક વિચારો સાથે ગાય છે. આનંદ બક્ષીના શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીત આપ્યું છે અને ગાનાર કલાકાર છે લતાજી અને રફીસાહેબ.\nતસવીરને લાગતું એક જુદા જ પ્રકારનું ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘બેમિસાલ’માં. કાશ્મીરની કુદરતી સુંદરતાને વર્ણવતું આ ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતકાર છે આર ડી.બર્મન. ગીતમાં ત્રણ કલાકાર છે – અમિતાભ બચ્ચન, રાખી અને વિનોદ મહેરા જેમને કંઠ આપ્યો છે લતાજી, સુરેશ વાડકર અને કિશોરકુમારે.\n૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’માં એક નૃત્યગીત છે જે શાહરૂખ ખાન પર ફિલ્માવાયું છે જેમાં પોતાની ઇન્તેજારી આ શબ્દોમાં વર્ણવે છે\nમહિમા ચૌધરી માટે ગવાતા આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર નદીમ શ્રવણ. સ્વર છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો.\nઆમ જુદા જુદા સ્વરૂપમાં તસવીરને ફિલ્મી ગીતોમાં વણી લેવામાં આવી છે.\nઆશા છે રસિકજનોને આ પસંદ પડશે.\n← બીઝનેસ સૂત્ર | ૬.૩| તમે કેટલા મહાન છો\nકિશોરકુમારે ગાયેલાં મદનમોહનનાં ગીતો : દિલ દિલ સે મિલાકર દેખો – ૨ →\nઈ-મેલમાં વેબ ગુર્જરીની પૉસ્ટ મેળવો\nઆપનું ઈ-મેલ સરનામું અહીં લખો\nકૃષિ વિષયક લેખો (3)\nવિજ્ઞાન અને ગણિત (8)\nવિવિધ વિષયોના લેખો (34)\nવિવેચન – આસ્વાદ (7)\nસ્ત્રી, શક્તિ : પ્રકૃતિ (2)\nKamlesh Upadhyay on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nmuni mehta on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nBhavesh on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nHasmukh Doshi on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDEEPAK BHATT on બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nJagdish Patel on વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા\nNOZER CHINOY on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nmona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKetan Patel on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nKush Dalal on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nGita Joshi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nLAXMIKANT on મોજ કર મનવા – ચરણ આપણા\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nKishor Thaker on મોજ કર મનવા – ચરણ આપણા\nMala Shah on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nToral on સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક\nToral on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nRajendra A Bavishi on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nAmrish Thaker on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nValibhai Musa on વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)\nShobha Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nManish Buch on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nBharat Parikh on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્ર��ાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nDarsha Kikani on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nSharad Kulkarni on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nMona on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nNalini Mankad on સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ\nઅહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. Top background image is taken from http://booking.gujarattourism.com/\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00717.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5,_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0", "date_download": "2020-09-20T14:17:46Z", "digest": "sha1:QWQHTZFAX7EUSEC4756YFQEFMOE3KS3S", "length": 7717, "nlines": 133, "source_domain": "gu.wikipedia.org", "title": "મીઠી વાવ, પાલનપુર - વિકિપીડિયા", "raw_content": "\nS-GJ-26 ‍(રાજ્ય સંરક્ષિત સ્મારક)\nમીઠી વાવ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતહાસિક[૧] વાવ છે.[૨] ૮મી સદીમાં બંધાયેલી આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની તરીકે બાકી રહી છે.\nમીઠી વાવ પાલનપુરના પૂર્વ ભાગમાં આવેલી છે. આ વાવમાં પાંચ માળ આવેલા છે, જેમાં પશ્ચિમ બાજુથી પ્રવેશી શકાય છે.\nતેની સ્થાપત્ય શૈલી પરથી એવું મનાય છે કે તેનું બાંધકામ મધ્યયુગના અંતમાં થયું હોવું જોઇએ પરંતુ દિવાલો પરની મૂર્તિઓ તેના કરતાં જૂની હોઇ શકે છે. મૂર્તિઓમાં ગણેશ, શિવ, અપ્સરાઓ, નૃત્યાંગનાઓ, પૂજા કરતું યુગલ વગેરેનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત ફૂલબુટ્ટા તેમજ ભૌમિતિક આકારોની કોતરણીઓ જોવા મળે છે. વાવમાં ડાબી બાજુની દીવાલ પરની એક મૂર્તિ પર લગભગ અસ્પષ્ટ થયેલો એક શિલાલેખ આવેલો છે તે સંવત ૧૩૨૦ની (ઇ.સ. ૧૨૬૩) સાલ દર્શાવે છે.[૩]\n↑ \"પાલનપુરમાં મીઠીવાવની સફાઈ કરાઈ\". દિવ્ય ભાસ્કર. ૨૭ ડિસેમ્બર ૨૦૧૩. Retrieved ૪ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)\nવિકિમીડિયા કૉમન્સ પર મીઠી વાવ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nપાલનપુર (વિધાન સભા બેઠક)\nઆર. ��ર. મહેતા સાયન્સ અને સી. એલ. પરીખ કોમર્સ કોલેજ\nપાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૦૯:૧૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00717.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/bollywood-celebs-then-and-now.html", "date_download": "2020-09-20T13:55:49Z", "digest": "sha1:AJU3UIWYTQ7QOBIE3I67VHAL6D4NFB6L", "length": 5400, "nlines": 89, "source_domain": "www.rojnikhabar.in", "title": "જાણો છો બૉલીવુડ ની સેલિબ્રિટી ફેમસ થયા પહેલા કેવા લગતા હતા? જુવો તેમના ફોટા પૈસા આવ્યા પછી કેટલો ફેરફાર થયો છે", "raw_content": "\nHomeલાઇફસ્ટાઇલજાણો છો બૉલીવુડ ની સેલિબ્રિટી ફેમસ થયા પહેલા કેવા લગતા હતા જુવો તેમના ફોટા પૈસા આવ્યા પછી કેટલો ફેરફાર થયો છે\nજાણો છો બૉલીવુડ ની સેલિબ્રિટી ફેમસ થયા પહેલા કેવા લગતા હતા જુવો તેમના ફોટા પૈસા આવ્યા પછી કેટલો ફેરફાર થયો છે\nપૈસા આવ્યા પછી કિસ્મત તો બદલાઈ જ જાય છે પણ સાથે સાથે તમારા ચહેરા ને તથા દેખાવ માં પણ ઘણો ફેરફાર આવી જાય છે જુવો આ બૉલીવુડ સેલિબ્રિટી જેની પાસે પીસ આવ્યા પછી કઈ રીતે તેમના દેખાવ માં તથા રહેણીકરણી માં ફેરફાર આવી ગયો જે તમે નીચે ના ફોટા આ જોઈ શકો છો.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00717.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-for-Maharashtrian-Snacks-Nashta-in-gujarati-language-846", "date_download": "2020-09-20T15:11:05Z", "digest": "sha1:JE3N4OOIF2YRVKU4BSM5SBWIUYI65F7E", "length": 6066, "nlines": 129, "source_domain": "m.tarladalal.com", "title": "મહારાષ્ટ્રીયન અલ્પાહાર, નાસ્તો, Maharashtrian Snacks recipes in Gujarati", "raw_content": "\nજૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ\nઓરિસ્સા ખોરાક રેસિપિસ, ઓરિયા રેસિપિસ\nવિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન અલ્પાહાર મહારાષ્ટ્રીયન નાસ્તો વાનગીઓ\nમહારાષ્ટ્રીયન અલ્પાહાર, નાસ્તો, Maharashtrian Snacks recipes in Gujarati, સાથે અમારી અન્ય મહારાષ્ટ્રીયન વાનગીઓનો આનંદ લો.\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00718.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/owaisi-asked-grant-for-hindu-and-muslim-places/national/", "date_download": "2020-09-20T15:43:01Z", "digest": "sha1:ZXT4N7YNO7FKKTUBFR2XK7BKJHNSUUOA", "length": 10176, "nlines": 106, "source_domain": "trishulnews.com", "title": "ઓવૈસીએ હિન્દૂ મંદિરનો વિકાસ કરવા માટે 10 કરોડ, મસ્જિદ માટે 3 કરોડ રૂપિયાની માંગ કરી -", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome National ઓવૈસીએ હિન્દૂ મંદિરનો વિકાસ કરવા માટે 10 કરોડ, મસ્જિદ માટે 3 કરોડ...\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nઓવૈસીએ હિન્દૂ મંદિરનો વિકાસ કરવા માટે 10 કરોડ, મસ્જિદ માટે 3 કરોડ રૂપિયાની માંગ કરી\nઅકબરુદીન ઓવૈસી કે જે કટ્ટર મુસ્લિમવાદી નેતા તરીકેની ઓળખ ધરાવે છે તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર માટે તેલંગાણા સરકાર પાસેથી ફંડ ની માંગણી કરી છે. ઓવૈસીએ મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવને રવિવારે એક આવેદન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવેદનમાં શહેરમાં આવેલ સિંહવાહિની મહાકાળી ના જીણોદ્ધાર માટે 10 કરોડ રૂપિયા તેમજ અફઝલગંજ મસ્જિદની મરમ્મત માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે.\nઓવૈસીએ તેલંગાણા શહેરમાં આવેલ પ્રગતિ ભવન સ્થિત મુખ્યમંત્રી આવાસ માં ચંદ્રશેખર રાવ સાથે રવિવારે મુલાકાત કરી. મુખ્યમંત્રી રાવે પણ એઆઈએમઆઈએમ ના ધારાસભ્ય ઓવૈસી ને મંદિર અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે ધન આપવાનું આશ્વાસન આપ્યું છે. જણાવી દઈએ કે આ પ્રથમ વખત જ છે જ્યારે હવે છીએ મંદિરને લઇને સરકાર સમક્ષ કોઈ માંગ રાખી છે.\nઓવૈસી પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે\nઅકબરુદીન ઓવૈસી પોતાના કટ્ટર મુસ્લિમવાદી સ્વભાવ અને ધાર્મિક કારણોને કારણે ચર્ચામાં રહે છે. તેમના પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં અદાલતમાં ઘણા બધા કેસ ચાલી રહ્યા છે. કટ્ટર હિન્દુવાદી બીજેપી નેતા રાજા સિંહે પણ જુના શહેરમાં સ્થિત અહમદ શાહી મસ્જિદ નો પ્રવાસ કર્યો છે અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે સહયોગ આપવાનો ભરોસો આપ્યો છે.\nઉલ્લેખનીય છે કે બન્ને ઓવૈસી ભાઈઓ મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદાનો પણ બંને ભાઈઓએ જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ આ કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા આંદોલનને પણ તેઓ સમર્થન આપી રહ્યા છે.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleસુરતના સરસાણા વિસ્તારમા ઝાડીઓમાંથી હત્યા કરાયેલી લાશ મળી\nNext articleમહારાષ્ટ્રની વીજ કંપનીએ ભાજપા શાસિત 5 વર્ષમાં ગ્રાહકો અને સરકારને 30, 250 કરોડનો ચૂનો લગાવ્યો\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા પુત્રોએ કરી નાખી હત્યા\nદારૂડિયા પતિએ કોરોનાની દવા કહી, પરિવારજનોને આપી દીધી ઝેરી દવા અને…\nવિપક્ષના હોબાળા વચ્ચે પણ રાજ્યસભામાં પસાર થયું મોદી સરકારનું ખેડૂત બિલ\nમુખ્યમંત્રી સહિત આટલા લોકોને 6 મહિનાની જેલ થવાની શક્યતા -જાણો એવો તો શું ગુનો છે…\nરિક્ષાનો ટ્રક સાથે ભયંકર અકસ્માત, ચારના મોત અને નવ ઘાયલ\nઝાડ પર લટકેલુ મળ્યું યુવતીનું શબ- હત્યા છે કે આત્મહત્યા\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00718.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/category/diwali-celebration", "date_download": "2020-09-20T13:36:07Z", "digest": "sha1:FHYSOFOYQYDOGMBJC6FW7L37J6SW7FRN", "length": 9253, "nlines": 152, "source_domain": "tv9gujarati.com", "title": "Diwali Celebration Archives - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\n જાણો વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓ વિશે\nદિલ્હીમાં મતદાન પ્રક્રિયા પુરી થઈ ગયી છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 54.65 ટકા મતદાન દિલ્હીમાં નોંધાયું છે. આ બાજુ વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ સામે આવી […]\nરાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ\nભાઇબીજના તહેવારને પગલે રાજકોટ મનપાએ બહેનોને મફત મુસાફરીની ભેટ આપી. આજના દિવસે બહેનો ભાઇના ઘરે જઇને ભાઇબીજના તહેવારની ઉજવણી કરતી હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં આજના […]\nLos Angeles: Macy’s મોલમાં ઈન્ડિયા ફેશન વીક અને મેસીના ડિપાર્ટમેન્ટ સ્ટોર દ્વારા વિશેષ ફેશન શોનું આયોજન\n26 ઓક્ટોબરના દિવસે દિવાળીની ઉજવણીના ભાગરૂપે Macy’s મોલમાં ઈન્ડો-અમેરિકન કલ્ચસ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, ઈન્ડિયા ફેશન વીક દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી. મોલે એક વિશેષ […]\nઈંગોરિયાની એવી લડાઈ કે, જોઈને રુવાડા ઉભા થઈ જાય\nકેટલાક સ્થળો એવા હોય છે જ્યાં દિવાળીનો તહેવાર વિશેષ રીતે મનાવાતો હોય છે, આવું જ એક સ્થળ છે અમરેલીનું સાવરકુંડલા. અહીં જામે છે ઈંગોરિયાની એવી […]\nસોમનાથ મંદિરમાં રોશનીનો અલૌકિક નજારો દીવડાઓથી ઝળહળ્યું મંદિર, જુઓ VIDEO\nદિવાળી પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવું સોમનાથ મંદિર રોશની સાથે દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. તો બીજી બાજુ રોશની અને દીવડાઓથી ઝળહળતું મંદિર હર હર […]\nજાણો ચોપડા પૂજનના શુભ મુહૂર્ત, નૂતન વર્ષની સફળતાં માટે પૂજન વિધી, જુઓ VIDEO\nપ્રકાશના પર્વ દિવાળી નિમિતે આજે શારદા પૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવે છે. વિદ્વાન સંતોએ વૈદિક પૂજા સાથે નૂતન વર્ષની સફળતાં માટે પૂજન વિધી કરવામાં […]\nVIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી\nદેશભરમાં ખુબ ઉત્સાહ અને ધામધૂમ સાથે દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશની સુરક્ષા માટે હંમેશા તૈનાત રહેતા BSFના જવાનોએ પણ દિવાળીની ઉજવણી કરી હતી. […]\nવર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO\nઅયોધ્યામાં જીવંત થઈ ગયો ત્રેતા યુગ, અયોધ્યા વાળી દ���વાળીનો અદભૂત નજારો, સતત ત્રીજા વર્ષે અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિવશ્વસનિય દિવાળીની ઉજવણી કરવામાં આવી. ત્રેતા યુગને કોઈએ […]\nકચ્છના સાંસદે સરહદની રક્ષા કરતાં જવાનોની સાથે ઉજવી દિવાળી, જુઓ VIDEO\nકચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદ પર દિવાળી ઉજવી છે. BSF જવાનાની સાથે દિવાળી ઉજવીને તેઓએ અલગ સંદેશો પાઠવ્યો છે.દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈનું વિતરણ […]\nVIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો\nપ્રકાશના મહાપર્વ પર નર્મદા ડેમ અને યુનિટી ગ્લો ગાર્ડનમાં પણ દિવાળીની રોશની જોવા મળી રહી છે. વેલી ઓફ ફલાવર પાસે યુનિટી ગ્લો ગાર્ડનને રંગબેરંગી રોશનીથી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00718.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/celebrity-fashion-designer-wendell-rodricks-dies-at-59-at-his-home-in-goa-053649.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:06:17Z", "digest": "sha1:A5EHBD6TYCG3JMON7V32Z2PIBNZ4ULJD", "length": 19099, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા | Celebrity fashion designer Wendell Rodricks dies at 59 at his home in Goa. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n4 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n53 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા\nજાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ 59 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બુધવારે તેમણે ગોવાના પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યુ છે કે રૉડ્રિક્સનુ નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. રૉડ્રિક્સ બોલિવુડની ઘણી હસ્તીઓના ફેશન ડિઝાઈનર રહ્યા છે. તેમના આકસ્મિક નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના તેમના દોસ્તોમાં શોક વ્યાપી ગયો છે અને બધા ટ્વિટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.\nકૉસ્ચ્યુમ મ્યૂઝિયમ પર કરી રહ્યા હતા કામ\nવેંડેલે પોતાના નિધનના ત્રણ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાના પેજ પર જણાવ્યુ હતુ કે કઈ રીતે તે ગોવામાં પોતાના કૉસ્ચ્યુમ મ્યૂઝિયમ પર કામ કરી રહ્યા છે. તેમણે લખ્યુ હતુ, ‘ફાઈનલ પ્લાસ્ટરિંગ પર કામ ચાલુ છે.' વેંડેલ રૉડ્રિક્સા મ્યૂઝિયનુ નામ મોડા ગોવા મ્યૂઝિયમ છે અને આ ભારતનુ પહેલુ કૉસ્ચ્યુમ મ્યૂઝિયમ હશે. 450 વર્ષ જૂના ગોવાના એક પારંપરિક બંગલામાં આ મ્યૂઝિયમ પર કામ ચાલુ છે. વર્ષ 2014માં રૉડ્રિક્સનો પદ્મશ્રી સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.\nસ્મૃતિ ઈરાનીએ વ્યક્ત કર્યો અફસોસ\nમહિલા અને બાળ વિકાસ અને હેન્ડલુમ ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર રૉડ્રિક્સના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યુ, ‘વેંડેલ રૉડ્રિક્સ કે જે ભારતના જાણીતા ડિઝાઈનર્સમાંના એક હતા, તેમના આકસ્મિક નિધનના સમાચારથી હેરાન છુ. તેમના પોતાનાઓ માટે સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.' ગોવાના ચીફ મિનિસ્ટર પ્રમોદ સાવંતે પણ ટ્વિટ કરીને વેંડલના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. ફિલ્મમેકર ઓનીરે પણ વેંડલના આકસ્મિક મૃત્યુને દિલ તોડનારા સમાચાર ગણાવ્યા છે.\nમલાઈકા અરોરાને આપી તક\nવેંડર બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝની ઘણા નજીક હતા. અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, અર્જૂન રામપાલ, નેહા ધૂપિયા, સોફી ચૌધરી, ડાયના પેંટી, ઈશા ગુપ્તા જેવા ઘણા એક્ટર્સ અને મૉડલ્સે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. વેંડેલને મલાઈકા અરોરાનુ કરિયર બનાવવાનુ શ્રેય આપવામાં આવે છે. મલાઈકા તેમને પોતાના નજીકના દોસ્ત માનતી હતી. દોસ્તના જવા પર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેમના સાથે કામ કરતો એક ફોટો શેર કર્યો. આ ફોટો શેર કરીને મલાઈકાએ લખ્યુ, ‘ફેશનના માસ્ટર, ભગવાન તમને શાંતિ આપે અમારા પ્યારા વેંડલ. હું પહેલા બેસીને બહુ રડી અને પછી એકલામાં તમારી સાથે વિતાવેલી પળ અને યાદોને વિચારીને બહુ હસી.'\nઅનુષ્કા શર્માએ કર્યા યાદ\nઅભિનેત્રી અનુષ્કા શર્માએ પણ વેંડેલ સાથે વિતાવેલા દિવસોની યાદો તાજી કરી જ્યારે તેણે પહેલી વાર રેમ્પ વૉક કર્યુ હતુ. અનુષ્કાએ લખ્યુ છે, ‘હું ન્યૂઝીલેન્ડમાં વેંડલના જવાના સમાચાર સાથે ઠી. તે ફેશનના સૌથી આઈકૉનિક અને અસલી ડિઝાઈનરમાંના એક હતુ અને અલજીબીટી રાઈટ્સના ચેમ્પિયન હતા. તેમણે મને મુંબઈમાં પોતાના ફેશન વીકની શો સ્ટૉપર બનવાની તક આપી હતી. તેમના કારણે જ મને માત્ર 18 વર્ષની ઉંમરમાં બેંગલોરથી મુંબઈ આવીને મૉડલિંગ કરવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે વેંડલ.' ઘણા ઓછા લોકોને ખબર છે કે વેંડલ ગે રાઈટ્સના સમર્થક હતા અને ઘણીવાર આવા મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા હતા.\nદીપિકાને અપાવી તેમની પહેલી ફિલ્મ\nકહેવાય છે કે વેંડલના કારણે જ દીપિકા પાદુકોણને તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ મળી શકી હતી. વેંડેલે પોતાની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરા સામે ફિલ્મ માટે દીપિકાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. મલાઈકાએ ફરાહ ખાન કે જે ફિલ્મના નિર્દેશક હતા તેમને લીડ એક્ટ્રેસ માટે દીપિકાનુ નામ સૂચવ્યુ હતુ. ત્યારબાદ જે પણ થયુ તે આજે ઈતિહાસ છે. પહેલી જ ફિલ્મથી છવાઈ જનારી દીપિકા પાદુકોણ આજે બોલિવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.\nપ્રિયંકા ચોપડાના ડ્રેસવાળો વિવાદ\nથોડા દિવસો પહેલા જ વેંડેલ રૉડ્રિક્સ પ્રિયંકા ચોપડા પર પોતાના એક ટ્વિટના કારણે ટીકાઓમાં ઘેરાઈ ગયા હતા. ગ્રેમી અવૉર્ડ સમારંભમાં પ્રિયંકા ચોપડાએ રૉલ્ફ એન્ડ રુસોનુ જે ગાઉન પહેર્યુ હતુ, તેની વેંડેલે ખૂબ ટીકા કરી હતી. વેંડેલ પોતાની એક પોસ્ટમાં લખ્યુ હતુ, દરેક કૉસ્ચ્યુમને પહેરવાની એક ઉંમર હોય છે. ત્યારબાદ વેંડેલને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા અને તેમને સુચિત્રા કૃષ્ણમૂર્તિ સહિત ઘણા લોકોએ પ્રિયંકાની ટીકા કરવા પર ખરુ-ખોટુ કહ્યુ હતુ. વેંડેલ એક વાર કાન્સ સમારંભમાં ખુલ્લેઆમ ઐશ્વર્યા રાયના ડિઝાઈનરને પણ આકરા શબ્દો કહી ચૂક્યા છે.\nઆ પણ વાંચોઃ આજે કર્ણાટક બંધ, ખાનગી અને સરકારી નોકરીઓમાં કન્નડ લોકો માટે અનામતની માંગ\nસત્યપાલ મલિક બન્યા મેઘાયલના નવા રાજ્યપાલ\nગોવાઃ રેવ પાર્ટીમાં ક્રાઈમ બ્રાંચની ટીમ હપોંચી, 20ની ધરપકડ, લાખોનું ડ્રગ્સ જપ્ત\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nખુશખબરીઃપર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nકોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે\nGood News: ગોવા પછી હવે મણિપુર બન્યુ કોરોના મુક્ત, બધા દર્દી થયા રિકવર\nગોવામાં નોર્વેના વ્યક્તિને કોરોનાવાઈરસનું સંક્રમણ, દિલ્હી, આગરા, આસામ અને મેઘાલય ફરવા ગયો હતો\nફિલ્મ ‘મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો\nનિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદન\nકોંગ્રેસના ચાર નેતાઓએ પાર્ટી છોડી, કહ્યું સીએએ-એનઆરસીના નામે લઘુમતીઓને ડરાવે છે કોંગ્રેસ\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00719.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://trishulnews.com/story-7-type-of-kisses-could-make-your-relationship-strong-tlif/health/", "date_download": "2020-09-20T15:05:49Z", "digest": "sha1:2UCVKTMG7VRWQKWKK3JY5TRUYZSBW2YM", "length": 10034, "nlines": 118, "source_domain": "trishulnews.com", "title": "તમારા પાર્ટનરને આ રીતે કિસ કરશો તો જિંદગીભર મજબુત બની જશે સબંધ - Health", "raw_content": "\nઆ જગ્યાએ જાહેરાત માટે ઈમેઈલ: trishullivenews@gmail.com\nમાતા દારૂ પીને બાળકો સાથે કરતી હતી આવું કામ, ગુસ્સે થયેલા…\nચાણક્ય નીતિ: આ ગુણો દરેક વ્યક્તિમાં હોય છે, યોગ્ય ઉપયોગથી સફળતા…\nસુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ…\nHome Entertainment તમારા પાર્ટનરને આ રીતે કિસ કરશો તો જિંદગીભર મજબુત બની જશે સબંધ\nડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે\nતમારા પાર્ટનરને આ રીતે કિસ કરશો તો જિંદગીભર મજબુત બની જશે સબંધ\nકેટલાક લોકો તેમની લાગણીઓ ફક્ત કિસ દ્વારા જ વ્યક્ત કરે છે. પછી ભલે તે ઊડતી કિસ હોય અથવા શરીરના જુદા જુદા ભાગો પર કિસ હોય.\nપ્રેમ વ્યક્ત કરવાની દરેકની પોતાની રીત હતી. કેટલાક લોકો તેમની લાગણીઓ ફક્ત કિસ દ્વારા વ્યક્ત કરે છે. પછી તે શરીરના જુદા-જુદા ભાગો પર ચુંબન અથવા કિસ ઉડાન ભરી રહી હોય. ચાલો આ કડીમાં જાણવી કે કિસની પાછળની કહાની શું છે.\n1. ગાલ પર કિસ કરવાનો અર્થ શું છે\nગાલ પર કિસ સ્નેહ બતાવે છે. તે સહકાર અને સંપૂર્ણતા દર્શાવે છે. આ સિવાય પણ એક આકર્ષણનું પ્રતીક છે.\n2. હોઠ પર કિસ કરવાથી શું થાય છે\nતેજસ બતાવે છે. પ્રેમ વ્યક્ત કરવાની આ એક સરસ રીત છે.\n3. કાન પર કિસ કરવાથી શુ થાય છે\nજાતીય ધ્યાન વ્યક્ત કરવા માટે કાન પર કિસ કરો. જો કે, તેની અસર સંપૂર્ણપણે કિસર્સના હેતુ પર આધારિત છે.\n4. કોલરબોન પર કિસ કરવાનો મતલબ\nકોલરબોન પર કિસ આત્મીયતા દર્શાવે છે. શારીરિક આકર્ષણ દર્શાવવાની આ એક સારી રીત છે.\n5. હાથ પર કિસ કરવાનો અર્થ\nકોઈ તરફ તમારી પસંદગી વ્યક્ત કરવા માટે તમે તેના હાથ પર કિસ કરી શકો છો. આ સિવાય તે આસ્થાનું પ્રતિક પણ છે.\n6. કપાળ પર કિસ\nકપાળ પર કરેલ કિસ પાર્ટનરને પ્રતિ જુડાવ સૂચવે છે. લોકો તેને ભાવનાત્મક ક્ષણ પર કરવાનું પસંદ કરે છે.\nફ્લાઈંગ કિસ ઘણીવાર ગુડબાય અથવા સારા નસીબ કહેવાના હેતુથી કરવામાં આવે છે. કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા ફ્લાઇંગ કિસ ખૂબ અસરકારક છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.\nલેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.\nતમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.\nસુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું\n૬૫ વર્ષના વ્યક્તિએ પત્નીને લખ્યો હતો 8 કિલોનો લવ લેટર, જાણી ચોંકી ઉઠશો\nઅકસ્માતમાં પગ ગુમાવી બેસનાર યુવકે સોનુ સૂદ પાસે માંગી મદદ, સોનુંસુદે જે જવાબ આપ્યો એ જાણી…\nPrevious articleહસાવવાની ગેરેન્ટી અમારી, આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય.\nNext articleજાણો નવરાત્રી ની જુદી જુદી પરંપરાઓ વિષે અહિયાં ક્લિક કરી…\nસુશાંત સિંહ કેસ: સલમાન અને કરણ જોહર સહિત 8 ફિલ્મ હસ્તીઓએ કોર્ટમાંથી આવ્યું તેડું\nતમારા ઘરમાં રહેલી આ વસ્તુઓ બની શકે છે કેન્સરનું કારણ, જાણો જલ્દી…\nઆવતા અઠવાડિયામાં સુશાંત કેસનો આવશે ઐતિહાસિક નિર્ણય, આ રીપોર્ટમાં જાહેર થશે મોતનું સાચું રહસ્ય\nકંગનાએ બીએમસી પાસેથી આટલા કરોડ રૂપિયાનું વળતર માંગ્યું\nસલમાન ખાનની મુશ્કેલીમાં વધારો- આ તારીખે કોર્ટમાં થવું પડશે હાજર\nઆ એક્ટ્રેસ પુરા કરશે સુશાંતના અધૂરા સપના\nફોલો કરો અમારું ફેસબુક પેજ\nસુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો posted on September 16, 2020\nમહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો… posted on September 20, 2020\nસુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો posted on September 18, 2020\nઆજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ posted on September 20, 2020\nગુજરાત: ખેતરમાં ખેલાયો ખૂની ખેલ, પુત્રએ જ કરી માતાની હત્યા- કારણ છે ચોકાવનારું… posted on September 20, 2020\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00719.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/employees-at-a-gold-jewelry-making-company-steal-crores-and-abscond-big-matter/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=employees-at-a-gold-jewelry-making-company-steal-crores-and-abscond-big-matter", "date_download": "2020-09-20T13:27:42Z", "digest": "sha1:HZSAAZ47SAPNUWMNPEVBU3RTAKFDRGZQ", "length": 17225, "nlines": 179, "source_domain": "atalsamachar.com", "title": "સુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ફરાર | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ…\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nસાવચેતી@અમદાવાદ: ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું…\nસર્વે@ગુજરાત: પુજા અને કર્મકાંડ ક્ષેત્રમાં કોરોના ફટકો, કલેક્ટરોને રીપોર્ટનો આદેશ\n[email protected]અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા\nઆગાહી@ગુજરાત: જાણો હજી કેટલા દિવસ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે \nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nરીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો\nકાર્યવાહી@NIA: અલકાયદા સાથે જોડાયેલા નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ\nકોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ…\nદોડધામ@ઊંઝા: ગંજમાં ભારે કોલાહલ, કથિત કૌભાંડમાં આવી શકે સૌથી મોટો વળાંક\nતૈયારી@પાલનપુર: બનાસ ડેરીની ચૂંટણી 19 ઓક્ટોમ્બરે, જીત મેળવવા કવાયત શરૂ\nરિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ\nગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટીવ, ઘરમાં જ સારવાર શરૂ\nઘટના@બેચરાજી: જેનું અપહરણ થયુ તે અચાનક પોલીસ મથકે, ચૂંટણી પૂર્વે ઘમાસાણ\nઆંતરરાષ્ટ્રીય: ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવારથી સન્માન\nવૈજ્ઞાનિકનો દાવોઃ કોરોનાની હજી શરૂઆત છે, અસલી તબાહી બાકી\nકોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ\nચ��નઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ…\nકાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા\nભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત\nકાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો\nઘટના@ભુજ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર પાસે 43.31 લાખ પડાવ્યા\nરમત-ગમતઃ કોરોનામાં આજથી IPL શરૂ, દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે\nમુંબઈઃ 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારનાર, પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી નિધન\nયુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો\nદેશઃ ઈતિહાસમાં પ્રથમવાર 5 ખેલાડીઓને એકસાથે ‘ખેલ રત્ન’ એવોર્ડ અપાયો\nઆંતરરાષ્ટ્રીય: UAEથી પરત ફર્યો સુરેશ રૈના, IPLની આખી સિઝનમાંથી બહાર\nHome News ON-02 સુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ફરાર\nસુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ફરાર\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nસુરતના હીરા બાગ વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી 1 કરોડના દાગીનાની ચોરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા કારખાનાના માલિક તત્કાલિક પોલીસને જાણકારી આપતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. કંપનીના સીસીટીવી ચેક કરતા કંપનીનો કર્મચારી ચોરી કરતા કેદ થયો હતો, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.\nઅટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો\nસુરતનું વરાછા વિસ્તાર એટલે અહીંયા ખાસ કરીને હીરાના મોટા કારખાના કે હીરામાંથી તૈયાર થતી જવેલરીના મોટા યુનિટ આવેલા છે. ત્યારે વરાછા વિસ્તારના રોડ પર હીરા બાગ નજીક લક્ષ્મી હોટલની પાછળ આવેલી ડેઝલ જ્વેલ્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે.\nગત રાત્રિના એક વાગ્યા આસ-પ���સ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતાં સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે માલિક દ્વારા સ્ટોક ટેલી કરતા સામે આવ્યું હતું, જોકે પોતાને ત્યાં ચોરી થયાનું માલુમ થતા માલિક તત્કાલિન વરાછા પોલીસને ચોરી અંગેની જાણકારી આપી હતી.1 કરોડ કરતા વધુની ચોરી થયાની વાત સાંભળતા જ પોલિસ પણ તત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.\nPrevious articleગુજરાતઃ દહેજમાં આપવાના સોના-ચાંદીના 15 કિલોના દાગીના ચોરાતા ચકચાર\nNext articleકાર્યવાહી@મહેસાણા: LCBએ વિદેશી દારૂ સહિત 9.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ ખુલ્યાં\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\nબ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો\nસાવધાનીઃ SBIએ ATMમાંથી રૂપિયા ઉપાડવાનો આ નિયમ બદલ્યો\nદેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું\nઘટના@જૂનાગઢ: પુત્ર જન્મે તે માટે વિધિ કરાવી, તાંત્રિકે ટુકડે-ટુકડે 70 લાખ પડાવ્યા\nરાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન\nફફડાટ@મહેસાણા: સાડા પાંચ મહિના છતાં કોરોના બેકાબૂ, આજે એકસાથે 36 કેસ...\nપાટણઃ ICDS વિભાગ દ્વારા મહિલાઓને IFA ટેબ્લેટનું વિતરણ કરાયું\nકોરોના@ગુજરાતઃ રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16ના મોત, 1470 દર્દી સાજા થયા\nચિંતા@પાટણ: કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, 7 દિવસના બાળક સાથે 22 દર્દી ઉમેરાયાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00720.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/cremation-of-corona-infected-woman-in-telangana19-people-became-positive-mb-990059.html", "date_download": "2020-09-20T14:32:38Z", "digest": "sha1:M3KKZTKM7UULKERCOSQQ52L7QQKKA55T", "length": 24101, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "cremation-of-corona-infected-woman-in-telangana19-people-became-positive-mb– News18 Gujarati", "raw_content": "\nપરિજનોએ કોરોન���નો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nપરિજનોએ કોરોનાનો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત\nહૉસ્પિટલની બેદરકારીના કારણે અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા 25માંથી 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા\nસાંગારેડ્ડીઃ દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણના વધતા કેસોની વચ્ચે અનેક સ્થળોથી બેદરકારીના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. જેને કારણે અનેક લોકોના જીવ પર આફત આવી ગઈ છે. આવો જ એક મામલો તેલંગાણા (Telangana)ના સંગારેડ્ડીમાં જોવા મળ્યો. સંગારેડ્ડીમાં એક કોરોના પોઝિટિવ (COVID-19) મહિલાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવેલા 25 લોકોમાંથી 19 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોને હવે હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\nમળતી જાણકારી મુજબ, 55 વર્ષીય મહિલાની સંગારેડ્ડીના જહીરાબાદની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 9 જૂને સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ, હૉસ્પિટલ પ્રશાસને બેદરકારી દાખવતાં કોરોના પોઝિટિવના રિપોર્ટની રાહ જોયા વગર જ મહિલાના શબને તેના પરિજનોને સોંપી દીધો. બાદમાં જ્યારે રિપોર્ટ આવ્યો તો મહિલા કોરોના પોઝિટિવ હતી તેવું સામે આવ્યું. મહિલાના સગા-વહાલાંએ ત્યાં સુધીમાં પારંપરિક રીતિ રીવાજનું પાલન કરીને મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.\nઆ પણ વાંચો, કોરોનાએ ફરી રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 11,929 નવા કેસ, 311 દર્દીનાં મોત\nમહિલાના અંતિમ સંસ્કારમાં 25 લોકો સામેલ થયા હતા. તેમાંથી 19ની હાલત ધીમે-ધીમે બગડવા લાગી. મોટાભાગ લોકોમાં કોરોનાના લક્ષણ પણ જોવા મળ્યા. ડૉક્ટરોએ જ્યારે તમામ લોકોની તપાસ કરી તો 19 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું.\nબાદમાં મહિલાના પરિજનોને એ વાતની જાણ કરવામાં આવી કે મૃતક મહિલા કોરોના પોઝિટિવ હતી. મામલાની ગંભીરતાને જોતાં પ્રશાસને શાંતિનગરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધી છે અને 350 ઘરોમાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો, કોરોનાની રૂપ બદલવાની ઝડપ ધીમી થઈ, પણ સંક્રમણનો ખતરો વધી ગયોઃ સ્ટડી\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nIPL 2020: ક્રિકેટ ફેન્સ માટે આવ્યો 'Jio Cricket Play Along', ઘરે બેસી જીતો ઇનામ\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nલોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ કૃષિ બિલ, સરકારે કહ્યું - નથી ખેડૂત વિરોધી, જુઓ પુરી ડિટેલ્સ\nદેશમાં જાસૂસી કરતી ચાઇનિઝ કંપની પર ગુજરાત કોંગ્રેસનો મોટા ખુલાશો, સરકાર પર કર્યા પ્રહાર\nકૃષિ બિલ પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'\nપરિજનોએ કોરોનાનો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\n‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું SCમાં સોગંધનામું\nતેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nભારતની મોટી સફળતા: પૂર્વી લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો ભારતનો કબ્જો\nTata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે\nઅમદાવાદ: શિલી રત્ન બિલ્ડીંગમાં લાગી આગ, કોન્સ્ટેબલે જીવની પરવા કર્યા વગર 14 લોકોને બચાવ્યા\nમોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત\nવિધાનસભાના સત્રમાં ભાગ લેવા MLAએ STની મુસાફરી કરી, દાદાના માર્ગે પૌત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00720.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://rushichintan.com/2013/12/04/jivanna-utthan/?shared=email&msg=fail", "date_download": "2020-09-20T13:47:19Z", "digest": "sha1:THVZZRFEKUM6QSRVUTXZECWETH6NVHVK", "length": 23115, "nlines": 201, "source_domain": "rushichintan.com", "title": "આત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન | ઋષિ ચિંતનના સાંનિધ્યમાં", "raw_content": "\nયુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…\nઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ :\nએક આદર્શ ગ્રંથ : ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nક્રાંતિ��ારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nયુગ નિર્માણ યોજના : એક દ્રષ્ટિમાં\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\n← યુગ નિર્માણ યોજનાનું સંગઠન\nઆ૫ણા વિચારોનું શુધ્ધિકરણ →\nઆત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન\nઆત્મિક ઉન્નતિનાં ચાર ચરણ : સાધના, સ્વાધ્યાય, સંયમ, સેવા\nઆત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન\nમાણસના આંતરિક ઉત્કર્ષ માટે ચાર બાબતો ખૂબ અગત્યની છે. – સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા. આ ચારેય બાબતો આત્મોત્કર્ષ અને જીવનના ઉત્થાન માટે ખૂબ જરૂરી છે. એમાંની એક ૫ણ બાબત એવી નથી કે એને છોડી શકાય. બીજ, જમીન, ખાતર અને પાણી આ ચારેય ન હોય તો ખેતી થઈ શકતી નથી. વેપાર માટે એકલી મૂડીથી કામ ચાલતું નથી. એના માટે મૂડી, અનુભવ વસ્તુની માંગ અને ઘરાક આ ચારેય બરાબર હોય તો જ વેપારમાં સફળતા મળે. મકાન બાંધવું હોય તો ઈંટ, સિમેન્ટ, લોખંડ અને લાકડું આ બધાની જરૂર ૫ડે છે. સફળતા મેળવવા માટે માણસમાં આવડત, સાધન, સહયોગ અને સખત મહેનતની ધગશ હોવી જોઈએ. એવી જ રીતે આત્માની ઉન્નતિ માટે સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા આ ચારેય ગુણની જરૂરિયાત હોય છે. એમના વગર વ્યકિત નિર્માણનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકતો નથી.\nહવે આ ચારેય ગુણો ૫ર પ્રકાશ પાડીએ. ૫હેલી છે ઉપાસના અને સાધના. ઉપાસનાનો અર્થ છે ભગવાન ૫ર વિશ્વાસ. ભગવાન પાસે બેસવાનો અર્થ એ થયો કે ભગવાનની વિશેષતા, એમના સદગુણ આ૫ણા જીવનમાં આવવા જોઈએ. જેવી રીતે અગ્નિ પાસે બેસીએ તો આ૫ણને ગરમી લાગે છે, બરફને અડકીએ તો ઠંડક લાગે છે, પાણીમાં બરફ નાખીએ તો પાણી ઠંડું થઈ જાય છે, ચંદન માંથી સુગંધ આવે છે એમ ભગવાનની પાસે બેસીએ તો એના જેવા ઉત્તમ ગુણો આ૫ણામાં આવવા જોઈએ.\nસાધનાનો અર્થ છે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને સાધી લેવા. મનુષ્ય ચાર્યાસી લાખ યોનિઓમાં ભટકતા ભટકતા બધા જ પ્રાણીઓના કુસંસ્કાર પોતાની અંદર ભેગા કરે છે. આ કુસંસ્કારોને દૂર કરી સુસંસ્કારો અ૫નાવી લઈએ તેને સાધના કહે છે. કાચી ધાતુઓને જેવી રીતે અગ્નિમાં ઓગાળીને શુદ્ધ કરવામાં આવે છે એ જ રીતે મનન દ્વારા, દૃઢ મનોબળ દ્વારા આ૫ણા દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોની વૃદ્ધિ કરવી એને જ સાધના કહે છે.\nએના માટે આ૫ણે નિત્ય આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પોતાની ભૂલોનું ધ્યાન રાખવું જોઈએ અને એમને સુધારવા માટે કસર કસવી જોઈએ. આ૫ણા સ્વભાવમાં જે ઉણ૫ છે એને દૂર કરવા સતત ��્રયત્ન કરવો જોઈએ. આ આત્માના વિકાસની પૂર્વભૂમિકા છે. આ૫ણે આ૫ણી સંકુચિતતા છોડી દેવી જોઈએ. આ૫ણા અહંકારનો અને આ૫ણી સ્વાર્થ વૃત્તિનો વિશાળ દૃષ્ટિ રાખી સમાજનાં હિત માટે ત્યાગ કરવો જોઈએ. બીજાના દુખને આ૫ણું દુખ સમજીને દૂર કરવું જોઈએ. બીજાનું સુખ જોઈ આ૫ણે ખુશ થવું જોઈએ. આવી વૃત્તિનો વિકાસ જો આ૫ણામાં થાય તો જીવન સાધનાનો પ્રયત્ન સફળ થયો કહેવાય, તો જ આ૫ણને સાધનાથી સિદ્ધિ મળી શકે. દેવી દે વતાઓની ઉપાસનાથી સિદ્ધિ મળે કે ન મળે, ૫ણ જીવન સાધનાનું ફળ ચોક્કસ મળે કે ન મળે. જીવન સાધનાથી ભૌતિક તેમ જ આધ્યાત્મિક બંને ક્ષેત્ર લાભ મળે છે.\nઆપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :\nFiled under ઋષિ ચિંતન, પં.શ્રીરામ શર્મા આચાર્ય Tagged with કર્મ, ગુણ, જન્મ શતાબ્દી પુસ્તકમાળા, સંયમ, સાધના, સેવા, સ્વભાવ, સ્વાધ્યાય\nFollow ઋષિ ચિંતનના સાંનિધ્યમાં on WordPress.com\nજીવન ઉપયોગી ક્રાતિકારી વિચારો E-mail દ્વારા આપન ઈનબોક્ષમાં મેળવવા ઈચ્છો છો Subscribed કરવાથી ઈનબોક્ષમા મળેલ E-mail ને વેરીફાઈય કરવાથી ઈ લવાજમ સ્વિકારાશે.\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nસત્યનિષ્ઠ પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ\nજેવું ખાઓ અન્ન તેવું બને મન\nવ્યક્તિની સમાજ પ્રત્યે જવાબદારી\nક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પરિવાર\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ\nયુગ પરિવર્તનનો સંધિકાળ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nધ્યાનયોગનું વ્યવહારિક સ્વરૂપ – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે – પં. શ્રીરામ શર્મા આચાર્ય\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nક્રાંતિકારી વિચારો ચિંતન મનન અને આચરણમા લાવો\nકેટ્ગરી વાઈઝ Select Category Akhand Jyoti (58) આરોગ્ય વિભાગ (116) ઉપાસના સમર્પણ યોગ (14) કલ્કિ-અવતાર (26) કુરિવાજો અને અંધવિશ્વાસ (7) ક્રાંતિકારી આદર્શ ગ્રંથ (389) ક્રાંતિકારી વિશેષાંક (13) ગાયત્રી મંત્ર (85) ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર (9) ધનવાનોનો સંદેશ (16) ધર્મ તથા અધ્યાત્મ (15) ધર્માચાર્યોને સંદેશ (7) નારી જાગરણ (4) પં.શ્રીરામ શર્મા આચાર્ય (3,454) ઋષિ ચિંતન (2,231) ખંડ-2 : આત્મબળ (32) ખંડ–1 : બ્રાહ્મણત્વ, (7) વેદોનો દિવ્ય સંદેશ (11) શાંતિકુંજ આશ્રમ (1) પર્વ તહેવાર (5) પુસ્તકાલય (69) પૂ. ગુરુદેવનું જીવન દર્શન (19) પ્રજ્ઞા ગીત (13) પ્રજ્ઞા પુત્રોને સંદેશ (6) પ્રજ્ઞા પુરાણ (7) બાળ નિર્મા�� (7) બુદ્ધિજીવીઓ માટે સંદેશ (5) માનવ જીવનનો ઉત્કર્ષ (8) યુગ ઋષિની ભવિષ્યવાણી (21) યુગ પ્રવાહ (6) યુગ શક્તિ ગાયત્રી (588) યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ (3) રાજનેતાઓને સંદેશ (2) રાષ્ટ્ર ચિંતન (1) લોકસેવકોનો સંદેશ (5) વિચારક્રાંતિ પુસ્તકાલય (1) વેદોની સોનેરી સૂક્તિઓ (17) વૈજ્ઞાનિકોને સંદેશ (3) વ્યકિત નિર્માણ (17) વ્યસન મુક્તિ અભિયાન (38) વ્યસન વિનાશનું સોપાન (16) શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ (30) શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ (7) સફળ જીવન (19) સમસ્યાઓનું સમાધાન (127) સમાચાર (54) સમાજ નિર્માણ (18) સરકારી સેવકો માટે સંદેશ (2) સાધકો માટે સંદેશ (12) સાધુ બ્રાહ્મણો માટે સંદેશ (5) સામાન્ય રોગોની ઔષધીઓ (31) સાહિત્યકારોને સંદેશ (1) સુવિચાર (593) સ્લાઈડ શો (5) ૫રિવાર નિર્માણ (9) ૫ર્વ વિશેષ – ગુરુપૂર્ણિમા (2) Dr. Pranav Pandya (7) Holistic Health (9) Rushi Chintan Channel (96)\nઆનંદ અને ઉલ્લાસભર્યુ જીવન\nગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલા એની જવાબદારી સમજો\nએક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન\nસુખ અને પ્રગતિનો આધાર આદર્શ પરિવાર\nઅમૃત કળશ ભાગ ૧ અને ૨\nયુગ ઋષિની અમર વાણી\nજીવન સાધનાના સોનેરી સૂત્રો\nસંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી\nયોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી\nદર્શન તો કરીએ, પણ આ રીતે\nયુગચેતના મોબાઇલ પર ફ્રી SMS\nજ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…\nપ્રજ્ઞા ગીતો અને અમૃતવાણી વિભાગ\nવિડીયો લાયબ્રેરી ઋષિ ચિંતન…\nગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\ndownload free e books Family Life Gujarati Free Down Load holistic health Religion Rushichintan Hindi અમર વાણી અમૂલ્ય સંદેશ અમૃત કલશ અમ્રત વાણી આદર્શ પરિવાર એક મહાવિજ્ઞાન કલ્પવૃક્ષ કૌટુંબિક જીવન ગાયત્રી ચિત્રાવલી ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર ગુજરાતી ગુજરાતી સાહિત્ય ગુરુદેવની પ્રેરણા ગુરુસત્તા ચિંતન લેખો જન્મ શતાબ્દી પુસ્તકમાળા જીવનની દિશાધારા જીવનપ્રસંગો જ્યોતિકણ દર્શનનો મહિમા દીર્ઘાયુષ્ય ધર્મ-આધ્યાત્મ. ધર્મ અને અધ્યાત્મ પં. લીલા૫ત શર્મા પરિવાર પુષ્પ માલા પ્રજ્ઞાવતાર પ્રવચન પ્રાણઘાતક ધૂમ્રપાન પ્રેરણાત્મક પ્રેરણાત્મક જીવનપ્રસંગો પ્રેરણાની પરબ પ્રેરણાનો પ્રકાશ બુદ્ધિ વધારવાના ઉપાય બોધકથા ભગવાનના દરબારમાં ભગવાન શંકર કોણ છે ભાગવતપ્રસાદી મધપાન અકાળ મૃત્યુનું કારણ માનવ જીવન યજ્ઞ એક શિક્ષણ યુગઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનું માર્ગદર્શન યુગ ઋષિનો સંદેશ યુગ ચેતના યુગ નિર્માણ ચિત્રાવલી યુગ નિર્માણ યોજના યુગ શક્તિ ગાયત્રી યુવા ક્રાંતિ પથ યુવા શક્તિ યોગ અને તપ રામકથા લગ્નના આદર્શો અને સિદ્ધાંતો વિચારવા વિનંતી વેદોનો દિવ્ય સંદેશ શક્તિનો ભંડાર આપણું મન શિક્ષણ વ્યવસ્થા સંયમ સંસ્કૃતિની સીતા સત્ય ઘટના સમાચાર સાધનમાં પ્રાણ સાધના સુવાક્ય સેવા સોનેરી સુત્રો સ્વાધ્યાય\nKANTILAL KARSALA on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nVasava રાકેશ ભાઈ on પ્રજ્ઞા અભિયાન પાક્ષિક :\nDINESH PRAJAPATI on સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા…\nBagichanand on સંપૂર્ણ ક્રાંતિની સંજીવની…\nEr.BHUPENDRA SONIGRA on આદતને વ્યવસ્થિત બનાવી રાખ…\nVihang on ગળું અને મોં મા છાલાં :\nદેશ વિદેશના મુલાકાતી (ફેબ્રુઆરી-2009)\nશિવ મહાપુરાણ કથા ભાગ- ૦૧ : કથા વક્તા – રશ્મિકાબેન પટેલ, ડભોઇ ગાયત્રી પરિવાર rushichintan.com/2020/07/31/%e0… 1 month ago\nઅંત: ઉર્જા – મૌન સાધના સત્ર ચૈત્ર અમાસ તા.૨૨-૪-૨૦૨૦ શરૂ આખું વર્ષ ૧૨ અમાસ સુધીનો કાર્યક્રમ youtube.com/watch\nફોર એસ વી – સંમેલન\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nવિડીઓ : ગાયત્રી મંત્ર, પ્રજ્ઞા ગીત\nકલ્પવૃક્ષ – ટૂલબાર ફ્રી ડાઉન લોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00720.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/23-05-2019/24636", "date_download": "2020-09-20T15:03:17Z", "digest": "sha1:G57G3PCITMSDRNUL4NCHL7KTWAWTAVHN", "length": 15447, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ચક દે ઇન્ડિયા: દક્ષિણ કોરિયાને 2-1 હરાવ્યું ભારતીય મહિલા હોકી ટીમે", "raw_content": "\nચક દે ઇન્ડિયા: દક્ષિણ કોરિયાને 2-1 હરાવ્યું ભારતીય મહિલા હોકી ટીમે\nનવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે દક્ષિણ કોરિયા પ્રવાસની બીજી જીત જીતી લીધી. ભારતીય મહિલાએ બીજા મેચમાં યજમાનોને 2-1થી હરાવ્યો હતો. પ્રથમ મેચમાં ભારતે યજમાનોને એક જ સ્કોરથી હરાવ્યો હતો. આ સાથે, ત્રણ મેચોની શ્રેણીમાં ભારતે 2-0ની સરસાઈ મેળવી લીધી છે.બંને ટીમો પ્રથમ ક્વાર્ટરમાં સ્કોર કરી શક્યા નહીં. ભારતીય ટીમને આ ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્ન પણ મળ્યો હતો, પરંતુ તે સફળતામાં ફેરફારને ચૂકી ગયો હતો. કોરિયાએ બીજા ક્વાર્ટરમાં મેચનો પ્રથમ ગોલ નોંધાવ્યો. સીંગુંગુએ કોરિયા માટે આ રાઉન્ડ કર્યું આ ક્ષેત્ર રાઉન્ડ હતું. ભારતીય ટીમે ત્રીજી ક્વાર્ટરમાં 37 મી મિનિટમાં બરાબરી કરી અને બરાબરી કરી.કૅપ્ટન રાની રામપાલે શ્રેષ્ઠ ફ્લિકના સુકાનમાં મુલાકાતી ટીમનો ગોલ કર્યો હતો. મેચના 50 મી મિનિટમાં, નવજોતએ નેટમાં નેટને પાસ કર્યો અને ભારતને 2-1થી આગળ દોરી. મેચ પૂરી થઈ ત્યાં સુધી, ટીમએ તેમનું લીડ જાળવી રાખ્યું અને સતત બીજી જીત મેળવી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nસાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી access_time 10:38 am IST\nમોદીએ કેમ ઝભ્ભાની બાંય કાપી નાખી દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું દાઢી વર્ષોથી રાખે છે એનું કારણ શું\nલોકોએ પુછયું .. બર્થ ડે ગિફટમાં તમારે શું જોઇએ મોદીએ દેશવાસીઓ પાસે માંગી ૫ ચીજ access_time 11:14 am IST\nનોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા access_time 11:47 am IST\nમવડી વિસ્‍તારમાં હરિઓમ નેચરોપેથીના ઓઠા હેઠળ ગર્ભ પરિક્ષણનું કારસ્‍તાન ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.અને જીલ્લા આરોગ્‍ય શાખાઃ ત્રણની ધરપકડ : સોનોગ્રાફીના ૧ર૦૦૦ અને ગર્ભપાત કરી આપવાના ર૦ હજાર લેતા હોવાનો પર્દાફાશ access_time 7:11 pm IST\n૨૫૦ કરોડની હોટલ ૭.૫૦ કરોડમાં વેંચવાનો આરોપ access_time 11:16 am IST\nભાવનગરના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં ગુન્હો : મોતનું રહસ્ય અકબંધ access_time 11:59 am IST\nભાવનગર જિલ્લામાં કોરોના થી વધુ ૩ દર્દીના મોત : નવા ૫૦ પોઝિટિવ કેસ : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા ૬૦ પહોંચી access_time 8:30 pm IST\nસુરતના ડભોલીમાં ગેરેજ માલિક ની વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા :આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી access_time 8:16 pm IST\nજામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી access_time 8:08 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી મુકેશભાઈ કાશીવાલાના સસરા પૂ.કનુભાઈ ચંદુલાલ શાહનું વડોદરા મુકામે દુઃખદ અવસાન : શ્રી મુકેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન કાશીવાલા વડોદરા જવા રવાના access_time 8:04 pm IST\nઅમદાવાદમાં સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી access_time 7:50 pm IST\nસુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું access_time 7:49 pm IST\nઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ હિન્દીમાં ટ્વીટ કરી નરેન્દ્રભાઈને શુભેચ્છાઓ આપી access_time 4:58 pm IST\nગાંધીનગરમાંથી અમિતભાઇ શાહની જીતઃ જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઇ પટેલની પણ જીત access_time 2:05 pm IST\n૫૪૨માંથી ભાજપ એકલા હાથે ૨૮૦થી વધુ અને એનડીએ ૩૪૦થી વધુ બેઠક પર આગળ access_time 11:42 am IST\nઅમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સહીત વિશ્વના અગ્રણી મીડિયા માધ્યમોએ મોદીના વિજયને વધાવ્યો access_time 8:02 pm IST\n''મોસ્ટ પાવરફુલ વીમેન ઇન હેલ્થકેર IT'': હેલ્થ ડેટા મેનેજમેન્ટ દ્વારા ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલ ૫૦ એવોર્ડ વિજેતાઓમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીતા કપૂર access_time 12:48 pm IST\nમધ્યપ્રદેશમાં મતગણના કેન્દ્ર પર કોંગ્રેસ નેતાનું હાર્ટએટેકથી મોત access_time 12:10 am IST\nરાજકોટ લોકસભા સીટ પર સૌથી વધુ લીડનો ઇતિહાસ રચાયો : ભાજપના મોહનભાઇ કુંડારિયાનો 3,67,407 મતથી ભવ્ય વિજય access_time 5:43 pm IST\nપુજીત ટ્રસ્ટના ધો.૧૦ ના છાત્રોએ હિર ઝળકાવ્યુ access_time 2:41 pm IST\nદેશની જનતાનું રાષ્ટ્રવાદને સમર્થનઃ ભાનુબેન બાબરીયા access_time 4:53 pm IST\nજામનગર લાખોટા તળાવમાં ગંદકી access_time 12:02 pm IST\nધ્રાંગધ્રાના ગુજરવદી ગામે રાત્રિના વાડીમાં ચાલતુ જુગાર ધામ ઝડપાયુઃ ૨ લાખ ઉપરની રોકડ કબ્જેઃ ૧૬ ઝડપાયા access_time 11:53 am IST\nજુનાગઢ લોકસભા બેઠકના ૯ રાઉન્ડમાં ભાજપને ર૭૧૭ મતની લીડ, કોંગ્રેસને ૪૮૯પ૭ મત મળ્યા access_time 11:55 am IST\nશાહ સહિત ૧૦ નિશાળીયા પહેલી વખતમાં ચૂંટાઈ ગયા access_time 10:07 pm IST\nસુરતના ગોપીપુરામાં હીરાના વેપારીની આંખમાં સ્પ્રે છાંટીને 40 લાખના હીરાની લૂંટ :સનસનાટી :પોલીસ કાફલો પહોંચ્યો access_time 12:30 pm IST\nધાનેરામાં વરલી મટકાનો જુગાર રમતા છ શખ્શો ઝડપાયા :બે જુગારીઓ ફરાર access_time 12:00 am IST\nએસ 400ને લઈને અમેરિકાએ તુર્કીને ચેતવણી આપી access_time 5:36 pm IST\nયુદ્વમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે બેઠા-બેઠાં ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ access_time 2:43 pm IST\nઇટલીમાં પર્યટકની બસ દુર્ઘટનાગ્રસ્ત થતા એકનું મોત: 37ને ઇજા access_time 5:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહેટ ક્રાઇમઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ઉપર જીવલેણ હુમલો કરનાર ગૂનેગારને ફરમાવાયેલી ૫ વર્ષની જેલસજામાં ઘટાડો કરાયોઃ સારી ચાલ ચલગતને ધ્યાને લઇ ૩ વર્ષના સમયગાળામાં મુકત કરી દેવાનો હુકમ access_time 8:32 pm IST\nબ્રિટનમાં ૬ વર્ષીય શીખ બાળકીને કિરપાણ સાથે સ્કૂલે આવવા ઉપર પ્રતિબંધ મુકાયોઃ અન્ય બાળકોના વાલીઓના વિરોધને ધ્યાને લેવાયો access_time 8:32 pm IST\nઅમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સહીત વિશ્વના અગ્રણી મીડિયા માધ્યમોએ મોદીના વિજયને વધાવ્યો access_time 8:02 pm IST\nભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનું ૩૭ વર્ષની ઉંમરે પણ સ્‍ફૂર્તિનું રહસ્ય access_time 5:33 pm IST\nપી.એમ. મોદીને ઘણા ક્રિકેટરોએ આપ્યા અભિનંદન, સહવાગએ કહ્યું આ ભારતની જીત access_time 12:25 am IST\nઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર: ટૂંક સમયમાં ટી���માં સામેલ થશે ઉસ્માન ખ્વાજા access_time 6:01 pm IST\nસની લિયોની 'કોલકોલા 'નામની હોરર કોમેડી ફિલ્મમાં ચમકશે access_time 5:11 pm IST\nઅક્ષય કુમાર સાથે ઐતિહાસિક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે માનુષી છિલ્લર access_time 5:19 pm IST\nપંજાબી ફિલ્મ શાડાનું બીજું પોસ્ટર લોન્ચ: ઘોડા પર સવારી કરી રહ્યા છે દિલજિત-નીરુ access_time 5:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00720.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/2012/09/19/%E0%AA%97%E0%AA%A3%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5-%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AA%85/", "date_download": "2020-09-20T13:11:45Z", "digest": "sha1:YC3PQU5H2GK5ULRAH5UYRPWOBOGWOGMZ", "length": 30083, "nlines": 188, "source_domain": "asaryc.wordpress.com", "title": "ગણપતિ ઉત્સવ: ભક્તિ,મસ્તી અને પ્રાર્થના! – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\nસપ્ટેમ્બર 19, 2012 નવેમ્બર 17, 2019\nગણપતિ ઉત્સવ: ભક્તિ,મસ્તી અને પ્રાર્થના\nગણપતિબાપા મોરિયા .. અર્ધો લાડુ ચોરિયા.\nગણપતિબાપા રાબેતા મુજબ સમાજની મુલાકાતે પધાર્યા છે. સામાજિક દેવ છેને નાનામોટા ઘરમાં, ગલીના નાકે, સોસાઈટીના કોમન પ્લોટમાં, ફૂટપાથ પર … જ્યાં બેસાડો ત્યાં બાપા બેસવા તૈયાર છે. જે હરકતો કરવી હોય તે કરો , બાપા ઉદાર છે. એમનું રૂપ જ એવું છે .. એમનું મન જ એવું છે. એ સહુને ખૂશ જુએ છે ને પોતે ખૂશ થાય છે. એ જાણે છે કે રોજિંદા માહોલથી ત્રસ્ત લોકો આ તહેવાર ઉજવવાને બહાને હળવા થાય છે. જે કાંઈ પોતાની અંદર છે તે તમામ બહાર લાવે છે. આનંદ, ઉમંગ, આવડત, કળા,શોર્ય, સંસ્કાર, પરંપરા, ભક્તિ…એટલું જ નહિ, મસ્તી, મોજ, તોફાન વગેરે. એ ઘણાંને ગમે કે ન ગમે. એટલું જ નહિ, લોકો પોતાની અંદર ભભૂકતો રોષ પણ આ જ તહેવાર દરમ્યાન ઠાલવી શકે છે. ગણપતિના સ્ટેજ પર કેટલાક નેતાઓની ઠેકડી ઉડાડતાં દૃશ્યો શું બતાવે છે\n નથી બદલાયું આ સૂત્ર: ગણપતિબાપા મોરિયા .. અર્ધો લાડુ ચોરિયા. આ સૂત્રની મજા માણવી હોય તો બાળક થવું પડે પોતાની જાતની અંદર ઉમેરાઈ ચૂકેલા વર્ષો બાદ કરવાં પડે પોતાની જાતની અંદર ઉમેરાઈ ચૂકેલા વર્ષો બાદ કરવાં પડે એ નથી થઈ શકાતું એટલે ફરિયાદો પીછો નથી છોડતી. પરંતુ, બાપાને કેમ કશું નડતું નથી એ નથી થઈ શકાતું એટલે ફરિયાદો પીછો નથી છોડતી. પરંતુ, બાપાને કેમ કશું નડતું નથી આવો સમજવાનો પ્રયાસ કરીએ.આ પહેલા પણ બાપાના રૂપરંગને, સમાજને અનુલક્ષીને સમજવાના પ્રયાસો થયેલા છે. પરંતુ સમાજ તો સતત બદલાતો રહે છે. તો બાપાને સમજવાના નવા નવા પ્રયાસો પણ થવા જ જોઈએ. અત્રે આ તહેવારની ઉજવણીમાંથી કશું શીખવાનો અને હળવા થવાનો એક પ્રયાસ કરવ���માં આવ્યો છે.\nઆજે ગણપતિ ઉત્સવની ઉજવણી માટે એક ફરિયાદ એ હોઈ શકે કે, ઉજવણીમાં ઘોંઘાટ બહુ થાય છે. હવે, બાપાના કાન જુઓ. કેવડા મોટા છે બાપાને ખબર જ હતી કે આ પરમ શાંતિ કાયમ રહેવાની નથી. ભવિષ્યમાં પાકી દીવાલોને પણ હલબલાવી નાખે એવા ડીજે જેવાં માધ્યમો આવવાના જ છે. એ ડીજે પરથી લેટેસ્ટ ફિલ્મી ગીતો પણ સાંભળવા પડશે. એમાં ભક્તિનો ‘ભ’ પણ ન હોય તો પણ સાંભળવા પડશે. એને સહન કરવાની શક્તિ કેળવવી જ પડશે. વિચાર કરો. આપણને સવારથી સાંજ સુધી કેટકેટલું સાંભળવું પડે છે. બીજાં માધ્યમોને છોડો. પરિવારના એક સભ્ય જેવા ટેલિવિઝનની જ વાત કરીએ તો એના દ્વારા આપણે કેટકેટલું સારુંનરસું સાંભળીએ છીએ. સાધુસંતોના ઉપદેશો, નેતાઓના બદમાશીભર્યા વચનો, ગીતસંગીત, બાળકોનો કિલકિલાટ, સહન ન થઈ શકે એવા સમાચારો….. આપણે એવો આગ્રહ ન રાખી શકીએ કે , ‘આ માધ્યમ દ્વારા માત્ર અમને મનગમતું જ સંભળાવવામાં આવે. માત્ર સાચું જ અને સારું જ સંભળાવવામાં આવે. અમારી તબિયતને હાની પહોંચાડે એવું કશું જ અમારે સાંભળવું નથી.’ માત્ર નિર્જીવ માધ્યમો જ નહિ પરંતુ આસપાસના લોકોના મોઢેથી પણ અપને અણગમતું સાંભળવું પડે છે. બાપાના મોટા કાન એ સૂચવે છે કે ‘પંખીઓના કલબલાટથી માંડીને વાહનોના હોર્નના અવાજો સાંભળવાની શક્તિ કેળવો. તો જ જીવી શકશો . નહિ તો કાયમી કકળાટ કરતાં રહેશો.’\nજે બાબત સાંભળવાની ક્રિયાને લાગુ પડે છે એ જ બાબત જોવાની ક્રિયાને પણ લાગુ પડે છે. રાતદિવસ દરમ્યાન આપણે કેટકેટલું જોવું પડે છે ઘેર બેઠાં વિશ્વભરના સારાંનરસાં દૃશ્યો દેખાડતાં માધ્યમોનું જોર વધ્યું છે. એ માધ્યમોની પોતાની વિશેષતાની સાથેસાથે પોતાની મર્યાદા અને મજબૂરી પણ હોય. ગણપતિનીજીની ઝીણી આંખો એવું સૂચવે છે કે, : ‘ભલે તમને અન્ય માધ્યમો દ્વારા ગમે તે દ્રશ્યો બતાવવામાં આવે એને તમારી પોતાની ઝીણી નજરે જુઓ અને મુલવણી કરો. જે જુઓ એને ઉતાવળથી સાચું નમાની લો. તમારી પોતાની વિવેકબુદ્ધિનો પણ ઉપયોગ કરો. ‘ ઘણીવાર આપણે ટેલિવિઝન પર જે બતાવવામાં આવે એ સાચું માની લઈએ છીએ. જેમ કે કોઈની પ્રેમકહાની, હરખપદુડા એન્કરો હોંશે હોંશે દિવસોના દિવસો સુધી બતાવે છે ત્યારે પ્રેમનો મહિમા કેવો છે એના પર ભાર મૂકે છે. સમય જતાં એ જ કહાનીના એક પાત્રનું અપમૃત્યુ થાય છે ત્યારે એ જ એન્કરો એ કહાનીમાં રહેલા સ્વાર્થ આને ચાલાકી પર ભાર મૂકે છે. પણ, ઝીણી જરે જોનારાઓને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે, આ કહાની ��ાંઈ આખો દિવસ દેખાડવી પડે એવી મહત્વની નથી. મતલબ કે, જે જુઓ એને માત્ર બીજાની નજરે જ ન જોતાં પોતાની નજરે જોવાનું પણ શીખો.\nગણપતિ પોતાની સૂંઢ દ્વારા આધુનિક સુચન કરે છે કે: ‘ વાતાવરણમાં તાજી હવા મળવી મુશ્કેલ છે માટે તમારું નાક લાંબુ કરો. નાક લાંબુ ન કરી શકતા હો તો તમે પોતે તાજી હવા મળે એવી જગ્યા સુધી લાંબા થાવ. એ માટે રોજ ઘરની બંધિયાર હવાનો ત્યાગ કરીને બહાર નીકળો. બગીચામાં જાવ. શક્ય યોય તો નદીકિનારે કે દરિયાકિનારે જાવ. અરે ક્યાય નહિ તો છેવટે ઘરના ધાબે તો જાવ. પણ તાજી હવા લો. ઊંડા શ્વાસ લો. યોગ કરો અને ફેફસાં મજબૂત રાખો. પ્રદૂષણ વધ્યું છે તો ઉપાય પણ કરો. ‘\nહવે આવી મજાની વાત ખાવાની ગણપતિ બાપાનું મોટું પેટ સૂચવે છે કે, ‘બધું જ ખાવાની અને પચાવવાની ટેવ પાડો. કાયમ માટે અને દર વખતે તમારી ઇચ્છા મુજબનું ભોજન તમને ન પણ મળે. માટે સંજોગો મુજબ જે મળે તે ખાવાની તૈયારી રાખો.’ આ વાત આજના સમાજમાં નાનાંમોટાં સહુને લાગુ પડે છે. જેમ કે ઘરના વડીલની ઇચ્છા હોય કે આજે તો ખીચડી ખાવી છે. પરંતુ પરિવારના અન્ય લોકોની ઇચ્છા ચાઈનિઝ વાનગીની હોય તો ઘરના વડીલ પોતાની ઇચ્છા પકડી રાખીને માત્ર પોતાના માટે ખીચડી રંધાવવાના પાપમાં પડે એ યોગ્ય છે એ જ રીતે યુવાન છોકરાછોકરીઓ પણ જો માત્ર ભાત, બટાકા કે મેંદો જ ખાશે તો બીમારીનો ભોગ બનશે ને એમને કાયમ માટે અણગમતું ખાવાનો વારો આવશે. માટે એમણે પણ ખીચડી, શાક, રોટલી જેવી વિવિધ વાનગીઓ ખાવાની તૈયારી રાખવી જોઈએ. વળી, આજની યુવાન પેઢીને તો રોજીરોટી માટે વતનથી દૂરના મલકમાં પણ જવું પડે. ત્યાં એને જે મળે એ ભોજન આરોગવાની તૈયારી રાખવી પડે. એ સિવાય, મોટા પેટવાળા હોવું એટલે કે વિશાળ મનના હોવું; એ પરંપરાગત અર્થ પણ ભૂલવા જેવો નથી જ.\nને ગણપતિના દેખાતા દાંત સૂચવે છે કે: ‘તમારા વ્યક્તિત્વને જરા અણિયાળું રાખો. એટલું નરમ ન આખો કે જેનાલીધે તમને ગમે તે દબડાવી જાય. જરૂર પડે દંડ દેવાની પણ તૈયારી રાખો.’\nઅને એમનું વાહન ઊંદર આ વાહનની બે વિશેષતાઓ જે આજના સમયમાં રાહત આપનારી છે. એક તો એમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર રહેતી નથી અને એના પાર્કિંગ માટે બહુ જગ્યા જોઈતી નથી. આ વાહન દ્વારા બાપા સૂચવે છે કે: ‘તમારું વાહન એવું રાખો કે જેમાં બળતણ ઓછું વપરાય. જેને લીધે પ્રદૂષણ ન થાય. જેના પાર્કિંગ માટે સમસ્યા ન થાય. વળી, તમારું વાહન એવું હોવું જોઈએ કે જે સમાજના દરેક વર્ગના લોકો સુધી જઈ શકે.’\nતો આવા છે આપના �� દુંદાળા દેવ.\nઘણા લોકોને આ તહેવારની ઉજવણી સામે ફરિયાદો છે. એમનુંએમનું માનવું છે કે, ‘આ તો બધી ઉપરછલ્લી મસ્તી છે. આમાં અંદરની મસ્તી કે ભક્તિ ક્યાય દેખાતી નથી.’ ચાલો, ઉપરછલ્લી તો ઉપરછલ્લી મસ્તી તો છેને અરે આજના આ માનસિક તનાવભર્યા વાતાવરણમાં બાહ્ય તો બાહ્ય મસ્તી હોવી એય મોટી વાત છે અને, બાહ્ય મસ્તી હશે તો આંતરિક મસ્તી પણ આવશે અને, બાહ્ય મસ્તી હશે તો આંતરિક મસ્તી પણ આવશે આંતરિક મસ્તી માટે પણ બાહ્ય મસ્તીનું પગથીયું હોવું જરૂરી છે. બાકી, જેને પોતાની અંદરની જ મસ્તીનો રંગ પ્રાપ્ત થઇ ગયો હોય એને તો ગલીના નાકે શું થાય છે એની પણ પડી નથી હોતી.\nવળી, જેણે ગલીએ ગલીએ જઈને ગણપતિનાં વિવિધ રૂપરંગ જોયાં હોય, પોતાના સંતાનોને એ હોંશે હોંશે દેખાડ્યાં હોય અને એનો આનદ માણ્યો હોય; એ જ ભાઈશ્રી પોતે ઉમરલાયક થઈ જાય એટલે, ‘આ બધું બરાબર નથી’ એવો કકળાટ કરે એતો ‘ગરજ સરી અને ગણપતિ વેરી’ એવી વાત ગણાય પોતાને ન ગમતું હોય એ બીજાને ગમતું હોય એમ પણ બનેને\nતો મિત્રો, પર્યાવરણનું ધ્યાન રાખીને, અંધશ્રદ્ધાથી અંતર જાળવીને, કલેશકંકાસથી દૂર રહીને આ તહેવાર ઉજવીએ.\nગણપતિને આ સિઝનમાં એક જ પ્રાર્થના કે: આપણા નેતાઓને સદબુદ્ધિ આપે. માત્ર એક જ બાઈને ન પૂછે પણ પોતાના પરિવારની બાયુંને પણ પૂછે કે, શું વરસમાં રાહતદરના માત્ર છ જ ગેસસિલિન્ડર પૂરતા છે\nઆપણા ભાગવાનો નસીબદાર છે કે, એમણે પહેલાં જન્મ લઈ લીધા. આજના યુગમાં જન્મ્યા હોત તો એમને માખણ કે અર્ધો લાડું ચોરવાને બદલે પેટ્રોલ કે ગેસસિલિન્ડર ચોરવાનો વારો આવત.\nPosted in વાયરાTagged અસર, ઉત્સવ, ગણપતિ, ગણેશ, ગમ્મત, જિંદગી, વાતચીત, ganesh chaturthiBy યશવંત ઠક્કર3 ટિપ્પણીઓ\n3 thoughts on “ગણપતિ ઉત્સવ: ભક્તિ,મસ્તી અને પ્રાર્થના\nનિરવ ની નજરે . . \nસપ્ટેમ્બર 19, 2012 પર 6:38 પી એમ(pm)\nકમનસીબે કાન આંખની જેમ બંધ નથી થઇ શકતા જે પણ આવે છે એ બેન્ડ વગાડીને ચાલ્યો જાય છે 😦\nસપ્ટેમ્બર 19, 2012 પર 11:55 પી એમ(pm)\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો ���ો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહો.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\n« ઓગસ્ટ ઓક્ટોબર »\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચનાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચ���્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેતાજી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00721.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/so-actor-manoj-bajpayee-would-have-cut-short-his-life-112741", "date_download": "2020-09-20T13:08:33Z", "digest": "sha1:GVZL37V3GTV6X7RT5ZWMYRT6CJ45S2PM", "length": 8542, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "so actor manoj bajpayee would have cut short his life | ...તો મનોજ વાજપેયીએ જીવન ટૂંકાવી લીધું હોત - entertainment", "raw_content": "\n...તો મનોજ વાજપેયીએ જીવન ટૂંકાવી લીધું હોત\nનૅશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ તેને ચાર-ચાર વાર રિજેક્ટ કર્યો હતો\nબિહારના બેલવામાં જન્મેલા મનોજ વાજપેયીની મહત્વાકાંક્ષા બૉલીવુડમાં અભિનેતા બનવાની હતી. મનોજ સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારથી તેણે અભિનેતા બનવાનું સપનું જોયું હતું. મનોજે રાજ બબ્બર અને નસીરુદ્દીન શાહના ઇન્ટરવ્યૂના કટિંગ્સ વર્ષો સુધી પોતાની પાસે સાચવી રાખ્યા હતા. તેને રાજ બબ્બર કે નસીરુદ્દીન જેવા કલાકાર બનવું હતું.\nપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તે દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ લેવા માગતો હતો. તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, પણ તેને નિષ્ફળતા મળી, બીજી વાર પણ એવું થયું અને ત્રીજી વાર પણ આવું જ થયું. આ રીતે તે ચાર-ચાર વાર રિજેક્ટ થયો.\nતે ચોથી વાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં રિજેક્ટ થયો ત્યારે તેની ધીરજ ખૂટી પડી. નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ થયા પછી તે ભાંગી પડ્યો હતો. હતાશામાં સરી પડેલા મનોજને લાગતું હતું કે તેના જીવનનો અંત આવી ગયો છે અને હવે તે કયારેય હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી નહીં શકે.\nએ દિવસોમાં તે કલાકો સુધી સૂનમૂન બનીને એકલો બેસી રહેતો હતો. હતાશાના એ દિવસોમાં મનોજ વાજપેયી આત્મહત્યા કરી લેવા માગતો હતો પણ તેના મિત્રોએ તેને સાચવી લીધો. મનોજના મિત્રો તેને એકલો મૂકતા નહોતા અને મનોજ જે રૂમમાં સૂતો ત્યાં તેના ચાર-પાંચ મિત્રો પણ તેની સાથે સૂતા હતા. મનોજ વાજપેયી સતત હતાશામાં ડૂબેલો રહેતો હતો. એવા સમયમાં મિત્રોએ તેને ટકાવી રાખ્યો. હતાશાના એ તબક્કામાં તેને મિત્રોએ નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામા નહીં તો બીજે ક્યાંક અભિનયની તાલીમ મેળવવાની સલાહ આપી.\nમિત્રોની સલાહથી મનોજે દિલ્હીમાં સંભવ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. થોડો સમય સંભવ થિયેટર ગ્રુપમાં પ્રવૃત્તિઓ કર્યા પછી કોઈ મિત્રએ તેની ઓળખાણ ઍક્ટિંગ ગુરુ બેરી જોન સાથે કરાવી અને તે બેરી જોન સાથે જોડાયો. મનોજને બેરી જોન સાથે સારું જામી ગયું. બેરી જોને મનોજમાં પ્રતિભા જોઈ અને તેને પોતાના નાટકોમાં અભિનય કરવા માટે અને સહાયક તરીકે મદદરૂપ થવા માટે ૧૮૦૦ રૂપિયાના પગારથી નોકરી આપી હતી.\nમનોજ બેરી જોન સાથે કામ કરતો હતો એ દિવસોમાં જ તેણે બૉલીવુડમાં કામ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ઘણા પ્રયત્નો પછી તેને ૧૯૯૪માં ‘હમ બમ્બઈ નહીં જાયેંગે’ ટીવી-સિરિયલમાં અભિનય કરવાની તક મળી. જો કે એ પછી પણ તેણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.\n'વિકી ડોનર' ફૅમ અભિનેતા ભૂપેશ પંડયાને કેન્સર, બૉલીવુડ સેલેબ્ઝ આવ્યા મદદે\nહિન્દી દિવસ નિમિત્તે આ સેલેબ્સે આપી શુભેચ્છાઓ\nઅજય દેવગનથી લઈને કંગના રણોત સુધી, આ સેલેબ્સે યાદ કર્યા પોતાના શિક્ષકોને...\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nHBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા\nકયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ\nશું ગોવા પહોંચી ગઈ છે દીપિકા\n'વિકી ડોનર' ફૅમ અભિનેતા ભૂપેશ પંડયાને કેન્સર, બૉલીવુડ સેલેબ્ઝ આવ્યા મદદે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00721.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/students-who-protested-shouted-slogans-of-hardik-patel-go-back-at-gandhinagar-109635", "date_download": "2020-09-20T15:03:29Z", "digest": "sha1:74WGN52OWNOL4APNWULRW3ITVKSSEQ5X", "length": 10292, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "Students who Protested shouted Slogans of Hardik Patel go back at Gandhinagar | ગાંધીનગર : ‘હાર્દિક ગો બેક’ ના વિદ્યાર્થીઓએ લગાવ્યા નારા - news", "raw_content": "\nગાંધીનગર : ‘હાર્દિક ગો બેક’ ના વિદ્યાર્થીઓએ લગાવ્યા નારા\nબિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ આંદોલન ક��ી રહ્યાં છે. પરીક્ષાર્થીઓને વિવિધ રાજકીય નેતાઓ મળવા પહોંચ્યાં હતાં. જેમાં કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા ગયા હતા.\nબિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. પરીક્ષાર્થીઓને વિવિધ રાજકીય નેતાઓ મળવા પહોંચ્યાં હતાં. જેમાં કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા ગયા હતા. જો કે, આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવતા \"હાર્દિક ગો બેક\"ના નારા લગાવ્યા હતા.\nપરીક્ષાર્થીઓએ હાર્દીક પટેલનો હુરિયો બોલાવ્યો\nહાર્દિક પટેલે કહ્યું કે, હું કોઇ રાજકીય પાર્ટી તરફથી નહીં પરંતુ અંગત રીતે મળવા આવ્યો છું, પરંતુ આંદોલનકારીઓ વાત માનવા તૈયાર ન હોતા. પરીક્ષાર્થીઓના આંદોલનમાં હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ જોડાયા છે. પરીક્ષાર્થીઓને સમર્થન કરવા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતાં. આમ, ગઈકાલે આખો દિવસ કોઈ મોટા રાજકીય નેતા ફરક્યા નહોતા, પરંતુ બીજા દિવસે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના સમર્થનમાં અગ્રણીઓ આવી પહોંચ્યાં હતાં.\nબિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બનતા 24 કલાક બાદ સરકારે મંત્રણાઓ શરૂ કરી છે. આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજ સિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરે પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી હતી.\nપરીક્ષાર્થીઓએ SIT ની રચનાને લોલીપોપ ગણાવી\nપરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવાની અને SIT ની રચનાની ઉગ્ર માંગ કરી હતી. જેને પગલે સરકારે SIT ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પણ પરીક્ષાર્થીઓએ SIT ની રચનાને લોલીપોપ ગણાવી હતી. આંદોલનકારીઓએ કહ્યું કે, હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં બાપુએ કહ્યું કે, હું તમારી સાથે છું, તમારી લડતમાં ભાગીદાર છું. સરકારે આંદોલનકારીઓની વાતને સા���ભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.\nઆ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ\nમોડી રાત્રે ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા\nએક ઉમેદવારે મોડી રાત્રે આંદોલનકારીઓને પ્રતિજ્ઞા લેવડાવતા કહ્યું કે, અન્યાય સામે લડવાની પ્રતિજ્ઞા લઈશું તૈયાર જવાબ મળ્યો તૈયાર, હવે સહન નહીં કરીએ તૈયાર જવાબ મળ્યો તૈયાર, હવે સહન નહીં કરીએ તૈયાર જવાબ આવ્યો તૈયાર. ગત રોજ આંદોલનકારીઓ મોડી રાત રસ્તા અને બાંકડા પર ઉંઘી ગયા હતા. જ્યાં કલેક્ટર, ડીએસપી અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આંદોલનને પગલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા, ડીએસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 92,605 કેસ, 1,133 દર્દીઓનાં મોત\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 93,337 કેસ, 1,247 દર્દીઓનાં મોત\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nIsha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક\n'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો\nનાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં જોવા મળેલા આ જર્મન એક્ટ્રેસને તમે ઓળખો છો\nકોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી\nસુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું\nગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત\nવડાપ્રધાનના 70માં જન્મદિવસે સુરતની મહિલા ચિત્રકારે 70 બાળકોને દત્તક લીધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00721.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%86%E0%AA%82%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B3%E0%AB%80/", "date_download": "2020-09-20T13:29:05Z", "digest": "sha1:BPAE5BMPHN64VHWIJ6AXOS473IFRQEJC", "length": 3033, "nlines": 48, "source_domain": "4masti.com", "title": "આંખની ભ્રમર પાતળી |", "raw_content": "\nTags આંખની ભ્રમર પાતળી\nTag: આંખની ભ્રમર પાતળી\nજે મહિલાઓમાં હોય છે આ લક્ષણ તે કહેવાય છે પવિત્ર, જાણી...\nમનુષ્યનું ચરિત્ર એનાથી નક્કી થાય છે કે કોઈ કામ પ્રત્યે એની પ્રવૃત્તિ કેવી છે. તે જે કંઈ પણ બને છે તે પોતાના વિચારોથી બને...\nસ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે...\nટાઇમ્સ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાવવાની સાથે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને નારં���ી, સફેદ અને લીલા રંગની લાઈનોથી સજાવાશે. સ્વતંત્રતા દિવસ 2020 ટાઇમ્સ સ્ક્વેર પર તિરંગો લહેરાવાની સાથે...\nજાણો દેશી ગાય માતાનાં માખણથી સેંકડો જટિલ બીમારીઓનો ઈલાજ.\nગોવા – કાશ્મિરથી પણ ઓછા પૈસામાં ફરી લેશો આ દેશ, રહેવાનું-ખાવાનું...\nજો તમારા ઘરમાં પણ ઊંદરો એ મચાવી નાખ્યો છે આતંક, તો...\nભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.\nશરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, રસોળી કે ટ્યુમ્બર નો ઘરઘથ્થુ ઉપચાર,...\nએક એવું મંદિર જેના પગથિયા માંથી આવે છે પાણીનો અવાજ, ચમત્કારને...\nહાર્ટ, ડાયાબિટીસ અને બ્લડપ્રેસર માટે અદભુત છે ગુવાર. ભલે ગુવારને ગણવામાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00722.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/see-when-historic-speech-of-smt-sushma-swaraj-in-lok-sabha-11-6-1996-she-was-great-leader-048968.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T14:24:29Z", "digest": "sha1:H6GUHFEAZ6YS63SNHGVRJDWPL7CD7R2F", "length": 12638, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: 1996માં સુષ્માએ આપ્યુ હતુ સંસદમાં ઐતિહાસિક ભાષણ, વિપક્ષની કરી બોલતી બંધ | Sushma Swaraj passed away on Tuesday night.See, when Historic Speech of Smt. Sushma Swaraj in Lok Sabha 11.06.1996. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n22 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: 1996માં સુષ્માએ આપ્યુ હતુ સંસદમાં ઐતિહાસિક ભાષણ, વિપક્ષની કરી બોલતી બંધ\nભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એમ્સ પહોંચવાની થોડી વાર બાદ જ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી દીધા. ડૉક્ટરે જણાવ્યુ કે તેમનુ મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયુ છે. તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડન�� ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીને કારણે તેમણે 2019 લોકસભા ચૂંટણી નહોતી લડી.\nસુષ્મા સ્વરાજનું ઐતિહાસિક ભાષણ\nપોતાની ખાસ ભાષણ શૈલીના કારણે હંમેશા લોકોનું દિલ જીતનાર સુષ્મા સ્વરાજના આમ તો ઘણા ભાષણ છે જેમને લોકો ભૂલી નહિ શકે પરંતુ 11 જૂન, 1996ના રોજ લોકસભામાં આપેલ તેમનુ ભાષણ ઐતિહાસિક બન્યુ હતુ જેણે પણ સાંભળ્યુ તે દંગ જ રહી ગયા હતા.\nસુષ્મા સ્વરાજ વિરોધીઓ પર બહુ વરસ્યા હતા\nખૂબ જ મર્યાદિત રીતે અને પાકટ શબ્દોથી લોકોની બોલતી કેવી રીતે બંધ થાય છે એ કોઈએ સુષ્મા સ્વરાજ પાસેથી શીખવુ જોઈએ. આ ભાષણમાં સુષ્મા સ્વરાજ સ્વરાજ વિરોધીઓ પર બહુ વરસ્યા હતા. ભાજપ પર સાંપ્રદાયિક આરોપ લગાવનાર પાર્ટીઓ પર ખૂબ તીખા પરંતુ સંતુલિત શબ્દોમાં તેમણે હુમલો કર્યો હતો જેની ચર્ચા એ સમયે વિદેશી મીડિયામાં થઈ હતી અને બધાના મોઢામાંથી તેમના માટે માત્ર ‘વાહ' શબ્દ જ નીકળ્યા હતા.\nઆ પણ વાંચોઃ #sushmaswarajRIP: આ ગંભીર બિમારીથી પીડાતા હતા સુષ્મા સ્વરાજ\nસુષ્માના નિધનથી શોકમાં ભારત\nતમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજના અચાનક દુનિયાથી અલવિદા કહી દેવાથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના પહેલા મહિલા મુખ્યમંત્રી રહેલા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ થયો હતો. સ્વરાજ ત્રણ વાર રાજ્યસભા સભ્ય અને પોતાના ગૃહ રાજ્ય હરિયાણાની વિધાનસભામાં બે વાર સભ્ય રહ્યા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે સૂચનના પ્રસારણ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, સંસદીય કાર્યમંત્રી સહિત વિવિધ મંત્રાલયોની જવાબદારી કેબિનેટ મંત્રી રૂપે સંભાળી હતી.\nસુષ્મા, જેટલી અને જ્યોર્જ ફર્નાંડિસ સહિત આ હસ્તીઓને પદ્મ વિભૂષણ, જુઓ આખું લિસ્ટ\nફ્લેશબેક 2019: એ દિગ્ગજ નેતાઓ જેમણે આ વર્ષે દુનિયાને કહી અલવિદા\nસુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીએ મમ્મીની અંતિમ ઈચ્ચા પૂરી કરી\nએક વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત પોતાના પાંચ કદાવર નેતા ગુમાવ્યા\nગુજરાતની નૂરજહાંએ કહ્યું, હું જીવું છું તો સુષ્માજીના કારણે...\nસુષ્મા સ્વરાજના નિધન પર શું બોલ્યા યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાંકા\nસુષ્મા સ્વરાજની આ 5 હકીકતો વિશે તમે બિલકુલ નથી જાણતા\nસુષ્મા સ્વરાજના નિધન પર વીણા મલિકનું બેશરમી ભરેલું ટવિટ\nપંચતત્વમાં વિલીન થયાં સુષ્મા સ્વરાજ, દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની વિધિ કરી\nVideo: આર્ટિકલ 370 પર સદનમાં ગરજતાં સુષ્મા સ્વરાજે કહી હતી આ વાત\nપત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય\nસુષ્મા સ્વરાજના નિધનથી શોકમાં બોલિવુડ, અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યુ દુઃખ, લખી આ વાતો\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00722.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/parivarma-33-varsh-pachi-janmi-chokri/", "date_download": "2020-09-20T13:11:51Z", "digest": "sha1:UGNBEPHIA2WZTVVJCCL7IJ7POVQKO6ID", "length": 13488, "nlines": 80, "source_domain": "gujjurocks.in", "title": "પરિવારમાં 33 વર્ષ પછી જન્મી દીકરી, ફૂલોથી સજાયેલી ગાડીમાં લાવ્યા ઘરે, આરતી પણ ઉતારી, Photos જુવો ક્લિક કરીને", "raw_content": "\nપ્રિયંકા નિક અને તેના કુતરા સાથે હોટ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં રસ્તા પર ફરતી દેખાઈ, 10 ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ\nસ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અભિનેત્રી આલિયા ભટ્ટ, આ હતું કારણ\nશરૂ થઇ ગઈ રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજના લગ્નની રસમો, હલ્દી-મહેંદીની તસ્વીર આવી સામે\nસુશાંતના મૃત્યુ પછી બોલ્ડ ગર્લફ્રેન્ડ રિયાની મહેશ ભટ્ટ સાથેની 7 સિક્રેટ તસવીરો થઈ વાઈરલ\nપરિવારમાં 33 વર્ષ પછી જન્મી દીકરી, ફૂલોથી સજાયેલી ગાડીમાં લાવ્યા ઘરે, આરતી પણ ઉતારી, Photos જુવો ક્લિક કરીને\nખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો\nપરિવારમાં 33 વર્ષ પછી જન્મી દીકરી, ફૂલોથી સજાયેલી ગાડીમાં લાવ્યા ઘરે, આરતી પણ ઉતારી, Photos જુવો ક્લિક કરીને\nPosted on May 27, 2019 Author MaheshComments Off on પરિવારમાં 33 વર્ષ પછી જન્મી દીકરી, ફૂલોથી સજાયેલી ગાડીમાં લાવ્યા ઘરે, આરતી પણ ઉતારી, Photos જુવો ક્લિક કરીને\nઆજે પણ કેટલાક એવા પરિવાર છે જે દીકરીને ભાર માને છે. આમ છતાં પણ હવે લોકોની વિચારધારા બદલવા લાગી છે, અને કેટલાક એવા પરિવાર પણ છે જે દીકરીના જન્મ પર જોરદાર ઉજવણી કરે છે. મધ્યપ્રદેશના ધારથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રઘુનાથપુરાના રહેવાસી ગુરુદીપ સિંહની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. જ્યારે આ વાતની ખબર તેમના પરિવારને થઇ તો તેઓ ખુશીથી પાગલ થઇ ગયા.\nઆ પરિવારમાં 33 વર્ષ પછી છોકરીનો જન્મ થયો છે. ગુરદીપ સિંહના ઘરે 26 માર્ચના છોકરીનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાંથી 2 દિવસ પછી જયારે છૂટી આપવાના હતા ત્યારે તેમના પરિવારે દીકરીના સ્વ���ગતની ખાસ તૈયારી કરી રાખી હતી.\nપરિવારે દીકરીના જન્મને એકદમ યાદગાર બનાવી દીધો. હોસ્પિટલથી દીકરીને ફૂલોથી સજાયેલી ગાડીમાં ઘરે લેવામાં આવી હતી. પરિવારે દીકરીના નાના પગમાં કંકુ લગાડી તેના પગની છાપ ઘરનાં ઉંમરમાં છાપી હતી. તેના પછી દીકરીની આરતી ઉતારવામાં આવી અને પછી મા અને દીકરીએ ઘરમાં પ્રવેશ કરીયો.\nઆખા ઘરને લાલ કલરના ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું. દીકરીના દાદા કુલદીપ સિંહે જણાવ્યું કે તેમને 3 દીકરાઓ છે, તો આખા પરિવારને દીકરીના જન્મની ઈચ્છા હતી અને અમારું સૌભાગ્ય છે કે એ ઈચ્છા પુરી થઇ ગઈ.\nમા નમનપ્રિત કૌરે જણાવ્યું કે વર્ષો પછી નાની પરીના અમારા ઘરે આવવાથી અમારો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nગુજરાતના CM વિજય રૂપાણીએ લોકડાઉન 4 ને લઈને કર્યું મોટું એલાન, જાણો શું શું કહ્યું\nકાલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને DDO સાથે મિટિંગ કરીને નોટિફિકેશનનો અમલ મંગળવારહી થશે. 33 જિલ્લામાં મંગળવારથી લેવાશે નિર્ણય અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા ની બદલી.. ગાંધીનગર ગ્રામ્ય વિકાસ કમિશનર બનાવ્યા… ચેમ્બર ઓફ કોમર્સની લાગણી મુજબ દુકાનો અને ઓફિસો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે એ બધા નિયમો કાલે નક્કી કરશે…ઓડ ઇવન અંગે પણ વિચારણા ચાલી Read More…\nપ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ: પોતે કરજમાં ડૂબેલો હતો પણ રસ્તા પર પડેલા રૂપિયા તેના માલિક સુધી પહોંચાડીને જ રહ્યો\nરૂપિયા એક એવી વસ્તુ છે કે જે ભલભલાની નિયત ખરાબ કરી શકે છે. એમાં પણ જો આ રૂપિયા મોટા આંકડામાં હોય તો તો કોઈ કોઈનું સગું નથી રહેતું, પૈસા માટે માણસ કઈ પણ કરી જાય છે. પૈસાને લીધે ભાઈ-ભાઈના સંબંધો, બાપ-દીકરાના સંબંધો, અને કેટલાય એવા સંબંધો બગડી જાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ ખ��ન Read More…\nફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનુ મોટુ એલાન, અહીંયા 40 હજાર કરોડનો વધારો કર્યો- જાણો કોને ફાયદો\nફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતરમણ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજથી જોડાયેલ પાંચમા અને છેલ્લા તબક્કાની જાહેરાત કરી રહ્યા છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે નાણામંત્રી બુધવારથી સતત પ્રેસ કોન્ફરન્સ કરીને 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજથી જોડાયેલ માહિતી Read More…\nવીરુ દેવગનની અંતિમ યાત્રા: પિતાની અર્થીને કાંધ આપતો નજર આવ્યો અજય, થોડીક જ વારમાં થશે અંતિમ સંસ્કાર\nશિલ્પા શેટ્ટીએ રાખી 7 વર્ષના દીકરાના જન્મદિવસની પાર્ટી અને ઘરે આવ્યું નવું મહેમાન – જુવો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-15 સપ્ટેમ્બર 2020\nઆકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો બની ગયા લાખો પતિ\nPosted on September 14, 2020 Author Jayesh Comments Off on આકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો બની ગયા લાખો પતિ\nરૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on રૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે\nબૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on બૉલીવુડની કાળી કરતૂત ડ્રગ્સનો મોટો ખુલાસો, બોલીવુડની 1 નંબર હિરોઈને રિયાને ડ્રગ્સ આપ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00722.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/tag/%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B9%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%B8%E0%AB%80", "date_download": "2020-09-20T14:45:23Z", "digest": "sha1:W4WVYUW7TUZ3GXHADWIAAKFLRXO65BEE", "length": 10504, "nlines": 132, "source_domain": "www.mitixa.com", "title": "મનહરલાલ ચોકસી – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nઆંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,\nજિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;\nછો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ\nફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.\nક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે\nવિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.\nઆભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,\nમાત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.\nતું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,\nને રમત અગ્નિ અને જળની વધ��� અઘરી બને;\nરામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર\nશર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.\nમનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,\nઆ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;\nઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,\nશબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nતમે રે તિલક રાજા રામના\nહૃદયના દર્દની તમને જરા જો કલ્પના\nઘેરાતી રાત તને યાદ છે\nપ્રેમળ જ્યોતિ તારો દાખવી\nલ્યો અમે તો આ ચાલ્યા\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ ���ેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00723.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/newnortheast-bharatiya-janata-party-is-the-largest-political-253123685781875", "date_download": "2020-09-20T13:45:50Z", "digest": "sha1:GJ6M53NYO3UVKCPC4YWZI7K3OYZJOZAC", "length": 3951, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat મોદી સરકાર પૂર્વોત્તરના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. #NewNorthEast", "raw_content": "\nમોદી સરકાર પૂર્વોત્તરના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.\nમોદી સરકાર પૂર્વોત્તરના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.\nમોદી સરકાર પૂર્વોત્તરના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. #NewNorthEast\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હ���દ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00723.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/utility/gadgets/news/poco-m2-first-opinion-poco-m2-has-653-inch-display-and-5000mah-battery-with-fast-charging-support-the-company-claims-indias-most-affordable-phone-with-6gb-ram-know-what-it-will-be-worth-to-buy-127717836.html", "date_download": "2020-09-20T13:10:43Z", "digest": "sha1:SOIXAXX4FPMLMVKNM3WZCIE2KGPANZZ3", "length": 8898, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Poco M2 First Opinion| Poco M2 Has 6.53 Inch Display And 5000mAh Battery With Fast Charging Support, The Company Claims India's Most Affordable Phone With 6GB RAM, Know What It Will Be Worth To Buy? | પોકો M2માં 6.53 ઈંચની ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે, કંપનીનો દાવો- 6GB રેમવાળો ભારતનો સૌથી અફોર્ડેબલ ફોન, જાણો ફોનની ખરીદી તમારા માટે ફાયદાકરક રહેશે કે કેમ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nફર્સ્ટ ઓપિનિયન:પોકો M2માં 6.53 ઈંચની ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે, કંપનીનો દાવો- 6GB રેમવાળો ભારતનો સૌથી અફોર્ડેબલ ફોન, જાણો ફોનની ખરીદી તમારા માટે ફાયદાકરક રહેશે કે કેમ\nપોકો M2નાં 128GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા જ્યારે રિઅલમી narzo 10નાં 128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે\nપોકો M2 અને રિઅલમી narzo 10 બંને સ્માર્ટફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે\nચાઈનીઝ ટેક કંપની પોકોએ તેનો લેટેસ્ટ ફોન પોકો M2 ભારતમાં તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. કિંમત જોઈને કહી શકાય કે તે કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. તેને એવા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે જે ઓછી કિંમતમાં વધારે રેમ અને સ્ટોરેજ પસંદ કરતાં હોય. પોકો M2માં કયા ફીચર્સ મળશે, માર્કેટમાં તે કોને ટક્કર આપશે અને શું આ ફોન વેલ્યૂ ફોર મની છે કે કેમ આ તમામ વાતો જાણવા માટે તેના ફર્સ્ટ ઓપિનિયન પર એક નજર કરીએ...\nપોકો M2ની કિંમત શું છે\nસૌ પ્રથમ ફોનની કિંમત વિશે વાત કરીએ તો ફોનનાં સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે.\nફોનના બેસ્ટ પાર્ટ કયા છે\nપ્રથમ: ફોનનો પ્રથમ બેસ્ટ પાર્ટ તેની ડિસ્પ્લે છે. આટલી ઓછી કિંમતમાં 6.53 ઈંચની ડિસ્પ્લે મળે છે. જે ફુલ HD+ છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગ્લાસ 3 પ્રોટેક્શન પણ મળે છે. મોટો X4માં 5.2 ઈંચની ડિસ્પ્લે મળે છે, તેની કિંમત પણ 10,999 રૂપિયા છે. તો ઈન્ફિનિક્સ હોટ 7 પ્રોમાં 6.19 ઈંચની અનેરેડમી નોટ 5 પ્રોમાં 5.99 ઈંચની ડિસ્પ્લે મળે છે.\nબીજો: ફોનનો બીજો બેસ્ટ પાર્ટ તેની બેટરી છે. આ પ્રાઈસમાં ફોનમાં 5000mAhની બેટરી મ��ે છે. તે 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.\nત્રીજો: ફોનનો ત્રીજો બેસ્ટ પાર્ટ તેની રેમ છે. કંપનીનો દાવો છે કે 6GB રેમમાં આ સૌથી અફોર્ડેબલ સ્માર્ટફોન છે. જોકે ઈ-કોમર્સ સાઈટ પર અનેક સ્માર્ટફોન લિસ્ટેડ છે જેની કિંમત 10,999 રૂપિયા છે અને તે 6GBની રેમ ધરાવે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના ફોન બંધ થઈ ગયા છે અથવા આઉટ ઓફ સ્ટોક છે.\nમાર્કેટમાં કયો ફોન ક્લોઝ કોમ્પિટિટર\nહાલ પોકો M2ના ક્લોઝ કોમ્પિટિટર તરીકે રિઅલમી Narzo 10ને ગણવામાં આવે છે. તેની કિંમત 11,999 રૂપિયા છે અને તેમાં 4GB રેમ મળે છે. બંનેના સ્પેસિફિકેશન ઘણા મળતા આવે છે. બંનેમાંથી કયો બેસ્ટ છે તમે જ નક્કી કરો...\nટેબલમાં જોઈ શકાય છે કે બંને ફોનની બેટરી કેપેસિટી, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ લગભગ એકસમાન છે. પોકો M2ના 2 સ્ટોરેજ વેરિઅન્ટ અવેલેબલ છે, જયારે Narzo 10નું સિંગલ વેરિઅન્ટ જ લોન્ચ થયું છે.\nપોકો M2માં 13MPનો મેઈન અને 8MP ફ્રન્ટ કેમેરા મળે છે, જ્યારે Narzo 10માં 48MPનો મેઈન અને 16MPનો સેલ્ફી કેમેરા મળે છે.\nબંને ફોનના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમતની સરખામણીએ Narzo 10 500 રૂપિયા સસ્તો છે. જો તમને ઓછી રેમ અને વધારો સારો કેમેરા પસંદ હોય તો Narzo 10ની પસંદગી કરી શકાય છે, પરંતુ વધારે રેમની પ્રાથમિકતા માટે પોકો M2 સારો ઓપ્શન રહેશે.\nપોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00723.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/12/11-year-athlate-riya.html", "date_download": "2020-09-20T15:18:50Z", "digest": "sha1:K4LKVIWJBL6C4OFUTTQAYZLJ3IA3WBUT", "length": 6899, "nlines": 71, "source_domain": "www.rojnikhabar.in", "title": "11 વર્ષની છોકરી પાસે પગ માં પરવા બુટ ના હતા, પગ માં બેન્ડેજ બાંધી દોડી અને જિત્યા 3 ગોલ્ડ મેડલ", "raw_content": "\nHomeવાંચવા જેવું11 વર્ષની છોકરી પાસે પગ માં પરવા બુટ ના હતા, પગ માં બેન્ડેજ બાંધી દોડી અને જિત્યા 3 ગોલ્ડ મેડલ\n11 વર્ષની છોકરી પાસે પગ માં પરવા બુટ ના હતા, પગ માં બેન્ડેજ બાંધી દોડી અને જિત્યા 3 ગોલ્ડ મેડલ\nફિલિપિન્સ ની 11 વર્ષની એથલીટ ની સફળતા દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે. તેમણે વગર બુટ પહેરે પગમાં બેન્ડેજ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો. વાત કંઈક એવી છે કે ઈલો ઇલો પ્રાંતના સ્થાનીય સ્કૂલમાં ઇન્ટર સ્કૂલ એચડી મીટ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં 11 વર્ષની રિયા બુલોસ વગર બુટ ના સ્કૂલની 400 મીટર ૮૦૦ મીટર અને 1500 મીટર ની રેસમાં ભાગ લીધો. ત્રણે કેટેગરીમાં તેમણે ગોલ્ડ મેડલ જીતીને બધાને હેરાન કરી દીધા.\nરીયાની આ સફળતા ને લઈને ઈલો ઇલો સ્પોર્ટ્સ કાઉન્સિલિંગ મીટ ના કોચ પેડીરીક બી વેનેલજુએલા એ સોશિયલ મીડિયા ઉપર શેર કરી પોસ્ટ. રિયાએ બૂટ પહેર્યા નહોતા તે બુટ ની જગ્યાએ પગમાં બેન્ડેજ બાંધેલી જોવા મળી રહી છે. કોચના પ્રમાણે તેમની પાસે બુટ હતા નહીં બેન્ડેજ ઉપરજ નાઇકી લખેલું હતું.\nકોચ પ્રડીરીક બી વેલેનજુએલા ની પોસ્ટ વાઇરલ થવા પર સેંકડો યુઝર્સ એ રીયા માટે નવા બુટ ની ઓફર કરી. એક યૂઝરે ફોટો શેર કરી નાખી અને પાસેથી બાળકીની મદદ માટે આગળ આવવા પણ કહ્યું ત્યારબાદ એક બાસ્કેટબોલ સ્ટોરના માલિકે ટ્વિટર યુઝર્સ થી એથલીટ નો નંબર માગ્યો અને રિયા સુધી મદદ પહોંચાડી.\nરિયાની તસવીર ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સહિત બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હજારો વાર શેર થઈ છે. જેમાં યૂઝર્સ રીયા ના સાહસ માટે ઘણાં વખાણ કર્યા છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00724.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/coronavirus-recovery-rate-in-india-68-mortality-also-decreases-058650.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:54:59Z", "digest": "sha1:I2C4GZIFC4KASFUT3GYI3WKDJK6BPJ3O", "length": 12221, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Coronavirus: ભારતમાં રિકવરી રેટ 68%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર પણ ઘટ્યો | Coronavirus: Recovery rate in India 68%, mortality also decreases - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nદિલ્હી કેપિટલ્સને પહેલો ઝાટકો, શિખર ધવન ઝીરો રને આઉટ\n9 min ago કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\n53 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n1 hr ago રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\n1 hr ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nCoronavirus: ભારતમાં રિકવરી રેટ 68%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર પણ ઘટ્યો\nનવી દિલ્હીઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, દેશના 20 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે સારી બાબત એ છે કે હવે ભારતમાં રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર વધીને 68 ટકાની નજીક પહોંચી ગયો છે.\nભારત કોવિડ-19 દર્દીઓમાં સતત વધતો સાજા થવાનો દર અને વૈશ્વિક સરેરાશથી ઘણો નીચો રહેલો મૃત્યુદર, આ બે નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા પ્રોત્સાહિત થઈને કોવિડ-19 વ્યવસ્થાપનના માર્ગ પર સતત આગળ વધી રહ્યું છે. જ્યારે અગાઉનો રેકોર્ડ 68% ની ઉંચી સપાટીએ છે, બાદમાં 2.05% ની નવી સપાટીને સ્પર્શ્યો છે, આમ કોવિડ -19 દર્દીઓમાં ઓછો મૃત્યુદર સુનિશ્ચિત કરે છે. આ બે સિદ્ધિઓએ ભારતમાં સાજા થવાનો દર અને સક્રિય કેસ વચ્ચે ઉંચા અને વધતા જતા તફાવત (7.7 લાખથી વધુ) ને વધુ સક્ષમ બનાવ્યો છે.\nછેલ્લા 24 કલાકમાં 49,769 દર્દીઓ સાજા થતાની સાથે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13,78,105 પર પહોંચી ગઈ છે.\nભારતમાં મૃત્યુ દરઘટીને 2.05 ટકાએ પહોંચી ગયો છે.\nદરરોજ અંદાજે 44000 જેટલા સંક્રમિતો સાજા થઈ રહ્યા છે.\nકેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા ક્લિનિકલ સારવાર પ્રોટોકોલમાં સામેલ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવાને કારણે અસરકારક રીતે સાજા થવાના દરમાં સુધારણા સુનિશ્ચિત કરી શકાઈ છે. સરેરાશ દૈનિક સાજા થયેલા કેસ (7 દિવસની મૂવિંગ એવરેજ) છેલ્લા 2 અઠવાડિયામાં લગભગ 26000 કેસોથી વધીને 44000 કેસ થયા છે.\nકેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કેન્દ્રિત ���ને સંકલિત નિયંત્રણ દ્વારા નિરંતર પ્રયત્નો, નિરીક્ષણ હેઠળ અઈસોલેશન અને અસરકારક સારવાર સાથે મળીને કરેલા વ્યાપક પરિક્ષણોએ સક્રિય કેસની ટકાવારીમાં ઘટાડો અને સાજા થયેલા કેસની ટકાવારીમાં વધારો નોંધાવ્યો છે.\nફીલ્ડ કમાંડર્સને આર્મી ચીફ મુકુંદ નરવણેનો મેસેજ, કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહો\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી\nશું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, FSSAIએ જણાવ્યુ સત્ય\nગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\nઅનલોક 4: સોમવારથી આ રાજ્યોમાં ખુલશે સ્કુલ, અહીં હજુ પણ રહેશે બંધ\nદિલ્હીમાં 5 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે સ્કુલ, કેજરીવાલ સરકારે આપ્યો આદેશ\nએર ઈન્ડિયા પર દૂબઈએ લગાવી રોક, બે વાર કોરોના સંક્રમિત દર્દીઓને ફ્લાઈટમાં બેસાડ્યા\nભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન, મંજૂરી મળવાની રાહ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nવૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00725.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://asaryc.wordpress.com/about/", "date_download": "2020-09-20T13:32:34Z", "digest": "sha1:ZBFZJEOJFV4SREK4FMKBQI7TM7AVBWED", "length": 45547, "nlines": 524, "source_domain": "asaryc.wordpress.com", "title": "આવકારો આપે છે યશવંત ઠક્કર! – અસર", "raw_content": "\nતડકાની છાંયાની અલકમલકની માયાની\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nઆ તો એક ઓટલો છે બાપલા. મારી તો રોજની બેઠક છે. તમે આવ્યાં તો લો જમાવો બેઠક. આવડે એવી અલકમલકની વાતો કરીશું. વિષયનું કાંઈ ઠેકાણું નહીં બાપલા. જે હાથે ચડ્યો એ વિષય. ઓટલો કોને કહેવાય અહીં તો ગામનો સરપંચ આવીને બેસે ને અજાણ્યો મુસાફર પણ આવીને બે ઘડી બેસે. એ આનંદ આવવો જોઇએ… ભેગું શું લઈ જાવાનું છે હેં\nહે રસિક્જનો. વડોદરાથી હું યશવંત ઠક્કર. તમને આવકારતા આનંદ અનુભવું છું. ભાગમભાગના આ જમાનામાં તમોને તમારું આખું નામ બોલવાનો પણ સમય નથી, એક ચપટી વગાડવાથી કામ પતી જતું હોય તો તમે એક તાળી પાડવા પણ તૈયાર નથી અરે ચપટી પણ ન વગાડો. જો માત્ર આંખના એક ઇશારાથી કામ થઈ જતું હોય તોય તમે “અસર” નાં આંગણે પધાર્યાં છો. આ મારાં ધન્ય ભાગ્ય નહિ તો બીજું શું છે\nકહેવત છે ને કે નીવડ્યે વખાણ એટલે અત્યારે તો વધારે વધારે ન કહેતા એટલું જ કહીશ કે-એ આવો. બાપલા આવો.\n66 thoughts on “આવકારો આપે છે યશવંત ઠક્કર\nઆપે યુનિકોડ (શ્રુતિ) અથવા અન્ય ફોન્ટમાં ટાઈપ કરેલ કોઈપણ સોફ્ટવેરમાંથી\nકોરલ, પેજ મેકર, વર્ડ કે એચ ટી એમ એલ કે આપને જોયતા formetmaમાં\nતમારો ઓટલો ગમ્યો. વિસામો લેવા જેવો છે.\nકમલેશ પટેલ કહે છે:\nઆભાર મારા બ્લૉગની મુલાકાત લેવા બદલ. તમારા “ઓટલા” પર અલગારીની જેમ જ મન થશે ત્યારે આવી જઈશ …બાકી તમે\nધોનીની જેમ જ એક પાર્ર્દશિતા ધરાવતો બ્લૉગ તૈયાર કર્યો છે તેમાં કોઈ બે મત નથી. તમારી બે વાત મને ખૂબ ગમી .એક વિષયવસ્તુના બંધન વિના તમે અલકમલકની વાતો કરવાનું વિચારેલ છે. એક માત્ર આનંદ આપવાના હેતુથી તમે તમારે “ઓટલે” બેઠા છો. અને અજાણ્યો મુસાફર પણ અલગારી જીવડો હોય તો આનંદ જ આનંદ તમારા આ બ્લૉગની આવી અદેકેરી ઓળખ હંમેશા જાળવાયેલી રહે એવી અભ્યર્થના સાથે બ્લૉગ જગતમાં તમને આવકારું છુ\nઆપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ\nશ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.\nનેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.\nજાન્યુઆરી 7, 2009 પર 6:08 એ એમ (am)\nજાન્યુઆરી 21, 2009 પર 4:22 પી એમ(pm)\nવિજયભાઈની સાહિત્ય સંગમ વેબ સાઈટ પર તમારો સુંદર પ્રતિભાવ વાંચ્યો. ખૂબ જ આનંદ થયો.\nતમારૂ ઈ-મેઈલ ID ન હોવાથી તમારા પ્રતિભાવ બદ્લ આભાર અહીં વ્યક્ત કરું છું અને સાથે સાથે તમારા સુંદર બ્લોગની મુલાકાત લેવાનો મોકો પણ મળ્યો.\nફેબ્રુવારી 7, 2009 પર 6:17 એ એમ (am)\nસરસ બ્લોગ. મજા આવી ગઇ\nયશવંત ઠક્કર કહે છે:\nફેબ્રુવારી 7, 2009 પર 6:54 એ એમ (am)\nતોય તમારાં જેવું નહીં. કાર્તિકભાઈ.\nફેબ્રુવારી 10, 2009 પર 9:40 એ એમ (am)\nઆપનો આ ઓટલો ગમ્યો.અને આપની શૈલીમાં કહું તો એ મજો મજો થઈ જ્યો…ક્યારેક રમત રમતમાં મજાકમાં પણ ગહન વિષય ચર્ચાઈ જાય અને કેટલીક ગંભીર પળોમાં પણ એક મુસ્કાન લાવી દે આ ઓટલો.\nફેબ્રુવારી 11, 2009 પર 1:13 એ એમ (am)\nઆપનો આવકાર…અમારું સ્વાગત…સરસ મજાની વાત ને \nઓટલા પરિષદ નેટ પરિષદ બની ગઇ છે હવે અહીં…..\nજોરદાર ….. બ્લોગ જામે સે……….\nમુલાકતો થઈ અલબત્ત બ્લોગના માધ્યમથી અને ત્યાર પછી આપનો આ અવકાર સ્વાભાવીક્જ મીઠો લાગે સરસ આલેખન યશવાંતભાઈ\nહેમંત પુણેકર કહે છે:\nઆપના ઓટલે આવીને બહુ મજા આવી. આપ વડોદરાના છો એ જાણીને ઓર આનંદ થયો. હું પણ વડોદરાનો જ છું, આજકાલ પુણેમાં છું. વડોદરા આવવાનું થશે ત્યારે ચોક્કસ મળશું.\nયશવંત ઠક્કર કહે છે:\nહેમંત પૂણેકર, Nare Mistry …\nજરૂર.મને પણ તમને લોકોને મળીને આનંદ થશે.\nયશવંત ઠક્કર કહે છે:\nશ્રી જુગલકિશોરભાઈ, હાઈકુ દ્વારા પ્રતિભાવ આપવાની આ રીત ગમી.\n“અસર” નો મુદ્રાલેખ:ઓટલે આવેલાં સૌ મલકાટ લઈને જાય.\nમજાનો ઓટલો છે. ‘અસર’કારક પણ ખરો.\nયશવંત ભાઈ સવારના શશી થીરુરને ગાળો આપતો હતો. પછી યાદ આવ્યુ કે યશવંતભાઈને કહું. ઈન્દીરા ગાંધીના જમાનામાં મનમોહન સીંહ અખે પાત્ર લઈ વર્લ્ડ બેંકમાં રોજે રોજ ભીખ માંગવા જતો હતો. મને બીચારા દ્રોણની દયા આવે છે. પુત્ર અશ્ર્વસ્ત્થામા માટે ગાય જેવી મામુલી ભેટ લેવા ગુરુ હાલી નીકળ્યા દ્રુપદ પાસે અને પછી તો આખી મહાભારત રચાઈ ગઈ. એટલે કે સમજી શક્યા હશો કે માણસોને ભીખ કે ભેટ માંગતા આવડતું નથી. મને ભીખ કે ભેટ હાલે જોઈતી નથી પણ આ બધા સરકારી અને રાજકરણના માંધાતાઓને મુંબઈ કે વડોદરાના કોઈ ચાર રસ્તા પાસે એકાદ મહીના ભીખ માંગવાનો કોઈ વર્કશોપ ગોઠવો જે રીતે એમ.બી.એ વાળાને પબ્લીક કોન્ટાક માટે ફીલ્ડ વર્ક આપે છે એમ… આપના ઓટલે આવી ગપગોળા કરવાની મજા આવે છે.\nડિસેમ્બર 12, 2009 પર 4:24 પી એમ(pm)\nઇ..ને તમે વડોદરે બેઠા સ પણ મૂળ કેણી કો’ર્યના, ભા \nબાકી ન્યા વડોદરામાં આવી કાઠિયાવાડી વાણી ક્યાંથી \nયશવંત ઠક્કર કહે છે:\nમૂળતો કાઠિયાવાડના જ. સાવરકુંડલાથી તુલશીયામની બસ અમારે ગામ થઈને જાતી. પછી જંગલની રક્ષા માટે બંધ થઈને હવે માત્ર તાતણિયા કે લાસા સુધી જાય છે. ઈ મારગ ઉપર અમારું નાનીધારી ગામ આવે. તાલુકો -ખાંભા. જિલ્લો-અમરેલી\nહે… ધારી અમરેલી ધ્રુજિયાં ને ખાંભા થરથર થા..ય.\nરામવાળાનાં રાજ્યમાં ધોળે દીએ ડેલાં દેવાય.\nયશવંત ઠક્કર કહે છે:\nડિસેમ્બર 12, 2009 પર 6:21 પી એમ(pm)\nડિસેમ્બર 23, 2009 પર 8:08 પી એમ(pm)\nતમે પ્રેરણા આપી ને “અસ્તિત્વ ની મથામણ” નામનો લેખ મુક્યો છે.ખબર નથી કેટલો ન્યાય આપી શક્યો છું.વડોદરામાં એચ.જે.પરીખ સ્કુલ માં ૧૧ મુ ધોરણ ભણેલો.જૂની નવરંગ સિનેમા પાસે છે.એ સમયે લીધેલું મહારષ્ટ્ર લોજ નું ભોજન,ફક્ત બે રૂપિયામાં,માધવ ની દાળ અને લારીલપ્પા ની ચા ની યાદ હજુ આવે છે. લેખ ને ફરી અપડેટ કર્યો છે.\nયશવંત ઠક્કર કહે છે:\nતમારો લેખ વાંચ્યો. ખૂબ ગમ્યો.\nમહારાષ્ટ્ર લોજનું ભોજન મેં પણ લીધું છે. હવે એવા સંજોગો આવે એમ લાગતું નથી. લારીલપ્પા તો હવે શોધવી પડે. પણ એ જ્યારે એની જૂની જગ્યાએ હતી ત્યારનો માહોલ જોવાનો મને પણ લાભ મળ્યો હતો. નવરંગ સિનેમાના મેદાનમાં “જાલ” [વિશ્વજીતવાળું.] કે “આંખે” [ધર્મેન્દ્રવાળું] કે”દુશ્મન” [રાજેશખનાવાળું] વગેરે ફિલ્મોના બોર્ડ જે દેખાવ ઊભો કરતા તે હજી સાંભરે છે. ને ટિકિટ માટેની લાઈન અને દંડાવાળો વ્યવસ્થાપક નવરંગ પહેલા એનું નામ મોહન હતું ને ત્યારે ત્યાં મનમૌજી લાગેલું. એનું એક ગીત હતું : જરૂરત જરૂરત જરૂરત હૈ…\nજયદીપ ટાટમીયા કહે છે:\nફેબ્રુવારી 12, 2010 પર 5:24 પી એમ(pm)\nઅલાહાબાદથી જયદીપનાં જેશ્રીકૃષ્ણ વાંચજો. ઓટલે આજે થોડોક પોરો ખાધો ને બાપલિયા મજા આવી ગઈ… બેઠકું વિના ઓટલો ક્યારેય સૂનો ન પડે એવી અભિલાષા…\nયશવંત ઠક્કર કહે છે:\nફેબ્રુવારી 12, 2010 પર 5:55 પી એમ(pm)\nઅનીશ પટેલ કહે છે:\nફેબ્રુવારી 23, 2010 પર 7:33 પી એમ(pm)\nસરસ મજાનો બ્લોગ બનાવ્યો છે યશવંતભાઈ… ખરેખર વારંવાર આવવાનું મન થાય તેવો ઓટલો છે…..\nયશવંત ઠક્કર કહે છે:\nફેબ્રુવારી 24, 2010 પર 1:12 પી એમ(pm)\nઅનીશભાઈ, આભાર. શરૂઆત કરી ત્યારે મનમાં એમ હતું કે આવડે એવી વાર્તાઓ કે કવિતાઓ મૂકીશું. પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો અનેક શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. શરૂઆતમાં બહુ જામ્યું પણ નહોતું કારણ કે દરેક રચના વખતે મેલ કરીને બીજાને આગ્રહ કરવાનું ઠીક નહોતું લાગતું. સંપર્કો પણ ઓછા હતા. પછી તો ગુજરાતી બ્લોગગ્રુપનો સહારો મળ્યો. અન્ય મિત્રોએ પણ બ્લોગના પ્રચાર માટે સાથ આપ્યો. ટેકનીકલ બાબતમાં તો હજી પણ શીખાઉ જ છું. ભાષા બાબત પણ ઘણું જ નવું શીખવા મળ્યું. એકંદરે એવો અભિગમ રાખેલ છે કે ગમ્મત ગમ્મતમાં આવડતની આપ લે કરી લેવી. ચર્ચા જરૂર કરવી પણ જેમાંથી કશું જ ન મળવાનું હોય એવા વાદ વિવાદથી દૂર રહેવું.\nઆ તો એક ઓટલો છે બાપલા. મારી તો રોજની બેઠક છે\nનામ પ્રમાણે યશના સદા ભાગીદાર.\nના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)\nસ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ\nઅધીર અમદાવાદી કહે છે:\nયશવંત ઠક્કર કહે છે:\nઆભાર. લાગે છે કે અમારી મહેનત રંગ લાવી રહી છે.\nરાજની ટાંક કહે છે:\nઠક્કરકાકા,તમારા ઓટલા પર હવે મેં પણ બેઠક જમાવાનું નક્કી કર્યુ છે.તમારા અર્ટિકલો વાંચવા જેવા છે.\n��શવંત ઠક્કર કહે છે:\nઆનંદની વાત છે. આ માધ્યમ દ્વારા અમે અમારા મનની વાતો હળવી રીતે રજૂ કરીએ છીએ અને મિત્રોની વાતો પણ જાણીએ છીએ. તમારા જેવા મિત્રો પાસેથી અમને ઘણું જ જાણવા અને સમજવા મળે છે. આનંદ આવે છે અને એ રીતે બ્લોગલેખનનો હેતુ સફળ થતો હોય એવું લાગે છે.\nયશવંત ભાઈ આપના ઓટલા પર ઘડીક વિશામો ખાધો સારું લાગ્યું અને તમારા પ્રત્યે મોહ જન્મયો\nઅમે નવસારીથી લોક પડકાર નામનું સાપ્તાહિક અખબાર ચલાવીએ છીએ અને તેમાં તમારા ઓટલાને સ્થાન આપવાની લાલશા પેદા થઇ છે\nજવાબ આપશો તો ગમશે અને પરવાનગી આપશો તો વધુ ગમશે\nમારું ઠેકાણું jit342@gmail.com છે\nતમારો ઓટલો ખુબ ગમ્યો. વારંવાર ઓટલે બેસી ને હુક્કો ગગડાવવાનું મન થાય તેમ છે.\nપરાર્થે સમર્પણ કહે છે:\nઅસરના ઓટલેથી અપાયેલ મીઠો આવકારો મન મોહી લે\nતેવો છે.અમ જેવા અજાણ્યા અને પરદેશી મુસાફરો માટે આ\nવિસામો તેની યાદ દ્વારા વતનમાં આપની નજદીક હોઈએ તેવો\nઅણસારો આપે છે.કાકાના ઓટલે ભત્રીજા આવે અને શીતલ\nછાયડો મળે એમ રોજ અસરના આલેખની રાહ જોઈ ૧ થી ૨\nવાગે સુઈ જાઉં ચુ. નવે- દીસે આવવાનો વિચાર છે તો આપના\nદર્શને આશીર્વાદ લેવા જરૂર આવીશ. લ્યો ત્યારે આવજો ..હો કે\nએ.. ને.. બ્લોગ ની માલી પા યશવંતભઈ ના ઓટલા ને ખૂણે વિહામો ખાધો ભાઈ ભાઈ મજા પડી ગઈ\nતમારો ઓટલો ગમ્યો. વિસામો લેવા જેવો છે.\nડો. કિશોરભાઈ એમ. પટેલ કહે છે:\nઆપના ” ઓટલે ”\nભુલી જવાય છે, : રોટલો ”\nસુંદર બ્લોગની સજાવટ છે,\nયશવંત ઠક્કર કહે છે:\nઅપના પ્રતિભાવ માટે આભાર. પણ જોજો ‘રોટલો’ ભૂલતા નહિ\nઆકાશ ગૌસ્વામી કહે છે:\nબધા “થોડુ મારા વીશે ” એમ લખે છે પન તમે “આવકારો આપે છે ” એમ લખીયુ એ મને બહુ જ પસન્દ આવ્યુ . લખતા રહે જો……….\nયશવંત ઠક્કર કહે છે:\nઅશોક મોઢવાડીયા કહે છે:\nશ્રી.યશવંતભાઈ અને “અસરના ઓટલા”નાં સર્વે પ્રેમીજનોને\n|| વધાઈ હો…વધાઈ હો ||\nશ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ નાં વિજેતાપદનું ગૌરવ પ્રાપ્ત થવા બદલ અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. || અભિનંદન ||\nયશવંત ઠક્કર કહે છે:\n૨૦૧૧ના ગુજરાતી શ્રેષ્ઠ પૈકી એક બ્લૉગ તરીકે પસંદગી પામવા બદલ હાર્દિક આભિનંદન\nયશવંત ઠક્કર કહે છે:\nઆપનો ખૂબ ખૂબ આભાર.\nપ્રથમ તો ગુજરાતી બ્લોગ જગતની સૌપ્રથમ શ્રેષ્ઠ બ્લોગ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. જો તમારા બ્લોગનું નામ વિજેતામાં ના હોત તો કદાચ આશ્ચર્ય થાત. તમારી કટાક્ષ અને હાસ્યસભર દરેક પોસ્ટમાં તમારી મહેનત અને વિચારોની પરિપક્વતા ઝળકે છે. તમારો બ્લોગ આમ જ લોકપ્રિય બની રહે એ માટે મારા વતી શુભેચ્છાઓ.\nયશવંત ઠક્કર કહે છે:\nતમારી લાગણી બદલ આભાર.\nકુમાર મયુર કહે છે:\nસજાવટ પણ છે અને જમાવટ પણ છે\nતમારા શબ્દો માં અનેરી ફાવટ પણ છે\nમાણવા લાયક છે તમારા ’ઓટલા’નો ’વિસામો’\nહવે તો અવારનવાર આવતા રહીશું ને મળતા રહીશું\nઆપનો બ્લોગ ઘણો સરસ છે. મને શીખવાનું મળશે. મેં એક વાર્તા લખી છે આપના અભિપ્રાયની રાહ જોઉં છું. અહી લીંક આપું છું. http://shetumehta.wordpress.com/2012/\nસપ્ટેમ્બર 27, 2012 પર 7:53 પી એમ(pm)\nયશવંત અંકલ , મસ્ત લખ્યું છે તમે તો. ખરેખર માં આપના બ્લોગ ના દરેક વાચક ને ઓટલા જેવો આવકાર મળે છે , એક આત્મીયતા જેવું , કૈક પોતાનું હોય તેવું લાગે છે.હું મુસાફિર બનીને આ ઓટલે અવાર નવાર આવતો રહીશ .\nયશવંત ઠક્કર કહે છે:\nસપ્ટેમ્બર 27, 2012 પર 10:50 પી એમ(pm)\nમને પણ તમારા જેવા મિત્રોની તલાશ રહે છે. જુદા જુદા બ્લોગ પર યથાશક્તિ રખડપટ્ટી કરું છું. મનને ગમે એવું લખાણ મળે તો આનંદ થાય છે. બીબાંઢાળ લખાણો કરતાં પોતાનું લખાણ રજૂ કરતાં મિત્રો તરફ મને માન થાય છે.\nડિસેમ્બર 4, 2012 પર 12:52 પી એમ(pm)\nયશવંતભાઈ તમારા ઓટલે આવકારો મીઠો છે ને ગોષ્ઠી પણ મજાની થાય છે. વાંચતી રહીશ.\nયશવંત ઠક્કર કહે છે:\nઅમારા વાડા ની મુલાકાત બદલ અને ખોબા ભરીને લાઈક આપવા બદલ ખુબ ખુબ આભાર.\n આ “અસર” ની અસર અમારા પર બહુ જૂની છે.\nયશવંત ઠક્કર કહે છે:\nપ્રા. દિનેશ પાઠક કહે છે:\nતમે પણ વડોદરાનાં છો એ જાણી ને આનંદ થયો. મુલાકાત લેતો રહીશ. 🙂\nયશવંત ઠક્કર કહે છે:\nઆપના આગમનથી આનંદ થયો. મળતા રહીશું. 😀\nઆપના બ્લોગની તમામ પોસ્ટ ખુબજ સરસ છે.. આપને અમારો બ્લોગ પણ ગમશે.http://iamankurpatel.wordpress.com/\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nઅહીં રજૂ થયેલી રચનાઓ મૌલિક છે. જરૂર લાગે ત્યાં સંદર્ભ આપેલ છે. કોઈપણ રચનાનો ઉપયોગ કરતાં પહેલા મંજૂરી લેવી જરૂરી છે. કોઈ રચના ગમે તો copy-paste કરવાને બદલે link આપશો તો બંને પક્ષે આનંદ થશે.\nવાચકો પાસેથી અપેક્ષા :\nમિત્રો, આ બ્લૉગ પર રજૂ થયેલાં મારાં મૌલિક લખાણો આપ સહુને ગમે તો એ આનંદની વાત છે. પરંતુ એ જરૂરી નથી કે: તમામ લખાણો ગમે જ અને એ પણ જરૂરી નથી કે: તમામ લખાણોની માત્ર પ્રશંશા જ થાય. જે મોટાભાગે બનતું હોય છે. મારાં મોટાભાગનાં લખાણો સાહિત્યના વિવિધ પ્રકારો રૂપે હશે. જેની રજૂઆત, વિષય, ભાષા, પાત્રલેખન, સંવાદો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દર્શાવેલી ખૂબીઓ કે ખામીઓ આવકાર્ય છે. શક્ય હશે ત્યાં ખુલાસા પણ કરીશ.. પરંતુ ઇરાદો એક જ હશે કે: જે તે રચનાને અનુરૂપ વાતો થાય જેથી તે બંને પક્ષે લાભદાયી નીવડે. વાચકો કોઈ પણ રચના માટે છૂટથી અભિપ્રાય આપી શકે છે. છેવટે તો આ એક અપાર શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. .જલસા કરો અને આવતાં રહો.\nડર ન હેમંત રીત બદલવામાં\nબેધડક નામ લઈ લે મત્લામાં*\nમંઝિલો જાય છોને ચૂલામાં\nઅમને ગોઠી ગયું છે રસ્તામાં\nએને ભીંજાતી જોયા કરવાની\nકંઈક કાંટાળી યાદો ભોંકાઈ\nફૂલ શો એક ચહેરો સ્મરવામાં\nએ હકીકત હશે કે બીજુ કંઈ\nસપનું આવે કદી જો સપનામાં\n- હેમંત પુણેકર [હેમકાવ્યો]\nછંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/\nનવી રચનાની જાણ આપના Inboxમાં મેળવો.\nઆવકારો આપે છે યશવંત ઠક્કર\nમહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ\n“શરણાઈવાળો અને શેઠ” – એક નવા માસ્તરની નજરે\nઆ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત\nધાબે ધાબે તડકા તારા ડાયરા\nવાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ\nગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો\nકાર્તિક પર લેખન અને રસોઈ\nBagichanand પર લેખન અને રસોઈ\nruchir પર મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે…\nPm patel. USA પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nPm patel પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nsahradayi પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\ncaptnarendra પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nયશવંત ઠક્કર પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nDhams પર “શરણાઈવાળો અને શેઠ” – એક…\nશ્રેણીઓ કેટેગરી પસંદ કરો અસર (7) આંદોલન (1) કાગપીંછ (4) ગમતાં પુસ્તકો (1) ગમતી રચનાઓ (2) ગમ્મત (19) ઘટના (1) ચિત્રકથા (1) જીતુ અને જશુભાઈ (5) ઝાપટાં (21) નગર પરિચય (1) નવલિકા (1) નાટક (1) નિબંધ (1) બ્લોગજગત (3) માતૃભારતી (1) વાચકોની કલમ (1) વાયરા (19) વ્યંગ (2) શુભેચ્છા (1) સરકાર (1) હાસ્યલેખ (1)\nAdd new tag ganesh chaturthi smiley અછાંદસ અનુભવ અનુવાદ અમિતાભ બચ્ચન અસર ઉત્સવ કટાક્ષ કથા કવિતા કહેવતો કાગપીંછ કાવ્ય ક્રિકેટ ખેતર ગઝલ ગણપતિ ગણેશ ગમતાં કાવ્યો ગમ્મત ગીત ગોટાળા ચપટી ભરીને વાર્તા ચર્ચા ચિંતન ચિત્રકથા જલારામબાપા જિંદગી જીતુ અને જશુભાઈ ઝાપટાં ટૂંકી વાર્તા દિવાળી ધર્મ નગર નવું વર્ષ નાટક નિબંધ નેતા નેતાજી પડીકી પાંચકડાં પુસ્તક બાળપણ બ્લોગજગત બ્લોગલેખક બ્લોગ્સ ભક્તિ ભવાઈ મજા મનન મા મુકામ-નાનીધારી મુન્નાભાઈ અને સરકિટ રંગલો ને રંગલી રમેશ પારેખ રાજકારણ લઘુકથા વરસાદ વાતચીત વાયરા વાર્તા વિચાર વિચાર વિમર્ષ વ્યંગ સરકાર સરકારી બ્લોગખાતું સાવરકુંડલા હકીકત હાસ્ય હાસ્યકથા હાસ્યનિબંધ હાસ્ય નિબંધ હાસ્યલેખ\nનવલિકા- ટ્રક ડ્રાઈવર-રીડ ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00726.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/a-young-man-lost-his-life/", "date_download": "2020-09-20T13:50:30Z", "digest": "sha1:SYM3A373Y34CO5E7WPKZ6R6YDLZMHQKW", "length": 25923, "nlines": 99, "source_domain": "gujjurocks.in", "title": "જાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ", "raw_content": "\nસોનુ સુદની મદદથી મુંબઈથી બિહાર ગયેલા મજૂરને ત્યાં થયો દીકરાનો જન્મ, નામ રાખ્યું સોનુ સુદ…જાણો વિગત\nજયારે સલમાન ખાનની અભિનેત્રી સાથે થઇ હતી ભીડમાં છેડછાડની કોશિશ, જાહેરમાં મારી દીધો હતો તમાચો અને પછી\nમ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 42 વર્ષે આ બીમારીને લીધે થયું નિધન, પ્રિયંકાથી લઈને સલમાન ખાન સુધી…\nજાદુઈ પેન્સિલ વાળી ટીવી સિરિયલ “શાકા લાકા બૂમ બૂમ”ના આ બાળકલાકારો આજે છે આ જગ્યા ઉપર,\nજાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ\nડો.હર્ષદ વી. કામદાર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે\nજાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ\nPosted on May 6, 2019 Author RachitaComments Off on જાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ\nચિંતન ભણવામાં બહુજ હોશિયાર પણ સાવ બિકણ હતો. કોલેજમાં આવી ગયો પણ તેને હિંસક પ્રાણીઓનો બહુજ ડર લાગતો. નાનપણમાં તે એક વખત શાળામાંથી કાંકરીયા પ્રાણી સંગ્રહાલય પ્રવાસે ગયો હતો. શરૂયાતમાં નાના નાના પ્રાણીઓ તેમણે જોયા પછી બધા વિદ્યાર્થીઓ સિંહના પિંજરા આગળ આવી ગયા. તેજ વખતે ભૂખ્યા સિંહે ખોરાક માટે ત્રાડો પાડવાનું ચાલું કરતાં ચિંતન ખુબજ ગભરાઈ ગયો.તેના આખા શરીરે પરસેવો વળી ગયો.અને ચક્કર આવવા લાગ્યા.માંડ માંડ તે ઘેર પહોંચ્યો, ત્રણ રાતો સુધી તે ઊંઘમાથી ઝબકીને જાગી જતો હતો. ત્યાર પછી તેના ઘરના બધા તેને ક્યારેય હિંસક પ્રાણીઓની વાત ના કરતાં કે ટીવી ઉપર ક્યારેય તેને હિંસક પ્રાણી ના બતાવતા. તેના મમ્મી પપ્પા તેની બીક દૂર કરવા ખૂબ પ્રયત્ન કરતાં પણ પરિણામ નિષ્ફળ\nરાત્રે ચિંતનને ઊંઘમાં ચાલવાની બૂરી આદત હતી. ઊંઘમાં ને ઊંઘમાં તે સપનાની અસર હેઠળ બેઠો થાય, થોડું ચાલે, પાછો સૂઈ જાય પણ સવારે ઊઠે ત્યારે તેને કાઈપણ યાદ જ ના હોય આ તકલીફ માટે તેણે કાઉન્સેલીંગ કરાવ્યુ, સારવાર કરાવી પણ પરિણામ શૂન્ય આ તકલીફ માટે તેણે કાઉન્સેલીંગ કરાવ્યુ, સારવાર કરાવી પણ પરિણામ શૂન્ય તેથી રાત્રે ઊંઘમાં પણ તેનું ધ્યાન રાખવું પડતું હતું.\nઅમદાવાદમાં મે મહિનાનો ઉનાળો અગન દ્ઝાડતી ગરમીથી ભરપૂર, એમાં રાત્રે ઘેર તો સૂઈ શકાય જ નહિ, તેથી બધા બીજા માળે રાત્રે ઠડકમાં અગાસી ઉપર સુવા જતા. અગાસીની આજુબાજુ ઉંચી મજબૂત દીવાલો હતી,તેથી ચિંતનને રાત્રે વાંધો આવે તેમ ન હતું. છ્તાં પણ તેના માબાપ અગાસીમાં તેની બાજુમા જ ધ્યાન રાખવા સુવાનું રાખતાં હતા.\nરવિવારની રાત્રે ચિંતન એકલો જ ઘેર હતો. તેના મમ્મી પપ્પા અને નાની બહેન મામાને ઘેર ગયા હોવાથી રાત્રે મોડા ઘેર આવવાના હતા. ચિંતનના કોલેજીયન મિત્રો રાત્રે અગાસી ઉપર ભેગા થયા હતા. જુવાન છોકરાંયો ભેગા થાય એટલે તોફાનો તો કરવાના જ . સહુએ પોતપોતાના મોબાઇલમાં થી જુદાજુદા ક્લિપિંગ્સ, જોક્સ વિગેરે બતાવવાના ચાલું કર્યા. બધાની નવાઈ વચ્ચે ચિંતનના ખાસ મિત્ર અર્પિતે નવીજ આવેલી ખાસ ક્લિપિંગ કાઢી અને ચાલું કરી.\nદિલ્હીના પ્રાણીસંગ્રહાલય માં એક યુવાન ફોટોગ્રાફર દીવાલ પર ચડી ફોટા પાડવા જતાં વાઘના પીંજરામાં ભૂલથી પડી ગયો હતો. તેની ક્લિપિંગ આખા ગામમાં ફરતી થઈ ગઈ હતી. બધાને આ જોવામાં રસ પડ્યો પણ ચિંતનને ડર લાગવા માંડ્યો.તે ઊભો થઈ દૂર જવા ગયો કે, બધા મિત્રોએ તેની મજાક ઉડાવવા માંડી “ અરે,તુ તો છોકરો છે ક છોકરી શું બીકણવેડા કરે છે, હવે તો તું પૈણવા લાયક થયો છે કે નહિ શું બીકણવેડા કરે છે, હવે તો તું પૈણવા લાયક થયો છે કે નહિ \n“ ના, ના, મને હિંસક પ્રાણીઓ ની ખૂબ બીક લાગે છે .”ચિંતને ડરતાં ડરતાં જવાબ વાળ્યો.\n“ શું વાત કરે છે નાનપણમાં બીક લાગતી હોય,પણ હવે તો તું વીસ વરસનો થયો,શું બીવે છે નાનપણમાં બીક લાગતી હોય,પણ હવે તો તું વીસ વરસનો થયો,શું બીવે છે ” અર્પિતે પાનો ચડાવ્યો.\nજો આ આખી ક્લિપિંગ જોઈ આપે તો એકસો એકાવન રૂપિયા મારા તરફથી .”તેનો મિત્રો જિગર બોલ્યો .\n“ મારા તરફથી બ્સ્સો એક રૂપિયા.”બીજા મિત્રોએ વધારે પાનો ચડાવ્યો. ચિંતનને મિત્રોની ચડવણીથી પાનો ચડવા લાગ્યો મિત્રોતો મજાકમાં ને મજાકમાં તેણે ફુલાવી રહયાં હતા.\nચિંતન જોશમાં ને જોશમાં વાઘની ક્લિપિંગ જોવા બેસી ગયો. તેની ફરતે તેના બધાજ કોલેજીયન મિત્રો બેસી ગયા. અર્પિતે ક્લિપિંગ ચાલૂ કરી.\nદિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં વાઘના પીંજરાની ફરતે ઉંચી દીવાલો હતી. એક યુવાન ફોટોગ્રાફર નજીકથી વાઘનો કુદરતી ફોટો લેવા દીવાલ ઉપર ચડી ગયો અને ફોટા પાડી રહયો હતો,ત્યાં અચાનક, તેનો પગ લપસ્યો .તેના હાથમાંથી કેમેરા ફેકાઈ ગયો ,અને તે જઈ પડ્યો સીધો વાઘના પીંજરાની અંદર .સામેજ સફેદ,ઊંચો મદમસ્ત વાઘ ઊભો હતો. પેલો યુવાન ભયથી થથરી રહયો હતો.તે વાઘને પગે લાગી બચાવવા વિનંતી કરતો હતો. વાઘ પણ શાંતિથી તેની સામે પાંચ સાત મિનિટ ઊભો રહયો .બહાર રહેલા માણસોએ વાઘને ભગાવવા શોર બકોર કરી. વાઘને પથરો માર્યો. આ મોટી ભૂલ હતી.શાંતિથી ઉભેલો વાઘ છંછેડાયો, અંદર પડેલો યુવાન ભયથી ધ્રૂજી ગયો અને કાંપવા લાગ્યો.વાઘે એકજ છ્લાંગમાં તેણે પછાડી માથું પકડી અંદરની તરફ દોડ્યો યુવાન ઘસડાયો, લોહી લુહાણ થઈ ગયો અને છેવટે વાઘે તેને ફાડી ખાધો .આ જોતાં જોતાં ચિંતન ફફડી ગયો, જાણે વાઘે તેનેજ ફાડી ખાધો હોય તેને પરસેવાના રેલા ઉતરી રહયાં હતા,હૃદય ધડધડ થવા લાગ્યું હતું, શરીરના તમામ વાળ ઊભા થઈ ગયા.\nદશ મિનિટ પછી અગ્યાર વાગતા તમામ મિત્રો ઊભા થઈ ગયા,શરત ના પૈસા ચિંતન જીતી ગયો હોવાથી કાલે સવારે આપવા આવીશું કહી સહુ છૂટા પડ્યા એક પછી એક સહુ વિદાય થતાં ચિંતન એકલો પડતાં વધારે ગભરાવા લાગ્યો.\nતેણે બીક દૂર કરવા આંખો બંધ કરી, પણ ઊભા રહેવાતુ ન હોવાથી અગાશી માં જ ગાદલામાં લંબાવ્યુ. ડરમાં ને ડરમાં ક્યારે તેની આંખ મળી ગઈ, તે ખબર જ ના પડી.\nચારે તરફ ઘનઘોર જંગલમાં ચિંતન ફસાઈ ગયો હતો.સામે થી મોટો સફેદ વાઘ અચાનક કૂદયો અને ચિંતનને પકડવા દૌડ્યો. ચિંતન ઊભો થઈને દોડવા લાગ્યો. વાઘ પણ તેની પાછળ હતો. ચિંતનને પરસેવાના રેલાં ઉતરવા લાગ્યા ,તે ધ્રુજી રહયો હતો.ત્યાં તેણે દીવાલ જોઈ ,તેને યાદ આવ્યુ ,દીવાલ કુદી જઈશ તો બચી જવાશે.દોડતાં દોડતાં તે દીવાલ ઉપર ચડી ગયો, પાછળથી વાઘ તેની ઉપર કુદવા ગયો, ત્યાં તો તે દીવાલ ઉપર થી કુદી પડયો, અને તેનુ સપનુ તુટી ગયુ.\nફ્લેટની નીચે જોરદાર ધડાકો થતાં ચારે તરફ દોડધામ મચી ગઈ. ઉપરથી અગાસીની દીવાલ કુદી ચિંતન સીધો નીચે પાર્ક કરેલી મારૂતિ ગાડી ઉપર પડયો અને ત્યાંથી જમીન પર ફેકાયો. માથામાં ખોપરી ફાટી જવાથી લોહીનો રેલો ચાલુ થયો.\nચિંતનના માબાપ મોડી રાત્રે ઘેર આવી રહયા હતા તે ધડાકો સાંભળી દોડ્યા. જમીન ઉપર ચિંતન લોહીલુહાણ થઈને છેલ્લા શ્વાસ લઈ રહયો હતો.તેની મમ્મીને જોતાં તે બેભાન અવસ્થામાં બબડ્યો “મમ્મી, હું વાઘથી બચવા દીવાલ કુ��ીને બહાર આવી ગયો છુ.” અને તે ઢળી પડયો.\nતેના માબાપ આ બધું શું બની ગયું, કેવી રીતે બની ગયું તે સમજી જ ના શકયા.ચારે તરફ સોપોં પડી ગયો. આખા કુટુંબમાં રાડારોળ મચી ગઈ.\nબીજે દિવસે સવારે ચિંતનના મિત્રો જિગર અને અર્પિત, તેણે જીતેલાં ત્રણ સો બાવન રૂપિયા આપવા આવ્યા, ત્યારે ઘરમાં મોતનો માતમ છવાયેલો જોઈ છોભિલા પડી ગયા. જિગરે અર્પિતને કહ્યુ “ચિંતન ને ઘેર ગઇકાલ રાત સુધીતો કોઈ બીમાર ન હતુ ,તો આ કોનું મરણ થયું છે” તેમણે ચિંતનના મમ્મીને બધી વાત કરી, તેનું જીતેલું ઈનામ આપવા આવ્યા છીએ તેમ કહયું ચિંતનની મમ્મી હીબકે ચડી, અને બન્નેને હાથ પકડી રૂમમાં અંદર ચિંતનની લાશ પાસે લઈ જતાં, બન્ને એકદમ ગભરાઈને અપસેટ થઈ ગયા.રમત રમતમાં અને ચડસા ચડસીમાં શરતો લગાવી, મોતનો શિકાર બની ગયેલ ચિંતનની લાશ જોતાં બન્નેના મોમાંથી હાયકારો નીકળી ગયો. ધીમેથી બન્ને બહાર નીકળી ભાગી છૂટયા અને હવેથી કયારેય આવી મજાક નહિ કરીયે તેવું નક્કી કરી નાખ્યું.\nચિંતનના માબાપ હવે બધાને, ડરતાં બાળકોને રાત્રે હોરર ફિલ્મ, સિરિયલ કે ક્લિપિંગ્સ ન બતાવવા ફરીને સમજાવી રહયા છે. આવી ક્લિપિંગ બતાવવા કે જોવાનો કોઈઅર્થ ખરો કે, જે જિંદગીને જોખમમાં નાખી દે\n(નોંધ: આ સત્ય ઘટના છે. નામ અને પ્રસંગો બદલેલ છે.)\nલેખક: ડો.હર્ષદ વી. કામદાર\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઅલ્કેશ ચાવડા 'અનુરાગ' લેખકની કલમે\n“પુત્રનો આપઘાત, પિતાની વ્યથા…” – પ્રેમમાં નિષ્ફળ જવું શું એનું સમાધાન આત્મહત્યા છે વાંચો ખૂબ જ કરૂણ સ્ટોરી, કદાચ આ વાંચ્યા પછી તમે હતાશામાંથી બહાર નીકળી શકશો \n“પુત્રનો આપઘાત, પિતાની વ્યથા…” “જીવ આપવો એ નથી, સંકટ નું સમાધાન. જીવી જાણીને કરી લો, જીવનનું સન્માન. સ્નેહીઓ વિશે વિચારજો, કરતા આવું કામ, એમના માટે બનો નહ���, જીવ આપીને હૈવાન…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ યુવાનીમાં પ્રવેશી ચૂકેલા પોતાના વહાલસોયા એકના એક પુત્રને એના માતા પિતા ઘરનો દરવાજો બંધ કરી અડોસી પડોશી સાંભળી ન જાય એ Read More…\nકૌશલ બારડ જ્ઞાન-જાણવા જેવું લેખકની કલમે\nજેના પર 26 જાન્યુઆરીની પરેડ યોજાય છે એ રાજપથ શું છે પરેડમાં શું-શું હોય છે પરેડમાં શું-શું હોય છે વાંચો દેશના ગૌરવની વાત.. જય હિન્દ જય જવાન\n૨૬મી જાન્યુઆરી અર્થાત્ ગણતંત્ર દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ બની રહે છે. આ એ જ દિવસ છે જે જણાવે છે કે, ભારત કદી ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું રહ્યું નથી. ના તો એને કોઈ વિદેશી શક્તિઓ બાંધી શકી છે સ્વાત્રંત્ત્ય દિવસની મુખ્ય ઉજવણી ધામધૂમથી દિલ્હીમાં રાજપથ પર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અનેક દેશવિદેશના મહાનુભાવો Read More…\nપ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે\nરચના : એક કોલગર્લની પ્રેરણાત્મક કહાની અનાથ હોવાને કારણે “ફી” ની ભરપાઈ ન થતા ….. વાંચો આગળ પૂરી કહાની\nપ્રોફેસરે રચનાને કહ્યું, રચના તારી જ ફી બાકી છે રચનાએ કહ્યું, સર હું બે દિવસમાં જ ભરી દઈશ રચનાએ કહ્યું, સર હું બે દિવસમાં જ ભરી દઈશ પ્રોફેસર બોલ્યા, બે દિવસનો ત્રીજો દિવસ ન થવો જોઈએ. રચનાએ કહ્યું, હા સર પ્રોફેસર બોલ્યા, બે દિવસનો ત્રીજો દિવસ ન થવો જોઈએ. રચનાએ કહ્યું, હા સર રચના બેંગ્લોરમાં એકલી રહેતી હતી. તેના મમ્મી-પપ્પા નહોતા અને કાકા-કાકીએ તેનો ઉછેર કરી અને બહાર ભણવા મૂકી દીધી હતી. રચના બીજી Read More…\nમુકેશ અંબાણીના જમાઈ પિરામલ માટે ઘરે બેઠા કરો આ કામ, તમને દર મહિને મળશે 25-30 હજાર રૂપિયાની કમાવાનો મોકો\nમેટ ગાલા 2019 માટે ઈશા અંબાણી જોવા મળી ફેરીટેલની રાજકુમારી જેવી, તસ્વીર જોશો તો જોતા જ રહી જશો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસાપ્તાહિક રાશિફળ: (14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\nPosted on September 14, 2020 September 14, 2020 Author Grishma Comments Off on સાપ્તાહિક રાશિફળ: (14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર ) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\nમોદી સરકારની આ યોજનાનો આપણા ગુજરાતીઓએ લીધો સૌથી વધુ લાભ, ભારતમાં ડંકો વાગ્યો\nPosted on September 14, 2020 Author Grishma Comments Off on મોદી સરકારની આ યોજનાનો આપણા ગુજરાતીઓએ લીધો સૌથી વધ�� લાભ, ભારતમાં ડંકો વાગ્યો\nકહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on કહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00726.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loveshayril.club/2020/09/love-shayari-gujarati-2020-top-10-shayari-gujarati/amp/", "date_download": "2020-09-20T13:35:03Z", "digest": "sha1:D47PDU5AR3NYIIQQ5AHTSRFRPIALWMIT", "length": 3848, "nlines": 60, "source_domain": "www.loveshayril.club", "title": "love shayari gujarati 2020, top 10 shayari Gujarati - લવશાયરી - રોમેન્ટિક શાયરી હિન્દી", "raw_content": "\nલવશાયરી – રોમેન્ટિક શાયરી હિન્દી\nlove shayari gujarati 2020, રોમેન્ટિક લવ શાયરી. યહ શાયરી રોમાંસ અપર હૈ જો પ્યાર roર રોમાંસ કરતે હૈ. ખૂબ જ સરસ રોમેન્ટિક શાયરી બેસ્ટ એક દુસરે કો અકારશીત કરે વાલી શાયરી. કિસી કો મઝબર કર દે અપની તરાફ ખિંચને વાલી શાયરી રોમાંસ શાયરી, love shayari gujarati 2020\nતમારે ગુસ્સે થવાનો અધિકાર છે.\nતેથી અમને ઉજવણી કરવાનો અધિકાર છે.\nતમારા હોઠ પર સ્મિત રહે છે.\nઆપણે ભગવાન સાથે દરરોજ તે જ પ્રાર્થના કરીએ છીએ.\nત્યાં એક ચંદ્ર તારો છે.\nકોઈ ફૂલ કરતાં મીઠું છે.\nજે મિત્રો દૂર રહે છે તે આપણા છે.\nઓ નામ ફક્ત તમારું જ છે.\nદરેક ક્ષણ તમારી સ્મૃતિનો સંદેશ આપી રહ્યો છે.\nહવે તમારો પ્રેમ મને મારી રહ્યો છે.\nતમને ક્યારેય હૃદયમાંથી ભાગ લેવા દેશે નહીં.\nજો તમે સૂઈ જાઓ છો, તો તમને સૂવા દેશે નહીં.\nહું તમારી સ્મિત ખૂબ પ્રેમ.\nજો આપણે મરી જઈએ તો પણ આપણે ક્યારેય રડવાનું નહીં.\nજિંદગી પર ટુલેસન શાયરી\nઅમને તમારા કરતા વધારે જોઈએ છે.\nલાંબા સમય સુધી ગુસ્સો ન રહી શકે.\nકારણ કે તમારી મીઠી સ્મિત.\nહું મારું જીવન જીવું છું.\nફક્ત તમારી સાથે લડવા અને તમારા પર મરી જવું.\nતમે જ આપણું જીવન છો.\nકેમ કે તમે તને ખૂબ પ્રેમ કરો છો.\nજે વ્યક્તિ તમને પ્રેમ કરે છે તે પ્રાપ્ત કરે.\nકારણ કે તે ઘણા અધૂરા પ્રેમને રડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00726.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/man-quits-job-at-bank-turns-up-spider-man-costume-on-last-da-044305.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T13:02:02Z", "digest": "sha1:5A4KIAZSCXYKQQHGEWL7KBCJRDPDSEPR", "length": 11695, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજીનામું આપ્યા બાદ સ્પાઈડરમેન બનીને ઑફિસ આવ્યો આ શખ્સ | Man Quits Job At Bank And Turns Up In Spider-Man Costume On Last Day - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nસોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n10 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n56 min ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\n2 hrs ago અનુરાગ કશ્પયે પાયલ ઘોષનાં યૌન ઉત્પીડનના આરોપ પર શું કહ્યું\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજીનામું આપ્યા બાદ સ્પાઈડરમેન બનીને ઑફિસ આવ્યો આ શખ્સ\nતમે ક્યાંક જોબ કરતા હોય અને ત્યાંથી રાજીનામું આપ્યા બાદ નોટિસ પીરિયડના છેલ્લા દિવસે તમે કેવો વ્યવહાર કરશો જે તમે કેવી પરિસ્થિતિમાં નોકરી છોડો છો તેના પર આધાર રાખે છે. કેટલાક માટે જે-તે કંપનીમાં નોકરી માટેનો છેલ્લો દિવસ આઘાત જનક અને રૂદનમય ફેરવેલ વાળો હોય છે તો કેટલાક પોતાની બોસની ઑફિસમાં જઈને લડી લેવાના મૂડમાં હોય છે. પરંતુ બ્રાઝિલની એક બેંકમાં કામ કરતા એક શખ્સે કંઈક એવી હરકત કરી જે સૌથી યૂનિક હતી.\nપરંતુ જ્યારે કોઈ સ્પાઈડર મેનનો કોસ્ચ્યૂમ પહેરીને છેલ્લા દિવસે નોકરી પર આવે ત્યારે એ સમજવું બહુ મુશ્કેલ થઈ પડતું હોય છે કે તે કહેવા શું માગે છે. જો કે આ મજાક નથી, આવું ખરેખર બન્યું છે. બ્રાઝિલની સાઓ પાઉલો નામની બેંકમાં એક કર્મચારી પોતાના લાસ્ટ વર્કિંગ ડે પર સ્પાઈડર મેન બનીને ઑફિસ આવ્યો હતો.\nસ્પાઈડરમેન બનીને આવ્યો ઑફિસ\nહવે તમે જ વિચાર કરી જુઓ કે સ્પાઈડર મેન તમારી બાજુમાં બેસીને કોમ્પ્યુટર પર કામ કરતો હોય તો આ નજારો કેવો હોય કંઈક આવું જ બન્યું સાઓ પાઉલો બેંકની ઑફિસમાં જ્યારે સૌકોઈનું ધ્યાન સ્પાઈડરમેન તરફ આકર્ષિત થઈ રહ્યું હતું. સદભાગ્યે આ સ્પાઈડી કસ્ટમર સપોર્ટ ડેસ્ક પર નહોતો નહિતર કદાચ ગ્રાહકો પણ તેનાથી ડરીને ભાગી જતા.\nજુઓ પછી શું થયું\nદેખીતી રીતે તે આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરતો હતો મતલબ કે તે વેબ (ઝાળ) પર હતો. જો કે સ્પાઈડીએ આવું કેમ કર્યું અને નોકરીના છેલ્લા દિવસે માત્ર રમૂજ માટે જ આવાં કોસ્ચ્યુમ પહેરીને આવ્યો કે શું તે તો ખુદ સ્પાઈડી જ જાણે પણ આ સ્પાઈડરમેનને જોઈને ઑફિસમાં કામ કરતા તેના કો-કર્મચારીઓનો દિવસ રમૂજમાં જરૂર વિત્યો હશે.\nIPS અધિકારી અપર્ણાએ રચ્યો ઈતિહાસ, ન્યૂમોનિયામાં બર્ફીલી હવા ઝેલીને પહોંચ્યા સાઉથ પોલ\nPics: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો\nVideo: કરોળિયાએ જાળું બનાવવા માટે મહિલાનો કાન પસંદ કર્યો....\nVideo: આ વ્યક્તિના કાનમાંથી નિકાડવામાં આવ્યો જીવતો કિડો\nશું માણસોમાં હોય છે કરોળિયાના જનિન તત્વો (genes)\nશિંઝો આબેના રાજીનામા બાદ પીએમ મોદીએ કર્યું ટ્વીટ, સ્વસ્થ થવાની કરી કામના\nસુરતની મહિલા પોલીસકર્મીને નેતાના પુત્રએ આપી ધમકી, પોલીસે કહ્યું- તારા બાપની નોકર નથી\nકોરોના વચ્ચે દિલ્હી સરકારની મુશ્કેલી વધી શકે, ડૉક્ટરોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપી\nગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આપ્યું રાજીનામુ\nIAS રાની નાગરના રાજીનામાં પર માયાવતીએ કર્યું ટ્વીટ, ખટ્ટર સરકારને પુછ્યા સવાલ\nકમલનાથ સરકારની મુશ્કેલી ફરી વધી, કોંગ્રેસી MLA હરદીપ ડંડે રાજીનામું આપ્યું\nકર્ણાટક ચૂંટણી રીઝલ્ટ: સિદ્ધારમૈયાએ પેટાચૂંટણીમાં હાર બાદ સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું\nભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\n30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન\nIPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00727.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ek-dikri-ne-pita/", "date_download": "2020-09-20T13:52:08Z", "digest": "sha1:CPYRDVQBWP2ICRFDLKYW2ZUNFGDHCYYQ", "length": 13257, "nlines": 78, "source_domain": "gujjurocks.in", "title": "આધુનિક જમાનામાં જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાખ પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત - ખુબ જ સરસ સ્ટોરી વાંચો", "raw_content": "\nટીવીની આ 7 જાણીતી વહુઓ અસલ જિંદગીમાં છે હજુ સુધી કુંવારી, જાણો ફટાફટ એક ક્લિકે\nવિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ કોરોનાને ધોબીપછાડ આપી, જાણો સમગ્ર અહેવાલ\nકોણ કોણ પહોંચ્યું સલમાન ખાનની ફિલ્મ ભારતના પ્રીમિયરમાં, જુઓ તસ્વીરો\nસલમાન ખાનની હિરોઈન દિવસે અને દિવસે બોલ્ડ થતી જાય છે, બ્લેક બિકિનીમાં 10 તસ્વીરો જુઓ\nઆધુનિક જમાનામાં જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાખ પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત – ખુબ જ સરસ સ્ટોરી વાંચો\nઆધુનિક જમાનામાં જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાખ પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત – ખુબ ��� સરસ સ્ટોરી વાંચો\nPosted on August 6, 2017 June 10, 2019 Author AryanComments Off on આધુનિક જમાનામાં જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાખ પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત – ખુબ જ સરસ સ્ટોરી વાંચો\nએક દીકરીને તેના પપ્પાએ એક આઈફોન ભેટ આપે છે….બીજા દીવસે પિતાએ દીકરીને પૂછ્યું તને આઈફોન દીધા પછી સૌથી પહેલા તે શુ કર્યું…\nદીકરી:-મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું… પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી….\nદીકરી:- નહી… કોઈએ નહી…. પિતા:- તને એવુ નથી લાગતુ કે તુ આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે…. દીકરી:- ના..પપ્પા.. ઉલટાનુ તેમણેજ અને કવર લગાવવાની સલાહ આપી……પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ..દીકરી:- નહી…. ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા….\nપિતા:- કવર લગાડ્યા પછી iPhone ના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું….\nદીકરી:- નહી પપ્પા ઉલટાનુ કવર લગાડવાથીમારો iPhone વધુ સુંદર લાગે છે…\nપિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ …અને માથા પર હાથફેરવતા કહ્યુ… બેટા (દીકરી) એ આઈફોન કરતા સુંદર….તારૂ શરીર છે… અને તુ..તો…અમારા ઘરની ઈજ્જત છે…. અમારૂ ઘરેણું છે તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ…. તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે…. દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો….. હતા તો ફક્ત આંખમાથી આશુઓ…\nદીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા…. પણ તેમાંથી તમારા સૌંદર્યના તથા તમારા માતપિતાના….અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ…\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nપ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે\n“ગાળિયો” ભાગ – 2 – યાર પોલીસની જિંદગીમાં કપડાનો રંગ પણ ખાખી અને જીંદગી પણ સાવ ખાખી – વાંચો મુકેશ સોજીત્રાની કલમે\nજે મિત્રોને ભાગ-1 વા���ચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે. પોલીસ સ્ટેશનમાં રહીને ભારતી સતત વાંચ્યા કરે આગળની પરિક્ષાની તૈયારી પણ કરે. સહુ કોન્સ્ટેબલ ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાંમાં બળ્યા કરે પણ જેના તાબામાં નોકરી કરવાની છે. એવા પી આઈ દવેને કોઈ જ ના કહે. અને શા માટે કહે કારણ કે Read More…\nજીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે\nવિધવા મહિલા સાથે લગ્ન કરવાના 5 ફાયદા જાણીને ચોંકી જશો તમે અને ચમકી ઉઠશે કિસ્મત…\nદરેક છોકરીનું એક સપનું હોય છે, કે એના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે એના જીવનમાં ખુશીઓ ભરી દે. જીવનભર એની સાથે રહે, એને ખૂબ પ્રેમ કરે. જો કે દુર્ભાગ્યવશ બધી છોકરીઓના લગ્ન પછીના આ સપના પુરા નથી થતા, ક્યારેક દુર્ભાગ્યવશ કોઈ ઘટના ઘટી જાય છે અને તેમના પતિ મૃત્યુ પામે છે. એવામાં તેમની Read More…\nદિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા લવ-સ્ટોરી લેખકની કલમે\nઆજે વાંચો એક અનોખી ને હૃદયસ્પર્શી લવ સ્ટોરી, સુખદ અંત ધરાવતી આવી લવ સ્ટોરી તમે ભાગ્યે જ વાંચી હશે \n“સપનાનો માનવ “ — લવ સ્ટોરી આવી પણ હોય દિલ્હી સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર માનવ વહેલી સવારના ચાર વાગ્યે આવી પહોંચ્યો. કાલે બપોરે તત્કાલ બુકિંગમાં અમદાવાદની એક સ્લીપર કોચની ટિકિટ મેળવી લીધેલ હતી. રેલવે સ્ટેશન પર વહેલી સવારે પણ ખાસી ચહલ પહલ હતી . બધા અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ દિશાઓમાં જોઈ રહ્યા હતાં. Read More…\nમાત્ર 2 ક્ષણ નો સમય ફાળવજો પણ આ વાચજો જરુંર…ખાસ વાંચે જેને પણ પૈસા કમાવામાં રસ હોય..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author Rachita Comments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\n14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on 14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\nPosted on September 13, 2020 Author Aryan Comments Off on ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ\nશું સારા અલી ખાને સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો કરણ જોહરથી લઈને થયો મોટો ખુલાસો\n કર�� જોહરથી લઈને થયો મોટો ખુલાસો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00727.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.nutansaurashtra.com/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%98%E0%AB%87%E0%AA%A1-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AB%81%E0%AA%82%E0%AA%96%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%BF/", "date_download": "2020-09-20T15:08:14Z", "digest": "sha1:C56NSSBDY57CR2DBXG3JZZZMBFRHSVJR", "length": 11093, "nlines": 140, "source_domain": "www.nutansaurashtra.com", "title": "ગોસા (ઘેડ) ગામેથી ખુંખાર દિપડો પાંજરે પુરાતાં ગ્રામજનોને રાહત | Nutan Samachar", "raw_content": "\nHome પ્રાદેશિક સૌરાષ્ટ્ર ગોસા (ઘેડ) ગામેથી ખુંખાર દિપડો પાંજરે પુરાતાં ગ્રામજનોને રાહત\nગોસા (ઘેડ) ગામેથી ખુંખાર દિપડો પાંજરે પુરાતાં ગ્રામજનોને રાહત\nગોસા (ઘેડ) ગામે છેલ્લા ત્રણ દિલસથી સીમ વિસ્તારમાં દેખા દેતા દિપડાએ માનવસ્તિ ધરાવતા ગામમાં આટા ફેરા ખાતા અને ગોસા (ઘેડ) ગામ નજીક આવેલ ખાણોમાં ધામાં નાખતા અને વારંવાર ખાણામાંથી બહાર આવીને જાહેરમાં ટહેલતાં ગોસા (ઘેડ) તેમજ આજુબાજુના ગ્રમ્ય પંથકના લકોમાં ભય વ્યાપી ગયો છે.\nબળેવ દિવસસે સાંજના ૮ વાગ્યાના આસપાસ દાડમદાદા સીમ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ જેઠવાના મકાનનો વરંડો ઓળંગીને દીપડો નીકળતાં અને તેમી બાજુમાં આવેલ આણાં વયો જતાં આખી રાત તે વિસ્તારના લોકોએ જાગીને રાત પસાર કરી છે.\nઅગાઉ ગોેસા (ઘેડ) ગામ નજીકમાં આવેલ ગૌશાળામાં રહેલા બિન વારસુ બે નાના રખડું ખુંટીયાનું રાત્રીના સમયે મારણ કરતાં અને ગૌશાળામાં સતત ત્રણ દિવસ આવન જાવન કરતાં દિપડાને પકડવા માટે પાંજરૂ મુકવા સરપંચ પોલાભાઈ આગઠ અને સામાજીક કાર્યકર વિરમભાઈ આગઠે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતાં આ બીટના અધિકારી અરશીભાઈ ભાટુને તાકીદે ત્યાં ફોરેસ્ટના ભાટુભાઈ તથા નાગાભાઈ એ દિપડાના સગડ મેળવીને પાંજરૂ ગોઠવી દીંધુ છે.\nગઈ કાલે ફરી ગોસા (ઘેડ) ગામના દાદમાં દાદા સીમ વિસ્તારમાં દીપડાએ રાત્રીના દેખી દીધી હતી. અને રાત્રીના ૧૧ વાગ્યા લુઘી આ વિસ્તારના લોકોએ દીપડાના સગડ મેળવવા કવાયત કરી હતી પણ કાયાંય દીપડા જોવા ન મળતાં લોકો સુઈ ગયા હતાં ત્યાં રાત્રીના ૧૨ વાગ્યા પછી દાડમ દાદા સીમ વિસ્તારમાં રહેતા સામતભાઈ મેરખીભાઈના ઘરે પણ દીપડાએ દેખા દેતા અને લોકો જાગી જતાં હાહોકારો બોલાવતાં ત્યાથી દીપડો નજીક આવેલ ખાણમાં ભાગી ગયો હતો. અને મોડી રાત્રેના સામતભાઈ રાણા મોઢવાણીયાના મકાનથી દીપડાએ જઈને ત્યાં બાંધેલ ૨૦ દિવસનાં પારડાને ઉપાડીને વરંડો ઠેકીને તેમના પડાવ એવા ખાણમાં નીકળી ગયેલો અને પાડરાનું મારણ કરીને મીજબાની કરી હતી. ત્યારે આ દીપડજો મામનવસ્તી તરફ આવીને કોઈ માનહાની કરે તે પહેલા અને પાંજરૂ દીપજડાના સગડ મેળવીને ગોછવવા સરપંચ પોલાભાઈ અને પત્રકાર વિરમભાઈ આગઠે રાણાવાવ બીટના ફોરેસ્ટ રાજુભાઈ કારેણા અને ગાર્ડ અરશીભાઈ ભાટુભાઈ અને ટ્રકેર નાગાજણભાઈ આગઠે અને વીરભાલ આગઠ એ જે વિસ્તારમાંથી મારણ કર્યું હતું તે વિસ્તારમાં દીપડાના સગડ મેળવીનેે પાંજરૂ ગોઠવામાં આવેલ. ત્યારે રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે આજે બાલુભાઈ નાગાભાઈ આગઠની વાડીમાં મુકેલ મારણ સાથેના પંજરામાં આબાદ રીતે ખુંખાર દીપડો પકડાય જતાં ગોસા (ઘેડ) સહિતના વિસાતરમાં રંજાડતો દીપડો પાંજરામાં કેદ થઈ જતાં ફોરેસ્ટર અને ગોસા ( ઘેડ) વાસીઓએ રાહતનો દમ લીધો હતો.\nPrevious articleશ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડમાં એફએસએલથી રહસ્ય ખુલશે\nNext articleજામનગર : ખીજડા મંદિરનાં લાઈબ્રેરીયન સાથે રૂ. ૨૮.૨૮ લાખની ઠગાઈ\nગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, ખાંભામાં ધોધમાર વરસાદ\nખાંભામાં ચાર દિવસનાં વરાપ બાદ ફરી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ખેતીને ભારે નુકશાન\nદ્વારકા મામલતદાર કર્મચારી વિરૂઘ્ધ વકીલોની ફરીયાદ\nમીઠાપુરમાં ભારે વગોવાયેલા જુગારકાંડમાં તપાસના આદેશથી હડકંપ\nરાજુલા નજીક ભુંડ આડુ ઉતરતા રીક્ષા પલ્ટી જતા બેનાં મોત, બેને...\nકૃષિ ખરડાના વિરોધમાં મંત્રી હરસિમરત કૌરનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું\nસાઉથ આફ્રિકામાં વસવાટ કરતા મુંબઇ-ભરૂચના વ્યક્તિ લૂંટાયા\nરેલ્વેની યાત્રા મોંઘી : પ્રવાસી ભાડામાં ૪ પૈસા સુધી વધારો\nદીવથી પ્લેન-હેલીકોપ્ટરમાં જતા યાત્રીકોનાં રેપીડ ટેસ્ટ કરાવવા માંગ\nપાડોશમાં રહેતી ૧૯ વર્ષની છોકરીને દાદા ભગાડી ગયા\nરાજકોટમાં કોરોનાના 7 અને જામનગરમાં વધુ 4 કેસ આવતા લોકોમાં ગભરાટ\nપ્રભાસપાટણમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા\nગોંડલઃ ડીગ્રી વગર જેનરીક મેડીકલ સ્ટોર ચલાવતા માલિક સહિત ત્રણ ઝબ્બે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00727.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/camcorders/top-10-camcorders-price-list.html", "date_download": "2020-09-20T14:15:15Z", "digest": "sha1:U6BZ7MPN27IHAIDZEAHEQZY7XWWDFSDK", "length": 11413, "nlines": 278, "source_domain": "www.pricedekho.com", "title": "India ટોપ 10 કેમકોર્ડર્સ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nTop 10 કેમકોર્ડર્સ India ભાવ\nટોપ 10 કેમકોર્ડર્સ તરીકે India માં 20 Sep 2020. આ યાદી તાજેતરની ઓનલાઇન વલણો અને અમારી વિગતવાર સંશોધન મુજબ સંકલ��ત કરવામાં આવે છે. આ ઉત્પાદનો મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે શ્રેષ્ઠ ભાવ શેર કરો. ટોપ 10 ઉત્પાદન યાદી એક મહાન માર્ગ India બજારમાં લોકપ્રિય ઉત્પાદનો ખબર છે. ની ટોચની ટ્રેન્ડિંગ કરો કેમકોર્ડર્સ India માં સોની હક્સરે મસી૧૫૦૦પ વિડિઓ કેમેરા કેમેરા Rs. 90,000 પર રાખવામાં આવી છે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય છે.\nપેનાસોનિક હક્સ ડસિ૩ કેમક� Rs. 13549\nકેનન લેગ્રીએ હાંફ ર્ર૪૦૬ � Rs. 21495\nરિકોહ ઉંગ મઁ૧ કેમકોર્ડર ઓ� Rs. 16999\nપેનાસોનિક હસી X ૯૨૦મ ૨૪મ્પ Rs. 69422\nઓડેમ સજચં સ્પોર્ટસળવવાફી Rs. 7461\nસોની હડર પજ૬૭૦ કેમકોર્ડર � Rs. 52990\nસોની હડર અસ્૨૦ ફુલ હદ એકશન Rs. 19889\n0 % કરવા માટે 79 %\nરસ 50001 એન્ડ અબોવે\nરસ 10 000 એન્ડ બેલૉ\n5 માપ એન્ડ બેલૉ\n5 માપ તો 10\n10 માપ એન્ડ અબોવે\n2 ઇંચેસ એન્ડ બેલૉ\n2 ઇંચેસ તો 3\n3 ઇંચેસ તો 5\n5 ઇંચેસ એન્ડ અબોવે\nપેનાસોનિક હક્સ ડસિ૩ કેમકોર્ડર રેડ\nકેનન લેગ્રીએ હાંફ ર્ર૪૦૬ બ્લેક\n- સ્ક્રીન સીઝે 3 to 4.9 in.\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 2.07 Megapixels\nરિકોહ ઉંગ મઁ૧ કેમકોર્ડર ઓરંગે\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 14 Megapixels\n- ડિસ્પ્લે સીઝે 1.5 Inches\nપેનાસોનિક હસી X ૯૨૦મ ૨૪મ્પ કેમકોર્ડર બ્લેક\nઓડેમ સજચં સ્પોર્ટસળવવાફી કેમકોર્ડર\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12.1 MP Above\n- ઓપ્ટિકલ ઝૂમ 10x Below\n- વિડિઓ રેકોર્ડિંગ High Definition\nસોની હડર પજ૬૭૦ કેમકોર્ડર કેમેરા\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 9.2 Megapixels MP\n- સુપપોર્ટેડ આસ્પેક્ટ રાતીઓ 16:9\nસોની હડર અસ્૨૦ ફુલ હદ એકશન કેમ બ્લેક\nસજચં સ્પોર્ટ્સ 12 ૧મ્પ કેમકોર્ડર બ્લેક\nસોની હક્સરે નક્સ૧ કેમકોર્ડર બ્લેક\n- ઓપ્ટિકલ ઝૂમ 15 X\n- ડિસ્પ્લે સીઝે 3.5 Inches\nપેનાસોનિક સદર સઁ૭૧ કેમકોર્ડર\n- ઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 1.5 Megapixels\n- ઓપ્ટિકલ ઝૂમ 38 X\n- વિડિઓ રેકોર્ડિંગ 1920 x 1080\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00727.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2010/901.htm?replytocom=2784", "date_download": "2020-09-20T15:03:51Z", "digest": "sha1:SXRLTOAYMCNYAPIWIYOGAUEL7MI3XSJ4", "length": 15247, "nlines": 226, "source_domain": "www.mitixa.com", "title": "જિંદગી ધીરેધીરે સમજાય છે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\n���િંદગી ધીરેધીરે સમજાય છે\nપાનખરમાં પાન ખરતાં જાય છે,\nજિંદગી ધીરેધીરે સમજાય છે.\nજ્ઞાન બોધિનું મળે ચારે તરફ\nબુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે \nએક વીજળીનો ઝગારો લાવતાં,\nઆભને અંધાર આવી જાય છે.\nહોઠથી પ્રારંભ પામેલી કથા,\nઆંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે \nરૂપ ને સૌંદર્યના સ્વામી બની,\nફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.\nએ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,\nનામ ‘ચાતક’નું હજી લેવાય છે.\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nNext Post એક ઝરણું થાય છે\nસુંદર રચના..વિચારો ઘણાં પ્રેરક લાગ્યાં. આવી જ સુંદર રચનાઓ થતી રહે. શુભાષિશ\nસુંદર રચના …. અતિ સુંદર વિચારો …. સાચે જ જિંદગી ધીરે ધીરે સમજાય છે …… સમજાતી રહે છે………..તેના અંત સુધી.\nઆપ પણ જરૂર થી પધારશો , મારા “જિંદગી” કાવ્ય ઉપર આપના પ્રતિભાવો જરૂરથી આપશો.\n સુંદર ગઝલ માણવી ગમી\nહોઠથી પ્રારંભ પામેલી કથા,\nઆંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે \nઆ વધારે ગમ્યો છે..વાંચનપ્રિય ગઝલમાં…\n પાન ખરતાં જોઇ આંસું ખરતાં લાગે ઈશ્વરનાં.. ઓકટૉબર.. ઊદાસીનો મહીનો. એમાં પાન ખરે જિંદગી સમજાય છે\nપાનખરમાં પાન ખરતાં જાય છે,\nજિંદગી ધીરેધીરે સમજાય છે.\nખુબ સુંદર ગઝલ માણવી ગમે તેવી ગઝલ અને આ પાનખર ઘણી પ્રેરક છે..\nહોઠથી પ્રારંભ પામેલી કથા,\nઆંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે \nવાહ સુન્દર શેર ..\nઈશ્ક પાલનપુરી October 3, 2010\n બધા જ શેર કાબિલે દાદ થયા છે.\nસુંદર ગઝલ થઈ છે\nરૂપ ને સૌંદર્યના સ્વામી બની,\nફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.\nએ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,\nનામ ‘ચાતક’નું હજી લેવાય છે.\nપોતાની ઊર્મિના સાગર મહીં,\nએક છોકરી… ચાતક નજરે પ્રતિક્ષા કરે,\nને છીપ સમું તરસે- સ્વાતિનું બુંદ એક,\nએક વીજળીનો ઝગારો લાવતાં,\nઆભને અંધાર આવી જાય છે.\nઆ તો એક લા-જવાબ અભિવ્યક્તિ……\nઆ શેર સાથે આખી ગઝલ માટે અભિનન્દન\nએક વીજળીનો ઝગારો લાવતાં,\nઆભને અંધાર આવી જાય છે.\nવાહ વાહ આખે આખી ગઝલ કાબિલે દાદ છે…બહોત અચ્છે.. અભિનંદન\nએક વીજળીનો ઝગારો લાવતાં,\nઆભને અંધાર આવી જાય છે.\nબહોત અચ્છે દક્ષેશભાઈ. સરસ ગઝલ બની છે.\n”હોઠથી પ્રારંભ પામેલી કથા,\nઆંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે \nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમ�� પાછા ઘેર આવો\nતમે રે તિલક રાજા રામના\nઘેરાતી રાત તને યાદ છે\nચાલ મળીએ કોઇ પણ કારણ વિના\nઊંચી મેડી તે મારા સંતની રે\nકેવા રે મળેલા મનના મેળ\nમીરાં : બિનતી કરું દિન રૈન\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુ��ી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00728.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/adhyayan-suman-shekhar-speaks-on-nepotism-and-film-mafia-057432.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-09-20T13:45:28Z", "digest": "sha1:4AXAT27G2BL3BZ675377RHJRYAFUZAS3", "length": 13936, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે | adhyayan suman shekhar speaks on nepotism and film mafia - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n32 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n54 min ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n1 hr ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\n1 hr ago IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે\nસુશાંત સિંહ રાજપૂતના સુસાઇડના બે અઠવાડિયાથી સતત નેપોટિઝ્મ ચર્ચામા છે. કેટલાય કલાકારોએ ડિપ્રેશન અને નેપોટિઝ્મને લઇ વાત કરી છે. આ દરમિયાન શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસની માંગ કરતા કહ્યું કે તેમનો દીકરો પણ મૂવી માફિયાનો શિકાર થયો છે.\nએવામાં આખરે શેખર સુમનના દીકરા અધ્યયન સુમને એક ઇન્ટર્વ્યૂમાં સચ્ચાઇ પરથી પડદો ઉઠાવ્યો છે, તે પણ આનો શિકાર થયો છે. 9 વર્ષથી કોઇએ તના કામની વાત નથી કરી. કમ્પબાજીથી લઇ ડ્રગ્સ અને ડિપ્રેશન પર પણ વાત કરી છે.\nજે ઘણું ચોંકાવનારું છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર્સ ઉપરાત ઇનસાઇડર્સ સાથે પણ ખેમેબાજી થાય છે. તેમણે ખુદની આપવીતી સંભળાવી છે. અહીં વાંચો.\nમૂવી માફિયાનો શિકાર બન્યો છું\nઇટાઇમ્સ સાથેની વાતમાં અધ્યયન સુમને કહ્યું કે હું નેપોટઝ્મનું મોટું ઉદાહરણ છું. જેને ઇન્ડસ્ટ્રીથી કંઇ નથી મળ્યું. જેમાં ક્યાંકને ક્યાંક દર્શકોની પણ ભૂલ છે. દર્શકોએ તેમને અપનાવ્યા છે. જે કારણે મૂવી માફિયા બની ગયા છે. હું પણ તેનો શિકાર બની ચૂક્યો છું.\n9 વર્ષ સુધી કોઇએ મારો ફોન નહોતો ઉઠાવ્યો\nહું એનું નામ નહિ લઉ. એણે મને નંબર આપ્યો. આજ સુધી તેણે મારો ફોન નથી ઉઠાવ્યો. મારા પિતાએ પોતાના જીવનમાં ઘણુંબધું અચીવ કર્યું છ. પરંતુ નવ વર્ષ સુધી મારો ફોન કોઇએ ના ઉઠાવ્યો.\nસુશાંત આઉટસાઇડર હતા. પરંતુ બહુ મોટા સ્ટાર હતા. તેમણે મોટી ફિલ્મો કરી. શાહરુખ પણ મોટા સ્ટાર છે. આઉટસાઇડર પર દબાણ નથી હોતું. પરંતુ સ્ટાર કિડ્સ પર હોય છે. પરંતુ તમે રણવીર કપૂરનું ટેલેન્ટ નજરઅંદાજ ના કરી શકો. આયુષ્માન પણ સ્ટગલર્સ રહ્યો છે. તેમણે 9 હિટ ફિલ્મે આપી. જેનાથી સાબિત થાય છે કે આઉટસાઇડર્સને મોકો મળે છે.\nમાફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો\nમન પણ બે વાર માફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો. મેં અહીં ડ્રગ્સ અને પાગલપન જોતા જ દૂર રહેવાની ફેસલો લઇ લીધો. મારી બીજી ફલ્મ પણ ચાલી છતાં કોઇએ મને બોલાવ્યો નહિ. આ મારી કહાની છે.\nકોઇએ મારો ફોન ના ઉઠાવ્યો\nપહેલી ફિલ્મ સુધી મને દીકરો કહી બોલાવ્યો. બે ફિલ્મ ફ્લોપ થતા જ કોઇએ મારો ફોન ના ઉઠાવ્યો. જેમ જેમ તમે ફ્લોપ થતા જાવ છો તમને સાઇડલાઇન કરી દેવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી તમારો પરિવાર છે તમે ચાલ્યા કરો.\nઆત્મહત્યાના વિચાર આતા હતા\nઆ વાતચીતમાં અધ્યયને પણ કહ્યું કે વર્ષ 2011થી 2015 દરમિયાન તેમની પાસે કંઇ કામ નહોતું. અધ્યયને એમ પણ જણાવ્યું કે તે ડિપ્રેશનમાં હતો. ત્યાં સુધી કે તેને સુસાઇડના ખ્યાલ પણ આવતા હતા.\nસુશાંત સિંહ સુસાઈડ કેસઃ વિસરા રિપોર્ટ આવ્યો સામે, શરીરમાં ઝેર હતુ કે નહિ તેનો ખુલાસો\nઅનુરાગ કશ્યપે રવિ કીશનને લઇ કર્યો મોટો ખુલાસો, કહ્યું - ચરસ સાથે જય બમ બમ ભોલે કહી કરતા હતા દિવસની શ\nકવિતા કૌશિકે સોશિયલ મીડિયાને ગણાવ્યું સૌથી ઝેરી ડ્રગ્સ, સુશાંત કેસમાં થઇ રહી છે રાજનીતિ\nકંગના રનોતને સની લીયોને આપ્યો મુંહતોડ જવાબ\n6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન\nકંગનાએ શેર કરી પોતાની ઓફીસની તસવીરો, કહ્યું - મંદીરને કબ્રસ્તાન બનાવી દીધુ\nકંગનાએ જણાવ્યુ સુશાંત અને સારા વચ્ચે બ્રેકઅપનુ કારણ, કરીના વિશે આ કહ્યુ\nસુશાંત સિંહ કેસઃ રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ\nઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...\nકંગનાએ જયા બચ્ચનને કર્યો સવાલ - કઈ થાળી જયાજી એ જે હીરો સાથે સૂવા પર મળતી હતી\nજયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ - તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલ\n30 વર્ષ પહેલા રેખા સાથે પણ થયો હતો રિયા જેવ�� વ્યવહાર, લોકોએ કહી હતી- વિષકન્યા અને ડાકણ\nજયા બચ્ચનના હુમલા પર કંગનાનો જવાબ - એક દિવસ અભિષેક લટકતા મળતા તો...\nલેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nએર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં થઇ શકે છે વિલંબ, સરકારે ખરીદદારોને આકર્ષવા માટે કરી આ ઓફર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00728.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rojnikhabar.in/2019/10/dragon-fruit-na-fayda.html", "date_download": "2020-09-20T13:39:25Z", "digest": "sha1:RXWLMYY6OXCFZIM4B2KUU3CPFP5COXDR", "length": 8317, "nlines": 77, "source_domain": "www.rojnikhabar.in", "title": "આ એક ફળ ના સેવન થી તમને મળી શકે છે હાડકા અને સાંધા ના દુખાવા માથી રાહત.", "raw_content": "\nHomeહેલ્થઆ એક ફળ ના સેવન થી તમને મળી શકે છે હાડકા અને સાંધા ના દુખાવા માથી રાહત.\nઆ એક ફળ ના સેવન થી તમને મળી શકે છે હાડકા અને સાંધા ના દુખાવા માથી રાહત.\nઆજ ના સમય માં દરેક વ્યકતિ ઈચ્છે છે કે તંદુરસ્ત રહે અને કોઈ પણ જાત ની બીમારી ના થાય તે માટે તે દરેક પ્રકાર ની કસરત કરે છે તથા પ્રોટીન અને પોશાક તતવો થી ભરપૂર આહાર લે છે.આજે આ લેખ દ્વારા અમે તમને એક એવું ફળ વિષે બતાવી શું જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઘણી બધી બીમારી દૂર કરે છે.એ ફળ નું નામ છે ડ્રેગન ફ્રૂટ.એમાં કેલેરી ની માત્રા ઓછા પ્રમાણ માં છે અને એન્ટીઓકસીડેન્ટ ની માત્ર પૂરક પ્રમાણ માં મળી રહે છે.\nડ્રેગન ફ્રૂટ બહાર થી જોવામાં જેટલું કડક દેખાય છે તેટલુંજ અંદર થી નરમ અને મુલાયમ તથા સ્વાદિષ્ટ હોય છે.તેમાં પૂરતા પ્રમાણ માં પ્રોટીન ની માત્ર રહેલી છે જે તમને ઘણી બધી બીમારી થી રાહત આપે છે અને શરીર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ જાળવી રાખે છે.સાથે તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને બ્લડ શુગર ને કંટ્રોલ કરે છે તેમજ પાચન શક્તિ માં વધારો કરે છે તો આવો જાણીએ ડ્રેગન ફ્રૂટ ના ફાયદા વિશે.\nહાડકા અને સાંધા ના દર્દ માં રાહત:\nજો તમે ડ્રેગન ફ્રૂટ નું સેવન કરો છો તો તમને હાડકા અને સાંધા ના દર્દ માં રાહત મળે છે કારણ કે તેમા કેલ્શિયમ ની ભરપૂર માત્ર છે અને સાથે સાથે દાંત અને જડબા ને પણ મજબૂત બનાવે છે.\nવાળ માટે છે ફાયદાકારક\nજો તમે ડ્રેગન ફ્રૂટ નું નિયમિત સેવન કરો છો તો તેનાથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બને છે.ઘણી વાર એવું બને છે કે લોકો વાળ ને સુંદર દેખાડવા માટે આર્ટિફિશિયલ કલર વાળ માં લગાડે છે જેનાથી તેમાં રહેલું કેમિકલ વાળ ને નુકશાન કરે છે તો ડ્રેગન ફ્રૂટ ના સેવન થી તમારા વાળ સ્વસ્થ અને કુદરતી સુંદર દેખાય છે.\nહ્રદય માટે પણ છે ફાયદાકારક\nડ્રેગન ફ્રૂટ થી હૃદય ને લગતી બીમારી દૂર થાય છે કારણ કે તે શરીર માં કોલેસ્ટ્રોલ ની માત્ર ને નિયંત્રણ માં રાખે છે અને ધમની તથા નસ માં કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી અને બ્લોક થવાથી રોકે છે તથા હુમલા અને સ્ટ્રોક જેવી બીમારી દૂર કરે છે.\nચામડી માટે પણ છે ફાયદાકારક\nડ્રેગન ફ્રૂટ માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ના કારણે શરીર ના મુકત કણ ના હાનિકારક પ્રભાવ ને રોકે છે અને ઉમર ની અસર ને ઓછી કરે છે તથા ચામડી ને મુલાયમ અને સુંદર બનાવે છે.\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n8 વર્ષ નો છોકરો ને આવડે છે 106 ભાષા લખતા અને વાંચતા જાણો કેવી રીતે મેળવી આ મહારત\nગુજરાતી માં ન્યુઝ અને અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોજનીખબર\nકોલેજના પ્રેસિડેન્ટ થી પદ થી 'પ્રજ્ઞા' સુધી ની સફર. જાણો શ્રુતિની ન સાંભળેલી થોડીક વાતો\nકસ્તુરી ક્યાં પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપયોગ શું છેજાણો તેના પ્રકાર અને સાચી કસ્તુરી ની ઓળખ\nગોળ અને જીરા નું પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા તમે પણ જાણી લો આજે બનાવની રીત અને ચાલુ કરો પીવાનું\nઆ રીતે કરો વાસણોની સફાઈ ચમકી જશે નવા જેવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00728.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mitixa.com/2009/235.htm", "date_download": "2020-09-20T14:17:55Z", "digest": "sha1:NASFMGLDOANZO7YCLCSX3JE4XKCBAOE7", "length": 14394, "nlines": 170, "source_domain": "www.mitixa.com", "title": "માધવ રેલાતો જાય છે – મીતિક્ષા.કોમ", "raw_content": "\nગુજરાતી સાહિત્યનું નવું સરનામું\nગીત, પ્રાર્થના અને ભજન\nમાધવ રેલાતો જાય છે\nસૌ વાચકમિત્રોને Happy 2009 આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. યમુનાને કાંઠે અગણિત વરસો પહેલાં વહેતાં થયેલા ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીના સૂર આપણને આજે પણ મોહિત કરી રહ્યાં છે. તો ચાલો, એક ક્ષણ માટે આપણે પણ એ સૂરમાં રેલાતાં માધવનું આચમન કરીએ અને એ ભાવજગતમાં ડૂબકી મારીએ.\nયમુનાને કાંઠે વાંસળીના સૂરમાં માધવ રેલાતો જાય છે,\nઝેરની કટોરીમાં મતવાલી મીરાંને કેવો ડૂબાડતો જાય ���ે … માધવ રેલાતો જાય છે\nઆંબાની ડાળ પર મંજરીઓ મ્હોરતાં કોયલ કૂહૂ કૂહૂ ગાય છે,\nકાળા ડિબાંગ મેઘ આકાશે ભાળીને મોર ટહૂકાતો જાય છે,\nરાધાના થનગનતાં હૈયા ને ઉન્માદી આંખોમાં શું શું વંચાય છે …. માધવ રેલાતો જાય છે\nધરતીને ચૂમીને આકાશે વેર્યું જે ઝરમરતું જળ, છલકાય છે,\nપૂનમનો ચાંદ જોઈ સાગરના હૈયામાં કેવું તોફાન મચી જાય છે,\nકા’નાની આંખોમાં આંખો પરોવીને રાધા તોયે શરમાય છે … માધવ રેલાતો જાય છે\nફૂલની સુગંધથી ભમતા આ ભમરાઓ કેવા ઉન્મત્ત બની જાય છે\nગિરધર ગોપાલના ચરણોમાં બેસીને મેવાડી મીરાં એમ ગાય છે\nધૂંધરુના રણકારે રણકારે રાણાની સઘળી મહેલાતો જાય છે ……. માધવ રેલાતો જાય છે\n‘ચાતક’ની આંખોમાં સ્વાતિના બુંદોની કેવી તરસ દેખાય છે\nવિરહી ગોપીઓ ને કા’નાના હૈયામાં એવું પરસ્પર થાય છે\nઆંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે …. માધવ રેલાતો જાય છે\n– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’\nPrevious Post રામ સભામાં અમે\nNext Post ચાલ્યા કરીએ\nઆંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે …. માધવ રેલાતો જાય છે\nખૂબ સુંદર ગીત છે.\n‘ચાતક’ની આંખોમાં સ્વાતિના બુંદોની કેવી તરસ દેખાય છે\nવિરહી ગોપીઓ ને કા’નાના હૈયામાં એવું પરસ્પર થાય છે\nઆંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે ….\nમાધવ રેલાતો જાય છે\nગોપીઓમાં પણ શ્રેષ્ઠ આહ્લાદિની શક્તિ રાધા તે જ માધવના પ્રેમનો અણસાર પામો તેવી નવા વર્ષની પ્રાર્થના સહ\n* ૨૦૦૯નું મંગળ પ્રભાત પરમ સત્તાની કૃપા-વરદાન સતત વરસે–એવી મંગળકામના.\nખૂબ સુંદર ગીત છે. નવા વર્ષ ની શુભકામના \nબીજા ગુજરાતી ઘણા બ્લોગ્સ છે તે જોતા રહેશો ને \nખુબ સુન્દર ગીત સરજાયું છે. માધવ રેલાતો જાય છે આંસુના દરિયામાં..ખુબ સરસ વાત.અભિનન્દન\nઆંસુઓના સ્મારક ક્યાં છે\nમુસીબત યાદ આવે છે\nસમંદર યાદ આવે છે\nમિતિક્ષા on આંસુઓના સ્મારક ક્યાં છે\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nadmin on કદી ફાવ્યો નથી\nઅશોક જાની 'આનંદ' on કદી ફાવ્યો નથી\nJayesh Rama on કદી ફાવ્યો નથી\nKAPIL SATANI on સર્જકોને સલામ\nઅનિલ શાહ. પુના. on મેં તજી તારી તમન્ના\nKAPIL SATANI on મીરાં તમે પાછા ઘેર આવો\nચાલ, વરસાદની મોસમ છે\nરક્ત ટપકતી સો સો ઝોળી\nમેં તજી તારી તમન્ના\nએમ પૂછીને થાય નહીં પ્રેમ\nએક રજકણ સૂરજ થવાને શમણે\nCategories Select Category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસા��ી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ-ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ\nમોર બની થનગાટ કરે\nપ્રિય પપ્પા … તમારા વગર\nમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી\nરક્ત ટપકતી સો સો ઝોળી\naudio Befaam death garba गज़ल અનુરાધા પૌંડવાલ અમૃત ઘાયલ અવિનાશ વ્યાસ આશા ભોંસલે આસિમ રાંદેરી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પરિચય પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રાર્થના બેફામ ભજન મકરંદ દવે મનહર ઉધાસ મરીઝ મારા તરફથી મુકેશ મુકેશ જોષી મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રઈશ મનિયાર રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી સ્વરચિત હસ્તાક્ષર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00729.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/ahmedabad/ahmedabad-hospital-fire-pm-modi-condolences-on-incident-058588.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-09-20T14:12:47Z", "digest": "sha1:S7JWXBZXKSTOUPRJXIJNVTJAGG7SS7E3", "length": 11570, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન | Ahmedabad hospital Fire: PM Modi Condolences On Incident. - Gujarati Oneindia", "raw_content": "\nવીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\n10 min ago KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો\n59 min ago મહારાષ્ટ્રના સાંસદોએ જણાવ્યું, સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટને લઈ બૉલીવુડમાં ડરઃ સુબ્રમણ્યમ સ્વામી\n1 hr ago સોમવારથી આ રાજ્યોમાં સ્કૂલો ખુલી જશે, જાણો ગાઈડલાઈન્સ\n2 hrs ago Farmer Bill: સાંસદો દ્વારા હંગામાને લઈ વેંકૈયા નાયડૂના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક\nTechnology ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ 2020 પર મેળવો સ્માર્ટ ટીવી પર ઓફર્સ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nગુજરાતના અમદાવાદમાં ગુરુવારે કોવિડ-19ની એક હોસ્પિટલમાં આગ લાગવાથી ભરતી થયેલા 8 દર્દીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ હતી. આ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હતા અને હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. દૂર્ઘટના બાદ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ તપાસના આદેશ આપી દીધા છે. વળી, આ દૂર્ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે આર્થિક મદદનુ એલાન કર્યુ છે.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરુ છુ. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોને જલ્દી સાજા થવાની હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ. સ્થિતિ વિશે સીએમ વિજય રૂપાણી અને મેયર બીજલ પટેલ સાથે વાત કરી છે. પીડિત લોકોને પ્રશાસન દરેક સંભવ મદદ આપી રહ્યુ છે.'\nવળી, મૃતકોના પરિવારજનો માટે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાહતકોષમાંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની ઘોષણા કરી છે. આ ઉપરાંત દૂર્ઘટનામાં ઘાયલ લોકોના પરિવારજનો માટે 50-50 હજાર રૂપિયાની મદદનુ એલાન કરવામાં આવ્યુ છે. દૂર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસની તપાસના આદેશ આપી દીધા છે. કેસની તપાસ ગૃહ વિભાગના અધિક ચીફ સેક્રેટરી સંગીતા સિંહને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ત્રણ દિવસની અંદર આ દૂર્ઘટનાનો આખો રિપોર્ટ માંગ્યો છે.\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ ���ુસાઈડ ન કરી હોય\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- બેરોજગારી કી બઢતી માર, ક્યું કી હૈ મોદી સરકાર\nખેડૂતો માટેના બિલ કાલે રાજ્યસભામાં થશે રજૂ, ભાજપે પોતાના સાંસદોને જારી કર્યુ વ્હિપ\nજ્યૉર્જ બુશના એડવાઈઝરે ભારત માટે કરી મોટી ભવિષ્યવાણી\nPM મોદીએ કોસી રેલ મેગા બ્રિજનું કર્યું લોકાર્પણ, બીજી યોજનાઓનું પણ કર્યું ઉદઘાટણ\nશું છે કૃષિ સંબંધી બિલ, જેના પર થઈ રહ્યો છે હોબાળો\nમોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં હરસિમરત કૌર બાદલે આપ્યુ રાજીનામું\nપીએમ મોદીના 70માં જન્મદિવસ પર જાણો તેમના 7 મહત્વના ફેંસલા\nHappy Birthday PM Modi: જાણો 18 કલાક કામ કરનાર પીએમ મોદીની ફિટનેસના રાઝ\nPM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી\nહરિવંશ નારાયણ સિંહ ચૂંટાયા રાજ્યસભાના ઉપસભાપતિ, પીએમ મોદીએ કહ્યું- તેમના માટે બધાના દીલમાં માન\nમોનસુન સત્રમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- વેક્સિન ન મળે ત્યા સુધી નહી અપાય છુટ'\n'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી\nનોકરીને લઇને યોગી આદીત્યનાથે લીધો મોટો નિર્ણય, ભરતી પ્રક્રીયા શરૂ કરવાનો નિર્દેશ\nગૂગલ પ્લેમાંથી ગાયબ થયું પેટીએમ, જાણો તમારા પૈસાનું શું થશે\nભાજના ધારાસભ્ય સુરેંદર સિંહે ઓવૈસીને ગણાવ્યા આતંકવાદી, કહ્યું- ભારતમાંથી કાઢવાનો કાયદો લાવવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00729.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/gaming-consoles/sameo+gaming-consoles-price-list.html", "date_download": "2020-09-20T14:17:20Z", "digest": "sha1:WFQPPUAR7VYY6KQJPHUATUU4THT7PRXA", "length": 10474, "nlines": 231, "source_domain": "www.pricedekho.com", "title": "સામીઓ ગેમિંગ કોન્સોલેસ ભાવ India માં 20 Sep 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસામીઓ ગેમિંગ કોન્સોલેસ India ભાવ\nસામીઓ ગેમિંગ કોન્સોલેસ India 2020માં ભાવ યાદી\nસામીઓ ગેમિંગ કોન્સોલેસ ભાવમાં India માં 20 September 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 6 કુલ સામીઓ ગેમિંગ કોન્સોલેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન સામીઓ વોન્ડેર બોય સિલ્વર છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Snapdeal, Ebay, Indiatimes, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ સામીઓ ગેમિંગ કોન્સોલેસ\nની કિંમત સામીઓ ગેમિંગ કોન્સોલેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન સામીઓ વોન્ડેર બોય સિલ્વર Rs. 2,200 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન સામીઓ ગેલેક્સી તોઉંચ મિન્ટ બ્લુ Rs.999 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nસામીઓ ગેમિંગ કોન્સોલેસ India 2020માં ભાવ યાદી\nસામીઓ વોન્ડેર બોય સોફ્ટ બ� Rs. 1985\nસામીઓ ગેલેક્સી તોઉંચ મિન� Rs. 999\nસામીઓ વોન્ડેર બોય વહીતે Rs. 2090\nસામીઓ વોન્ડેર બોય બ્લેક Rs. 1650\nસામીઓ વોન્ડેર બોય રેડ Rs. 1650\nસામીઓ વોન્ડેર બોય સિલ્વર Rs. 2200\n0 % કરવા માટે 56 %\nસામીઓ વોન્ડેર બોય સોફ્ટ બ્લુ\nસામીઓ ગેલેક્સી તોઉંચ મિન્ટ બ્લુ\nસામીઓ વોન્ડેર બોય વહીતે\nસામીઓ વોન્ડેર બોય બ્લેક\nસામીઓ વોન્ડેર બોય રેડ\nસામીઓ વોન્ડેર બોય સિલ્વર\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600400198213.25/wet/CC-MAIN-20200920125718-20200920155718-00729.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"}